________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गसूत्रे रूढाः सेनापतित्वं मजमानाः। 'यो विट्टमुवेहिति' नो पृष्ठमुत्प्रेक्षन्ते=पृष्ठं नोत्मे क्षन्ते, आपत्राणाय दुर्गादिकं न शोधयन्ति । ते इत्थं विचारयन्ति, 'किं परं मरणं सिया' किं परम् अन्यत् , यदि मरण स्यात् । किमपरं युद्धयमानानामस्माकम् , यदि मरगं स्थात् । यदि अस्माकं जयः तदा लोके यशः यदि वा मरणं भवेत् तदापि लोके ख्यातिः ।
नश्वरशरीरपातेनापि यदि स्थिरं यशालभ्यते तदा का क्षतिः संग्राममरणे तदुक्तंविशरारुभिरविनश्वरमपि वपलः स्थास्नु वाञ्छतां विशदम् ।
प्राणैयदि शराणां भवति यशः किन्नपर्याप्तम् ॥१॥ नश्वाशरीरनिधनेनाऽनश्वरं यशः पाप्यते इति विचिन्त्य संग्रामाद्विमुखा नैव भान्ति शूराः कदाचिदपीति भावः ॥६॥ शीर्षभाग में उपस्थित होकर सेना का अधिपतित्व करते हुये पीछे की ओर नहीं देखते । आपत्ति से बचने के लिए दुर्ग आदि स्थानों का अन्वेषण नहीं करते । वे तो यही सोचते हैं कि अधिक से अधिक होगा तो मरण ही होगा-उससे अधिक और क्या होगा? युद्ध करते हुये यदि विजय प्राप्त हो गई तो लोक में यश मिलेगा और यदि मरण हो गया तो भी लोक में ख्याति होगी। यदि नाशशील शरीर के नष्ट होने से स्थापी यश की प्राप्ति होती है तो संग्राम में मर जाने में क्या हानि है ? कहा है-'विशरारुभिरविनश्वर' इत्यादि । _ 'प्राण विनाशशील है और चपल है। इनके द्वारा अगर अविनश्वर और स्थायी निर्मल घश की प्राप्ति होती है तो क्या शूरवीर पुरुषों के के लिए यह पर्याप्त नहीं है ? ॥१॥ સાથે ઉપસ્થિત થઈ જાય છે. તેઓ સમરાંગણમાંથી નાસી જઈને દુર્ગ આદિમાં આશ્રય લેવાનો વિચાર પણ કરતા નથી. તેઓ એ વિચાર કરે છે કે યુદ્ધમાં કદાચ મે.તને ભેટવું પડશે મતથી અધિક અન્ય ભયને તે ત્યાં અવકાશ જ નથી! જે યુદ્ધમાં વિજય મળશે, તે લેકમાં મારી કીતિ ગવાશે અને કદાચ લડતાં પ્રાણ ગુમાવવા પડશે તે પણ લેકમાં મારે યશ ફેલાશે. જે આ નાશવંત શરીરને નાશ થવાથી સ્થાયી યશની પ્રાપ્તિ થવાની હેય તે આ સંગ્રામમાં પ્રાણની આહુતિ દેવામાં પણ શી હાનિ થવાની छ ? ४ ५४ छ है-'विशरारूभिरविनश्वर' याति
પ્રાણ વિન શશીલ અને ચંચળ છે. જે તેના દ્વારા અવિનશ્વર અને સ્થાયી યશની પ્રાપ્તિ થતી હોય, તે શૂરવીર પુરુષને માટે એ શું પૂરતું નથી ?'
For Private And Personal Use Only