________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
---
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ३ उ. ३ अन्यतीथिकोक्ताक्षेपोत्तरम् १२१
अन्धयार्थ-(एरिसा) ईदशी (जा) या (बइ) व गाणी कयनं (गिहिणो. अभिहडं) गृहिणोऽध्याहृतम् गृहस्थैरानीतम् (भुंजिउ सेय) मोक्तुं श्रेयः-कल्याण करम् (ण उ भिक्खुणं) न तु भिक्षुणाम् परन्तु साधुभिरानीतमाहारादिकं ग्लानसाघवे न श्रेयः (एसा) एषा वाक् (भाग घेणुत्र करिसिता) अग्रवेणुरिव कर्षिता वंशाग्रभागवत् दुर्बलेत्यर्थः ॥१५॥ ___टीका--'एरिसा' ईदृशी 'जा' या 'बई' वाक् 'गिहिणो अभिहर्ड' गृहस्थ द्वारा आनीतमाहारादिकं 'भुजिउं सेयं भोक्तुं श्रेय साधुभि भोक्तुं श्रेयः प्रश. स्तम् ‘ण उ' न तु-भिक्षुभिरानी तमाहारादिकं मोक्तुं श्रेयः-प्रशस्तम्, 'एसा' एषा वाक् 'अग्गवेणु अग्रवेणुरिव वंशस्याऽग्रइव 'करिसिता' कर्षिता दुबला विद्यते युक्त्यक्षमत्वात् । गृहस्थद्वारा आनीतमाहारादिकं साधुना भोक्तव्यमिति ____ अन्वयार्थ--गृहस्थ के द्वारा लाया हुआ आहार करना श्रेयस्कर है किन्तु भिक्षु के द्वारा लाये आहार का उपभोग करना श्रेयस्कर नहीं है, आप का यह कथन दाल के अग्रभाग के समान दुर्बल है ।।१५।।
टीकार्थ--आप का यह जो कथन है कि गृहस्थ के द्वारा लाया हुआ आहारादि भोगना साधुओं के लिए कल्याणकर है परन्तु साधुओं के द्वारा लाये आहार का उपभोग करना श्रेयस्कर नहीं है, यह कथन पांस के अग्रभाग के समान दुर्बल है। वह युक्ति को सहन नहीं करता।
तात्पर्य यह है कि साधु यदि गृहस्थ के द्वारा लाये आहार आदि का उपभोग करे तो अच्छा परन्तु साधु के द्वारा लाये आहार को भोगना अच्छा नहीं है, यह आप का कथन युक्तिहीन है । जैसे बांस का अग्रभाग दुर्बल होता है, उसी प्रकार यह कथन भी दुर्बल है।
સૂત્રાર્થ_ગૃહસ્થના દ્વારા લાવવામાં આવેલ આહાર શ્રેયસ્કર છે, પરંતુ સાધુ કારા લાવવામાં આવેલા આહાર ઉપગ કરે શ્રેયસ્કર નથી, આપનું આ કથન વાંસના અગ્રભાગ સમાન કમજોર છે. ૧પ
ટીકાર્થ– અન્ય મતવાદીઓના આક્ષેપને ઉત્તર આપતા સૂત્રકાર કહે છે કે “ગૃહસ્થના દ્વારા લાવવામાં આલે આહાર સાધુઓને માટે કલ્યાણકારી છે, પ૨તુ સાધુઓ દ્વારા લાવેલા આહારને ઉપભેગા કર સાધુને માટે શ્રેયસ્કર નથી.” આ પ્રકારની આપની દલીલ વાંસના અગ્રભાગ જેવી નિર્બળ છે-તેનું ખંડન સહેલાઈથી થઈ શકે તેમ છે. જેવી રીતે વાંસનો અગ્રભાગ એટલે કમજોર હોય છે કે તેને સહેલાઈથી તેડી શકાય છે, એ જ પ્રમાણે તમારા આ આક્ષેપને જવાબ પણ ઘણે સરળ છે-ગૃહસ્થા દ્વારા લાવવામાં
For Private And Personal Use Only