Book Title: Shubh Sangraha Part 02
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay
Catalog link: https://jainqq.org/explore/034611/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ વિવિધગ્રંથમાળા: ગ્રંથાંક ૧૮૬ થી ૧૯૦, વર્ષ ૧૬ શું, સવત ૧૯૮૨ शुभसंग्रह-भाग बीजो ( ટુંકા અને ઉપચાગી ર૬૦ લેખા ) Pokroon सस्तुं साहित्य वर्धक कार्यालय तरफथी સંપાદક અને પ્રકાશકઃ ભિક્ષુઃ-અખંડાનંદ સ્થળઃ અમદાવાદ અને મુંબઈ–ર આવૃત્તિ પહેલી, પ્રત ૬૦૦૦, પ્રસિદ્ધ થયો-કાર્તિક સ૮૪ માં મૂલ્ય રૂ ૨) પાકુ પૂ રા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદમાં રાયખડમાં “સતું સાયિ મુદ્રણાલયમાં શિક્ષ-અખંડાનંદના પ્રબંધથી મુદ્રિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ हवेनुं पुस्तक वी. पी.थशे. ई० सचनाओ ૧-વિવિધ ગ્રંથમાળાનું આ પછીનું પુસ્તક વી. પી. થી મોકલાશે. મહાભારત અને રામાયણની 'કાણ વગેરેને લીધે વિવિધ ગ્રંથમાળામાં વધારે ઢીલ થઈ છે. સંવત ૧૯૮૨નાં એ માળાનાં પુસ્તકોમાં નવીર કાર્નેગીવાળું પુસ્તક ચોથા ભાગ જેટલું છે, અને આ પુસ્તક (તેનાં પૃષ્ઠ દેતાં મોટાં વાથી) અર્ધા વર્ષ જેટલું છે. આથી હજી પણ એક પુસ્તક (લગભગ દાનવીર કાર્નેગીના કદ ટલું) એ વર્ષ ખાતે બાકી રહ્યું છે. એ પુસ્તક ( આદર્શ દષ્ટાંતમાળા-ભાગ બીજે) હવે છપાવા iાંડયું છે, એટલે ઘણું કરીને ૧૯૮૪ ના પોષ માસમાં તે વી. પી. થી મોકલાશે અને તેના દ્વારા નવા 1ષનું-એટલે કે સં. ૧૯૮૩ નું વાર્ષિક મૂલ્ય (સાદાં પૂઠાંના ગ્રાહકો પાસેથી રૂ. ૪ અને પાકાં ઠાંના ગ્રાહકો પાસેથી રૂ. ૫) મંગાવી લેવાશે. એ ઉપરાંત મ. એ. ચાર્જના બે આના પોસ્ટવાળાને જુદા આપવાના છે. માટે એ વિષે નીચલા પૈકી જેમને કાંઈ પણ લખવાકારવવાનું હોય તેમણે તે આ પુસ્તક પહેચથી આઠ દિવસ સુધીમાં લખી મોકલવું. વા-જેમને નવા વર્ષથી નવા ગ્રાહક થવું હોય. ઉં-જેમને નવા વર્ષથી ગ્રાહકવી નીકળી જવું હોય. . -જેમને સાદાં પૂઠાંમાંથી પાકાં પૂઠાના વર્ગમાં જવું હોય, ઇ-જેમને પિતાના શિરનામામાં ફેરફાર કરાવવો હોય. -જેમને દરેક પુસ્તક રજીસ્ટર બુક પોસ્ટથી મેળવવા માટે રૂ છે વધારે ભરવો હોય. ૨-ઉપલી વી, પી, પાછું વાળનાર એ પુસ્તક ખેશે, ઉપર મુજબ સૂચના અપાયા છતાં જેઓ સવેળાથી તે મુજબ ન કરતાં અત્ર તરફનું વી. પી. નહિ સ્વીકારે, તેઓ તે ૧૯૮૨ ના છેલ્લા પુસ્તક ઉપરને સર્વ હક્ક ખાશે. ૩-અમદાવાદના ગ્રાહકોને પણ વ્યવસ્થાની સુગમતા માટે ઉપલું પુસ્તક અન્ય સર્વ ગ્રાહની પેઠે ક્રમશઃ વી. પી. થીજ મોકલાશે. રૂબરૂ લવાજમ ભરીને થોડાક આના બચાવવા જતાં જે તેમ અને કાળજી તેમને રાખવી પડે છે તેમજ સંસ્થાને પણ સળંગ વ્યવસ્થામાં જે અગવડ આવે છે, તેના અનુભવ પછી વી. પી. નો જ રસ્તો વધારે ઠીક જણાય છે. આમ છતાં જેમને રૂબરૂમાંજ સા ભરવા હશે, તેઓ ૧૯૮૪ના માગસર સુદ૧૫ સુધીમાં પિતાનો રજીસ્ટરનંબર દર્શાવીને ભરી જઈ કરશે. આથી તેમને બચાવ તો માત્ર ઉપર જણાવ્યું તેમ વી.પી. ખર્ચના બે આના જેટલેજ થશે. ૪-વી. પી. થી કોને નહિ મોકલાય ? જે સજજનોએ નવા વર્ષથી ગ્રાહકમાં રહેવાની લખી હશે તેમને, તેમજ વડોદરાનાં “પુસ્તકાલય સહાયક સહકારી મંડળ દ્વારા જે લાયરીઓ પૈસા ભરે છે તેમને ઉપલું પુસ્તક વી. પી. થી નહિ મોકલતાં સાદી રીતેજ મોકલાશે. ૫-આફ્રિકા તેમજ બીજા દેશાવરનાં ગ્રાહકેને દરેક પુસ્તક (ત્રણ આનાના વધુ ખર્ચે) સ્ટર કરાવીને જ મોકલાતાં હોવાથી તથા ત્યાં માટેનું ટપાલખર્ચ પણ દરેક વીસ તોલા દીઠ ર્ધાિ આનાને બદલે બે આના જેટલું આવતું હોવાથી તથા શિલ ગના પોસ્ટલ એંડર બદલ હી શિલીંગ દીઠ દશથી સાડાદશ આના મળતા હોવાથી દેશાવરના ગ્રાહક મહાશયેએ પિતાના કાં પૂઠાં સાથેના વાર્ષિક લવાજમ બદલ રૂ. ૭ અથવા ૧૧ શિલિંગ મોકલી આપવાના છે. ૬-વિવિધ ગ્રંથમાળામાં એક વર્ષનો ખાડો પડી ગયો છે; તે ખાડો સંવત ૧૯૮૪ માં નહિ ઈ રહે તે ૧૯૮૫માં પૂરાઈ રહેવા સંભવ છે. માટે વાંચનાર બંધુઓને પણ એ (૧૯૮૪-૮૫ ) બે વર્ષો દરમિયાન (૧૯૮૩ ના વર્ષ સાથે) કુલ ત્રણ વર્ષનું લવાજમ ભરવાનું આવશે. ૭એ ત્રણ વર્ષ દરમિયાન વિવિધ ગ્રંથમાળાદ્વારા નીચલામાંનાં તેમજ નવી પસંદગી થશે તેમાંનાં તકે નીકળશે. મુસ્લીમ મહાત્માઓનાં ચરિત્ર, શુભસંગ્રહના નવા ભાગ, આદર્શ દષ્ટાંતમાળાના નવા ભાગ, યાગ્રહ અને અસહકાર, ટૂંકી વાર્તાઓના નવા ભાગ, ભારતીય નીતિકથાઓ, સ્વામી વિવેકાનંદનો યોગ, સુબોધ રત્નાકર, વિજયકૃષ્ણ ગેસ્વામીનું ચરિત્ર, પઢિયારનાં અપ્રસિદ્ધ પુસ્તકો, કવિવર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮૪ ના પિષસુધી ખાસ કિફાયત રવીન્દ્રનાથ ઠાકુરના લેખો, સંતમહાત્માઓની વાણીનાં પુસ્તકે, સુભાષિત રત્નભાંડાગાર, તથાઃ નીચલાં પુસ્તકની પુનરાવૃત્તિઓ વિવિધગ્રંથમાળામાં આપવી કે કેમ તે વિષે આગળ દાનવીર કાર્નેગીવાળા પુસ્તકધારા દરેક ગ્રાહકને પિતાનો વિચાર દર્શાવવા સૂચવેલું, તેના પરિણામે જણાવવાનું કે ભારતના વીર પુરુષ, મહાન શીખ ગુરૂઓ, ફાધર ડેમિયન, ભારતના સંત પુરુષો, બુદ્ધચરિત્ર, ઑક્રેટીસ, બુકર ટી. વૈશિંગ્ટન, દેશદેવી જેન ઑફ આર્ટ, કાર્લાઇલ, વિલિયમ વૅલેસ, એમાંનાં પણ બનશે તેટલાં પુસ્તકે એ ત્રણ વર્ષ દરમિયાન નીકળશે. સં. ૧૯૮૧ માં વિવિધ ગ્રંથમાળાને બીજો વર્ગ શરૂ કરેલો, તેને લગતું ૧૯૮૧ નું જે. પુસ્તક બાકી છે; તે બનતાંસુધી ૧૯૮૪ ના ફાગણ સુધીમાં છપાઈ જવા આશા છે. એ પછીને માટે તે એ વર્ગ હાલ બંધ જ રખાવે છે. માટે જેમણે એ વર્ગનું બીજા વર્ષનું પણ લવાજમ ભર્યું હશે, તેમને તે ચાલુ વર્ગના નવા વર્ષના લવાજમમાં જમા અપાશે, અને ગ્રાહક માગશર સુદ ૧૫ સુધીમાં લખશે તે પાછું મોકલી અપાશે. મહાભારત તેમજ રામાયણ વગેરે જે જે પુસ્તક સં. ૧૯૮૪ ન પ સુધી ખાસ કિફાયતથી આપવાનું રાખ્યું છે; તે તરફ આ વખતે પણ દરેક વાંચનારનું ધ્યાન ખેંચવા માટે એને લગતી હકીકત આ પછીના પૃષ્ઠમાં અપાઈ છે. ૧૦-ભગવતી ભાગવત-આ પુસ્તકની નવી આવૃત્તિ છપાવી શરૂ થઈ છે, તે આવતી ઉતરાણુથી હળી સુધીમાં બહાર પડી જવા આશા છે. મૂલ્ય રૂ. ૫) અને તરત માટે જા રહેશે. --- ---- - १९८४ ना पोषसुधी खास किफायत ૧ip મહાભારત-મહેટા સાત ભાગોમાં નીકળી ચૂકયું છે. એમાં ઉત્તમ ભાષાંતર, પૃષ્ઠસંખ્યા પર૦૦, ચિત્રસંખ્યા ૩૦, મજબૂત અને જાડા સ્વદેશી કાગળ, ખાદીનાં મજબૂત પૂંઠાં, મૂલ્ય ૩૬; પરંતુ બહાર પાડવામાં વધુ ઢીલ થવાથી કિફાયતની મુદત પણ વધુ લંબાવીને ૧૯૮૪ ના પિષ સુધી અમદાવાદમાં રૂ. ૩૨) અને મુંબઈમાં ૩૩) રખાઈ છે. વળી મહાભારતચિત્રાવલિ મફત મળશે. ચિત્રાવલિ સાથે કુલ વજન બાવીસ શેર હોવાથી પોરટેજ તથા વી. પી. ખર્ચ રૂ. ૫) ચઢશે. મૂલ્ય તથા રિટેજ બંને પ્રથમથી મોકલીને અથવા પિટેજ વી. પી. દ્વારા ભરવાનું રાખીને પિસ્ટરસ્તે મંગાવવું. રેલ્વે રસ્તે મંગાવનારે કિંમત પ્રથમથી મેકલી આપવી. ૨–રાત્તિપર્વ-મહાભારતનું-નવી આવૃત્તિ-ભાષાંતર પણ નવું છે. સર્વ તાપને શાન્ત કરવાવાળે આ ઉત્તમ ધર્મગ્રંથ મહાભારતના છઠ્ઠા ભાગ તરીકે હેવા છતાં છૂટો પણ મળી શકશે. આમાં ભીષ્મપિતામહ, શ્રીકૃષ્ણ ભગવાન, દેવર્ષિ નારદ અને અન્ય પણ અનેકાનેક ઋષિમુનિઓના કલ્યાણકારી સંવાદો તથા ઉપદેશ છે. કદ ૬૪૧૦, પૃષ્ઠસંખ્યા ૯૨૮, પાકાંપૂઠાં, મૂલ્ય ૫, પોષ સુધી ૪, પોટેજ ૧) રૂ-શ્રવારમાં રામાયણ-નું ઉત્તમ ભાષાન્તર-આવૃત્તિબીજી આમાં પૃષ્ઠ ૧૩૪૦, ચિત્ર ૩૨, કદ ૬૪૧૦, મજબૂત પાકાં પૂઠાં, સ્વદેશી કાગળ, મૂલ્ય ૬), ભાગમાં ૬, પોષસુધી મા કમી, પિસ્ટેજ લા. એમાં હનુમાન ઇત્યાદિ પશુ હતા કે મનુષ્ય? રાવણને માથાં દશ હતાં કે એક ? હનુમાન સમુદ્રને કલા કે તરેલા ? કઈ બાબતો પર નજર પ્રકાશ પાડનારા તથા રામાયણના પ્રભાવ અને ઉપકારકતા દર્શાવનારા અનેક લે ખે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮૪ ના પાષસુધી ખાસ કિફાયત જી–શ્રીતુરુ શ્રૃત રામાયળ–-ઉત્તમ ટીકા અને ૪૦ ચિત્રા સાથે આમાં મૂળ દાડા ચાપાઈ આવા મેટા અક્ષરમાં અને ગુજરાતી ટીકા આવા અક્ષરમાં છે. પૃષ્ઠસંખ્યા ૧૪૨૦, કેદ ૬ll×૧૦, પાકાં પૂઠાં, સ્વદેશી મજબૂત કાગળ, તથા વિદ્વાનેાના ઉપર જણાવેલા ઉત્તમ લેખા ઉપરાંત ક્ષેપક કથાઓ, લવકુશકાંડ, તુલસીદાસ ઈત્યાદિ ચાર મહાત્માઓનાં એધપ્રદ ચરિત્ર, હનુમાનચાલીસા, અષ્ટક, તિથિપત્ર, શલાકાપ્રશ્ન અને રામાયણમાહાત્મ્ય તથા ખીજી પણ પુષ્કળ ખાખતા અપાઈ છે. મૂલ્ય રૂ. ૬, એ ભાગમાં બાંધેલાના ૬૫, ૧૯૮૪ના પાષ સુધી ના કમી, પેસ્ટેજ ૧૫. ♦--શ્રયોગવાસિષ્ઠ મહારામાયણ-મ્હોટા બેભાગમાં-ત્રીજી આવૃત્તિ વેદાન્તના આ સર્વાપર ગ્રંથમાં આવા માટા અક્ષર, વેદધમ સભાવાળું ઉત્તમ ભાષાંતર, પૃષ્ઠ ૧૯૦૦, કદ ×િ૧૦, મજબૂત કાગળ, પાકાં પૂઠાં, મૂલ્ય ૧૦, પરંતુ ૧૯૮૪ ના પાષ સુધી રૂ.૮ અને મુંબઇમાં ૮૫ પેટેજ રૂ. ૨) ६-७ -- महाभारत चित्रावलि तथा रामायण चित्रावलि Ч એ પૈકી રામાયણચિત્રાવલિમાં રામાયણને લગતાં ૩૬ ચિત્રા છે;તથા મહાભારતચિત્રાવલિમાં મહાભારતનાં ૨૬ ચિત્રા ઉપરાન્ત ભારતસાવિત્રી-સ્તત્ર, મંગલાચરણ, વૈદિક પ્રાથના, મહષિ - એને સ્મરણાંજલિ, શ્રીમહાભારતમાહાત્મ્ય, ઇત્યાદિ મહત્ત્વના વિષયેા આપ્યા છે. આ પેપર ઉપર છપાયા છતાં દરેકનું મૂલ્ય ના પાકું પૂ'હું' ૧)પેાષસુધી બાને ા,પોસ્ટેજ ન --महाभारत भने रामायणविषे केटलाक विचार तथा सूचनाओ વિવિધ ગ્રંથમાળાના ગયા અંકતરીકે નીકળેલા આ ૨૦૦ પૃષ્ઠના અને ૮ ચિત્રવાળા પુસ્તકનુ મૂલ્ય ના છતાં પેાષ માસ સુધી છ આનામાંજ મળશે તથા પેાસ્ટેજ પણ નહિ આપવું પડે. -ઝુમસંગ્રહ માન વીનો (આ પુસ્તક પેાતેજ) આ પુસ્તક પેાખમાસ સુધીજ પેાસ્ટેજ સાથે રૂા.ર) માં મેાકલાશે. વી.પી.ખચ રૂા.,એ પછી પેા.દું १० -- महाभारतविषे अनेक विद्वानोना विचार ક મહાભારતના પહેલા ભાગમાં મહાભારત અને રામાયણને લગતી જે ખાસ હકીકતા અપાઈ છે, તેનું આ જાદુ' પુસ્તક હેઇને એમાં પૃષ્ઠસ`ખ્યા ૩૨૮, મૂલ્ય ૧ા, પાકાં પૂડાં સાથે ત્તા, પરંતુ પે।ષ આખર સુધી ૧) અને ૧ા પા॰ વી. પી. ખર્ચ ના ३१ - बीजी नवी आवृत्तिओ इत्यादि શુભસ’ગ્રહ ભાગ પહેલેા, દયાળુમાતા, સદ્દગુણી માળકા, બાળસાધ, ખાળકાની વાતા, દુઃખમાં વિદ્યાભ્યાસ, આ પ્રત્યેકનું મૂલ્ય ૦, પણ કેઇપણ એક જાતની પાંચ પ્રતના રૂ. ૧, તથા એમાંની એક કે વધુ જાતની મળીને રૂ ૧૦૦ ની પ્રત ૬૦૦ તથા મુંબઇમાં ૫૫૦ અપાશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ मफत के ओछा मूल्ये मागनारने विनति આ સંસ્થાનાં પુસ્તકો માટે ઉપલા પ્રકારની માગણીઓ હજી આવ્યા કરતી હોવાથી જણાવવાનું કે – આ સંસ્થામાં વગરકિંમતે કે નિર્ણિત કરતાં ઓછી કિંમતે પુસ્તકો આપવાનાં સાધન, સગવડ કે રિવાજ નથી. કોઈવાર કોઈ સજજન તરફથી આર્થિક સગવડ આવી પડવાથી જ્યારે કે અમુક પુસ્તક હરકોઈ માગનારને આપવાના સંગે ઉભા થાય છે, ત્યારે તે પ્રકાર પ્રથમથીજ જાહેર કરી દેવાય છે. માટે જયાં સુધી એવું જાહેર કરાયું હોય નહિ, ત્યાંસુધી કોઈએ પણ એવી માગણી કરવી નકામી છે. આ સિવાય કોઈ કોઈ વાર અલ્પ-સ્વલ્પ આર્થિક સગવડ આવી મળતાં તેમાંથી તો માત્ર એટલું જ બની શકે છે કે, ખાસ અમુક કેટીના અને અમુક સ્થિતિવાળાને તથા અમુક રૂપેજ આપવાનું હોય છે, અને તે પણ એવા પ્રકારનાં યોગ્ય પાત્રોને શોધી શોધાવીને વગર માગ્યેજ અપાય છે, અને રૂબરૂમાં કે પત્રથી માગનારને તે શબ્દથી કે અનુત્તરથી નકારજ પ્રાપ્ત થાય છે. કોઈ વાર કોઈને વગર માગ્યે કાંઈ અપાયું હોય તે ઉપરથી તે પોતાની લાયકાત અને હકક સુદ્ધાં માની લે છે કે, હવે તો આપણી આવા પ્રકારની સેવા આ સંસ્થાએ શરૂ કરી દીધી છે, અને તેથી જ્યારે જે પણ પુસ્તક પ્રસિદ્ધ કરશે, અથવા જે પણ આપણે જોઈતું હશે તે આવ્યા કરશે. કેટલાક માન વધારે સમજુ હોવાથી તેઓ પોતે તે એવું સમજી લેતા નથી; પણ તેમને અપાયેલું જોઈ-સાંભળીને બીજા માનવ તો અનેક માગવા આવે છે; અને પરિણામે નારાજ થાય છે ! આગળ નાગપુરની જેલમાં ગયેલા બંધુઓ માટે કેટલાંક પુસ્તકો અંતર્યામીની આજ્ઞાથી વગરમૂલ્ય અપાયેલાં, તે ઉપરથી અનેક સમજુ માનવને પણ જે દૃષ્ટિથી ધનવાન પાસે માગવા જાય, તે દૃષ્ટિથી માગવાની વૃત્તિ થઈ આવી હતી. ધનવાન પાસે તો ભલે સમાજસેવકે માગી શકે; પણ આ સંસ્થા કેવી સ્થિતિ વચ્ચે અને કેવી નીતિરીતિથી ચલવાતી હોય, અને આ સેવક અન્નભિક્ષુ હોવા છતાં ગૃહસ્થાશ્રમીઓને બીજી વસ્તુઓના પણ દાતાપણાનો દારૂ પાવો, એ વાત તેને ગમતી નહિ હોવાથી એ નાલાયકી બદલ તેના પ્રત્યે માગણી કરવારૂપી સજા નહિ કરતાં તેને સમાજ આપવી જોઈએ. જેઓ આ સેવકને ધનવાન કે સંસ્થાનો માલીક માનવાના ભ્રમથી કે બીજી કોઈ સમજણથી, પોતામાટે કે પોતાની સંસ્થા માટે કે બીજા કેાઈ માટે મુફત કે ઓછા મૂલ્ય મેળવવાની આશા રાખતા હોય તેમને વિનતિ છે કે એ ભ્રમ તેઓ કાઢી નાખે. વળી આ સેવકની તે હજી પણ એવી માન્યતા છે કે,–“માત્ર ઈચ્છાનેજ ધર્મગ્રંથની કિંમતરૂપે સમજવી જોઈએ” પરંતુ તેવી માગણીઓ પૂરી પાડવા પાછળ લાખો કરોડોની રકમ જોઈએ; અને સુપાત્રોને શોધનાર પરખનારા અનેક ઉચ્ચકક્ષ કર્મયોગીઓ જોઈએ. તે આ સંસ્થા ધરાવતી નથી. માટે આ સંસ્થાની મદદ તો માત્ર પુસ્તકોની કિંમતમાં જે કાંઇ સરતાપણું લાવી શકાય, તેમાંજ સમજવાની છે; અને એ રીતે જે કાંઇ કિંમત ખર્ચવાની રહી, તેટલી પણ સગવડ જેમની પાસે ન હોય, તેમણે તે પછી તે આ સ્થળેથી માગવાને બદલે ધનપતિઓ પાસે અથવા તો પોતે જે રાષ્ટ્રસેવકોની આગેવાની નીચે કે ટીમ ફડની રાહત નીચે દેશસેવા બજાવતા હોય, ત્યાંજ માગવી જોઈએ. આ સેવક પાપાયે એવું માને છે કે, પૈસાની યાચના કરી જાણનાર કોઈ પણ માનવ, બીજી કોઈ પણ બાબત કરતાં જ્ઞાનદાયક ગ્રંથને ખાતર જોઈતાં નાણાં વધારે સહેલાઈથી મેળવી શકશે. વળી જે મહિને ૨૫-૫૦ પણ એક યા બીજી રીતે મેળવતા હોય, તેઓ જે અન્નવસ્ત્ર કરતાં પણ જ્ઞાનનું મહત્ત્વ વધારે સમજતા હોય તો તો બીજી બાબતમાં થોડીક કરકસર કરીને પણ ગ્રંથખરીદીની સગવડ ઉભી કરવી, એ તેમને માટે અશક્ય નથી. બાકી આ સેવકને તો જે પણ સંયોગો વચ્ચે જે કાંઈ કરવાનું હોય તે યથાવત વર્ણવવા બેસવું, તેના કરતાં તે “મમ્મીચૂસ” “સંસ્થાનો માલિક”“લૂંટારો” “દશલાખનો માલીક થઈ બેઠેલો” “ખાઉધરો” ““સતું' શબદ તરફ ધ્યાન આપે પણ “સાહિત્ય શબ્દ તરફ ધ્યાન નહિ આપનારો” “કુલહીન” “વ્યભિચારી” તેમજ એથી પણ વધારે ઉદાર ઇલ્કાબો મળે એજ તેને વધારે ગમે છે. લિ. અવગુણસાગર ભિક્ષુ અખંડાનંદ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ महाभारत लेनार तथालेवाइच्छनारने सूचना ૧-મહાભારત જેવો આ અતિ હિતકારક ધર્મગ્રંથ સમજુ માણસોને તે વહેલો મોડો પુરી કિંમતે પણ લેવોજ પડશે; તે પછી તે વેળા અને કિફાયતી કિંમતે જ તેમણે શામાટે ન લેવો ? ગુજરાતી પ્રેસનું આખું મહાભારત જ્યારે ૭૫) થી ૫ણ મળતું નહિ, ત્યારે તેને બીજે કનિષ્ઠ ભાષાન્તર રૂ. ૫૦)થી પણ અનેકાને લેવું પડેલું. માટે આ મહાભારત વેચાઈ ગયા પછી પાછું એવું ન કરવું પડે તેટલા માટે, તથા આવા મોટા ગ્રંથ ફરી ફરીથી છપાવા સહજ નથી તેટલા માટે પણ જેમનાથી બને તેમણે આવી વિરલ તકનો લાભ બને તેમ તરતમાં લઈ લેવો ધટે છે. ૨મહાભારતના પહેલા ભાગમાં પુષ્કળ લેખે ઉમેરવા ઠરવાથી ભાદ્રપદ આખરેજ બધા ભાગ તૈયાર થઈ શકયા. અને તેથી આસોમાં જ વિવિધ ગ્રંથમાળાનો અંક નીકળી શકો, તેથીજ મહાભારતનું તૈયાર થયા પછીનું કિફાયતી મૂલ્ય ૧૯૮૪ ના પિષમાસ સુધી લંબાવવામાં આવ્યું છે, અર્થાત એ સમય સુધી અમદાવાદના કાર્યાલયમાં ૩૨) થી અને મુંબઈના કાર્યાલયમાં ૩૩) થી અપાશે, તથા મહાભારતચિત્રાવલિ મફત અપાશે. પટેજ રૂ. ૫) ૩–અગાઉ જેઓ આ ખાતાનાં શાંતિપર્વને તથા આદિ અને સભાપર્વને ખરીદી ચૂક્યા હોય તેમણે પણ તે તે ગ્રંથ આ સાત ભાગના પેટામાં નવાજ લેવા ઠીક છે. છતાં જેમને તે એક અથવા બંને ગ્રંથ નહિજ લેવા હોય તેમની પાસે તે દરેક ગ્રંથ દીઠ ખર્ચાયલા પૈસા બદલ રૂ.૨ા ઓછા લેવાશે. ૪-મુંબઇના ગ્રાહકોએ ભરેલાં નાણાંની પાવતી મુંબઈમાં કાલબાદેવીના મંદિર સામેના કાર્યાલયમાં મોકલી આપીને તેમજ અમદાવાદના કાર્યાલય બેઠાં ગ્રાહક થનારે અમદાવાદના કાર્યોલયમાં પાવતી મેકલી આપીને મહાભારત મંગાવી લેવું. જેમની પાવતી ગેરવલે ગઈ હોય, તેમણે પોતાની સહીવાળો કાગળ તથા પાવતીનો નંબર, તારીખ, ઠેકાણું અને નામ વગેરે લખી મોકલવું જોઈએ; અને ધણું હયાત ન હોય તો તેવા શેરા સાથે તેમના વતી વંશવારસે લખવું જોઈએ. બે કે વધારે માણસો માગનારા નીકળશે તો તે આપવામાં ગુંચવાડે અને ઢીલજ થશે. પ-રેવેરસ્તે મંગાવનારને આ ગ્રંથ બહુ ઓછા ખર્ચે આવશે અને પેકીંગ ઈવે પણ નહિ ચઢતાં માત્ર રેખચજ રૂ.૧ થી ૨ જેટલો ભરવાનો રહેશે. પરંતુ એ રસ્તે મંગાવનારે સ્ટેશનનું નામ અને રેવે રીસીટ મોકલવાના શીરનામા ઉપરાંત મૂલ્ય પણ પ્રથમથી જ મોકલવું. ૬-મહાભારતનું વજન પિકિંગ સાથે શમારે ૨૬ રતલ થવાને લીધે રે પાર્સીલથી માલવામાં બંગાળી ૨૦ શેરનો ચાર્જ ભરવાને આવશે. માટે જેમને એના ભેગાં આ સંસ્થાનાં બીજા પુસ્તકો પણ પંદર રતલ સુધી મંગાવવાં હશે, તેમને તે વિના ખર્ચે મંગાવવાની તક છે. મંગાવતી વખતે આ વાત પણ ધ્યાનમાં રાખવી કે -આ સંસ્થાસિવાયનાં બીજાં પુસ્તકે લાવી મોકલવાનું એક નિયમતરીકેજ બંધ છે, અને કમીશન હાલ નીચેના નિયમ મુજબ અપાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ पुस्तकोमांअपाता कमीशननाहालना नियम ૧–અમદાવાદના કાર્યાલયમાંથી મહાભારત સિવાયનાં પુસ્તકો કમમાં કમ રૂ.૨૫) કે વધુનાં લેવાથી ૧૨ના ટકા, અને ૧૦૦) કે વધુનાં લેનારને ૧૫ ટકા અપાય છે. ૨૫) નાં કે૧૦૦) નાં પુસ્તકે ઉપરાંત મહાભારતની એક પણ પ્રત લેવાઈ હશે, તો તેમાંથી પણ ઉપલા ટકા કપાત થશે. ૨એકલું મહાભારતજ લેવા ઈચ્છનાર માટે કમમાં કમ ત્રણ પ્રત લીધી હશે તેજ ૧૨ ટકા અને દશ પ્રત એકસાથે લીધી હશે તોજ ૧૫ ટકા કપાશે. ૩-મુંબઈમાં પણ ઉપલાજ ધારણથી કમીશન અપાશે; પરંતુ તે ૧૨ા ને બદલે ૬ ટકા, અને ૧૫ ટકાને બદલે દોઢ આનો અપાશે. ૪-કોઈ પણ પુસ્તકની કિફાયતી કિંમતમાંથી કાંઈ પણ કમીશન કપાતું નથી. ૫-આફ્રિકા વગેરે દૂર સાવરથી મંગાવનારે પણ ૧૯૮૪ ના પોષ માસ સુધી રૂ. ૩૬)ને બદલે ૩૨) અથવા તે પચાસ શીલીંગ મેકલવા, અને પોસ્ટેજ ઇ. બદલ અગિયાર શીલીંગ અથવા રૂ, સાત મોકલવા એ સમય પછી તો પૂરેપૂરી કિંમત તથા પોસ્ટેજ ઉપર મુજબ મોકલવું. ૬-રામાયણ તેમજ મહાભારતમાંનાં થોડાંક બહારનાં ચિત્રાસિવાયનાં બાકીનાં જે પણું ચિત્રો વહેચવા કારવવા સારૂ છૂટાં લેવાં હશે, તેનું મૂલ્ય નીચે મુજબ છે – ૧ થી ૧૦ પ્રતસુધી......................દર પ્રત દીઠ................. પાઈ ૧૧ થી ૫૦ , . . ચાર પાઈ ૫૧ થી ૧૦૦ , .. • • • • ત્રણ પાઈ ૧૦૦ થી વધુ પ્રત લેવાથી .. ... 5 * ... અઢી પાઈ * ૫૦૦ થી વધુ પ્રત લેવાથી . .. , .. . બે પાઈ દ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ प्रकाशक- निवेदन ૧૯૮૨ ના ચિત્રથી શ્રાવણ સુધીના વિવિધ ગ્રંથમાળાના અંક તરીકે “શુભ સંગ્રહ ”ને આ બીજો ભાગ શુભાકાંક્ષી વાંચનાર બંધુઓની સેવામાં છેક ૧૯૮૪ ના કાર્તિકમાંજ મોકલવા. જોગ આવ્યો છે. આ પુસ્તકમાં સંગ્રહાયેલા જૂદી જૂદી બાબતોને લગતા જાણવાવિચારવા જેવા લેખો સાથે તેના લેખકોનાં નામ તેમજ જે જે સામયિક પત્રો ઉપરથી તે લેવાયા છે તેમનાં નામ પણ બનતાં સુધી અપાયાં છે. આ સ્થળે તે તે તમામ લેખકે, સંપાદકે તેમજ પ્રકાશક મહાશાને આભાર માનવામાં આવે છે. શુભસંગ્રહના આ બીજા ભાગનું કદ જેમ મોટું (વિવિધ ગ્રંથમાળાના અર્ધા વર્ષ જેટલું અથવા સામાન્ય કદનાં ૮૦ ૦-૯૦ ૦ પૃષ્ઠ જેટલ) થયું છે, તેમ તેમાં લેખસંખ્યા પણ ૨૬૦ જેટલી થઈ છે. એના અંગે સામયિક પત્રો વગેરેમાં જે મોટી સંખ્યાના લેખ જોવાયા–વંચાયા, તેમાંથી સેંકડે જે એકાદ બે લેખો વિશેષ ઉપયોગી જણાયા તેજ આમાં સંગ્રહાયા છે. એમાંના કેટલાક લેખ ગુજરાતીમાંજ હતા; કેટલાક અનુવાદરૂપે લીધા છે; અને કેટલાક જેમના તેમ હિંદી ભાષામાં છપાયા છે. . ' સામયિક પત્ર દ્વારા અનેકવિધ લખાણને જે બહોળા પ્રવાહ વહ્યા કરે છે. તેમાં કોઈ કાઈ લેખ રત્ન જેવા હોય છે તે પણ બીજા સામાન્ય લખાણે ભેગા સ્વ૮૫ સમયમાં હમેશ માટે નષ્ટ થઈ જાય છે, એ વિશેષ ઉપયોગી લેખાને ચુંટતા ચાલી તેને સંગ્રહગ્રંથરૂપે દીર્ધાયુષી અને જનસમાજના સદા માટે વફાદાર સાથી બનાવવા; એ પણ આ સેવકને મન એક અગત્યનું સેવાકાર્ય છે. તેથી આજથી બારેક વર્ષપર વિવિધ ગ્રંથમાળાધારા એક લેખસંગ્રહ ગુજરાતી લિપિમાં અને હિંદી ભાષામાં છપાયો હતો. એના નિવેદનમાં બીજી હકીકત ઉપરાંત એવા સંગ્રહની આવશ્યકતા અને હિતાવહતાવિષે તેમજ તે દેશભાષા(હિંદી)માં પ્રસિદ્ધ કરવાના વિશેષ લાભવિષે કેટલુંક જણાવાયું હતું; તેથી આ સ્થળે પણ તેમાં ઘણે ખરો ભાગ આ સેવકની તેની તેજ ભાગી તૂટી હિંદી ભાષામાં આ નીચે (સહજ ફેરફાર સાથે) અપાય છે. “તીસ કોટી જનસંખ્યા કો ધારણ કરનેવાલા યહ વિશાલ ભારતવર્ષ કે અપને હી પૈદા કિયે હુએ ઔર બઢાયે હુએ ભેદભાવ, સ્વાર્થવૃત્તિ ઔર ઠેષાદિ દૈત્યોં કી દુષ્ટતા સે કૈસી કેસી કાતિલ દુર્દશાર્વે ઈ. સ. ૧૦૦૦ કે બાદ ભેગની પડી; ઔર ઉનકે મારે વહ અપની અસલી દશા કે તે કયા, પરંતુ તત્કાલીન દુર્દશા કો ભી ભૂલતા હુઆ કેસી બેહોશી મેં ગીર પડા થા, યહ દુખપ્રદ બાત યહાં યાદ આ જાતી હૈ.” કઈ ભી વ્યક્તિ અથવા પ્રજા કે ઉપર કિસી મહાપીડા કા આ પડના ખુદ ઉનકા હી કોઈ ભારી દોષ વા પાપ કે બિના નહીં બન સકતા. જહાંતક ઉનકે અપને અંગ મેં કાઈ મુખ્ય અવગુણરૂપી અંતઃશત્રુ ઉદિત હોકર બઢ જાતા નહીં; વહાંતક મકર નહીં કિસી બાહ્યનિમિત્ત કી કિ વહ આકર ઉનકે સતા સકૅ. ભૂલદષ્ટિ સે ભલે હી કહા જાયેં કિ ભારત કે સતાને ઔર ગીરાનેવાલી અમુક બાહર કી પ્રા અથવા વ્યકિતયાં થી; પરંતુ યથાર્થ દૃષ્ટિ સે દેખા જાય તે વહ સબ માત્ર બાહ્યનિમિત્તરૂપ હી થી ઔર સચ્ચે શત્રુ તો વહ અંદર કે હી શત્રુ છે. ઉન શત્રુઓ કે વશ હેકર જબ ઉનકે મુખ્ય અંગભૂત પ્રાન્ત હી એકદૂસરે સે લડલડતે હુએ નિર્બલ હે ચલે થે; તબ ફિર કિસી બાહરકી લોભી પ્રજા આ ચઢે ઔર નિર્બલતા કા લાભ અછી તરહ ઉઠાવેં યહ બાત સ્વાભાવિક હી થી.” જયચંદ અગર આપને પડોશી દેશબંધુ પૃથ્વીરાજ કે પ્રતિ અતિથી નહીં બનતા; બન કરકે ભી દેશકે ભીતર રહી ભીતર કામ લેતા ઔર શાહબુદ્ધન ઘોરી કે બાહર સે નહીં બુલાતા; તો પૃથ્વીરાજ ચહુઆન કી ગૌ બન કર છૂટનેવાલા વહ બાદશાહ કી મકદૂર હી ક્યા થી જે ફિર યહાં આ સકે ? વહ ચઢ ભી આયા, પરંતુ પૃથ્વીરાજ કી વિલાસપ્રિયતા અગર ઉતની બઢ ગઈ નહીં હોતી ઔર સામના કરને મેં વહ ઇતના પ્રમાદ નહીં કરતા, તો સાક્ષાત દ્ધ જૈસા મેવાડેશ્વર રોના સમરસિંહ જસા સહાયક હેને પર ભી ઉન પૃથ્વીરાજ કી હાર કેસે હે સકતી થી. તાત્પર્ય યહ કિ અર- . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પ્રકાશકનુ નિવેદન ગુણરૂપ અતઃશત્રુએ કે ખઢ જાને સે હી દેશ કે સેંકડા વર્ષ તક ખાદ્યશત્રુ કે અધીન હેાકર મહાદુ શા ભાગની પડી થી. દેશ કે પુનરૂદ્ધાર કે અભિલાષી સુપુત્ર અકબર ઔર શિવાજી જૈસે કાઇ કાઇ સિતારે ભારત કે કાલે ભાગ્યાકાશ મેં ચમક ભી ચૂકે; પરંતુ જહાંતક જ્ઞાનરૂપ સૂર્ય કા ઉદય તથા ઉનકી સદ્ગુણરૂપી કિરણોં કા અમલી પ્રકાશ દૂર થા; જહાંતક અજ્ઞાનરૂપ કાલી રાત્રિ હર જગહ અપના અમલ ચલા રહી થી; જહાંતક ઉન અંતઃશત્રુરૂપ નિશાચરાં કા કાજી દેશવ્યાપી હેા રહા થા; વાં તક ઉન સિતારાંકા પ્રકાશ સ્થાયી ઔર સુખસંપત્તિદાયક કૈસે હૈ। સકતા થા ? કુછ આશ્વાસનરૂપ હેા કર કે ભારત કે વહુ પ્યારે સિતારે ભી એક પીછે.એક આયે,ઔર અપની અશાશ્વત ચમક દમક દિખા કર ચલ ખસે. બસ હૈ। ચૂકા; અબ વહ નિશાચર સબકા સબ જોર લગાતે હુએ વિશેષ પીડા દેને લગે.’’ મહારાષ્ટ્રીય સેનાનાયકેાં કે આન્તરિક દ્વેષ કે મારે અંતિમ ભારતીય મહાયુદ્ધ મેં દુરાની કે હાથ લક્ષાધિ ભારતીય વીરાંકા નષ્ટ હાન, તથા નર્ક મારે લક્ષાધિ સ્ત્રી, વૃદ્ધ ઔર બાલક કા અનાથ, અનાશ્રિત હૈાકર અતિ આક્રંદ કરના; યહ ભારત કે લિયે થાઉં દુ:ખ કી ખાત નહીં થી. ’ “ એક દૂસરી અંતઃપીડા ને ભારત કા દુઃખ ઔર ભી ખટ્ટા દિયા. મહાન મોગલસમ્રાટમાં કી દરબાર મેં અપની વમય છાર્તા નિકાલ કર બેઠનેવાલા; ઉનકા દક્ષિણુ હસ્તરૂપ બન કર અપને બાહુબલ સે સારે ભારત મેં ઔર કાબૂલ-કંદહાર મે ભી ઉનકી બાદશાહી કે ફૈલાનેવાલા વે વીરભૂમિ રાજસ્થાન; પિલે જુલ્મી સમ્રાટોં કી દી હુઇ અસદ્ઘ યાતનાઓ કે સહુ કર કે ભી અબતક અપને થોડા બહુત સમાલ સકનેવાલા વહ રાજસ્થાન; ઈનકા અપને હી છેટે ભાઈ મહારાષ્ટ્ર કે હાથ સે લૂટા જાના, જલાયા ાના ઔર પ્રબલ હત્યાકાંડ મચાયા જાના,! ભલા ઈસ સે બઢ કરકે વિશેષ પેટપીડ યહ ભારતપતા કે લિયે દૂસરી કૌન હૈ। સકતી થી?’’ “પરંતુ તની મહાપીડા સહુ કરકે ભી ભારત કા છૂટકા કહાં હૈ। સકતા થા ! અંદર અંદર કી પુટ-ફાટ તથા સકીતા કે ખેાયે હુએ બીજો સે ખના હુઆ ‘અદ્વેષ’ નામક વૃક્ષ, જે અખ સારે ભારત કા અપની વિષમય છાયા મેં દુખા ચૂકા થા, ઇનૐ ઔર કુલ ભી ઇનકેા ભગતને ખાકી થે.” “સામનાથ જસે ધર્મસ્થાન કા લૂટે જાતા તે। યહ ભારત શુરૂ મેં હી ભેગ ચૂકા થા; પરંતુ વહતેા વિદેશી-વિધી કે હાથ સે હુઆ થા ! અખ કિસી હિંદુ કે હાથ સે ભી તેા હેાના ચાહિયે ! હેાકર કે હાથ સે વહ ભી હૈ। ચૂકા. નાથદ્દારે કે હિંદુધર્માંતી પર ઉન હિંદુ કે હાથ સે હી અત્યાચાર હેાના, શ્રીકૃષ્ણે કી મૂર્તિ કા ગાલી ઔર તિરસ્કાર સે અપમાનિત કરના તથા ઉન મદિર કે। લૂટા જાના ભી બન ચૂકા !!'' “ પાઠક ! ગભરાયે મત, ઈતને સે છૂટકારા નહીં. ધાર દેખ–પાપ તેા પ્રાણ કે લે કરકે હી પન્ના છે. સકતે હૈં. ઐસા ન હાવે વાંતક એક સે એક અઢિયા પ્રયાગોં કા ઉનકે પાસ ઘાટા નહીં થા. અબતક તે। હુઆ થા માત્ર શ્રીકૃષ્ણે કા હી અપમાન. અભ કૃષ્ણા કી ભી દુદર્શો હેાની ચાહિયે ન! આપને પઢા હોગા કિ ભારત કે અધઃપાત કા યંત્રરૂપ વા પ્રાચીન ભારતીય યુદ્દ કી જડ, વહુ ભારત કે શીલ-સૌદર્ય કી મૂતિ કૃષ્ણા(દ્રૌપદી)કે ધાર અપમાન સે હી શુરૂ હુઈ થી. નિર્દોષ સ્ત્રીજાતિ કે વૈસે હી ગહરે શાપરૂપી બલ કી ઉન દુર્ગુણ-દૈત્યાં કૈ અબ આવશ્યકતા થી. ઉસી કૃષ્ણા અથવા દ્રૌપદી સે ભી અત્યંત નિર્દેસઁધ ખેડવ વી યા કુમારિકા-મેવાડેશ્વર રાના ભીમસિંહ કી પુત્રી “કૃષ્ણાકુમારી'' થી. ઇનકે લિયે દે। પ્રશ્નલ રાજપૂત રાજાએકી ઉમ્મીદવારી આ ચૂકી થી, ઔર ઇસી કારણ સે કિસી ન કિસી એક ઉમ્મીદવાર કે હાથ રાના કા ખાદ્યસ્વાર્થ નષ્ટ હેાનેવાલા થા. ઇસસે અચને કે લિયે વહ સિસેાદિયાકુલદુલારી,રૂપગુણ કી પિટારી કૃષ્ણાકુમારિકા કા વધ અપનેહી સ્વાથી પિતા કે હાથ હેાના ! પરંતુ ઉનકે અપને હાથ ન‘ચલ સકે. તબ અપને કુટુબી પટાવત । આજ્ઞા દી ગઇ! વહુ ધર્મીવીર રાજસેવક કહતા હૈઃ–“રાજાજ્ઞા સે ભી ધર્માજ્ઞા વિશેષ હૈ, ધર્માજ્ઞા કે અનુકૂલ આજ્ઞા હેાવે, તમ તા ઉનકે લિયે શિર ભી દે દેના મજાર હૈ; પર`તુ ધર્મવિધી આજ્ઞા કે પાલન મેં ઉંગલી ભી નહીં હિલેગી,” દૂસરે કુટુબી પઢાવત કે આજ્ઞા હાતી હૈ. ધ સે ભી રાજાજ્ઞા કા અઢી માનનેવાલા વલ ધહીન કટાર ભેાંકને કે તત્પર હેાતા હૈ. સ્વગીય ગુણસૌંદય કી દેવી અડગ ભાવ સે પિતૃહિત કે લિયે પ્રાણુ દેને ક્રે। સામને ખડી હૈ. કન્યા કી માતા યાગમાયા કી તરહ વહાં ખડી ખડી ગ`ગાયમુન રડ અ શ્રપ્રવાહ મહા રહી હૈ, ઔર શિર ા પટકતી હુઇ બ્રહ્માંડભેદી આક્રંદ કર રહી હૈ. અંતઃપુર ક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન તમામ સ્ત્રીય કા, રાજમહાલય કે તમામ પુરુષવર્ગ કા, તમામ દાસદાસી ઔર બાલબચ્ચે કા ભી હદયફાટ રોદન સમગ્ર રાજમહાલય મેં હાહાકાર વર્તા રહા હૈ.” કન્યા કે નિર્દોષ મુખને ઔર અડગ તત્પરતા ને ઉસ નીચ કા હદય ભી હિલા દિયા ! કટાર ગીર પડી, મારનેવાલા દૂર જા બેઠા. હાથ મેં કલમ લિયે હુએ વિધાતા ભી અદશ્ય ભાવ સે યહ સબ દેખ રહે હૈ. યહ ધોરાતિઘોર પાપ અગર બન હીં જાયગા, તબ તો ભારત કે ભાવી મેં જે શબ્દ લિખના પડેગા, ઉનકે સોચ કરકે વો કાંપ રહે છે. કટાર કા ગીરના માનો ઉનકી કલમ કા હી ગીરના થા. વિધાતાજી ને ઉન બૂરે ભાવી કો હટાને કે લિયે અપને યોગબલ સે એસે તીન પ્રયોગ તૌ નિપ્પલ હી કર દિયે. અબ ચૌથે પ્રયોગ મેં જહર કા પ્યાલા દિયા ગયા ! કૃષ્ણાકુમારી અને પિતા કા જીવન તથા શ્રીવૃદ્ધિ કી પ્રાર્થના કરતી હુઈ સરલ-અચલ ભાવ સે વિષ કા પ્યાલો પી કર, અપને પલ્લે સે અપની માતા કે આંસુ છતી હુઈ ધીર નમ્ર ભાવ સે કહતી હૈ –“મેં ! કયામ તેરે ઉદર સે નહીં જન્મી હું ? ક્યા તેરી પુત્રી હે કરકે ભી મ યહ સંસારપીડા સે છુડાનેવાલે મૃત્યુદેવતા સે ડર સકતી હું ?” યાલા તે કન્યાને પી લિયા, પરંતુ વહાં ભી વિધાતાજી ને અદશ્ય ભાવ સે યોગબલ દે કર ઉનકે પ્રાણ બચા લિયા. દૂસરે ઔર તીસરે હાલે કા ભી વહી પરિણામ હુઆ. વિધાતાજી ને થકિત હો કર અંતર્દષ્ટિ સે દેખા તો માલૂમ હુઆ કિ જબ ખુદ ભારતવાસ હી ભારત મૈયા પર ઘોર પાપ બઢાના ચાહતે હૈ, તબ તો ફિર યહ અધર્મરૂપી શત્રુ ઇન કૃષ્ણા કા બલિદાન ભી લેગા હી લેગા ! બસ, સપ્તમ પ્રયાગરૂપ કાતિલ વિષ કા ચતુર્થ પ્યાલા સફલ હો ચૂકા ! ” “રાજમહિણી કે રૂપ મેં ખડી હુઈ યોગમાયા અબ શાપ દે કર અપને પતિ કે, સારે રાજસ્થાન કે અથવા ભારત કો ભી નષ્ટ કર સકતી થી; પરંતુ વો તો થી અપને પત્નીધર્મ કે તથા દેશધર્મ કે સમઝનેવાલી મહાન આર્યદેવી ! ઉસને બિચાર લિયા કિ યહ સબ અનર્થ કા કારણ અપના. પતિ, પ્રદેશ અથવા ભારત નહીં હૈ; પરંતુ દેશસંતાને કે હૃદય મેં અઠ્ઠા જમાએ હુએ નીચ સ્વાર્થ છે. શત્રુ હી હૈ. બસ, જે ભારત કે સચ્ચે શત્રુ કે હી યોગમાયા ને શાપ દે દિયા કિ “ભારત સે તેરી હી જડ ઉખડ જાય.” બસ, વિધાતાજી રાજી રાજી હો ગયે. ગીરી હુઇ. કલમ ઉઠાકર ભારત કે ભાગ્યાકાશ મેં “સુખ” કે દો અક્ષર લિખ કર વહ સર્વાતીત પરમ પિતા કા મહિમા ગાતે હુએ નાચતે-કૂદતે બ્રહ્મલોક મેં ચલે ગયે. યહાં માતાજી કા ભી દેહાન્ત હે ગયા. ધન્ય માતા ભારતેશ્વરી ! જે માતરમ્ ” “અસ્તુઃ યે તો ભાવી કી બાત રહી. તત્કાલ કે લિયે તે ઉક્ત ઘટના અતિપીડિત ભારતપિતા. કે કલેજે મેં અત્યંત ગહરા આઘાત પહુંચાનેવાલી હુઈ હાડપિંજર બના હુઆ વૃદ્ધ ભારત મેં અબ યહ નિર્દોષ કણા કી ઘાત કા આઘાત સહને કી તાકત નહીં રહી થી. રાજમહિષી કે ગીર: હી ને ભી અપની શુધ બુધ છે કર ગીર પડા ! ગીત ગીતે ઈનકે મુહ સે બડી દુ:ખભરી. આહ અપને સંતાને કે લિયે નીકલ પડી.” “ઘોર બેહોશી મેં પડને કે બાદ યા તો જાન કા નીકલ જાના, યા તો વ્યાધિસુધાર કી શરૂઆત હેના; દો મેં સે એક બાત અકસર હુઆ કરતી છે. ભારત કા ભારતીયત્વ- ભારત રા - સર્વસ્વ-ભારત કા જી જાન અથવા જી જાન સે ભી અધિક પ્રિય અગર કોઈ ચીજ ઉનકે લિયે થી તો વહ ઉનકા “ધર્મ હી થા. યહ પુરાને જગદ્ગ કે લિયે ઔર સબ બાતે ધર્મ કે પીછે હી રહ સકતી હૈ. બસ, ચાહે યહ ધર્મરૂપી પ્રાણ અબ ભારતપિતા કી ચલા જાય, : આન્તરિક શત્રુ પિછે હઠતે ચલેં! દે મેં સે કઈ ભી એક બાત હોની અબ અનિવાર્ય થી.” “ભારત કા યહ ધર્મરૂપી પ્રાણ તૌ નિકલ ભી કૈસે સકતા થા ? જે પ્રાણ ઉનકી હી હડ્ડી તક-ઉનકી સપ્તધાતુ તક-પ્રવેશ કર ચૂક થા; છસ પ્રાણ કે બ્રહ્મવિદ્યારૂપી અમૃત–વલ્લી કા સહારા અબ ભી કાયમ થા; વહ કેસે નીકલ કર જા સકતા થા? વૃદ્ધ હુઆ હૈત્તબ ભી ભારતપિતા ને અપને ધર્મ–પ્રાણ કે અન્ય પ્રજાઓં કી તરહ વ્યવહારસિદ્ધિ કા સાધને નહીં સમઝ રખા થા કિ ઇસકે મારે વહ ઐસી આપત્તિ સે ભયભીત હોકર બિલકુલ નિકલ જાયેં ઔર અપની આશ્રિત આર્ય–. હિંદુપ્રા કે નામનિશાન તક મિટા દેવં! ! ધર્મજ્ઞ ભારતપિતા ને તો યહ ધર્મ-પ્રાણ કી અપેક્ષા , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પ્રકાશકનું નિવેદન ચાવત વ્યાવહારિક સુખ-સંપદા કે તુચ્છાતિતુચ્છ માન રખા થા. શતકે કે શતક તક ઉન આન્તર્બાહ્ય મહાશત્રુઓં કી ઘાતક પીડાયે સહતા આયા થા તૌ ભી અપને ધર્મરૂપી પ્રાણુ કે, યહ બૂઢા ભારત અપને હાડપિંજરવત શરીર કે પ્રત્યેક અંગ મેં કિસી ન કિસી કંગ સે કાયમ રખ સકા થા. કિસી ન કિસી ગુપ્ત અંગ મેં તો યહ પ્રાણ કી પૂર્ણ ઔર શુદ્ધ માત્રા ભી ઉસને બચા ખી થી, કિ જે માત્ર કુછ શાંતિ કા મૌકા આતે હી અપના મહાપ્રભાવ દિખા દેને કી યોગ્યતા રખતી થી. જીવ કા શિવ–નર કા નરાયણ” બના દેનેવાલી વહ બ્રહ્મવિદ્યા કે, તથા અપને વહ ઈશ્વરાવતાર ઔર મહર્ષિગણ કી ચરણલિ કે શિરોધાર્ય કરના, અબતક ભારતવર્ષ ભૂલ નહીં સકા થા. ઉન પુરૂષોત્તમ ને પ્રદાન કિયે હુએ શુભ સંસ્કાર ઔર મહાપદેશ કે વહ અબ તક ભી થડે બહુત યાદ રખ સકા થા. વ્યાસ–વસિષ્ઠાદિ કે મસ્તિષ્કરૂપી હિમાલયદ્વારા બહી હુઈ વહ ગંગા-યમુના કે, ઔર સરસ્વતી જૈસી વેદોપનિષદ્દરૂપી જ્ઞાનસરિતા કે વો અપને હૃદયપ્રયાગરૂપી બ્રહ્મવેત્તાઓ મેં અબ તક છંદી રખ સકા થા. પ્રાચીન મહાજને કે ચારિત્ર્ય-યશ કે સિંધુ ઔર બ્રહ્મપુત્રા કી તરહ વિસ્તૃત રૂપ સે ધારણ કરતી હુઈ રામાયણ ઔર મહાભારત કી કથા, વ્યાધિગ્રસ્ત નાડિયાં કી તરહ સંકાણું ઔર મંદ પ્રવાહ સે ભી ભારત કે મસ્તિષ્ક, હસ્ત ઔર જઠરપ્રદેશ મેં (બ્રાહ્મણ, ક્ષત્રિય ઔર વૈ મેં ) થોડા બહુત ધર્મ પ્રાણ કા દાન દે રહી થી. સ્મૃતિ ઔર પુરાણરૂપ નર્મદા ઔર ગોદાવરી કા પ્રવાહ ભી અધવાહિની નાયિાં કી તરહ ઉનકી જધા સે લેકર પાદતલ તક (શુદ્ધ ઔર અંત્યજવર્ગ તક) કિસી ને કિસી અંશ મેં ધર્મ-પ્રાણ પહુંચા રહા થા. પ્રાતઃ સ્મરણીય શુક ઔર જનક કી તરહ બ્રહ્મનિષ્ઠા કે પ્રાપ્ત કરકે નિવૃત્તિ યા પ્રવૃત્તિપૂર્વક પ્રારબ્ધ વ્યતીત કરનેવાલે ગૌરાંગ, રામાનુજ, રામાનંદ, કબીર, નાનક, તુલસીદાસ, જ્ઞાનદેવ, તુકારામ, એકનાથ, રામદાસ, નરસિંહ, મીરાં ઈત્યાદિ સેંકડો મહાત્માઓ કી પરંપરા જારી રહતી હુઈ, ભારત કે જીણું પ્રાણું મેં ચેતના સિંચન કરતી હુઈ તથા સમયાનુકૂલ સંસ્કાર દેતી હુઈ હિમાલય કી તરહ અડગ ભાવ સે ભારત કે મસ્તિષ્કસ્થાન કો ભા રહી થી. ઈન મહાત્માઓ ને તથા પ્રાચીન મહષિ ઔર રાજર્ષિઓં ને બેધ કિયા હુઆ વ્યવહારધર્મરૂપી વાયુ, ને મસ્તિષ્કસ્થાન પર ખીલી હુઈ બ્રહ્મવિદ્યા કે પ્રાણપોષક બીજો કો બહાતા હુઆ મંદ ગતિ સે ભી ભારત કે પ્રત્યેક અંગપર છીડક રહા થા. ઇન બીજે કી તાસીર કે સાથ ભારત મેં જન્મ હુએ શતાવધિ પુત્ર-પુત્રિયો ને પાની કી જગહ અપના ખૂન, ખાદ (ખાતર) કી જગહ માંસ, વાયુ કી જગહ પ્રાણ, પ્રકાશ કી જગહ રૂપ-સૌંદર્ય ઔર આધાર કી જગહ અપની હડ્ડી-ખોપરી તક કે ભી દે કરકે ભારત કે યહ ધર્મરૂપી પ્રાણ-પપેર કે કાયમ કર રખા થા. કુણાકુમારી ભી ભારતપિતા કે યહ ધર્મરૂપી સએ પ્રાણ કાયમ રખને કે હી લિયે અપને નશ્વર શરીર કા બલિદાન દે ચૂકી થી.” * “જીવન કી એસી અસી સંગીન સામગ્રી કે થોડી બહુત ભી ભુગતતા આયા હુઆ યહ પ્રભુ કા પ્યારા-એક સમય કા દેવદુલારા જગતભર કા મહાન ગુરુરૂપ વૃદ્ધ ભારત કા સર્વપ્રાચીન 'ધર્મપ્રાણ ઉસે છોડ કૈસે જા સકતા થા ? બસ, અબ યહી માર્ગ રહા થા કિ ઉન પ્રાણુ કે બદલે મેં વહ મહાઅંતઃશત્રુ-વહ નિશાચરગણું કે અમેલ હટતા ચલે, ઔર અંત મેં પૂરા નષ્ટ હો કર કે ભારતપ્રદેશ મેં જ્ઞાનસૂર્ય ઔર સુખસામર્થ બઢને કા પૂરાપૂરા અવકાશ મિલ જાવે! "કુદરત કા કાનુન હૈ કિ– अमल किसी का कभी यकसा जमा रहता नहीं, चढा बादल सदा युं ही बना रहता नहीं; गीर पडालडका होचाहे अपनी गलती के सबब,आहको सुन ली पिताने फिर पडारहतानहीं. મહારાજ તુલસીદાસજી ને ભી કરમાયા હૈ કિ – तुलसी हाय गरीब की, कभी न खाली जायः मुवे ढोर के चाम से, लोहा भस्म हो जाय." - “કકિ કોઈ ભી વ્યક્તિ અથવા સમાજ કી અંતિમ આહ બડી ગહરી ઔર જોરદાર હતી હૈ. બડે બૂડે કર રાક્ષસ, કોટવાધિપતિ ધનિક, પરાક્રમી રાજા-મહારાજા ઔર ચક્રવર્તી સમ્રાટે કે, યહ વિદ્યુત સે ભી મહાબલવતી આહને ઉનકે અપાર ધનવૈભવ, સેનાસમૂહ ઔર બડી બડી બાદશાહી કે સાથ ઉખેડ ડાલા હૈ. કિસી વ્યક્તિ અથવા સમાજ કી ગહરી આશિષ ભી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશનું નિવેદન ૧૩. ઐસા હી મહાન પ્રભાવ રખતી હૈ. ઇસ તરહ દુઃખી કી આહ, સમય આને પર જુલ્મી કે મૂલસહિત ઉખાડ દેતી હે; વૈસે કિસી દુ:ખી પ્રાણુ અથવા સમાજ કી શુભાશિષ ભી સ્વર્ગ છુ. કે સ્વર્ગ તક ઔર નિષ્કામ કે મોક્ષતક પહુંચા દેને કી તાકત રખતી હૈ. જગતભર કી તમામ લૌકિક-અલૌકિક વિદ્યાઓ પર અપના પ્રભાવપૂર્ણ ઝુંડા ફહરાતી હુઈ બ્રહ્મવિદ્યા ઇસી સબબ સેં ઉચ્ચસ્ત ઔર મુક્તકંઠ સે અપના ગંભીર આદેશ સુના રહી હૈ કિ -“ખબરદાર ! અય સંપતિવાનો ! અપને ધન, કુલ, વિદ્યા અથવા સત્તા કે મદ મેં મત્ત બનકે કેઈ ભી પ્રાણુ અથવા સમાજ પર અન્યાય વા અત્યાચાર મત કરો. તુમ્હારે પાસ ચાહે આકાશ કે સમાન પુણ્ય હોગા; ચાહે વિશ્વવ્યાપી સત્તા ઔર મેરુ સમાન સંપત્તિ હોગી; તબ ભી ઉનકી આહ ઉન સારે પ્રાણી પદાર્થ કે. એકદમ નષ્ટ-ભ્રષ્ટ કરી દેગી, ઔર તુમકે મહાનારકી બના દેગી. જગત કે ઈતિહાસ કા પ્રતિપ્રકરણ તુમકે યહી બાત બતા રહા હૈ.” બસ, ભારત કી અંતિમ આહ ને ભી વહી કામ કિયા. વહ ગહરી આહ કે ઉન પરમ પિતા ને સુન લિયા, ઔરपरित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् । धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे॥ યહ અપને મહાવ્રત કે અનુસાર આપનેં ઉન દુર્ગુણ-દૈત્યદલ કે હઠાને કી ઠાન લી. ” “વહ ધર્મપ્રાણ નગ્ન શરીરી ભારત કી આરત (દુઃખ) શાન્ત કરને મેં સબકે પહિલે યહ આવશ્યક થા કિ ઉનકે, ઉનકે સજાતીય ઔર સચેત પ્રાણી (બાહર કે દૂસરે ચૈતન્યવાન દેશ) ઉનકે. અપને અંક મેં (ખોળામું) ઉઠા લે ઔર અપને તારે અંગ કી ગરમી પહુંચા કર ઉનકે જકડે હુએ ઠર ગાત્રો મેં ચેતના દે. મુસલમાન જાતિ તે ઇનકે પાપપ્રારબ્ધ ભુગતાને મેં નિમિત્તભૂત બન હી ચૂકી થી. એશિયાકી ઔર પ્રજાયે તૌ અબ તક ઇસ કાર્ય કે લાયક હી નહીં હુઈ થી. માત્ર ચૂર૫ કે હી દેશ ઇસ કાર્ય કે લિયે કુછ હોતે ચલે છે. સર્વાશ પરમ સબ કુછ જ્ઞાત થા. ઉન્હોને ભારત કે ઈન યૂરોપીય જાતિ કી હુંફ મેં રખ દિયા ઔર ઇનકી બેહોશી દૂર કરા કે ચેતના પ્રદાન કિયા.” યહ યૂરોપીય જાતિ ભી વ્યાપારી–સ્વાર્થી તો થી હી. ઈન જે જે જાતિ ને ભારત કે જે જે અંગો પર (પ્રદેશ પર) અપની કુછ કુછ હુંફ-ગરમી પહુંચાઈ થી; ઉપર ઉહેને અપના કાબુ ભી જમાના ચાહા. વ્યાપારી કે નાતે સે સહાયક પદ કે પ્રાપ્ત હોનેવાલી યહ સ્વાથી પ્રજાઓ ને અબ માલિક ભી બન બૈઠના ચાહા, ઔર ખુદ ઉનકે હી અંગે કે હથિયાર બન કર લડના લડાના ચલા દિયા ! પરંતુ યહ ગરબડ સે ભી આખિર વહ કૃપાલુ પિતા કા કુછ હિતાવહ ઉદ્દેશ હી નિકલ આયા!” “અન્ય સબ યૂરોપીય જાતિય કી અપેક્ષા બ્રિટનજાતિ ઉનકે વિશેષ યોગ્ય દિખાઈ. દી.. હજારે કષ દૂર તથા ચૂરપ કે ભી પરલે છેડે પર રહનેવાલી યહ વિદેશી ગૌર જાતિ કી બલિકતા, કળાકૌશલ્ય, એકતા ઔર મહત્ત્વાકાંક્ષા દેખકર પરમાત્મા ને ઉનકે હી સબ યૂરોપીય જાતિયાં પર વિજયી બના દિયા ઔર ભારત કી રક્ષા-ચિકિત્સા કા ભાર ઉન્હીકે સૌપ દિયા ગયા! બ્રિટન વૈદ્યરાજ ને ઉન ત્રિદોષાવસ્થા મેં એક-દૂસરે સે લડતે હુએ અંગે કે લડાનેવાલે ત સે અલગકર દિયે, ઔર ઉનકો અપને પ્રબલ કાબુ મેં દબા કરકે યહ વિનાશક બખેડે કે ચૂપ કર દિયે ? સબ અંગ કે બીચ મેં મધ્યસ્થ પદ કી રાજદંડ યહ બ્રિટન પ્રજાને ધારણ કરકે ઉન સબકે ઉપર, અપની શાંતિમયી છત્રછાયા કૈલાતે ફેલાતે સારે ભારત કે ઉસ છાયા કે નીચે લા દિયા ! !” “ઇન બ્રિટન જાતિ કી છત્રછાયા મેં આ કરકે, સો વર્ષ તક ઉનકા એકય, સ્વાતંત્ર્ય, સેવાવ્રત ઇત્યાદિ દેખતે રહને સે ભારત કે ભી અપની દુર્દશા કા કુછ કુછ ખ્યાલ આને લગા ! ઈસી કારણું સે ભારતવાસી મેં એક ઔર હક્ક કા બાજા અબ બીસ બર્ષસે બજને લગા હૈ ઔર સ્વાતંત્ર્ય કા નક્કારા ભી અબ આસ્તે આસ્તે ગર્ભ રહા હૈ. યહ ભારત અસલ મેં કઈ છોટા સા લડકા નહીં હૈ, યહ તો પકવ વય કો પહુંચા હુઆ ઔર એક સમય કા સર્વ દેશે કા શિરમેર હૈ. સિર્ફ નિજપુત્ર કી આંતરિક શત્રુતા કી હી વ્યથા સે બિમાર હે કર ગીરા થા. ઇનકે વહ દેષ-પાપ કે ભગ ભી પૂર્ણ હ કર સુખસૂર્ય કા પ્રભાત ભી આના ચાહિયે. ઇનકે અબ ઉદયસૂર્યા કા સુખાનુભવ કરાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશનું નિવેદન ઈશ્વરી. સંકેત સે મુકરર હે ચૂકા હૈ. મહાન બ્રિટનજાતિ ઈસ કાર્ય મેં નિમિત્તભૂત બનકર. “અતિ મહાન” કી પદવી લેના ચાહતી હૈ અથવા અધર્મ બાકર બ્રિટિશ સામ્રાજ્ય કે ડૂબાના ચાહતી છે; ઉસકી પૂરી ખબર તો વિધાતા કે હી હો સકતી હૈ. પરંતુ ભારતવાસી કી તે અપની ઉન્નતિ કે લિયે યહી. ફર્ઝ હૈ કિ અંદર કે સચ્ચે મિત્ર-શુભેકરૂપી સગુણસમૂહ કે (બાતાં કે સાથ અમલ ભી કરતે રહ કર) અછી તરહ બઢાતે ચલે. વહ મિત્રો કે નામ સંયમ, સેવાભાવ, સ્વાર્થ ત્યાગ, ભાષાઐક્ય,ધર્મનીતિ કી વિશુદ્ધિ,જ્ઞાનચારિત્ર્ય કી ઉન્નતિ,આચારવિચારે કા સુધાર,દીનવાત્સલ્ય,અંતરેય ઇત્યાદિ અનેકાનેક હૈ. સબ ધૂલ સંપત્તિયેં કા મૂલ અસી અંતરસંપત્તિયેં હી છે. વિશ્વ કા અબાધ્ય નિયમ હૈ કિ જે ભી વ્યક્તિ અથવા સમાજ ઇન અંતરસંપત્તિરૂપ મણિ કો પ્રાપ્ત કર લેતા હૈ, ઉનકે પાસ ઉન પૂલ બાહ્યસંપત્તિથ કો ભી છાયા કી તરહ અપને આપ આને પડતા હૈ. જગતમેં કોઈ ભી બાહ્ય ચીજ એસી નહીં હૈ કિ જે ઇસ પરિણામ પ્રાપ્ત કરને મેં બાધા ડાલ સકે.” “ દેશેાદય કે સત્વર આકર્ષવાલે અનેકવિધ કાયાં મેં “દેશભાષા કા પ્રચાર” ભી એક મુખ્ય વિષય છે. પ્રાતિક ભાષાઓં કા ભેદ જગત કે સભી બડે સભ્ય દેશે મેં પાયા જાતા ; પરંતુ ઇનકે સાથ એસે દેશે મેં સબકી અનુકૂલતા ઔર ઐક્ય બઢાને કે લિયે એક “દેશભાષા” • ભી મુકરર રહતી હૈ કિ જીસકો દેશ કે પ્રત્યેક પ્રાંત મેં ફરજીયાત પઢાઈ જાતી હૈ. ઇસલિયે ભારત કો-યાને ઇનકે અંગરૂપ પ્રત્યેક પ્રાંત કો ઈસ માર્ગ કા ભી અવલંબન કરના આવશ્યક છે.” “અંગ્રેજી કે શિક્ષણ પાયે હુએ સહસ્ત્રો મનુષ્ય પ્રત્યેક પ્રાંત મેં મિલેંગે. હમારી એકતામૂલક નેશનલ કોંગ્રેસ ભી ઇસા ભાષા કે પ્રતાપ સે શુરૂ હો સકી. ભિન્ન ભિન્ન પ્રાંતવાસી અગ્રેસર ભી ઇસી ભાષાધારા અપને હૃદયભાવ પરસ્પર કે દિખા સકે. પરંતુ કયા યહ વિદેશી ભાષા કભી ભારત કે તીસ કેટી સંતાન મેં પ્રચલિત હો સકતી હૈ? માન લિયા જા કિ હો ભી સકતી હૈ; તે કયા દેશી ભાષાઓ કે સાથ ગાઢ સંબંધ રખનેવાલી હિંદકી અપની અનૂડી પ્રજાકીયતા તથા ધાર્મિકતા ફિર કાયમ હે સકેગી ? ઇસી લિયે દેશભાષા કી પસંદગી દેશ કી હી કિસી ન કિસી વર્તમાન ભાષાકે દેવી પડેગી. સબકે પહિલે દષ્ટિ જરૂર સંસ્કૃત કી ઓર જા સકતી હૈ. પરંતુ ઉનકે દેશ ભાષા બનાને કે લિયે અબતક યહ બૂટે ભારત કા કેઈ ભી અંગ ન તો લાયક હુઆ હૈ, ન તો નજદીક કે સંય મેં હોનેવાલા હૈ. તામિલ ઔર દ્રાવિડ કા તો વિચાર ભી નહીં હો સકતા. રહી અબ હિંદી, બંગલા, મરટી ઔર ગુજરાતી. અને ચાર મેં સરલતા, સુલભતા, જોશ, મિષ્ટતા, પ્રચાર, ઇન સભી દષ્ટિ સે દેખને પર સિવાય હિંદી કે ઔર કોઈ ભી ભાષા “દેશભાષા” કે લાયક નહીં 'જાન પડતી. ઔર પ્રાંત તો કયા, મદ્રાસ હેતે તક ભી થડે બહુત યહ ભાષા કે સમઝને વાલે મિલ સકતે હૈ. ભારત કી કરીબ આધી જનસંખ્યા યહ ભાષા કે થોડી બહુત સમઝ સકતી હૈ. ઇસ વાસ્તે હિંદુસ્તાન કે લિયે હિંદી હી “દેશ ભાષા” હે સકતી હૈ. ઇતના હી નહીં પરંતુ હિને ભી લગી છે. ગુજરાત મેં તે અનપઢ સ્ત્રીમાં ઔર અંત્યજ લોગ ભી અસે મનુષ્ય થડે હી - હેગે જે હિંદી કે બીલકુલ સમઝ ન સકતે હો. ફિર લિખને પઢનેવાલો કા તો કહના હી કયા ?” “વિવિધ ગ્રંથમાલા કે ગુર્જર પાઠકગણ ઉત્તમ વિચારો કે સાથ સાથ અપની યહ દેશભાવા” સે ભી વિશેષ પરિચિત હવે, યહી યહ પુસ્તક હિંદી ભાષા મેં નિકાલને કા મુખ્ય આશય છે. કઈ એસા મત સમ કિ ઉનકી માતૃભાષા “ગુજરાતી” કે છુડ દેના ચાહતે હૈ. યહ સેવક કી ભી માતૃભાષા ગુજરાતી હી હૈ. માતૃભાષા કે સાથ સાથ “ દેશભાષા”કા ભી મુહાવરા બઢાયા જાડૅ, યહી ઉદ્દેશ છે.” ભાષા કે અછે અછે વિદ્વાનો કે હિંદી માસિકપત્રો મેં છપે હુએ અનેક ઉત્તમોત્તમ લેખ જે કિ કંઇએક હિંદી માસિકપત્રો કે પઢને કે સિવાહ કભી ભી નહીં અવગત હો સકતે હૈ, વહ ઇસ ગ્રંથદ્વારા સંગ્રહિત હો કર પાઠકબંધુઓ કી સેવા મેં સાદર કિયે ગયે હૈ, સે ઉપરોક્ત હેતુ સે હી કિયે છે. હો સકા વહાંતક બહુત સે લેખ સરળ હિંદી ભાષાવાલે દિયે ગયે હૈ; તબ ભી કંઇએક પાઠ કી સમઝ મેં કઈ કઈ શબ્દ નહીં આવે, વહાં પર ઉનકે આસપાસ કે સંયોગ સે હી સમઝ લેના પડેગા. પરંતુ જબ વહ ઇસ બાત કા ખ્યાલ કરેંગે કિ આપ ઉમદા વાચન કે સાથ સાથ અપની દેશભાષા કા અભ્યાસ ભી બઢા રહે હૈ; તબ ઉનકે યહ શ્રમ કુછ ભી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન : ગિનતી કા નહીં લગેગા. કોંકિ અભ્યાસ કરી આત્મા “શ્રમ” હી હૈ ઔર માત્ર શરૂ મેં હી વહ કઠિન લગતા છે. ખુદ યહી પુસ્તક કે દે મહિને કે બાદ પુન: પઢને મેં પહિલે કે જૈસા શ્રમ નહીં પ્રતીત હોગા. ઈશ્વરેછા સે ઐસી દો-ચાર પુસ્તકૅનિકલને કે બાદ તો આપકે ગુજરાતી કે. જૈસા હિ હિંદી કા મુહાવરા હો જાયેગા તથા ઐસી સુમિષ્ટ, જેશદાર ઔર સબ પ્રાન્ત મેં ચલ કનેવાલી દેશભાષા આપકે અછી તરહ અવગત હો જાયેગી.” ભાષા કી તરહ લિપિ કા શક્ય ભી દેશ કે લિયે બહુત ઉપકારક હો સકતા હૈ, પરંતુ યહ વિષય કઇ વિશેષ શ્રમસાધ્ય ઔર મતભેદ કા . ગુજરાતી ઔર નાગરી લિપિ કે તીન હિસે કે અક્ષર તો માત્ર ઉપર કી લકીર કે સિવાહ ઔર કઈ ભી ફક નહીં રખતે. યહ સેવક કા મંતવ્ય ઐસા હૈ કિ નાગરી લિપિ મેં સે ઉપર કી લકીર નિકલ જાની ચાહિયે ઔર થોડે અક્ષર મેં સુધારણું ભી હોની ચાહિયે. જસે કિ સર્ણ, વ, મ, ૪, જે. બહુમતિ કે અનુસાર અગર મુકરર હુઆ તૌ ગુજરાતવાસી ભી નાગરી લિપિ કા સ્વીકાર કરને મેં બાધા નહીં માનેંગે. યહ ગ્રંથ કી લિપિ હિંદી નહીં રખને કા સબબ યહ ભી હૈ કિ ભાષા ઔર લિપિ કા એકસાથ હિંદી હોના અનેક ગુજરાતી પાઠકે કે લિયે દુષ્કર હો જાતા હૈ. સીધા સીધા લિખા જ ઇસી લિયે લકિર કી ઉત્પત્તિ માલુમ પડતી છે. ગુજરાતી મેં ભી લકીર કે સાથ હી લિખા જાતા થા ઔર છાપાખાને નિકલે તબ સે ઉપરક્ત કારણ દૂર હુઆ, તબ લકીર ભી દૂર હો ગઈ છે.” નાગરી અક્ષર મેં ઉચ્ચાર કા અમુક ભેદ દિખાના હો, વહાં પર નીચે બિંદુ (ટપકું ) લગાને કી રીતિ થોડે સમય સે ચલાઈ ગઈ ; પરંતુ ગુજરાતી લિપિ મેં યહ પ્રકાર વ્યાપક ન હોને સે યહ પુસ્તક મેં નહીં લિયા ગયા. હિંદી લેખકગણ વિશેષતઃ પૂર્ણવિરામ કે જગહ (1) ઐસા ચિ કિયા કરતે હૈ; ઇસકે બદલે મેં ભી ઇસ પુસ્તક મેં ગુજરાતી રૂઢિકા પૂર્ણવિરામ ચિફ દિયા ગયા હૈ.” “દૈનિક, સાપ્તાહિક ઔર માસિકપત્રોં કા સંબંધ સામયિક લેખ કે સાથ જ્યાદા હોને પર ભી કંઈ એક લેખ ઉસમેં ઐસે આતે હૈ કિ જે કિસી અચ્છ ગ્રંથ કી તરહ સંગ્રાહ્ય ઔર ઉપકારક માલૂમ હેતે હૈ. અંગ્રેજી સંપાદક ઔર પ્રકાશકગણ અપની ભાષા કે ઐસે અચ્છ સુપાઠય લે કે સંગ્રહ સમય સમય પર પ્રસિદ્ધ કિયા કરતે હૈ ઔર વહાંકે પાઠકગણુ ભી ઉન સંગ્રહગ્રંથ કાબડા આદર કરતે હૈ.” દેશી ભાષાઓં કે સામયિક પત્રોં સે ભી ઐસે ઉત્તમ વ ઉપયોગી સંગ્રહ તૈયાર હો સકતે હૈ, પરંતુ “ઐસે દિન કહા કિ મીયાં કે પાઉં મેં જૂતી !” શિક્ષા પ્રચાર કી વર્તમાન પદ્ધતિમાં ઔર ન્યૂનતાયે ખુદ ઉન દેશી ભાષા કે પત્રોં કી ગ્રાહક સંખ્યા ભી ઠીક ઠીક નહીં બઢને દેતી; વહાં લેખસંગ્રહ કી તો બાત હી કયા ! ગુજરાતી મેં પાંચ-સાત સાલપર નિકલા હુઆ “સુદર્શન' કા એક અરછા સંગ્રહ કે વિષય મેં સુના ગયા હૈ કિ ઇનકી એક સહસ્ત્ર પ્રતિયાં ભી અબતક નહીં બીક સકી ! પાઠકગણુ કે પુણ્ય સે “વિવિધ ગ્રંથમાલા” કે પરમાત્મા ને યહ કઠિનાઈ સે મુક્ત રાખી છે, ઇસી સબબ સે કોઈ ભી વિષય અથવા જનાયુક્ત ગ્રંથ ઉપકારક પાયા જાને ૫ર કૌરન ગ્રાહકગ કી સેવા મેં હાજર કર દિયા જાતા હૈ, ઔર ઉસકી ચાર પાંચ હજાર પ્રતિયાં પ્રચલિત હો જાતી છે. વિવિધ વિષયક સારભૂત લેખે કા પરિચય દેનકે સાથ સાથ “દેશભાષા” કા અભ્યાસ ભી બઢાનેવાલા યહ હિંદી લેખસંગ્રહ યહી સુભીતા કે પ્રતાપ સે પ્રસિદ્ધ હો સકા છે.” ચુને હુએ છે અછે ગુજરાતી લેખાં કા ભી એકાદ પુસ્તક “વિવિધ ગ્રંથમાલા” દ્વારા પ્રતિવર્ષ નિકાલા જા તો પાઠકે કે લિયે વહ બડા રોચક વે ઉપયોગી હે સક્તા છે; પરંતુ સંસ્થા કે અનેકવિધ કાર્યવશ અબ તક ઐસા એક ભી પુસ્તક નહીં નીલ સકા. એકસાથે દો હેતુ સિદ્ધ હોને કી લાલચ સે હી યહ હિંદી લેખસંગ્રહ કિસી પ્રકાર તૈયાર હે ગયા છે. વૈસે તો એક એક દિન મેં એક એક સંગ્રહ ભી ઈકો કર દેના બડી બાત નહીં હૈ. પરંતુ ભિન્ન ભિન્ન સામવિક પત્રો કે સિકડાં અંકે હજજારે લેખ દેખતે-ઉલટાતે હુએ સો-દોસો લેખોં કા પઢને યોગ્ય નીકલ આના ઔર ઉસકે પઢને કે બાદ દસ–બીસ લેખ વિશેષતાયુક્ત મિલ જાના; ઔર ઇસી તરહ મિલે હુએ સો દોસો લેખ એકત્ર કરને કે બાદ ઉનકે કંઈ એક બાર ૫૮ ૫ઢ કે ઉનમેં સે અધિક ઉપયુક્ત બીસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન તીસ લેખ ચુને જાના; ઐસા કામ જીસને કભી કિયા હોગા વહી જાન સકતા હૈ. યહ સેવક કી તરહ જીનકે યાદશક્તિ કી કમી ઔર પ્રકૃતિ કી જડતા ઇત્યાદિ હરકતું ન હોવે, ઉનકી બાત દૂસરી છે.” યહ સેવક કી માતૃભાષા હિંદી નહીં હોને સે ઇસ નિવેદન મેં ગલતિયાં દિખ પડે છે ક્ષમા કર કે સુધાર લીયેગા.” તે સત્તા સંવત ૧૯૭૩ માર્ગશીર્ષ શુકલપંચમી. છે ભિક્ષ-અખંડાનંદ નવેમ્બર ઇ. સ. ૧૯૧૬. ઇ મંત્રી-સ. સા. વિ. કાર્યાલય. ઉપલા લેખમાં આવા સંગ્રહો દરવર્ષે પ્રસિદ્ધ કરવાની જરૂર જણાવવા છતાં અત્યારસુધી અત્ર તરફથી તે મુજબ બન્યું નથી. આ સંગ્રહ વખતે પણ મનમાં એમ થયા કર્યું છે કે, વિવિધ ગ્રંથમાળાઠારા અથવા જૂદા માસિકરૂપે ઉત્તમ લેખેના આવા સંગ્રહોજ માત્ર આપ્યા કર્યા હોય તો કેવું સારું ! ગુજરાતી કરતાં હિંદી માસિકોમાં કેટલાક લેખ વધારે મહત્ત્વના અને અસરકારક શૈલીમાં આવતા હોવાથી માત્ર તેવા હિંદી લેખોના સંગ્રહ પણ ગુજ૨ લિપિમાં નીકળ્યા કરે પણ તે માનસિક ખોરાક ગુર્જર પાઠક માટે મહત્ત્વને, રસપ્રદ અને ઉત્સાહવર્ધક નિવડે, અને તેની સાથે તેમને દેશભાષા પણ સારી પેઠે આવડતી ચાલે. ગુજરાતી પાઠકો માટે હિંદી ભાષા સમજવામાં જેમ સુગમ છે, તેમ તે યાત્રામાં અને બીજી રીતે પણ ઉપયોગી થાય તેવી છે. ઈશ્વ છા હોય તો અત્ર તરફથી પણ વહેલે મોડે આ ગ્રંથમાળાદ્વારા એવા સંગ્રહેજ માટે ભાગે નીકળતા ચાલે, એ અશક્ય નથી. આ સંગ્રહમાં પણ લગભગ ત્રીજા ભાગ જેટલા (૯) લેખો હિંદી ભાષામાં અપાયા તે ઉપલીજ સમજણથી અપાયા છે. આમાંના લેખોની પસંદગી અને છપાઈ સવા વર્ષ પર શરૂ થઈ ચૂકેલી, તેથીજ એમાં કનખલના રામકૃષ્ણ મિશનવાળો લેખ લેવાય હતે. હરકેાઈ પુસ્તકની પેઠે આ પુસ્તક પણ પ્રથમ શુદ્ધિપત્ર મુજબ સુધાર્યા પછીજ વાંચવું જોઈએ. આ લેખસંગ્રહમાંના દરેકે દરેક વિચાર સાથે આ સેવકને સંમત સમજવાનો નથી; તેમ સંમત કે અસંમત વિચારો માટે તે વાદવિવાદમાં પણ ઉતરે તે નથી. આ સેંકડો પડવાળી પત્રાવલિમાં જે જે વાનીએ સમાયેલી છે, તેમાં કાંઇપણ હિતાવહતા. જણાય, તો તેનો સર્વે યશ તેને તૈયાર કરનાર વિદ્વાનોનેજ અપાવો જોઈએ. કેમકે આ સેવકે તે તેમની તૈયાર કરેલી વિવિધ પ્રકારની હજારો વાનીઓમાંથી યથામતિ જે જે પીરસવા જેવી લાગી, તે માત્ર પીરસવાનું જ કામ બજાવ્યું છે. કયી ચીજ જમવી ને કયી ન જમવી, કયી ચીજ સારી લાગવી ને કયી ખરાબ લાગવી; એ તે પ્રત્યેક જમનારની પોતાની સ્થિતિ અને રુચિ ઉપર છે. પસંદગી કરાયા પછી તેનાં પ્રફ જોવાનું આ સેવકથી બનતું નથી, આથી તેમજ બીજા કારણથી પણ આ સંગ્રહમાં કોઈ અગત્યની ભૂલચૂકે આવેલી જણાય છે તે સ્વાભાવિક સમજીને સજજનોને તે યોગ્ય સુધારણા સાથે લખી મોકલવા વિનતિ છે. આ સંસ્થા તરફથી શુભસંગ્રહને પહેલો ભાગ ૧૯૮૨ ના બીજા ચૈત્રમાં નીકળેલો, તેની બંને સાવૃત્તિ સત્વર ખૂટી જવાથી ત્રીજી આવૃત્તિ પણ છપાઈ ચૂકી છે. એ તેમજ બીજ પણ થોડાંક ખાસ વહેંચવા જેવાં પુસ્તક સામટાં લેનારને ખાસ કિફાયતે આપવાની જે ગેઠવણ કરાઈ છે; તથા સં. ૧૯૮૪ પિષ માસ સુધી મહાભારત, રામાયણ, યોગવાસિષ્ઠ, ચિત્રાવલિઓ વગેરે ખાસ કિફાયતે આપવાનું ઠરાવ્યું છે; તેને લગતી હકીકત તેમજ હવેનું પુસ્તક વી. પી. થી મોકલવા. વિષે. મફત કે ઓછા મૂલ્ય માગનારને વિનતિ. મહાભારત લેનાર તથા લેવા ઇચ્છનારને સુચના પુસ્તકમાં અપાતા કમીશનના હાલના નિયમ, એ હકીકતે આ પહેલાંનાં પૃષ્ઠોમાં અપાઈ છે, તે તરફ પુનઃ પણ પ્રત્યેક વાંચનારનું ધ્યાન ખેંચવામાં આવે છે. શુભસંગ્રહના આ બીજા ભાગની પ્રતે તે ગ્રંથમાળાના ગ્રાહકે ઉપરાંત માત્ર બે હજાર જ વધુ છપાઈ છે. અને તે ૧૯૮૪ ના પોષ માસ સુધી કાંઈપણ પોસ્ટેજ લીધા સિવાય મોકલવાનું રાખ્યું છે, સર્વના પરમ સુહંદુ સર્વેશ્વરના સ્મરણપૂર્વક ૩૪ તત્તર સંવત ૧૯૮૩-આસો વદી ૯ અવગુણસાગર ભિક્ષુ-અખંડાનંદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ उत्तम ग्रंथोना सेवननो महिमा (અનેક ઉત્તમ પુરુષના ઉદ્દગાર) यस्यास्ति सद्ग्रन्थविमर्शभाग्यं, किं तस्य शुष्कैश्चपलाविनोदैः॥ અર્થાત જેને સારા સારા ગ્રંથ વાંચવા વિચારવાનું સદ્ભાગ્ય મળેલું હોય, તેને ચપળાના (લક્ષ્મીના–સ્ત્રીના ) શુક વિનેદ શી ગણતરીમાં છે ? - “તમે ગમે તેવી નવલકથાઓ અને બીજું જે આવ્યું તે વાંચવા મંડી પડે છે, પણ એવું તે તમે થોડું વાંચે તેજ સારૂં. ગીતાજી વાંચે, વેદાંતનાં બીજા પુસ્તક વાંચે; કેમકે તેની આખા જીવન સુધી જરૂર છે.” * “સ્વામી વિવેકાનંદ “પુસ્તકમાં હું ગુંથાયેલો રહી શકતો, તેથી મને બે માસ વધારે જેલ મળત તોપણ હું કાયર નહિ થાત; એટલું જ નહિ પણ મારા જ્ઞાનમાં ઉપયોગી વધારો કરી શકવાથી હું ઉલટો વધારે સુખચેનમાં રહેત. હું માનું છું કે, જેને સારાં પુસ્તકો વાંચવાનો શોખ છે, તે ગમે તે જગ્યાએ એકાંતવાસ સહેલાઈથી વેઠી શકે. x x એક પછી બીજું, એમ પુસ્તકે વાંચતાં છેવટે તમે અંતર્વિચાર પણ કરી શકશો.” 6 મહાત્મા ગાંધીજી » મને પુસ્તકે વાંચવાથી જે આનંદ મળે છે તેવો આનંદ આ જગતમાં બીજા કોઈ પણ કામથી નથી મળતો. * * * માતૃભાષામાં વિવિધ જ્ઞાન આપનારા ગ્રંથને પ્રચાર થયા વિના કોઈ પણ પ્રજા ઉન્નતિ પામી શકતી નથી અને જાતીય ભાવના (સ્વદેશપ્રીતિ) પણ મેળવી શકાતી નથી. x x x બધી જાતની ઉન્નતિનું મૂળ જ્ઞાનની ઉન્નતિ છે. ૫ આદિના જેવી ઈદ્રિયતૃપ્તિસિવાયનું બીજું કોઈ પણ એવું સુખ તમે નહિ બતાવી શકે કે જેનું મૂળ જ્ઞાનની ઉન્નતિમાં રહેલું ન હોય. x x x સાહિત્ય-ઉદ્યાનના ચતુર માળી થવાનું સુભાગ્ય જેને પ્રાપ્ત થયું હોય અથવા જેનું મન સદૈવ સાહિત્યસરોવરનાં કમળાની મધુર સુગંધથી મસ્ત બનવા લાગ્યું હોય, તેને તો સાહિત્યસિવાયનાં સ્વર્ગીય સુખો પણ તુછજ લાગે છે.” “અંકિમચંદ્ર “ગરીબોને દરિદ્રતામાંથી છોડવવાની, દુઃખીઓનાં દુઃખ દૂર કરવાની, શરીર તથા મનને થાક ઉતારવાની અને માંદાંઓનું દર્દ ભૂલાવી દેવાની ગ્રંથમાં જેટલી શકિત છે, તેટલી શક્તિ ઘણું કરીને બીજી કોઈ ચીજમાં નથી.” “ મારા * “જ્ઞાન એ આકાશ છે અને પુસ્તકે એ તેમાં શોભી રહેલા ચળકતા તારાઓ છે; જ્ઞાન એ સમુદ્ર છે અને પુસ્તકો તે એ સમુદ્રનો લાભ લઈ શકાય તેવાં વહાણો છે; જ્ઞાન એ સૂર્ય છે અને પુસ્તકો એ આપણા ઘરમાં આવી શકે છે તેને પ્રકાશ છે; જ્ઞાન એ સેનાની ખાણ છે અને પુસ્તકો એ તેમાંથી બનાવેલા આપણને બંધબેસતા થાય તેવા દાગીના છે; જ્ઞાન એ મોટામાં મોટી કિંમતી નેટ છે અને પુસ્તકે એ આપણું રોજના ઉપયોગમાં આવી શકે એવા ચલણી સિક્કાઓ છે; જ્ઞાન એ વાયુ છે અને પુસ્તકે તે એ વાયુને ચલાવી ઠંડક આપનારા પંખા છે; જ્ઞાન એ અગ્નિ છે અને પુસ્તકે તે અગ્નિથી પ્રકટાવેલા દીવા છે; જ્ઞાન એ પૃથ્વી છે અને પુસ્તકે એ આપણને રહેવાલાયક મકાને છે; જ્ઞાન એ અનાજનો ભંડાર છે અને પુસ્તકો એ તેમાંથી તૈયાર થયેલા રોટલા છે; જ્ઞાન એ મેઘ છે અને પુસ્તકો તે આપણા ઘરમાં રહી શકે તેવાં પાણી ભરેલાં માટલાં છે; અને જ્ઞાન એ સર્વશક્તિમાન પરમાત્મા છે તથા પુસ્તકે એ તે પરમાત્માનો રસ્તો દેખાડનારા પૂજનીય દે છે.” વર્ગનાં ર » પુસ્તકો પ્રત્યેને નેહ એ ઈશ્વરના રાજ્યમાં પહોંચવાનો પરવાનો છે.” ખરાબ ચેપડીઓનું વાચન, એ તો ઝેર પીવાસમાન છે.” “મહેલોથી તથા ધનવૈભવના અખૂટ ભંડારથી જે સંતેષ તમને નહિ મળે, તે સંતોષ તમને ઉત્તમ પુસ્તકોથી પ્રાપ્ત થશે.” “રાકવિનાના શરીરની પેઠે જ્ઞાનવિનાનું મન પણ નિર્માલ્ય છે. એ જ્ઞાનને મેળવવાનું સર્વોપરિ સાધન વાચન હેવાથી જે ઘરમાં સારાં પુસ્તકો નથી, તે ઘર ઘર નહિ પણ નિર્માલ્ય તનમનવાળાં જીવતાં મુડદાંઓને રહેવાની ઘોર છે.” એક વિદ્વાન ઠીક જ કહે છે કે, “વાંચવાની હેશ છોડી દેવાના બદલામાં કોઈ મને આખા - રા. ૨-૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ હિંદુસ્તાનની સંપત્તિ આપે, તો પણ હું તેને કદી છોડું નહિ.” “ પુસ્તક તરુણાવસ્થામાં સુમાર્ગ દેખાડે છે, વૃદ્ધાવસ્થામાં મનરંજન કરે છે અને ઉદાસીને વખતે સમાધાન કરીને આપણું જીવન આપણને નકામું લાગવા દેતા નથી. વળી તે આપણી ચિંતા તથા ક્રોધાદિને શાંત કરી નિરાશાનો નાશ કરે છે. ” ૪ એક પાશ્ચાત્ય પંડિતનો તે એટલે સુધી મત છે કે:-માણસને લુગડાંલત્તાંની જેટલી જરૂર નથી, તેટલી પુસ્તકોની છે. તે પોતે પણ જરૂરનાં પુસ્તકો ખરીદી લેતાં સુધી લુગડાં લેવાનું મુલતવી રાખતો. તેને સિસેરોનાં પુસ્તકે બહુ ગમતાં હતાં. તે વાંચતા ત્યારે ત્યારે હું વધારે સારો થયો છું' એમ તેને લાગતું. ” “ઉત્તમ ગ્રંથે, તેનું સેવન કરનારાઓમાં ધર્મ, નીતિ, ચાતુર્ય, પ્રતિભા, શૌર્ય, વૈર્ય તથા પરોપકારવૃત્તિને વિસ્તારે છે; અને જેમ જેમ એ દૈવી ગુણેની સત્તા જામતી ચાલે છે, તેમ તેમ દુનિયાને પીડારૂપ આસુરી ભાવોની જડ નાશ પામતી જાય છે.” “ સુખ, વિદ્યા અથવા પ્રમાણિકતાના પ્રેમીઓએ તો જરૂર પુસ્તકને શોખ રાખવો.” “ ગ્રંથની ઓરડીમાં ગયા પછી તમે એને હાથ નહિ લગાડે તો એ ગ્રંથેજ માનસવાણીથી તમને કહેશે કે – અમારામાં પુષ્કળ જ્ઞાન ભર્યું છે તે હું અને વાપરો, એટલે તમારું કલ્યાણ થશે.શું આ માનસવાણુ ઓછી કિંમતી છે ?” उत्तम जीवनचरित्रानो महिमा જીવનચરિત્ર એ એક પ્રકારનું દર્પણ છે. જેમ અરીસામાં મનુષ્ય પોતાની મુખાકૃતિમાં ખાંપણ જુએ છે, ત્યારે તે ખાંપણને કાઢી નાખવા અને કાંતિમાં વધારો કરવા માટે પ્રયત્ન કરે છે, તેમ ચરિત્રરૂપી આરસીથી પોતાને સ્વભાવમાં વળગેલાં ભૂખણદૂષણ-ગુણદોષ-તેના જેવામાં આવે છે અને તેમ થતાં દુષણને ક્ષય અને ભૂષણમાં વૃદ્ધિ કરવાને તે જાગૃત થાય છે. વળી જે કામ ઉપદેશ અથવા બંધ કરવાથી નથી બનતું, તે કામ જીવનચરિત્ર સહેલાઈથી પાર પાડી શકે છે. અતિ શ્રમ લઈ વિદ્યા ભણે, દેશાટન કરો, સ્વદેશહિતેચ્છુ થાઓ, પ્રેમશૌર્ય દાખવે, એવા એવા ઉપદેશ મુખે અથવા પુસ્તકદ્વારા કરવાથી જેવી અને જેટલી અસર થાય છે, તેના કરતાં એવા ગુણોથી અંકિત થઈ પ્રખ્યાતિમાં આવેલા મહાપુરુષોનાં ચરિત્રો વાંચી સમજવાથી અધિક અસર થાય છે. વાંચનારના સ્મરણસ્થાનમાં તેની આબાદ ઉંડી છાપ પડે છે અને પછી તે તેને અનુસરીને ઉત્તેજિત થઈને બહાર પડે છે. ” ઉત્તમ ચરિત્રો તેના વાચકને બતાવી આપે છે કે, એક સામાન્ય મનુષ્ય પણ પિતાનું જીવન કેટલી હદ સુધી ઉત્તમ બનાવી શકે તથા કેવાં ઉચ્ચ કાર્ય કરી શકે અને જગતમાં કેટલી બધી સારી અસરો ફેલાવી શકે.” ચરિત્રોના વાચનથી આપણું ચૈતન્ય સતેજ થાય છે; આપણી આશામાં જીવન આવે છે; આપણામાં નવું કૌવત, હિંમત અને શ્રદ્ધા આવે છે; આપણે આપણું ઉપર તેમજ બીજાઓ ઉપર શ્રદ્ધા રાખીએ છીએ; આપણામાં મહત્ત્વાકાંક્ષા જાગે છે; આપણે રૂડાં કાર્યોમાં જોડાઇએ છીએ; અને મોટાઓનાં કામમાં તેમની સાથે હિસ્સેદાર થવાને પ્રેરાઈએ છીએ. આ પ્રમાણે જીવનચરિત્રાના સહવાસમાં રહેવું, જીવવું અને તેમાંના દાખલાઓ જોઈને ઋરણયમાન થવું, એ તે તે ઉત્તમ આત્માઓના સમાગમમાં આવવા બરાબર અને ઉત્તમ મંડળમાં સહવાસ કરવા બરાબર છે.” “મહાન સ્ત્રીપુરુષોનાં જીવનચરિત્રનું ચિંતન કરાય છે, ત્યારે બરાબર સમજી શકાય છે કે, મહત્તાને દરવાજે સર્વને માટે ઉઘાડો છે.” શિક્ષણનું મેટામાં મોટું લક્ષ્ય ચરિત્ર સંગઠન છે અને ચરિત્ર સંગઠનમાં મોટામાં મોટી મદદ મહાન સ્ત્રીપુરુષોનાં જીવનચરિત્રોના અભ્યાસથી મળે છે માટે જીવનચરિત્રનો અભ્યાસ કરવો એ શિક્ષણનું એક મોટામાં મોટું અંગ માનવું જોઈએ.” ' “માનવજાતિના વર્તનને ઉચ્ચ સ્થિતિએ લાવવામાં રૂડાં મનુષ્યોનાં જીવનચરિત્રાએ જે અસર નિપજાવી છે, તેનું મૂલ્ય જેટલું આંકીએ તેટલું થોડું છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ • રિપત્ર વિધુ ખાસ સુધારી લેવા ગ્ય અશુદ્ધિઓ | અક્ષરો ભાગવા-તૂટવાથી થયેલી અશુદ્ધિઓ પૃષ્ઠ પંક્તિ અશુદ્ધ | પૃષ્ઠ પંક્તિ અશુદ્ધ ૧૫૧ ૩૫ વયી વા૧૩૦ ૯ વર્ષમાં વર્ષમાં ૧૫૨ ૬ તાવના स्तावन् ૧૩૦ ૩૭ કયું ૧૫૨ ૨૮ પથિ पथि ૧૩૩ ૭ ધળમાં ધળમાં ૧૫૩ ૨૦ વિઘરમ વિપશ્રીમ ૧૩૭ ૩૪ પારભ્રમણ - પરિભ્રમણ ૧૫૮ ૮ ત્રપુથન अभ्युत्थान ૧૪૫ ૧૬ સ્વરૂપમાં સ્વરૂપમાં ૧૮૫ ૩૪ હેકમથી હુકમથી ૧૪૫ ૧૯ સાંભળીને સાંભળીને ૧૮૬ ૪૧ ઘરભાગ ઘટ્ટભાગ ૧૪૬ ૨૩ દિવસ દિવસ ૧૯૪ ૧૯ પીએ છે પીએ છે. ૧૫૫ ૧૧ ઓષધાલય ઔષધાલય ૨૦૮ ૩૫ કપિલ रक्तपित्तं ૧૫૫ ૩૬ આર ઔર ૨૦૮ ૩૫ ૪૫ત્રછાર્કિ કવરછત્ર , ૧૫૭ ૫ ભળસેળ ભેળસેળ ૨૦૯ ૧૬ અઝહૃદયના અષ્ટાંગ હૃદયના [ ૧૮૫ ૧૪ નાહ ૨૧૧ ૪૪ રવાણાયાળ્યા વાધ્યાયામાં , ૧૯૦ ૨૬ જાડાયાં જોડાયાં ૨૧૧ ૪૫ શ્રમતિય સંમતિથનું | ૨૪૫ ૧૦ ધમને ધર્મને ૨૧૧ ૪૫ ધર્માદ धर्मान्न ૨૫૯ ૪૫ જ જે ૨૧૪ ૨૮ ખાળવાની ખાળકૂવાની ૨૬૩ ૩ મહર્ષિ મહર્ષિ ૨૩૬ ૧૮ પીવા પાવા ૨૪૪ ૨૮ બાયાત આયત ૨૮૩ ૩૯ ('આગળધસોમાંથી (“આગળધમાંથી) ૩૩૯ ૧૦ બંધુ ૨૮૭ ૬ ફળદ્રય ૩૪૦ ૯ મુઝ-કંઠ મુક્ત-કઠ ૨૮૯ ૧૯ વર્ષાન ૩૯૬ ૪૦ તયાર લિયે તૈયાર ૨૮૯ ૨૨ કહેવા ' કહેવાય ૩૯૮ ૩૬ માતા માતાકે ૨૮૯ ૪૦ સ્થાય સ્થાયી ૪૧૪ ૨૮ દક્તિપાત દષ્ટિપાત ૨૯૮ ૩ અંકમાંથી અંકમાંથી ૪૧૫ ૫ नानुजानामि ૨૯૮ ૨૩ કીતિ કીર્તિ ૪૧૫ ૫ થશે. हामे ૨૯૯ ૧૧ માલાબમ્સ મૌલાબમ્સ ४३६ २२ प्रमवति प्रभवति ૩૨૦ ૬ થાત તથા ૪૩૮ ૩૩ અયશ્યમેવ અવશ્યમેવ ૩૨૧ ૩૩ ગવથી ગર્વથી ४४३ ४ भाति न भाति ૩૩૬ ૨૩ છે. ૪૫૦ ૨૫ ૧૬ ૦૨ ૧૯૦૨ ૩૩૭ ૫ મ ૪૮૯ ૪૦ મહજ સહજ ૩૩૮ ૧ સંક્ષિપ્ત સંક્ષિપ્ત ૪૯૭ ૨૩ એવા એવી ૩૩૮ ૨૮ હ; ૫૦૧ ૬ રાજાઓનો રજાઓનો ૩૫૧ ૧૯ ય હોય ૫૦૯ ૨૭ ની કરતાં નીકળતાં ૩૫૧ ૩૮ શાક્તનેજ શાક્તનેજ ૫૩૧ ૩ માબાપ मरणाय ૩૫૬ ૫ ધર્તવૃત્તિ ધત વૃત્તિ ૫૪૪ ૨૦ કરન કર ન ૩૫૬ ૫ હિંદુસ્થાનમાં હિંદુસ્થાનમાં ૫૬૫ ૩૯ ભેજના યોજના ૩૬૦ ૪૪ સ્વગ સ્વર્ગ ૫૬૮ ૪૩ કારણ ૩૬૧ ૪૨ આદશ આદર્શ ૫૮૭ ૨૮ હી ૩૬૫ ૧૦ વર્ષ ૬૧૫ ૧૪ દરિદ્ય ૩૬૬ ૪૧ આર ૬૪૦ ૧ દાસત્વ કા સ્વામી વિવેકાનંદની ૩૮૦ ૯ નિર્વય નિવર્ષ અંત હો ચૂકા ૨૫મી સંવત્સરી : ૩૮૨ ૨૪ કાપદીજીએ દ્રૌપદીજીએ १४८ २८ बहुधाप्यकं बहुधाप्येकं ૩૮૫ ૮ ૨ - ઘેરા ભી દરિદ્ર ઔર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ કાય હિમાયતી સામગામના સેવક ચૌપન મેં પૈસા પૃષ્ઠ પંક્તિ અશુદ્ધ ૩૮૬ ૨૯ કાય ૩૮૮ ૨ હિમ યતી ૩૮૮ ૨૮ સામગમન ૩૯૧ ૩૩ સેવ ૩૯૬ ૨૩ સાથેપન મેં ૩૯૯ ૨૩ હ; ૪૦૦ ૨૦ નિકા ૪૦૦ ૨૮ કાયકર્તા ૪૦૫ ૩૬ આદશ ૪૦૫ ૩૭ આર ૪૦૮ ૧૩ આર સંસ્કૃતિ ૪૦૯ ૧૫-૧૬ કતવ્ય-પથ ૪૧૭ ૩૧ માન ૪૪૧ ૧૮ કચ્છ ૪૫૧ ૫ આર ૪૫૧ ૨૬ ૧૬ વર્ષ ૪૫૫ ૩૨ નશ્ચય ૪૬૨ ૩૧ કયું, ૪૭૦ ૧૨ સાત્ત્વિક ૪૭૦ ૧૭ સિસોદિયા ૪૭૯ ૨૩ શવ ૪૮૨ ૪૫ હલે ૪૮૪ ૪૨ અવધતના નિષ્કર્ષ કાર્યકર્તા આદર્શ ઔર ઔર સંસ્કૃતિ કર્તવ્ય-પથ પૃષ્ઠ પંક્તિ અશુદ્ધ ૪૮૫ ૪૪ ક્રયાઓ ક્રિયાઓ ૪૯૨ ૩૭ ધજવા પ્રજવા ૪૯૪ ૪૧ બબલાની બબલીની ૪૯૫ ૩૧ પસા ૫૨૬ ૧૩ આર ઔર (૫૩૮ ૪૬ બર્ડ ૫૪૨ ૨૪ આર ઔર ૫૪૫ ૪ આર ઔર ૫૪૫ ૨૮ મિટ્ટીયાં મિટ્ટી પ૬૨ ૨૬ ઔર-આર ઔર–ઔર ૫૬૮ ૩૧ ટટ ટ્રેટ પ૭૭ ૧ છત છત ૫૭૭ ૩૧ એક જમાત એક હી જમાત ૫૭૮ ૫ આદશ આદર્શ ૫૭૮ ૧૫ વ્યક્તિ વ્યક્તિ ૫૮૪ ૧ અછત અછૂત ૫૯૦ ૨૧ હિંદુ-ધમ હિંદુ ધર્મ ૫૯૩ ૧૧-૧૨ અનાય અનાય પ૯૩ ૨૦ છતે ૫૯૩ ૩૧ છત છૂત ૫૯૩ ૪૩ છત કે છૂત કે ૬૦૨ ૧૭ અછત-બાલિકા અછત-બાલિકા ૬૧૫ ૧૪ મરુભમિ કે મભૂમિ કે ' ૬ ૧૬ ૧૯ શાક્ત કે શક્તિ કે મનિ ઔર ૨૫ વર્ષ નિશ્ચય સાત્વિક સિસોદિયા શિવ હો અવધુતના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ अनुक्रमणिका વિષય . ૧૮૭ ક્રમાંક વિષય પૃદાંક ક્રમાંક પૃષ્ટાંક ૧ સાહિત્યનો એક અસામાન્ય હયાત ૩૭ વિજળીની મદદથી પાકમાં થતો વધારે ૨૧૭ સેવક–જદુનાથ સરકાર.. .. ૧૨૯ ૩૮ નિર્વાણુમાર્ગ ... ... ... ૨૧૮ ૨ આર્યસંસ્થાનોના પ્રાચીન મહાન ૩૯ હસી ને ! હસી ને ! ! ... ૨૧૯ સંસ્થાપક-મહર્ષિ અગત્ય ... ૧૩૬ ૪૦ શારીરિક નબળાઈ અને તેના ઉપાયો ૨૨૦ ૩ મહાત્મા જાનકીવર શરણછ ... ૧૪૨ ૪૧ સિંહણની છાતી . ... ૨૨૨ ૪ જગદ્ધર ભટ્ટનું દીનાકંદન... ... ૧૫૦ ૪ર આ દેશની દુર્દશાનું દિગ્દર્શન ... ૨૨૩ ૫ સાહિત્યનો સાચો સેવક-હુએનસંગ ૧૫૪ ૪૩ આધુનિક કેળવણ–યુવાન પર માઠી ૬ કુંભ મેળો (હિંદી ભાષા) ... ૧૫૫ અસર ••••••••• ૨૨૪ ૭ મહાન પુરુષોના ઉપદેશ... .... ૧૫૬ ૪૪ બ્રહ્મચર્યાશ્રમની જરૂર ... ... ૨૨૫ ૮ જળવિષે ... ... ••• ૧૫૭ ૪૫ આરોગ્યવિજ્ઞાન ૨૨૬ ૯ આઓ કૃષ્ણ! (હિંદી ભાષા) ... ૧૫૮ ૪૬ ઉચ્ચ ઉદ્દેશવાળું જીવન.. .. ૨૨૮ ૧૦ આરોગ્યને માટે ૩૨ દિવસનું બંધન ૧૬૦ ૪૭ ભાગ્ય ઉદય કબ હેગા? (હિંદી ભાષા) ૨૨૯ -૧૧ અમેરિકાની એક જાણવા જેવી સંસ્થા ૧૬૯ ૪૮ રાષ્ટ્રીયતાની ભાવના .. ... ૨૩૦ ૧૨ લોકસેવાના સાચા ઉમેદવારો માટે ૪૯ એક પુરાતન ગ્રંથસંગ્રહ ... ૨૩૧ ઉત્તમ તક ... ••• .. ૧૭૫ ૫૦ ગાંડાઓને ડાહ્યા બનાવવાને ઈલાજ ૨૩૨ ૧૩ સંવેદન-સંહિતા .. .. ૧૭૮ ૫૧ મહત્તાનાં માપ ... ... ૨૩૩ ૧૪ દુર્ગણોનો અસરકારક ઉપાય ... ૧૮૪ પર રે હિંદુ સંસાર ! ચેત ! ચેત ! ! ૨૩૫ ૧૫ આંખને આબાદ ઉપાય.... ... ૧૮૬ ૫૩ સાચા માળીની પરબ ... ... ૨૩૬ ૧૬ મધની સેવાવ્રત્તિ ૫૪ સંતાનસંરક્ષણ ... ... ૨૩૭ ૧૭ મહાન શોધક એડીસન બહેરા કેમ ૫૫ વાળાના અનુભવેલા ઉપાયો ... ૨૩૯ રહ્યા છે ? ૧૮૯ પક ગુરુજીએ કયાંથી અને કેવી રીતે મેળવ્યું! ૨૪૦ ૧૮ જગદગુરુનું આગમન ... ૫૭ ઈશ્વરપ્રાર્થોના ... .. ••• ૨૪૨ ૧૯ વિજળીથી સાવચેત રહેવાની જરૂર. ૧૯૧ ૫૮ રશિયાની વીરપૂજા ... .. ૨૪૩ ૨૦ જંગલની જડીબુટ્ટી-આંગણામાંની દવા ૧૯૧ પ૯ શુકનમાં લાપસી શામાટે ? ... ૨૪૫ ૨૧ કનકદાસ .. ••• ... ૧૯૨ ૬૦ જુઓ જાપાનનું શિક્ષણ! . ૨૪૬ ૨૨ માબાપ માટે પ્રશ્ન ૧૯૪ ૬૧ ગરીબના ઉદ્ધારક બને ! ૨૪૭, ૨૩ જ્ઞાન અને વિજ્ઞાન ૬૨ વધારે મરણો શાથી થાય છે? ... ૨૪૮ ૨૪ પ્રજાપ્રાણનો વિનિપાત ... ... ૧૯૭ ૬૩ તપસ્વીની તેજધારાઓ ... ... ૨૪૯ ૨૫ ગ્રામ્યજીવન ... ૧૯૮ ૬૪ રાજધર્મને સાચો પેગમ્બર કેવો હોય? ૨૬૪ ૨૬ સર્પદંશનાં લક્ષણ ... ... ૨૦૦ ૬૫ ખાદીને પ્રચાર . . ૨૬૫ ૨૭ રાષ્ટ્ર-દેવતા કેવા હોય છે ! ... ૨૦૧ | ૬૬ ખેડુતોને કેળવવામાં ચિત્રપટનેઉપયોગર૬૮ ૨૮ વડોદરાનો લાભ માઈસરે લીધો ! ૨૦૨ [. ૬૭ રેડીઓ જગત... ... ૨૯ ઉત્તમ, મધ્યમ, અધમ ને અધમા- ૬૮ મહાન દેશસેવક કેવો હોય ?-લ્યુથર ધમ કાણુ? ... ••• ••• ૨૨ . બુરબેન્ક .. .. ૩૦ દાસબાબુનું સમાધિમંદિર .. ૨૦૩ [ ૬૯ હરિનામરૂપી રસાયણસાથે પાળવાનું પથ્થર૭૭ ૩૧ મુંગે સમર્પણધર્મ ! ... ૨૦૫ ૭૦ ધર્મવીર હકીકતરાય . . ૨૭૮ ૩૨ દિનચર્યા ... २०६ ૭૧ શ્રીરામતીર્થ—યશોગાન (હિંદી ભાષા) ૨૭૯ ૩૩ ચમત્કારી સ્વામી ૨૧૨ ૭૨ “સારસને મેળાવો... .. ૨૮૦ ૩૪ જેવું ઈચ્છો અન્યનું, તેવું આ૫નું થાય. ૨૧૩ ૭૩ ચોવીસ ઈધરાવતારનું નામસ્મરણ(હિંદી)૨૮૧ ૩૫ મગરથી બચવાના ઉપાય - ૨૧૪ ૭૪ નવી મા હોય તે નો બાપ પણ ૩૬ બેબિલોનની કેટલીક હકીકત ... ૨૧૫ | થાય ને ? ••• ૧૯૫ - ૨૭૧ રસાયણસાથે પાળ • ૨૮૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૨ પછાંક ... ૨૮૨ - ૧૧૨ 35ી છે! ..3 ૩૯૯ e ક્રમાંક વિષય પૃછાંક 1 ક્રમાંક વિષય ૭૫ એક પ્રચંડ વ્યાયામસંઘ .. ૨૮૨ | ૧૧૨ વીણા કી ઝનકાર (હિંદી ભાષા) ... ૩૭૮ ૭૬ આનું નામ તે રામરાજ્ય ! ... ૨૮૪ | ૧૧૩ કાને પડી છે ! ૭૭ દાંતની ઉપયોગીતા અને તેની સ્વચ્છતા ૨૮૯ [ ૧૧૪ હોલી આજ મનાતે હૈ (હિંદી ભાષા) ૩૮૦ ૭૮ શક્તિવર્ધક પાક બનાવવાની રીતે ર૯૦ ૧૧૫ ખર કર્મયોગી કેવો હોય ? .. ૩૮ ૭૯ મહાત્મા અગત્ય કી મહત્તા (હિંદી) ર૯૪ | ૧૧૬ “લહેરાતી હૈ ખેતી દયાનંદ ક” ૩૮૪ ૮૦ પાંજરામાંનું પક્ષી (હિંદી ભાષા) ... ર૯૭ ૧૧૭ બૈરાંનું પંચ ... ... ૮૧ ઉસ્તાદ મૌલાબમ્બ (હિંદી ભાષા) ૨ ૧૧૮ દીવાતળે અંધારું ! ૮૨ તુલસીરહસ્ય (હિંદી ભાષા) . ૩૦૧] ૧૧૯ શ્રદ્ધાનંદને શ્રદ્ધાંજલિ ... ... ૩૮૯ ૮૩ કાલી કમલીવાલે બાબા કી લોક- ૧૨૦ હે રામ! (હિંદી ભાષા).. . ૩૯૬ પયોગી સંસ્થાથું (હિંદી ભાષા) .. ૩૦૩ ૧૨૧ રામનવમી (હિંદી ભાષા)... ... ૮૪ અસિધારા-વત (હિંદી ભાષા) ... ૧૨૨ શ્રીરામચંદ્ર (હિંદી ભાષા)... ૮૫ ખેતીવાડી અને બાગબગીચ .. ૩૦૬ ૧૨૩ શ્રી રામચંદ્રજી કા અહિંસાવાદ (હિંદી) ૪૦૩ ૮૬ શારીરિક સુખાકારીવિષે થોડીક | ૧૨૪. શ્રીરામચરિત્ર ઔર વર્તમાન સૂચનાઓ ... ... ... ૩૧૨ | - હિંદુજાતિ હિંદી ભાષા) .. . ૪૦૪ ૮૭ દૂધ કેવી રીતે વાપરવું? .. ૩૧૪ ૧૨૫ વીરલક્ષ્મણજી કે પ્રતિ સૂર્પનખા૮૮ શરીરસુખાકારી જાળવવાનો અમૂલ્ય ઉપાય૩૧૬ | કી ચિઠ્ઠી (હિંદી ભાષા)... ૪૧૬ ૮૯ હિંદુઓને પડકાર ... ... ૩૧૭ | ૧૨૬ રામ-નામ (હિંદી ભાષા).. . ૪૧૭ ૯૦ શાસ્ત્રોકા ખપર અથવા ખાપરીઆની ૧૨૭ શંભુકવધ (હિંદી ભાષા) .. ... ૪૨૦ એળખ . . . ૩૧૮ | ૧૨૮ રામ ! તુમ કહાં હો ? (હિંદી ભાષા) ૪૨૫ ૯૧ દદીઓને સલાહ ... - ૩૨૨ | ૧૨૯ ભગવાન રામ (હિંદી ભાષા) ... ૪૨૮ ૯૨ ખેરાકમાં ઉતરતું વાસણનું ઝેર - ૩૨૩ ૧૩૦ રામાયણકાલ મેં પરદાપ્રણાલી (હિંદી) ૪૩૧ ૯૩ ભગવતી સાવિત્રીનું સંક્ષિપ્ત વૃત્તાંત (હિંદી) ૨૬ | ૧૩૧ શ્રીરામ કા આદર્શ જીવન ૯૪ હદયદુગાર (હિંદી ભાષા) - ૩૪૧ ૧૩૨ અછૂત-પંચક-(કાવ્ય)... , ૪૪૨ ૯૫ ગામડાંની શારીરિક અવદશા ... ૩૪૨ [ ૧૩૩ પ્યારા ભારત (કાવ્ય)... ) ૪૪૨ ૯૬ ચીચોડને મિયાંએનું દીપડા સાથે ૧૩૪ શ્રી રામચંદ્ર કી ખિન્નતા... ४४३ - ૩૪૬ ૧૩૫ રામ કા બાયર્કેટ ... ૪૪૫ ૯૭ એક મદ્રાસી સ્ત્રીની વીરતા ... ૩૪૮ ૫ ૧૩૬ હરદ્વાર મેં કુંભ કો મેળા ४४९ ૯૮ હિંદુજાતિની મહત્તા ... ... ૩૪૯ | ૧૩૭ સંક૫ ... , , ૪૪૮ ૯૯ લોકમાન્ય તિલકનાં થોડાંક સંસ્મરણો ૩૫૦ | ૧૩૮ કાંગડી ક ગુરુકુલ ४४५ ૧૦૦ આત્મજ્ઞાન અથવા “આપણે કોણ?” ૩૫૧ | ૧૩૯ પૂનામાં આવી વસેલો એક પરપ૧૦૧ હિંદુઓની સચ્ચાઈ . . ૩૫૪ કારી પરદેશી ... ... ... ૪૫૩ ૧૦૨ ગુરુ ગોવિંદસિંહ ... ... ... ૩૫૯ ૫ ૧૪૦ હિંદુસંસારનું ઘોરતમ અધઃપતન ૪૫૪ ૧૦૩ “માનવજીવનનું ધ્યેય અને સાફલ્ય ૩૬૦ | ૧૪૧ ભીલ લોકોને રામનવમીને મેળે .. ૪૫૬ ૧૦૪ પુરોહિતનું બલિદાન : •• ... ૩૬૩ ૧૪૨ ઓ હિંદુ બડેખાંઓ ! વાંચે, વિ૧૦૫ ખેરાક, રીતરિવાજ અને તંદુરસ્તીના ચારો અને રડો! ... નિયમો .. ••• .:: ૧૪૩ મરી એ અનેક પ્રકારના રોગ ઉપર ૧૦૬ નવયુવક કે બસ્થાની કા સંદેશ(હિંદી) ૩૬૫ અમૂલ્ય દવા છે. ૧૦૭ ઈસાઈ કા પ્રચાર (હિંદી ભાષા). ૩૬૬ ૧૪૪ શ્રી શિવાજી છત્રપતિ ... ४६७ ૧૦૮ દર્દીઓને સલાહ ... ... ૩૬૭ | ૧૪૫ રાષ્ટ્રવીર શિવરાજ .. ૧૦૯ સ્ત્રીઓની શોભા ... ... ૩૬૯ [ ૧૪૬ હિંદુપતને તારણહાર ... ૪૭૦ ૧૧૦ મંત્રશાસ્ત્રની આલોચના... ... ૩૭૦ ૫ ૧૪૭ હિંદુવટને રક્ષણહાર ... ૪૭૩ ૧૧૧ સાપ ઉતારવાને ઘરગથ્થુ ઉપાય. ૩૭૭ | ૧૪૮ હિંદુવટને હાકલ! ... .. ૪૭૬ જીવન , ૪૩૫ ૪૫૮ . ૪૬૬ ४९८ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ક્રમાંક વિષય | ક્રમાંક વિષય પૂછાંક ૧૪૯ છત્રપતિ શિવાજી મહારાજ ... ૪૭૬ ૧૭૮ છૂત કિસ બાત કે, અછૂત કિસ ૧૫૦ છત્રપતિ શિવાજી (હિંદી ભાષા) ... ૪૮૭ બાત કે? (હિંદી ભાષા).. .૫૭૭ ૧૫૧ દુનિયા કે રંગ-દ્વેગ ,, . ૪૮૯ - ૧૭૯ શિક્ષા કા આદર્શ (હિંદી ભાષા) ... ૫૭૮ ૧૫ર હિંદુજાતિ ! રો આંસુ ચોધાર, કેવો ૧૮૦ વિશ્વાસઘાત... , , ... પ૭૯ તારે સળગતો સંસાર! ... ૧૮૧ હિંદુજાતિનો નાશ થવાનાં હવે દે, ૧૫૩ ગ્રામવાસીઓનાં સદ્ભાગ્ય અને નગર ખાતાં ચિ (હિંદી ભાષા) - ૫૭૯ વાસીઓનાં દુર્ભાગ્ય! ... ... ૪૯૫ ૧૮૨ અછૂત ઔર વ્યભિચાર (હિંદી ભાષા) ૫૮૦ ૧૫૪ જગતને મહાન સંગીતાચાર્ય ... ૪૯૬ ૧૮૩ અછૂત-નારી કી દુર્દશા(હિંદી ભાષા) પ૮૧ ૧૫૫ એક અતિ અગત્યની કળા-જુજુસુ ૪૯૯, ૧૮૪ અછૂત-નારી કા સમુદ્ધાર , ,, ૫૮૪ ૧૫૬ ઇટાલીની એક વર્તમાન મહાન ૧૮૫ હિંદુભાઈ કો ચેતાવની ,, , ૫૮૬ . વ્યક્તિ-એન્ટીકે ફેરી ... . ૫૦૦ ૧૮૬ પરિશ્મ (કાવ્ય) ... ,, ,, ૫૮૭ ૧૫૭ અખંડ સુખશાન્તિ મેળવવાના ઉપાય ૧૦૩ ૧૮૭ યાદ કરો અછૂતેં કે આભાર કિતને ૧૫૮ છોકરાઓને છાના ઉપદેશ-નઠારી - કિતને હુએ હૈ ઔર હોતે હૈ? સેબતનું ફળ ... • • • (કાવ્ય) (હિંદી ભાષા) ... . ૫૮૮ ૧૧૫૯ હિંદુઓ, સાવધાન! ... ૫૦૬ | ૧૮૮ હિંદુધર્મ મેં અછૂતે કા સ્થાન (હિંદી) ૫૮૯ ૧૬. ભગવાન બુદ્ધની સાધના, સિદ્ધિ અને ૧૮૯ સનાતની કે નામ સે કૂપમંડૂક કી ઉપદેશ .. •. • ૫૦૭ પુકાર (કાવ્ય) (હિંદી ભાષા) ... ૫૯ ૦ ૧૬૧ “આલોચક કે પ્રતિ વિયોગી હરિજી ૧૯૦ આપણી ભાવના દત છે, તો વિજય કે સુંદર વાક્ય (હિન્દી ભાષા) ... ૧૧૯ પણ આપણેજ છે ! ... ... ૫૯૧ ૧૬૨ સિદ્ધાર્થ રાજન અને યશોધરાદેવી પર ૧૯૧ પવિત્રતાની પ્રાપ્તિનો એક આબાદઉપાય ૫૯૧ ૧૬ ૩ પૂર્વજોનું ગૌરવ ... ... ૧૯૨ છૂઆછૂત (આભડછેટ) (હિંદીભાષા) ૫૯૨ ૧૬૪ હજરત મોહમદ સાહબ ઔર ૧૯૩ ધૃણ કરના પાપ છે. , . ૫૯૪ હલીમાં (હિંદી ભાષા) ... .. ૧૯૪ વર્ણવ્યવસ્થાવિષે મહાજનના ૧૬૫ રાજા મહેન્દ્ર પ્રતાપ કા પત્ર (હિંદી) ઉગાર (હિંદી ભાષા) ... ••• ૫૯૬ ૧૬૬ ભારતીય સંસ્કૃતિના સંરક્ષક શિ- ૧૯૫ ભારતવર્ષ કે પ્રાચીન જાતીય ચરિત્ર વાજી મહારાજ ... . ચિત્રણ (હિંદી ભાષા) ... ... ૫૯૯ ૧૬૭ ગોસ્વામી તુલસીદાસ કા જીવન. ૧૯૬ સમાચાર સંગ્રહ (હિંદી ભાષા) ... ૬૦૧ કાર્ય હિંદી ભાષા) ... ... પર૬ ૧૯૭ એક વીરામા કા વૃત્તાંત અથવા ૧૬૮ રામાયણકાલ મેં મહિલાઓ કુદરત કા કાનુન (હિંદી ભાષા) ... ૬૦૫ કી દશા (હિંદી ભાષા)... ... પર૯ ૧૯૮ ભારત કે બાહર રામાયણ કથા ૧૬૯ બાલ-શિષ્ટાચાર (હિંદી ભાષા) ... ૫૩૫ કો પ્રચાર (હિંદી ભાષા)... ૬૧૧ ૧૭વૈરાગી કી ક્ષમતા (હિંદી ભાષા).... ૫૩૭ ૧૯૯ હમારા કર્તવ્ય (હિંદી ભાષા) ... ૬૧૪ (૧૭૧ હિંદુસમાજ અબ ભી નહીં સમ ૨૦૦ રાષ્ટ્ર કે યુવકે કે આવાહન (હિંદી) ૬૫ ઝેગા, તે જરૂર અગ્નિકુંડ મેં હી ૨૦૧ ઉપવાસ કી અવધિ .. , ૬૧૭ જા ગિરેગા. (હિંદી ભાષા) ... ૫૪૦ ૨૦૨ પ્રજાસેવક-સમિતિ " ... , ૬૧૮ ૧૭૨ ઘુંટણભર પ્રાર્થના ... ... ૫૫૦ ૨૦૩ ગીતાજ સાચો માર્ગ બતાવશે. ... ૬૧૮ ૧૭૩ અછૂત જાતિ કી પરમાત્મશ્રદ્ધા (હિંદી) ૫૫૧ ૨૦૪ નિર્બળતાનાં કારણે અને તેના ઉપાયે ૬૧૯ - ૧૭૪ દેખો, અંત્યજ મેં ભી કેસે કેસે ૨૦૫ અસ્પૃશ્યતા શાસ્ત્રવિરુદ્ધ છે ? ... ૬૨૫ સંત ઔર ભક્ત હુએ છે. (હિંદી) ૫૫૬ | ૨૦૬ ક્યા યહ ક્રૂર કર્મ હી સનાતન ૧૭૫ અછૂત ઔર હિંદુસમાજ (હિંદી ભાષા) ૫૬૪ ધર્મ છે? (હિંદી ભાષા) ... ૬૨૬ ૧૭૬ એક ચમત્કાર. .. પ૬૭ ૨૦૭ અબલામેં સબલા બનેગી, તભી દે. ૧૭૭ વિસર્જન (હિંદી ભાષા) ... પ૬૮ | શબ્દાર હોગા (હિંદી ભાષા) ૬૨૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ ક્રમાંક વિષય પૃષ્ઠક ક્રમાંક વિષય પૃષ્ઠક ૨૦૮ હિંદુસમાજ ! તને સમર્પણ! ધૂળ | ૨૩૫ ભારતવર્ષના ભાવિ વિધાયકેને .. ૫૭ પડે તારા હિંદુપણું ઉપર!! . ૬૨૭ ૨૩૬ ભારતવર્ષની જનનીઓને ... ૬૫૯ ૨૦૯ દરરોજ ૬૦ હજાર ચોપડીઓ! ... ૬૨૭ | ૨૩૭ હિંદુજાતિ કે આદર્શ પુરુષ ૨૧૦ ગુલામીની ભાવના છોડે ... ૬૨૮ શ્રીકૃષ્ણ (હિંદી ભાષા) .. . ૬૬ ૦ ૨૧૧ ગૌમાતા કી મહત્તા (હિંદી ભાષા) ૬૨૮ ૨૩૮ હિંદુસમાજ માટે લાલજીના ઉદ્ગાર ૬૬૧ ૨૧૨ જ્ઞાતિના નારાયણ .. . ૨૯ ૨૩૯ ઇંદર અહલ્યાબાઈ કા સ્મૃતિ૨૧૩ અરીઠાનો ઉપયોગ ... . ૬૩૦ દિવસ (હિંદી ભાષા) ... ... ૬૬૨ ૨૧૪ શિવાજીનો સંદેશો-તેમના આત્મા ૨૪૦ ગૌવધની ચળ ઉપર રામબાણ દવાસાથે વાતચીત... ... . ૩૧ કુક્કરનું તેલ ... ૨૧૫ ધર્મને નામે અધર્મ ! ... ... ૬૩૨ ૨૪૧ અયોગ્ય સમાલોચકે (હિંદી ભાષા) ૬૬૩ ૨૧૬ આતે પુરુષવર્ગનાં પરાક્રમ કે કાળાંકમ! ૬૩૪ ૨૪ર ગ્લૅડસ્ટનનાં કેટલાંક બોધવચનો ... ૬૬૪ ૨૧૭ “ચન્દા” (કાવ્ય) (હિંદી ભાષા) ૬૩૬૫ ૨૪૩ દરિદ્રતામાં જ રમાન વધારે ૨૧૮ ગારત ભારત કી આરત (કાવ્ય)(હિંદી) ૬૩૬ પાકે છે. (હિંદી ભાષા) ... .. ૬૬૯ ૨૧૯ બુદ્ધિમાન દેશભક્તો પ્રત્યે એક ખાસ ૨૪૪ પ્રભુપ્રસાદ પામનારા ભક્તના ઉદ્દગાર ૬૭૦ મહત્ત્વની સૂચના . . ૬૩૭ ૨૪૫ અનુરોધ (કાવ્ય) (હિંદી ભાષા). ૬૭૦ ૨૨૦ અછૂત ભી હૈ હરિહી કે દુલારે (હિંદી) ૬૩૮ ૨૪૬ આજનું શિક્ષણ એ શિક્ષણ નથી. ૬૭t ૨૨૧ સ્વામી વિવેકાનંદની ૨૫ મી સંવત્સરી ૬ ૩૯°| ૨૪૭ નેવનાં પાણી મોભે ચઢયાં !! • ૬ ૭ર ૨૨૨ મહારાની દુર્ગાવતી કા પ્રોત્સાહન ૨૪૮ દૂધમાં સાકર ભળી ! . . ૬૭ર (કાવ્ય) (હિંદી ભાષા) ... . ૬૪૧ | ૨૪૯ હિંદ હજી પણ જગતને સંસ્કૃતિના ૨૨૩ તક્ષશિલાનું પ્રાચીન વિદ્યાપીઠ ... પાઠ આપી શકે તેમ છે. ... ૬૭૩ ૨૨૪ પ્રભુપ્રાર્થના-(કાવ્ય) ... ૨૫૦ સૂર્યને સાચે ઉપાસક ... ૬૭૫ ૨૨૫ પાણીના અનુભવી ઉપાયો . ૬૪૬ ૨૫૧ ઐ વીર હિંદુઓ ! હોશ કરો.(હિંદી) ૬૭૬ ૨૨૬ વિધવા આશ્રમ (આર્થ્ય સમાજ) ૨૫૨ કુલીનતાને કાળો નાગ ... - ૬૭૭ કાશી (હિંદી ભાષા) ... ... ૬૪૭ ૨૫૩ સંતસમાગમનો મહિમા ... ૬૮૦ ૨૨૭ જ્ઞાનના દીપક પ્રગટાવો.. .. ૬૪૮ ૨૫૪ નવું કાટ ખાય નહિ તેવું પિલાદ.. ૬૮૦ ૨૨૮ પરપ્રાંતના યુવકોને શિક્ષક બનાવ- ૨૫૫ રક્તપિત્તના ઉપાયની ર્ડોરાવની શોધ ૬૮૦. વાના ખાસ વર્ગ .. ... ૬૪૯ ૩ ૨૫૬ દેશદ્વારની સાચી બુદ્ધિ આવેલી ક્યારે ૨૨૯ જગતમાં મિત્ર-રત્ન અણુમૂલ! (કાવ્ય) ૬૫૦ ગણાય? પરોપદેશે પાંડિત્યને બદલે ૨૩૦ સર્વ દુઃખોની દવા અથવા માલ જ્યારે ઘેરથીજ આચરણ થાય. ... ૬૮૧ વીઓ-સ્મૃતિ ... ... ... ૬૫૧ ૨૫૭ ધર્મની અંતિમ પરીક્ષા.. ... ૬૮૫ ૨૩૧ વિધવાવિવાહ યોગ્ય છે કે અયોગ્ય? ૬૫૩ ૨૫૮ ગોસ્વામી તુલસીદાસજીનાં વચનામૃત ૨૩ર ઉદ્દબોધન-(કાવ્ય) (હિંદી ભાષા) .. ૬૫૪ | (હિંદી ભાષા)... ... ૨૩૩ મુસ્લીમ બિરાદરોને ભલામણ - ૬૫૫ ૨૫૮ રક્તપિત્તના ઉપાયની ડરાવની શોધ ૬૮૮ ૨૩૪ ધર્મને નામે લડી મરતા ભારતવાસી- ૨૬. ગોસ્વામી તુલસીદાસજીનાં વચનામૃત એને સમર્પણ! ... ... ૬૫૬ | (હિંદી ભાષા)... ... :- ૬૮૮ .. ૬૮૭ તવાસી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યને એક અસામાન્ય હયાત સેવક जदुनाथ सरकार હિંદુસ્તાનના વિદ્યાર્થીઓનાં દુર્ભાગ્ય છે કે, તેઓને પિતાની જન્મભૂમિનો ઇતિહાસ પારકી આંખે જોવાયેલો, પારકે ત્રાજવે દેખાયેલો અને ગૌરવશૂન્ય શૈલીમાં લખાયેલો પાઠવ્ય પુસ્તકરૂપે મગજમાં ઠાંસવો પડે છે. ભારતના ભૂતકાળની અનેકાનેક વાતો આજે ઇતિહાસની દૃષ્ટિથી સંશુદ્ધ કરી આપનારા સમર્થ ભારતીય વિદ્વાનો મોજુદ હોવા છતાં એક વખતના રૂઢ થઈ ગયેલા, અનેક દેવાળા, સાહેબશાહી ઇતિહાસો અંગ્રેજીમાં તથા પ્રાંતિક ભાષાના અનુવાદરૂપે હજુ આપણી ઉગતા પ્રજાનું માનસ ભભયો કરે છે. નથી હોતી તેમાં ભારતીય સંસ્કૃતિ કે સંસ્કારની લાગણી, નથી હોતી તેમાં ભારતીય નરરત્નો માટે માનદૃષ્ટિ કે નથી હોતું તેમાં સ્વદેશનું ગૌરવ. કલકત્તાના કારાગૃહજેવી ઠોકી બેસાડેલી ઘણી વાતો વિદ્વાનોએ ઇતિહાસની દૃષ્ટિથી ખેાટી સાબીત કરી આપી, છતાં આપણું એ ઇતિહાસ હજી જેવા ને તેવા અચળ રહ્યા છે. એ ઇતિહાસમાંથી જે શિવાજીને લૂંટારા તરીકે અને જે ઔરંગજેબને ધર્મધ જુલમી બાદશાહતરીકે આપણું બાળકે માનતાં થાય છે, એજ ઔરંગજેબ અને શિવાજીવિષે સાચી ગૌરવભરી માહિતીવાળા, જાણે દિવસે દિવસની હકીકત નજરે જોઈને લખી હોય એવી બારીક ચોકસાઈવાળા તેજસ્વી ઇતિહાસગ્રંથ, ભારતીય વિદ્વાન જ્ઞાનવર્ચસ અધ્યાપક જદુનાથ સરકારે જગતને આપ્યા છે. એ સમર્થ ઈતિહાસવેત્તાના ગ્રંથો આપણને આપણા દેશ, જનતા અને સંસ્કૃતિમાટે ગૌરવ અને ઉદ્ધદષ્ટિ આપે છે. એટલી સમતાથી એઓ ભૂતકાળ અવલોકે છે ને પ્રત્યેક વિગત એટલી ચોકસાઈથી તપાસીને તેને યોગ્ય રીતે સાંકળે છે, કે એ વાંચતાં જાણે ઇતિહાસના એ કાળમાંજ આપણે જીવતા હોઈએ એમ લાગે છે. અ. સરકાર આજે માત્ર હિંદમાંજ અગ્રગણ્ય વિદ્વાન ગણાય છે એમ નથી; જગત આખાના ઈતિહાસવેત્તાઓમાં એમનું બહુ ઉરચ સ્થાન છે. નીચેના એમના નાનકડા પરિચયથી સમજાશે કે, એ સ્થાન મેળવતાં એમણે કેટલે સંયમ, કેટલું તપ ને કેટલી એકાંત ઉપાસના સેવ્યાં છે. કરચમડિયા ગામ બંગાળાની ઉત્તરે રાજશાહી જીલ્લામાં નાટોરના સ્ટેશનથી દશ માઈલ દૂર આવેલું છે. આજથી અધી સદી ઉપર એ ગામમાં એક નાના કાયસ્થ જાગીરદાર રહેતા હતા; તેમનું નામ બાબુ રાજકુમાર સરકાર. એ વિદ્વાન, સંસ્કારી અને પ્રતિષ્ઠાવાન પુરુષ હતા. કળા અને ઇતિહાસમાટે તેમને અનહદ પ્રેમ હતો; એટલો કે દેશને એક આઘે ખૂણે પોતે પડયા છતાં પચાસ વરસ પહેલાંના એ જમાનામાં પણ ઈગ્લેંડનું “ઇલસ્ટ્રેટેડ લંડન જ્યુસ’ એ મંગાવતા અને કેંસલ કંપની તરફથી નીકળતું અગ્રગણ્ય “કલામાસિક” એમણે ચાલુ રાખ્યું હતું. પૂર્વની કળા તરફ પણ તેમને અતિશય પ્રેમ હતો અને અત્યારે દુર્લભ થઈ પડેલા, બર્જેસના લખેલા પૂર્વના સ્થાપત્યના ગ્રંથે. તથા ગ્રીઝ કંપનીવાળાં શિલ્પકળાનાં મોટાં સુંદર આલબમો એમના ગ્રંથસંગ્રહમાં એમણે કાળજીથી સંધર્યા હતાં. દેશદેશના ઇતિહાસગ્રંથે એમનું માનીતું વાચન હતું. નવલકથાને તે. એ કદો હાથ સરખોએ અડકાડતા નહિ. આવા સંસ્કારી, વિદ્વાન ને કળા તથા ઈતિહાસપ્રેમી પિતાને ત્યાં ૧૮૭૦ ના ડિસેમ્બરની ૧૦મી તારીખે ભારતનો ભાવિ સમર્થ ઈતિહાસવેત્તા અવતર્યો. જદુનાથના જન્મ અને સંસ્કારની ભૂમિકા કુદરતે જાણે અગાઉથી જ કરી રાખી હતી. સાદું એકાગ્ર જીવન, ચુસ્ત રીતભાત અને સરળ રહે કરણીનો પિતાને અણીશુદ્ધ વારસે જાણે પુત્રમાં ઉતર્યો હોય, એમ જદુનાથ નાનપણથીજ સરળતાની મૂર્તિ હતા. રમતિયાળપણું કે કૂદાકૂદ, સ્વચ્છેદ વર્તન કે તોફાન કશુંજ એમનામાં ન મળે. વાંચતાં આવડતું ગયું તેમ તેમ પહેલાં પિતાનાં ચિત્રોનાં પુસ્તકો અને પછી ઇતિહાસના ગ્રંથે એમણે જેવા કે વાંચવા માંડયા. ધીમેધીમે પિતાની આખી અભરાઈ અને કબાટ ખલાસ થયાં. બધાં ચોપાનિયાં જેવાઈ ગયાં. બધાં સુલભ પુસ્તકે વંચાઈ ગયાં. રાજશાહીની કોલેજમાં અંગ્રેજી અભ્યાસ કરી જદુનાથે સોળમે વર્ષે એન્ટ્રન્સ(મેટ્રિક)ની રા. ૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ સાહિત્યને એક અસામાન્ય હયાત સેવક-જદુનાથ સરકાર - પરીક્ષા માન સાથે પસાર કરી. એ વર્ષે પાસ થયેલા સર્વ વિદ્યાથી માં એમનો નંબર છઠ્ઠો હતો; અને તેમને “પ્રમથનાથ પારિતોષિક’ મળેલું. ઉપર જોયું તેમ નાનપણથીજ રમતગમતથી અલગ રહેલા જદુનાથનું શરીર આ વયસુધી નબળું રહ્યા કર્યું; પણ ૧૮ મે વર્ષે તેમના જીવનમાં એક અગત્યને ફેરફાર થયો અને વ્યાયામે તેમના જીવનક્રમમાં પ્રવેશ કર્યો. એ હકીકત તે એમના પિતાના નીચલા શબ્દોમાંજ સાંભળવા જેવી છે. ૧૮ વરસનો થયો ત્યાં સુધી તો ઉત્તરબંગાળામાં મારા વતનમાં રહ્યો અને ભો: તે દરમિયાન હું દરવરસે બે અઢી મહિના તે મેલેરિયાથી પટકાતાજ; પણ ૧૮૮૯ના જૂનમાં હું કલકત્તાની પ્રેસિડેન્સી કૅલેજમાં ત્રીજા વર્ષમાં દાખલ થયે અને ઈડન હિન્દુ હોસ્ટેલમાં જોડાયો ત્યારથી આ સ્થિતિ ફરી ગઈ. અમારી હોસ્ટેલના કમ્પાઉન્ડમાં જ એક સારું એવું કેટલનું મેદાન હતું. અત્યારે બંગાળ ઝટબલમાં મોખરે છે તેવું એ વખતે નહિ; માત્ર થોડીઘેડી શરૂઆત થયેલી. અમારી હટેલના મેદાનમાં ફુટબેંલ રમાતો. તેમાં સૌથી અછો કુસ્તીબાજ ખેલાડી સુરેશચંદ્ર ચક્રવર્તી ને હું બંને એક ઓરડીમાં રહીએ. એ ભાઈ હમણાંજ “ રાય બહાદુર ' નો ખિતાબ મેળવી બિહારના ડેપ્યુટી મૅજિસ્ટ્રેટના હોદ્દા પરથી ફારગ થયા છે. એણે મને કુટર્બોલ રમવા લલચાવ્યો ને રમતાં શીખવ્યું. ખરું કહું તો એણે મારી જીંદગી બચાવી.. કેમકે કલકત્તામાં મારા એ પહેલાજ વરસના આખા વસવાટ દરમિયાન મને મેલેરિયાને માત્ર એકજ હુમલો થયો-ત્રણ દિવસન: તે આજની ઘડી ને કાલનો દહાડો. ત્યાર પછી મેં ભારે ભારે આકરી પરીક્ષાઓને માટે જીવતોડ મહેનત કરી છે, પણ મારું માથું સરખુંએ નથી દુખ્યું. ઉલટ હું મજબૂત ને ખડતલ બન્યો અને લેશમાત્ર થાક્યાવિના કલાકોના કલાકો સુધી ભેજા પાકી જાય એવી મહેનત કરવાની શક્તિ મેળવી. વરસ આખુંએ અમે ટર્બોલ રમતા. અમારામાંના એક ભાઈ સાહેબે ( જે અત્યારે ઢાકાના એક સારા જમીનદાર છે ) તો “મધરાતિયા મંડળી' કાલી. અમે કેટલાક જણ વાળ કરીને વાંચવા બેસતા, તે ઠેઠ મધરાત સુધી અને પછી બારના ટકોરો થાય એટલે ચાપડીઓ બંધ કરી હોસ્ટેલના મેદાનમાં ઉતરી પડીએ ને પાએક કલાક તદન ચુપકીદી અને શાંતિથી ફૂટબોલ ખેલીએ. આ રમતથી અમારાં થાકેલાં મગજને બહુ વિશ્રાંતિ મળતી અને ત્યાર પછી અમે મીઠી ઘેરી નિંદર ભોગવતા. પણ દુનિયામાં બધી જ સારી વસ્તુઓનું આવરદા બહુ ટુંકું હોય છે. એક દહાડે મધરાતે અચાનક અમે રમતા હતા તેજ ટાણે હૈોસ્ટેલ સુપરિન્ટેન્ડન્ટનું બારણું ઉઘડયું. રમતના મેદાનપર તેમની બત્તી પ્રકાશી.. અને અમારી મધરાતિયા મંડળી ભાંગી પડી. કેાઈ અદેખાએ ચાડી ખાધેલી. આ તે બધું ટર્બોલની રમતનું જમા પાસું. એનું ઉધાર પાસે પણ છે. એક વખત બરાબર બી. એ. ની પરીક્ષાને બેજ માસ હતા; એવામાં રમતમાં મારું ગળાનું હાડકું ભાંગી ગયેલું ને મારે ત્રણ અઠવાડિયાં પથારીવાસ કરે પડેલો. પણ એથી કાંઈ વ્યાયામનો મહિમા ઘટતો નથી. કૅલેજ છેડીને અધ્યાપક થયા પછી હું પટલ ન રમી શકતે તે વેળાએ પણ મેં “ઈગ્લિશ ફૂટબલ શીડ” ના સેક્રેટરીતરીકે તથા અનેક મૅચોમાં “રીફરી’ તરીકે રહીને જુવાનિયાઓને ઉત્તેજન તો દીધાજ કર્યું છે. ઉંમરે પહવ્યા પછી એ રમતની જહેમત વેઠવા જેવી સ્થિતિ ન રહી. ત્યારે પણ વ્યાયામ મેં તેજ નથીજ. એક નહિ તો બીજી રીતે પણ ચાલુ રાખે છે:–નાની નાની રજાઓમાં રાજગીર, ગયા, શેષરામ, પારસનાથ વગેરે ટેકરીઓના પ્રવાસ કરીને તથા દીવાળીની લાંબી રજાઓમાં માળવા, રજપૂતાના, દિલ્હી અને દક્ષિણમાં મરાઠી પ્રદેશમાં મારી ઐતિહાસિક યાત્રા કરીને. આ વ્યાયામનેજ પ્રતાપે અત્યારે પંચાવન વર્ષની ઉંમરે પણ હું જાતે નર રહી શકયો છું અને મગજનું કામ કરનારા ઘણાખરો ( ગોખલે જેવા ) હિંદી મહાન પુરુષો જે રોગ અને મૃત્યુના ભોગ થઈ પડે છે, તેમાંથી બચી શકો છું.” કલકત્તાની પ્રેસિડેન્સી કોલેજમાંથી ૧૮૯૧ માં અંગ્રેજી અને ઈતિહાસના વિષયો લઈ તેમણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યને એક અસામાન્ય હયાત સેવક–જદુનાથ સરકાર ૧૩ બી. એ. ની પરીક્ષા પસાર કરી અને માસિક રૂા. ૫૦ ની શિષ્યવૃત્તિ (સ્ક્રોલરશિપ) મેળવી. બીજેજ વર્ષે તેઓ અંગ્રેજી સાહિત્યનો વિષય લઈ એમ. એ. ની પરીક્ષામાં બેઠા; અને પહેલા વર્ગમાં પહેલે નંબરે આવી રૂા. ૧૦૦ નું ઇનામ તથા સોના ચાંદ મેળવ્યાં. એ પરીક્ષામાં નિબંધમાટે તેમણે સેંકડે ૯૫ ટકા માર્ક મેળવ્યા. કલકત્તા યુનિવર્સિટીની એ પરીક્ષામાં એટલા ઉંચા માકે હજી સુધી કોઈએ મેળવ્યા નથી તરત તેઓ કલકત્તાની રિપન કૅલેજમાં અંગ્રેજીના અધ્યાપક નિમાયા. અંગત અભ્યાસ તો હજી પણ ચાલુ જ હતો. ૧૮૯૭માં તેમણે પ્રેમચંદ રાયચંદની અંગ્રેજી અને ઈતિહાસની વિખ્યાત પરીક્ષા પસાર કરી સાત હજાર રૂપિયાનું ઇનામ મેળવ્યું. ઉપરાંત કલકત્તા યુનિવર્સિટી માટે “ઔરંગઝેબના સમયનું હિંદુસ્તાન, તેની હકીકત અને ભૂગોળ' નામનું એક મૈલિક પુસ્તક લખી “પ્રેમચંદ રાયચંદ ર્કોલર” ની માનવંતી પદવી પામ્યા. ૧૮૯૮ માં તેઓ સરકારી કેળવણી ખાતામાં જોડાયા અને તેમને પણ કૅલેજમાં ઇતિહાસના અધ્યાપકની જગ્યા મળી. અહીં તેઓ જે ૧૯ વર્ષના લાંબા ગાળા સુધી રહ્યા તે દરમિયાન કોલેજના કામ ઉપરાંત એમણે બાકીનું ખાનગી જીવન પણ અત્યંત અભ્યાસપરાયણું ગાળ્યું. કલકત્તા કોલેજમાં ભણતા વિદ્યાર્થી જદુનાથની એક અંતરની મહત્ત્વાકાંક્ષા હતી કે, હિંદુસ્તાનને એક સવિસ્તર અને પ્રમાણભૂત ઇતિહાસ રચો. એ મહત્ત્વાકાંક્ષા પાર પાડવાને અનુકૂળ યોગ એમને પટણાના શાન્ત અધ્યાપક જીવનમાં સાંપડયો. રાતદિવસ એમણે ઈતિહાસનું અન્વેષણ સતત ચાલુ રાખ્યું. રાતના બાર વાગ્યા સુધી એમને દીવો બળતોજ હોય. આ કડક સાધના માટે એમણે સમાજના જલસા, મેળાવડા, ઓળખાણે, વિનોદ-બધાનો ભેગ આપે છે કે તે એમના નીચેના શબ્દો પરથી સમજાશે. એમણે એગણીસ વર્ષના અધ્યાપકજીવન પછી પટ| પહેલી વાર છોડયું, ત્યારે ત્યાંના લોકોએ એ પ્રસંગને અસાધારણ ગણીને એમને પ્રજા તરફથી માનપત્ર આપેલું. એનો જવાબ વાળતાં એ બેલેલા કે: “મારા ઓગણીસ વર્ષના અહીં કરેલા કાર્ય સંબંધી વિચાર કરતાં, આ પટણું શહેર છોડતી વખતે મને દિલગીરી સાથે માલૂમ પડ્યું છે કે, મારી સામાજિક ફરજો બજાવવામાં હું તદ્દન નિષ્ફળ નિવડયો છું. ખરું છે કે મેં કોલેજમાં અથાગ કામ કર્યું છે, હિંદના ઇતિહાસ અને અર્થશાસ્ત્રના પ્રદેશમાં ઘણી જ શોધખોળ કરી છે. આ કાર્યો કરવા સારૂ રાત અને દિવસે મેં સરખાંજ ગયાં છે તથા રજાના દિવસમાં પણ મેં આરામ ભોગવ્યો નથી. આ બધું મેં કર્યું તે ખરું, પરંતુ સંસ્કારી સમાજમાં અન્યોન્ય વ્યવહાર માટે જે સામાજિક ફરજે મારે બજાવવી જોઈએ તે હું બજાવી શક્યો નથી.” - “હું કઈ પણ ગૃહસ્થને ઘેર મળવા સરખો પણ જઈ શક્યો નથી, કે નથી કોઈ પણ જાહેર - મેળાવડામાં પણ હાજર રહી શક્યો. આનું પરિણામ એ આવ્યું છે કે, અત્રેના કોઈ પણ મનુષ્ય ની ઓળખાણમાં હું નથી આવી શકશે. મહાન પરાતવવેત્તાઓ. હિંદના ઇતિહા અભ્યાસીઓ, સાહિત્યપ્રેમી જિજ્ઞાસુ વિદ્યાર્થીઓ અને મારા અંગત મિત્ર સિવાય બીજી કોઈપણ વ્યક્તિના સહવાસમાં હું નથી આવ્યો. આનું કારણ આપ રખે એમ માનો કે, હું મનુષ્યષી છું. ખરું કારણ એ છે કે, મારા પિતાના કામ આગળ મને લેશમાત્ર અવકાશ નથી રહ્યો; અને મારા આ દેશને માટે હું આપ સૌની ક્ષમા માગું છું. અહીં મને મારું ખાસ કાર્ય કરવાનો ઘણોજ ઉત્સાહ મળ્યો છે. જોકે મેં ફારસી ભાષાનો અભ્યાસ અત્રે આવ્યા પહેલાં કર્યો હતો, પરંતુ તે અભ્યાસને ઉપયોગ સ્વતંત્ર અતિહાસિક કાગળપત્રો, દસ્તાવેજો તેમજ હિંદના ઇતિહાસસંબંધી શોધખોળને માટે કરવાની પૂરતી સગવડ તે મને અહીંજ મળી છે. વરસમાં છ મહિના સુધી રહેતી પટણાની સૂકી, ઠંડી અને પુષ્ટિકારક હવા તેમજ અત્રેનાં પ્રથમનાં દશ વર્ષમાં કૅલેજના કામમાં મને મળેલી ઘણીજ પુરસદ, એ બે કારણોને લીધે મારો અભ્યાસ વધારવાની તેમજ જૂના લેખો અને ગ્રંથો વગેરે તપાસવાની ઉમદા તક મને અહીં લાધી છે. મારી ઘણીખરી શોધખોળ મેં અહીંજ પૂરી કરી છે. આ સર્વ કારણોને લીધે હવે પછી મારે જ્યાં જ્યાં જવાનું થશે, તે સર્વ જગ્યાએ પાટણ શહેરને હું ઘણું માનપૂર્વક યાદ કરીશ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ સાહિત્યને એક અસામાન્ય હયાત સેવક–જદુનાથ સરકાર “જે કેાઈ હિંદવાસી અત્યારે જ્ઞાનમાં આગળ વધેલા જગતના બીજા દેશોની પંક્તિએ પોતાના દેશને પહોંચાડવા ઉમેદ રાખતો હોય, તેણે આરામ તો લેશમાત્ર લેવો ધટતું નથી. સ્વાર્થને તેણે દૂર ધકેલી દેવો જોઈએ અને સામાજિક કાર્યો પડતાં મૂકવાં જોઈએ. હું તો કહું છું કે, કુટુંબ તરફ પણ દુર્લક્ષ કરવું જોઈએ. જો કે આ ઘણે ભારે ત્યાગ છે; પણ જે પશ્ચિમના દેશમાં હિંદવાસીઓનું મેં ઉજળું રાખવું હોય તો આ ભારે ત્યાગ તેમણે પ્રસન્ન ચિત્તે આપવો જોઈએ.”x અધ્યાપક તરીકેની એમની કારકીર્દિ ઘણી સફળ થઈ છે. કોઈપણ વિષય સમજાવતાં પહેલાં તેઓ તેને લગતી છેક અંત સુધીની રજેરજ માહિતી મેળવી લે છે અને પછી તેને સુંદર રીતે સાંકળીને અતિશય મધુર અને સરળ ભાષામાં તેનું નિરૂપણ કરે છે. ૧૯૧૭ માં પટણામાંથી છૂટા થઈ ૧૯૧૯ સુધી તેમણે બનારસ હિંદુ કૅલેજમાં અધ્યાપકતરીકે કામ કર્યું. ત્યાં તેઓ એમ. એ. ના વિદ્યાર્થીઓને ઈતિહાસને વિષય શીખવતા. ૧૯૧૯ માં બનારસથી કટકની રાવણેશ્વર કૅલેજમાં અધ્યાપકતરીકે ગયા અને ત્યાં ૧૯૨૩સુધી કામ કરી ફરી પાછા પટણા કોલેજમાં આચાર્ય (પ્રિન્સિપાલ) તરીકે આવીને વિરાજ્યા. આજ વર્ષે તેમને ગ્રેટબ્રિટન અને આયલેડની રોયેલ એશિયાટિક સેસાયટીના માનનીય સભ્ય તરીકે સ્વીકારવામાં આવ્યા. આ મંડળમાં દુનિયા આખીમાંથી માત્ર ત્રીસ જ વિદ્વાનો ચુંટાય છે. હિંદુસ્તાનમાં આજ સુધીમાં આ માન એક અધ્યાપક સરકારને અને બીજું મહામહેપાધ્યાય હરપ્રસાદ શાસ્ત્રીનેજ મળ્યું છે. ૧૯૨૬ માં શહેનશાહ જે તેમને સી. આઈ. ઈ. ( કનિયન ઑફ ધી ઈન્ડિયન એમ્પાયર ) ના ઇલ્કાબથી નવાજી તેમની વિદ્વત્તાની કદર કરી; અને એજ સાલના જૂન માસમાં મુંબાઇની ઑયલ એશિયાટિક સોસાયટીએ એમને સર જેમ્સ કૅમ્પબેલ સુવર્ણચંદ્રક આપી વિભૂષિત કર્યા. આ ચાંદ દર ચોથે વર્ષે કઈ જગવિખ્યાત વિદ્વાનને જ અપાય છે. આ ઉપરાંત સરકાર તરફથી તેમને હિંદુસ્તાનનાં ઐતિહાસિક દફતરે તપાસનાર મંડળના એક ખાસ સભાસદતરીકે પણ નિમવામાં આવ્યા છે; પરંતુ એથી વિશેષ માન તો એમને હમણાં મળ્યું છે. આ વર્ષે કલકત્તા યુનિવર્સિટીના વાઈસ ચેન્સેલર ( કુલનાયક ) તરીકે એમની નિમણુક થઈ છે અને એકનિષ્ઠ અધ્યાપકજીવનના ફળરૂપ જે ઉંચામાં ઉંચી મહાન પદવી મેળવી જોઈએ તે મળી ચૂકી છે. . આ પદવીએ પહોંચ્યા છતાં, આજ ૫૫ વર્ષની ઉંમરે પણ હજીયે તેમનું અભ્યાસકાય તો હજી જેવું ને તેવું ચાલુ જ છે. એક તરફથી ઐતિહાસિક કાગળપત્રો અને જૂના ગ્રંથોનું અન્વેષણ કર્યું જાય છેબીજી તરફથી અનેક નવા ગ્રંથોનાં સમર્થ અવલોકન અને વિવેચનનું કામ પાર વગરનું કર્યું જાય છે. સંસ્કૃત, અંગ્રેજી, બંગાળી, હિંદી, ઉર્દુ, પર્શિયન, મરાઠી, ફેન્ચ અને પિચુગીઝ-આટલી ભાષાઓ તો એમણે સિદ્ધ કરી છે. અભ્યાસમાં જેમ જેમ જે જે ભાષાની જરૂર પડતી ગઈ તેમ તેમ તેઓ તે તે ભાષા શીખી લેતા ગયા; કારણ કે ઇતિહાસ લખવાના પૂરાવા માટે મૂળ દસ્તાવેજો અને ગ્રંથે જાતેજ વાંચી તપાસી એકસાઈ કરવાનો તેઓ આગ્રહ રાખે છે. અંગત ખર્ચ માટે જરૂર કરતાં વધુ જેમણે પાઇસરખીચે ખચી નથી, અને મોજશોખમાટે એક દમડીસરખી પણ બગાડી નથી, એવા અ૦ સરકારે જૂના ઐતિહાસિક ગ્રંથ અને લેખો પ્રાપ્ત કરવાને પિતાનું અંગત પુષ્કળ નાણું ખર્યું છે; અને એતિહાસિક સ્થળોના પ્રવાસો પોતાના ખાનગી ખર્ચ કર્યા છે. પિતાના ઇતિહાસમાં એવી એક પણ વાત કે માહિતી તેઓ લખવાનાજ નહિ કે જેને માટે તેમની પાસે ચોક્કસ સબળ પૂરાવા ન હોય. ઘણી વાર એ એકાદ સચોટ રાવો, દસ્તાવેજ કે ગ્રંથ લેવાને માટે હિંદુસ્તાનના કેઈ આધા અજાણ્યા ખૂણાઓમાં પિતાને ખર્ચ તેઓ ગયેલા છે. | મોગલ સમયના અતિદુર્લભ અસલ હસ્તલિખિત પુસ્તકો પારીસના સંગ્રહસ્થાનમાં જ માત્ર છે. અને પ્રા. સરકારને પોતાના ગ્રંથ લખવા માટે તેની જરૂર. એમણે સેંકડે રૂપિયા પદરના ખર્ચને એ ગ્રંથોના પાને પાનાના ફેટોગ્રાફ લેવડાવી મંગાવ્યા ! કલકત્તા, મુંબઈ ને લંડન તથા કાન્સના જૂની ચેપડીએ વેચનારા બધા અવ જદુનાથ સરકારનું નામ જાણેજ: અને એમના ખપની બુદ્ધિપ્રકાશ ( ફેબ્રુ’ ૧૮ ) માંના પુનમચંદ શાહના લેખપરથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યને એક અસામાન્ય હયાત સેવક-જદુનાથ સરકાર ૧૩૩ કોઇ પણ પડી હાથ આવે કે તરત પહેલી ખબર એમનેજ આપે. ઈતિહાસનું સ્વરૂપ બરોબર સમજવા સારૂ એમણે દરેક યુગની કલાકૃતિ સમજવાનો પણ ખૂબ યત્ન કર્યો છે. મેગલસમયનાં ચિત્રો ઓળખનારતરીકે એમની ભારે ખ્યાતિ છે. નકલી ચિત્રો તેઓ પલકવારમાં પારખી કાઢે છે. કળા પ્રત્યેનો એમનો પ્રેમ પણ એમના પિતાને જેટલો જ છે. તેઓ કહે છે કે, દેશનો ખરો વૈભવ તે દેશની કળા ને તત્ત્વજ્ઞાન જ છે. મોટા રાજ્યો હતાં ન હતાં થઈ ગયાં છે ને તેમની નિશાનીઓ ધળમાં રગદોળાઈ છે; પણ તેમની કીર્તિ જીવતી રાખી હોય તો તેમની કળા ને તત્ત્વજ્ઞાને જ. દશેરા પછીની દીવાળીના તહેવારોની લાંબી રજાઓમાં તેઓ પોતાની કોલેજના વિદ્યાર્થીઓને લઈને નાના પ્રવાસો કરે છે; પણ એ પ્રવાસમાં ઠાઠ કે ધમાલ બીલકુલ નહિ. દરેક જણ પિતાના સામાન અને પોતાની જાતની વ્યવસ્થા સાચવે, મજૂર કે નાકર સાથે લેવે નહિ તેમ ભાડે મેળવવા નહિં. ધર્મશાળામાં ઉતરવું ને પગે ચાલીને બધા ભાગો જોવા. - ૧૯૦૮માં વડોદરામાં જ્યારે સ્વ. રમેશચંદ્ર દત્ત દિવાન હતા, ત્યારે તેઓ ગુજરાત તરફ પ્રવાસે આવેલા. તે વખતે તેમણે માર્ગમાં આવતું દરેક ઐતિહાસિક સ્થળ નિરખેલું. તે એવી રીતે કે રાતના ભાગમાં રેલ્વેની મુસાફરી કરી દિવસે કોઈ સ્થળે પહોંચવું. તે જોઈ પાછી રાત્રે મુસાફરી. એ રીતે વખત અને પૈસા બચાવી તેમણે ઉજજેન, સાંચી, ભોપાળ વગેરે જોયાં. ફતેહાબાદ આગળ ઔરંગજેબ કાસીમખાંને જે સ્થળે હરાવ્યો હતો તે જગ્યાએ પહોંચવા માટે પિતાનો સામાન સ્ટેશનના વેઇટિંગ રૂમમાં રાખી પરભાર્યાજ ઉપડેલા અને ખરી યુદ્ધભૂમિ ઉપર પગે ચાલી નદીકાંઠાની બધી જગ્યા જોઇ ઇતિહાસની રેખા કપેલી. એક વખત બુદ્ધગયાના આવા પ્રવાસમાં ભગિની નિવેદિતા તથા કવિવર રવીન્દ્રનાથ પણ તેમની સાથે હતા. પ્રવાસમાં તેઓ દૂધ અને રેટીથીજ માત્ર ચલાવી લે છે. તેઓ કહે છે કે, ખાવાપીવાના સ્વાદ અને વૈભવથી જ્ઞાન તથા અનુભવ ગુમાવાય છે. પ્રવાસ કરવાવિષે તેઓ બહુજ ભાર મૂકીને કહે છે કે, પ્રવાસ હમેશાં પગે ચાલીને કર અને દરેકે દરેક સ્થળ તથા ચીજનું અધ્યયન તથા અવલોકન કરવું. ભગિની નિવેદિતાનું એક વાક્ય તેઓ વારંવાર સંભળાવે છે કે, “તમારા દેશને ચાહતા પહેલાં તેને પૂરો નિરખજે.' વિદ્યાર્થીઓને તેઓને સંદેશ છે કે –“મોજશોખને ધિક્કાર અને સાદું કર્તવ્યપરાયણ જીવન કેળવજે.” એમના એકધારા, સાદા ને અભ્યાસપરાયણ જીવનમાં તે મોજશોખને સ્થાન કયાંથીજ હોય! નવ વર્ષની નાની વયે એક વાર એમણે બંગાળી નાટક જોયેલું; પણ પછી જ્યારે તેમને ખબર પડી કે, રંગભૂમિ ઉપર તે વેશ્યાઓ ઉતરે છે, ત્યારથી તે આજસુધી એમણે કદી નાટક જોયું નથી ! એમના કડક જીવનનું આથી સુંદર બીજું દષ્ટાન્ત કયું હોઈ શકે? બંગાળાની રંગભૂમિ આજે તે વિખ્યાત થઈ છે અને ઉચ્ચ કોટિના સંસ્કારી પુરુષો તેમાં ભાગ લઈ રહ્યા છે; તોપણ આપણું વિનેદને ખાતર સ્ત્રી જાતિને રંગભૂમિપર આવવું પડે એ તેમને ઇષ્ટ નથી લાગતું. તેઓ કહે છે કે, આપણે બધાજ જુવાનિયાઓએ કોલેજની કેળવણી લેવાની કશી જરૂર નથી. સર્વ વિષેનું સામાન્ય વ્યવહારૂ જ્ઞાન બધાને માટે જરૂરનું છે. એથી આગળ જવાની દરેકને જરૂર પણ નથી, ને દરેકમાં લાયકાત પણ હોતી નથી. કૅલેજની ફી તથા પુસ્તક પાછળ નાણાં અને જંદગી ખર્ચા નાખવા કરતાં સૈએ વિવિધ વિષયોનું સામાન્ય જ્ઞાન મળી રહે તેટલી કેળવણી લઈ પિતપતાને ફાવતા ઉદ્યોગધંધા પાછળ લાગી જવું બહેતર છે, એમ તેઓ માને છે. જે પિતાની અસાધારણ બુદ્ધિવડે આગળ જતાં દેશને કે જ્ઞાનભંડારને કંઈક પણ લાભ આપી શકે, તેવા હોય એમણેજ આગળ કૅલેજને અભ્યાસ કરવો. - કેટલાક શ્રીમાન વિદ્યાર્થીઓને યૂરોપ વગેરે દેશમાં ભણવા મોકલે છે. તે વિષે અવે સરકાર કહે છે કે, જેને ને તેને મોકલવા ઠીક નથી. વિલાયતના પ્રોફેસરો વારંવાર ફરિયાદ કરે છે કે, હિંદના વિદ્યાર્થીઓ સામાન્ય કેળવણી પણ પૂરી લીધા વિના અહીં આવે છે, તેથી તેમનાં શરૂઆતનાં બે ત્રણ વર્ષ તે એ ઉણપ પૂરવામાં જ જાય છે. ખરું જોતાં હિંદુસ્તાનમાં જ બને તેટલી પૂરી કેળવણું લઈને પ્રછી વિલાયત જાય તો વખત બચે અને સારું તથા પૂરૂં શીખી આવે. યુરોપ વગેરે દેશના પ્રવાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ સાહિત્યનો એક અસામાન્ય હયાત સેવક–જદુનાથ સરકાર થી ખાસ કરીને તે માણસમાં સ્વમાન અને સ્વાતંત્ર્યની ભાવનાએ આવે છે, જીવનવિષે એમને વિશાળ દૃષ્ટિ મળે છે અને દુનિયાની ધક્કામુક્કી તથા હડસેલા વચ્ચે ઉભા રહેવાની શક્તિનું ભાન થાય છે. વિદ્યાર્થીઓને રાજદ્વારી ચળવળમાં ભાગ લેતા જોઈ અદ્ર સરકાર બહુ નારાજ થાય છે. તેઓ કહે છે કે, માત્ર ઝુંબેશ ઉઠાવ્યું કશું વળવાનું નથી. લોકજીવન માટે કેાઈ ગંભીર અને સંગીન કામ જેઓને કરવું નથી તેમને રાજકીય જુસ્સો ખાલી વેગમાત્ર છે. સમાજસુધારણા, લેકશિક્ષણ અને જ્ઞાનના અન્વેષણ પાછળ શાંતિ ને દઢતાથી કામ કરનારા સંખ્યાબંધ માણસોની દેશને જરૂર છે. જીવનની અનેક બાજુઓ હજી વિકાસ સાધાવિનાની અધુરી પડી છેત્યાં એકધારું અને સંગીન કામ કરનારાઓની ખોટ છે. એ પૂર્યાવિના સ્વાતંત્ર્યનું સ્વરૂપ સમજાવાનું નથી. એમના આ વિચારો જોડે સૌ સંમત હો કે ન હો, પણ એમનું જીવન તથા ચારિત્ર્ય તે આ દરેકેદરેક વિચારની સચોટ સાક્ષી પૂરે છે. - શાહજહાંના સમયથી માંડીને તે ઠેઠ મોગલ સામ્રાજ્યના અંતસુધીનો રજેરજ વિગતથી ભરેલો સંપૂર્ણ ઇતિહાસ એમણે લખ્યો છે. મોગલ બાદશાહોના સમકાલીન રજપૂત તથા તે મનાં રાજ્યોની હકીકત એમણે બરાબર લખી છે. દુર્ગાદાસવિષે અ સરકાર વાત કરતા હોય ત્યારે આપણને જાણે એમજ લાગે કે એ પોતે દુર્ગાદાસના જાની મિત્ર હશે ! એટલી હદસુધીની એની ઝીણી અને ખાનગી હકીકતો રજુ કર્યું જાય. એમણે દરેક બાબત નિષ્પક્ષપાત તુલા રાખીને જેની છે અને સમતાપૂર્વક રસિકતાથી લખી છે. ઔરંગઝેબને થતા અન્યાય એમના ઈતિહાસથી અનેક રીતે દૂર થાય છે. શિવાજીને આઠ રાણી હતી એ વાતની તે આપણને આટલા જમાના વીત્યા પછી જાણ થઈફ -એમનાજ તરફથી. કોઈપણ મહારાષ્ટ્રીય ગ્રંથકાર તરફથી એ હકીકત બહાર પડી નહોતી. કલકત્તાના કારાગૃહ જેવો કોઈ પ્રસંગ બન્યજ નથી, એ પુરવાર કરનાર પ્ર સરકાર છે, એ વાત તે હવે મશહૂર છે. મોગલસમયની તવારીખો ઉપરાંત તેમણે “શ્રી ચૈતન્ય પ્રભુની યાત્રા તથા ઉપદેશામૃત' નામનો એક ધાર્મિક ગ્રંથ પણ લખ્યો છે. તેમાં ઈ. સ. ૧૫૦૦ન્ના સમયના હિંદુસ્તાનની સ્થિતિનું આબેહુબ વર્ણન છે. બ્રિટિશ હિંદુસ્તાનની આર્થિક સ્થિતિ ઉપર પણ એમણે એક ગ્રંથ લખ્યો છે. તેમાં એમણે પેદાશ, ઉદ્યોગધંધા, સગવડ, જમાબંધી, મજુરી, કાયદા, નાણું વગેરે પર વિસ્તારથી જોમદાર ભાષામાં લખ્યું છે. આ સિવાય પુસ્તકનાં અવલોકને તથા બીજા વિષયો ઉપર છૂટક છૂટક લેખો પણ તેમને હાથે ચાલુ લખાયાજ કરે છે. કૅલેજોમાં ઇન્ટરમીડિયેટ સુધીનું શિક્ષણ માતૃભાષા દ્વારા અપાવું જોઇએ, એવો તેમનો મત છે; અને એ વિષે એમણે એક નિબંધ પણ લખ્યો છે. એમનાં આ બધાં લખાણો તથા અંગત અધ્યયન વગેરેનું કામ કોલેજની જવાબદારીઓ પૂરી કર્યા પછીના ખાનગી વખતમાં અને રજાઓમાં જ એમણે કર્યું છે. આટલા કાર્યનમગ્ન રહેતા હોવા છતાં વિદ્યાર્થીઓને તે પોતાના જીવનમાં છૂટથી ભળવા દે છે. પિતાના ગાંઠના ખર્ચે એમણે સારા વિદ્યાર્થીઓને ઘેર રાખી ઇતિહાસના ક્ષેત્રમાટે તૈયાર કરી બહાર પાડવ્યા છે. ઘણા તેજસ્વી વિદ્યાર્થીઓ તેમના હાથ નીચે રહીને કામ કરી ગયા છે. બંગાળના અત્યારના કેટલાએક પ્રસિદ્ધ પુરુષો તેમના શિષ્યગણમાં હતા. તેમનામાંના શ્રી રાધાકુમુદ મુકજી તથા રાખાલદાસ બૅનરજીએ તો પિતાની વિદ્વત્તા માટે સારી નામના મેળવી છે. એમના અંગત સહવાસમાં કેળવાયેલા તથા એમના કામની દિશા સંભાળી રાખનારાઓમાં એક ટૅ. કાલિકારંજન કાનું હાલ દિલ્હીમાં પ્રોફેસર છે અને એમણે “શેરશાહની તવારીખ” તથા “જાટલોકોને ઇતિહાસ ” નામનાં ઉપયોગી પુસ્તકો બહાર પાડવાં . બીજા એક શ્રી બ્રિજેન્દ્રનાથ બૅનઈએ “ઈંગ્લેંડમાં રાજા રામમોહનરાય બંગાળાની બેગમ” મેગલ વિદુષીએ-નૂરજહાં અને જહાંઆરા' વગેરે લખ્યાં છે. અત્યારે પણ બે શિષ્ય તેમના સહવાસમાં કામ કરે છે, જેઓ “ ટીપુ સુલ્તાનની રાજ્યનીતિ ' પર લખી રહ્યા છે. આવી રીતે એમણે એવી પરંપરા બાંધી દીધી છે કે ઇતિહાસ સંશોધનનું કામ પાછળથી પણ એકધારું ચાલ્યા જ કરશે. - કોલેજમાં પડતી ઉનાળાની લાંબી રજાઓ વખતે મેદાનના પ્રદેશોમાં અસહ્ય ગરમીને લીધે લખવા-વાંચવા-વિચારવાનું અશકય થઈ પડે છે. તથા ચાલુ કામ અટકે છે. આ કારણથી અa Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યને એક અસામાન્ય હયાત સેવક–જદુનાથ સરકાર ૧૩૫ સરકાર ઉનાળાને માટે દાર્જીલિંગમાં રહેવાનું રાખે છે. ત્યાં એમણે બંગાળી લત્તામાં ઘણું વીથી પિતાની સ્થિતિ પ્રમાણેનું એક સાદુ મકાન કર્યું છે, ને એનું નામ “સરકાર આવાસ' રાખ્યું છે. નામ ઉપરથી કોઈને મોટા મહાલયની કલ્પના આવી જાય; પણ એ તો આગગાડીના ડબા જેવી પાટિયાંની સાદી બંગલીજ માત્ર છે. તેના બે ભાગ કરેલા છે અને દરેક ઓરડી આઠ આઠ પુટ લંબાઈ પહોળાઇની છે. આગલી ઓરડીમાં બારી આગળ ટેબલ છે ત્યાં પોતે લખવાવાંચવાનું અને લોકોને મળવાનું રાખે છે. બીજી ઓરડીમાં સૂવામાટે પાટિયાનો ખાટલો અને પરચુરણ સામાન રહે છે. ચોપડીઓનાં તો બધે વન ! જયાં જુઓ ત્યાં ચાપડીઓ અને અવલોકનમાટે ટપાલમાં આવેલા ગ્રંથપરથી ઉકેલેલાં કાગળી પડવાં હોય ! એમના જીવનની સાદાઈ જોઈને તે ભાગ્યે જ ખ્યાલ આવી શકે, કે તેઓ કોઈ મહાવિદ્વાન કે પ્રિન્સિપાલ કે સી. આઈ. ઇ. નો ખિતાબ ધારણ કરનાર વ્યક્તિ હશે! એમનું લખવાનું ટેબલ જુઓ તે સાદાં પાટિયાંનું બનાવેલું સાવ મામુલી ! એજ ટેબલ પર શિવાજી અને ઔરંગઝેબના સુપ્રસિદ્ધ ઇતિહાસના પાંચ ગ્રંથ લખાયા હતા. ટેબલ પર સગવડ પડતી ઉંચાઈએ ગોઠવેલી એક વિજળીની બત્તી નજરે પડે છેઃ એ હમેશાં રાતના બાર વાગ્યા સુધી બળનારી. અધ્યાપક સરકારના બધાં પુસ્તકો અહીં દાર્જીલિગમાંજ લખાયેલાં. માત્ર કેટલીક બાબતેના પૂરાવા જોઈએ તે પટણું જઈને લાયબ્રેરીનાં પુસ્તકમાં જઈને ગોઠવી લેતા. રોજ સાંજે ચાર વાગે એટલે એ નિયમિત રીતે કરવા નીકળવાના. એ વખતે સાદાં કેટપાટલુન હંટ વગેરે પહેરે છે; પણ તેમાં જરાયે આછકડાઈ ન લાગે. મળવા આવનાર માણસ સાથેના વર્તનમાં પણ સભ્યતા અને નમ્રતા એટલા કે એ જોઈને આપણા દેશના સામાન્ય ગ્રેજ્યુએટને ણ પોતાની અકડાઈમાટે શરમાવું પડે. ફરવા નીકળતી વખતે કોઈપણ એકાદ સેબતી સાથે હોય તે તેને નિભાવી લે. તે જ્ઞાનમાં ગમે તે કાટિન હોય, તો પણ તેની જોડે મિત્રની પેઠે સંભાષણ ચાલુ રાખે અને રખેને સાથે આવનારને પિતાના અતડાપણાથી અલું ન લાગે એ ખ્યાલે લગભગ બધે વખત પિતેજ વાતચિતનો રસ ટકાવી રાખે. આ ગુણ બહુ ઓછા વિદ્વાનોમાં માલૂમ પડે છે. આપણામાં “વૃદ્ધ લેખાતી આજ એમની પંચાવન વર્ષની ઉંમરે પણ એ સ્મૃર્તિવાળા, તંદુરસ્ત અને રુચિકર મિજાજવાળા છે. તેમના દાંત બધા સાબુત છે, ટટાર ચાલે ઘણું ચાલી શકે છે અને ખડતલપણે લગટ કામ ખેંચી શકે છે. એમના પિતા ઠેઠ ૧૯૦૪માં ૭૫ વર્ષનું લાંબુ આયુષ્ય ભોગવી ગુજરી ગયેલા. દીર્ઘજીવન અને તંદુરસ્તીની એમના કુટુંબની આ ઇશ્વરી બક્ષિસની ખરી ચાવી તે એમની સાદી અને સરળ રહેણીકરણી તથા ચુસ્ત અને એકાગ્ર જીવનમાં છે, * “કુમાર” માસિકના ભાદ્રપદ ૧૯૮૨ના અંકમાંથી સાભાર ઉદ્દત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ આર્યસંસ્થાના પ્રાચીન મહાન સંસ્થાપક महर्षि अगस्त्य વેદકાળના મંત્રદ્રષ્ટા મહાન ઋષિઓમાંના અગત્યઋષિ આર્યાવર્તની બહાર આર્ય સંસ્કૃતિનો પ્રચાર કરવા માટે જાણીતા છે. રામાયણ અને પુરાણોમાં એમને દક્ષિણાપથના ભયંકર રાક્ષમાં જઈ તેમને વશ કરવા અને સુજન બનાવવામાટે બ્રાહ્મણધર્મ પ્રચારમાં અગ્રેસર ગણેલા છે. વેદમાં એમની ઉત્પત્તિને માટે એમ કહેવું છે કે, એક વાર યજ્ઞ ચાલતો હતો તેવામાં ઉર્વશી અપ્સરા ત્યાં આવી, તેને જોઈ મિત્રનું વીર્ય ખલિત થઇ એક ઘટમાં પડવું, તેમાંથી આ ઋષિ ઉત્પન્ન થયા. આથી તેઓ ઘટદ્દભવ, કળશયોનિ મૈત્રાવરુણ અને ઔવંશય વગેરે નામોથી ઓળખાય છે. એ લોપામુદ્રા-કૌશિતકીને પરણ્યા હતા અને તેમને દ્વિધાસ્ય તથા દ્વિધાસ્ય નામે બે પુત્રો થયા હતા. વળી એમ પણ કહેવાય છે કે, તે પુલત્ય ઋષિના કુળમાં જન્મ્યા હતા અને કઈમની હવિભું કન્યાને પરણ્યા હતા. ગમે તેમ હે; પરંતુ દક્ષિણાપથને સંસ્કૃત કરી ત્યાં આર્ય સંસાને સ્થાપવા માટે અગત્ય પ્રાચીન તેમજ અર્વાચીનોમાં મુખ્ય અગ્રેસર, આર્યધર્મપ્રચારક અને પ્રસારક ગણાય છે. બૌદ્ધાના પહેલા બ્રાહ્મણ દક્ષિણ અને પૂર્વ તરફ પિતાને ધર્મ અને સંસ્કૃતિ લઈ ગયા હતા. સપ્તસિંધુ પ્રદેશમાંના આર્યો પ્રથમ પૂર્વ તરફ ગંગાયમુનાના પ્રદેશમાં ગયા. ત્યાં પોતાની સંસ્કૃતિ ખીલવી અને કાશીને બ્રાહ્મણ વિઘાનું તથા શૈવધર્મનું મુખ્ય મથક બનાવ્યું. અગસ્ય ઋષિ કાશીમાં રહેતા ત્યારે ત્યાં ઠેકઠેકાણે એટલાં બધાં શિવલિંગ સ્થપાયેલાં હતાં કે ઋષિને ગંગાસ્નાન કરવા જતાં શિવલિંગને ઠેસ વાગે નહિ તેની સંભાળ રાખવી પડતી. કાશીમાં તેઓ ઝાઝ વખત રહ્યા નહિ, એટલામાં તો આર્યવિદ્યા, કળા, ધર્મ અને સંસ્કૃતિના પ્રચારમાટે તેમને દક્ષિણ તરફ જવું પડ્યું. વિંધ્યાચળ ઓળંગીને હજી આર્યસંસકૃતિ દક્ષિણમાં ગઈ ન હતી; અને કંઇક ગઈ હતી તો તેને ત્યાં રહેતા રાક્ષસો અને જંગલી લોકે વારંવાર ઉછિન્ન કરતા હતા. અગત્યે દક્ષિણમાં જતાં વિંધ્ય પર્વત જે પૌરાણિક કથા પ્રમાણે ઉંચો ને ઉંચે વધતો હતો, તેને દંડવત નમસ્કાર કરી લાંબો થઈને પગે પાડયા પછી, ઋષિએ ઉભા થવાની આજ્ઞા આપી નહિ; પિતે પાછા ફરશે ત્યારે ઉઠાડશે, એમ તેને કહ્યું. તે ફરીને પાછા ફર્યા નહિ અને વિંધ્યાચળ ઉભોય થવા પામે નહિ. આ ઉપરથી “જનાર પાછું ન આવે એવા પ્રસંગને માટે “અગત્ય યાત્રા” અને “અગત્યના વાયદા” એવી કહેવત નીકળેલી છે. બ્રાહ્મણ સંસ્કૃતિ લઈ જનાર ઋષિમુનિઓને દખ્ખણમાં રહેતા જંગલીઓ-રાક્ષસો, વાનરો અને રીંછો વારંવાર પીડા કરતા હતા. દખ્ખણમાં સુશીલ ને સુધરેલી આર્યપ્રજાએ જવું અને રહેવું એ મોટી મુશ્કેલી અને જોખમદારીનું કામ હતું; તેથી ઉપલી પૌરાણિક કથાને એવી રીતે ઘટાવ માં આવે છે કે, પહાડ જેવી મુશ્કેલીને અગત્યે દુર કરી: એટલું જ નહિ પરંતુ તેને આર્યોને નમતી બનાવી. રામાયણમાં તપવન અને આશ્રમોનો જગતીઓને હાથે કે નાશ થતો હતો તે બતાવેલું છે. દખ્ખણમાં વિંધ્ય પછી તરતજ જે સંસ્થાને વસાવવામાં આવ્યું તે અગત્યનું વસાવેલું હેઈ તેમાં આર્ય પદેશક વગેરે રહેતા. આને “જનસ્થાન' કહેવામાં આવ્યું. તેની દક્ષિણે અર્ધસુધરેલા પણ પાશવમાં રહેલા વાનરેનું સંસ્થાન હતું, અને તેની પેલી તરફ વધારે દખણમાં રાક્ષસો રહેતા હતા. આ ક્રમ આપણે રામપ્રવાસ પરથી જાણીએ છીએ. વિશ્વામિત્ર પ્રથમ પિતાના યજ્ઞને રાક્ષસો બાધ કરે નહિ તે માટે, રામલક્ષમણને બાળપણમાં જ રક્ષકતરીકે લઈ ગયા હતા, અને તેમણે રાવણની બહેન તાડકા અને તેને સહાયક રાક્ષસને મારી યજ્ઞ ભંગ થતો અટકાવ્યો હતો. અરણ્યકાંડમાં દક્ષિણાપથ જે ગાઢ જંગલો અને જંગલીઓથી ભરેલો હતો, તેને અગત્યે કેવા શ્રમે ઋષિમુનિઓને વસવા યોગ્ય બનાવ્યું, તે વર્ણવેલું છે. બ્રાહ્મણ અને તેમના યજ્ઞયાગાદિ કાર્યોના કટ્ટા શત્ર-રાક્ષસને અગત્યે પોતાના ઉપદેશથી અને ચમત્કારી એશ્વર્યથી નમાવી દીધા હતા. રાવણને મારી સીતાને લઈ પાછા ફરતાં રામ સીતાને સંબોધીને કહે છે કે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ આર્યસંસ્થાના પ્રાચીન મહાન સંસ્થાપક-મહર્ષિ અગત્ય ૧૩૭ निर्जितासि मया भद्रे शत्रुहस्तादमर्षिणा । अगस्त्येन दुराधर्षा मुनिना दक्षिणेवदिक् ॥ હે ભદ્રે ! અગત્યમુનિએ દુરાધર્ષ દક્ષિણદિશા છતી હતી ( રાક્ષસોને વશ કરી સુજનને રહેવા યોગ્ય બનાવી હતી), તેમ અમર્ષવાળા શત્રુના હાથમાંથી હું તમને જીતી લાવ્યો છું.” ઉત્તરાપથમાંથી આર્ય મિશને નીકળેલા અગત્યમુનિ જેમ જેમ દખણમાં આગળ વધતા જતા હતા, તેમ તેમ આર્ય આશ્રમ-થાણાં–નાખતા જતા હતા. આવાજ એ મુનિએ સ્થાપેલા કુંજ પર્વત આગળના એક આશ્રમમાં વનવાસ દરમિયાન સીતા ને લક્ષ્મણ સાથે રામ રહ્યા હતા. મનિ મૈત્રાવરાણીને આશ્રમ બાંધતા જતાં પણ રાક્ષસે જપીને બેસવા દેતા નહિ. અવલીને ઈશ્વલ અને બદામી-વાતાપિપુરને વાતાપિ, આ બે ક્રૂર રાક્ષસો દંડકારણ્યની ઉત્તરે રહેતા બ્રાહ્મણ મુનિઓને વારંવાર સતાવતા હતા–અરે સતાવતા હતા એટલું જ નહિ, પરંતુ તેમને ખાઈ જતા હતા. બદામીથી ત્રણેક માઇલપર માલકૂટ પર્વત ઉપર અગત્યે તેમને વશ કર્યા હતા. વાતાપિપુર, જેને હાલ બદામી કહેવામાં આવે છે કે, આ મુનિના રહેવાથી એક વિદ્યાપીઠ બની રહ્યું હતું અને અત્યારે પણ દક્ષિણાપથના કાશી તરીકે જૂના પંડિતો તેને માને છે. ઐહોલ અને છે લાંક પ્રાચીનતર ખંડેર અત્યારે પણ તેનું પુરાતનપણું દર્શાવે છે. સન ૧૫૦ માં ટોલેમીએ બદામીને (બડિઆમાઓઈ) એ નામે જણાવ્યું છે. આર્યધર્મ અને આર્યસંસ્કૃતિ દક્ષિણાપથમાં પ્રસારવામાટે ત્યાંના નાનામોટા રાજાએ અગત્યમુનિએ આશ્રય લીવે છે, એમ પણ જણાય છે. સ્કંદપુરાણની કેટલીક આખ્યાયિકાએમાં અને લેખોમાં આ વાત જણાવેલી છે. વજીગદ નામના એક પાંડવ્ય રાજાએ એકવાર ઝનુને ચઢી કાવડદેશમાં આવેલા સોન પહાડ ઉપરનાં દેવળાને અપમાન આપ્યું હતું. છેડા પર બેસી તેણે દેવાલયને ખુંદી નાખ્યું હતું. મૈત્રાવરુણ કુંભભવ મુનિ અગત્યે તેને તે પછી એ તે નરમ બનાવી દીધો હતો કે, જે દેવાલયને તેણે નાશ કર્યો હતો તે દેવાલયના દેવતા એનેશ્વર મહાદેવને તે ભક્ત બન્યો; એટલું જ નહિ પરંતુ પિતાનું સર્વસ્વ તેમને અર્પણ કરી ઋષિ અને ઋષિપત્નીના આશીર્વાદ મેળવ્યા. દક્ષિણાપથમાં વિદ્યાકળાના આદિપ્રવર્તક અગત્ય મુનિ છે. તેમણે વૈદિક, વ્યાકરણ, વેદ અને ધર્મ લોકોને શીખવાડીને કમળ સુજન બનાવ્યા તથા આર્યધર્મને લગતા સિદ્ધાંત અને બધી પરંપરા પણ તેમને આપી. એમણે પોતાનું ગોત્ર સ્થાપ્યું કે જે ગોત્રના બ્રાહ્મણે અદ્યાપિ હયાત છે. દખણના વયોવૃદ્ધ વિદ્વાન અત્યારે પણ એમ કહે છે અને માને છે કે, તામિલ ભાષા, દ્રાવેડિયન લિપિ, વ્યાકરણ, પ્રતિમા બનાવવાનું (પ્રતિમાલેખન) શાસ્ત્રશકલાધિકાર વગેરે ગ્રંથે અને વિદ્યાઓ, એજ આદિ ધર્મપ્રવર્તકના જ્ઞાન અને શ્રમને આભારી છે. અગત્યમુનિ દક્ષિણાપથને આર્ય બનાવતા બનાવતા છેક કેપકુમારીન સુધી પહોંચી ગયા હતા. એ ભૂશિર નજીક આવેલા પાયાધી પહાડ ઉપર તેમને અર્પણ થયેલાં આલયો આવેલાં છે. એમ કહેવાય છે અને શ્રદ્ધાળુઓ માને છે કે, પ્રાકત આંખને નહિ જણાય એ રૂપે અદ્યાપિ તેઓ એ શિવાલયોમાં આવે છે અને પૂર્વકાળે જેમ દખણમાં આવતા અને વળી અલોપ થઈ જતા, તેમ હાલ પણ તેઓ કોઇવાર દેખાવ દે છે અને કોઈવાર અદશ્ય રહે છે; પણ દક્ષિણમાં પારભ્રમણ તો રાખે છે જ. મુનિથી સંસ્કૃત થયેલી દખણની પ્રજાએ તેમને દેવતારૂપ માની બદલો વાળી આપે છે, એમ કહ્યા વગર ચાલતું નથી.હું ઘણું મંદિરો અને આલયોમાં તેમની મૂર્તિનું લોકેએ સ્થાપન કર્યું હતું. ઘણે ઠેકાણે તે દેવતુલ્ય પૂજાય છે, અગસ્તુપૂજન પિરાણિક કાળનું છે. અગત્ય દેવનું પૂજન કરવાની વિધિ અગ્નિ અને સ્કંદ પુરાણમાં બતાવવામાં આવેલ છે. પૂજનવિધિ પછી ધ્યાન માટેના લોકમાં કહે છે કે:-“હે કમાનિ ! તમે અશ્ચિમથી ઉપજેલા, મિત્રાવરુણના પુત્ર, કાશમંજરી જેવા “વેત વર્ણાગ અને જગતવ્યાપી છે. વળી આપ કે જેઓ મુનિભક્ષક વાતાપિને જમી ગયા હતા, જે સમુદ્રને પી ગયા હતા તે અગત્ય મુનિ, તમને નમસ્કાર છે.” કેપકુમારીને આગળના પાયાધી પહાડ ઉપર તેઓ અદભૂત ચરિતરૂપે રહેલા છે. કેરમંડળ કિનારાના 6 કવાડિયા અગત્ય મુનિને એક ઈશ્વરતરીકે પૂજે છે. તેમના દેવાલ બાલાં છે અને તેમને પિતાના ઈષ્ટદેવ માને છે. દક્ષિણાપથમાં તેમના નામને સંવસર પણ ચાલતો. અગ સંવત્સર ઈ સ. પૂર્વે છઠ્ઠા કે સાતમા સકામાં ચાલુ થયેલે, એવો યુરોપિયન વિદ્વાનોને મત છે. અગત્યમુનિએ જે પ્રયાસ કરેલા છે તે, આગલા ઋષિમુનિઓ કેવા ખંતી અને સાહસિક હતા તે દર્શાવી આપે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ આર્યસંસ્થાનના પ્રાચીન મહાન સંસ્થાપક-મહર્ષિ અગત્ય દક્ષિણપૂર્વ પ્રાંતપર આવેલા વેદારણ્યમાં તેઓ સુંદર મૂર્તિરૂપે રહેલા છે. મૂર્તિ સુંદર કારીગરીને નમુનો છે. તેમના હાથમાં કમંડળ, અક્ષમાળા અને માથે જટા છે. આવા અલૌકિક મૂર્તિ સ્વરૂપે તેઓ દ્રાવિડથી પરમેશ્વરરૂપે અદ્યાપિ પૂજાય છે. આ પ્રમાણે દખ્ખણને આર્યસંસ્કૃતિ અને આર્ય–બ્રાહ્મણધર્મ આપ્યા પછી અગત્ય ઋષિએ સમુદ્રની પેલી પારના લોક તરફ નજર પહોંચાડી. વિધ્યપર્વતની આડને લીધે જે મહર્ષિ દખણમાં જતાં અટક્યા ન હતા, તે સમુદ્રની આડથી આગળ વધતા અટકે, એ સંભવિત ન હતું. પુરાણમાં તેમના આ સાહસને ચમત્કારરૂપે વર્ણવતાં જણાવ્યું છે કે, સાગરે તેમને માર્ગ આયો નહિ; ત્યારે તેઓ એક અંજલિમાં તેને પી ગયા-અર્થાત અગમ્ય મુનિ સમુદ્ર - ળંગી સામી પાર ગયા અને ત્યાં પણ આર્યસંસ્કૃતિ અને બ્રાહ્મણધર્મનો ઉપદેશ કરી લોકોને ઉદ્ધાર કર્યો. ઉપલબ્ધ ઇતિહાસ ઉપરથી જણાય છે કે, જે જે પ્રજાએ સ્વદેશ છેડી બહાર નીકળી છે, તે સર્વે ધર્મોપદેશ કરનારા સાહસિકોથીજ સ્વદેશબહાર જઈ પોતાનાં સંસ્થાને રાજ્ય સ્થાપી શકી છે. સમુદ્રનું પાન કરી કંભનિ ભગવાન અગત્ય જે દેશોમાં ગયા, તે દેશ તે બીજા કેઈજ નહિ, પણ દક્ષિણબર્મા, સુમાત્રા અને સુંદીપસમૂહમાંના જાવા, બનિયે અને બાલી વગેરે દ્વાપિ હતા. સમુદ્ર પરના આ પરાક્રમથી તેઓ પીતસમુદ્ર' વગેરે નામે અળખાય છે. દિખણમાં શિવાલય બંધાવી તથા પિતાનાં ગોત્રની પરંપરા ચલાવી અગત્ય મુનિ પૂર્વ તરફ ગયા અને ત્યાં પણ તેમણે સુંદર શિવાલયો બંધાવી શૈવધર્મ પ્રવર્તાવ્યો. “શિવારાધનતત્પર ” " એવા નામે ત્યાં તે કહેવાયા અને બ્રાહ્મણધમ તથા આર્ય સંસ્કૃતિના પ્રચાર ઉપરાંત કેડિયામાં જઈ ત્યાં એક રાજયવંશ પણ ઉભો કર્યો- કેડિયાના મહસિદ્ધ કઢબની એક સુંદર કન્યાને તેઓ પરણ્યા અને તેને નરેન્દ્રવર્મા નામે પુત્ર થયા. તે કેડિયાની ગાદીએ બેઠે. આંખકેમ્બડિયાના અંકારવતમાંથી મળેલા એક શિલાલેખમાં તેમને માટે આ પ્રમાણે લખાયેલું છે – “આર્યભૂમિમાં જન્મેલ અગત્ય નામે બ્રાહ્મણ, જે શિવારાધનતત્પર છે તે અધ્યાત્મવિદ્યાના અદ્દભુતબળે શ્રીભદ્રેશ્વર મહાદેવની આરાધના માટે કંબોડિયા આવ્યા અને દીર્ધકાળપર્યત શિવનું આરાધન કરી નિવસ-મુક્તિ પ્રાપ્ત કરી ગયા.” બીજા એક લેખમાં-“ અગત્ય નામે એક પ્રખ્યાત બ્રાહ્મણ જે વેદનિષ્ણાત હાઈ આર્યલોકેની ભૂમિમાં જન્મેલ છે તે અહીં ( કંબુ દેશમાં ) આવ્યા, મહસિદ્ધ કુટુંબની એક સુંદર કન્યાને પરણ્યા; તેથી એક પુત્ર થયે તે નરેન્દ્રવર્માને નામે લોકમાં વિખ્યાત છે.” આ વંશાનુક્રમ બીજા શિલાલેખમાં પણ લખાયેલો છે; એટલે એમ માનવામાં વાંધો નથી કે, લોકમાં સારી રીતે જાણીતી વાત-દંતકથા ઉપરથી જ તે લેખમાં કોતરાયેલ છે. આ લેખને લગતું શિવાલય કેમ્બોડિયામાં બહુજ સુંદર બાંધણીએ બંધાયેલું છે અને તે અગત્યમુનિના પરિશ્રમનું ફળ છે. એમ કહેવાનું રહેતું નથી. જે રાજવંશને તેઓ જન્મ આપનાર હતા, તે રાજવંશ એ શિવાલયને મોટી મોટી દેણગીઓ દઈ નિભાવતો હતો. કેમ્બોડિયામાં જ નહિ, પરંતુ સ્વામદેશ-સિયામમાં પણ દખણના જેવી પંચધાતુની પ્રતિમાએ તામિલ ભાષાના લેખ સાથે મળી આવે છે. તામિલ થપિત-સલાટોની કારીગરી સિયામ, ચંપા, કંબુ અને સુંદદ્વીપમાં ગયેલી જણાય છે. શિવારાધના અને બ્રાહ્મણી આચારવિચાર વગેરેને એ દેશે સાથેનો દખ્ખણનો સંવ્યવહાર ઘણા લાંબા કાળનો હોવાનું જણાય છે. આર્ય સંસ્કૃતિને પૂર્વ તરફ ખરેખરી ખીલવનાર અગત્ય મુનિ હતા, કે જેમણે મેકગ નદીના કિનારા ઉપર જઇ આર્ય– આશ્રમ-થાણું નાખી આર્ય રાજવંશ સ્થાપ્યો હતે. સ્કંદ પુરાણમાં સાન પહાડ ઉપરના મંદિરને ખુંદનાર પેલે આવી રાજા “ કાબુજ હા’ ઉપર સવાર થયેલા હસ્તે એમ જણાવેલું છે. આ રાજાને શૈવ બનાવો કાબુજેને શિવધર્મની દીક્ષા આપવાનું મહાન કાર્ય અગત્યમુનિએ બજાવ્યું હતું. એકલો ધમ જ તેમણે પ્રસાર્યો નથી, પણ લેકેને લગભગ આર્યો સમ માર્ગ નહિ આપવાથી તેમણે ક્રોધે ભરાઈ તેનું પાન કર્યું, એ વાતો ઉપરાંત બીજી વાત એવી છે કે, કાલેય નામના રાક્ષસે સમુદ્રમાં સંતાઈ રહેતા અને વખત આવ્યે બહાર નીકળી ત્રણે જગતને સંતાપતા હતા. ઇકે આ રાક્ષસે સામે લડાઈ ઉભી કરી, ત્યારે તેને સહાય કરવા કાલેને સંતાઈ રહેવાના સ્થાન૩૫ સમુદ્રને મુનિ પી ગયા અને પછી સંતાવાનું સ્થાન નહિ રહેવાથી ઉઘાવ પડેલા રાક્ષસને ઈંઢે હરાવ્યા. આથી તેઓ પીતાબ્ધિ અને સમુદ્રચુલુક વગેરે નામોથી પુરાણોમાં વર્ણવાયા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ આર્યસંસ્થાના પ્રાચીન મહાન સંસ્થાપકમહર્ષિ અગત્ય સમાન બનાવી બધી રીતભાતે આર્ય જેવાજ બનાવી દીધા હતા. હાલના યુરોપીયને અને અન્ય મુસાફરો મુક્તકંઠે પિકારીને કહે છે કે, ત્યાંના લોકનાં ખોળિયાં હાલ મુસલમાન બની જવા છતાં તેમનાં ઘર ( સમાજ ) અને હૃદય તે બ્રાહ્મણ જેવાં રહેલાં છે. આ મુનિ આર્યસંસ્કૃતિ અને બ્રાહ્મણધર્મના ઉપદેશમાટે કયાં ક્યાં ય હતા, તે વાયુ પુરાણમાં જણાવેલું છે. બહિનદીપ-બનિયે, કુશીપ, વરાહ ને સખ્યદ્વીપ-આ દ્વીપ સુંદરપસમહમાંનાજ છે. બીજા દેશો અને બેટોમાં તેઓ ફર્યા હતા. તે મહામલય પર્વત ઉપર રહેતા હતા. સુમાત્રામાં આ નામનો એક પર્વત છે. પ્રાચીનમાં પ્રાચીન સંસ્કૃત શિલાલેખો ઉપરથી જણાય છે કે, બૌદ્ધોના જતા પહેલાં સૈકાઓ પૂર્વે બ્રાહ્મણ ( મિશનરીઓ ) ઉપદેશકે ચીન અને પૂર્વ તરફના દ્વીપસમૂહો ઉપર ફરી વળ્યા હતા. ઈ.સ. ૭૩૨ નો એક સંસ્કૃત લેખ દક્ષિણ કેડોઈમાંથી મળી આવ્યું છે, તેમાં જણાવ્યું છે કે મધ્ય જાવામાં સંજય નામે એક રાજા હતો. સંસ્કૃત લેખ આ પ્રમાણે છે:-“ જાવા નામે એક ઉત્તમ દ્વીપ છે, ચોખા અને બીજા અનાજોના અખૂટ ભંડારરૂપ અને સોનાની ખાણવાળા તે દ્વીપમાં એક સુંદર અને ચમત્કારી શિવનું ધામ છે, જેનો હેતુ આ જગતમાં પરમ સુખ મેળવવા-. નો છે. એ ધામ કુંજર-કુંજ દેશમાં રહેતી એક જાતિનાં મંદિરની પ્રતિકૃતિરૂપે બંધાયેલું છે. જે આ લેખ ઉપરથી એમ માનવાને પૂરતાં કારણે છે કે, દખણમાં કુંજર-કુંજ નામે એક પતિ ધામ હતું. તેરમી શતાબ્દિના વિજયનગરના લેખો ઉપરથી આપણે જાણીએ છીએ કે, તુંગભદ્રા કિનારા સામે હાલના હેપ્પીની ઉત્તરે “કુંજરકેાણ' નામે એક ધામ હતું. આ રમણીય પહાડ ઉપર કેણ રહેતું હશે ? આનો ઉત્તર આપણને હરિવંશમાંથી એ મળે છે કે, કંજર પહાડ ઉપર, અગત્ય મુનિના પવિત્ર આશ્રમ હતો. ઉપલા લેખે અને આ એતદેશીય પૂરાવાઓ ઉપરથી એમ પૂરવાર થાય છે કે, કુંજરકોણ દેશના લોક જાવા ગયા હશે અને ત્યાં તેમણે પોતાના દેશમાં તુંગભદાના તીર ઉપર જેવાં શિવાલય હતાં તેવાં શિવાલયો જાવામાં બાંધ્યાં હશે, કે જેને ઉપલા લેખોમાં ઇસારે છે. બીજો શિલાલેખ આનાથી આગળ વધી એમ બતાવે છે કે, અગત્યે પોતે જાવા જઈ શિવાલય બંધાવ્યું હતું. કળશને ( અગત્યે ) પોતે શિવાલય બાંધી તેને “ભદ્રાલોક' નામ આપ્યું હતું. તેમના બધા વંશજો ત્યાં તમામ સુખ અને શાંતિ મેળો ! અગત્ય ગોત્રના શૈવ બ્રાહ્મણોએ જાવા જઈને એક સંસ્થાન વસાવ્યું હતું. આશ્વલાયન ગૃહ્યસૂત્રપરથી જણાય છે કે, વૈદિકકાળે મૈત્રાવરુણુએ પિતાનું ગોત્ર પ્રસ્થાપિત કર્યું હતું. જાવામાં પિતાનાં ગોત્ર ઉભાં કરનાર અને શિવાલયો બંધાવનારતરીકે અગત્ય જાણતા હતા; એટલું જ નહિ પરંતુ દખણની માફક તે મૂર્તિને રૂપે આલામાં સ્થપાઈ લોકોથી પૂજાતા પણ હતા. શરૂઆતમાં સુખડના લાકડાની તેમની પ્રતિમા બનાવવામાં આવતી, પરંતુ તે પછી સુંદર પથરની બનવા માંડી. સન ૭૬૦ ના એક શિલાલેખમાં જણાવ્યું છે કે, જાવાના એક રાજાએ જોયું કે, તેના બાપદાદાઓએ બનાવેલી અગત્યની સુખડની મૂર્તિ જમીન ઉપર પડી છણું થઈ ગઈ છે, ત્યારે તેણે સલાટને ચમકારી કાળા પથ્થરમાંથી અગત્યમુનિની એક પ્રતિમા બનાવવાનું ફરમાવ્યું. જાવા અને બાલીદ્વીપમાં અદ્યાપિ પણ ધર્મના સોગનનામામાં અગત્યનું નામ લેવરાવાય છે. “જ્યાંસુધી ચાંદો સૂરજ તપે છે અને જ્યાં લગી પવન વાય છે, ત્યાંસુધી તેમના નામની મહત્તા-આમન્યા ચાલે છે.” આ ઉપરથી એમ કહેવું ખોટું નથી. કે, ઈસ્વીસનના સાતમા સૈકા પહેલાં અગત્યની પૂજા જાવામાં ચાલુ થયેલી હતી. તે દખણમાંથી ત્યાં ગયેલી હતી. એમના જેવી પ્રતિમા દક્ષિણ હિંદુસ્તાનમાંથી મળી આવે છે, તેવી ને તેવીજ કવચિત સહેજસાજ ફેરફારવાળી તેમની પ્રતિમાઓ સુમાત્રા, કેડિયા, એનામ–ચંપા,. બેનિ, જાવા અને બાલી વગેરે દેશ અને દ્વીપો કે જયાં તે મહાત્મા ધર્મોપદેશ કરતા અને આર્યસંસ્કૃતિનો વાવટો ફરકાવતા ફરેલા, તે તે સ્થાનોમાંથી મળી આવવા માંડી છે. જાવામાં તેમની મૂર્તિ લોકમાં ચાલતા શિવગુરુ અથવા ભટ્ટારક ગુરુને નામે ઓળખાય છે. જાવાની પ્રોગ નદી આગળથી ભગવાન અગત્યની એવી સુંદર કારીગરીવાળી એક મૂર્તિ મળી આવી છે, કે જેની બરોબરીમાં બીજી કોઈ પણ મૂર્તિ મૂકાય નહિ. સમુદ્રપાર આવેલા દૂરના જાવા જેવા બેતમાંથી મળી આવેલી આ પ્રતિમા જાવા અને હિંદના તે વખતના સંમેલને તેમજ હિંદના શિલ્પ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ આર્ય સંસ્થાના પ્રાચીન મહાન સંસ્થાપક-મહર્ષિ અગત્ય શાસ્ત્રને જોબ આપે એવી રીતે બરાબર બ્રાહ્મણધર્મના ગીના સ્વરૂપની આબાદ છાપ પાડે એવી રીતે બનાવેલી છે. બુદ્ધદેવની એ તરફ મળી આવતી પ્રતિમાઓ કરતાં આની કારીગરી અત્યુત્તમ હાઈ બદ્ધકાળની શિલ્પવિદ્યાની અસરનો સાવ અભાવ દર્શાવી આપે છે. મહાન શિવભક્ત મુનિ અગત્યનું ચરિત્ર તેમના શિષ્ય અને સહાયકના નામનિદેશવગર અપૂર્ણ જ કહેવાય, માટે હવે તેમના શિષ્ય અને સહાયક ઉપદેશક સંબંધી બે અક્ષર લખીશું. તેમને સહાય કરનાર અથવા તેમના જેટલોજ ખંતથી પરદેશમાં ફરી આયસંસ્કૃતિ અને બ્રાહ્મણધર્મ ફેલાવનાર તૃણબિંદુ નામે એક ઋષિ હતા. તૃણબિંદુ અગત્યના જેવાજ નિષ્ણાત અને પ્રચારકાર્યમાં તેમની સ્પર્ધામાં ઉભા રહે એવા ખંતી હતા; જે કે પ્રથમ તે અગત્યના શિષ્ય હતા અને અગરજ તેમને ધર્મપ્રચારમાં પ્રેયાં હતા. ઉત્તરાપથમાંથી તેઓ બને ગુરુશિષ્ય સાથે જ દક્ષિણપથની યાત્રાએ નીકળ્યા હતા. દખ્ખણમાં તે તૃણમાગ્નિને નામે વ્યાકરણ રચવામાં અગત્યને તેમણે સહાય આપી હતી. આ સહાયક શિષ્ય અને તેમના સંબંધને લગતી એક રમુજી અને રસપ્રદ વાતો આ પ્રમાણે છે – એકવાર અગત્યમુનિએ પિતાના શિષ્ય તૃણબિંદુને પિતાનાં પત્ની લોપામુદ્રાને તેડવા ઉત્તરાપથ મોકલ્યા ને એવી આજ્ઞા કરી કે, તેણે (તૃબંદુએ) લેપામુદ્રાથી હમેશ કરવું, તેને અડકવું નહિ. ઋષિપત્નીને લઈ દખણમાં જતાં રસ્તામાં વગાઈ નદી ઉતરતાં લાપામે માથોડું ઉપરાંત પાણીમાં સપડાઈ ગયાં. તૃણબિંદુએ તરત બુદ્ધ વાપરી બહેશભેર તેમને પકડી લીધાં ન હોત તો તે નદીના ઉંડાણમાં ડૂબાને તણાઈ જાત. આશ્રમે પહોંચ્યા પછી મુનિને આ અકસ્માતની વાત જણાવવામાં આવી, એટલે તે પોતાની આજ્ઞાને ભંગ થવાથી પોતાના શિ ય તૃણબિંદુ ઉપર ગુસ્સે થયા અને તેને શાપ દીધો છે. સ્વર્ગનાં દ્વાર તારેમાટે બંધ થ-અર્થાત તને સ્વર્ગપ્રાપ્તિ થશે નહિ. તૃણબિંદુએ કહ્યું કે, આ શાપ અન્યાયી છે તેથી હું પણ તમને એજ સામે શાપ દઉં છું કે, તમને પણ સ્વર્ગપ્રાપ્તિ થશો નહિ. આ ઝઘડામાંથી ગુરુશિષ્ય વચ્ચે અંટસ અને સ્પર્ધા ઉત્પન્ન થયાં. આ વાત ખરી હોય તો આપણને એમ માનવું જ પડે કે, તૃણબિંદુએ પણ અગત્ય સામે સ્પધો કરવામાં જાવા જઈ તેમના જેવાં કાર્ય આરંભેલાં. જાવામાંથી આના પૂરાવા પણ મળી આવ્યા છે. એક મૂર્તિ ઉપર દેવનાગરી લિપિએ એવો લેખ લખેલો છે કે:-ભગવાન તૃણબિંદુ મહર્ષિ. બીજી એક પ્રતિમા ઉપર મરીચિ ઋષિનું નામ છે, એટલે આપણે ખુશીથી એમ કહી શકીએ કે, સંદીપમાં આર્યસંસ્કૃતિ ફેલાવવા અને આર્ય સંસ્થાને સ્થાપવામાં અગમ્ય સાથે બીજા ઋષિઓ, તેમના શિષ્ય અને સહાયકતરીકે ગયેલા હતા. બહુ પ્રાચીન કાળમાં બ્રાહ્મણઋષિઓ હાલના ખ્રિસ્તી મિશનરી એની માફક પ્રાણ સટસટનાં જોખમ વહોરી લઈ પરદેશ જતા. ત્યાંના જંગલી લોકોને કેળવતા અને ઉપદેશથી સુધારી ધર્મબોધ કરતા તથા તેમનાથી અલગ નહિ રહેતાં તેમની સાથે લોહીને સંબંધ બાંધી રાજ્યસ્થાનો પણ ઉભાં કરતા; એ વાત ભગવાને અગત્ય મહર્ષિ અને તેમના શિષ્યો તથા સહાયકે, મુનિ તૃણબિંદુ સરખા સાહસિક અને નિડર પ્રજાઉદ્ધારકના ચરિત્ર પરથી સિદ્ધ થાય છે. હાથપગ જોડીને બેસી રહેવામાં, લંબાણ ક્રિયમાણની અનુદ્યોગતામાં, સ્વાર્થમાં, મમતામાં, પોતાની જ મેટાઈમાં અને ખોટા મિથ્યાભિમાનમાં માણસથી કંઈજ બનતું નથી. પાછલા વખતમાં હિંદુસ્તાન આવી હાલતમાં જેમનું તેમ અમુક સરહદમાં બંધાઇ રહેવાથી દુનિયાની સર્વે પ્રજાને દયા આણવા જેવી સ્થિતિએ આવી ગયું. વર્તમાન સ્થિતિમાંથી તેને ઉદ્ધાર, તેનાજ પૂર્વજોનાં આવાં સાહસ અને પરાક્રમેનાં વૃત્તાંતમાંથી થશે, માટે આવાં વૃત્તાંતે લોકની જાણમાટે જેમ બને તેમ વધારે બહાર લાવવાં જોઈએ. અલબત, આમાં એટલું યાદ રાખવાનું કે, આગળ જેમ ટટ્ટાબાજી–ગપેગપ ચલાવવામાં આવતી, તેમ થવું જોઈએ નહિ. એકદંગિયા લોક જોઈ આવનાર ભેળા ને વહેમી યાત્રીઓના ગપાટાથી પ્રવાસવાર્તાઓ ચિતરાવી જોઈએ નહિ. એમાં ચોકસાઈથી ખરી હકીકતે તેના મૂલાધાર સાથે પ્રજા આગળ રજુ કરવી જોઈએ. જે આવાં ચરિત્ર લોકોના વાંચવામાં આવે તે “અટકે અટકી પડયા” જેવું થાય નહિ.કેળવણી,માણસાઈ ધર્મ અને સ્વાર્થ સૌ આમાં સમાઈ જાય છે. હિંદના મહા વીશ્વર ટાગોરના પૂર્વ તરફના પ્રવાસ પછી, પૂર્વ તરફ એટલે જાપાન, ચીન અને મસાલાના ટાપુઓમાં આર્યોની સંસ્કૃતિ નષ્ટપ્રાય થતાં થતાં પણ કેવી પ્રબળ છાપ ત્યાંના લેકપર પડી રહેલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ આર્ય સંસ્થાના પ્રાચીન મહાન સંસ્થાપક-મહર્ષિ અગત્ય ૧૪૧ છે, તેના હેવાલો ત્રિમાસિક વિશ્વભારતી” અને તેનાં “બુલેટીન માં ઘણા આવ્યા છે. ગયા એપ્રિલના ઐતિહાસિક ત્રિમાસિકમાં પણ બરમા, સિયામ, કેડિયા, એનામ, સુમાત્રા, જાવા, બનિયે અને બાલી વગેરે માટે કંઈક જાણવા જેવા હેવાલ આવ્યા હતા અને આવે છે. એ બધા ભાગે, ઠી વગેરે હાલ બેજીયમ, હેલાંડ, ઈગ્લાંડ અને ક્રાંસ વગેરેને તાબે વહેચાઈ ગયેલા હોવાને લીધે, તેમજ તેમની રાજભાષા-શભાષામાં ત્યાંના હેવાલ લખાયા છે તથા પરદેશી મુસાફરોએ દેટની ભાષામાં પોતાના પ્રવાસો લખ્યા છે, એટલે આપણે એ જૂદી જૂદી ભાષાઓ જાણતા નથી તેથી તે જાણવા પામ્યા નથી, પરંતુ વિશ્વકોશ અને બીજા સાધનો ખુદ હિંદીઓના ચાલુ થયેલા પ્રવાસમાંથી હાલ આપણે આપણી સંસ્કૃતિ, બહારના દેશોમાં આગળ કેવા માનભર્યા આતિથ્ય પૂજાતી હતી તે જાણવા માંડયું છે. બહુ સારી ખાત્રીભરેલી રીતે કહેવાય છે કે, જાવાની પૂર્વે આવેલો એક નાનો બેટ જે “બાલી ’ને નામે ઓળખાય છે, ત્યાં અદ્યાપિ બ્રાહ્મણો વસે છે અને શિવધર્મ પાળે છે. તેઓ મનુસ્મૃતિના આચારવિચારે અને રીતરિવાજે ચાલે છે. જો કે તેમનો ઉપલો ઝખભે તો મુસલમાની કાપે વેતરાઈ ગયો છેજ. બાલિયન બ્રાહ્મણો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વરને માને છે અને બ્રહ્મને લગતી તાત્ત્વિક ભાવના રાખે છે. આ બાલાના બ્રાહ્મણ જાવાથી ત્યાં ગયેલા છે. આખા સુંદઠીપ જૂથમાં બ્રાહ્મણધર્મની ત્રિમૂર્તિનું પૂજન અર્ચન ચાલે છે. જાવામાં દખ્ખણના બ્રાહ્મણ અને લોકેજ જઈ વસેલા ન હતા, પણ દખ્ખણના રાજાઓએ ત્યાં જઈ ૨ાજ્યાધિકાર ભેગવી આજ લગી-૧૪ માં સેકા લગી હિંદુત્વને જાળવી રાખ્યું હતું. ગુજરાતના પ્રાચીન સાહિત્યમાં જવા અને મસાલાના બેટા તરફની સફરોના ઠેકઠેકાણે ઈસારા છે. ગુજરાતમાં તો જાવા સમૃદ્ધિનું ધામ ગણાઈ જાવે જઈ આવનાર મોટો ધનાઢય થઈ જતો એવી કહેતી પણ ચાલેલી છે. આ હકીકત જપમાં નિબંધરૂપે અને વિશ્વમાતમાં તે ઉપરથી એક ટુંકા પણ ચાનકદાર લેખતરીકે આવેલી તેને આ સારામાત્ર, ગુજરાતીઓ કે જેઓ અગાઉ એ તરફ જવા આવવાને માટે જાણીતા છે, તેમને પ્રેત્સાહન મળે અને કોઈ વીર વિદ્વાન, કઈ ધાર્મિક ઉપદેશક કે કોઈ વીર વેપારી સુંદ ટાપુઓ તરફ જવા તત્પર થાય અને હોલવાઈ જતી આર્ય સંસ્કૃતિને પુનરપિ પ્રજ્વલિત– કરે, એવા શુભાશયે લખાયો છે.* મણિલાલ છબારામ ભટ્ટ + “બુદ્ધિ પ્રકાશ-સપ્ટેમ્બર, ૧૯૨૬ના અંકમાંથી સાભાર ઉદ્દત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ महात्मा जानकीवर शरणजी ભારતવર્ષ ધર્મપ્રધાન દેશ છે અને એ જ કારણે ભારતવાસીઓ સેંકડો આઘાત સહન કરવા છતાંય પોતાનું અસ્તિત્વ ટકાવી શકાય છે. રોમ, કાથે જ, યૂનાન. બેબિલોન વગેરેનાં તે - નામજ રહ્યાં છે. તેમની પુરાતન ભૂમિ ઉપર આજે જે લોકો વસે છે તેમને અને મૂળનિવાસી ઓને કંઇ જ સંબંધ નથી. તેમનો તે ધર્મ પણ નથી અને તે ગૌરવ પણ નથી. ધર્મ અને જાતીયતા અને પદદલિત થઈને ધૂળમાં રેળાઈ ગયાં છે, પરંતુ ભારતવર્ષના ધર્મને પ્રભાવ તે તેને નષ્ટભ્રષ્ટ કરવામાં કંઈ બાકી ન રાખનારાઓ ઉપર પણ પડયા છે; તેનું એક દષ્ટાંત જોઈએ. આપણા લોકોમાં તુલાદાનનું માહામ્ય બહુ ભારે ગણાય છે. એડછાના પ્રસિદ્ધ મહારાજ વીરસિંહદેવે મથુરામાં ‘વિશ્રાંત” ઉપર સોનું, ચાંદી, અન્ન, ઘી, તેલ વગેરે મળીને ૮૧ મણનું તુલા-દાન કર્યું હતું, અને જે ત્રાજવાએ તેઓ તળાયા હતા તે હજુ સુધી ત્યાં પંડયાના ઘરમાં રાખી મૂકવામાં આવ્યાં છે. ઔરંગજેબે આપણા ધર્મને નષ્ટભ્રષ્ટ કરવા માટે જે જે કર્યું છે, તે તેના સમકાલીન બે હિંદુકવિઓની નીચેની ઉક્તિઓથી સ્પષ્ટ જણાઈ આવે છે – દેવલ ગિરાવતે ફિરાવતે નિસાનઅલી, ઐસે ડૂબે રાવ-રાને સબી ગયે લબકી; ગારા ગનપતિ આપ રન કો દેત તાપ, આપકે મકાન સબ મારિ ગયે દબકી; પીરા પૈગંબરા દિગંબરા દિખાઈ દેત, સિદ્ધી સિધાઈ ગઈ રહી બાત રબકી; કાસિહુકી કલા જાતી મધુરા મસીદ હતી, સિવાછ ન હોત તો સુનત હેત સબકી. ( ભૂષણ ) જબતે સહ તખત પર બૈઠે, તબ તે હિંદુ ન હૈ ઉર એ કે; મહેંગે કર તીરથને લગાયે, બેદ દિવાલે નિદર ઢહાય; ઘર ઘર બાંધ જેજિયા લીë, અપને મન ભાયે સબ કીન્હ. . ( લાલ કવિકૃત છત્રપ્રકાશ ) હવે જુઓ કે એજ ઔરંગજેબ આ તુલાદાનવિષે શું કહે છે. તે પોતાના પૌત્રને એક પત્રમાં લખે છે કે – જે કે સોનું, ચાંદી, ત્રાંબુ, અનાજ, તેલ વગેરેથી આપણે તળાવું એ આપણે દેશની પરિપાટી નથી. તેમજ ઇસ્લામની પણ એ રીતિ નથી, પરંતુ આ કાર્યનું પ્રસાદદાન અનેક દીન દુઃખીઓને મળે છે, તેથી હું પોતે પણ વર્ષમાં બેવાર મારા પવિત્ર શરીરને તળાવીને તેના ભારે ભાર સામગ્રી યોગ્ય લોકોને દાન કરું છું. તું પણ વર્ષમાં બે વાર અને દરેક તુલામાં સાત વાર જાદી જાદી ઉપરોક્ત વસ્તુઓથી તોળાઈને વહેંચી દીધા કરજે. આ કાર્ય શારીરિક અને માનસિક બન્ને પ્રકારની આપત્તિઓનું દમન કરવા માટે અત્યંત જરૂરનું છે.” આ તો ધર્મની વાત થઈ. એ સિવાય ચિત્તની શાંતિ પણ છે. હવે પ્રશ્ન એ થાય છે કે, આ બાબત શીખવનાર કોણ હશે? સાધારણ બ્રાહ્મણ પંડિત ઉપદેશ કરે તો ઘણાખરા લોકે કહેશે કે, એ તો પોતાના સ્વાર્થને સારૂ કહે છે. આથી આપણા દેશમાં આપણને ઉપદેશ આપનાર કેટલાક એવા મહાત્માઓ હોય છે કે, જેઓએ સ્વાર્થને તિલાંજલિ આપી હોય છે. ધર્મનો ઉપદેશ કર, શાંતિના ઉપાય બતાવવા અને તે ઉપરાંત ભગવદ્ભક્તિના અધિકારીઓને તેમનો માર્ગ બતાવ એ મહાત્માઓનું કાર્ય હોય છે. તેમાં કેટલાક એવા મહાપુરુષો થઈ ગયા છે, કે જેમણે લાખો માણસોનો ઉદ્ધાર કર્યો છે અને જેમના અમૃતમય ઉપદેશ હજુ સુધી લોકોને આ સંસારયાત્રામાં માર્ગદર્શક થઈ પડે છે. એવા એક મહાત્માનું ચરિત્ર અમે વિવિધ ગ્રંથમાળાના વાચકવર્ગને ભેટ કરીએ છીએ. તેમનું નામ મહાત્મા જાનકીવર શરણ અને તેઓ શ્રી અયોધ્યામાં કિલાપર રહેતા હતા. તેમના શિષ્યવર મહાત્મા રામ વલ્લભ શરણુજી તેની નીચે “સદ્દગુરુ સદન ” માં નિવાસ કરે છે. ફેઝાબાદ જીલ્લામાં શ્રી અયો * શ્રીમાન બાબુ પ્રભુદયાલ શરણુજીના “શ્રી સદ્ગુરુ ચરિત' નામના પુસ્તકને આધારે લખાયેલા શ્રી - અવધવાસી સીતારામજીના “સરસ્વતા’ માંના એક લેખ ઉપરથી અનુવાદિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા જાનકીવર શરણજી ૧૪૩ ધ્યાથી સાત કેશ પશ્ચિમે મુબારકગંજની સાથે જ કલાફરપુર નામે એક ગામ છે. તેના એક ભાગને ‘મહેરબાન મિશ્રનું પરું' કહે છે. ત્યાં મહેરબાન મિશ્ર નામના એક સરવાર-દેશી બ્રાહ્મણ રહેતા હતા. તેમના જ નામથી તે પરું વસ્યું હતું. મિત્રજી એક ધનવાન ગૃહસ્થ હતા. તેમના ચાર પુત્રો બબ્બે ત્રણ ત્રણ વર્ષના થઈને મૃત્યુ પામ્યા હતા. પુત્રશોક બહુ ભારે હોય છે. આથી મિત્રજી બહુ દુ:ખી રહેતા હતા. ઘણા દિવસ પછી વૃદ્ધાવસ્થામાં જ્યારે મિશ્રજીને કઈ પણ આશા નહોતી. તેવામાં અનાયાસે ભગવદ્દઇરછાએ ઉપર્યુક્ત મહાત્માજીએ મિશ્રજીને ત્યાં સંવત ૧૮૭૯ માં જન્મ લીધો. તે વર્ષે મિકની ખેતીમાં વીધે બમણું ચારધણું અન્ન પાકયું. મિશ્રજીએ ભારે ઉત્સવ કર્યો. તેમણે લોકવ્યવહારને અનુસરીને માનતા માની હતી તેથી તેમની વર્ષગાંઠને દિવસે લામાં બેસાડી ઘસડડ્યા હતા અને ઉત્સવ કર્યો હતો. તેમની માતા તેમનું બહુ પ્રેમપૂર્વક લાલન પાલન કરતાં. ત્રીજે વર્ષે બાધા ઉતરાવી માથાના વાળ લેવડાવ્યા અને પાંચમે વર્ષે કાન વિંધાવીને તેમની મેંડ વધારવામાં આવી અને તેમનું નામ રમેશ પાડવામાં આવ્યું. બન્ને વર્ષે વિદ્યાભ્યાસ શરૂ કર્યો. તેઓએ પંડિત ઈશ્વરદત્ત છપાસે સંસ્કૃત અને એક મેલવી સાહેબ પાસે ફારસી ભણવાનું શરૂ કર્યું. તેઓની બુદ્ધિ એટલી પ્રબળ હતી કે થોડા જ દિવસોમાં તેઓ તેમની પહેલાંના ભણનારાઓ કરતાં આગળ વધી ગયા. મોલવી સાહેબ અને તેમનાં કુટુંબીઓ તેમના ઉપર બહુ પ્રેમ રાખતાં. જે દિવસે તેઓ મુબારકગંજમાં મેલવી સાહેબને ત્યાં ભણવા નહોતા જતા, તે દિવસે તેઓ તે અથવા તેમનો પુત્ર કારણ પૂછવા આવતા. પછી નવમે વર્ષે તેમને યજ્ઞોપવીત દીધું. અગીઆરમે વર્ષે રમવાદવામાં ભારે ધામધૂમપૂર્વક તેમનું લગ્ન થયું. તેમને રુચિ નહોતી; પરંતુ હથિયારો અને ઘેડેસ્વારીનો ભારે શોખ હતો, તેથી પિતાજીએ તેમને એક ઘેડે લાવી આપ્યો હતો અને નાનાં નાનાં હથિયાર પણ કરાવી આપ્યાં હતાં. તેઓ તમંચો રાખતા અને નિશાન ખેલતા હતા. એક દિવસ એક પક્ષી તેમના નિશાનથી ઘાયલ થયું, તે જ દિવસથી નિશાન તાકવું તેમણે છોડી દીધું. એજ ગામમાં એક ગણેશી બાબા નામના ગોસાંઈ રહેતા હતા. તેમના સંસર્ગથી તેઓ શિવ-પૂજન કરવા લાગ્યા. મુબારકગંજમાં શ્રી સરયુજીની પાસે વૃતાચીકુંડ છે. સ્વામીશ્રી યુગલાનન્ય શરણુજી શ્રી અવધથી આવ્યા, ત્યારે તેઓ કેટલોક સમય ત્યાં રહ્યા હતા. તે દિવસોમાં સ્વામીજીએ મૌનવ્રત ધારણ કર્યું હતું. સીતારામસિવાય પાંચમો અક્ષર તેઓ મુખથી કહી શકતા નહિ. માત્ર સંકેતથી અથવા જમીન ઉપર લખીને આવશ્યક વાતચીત કરતા હતા; અને પાંચ સાત ઘેરથી ભિક્ષા માગી લાવીને ભોજન કરતા હતા. મહારાજજી પણ સ્વામીજીનાં દશ પૂર્વસંસ્કાર કરીને સ્વામીજી મહારાજને બહુ ચાહવા લાગ્યા. સ્વામીજીએ પોતે મોહિત થઈ જઈને અને આગ્રહ કરીને તેમને યુગલ મંત્ર આપ્યો અને ચૌદ મહિના ત્યાં રહીને તેઓ અવધ પાછા ફર્યા. - ત્યાર પછી કેટલાક દિવસ બાદ પંડિત ઈશ્વરદત્તજીનો મહારાજની સમાન ઉમરનો એકનો એક પુત્ર મરી ગયે. પંડિતજીને ભારે શેક થયો. તેમણે મહારાજના પિતાને કહ્યું કે, મારે વિચાર કેટલાક દિવસ માટે બહારગામ જવાનું છે, જે આ૫ રમેશદત્તને મારી સાથે મેકલે, તે તેનો અભ્યાસ પણ ચાલુ રહેશે અને મારાથી પુત્રશોક પણ ભૂલી જવાશે. મહારાજજીના પિતાએ એ વાતનો સ્વીકાર કર્યો અને પંદર વર્ષની ઉંમરે તેઓ પંડિતજીની સાથે કેયેલ ગયા. કાયલમાં એક સુબેદાર પંડિતજીના નેહી હતા. તેમની પ્રેરણાથી પંડિતજીની કથા પલટનમાં થવા લાગી. એ સિવાય અહીં પંડિતજી પલટનના કેટલાક અંગ્રેજોને નાગરી શીખવવા લાગ્યા. કેટલાક દિવસ પછી પંડિતજી અને સુબેદાર વચ્ચે મેળ ઘટી ગયો. સંયોગવશાત સુબેદારને તાવ આવવા લાગ્યો. લોકેએ સુબેદારને કહ્યું કે, આપને પંડિતજી સાથે વિરોધ થયો ત્યારથી આપ માંદા પડયા છો. સુબેદાર પંડિતજીને નિવાસસ્થાને ગયા. તે વખતે પંડિતજી ત્યાં નહોતા. ફક્ત મહારાજજી આસન ઉપર બેઠા હતા. સુબેદારની માંદગીની હકીકત સાંભળીને એક કાગળ ઉપર * શ્રી સીતારામ” લખીને તે કાગળ તેમને આપ્યો અને કહ્યું કે, આને માદળીઆમાં ઘાલીને ગળે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ મહાત્મા જાનકીયર શરણજી બાંધજો, તાવ નિહ આવે. બન્યું પણ તેજ પ્રમાણે; એટલે તે! સુબેદાર પડિતજી ઉપર અવિક રસ્નેહ રાખવા લાગ્યા. હવે એ વાત આખી પલટન અને શહેરમાં ફેલાઈ ગઈ કે પંડિતજીના એક વિદ્યાર્થીએ સુબેદારને સાજા કરી દીધા. આ વાત પલટનના અંગ્રેજ અમલદારના સાંભળવામાં આવી, ત્યારે તેણે મહારાજજીતે ખેલાવીને દર્શન કર્યાં અને તેએ સાથે વાતચીત કરીને તે બહુ પ્રસન્ન થયેા. તેણે પડિતજીને કહ્યું કે, આજથી અમે તેમની પાસેથી ભણીશું, તે દિવસથી તેએ સાહેબને ભણાવવા લાગ્યા. કાશ કેટલાક દિવસ પછી પલટન ક્રાયલથી અચાનક બદલવામાં આવી. અચાનક કલકત્તાથી છ છે. મહારાજજી રામલીલા જોવામાટે કલકત્તા ગયા. ખી? વષે સાહેબે મહારાજજીને કહ્યું કે, અહીં પલટનમાં રામલીલા કરાવેા. મહારાજજીએ ત્યાંજ રામલીલા કરાવી, પલટનના સિપાઇ લાલ અને કાળા પેાષાક પહેરીને વાનર અને રાક્ષસેા થયા, વાજી ંત્ર— હથિયાર વગેરે સાથેની બનાવટી લડાઇ બતાવી અને ભારે આનંદ થયા. તેજ સમયમાં મહારાજજીના પિતાના દેહાંત થયેા. પંડિતજી ઈશ્વરદત્તજી પોતાને ઘેર ગયા અને મહારાજજી ત્યાંથીજ કાશી તરફ ચાલી નીકળ્યા. કાશીમાં તેઓ વિદ્યાધ્યયન કરવા લાગ્યા. તેજ સમયને તેમના હસ્તાક્ષરને લખેલા એક પત્ર મળી આવ્યા છે, તેમાં તે પડિત ઇશ્વરદત્તજીને લખે છે કેઃ- આપની કૃપાથી એક નાનકડા ગ્રંથ પૂર્વમીમાંસાને, એક સાંખ્યને, એક પતંજલને અને એક ન્યાયના થઇ ગયેા છે; અને થાડુંક શ્રીરામાનુજ ભાષ્ય પણ જોયું છે. ' ૨૧ વર્ષની ઉંમરે તે વિદ્યાભ્યાસ કરીને ત્યાંથી પાછા ફર્યાં. તેજ અરસામાં તેમની પત્નીને! દેહાંત થઈ ગયા. તેને ફરીથી લગ્ન કરવામાટે ખૂબ કહેવામાં આવ્યું; પરંતુ તેઓએ કાઇનું ગણુકાયું નહિ. તેનું મન પહેલેથીજ ગૃહસ્થાશ્રમમાં ચાંટતું ન હતું, કેમકે સ્વામી શ્રીયુગલાનન્ય શરણુજીએ તેમને મંત્રજ નહાતા આપ્યા પણ તેમના હૃદયમાં વૈરાગ્યનું ખીજ પણ વાવી દીધું હતું, તેથી પત્નીના દેહાવસાનથી તેએનું મન ગૃહસ્થાશ્રમમાંથી પૂર્ણરૂપે ઉડી ગયુ. ત્યારબાદ તેઓ વારંવાર શ્રી અવધની વિહાર-ભૂમિ જોવા અને ગુરુદન કરવા ચાલ્યા જતા અને તેમના ભાઇ તેમને પાછા વાળી લાવતા. તેજ અરસામાં સ્વામી શ્રી યુગલાનન્ય શણુજી અવધથી ચિત્રકૂટ ચાલ્યા ગયા. યાંથી તેમણે મહારાજજીને એક પત્ર લખ્યાંકઃ-એક સપ્તાહમાં આવે તે ઉત્તમ, પંદર દિવસમાં આવે! તે મધ્યમ અને મહિના પછા આવશે તેા નિકૃષ્ટ.' તે આ પત્ર મળતાંજ સંસારને સલામ કરી, સમસ્ત બંધન તેાડી નાખી, ધરને ત્યાગ કરી ચિત્રકૂટ તરફ પધાર્યાં અને એક અઃવાડિયાની અંદરજ સ્વામીશ્રીની સેવામાં હાજર થયા. ત્યાં કામાદ્રિની પરિક્રમા ( પરકમ્મા ) નાં સ્થાનાનાં દર્શન અને સંતાનાં સંભાષણથી તેમને ભારે આનંદ થયા. ત્યાંજ સ્વામીશ્રીએ તેમને કહ્યું કે ભિક્ષા લઇ આવે. તેઓએ કહ્યું કે, મેં તે કોઇ દિવસ ભીખ માગી નથી, હું કેવી રીતે ભીખ માગું ? સ્વામીજીએ કહ્યું કે, “તમારે માગવુ નહિ પડે. તમે ભિક્ષામાટે જશે! કે તરતજ લેાકેા જાતેજ આપી દેશે.” બન્યું પણ એજ પ્રમાણે અને અનેક દિવસેાસુધી ગુરુશિષ્ય બન્ને ખૂબ આનંદપૂર્વક મંદાકિનીને કિનારે રહ્યા. ચિત્રકૂટથી તેઓ કલકત્તા ગયા. ત્યાંથી જગદીશપુરીની યાત્રા કરી. પુરીથી નીકળીને કામીન પહેાંચ્યા. ત્યાંના ભગવતીના મંદિરના પૂજારી સાથે તેમને ખૂબ સ્નેહ બંધાયેા. તેણે વિવિધ પ્રકારે તેમની સેવા કરી. એક દિવસ તેઓને તે પેાતાના પૂજાસ્થાનમાં લઇ ગયા. ત્યાં અનેક પ્રકારનાં અસ્ત્રશસ્ત્ર હતાં; અને એક મનુષ્યના કાપેલા મસ્તકમાંથી લેાહી નીતરતું જોવામાં આવ્યું, પણ તેમના ચિત્તમાં ગ્લાનિ થઇ અને ત્યાંથી ચાલ્યા જવાની ઈચ્છા કરી, ત્યારે તેણે તેમને રાકયા અને પડદો પાડી દીધા. તે સઘળું સુગંધિત પુષ્પા અને માનભેગ વગેરેમાં ફેરવાઈ ગયું. તેણે તેમને બીજી અનેક ચિત્રવિચિત્ર વસ્તુએ બતાવી અને કહ્યું કે, “શું કરૂં ? તમે વૈષ્ણવ સાધુના ચેલા છે, નહિ તે હું તમને શાક્ત બનાવત અને ખૂબ મજા કરાવત. મહારાજજી. કહેતા હતા કે, “ એ શાકત સિદ્ધપુરુષ હતા.” ત્યાંથી તેઓ ચિત્રકૂટ આવ્યા; પરંતુ તેમના ગુરુજી અવધ ચાલ્યા હતા, તેથી તેઓ પણ તેમની પાસે આવીને નિ`ળીકુંડ ઉપર રહ્યા. '' ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા જાનકીવર શરણજી ૧૪૫ તેઓના આવ્યાના સમાચાર જાણીને તેમના ભાઈ આવ્યા અને તેમને ઘેર લઈ ગયા; પરંતુ જીવ ન ચેટો અને અયોધ્યા પાછા આવી સ્વામીજીને કહ્યું કે, “મારે ત્યાંથી દૂર થઈ જવું જોઈએ, કેમકે ત્યાં રહેવાથી કુટુંબીઓ વારંવાર ડખલ કરશે.” એ પ્રમાણે કહીને, સ્વામીજીની આજ્ઞા લઈને ચાર વર્ષ કાશીમાં રહી વિદ્યાધ્યયન કરવા લાગ્યા. તેઓનું તેજ એટલું બધું હતું કે તેઓ જે વિદ્યાલયમાં ભણવા જતા હતા, ત્યાં વિદ્યાર્થીઓને જે કંઈ વહેંચાતું તે વહેંચનાર તેમના તેજથી અંજાઈ જઈને તેમને કંઈ પણ આપી શકતો નહિ. કોઈ પૂછતું કે, તેમને કેમ ન આપ્યું ? તો તે કહેતા કે, “ભાઈ ! એ મહાપુરુષ આપણી વસ્તુ શામાટે લે ?” એકવાર શ્રીકાશીછમાં રામાયણના ટીકાકાર બંદન પાઠક અભિમાનપૂર્વક કહેવા લાગ્યા કે, ગોસ્વામીજીની વાણીના અર્થો જેટલા હું સમજ્યો છું, તેટલા કેાઈ સમજયું નહિ હોય. આથી બાબા રઘુનાથદાસજીએ કહ્યું કે –“ભઈ રઘુપતિપદ પ્રીતિ પ્રતીતી, દારુણ અસંભાવના વીતી.” આ ચોપાઈમાં દારુણ અસંભાવનાને શું અર્થ છે ? પાઠકજી ચૂપ થઈ ગયા; એટલે બાબાજીએ ફરીથી કહ્યું – “મેં તર્કથી પ્રશ્ન નથી કર્યો,” પણ મને એ વાતની ખબર જ નથી. તે સભામાં શ્રીમહારાજજી પણ હતા. તેઓએ કહ્યું કે મારી સમજ આ પ્રમાણે છે: “ભગવાન ન હોવાની શંકા કે જે નાસ્તિકેને હોય છે, તેને અસંભાવના કહે છે. ભગવાનનાં અનેક ચતજ આદિ સ્વરૂપોમાંથી શ્રીરામચંદ્રના બે હાથવાળા શ્યામ સુંદર સ્વરૂપમ પરાત્પર સ્વરૂપનો નિશ્ચય ન થાય તે દારુણ અસંભાવના છે. તે શિવજીનાં વચનથી શ્રી સીતાજીની દારુણ અસંભાવના નાશ થઈને, શ્રીદશરથરાજકુમારમાં પરા૫ર સ્વરૂપ નિશ્ચય થઈને પ્રીતિ પ્રતીતિ થઈ.” આ ભાવ સાંભળીને બને મહાત્માઓએ શ્રીમહારાજજીની પ્રશંસા કરી. મુસાફરીમાં તેઓ ગૃહસ્થના મકાનમાં નહોતા ઉતરતા. દેવાલયમાં, તીર્થના કિનારે કે વસ્તી બહાર વાડી-બગીચામાં પોતાને મુકામ જમાવતા હતા. લોકો ત્યાં પણ પહોંચી જતા અને તેમની સેવા કરતા. કોઈ નિર્ધન માણસ આગ્રહ કરે તે પોતે તેને ઘેર ચાલીને જતા; પણ ધનવાનોને ઘેર નહાતા જતા. તેઓ કહે છે કે – “હે સાધુ ! વૈરાગ્ય એ શું છે? રાજા અને ધનવાન પાસે કંઈ પણ ન માગવું. રાજાને બારણે ન ચઢવું, તેનું મેં ન જેવું, કરોડોનો ખજાનો આપે તોપણ તે તરક દષ્ટિપાત પણ ન કર.” તેઓ મનુષ્યમાત્રને વહાલા લાગતા; મનુષ્યમાત્રને તો વહાલા લાગતા, પણ જંગલી જંતુઓ પણ તેમને પીડતાં નહિ. અનેક વર્ષોની મુસાફરીમાં તેમને દિવસોના દિવસ સુધી જંગલમાં ચાલવું પડવું; પણ તેઓ સદા ક્ષેમકુશળજ રહ્યા. ઇદ્રિયદમન તેમનામાં પૂર્ણ પણે હતું. યુવાન, સુંદર અને સ્વતંત્ર હોવા છતાં પણ હજારો ધનભંડારો આગળ તેમની કોઈ પણ ઇદ્રિય મનની આજ્ઞા બહાર નથી થઈ કે નથી મન ઇંદ્ધિને વશ વર્યું. કેટલીએ જગાએ સુંદર અને ધનવાન સ્ત્રીઓ તેઓઉપર મોહિત થઈ ગઈ હતી અને અનેક છળપ્રપંચથી પિતાના મનોરથ સિદ્ધ કરવા ઈચ્છતી; પણ તેઓ તો જેમ શ્રીનારદજી ઇંદ્રપ્રેરિત કામદેવના કૌતુકથી બચ્યા હતા, તેજ પ્રમાણે નિર્લેપ રહ્યા હતા. ભાગ્યવશાત જે કંઇ પ્રાપ્ત થાય તેમાં સંતોષ માનવાનો અનુભવ પણ તેમને બરાબર થયે હતો. એકવાર આખો દિવસ ભૂખ્યા રહ્યા પછી કુરુક્ષેત્રમાં એક મોગલે તેઓને બે જમરૂખ આપ્યાં. આ પ્રસંગનું વર્ણન કરતાં તેઓ કહેતા હતા કે, “કડકડતી ભૂખમાં બે જમરૂખ મળ્યાં, તે પણ એવાં લાગ્યાં કે જાણે રાજ્ય મળી ગયું. ” મુસાફરીમાં તેઓ ઘણેભાગે એકલાજ રહેતા અને પોતે ઉચકી શકે તેટલોજ સામાન સાથે રાખતા. તેઓ કહ્યા કરતા કે – તલાશે યાર મેં કયા ઢુંઢિયે કિસીકા સાથ, હમારા સાયા હમેં નાગવાર રાહમેં હૈ. બળવા પછી તેઓ કાશીથી કલકત્તા થઈને ગંગાસાગર પહોંચ્યા. શ્રીગંગાજીનાં દર્શનથી તેઓના મનમાં એવો ઉત્સાહ આવ્યો કે ગંગાજીને કિનારે કિનારે શ્રી રઘુવીરનું સ્મરણ કરતા કરતા અયાચક વૃત્તિ સાચવી પગપાળા જ ગંગોત્રી જવું જોઈએ. તેઓ તરતજ ચાલી નીકળ્યા અને “સુંદર વન' ની શોભા જોતા જતા ત્રીજે દિવસે કલકત્તા પહોંચ્યા, ત્યાંથી શ્રીરામપુર આવ્યા. રા. ઠ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ મહાત્મા જાનકીવાર શરણજી ત્યાં ગંગાકિનારે એક બંગાળીબાબુના બાગમાં તેઓ ઉતર્યા. તે બાબુ મહાસજજન હતા. તેમણે તેમની ખૂબ સેવા કરી અને એક વર્ષ સુધી તેઓ પાસેથી કર્મ, જ્ઞાન અને ઉપાસનાનો ઉપદેશ સાંભળે. એક દિવસ ત્યાંથી તેઓ ચૂપચાપ ચાલી નીકળ્યા અને ચાર દિવસ ચંદ્રનગરમાં રહીને ચિંચુડા ગામમાં એક મંદિરમાં રહ્યા. ત્યાંના મહંતે તેમને બહુ આદરસત્કાર કર્યો. તેઓ કહેતા હતા કે, ચિંચુડાના મંદિરની બાકિશારીની કે શ્રી રઘુનાથજીની મૂતિ જેવી મૂર્તિ સમસ્ત બંગાળમાં ક્યાંયે નથી. તેમાં એક ચિત્ર પંચવટીનું છે. એક કુટીમાં શ્રી યુગલ સરકાર ( શ્રીરામચંદ્રછ) વિરાયા છે. એક કુટીમાં સૌમ્યમૂર્તિ લક્ષ્મણજી ભોજન કરી રહ્યા છે અને દૃષ્ટિ સરકારનાં ચરણોમાં લાગેલી છે. એ ચિત્ર ખૂબ ચિત્તાકર્ષણ કરે એવું છે. કેટલાય હજાર રૂપિયાની આવકવાળી જગ્યા મંદિરના ખર્ચના નિભાવ માટે છે. ત્યાં જ તેમણે રથયાત્રા કરી. લોકોએ તેમને ઉંચા સિંહાસન ઉપર શ્રીરઘુનાથજીની સાથેસાથે બેસાડ્યા અને સેંકડે બંગાળીઓ ઉઘાડે માથે અને ખુલે પગે રથને ખેંચતા હતા. આ કૌતુક જોઈને તેઓ ખૂબ પ્રસન્ન થયા. ત્યાંના મહંત તેઓના ગુણ અને સ્વરૂપ ઉપર એટલા બધા મુગ્ધ થયા હતા કે, જે શ્રી મહારાજજી ત્યાં જ રહે તે મંદિર અને જગ્યા વગેરે તેમના નામ ઉપર ચઢાવી દેવા તેઓ તૈયાર હતા; પરંતુ શ્રી મહારાજજીએ તેને સ્વીકાર ન કર્યો અને ત્યાંથી પણ તેઓ ચૂપચાપ ચાલ્યા ગયા. ચિંચુડાથી મુર્શિદાબાદ આવીને તેઓ મહંત ગોપાળદાસને ત્યાં ઉતર્યા. તેમની પણ ઈચ્છા હતી કે, તેઓ ત્યાં રહે અને મંદિરના મહંત થાય. તેઓ પ્રતિષ્ઠાની ખૂબ નિંદા કરતા અને કહેતા કે – अभिमान सुरापानं गौरवं घोर रौरवम् । प्रतिष्ठा शूकरी विष्ठा त्रीणीं त्यक्त्वा सुखी भवेत् ।। એક દિવસ ત્યાંથી પણ તેઓ ચૂપચાપ ચાલી નીકળ્યા. મુર્શિદાબાદથી ચાલી નીકળીને ભાગલપુર. રાજમહલ, મુંગેર વગેરે સ્થાનોમાં નિવાસ કરતા કરતા તેઓ પટણા પહોંચ્યા અને ઉદાસીઓની “સંગત ”( જમાત )માં ઉતર્યો. ત્યાં ઉદાસીઓ અને ગ્રામવાસીઓએ તેઓની ખૂબ સેવા કરી. પછી તેઓ સુલતાનગંજ આવીને કેટલાક દિવસ પહાડની ગુફામાં રહ્યા. સુલતાનગંજથી ઉપડ્યા તો ચોદ કોશ સુધી વસ્તી ન મળે. ત્યાંજ વનમાં તેઓ એક ઝાડની નીચે ડ ર , એટલામાં લગભગ ચાદ-પંદર વર્ષની ઉંમરના બે બાળક-એક શ્યામ અને એક ગેરવર્ણવાળા-દેખાયા. તેમણે તેમને કહ્યું -“બાવાજી ! ભૂખ્યા છો કે?” તેઓએ કહ્યું:-“હા.” થોડીવાર પછી એ બાળકેએ બે હાંહલી અને દાળ ચોખા લાવી, જંગલમાંથી લાકડાં વીણી લાવી દ ળભાત બનાવી તેમને કહ્યું :-"બાવાજી : ઉડે, પ્રસાદ તૈયાર છે.” તેઓ ઉઠયા, પ્રસાદ જમ્યા. તે બાળકોને કહ્યું: “તમે પણ જમો.” તેઓએ કહ્યું-“અમે અમારે ઘેર જમીશું.' એમ કહીને તેઓ અંતર્ધાન થઈ ગયા. પ્રાતઃકાળમાં તેમણે તપાસ કરી, ગાઉના ગાઉસુધી વસ્તીને પત્તા ન હતો. શ્રી મહારાજ કહેતા હતા કે, એ દાળભાતનો સ્વાદ અલૌકિક હતો. એ પ્રમાણે લીલા કરતા કરતા શ્રીકાશીજી, મીરજાપુર, કાનપુર, ફરૂખાબાદ ઈત્યાદિ શહેરોમાં રોકાતા રોકાતા તેઓ શ્રીહરિદ્વાર પહોંચ્યા અને ત્યાંથી ગઢવાલ થઇને શ્રીગંગોત્રી પહોંચી ગયા. - ગંગોત્રીથી પાછા ફરતાં હેલીકેશમાં અયોધ્યાના કેટલાક સંત મળ્યા. તેમની મારફત સ્વામીજીએ એક પંખો મોકલ્યો હતો અને એક પત્રમાં લખ્યું હતું કે, “આ પંખો નથી, પણ પંખ મળતાંજ ઉડી આવે. ઘણે દિવસથી તમને જોયા નથી.” પંખે અને પત્ર મળતાં જ તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા અને રેલમાર્ગે અયોધ્યા આવીને ગુરુજીનાં દર્શન કર્યા, કેટલાક દિવસ ગુરુ સેવામાં રહ્યા પછી તેઓએ વિચાર્યું કે દરવેશમાં રહે તે બેહતર, આબે દરિયા વહે તે બેહતર. અને ચૂપચાપ જનકપુર ચાલી નીકળ્યા. આગ્રા શહેરમાં જઈને રાધાસ્વામીને ત્યાં ઉતર્યા. તેમને રાય વૃંદાવન બહાદૂરના પત્ર મારફત તેઓના આગમનની સૂચના મળી હતી. રાય શાલીગ્રામ બહાદુરને તેમની સેવામાં રોકવામાં આવ્યા અને તેમની સેવા તેમણે ખૂબ ભાવપૂર્વક કરી. એક દિવસ રાય શાલીગ્રામ બહાદરે તેમને પૂછયું કે, “આપ અમારા સ્વામીજીને કેવા સમજે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા જાનકીવર શરણજી 19 છે?” તેઓએ કહ્યું:- સારા સંત છે.' તેમણે કહ્યું -“હા, સારા સંતજ જાણે છે. તેઓ તો આ સમયમાં ભગવાનના અવતાર છે.” તેઓશ્રીએ કહ્યું- તમે ગુરુભક્ત છો, તમારે એ જ પ્રમાણે જાણવું જોઈએ.' ત્યાંથી તેઓ શ્રીવૃંદાવન પધાર્યા. કેટલાક મહિના ત્યાં રહ્યા. ઉભાષામાં ભક્તમાળ રચનાર શ્રી તુલસીરામજી તથા શાહ કુંદનલાલજી સાથે તેમને ખૂબ સ્નેહ બંધાયે. જ્યારે શાહજી “ શ્રી મિ' કહેતા અને તેઓશ્રી ‘ સીતારામ ' કહેતા, ત્યારે પરસ્પર ખૂબ આનંદ થતો. ત્યાંનાં ખાસ સ્થળોનાં ખૂબ ફરી ફરીને દર્શન કર્યા. ત્યાંની ઠાકોરસેવાની તેઓ પ્રશંસા કરતા હતા. શ્રી ગોસાંઈ મધુસૂદનદાસજીની શ્રીમદ્ભાગવતની કથા તેમણે સાંભળી હતી. તેની પણ તેઓ પ્રશંસા કરતા હતા. ત્યાંથી તેઓ દિલ્હી પધાર્યા. નિજામુદ્દીન ઓલિયાની સમાધિ તથા બીજા પ્રસિદ્ધ સ્થાને જોયાં. ત્યાંજ પૂર્વપરિચિત અને ઘણી વખત અવધમાં રહેલા ડેપ્યુટી ભાસ્કરરાવ સાથે તેમનો ભેટો થયો. તેમણે તેમની ખૂબ સેવા કરી અને તેઓને પંજાબ જવાનો વિચાર જાણીને ઉચ્ચ દરજ્જાના ડબામાં બેસાડીને તેમને પંજાબ પહોંચાડ્યા. પંજાબમાં જઈને અમૃતસરના શીખોનું ગુરુદ્વાર જોયું. તે સ્થાન બહુ રમણીય છે. તેઓ કહેતા હતા કે, આઠે પહોર ઉત્સાહ તો માત્ર ત્યાંજ રહ્યા કરે છે. ત્યાંથી તેઓ લાહોર આવ્યા. લાહોરમાં બાબા અટલસિંહજીની સમાધિનાં દર્શન કર્યો; બાબા અટલસિંહજીનો ઇતિહાસ તેઓશ્રી જ વાર. વાર કહેતા હતા. કેટલાક દિવસ પંજાબમાં રહીને તેઓ વૃંદાવન આવ્યા અને થોડા દિવસ ત્યાં રહ્યા બાદ અવધ પાછા ગયા. અવધમાં થોડા દિવસ રહી ફરીથી મિથિલા ચાલ્યા ગયા. રસ્તામાં મધૌલ જઇને બાબુ ભીમસિંહજીની વાડીમાં ઉતર્યો. આ યાત્રામાં શ્રીમહારાજે એક મંદિરમાં શ્રીકિશોરીજીની મૂર્તિનું નાક ખંડિત જોયું. તેની હકીકત પૂછતાં માલમ પડ્યું કે, “મહાત્મા શ્રીસૂરકિશોરજી જનકપુરમાં રહેતા હતા, તેમની સેવાપૂજાની તે મૂર્તિ છે. તેઓ બહુ ભાવિક સંત હતા. શ્રીકિશોરીજીને પિતાની પુત્રી માનતા હતા. એક દિવસ ભાવાવસ્થામાં તેમને જણાયું કે, શ્રીકિશોરીજી કહે છે કે, “બાપુ ! મારી નથ બહુ ભારે છે. મારાથી તેને ભાર સહન થતું નથી.' તેમણે પૂજારીને મંદિરના દરવાજો ખોલી નાખવા કહ્યું. દરવાજા ખોલ્યા પછી જોયું તે પ્રીકિશોરીજીનું નાક ખંડિત થઈને નથ નીચે પડી છે.” ધન્ય છે ભાવિક સંતનાં ચરિત્રને! તેમની જ વાત છે કે, તેઓ એકવાર શ્રી અયોધ્યા આવ્યા હતા, પણ સમૂછને આ કિનારે એટલાજ ખાતર ન રહ્યા કે જમાઈના રાજ્યમાં પાણી શી રીતે પીવાય ! રાત્રે શ્રીકિશોરીજી તેમની પાસે પધાર્યા. તે વખતે શ્રીકિશોરીજીએ સફેદ વસ્ત્ર અને ફૂલોનાં ઘરેણાં ધારણ કયાં હતાં. તેઓએ એ જોઇને કહ્યું –“અમે તો દશરથજીને ભારે ઐશ્વર્યવાન જાણીને સંબંધ કર્યો હતો. શા કારણથી પુત્રીને ઘરેણાં પહેરાવતા નથી ? ” એટલે શ્રીકિશોરીજીએ કહ્યું –“બાપુ! અહીં ઘરેણાંની અછત નથી. ગરમીને કારણે મેં જાતે જ તે ઉતારી મૂક્યાં છે. ” તે મહાત્માના એક પ્રયાગદાસ નામના એક શિષ્ય બહુ ભાવિક હતા. તેઓ શ્રીરઘુનાથજીને પોતાના બનેવી માનતા હતા. બાળકાંડથી આગળની રામાયણ પણ સાંભળતા નહિ. એક દિવસ સંયોગવશાત કોઈ જગ્યાએ વનવાસનું ચરિત્ર સાંભળ્યું, ત્યારે તેઓ બેચેન થઈ ગયા હતા ! તરતજ શ્રી ચિત્રકુટ તરફ તેઓ ચાલી નીકળ્યા. રસ્તામાં શ્રીરઘુનાથજીને ગાળ દઈને કહેતા જતા કે, “તમે તે ગયા તો ગયા, પણ મારી રાજદુલારી બહેનને શામાટે લેતા ગયા ?” ચિત્રકૂટ પહોંચ્યા તો જોયું કે શ્રીરઘુનાથજી અને શ્રીલક્ષ્મણજી ઘડાઓ ઉપર સ્વાર થયેલા છે, બીજા રાજકુમારો પણ સાથે છે, શ્રીકિશોરીજી પાલખીમાં છે, બધો રાજસી ઠાઠ છે. તેમણે કહ્યું -“અમે તે સાંભળ્યું હતું કે, આપ રાજ્ય છેડીને વનમાં ચાલ્યા ગયા છો.” શ્રીરઘુનાથજીએ કહ્યું –“હું તે તમારેમાટે તમે જેવી ભાવના કરશો તેવો જ સદાયે છું.” શ્રીપ્રયાગદાસજીના એક ગુરુભાઈ હતા. તેઓ શ્રીરઘુનાથજીના ઘડાઓના અશ્વપાલ થવાની ઈછી કર્યા કરતા હતા. હમેશાં લીલું ઘાસ વાઢીને મેદાનમાં રાખી મૂકતા, આગળ પાછળ ખીલીઓએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ મહાત્મા જાનકીવર શરણુજી બરાબર બાંધતા અને ખરેરા ફેરવીને ઘડાઓને પ્રેમપૂર્વક સ્વચ્છ રાખતા. એક દિવસ એજ પ્રમાણે કરતા હતા, તેવામાં કોઈ રાજાની સ્વારી ત્યાં આવી પહોંચી. તેમણે પડકારીને કહ્યું -“ખબરદાર! અહી આવ્યા તે, રાજકમારના ઘેડા બાંધેલા છે.” રાજાના નેકરોએ કહ્યું -“રાજા સાહેબ! અહીં ધેડા ટહુ કંઇપણું નથી, એક ચબાવલો માણસ ખરેરો લઈને ફરે છે અને આગળ પાછળ ખીલીઓ ઠોકેલી છે. ” રાજાએ તે તરફ સ્વારી આગળ ચલાવી. જુએ છે તો સેંકડો ઘેડા દોરડાં તોડીને લાત મારવા લાગ્યા. રાજાના બધા નોકર ઘાયલ થયા. રાજા શરમિંદો થઈ તે મહાત્માના ચરણોમાં પડ્યો અને અપરાધમાટે ક્ષમા માગી. મહાત્માએ કહ્યું કે, અમારી થોડાળની ધૂળ બધા ઉપર ભભરાવો એટલે બધા સાજા થઈ જશે. બન્યું પણ તેજ પ્રમાણે. યાત્રા પૂરી થયા પછી તેમણે એક સંતની સાથે જનકપુરનાં જંગલોની મુસાફરી કરી. ત્યાં સીતામઢીમાં ઉતર્યા, સીતામઢીમાં કેટલાક દિવસ રહ્યા બાદ અહલ્યાસ્થાને ગયા. તે જગ્યાએ રામશાસ્ત્રીજી નામના એક પ્રસિદ્ધ મહાત્મા રહેતા હતા. તે મહાત્માજીને અહલ્યાસ્થાને ઉપર ખૂબ પ્રેમ હતો. એકવાર તેઓ રાજા ઉદયનારાયણસિંહની સાથે કાશીજી આવ્યા. કાશીમાં એકવાર તેઓ માંદા થયા, ત્યારે રાજાજીને કહ્યું કે, “મને જલદી અહલ્યાસ્થાને લઈ જાઓ. મારું શરીર અહી થી જાય એવું ન બને તો સારું.” લોકોએ વિવેક કર્યો કે, “મહારાજ! કાશીપુરી મુક્તિ આપનારી છે. અહીં દરદરના લોકો મરવા માટે આવે છે.” તેઓશ્રી બોલ્યા કે, “મારૂં હદય પથ્થર જેવું છે. મારી સદગતિ અહલ્યાસ્થાનસિવાય બીજી જગાએ નહિ થાય, કે જ્યાં શ્રીરઘુનાથજીએ પથ્થર ઉપર વિશેષ કૃપા કરી છે.” તરત જ તેમને શ્રી અહલ્યાસ્થાને પહોંચાડ્યા. અહીં કેટલાક કાયસ્થ તેમનાં દર્શન કરવા આવ્યા હતા. તેમને કહીને તેઓશ્રીએ શાસ્ત્રીની સમાધિ અને તેમનાજ નામે એક ધર્મશાળા બંધાવી આપી. અહલ્યાસ્થાનથી આવીને શ્રી અયોધ્યામાં કેટલાક દિવસ ગુરુસેવા કરીને બદ્રીનારાયણની યાત્રા કરી. ત્યાંથી પાછા ફરીને થોડા દિવસ પછી જનકપુર પાછા ગયા. આ યાત્રામાં શ્રીકમલા નદીના તટ ઉપર કુટી બનાવીને ત્યાં નિવાસ કર્યો. તેજ કુટીમાં એક દિવસ શ્રીરામશોભાદાસજી સંત (જેઓ થોડા દિવસથી શ્રી આયોધ્યામાં મેટી છાવણીમાં રહેતા હતા) પિતાના ગુરુજી તથા બીજી સોળ મૂર્તિઓને સાથે લઈ તેમનાં દર્શને આવ્યા. દિવસના ચાર વાગ્યાનો સમય હતો, સત્સંગમાં તે રાત પડી ગઈ. બધા સંત ત્યાં જ રહ્યા. પ્રાતઃકાળમાં સંત શ્રીકમલાજીમાં સ્નાન કરવા ગયા. શ્રી મહારાજજીને મનમાં થઈ આવ્યું કે, સંતે અહીં રહ્યા, કંઇ પ્રસાદ ન થયો, આ વખતે કંઈ હોત તો ઠીક.” સંતો સ્નાન કરીને પાછા ફર્યા અને તેઓશ્રી પાસે રજા માગી; ત્યાં તે એક આશ્ચર્ય ચરિત્ર દેખાય. એ ચરિત્ર અમે શ્રીરામશોભાદાસજી પાસેથી જ સાંભળ્યું છે. એક આઠ નવ વર્ષની ઉમરની કુમારિકા એક નાની ટોપલીમાં પુરી અને ખાંડ તથા એક હાંડીમાં દહીં લઈને હાજર થઈ. બધી વસ્તુઓ શ્રીરામજી સમક્ષ મૂકીને બોલી - મારી માતાએ કહ્યું છે કે, બાવાજીને આપી આવ.' એમ કહીને અંતર્ધાન થઈ ગઈ. સઘળા સંતે ચકિત તેઓશ્રીને ચરણે ઢળી પડ્યા અને કહ્યું:-“ધન્ય છે આપને !” શ્રી મહારાજજીએ એજ પદાર્થો સંતોને આરોગાવ્યા. શ્રીરામ શોભાદાસજી કહેતા હતા કે, મિથિલાજીનું દહીં ઘણેભાગે સ્વાદિષ્ટ હોય છે જ, પણ આ દહીંને સ્વાદ કંઈ જુદો જ હતો.” બધા સંતે કહેતા હતા કે, “અમે જન્મભરમાં આવું દહીં ચાખ્યું નથી.” દિલ્હીવાસી મોલવી અબ્દુલ રહેમાન સાહેબ બળવા પછી રૂદલીમાં રહેતા હતા. તેઓ શ્રી અયોધ્યા આવ્યા અને શ્રીમહારાજને મળ્યા. શ્રીમહારાજજીએ તેમને મેટા મહારાજશ્રીનાં દર્શન કરાવ્યાં. એ મેલવી સાહેબ સંત હતા. મૈલાના રૂમની મસનવી મધુર સ્વરે વાંચતા હતા. અને સુંદર અર્થ કરતા હતા. તેમણે એ આખું પુસ્તક મોટા , મહારાજશ્રીના દરબારમાં સંભ- વાવ્યું. મહારાજશ્રી પણ સાંભળતા હતા. એક દિવસ મોલવીસાહેબે મોટા મહારાજ સમક્ષ *નીચેના ભાવની શેર વાંચીઃ હૈયાની આંખ ઉઘડી હોય છે એવી માશુકને જુઓ કે પ્રત્યેક સૂર્યોદયને પ્રકાશ તેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા જાનકીવર શરણુજી ૧૪૯ મુખનું નૂર (પ્રતિબિંબ ) અથવા પ્રત્યેક સાયંકાળને અંધકાર તેની લટોની છાયા છે. ” શ્રી મહારાજજી પણ ત્યાંજ બેઠા હતા. તેમણે કહ્યું:-મોલવી સાહેબ ! તેને અર્થ તે આ પ્રમાણે છે . કે-“હૈયાની આંખ ઉઘડી હેય તો એકજ માશુકને જુઓ. પ્રત્યેક પ્રાત:કાળે તેનું જ મુખ જુઓ અથવા પ્રત્યેક સાયંકાળે તેની જ લટને જુએ. કોઈ વખત કઈ અંગની ઝલકથી ઉન્મત્ત બનો તે કઈવાર બીજી અંગની દમકથી મસ્ત રહો.” આ અર્થ સાંભળીને મોલવી સાહેબ સ્તબ્ધ થઈ ગયા અને કહ્યું કે, “કાજળ તો સર્વ કોઈ આજે છે, પણ અંજન અંજનમાં ફેર હોય છે ને ” . ...મહારાજશ્રી એ સ્વામીજી તરફ જોઈને કહ્યું - “તેરે હી સુઝાયે સુઝે અસુઝ સુઝાવસે; તેરેહ બુઝાયે બુઝ અબુઝ બુઝાવસે.” સંવત ૧૯૩૨ માં તેઓશ્રીએ પંજાબની છેલ્લી યાત્રા કરી. તેઓ મુતાન થઈને કાશ્મીર ગયા. ત્યાંથી પાછા ફરીને લાહોર આવ્યા. ત્યાં જ તેમને શ્રી મેટા મહારાજની માંદગીનો તાર મળે. તેઓની ત્યાંથી તરતજ શ્રીઅવધ ચાલી નીકળ્યા. શ્રી સ્વામીજીના સ્વર્ગવાસને દિવસે સાયંકાળે પહોંચ્યા. ત્યારથી અવધમાંજ નિવાસ કર્યો. મહા વદી અમાસ સં૦ ૧૯૫૮ ને રોજ તેઓશ્રીને સ્વર્ગવાસ થયો. મહાત્મા જાનકીવરશરણુજી પ્રેમમાર્ગના સાધુ હતા. સ્વામી વલ્લભાચાર્યે ચલાવેલ પ્રેમમાર્ગ સુપ્રસિદ્ધ છે; પરંતુ શ્રી મર્યાદા પુરુષોત્તમ અને લીલા પુરુષોત્તમમાં ભારે અંતર તો એ છે કે, લીલા પુરુષોત્તમ ળ ક્ષણે મૂર્તિમાન હતા. શ્રીરઘુનાથજી સાથે એવો પ્રેમ કરવામાટે શ્રીમથિલેશનંદિનીની સખી બનવાની આવશ્યકતા છે. આ માર્ગમાં આપણા મહાત્માજીને ભગવત–પ્રેમ અખંડ હતા. તેઓશ્રીએ કદાપિ કોઈ વસ્તુની ઈરછા નથી કરી, કોઈ પાસે કંઈ માગ્યું પણ નથી કે પિતા પાસે કંઇ પણ રાખ્યું નથી. તેમના ઉપદેશ મેં અનેકવાર સાંભળ્યા છે. તેમનાં વચનામૃતો દુઃખી હૃદયને શાંતિ આપતાં, એ ચાળીસ વર્ષની વાત છે. મહારાજ જંગબહાદુરનાં સગાંને નેપાળમાંથી દેશપાર કર્યો, ત્યારે તેમનાં કેટલાંક કુટુંબીઓ શ્રીઅવધમાં રહ્યાં અને તેમને દર્શને ગયાં. તેઓશ્રીએ શ્રીરઘુનાથજીના ચરિત્ર ત્રનાં દૃષ્ટાંત આપી તેમને એવો ઉપદેશ આપ્યો કે જેથી પ્રસન્ન થઈને બધાં મહારાજશ્રીની મહનાનાં ગુણગાન કરવા લાગ્યાં. એક દિવસે તેઓશ્રીએ કહ્યું કે, સાધુ થવા ઈછા તે ત્રણ વાતની મનમાં નિશ્ચય કરી લેજે. ( ૧ ) આપીશું બધાને, પણ કોઈની પાસેથી કશુંયે લઈશું નહિ. ( ૨ ) બીજાઓને કામ કરી આપીશ, પણ પિતાનું કામ કોઈની પાસે નહિ કરાવીએ. ( ૩ સધળાં દુઃખ ભલે અમારા ઉપર આવી પડે પણ લેકે સુખી થાઓ. તેઓશ્રીનું ચરિત્ર પણ આજ આદર્શને અનુસરતું હતું. હિંદુ-મુસલમાન સર્વની સાથે તેઓ ખૂબ પ્રેમપૂર્વક મળતાહળતા અને મૈલાના રૂપનાં વાક એવી ઉત્તમતાથી સમજાવતા કે, મેલવી સાહેબ પણ આશ્ચર્યચકિત થઈ જતા. તેઓશ્રીના શિષ્યવર મહાત્મા રામવલભ શરણજીની ગુરુભક્તિ એટલી બધી છે કે તેમણે શ્રીઅવધમાં ગેલાધાટ ઉપર સદગુરુ-સદન નામે એક પરમ સુંદર મંદિર અને પાકો ઘાટ બંધાવ્યાં છે. આ મંદિરમાં તેઓએ પોતાના ગુરુશ્રીના ચિત્રપટની સ્થાપના કરી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ जगद्धरभट्टनुं दीनाक्रंदन | (“સરસ્વતી” જુલાઈ, ૧૯૨૬ માંના મહાવીરપ્રસાદજી દ્વિવેદીના લેખ ઉપરથી ) કાશ્મીરના મહા કવિ જગદ્ધરભટ્ટની સ્તુતિ કુસુમાંજલીમાં ૩૮ તાત્ર છે. તે બધાની લોકસંખ્યા ૧૪૦૦ ઉપર છે. કોઈ સ્તોત્રને વિસ્તાર વધારે છે, તે કેઈન છે. કેટલાંક સ્તામાં તે સો સો, દોઢ દોઢસો લોક છે. જગદ્ધર મહા કવિ હતા. પરંતુ તેમણે પોતાની કવિત્વ શક્તિનો ઉપયોગ માત્ર શિવસ્તુતિ કરવામાંજ કર્યો. બીજા કોઈ પણ વિષય ઉપર તેમણે કવિતા ના કરી. આ વાત તેમના આ પુસ્તકની અંતિમ ઉક્તિઓથી સ્પષ્ટ માલુમ પડે છે. તેમણે વાદેવીને સંબધન કરીને કહ્યું છે કે, “તું ભયભીત અને ત્રાસ પામતી હશે કે બીજા કવિઓની જેમ કદાચ આપણું નાના નાના નરેશે અને ઠાકોર-દરબારોની મિથ્યા પ્રશંસા કરીને મને વધુ ભ્રષ્ટ ના કરે તો સારૂં. તું તારા એ ડરને છોડી દે. આનંદથી પ્રસન્ન વદન કર. જે, મેં તારો ઉપયોગ શિવસ્તુતિમાં કરીને તને કૃતાર્થ કરી છે. ” સંસ્કૃત ભાષામાં તિ વિષયક સાહિત્ય ઘણું જ છે. સેંકડે નહિ, હજાર સ્તોત્ર, જૂદા જુદા દેવાની સ્તુતિનાં મળી આવે છે. પરંતુ જે રસ, ભાવ અને ઉક્તની વિલક્ષણતા જગદ્ધર ભટ્ટની કવિતામાં છે, તે મને તે બીજે કયાંય દેખાયાં નથી. તેમની કવિતાને વારંવાર પાઠ કરવા છતાંયે મન કંટાળતું નથી. મનમાં એમજ થયા કરે છે કે, હમેશાં તેને પાઠ કર્યા કરીએ. એકાન્તમાં આખે બંધ કરીને ભક્તિભાવપૂર્વક તેમની સ્તુતિઓને પાઠ કરવાથી જે આનંદ પ્રાપ્ત થાય છે, તેને ખ્યાલ તો સહદય ભાવિકને જ આવી શકે. વાંચનાર સહદય હોય તો તેની આંખમાંથી આંસુ. ન ટપકે એ અસંભવિત વાત છે. જગહરે સ્તુતિકુસુમાંજલિના અંતમાં એ તેની સરસતા વિષે જે કંઈ કહ્યું છે, તે અક્ષરશ: સત્ય છે તેમનું કથન છે કે इमां घनश्रेणिमिवोन्मुखः शिखी चकोरकः कार्तिकचन्द्रिकामिव । रथाङ्गनामा तरणेरिव त्विषं स्तवावली वीक्ष्य न कः प्रमोदते ॥ વર્ષાકાળની મેઘમાળાઓને જોઈને આકાશ તરફ ઉંચી ડોક કરી રહેલ મયૂર આનંદથી જેવો પુલકિત થઈ ઉઠે છે, કાર્તિક માસના પૂર્ણ ચંદ્રની ચંદ્રિકાના દર્શનથી ચકારપક્ષી જેવું પ્રમોદમત્ત થઈ જાય છે, પ્રાતઃકાળની સૂર્યપ્રભાનાં દર્શનથી ચક્રવાકનું ચિત્ત જેવું આનંદમગ્ન થઈ જાય છે, તે જ પ્રમાણે મારી આ છે, તેજ પ્રમાણે મારી આ સ્તવાવલીનો પાઠ કરીને એ કયો ચૈતન્યવાન માણસ હશે કે વાવલીને જે તેના અલૌકિક રસ અને સાંદર્ય ઉપર મુગ્ધ ન થાય ? मनस्विनीनामिव साचि वीक्षितं स्तनध्नयानामिव मुग्धजल्पितम् । अवश्यमासां मधु सूक्तिवीरुधां मनीषिणां मानसमायिष्यति ॥ માનિની કુલકામિનીઓનાં કુટિલ કટાક્ષ જેવી રીતે કામીઓના હૃદયને પાણી પાણી કરી નાખે છે અને બાળકોનાં મધુર મધુર વચનો જેવી રીતે માણસના હૃદયને હલમલાવી દે છે, તે જ રીતે મારી આ સુંદર ઉક્તિરૂપી લતાઓનાં ફૂલોનું મધ યાને રસાયન પણ સહદય માણસના અંતઃકરણને જરૂરજ પીગળાવ્યા વિના નહિ રહે. બરાબર વાત છે. જગદ્ધર ભટ્ટે વાપરવા “અવશ્ય’ શબ્દ તરફ તે જુઓ. તેમને વિશ્વાસ હતો કે તેમની સૂક્તિએ સરસ હૃદયવાળાઓનાં હદય પર અસર કર્યા વિના નહિજ રહે. તેમની આ ભાવના સોળ સોળ આના સાચી છે. સહૃદયોને રડાવનારી-તેમના હૃદયને પાણી પાણી કરી નાખનારી જગદ્ધર ભટ્ટની વાણીના કેટલાક નમૂના આજે અમે વાંચકવર્ગ સમક્ષ રજુ કરીએ છીએ. સ્તુતિ કુસુમાંજલિના દશમા સ્તોત્રનું નામ કરૂણાકંદન છે; તેમાં ૯૧ શ્લોક છે. તેમાં તેના નામ પ્રમાણે કવિએ ભારે કરૂણાજનક રૂદન કર્યું છે. સ્તુતિ, પ્રશંસા, ઉપાલંભ સર્વ કંઈ કરીને તેમણે શિવજીના હૃદયમાં કરૂણા ઉપન્ન કરવાને યત્ન કર્યો છે. તેની આગળના અગીઆરમાં • સ્તોત્રનું નામ તેમણે દીનાકંદન રાખ્યું છે. તેની લોકસંખ્યા ૧૪૧ છે. તેમાં પણ આશ્ચંત રૂદન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ જગદ્ધર ભટ્ટનું દીનાકંદન १५ રૂદન અને રૂદનજ છે. કેટલાક લોકો તો એટલા કરૂણ છે કે કઠોર હદયોને પણ હલમલાવી દ. કરૂણાકંદન-સ્તોત્ર સમાપ્ત કરતાં જગદ્ધરભટ્ટ કહે છે – अज्ञानान्धमबान्धवं कवलितं रक्षाभिरक्षाभिधैः क्षिप्तं मोहमहान्धकूपकुहरे दुहृद्भिराभ्यन्तरै । क्रन्दन्तं शरणागतं गतधृति सर्वापदामास्पदं मा मा मुञ्च महेश पेशलदशा सत्रासमाश्वासय ॥ આને ભાવાર્થ સમજાય કે ન સમજાય. તેની શબ્દરચના, તેનું શબદલાલિત્ય, તેના અનુપ્રાસયુક્ત કેથીજ ઘણેખરે આનંદ મળી રહે છે; અને વારંવાર વાંચવાનું મન થયા કરે છે, એ બહુજ કોમળ કૃતિ છે-બહુજ કમળ-કાન્ત-પદાવલી છે. તેને અર્થ આ પ્રમાણે છે. હું અજ્ઞાનથી આંધળો થઈ રહ્યો છું, મારી સદવિચાર શક્તિ જતી રહી છે, હું સગાં સંબંધીવિનાનો છું, મારે કોઈ સહાયક નથી, મને આશ્વાસન આપનાર કોઈ નથી, ઈ ક્રિયા નામના રાક્ષસો મને ખાઈ જાય છે, શરીરમાં રહેલા કામ-ક્રોધાદિ શત્રુઓએ મને મોહરૂપી મહાઅંધારા કુવાના પલાણોમાં ઘુસાડી દીધો છે; તેથીજ હું ત્યાં પડયો પડયો રૂદન કરું છું. મારી ધીરજ ખૂટી ગઈ છે. જન્મ-જરા-મરણરૂપી અનેક દુઓએ મને ઘેરી લીધું છે. હું ઘણાજ અકળાયા છું, બહુજ ગભરાય છું, તેથી આપને શરણે આવ્યો છું. મારે બીજું કાઈ ઠેકાણું નથી, જે રીતે થઈ શકે તે રીતે મારી રક્ષા કરો. મને તજશો નહિ. મારા જેવા ભયભીત, દુઃખી અને ત્રાસી ગયેલા પાપીને આપ આપની કોમળ અને કરૂણાભરી દૃષ્ટિથી કંઈક આશ્વાસન તો આપો. પરંતુ ત્યાંથી જ્યારે કંઈ પણ આશ્વાસન-બશ્વાસન ન મળ્યું, ત્યારે તેઓ કહે છે કે – यद्विश्वोद्धरणक्षमाप्यशरणत्राणैकशीलापिते । . मामात दृगुपेक्षते स महिमा दुष्टस्य मे कर्मणः ॥ देव्यां दिव्यतमैः पयोधरभृतैः पृथ्वी पृणत्यां कणा । द्वित्राश्चेन्न मुखे पतन्ति शिखिनः किं वाच्यमेतद्दिवः ।। આપની દષ્ટિ કાંઈ ગમે તેવી નથી. તે મારું જ નહિ પણ આખા વિશ્વને પણ ઉદ્ધાર કરી શકે તેવી છે. તેણે તે નિરાશ્રિતોને આશ્રય આપવાનું જેને કંઈ ઠામઠેકાણું નથી તેઓનું રક્ષણ કરવાનું–બીજ ઝડપેલું છે. એમ હોવા છતાં પણ તે મારા તરફ ઉપેક્ષાવૃત્તિ રાખી રહી છે, તેમાં તેની કૃપણુતા નથી. તેમાં તેને કંઈ દોષ નથી. આ બધો દોષ મારાં કુકર્મોનો જ છે. જે આકાશ વાદળાં મારફતે અમૃત જેવા જળની વૃષ્ટિ કરીને આખી પૃથ્વીને ભિંજવી દે છે તેનાં બે ચાર બિંદુ પણ જે મયૂરના મુખમાં ના પડે તો તેમાં તેનો શે દોષ? દોષ તો એ અભાગીઆ મયૂરનોજ ગણવો જોઈએ. આ રીતે રૂદન કરીને જગદ્ધર ભટ્ટે પિતાનું કરૂણાકંદન સમાપ્ત કર્યું છે. ત્યારપછી તેઓ પિતાના દીનાકંદનની શરૂઆત કરીને પોતાની દીનતા બતાવવાનું ચાલુ રાખે છે. ૧૩ર કે સુધી તેઓ પોતાનો આ ક્રમ ચાલુ રાખે છે. તેત્ર સમાપ્ત થવા આવ્યું, ત્યારે તેમણે રૂદનની હદ આણી દીધી છે. આ સ્તોત્રના પાછલા ભાગના કેટલાક લોકો ચૂંટી કાઢીને નીચે આપવામાં આવે છે. नाथ प्राथमिक विवेकरहितं तिर्यग्वदस्तं वय । स्तारुण्यं विहतं विराधितवधूविस्रम्भणारम्भणैः ।। स्वामिन् संप्रति जर्जरस्य जरसा यावन्न धावन्नयं । __ मृत्युःकर्णमुपैति तावदवशं पादाश्रितं पाहि माम् ॥ નાથ, હું મારી દુર્ગતિનું શું વર્ણન કરું ? બાલ્યાવસ્થા તો મેં ખેલકૂદમાં ગુમાવી. તે અવસ્થામાં તે કાર્યાકાર્યનું મને કંઈ પણ જ્ઞાન ન રહ્યું, એટલે પશુ પક્ષીઓની જેમ ખેલવા કૂદવામાં અને ખાવા પીવામાં જ તે ઉંમર ગુમાવી દીધી. ત્યાર પછી યૌવન આવ્યું. તે ઉંમરનો નાશ મેં પ્રેમમાં કોપાયમાન થયેલી શ્રેષ્ઠ પ્રેમવાળી સ્ત્રીઓને પ્રસન્ન કરવામાં અને મનાવવાસમજાવવામાં કર્યો. હવે આ વખતે હું વૃદ્ધાવસ્થાએ પહોંચ્યો છું. મારું શરીર જીર્ણ થઈ ગયું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ જગર ભનું દીનાકંદન - - - અંગ પ્રત્યંગ શિથિલ થઈ ગયું છે. મોત દોડતું ચાલ્યું આવે છે; એટલે જ્યાં સુધી તેના આકમણને અવાજ મારે કાને અથડાયો નથી. ત્યાં સુધીમાંજ મારા રોગને કંઈ પણ ઈલાજ થાય તેમ છે. આપને ચરણે પડેલા મારા જેવા પરતંત્ર અને આકુળ-વ્યાકુળ થઈ ગયેલાને તેના આગમન પહેલાં જ બચાવી લ્યો. દોડો. વાર ના લગાડશો. आसीद्यावदखर्वगर्वकरणग्रामाभिरामाकृति स्तावनमोहतमोहतेन न मया श्वभ्रं पुरःप्रेक्षितम्। अद्याकस्मिकपातकातरमतिःकंप्रार्थये कंश्रये किं शक्नोमि करोमि किं कुरु कृपामात्मद्रुहं पाहि माम् . મારી ઈદ્રિયોની શક્તિ ક્ષીણ નહોતી થઈ, ત્યાં સુધી તેઓ તેની સ્વાભાવિક સ્થિતિમાં હતી, ત્યાં સુધી મારા ગર્વનું ઠેકાણું નહોતું. હું મારી જાતને ખુબ જ પ્રેમમૂર્તિ-ખુબજ રૂપવાન સમજતા હતા. તે કાળે અજ્ઞાનરૂપી અંધકારમાં પડવાથી હું આંધળો થઈ ગયો હતો અને આંધળાને તે સામેની ચીજ પણ દેખાતી નથી. આથી મને મારી દૃષ્ટિ સામેનોજ ખાડો ન દેખાય. પરિણામ એ આવ્યું કે હું તેમાં અકસ્માત પડી ગયું અને હવે અત્યારે અત્યંત ભયભીત થઈને રૂદન કરું છું. હાય ! હવે આ વખતે હું કોને પોકારૂં ? કે આશરો શોધું ? કોની પ્રાર્થના કરું ? મને કંઈ પણ સુઝતું નથી. ભગવાન, હવે તો આપજ મારો ઉદ્ધાર કરો તે થાય. કૃપા કરીને મારો ઉદ્ધાર કરે. મને–આત્મશત્રુ-આત્મહીને બચાવી લ્ય जात्यन्धः पथि संकट प्रविचरन्हस्तावलंबं बिना। यातश्वेदवटे निपत्य विपदं तत्रापराधोऽस्य कः ।। धिग्धिक् मां सति शास्त्रचक्षुषि सति प्रज्ञाप्रदीपे सति । स्निग्धे स्वामिनि मार्गदर्शिनि शठः श्वभ्रे पतत्व यः ॥ કલ્પના કરજે કે કોઈ જન્માંધ મનુષ્યને કોઈ ભારે જરૂરી કામ માટે એક મહા ઘનઘેર રસ્તે જવું થયું. દુર્ભાગ્યવશ તેને કોઈ હાથને સથવારે આપી તે રસ્તેથી દૂર લઈ જનાર પણ ના મળ્યું. માર્ગદર્શક સિવાયજ તેને તે રસ્તે જવું પડયું. ચાલતાં ચાલતાં રસ્તામાં એક ઉંડો ખાડો આવ્યો. તેમાં પડીને તે મરી ગયો. તે સ્થિતિમાં તે બિચારાનો છે અપરાધ ? શું કોઈ તેને દેષ કાઢી શકે? પરંતુ મને શઠને તે જુઓ. હું આંધળો નથી. બે સ્વાભાવિક આંખો સિવાય ત્રીજી શાસ્ત્રરૂપી આંખ પણ મને પ્રાપ્ત થયેલી છે. બુદ્ધિ-વિવેકરૂપી દી પણ મારા હાથમાં છે. આપ જેવા દયામય સ્વામી મારા માર્ગદર્શક પણ મેજુદ છે, તેય પણ હું દેડીને ઉંડા ખાડામાં જઈ પડે છું, તેથી મારા જેવા મહા મૂઢમતિને ધિકકાર હો ! અનેકવાર ધિક્કાર છે ! त्राता यत्र न कश्चिदस्ति विषमे तत्र प्रहर्तु पाथि। द्रोग्धारो यदि जाग्रति प्रतिविधिः कस्तत्र शक्यक्रियः ।। यत्र त्वं करुणार्णवत्रिभुवनत्राणप्रवीण: प्रभु-। स्तत्रापि प्रहरन्ति चेत्परिभवः कस्यैष गर्दावहः ॥ માની લ્યો કે કોઈને એવા કોઈ વિષમ માર્ગથી જવાનું છે કે, જ્યાં વધ કરનારાઓ, ચોરો રાએને ખૂબ ભય છે અને રક્ષણને કઈ પણ ઉપાય નથી. આ દશામાં જે મુસાફર લૂંટાઈ જાય અથવા જાનથી હાથ ધોઈ બેસે તો કાઈ શું કરે છે કેમકે આવી મુશ્કેલીઓનો કંઈપણ ઉપાયજ નથી, પરંતુ કરૂણાના મહાસાગર અને એકનાજ નહિ પણ ત્રણે ભુવનેનું રક્ષણ કરવામાં પરમ પ્રવીણ આપ જેવા જે માર્ગના રક્ષક છે, તેજ માર્ગેથી જનારો કોઈ મુસાફર લૂંટાય કે જાનથી જાય તેમાં લઘુતા કોની છે ? તેમાં નિંદા કોની છે ? તે મુસાફરની નહિ. પરાજયને જવાબદાર તે કદાપિ નથી. જવાબદાર તો રક્ષકજ ગણાશે; અને એ પરાજય પણ તેને જ ગણાશે. किं शक्तेन न यस्य पूर्णकरुणापीयूषसिक्तं मनः । किं वा तेन कृपावता परहितं कर्त समर्थो न यः ॥ शक्तिश्चास्ति कृपा च ते यमभवादभीतोऽपि दीनो जनः। વાતો નિઃશ: પુર: રમત: સ્વામી સ્વયં જ્ઞાાતિ | જે પુરુષનું મન પૂર્ણ-કરૂણારૂપ અમૃતથી ભિંજાયેલું નથી, તેનું શક્તિમાન હવું પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ જગદ્ધર ભટ્ટનું દીનાકંદન ૧૫૩ બિલકુલ કામનું નથી અને કૃપાળુ હોઈને પણ જે પરમાર્થ સાધન નથી કરી શકતો-જે પારકાનું હિત કરવામાં સમર્થ નથી નિવડત તેની તે કૃપાળુતા પણ કંઈ કામની નથી. આપમાં તે શક્તિ પણ છે અને કૃપા પણ છે. આ તરફ ગરીબમાં ગરીબ હું, યમરાજના ભયથી ભયભીત થઈને આપને શરણે આવ્યો છું અને આપની સમક્ષ હાજર છું. આ દશામાં મારા જેવા આશ્રયરહિત સાથે આપને કેવી રીતે વર્તવું જોઈએ, તે આપ પોતે જ જાણતા હશે. મારે તેને ઉલ્લેખ કરવાની જરૂર નથી. आर्तिः शल्यनिभा दुनोति हृदयं नो यावदाविष्कृता । सूते लाघवमेव केवलमियं व्यक्ता खलस्याग्रतः ॥ तस्मात्सर्वविदः कृपामृतनिधेरावेदिता सा विभो । येद्युक्तं कृतमेव तत्परमतः स्वामी स्वयं ज्ञास्यति ॥ જન્મ-જરા-મરણનાં દુઃખની વાત જ્યાં સુધી મુખે નથી કહેવાતી ત્યાં સુધી તે હદયમાં એટલું દુઃખ આપે છે કે જાણે કાળજામાં તીર પેસી જવાથી વેદના ન થતી હોય, પરંતુ કે સહદય અને સમર્થની સમક્ષજ તે વાત કહી શકાય છે, કેમકે ત્યારે જ તે દુઃખની વેદના કંઈ ઓછી થાય છે. દુર્જન અને હૃદયહીનના આગળ કહેવાથી લાભ તો કંઈ થતું નથી, પણ ઉલટાં હલકા પડાય છે, મશ્કરી થાય છે; તેથીજ આપને સર્વસમર્થ, સર્વજ્ઞ અને કૃપામૃતના મહા ને મેં મારા દ:ખની કથની કહી સંભળાવી છે. બસ. મારું કર્તવ્ય પૂરું થયું. જે કંઈ યેગ્ય હતું તે મેં કરી દીધું. ત્યાર પછી શું કરવું તે તો આપ જાણો અને આપનું કામ જાણે. મને વિશ્વાસ છે કે, આપથી આપનું હવેનું કર્તવ્ય ગુપ્ત નથી. આપ તેને સારી રીતે સમજતા હશે. विश्रान्तिर्न कचिदपि विपदगीष्मभीष्मोष्पतप्ते चिते वित्ते गलति फलति प्राक्प्रवृत्ते कुवृत्ते । तेनात्यन्धं सपदि पतितं दीर्घदुःखान्धकूपे मामुद्धतु प्रभवति भव त्वां दयाब्धिं विना क: દુઃખરૂપી ગ્રીષ્મઋતુના ભીષણ તાપથી તપેલા મારા મનને ક્યાંય પણ આરામ નથી. મારી પાસે પૈસા નથી, ધન ધાન્યને પણ નાશ થઈ ગયો છે. પૂર્વજન્મ સંચિત દુત્તિઓ, આ જન્મમાં તેના માઠાં પરિણામ ખૂબ આપી રહી છે. એ દુ:ખપરંપરાઓથી આંધળો બનેલો હું ઘર દુ:ખરૂપી અંધારા કુવામાં પડી ગયે : તેમાંથી મને બહાર કાઢવાનું બળ આપ સિવાય બીજા કોઈની પાસે થી, કેમકે આપ કરૂણાસાગર છે-આપ દયાસાગર છો. આ સિવાય બીજા કેની પાસે હું ઉદ્ધાર માટે પ્રાર્થના કરું. હે પ્રભો! આ ઘર યાતનાઓમાંથી જે કઈ મારે છૂટકારો કરી શકે તેમ હોય તો તે એક માત્ર આપજ છે. जानुभ्यामुपसृत्य रुग्णचरणः को मेरुमारोहति । श्यामाकामुकबिम्बमम्बरतलादुत्प्लुत्य गृह्णाति कः॥ को वा बालिशभाषितैः प्रभवति प्राप्तुं प्रसादं प्रभो । रित्यन्तर्विमृशन्नपीश्वर बलादाास्मि वाचालितः ॥ શું કદિ કેઇએ લંગડાને ઘૂંટણીએ ઘૂંટણીએથી સુમેરૂ પર્વતના શિખર ઉપર પહોંચેલો જોયો છે? અથવા શું કદિ કોઈપણ માણસને આકાશમાં ઉડીને રજની પતિ ચંદ્રમાને ખેંચી લાવતો જોયો છે? કેઈએ નહિ. એ વાત સંભવિતજ નથી. એ રીતે મારા જેવો મૂઢ માણસ આ સ્તોત્રામાં કરવામાં આવેલા મૂર્ખતાપૂર્ણ બકવાદથી આપને પ્રસન્ન કરવા-આપને પ્રસાદ પામવા-પ્રયત્ન કરે છે, તે પ્રયત્ન સફળ થવાનો સંભવ નથી. હે ઈશ્વર, હું એ સારી રીતે જાણું છું. હું જાણું છું કે, આ રીતના નીરસ શબ્દવિલાસ અથવા મિથ્યાપ્રલાપોથી હું આપને પ્રસન્ન નહિ કરી શકું; પણ હું તો કરું શું ? હું વેદનાઓથી ગભરાઈ ગયો છું, દુઃખોથી તરફડીઆ મારું છું. તેજ મને જોર જુલમથી વાચાળ બનાવે છે તેજ મને બોલવાની ફરજ પાડે છે. धत्ते पौण्डकशर्करापि कटुतां कंठे चिरं चर्विता वैरस्यं वरनायिकापि कुरुते सक्तया भृशं सविता । उद्वेगं गगनापगापि जनयत्यन्तर्मुहुर्मजना विश्रद्धां मधुरापि पुष्यति कथा दीर्घेति विश्रभ्यते ॥ અનેક દિવસ સુધી ખાતા રહેવાથી અત્યંત મીઠી શેરડીના રસની બનેલી સાકર ઉપર પણ અરૂચિ થાય છે. અલૌકિક સુંદરી નાયકાનું પણ અતિ સેવન કેટલાક સમય પછી નીરસ થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ જગદ્મર ભટ્ટનુ દીનાચંદન જાય છે, તેનાથી પણ કટાળે! આવી જાય છે. ભગવતી ગંગામયાના જળમાં અનેક ડૂબકાં ખાવાથીતેમાં વારંવાર સ્નાન કરવાથી મનમાં ઉર્દૂગ થયાસિવાય રહેતા નથી. એજ રીતે મહામર અને મનેાર્જક વાર્તા પણ, બહુ લખાવીને કહેવામાં આવે તે તેમાંથી સાંભળનારની શ્રદ્ધા જરૂર ઉઠી જાય છે, એમ સમજીને હું મારી આ કરૂણ-કથાને હવે સમાપ્ત કરૂં છું. इत्थं तत्तदनन्तसन्ततलसश्चिन्त शतव्यायतव्यामोहव्यसनावसन्नमनसा दीनं यदाक्रन्दितम् | तत्कारुण्य निधे निधेहि हृदये त्वं ह्यन्तरात्माखलं वेत्स्यन्तः स्थमतोऽहंसिप्रणयिनः क्षन्तुं ममातिक्रमम् હે કરૂણાસાગર ! મને એક બે ચિંતા નથી સતાવતી. હું તેા સેંકડા ચિ ંતાઓનેાશિકાર થઈ ચૂકયા છું. વળી એ ચિંતા એવી નથી કે જે એ ચાર ઘડી કે દિવસસુધીજ મને સતાવતી હૈાય નહિં, તેમ નથી. તેને હુમલે તે મારાઉપર સતત ચાલુજ રહે છે, તેથી એ કારણેાને લીધે મારા હૃદયમાં જે મહામેાહને વાળ ભરાયા છે તેણે મારા મનને બહુજ દુ:ખી અને હિન્દ વિચ્છિન્ન કરી નાખ્યું છે. મારૂ' આ દીના*દન તેનુંજ પરિણામ છે. તે આપ દયા કરીને, મારી આ કકળને સાંભળીને યાગ્ય લાગે તેમ કરજો; તે ઉપરાંત હું ખીજું શું વધારે કહું ? આપ તે। પ્રાણીમાત્રના અંતરાત્મા છેા, સૌના મનની વાત જાણેા છે, તેથી મારી–દાસની– પ્રેમીની આ વાચાળતારૂપ......ને ક્ષમા કરજો. ભગવાન સદાશિવ જગદ્દરભટ્ટની કહેલી ઉક્તિએમાં એક ઉક્તિના થોડા ભાગ બાદ કરીને બાકીની બીજી મારા તરફથી પણ કહેલી સમજવાની કૃપા કરજો. તે એક ઉક્તિના એક ભાગથી મારી કહેવાની મતલબ જ્ઞાનરૂપી નેત્ર સાથે છે. જગદ્દરને તે ત્રીજું નેત્ર હતું; પણ હું તેા એનાથી સર્વથા વંચિત છું, તેથી હું આપની સવિશેષ કૃપાને અધિકારી ધ્રુ` કે નહિ તેને ચુકાદ આપજ આપશે. memor साहित्यनो साचो सेवक - हुअनसंग ( લેખકઃ-ગારીશકર ગાવનરામ જોષી ) ખૌદ્ધધર્મના મૂળ ગ્રંથા મેળવીને અભ્યાસ કરવાના હેતુથી શ્રી હર્ષોંના સમયમાં ચીનથી એક મુસાફર આવ્યા હતા. તેનું નામ હુએનસંગ. તે પંદર વર્ષ સુધી હિંદુસ્તાનમાં રહ્યા ને પછી ચીનમાં ગયા. ખુદેવની ૧૫૦ યાદગાર વસ્તુએ, એક સાનાની મૂર્તિ, એક ચંદનની મૂર્તિ, એક ચાંદીની મૂર્તિ ને ૬૫૭ પુસ્તકા; આટલેા સામાન લઈ તે ચીનમાં પાછેા વળ્યેા. ચીનના શહેન— શાહે તેને એક પ્રાંતના હાકેમની જગ્યા આપવા કહ્યું; પણ હુએનસ ંગે જવાબ વાળ્યોઃ—“ મારે તા ચીન દેશની સેવા કરવી છે. ” હુએનસંગે પેાતાનું કામ એક ચિત્તથી શરૂ કર્યું. બરાબર બીજા ૨૦ વર્ષ સુધી એણે બૌદ્ધધર્માંનાં પુસ્તકાના ચીનાઇ ભાષામાં અનુવાદ કર્યાં. આવી રીતે એણે ૭૪ પુસ્તકાના અનુવાદ કર્યાં. જ્યારે એને લાગ્યું કે હવે વખત ભરાઇ ગયા છે તે શરીરમાં શ્રમનાં ચિન્હ જણાય છે, ત્યારે પોતાના એક મિત્રને ખેાલાવી તે બધા અનુવાદો સાંભળવા લાગ્યા. જે દિવસે પેાતાના બધા અનુવાદો સાંભળી રહ્યા તે દિવસે શાન્તિથી પેાતાની જન્મભૂમિ માતા-ચીનના ખેાળામાં એ સૂઇ ગયા. બસ, આ એના છેલ્લા દિવસ બન્યા. પેાતાના સાઠે વના જીવનમાંથી પહેલાં પચીસ વર્ષોં વિદ્યાન ભ્યાસમાં ને છેલ્લાં પાંત્રીસ વર્ષોં દેશસેવામાં ગાળનાર હુએનસંગની સમાધિ હજી ચીનમાં ભક્તિપૂર્વક સચવાઇ રહી છે. ખરેખર, શુભ સંકલ્પમાં અપાર શક્તિ છે. ફળ મળે વા ન મળે, પણ મનુષ્યમાં ઈશ્વરે જે અમર સંસ્કાર મૂક્યા છે, તેને ઇશ્વરી ન્યાય ( થાપણુ ) માની, એ સંસ્કારને વિકસાવી, તેને માનવજાતના હિતમાં મદદગાર અને તેમ કરવા, એ સનાતનધર્મ હુએનસ’ગના જીવન્ત ઇતિહા સમાં ભર્યો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ ચાલુસાલે હરદ્વારમાં ભરાનારા कुंभनो मेळो ( ત્યાંના રામકૃષ્ણ સેવાશ્રમ તરફની અપીલ ) પૂર્ણ કુંભ બે હરિદ્વારમે ૧૯૨૭મે બારહ વ કે પીછે લગેગા. હિંદુએ કે લિયે-ગૃહસ્થી આર સાધુઓ-બડાહી આકર્ષક હેાઞા. અત એવ મેલેકે દનામે હિરદ્વારમે ડી ભીડ હેાગી. પ્રાયઃ ચિત પ્રાધ ન હોને કે કારણ અનેક સ’હારક રાગાં ઉત્પન્ન હેા જાતે હૈ, ઔર અપને ધરે ઔર નિવાસસ્થાનસે દૂર પડે હુએ અભાગે યાત્રિયેાંસે સેકડેાકી સખ્યામે અપના કર વસૂલ કરતે હૈ. પ્રયાગ ઔર કુંભસે પ્રાપ્ત અનુભવસે હમેં નિશ્રય હૈ કી આગામી કુંભમે હિરદ્વારપર ઔર સ્થાનાં અપેક્ષા કહી અધિક ભીડ હેાગી. પહિલે કે અનુસાર રક્ષા વ સહાયતાકે લિયે સેવાશ્રમ અપને કર્દ ખાલેગા ઔર કાકી વ્યવસ્થા નિમ્ન પ્રકાર હેાગી. (૧) સ્થાયી ઔષધાલય રક્ષક વિભાગઃ—ઇસમે એક ડૉકટર, દો કમ્પાઉન્ડર, એક મલહમપટ્ટી કરનેવાલા ઔર બહુતસે સેવક હમારે સ્થાયી ઔષધાલય ચિકિત્સાલયમે અધિકારમે હાંગી. (પૈજેકા વભાગ ઇસસે ભિન્ન હેાગા. ) (ર) સામયિક રક્ષક વિભાગ:—ઇસ વિભાગમેં એક ડૉકટર, એક કમ્પાઉન્ડર ઔર દા સેવક હેાંગે જો પ્રતિદીન હરનેકે સ્થાનમેં જાકર ઉન રાગીયેાંકા ઇલાજ કરેંગે, જો સેવાશ્રમમે આનેમે અસમર્થ હૈં વે દિ ઉન્હેં કાઈ એસ. રાગી મિલા જો ચિકિત્સાલયમે લાયા જા સકતા હૈ તે! ઉસકી સૂચના મુખ્ય કેંદ્ર કે દેંગે. (૩) વિશેષ હૈજા વિભાગઃ—ઇસ વિભાગમેં સ્વયંસેવકાંકી ભિન્ન ભિન્ન ટાલિયાં રહેંગી. -સ્વયંસેવકાંકી, એક ટાલીકે સુપુર્દ રાત્રિ ઔર દિન હૈજેક રાગિયેાંકી સેવા સુશ્રુષાકા વિશેષ વાડ હેાગા. વ-સ્વયંસેવકાંકી દુસરી ટાલીકા કાર્યાં રાગિયાંક લાનેવાલી ગાડી મે' હૈજે કે રાગીએકા ચિકિત્સાલયમે` લાના ઔર યદિ કાઇ મર જાય તે ઉસકા અંતિમ સસ્કાર કરના હોગા. –તીસરી ટાલી ચાર કાકર્તાએકી હેાગી જીનકા કામ સંક્રામક રાગાંકે સ્થાનાંકા રાગાંક કીડેાંકા નાશકર શુદ્ધ કરના હોગા. (૪) ભાજન વિભાગઃ—સ વિભાગકે કાર્ય કર્તો રસેાઇ ઔર સામાન આદિકા પ્રબંધ કરેંગે. ઔર રેગિયાં કાકર્તાએ તથા અતિથિઓકે પથ્ય તથા ભેાજન આદિકી દેખરેખ કરેંગે, ઇસ કા કા સફળતાપૂર્વક કરનેકે લિયે હમકા બાહરસે કાર્ય કુશળ કાર્ય કર્તા ઔર ડૉકટરાંકા લાના હોગા; કારણ ક સેવાશ્રમ કે થેાડેસે કા કર્તાએસે થાયી ઔષધાલયકા કા ભી ખડી હી કઠીનતાસે ચલ સકેંગા, ધૃસકે અતિરિક્ત ઔષધિ, પથ્ય ઔર દુસરી આવશ્યક વસ્તુએકી અઢી સખ્યામે આવશ્યક્તા હેાંગી. વિશેષકર્ કુંભકે અવસરકે લિયે બહુતસે અતિથિએક આનેકી સભાવના હૈ. જો ઇસ અવસરપર યહાં હી રહેંગે. અત એવ ઇસ સ્થિતિપર સફળતાપૂર્વક ઔર સુચારૂ રૂપસે કા કરનેકે લિયે કમસે કમ ૧૦૦૦૦) દશહજાર રૂ. કી આવશ્યક્તા હૈાગી. સેવાશ્રમ કે લીએ અપની થેડી ઔર નિયમિત પુ ંકે સાથ ઇસ કાકા કરના અસંભવ હૈ, યહુ જાન કર હમ વિનીત ભાવસે ઉદાર તથા ધાર્મિક જનતાસે પ્રાર્થના કરતે હૈ કિ વહ કૃપા કર અપના દાન, ધન. વા અન્તકે રૂપમે વિના અધિક વિલંબ કિયે હુએ ભેજનેકી કૃપા કરે. ઇસકે લિયે હમ ઉનકે અત્યંત અનુગ્રહિત આર આભારી હે ંગે. ઇસ અપીલ કે પ્રકાશન કે સાથ હંમ ઉન મહાનુભાવાંકા જીન્હોંને કિસી પ્રકારકી ભી સહાયતા આશ્રમકા પ્રદાન કી હૈ ઉસીકેા ધન્યવાદ દેતે હૈ. પૂર્વમે` સેવાશ્રમકા જો સહાયતા જનતાસે પ્રાપ્ત હુઇ હૈ ઉસકા વિચાર કર હમારા પૂર્ણ વિશ્વાસ હૈ કિ હમારી ભવિષ્યષ્ટી માંગ ભી પુરી હેાગી ઉપર લિખીત આવશ્યક્તાએી પૂતિ કે લિયે દિયા ગયા છેટેસે છેટા દાન ભી ધન્યવાદપૂર્વક.સ્વીકાર કીયા જાવેગા ઔર ઉસકી રસિદ નિમ્ન લિખીત સ્થાનેાંસે દી જાવેગી. (૧) સ્વામી કલ્યાણાનંદ—રામકૃષ્ણ મિશન સેવાશ્રમ-મુ. કનખલ (હરદ્વાર) (૨) સેક્રેટરી ઉદ્ભાધન-૧ મુકરજીલેન, ખાગ બાજાર મુ. કલકત્તા (૩) સેક્રેટરી, રામકૃષ્ણ મિશન—પેસ્ટ ઑફિસ—બેલુરમઠ મુ. હાડા (એ’ગાલ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ महान पुरुषोना उपदेश ( ‘“વિશ્વામિત્રમાંથી” સંગ્રહકર્તા-રામનાથ શર્માં-મલેશ” વિશારદ ) ‘‘ઉત્તમ કુળમાં જન્મવા કરતાં ઉત્તમ અને ગૌરવપૂર્ણ કીર્તિ પ્રાપ્ત કરવામાં વધારે મહત્તા રહેલી છે” મહાન કાર્યોના પ્રતિપાદનમાં જીવનનુ મુખ્ય કન્ય સમાઈ જતું નથી; પરંતુ જાતેજ મહાન થવું એજ કવ્યું છે.’ “ઉત્તમ ચારિત્રની કિંમત હીરા, માણેક, સુવ, રાજ્યસત્તા અને સિંહાસન કરતાં અનેક ગણી વધારે છે.” “જે મનુષ્ય સદાચારી નથી, તે ઇશ્વરને વિદ્યાદ્રારા પણ નથી મેળવી શકતા.' માણસની રહેણી કરણીજ દર્શાવી આપે છે કે આ માણસ સારા કુળના છે કે નહિ. શૂરવીર છે કે કાયર અથવા પવિત્ર છે કે અપવિત્ર.’' “સદાચારજ વિદ્વાનનુ ભૂષણ છે અને તેની જીવનયાત્રાને સુગમ કરનાર છે.,’ “જે પરાપકારમાં રÀાપચ્યા રહે છે, ઈશ્વરમાં જેને વિશ્વાસ છે અને સત્યને જે અનુસરે છે, તેને માટે આ પૃથ્વીજ સ્વર્ગ સમાન છે.” સાચા મનુષ્યના રક્તનું એક બિંદુ પણ મહા સમુદ્રના અગાધ જળ કરતાં વધારે મૂલ્યવાનછે.” “સ’સારની સર્વાં પદવીએમાં મનુષ્યનું પદ્મ સર્વશ્રેષ્ઠ છે.' મનુષ્યેાની સ ંખ્યા, નગરાના વિસ્તાર અને તેમની સમૃદ્ધિ એ કાઈપણ દેશની સાચી ઉત્કૃષ્ટતાનું પ્રમાણ નથી; પરંતુ તે દેશ જે જાતનાં માણસા ઉત્પન્ન કરે છે, તેજ તેનું સર્વોત્કૃષ્ટ પ્રમાણછે.’' “પુરુષ અથવા સ્ત્રીની સત્કીર્તિજ તેના આત્માના સર્વશ્રેષ્ઠ અને પ્રથમ શણગાર છે.” “ ‘સદ્ગુણ' મનુષ્ય માંદેા પડતાં તેની સાથે માંદાયે નથી પડતા અને તેની મૃત્યુ સાથે નાશ પણુ પામતા નથી. ’’ 66 મહાન પાંડિત્ય અને વિદ્વત્તા તેમજ તર્કશાસ્ત્ર અને અલંકારશાસ્ત્રના જ્ઞાનથી મનુષ્ય મહાન નથી થઇ શકતા. મહત્તાને માટે તે સુચારિત્ર્યનીજ આવશ્યકતા છે. ’ “ મહાન કુબેર ભંડારી જેટલા દ્રવ્યવાન થવા કરતાં કીર્તિ અને પ્રેમના ભંડારી થવું વધારે મહત્વનું છે.” “તમે ધનપતિ હા કે ગરીબ, અમીર હૈ। કૈ કીર, એ બધું સેા વર્ષ પછી ભૂલાઇ જશે. પરંતુ તમારાં સદાચરણ યા દુરાચરણને પ્રભાવ હજારો વર્ષાંસુધી રહેશે.” ગરીબાઇનેા વારસા મળવેા એ સદ્ગુણાને વારસા મળવા જેવુ છે.” “ધનની જરૂર નથી, સત્તાની જરૂર નથી, સ્વતંત્રતાની જરૂર નથી અને આરેાગ્યની પણ એટલી જરૂર નથી–માત્ર સુચારિત્ર્યનીજ જરૂર છે.” “મનુષ્યના જીવનનું ‘માપ' તેનાં કરેલાં કાર્યોથી થાય છે, ઉંમરથી નહિ. વિચારદ્વારા તેના જીવનનું ‘માપ’ થઇ શકે છે, નહિ કે શ્વાસોચ્છવાસદારા. તેના હૃદયની લગનીથી જીવનનું માપ થાય છે, નહિ કે ડિયાળનાં કાંટાથી. જે માણસ સારામાં સારા વિચાર રાખે છે, ઉત્તમ મનેાત્તિએવાળા છે અને જે સારાં કામ કરે છે, તેજ માણસ સૌથી વધારે જીવે છે. ” દેશની પ્રત્યેક પાઠશાળા, પ્રત્યેક ધર, પ્રત્યેક રસ્તાની બાજુએ અને પ્રત્યેક યુવક યુવતીના શયનાગરમાં એ સૂત્રેા ટાંગેલાં હાવાં જોઇએ કેઃ સુચારિત્ર્યજ ધર્મ છે, સુચારિત્ર્યજ મેાક્ષ છે; સુચારિત્ર્યજ શક્તિ છે, સુચારિત્ર્યજ દ્રવ્ય છે, અને સુચારિત્ર્યજ બધી ઉન્નતિઓનું મૂળ છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ जळ विषे (કૈલાસ) માંથી મૂળ લેખક શ્રીયુત વિજયસિંહજી વૈદ્યશાસ્ત્રી) મનુષ્ય સ્વાથ્ય રક્ષાને માટે શુદ્ધ જળ, વાયુનું સેવન કરવું અત્યંત જરૂરનું છે. આજે વૈદ્યકશાસ્ત્ર પ્રમાણે વાંચકોના લાભાર્થે જળવિષે કંઈક વર્ણન કરું છું – શુદ્ધ જળ:- જે પાણી ગંધવિનાનું, કોઈ રસના ભળસેળ વગરનું, શીતળ, તરસ મટાડનાર, નિર્માળ, હલકું અને હૃદયને પ્રિય લાગે તે ગુણકારી છે. - અશુદ્ધ જળ-જે પાણી મેલું, ગંધાતું, જીવજંતુવાળું, પાન, સેવાળ તથા કાદવથી ડહે-- ળાયેલું. વર્ણવિનાનું, રસવિનાનું, જાડું અને દુર્ગધવાળું હોય તે નુકસાનકર્તા છે. ડહોળાયેલું, કમળપત્ર, સેવાળ તથા તણખલાંથી છવાઈ રહેલું, ખરાબ જગ્યાનું, સૂર્ય તથા ચંદ્રનાં કિરણ પડયા વિનાનું, ઋતુવિનાનું, વરસ્યા પછી ત્રણ દિવસ રાખી મૂકેલું અને બગડેલું પાણી વાપરવું ના જોઈએ, એવું પાણી પીવાથી સઘળા દોષ કોપાયમાન થાય છે. એવા પાણીના સ્નાન અને સેવનથી તરસ, આફરે, જીર્ણજવર, ખાંસી, મંદાગ્નિ, અભિષેદ, કંડૂ તથા ગલગંડ વગેરે રોગો થાય છે. પાણું પીવાની જરૂર:-પાણું એ પ્રાણીઓના જીવનસ્વરૂપ છે. પાણી પીવાની ઈચ્છા, કદાપિ રોકવી ના જોઈએ; કેમકે હારિત મુનિ કહે છે કે – तृष्णा गरीयसी धोरा सद्यः प्राणविनाशिनी। तस्माद्देयं तृषार्ताय पानीय प्राणधारणम् ॥ અર્થ:-તરસ્યા માણસને જરૂર પાણી પાવું જોઈએ; કેમકે તરસ એ મહાભયંકર અને પ્રાણનાશિની હોય છે. તરસથી મેહ વધે છે અને મોહ વધવાથી પ્રાણનાશ થાય છે; તેથી પાણીનો ત્યાગ ન કરવો જોઇએ. પાણી પીવાની વિધિ -અધિક પાણી પીવાથી અન્ન સારી રીતે પચતું નથી, તેથી અમિ પ્રબળ કરવા માટે થોડું થોડું પાણી વારંવાર પીવું જોઇએ. વાસી પાણીના ગુણ:-જે માણસ સૂર્યોદય પહેલાં વાસી પાણીની આઠ અંજલિ નિયમ પૂર્વક પીએ છે, તે રોગ તથા વૃદ્ધાવસ્થાથી મુક્ત થઈ સો વર્ષ સુધી જીવે છે. ભેજનું કથન છે કે, રાત્રિને અંતે પાણી પીવાની ટેવ પાડવાથી હરસ, સોજો, સંગ્રહણી, તાવ, જઠર, વૃદ્ધાવસ્થા, કોઢ, મેદવિકાર, મૂત્રાઘાત, રક્તપિત્ત, કાનનાં દરદો, ગળાનાં દરદો, માથાનાં દરદ, કટીશુળ, નેત્ર રોગ, બીજા વાયુપીત્ત, ક્ષત અને કફથી પેદા થયેલા રોગ જે માણસ પ્રાતઃકાળે ઉઠીને નાક મારફતે હમેશાં ત્રણ અંજલિ પાણી પીએ છે, તેની બુદ્ધિ તીવ્ર થઈને આંખોનું તેજ વધે છે; અને બળવૃદ્ધિ થઈ રોગ, ભૂતપલિત કેાઈ તેની પાસે આવતું નથી. શરીરમાં કચલી પડવી, પીનસ, સ્વરભંગ, ખાંસી અને સોજો મટી જાય છે. જેણે તેલ યા ઘી પીધું હોય, ઘા થયે હોય, રેચ લીધે હોય, પેટમાં આફરો ચઢયો હોય, મંદાગ્નિવાળો હોય, હેડકી આવતી હોય તથા કફ અને વાયુના રોગવાળો હોય તેણે નાકવાટે પાણી પીવું ના જોઈએ. ઠંડાપાણુ નિષેધ:-પાંસળીનાં દર્દોમાં, પ્રતિસ્થામાં, વાયુસંબંધી રોગોમાં, આફરો અને બંધકેશમાં, રેચ તથા તરતના તાવમાં, અરૂચિ અને સંગ્રહણીમાં, ગુલ્મરેગમાં, શ્વાસ અને ખાંસીમાં, વિદ્રધિ અને હેડકીમાં તથા ચિકાસવાળા પદાર્થો સાથે પીવામાં ઠંડું પાણી તજવાયેગ્ય છે. - થોડું પાણું પીવું:-અરુચિ, મંદાગ્નિ, શોથ, ક્ષય, મુખ-પ્રસેક ઉદરરોગ, નેત્રરોગ, તાવ, અને મધુમેહમાં થોડું પાણી પીવું જોઈએ. દુષિત જળને ચોકખું કરવાની વિધિ:-પ્રથમ પાણીને ચોખ્ખા કપડાથી ગાળી લેવું જોઈએ. પછી ગરમ કરીને અથવા સૂર્યના તાપમાં તપાવીને શુદ્ધ કરવું જોઈએ; અથવા સોનું, ચાંદી, પથ્થર અને રેતીને સાતવાર ગરમ કરી પાણીમાં ઠારી દેવાથી પાણુ શુદ્ધ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ શાસો કૃw! ( “વિશ્વામિત્રના અગ્રલેખમાંથી ) આઓ કૃષ્ણ કહૈયા, આએ. ત્રિવિધ તાપસે સંતપ્ત હમારે હદય મન્દિરકે એક બાર અમૃતબાણીસફિર ભી સિંચિત કર દો. હમારી આશાલતાયે મુરઝા રહી હૈ કર્મયોગરૂપી વારિકી વૃષ્ટિ કર ઉન્હેં એકવાર ફિર હરાભરા બનાદો. હમ તુમહું અકારણ નહીં પુકાર રહે હૈં. તુહે કષ્ટ દેનેકા હમેં બિલકુલ સાહસ નહીં હોતા, યદિ કુક્ષત્રકે મૈદાનમેં તુમને यदा यदाहि धर्मस्य ग्लानिर्भवति भारत । त्रभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥ કી આશા નહીં દિલાવી હતી ? પ્યારે કૃષ્ણ! ક્યા અપની પ્રત્તિના ભૂલ ગયે જે આજ હમેં યાદ દિલાનેકી આવશ્યકતા ઉપસ્થિત હુઈ હૈ? તુમ તે સર્વજ્ઞ હા, ફિર કર્યો આંખ મૂદે પડે હો ? કયા ભારતકી બર્તમાન દશા કા ઔર ભી પતન દેખના ચાહતે હે ? ભગવન એસી નિષ્ફરતા તુમમેં કબસે ઉત્પન્ન હુઈ? કયા કરુણાસાગર નામકા તુમને બહિષ્કાર કર દિયા? કયા તુમ્હારી કચણાકા અગાધ સમુદ્રી સૂઇ ગયા? નહીં તે એક બાર ભારતમેં આકર અપને બચની રક્ષા કે નહીં કરતે? એક દ્રૌપદીકી લાજ રખને કે લિયે તુમ કિતને ચિન્તિત હુએ થે, આજ તે ભારતભૂમિમેં લા દ્રૌપદી વ્યાકુલ હોકર તુહે પુકાર રહી હૈ. એક કંસકે મારને કે લિયે તમને કયા કયા ખેલ દિખાયે ઘે? આજ દેખો સૈકડો કંસ તુહે ચુનૌતી દે રહે હૈ. એક સુદામાકી દીન દશા દેખકર તુમને આંસુઓંસે ઉનકે ચરણ છે ડાલે થે, આજ તો લાખ સુદામા તુમ્હારે ઇ નકે લિયે વ્યાકુલ હે રહે હૈ. તુમહારે લિયે તે અનન્ત કાર્યક્ષેત્ર પડા હુઆ હૈ. ફિર બતાએ તુમ્હારે નહીં અનેકા કૌનસા કારણ હે સકતા હૈ? કયા કાર્યભારસે ડર તો નહિ ગયે ? તુમ્હારી લીલાભૂમિ ભારતમહી કે આજ વિદેશીને પદદલિત કર રખા હૈ, ઇસ બ્રજભૂમિકી ગાએં તુમહારે જૈસે સેવક કે પાકર ભારતમેં ધકી નદિયાં બહાતે થી ઉન્હેં અબ ભરપેટ ચરનેકી ભી સુવિધા નહીં હૈ. હે ગોપાલ! લિખતે લેખની કાંપતી હૈ, તુમ ભી સુનકર એક બાર થ જાઓગે કિ ઇસ ભારતમેં ગોબકા નામ નહીં થા વહાં યવને ઔર બિદેશી ગોભક્ષકે લિયે પ્રતિ ૫ સેકંડ મેં એક ગાય કસાઈ કે છુરે કે નીચે ૫ડ કર હિંદુઓકે કેસતી હુઈ તુમારે ધામકે ચલી જા રહી હૈ. કયા ભારતવાસીકે ઉત્કટ પાપ કર્મસે કુદ્ધ હો તુમને સભી ગૌકી. ગેલોકહી મગ લેનેકા નિશ્ચય કિયા હૈ ? નહીં તે, જહાં એક નિર્દોષ ગજરાજકે ગ્રાહકે મુખસે બચાને કે લિયે તુમ નડગે પાંવ દૌડ પડે થે, વહાં પ્રતિદિન હજારે ગૌઓકે રક્તપાતસે ભારતભૂમિકે કલુષિત હોતે દેખકર ભી તુમ્હારી નિદ્રા ભંગ કો નહીં હોતી ? તુમને ભારતક સુજલા, સુફલા ઔર શસ્ય શ્યામલા દેખકર અપની પ્રિયતમા લક્ષ્મી નિવાસકે લિયે યહી સ્થાન ઠીક કિયા થા, પર તુમ્હાર આને મેં દેર દેખકર વે ભી રૂસકર સાત સમુદ્ર પાર તુમ્હારી ખોજમેં - ભટક રહી હૈ. શીધ્ર આકર ઉન્હેં સાત્ત્વના કયાં નહીં દેતે ? ગિરાજ ! તુમને અર્જુનકે જીસ કર્મયોગકી શિક્ષા દેકર મહાભારતકે યુદ્ધને પ્રવૃત્ત કર યા થા, ઉસકા આજ સર્વથા લેપ હો રહા હૈ. લોગે કે કર્મ અકર્મક જ્ઞાન હી નહીં હૈ, ફિર ઉસકે કુશલ રીતિસે સંપાદન કિસ પ્રકાર કરે ? તુહે તે માલમ હી હોગા કિ આજ ભારતમેં કિતને મનુષ્ય બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત હેકર અમૃતત્વકે અધિકારી બને હૈ! તુમને 'कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन । ‘मा कर्मफल हेतुर्भू माते संगोस्त्व कर्मणि ॥ ४॥ ઉપદેશ દેકર નિષ્કામ ભાવસે કમ કરનેકા આદેશ દિયા થા-પર ભારતબાસી ઉસે ભૂલકર દુઃખકે ભંવરમેં પડે હુએ હૈ. અબ તે યહાં સભી કામ કે સે તૌલે જાતે હૈ. “પઢ બેટા ચંડી, જીસસે ચઢે હંકી” ઔર પઢે ચંદ્રિકા, જીસસે ચઢે હંડિકા' કા નિનાદ સર્વત્ર ગૂંજ રહા હૈ. કર્તવ્યકર્મકી દષ્ટિસે કામ કરને વાલે સરલ પ્રકૃતિ કે યા સાફ શબ્દોમેં બે સીંગ કે ગધે સમરે જ રહે . “નિરાશી ઔર નિર્મમ હોકર કામ કરનેવાલે કહાં દિખાયી દેતે હૈં ? કુલ યહી હુઆ હૈ કિ સમાજકી સભી વ્યવસ્થાઓમેં ગડબડ ભાલ મચ ગયા હૈ. સમાજરૂપી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ આએ કૃષ્ણ! ૧૫૮ ગાડીકે સભી પહિયે આજ બેકાર હે રહે હૈં–ગાડી ઉન્નતિ કે પથમેં સરપટ કેસે દૌડ લગાવે ? સ્થાનીય બ્રાહ્મણદેવતા જ્ઞાનબલસે બલી હો સમાજકા સંચાલન કહાં તક કરેંગે વે પાની પિંડે, રસોઇયે ઔર ન માલમ કયા ક્યા બનકર શક્રતિકા અવલમ્બન કર રહે હૈ. ક્ષાત્રધર્મકા તે ભારતસે લોપ હી હો રહા હૈ–નહીં તે તુમ્હારી લીલાભૂમિ ઇસ પ્રકાર પરાધીનતાકી કાલિમાં સે કલંકિત કર્યો હોતી ? વૈકી ચર્ચા તુમસે કયા કરે ? જીનકે હાથ કૃષિ, ગોરક્ષા ઔર વાણિજ્યકા ભાર તુમને સંપા થા, વે આજ વિદેશી વ્યાપારકા જૂઠન ચાટનેમેંહી અપનેક કૃતકય સમઝ રહે હૈ. પ્રતિ વર્ષ એક કરોડ પશુઓકા બધ દેશમેં હો જાતા હૈ, પર ઉનકે કાનમેં જો ભી નહીં રંગતી. બહુત હુઆ તે ગ્રાહકોએ ધર્મ ખાતે કે નામ પર ચંદા લેકર કહીં પિંજ રાપેલ બેલ દિયા ઔર ગોભક્ત હોનેકા સર્ટિફિકેટ પાગયે. ભગવન ! તુહે જાનકર આશ્ચર્ય હોગા કિ બહુતસે કુલાંગાર તો ઈને ધમખાતેમેં એકત્ર દ્રવ્ય કો ભી અપના હી સમઝ મનમાને તરસે અપવ્યય કરતે હૈ. દેશકા વાણિજ્ય મિટ્ટીમેં મિલ ગયા હૈ ઔર કરડે ભારતવાસી ભૂખ મર રહે હૈ, પર ઉન્હેં પૂછનેવાલા કાઈ નહી હૈ. તુમને કહા થા, “દ્રિાન મા જોરે” પર યહાં તો લાટ ગવર્નરે કે દાવતેં દેકર હી શેઠજી કૃતકૃત્ય હેતે હૈં. કહી તક સુનામેં આજ લાધર્મ કો માનેકા ઢોંગ કરનેવાલે, બડે બડે તિલક લગાનેવાલે ઔર અપનેકે ધર્માવતાર માનનેવાલે લોગ મુનિર પદે ર પંહિતા વમન: કે જનતે હુએ ભી અછત કુત્તોંસે ભી વદતર સમઝતે હૈ. કુત્તે તે ઉનકી ગોદમેં, ઉનકે કૉાં પર, ઉનકી સુખશૈયા પર વિરાજ સકતે હૈ, પર અછૂતઃ સૌ હાથ દૂર તક નહીં ફટકને પાકે. કહે ફિર ભારતમેં શુદ્ધ વણશ્રમ ધર્મક પ્રતિષ્ઠા કેસે સ્થિર રહ સકતી હૈ ? શિલાધાર હી લોપ હો જાને સે ભવન કબ તક ખડા રહેગા. ઈસીસે આજ હિન્દુ મન્દિર વંશ હોને પર હૈ. વાસુદેવ ! એકબાર આકર ઈસકી મરમ્મત કર જાઓ નહીં તે ઇસે હા કર કેાઈ નયા હી મન્દિર ખડા કર દે. યદિ દેર કરશે તે તુહે પહચાનનેવાલા ભી કોઈ નહીં મિલેગા. ભગવન! તુમને ગીતામે ધમકા સાર તો ભર હી દિયા હૈ, પર ઉસે સમઝાનેવાલા ઔર સમઝકર ઉસકે અનુસાર ચલનેવાલે નહીં દિખાયી દેતે ? આઓ, એકબાર અપની જાદૂ ભરી બંશી ફેંક દો, જિસસે હજાર વર્ષની હમારી મોહનિદ્રા તૂટ જાય ઔર હમ કર્મયગકે માગમેં પ્રવૃત્ત હે જાય. આજ ભારતમેં વહી સમસ્યા ઉપસ્થિત હૈ જિસકા સમાધાન કર તુમને અર્જુનકા મેહ ભગ કિયા થા. એકવાર આ જાઓ ઔર હમેં રાહ દિખા કર ગન્તવ્ય સ્થાન તક પહુંચા દો ? સ્વાધીન ભારતહી તુમહારા શિક્ષાકા મર્મ સમઝ કર સંસારમેં ઉસકા વિસ્તાર કર સકતા હૈ. યદિ તુમપ્રતિજ્ઞાકી રક્ષા કરના ચાહતે હો તો એકબાર અવશ્ય આએ, નહીં આના હો તે હમેં ઈસ તરહ ધુલા દુલા કર મત મારો. એક વાર હી પ્રલયકી ભયંકર લીલા દિખાકર ભારત ભૂમિકે મહાસાગરમેં પ્લાવિત કર દો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ आरोग्यने माटे ३२ दिवसनुं लंघन ( ધનિવાસી શ્રીપં. નારાયણ ભટ્ટજી પાઠકે હમણાં જ મેળવેલા જાતિ અનુભવને લેખ વૈદિકધર્મમાં છપાયલે તે ઉપરથી અનુવાદિત) ૧-પૂર્વવૃત્તાન્ત આ વખતે મારી ઉંમર ૨૯ વર્ષની છે. શરૂઆતથી જ મારું સ્વાસ્થ ઉત્તમ પ્રકારનું હતું; પરંતુ છેલ્લાં ૧૦ વર્ષોથી પેટની બિમારીને લીધે અને પેટમાં વાયુ વધી જવાને લીધે મારી તંદુરસ્તી બગડી અને હું માંદો પડશે. ૩૮,૩૯ વર્ષની ઉંમર સુધી મારી તંદુરસ્તી ઘણી સારી હતી અને હું બળવાન હતો તથા ઉદરરોગ શું છે તે જાણતો પણ નહોતો. હું શ્રી. મહારાજાસાહેબ ઔધનરેશના મંદિરમાં પૂજારી છું અને મને પૂજા, અર્ચન, અનુષ્ઠાન, પાઠ ઇત્યાદિનું કાર્ય બહુજ રહે છે. મારે એ નિત્યકર્મ ઉપરાંત કેઈ કોઈ વખતે નૈમિત્તિક ધર્મકાર્ય પણ કરવું પડે છે, તે તે વળી જૂદું. આ સર્વકાર્ય ધર્મવિધ પ્રમાણે સાંગોપાંગ કરવાને માટે મારે કઈ કઈ વખત રાત્રીના ૨-૨ વાગે ઉઠવું પડે છે; કારણ કે જો હું તે વખતે ન ઉઠી શકું તો ઉપર જણાવેલું મારું પૂજાપાઠનું કાર્ય સંપૂર્ણ રીતે થઈ શકતું નથી. ૨-અંધકોષની શરૂઆત સાધારણ રીતે માણસને ઉઠવાનો યોગ્ય સમય ૪-૪૫ વાગ્યાનો હોય છે. આ સમયને બ્રાહ્મમદર્તા કહેવામાં આવે છે. આ સમયે જાગ્રત થવાથી મળશુદ્ધિ વગેરે સારી રીતે થાય છે. હું પણ જ્યાં સુધી ૪ વાગ્યે ઉઠતા , ત્યાં સુધી મને ઝાડે ખુલાસાથી આવતા હતા અને કોઈપણ પ્રકારની બિમારી ઉત્પન્ન થતી નહોતી. પરંતુ જ્યારથી મારે ૨-૨ વાગ્યે ઉઠવાનું થયું અને પૂજા પાઠનું કાર્ય વધારે કરવાનું થયું, ત્યારથી દસ્ત ખુલાસેથી આવતું બંધ થયે; કારણકે ૨–રાનો સમય શૌચશુદ્ધિને છેજ નહિ, તોપણ તે સમયે ઉઠીને સ્નાનાદિ ક્રિયાથી પરવારીને પૂજામાં જેડાઈ જતો હતો. આ સમયેથી તે બે પહોરનું ભોજન થાય તે સમયસુધી મારે પૂજા પાઠમાં રહેવું પડતું હતું અને તેને લીધે ૪-૫ વાગ્યે શોચ જવાની વગ આવે તે પણ મારે તે વિગતે પડતો હતો. કારણ કે પૂજાપાઠના સમયમાં ઝાડે ફરવા જવું તે અશક્ય હતું. આ પ્રમાણે દરરોજ બનતું હતું. આથી રાત્રિના બે વાગે શૌચ જવું પડતું હતું કે, જે સમય શાચવિધિને માટે બિલકુલ પ્રતિકૂળ હતા અને તેથી મારે તે વખતે બળપૂર્વક દસ્ત લાવવાનો પ્રયત્ન કરવો પડતો. જે વખતે એટલે ૪-૫ વાગ્યે જ્યારે મને કુદરતી રીતે દસ્તની હાજત થતી હતી, તે વખતે મારે બળજેરીથી તે વેગને અટકાવવો પડતો હતો. આ ક્રમ નિત્ય થઈ પડ્યો અને તેથી આજથી ૧૦ વર્ષ પહેલાં મને અવર્ણતી રોગની શરૂઆત થઈ, કે જેને બંધકાશ, કબજીઆત અથવા મલાવરોધના નામથી ઓળખવામાં આવે છે; અને જે સર્વ રોગો ઉત્પન્ન થવાનું મૂળ કારણ છે. કેમકે -નાએમાના વેપારક્રમાન છે અર્થાત્ “બળપૂર્વક વેગને ઉત્પન્ન કરવો નહિ; તેમજ ઉપન્ન થયેલ વેગને અટકાવવા નહિ” આ આરોગ્યનું સૂત્ર છે; પરંતુ મારી દિનચર્યાજ જાતની બની ગઈ હતી કે મારે તે પ્રતિદિન આ બંને નિયમનું ઉલ્લંઘન કરવું પડતું હતું. હું ર-રા વાગ્યે બળપૂર્વક દસ્ત લાવવાના પ્રયત્ન કરતો હતો અને ૪-૫ વાગ્યે જ્યારે મને કુદરતી રીતે દસ્તની હાજત થતી હતી, ત્યારે તેને રોકવાને પ્રયત્ન કરતું હતું. આ ટેવને લીધે મને બંધકેશને વ્યાધિ લાગુ પડ્યો અને ઉત્તરોત્તર તે વધવા લાગ્યો. પ્રતિદિન અનિયમિત વખતે અર્થાત બે પહોરના ભોજનની પછી અગર તે રાત્રિનું ભોજન લીધાબાદ શાચને વેગ આવતો હતો અને તે સમયે શાચ થતો પણ હતો. ભોજનની પછી શૌચ નું આવવું એ બિમારીની નિશાની છે; અને આથી ઉપરનાં બે કારણે જે કુપથ્યનાં જણાવ્યાં, તે ઉપરાંત આ ત્રીજું કારણ પણ ઉત્પન્ન થયું. આ પ્રમાણે થવાથી પેટ બગડે તેમાં આશ્ચર્ય પણું શું? પરંતુ શરૂઆતમાં આ બાબત મારા ધ્યાનમાં આવી નહિ કે અસ્વાભાવિક ક્રિયા એ કોઈ મોટી બિમારીનું બીજ છેઅને આથી ધીમે ધીમે બંધકાશ વધવા લાગ્યો અને પેટમાં વાયુ પણ ધીમે ધીમે જોર પકડવા લાગ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ આરોગ્યને માટે ૩૨ દિવસનુ લ"ધન ૩-પેટમાં દર્દ થવુ ઉપર જણાવેલુ બર્કાશનું દરદ વધવાથી નાભિની નીચેના ભાગમાં જોરથી દર્દ થવાની શરૂઆત થઈ; અને પ્રતિદિન આ દરદ વધવા માંડયું અને થાડા મહિના બાદ તે ગંભીર રૂપ પકડયું. આ પછી નાભિની ઉપરના પેટના ભાગમાં પણ દર્દ થવાની શરૂઆત થઈ. આ વખતે મારૂં પેટ સખ્ત રહેતું હતું. આ બંને સ્થાનનું દર્દ વધવા લાગ્યું. આ બંને સ્થાનમાં વાયુને ગળેા ચઢીને દરદને પેદા કરતા હતા. ૧૬૧ આ સમયે વૈદ્ય અને ડૉકટરના ઘણા ઉપાયેા કર્યાં, અનેક પ્રકારના શેક કર્યો, બધારણ કર્યાં અને દવાએ પણ ખાધી; પરંતુ ઉપર જણાવેલી વ્યથામાં કાંઈપણ ફરક પડવો નિહ. આ પછી નાભિની નીચેનેા ભાગ કઠણ થવા લાગ્યા અને ઘેાડા દિવસમાં તે! આ સ્થાન એટલું બધુ કાણુ થઈ ગયું કે કમરનું હલનચલન પણ લગભગ બંધ જેવું થઇ ગયું. આ ઉપર થી અનુમાન બાંધવું કે, મને તે વખતે કેટલું કષ્ટ થતું હશે? આ સ્થાન કાણુ થવાને લીધે મૂત્ર થવાનું પણ અટકી ગયું અને શૌચસિવાય ખીજે વખતે પેશાબ ઉતરતાજ નહિ; જેથી મારાં દુ:ખ અને દરદ ધણાંજ વધી ગયાં. ૪–વાયુવિકાર આ પછી પેટમાં વાયુ ઉત્પન્ન થવા લાગ્યા. આને વાનેા ગાળે કહેવામાં આવે છે. કા કાઇ વખતે આ ગેળા એકજ જગ્યાએ રહેતા હતા અને ધણું કષ્ટ પેદા કરતા હતા; તેમજ કાઈ ક્રાઇ સમયે તે! તે આખા પેટમાં ફરતા હતા. આ બંને રીતેાથી પેટમાં અસહ્ય દરદ પેદા થતું હતું. ૫-વૃષણવૃદ્ધિ આ પછી જમણી તરફના અડતા આકાર વધવા લાગ્યા. બે-ચાર માસ પછી બીજી તરફને! અંડ પણ વધવા લાગ્યેા. અંડની અંદર જે ગાળી રહે છે તે વધીને મેટા પથ્થર જેવી સખ્ત ખની જતી હતી. આ કારણથી બેસવુંવુ પણ મુશ્કેલ થઈ પડયું. આ વખતે મારૂ શારીરિક કષ્ટ એટલું બધું વધી ગયું હતું કે મને મૃત્યુની છાયા દેખાવા લાગી. આ સમય પછી હું મીરજશહેરમાં ગયા અને યાંના સુપ્રસિદ્ધ અમેરિકન મિશનના ॰ વાલનેશ અને વેલને મેં મારી બિમારી બતાવી. આ લેકાએ જણાવ્યું કે, આ રાગમાં શસ્ત્રક્રિયાની બીલકુલ જરૂર નથી. આથી આ ડાક્ટરા પણ કાઇ ઉપાય કરી શક્યા નહિ. તે પછી ત્યાંના બીજા અનેક વૈદ્યો અને ડાકટરાના ઈલાજ કર્યાં; પરંતુ તેથી જરાપણ ફાયદો થયા નિહ. ૬-આપરેશન ( શસ્રપ્રયાગ ) આ પછી ઘણાજ પ્રયત્નને અંતે અને કેટલીક લાગવગને લીધે ડા॰ વાલનેશ પાસે આપરેશન કરાવ્યું અને તેથી અંડવૃદ્ધિમાં ઘેાડા લાભ જણાયા અને ૪-૫ માસમાં મારૂં અડકાશ પૂર્વવત્ સારૂ થઇ ગયું; પરંતુ બીજી બિમારીએ તેા જેવી ને તેવી કાયમજ રહી. ૭–અગ્નિમાંદ્ય જેમ જેમ ઉપર જણાવેલ વિકાર વધવા લાગ્યા, તેમ તેમ મારેા જરાગ્નિ મંદ પડવા લાગ્યા અને અનાજ પણ થેાડુ લેવાતું ગયું. સાંજના વખતનું ભેાજન તે લગભગ બંધ કરવું પડયું. કાઇ વખતે લેવાય તે કાઇ વખતે ન લેવાય એવી સ્થિતિ ચાલુ થઇ. આ કારણથી અશક્તિ વધવા લાગી. આ પ્રમાણે લગભગ ૭-૮ વર્ષ દુ:ખ ભાગવવું પડયું. ૮-હંમેશની અવસ્થા પ્રતિદિન સાંજરે લગભગ પાંચ વાગ્યે માં વાયુ ઉત્પન્ન થતા હતા અને તે વેગથી ઉપરચઢતા હતા. જ્યારે આ વાયુ છાતીમાં પ્રવેશ કરતા હતા, ત્યારે તે મારૂં મગજ સ્થિર રાખવું અશક્રય બનતું. આ વખતે મને કાઇ ક ંઇ પૂછે અગર તેા કાઇ ખેલાવે તે મારૂં ધ્યાન તે તરફ આકર્ષાતુંજ નહાતું. હું મારી બિમારી અને દુઃખમાંજ લીન થઈ જતે હતેા. મારી આ સ્થિતિ એક એ કલાક રહેતી હતી. કાંઇ ખાવામાં આવતું અગર ભાજન કરવામાં આવતું તે થે।ડા સમયસુધી આરામ રહેતા હતા; પરંતુ ખાધા પછી શૈાચ થઈ જતેા હતેા અને શાચ યા પછી તરતજ પૂર્વોક્ત વાયુના દાય વધી જતા હતા. આ સર્વ દરદ નિદ્રા ન આવે ત્યાંસુધી રહેતું હતું. નિદ્રા આવ્યા www.umaragyanbhandar.com રા. ડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #58 -------------------------------------------------------------------------- ________________ ૧૬ર આરોગ્યને માટે ૩ર દિવસનું બંધન પછી દરદ બંધ પડી જતું હતું. આ પ્રમાણે સવાર તથા સાંજે પ્રતિદિન ચાર કલાક સુધી અસહ્ય દુઃખ ભોગવવું પડતું હતું અને એક દિવસ પણ આરામ જણાતો નહિ. ૯-લંધનની શરૂઆત સર્વ ઉપાય અજમાવી જોયા; પરંતુ વ્યાધિ મટવાનું ચિ જણાયું નહિ. આથી ઉપવાસ અગર લંધન શરૂ કરવાનો મેં નિશ્ચય કર્યો. એટલામાં મારા સાંભળવામાં આવ્યું કે, પાસેના બુધપારોગ્રામના રહીશ એક ગુજરનો રોગ લંઘન કરવાથી દૂર થશે. આ ઉપરાંત બીજી વાત એ પણ સાંભળવામાં આવી કે, ધ રિયાસતના એક કારકુનની બિમારી પણ અપવાસથી મટી ગઈ. આ હકીકતે સાંભળીને મારું સ્વાથ્ય સુધારવાને મેં પણ લંઘન કરવાનો નિશ્ચય કર્યો. એટલામાં શ્રી ધનરેશની પાસે કોઈ કાર્યવશાત લોણાવલાના સુપ્રસિદ્ધ નિસર્ગોપચારક અથવા લંઘનચિકિત્સક શ્રીયુત બીવલકર આવી પહોંચ્યા. તેઓશ્રીએ મારી તબિયત ત ને કહ્યું કે ૧૦-૧૨ દિવસ લંઘન કરી જુઓ. હું માનું છું કે, તમો આરોગ્ય મેળવી શકશો. આથી મને ધીરજ મળી. સાથે સાથે મેં લંઘનવિષયનું પુસ્તક વાંચી તે વિશ્વની માહિતી મેળવી અને લંધન કરવાની તૈયારી કરી. ગયા અષાડ સુદ બીજને દિવસથી મેં અપવાસ કરવાનું શરૂ કર્યું. આ વખતે મને સખત સળેખમ થયું અને તેની સાથે જોરથી ખાંસી ઉપડી; પરંતુ ઘણાજ આશ્ચર્ય સાથે જણાવવું પડે છે કે, બે-ચાર દિવસ લંઘન કર્યા પછી સળેખમ તથા ખાંસી કયાં ચાલ્યાં ગયાં તેનો પત્તો પણ લાગે નહિ. ૧૦-લંધનની દિનચર્યા લંધન કરવાના દિવસોમાં હું ફકત ઠંડું પાણી પીતો હતો. દરરોજ પાકું પાંચ અથવા છ શેર ( ૮૦ રૂપીઆભારનો એક શેર ) પાણી પીતો હતો. આ પાણીમાં થોડે લીંબુનો રસ નીચોવત હતા. કેઇએ અને તેમાં થોડું સિંધાલુણ નાખવા કહેલું, પરંતુ હું તે નાખતો નહિ. આ સિવાય હું કંઈ પણ લેતો નહિ હતે. લીંબુના રસથી પેટમાં આરોગ્ય રહે છે અને પીવામાં કંઈક સ્વાદિષ્ટ પણ લાગે છે. શરૂઆતમાં મારા વિચાર એ હતો કે, હું બે-ચાર દિવસ લંઘન કરી જોઉં, પરંતુ જ્યારે ૪-૫ દિવસ પસાર થઈ ગયા, ત્યારે મને વધારે ધીરજ મળી અને મેં અપવાસ વધારે વખત સુધી લંબાવવાનો નિશ્ચય કર્યો. તેર દિવસ પસાર થયા છતાં પણ મારો દૈનિક વ્યહવાર વિનાકટે ચાલ્યો જતો હતો. સવારમાં વહેલું ઉઠવું, નાન, સંધ્યા અને પૂજાપાઠ ઇત્યાદિ મૂલપીઠ પહાડ પર ચઢીને કરવાનું નિયમપૂર્વક ચાલ્યા કરતું હતું. મૂલપીઠના પહાડ પર ચઢવું અને પાછું ઉતરવું એમાં સારી રીતે દોઢ કલાકની કસરત મળતી હતી. તેરમે દિવસે પણ મને જરાએ થાક જણાયો ન હતો. આખા દિવસમાં ૩-૪ માઈલનું ભ્રમણ કરવું પડતું હતું. તેર દિવસ ફક્ત પાણી ઉપરજ ગુજાર્યા છતાં મારામાં એટલી શકિત રહી હતી કે લંઘન કરવાથી મારી શ્રદ્ધા વધારે અને વધારે વધવા લાગી અને મેં લંઘન લંબાવવાનો નિશ્ચય કર્યો. જ્યારથી લંઘન શરૂ કર્યું, ત્યારથી નવસેકા પાણીની બે વખત બસ્તિ લેતા હતા. આ બંને વખતની પ્રતિદિવસની બસ્તિથી આંતરડાની શુદ્ધિ થતી હતી અને જે હું પાંચ છ શેર (પાકું ) પાણી પીતો હતો તેથી પણ પેટની શુદ્ધિ થતી હતી. દરરોજ બસ્તિમારફતે મળની ગાંઠે નીકળતી હતી. આ જોઈને મને આશ્ચર્ય થતું હતું કે, જો આટલો બધે મળ પેટમાં ભરેલો રહે તો તે પછી વાયુને આફરો ન ચઢે તો બીજું શું થાય ? તેર દિવસ લંઘન કરવાથી મને બીલકુલ શ્રમ જણા નહિ; તેમજ મારું પ્રતિદિનનું કાર્ય સારી રીતે ચાલતું હતું તેથી, મેં બીજા આઠ દિવસ લંધન આગળ ચલાવવાનો નિશ્ચય કર્યો. ચૌદમે દિવસે મારી જીભ કાળી પડી ગઈ અને મને તાવ પણ આવવા લાગ્યા. આ વખતે મારી ધીરજ ખૂટી અને લંઘન બંધ કરવાનો વિચાર પ્રબળ થવા લાગ્યોઆગળ ઉપર મારી કેવી રહેશે તે વિષે મને સંદેહ પેદા થયે; છતાં ઉપર પ્રમાણે જ લંઘન આગળ ચલાવ્યું. ચાર પાંચ દિવસમાં તાવ ઉતરી ગયો; તેમજ જીભનો કાળો રંગ પણ ધીમે ધીમે મટી ગયો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ - આરોગ્ય માટે ૩૨ દિવસનું લંઘન આ પ્રમાણે અદાર દિવસ પસાર કર્યા. પ્રતિદિન પાકી પાંચ છ શેર પાણી પીવાનું અને બે વખત નવસેકા પાણીની બાત લેવાનું ચાલુ રાખ્યું. અઢારમે દિવસે પણ મળની ગાંઠે હમેશ મુજબજ પડી. આ જોઈને તેમજ પેટમાં વાયુનું કષ્ટ પણ જેવું ને તેવું જ કાયમ રહેતું હતું તે જોઈને મનમાં ગભરાટ પેદા થયો અને આરોગ્યપ્રાપ્તિને માટે મને અસંભવ લાગ્યો; તેમજ આગળ ઉપર આ સર્વ કેવી રીતે સમાપ્ત થશે તે વિષયમાં પણ ચિન્તા ઉભી થઈ. આ વિષે ઘણી શંકાઓ આવવાને લીધે હું ગભરાયો અને તેથી પૂના ગયેઃ અને ત્યાંના પ્રસિદ્ધ લંઘનચિકિત્સક શ્રીયંત કિનારે અને મળ્યો. તેઓશ્રીએ મને બહુ જ ધીરજ આપી કહ્યું કે:-“તમે લંધન આગળ ચલાવો. બીલકલ ડરો નહિ. લંધન કરવાથી મનુષ્ય મરતું નથી, પરંતુ લંધન કર્યા પછી અયોગ્ય રીતે ભજનાદિ સેવન કરવાથી મરે છે. આથી તમારે બીલકુલ ગભરાવું નહિ. લંઘન આગળ ચલાવે અને તમે જરૂર આરોગ્ય પ્રાપ્ત કરશો. પૂનાથી હું લણવા ગયો અને ત્યાંના નિસર્ગોપચારક શ્રી. બિવલકરજીને મળ્યો. તેમણે પણ મને ધીરજ આપી અને લંધન આગળ ચલાવવા ઉત્સાહ આપે. આથી, મેં વધારે વખત લંઘન લંબાવવાનો નિશ્ચય કર્યો. - જયારે લેધનના અઢાર દિવસ વ્યતીત થયા, ત્યારે મને એક પ્રકારની દુર્ગંધ આવવા લાગી. પહેલાં તો મને એ ખ્યાલ થયો કે, કોઈ બીજા સ્થાનમાંથી આ દુર્ગધ આવતી હશે; પરંતુ રાતદિવસ આ દુર્ગધની સાથે સાથે રહેવાને લીધે મને વિચાર આવ્યો કે, આ દુર્ગધ મારા શરીરની આ દુર્ગધને લીધે મને બહુજ કષ્ટ પેદા થયું; કારણ કે તે અતિ અસહ્ય હતી અને વળી રાતદિવસ સાથેની સાથે રહેવાથી વધારે દુ:ખ દેતી હતી, પરંતુ તે પોતાની મેળે જ સંચિત થયેલી હતી અને ભોગવવી આવશ્યક હતી; કારણ કે આપણે સંચિત કરેલાં કર્મોને ભોગ આપણા સિવાય કોણ કરે ? એટલામાં લંઘનનો ૨૪મો દિવસ આવી પહોંચ્યો. આ દિવસે મારી માતાજીનો સ્વર્ગવાસ થઈ ગયો. આથી તેના અંત્યેષ્ટિ તથા બીજી આવશ્યક ક્રિયાઓ કરવામાં થોડા દિવસ ગયા અને તેને લીધે પરગામ પણ જવું પડયું. આ સર્વ દિવસમાં લંઘન તો ચાલુજ હતું; અને છતાં પણ કોઈ જાતનો વિશેષ શ્રમ માલમ પડયે નહિ. આ પ્રમાણે ૨૭ દિવસ વીતી ગયા. હવે થોડે થોડો થાક જણાવા લાગ્યો. બેઠો હોઉં તો ઉઠવાનું મન થાય નહિ. મૃતકને લીધે પૂજાપાઠનું કાર્ય બંધ રાખવું પડયું અને તેથી મૂળપીઠવાળા પહાડ ઉપર ચઢવાઉતરવાની કસરત પણ બંધ રહી હતી. આ સિવાયના બીજે તમામ વ્યવસાય ચાલુજ હતો. ૨૮મે દિવસે થાકની અસર બહુજ જણાવા લાગી અને મારી ધીરજ ખૂટી ગઈ, મન પણ ગભરાવા લાગ્યું તથા હું ઉત્સાહહીન બની ગયો. આ વખતે મારા મિોની સલાહથી મેં એક પાશેર (૨૦ રૂ. ભાર) દૂધ લીધું. આ દૂધમાં દૂધના જેટલું જ પાણી મેળવ્યું અને તેને ઉકાળીને એક ચમચો લેવાનું શરૂ કર્યું. આ પ્રમાણે ૨૮મો દિવસ વ્યતીત થઇ ગયો અને ૨૯માં દિવસે મનમાં કરીથી ઉસાહનો સંચાર થયો અને લંઘનક્રિયા આગળ ચલાવવાનો નિશ્ચય કર્યો. આ દિવસે પણ પૂર્વની પહેજ નાકમાર્ગે ખરાબ ગંધ આવતી હતી. આ બદબો ૩૦મો દિવસ સમાપ્ત થયે ત્યાંસુધી અર્થાત છેલા ૧૨ દિવસ સુધી કાયમ રહી. ૩૦ મા દિવસ પછી તે દુર્ગધ બંધ થઈ ગઈ અને તેને ઠેકાણે સુગંધ આવવા લાગી. આ સુગંધ ઘણી જ મનોહારી હતી, આ પ્રમાણે ૩૨ દિવસ સુધી લંધન ચલાવ્યું. પછી તો લંઘનક્રિયા આગળ ચલાવવાનું - શક્ય લાગ્યું; આથી લંધનની સમાપ્તિ કરવાનો વિચાર કર્યો. આ ૩૨ મા દિવસે પણ બસ્તિમારફતે મળની ગાંઠ શૌચમાં નીકળી હતી. આ સર્વેમાં પહેલા ૧૫ દિવસ સુધી મળની લીંડી પીળા રંગની નીકળતી હતી અને ૧૭ મા દિવસથી કાળા રંગની પડવા લાગી. વાસ્તવમાં મારો વિચાર જ્યાંસુધી શૌચમાં મળની ગાંઠે નીકળતી બંધ પડે ત્યાંસુધી લંધન કરવાનો હતે; પરંતુ ઉત્સાહ રહ્યો નહિ. આથી મેં લંઘન બંધ રાખવાનો નિશ્ચય કર્યો. ખરી રીતે તો જે મેં ૮-૧૦ દિવસ સુધી અપવાસ લંબાવ્યા હોત તે મારાં આંતરડાં તદ્દન વિશુદ્ધ થઈ જાત; પરંતુ આ સર્વ બાબત મનને ઉત્સાહ ઉપરજ આધાર રાખે છે અને જ્યારે મનની ધીરજ ખૂટે છે, ત્યારે આવી વાત સિદ્ધ થઈ શકતી નથી; આથી લંધન બંધ કરવાનું જ મને ઉચિત લાગ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ આરાગ્યને માટે ૩૨ દિવસનુ` લંધન આ ૩૨ દિવસના લંધનમાં મારૂ' વજન ૪૯ શેર ( બંગાળી) હતું, તે ૪૦ શેર થઇ ગયું. ૧૧-લ’ધનની સમાપ્તિ ૩૨ મે દિવસે ખારાક શરૂ પણ અકેક ચમચેજ લેતેા હતેા. સંતરાં વધારીને ૮ દિવસમાં ૩૬ છેલ્લા આઠ દિવસેામાં મને તરસ લેતે! નહિ. કરવાના નિશ્ચય કરીને એક સંતરાનેા રસ લીધે!. આ રસમાંથ ૩૩ મે દિવસે એ સંતરાંના રસ લીધા. આ પ્રમાણે ક્રમે ક્ર સતરાંને રસ પીધે!. આ પ્રમાણે કુલ ૪૦ દિવસ પસાર થયા લાગતી તે હું માત્ર ઠંડુ પાણી પીતા. તે સિવાય કંઈપ ૪૧ મે દિવસે શરૂઆતમાં પાશેર ( ૨૦ રૂ. ભાર ) દૂધમાં તેટલું જ પાણી મેળવી ઉકાળી તે લીધું અને પછી થે! ઘેાડુ વધારતે ચાલીને અર્ધો શેર ( ૪૦ રૂ. ભાર ) દૂધ સમાનભાગે પાણી મેળવીને લેવાનું શરૂ કર્યું. આ પ્રમાણે ૪૮ દિવસસુધી કર્યા પછી દૂધ અને પાણી સાથે મેળવીને તેના ઉપર રહેવાનું અશકય લાગતાં ૪૯ મે દિવસે કેવળ ગાયનું દૂધ થા થાડુ લેવાનું શરૂ કર્યું. દિવસમાં ચાર વખત દૂધ પીતેા હતેા અને આખા દિવસમાં દોઢશેર દૂધ (પાર્ક) ગાયનું પીતા હતેા. આ સિવાય જ્યારે તરસ લાગતી ત્યારે જરૂર જેટલુ પાણી પીતા હતા. લધનની શરૂઆત થી દશેરાના તહેવારસુધી લગભગ ૪ માસ થયા. આમાંથી પ્રથમના સંધનના ૪૮ દિવસ બાદ કરવામાં આવે તે બાકીના લગભગ અઢી માસસુધી ગાયના દૂધ ઉપર રહ્યો. વચમાં વચમાં કેાઇ કાઇ વખત સફેદ કદનું અથવા ભીડાનું શાક ખાતેા અને કાઇ કાઈ વખત ઘરમાં કટ્ટની મિઠાઇ અનાવીને તે પણ ખાતા. આ સિવાય કંઇ પણ અન્ન લેતે નહિ. દશેરાને દિવસે મારા મિત્રાના આગ્રહને વશ થઇને થાડુંક અન્ન ખાધું અને દિવાળીના દિવસોમાં પણ થાક અનાજ ખાધું. આ ખાવાથી થ ુંક દરદ થવા લાગ્યું; પરંતુ જ્યાંસુધી લંધન કર્યાબાદ એકલા ગાયના દૂધ ઉપર રહ્યો હતેા ત્યાંસુધી શરીરનું સ્વાસ્થ્ય સપૂર્ણ રહેલુ હતું. પેટમાં વાયુ, દરદ અગર કાઇ પ્રકારની પીડા નહેાતી અને સંપૂર્ણ આરેાગ્ય હતું. કહેવાની મતલબ કે લંધન કરવાથી અને લંધન કર્યાબાદ ઉપર પ્રમાણે પથ્ય પાળવાને લીધે મારૂ શરીર તદ્દન નિરાગી બની ગયું. મારૂં શરૂઆતનું વજન ૪૯ રતલ હતું. તે લંધન કરવાથી ઘીને ૪૦ રતલ થયેલુ, પરંતુ હાલમાં ૫૧ રતલ છે. શરીરમાં ઉત્તમ પ્રકારની શક્તિ આવી ગઇ છે, મનના ઉત્સાહ પણ ઘણાજ વધી ગયેા છે અને ચિત્તની પ્રસન્નતામાં પણ વધારા થયા છે. પહેલાં માથામાં ચક્કર આવતાં હતાં અને માથું ભારે તથા ગરમ પણ રહેતુ હતું. હવે આ સર્વ શાંત થઇ ગયું છે. પહેલવહેલાં ક્રાઇ પણ અધ્યયનમાં ચિત્તની એકાવ્રતા થતીજ નહેતી. હવે પૂર્ણ રીતે એકાગ્રતા થવા લાગી. પહેલાં કાઇ પણ નવીન વિદ્યાનું અધ્યયન કરવુ એ મારેમાટે અશકય હતું; પરંતુ હમણાં વિદ્યાધ્યયનમાં ચિત્ત એવુ તેા એકાગ્ર થઈ જાય છે કે જે વિષય ચાલતા હોય તે સારી રીતે સમજવામાં આવે છે. પહેલાં જે વખતે બિમારી વધી ગઇ હતી તે વખતે હું બ્રહ્મચર્ય પાળીજ શકતા નહેા; પરંતુ લંધન કર્યાં પછી ત્રીન્ન દિવસથીજ હું સંપૂર્ણ રીતે બ્રહ્મચર્ય પાળી શકયા છું અને મારા મનની વૃત્તિએ પણ બ્રહ્મચસિવાય બીજા વિષય તરફ દેારાતી નથી. આ પ્રમાણે હું અત્યંત માંદગીની અવસ્થામાંથી ફક્ત લંધન કરવાથીજ લગભગ નિરંગી અવસ્થામાં આવી ગયા છું. છેલ્લાં દશ વર્ષો મારી બિમારીમાં ગયાં. તે વખતમાં મારે જીવી શકવાનું ખીલકુલ દુ:ખદાયી હતું; પરંતુ લ`ધક્રિયાથી મને નવજીવન પ્રાપ્ત થયું છે. આ લંધન કરવાના દિવસે દરમિયાન મતે વચમાં એક બે વખત તાવ આવી ગયા હતા; પરંતુ લંધન ચાલુ રાખવાથી તે પેાતાની મેળેજ ઉતરી ગયા હતા. આ ચાર-પાંચ મહિનામાં મેં સધનને! જે અનુભવ લીધે છે તેથી મને માલૂમ પડે છે કે, માત્ર લધનથી મનુષ્યની હરકે બિમારી દૂર થઈ શકે છે. લંધન કરવામાં પૈસા ઇત્યાદિ કાઇ પ્રકારનું ખર્ચ થતું નથી; પરંતુ લ ધન કરવાવાળાને લધન મૂકી દીધા બાદ જે પધ્ય પાળવાનું હાય છે તે યેાગ્યરીતે પાળવું જોઇએ; કારણુ કે લંધન પછી તે પથ્ય સભાળવામાં નથી આવતું તે લાભને બદલે ગભીર હાનિ થાય છે. લધન હાયા પછનું પથ્થ આ પ્રમાણે છેઃ-(૧) પહેલાં કેટલાક દિવસ સુધી માત્ર ફળ રસ લેવા; (૨) કેટલાક દિવસ દૂધ અને પાણી મિત્ર કરીને પીવું; (૩) એકલા દૂધ ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ આરાગ્યને માટે ૩૨ દ્વિવસનુ લધન ૧૬૫ રહેવું અને (૪) હલકું ભેજન લેવું. આ સર્વાં અકેકા નિયમને માટે ૮ થી ૧૫ દિવસની અવિધ હાવી જોઇએ. જો આ સમયમાં કુપથ્ય કરવામાં આવે તે કાયદાને બદલે નુકસાન થાય છે. આ પ્રમાણે લંધન ઘણુંજ લાભદાયી છે; પરંતુ તે પછીનું પથ્ય સભાળવું જરૂરનુ છે. આશા છે કે પેટના દરદીએ મારા અનુભવ ઉપરથી લાભ લેશે. ( આંધ, કાક સુદ ૪ સંવત ૧૯૮૩) લધનના વિષયમાં વૈદિક ધર્મ ના સપાદકના વિચારે પૂર્વોક્ત લધનનું વૃત્તાન્ત જેવું બન્યું છે તેવુંજ આપવામાં આવ્યું છે. પંડિત નારાયણ ભટ્ટજીનુ મકાન સ્વાધ્યાયમડળથી બે મિનિટના અંતરપર આવેલું છે અને જ્યારથી લધનની શરૂઆત કરવામાં આવી ત્યારથી લગભગ દરરાજનું વૃત્તાન્ત અમે ખાસ ધ્યાન રાખીને સાંભળતા હતા. એક તે! અમારે લધનનું પરિણામ જેવુ હતુ અને ખીજી' તેમનુ સ્વાસ્થ્ય સુધરે તે પણ જરૂરનું હતું, એટલા માટે લગભગ દરેાજ તેમને મળીને આ અનુભવના વિચાર કરતા હતા. આ સંબંધમાં અમારા વિચાર એ છે કે, અહીંઆં કુદરતી રીતે અષાડ, શ્રાવણ અને ભાદરવેશ, આ ત્રણ માસમાં ક્ષુધા ઓછી થઈ જાય છે અને હવા શરદીવાળી રહે છે, તેથી લધનને માટે આ મહિનાએ ઉત્તમ છે. જેવી રીતે આ વર્ષાઋતુમાં દી લંધન કરવુ શક્ય છે, તેવીરીતે શરદી અગર ગરમીની ઋતુમાં ( શિયાળા કે ઉનાળામાં ) લંધન કરવું શક્ય નથી; કારણ કે તે વખતે જારાગ્નિ તેજ હેાય છે. આ સાથે ૫૦ નારાયણ ભટ્ટજીની પાચનશક્તિ પહેલાંથીજ ઘણી મ`દ પડી ગઇ હતી. આ સ` કારણેાને લીધે તે આટલા દીકાળસુધી લંધન કરી શક્યા. અમારા વિચાર પ્રમાણે તે હજુ ૮-૧૦ દિવસના વધારે અપવાસ કરી શકત; પરંતુ અહીં આં તેમને ધેય દેનાર કાઇ સારે લધનચિકત્સક નહેાતા. અમે સર્વે આ વિષયથી અજાણ હતા અને તેથી લધનની સમાપ્તિ કરતી વખતે અમને સર્વને ઘણાજ ગભરાટ થયેા હતેા. તેમને કાઇ ધીરજ દેનાર નહેાતું; પરંતુ તેમના પોતાનામાંજ કાઇ વિલક્ષણ પ્રકારનું ધૈર્ય હતું, કે જેને લીધે તેએએ દી લ'ધનની સમાપ્તિ ધણીજ ઉત્તમ રીતે કરી. આને માટે અમે લધનકર્તાને અંતઃકરણથી અભિનંદન આપીએ છીએ. લંઘન કરવામાં શરીરની વાત, પિત્ત અગર્ કની પ્રકૃતિને પણ વિચાર કરવા જોઇએ. પિત્ત પ્રકૃતિવાળા મનુષ્યા દીધું લધનને માટે અયેાગ્ય નિવડયા છે. બીજી પ્રકૃતિનાં માણસે કરી શકે છે. લધવિષયમાં અમારા અનુભવ એવા છે કે, તરસના પ્રમાણમાં છૂટથી પાણી પીવાથી લધનમાં શ્રમ-થાક જણાતા નથી; પરંતુ ઘેાડું પાણી પીવાથી બહુજ દુઃખ ઉત્પન્ન થાય છે. પિત્ત પ્રકૃતિવાળા મનુષ્ય પણ જે ખૂમ પાણી પીએ તે તે દી લઘન કરવાને સમ બને છે અર્થાત્ પાણીના આશ્રયથી પ્રાણ ટકી રહેછે, માટે લંઘનમાં પાણી પીવાથી કાષ્ટ પ્રકારનું નુકસાન થતું નથી. લંઘન કરનારાઓએ એક વાત અવશ્ય ધ્યાનમાં રાખવી કે, લંઘનમાં પણ કારણસર દવા લેવી નિહ. બે દવા લેવામાં આવે તે તેનું બહુજ ખરાબ પરિણામ આવે છે; એટલા માટે આ વિષયમાં બહુજ સાવધ રહેવું-અર્થાત્ શુદ્ધ જળ, ઘેાડા લીબુને રસ અને સિંધાલુણ કે મીડુ આ સિવાય બન્ને કાઈપણ પદાર્થ પેટમાં નાખવે નિહ. આજ પ્રમાણે ચિંતા, ફિકર, શ્રમ, તડકા, રાત્રીનાં જાગરણ, ઇત્યાદિ ક્રિયાએ કરવી નહિ. દિવસમાં વાતચીતથી કે બીજી સાત્વિક રીતે આનદ મેળવવે. પરમેશ્વરની ભક્તિ કરવી તે સથી ઉત્તમ છે; કેમકે એથી અદ્ભુત લાભ મેળવી શકાય છે. દુનિયાદારીનાં કામકાજ મૂકી દઈને લધનક્રિયામાં જો આત્મિક ઉન્નતિને માટે પરિશ્રમ લેવામાં આવે અને બાકીને સમય આનંદમાં વ્યતીત કરવામાં આવે તે ધણેાજ લાભ થાય. “ સુવે લધન મારાથી થઇ શકશે નહિ ' એવે ભાવ મતમાં ઉત્પન્ન થયા પછી જખરજસ્તીથી લંધન આગળ ચલાવવામાં નુકસાન છે. આવે વખતે આગળ જણાવી ગયા તે પ્રમાણે ધીમે ધીમે ક્રમશઃ લધન તેવું સારૂ છે. ધ્યાનમાં રાખવુ` કે, લંધન કરી રહ્યાખાદ પણ મનને સયમ રાખવાની ઘણીજ જરૂર છે; કારણકે ભૂખ લાગે છે. તે વખતે જીભ ઉપર (સ્વાદ ઉપર ) સયમ રાખવા કઠિન થઇ પડે છે. અમારા કેટલાએ મિત્રે જેઓએ ૧૦-૨૦ દિવસના અપવાસ ઉત્તમ રીતે કર્યાં હતા તેએએ પાછળથી એકદમ અનાજ ખાવાનું શરૂ કરી દીધુ’-અર્થાત્ લધન પછીનુ પૃથ્ય પાળ્યું નહિ અને તેથી એક બે માસમાં પેટની વ્યથા થને તેમનાં મૃત્યુ થઇ ગયાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ આરોગ્યને માટે ૩ર દિવસનું બંધન આથી સર્વ વાચકોએ લંધન પછીનું પથ્ય પાળવું ખાસ આવશ્યક છે અને તેમાં જરાપણ ભૂલ ન કરવી એ ખાસ યાદ રાખવું. * કેટલાક લોકોને આશ્ચર્ય થાય છે કે, ૨૦ અગર ૩૦ દિવસના અપવાસ કરવાથી એટલે તેટલા દિવસ બીલકુલ ભોજન ન કરવા છતાં મળની ગાંઠે કયાંથી નીકળે છે ? આ સંબંધમાં જણાવવાનું કે, પેટની અંદર જે નાનાં આતરડાં રહેલાં છે તેની લંબાઈ લગભગ ૩૦ ફીટ (વીસ હાથ) છે. આ સર્વે મળથી ભરપૂર રહે છે. આ આંતરડાંમાં દરેક જગ્યાએ થડે કે વધારે મળ ભરાઈ રહે છે, એ વાતમાં સંદેહ નથી. આ પ્રમાણે પ્રતિદિન અધો હાથની લંબાઈનું આંતરડું સાફ થતું રહે તેપણ લગભગ ૩૦-૪૦ દિવસ સુધી મળ નીકળે તેમાં કંઈ આશ્ચર્ય નથી. જે નિત્ય સારી રીતે બસ્તિ લેવામાં આવે તે આશરે એક માસના બંધનમાં આંતરડાની શદ્ધિ થઈ જાય અને તેથી સંપૂર્ણ નિરોગી અવસ્થા પ્રાપ્ત થાય, અમારા ધાર્મિક આચારોમાં કેટલાએક વારો અને તિથિઓમાં અપવાસ કરવાનું ફરમાવ્યું છે. જેઓ જૂના વિચારના શ્રદ્ધાળુ માણસો છે તે સેમવાર, મંગળવાર કે શનિવારને દિવસે એકજ વખત જમે છે. બુધ, ગુરુ અને રવિવારને દિવસે પણ કોઈ કાઈ તો અપવાસ કરે છે અથવા તે એક વખત જમે છે; ઘણું કરીને અઠવાડીઆમાં એક અથવા બે વખત એકટાણું કરે છે. તિથિઓમાં એકાદશી કે શિવરાત્રી (ચાદશ) અગર ઉપષણ પ્રસિદ્ધ છે. આ દિવસે સંપૂર્ણ અપવાસના છે. આ સિવાય ચોથ કે એવી બીજી તિથિએ એકટાણાં પણ કરવામાં આવે છે. આ ઉપરાંત ખાસ હેતુસર પણ કેટલાક લોકો અપવાસ કરે છે. નવીન વિચારના લેકે જૂના લેકની અપવાસ કરવાની વાતોની હાંસી કરે છે અને અપવાસથી મુક્તિ મળે છે એ બાબતને હસી કાઢે છે; પરંતુ વિચાર કરવાથી માલમ પડે છે કે, જૂના વિચારના કેકેએ અઠવાડીઆમાં એકાદ અપવાસ કરી જે સ્વાધ્ય મેળવ્યું હતું તે સ્વાશ્ય નવીન સુધારકને પ્રતિંદિન ભજન કરવાથી પણ પ્રાપ્ત થઈ શકતું નથી. અમોને વિશ્વાસ છે કે, સાપ્તાહિક કે પાક્ષિક અપવાસ અગર એકટાણું કરવાની પદ્ધતિ શરીરસ્વાધ્યની દષ્ટિએ એક વિચારણીય અને ઉપાદેય વાત છે. જે નવ-" સુધારક પિતાના સ્વાધ્ય-અસ્વાધ્યનો વિચાર કરી તેની સાથે સાપ્તાહિક લંધનને સંબંધ છે તો તેને ઘણું સમજવાનું મળશે. - સાપ્તાહિક કે પાક્ષિક એકટાણું અગર આપવાસથી આત્યંતિક મુક્તિ મળે કે નહિ તે એક વિવાદાસ્પદ વિષય છે; પરંતુ તેવા લંઘનથી રોગમાંથી “મુક્તિ” મળે છે તે વાત નિર્વિવાદ છે. એટલા માટે આ વિષય ઉપર વાચકવર્ગ શરીરસ્વાથ્યની દૃષ્ટિથી વિચાર કરે એજ વાત અહીં વિશેષ રૂપથી કહેવી જરૂરની છે. લધુલંઘનને માટે કેટલીક વિધિ પ્રાયશ્ચિનના ગ્રંથમાં આપવામાં આવી છે. તેમાંથી કેટલીએક અહીં જણાવી છે. (૧) ચાંદ્રાયણ પ્રાયશ્ચિત્ત-પૂનમને દિવસે ૧૫ કોળી આ ભોજન કરવું અને તે પછી દરરોજ અકેક કળીઓ, ઓછા કરતાં કરતાં અમાસને દિવસે પૂરૂં લંઘન કરવું. પાછું સુદ એકમથી એક એક કળીએ વધારતા વધારતા છેવટે પૂનમને દિવસે ૧૫ કેળીઆ અન્ન ઉપર આવી જવું. એક કાળીઆની માત્રા એટલીજ સમજવી કે જેટલું અને એક વખત મેંમાં મૂકીને સારી રીતે ચાવી શકાય તેટલું અન્ન ખાવું. ' (૨) યવાગૂ ભક્ષણ-ચોખા વગેરે ધાન્યને ઉકાળીને તેનું ઓસામણ કે પાતળું સત્ય અગર રસ બનાવીને તે પીવું. આ પણ એક શરીરશુદ્ધિનું સાધન છે. (૩) કેવળ દૂધ ઉપર રહેવું. (૪) કેવળ ફળ ઉપર રહેવું. (૫) કેવળ એક જ અનાજ ખાવું.. આ સિવાય અનેક પ્રાયશ્ચિત્તો બતાવ્યાં છે કે જે શરીરશુદ્ધિને માટે બહુજ લાભદાયક છે. આજકાલ નવશિક્ષિત લોકો પ્રાચીન ગ્રંથોનો અભ્યાસ વધારે કરે છે; પરંતુ તેમાં જણાવેલાં પ્રાયશ્ચિત્તાના આરોગ્ય સાથે શું સંબંધ છે તથા તે વાતથી આપણે આપણું આરોગ્ય કયી રીતથી. સિદ્ધ કરી શકીએ એ બાબતનો અભ્યાસ કરતા નથી; એટલું જ નહિ પણ તે લકે સાપ્તાહિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ આરોગ્યને માટે ૩૨ દિવસનું બંધન ૧૬૭ કે પાક્ષિક અપવાસની હાંસી કરે છે અને પ્રાયશ્ચિત્તની વાત તે ઠામાંજ કાઢી નાખે છે. અમેએ આ ઠેકાણે તે વાતને આરોગ્યની સાથે શું સંબંધ છે તેને વિચાર કરવાની સૂચના કરી છે. એ વાત ઉપર પણ કેટલાએક લોકે ક્રોધ કરશે; પરંતુ પ્રસંગવશાત સત્ય હકીકત આપણી સમક્ષ રજુ થઈ ગઈ છે તેથી તે જેવી છે તેવી લખવી પણ જોઈએ. આથી અમો તદ્દન નિડર બનીને વાચકો ને નિવેદન કરીએ છીએ કે, જે તેઓ આરોગ્યની દૃષ્ટિથી અપવાસ અને પ્રાયશ્ચિત્તનો વિચાર કરશે તે તે ઘણુંજ લાભદાયક થઈ પડશે. સળેખમ, ખાંસી, ગળાના ચોળીઓ આવી જવા, સામાન્ય તાવ, અપચો, પેટના દેજો, માથાનાં દરદો, આંતરડાના રેગે વગેરે કેટલાંક એવાં દરદ છે કે જે એગ્ય અપવાસ કરવાથી ઔષધવિનાજ મટી જાય છે; પરંતુ આજકાલના નજીવા રોગોમાં પણ ડૉકટરની પાસે જવાનો અભ્યાસ પડી ગયો છે, તેથી આપણી કુદરતી શક્તિથી આરોગ્ય મેળવી શકાય એવો ખ્યાલ આવી શકતો નથી. વળી આ ઘાતક પ્રવૃત્તિમાં નવશિક્ષિતોની ઉઠંખલ વૃત્તિને લીધે આપણા રીતરિવાજોનો ઉપહાસ કરવાની ટેવ વધી પડી છે અને તેથી નરસાની સાથે સારૂં પણ વગોવાય છે. આથી જે વાચકવર્ગ આ બાબત ઉપર શરીરસ્વાધ્યની દષ્ટિથી અને અંદરનું રહસ્ય સમજવાની વૃત્તિથી વિચાર કરશે તે જરૂર લાભ થશે. આ સર્વ કહેવાનું પ્રયોજન એ છે કે, સાપ્તાહિક અગર પાક્ષિક અપવાસની પ્રથા આરોગ્ય વધારવાની દૃષ્ટિથી જ શરૂ કરવામાં આવી હતી; મતલબ કે તેને ઉપયોગ આરોગ્યની દૃષ્ટિથીજ કરો જોઈએ; પરંતુ કેટલાએક જૂના વિચારના અને ધમાંધ લેકે આ અપવાસની પ્રથાઓને પણ ઘણે દુરુપયોગ કરે છે. દક્ષિણ હિંદુસ્તાનમાં કેટલાક લોકોને વીર વૈષ્ણવ કહે છે. તેઓ એકાદશીને દિવસે બીલકુલ આહાર કરતા નથી, તેમ પાણી પણ પીતા નથી. તેઓ તે દિવસે કોઈપણ જાતને બી જે પદાર્થ પણ મેમાં નાખતા નથી. બીજે દિવસે એટલે બારશને દિવસે સવારમાં સ્નાનાદિથી નિવૃત્ત થઈ પૂજાપાઠ કરી સૂર્યોદય થયા પહેલાં જ પૂર્ણ ભોજન કરે છે. આ ભોજનમાં તેઓ એવા તે ભારે પદાર્થો બનાવે છે કે જે સારા જઠરાગ્નિવાળા માણસો પણ પચાવી શકતા નથી. આ કારણથી તે અપવાસ તે લોકોને આરોગ્યસાધક થતું નથી; કારણકે અપવાસના સમયમાં આંતરડાંની શુદ્ધિને માટે શીતળ જળ, વરસાદનું પાણી, ગ ગાદક કે ડિટિલ કરેલું પાણી પીવું જોઈએ; આથી કાર્ડ ની શુદ્ધિ થાય છે. લંઘનને બીજે દિવસે પણ હલકું, સાત્વિક અને પુષ્ટિકારક ભજન કરવું જોઈએ, કે જેથી તે સહેલાઈથી પચી શકે, ધમધ લોકો આ નિયમોનું ઉલ્લંઘન કરે છે અને તેથી તેઓને અપવાસ કરવાને પરિશ્રમ નકામો જાય છે. કેટલાક લોકે અપવાસને દિવસે ફળાહાર કરે છે. આ ફળાહારમાં તેઓ એવા ભારે પદાર્થો વાપરે છે કે તે તંદુરસ્ત માણસ પણ પચાવી શકે નહિ. આથી તે લોકો પોતાનાં : પેટને બગાડે છે. આ કારણથી ધાર્મિક પદ્ધતિ પ્રમાણે અપવાસ કરવાના રિવાજે એટલા બધા બગડી ગયા છે કે તેને વિચાર કરતાં એવા નિશ્ચય ઉપર આવવું પડે છે કે, ધાર્મિક અપવાસ કરવાવાળા અપવાસના મૂળ ઉદ્દેશથી ઘણા દૂર ચાલ્યા ગયા છે. આ કારણથી સાપ્તાહિક, પાક્ષિક કે માસિક નિયમસર અપવાસ કરવાવાળાઓનાં આરોગ્ય સુધરવાને બદલે બગડતાં ચાલ્યાં છે. જે લોકે આરોગ્યને માટેજ આપવાસ કરે છે, તે લોકેએ એકટાણું અથવા તો અપવાસ આરોગ્યની દૃષ્ટિથી જ કરવાં. લંઘનના દિવસોમાં ગંગાજળ, વરસાદનું પાણી કે ડિસ્ટિલ કરેલું પાણી પ્રમાણમાં પીવાય, તેટલા પ્રમાણમાં આંતરડાંની શદ્ધિ કરવાના ગુણ આવે છે. જે આવી જાતનું પાણી મળી ન શકે તે ઉંડા કૂવાઓનું પાણી પીવું. તે પણ ન મળે તે સાધારણ પાણી પણ ચાલે. આ બાબતમાં નિયમ એ રાખો કે, જેટલા દિવસ લંઘન કર્યું હોય તેથી બમણા દિવસસુધી ફક્ત દૂધપર જ રહેવું–અર્થાત (૧) એકટાણામાં એક દિવસ દૂધપર રહેવું. (૨) એક દિવસના અપવાસમાં બે દિવસ દૂધપર રહેવું. (૩) ત્રણ દિવસના અપવાસમાં છ દિવસ દૂધપર રહેવું. લંઘન તેડવાને વિધિ ઉપર બતાવી ગયા છીએ. આ પ્રમાણે કરવાથી જે માણસો લાંબા, અપવાસે કરી નથી શકતા, તે લોકો આવાં નાનાં બંધન પણ વારંવાર કરે તે આરોગ્ય મેળવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ આરાગ્યને માટે ૩૨ દિવસનુ લંધન શકે છે. ખાસ કરીને આવા અપવાસે પેટનાં દર્દો મટાડે છે. લંધન પછી દૂધ ઉપર રહેવાનું કહ્યું છે તે દૂધ પણ થેાજ લેવુ. જેટલું પચી શકે તેટલું અને મળી શકે તે! તાજુ દૂધ લેવુ તે ઉત્તમ છે. ચાંદ્રાયણ ઇત્યાદિ ખીજા પ્રકારો પણ આરામને માટેજ છે. જે પાર્ડકામાંથી કાઇ કદાચ આ પ્રાયશ્ચિત્તના ગ્રંથે! વાંચે અને તેમાં જણાવેલાં ગપ્પાંના ભાગે કાઢી નાખી આરાગ્યસાધક ભાખતજ સ્વાસ્થ્યવૃદ્ધિને માટે લે તે તે રીતેાથી પણ આરેાગ્યવૃદ્ધિ થઇ શકે છે. જે લેાકા એક દિવસને પણ અપવાસ કરી શકતા નથી, તે કા જે ચાંદ્રાયણ પતિ પ્રમાણે ક્રમે ક્રમે ભાજનની ન્યૂનાધિકતા કરે તે તેએ પણ પોતાનુ આરેાગ્ય જાળવી શકે. જેએ આમ કરી ન શકે તે અનાજોનાં એસામણુ કે પાતળા રસાએ પીએ અને ભારે ખેારાક ન લે તે તે રીતે પણ આરેાગ્ય મેળવી શકે. જેએ આમપણ ન કરી શકે તે ફક્ત એકલાં કળેા ઉપરજ રહે તાપણુ આરેાગ્ય પ્રાપ્ત કરી શકે છે. આ સિવાય ફળ, અલ્પ ભેાજન કે ચેડા દૂધ ઉપર રહીને પણ શરીરને નિરાગી બનાવી શકાય છે. આ પ્રમાણે અપવાસ અને પ્રાયશ્ચિત્તનાં વ્રતે ફક્ત આરેાગ્ય સાચવવાને માટે બનાવ્યાં છે. આજકાલ તેને ઉપયાગ તેના ઉદ્દેશ સમજ્યા વગર થાય છે, તેમાં દોષ તે ત્રતેને નથી પણ વ્રત કરનારાઓનેાજ હોય છે. એટલા માટે વાચકેાને મારૂં નિવેદન છે કે, ત્રતતા વિચાર તેઓએ આાગ્યની દૃષ્ટિથી કરવે; અને જે ભાગ પોતાના આરેાગ્યને માટે સાધક હાય તેનેજ ગ્રહણ કરવા અને બીજાને તજી દેવા. અનુવાદક-વૈદ્ય મણિશંકર મૂળશકર ત્રિવેદી-અમદાવાદ ગુરુએ, પડિતા કે વક્તાઓ ઉપર પણ પથરા તા ફૂંકારોજ, પરંતુ તેથી ડરવાનું નથી. ‘સ્વના પ્રકાશ’ સત્યવેદી’ નૈસર્ગિક સુંદરતાપર કૃત્રિમતાના ઢાળ ચઢાવવાની જરૂર નથી.' પુરુષોના એ સ્વભાવ હાય છે કે સદાસદા તેએ વિપથગામી બની જાય છે, પરંતુ તેમની ૫તીઓએ પેાતાના ખળ, છળ અને કૌશલ્યથી ગમે તેમ કરીને પણ તેમને સીધા માર્ગીપર રાખવા જોઇએ.’ " માથુ રીદનાથ ટાગાર' તેમની અધિક સેવા ઉઠાવવી.' ૨૦ ટાસ્કાય અને તેટલી રીતે લેાકા પાસેથી આછી સેવા લેવી અને ‘મનુષ્ય પેાતાનું જીવન કાષ્ટ ઉપયાગી કા માં રે!કે છે કે નિરૂપયોગી કાર્યોમાં રોકે છે, એટલા ઉપરથી તેના જીવનનું ખરૂ` મૂલ્ય નક્કી કરી શકાતું નથી; પણ તે કેટલે દરજ્જે ત્યાગી થયા છે અને નિરભિમાની બન્યા છે તે ઉપરથીજ તેના જીવનનું મૂલ્ય આંકવુ જોઇએ.' ત ઉચ્ચ સાધ્ય સિદ્ધ કરવામાટે કષ્ટ સહન કરવા ઉપરાંત લોકેાને કરવા પડે તેા એનાથી અધિક શ્રેષ્ઠ બીજું કંઈ નથી.’ ‘સુખી થવાને સરળ માર્ગો પરાપકારાર્થે દેહ અર્પણ કરવા એજ છે.' પોકળ દંભરૂપી દુર્ગંણુ અન્યને વિશેષ અપાયકારક નથી, પણ પેાતાનેજ તે અત્યંત નુકસાન• મ ાત્સ્યાય’ કારક છે. ’ ‘જેની દાનત શુદ્ધ હેાતી નથી તેનાથી કદીપણ મહકાર્યં સાધ્ય થતું નથી.' ‘ સ૦ ăાત્સ્યાય હાલની શિક્ષણપદ્ધતિમાં બાળકામાટે શિક્ષકા નથી, પણ શિક્ષામાટે બાળકા ઉત્પન્ન * ૧૦ પ્રાત્સ્યાય’ થયેલાં છે.' શુદ્ધ છે એ કારણથી ‘ મ૦ ટોલ્સ્ટોય ’ મ૦ ălăાય' ઉપહાસ પણ સહન માર્કસ આરેલિયસ' ૨૦ ટોલ્સ્ટોય’ ‘આપણને અર્વાચીન કાવ્ય પસદ પડે છે તે તે અતિ રમણીય અને નહિ, પણ આપણી બુદ્ધિ ભ્રષ્ટ થઇ છે તેથીજ ભ્રષ્ટ કાવ્યેા પસંદ પડે છે.’ ‘લાખે! માણસેાના સમૂહના આંતરભાગમાં નિદ્રાધીન પડેલી શક્તિ જે સાહિત્યથી જાગ્રત થાય છે, તેજ સાહિત્ય કળાની દૃષ્ટિએ શ્રેષ્ઠ છે; માટેજ સામાન્ય સમાજના મુખે હમેશાં ગવાતાં પદ્મ અથવા વાતાજ પસંદ કરવા જેવાં છે.' ( હિ’દુસ્તાનના સ’, ૧૯૮૨ના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat “ મ૦ ટોલ્સ્ટોય ’ દીપેાત્સવી અંકમાંથી ) www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ અમેરિકાની એક જાણવા જેવી સંસ્થા અમેરિકાની એક જાણવા જેવી સંસ્થા " ૧૬૯ ખરાબ’ કહેવાતા બાળકા માટેનુ આદર્શ આશ્રમ " ( અનુવાદક:-શ્રી દિલખુશ ખ. દિવાનજી-હિંદુસ્થાનના ૧૯૮૨ ના દીપાત્સવી અંકમાંથી ઉદ્ધૃત ) નિરૂપયેાગી થઈ પડેલા આ દિવસેાના શુષ્ક અરણ્યમાં ભટકતા હું તમારી સસ્થા જેવા આવી ચઢયા અને ત્યાં તે એ શુષ્ક અરણ્યમાં ઝળકી ઉઠેલું જીવનનું ચૈતન્ય ઝરણું મેં નિહાળ્યું. મેટી કહેવાતી ખીજી વસ્તુએ ભૂલાઇ જશે, પર ંતુ તમારી નાનકડી શાળાનાં સ્મરણેા તે। મારા જીવનમાં વણાઇ ગયેલાંજ રહેશે; કારણ કે તમારી શાળામાં મને સત્યનું દર્શન થયું છે-અને ત્યાંથી આવ્યા પછી મારા જીવનમાં કંઈક અલૌકિક વસ્તુ હું અનુભવી રહ્યો છું.” મિ॰ ફ્લાઈડ સ્ટાર માને છે કે: “ ખરાબ બાળક જેવી વસ્તુ દુનિયામાં નથી. જેને આપણે ‘ ખરાબ ' કહીએ છીએ તે તે અવળે માર્ગે વળેલા બાળકની વૃત્તિમાત્ર છે. સુજનતા અને પ્રેમના અનુકૂળ વાતાવરણમાં રહેનાર સર્વ બાળકા હમેશાં સારાજ નિવડે છે.” અને એ ક્લાઇડ સ્ટાર કાણુ છે? સમાજે બાળકાને વંડરી ગયેલાતરીકે ફેંકી દીધા હેાય તેવા “ ખરાબ ” બાળકામાંથી સરસ પુરુષા બનાવવા સારૂ ક્રાઇડ સ્ટારે ૧૨ વર્ષ અગાઉ પેાતાનું આશ્રમ ખેલ્યું હતું અને આજે તે આશ્રમ જગતમાં ‘સ્ટાર કામનવેલ્થ' તરીકે મશહુર છે. “ ખરાબ ” બાળક હાય છે એવુ લાઈડ માનતાજ નથી અને એવા એમના વિચારેાપર એમણે સ્ટાર કામનવેલ્થની ભવ્ય સંસ્થા રચી છે. સમાજના અસહ્ય ત્રાસથી બાળકમાં સર્વ સત્તિએ સર્વાંશે કચરાઇ ગઇ ન હોય તે એ “ખરાખ કહેવાતા બાળકેામાંથી સરસ, ચારિત્રવાન બુદ્ધિશાળી પુરુષ પ્રગટ થઇ શકે છે. એ સત્યની પ્રતીતિ લાઇડ દરવર્ષે આશ્રમમાંથી નીકળતા બાળકૈાદ્વારા આપી રહ્યા છે. ,, અને એ બાળકનાં શરીર અત્યંત નિરાગી હેાય છે. વિચતજ તેએ માંદગીથી પીડાય છે. સ્ટાર કામનવેલ્થ શરૂ થયાને આજે બાર વર્ષ વહી ગયાં અને કેટલાયે ખાળકૈા તેમાં રહી ગયા અને રહે છે; છતાં એકપણ મરણુ ત્યાં થયું નથી. સ્ટારને અનુભવ એવા છે કે, તંદુરસ્ત શરીરમાંજ તેજસ્વી મન તથા પવિત્ર આત્મા નિરંતર વસેલા હાય છે. શરૂઆતનાં ચેાડાં વર્ષોંસુધી એ ખીલતી સંસ્થામાં છથી બાર બાળકા રહી શકતા. અત્યારે બાળકાની સંખ્યા ૬૦ ની છે. છેલ્લાં બાર વર્ષોંમાં સમાજના “ વંડી ગયેલા ” કહેવાતા ૩૦૦ બાળકાને ફનાઈડ સ્ટારે પેાતાની સંસ્થામાં આશ્રય આપ્યા છે અને જ્યારે એ બાળકા સંસાર છેાડી બહાર જીવનક્ષેત્રમાં પડે છે, ત્યારે સ` કાઈ સ્ટાર કામનવેલ્થની યશપતાકામાં તેજસ્વી રંગપૂરી તેના સત્કાર્યાંના સ્મરણસ્થભા થઇ પડે છે. હજીસુધી સ્ટાર કામનવેલ્થનેા બાળક નિષ્ફળ નથી નિવડયા અને એમાંજ સ્ટારની તેજસ્વી ભાવનાઓને વિજય પ્રકાશે છે. સ્ટાર હજી યુવાતજ લાગે છે અને એનામાં એ યુવાવસ્થાના ઉછળતા ઉત્સાહ એટલેા પ્રબળ છે, કે એ વૃદ્ધાવસ્થામાં પ્રવેશ કરશે કે કેમ એજ શંકા છે. સ્ટારની કારકીર્દિમાં કાર્ય પરાયણતા પ્રથમથીજ ઝબકી ઉઠે છે. જ્યારે તે બાળક હતા ત્યારે તેમની પડેાશમાં પતિપત્ની વાતા કરતાં હતાં કેઃ- આ બિચારાં બાળકાને કાઇ ખેાલાવતું નથી અને સર્વાં કાઇ એને વધી ગયેલાં ગણી ફેંકી દે છે. આપણે એને રાખીશું અને એમનું જીવન સુધારવા પ્રયાસેા કરીશું. '' પાછળથી ફલાઈંડ જોઇ શકયા કે એ પડેાશી દંપતિએ ખરેખર પેલા નિરાધાર બાળકૈા રાખ્યા અને સમાજે જેમને કાંટાળી વડી ગયેલા તરીકે ફેંકી દીધા હતા તેજ બાળકેાને તેમણે ચારિત્ર્યવાન પુરુષા બનાવ્યા અને તેમ કરવામાં એમણે એકજ વસ્તુપર ખાસ ધ્યાન આપ્યું. તેમનું વાતાવરણ એટલુ' શુ બનાવી દીધુ` કે તેમનામાં છુપાયેલી સત્તિએ ખીલવા લાગી. બાળક લાડપર આ અખતરાઓની ઉંડી અસર એના અંતરમાં પ્રેરણા જાગી—કે બસ, આવા શિક્ષણકાર્યમાં જીવન સમર્પણ કરવામાં કેટલેા થઇ~ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ sco અમેરિકાની એક જાણવા જેવી સંસ્થા બધા આનંદ પડશે! અને તેજ દિવસથી ક્લાઈડનાં ભાવિ સ્વપ્નાંઓનુ કેન્દ્રસ્થાન એજ પ્રેરણાએ લઇ લીધું. આલ્બીયન મહાવિદ્યાલયમાંથી સ્નાતકની પદવી મેળવી તેમણે પ્રસિદ્ધ મકફેડનની વ્યાયામશાળામાં કામ કર્યું. તે સમય દરમિયાન કલાઇડે મૅકફેડનના શરીરવિકાસના નિયમે વિષે દૃઢ અભિપ્રાયેા ખાંધી લીધા તે ... જીવનપર્યંત તેમણે આજ લગી સાચવી રાખ્યા છે અને તેમના શિક્ષણકાર્યમાં તે દૃઢ માન્યતાઓને યોગ્ય સ્થાન મળી ગયું છે. વારસામાં મળેલી કડક મિલ્કતના પર ક્લાઇડે એમના જીવનનાં સ્વપ્નાંઓને કા પ્રદેશ રચવા માંડયા. એમણે આલ્બીયન પાસે ૪૦ એકરનું ખેતર ખરીદ્યું` અને તે પર એક નાનકડું મકાન બધાવ્યું. એ મકાનને એમણે આનંદ કુંજ(ગ્લેંડસમ કૅાટેજ)નું નામ આપ્યું;કારણ કે તેઓ માને છે કે, તે દિવસે તેમના જીવનમાં સર્વોત્તમ આનંદની શરૂઆત કરી દીધી હતી. હજી મકાન તે પૂરું બંધાયું ન હતું એટલામાં કલાઅે શાળા ખાલી અને ત્રણ બાળકને દાખલ કરી દીધા. મકાન બંધાતું તું તે દરમિયાન બાળકા પાસેના તમેલામાં સૂતા. વખત જતાં એમણે તે ખેતર અને મકાન એક મડળને સોંપી દીધાં અને પોતે તે પેલા બાળક જેટલા ગરીબ થઇ રહેવા લાગ્યા! અને જે પુરુષ આવા અલિદાનપર પોતાનું જીવનકાર્યાં શરૂ કરે છે તેની સફળતાવિષે કાઈકનેજ શંકા આવે. મીશીગાનની અદાલતેાના ન્યાયાધીશે સમજી ગયા કે, સ્ટારની શાળા સુંદર કાર્યો કરી રહી છે. આથી તેમની પાસે આવતા વડી ગયેલા બાળકને તેમણે સ્ટાર પાસે મેકલવા માંડયા, સ્ટારની શાળામાં વિદ્યાર્થીએ ઉભરાવા લાગ્યા, એટલે સ્થળસકાચની મુ ંઝવણ વધતી ગઇ. કલાઇડે બીજું મકાન બાંધવાનું કામ શરૂ કર્યું.... વખત જતાં નાણાં મળી રહેશે એ આશામાં એમણે તે મકાન પાછળ ખર્ચ કરવા માંડયે!; પરતુ આખરે તેા એ ખર્ચો કરતાં હાર ડ!લરનાં દેવુ થઇ ગયુ અને સ્ટાર પાસે તે! કઈ રકમ રહી ન હતી. એક દિવસે તે! એમના ગજવામાં ફક્ત ૨.૪૬ ડૉલરજ રહ્યા. નિરાશ થઈ સ્ટાર વિચાર કરવા લાગ્યા અને એવા પદર પુરુષાની યાદી બનાવી, જે દરેક એમને સે। સેના ડૉલર આપી શકે. એમણે વિચાર કર્યો કે જે આ પંદરમાંથી પાંચ પુરુષા પણ ન આપે તેાયે હાર ડૉલર મળી જશે; પરંતુ કદાચ પાંચથી વધુ ના પાડે તે ? અતે બધાજ ન આપે તેા ? એડૅલર ઉધરાવવા સ્ટાર તૈયાર થયા એટલામાં ટપાલી આવ્યે અને ટપાલમાંથી હજાર લરને ચૅક નીકળ્યે ! બૅંક મેાકલનાર બડ઼ેન લીલી જી. ન્યુટન હતાં. કાગળમાં લખ્યું હતું કે સ્ટારના કાર્યાંથી તેમને ખૂબ સાપ થયેા હતેા અને જે સ્ટાર સસ્થા પીલાડેલ્ફીઆમાં ખસેડવામાં આવે તે પેાતાનાં સર્વ નાણાં એમાં રાકવા એ બહેન તૈયાર હતાં. સ્ટારે જવાબ લખ્યા કે, સંસ્થાને શીલાડેલ્ફીઆમાં લઈ જઈ શકાય એમ છે નહિ; અને જો એ શરત સિવાય નાણાંની મદદ એ બહેન તરફથી મળશે તે સંસ્થાના બીજા મકાનને તેમનું નામ આપવામાં આવશે. જ્યારે ટપાલી જવાબ લાવ્યા, ત્યારે લીલી ન્યુટન મરણપથારીપર પડયાં હતાં અને કાગળ વાંચી તરતજ તેમણે એ દ્વાર ડૉલરના બૅંક મેાકલી આપ્યા. લીલી ન્યુટનનું એ છેલ્લું જ કાર્યં હતું. આવી રીતે “ ન્યુટન ડૅાલ ” માં એ બહેનના ડૅલર ખર્ચાયા હતા, જેમણે સ્ટાર અથવા એમની સંસ્થાનાં કદી પણ દર્શીન કર્યાં ન હતાં. દિવસે પસાર થયા અને સ્ટાર સસ્થાના ફાળામાં ઉમેરે થતા ગયે; પરંતુ એને ખ` તે ફાળાથી કંઇક વધારેજ રહેતે; એટલામાં કાઇ બીજી ભલી બહેને એક નવુ ઘર ખાંધવા નાણાં આપ્યાં. મીશીગાનના કેટલાક પ્રદેશોએ કાયદા પસાર કરી સ્ટાર સંસ્થાના નિભાવમાટે ખાસ નાણાં જૂદાં કાટયાં. “ ગ્રાંડ રેપીડસ ” સંસ્થાનાં બહેન એમીલી વેલ કલાર્ક શાળાના મકાન સારૂ ૩૦,૦૦૦ ડૉલર આપી દીધા. વળી જૂદે જૂદે ઠેકાણેથી ક્નીચર, વાજીંત્રા, ચિત્રા વગેરે ઉપયેાગી વસ્તુએ આવવા માંડી અને સ્ટાર સસ્થા ખીલતી ગઇ. અત્યારે જમીન, મકાન ઇત્યાદિ મિલ્કતના કિ ંમત ૧૫૦,૦૦૦ ડૉલર છે. ફ્લાઈડ સ્ટારે પ્રથમથીજ એટલું તે સ્પષ્ટ કરી દીધુ છે કે એમની સંસ્થા કષ્ટ દવાખાનું નથી કે જેમાં ગમે તેટલા ખરાબ થઇ ગયેલા બાળકા દાખલ થઇ શકે. દાખલ થતી વખતે દરેક બાળકને બેનેટ ચેન્જેલી માસિક પરીક્ષામાંથી પસાર થવુ પડે છે. વર્ષસુધી તે કોઈ પણ પ્રકારની ડખલગીરીવિના વડીલ અથવા ન્યાયાધીશને બાળકની સ જવાબદારી સ્ટારને સોંપી દેવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ અમેરિકાની એક જાણવા જેવી સંસ્થા ૧૭૧ પડે છે. સ્ટાર એટલી પણ કાળજી રાખે છે કે, અદાલતની શિક્ષાતળે બાળકો આવી જાય તે પહેલાં એમને સંસ્થામાં લઈ લેવા જોઈએ. આથી પેલી અદાલતની શિક્ષાની નૈતિક અસરમાંથી બાળકો મુક્ત રહે છે. શરીર, મન અને આત્માનો એકસાથે વિકાસ થવો જોઈએ, એ સત્યનું પૂર્ણ ભાન સ્ટારને જેટલું થયું છે તેટલું ભાગ્યે જ બીજાને થયું હોય. સ્ટાર માને છે કે, તેજસ્વી બુદ્ધિ અને પવિત્ર આત્મા રોગી શરીરમાં રહી શકે નહિ અને તેથી જ બાળકના વિકાસમાં નિરોગી શરીરને પ્રથમ સ્થાન મળે છે. ચારનાં મકાનો હવાઉજાસથી ઉભરાઈ ગયેલાં હોય છે અને જાળીનું કદ પણ બારી જેટલું હોય છે. સ્વચ્છ પથારીમાં બાળકે ઉઘે છે અને તેમને ખૂબ સારી નિદ્રા મળે છે. સૂતી વખતે બાળકે તકીઆ વાપરતા નથી. નાનાં બાળકે રાતના ૮ વાગે સૂઈ જાય છે અને કોઈ પણ બાળક ૯ થી મેડો સૂતો નથી. સવારના ૬ વાગતાં ઉઠવાનો ઘંટ વાગે અને પથારીઓ ચગાનમાં મૂકી દેવામાં આવે છે. પછી બાળકે ઠંડા પાણીમાં નહાવા દોડી જાય છે. ૬-૩૦ વાગે નાસ્તો થાય છે અને પછી દરેક બાળક પિતાની પથારીને પાછી યોગ્ય સ્થળે મૂકી દે છે. બાળકોને દરરોજ વારાફરતી કંઈ ને કંઈ કામ કરવાનું હોય છે. કાઈક પવાલાં સાફ કરે છે તે કઈક ઝાથી એારડાઓ સાફ કરે છે. તે સિવાયના બાળકે રમવા દોડી જાય છે. ૮ વાગે એટલે પછી અભ્યાસનો સમય શરૂ થાય છે. પછી બાગમાં કંઈક કામ નીકળે અને પાછા અભ્યાસ શરૂ થાય. વળી સાંજ પડતાં રમતો શરૂ થાય. ૪૦ એકર જમીન ખેતીના ઉપયોગમાં લીધી છે અને લગભગ બધા વિદ્યાર્થીઓ તેમના ખોરાકની વસ્તુઓ ખેડી લે છે. વર્ષ દરમિયાન વિવિધ જાતનાં ફળ અને વીસેક જાતનાં શાક ઉત્પન્ન કરવામાં આવે છે. વાસી વનસ્પતિને રસોઈઆઓ શિયાળા સારૂ સાચવી રાખે છે. સ્ટાર અથવા બાળકે કોઈને માંસ ખાવાની ટેવ નથી એટલે ખાટકીને કંઈ આ સંસ્થામાંથી લાભ નથી મળતો. ૧૨ વર્ષ અગાઉ સંસ્થાની સ્થાપના થઈ તે સમયે ખોરાકમાં માંસને સ્થાન ન હતું, પરંતુ બહારથી ખૂબ ટીકા થવા લાગી કે સ્ટાર બાળકોને ભૂખ્યા રાખે છે એટલે ત્યાંના ખોરાકમાં માંસને કોઈક વખત સ્થાન મળવા લાગ્યું. થોડા સમય સુધી આમ ચાલ્યું. પછી તો અંતરના અવાજને માન આપવાનો નિશ્ચય કરી માંસને સદંતર બહિષ્કાર થયે; જો કે સ્ટાર કેવળ વનસ્પતિ–આહારમાં માનતા નથી. માંસ હંમેશાં હાનિકારક છે એમ એ માનતા નથી, છતાં એટલું તો એ કબૂલ કરે છે કે, માંસ ન લેવાય તો વિશેષ સારું; પરંતુ માંસાહારની નૈતિક અસર એટલી ખરાબ છે કે બાળકો માટે તે એ ત્યાજ્ય ગણવામાં આવે છે. “બાળ-દષ્ટિમાં વિકારોનું સ્થાન જેવું તેવું નથી અને માંસાહાર એ વિકારોને જરૂર ઉત્તેજિત કરે છે. વનસ્પતિઆહાર તથા માંસાહારના પ્રયોગ મેં છૂટથી કરી જોયા છે અને છેવટે એજ નિર્ણય પર હું આવ્યો છું કે, વિકારના દોષમાંથી બાળકોને બચાવવા વનસ્પતિ આહારનું ઔષધ રામબાણ ઔષધ છે. આથી જ્યાંસુધી મારા હાથમાં એ સંસ્થા છે ત્યાં સુધી માંસાહારને લેશ પણ સ્થાન બાળકના ખોરાકમાં નહિજ મળે. જે પાછો હું માંસાહાર દાખલ કરું તે એ વિકાદેવનાં દૃશ્યો પાછાં શરૂ થઈ જાય. અમારી સંસ્થામાં આવનારા લગભગ બધાજ બાળકોને પ્રથમથીજ માંસાહારની ટેવ હોય છે. મલિન વાતાવરણમાંથી આવેલા એ બાળકો દુઃખી હોય છે; પરંતુ વનસ્પતિ આહારની એમને ટેવ પડતી જાય છે તેમ તેમ તેઓમાં ઈષ્ટ પરિવર્તન થઈ રહે છે. આ કદાચ અકસ્માત્ પણ હેય. વનસ્પતિ આહારથી ટેવાયેલા બે બાળકે અમારે ત્યાં આવ્યા તે વખતે પ્રવેશ પરીક્ષામાં તેમની બુદ્ધિ અત્યંત તેજસ્વી માલમ પડી. અમારી શાળામાં અમે વિદ્યાર્થીઓનું સ્વરાજ્ય ચલાવીએ છીએ. આથી જ્યારે મેં માંસાહારનો સદંતર બહિષ્કાર કરવાનો ઠરાવ કર્યો, ત્યારે મેં વિદ્યાર્થીઓ આગળ એ ઠરાવ મૂક્યો. માંસાહારવિષેના મારા અનુભવો મેં એમને કહી સંભળાવ્યા અને તરતજ એમણે સર્વાનુમતે મારા ઠરાવને સંમતિ આપી. તેઓ માંસાહાર જવલ્લેજ કરતા એટલે એમને તેનો ત્યાગ બહુ આકરો ન લાગ્યો. રસઈઆઓ પણ શાક અને ખાવાની વાનગી એટલી સ્વાદિષ્ટ બનાવતા કે વિદ્યાર્થીઓના સ્વાદને સંપ સંતોષ મળતો. તેમને માંસાહારની ખોટ જણાતી નહિ. બાળકે એ સ્વાદિષ્ટ ભોજનમાં ખૂબ રસ લેતા. હું હિંમતપૂર્વક કહી શકું છું કે, મારી પાસે છે એવા બળવાન, નિરોગી અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ ૭૨ અમેરિકાની એક જાણવા જેવી સંસ્થા સ્વચ્છ બાળકે કઈક ઠેકાણેજ હશે. જો કે અમારા શિક્ષકબંધુઓને તેમના ઘરમાં માંસાહારની છુટ છે છતાં બાળકોના વનસ્પતિ આહારમાં હું જેડા છું એટલે તેને માંસ ખાવાનું મન થતું નથી. અમારા આશ્રમના રસોડામાંથી અમે સર્વ તામસી પદાર્થનો બહિષ્કાર કર્યો છે. પ્રથમ ચાહ તથા કૈફીને તિલાંજલિ મળી અને પછી ધીમે ધીમે મરી, રાઈ વગેરે મસાલાઓનો ત્યાગ થયો. બીજાઓ વાપરે છે તેનાર્થી મીઠું પણ અમે ઓછું વાપરીએ છીએ. - ફળ, શાકભાજી, દૂધ અને ઘઉંની રોટલી એજ અમારો મુખ્ય ખોરાક છે. શિયાળામાટે ઉનાળામાં સાચવી રાખેલાં ફળ તથા શાકભાજી અમને ખૂબ ખપ લાગે છે અને ખિમીસ, ખજુર, અંજીર વગેરે સૂકો મેવો ખાવાથી અમારામાં તાકાત ઠીક આવી રહે છે. કેળાના સુમખાના લુમખા લાવવામાં આવે છે અને જ્યારે બરાબર પાકે છે ત્યારે તેનો ઉપયોગ થાય છે. ખોરાકમાં મધ પ્રિય થઈ પડયું છે. પીણામાં દૂસિવાય અમે છાશ અને પુષ્ટિકારક કોક જેવી નિરોગી વસ્તુઓ વાપરીએ છીએ. ” સામાન્ય તંદુરસ્ત બાળક માટે નિયમિત કસરતની જરૂર રહેતી નથી, પરંતુ તેમના શરીરને વિકાસ વ્યવસ્થિત રીતે થાય અને તેમાં અંદરના અવયને પણ યોગ્ય કસરત મળી રહે તે દષ્ટિથી સ્ટારે કુશળ વ્યાયામશિક્ષક પાસે કસરતનું નિયમિત શિક્ષણ રાખ્યું છે. શિયાળામાટે વ્યાયામશાળા તે છે જ. બહારની સર્વ રમતો સારૂ પૂર્ણ વ્યવસ્થા છે અને વિદ્યાર્થીઓમાં કસરત તથા રમતોને લગતાં વિધવિધ મંડળ છે. પાસેની ટેકરીઓ પર બાળકોને ચઢવાની ગમ્મત પડે છે અને ખેતર પાસે આવેલું રમણીય રસરોવર તરવા સારૂ તેમજ બરફ પરથી સરવા સારૂ ઉપયોગી થઈ પડે છે. માર્ચ મહિનામાં હજી બરફ પૂરી રીતે ઓગળ્યા ન હોય ત્યાં તે કસરતશાળામાંથી થાકેલા બાળકે તળાવ તરફ દોડતા આવે છે. જ્યારે બરફ પૂરતા પ્રમાણમાં પડે છે, ત્યારે બાળકે સ્ટાર પાસે બરફસ્તાનની માગણી કરે છે. સંમતિ મળતાંજ બાળકો બરફમાં આળોટે છે અને પછી અંદર જઈ ઉના પાણીથી નાહી લે છે. પછી તેઓ સૂવાની તૈયારી કરે છે. આવા બરફસ્તાનથી કેાઈને હજી શરદી નથી લાગી. શરીરવિકાસને આટલું સ્થાન અહીં જ મળે છે, એટલે આ બાળકોની તંદુરસ્તીવિષે સાંભળી સર્વે અજાયબ થાય છે. કોઈ બાળકને સહેજ પણ તાવ આવ્યો હોય એવું ભાગ્યેજ બન્યું હશે. કઈ બાળકને શીતળા કઢાવવા નથી પડ્યા. ઓરી, અછબડા કે શરદીના રોગમાંથી સ્ટાર કૅમનવેલ્થ મુક્ત રહી છે. અત્યારસુધી ત્યાં કોઈનું મરણ થયું નથી અને બાર વર્ષો વહી ગયાં છતાં ત્રણેજ વખત કટરને બોલાવવો પડ્યો છે. એક વખત કોઈક બાળકને હૃદયને દુખાવો હતો. બીજી વખત ઘેરથીજ માંદા આવેલા બાળકને ફેંકટરની જરૂર પડી હતી અને છેલ્લી વખત કંઇક ઇન્ફલુએઝાથી પીડાતા બાળકો સારૂ ડોકટર આવ્યા હતા. યોગ્ય ખોરાક મળતો હોય, ખૂબ ઉંધ મળતી હોય, હવાઉજાસની સંપૂર્ણ સગવડ હોય અને શરીરની તંદુરસ્તીને અનુકૂળ પરહેજી પળાતી હોય ત્યાં આવાં આશ્ચર્યજનક પરિણામ આવે જ ! સ્ટાર મનવેલ્થમાં બીજી વસ્તુ પણ તરી આવે છે. જ્યાં નિરોગી શરીર અને તેજસ્વી બુદ્ધિ હોય છે, ત્યાં પ્રેમ અને પ્રેમપૂર્વક થયેલી દલીલો ખરાબ બાળકોમાં અજબ પરિવર્તન પ્રકટાવે છે. વાતાવરણ અનુકૂળ હોય અને વિશ્વાસ ને પ્રેમથી બાળકો સાથે વર્તન રાખવામાં આવે તો ઘણા બાળકોમાં સત્ય, પ્રેમ, વિવેક અને સંસ્કારિતા એની મેળે કેળવાઈ રહે છે. માને છે કે, સૈકાઓ થયાં બાળકની માનસિક સૃષ્ટિની કોઈએ શોધખોળ કરી જ નથી અને તેથી જ બાળક વિષે ભારે ગેરસમજ ઉભી થાય છે. - “ બાળક તેના જીવનના વિકટ સમયમાંથી પસાર થાય છે, એટલે તેની તે પૂર્ણ કાળજી લેવામાં આવે છે. પરંતુ માબાપ શામાટે સમજતા નહિ હોય કે બાળકો પણ એવી જ દશામાંથી પસાર થાય છે. તેમને કયાં ખબર છે કે, યુવાવસ્થામાં કેટલાક બાળકોમાં એક પ્રકારનું ક્ષણિક ગાંડપણ જાગે છે. ” ' દૃષ્ટાંતથી સમજાવતાં સ્ટાર જણાવે છે કે, બાળક તેના શૈશવમાં સુશીલ અને વિવેકી હોય છે; પરંતુ યુવાવસ્થામાં પ્રવેશ કરતી વેળાએ તે ઉદ્ધત અને ખરાબ બની રહે છે, પરંતુ જ્યારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ અમેરિકાની એક જાણવા જેવી સસ્થા ૧૦૩ યુવાવસ્થામાંથી તે પસાર થાય છે ત્યારે તે પાછે વિવેકી, સુશીલ, સત્યવાદી અને ચારિત્ર્યવાન બની રહે છે. રટાર જણાવે છે:–“પરંતુ વિચિત્ર વાત તેા એ છે કે, બાળકની સવૃત્તિએ મનુષ્યની સ‰ત્તિએથી તદ્દન જૂદી હાય છે. જો યુવાવસ્થાના મથનકાળમાં તે બાળકને અનુકૂળ વાતાવરણમાં ન રહેવા દીધા હેાત અને તેની દુષ્ટ મલિન વૃત્તિએપ્રતિ સન રાખવામાં આવ્યું ન હેાત તા મીશીગાનમાં અત્યારે તે બાળક વધી ગયેલામાંજ ખપી જાત.' સ્ટારની મેટામાં મેાટી ફરિયાદ એ છે કે, પિતાએ બાળકના શિક્ષણની સ જવાબદારી માતાઓપર નાખે છે. “ પિતાએ તેમનાજ બાળકાને એળખતા નથી. ઘણી વખત રૂબરૂ મળતાં મુંઝાય છે; કારણ કે તેઓ એકબીજાથી અજાણ્યા છે. બાળક અને પિતા એકલા ઘણા પિતાએ તેમનાજ બાળકને મારી પાસે લાવે છે; પરંતુ તે બાળકનેા અભ્યાસ કેટલા થયે છે તેની તેમને ખબર હેાતી નથી. ખરી રીતે કેવળ માતાઓપરજ બાળકાની સર્વ જવાબદારી ન નાખવી જોઇએ. ગમે તે રીતે ગમે ત્યાંથી જીવનના વિકટ પ્રશ્નોનુ જ્ઞાન બાળક મેળવી લે એના કરતાં પિતાએજ એમને એ અગત્યના પ્રશ્નોનું શિક્ષણ પ્રથમથીજ આપે એજ ઇષ્ટ છે. બાળકા સાથે મિત્ર થઇ રહેતાં પિતાને આવડવું જોઇએ. તેમની સાથે માછલી પકડવામાં, દરીઆમાં તરવામાં અને ક્રિકેટ રમવામાં પિતાએ ખૂબ ઉત્સાહ દર્શાવવા જોઇએ; અને એવી રીતે બાળકના આંતર જીવનને નિકટ પરિચય મેળવી લેવા જોઇએ. જો પિતા બાળકના અંતરને એળખી લઇ તેને ઉત્સાહ મેળવી લેશે, તેા પેાતાના આયુષ્યને લંબાવી પેતે તે સુખી થશેજ; પરંતુ બાળકનું ભવિષ્ય પણ તેવુ સુધરી જશે.'' જ્યારે જરૂર પડે છે ત્યારે સ્ટાર બેદરકાર માબાપાની સખત ઝાટકણી કાઢે છે. એક વખત એક માતા તેના વહી ગયેલા બાળકને સ્ટાર પાસે લઇ આવી. વાતેા કરતાં સ્ટારને ખબર પડી કે, બાળક ૧૨ વર્ષ ઉપરની ઉંમરના હતા છતાં માતાએ તેની અર્ધી ટીકીટ લીધી હતી. સ્ટાર એકદમ ખેલી ઉઠયાઃ મ “તમે પણ બાળકપર સંસ્કાર ઠીક પાડતાં લાગે છે. એકાદ બે ડાલરમાટે તમે બાળકના દેખતાં જૂઠું ખેલતાં ખીલકુલ અચકાતાં નથી ! આ પ્રસંગનું પુનઃ સ્મરણ થતાં સ્ટાર જણાવે છે:-ખરેખર દેશની ઉન્નતિ સારૂ તે હવે માબાપને સારૂ આશ્રમ ખેાલવુ પડશે ! હું આ કંઇ મશ્કરીમાં નથી કહેતા. મને એટલેસુધી કહેવાને મન થાય છે કે, બાળકની માસિક દશાનું જેને ભાન નથી, તેમને લગ્ન કરવાની પણ છૂટ ન મળવી જોઇએ. પ્રથમ તે પરણતાં પહેલાંજ સ્ત્રીપુરુષાએ એક પ્રકારની પરીક્ષા પસાર કરવી જોઇએ. શિશંકાને તેમના ધંધા સારૂ તૈયાર કરવા આપણે અધ્યાપન મંદિર ખાલીએ છીએ, આપણાં પશુપક્ષીની કેળવણીમાટે પણ આપણે એટલાજ ઉત્સુક હાઇએ છીએ; પરંતુ જ્યારે માબાપની વાત આવે છે, ત્યારે ગમે તેવાં મૂર્ખ માબાપને પણ આપણે ચલાવી લઇએ છીએ. એક દિવસ એવા પણ આવશે કે જ્યારે લગ્નના પરવાના પ્રમાણે માબાપ થવાના પરવાના પણ રાખવા પડશે; અને જ્યારે પરવાના આપવાની કચેરી ખેલવામાં આવશે, ત્યારે પ્રવેશદ્વારપર માટ્ટા અક્ષરે લખવામાં આવશે: " મુડથલ અને નાલાયક સ્ત્રીપુરુષોએ પરવાના સારૂ અરજી કરવાની તસ્દી પણ ન લેવી.'' સ્ટાર કામનવેલ્થની મુલાકાત લેનારપર બાળકાના વિવેકી પુરુષાર્થની ઊંડી છાપ પડ્યાવિના નહિ રહે. આશ્રમમાં સ્વછંદી વર્તન તે નહિજ દર્શાવે; એમ છતાં તેમની ઉળતી સ્વાભાવિક વૃત્તિએ કંઇ શિક્ષકા કચરી નથી નાખતા. ફનીચર બરાબર ગેાઠવાયું હશે, દિવાલ તથા જમીન પણ સ્વચ્છ હશે અને મકાનની સુધડતા પણ આકર્ષક લાગશે. આ પરથી એટલું તેા સ્પષ્ટ થઇ જશે કે, જે બાળકાની આસપાસ યેાગ્ય વાતાવરણ ઉત્પન્ન કરવામાં આવે તે તેઓ કઇં ધાંધલીઆ અને તેાફાની નથી નિવડતા. રસેાડામાં ડેાકી કરીશું તે જણાશે કે, ત્યાં પચાસ સાઠ બાળકી ગમ્મત કરતા ખાણાના ટેબલ આગળ ગોઠવાઇ ગયા છે. રસેાડામાં સને પ્રકાશ ખૂબ આવે છે, ટેબલપર સુંદર ફૂલનાં કુંડાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ અમેરિકાની એક જાણવા જેવી સસ્થા ગેાઠવાયાં છે અને સ્વચ્છ ચાદર ટેબલપર પાથરેલા છે. એવા ટેબલપર પછી ખાણું પણ એટલીજ કાળજીથી અને સ્વચ્છતાથી પીરસાય છે. દરેક ટેબલ સાથે એક અનુભવી યુવાન બેસે છે અને બાળાને તેમના વનમાં જરૂર પડતી સૂચના કરે છે. બાળકમાં હલકું વર્તન જણાતું નથી, છતાં તેમની સ્વાભાવિક વૃત્તિએ કચડાઇ નથી જતી. સાંજના મેટા ખંડમાં બાળકા એકઠા થાય છે અને કાઈક પુસ્તકા વાંચે છે, કાઇક સંગીત ચલાવે છે અને કાઈક રમતમાં ગુ થાય છે. નિયમન અને વ્યવસ્થા જાળવવા સારૂ પણ બાળકને જવાબદારી સોંપવામાં આવી છે. બાળકાનું એક મંડળ સ્થાપવામાં આવ્યું છે . અને તેમાં સામાન્ય ગુન્હાઓની તપાસ વિદ્યાર્થીએ પોતેજ કરે છે અને તેના નિકાલ પણ એ મ`ડળજ કરી નાખે છે. સ્ટાર કામનવેલ્થમાં આથી નિયમન એટલુ સરસ જળવાય છે કે માબાપને ખબર પડતાં તેને એ સુંદર વ્યવસ્થાની અદેખાઇ આવે છે. જ્યારે બાળકા સંસ્થા છેાડી જાય છે, ત્યારે પણ દીધ કાળસુધી એમનામાં પોતાની 'સ્થાપ્રતિ પૂજ્યભાવ અખંડ રહે છે. સંસ્થાની દિવાલેાપર સુંદર ચિત્રા મૂકેલાં હાય છે અને દર સાંજે ફેશનેગ્રાફ તથા પીઆને બાળાને સગીતની સારી પ્રસાદી આપે છે. એક દિવસ કાઈક કુશળ “પીઆનીસ્ટ” એ ખરાબ કહેવાતા બાળકા આગળ પીને વગાડવા આવી અને નવીનતા સારૂ એક નવાજ સૂર શરૂ કર્યો. બાળકામાં એકાએક ખળભળાટ જાગ્યા અને પેલી “પીઆનીસ્ટે' તેનું કારણ પૂછ્યું; ત્યારે સ્ટારે જવાબ આપ્યા ‘બાળકામાં કિલકિલાટ થઇ રહ્યો છે, કારણ કે તેએને તમારા એ નવીન સૂરની ખબર છે. બાળકાને એવા સુંદર અને શ્રેષ્ઠ રેાજ સાંભળવા ગમે છે. જ્યારે તેજસ્વી બુદ્ધિના પરિચયમાં બાળકા આવે છે, ત્યારે તેમને અલૌકિક પ્રેરણા મળી રહે છે અને-પછી તે તેજસ્વિતા કાઈક ચિત્રકારમાં હોય કે કાઇ સંગીતશાસ્ત્રીમાં હોય-બાળકને એ અલૌકિક પ્રેરણા મળતાં તેમની બુદ્ધિને તથા તેમના નિરાણી શરીરને અજબ રીતે પાષણ મળી રહે છે. ઉન્નત સંગીત, સુંદર ચિત્રા અને સસ્કારી સાહિત્યથી ખરાબ દેખાતા બાળકામાં જે પરિવર્તન થાય છે, તે કદી પણ સેટીના ચમકારાથી થતું નથી. મારા બાળકાને હું સગૃહસ્થા બનાવવા માગું ધું અને તે માટે આવા સંસ્કારી વાતાવરણની ખાસ જરૂર છે, છેલ્લાં વર્ષોમાં ૧૭ સંસ્થા તરફથી હજાર બાળકેાને બચાવી લેવા સારૂ સ્ટારને આમંત્રણ મળ્યાં છે. સ્ટારની સમય-શક્તિને મર્યાદા હેાય છે, એટલે બહારના બાળકાની વ્યવસ્થા કરવા તે અશકય છે; એટલુજ નહિ પણ મીશીગાન સંસ્થાના બાળકેાને પણ એ પૂરા પડી શકતા નથી. એક અંગ્રેજ બહેન સ્ટારની સંસ્થાની મુલાકાત લઇ ગયાં અને તેની છાપ એ બહેનપર એટલી ઉંડી પડી કે તે ઇંગ્લંડ ગયાં અને સ્ટાર રામનવેલ્થની યાજના પ્રમાણે સેન્ટ હીલેરી આગળ એમણે એક સંસ્થા હમણાંજ ખાલી છે.સ્ટાર કામનવેલ્થની સ`સ્થામાટેઆ જેવુ તેવુ પ્રમાણપત્ર નથી. પરંતુ સ્ટારપર તે હારા પ્રમાણપત્રા આવ્યા કરે છે અને તેમાં સ્ટાર પોતે સર્વોત્તમ સ્થાન તે પૂના કુંવ અને તત્ત્વજ્ઞાની ટ્વીન્દ્રનાથ ટાગેરતા પ્રમાણપત્રને આપે છે. ટાગાર બાળકેાના મિત્ર છે અને થાડાજ સમયપર તે સસ્થામાં આવ્યા ત્યારે ત્યાંના બાળકા સાથે તે દેસ્તી બાંધી ગયા. ટાગોરે પછી સ્ટારને એક પત્ર લખ્યા અને તેમાં જણાવ્યું:— (6 નિરૂપયોગી થઈ પડેલા આ દિવસોના શુષ્ક અરણ્યમાં ભટકતા હું તમારી સંસ્થા જેવા આવી ચઢયા; અને ત્યાં તે એ શુષ્ક અરણ્યમાં ઝબકી ઉઠેલું જીવનનું ચૈતન્યઝરણું મેં નિહાજ્યું. મેટી કહેવાતી બધી વસ્તુઓ ભૂલાઈ જવાશે, પરતુ તમારી નાનકડી શાળાનાં સ્મરણ તે મારા જીવનમાં વણાઈ ગયેલાંજ રહેશે; કારણ કે તમારી શાળામાં મને સત્યનું દન થયુ છે અને ત્યાંથી આવ્યા પછી મારા જીવનમાં હું કંઇક અલૌકિક વસ્તુજ અનુભવી રહ્યો છું.' “આપણને એવા સુધારાની જરૂર છે કે જેથી આપણામાં ભ્રાતૃભાવની લાગણી પરસ્પર વધે, આતિથ્યસત્કારની તીવ્ર પ્રેમભાવના આપણામાં ઉદ્ભવે અને વડીલેાની આમન્યા-આજ્ઞાનું પાલન થાય.” - દ્વિવ્યરશ્મિ ’ 6 સ્વધર્મના ગ્રંથાના ત્યાગ કરી સૌ પહેલાં અગ્રેજી સાહિત્યના અભ્યાસ કરવાથી અમારૂં વિશેત્ર અનિષ્ટ થયું છે." ભાજી 'કિમચ', ' (હિંદુરતાનના દીયે।ત્સવી અ’કમાંથી ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ લોકસેવાના સાચા ઉમેદવારે માટે ઉત્તમ તક ૧૭૫ લોકસેવાના સાચા ઉમેદવારો માટે ઉત્તમ તક (મુંબઈ સમાચાર ના ૧૯૮૨ ના દીપેસવી અંકમાં-લેખક-થી. અમૃતલાલ વિ. ઠક્કર) આપણા બાપદાદાઓએ અફઘાનિસ્તાનને માર્ગે હિંદમાં ઉતરી આવી વસવાટ કર્યો, તે વખતે આ દેશ ઉજજડ ન હતો. આ હિંદુસ્થાનમાં અથવા ભારતવર્ષમાં આવ્યા તે પહેલાં આ દેશમાં ઘણી કોમે વસતી હતી અને રાજ્ય પણ કરતી હતી; પણ નવા આવનાર આ પુરાણી વસ્તીના કરતાં વધારે બુદ્ધિમાન, વધારે હિંસક હથિયારોથી સજજ અને વધારે સ્વરક્ષાને બહાને લડાયક હોવાથી અસલી કેમેને ફળદ્રુપ પ્રદેશમાંથી મારી મારીને ઉજજડ અને ટેકરાવાળા તથા જંગલવાળા ભાગેમાં નસાડતા ગયા. આ અસલી કામના લોકોને રાક્ષસ, દાનવ, દસ્ય, વાંદરા ( એટલે વાનરમી.), અનય એવાં નામોથી આ ઓળખવા લાગ્યા. બારમા સૈકામાં પંજાબ તરફથી રાજપૂત લોકોએ ઉતરી આવીને રાજપૂતાનામાં પોતાનાં રાજ્ય સ્થાપ્યાં, તે વખતે ત્યાંના અસલી ભીલ રાજાઓને મારી હઠાવ્યા, તેના વિજચન્હતરીકે હજુ કેટલાક ૨જપૂત રાજાએ ગાદીનશીન થાય છે. ત્યારે બીલની આંગળી કાપીને તેમાંથી નીકળેલા લેહીથી ટીકા અથવા ચાંલ્લો કરે છે. સુરત પાસે ડાંગના જંગલમાં નાનાં નાનાં રાજ્ય હતાં, તે ચાલુ સૈકાની શરૂઆતમાં જ વધારે સારે રાજ્યવહિવટ ચલાવવાને બહાને અંગ્રેજ સરકારે લઈ લીધાં. આસામના પહાડીઓમાં નાગા, લુશાઈ ખારી વગેરે અસલી કમેનાં રાજ્યો ગયા સૈકામાંજ, જૂદે જૂદે બહાને લશ્કર મોકલાવી લઈ લીધાં છે તેનું વર્ણન ગેઝીટિયરોના પાનામાં મેજુદ છે. મધ્યહિંદના ગાંડ રાજાએ એક ઉધાર અંગ્રેજ સિવિલિયનના કહેવા પ્રમાણે મહારાજાઓ હતા અને તેમનું રાજ્ય મધ્યપ્રાંતના મેટા ભાગ પર મોગલ શહેનશાહતના વખતમાં હતું. રાક્ષસ મટીને દુબળા સમયના વહેવા સાથે આ જૂની કામો રાક્ષસ મટીને “ દુબળા” થયા, રાજા મટીને હિમાલ થયા અને માલીક મટીને ગુલામ થયા. તેમની જૂની મહત્તા ભૂલાઈ ગઈ અને જાણે કે તેઓ આથોન દાવ અને હલકું કામ કરવા હજારો વર્ષથી સરજાયા હોય એવી માન્યતા થઈ ગઈ. કેટલીક કામોને અંત્યજનું, મએલાં ઢોર ઢસડવાનું અને મનુષ્યનાં મળ-મૂત્ર ઉઠાવવાનું કામ ગળે ઘાલવામાં આવ્યું, જેથી તેઓ અસ્પૃશ્ય થઈ ગયા. આજ મિતિએ પણ સાબરમતીની પ્રસિદ્ધ જેલમાં પંચમહાલના જે ભીલોને કેદી તરીકે જવા પ્રસંગ આવે છે, તેમની પાસે ઘણેભાગે પાયખાનાં સાક કરાવવાનું કામ કરાવાય છે. ગઈ મોટી યૂરોપીય લડાઈમાં આસામમાં “નાગા’ કામના મજારો મોકલવામાં આવ્યા તેમને કાસમાં, મેસોપોટેમી આમાં અને બીજા સ્થળેએ લશ્કરના સિપાઈએના ભંગીતરીકે મેલું ઉપાડવાને જબરજસ્તીથી કામે લગાડવી. આવી રીતે વધારે સંસ્કારી મનાતી જાતે પછાત પડેલી કેમોને આજ પણ દાબીને, કચરીને, નીચ મનાતું કામ જબરજસ્તીથી કરાવતાં જરા પણ પાછું વાળી જેતી નથી. આસામને ચોથા ભાગ ‘જગલી પણ કાઈ કહેશે કે એ તે બહુ જુજ સંખ્યાની, કે છેકજ જંગલી લોકો જેઓ, ઓસ્ટ્રેલિચાના કે અમેરિકાના અસલ વતનીઓની માફક નાશ થવાને સરજાયેલા છે, તેમની આ વાત છે અને તેને અણઘટતું મહત્ત્વ આપવાની કાંઈ જરૂર નથી; પણ આપણા વસ્તીપત્રકના આંકડાઓ આ દલીલનું પોકળ બતાવી આપે છે. મધ્યપ્રાંતની ૧ કરોડ ને ૬૦ લાખની વસ્તીમાં પૂરા ૩૨ લાખ, એટલે આખી વસ્તીને પાંચમો ભાગ આવી અસલ વતની ગાંડ, હલકા વગેરે લોકોનો જ છે. આસામની ૮૦ લાખની વસ્તીને એ ભાગ, એટલે પૂરા ૨૦ લાખ નાગા, ખાસી, લુશાઈ, અબોર, મીશ્ની, કાચારી, ગારો એવી પુરાણું જાતિઓના છે. મુંબઈ ઇલાકાની લગભગ બે કરોડ ૬૭ લાખની વસ્તીમાં ૧૮ લાખ ઉપર ભીલ, કાળીપરજ, ઠાકુર, વારલી, કેકણ, કાતકરી એવી વસ્તીની સંખ્યા છે. આખા દેશની ૩૨ કરોડની વસ્તીમાં તેમની કુલ સંખ્યા ૧ કરોડ ૬૦ લાખની, એટલે સેંકડે પૂરા પાંચ ટકાની છે. એટલે દર સોની વસ્તીમાં પાંચ માણસ “જગલી” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ ૧૮ લોકસેવાના સાચા ઉમેદવારો માટે ઉત્તમ તક અથવા “રાની' કહેવાતી જાતેના લેકે છે. આ સંખ્યા નાની કહેવાય ? આ વસ્તી ગણત્રીમાંથી કાઢી નાખવા જેટલી છે ? આસામ પ્રાંતની કુલ વસ્તીથી આ કોમની વસ્તી સંખ્યા બમણી થાય છે. કઈ અને કાઠિયાવાડ બનેની વાતો કરતી આ વસ્તી પાચંગણી કરતાં પણ વધારે છે અને મુંબઇ શહેરની પચરંગી વસ્તી કરતાં તેરગણી છે. આપણેજ જવાબદાર હવે આટલી મોટી અને ઐતિહાસિક દૃષ્ટિથી મહત્વવાળી પ્રજા, અથવા પ્રજાએ તરફ આપૂણે આજસુધી કેવી વર્તણુક ચલાવી છે ? ખરે જ તે આપણને શોભાવે તેવી તે નથીજ. બકે શરમાવે તેવી છે. આપણે તેમની સારી ખેડેલી જમીનો-જંગલો કાપીને ખેડવાણ બનાવેલી જમીન પડાવી લીધી છે. તેમને શાહકારી ધંધામાં સારી રીતે છેતર્યા છે અને એક વખત થોડી રકમ લગ્ન કે એવાજ કામને માટે આપી ઇદગીભરના કે બેચાર પેઢી સુધીના પણું ગુલામ બનાવી લેવામાં આપણું બધું બુદ્ધિબળ વાપર્યું છે, તેમને દારૂના વ્યસને ચઢાવીને પશુ જેવા બનાવી મૂક્યા છે. લાઠી વાપરનારા ભયા કે પઠાણને ભાડે રાખી તેમને ભયભીત બનાવી મૂક્યા છે, ટુંકમાં તેમને ગુલામ અથવા પગની સ્થિતિમાં લાવી મૂકયાં છે. કોઈ પોપકારી ખ્રિસ્તી પાદરી કે અંગ્રેજ અમલદારની દયાથી તેમની સ્થિતિ સુધારવા પ્રયત્ન થયા હશે, પણ આપણું ધનાઢયાએ, આપણા ધર્માચા એ, આપણા પંડિતોએ, આપણા જીવદયાના હિમાયતી જૈન ભાઈઓએ કદી તેમના તરફ નજર સદ્ધાંએ કરી છે ? કદી તેમને માટે ધર્મોથી દવાખાનાઓ, કદી ધર્મનાં સ્થાન, કદી જ્ઞાન મેળવવાની શાળાઓ આપણા વૈષ્ણવોએ કરી છે ? ઉલટું વ્યારા તાલુકાના વૈષ્ણવ કપોળો ત્યાંના કાળીપરની જમીનો પડાવી લેવામાં કશળ ગણાયા છે, નવસારી જીલ્લાના પારસીઓ રાની | મડાંઓમાં દોરી લેટ લઈને જાય છે અને ત્યાં થોડાં વર્ષોમાં જાગીરદાર, દારૂને દુકાનદાર અને કાળી પર ' ના રાજા બની જવાને પંકાએલા છે. સુરત જીલ્લાના અનાવલ તથા પાટીદારો “ધણીયામાં ” બનીને પિતાના “ દુબળાઓ ' ને નાસી જાય ત્યારે માર મારીને પાછા ૫કડી આણવામાં પોતાની બધી બુદ્ધ, કુશળતા અને કાર્યદક્ષતા વાપરે છે. વડોદરા રાજ્ય ગઈ સાલમાં કાળીપરજની સ્થિતિ તપાસવા એક કમિટી નીમી હતી તેની પાસે એક વણીક વેપારીએ સાક્ષી આપી હતી કે, “ આવા ભોળા, અજ્ઞાન અને બુદ્ધિહીન લોકોને છેતરીને પૈસાદાર થવાની કેને ઇરછા ન થાય ?' આ કયી જાતનું મનુષ્યબંધુત્વ ? આ તે આર્યા તવ કે રાક્ષસત્ય ? પ્રભુ હિંદુસ્થાનને આમાંથી બચાવો. મીશનરીઓ પાસેથી શીખ આથી ઉલટું પરધર્મ-પરદેશી ખ્રિસ્તી મિશન આ કેમેને માટે કેટલું બધું કરી રહ્યા છે, તે આંખ ઉઘાડીને જોવાની પણ આપણે તસ્દી લેતા નથી; એટલું જ નહિ પણું આના દાખલાઓ આપણું કાને અથડાય છે, ત્યારે પણ “તેઓ તો પોતાના સ્વાર્થ માટે, પોતાના ધર્મનો ફેલા કરવામાટે તેમ કરી રહ્યા છે” એવી બેશરમી દલીલો કરતાં આપણે અચકાતા નથી: પણું તમે તમારા સ્વાર્થ માટે, તમારા ધર્મ માટે, તમારા દેશ માટે આ જૂની કામને માટે પારમાર્થિક કામ કેમ કરતા નથી ? હજાર ગાઉથી, બીજ ખંડમાંથી પરધર્મ લોકો આવીને તમારા દેશના લોકોને જ્ઞાન આપે, કરોડોની સહાય આપે, ધર્મને માર્ગે ચઢાવે અને તે માટે પિતાની જીંદગી આ દેશમાં ખપાવી દે, અહીં આ મરવાની, દટાવાની હાંસ રાખે પણ તમારું તો રૂવાડું સરખુંએ ન ફરકે ? જજૂની વસ્તીને તેમનાં જંગલોમાં જઈ સહાય તો ન કરે, પણ તેમનાં લોહી ચૂસવાને અને ગુલામી દુનિયામાંથી નાબુદ થયે તે તમે ગુલામગીરીમાં તેમને સબડા એ શું તમારી પ્રજાતરીકેની લાયકી છે ? બિહારના સાંતાલ પ્રગણામાં ૪૦ વર્ષથી કામ કરતે નોર્વને રેવ. બોર્ડિંગ કે ગરીબ સાન્તાલોના લેહી પરૂ ગૂંથનારા ડોક્ટર મેકફેલ કે તેની પત્ની ડોકટર મેકફેલ કે હમણાં જ પિતાને સ્વદેશ અમેરિકા સીધાવેલ અહમદનગરના ડેકટર મની જેડીમાં મૂકી શકાય એવો એક પણ હિંદી નર તમે બતાવી શકે તેમ છે ? ‘‘પર દુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે” એ વૈષ્ણવની વ્યાખ્યા એકે વૈષ્ણવને લાગુ પાડી શકાય તેમ છે એમ છાતી ઠોકીને કઈ કહી શકશે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ લોકસેવાના સાચા ઉમેદવારે માટે ઉત્તમ તક 9169 પોતપોતાની જ્ઞાતિમાટેજ ? આપણે દેશ અનેક ધર્મ, અનેક જ્ઞાતિ અને પેટાજ્ઞાતિ તથા ટોળામાં વહેંચાઈ ગયેલો છે. તેમાં સુધરેલા પ્રકારના “કોમ્યુનાલીઝમ–પોતપોતાના વાડાવાળા માટે કામ કરવાની ભાવનાએ તે હદજ કરી છે. હિંદુ તે હિંદુનેજ માટે, મુસલમાન તે કેવળ મુસલમાનને જ માટે અને પારસી તો નાની કેમ રહી તેથી પોતાના અસ્તિત્વને માટે કામ કરી રહ્યા છે. હિંદુઓમાં વળી નાગર બ્રાહ્મણ પિતાની જ્ઞાતિવાળાએામાટે, વાણી આ વાણી માટે, ભાટિયા ભાટિયામાટે, પાટીદાર પાટીદારમાટે એમ સૌ પોતપોતાને માટે ફાડી લેવાની પદ્ધતિ પર કામ કરી રહ્યા છે; પણ આ તો જે કામે જાગતી છે, આગળ પડતી છે, બુદ્ધિમાન છે તેની વાત થઈ; પણ જેઓ ઘરે નિદ્રામાં છે, જેમને દેશનું કે પ્રજાપણાનું ભાન સુદ્ધાં નથી, જે કેવળ પોતાનું પેટ ભરવામાંજ ગુંચવાઈ ગઈ છે, જે દારિદ્રમાં ડૂબી ગયેલી છે તેનું કોણ? નાગરનાં મંડળે કળીઓને સહાય કરવામાટે બંધાયા સાંભળ્યાં નથી, વાણી કે ભાટિયાઓએ હલકી ગણાતી જ્ઞાતિઓને માટે શાળાઓ ખોલી નથી, (બકે પોતે સ્થાપેલી સંસ્થાઓ ફક્ત ઉચ્ચ વર્ણના હિંદુઓ માટે છે એમ આકાશગર્જના કરતાં લજિજત થતા નથી. ) પાટીદારોએ અંત્યજોને સારી સ્થિતિએ ચઢાવવા પ્રયત્નો કર્યાનાં આપણને સ્વપ્નમાં પણ આવ્યાં નથી. નોવે–સ્વીડનના કે કેનેડાના પ્રોટેસ્ટન્ટ લોકે કે ફ્રાન્સના કે ઈલિના રોમન કેથેલી, કે ખ્રિસ્તી ધર્મના સેંકડો પંથેના અનુયાયીઓ હિંદના લેકેને ખ્રિસ્તી ધર્મનું જ્ઞાન આપવા કરોડ રૂપિયા એકઠા કરી મોકલે અને વાપરે; પણ અમારાજ દેશના, અમારાજ ધર્મને, પોતાને ઉચ્ચ કહેવરાવતા લોકે અમારાજ ધર્મથી અજ્ઞાન ભાઈઓને માટે પૈસો પણ ન ખર્ચ, દવાખાનામાં તેઓને પેસવા પણ ન દે તથા શાળાઓમાં પરદેશી સરકારને હુકમ છતાં પણ અંત્યજ બાળકને દાખલ ન થવા દે એ જેટલું શરમાવનારું છે, તેટલું જ સત્ય છે. એકાદ શિંદે પોતાને અંત્યજોના કલ્યાણના કામમાં ખપાવી દે, કે એકાદો નીલમણિ ચકવર્તી આસામની ખાસી ટેકરીમાં પિતાના બુઢાપામાં પણ સેવાકાર્ય કરે તેથી દેશનું દળદર ફીટવાનું નથી. પરાઈ પીડ જાણે પ્રાંતે પ્રાંત અસલ વતની કામ માટે કલ્યાણકારી મંડળીઓ સ્થાપવાની જરૂર છે. તેને અંગે આખી જીંદગીભર સેવા કરનારા હિંદી મિશનરીઓ-સેવક–કડીબંધ અને સેંકડો જોઈએ. સેવા કરનારા ઊંકટરો, લાખો રૂપિયા મેળવીને કીર્તિ પ્રાપ્ત કરનારા નહિ, પણ ગરીબોની સેવા કરી ખ્યાતિ પામેલા મીરજના ર્ડોકટર વાનલેસ કે બામદાના વેંકટર-યુગલ મૅકફેલની માફકના કાર્યકર્તાઓ જોઈએ છે. પિતાની વિદત્તા ગરીબોનાં બાળકોને તેમની ઝુંપડીઓમાં, પહાડનાં શિખર ઉપર કે ગાઢ જંગલમાં જઈને જ્ઞાન આપનારા અધ્યાપકો અને આચાર્યો જોઈએ છે. કોઢીયા (પતિયા), લૂલા, લંગડા, આંધળા અને નવારસ બાળકોની સેવા કરનાર ડૉકટરો અને દુનિયાદારીમાં પીઢ થયેલા ગૃહસ્થો જોઈએ છે. ભીલ, ચોધરી, ગામીટ, દુબળા, વારલી, કાતકરી, વડર, વાદી, રાવળ, શકુર, ટેડ, ચમાર, ભંગી, શેણવા, કાથુડીઆ, કેટવાળી વગેરે એવી એવી કેમોનાં સ્થાને શોધી કાઢી, તેમની વચમાં તેમની બોલી શીખી, તેમને જ્ઞાનવાન, ધાર્મિક તથા ધંધાદારી બનાવનારા સેંકડો બકે હજારો કાર્યકર્તાઓ જોઈએ છે. આવા સેવકો ભાડતી કે સારા પગારની લાલચે મળી શકશે નહિ. જેને ઈશ્વરી સંદેશે મળશે, કે જેને પોતાના દેશના કલ્યાણ માટે ધગશ હશે, કે જે ખરે ભ્રાતૃભાવ સમજતો થશે, કે જે યજુર્વેદના વાકય પ્રમાણે “હું મારા દેશને માટે અનેક કષ્ટ સહેવાને તૈયાર છું” એમ કહેશે; એટલું જ નહિ પણ ખરેખર મનથી આચરશે તેજ આવું કાર્ય કરી શકશે. અલબત્ત, આવા લોકોને તથા તેમનાં બાળબચ્ચાંને ખાવાને રેસટલો તે જોઈએ અને તે પ્રજાએ-એકલા શ્રીમંતવર્ગે નહિ પણ સાધારણ જનસમૂહે પણ-પૂરો પાડજ જોઈએ. આ રિ કળિયુગ પ્રમાણે આચરણ કરે અને બીજાઓ ના જુએ; પણ સત્યયુગના આચરણ કરનાર માણસ આજે પણ સત્યયુગ છે. એમ માને અને મનાવે. “પરાઈ પીડ” જથ્વીન દિવ્ય ચક્ષુની જરૂર નથી. માનુષી ચડ્યું અને અનુકંપાવાળું હૃદય બસ છે. એવાને પરાઈ પીડના ઉપાય કરવાનાં સાધન મળી જ રહેશે–પ્રભુ પૂરાં પાડશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ સંવેદન–સંહિતા સંવેદન–સંહિતા (લેખક:- સૌ. કનુબહેન દવે, “મુંબઇમામાર ના ૧૯૮૨ ના દીપોત્સવી અંકમાંથી) જગતજ જગતને છોડવશે, મંજુભાઈ ! સારાયે જગતનાં પાપથી ત્રાસી તમે તે જગતપરને મેહજ ઉઠાવી લેશો. તેની ઝીણી ઝીણી “વર્લ્ડલીનેસીસ ને નહિજ ગણી રહો. એ તો સાવ સ્વાભાવિકજ છે. એક બાજુ જગત ને બીજી બાજુ જગન્નાથ. એકમાં પડ્યા ને લબદાયા ત્યારે બી ખોયો. એકમાં અલિપ્ત રહ્યા ત્યારે બીજાને મેળવ્ય; અને તે મેળવ્યું એટલે બીજું કંઇજ નહિ, પણું જીવન સારી રીતે જીવતાંપ્રભુરાહમાં જ પરેવતાં આવડયું, એ ચોકકસ થયું. આત્માને તારવાતે માટે હરેક જે પળે ચોવીસે કલાક કાયમ નિકટજ વસી રહે છે, તે પ્રત્યેક પળનો ઉપયોગ કર્યો એજ ‘પ્રભુમય જીવન’-એજ જગન્નાથને મેળવવાનું મંગલાચરણ ! સૌ કામ તેનીજ ખાતર ને તેને અનુલક્ષીને કરવાં એ બાબત તો ક્યારનીયે હું જીવનમાં વણી રહી છું. પુત્રીને પણ મારો એજ આદેશ છે, ને તે સંપૂર્ણપણે સમજી ગઈ છે. એટલે મને સંતોષ છે. આથી જ હારજિતના ઓળા તેને નહિ અડકી રહે, તે તેથી નહિ લોભાય, તે તેની પાર સચ્ચિદાનંદનું સત્ય વિકસે છે તે પ્રત્યેજ વળશે ને તેને જ સત્કારી સ્વીકારશે ને સન્માનશે. “ હારની હાર, લલાટ લખી હારની હાર. ” એ તમારું ગીત મને તો જરિએ પસંદ ન પડ્યું. પ્રત્યેક મોટા માણસોસંત ને મહંતોજગતની દષ્ટિએ હારે જ છે. ભગવાન બુદ્ધ તથા ઈસુ ખ્રિસ્તને વિષે જગતને પામર વર્ગ શું ધારતો હશે? રાજપાટનાં વૈભવી સુખ છોડનાર એક રાજકુમારને જગતનીજ હારજિતમાં ર પુએ વર્ગ કેવી દષ્ટિથી જેતે હોવો જોઈએ ? તે તો એમજ માને કે, આ મિથ્યા દુઃખ શામાટે વહોરી રહેલ છે? તેવીજ રીતે ભગવાન ઈસુનું. જગતની દષ્ટિથી તે તેને વધસ્થંભ પર ચઢવાનું શું પ્રયોજન હતું? એમજ કહી શકાય ! આવાં અનેક દષ્ટાંતો સંસારના ઈતિહાસમાં તો સચોટ નિર્દેશાયાંજ છે. જેણે જેણે અહીંનું સુખ વહાલું કર્યું છે, તેણે તેણે ત્યાંના “ટ્રેઝર' ગુમાવ્યાજ છે. જગતના માછીએ જ્યારે જગતનાં માછલાં મારવાથી છૂટવ્યા, ત્યારે જ માનવ માછલાંઓનો ઉદ્ધાર કરી શક્યા. અલબત્ત, આ ઈશ્વરી 2તમે કહો છે તેમ “ ટે બલ’ કદાચ ન દેખાય, પ્રસંગે તેમાં “અન્યાય જેવું જણાય; છતાં તેમ તે નથીજ. ધણાકાને એમ લાગે છે કે કેવળ નિષ્પાપ એવા ભગવાન ઈસુને વધસ્થંભ છે ? પણ એ તે રૂ૫ગ્રંથિ ઉકેલશે તે તરતજ જણાશે કે સત્યના, સૌદર્યના ને સારપના મંત્રામાટે * સીફીકેશન’ સહન કરવું જ પડે. તે દ્વારા તેમની ગણના થાય તેમ કોઈ મહાન ઘટનાની ખાતરે આવા પ્રસંગે મહાન પુરુષોના જીવનમાં યોજાયેલા છે. કેઈક પ્રાચીન મહત્તમ ભાવનાને જગતમાં બલવતી કરવાના કારણે એટલે દેખીતી હારેમાંય હું તે તેનાજ ‘ જય જયકાર ' ન્યાળી રહી છું ! અલબત્ત, કદાચ આપણું ધૈર્ય ખૂટી જતું જણાય છે; કદાચ આપણી બળસંપત્તિ નષ્ટપ્રાય થતી ભાસે છે; કદાચ આપણા અધિકારથી વધુ પડતું કાર્ય આપણે ઉઠાવી રહેલ છીએ એમ જણાય છે; પરંતુ તે સૌ તેમ ભાસેજ છે, જણાયજ છે; નહિ કે તે તેમજ છે. “સેઇંગ મશીન’ ના બે ઉત્પાદકે તો સાવ ગરીબડી માડીના જાયા હતા. એક મધરાતે તેમને વિચાર થયો કે, “સેંગ ઓફ ધી શર્ટ ” ની ગાનારી બિચારી ગરીબડી તેમની બહેનને માટે તેમણે કાંઈક યંત્ર તે ગાતવંજ: અને અનેકાનેક વિદને આવ્યા છતાંય તે તેમણે ગેલેં ને સારી સ્ત્રી જાતને આશીર્વાદ ઝીલ્યો. લ્યુથર કોણ? એક ખાણ ખોદનાર માબાપનો પુત્ર. “ રાજસભાને છાપરે જેટલાં નળીયાં છે, તેટલા ભલે મારા દુશ્મન છે, તો પણ હું તો સત્યને માર્ગેથી નહિ જ ચળું” એ ટંકાર એક ખાસુખેદુને છોકરે બાલી ઉઠી ને જગતે તે ઝી. એને તાપ ને કષ્ટ સહેવાં પડયાં; પણ પાછળથી આજ પાંચ વર્ષને ઇતિહાસ તપાસશો તે માલૂમ પડ્યાવિના નહિજ રહે કે, રાજસભામાં લ્યુથરનો ઉકેલેલો પ્રકટ પ્રતિધનોજ પ્રભાવ જ્યાં ને ત્યાં વિજયી થયેલ છે. અસતની સામે પ્રકટ પ્રતિષેધ અને તેમ કરી સંતનું સંસ્થાપન-એજ છેલ્લાં પાંચ વર્ષના દુનિયાના ઈતિહાસનું ગંભીર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ સવેદન–સહિતા ૧૯૯ માં ગંભીર તારતમ્ય નીકળી શકે છે. ગાંધીના ‘સત્યાગ્રહ' ને ‘અસહકાર' પણ તેનાજ ફ્ગામાત્ર છે-તેજ પ્રમાણે અન્ય દેશાના રાજવિપ્લવા પણ તેનેજ આભારી છે. એકલા રાવિપ્લવાજ નહિ પણ સમાજ ને ધર્મ પણ તે ‘ આઉટસ્પોકન એમફેટીક પ્રોટેસ્ટ ' જ આજ જ્યાં તે ત્યાં આદરી રહેલ જણાય છે; અને એ રીતે ગીતાવાયની સિદ્ધિ કરી રહ્યા છે કેઃ જ્યારે જ્યારેજ અધાર ધર્મનેા થાય, ભારતી; જામે અધર્મનાં જૂથ, ત્યારે હું નિજતે સ્રર્જો. સરક્ષા કાજ સાધુની, પાપીના નાશકારણે; ધર્મ સુસ્થાપવા માટે “જમ્મુ છું હું યુગે યુગે.” “જન્મ છું હું ક્ષણે ક્ષણે” એજ વાકય મને તે ત્યાં યાન્નયું હેત તે અતિપ્રિય લાગત. આપણે જોતા નથી, જાણુતા નથા,પણ તે તે ક્ષણે ક્ષણેજ જન્મે છે. સના જયતી ખાતર અને અસત્ના પરાજયની ખાતર; અને એનું સત્ તે સાચું છે, જગતનું નહિ. જ્યારે એના ને જગતના સ્વીકારેલા સત્ની વચમાં ફેરફાર હાય છે, ત્યારે જગતનું સત્ તે અસત્ છે, એમાં લેશમાત્ર પણ સંશયને સ્થાન નથી. રૂપિયા, આના તે પાની ગણુકત્તિમાં રચ્યાપચ્યા જગતને તે મહાન કાનુનના મહાન સત્તની કેવી રીતે એળખ હોઇ શકે ? પશુ આપણે જ્યારે તે સબંધી કંક જાણીએ છીએ, જગતથી પર ઉભવાને ક કે પ્રયત્ન કરી રહ્યાં છીએ, ત્યારે આપણે તે ચોખ્ખા ધર્મજ છે, મજીભાઈ ! કે જેમ બને તેમ જગતની સવિષમતાઓને ગળીજ જવી, તે તેની પાર પ્રકટ પરમાત્મતત્ત્વનાં સદેાદિત જય જયકારનુ ંજ નિસ્થળ સ્વરૂપ નિહાળવું. વધુ શું લખું ? X × X X ક્રોધને છતા, મનુભાઇ! તેા ઉંડામાં ઊંધું તે મહાનમાં મહાન કામ કરી શકશો. મિથ્યા ચીડ તા નજ વી જોઇએ. તે સર્પને તે માથાપરથી ઉતારી-ઉછાળી કાવ્યેજ છૂટકે. શમતા-શાન્તિને થાકમાં પહેલું સ્થાન ગીતાકારે આપેલું છે. એ શાન્તિ આપણે ન સમજીએ તે બ્રહ્મકર્મીમાંથી ચલિત-પતિત થએ છીએ, એમજ ગણાય. સમત્વ-સામ્ય-શાન્તિ-એ સૌ તેના યેાગનાંજ પથિયાં છે, બ્રહ્મનિષ્ઠ થવાનાં તે સાધન છે. પ્રભુજીના આશીર્વાદ ઉતરા ને સૌને બચાવી લેા; ઉગારી-ઉદ્દારી રહે. કામ, ક્રોધ અને લાભ એ ત્રણેને નદ્વાર ગીતાકારે કહ્યાં છે, તેમાં શું ખાટું છે ? તેમાં પ્રવેશ કરનાર મનુષ્ય સીધા નર્કમાંજ પડવા તૈયારી કરી રહેલ છે એ સાવ સાચું છે. ધર્માં વિદૂ कामाऽहम् ””—એ પણ તેનુંજ કથન છે, અને તે સત્ય છે. સજ્જીવનને પેાખતી, ઉચ્ચ કરી, પવિત્ર કરતી, જે જે કાંઇ પ્રેરણાએ, ભાવનાએ, કામના, ઇચ્છાભિલાષાએ ચિત્તસ્થળે જામે તે સૌ તેનાજ સ્વરૂપમાત્ર છે. તેજ તેમને સૌતે પ્રેરક, ચાલાક ને શાસક પિતા છે; પરંતુ તેથી વિરુદ્ધ જે જે કાંઇ ભાવ અસજીવનને પેખતા તે સૌ નઠારજ ાણવા. આજ પ્રમાણે ક્રોધનું ‘પુણ્યપ્રકાપ' એ વ્યાજબી છે. દેવાધિદેવ પણ એવા પુણ્યપ્રકાપ ધારણ કરી રહે છે. સાધુની સંરક્ષા કાજે અને પાપીના નાશને કારણે તેનેય પ્રકાપ ધારણ કરવાની ફરજ પડે છે; અને તેવે પ્રકાપપ્રસંગે મનુષ્ય ધારણ કરે તેા તેમાં અડચણુ નથી. અન્યાયની સામે, અધર્મની સામે, દુષ્ટતાની સામે, ન્યાય, ધર્મ ને પવિત્રતાનું સંસ્થાપન કરવા-કરાવવા ગમે તે કક્ષામાં રહેલ મનુષ્ય પુણ્યપ્રકાર ધારણ કરવા શક્તિમાન છે--રાજ્ય, સંસાર કે ધર્યું—ગમે તે મામાં. આમાંય ક્રોધ પ્રાણીપ્રતિ ન હોવા જોઇએ. અન્યાય, અધમ અને દુષ્ટતાના ભાવપ્રતિજ તે હાવા જોઇએ; બાકી નાની નાની ખાખતમાં ક્રોધ કે ચીડ થઈ આવી કપાળ કે માથાં ફૂટવા જેવી સ્થિતિ થાય તે તે દુ:સહજ ગણાય. તે ક્રોધ પુણ્ય નથી, અપુણ્ય માત્ર છે. તે ક્રોધ તામસી છે, તે ચેોખ્ખુ નકારજ છે. અસયમી માણસેાજ તેને વશવર્તી થઇ રહે છે ને પાપને માર્ગે પળે છે. આત્માને તારવા તેમજ ડૂબાડવા આપણેજ હાથ છે. સયમ તે તારનાર છે, અસંયમ તે ડૂબાવનાર છે. સયમ તે સ્વ છે, અસયમ નર્ક છે. પુણ્યપ્રકૈાપ દેવને વહાલેા છે, ને તેથી દૈવી છે. કેવળ ધ દેવને અપ્રિય છે અને તેથી તે આસુરી છે. હવે લેાવિષે વિચારીએ. તેનું પણ તેમજ છે. પુણ્યલેાભ, અપુણ્યલેાભ, ઉચ્ચાચ્ચ વધવાની પ્રત્યેક આશાભિલાષ ને ધ્યેયને મેળવવા માટેના પ્રયત્ને તે પુણ્યલાભનાજ ગણી શકાય; પરંતુ મેંકબેથને લેાભ તે તેમ નજ ગણાય. તે તે ચેોખ્ખું નર્કદ્વારજ કહેવાય. આજ પ્રમાણે ધનલેાભ, કીર્તિલાભ એ સૌ એષણાઓનું સમજી શકાશે. કાઈનું ખૂરૂં કરી પેાતાનું ભલુ કરવાની ઇચ્છાથી જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ સવેદન–હિતા લેાલ રચાય તે અપુણ્ય. જ્યારે સનું ભલુ યેાજાઈ પાતાનુ ભલુ' કરવાની ઇચ્છા રખાય અને તે માટે પ્રયત્ને રચાય તે લેાભ પુણ્ય, કેવળ ધનલેાભી થઈ કે કીર્તિલે।ભી થઈ શરણ પહેલાંએની સુખાકારી સુદ્ધાંતે ન જાળવી શકાય ત્યારે તે લાભ તા નકાર જેવેાજ હું ગણી શ“ભલે પછી લેકની વાહવાહ ખેલાતી હાય. × X X × પ્રભુ પ્રથમ-પિતા પ્રથમ-અને તેના પ્રેર્યાં આપણેઃ એ સાવજ સર્વોપરિ હાવે! જોઇએ; અને પ્રભુ એટલે સ સત્, સર્વ જ્યાતિ, સર્વ અમૃત, સર્વ આનંદ, સ` શાંતિ, સ શક્તિ, સ જ્ઞાન, સર્વાં વિજ્ઞાન, સર્વ સમૃદ્ધિ, સર્વ સિદ્ધિ ને સર્વ શિવત્વ ગીતાકારે મનુદેવને આત્માપન્થેન ' જેવાથી ઇચ્છા પ્રકટ કરી છે. માનવદેહનાં પ્રત્યેક અણુઅણુમાં જે જીવનતત્ત્વ રેલી રહ્યું છે અને જે શાશ્વત તથા સનાતન છે, તે દૃષ્ટિથી પેાતાને અવલેાકવાની ભાવના પ્રકટેલી છે; અને નીચલું ટાગારનું ગીત પણ એજ રણકા રવે છેઃ મારે સકળે અંગ આપનેજ સચેતન સ્પ છે એમ અનુભવી, હે જીવનપ્રાણ ! હું મારા શરીરને સદૈવ પવિત્ર રાખવા પ્રયત્ન કરીશ. સમસ્ત શરીરની પવિત્રતા-બાહ્યાંતર શુદ્ધિ-એટલામાટે ધારણ કરવી કે તેને અગાંગ તેનેજ સચેતન સ્પર્શ છે. રક્તના ધેાળા અને રાતા કણેમાં નસેનસ ફરતા જીવનતત્ત્વમાં તેજ અનુત્તમ વિહરી રહેલ છે, એમ સાક્ષાત્કાર થાય ત્યારેજ આ શુદ્ધિ તેના સર્વોત્તમ સ્વરૂપમાં પ્રકટ થઇ શકે. પ્રભુસર્જિત વિરાટ વિદેહને નાનીસુની પણ લા ન નડે, એવુજ આ નાનકડા મનુદેહનુ સર્વાંગ શુદ્ધ ચિંતન-કર્મ હોવુ જેએ. અને આવી શુદ્ધિ જળવાઇ એટલે ઉંચી કેાટિની ભૌતિક તે આધ્યાત્મિક શુદ્ધિ એની મેળેજ સાંપડી એ સિદ્ર છે. આ શુદ્ધિથકીજ મનુષ્ય ઈશ્વરની પ્રકૃતિરૂપ સાચી રીતે ઉભા, એ પણ સાથે સિદ્ધ થયું. ગીતાકારે વર્ણવેલી દૈવી સપત્તિના પ્રત્યેક ગુણ આ જાતની શુદ્ધિના ઉત્પાદકજ ગણી શકાશે. તેમાંના આસુરી ગુણે તે આ શુદ્ધિના કટ્ટા વિરધીએ ફેરવી શકાશે; અને તેમની શિક્ષા પણ ભગવાન કૃષ્ણે સ્વમુખે ભાખેલ છે, તેવીજ તે નરાધમ ક્રૂરને છાજતી થઇ રહેશે; જ્યારે દેવી સંપત્તિને વરેલ વિભૂતિપ્રત્યે તેને અપૂર્વ ભાવ સદૈવ ઝરતાજ રડેશે, એ પણ નિઃશંક છે. * X X X X * સુખદુ:ખ આવે તે સહેવાંજ જોઇએ. ઈશ્વરે મનુષ્યને સ્વતંત્ર ઇચ્છાશક્તિ બક્ષી પૃથ્વીપર પાઠવ્યા– સ્વતઃ તરવા કે ડૂબવા ! થ્યા તે। દુઃખ; ને તો તે। સુખ. સુખ ને દુઃખના મૂળનું પ્રતિપાદન હું તો આમજ કરી શકું છું. ઉપરાંત એ સુખદુઃખતે તેણે ‘ અનિત્ય ' કહ્યાં છે, અથવા ‘નિત્ય આવતાં ને જતાં ' જણાવ્યાં છે. તે સ્થિર ની સ્થિર તે ઇંદ્રિયાથેથકી પર શાશ્વત શિવત્વ છે, જેને અશાશ્વત સુખદુઃખની ઝડીએ જરાયે અસર નથી કરી શકતી. નિસક્ત નૃત્તિથકી કેવળ તેમને ભગવવા માત્રતાજ આદેશ છે, નહિ કે તેમાં લુબ્ધને લદબદ થવાને. કહે છે આપણાં કમોપર સુખદુ:ખના આધાર છે. અલબત, તે છેજ. ઉપર કહ્યું તેમ પેાતાનાં તારણુનાં મૃત્યુનાં ફળ સુખ. પેાતાના અવસાદનનાં કૃત્યોનાં ફળ દુઃખ. તે આજ મળે કે કાલ મળે; પરંતુ જરૂરજ મળે. એના ફળવિના તેા દૂર દોડી શકાયજ નિહ. આમ છતાં દયાળુ ઈશ્વર બવાની અણીએ પણ પેાતાના પુત્રને-પ્રતિકૃતિને બચાવવા-ઉગારી લેવા એછી જહેમત નથી ઉડાવતા. અનેકાનેક ‘વનિ ગ્સ' દ્વારા તે મનુષ્યમાત્રને ડૂબતે! અટકાવવા કોશીશ કરી રહેલ છે; અને છતાંય માનવી જ્યારે તેજ પતનપથેજ વળે છે, ત્યારે તે! ઈશ્વર પણ નાઇલાજ છે-ત્યારે તે તેનાં ફળ મનુષ્યને મળેજ છૂટકા. આદમને ઓછી ‘ધાન↑ ગે!' નહેાતી અપાઈ. વને પણ ઓછી સૂચવણી કરવામાં નહેાતી આવી, અને છતાંય તે પડી. ના કહ્યા ઉપરાંત તે એકલી વાડીમાં વિહરવા ગઇ-દુ:ખની આગાહી છતાંય. તે ‘ પડી, ' તે તેને સાથી (બાયલાપણું નહિ, પણ સંપૂર્ણ બહાદૂરીથીજ તેની સાથે ) તેજ પતનના પથ વચ્ચે ઉભેટ સ્વર્ગીય સુખ ખાવાયું. ઈશ્વરના ‘ ન્યાય ' પરમેરપુત્ર ઇસુના ‘દયાભુત્વ વડેજ કે ક! થતાં અટકયે!; તે પુનઃ સ્વર્ગાપ્રાપ્તિ-કલ્યાણપ્રાપ્તિ થશે, એમ કહી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ *********** સંવિદન-સંહિતા ૧૮૧ રહ્ય; પણ હજી તે કલ્યાણ શાશ્વત સુખ દૂર છે. આ પૃથ્વીની સ્થાપના તો પ્રભુએ ઉંડેરા આશય સાથે કરી, પરંતુ તેમાં થયું વિચિત્ર. બીજા તિર્ગોળના વાસીઓ ડૂબવાની સ્વતંત્ર ઈચ્છા છતાંય ન ડૂબ્યા. જ્યારે પૃથ્વી પરના વધારે ને વધારે તે માર્ગે જ જવા લાગ્યા; અને ઈશ્વરની કરણીના અર્થનો અનર્થ થઈ રહ્યું. વળી પાછી ખુબી પણ એ થઈ કે દેખીતી રીતે પુણ્યાળુઓ–ધમીઓને ત્યાં ધાડ–દુ:ખનાં વાદળ વધુ ને વધુ છવાવા લાગ્યા, જ્યારે પાપીઓ-અધર્મઓને ત્યાં સુખની દેખીતી વૃષ્ટિ થઈ રહી ! પરંતુ વૃષ્ટિને પરિપાક અમૃત મોડે નથી, તે ભાન તે વૃષ્ટિ ઝીલનારાને ન રહ્યું. તે તે ફળ આવ્યેજ જણાયું; અને એ ફળ એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ સાથેનું ઈશ્વરી કાનુનનું ઉલ્લંઘન કર્યાનું દુઃખ. આનું નામજ વિચારફળ. પ્રભુએ તેથી જ કહ્યું, રૂડા વિચાર, રૂડી વાણી ને રૂ વર્તન; નેક મનસની, નેક ગવસની ને નેક મુનસની; એનાં ફળ સુખથી ભરપૂરજ હોય. ભુંડા વિચાર, ભૂંડી વાણી ને ભુંડા વર્તન બદમનશની, બદગવશની, બદકુનશની એનાં ફળો દુષ્ટ ને દુઃખકરજ હોય. બે ને બે ચાર જેવીજ આ વાત. ગુલાબ વાવો ને ગુલાબજ પામી રહે. કૌચ વાવે ને કૌચને ઉછેરી રહે. માટે જ તેણે કહ્યું: “પિતાને માટે જેવું ઈછો તેવુંજ સામાને માટે પણ ઈચ્છો.” તમને કોઈ બીજા કહે ને ગમે-ન ગમે, તે જ રીતે તમે પણ બીજાને માટે તેને ગમતું – ગમતું વિચારીને જ વિચાર, વાણી ને વર્તન આદરી રહે. તમને શુભ ગમે છે તો બીજાને શુભ થાય તેવું જ તમે કરી રહે. તમે તેનું અશુભ ઇચ્છશે, તો તેનો બદલો અશુભજ તમને મળશે. આજ કે કાલ કે પરમ દિવસે-પણ નિશ્ચય મળશેજ મળશે. અશુભ કદીય શુભમાં નહિ ફેરવાય-તેમ શુભ અશુભમાં. એ તો “નારા विद्यते भावो नाऽभावो विद्यते सतः' “સમરવં ચામુ ”—આ સમત્વને ધારણ કરવું, એ ભારેમાં ભારે દુઃખની, કટુતાની, ઝહરની, ઝડી વરસી રહે તો એ સમત્વનો ત્યાગ ન કરવો, શાન્તિ પકડી રાખવી અને તેમાંય–ઉંડામાં ઉંડા એ કટુતાના વર્ષમાંય–અમીવર્ષણ પરમાત્મન રાજી રહેલ છે, એવો સાક્ષાત્કાર કરે તેજ અહીંના માનવજીવનને સર્વથા ઉચિત છે; અન્ય માર્ગ–તવાને-ભવબંધ પાર જવાન-નથીજ. દુ:ખ આવશે-શેક ઉતરશે; અશાન્તિ ઉત્પન્ન થવાનાં અનેકાનેક કારણો હશે; ગ્લાનિ, વિષાદ અને ઉદાસિતા ચિત્તને ઘેરી લેશે; વર્તમાન, ભૂત અને ભવિષ્યના વિચારો, સંકલ્પો, તર્કવિતર્કો મનને ડોલાયમાન કરી મૂકશે; મનુષ્ય-સગાંસંબંધીઓ–મિત્રો, સૌ પ્રત્યે કદાચિત ખફા–મરજી પણ થઈ આવશે; તેમના કડવા બોલ સાંભળવા પડશે; – આમછતાં જાતે તે પાપમાં ન પડાય, • જાતે તે સમવને નજ ઇડાય એ ખાસ લક્ષમાં રાખવાનું છે. ઈશ્વરે જીંદગી દીધી છે. તે તેની ખાતર, તેના સમત્વના કાનુનને વશવત બની જીવવાની ખાતરજ જીવાવી જોઈએ છે. ક્રોધ, અસૂયા, ઈર્ષ, ધિક્કાર, દેપ એવા દુર્ગુણો તે ત્યાં નજ હોવા જોઈએ–શું પ્રાણી કે શું પદાર્થપ્રત્યે. ગીતાકારે જે પેગ જમાવવાની સૂચના કરેલી છે, તે વ્યાજબી છે. થિર આસન માંડી સ્વસ્થ ચિત્તે એક સ્થળે બેસી યોગ માંડવો એ આજના પ્રવૃત્તિમય જમાનામાં અને એકાગ્રતાવિરુદ્ધના જીવનક્રમમાં સાવ જરૂરનું છે. ચોવીસ કલાકમાંથી આવો એક કલાક જૂદો મૂકાય તોયે ઘણું સારું. હું તે એ કલાકને “મહાલક્ષ્મી” સમોજ ગણી લઉં. એ ભલાઇની ઘડીને જીવન સરસી વધાવીજ લઉં. સ્વભાવપુર:સરની શાન્તિ અને અભ્યાસ તથા ગવડે કેળવેલી શાન્તિ એ બેમાં ફેર છે. પહેલી શાન્તિનો કદાચ ભંગ થવા પામે; પણ સદઢ થયા પછી બીજી શાન્તિ તે નિશ્ચય ને અડગજ રહે. અનેક ખડકો ને વિકટ પ્રસંગો વટાવીને જીતેલી શાન્તિ-સમતા સદૈવ અજેયજ રહે. વિષમતાને કોઈપણ નાના કે મોટા પ્રસંગે તેને નજ છોડી રહે. તેને કિલ્લો સદા સર્વદા સુસજજ ને વિજયવંતજ રહે. સમત્વ રાખવા માટે એક માન્યતા સાબીતી મેળવેલી માન્યતા ખાસ આવશ્યક છે. તે માન્યતા આ છે કે, ઈન્દ્રિય સૈ શીત અને ઉણસમાં સુખદુ:ખવન્તા છે, અનિય છે, આવતા ને જતા છે અને તેમને સહી લેવાને તેમ કરી તેમનાથી પર ઉભવું એજ સાવ શ્રેયસ્કર છે–એકનું એક દુઃખ, એકનો એક શોકનો પ્રસંગ, એકનો એક વિષમ બનાવ ઝાઝી વેળ નહિજ ટકે અને તેથી જ તે પ્રત્યે ઉદ્-આસીનતા (ઉંચે બેસણે બેસવાની રીત જ) અખત્યાર કરવી જરૂરી છે. કુદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ સંવેદન–સંહિતા રતને કુદરતનો કર્તા એ વિષમ પ્રસંગની ઘટતી ઉકેલથી કહીજ રહેલ છે, ને જેવા સારા પ્રસંગે આવ્યા ને ગયા તેવીજ રીતે આ નરસા પ્રસંગ પણ આવ્યો છે ને જતા રહેશે. એ નિઃશંક છે એમજ માનવાનું છે. એવોજ કમ-સર્વત્ર પ્રવતી રહેલ જોવાનો જવાને છે અને એ રીતે સાચા યોગીને છાજે એવું જીવન જીવવાનું છે. “સંસારમાં સરસ રહે ને મને મારી પાસ” તે આજ રીતે થઈ શકે. જનક ઇત્યાદિઓ આજ માર્ગે જીવન જીવતાને આવી તેને છતતા. સંસારનાં કાર્યોનો નિકાલ તેઓ આ એકાય વૃત્તિવડેજ લાવી શકતા. તે તેને બાધક નહિ પરંતુ સાધક નિવડતી અને આ પાર તથા પેલી પાર બનેની સિદ્ધિ સ્થાપતી. આનંદ એ પરમાત્માનું પરમસ્વરૂપ છે. એક તારાના પ્રદેશમાંથી બીજાપર પ્રવેશ આદરતી વેળાના તેના ભવ્ય દિવ્ય સંચલનનો આનંદ કંઈક અનેરેજ છે. સૃષ્ટિક્રમમાં જ્યોતિર્ગોળ ગબડાવવાનો-ગાવવાનો તેનો જીવન આનંદ પણ અદભૂતજ છે. તેનું સાકારનિરાકારત્વે અલૌકિક આનંદહાણ ૯હાઈ રહે છે. તેના મૂળનું નાનકડું મરકલડું, તેના નેત્રની નાનકડી અમૃતરેખા, તેની સમસ્ત સૌન્દર્યવતી પ્રતિભા પ્રભાઅજબ અજબ છે. વેદોએ નેતિ નેતિ કહ્યા તે વ્યાજબીજ છે. એ અવર્યાનું વર્ણન કેણ કરી શકે ? તેમ એના અવર્ય આનંદનું વર્ણને કેવી રીતે થઈ શકે ? જ્યાં જ્યાં જીવન ત્યાં ત્યાં આનંદ. ત્યાં જ્યાં આનંદ ત્યાં ત્યાં પરમાત્માનો વાસ. આખું વાતાવરણ કેવળ તેના સંગીતાનંદના રણકારે જ રમી રહ્યું છે. વાયુની પ્રત્યેક લહરિમાં લોકલકાન્તરમાં પ્રસરી રહેલ જેની આનંદળજ ઉછળી-ઉભરી રહી છે. નેહ, સત્ય, સૌન્દર્ય—એ આ આનંદનાં વિવિધ અંગો છે, અને ઈશ્વર તે ત્રણેયંત્ર છે— ત્રણેથી ઓતપ્રોત છે–તે જાતે નેહસાગર છે. તે જાતે સત્યનારાયણ છે. તે જાતે સૌન્દર્યધામ છે; અને આથી તે સચ્ચિદાનંદ છે. તેને જે, જાણો ને અંતે પ્રવેશ એ કંઈ ઓછું આદત નથી. મનુષ્યોને જાણું નથી એવાં અસંખ્ય સૃષ્ટિધામો આ પૃથ્વીની પાર છે; ને તેના સૌ પાલકે - ને એ રાજાધિરાજ તે પરમાત્મા છે. નરી પ્રકાશપૂર્ણ તો તેની નગરી છે, જે પ્રકાશપૂર્ણ તો તેનો દિવ્ય મહાલય છે, તે સર્વ ચ ને સર્વોત્ર તે સર્વત પાણિવાયુ–સર્વત્ર વિશ્વવિધાનીરમાં એક મહિલીયમ રૂપે વિચરે છે-વિહરે છે. તે આનંદ પારાવાર પ્રકટાવી રહે છે. તેના આનંદમાંથી આનંદજ સર્વત્ર પ્રસરે છે–-પ્રકાશમાંથી પ્રકાશજ સરે છે, તેમ ચંદ્રમાંથી ચંદ્રિકા ને સૂર્યમાંથી સૂર્યતેજ પ્રસરે છે–પ્રકટે છે તેમ આનંદવિહેણી તેની દૃષ્ટિજ નથી. જ્યાં જ્યાં આનંદ નથી ત્યાં ત્યાં તે નથી--તેની અમૃતમીડી દષ્ટિ નથી. ઉંચે ને ભવ્ય આનંદ, આમિક ને પ્રેમલ આનંદ તેને રચે છે, પરમ સેવાભાવી આનંદ તેને આનંદે છે, કૌર સ્મિક આનંદ તે પોપે છે, સત્વ, શ્રીમદ્દ ઉર્જત એ સર્વ જ્યાં જ્યાં છે ત્યાં ત્યાં તે ઉભેલ છે. મજૂરની મજૂરીને આનંદે તેનો જ છે, કારણ તે જાતેજ અનન્ય સેવક છે. સાચે સ્વામી તેજ કે જે સાચે સેવક છે. તેના સ્વામિત્વનો આનંદ તેજ તેના સેવકનો ઉલ્લસિત આનંદ છે. તેની ધુંસરી નરમ છે. તે નરમ ધુંસરીને જે કઈ ધારણ કરે છે–શાતિથી અને બીનફરિયાદે-તેનાં યોગક્ષેમ તે વહી રહે છે. વણમાગ્યાં અતીવ શ્રેયસ્કર મહાદાનાનેજ મરણમાં લાવીએ તોયે તેણે ઉપજાવેલો પ્રત્યેક ચિત્તનો આનંદ નિરવધિ થઈ પડશે–આ પ્રાણ, આ આકાશ, આ પ્રકાશ, આ સૌ સૃષ્ટિસૌન્દર્ય, આ જીવની કાળપરંપરા. શિકાયત--ફરિયાદ તો માણસને ઘટતી જ નથી. તેણે એટએટલું આપ્યું છે--બક્યું છે –વળ્યું. છે--કે વધુ માગી શકીએજ નહિ. “પેરેડાઈઝ લોસ્ટ ” આપણે જ કર્યું છે, બાકી તેણે તો સ્વર્ગરાજ્યના ધણીરણી આપણને ઠેરવ્યા હતા–સ્થાપ્યાં હતા. એજ “ પેરેડાઈઝ રીગેઈન્ડ' પણ આ પણેજ કરી શકીએ છીએ–તેના આનંદના માર્ગે વહીને, તેના સુરચિત ભવ્ય શાસનને અનુસરીનેતેની આલ્ફાદક નરમ ધુંસરી ધારણ કરીને. ઉચ્છિષ્ટ અને અમેધ્ય અન્નની માફક આત્માને ત્રાસક એવા સર્વ કઈ વિચારોનો સર્વથા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ સવેદન–સહિતા ૧૮૩ ત્યાગજ ઘટે છે. નહિતર વિશેષ પ્રકારનાં તેમનાં બંધન, વૃત્તિ, વાણી તે કૃતિ સદાસદા નીચાતિનીચજ કરતાં રહે છે–સંપૂર્ણ અવસાદન. સ્થાપી રહે છે. જેમાં આત્મા સ્વભાન ભૂલે છે, તે અંતે વિનાશને પાની રહે છે. સ્મૃતિભ્રમ અને બુદ્દિનાશ તેા તેના અનુષંગી ને વશવી ભાવે છેજ. જેણે જીવન જેવી મહાન અક્ષિસ દીધી છે–વિનામાયે-તે તેને પાષવાની સામગ્રી પણ પૂરી પાડીજ રહેલ છે. પદ્માલયનાં સૌ પદ્મોને વિકાસ તે વિલાસ વણમાગ્યેજ પ્રાપ્ત થઈ શકયા છે. જે કાળે જે ચેગ્ય હરો તે કાળે તે થઇજ રહેશે. આપણે ઈચ્છશુંવા અતિશું તેાય. આથી કરીને હું નિઃ હ્યું, હું નીચ , હું એનશીબ ધુ, હું નતશીર છું અને તેમજ રહેવા સરજાયેલ ધ્યું, એવું એવું ક્રૂર ભાન કે એવી કઠેર વાણી તેા કદી પણ ન થવાં જોઇએ. ઈશ્વરને તે। કીડીથી કુંજર તેમજ મનુષ્યથી મહાન દેવાપતની સની ફિકર છે. તેણે આ પૃથ્વી તેમજ ઇતર હેાપગ્રહની સૃષ્ટિએ વિનાહેતુએ વા વિનાઆશયે તે નથીજ સ્ત્ર”. નાનુંસૂનુ યે કાંઇ તેના ભવ્ય વિશ્વમાં નિરર્થક નથી; તેમ નિરર્થક રહેવાથે સરજાયું નથી. એક કૂતરાને પણ પુરુષા કરવાની તક મળી છે, એ કહેણી કાંઇ ખેટી નથી. મનુષ્યોની કને પુરુષા મૂકયા છે, તે તે વડે જે જે ભાવનાઓ ઘડે છે તેને પ્રાપ્ત કરવાની પરમ પ્રયત્નશીલતાય તેનામાં બક્ષાયેલી છે. હવે કહે કે મનુષ્ય કયી રીતે કનિષ્ઠ ને નીચ છે ? ઉચ્ચ-નીચતાના ભાવા તે! પેાતાના મનના છે, જેને મિથ્યા શાલન વસ્તુઓપ્રત્યે ધસડાતું અટકાવવુ અને નિશ્ચલ રાખવું એજ ડુ કર્તવ્ય છે. X X X X × શાન્તિના સર્વ કા માર્ગો ઇષ્ટ છે. અશાન્તિ જે વડે ઉત્પન્ન થાય તેમાં સર્વ કાઇ વિચારે, શબ્દો ને કાર્યો સત્થા અનિષ્ટ છે. શાન્તિમાંજ પરમાત્મપ્રાપ્તિની ભાવના છે, અશાન્તિમાં આસુરપ્રધાન રાક્ષસ ઉભા છે ને સર્વસ્વનું પ્રાશન કરી રહ્યા છે. મેટમેટા ખડકા તૂટી પડે, મેટમેટાં વિઘ્નેા આવી પડે, મેટમેટી દેખાતી હારા તે પરાજયે આવી પડે, આવી ાતના સા કિલ્લા જમીનદોસ્ત થાય તોય આત્મશાન્તિ તે નજ તજવી એવેા સાચા સંકલ્પ સદાને માટે હાવાજ જોઇએ. નાનું તૃણુસરખુંય તેની ઇચ્છાવિના ઉપાડી શકાતું કાઇજ કાનુ` બગાડી શકતું નથી. નથી. પાષક તેમજ સહારક કા તેનાંજ છે. વૈર તેનું છે અને તેને તે અદા કરશે. મનુષ્ય નહિ; છતર કા પ્રાણીય નહિ. X X X X × મનુષ્યજન્મ તેના સ્વરૂપમાં તે અહીંયે ધન્યજ છે, જે સાચી રીતે જીવાય તા-જીતાય તે. રદ્દ તે નિત: સ્વર્ગ: અહી જ તેમને માટે સ્વર્ગા છતાયેલ છે, જે જાતે આત્મજિત છે. કામ, ક્રોધ, રાગ, દ્વેષ, લાભ, હિંસાભાવ ઇત્યાદિને જે ચિત્તમાં જરાપણ સ્થાન નથી આપતા તે સા આત્મજિતજ છે-તે સૌ અહીજ ધન્ય છે. વમાન સંધે! ધન્યતા માનીને ઉજળાં રહેલજ તે છે. ભવિષ્યની તેમને દરકાર નથી. ત્રિકાળ તેમને માટે એક જીવન્ત વર્તમાનમાંજ આતપ્રાત થયેલ છે. ‘ બુદ્ધિવાદની બાહેાશીવાળા વિદ્વાને બહુધા કે ‘ઉચ્ચ કાટિના માણસા કેાઇનુંય ધ્યાન ખેંચવા ખુશામત કરવાનું તેમને પસંદ હેાતુ નથી. આથીજ લેાકેા ગમે તે મેળવી શકે છે. ' ' લાયકાત વગર ઈશ્વરી જ્ઞાન મળતું નથી. ' બીજાના દોષ જોવામાં ન રહી જતાં આગળ વધે. ’ ધાર્મિક વાતા કરવી એ કાંઇ મેાટી વાત નથી, પરંતુ સ'કટના વખતમાં પણ બરાબર ધ પાળવા એજ મુશ્કેલ છે. ’ (હિં'દુસ્તાનના દીપેાત્સવી અ’કમાંથી) વ્યશૂન્ય હોય છે. ' • મ૦ ટાસ્કાય ? મથતા નથી. કાઇની આગળ હાથ ધરવાતુ' કે અલ્પ બુદ્ધિવાળા અને ખુશામતની ટેવવાળા બામા છ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ દુર્ગુણના અસરકારક ઉપાય દુર્ગુણાના અસરકારક ઉપાય ( “સાંજવમાન” તા. ૧૨-૯-૧૭ ના અંકમાંથી-લખનાર-મીઠું એહમન શા. જા, અનાજી ) માણસજાત અપૂર્ણ છે અને તેથી ભૂલચૂકને પાત્ર છે. કમનસીબે કેટલાંક માણસો ખરાબ સેાબતથી અથવા કુદરતી ખરાબ મનની વલણને લીધે કેટલીક ખરાબ ટેવા અને દુર્ગુણને ભેગ થઇ પડે છે અને પેાતાના નસીબનું નખ્ખાદ વાળે છે. અને બીજાએને દુ:ખી કરે છે; તેમજ આપણે સધળા અપૂર્ણ હાવાથી આપણા સર્વમાં કાંઈ ને કાંઈ ખાડખાંપણ તે હૈયજ. નવા વર્ષના પવિત્ર દિવસે આપણી ખેડખાંપણ અને આપણા દુર્ગુણા ઉપર વિચાર કરવાની અને તેને દૂર કરવાની આપણી ફરજ છે. સાધારણ રીતે જોતાં પતેતીને દિવસ ખાસ એવીજ રીતે પસાર કરવાની આપણી ફરજ છે. આવી નેમથી તમે સન્મુખ આ અગત્યની બાબત વિષે સૂચના કરવાની રત્ન લઉ છું. પશ્ચાત્તાપ—પશ્ચાતાપ એ બંદગીને એક ભાગ છે. પશ્ચાત્તાપ કરતી વખતે બદગી કરનાર - તાથી થયેલા જાણ્યા-અજાણ્યા ગુનાહાને માટે ખુદા આગળ પેાતાની દિલગીરી જણાવે છે અને ફરીથી આવા ગુન્હા ન કરવાને ઈશ્વરને વચન આપે છે; અને એ ગુન્હા માફ કરવાને ખુદાને વિનતિ કરે છે. ખંદગીને આ ભાગ કેટલા ફાયદાકારક છે તે આપણને સહેલાઇથી સાલમ પડે છે. મંદગીના આ ભાગથી માણસ દર દિવસે વધારે ને વધારે સદ્ગુણી થવાની કાશીશ કરે છે અને ગુન્હા કરતો અટકે છે. ગુન્દાભરેલાં કામેથી દૂર રહેવા અને સદ્ગુણામાં વધારા કરવા બદગી કરનારે આ ભાગ ઉપર ખૂબ ધ્યાન આપવું જોઇએ છીએ. હવે બીજા ગુન્હા કરીશ નિહ એવું વચન દરરાજ આપવામાં આવે છે, તે પાળવાની કાશીશ કરવી જોઇએ; તેાજ આપણે ઈશ્વરની કૃપા મેળવી શકીએ છીએ, એવા ખ્યાલ કુદરતી રીતે ખંદગી કર નારના મનમાં આવે છે, તેથી તે ગુન્હા કરતો અટકે છે. સદ્ગુણી અતી સુખી થવાની આ રીત કેટલી સહેલી અને ફાયદાકારક છે ! જેઓ બંદગીના ફાયદા માનતા નથી તેને સવાલ કરવામાં આવે છે કે, તેએની પાસે કાંઇ બીજી એવી સહેલી રીત છે કે જેથી માણસા ગુન્હા કરતાં અટકે ? જેને ઈશ્વરને ડર હોય છે તેજ નાની તેમજ મેાટી ચીજોમાં ગુન્હા કરતા અટકે છે; પણ જેએને ખુદાના ભય હોતા નથી અને બંદગી ઉપર ધૃતબારહેતા નથી તેએ! દરરાજ ગુન્હાભરેલાં કામેા કરે છે અને છેવટે દુઃખી થાય છે. માણસન્નત ગુન્હાને પાત્ર છે;પણ જેએ પેાતાને જે રીતને ગુન્હા થયા હાય તેને ખરા અંતઃકરણથી પશ્ચાત્તાપ કરે છે અને હવેથી એ ગુન્હા ન થાય તે વિષે ખુદાને વચન આપે છે, તેથી તે ખુદાની કૃપા મેળવે છે અને તે ખુદાના રક્ષણમાં રહે છે. તે દિનપરદિન ગુન્હા કરતા અટકે છે અને છેવટે સદ્ગુણી અતી ઉત્તમ સુખ મેળવવાને શક્તિમાન થાય છે. બંદગીના બળથી કેટલાક માણસાએ પેાતાની દુર્ગુણી ટવા કેમ દૂર કરી હતી તેના જાણવાલાયક દાખલા વાંચનારની ખાત્રી કરવા અહીં આં રજુ કરવામાં આવે છે. 'ઢગીના બળથી એક વિદ્યાથીએ પેાતાના દુર્ગુણા ઉપર મેળવેલી ફતેહુ એક ચેાપાનીમમાં એક વિદ્યાર્થીએ પોતાની દુÖણી ટવા ખદગીના ખળથી કેમ સુધારી તેને નીચે પ્રમાણે હેવાલ આપ્યા છેઃ “ હું જાણું છું કે હું એક ખ્રિસ્તી છું, પણ ખ્રિસ્તીતરીકેના સદ્દગુણે! ધરાવતા નથી. વારવાર પેલેા લલચાવનારા સેતાન મને લલચાવી જતા હતા. મારા મનમાં સતત પાપી અને દુર્ગુણી વિચાર। આવ્યા કરતા હતા અને મને એમ લાગતું હતું કે, આવા વિચારે કરવા ન જેએ. આંખમાં આંસુ સાથે રતે અને ખુદ્દાને બંદગી કરતા કે, મને પવિત્ર બનાવ. પહેલાં થેાડાક મહિના સુધી મને એમ લાગતું કે, મારાથી અતરમાં મારી તપાસ કરવા, વાંચવા અને બંદગી કરવા સિવાય બીજું કાંઇ કરી શકાતું નથી; અને જેમ જેમ હું મારી તપાસ કરતા ગયા, તેમ તેમ પેલા લલચાવનારા સેતાનની જાળ વધારે ને વધારે માલમ પડતી ગઈ અને વધારે ને વધારે જણાયું કે, તેએને દૂર કરવા મારેમાટે અશક્ય છે, પણ ઈશ્વર મારી નજદીક હતા અને તેની ફક્ત એક નજર પૂરતી હતી. હું પાપેાથી દૂર રહી પવિત્ર છંદગી ગુજારવાની કાશીશ કરતા હતેા. આવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ www, દુર્ગુણનો અસરકારક ઉપાય જીંદગી ગુજારવાને માટે હું આંખમાં આંસુ લાવી ઈશ્વરની બંદગી કરતો હતો. કેટલાંક અઠવાડિયાં સુધી આ પ્રમાણે મેં બંદગી કરવાનું ચાલુ રાખ્યું. રફતે રફતે મને રાહત મળવા લાગી. વસંત ઋતુમાં પેલા લલચાવનારા સેતાન સાથે ખૂબ લડત ચલાવ્યા પછી અને ઘણીક રીતે હલકી સ્થિતિમાં આવ્યા પછી બે અઠવાડિયાં સુધી પૂરતી શાંતિ મળી. ત્યારપછી વળી બીજી લાલચેની સામે લડત ચલાવવી પડી હતી, પણ ખુદાની કૃપાથી તેમાં ફતેહ મળી હતી. સઘળો વખત ખુદાની કૃપાને માટે કેટલો બધે નાલાયક છું તેને મને ખ્યાલ આવતો, ત્યારે મારી આંખમાં આંસુ આ વતાં હતાં. જાન મહિનાના પહેલા અઠવાડીઆમાં અમે બંદગી કરવા ભેગા મળ્યા. મને ઘણેજ આનંદ લાગે, જે કે હું નાલાયક હતો. અમારી બંદગી વારંવાર થતી અને સઘળાઓને આશિષ મળતી હતી. એક વખત રવિવારે અમારા પેગમ્બરે મરતી વખતે જે પ્યાર સઘળાઓ ઉપર જાહેર કર્યો હતો. તે વિષે અમે બંદગી કરતા હતા. બંદગી ખલાસ થયા પછી ભજન ગાતા હતા તેટલામાં મારાં હદયમાં એકદમ એવી તે રોશની પ્રકટી નીકળી અને તેને ઝળકાટ એટલો તો હતો કે હું ભજન ગાઈ શકયો નહિ અને મોટેથી બોલી ઉઠવાને અંકુશ રાખી શકો નહિ. કેટલાક દિવસો સુધી મને બીજું કાંઈ કરવાનું ગમ્યું નહિ કે રખેને જે આનંદ મેળવ્યો છે તે ખુદાને ગુસ્સે થવાનું કારણ મારી તરફથી મળે તો જ તે રહે; પણ રફતે રફતે મને મજબૂતાઈ આવી; મારે આનંદ નદીની માફક વહેવા લાગ્યો અને વર્ણવી ન શકાય એવી ખુશાલી અને ઈશ્વરની આશિષ મારામાં પ્રકટ થયાં. વૈદ મહિના પસાર થઈ ગયા છે તે છતાં મારામાંથી કદી પણ આ આનંદ જતે રહ્યો નથી. શરીરની નબળાઈ સિવાય આ આનંદને બીજી કોઈ પણ રીતને અટકાવ થ નથી. સઘળો આનંદ ખુદાની મરજીને આધીન થવાનો છે. બંદગીના બળથી એક બાજુએ ચીડીઆ સ્વભાવ ઉપર કાબુ મેળવ્યું. એક બાનુનો સ્વભાવ ઘણો ચડીઓ અને ગુસ્સાવાળો હતો; તેણી કેટલીક વખતે એકદમ પિતાનો મિજાજ ખોઈ દેતી, જેથી તેણી ઘણું દિલગીર થતી હતી; કારણ તેણીને એમ લાગતું હતું છે. આવા સ્વભાવથી તેણી સદ્દગુણી બાનુ કહેવાય નહિ. આ પ્રમાણે જાણ્યા છતાં તે પિતાના સ્વભાવપર કાબુ રાખી શકતી ન હતી. પોતાના આવા સ્વભાવને લીધે તેણી પશ્ચાત્તાપ કરતી અને ખુદાને બંદગી કરતી હતી; પણ બંદગીપર અને ખુદાપર જે રીતનું આકીન રાખવું જોઈએ તે રીતનું તેણમાં ન હોવાથી તેણીની બંદગી અને તેણીની કોશીશ નિષ્ફળ નિવડતી હતી. બાનુઓની બંદગીને માટે સભા મળી હતી. તે વખતે તેણીને ખુદાપર અને બંદગીપર પૂરતું આકલન રાખવા અને ખુદાને પિતાને સોંપી દેવાને સઘળાંએ તાકીદ કરી હતી. તેણીએ એ પ્રમાણે કર્યું અને ઘેર જતાં જતાં તેણીએ બંદગી કરી કે તેણીને ફતેહ મળે. તેણી જાણતી હતી કે પોતે કુટુંબમાં વારંવાર ગુસ્સે થતી હતી અને કોઈપણ રીતે પોતાનો ગુસ્સો અટકાવવાનું તેણી અશકય ધારતી હતી, પણ હવે તેણીએ ખુદાપર ઇતબાર રાખ્યો હતો. તેણી, હવે માનતી હતી કે ખુદા સર્વશક્તિમાન છે અને તેની શક્તિ આપણી ઉપર રહે છે. ઘેર પહોંચીને પિતાનું બારણું ઉઘાડતાં તેણીએ જોયું કે, તેણીને નોકર તેણીના આપેલા હકમથી નાકરમાન થઈ આગલા દાદરેથી પાણીનું વાસણ લઈ જતો હતો. આ ખામોશ કરવાનું તેણુને ઘણું જ મુશ્કેલ માલમ પડયું; પણ સૌથી વધારે ખરાબ તો એ થયું કે, પેલા નોકરે પતાની બાઈને આવી રીતે ઓચિંતી આવી લાગેલી જોઈ અને પિતાને તેણીને હુકમથી વિરુદ્ધ કામ કરતાં જોયો, ત્યારે પેલો નોકર એકદમ ગભરાઈ ગયો અને આવા ગભરાટમાં તેના હાથમાંનું પાણીનું વાસણ એરડાના ગલીચા પર ઢોળાઈ ગયું. પેલી બાજુ એક બોલ બેલી નહિ પણ પતાના મનથી ખુદા મને મદદ કર ! ખુદા મને મદદ કર ! એમ બોલવા લાગી. તેણીએ પોતાના સ્વભાવપર કાબુ રાખી સઘળું સાફ સુફ કરાવી નાખ્યું. બંદગીના બળથી આવું શિક્ષણ મળેલું જોઈ, તેણીને પિતાના સ્વભાવ ઉપર કાબુ મેળવવાને પહેલાં અશક્ય લાગતું હતું તે હવે તેણીને લાગ્યું નહ. બંદગીના બળથી દારૂ-તંબાકુની ટેવ દૂર થઈ વિલિયમ બે નામને ધર્મગુરુ, એક છાકટા માણસે બંદગીના બળથી પિતાની એ માઠી ટેવ કેમ છોડી હતી તેને નીચે પ્રમાણે હેવાલ આપે છે. પચીસ વરસથી વધુ વખતની તેને છાકટાપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ આંખનો આબાદ ઉપાય ણાની માઠી ટેવ હતી. જ્યારે તે એ ટેવ છોડવાની કોશીશ કરતા હતા તે વખતે એ ટેવની તલબ બજ જોરાવર થવા લાગી અને કેટલાંક વરસ સુધી કંટાળે લાગ્યો. એક દિવસે જ્યારે ઘણીજ ઠંડી પડતી હતી, તે વખતે તે બજારમાંથી માલ ખરીદી ઘેર પાછો ફરતો હતો. રસ્તામાં એક દારૂની દુકાન આગળથી પસાર થવાનું હતું. જેમ જેમ તે દુકાનની નજદીક આવતો ગયે, તેમ તેમ તેની આગલી ટેવ વધારે ને વધારે જોર કરવા લાગી અને તેને એવું લાગ્યું કે, હવે આગળ પસાર થઈ શકાવાનું નથી. તેને એવું લાગ્યું કે તે દારૂની દુકાન આગળથી પસાર થઈ શકાતું જ નથી. પોતે ખરીદેલો માલ બાજુ મૂકી દીધો, પાસેના જંગલમાં ગયો અને ગોઠણે મંડળે પડી ખુદાને કાકલુદીથી બંદગી કરી કે, આ ખરાબ તલબમાંથી તેને છે. તે કહે છે કે:-“ ખુદાએ મારી બંદગી સાંભળી અને તેને મને જવાબ મળ્યો. હું જમીન પરથી ઉઠયો તે વખતે આ ટેવથી છટા થયેલો માણસ થયો અને તે વખતથી તે આજસુધી હું છું છું.” બીજે દાખલ ટેનીસીમાં એક અધિપતિ કે જે તંબાકુને ગુલામ થઈ ગયો હતો, તે પિતાનો હેવાલ નીચે પ્રમાણે આપે છે:-“તંબાકુની ટેવ છોડવાને હું દૃઢ મનથી વારંવાર નિશ્ચય કરતો હતો. કોઈ કાઈ વખત ડાક મહિના અથવા અઠવાડિયાં. એક વખત બાર મહિના સુધી તંબાકુથી દૂર રહ્યો, પણ એ ચીજની તલબથી તદ્દન છૂટો થયો ન હતો.” “ તા. ૧ લી ડીસેમ્બર ૧૮૫૦ ને રવીવારે સવારે હું એકાંત જગ્યામાં ગ. મારા ગોણે પડ્યો અને ખુદાને અરજ કરી કે, આ ટેવ છેડવાને મને મદદ કર. ત્યાં ને ત્યાં તેણે પાકે નિશ્ચય કર્યો કે, ખુદાની મદદથી આ શાપપાત્ર ચીજને કદી પણ અડકીશ નહિ. અને તે દિવસથી આજસુધી મને બીડી પીવાની અથવા તંબાકુ ખાવાની તલબ થઈ નથી. જ્યારે પણ તંબાકુ જેતે તે વખતે ઈશ્વર તરફ મારું અંતઃકરણ રાખી, આ ચીજથી દૂર રહેવાને મને મદદ કરવાની તેને આજીજી કરતો હતો. હું આજે ૨૩ વરસ થયાં એ ચીજની ઈચ્છાથી દૂર થયો છું.” - પ્રિય વાંચનારને છેવટે મારી એટલી જ સૂચના છે કે, કઈ ખરાબ ટેવ પડી હોય તે તે એકદમ દૂર થઈ શકશે નહિ, ઘણીક વખતે એ ટેવ ઉપર કાબુ મેળવવામાં નિષ્ફળતા મળશે, તેથી કશીશ છોડી દેવી નહિ; પણ ખંત રાખવી અને જ્યારે પણ ખરાબ ટેવ હુમલે કરે, તે વખતે બંદગી કરવી ચાલુ રાખવી. ઘણીક કોશીશ પછી બંદગીનું બળ જોરાવર થશે અને છેવટે એ ખરાબ pવાથી દુર રહેવાની પૂરતી શક્તિ મળશે. છેવટે એટલું જ ઈચ્છું છું કે, આ પતેતીના શુભ દિવસે સર્વ કાઈ પોતાની ખેડખાંપણ તપાસી બંદગીના બળવડે તેઓને દૂર કરી ખરું સુખ ભોગવવાને શક્તિવાન થાય ! આમીન ! આંખનો આબાદ ઉપાય ખાખરાના મૂળને અર્ક–આ અને સુરમો આંજવાની સળીવડે આંખમાં આંજવાથી આંખની ઝાંખ, ખીલ, પડળ, ફુલું, છારી વળવી, મેતીએ, ઝામરવા વગેરે આંખનાં તમામ દરદોમાં કાયદો થાય છે. આ દવા થોડા દિવસ આંખમાં આંજવાથી આંખનું એટલું બધું તેજ વધી જાય છે કે, ઘણા વિદ્યાથીઓનાં ચશ્માં ઉતરી જાય છે. આ દવા આંખનાં દરદો માટે ખાસ અનુભવસિદ્ધ અને અકસીર છે. ખાખરાનાં મૂળના લાંબા લાંબા પાતળા ટુકડા કરીને એક હાંલ્લામાં ભરીને એક શકોરાથી તે માં બંધ કરી દેવું. પછી જમીનમાં એક ખાડો ખોદી તેમાં કલાઈવાળું અથવા માટીનું રીઢું વાસણ મૂકવું અને તેની ચારેબાજુએ પાણી ભરી રાખવું. પછી બંધ કરેલા હાંલ્લાને કાણું પાડી તે કાણે નીચેની તરફ રહે તેવી રીતે ખાડામાંના વાસણ ઉપર મૂકી સજજડ બંધ કરી તેની ચારે તરફ અડાયાં-છાણાંનો તાપ કર. આથી મૂળીનો અક છિદ્રવાટે નીચેના વાસણમાં ટ૫કશે. જે ઘરભાગ હોય છે તે નીચે જામી જશે અને પાતળો અર્ક ઉપર રહેશે. તે પાતળા અને ગાળી લે અને તેનો અંજનતરીકે ઉપયોગ કરો. આથી ઉપર જણાવેલાં આંખનાં તમામ દરદો માં ફાયદો થશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ માની સેવાવૃત્તિ ૧૮૭ મઘની સેવાવૃત્તિ (“બુદ્ધલીલા સારસંગ્રહ” નામના પુસ્તકમાંથી). હજારો વર્ષ પૂર્વે મગધ દેશમાં મચલ નામના એક ગામડામાં એક ખેડુતના કુટુંબમાં મધ જન્મ્યો હતો. તે જ્યારે ઉંમરલાયક થયે, ત્યારે પિતાના ગામના લોકોની સ્વાર્થપરાયણતા જોઈ મનમાં ખૂબ ખિન થયો. તે પોતાના ગામના રસ્તા સાફ કરવાનું, ગંદવાડ વહી વહીને બહાર ફેંકવાનું, પીવાના પાણીમાં ગંદુ પાણી જાય નહિ માટે કૂવાને પાળ બાંધવાનું, વગેરે બીજાં એવાંજ લોકોપયોગી કામ કરતે; પરંતુ તેના આ કામથી રાજી થવાને બદલે ગામના લોકો તેને દોષ દેતા. તેઓ ચોરાપર કે દારૂના પીઠાંપર ભેગા થઈ કહેતા કે, “અરે ! આ પેલે ગાંડી પિતાના ઘરનું કામ છોડીને ચાલ્યો નકામી માથાફેડ કરવાને ! એકલાથી તે કદી આખા ગામનું હિત થયું છે કે? આપણે ભલા ને આપણું કામ ભલું ! તેને બદલે આ તે ગામનું ભલું કરવા નીકળ્યો છે ? શું કરવું છે. આપણે આખા ગામને ! મઘને પિતાની મૂર્ખાઈ સારૂ કેઈક દિવસ પશ્ચાતાપ કરવો પડશે.” મઘની છોક નિંદા થતી, એટલું જ નહિ પણ તેનાં સગાંઓ પણ તેની વિરુદ્ધ હતાં; તે પણ તેણે પિતાનું કર્તવ્ય છેડી દીધું નહિ. મઘ એક દિવસ એકાદ રસ્તો સાફ કરે અને બીજે જ દિવસે આસપાસનાં ઘરમાંથી સ્ત્રીઓ કચરો નાખી જાય. કોઈ વૃદ્ધ કહે કે, આ ગંદવાડ શું કામ કરો છો ? તો તેઓ કહેતી:- “તમારે શું ? પેલો મધ એ છે ને ! તે આવશે અને કરશે સાફ !” | મધના આત્મસંયમનું પરિણામ જાના જમાનાના લેકે ઉપર તે કંઈ પણ થયું નહિ; પરંતુ મધનો આ માર્ગ પર કેમ ન હોય એવી એક બે તણાને શંકા આવવા લાગી. ગામના બે તરુણ મિત્રો મધથી આકર્ષાઈને તેને ગુરુ કરવાના ઇરાદાથી તેની પાસે ગયા અને બાલ્યા:-“ આજ સુધી અમે તારી ઉપેક્ષા કરી, એ માટે અમને અત્યંત દુઃખ થાય છે. અભાગીને પિતાને ઘેર પડેલી થાપણની જેમ ખબર ન પડે, તેમજ તારા સદગુણની તું અમારી પાર છતાં અમને ખબર પડી નહિ. આજથી અમે તારા શિષ્ય થઈ તારું અનુકરણ કરી સત્કૃત્યમાં કાળ ગાળવાનો નિશ્ચય કર્યો છે.” મદ્ય બે -“મિત્રો ! સદાચરણમાં કાળનો સદ્વ્યય કરવાની તમારી ઈરછામાટે તમને ધન્ય છે; પરંતુ આ માટે મારું શિષ્યત્વ સ્વીકારવાની આવશ્યકતા નથી. મારા જેવા તે મર્ય-નાશવંત છે, એ તમે જાણો જ છે; માટે આવા ક્ષણભંગુર પ્રાણીનું શિષ્યત્વ ન સ્વીકારતાં આપણે બધા ધર્મનું શિષ્યત્વ સ્વીકારીએ તે સારું; કારણ ધર્મ શાશ્વત છે. તે અને નાદિ છે, તેને આપણી પાસેથી કોઈ પણ દૂર કરી શકે એમ નથી.' કુમાર્ગથી નિવૃત્તિ અને સત્કર્મમાં પ્રવૃત્તિ અને સાધુ લોક “શીલ' કહે છે. પ્રાણીનો ઘાત ન કરે, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો, અસત્ય ભાષણ ન કરવું અને માદક પદાર્થનું સેવન ન કરવું–એ પાંચ નિયમ એકનિષ્ઠાથી પાળીએ તો આપણે કુકર્મથી બચી જઈએ અને પરોપકારાદિ સત્કૃત્યમાં આપણા કાળનો ઉપયોગ કરી શકીએ.” તરુણ બેલ્યા- “આજથી આ પાંચ નિયમો અમે બરાબર શ્રદ્ધાપૂર્વક પાળીશું અને ઘરકામથી બચેલે કાળ સત્કર્મમાં ગાળીશું.” આમ ધીરે ધીરે મધને ત્રીસ અનુયાયી મળ્યા. તે સૌએ મળી રોગી લોકો માટે અને અનાથ અપંગ લોકોમાટે એક ધર્મશાળા સ્થાપન કરી. આસપાસના ગામના રસ્તા સાફ કર્યા, નાના નાનાપૂલ બાંધ્યા, તળાવો ખેદ્યાં અને એવાં બીજાં લોકોપયોગી કામો કર્યા. આ ઉપરાંત તેઓ પિતા ના પચ્ચણાના લોકોને પંચશીલનો ઉપદેશ કરતા. તેમના આ કાર્યનું આખા પરગણા ઉપર એવું પરિણામ થયું કે, થોડા અપવાદ બાદ કરતાં ત્યાંના બધા લોક સદાચારી બન્યા. દારૂના પીઠાંવાળાને પોતાની દુકાનો બંધ કરવી પડી અને ત્યાંના મુખી-ન્યાય અને વસુલી અમલદાર–ને દંડના રૂપમાં ઘણી જ મોટી પ્રાપ્તિ થતી, તે નહિ જેવી થઈ ગઈ. આ પરગણાના લોકોમાં પહેલાં એટલા ટંટા થતા કે તેનો નિકાલ કરતાં મુખીને જમવાની સુદ્ધાં ફુરસદ મળતી નહિ, પણ હવે મુખીને આખો દિવસ તકીઆને અઢેલી વાત કરતાં બેસવું અને કચેરીને વખત પૂરો થતાં ઘેર જવું, એટલોજ ઉદ્યોગ રહ્યો. પિતાના પરગણામાં સ્થિતિ આવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ * * * * * * * ૧૮૮ મધની સેવાવૃત્તિ કેમ પલટાઈ ગઈ, તેની તપાસ કરતાં મધ અને તેના ત્રીસ અનુયાયીઓએ આ બધી ક્રાંતિ કર્યાનું મુખીને જણાવ્યું. આ ત્રીસને આ પ્રદેશમાંથી ઉચકી લીધા સિવાય લોકે પહેલાંના જેવી સ્થિતિમાં આવશે નહિ એમ વિચારી કાંઈ જરૂરી કામ માટે પોતે મગધદેશના રાજાને મળવા જાય છે એમ પિતાના હાથ નીચેના લોકોને જણાવી તેણે રાજધાનીને રસ્તો પકડવ્યો. રાજાને મળી મુખી બે -“મહારાજ શું કહેવું? અમારા દેશમાં ત્રીસ તોફાનીઓ અને તેમના નાયકે ઘણાજ ઉત્પાત મચાવી મૂકે છે. બધા લોક ગામ છોડી નાસે છે અને હરામખોરોના ડરથી અમારા પ્રદેશમાં બીન લોક આવતા નથી; આ પ્રમાણે ખેતી, વેપારરોજગાર બધું બંધ પડી ગયું છે. હવે આપને અમારા પરગણામાંજ નહિ, પણ આસપાસના સૌ પ્રાંતમાં પણ કર વસુલ કરો અશક્ય થઈ પડશે.” રાજા અતિશય સંતાપ પામી બોલ્યો -“આ વાત તમે મને જણાવી એ બહુ સારું થયું, તમારી સાથે હું નાની ફોજ આપું છું, તેની સહાયથી તમે તે તોફાનીઓને પકડી લાવો.” મુખીએ પિતાના પરગણામાં જઈ મધ અને તેના સાથીઓને પકડવા. તેઓએ મુખીને કાંઈ પણ વિરોધ કર્યો નહિ. તેમને પકડવા માટે રાજાનો હુકમ છે. એમ કહેતાંની સાથે જ તેઓ પોતાની મેળે સ્વાધીન થયા, તેમના હાથપગમાં બેડીઓ ઘાલી દીધી અને તેમને પકડી આસ્થાના સમાચાર રાજાને આપ્યા. રાજા તે વખતે અંતઃપુરમાં હતો. આ દરોડાબેરેને જોવાની તેને પુરસદ ન હતી. તેણે ત્યાંથી જ હુકમ છેડો કે, તેફાનીઓને મહેલના આંગણામાં ઊંધા સૂવાડી તેમના શરીર પર હાથી ચલાવે. રાજાના હુકમ પ્રમાણે મધ અને તેના સાથીઓને મુશ્કેટ બાંધી ઉંધા સૂવાડવામાં આવ્યા. પછી હસ્તીશાળામાંથી એક મન્મત્ત હાથી તેમના પર છોડવાને સજજ કરવામાં આવ્યો. મધે પિતાના અનુયાયીઓને કહ્યું -“ભાઈ ! આજસુધી આપણે સદાચારમાં કાળ ગાજે છે. હવે આપણામાંના કાને એમ લાગવાને સંભવ છે કે, સદાચરણથી મનુષ્ય સુખી જ થાય છે એમ નથી. અમે અમારું જીવન સત્કર્મમાં જ ગાળ્યું છે, છતાં અમારા પર આ સંકટ કેમ આવ્યું? છે ! આ સમયે એવા વિચારનો સ્પર્શ પણ તમારા દિલને થવા દેશે નહિ. આ લોકમાં ન્યાયયુક્ત વ્યવહાર નહિ હોય, છતાં પરલોકમાં આપણું કર્મોનું યોગ્ય ફળ આપણને મળવાનું છે. આ લેકમાં કેાઈ લુએ માણસ પુકળ સંપત્તિ મેળવે છે અને કઈ સહુથ દારિઘમાં દળાય છે, એટલે આ લોકમાં તો માણસને ન્યાય મળતો નથી, એ ખુલ્લું છે, પરંતુ આપણાં કર્મોથી આપણે એટલા બધા બંધનમાં આવી જઈએ છીએ કે તેને લીધે પરલોકમાં આપણે છૂટકારો થે અત્યંત અશક્ય થઈ પડે છે. માટે આપણાં કુકર્મોજ આપણા રક્ષક અને આપણાં સત્કર્મો જ આપણા ન્યાયાધીશ થશે, એ ચોક્કસ ધ્યાનમાં રાખીને. વળી તમારા મનને ટ લાગતું હોય તે વખતે જે તમારું મરણ થશે તો તેનું પરિણામ અત્યંત અનિષ્ટ આવવાનું, કેમકે મનુષ્યનું મન અસ્થિર હોય તેને વખતે જે તેનું મરણ થાય તે પુનર્જન્મમાં તે હીન યોનિમાં જન્મે છે, એવાં ઋષિમુનિઓનાં વચન છે; તેથી આ પ્રસંગે તમારી મૈત્રીભાવના દઢ કરો. જો તમારો લોકપર પ્રેમ હતો, તેજ તમારી ઉપર ફરિયાદ કરનાર મુખીપર, તમને મારવાનો હુકમ કરનાર રાજાપર અને તમને મારવાને પ્રવૃત્ત થયેલા આ હાથીપર તમારો પ્રેમ થવા દો. શત્ર, મિત્ર, તટસ્થ અને હું એવા ભેદો મનમાંથી કાઢી નાખી સર્વેની ઉપર મૈત્રી થવા દો. એક દેહનાં જેમ ભિન્ન ભિનન અંગો હોય છે, તેમજ આપણે એક વિશ્વનાં અંગો છીએ, એ સમજ ઢીલી પડવા દેશો નહિ. આજપર્યંત કરેલાં સત્યેનું તમે આ સમયે ચિંતન કરો.” હવે જ્યારે મધ અને તેના સાથીઓને મારવામાટે માવતે હાથીને આગળ આપ્યો, ત્યારે તે મોટેથી કીકીઆરી પાડી એકદમ પાછળ હો! કેમે કર્યો તે તેમના શરીર પર પગ દેજ નહિ. ફરી બીજે, ત્રીજે, એમ બેચાર હાથી આપ્યા; પરંતુ તે સર્વ માવતના અંકુશના મારની દરકાર ને કરતાં કીકીઆરી કરી પાછળ હઠવ્યા, એકે હાથીએ મધને અને તેના સાથીઓને ઉપદ્રવ કર્યો નહિ! આ સમાચાર રાજાને મળતાં જ તે બોલ્યો-“આ લેકે હાથીને મંત્ર જાણતા હોવા જોઈએ કે તેમની પાસે કંઈ જડીબુટ્ટી હોવી જોઈએ.” મઘ બેલ્યો:–“મહારાજ ! અમારો મંત્ર કહીએ તે આજ સુધી અમે એકનિષ્ઠાથી શીલનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ મહાન શેધક એડીસન બહેરા કેમ રહ્યા છે? પાલન કરતા આવ્યા છીએ. જાણીબુઝીને અમે કઈ પ્રાણીને ઘાત કર્યો નથી, પરસ્ત્રીને અમે માતાસમાન માનીએ છીએ, અસત્ય ભાષણ અમે કદીએ કર્યું નથી અને મદ્યાદિ માદક પદાર્થોથી અમે અલિપ્ત રહ્યા છીએ. આ સિવાય આપની પ્રજાની સેવા અમે યથામતિ કરતા આવ્યા છીએ, અમારાપર એક એક જ્યારે આ પ્રસંગ આવ્યો ત્યારે મેં મારા મિત્રને હિંમતથી કહ્યું કે, આપણને પકડનાર મુખીપર, મારવાને હુકમ આપનાર મહારાજ પર અને મારનાર હાથપર આપણે બધાએ ત્રીની ભાવના રાખવી. કોઈપણ પ્રકારે ઠેષને સ્પર્શ આપણા મનને થવા ન દે. અમારા આ શીલન અને મૈત્રીનો પ્રભાવ એજ અમારો મંત્ર છે.” રાજાએ પોતાના દૂત મોકલીને મઘના ગામની અને આસપાસના ગામની ખરી સ્થિતિ શું છે, તેની ખાત્રી કરી ત્યારે તેને જણાવ્યું કે, મધ અને એના સાથીઓએ તે પ્રાંતની ઉત્તમ સુધારણા કરી છે. ત્યાંના લોક સુખી હોઈ પરપર અત્યંત પ્રેમથી વર્તે છે. ચોરી, મારામારી, ટંટફિસાદ વગેરે વસ્તુઓ તે પ્રાંતમાં નામશેષ થઈ છે. આ જાણીને રાજાએ ખોટી ફરિયાદ કરનારા પિલા મુખીને પકડીને એકદમ ફાંસી દેવાનો હુકમ આપ્યો અને તેની જગાએ મને નીમવામાં આવ્યો ત્યારે મઘ રાજા પાસે ગયા અને મુખીને મારી આપવાની વિનંતિ કરી તે બોલ્યો:–“મહારાજ! આ મુખી ન હોત તો અમને આપના દર્શનનો યોગ મળ્યો હોતઅમારા શીલને અને મંત્રીને કસોટીએ ચઢાવી જોવાની સંધિ એણે મેળવી આપી તેથી તે અમને પ્રિય છે. મહારાજે એને જીવતદાન આપર્વ એવી અમારી નમ્ર વિનીત છે. ” મઘની વિનંતીને માન આપી રાજાએ મુખીને છોડી મૂક્યો. મહાન શોધક એડીસન બહેરા કેમ રહ્યા છે? (લેખક-છ. હ. “મુંબઈ સમાચાર' તા. પ-૧૧-૨૬ ના અંકમાંથી) આ મહાપુરુષને નાનપણમાં કોઈએ માથા ઉપર જોરથી પ્રહાર કરવાથી એ બહેરા થઈ ગયા. તેમનાં પત્નીને તેમને માટે બહુજ લાગણી થતી હોવાથી તેમણે ડોકટરની સલાહ લીધી. મહા મહા પ્રયને મી. એડીસને કાન બતાવવાની હા પાડી. ડકટરોએ કહ્યું કે, એક નાનું સરખું ઓપરેશન કરવામાં આવે તે કાન સાજા થઈ જાય. આ સાંભળી તેમનાં સ્ત્રી બહુજ ખુશી થયાં. પ્રયોગમાટે દિવસ નકકી થયે; પણ તે દિવસેજ મી. એડીસને પોતાની ફીસમાં આવીને પોતાના મદદનીશને કહ્યું કે:-“ ડોકટરને ટેલીફેન કરી આજ ઍપરેશન બંધ રખાવો.” તેમનાં સ્ત્રીને કાને આ વાત આવી ત્યારે તે બિચારાં બહુ નિરાશ થઈ ગયાં. તેમણે પટાવી પટાવીને કારણ પૂછયું ત્યારે તેમના પતિએ જણાવ્યું કે: આસપાસની ગરબડ અને અવાજની પીડા ટળી જવાથી હું વિચાર કરતાં શીખ્યો છું. હજી મારે મરતાં પહેલાં ઘણી બાબતો વિચારવાની છે. જે મારા કાન સુધરે તે માટે વિચાર કરવાનું બંધ પડી જાય ને નવી ટેવ પડે, માટે તેવી ટેવ પાડવા જેટલો હવે મને અવકાશ નથી; તેથી ભલે છે તેમજ રહે.” કેનામાકની શોધ કરીને જગતમાં અવાજ પ્રસરાવી દેનાર તથા ટેલીફોન દ્વારા દૂરસુધી અવાજ પહોંચાડનાર આ મહાપુરુષે પોતે આ પ્રમાણે પક્ષીઓનાં મધુર ગાય અને મનુબેનું મોહક સંગીત કે બાળકોના કલાકાલા બોલ સાંભળવાને આનંદ લેવા માટે જાણીજોઈને પ્રયત્ન કર્યો અને તે લાભ ખોયો એ ઓછો આત્મભોગ કહેવાય ? પરોપકાર આથી બીજો વધારે કયો ? એમને મોટરમાં ફરવાને બહુ શોખ છે અને પ્રખ્યાત ર્ડ મેડટર બનાવનાર કરેડાધપતિ તેમના ગાઢ રહી છે. ખોરાકમાં પોતે રોટલી અને દ્રાક્ષ જ લે છે. ઘણીવાર રાતના બે વાર વાંચ્યા કરે છે ને સવારે સાત વાગે તે પાછા કામે વળગે છે. પુની સુવાસ અને તેમના ખીલતા વિવિધ રંગ તેમને બહુ પ્રિય છે, તેથી પોતાના સુંદર બગીચામાંજ તેઓ ઘણીવાર પોતાના મિત્ર મિ. ફાર્ડ સાથે વિવિધ ચચોમાં આનંદ લે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ જગદગુરુનું આગમન જગદ્ગુરુનું આગમન ( હિંદુસ્તાન તા. ૬-૬-૨૬ ) આ વીસમી સદીના યુગમાં દુનિયા જડવાદના મહાસાગરમાં ઉંડે ને ઉંડે ધસતી જાય છે. એ સમયમાં અધ્યાત્મવાદના કે નૈતિક ઉન્નતિમાગે એ દુનિયાને દોરવામાટે કાઈ મહાપુરુષ કે સદા શક્તિ ઉભી થાય એ આધ્યાત્મિક ભાવનાપ્રાધાન્ય હિંદ જેવા દેશને અને જેમના ધર્માનાં મંડાણે, જેમની સંસ્કૃતિના પાયાએ ઈશ્વરના અસ્તિત્વની માન્યતા ઉપર રચાયા છે એવા હિન્દીઓને સદા આવકારદાયક તે થઈજ પડે; પરંતુ હવે અંધશ્રદ્ધાના યુગ ગમે છે અને હિન્દી પણ તકશાસ્ત્રની તુલનાએ જે ચીજ કે સિદ્ધાંત માન્ય થઈ શકે એવામાં જ શ્રદ્ધા રાખવાની વૃત્તિ ધારણ કરવા લાગ્યા છે. ૧૯ મી સદીના અંતમાં હિંદીએાને અધ્યાત્મજ્ઞાનની ઝાંખી કરાવવા અને હિંદને પશ્ચિમના દેશના વ્યક્તિવાદમાંથી બચાવવા હિંદમાં ત્રણ મહાન હિંદીઓ સ્વામી દયાનંદ, સ્વામી રામતીર્થ અને સ્વામી વિવેકાનંદે અલખ જગાવી હતી. તેમના અસાધારણ પરિશ્રમ અને પ્રચારની અસર માત્ર હિંદમાંજ નહિ, પણ અમેરિકામાં પણ થઈ અને ત્યાંના પણ ઘણા સંસ્કારી જનની વૃત્તિ અધ્યાત્મવિદ્યા તરફ વળી. હિદને અત્યારે કોઈ સંત કે મહાપુરુષની જરૂર હોય તે ઉપરોક્ત ધર્મપ્રચારકેના જેવાની છે અને તેવા પુરુષના અભાવે હિંદનું નૈતિક અધ:પતન થતું જાય છે. આ સંજોગોમાં થીઓસોફીકલ સોસાયટીનાં પ્રમુખ શ્રીમતી એની બેઝટે એક નવો ફતવો બહાર પાડી શ્રી જે. કૃષ્ણમૂર્તિ નામના એક હિંદી યુવકને નવા જગદગુરુ તરીકે ઓળખાવ્યા છે. શ્રીબેઝેટ કંઈક વષો થયાં પોતાના ભાષણમાં જણાવ્યા કરતાં હતાં કે, દુનિયામાં ડાં વર્ષમાં એક મહાન નર જગતની ગુસ્તરીકે પાકશે, અને દુનિયાને સન્માર્ગે દોરશે. આટલું કથન કેાઈને પણ વાંધાભર્યું લાગ્યું ન હતું; પણ આશરે ૧૫ વર્ષ ઉપર તેમણે એક કૃષ્ણમૂર્તિ નામના બાળકને તે જગદગુરુ થશે, એમ માની તેને તે મહાકાર્ય માટેનું યોગ્ય શિક્ષણ આપવાની ગોઠવણ કરી ત્યારે ઘણાઓને હાસ્યાસ્પદ લાગેલું; અને વળી જ્યારે મદ્રાસ હાઇકૅટમાં એજ કૃષ્ણમૂર્તિના પિતાએ શ્રી. બેઝંટસામે મુકમો માંડી, તે અને તેના બીજા એક ભાઈને પોતાને કબજે સેપવાની માગણી કરી હતી, ત્યારેજ થીઓસરીની વિચિત્ર માન્યતાઓ અને શ્રી. બેઝંટના અનુયાયીઓની અંધશ્રદ્ધામાટે ઘણાને તર્કવિતર્ક આવતા. ત્યાર પછી તો જગદગુરની વાતો બંધ પડી અને મીસીસ બેઝટ બનારસની સેંટ્રલ હિંદુ કૅલેજની કેળવણીવિષયક પ્રવૃત્તિમાં જાડાયાં અને પછીથી તો તેમણે સમસ્ત દેશમાં વ્યાપી રહેનારી અને દેશના રાજકીય જીવનમાં ઘણે ખળભળાટ કે હોમરૂલ લીગની ચળવળ ઉપાડી. એ ચળવળને ઓસરતે જુવાળ ૧૯૧૯માં આપે અને ત્યાર પછી મીસીસ બેઝંટનું રાજકીય ક્ષેત્રમાં સ્થાન પણ મહત્વનું રહ્યું નહિ. અસહકારની ચળવળદરમિયાન તેમણે પોતાની લેખિની અને વકતૃત્વશકિતનો ઉપયોગ એ ચળવળ તોડવા કર્યો. છેલ્લાં બે વર્ષ થયાં તેમણે બે પ્રશ્નો હાથ ધર્યા છે; અને તેમાંને દેશની દષ્ટિએ અગત્યનો પ્રશ્ન તો દામનવેલ્થ ઓફ ઈંડિયા બીલ” ગ્લંડની પાર્લામેન્ટમાં પસાર કરવાનું અને બીજો પ્રશ્ન તે જગદગુરુના આગમનને ઢંઢરે પીટવાનો છે. ડૅ. બેઝટ જગતને મનાવવા મથે છે કે, દુનિયામાં જગદગુરુનું આગમન થશે તે શ્રી. કૃષ્ણમૂર્તિની કાયાદ્વારા થશે અને તે એ કૃષ્ણમૂર્તિ નામના યુવકની મારફતે જગતમાં પ્રચાર કાર્ય કરશે. ડો. બેઝંટ કહે છે કે, આ ઘટનાની તેમને ખબર તે તેમના ગુરુ હિંદુ ઋષિમુનિઓ તરફથી અલૌકિક રીતે મળી છે. ડે૦િ બેઝટ ગયે મહિને ૬થી વિલાયત ગયાં ત્યારે શ્રી. કૃણમૂતિને સાથે લઈ ગયાં છે અને તેને દેશદેશાંતરમાં જગદગુર્ના વાહનતરીકે ઓળખાવવાનું પ્રચારકાર્ય કરનાર છે. શ્રી. કૃષ્ણમૂર્તિની ક્રાંસમાં એક વર્તમાનપત્રના પ્રતિનિધિએ મુલાકાત લીધી તે દરમિયાન શ્રી કૃષ્ણમૂર્તિને જે વિચારો જાણવા મળ્યા તે ઉપરથી તો તેઓ એક સાધારણ સંસ્કારી સુશિક્ષિત યુવક ઉપરાંત કાંઈ અધિક જરાએ માલમ પડતા નથી. હિંદના ઇતિહાસમાં શંકરાચાર્ય જેવા જે મહાપુરુ થઈ ગયા તે સર્વેએ પહેલેથી જ પિતાની મહત્તાનો ખ્યાલ સમાજને પિતાના આચરણ અને સ્વભાવથી આપેલો અને તેઓ સાધારણ દુનિયાદારી જેવા ન હતાપરંતુ દુનિયાની સેવા કરવા જન્મેલા એટલે તેની પ્રતીતિ તેમની નાની વયમાં જ સર્વેને થયેલી. શ્રી. કૃષ્ણમૂર્તિએ અત્યારસુધીમાં સમાજની શું અનુપમ સેવા કરી છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ જંગલની જડીબુટ્ટી-આંગણામાંની દવા ૧૯૧ અથવા તેમણે પોતાના મંતવ્યોનો પ્રચાર કરવા શા શા પ્રયાસો કર્યા છે ? એ દુનિયાને ખબર નથી. પતે પણ જણાવે છે કે, તેઓ એક સામાન્ય વ્યક્તિ છે અને ટેનીસ જેવી રમતોમાં રસપૂર્વક મસ્યા રહે છે અને તેમને જે અસાધારણ મહત્તા આપવામાં આવી છે, તે માટે તેઓ યોગ્ય નથી. લંડનમાં થીએરીસ્ટોની સભામાં એક જણાએ ડે બેઝેટના નવા ફતવાનો વિરોધ કર્યો, એટલે બેઝટ એટલાં છેડાઈ પડયાં કે, તેમણે થીઓસોફીકલ સોસાયટીના પ્રમુખપદનું રાજીનામું આપવાની ધમકી પણ આપી હતી. આ બધું શું સૂચવે છે? અમને તો લાગે છે કે . બેઝટ નિદેવતાથી અને અજાણતાં પોતાનાં મંતવ્યમાં પિતાના અનુયાયીઓને અને દુનિયાને અંધશ્રદ્ધાથી મનાવવા પ્રયાસ કરી રહ્યાં છે. શ્રી. કૃષ્ણમૂર્તિ એ જગશુનું વાહન છે, એ માનવાને આ યુગમાં દનિયા તૈયાર નથી. એમાંથી એક સારા ધર્મપ્રચારક હશે તેમજ તેમનું જીવન ઉચ્ચ શ્રેગીનું હશે. એટલું જ નહિ પણ તેમના પ્રત્યે અંગત અમારે લેશ પણ વાંધે કે વિરોધ નથી; પરંતુ તેમને જગદગુરુના વાહન તરીકે ઓળખાવવા, એ વાત ગળે ઉતરતી નથી. ડા, બેઝંટ આવી રીતે અંધશ્રદ્ધાનું સામ્રાજ્ય પ્રવર્તાવવાના પ્રયાસ કરે એ શું હાસ્યાસ્પદ નથી લાગતું? વિજળીથી સાવચેત રહેવાની જરૂર (ગૃહલક્ષ્મી-૧૩ મું વર્ષ–અંક ૪-૫ માંથી ) આકાશમાં ઘોર વાદળ છવાયાં હોય અને વિજળી ચમકાર કરી રહી હોય, ત્યારે કોઈ પણ અગાશીમાં નહિ જવું જોઇએ. યાદ રાખવું કે ઉંચી ચીજો, જેવી કે ઝાડ, વજા યા કેઈ ઉંચી ઇમારત વિજળીને પિતાની તરફ ખેંચે છે, માટે આ ચીજોથી દૂર રહેવું જોઈએ. જો તમે કોઈ કીડવાળી જગામાંજ હો તે ઝાડની પાસે ન જવું. ને એકલા અને બીજાએથી જૂદા ઉભા હતા તે ઝાડના ઝુંડમાં રહેવું, ઉંચા ઝાડથી દૂર રહેવું. - વરસાદ વરસતો હોય અને વાદળ ગાજી રહ્યું હોય તો દોડીને એક સ્થળેથી બીજે સ્થળે ન જવું; દોડવાથી હવામાં હલનચલન પેદા થાય છે, તેનાથી થતા વેગને લીધે વિજળી તેના તરફ ખેંચાઈ આવશે. આવે વખતે તમે કોઈ ઘરમાં હોય તે બારીએથી દૂર રહે છે અથવા તો બારીઓ બંધ કરી દેજે. ઘનઘાર વરસાદ, વાદળાની ગર્જના અને વિજળીના કડાકા થતી વખતે છત્રી ઓઢીને કોરા રહેવા કરતાં ભીંજાઈ જવું સારું છે. કારી ચીજે વિજળીને વધારે ખેંચે છે. જંગલની જડીબુટ્ટી-આંગણામાંની દવા (દલિત કોમના એક અંકમાંથી) ધૂપતરીકે બાળવામાં આવતા ગુગળથી તો ભાગ્યે જ કોઈ અજાણ્યું હશે. આ ગુગળની એક સરસ અને અકસીર બનાવટ છે, તે નીચે પ્રમાણે છે – આસંધ, અતિવિષ, પીપર, શતાવળી, કાંટાશેળીઆનાં મૂળ, ગળો, વધારે, વરીઆળી, હરડે, ચવક, નાગરમોથ, કચેરી, વજ, અરકશીનાં પાન, બિલી, એરંડાનાં મૂળ, રાસના અને ધમાસા, આ અઢાર ચીજો બે બે તેટલા લેવી અને તેમાં શુદ્ધ કરેલો ગુગળ ચાર તોલા મેળવી, બધાને અધકચરું ખાંડી નાખી દરરોજ એક તોલો સવારે ને એક તોલો સાંજે પાશેર પાણીમાં ખૂબ ઉકાળી અધેળ પાણી બાકી રહે ત્યારે ઉતારી ગાળીને પી જવું. આ ઉકાળો એટલે બધે તે અકસીર છે કે એથી ગમે તેવો લકવો અગર સંધીવા હોય અગર અધું અંગ પથ્થર જેવું બંધાઈ ગયું હોય તોપણ તે દરદ નાબુદ થઈ જાય છે. પેટની કબયત રહેતી હોય તે બે ત્રણ દિવસે એડીઆ તેલને જુલાબ લે. બરોળની ગાંઠ વધેલી હોય તો તે ઉપર ગુગળ અને ચૂને એકઠા કરી લઈ મારવામાં આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ કનકદાસ wwwww કનકદાસ (લેખક-દત્તાત્રેય બાળકૃષ્ણ કાલેલકર, નવજીવન-તા-૨૭-૯-રપ) કુદરતમાં નૈતિક નિયમ અને ભૌતિક નિયમો વચ્ચે સંબંધ હોવો જ જોઈએ એવી શ્રદ્ધા માણસના હૃદયમાં છે. આ શ્રદ્ધા સર્વ દેશોમાં છે અને સર્વ કાળે છે. પ્રજ્ઞાને અભાવે માણસ આ. બેને સંબંધ વિચિત્ર રીતે બેસાડવા માગે છે અને તેથી અનેક જાતના વહેમ પેદા થાય છે. માણસ અસત્ય બોલ્યો અને થોડા જ વખતમાં એને ઠોકર લાગી, કે તરતજ એને કહેવાનું મન થઈ જાય છે “જોયું પાપનું પરિણામ ! હજી દુનિયામાં સત રહ્યું છે.” લાલાજીને પંજાબનો લેટ ગવર્નર હદપાર કરી બ્રહ્મદેશમાં મોકલે અને થોડા જ દિવસમાં જે તે લે, ગવર્નર મરી જાય, તે લોકો જરૂર કહેવાના, “જાય ક્યાં ! સાધુજનને હેરાન કરવા એ કંઈ સહેલી વાત છે ?” પુરાણોમાં પણ કેટલાંયે પાત્ર હાથમાં પાણી લઈને કહે છે કે:-“ જો અત્યારસુધી હું અસત્ય ને બોલ્યો હોઉં, અથવા તે પૂર્ણ બ્રહ્મચારી રહ્યા હોઉં તો આકાશમાં સૂર્ય થેલી જાઓ અથવા તે મરી ગયેલો બ્રાહ્મણ જીવત થાઓ.” આની પાછળની શ્રદ્ધા સાચી છે, પણ પ્રજ્ઞા સાથે એને ચોગ થવો જોઈએ. પશ્ચિમસાગરને કિનારે માલપે બંદર પાસે ઉડપી કરીને એક વૈશ્વ ક્ષેત્ર છે. ભક્તિયોગધુરંધર શ્રીમદ્વાચાર્યને લીધે આ સ્થાન બહુજ પ્રસિદ્ધિ પામ્યું છે. કોઈ વેપારી દ્વારિકાથી ખૂબ કિંમતી માલ ભરીને દક્ષિણ તરફ જતો હશે. માલપે બંદર પાસે એનું વહાણ આવ્યું ને દરિયાએ દ્વાવતાર ધારણ કર્યો. ખારવાઓએ હદ કરી, પણ બચવાનો રસ્તો ન મળે. એકએક મેજું જાણે મોતની ભૂખડી જીભ. કિનારા પર ઉભેલા એક મહાપુરુષે આ દશ્ય જોયું. એના હૃદયમાંથી કા સ્થની સરિતા છૂટી. એણે ઈશ્વરની પ્રાર્થના કરી કેઃ “પ્રભા, આ અનાથને સહાય થા. એમને ઉગારી લે.” એક ક્ષણની અંદર દરિયો શાંત થયો. જાણે કેાઈ વીતરાગ વેગીની જ મુખમુદ્રા ! વહાણ સહીસલામત કાંઠે આવી પહોંચ્યું. આ મહાપુરૂનીજ આ કૃપા હતી એમ એાળખી લેતાં લોકોને વાર ન લાગી. નૌક પતિએ મહાપુને પગે લાગી કહ્યું -“મહારાજ ! આ નૌકામાં જે મારું સર્વસ્વ છે, એ આપનું જ છે. આપના આશીર્વાદથી હું ફરીથી વેપાર કરીશ અને ગમે તેટલું મેળવીશ; પણ આ વખતે આપે મને જીવિતદાન આપ્યું છે. આ ધન લઈને મારા પર અનુગ્રહ કરે.” નિત્ય સંન્યાસીને ધનનો લોભ શાનો હોય ? પણ બિચારા શ્રેષ્ઠીને સંતાપ રહ્યો એટલે એણે કહ્યું -“ આ નકામાં આ જે આટલું ગોપીચંદન પડયું છે તે આપી દે એટલે અમને સંતોષ છે, બાકીનું તારું ધન તુંજ લઈ જા, અમે લઈને કરીએ શું ?” એ ગોપીચંદનના ઢગલામાંથી દેવવશાત બે મૂર્તિઓ નીકળી. સ્વામી એ એકને તે ત્યાં ને ત્યાં જ માલપેન કિનારે સ્થાપના કરી અને બીજી ત્યાંથી દોઢેક ગાઉ ઉપર ઉડપીમાં પધરાવી. ઉડપીના શ્રીકોણની એજ સ્મૃતિ જેવા અમે ગયા હતા. મંદિર છે તે નાનું, પણ પ્રમાણસર છે. ત્યાં અમે એક વિચિત્ર વાત જોઈ કે મંદિરનું મહાદ્વાર હમેશાં બંધ રહે છે. કેમકે મહાકાર તરફ અંદરની મૂતિની પીઠ છે. પાછળની બાજુની દીવાલમાં પથરાની એક નળી છે. તેમાંથી દર્શન થાય છે અને અંદર જવું હોય તે મંદિરની ડાબી બાજુએ એક બારણું છે ત્યાંથીજ જવાય છે. ગમે તે માણસ અંદર જઈ ન શકે. અમે અંદર ગયા ત્યાં એટલે તે ઘેર અંધારું અને એટલી બંધ ગધાયેલી હવા કે પરસેવાની સર ટી. જીવ ગભરાઈ ગયે. જાણે ગર્ભવાસને બીજો અનુભવ ! અકળામણમાં ને અકળામણમાં પ્રાર્થના કરી કે - હે વૈકુંઠનાયક ! બીજીવાર ગર્ભવાસનો અનુભવ ન થાય.” મૂર્તિના નાક ઉપર સોનાને કકડે કેમ જ હશે એ કંઇ ધ્યાનમાં ન આવ્યું. કાઠીઆવાડની આ મૂર્તિ અહીં દક્ષિણમાં કયાંથી આવી ગઈ એ વિચાર મનમાં આવ્યો; પણ મુખ્ય કુતૂહલ તો મૂર્તાિ મહાદ્વારથી વિમુખ કેમ એજ હતું. તપાસ કરતાં અંત્યજ સાધુ કનકદામની વાર્તા હાથ આવી. સંત કવિ કનકદાસ મૂળ ધારવાડ તરફના બાડ નામના ગામડાના રહીશ. એમનું અસલ નામ વિનાયક. ધંધો શિકારીને. અચૂક બાણ મારી લક્ષ વેધવામાં એને તોલે આવે એ એના વખતમાં બીજો ન હતો. એ વખતે તેણે ધાર્યું હશે કે આ અસ્પૃશ્યોને સરદાર ઉપનિષહ્માં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ કનકદાસ ૧૯૩ तावेला प्रणवो धनुः शरोह्यात्मा ब्रह्म तल्लक्ष्यमुच्यते । अप्रमत्तेन वेद्धव्यं शरवत् तन्मयो મવત્ ।। એવી દેવી તીરંદાજીમાં પણ પ્રવીણ થવાના છે ?) ચિત્રકલદુ (હાલનું ચિતલકુગ)ના રાજાની નોકરીમાં એ સેનાપતિના યેહાસુધી ચયેા. પૈસા અને પ્રતિષ્ઠાનો એ સ્વામી બન્યા; પણ એક વખતે એક લડાઇમાં એને ઉપરત થઇ. અંદરના અવાજે પડકાર કર્યો કે:–બાપ ! આ બધી દુનિયાની માયા છેાડી દે અને એકતારી તથા ભિક્ષાપાત્ર હાથમાં લઇને દાસ થા. આત્મવીરાનું લક્ષણુજ એ છે કે જીવનમાં ફેરફાર કરતાં તેમને મન સાથે ઝાઝુ` લડવું પડતું નથી અને લડવું પડે તેાયે તેમાં તેઓ હારી જતા નથી. વીરનાયકે ગૃહસંસાર છેડયે! અને એ યાત્રાએ ઉપડયા. તિરૂપતિ, કાંચી. કટ્ટી વગેરે કરી વિજયનગર ગયા. એ વખતે મહાન કૃષ્ણદેવરાય રાજ્ય કરતા હતા. અહીં એમને એમના ગુરુ મળી ગયા. એમણે મધ્વંસાંપ્રદાયની દીક્ષા લીધી અને કરી યાત્રાએ ઉપડથા. ચિદમ્, શ્રીરંગમ, મદુરા, રામેશ્વર, અનંતશયન, કન્યાકુમારી, ગાકણ વગેરે યાત્રાએ કરી અનેક ાતનાં કષ્ટ વેઠ્ઠી કનકદાસ ઉડપી આવી પહોંચ્યા. ઉડપી એટલે ચુસ્ત સનાતની બ્રાહ્મણાતું થાણું. કનક જેવા અંત્યજને ઉભા રહેવા પણ કાણુ દે? પછી ભિક્ષા મળવી તે દૂરજ રહી. અનેક સાંસા પડયા પછી વાદિરાજ સ્વામીનું ધ્યાન એના તરફ ગયું. ઉડપીના મંદિરની વ્યવસ્થા જૂદા જૂદા આઠ મઠના સ્વામીએ પાસે છે. એમાંના સોડે મઠના મુખ્ય તે વાદિરાજ સ્વામી. અસાધારણ વિદ્વાન અને ધર્મશીલતરીકે તેમની ખ્યાતિ છે. તેમણે જોઇ લીધું કે કનકદાસ તે પોતાના કરતાં પણ ચઢે એવે છે. દિરની પૂજા થયા પછી વાદિરાજ સ્વામી રિવાજ પ્રમાણે હસ્તાદક આપે અને પછીજ બધા બ્રાહ્મણે જમવા બેસે. આ હસ્તાદક તે પ્રતિષ્ઠાના ક્રમ પ્રમાણેજ અપાય. કનકની યોગ્યતા જાણ્યા પછી વાદિરાજ મંદિરમાંથી નીકળે કે પ્રથમ કનક પાસે જાય; એને હસ્તાદક આપે ત્યાર પછીજ ભીન્ન બ્રાહ્મણને મળે. બ્રાહ્મણે! આથી ખૂબ ચીટાયા. વાદિરાજે કહ્યું:-અરે, કનકદાસ મારા કરતાંએ મેટા છે. એને ચરણામૃત પ્રથમ ન આપું તે અધર્મ થાય, બ્રાહ્મણોએ પ્રમાણ માગ્યું, વાદિરાજ મંદિરમાં ગયા અને જમણા હાથતી મુઠ્ઠી વાળી બહાર આવી બ્રાહ્મણાને પૂછે છેઃ-બ્રાહ્મણેા ! મારા હાથમાં શું છે તે કહેા.' દરેકે જૂદા જૂદા જવાબ આપ્યા. છેવટે કનકના વારા આવ્યું. એ તેા ભક્તિમાં મમજ થઈ ગયા. એમના કમાંથી ગાન સ્પુ, “એ તે વાસુદેવ પરમાત્માજ છે.” જેમ જેમ ગાન વધ્યું તેમ તેમ વદરાજના હાથને મેળે વધવા લાગ્યા. તેએ તે ખમી ન શકયા. તેમણે મુઠ્ઠી ઉધ!ડી તે તેમાં શું હતું? એક શાળીગ્રામ અને તુલસીપત્ર, વાંદરાજ સ્વામીએ એક દવસે બ્રાહ્મણેાને એક એક કેળુ આપ્યું અને કહ્યું:-“ આજે એકાદશી છે, કાઇ જુએ નહિ એવે ઠેકાણે જને આ ખાશે.” અર્થાત્ કનકને પણ એક કેળુ આપ્યું હતું. સાંજે બધા ભેગા થયા, પેાતાની આજ્ઞાનું પાલન કેવું થયું છે એ જોવા વાદિરાજે દરેક જણને પૂછ્યું. દરેક જણે કયાં કયાં એકાંત શોધ્યા ? આ જાણી લઇએ. તે ખૂબ રમુજ પડે. એકલા કનકદાસના હાથમાં કેળુ એમ ને એમ રહ્યું હતું. એણે કહ્યું:-“ જ્યાં જાઉં ત્યાં વાસુદેવ છેજ. એકાંત મળે કયાં એટલે હું કેળુ એમ ને એમ લઇને બેઠે છું. એજ દિવસે કનકદાસને મદિરના તળાવમાં નાહી દર્શન કરવાનું મન થઇ આવ્યું. વાદિરાજ ડપીમાં ન હતા. કનકના કાડ પૂરા કરે એવું ખીનું કાઇ ઉડપીમાં ન હતું. અેટલી વાર દઈન કરવા જાય તેટલીવાર બ્રાહ્મણેા એમને કાઢી મૂકે. આખરે નિરાશ થઈને કનક મંદિરની પાછળ ગયા અને ગાવા લાગ્યા. કરુણામાં એણે પેાતાનું આખું હૃદય ઠલવી દીધુ. પરમાત્માથી એ સહેવાયું નહિ. મૂર્તિ એકાએક પેલા કર્મકાંડી બ્રાહ્મણેાથી વિમુખ થઈ પાછલી બાજુએ માં ફેરવી ઊભી. આ થયું શું ? હવે કરવું શું? કાને સૂઝે નહિ, વાદિરાજ આવ્યા. એમણે બનેલી ખીના જાણતાંવેંત કહ્યું: 'અરે, તમે કનકદાસને કંઇક ગુન્હો કર્યાં છે તેથીજ વાસુદેવે આપણા આચારધર્મ તરફ પૂડ ફેરવી છે. ” આખરે એમણે મદિરની પાછલી દીવાલમાં ઉપર કહ્યું છે તેમ, પથરાની જાળી કરાવી અને કનકને દર્શીન થયાં ! આજે પણ એ ખારી ‘કનકની મારી' નામે મેળખાય છે. એ મારી પાસેજ કનકની કુટિ છે. આજે ત્યાં એક સંસ્કૃત વ ચાલે છે. એક રથયાત્રાને પ્રસગે કાણું જાણે શાથી, પણ રથ ક્રમે કર્યાં ખસે નહિં. આખરે વાદિરાજે કહ્યું:-એમજ દેખાય છે કે કનકના સ્પર્શીવગર રથ ચાલવા દેવાની પરમાત્માની મરજી નથી.' રા. ણુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat 33 www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ નનનનન માબાપ માટે પ્રશ્ન - ધન્ય છે વાદિરાજ સ્વામીને કે જેમણે જોઈ લીધું કે, અંત્યજોના સ્પર્શ વગર સમાજનું ગાડું ચાલવાનું નથી. આજે કર્ણાટકમાં ચુસ્તમાં ચુસ્ત મરજાદી વૈષ્ણવ બ્રાહ્મણે કનકનાં રચેલાં ભજનો ગાઈને ભક્તિરસ કેળવે છે; એને સંતતરીકે સ્વીકારી એનું ચરિત્રામૃત ગાવામાં પોતાને પાવન થયાં માને છે અને છતાં એજ કનકદાસનાં જાતભાઈઓને હડધૂતના હડધૂતજ રાખે છે. હિંદુધર્મનો બચાવ કરનાર વા દરાજ સ્વામી દરેકના હૃદયમાં અને તરે નહિ તે હિ દુધર્મને રથ ચાલવાનું નથી અને પરમાત્મા હિંદુ સમાજથી વિમુખ જ રહેવાનો. માબાપ માટે પ્રશ્ન ( જે. બાગલ, વ્યાયામના એક અંકમાંથી) ૧ છોકરાંઓએ સવારમાં વહેલાં ઉઠવું, પણ તમે વહેલાં ઉઠે છે કે કેમ ? ૨ ઉઠતાં વેંત જ આળસને અલગ કરી, ઝાડે ફરી આવી, કોગળા કરી નાખી દાતણપાણી પરવારી લેવું; પણ તમે તેમ કરો છો કે કેમ ? . ૩ સવારમાં છોકરાં પાસે ભક્તિરસનાં ભજને અથવા તો તમે એ લાવો છો કે કેમ ? આપ પિતે કદી બોલો છે કે કેમ ? - ૪ છોકરાંઓએ કસરત કરવી; પણ તમે તેમને કોઈ વખતે ઉત્તેજન આપે છે કે કેમ ? તમે જાતે વ્યાયામ કરો છે કે કેમ ? ' ૫ જીવન ગાળવામાં ડગલે ડગલે શક્તિની જરૂર પડે છે. તમે તેવું કોઈ વખતે છોકરાંઓને સમજાવ્યું છે કે કેમ ? - ૬ તમે છોકરાઓનાં દેખતાં ચાહ પીઓ છે અને ધમ્રપાન કરે છે કે કેમ ? ૭ છોકરો અને સારું તાજું દૂધ મળે તેવી વ્યવસ્થા તમે કરી છે કે કેમ ? ૮ છોકરાંઓની સમક્ષ તમે ઘરગથ્થુ કંઈ વાત કરો છો કે કેમ ? ૯ પિતાનું કામ જાતે કરવું, કાઈના ઉપર આધાર રાખવો નહિ. તે મેટાઈ અને ડાહ્યાપણાનું લક્ષણ છે એવું તમે તેમને સમજાવ્યું છે કે કેમ ?. ૧૦ નહાતી વખતે શરીરને કયો ભાગ કાળજી રાખી દેવો જોઈએ તે તમે તેમને કઈ વખતે કહ્યું છે કે કેમ ? ૧૧ ટાઢા પાણીથી નહાવાના ફાયદા તમે કોઈ વખતે છોકરાંઓને સમજાવ્યા છે કે કેમ ? ૧૨ પથરથી શરીર ઘસવું નહિ તેવું તમે તેમને કહ્યું છે કે કેમ ? ૧૩ છોકરાઓને તરતાં તમે શીખવ્યું છે કે કેમ ? ૧૪ શરીરે તેલ ચોળવાથી શું ફાયદો થાય છે, તે તમે છોકરાંઓને સમજાવ્યું છે કે કેમ ? ૧૫ હમણાં જે તેલ બજારમાં વેચાય છે તે નુકસાનકર્તા છે, તેવું તમે તેમને કોઈ પણ વખતે કહ્યું છે કે કેમ ? - ૧૬ નહાયા પછી શરીરે તેલ ચાળવાથી અથવા માથામાં તેલ નાખવાથી કેવા પ્રકારની ગંધ ઉડે છે, તે તમે તેમને કહ્યું છે કે કેમ ? ૧૭ નહાયા પછી શરીરના કયે ભાગ ખૂબ ઘસીને લૂછવો જોઈએ તે તમે સમજાવ્યું છે કે કેમ ? ૧૮ હમેશાં પ્રથમ રાતા પાણીથી માથું, દુંટીની આસપાસનો ભાગ, ગુદા, જનનેન્દ્રિય અને તેની પાસે ભાગ તમે ધો છે કે કેમ ? ૧૯ આંખને શી રીતે ધોવી તે તમે જાણો છો કે કેમ ? ૨૦ આંખે ધોવાની રીત તમે છોકરાંઓને શીખવી છે કે કેમ ? ૨૧ આંખે દેવાથી થતા ફાયદા તમે છોકરાઓને કેાઈ વખતે કહ્યા છે કે કેમ ? ૨૨ તમારાં બાળકે દાતણ શાનાં કરે છે ? ૨૩ દાંત સાફ કરવા માટે દાતણ અથવા મંજન તમે તેમને અમુક સારું છે એવું કહ્યું છે કે કેમ ? ૨૪ દાંતનો અને આરોગ્યતાનો સંબંધ તમે છોકરાઓને કાઈ વખતે સમજાવ્યું છે કે કેમ ? ૨૫ થુંક અને લાળને આરોગ્યતા સાથેનો સંબંધ આપ જાણો છો ? છોકરાંઓને તમે તે કેઈ વખતે સમજાવ્યો છે કે કેમ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અને વિજ્ઞાન જ્ઞાન અને વિજ્ઞાન ધ3 ચાખા (લેખક:–“જુને જેગી” હિંદુસ્થાન તા. ૨૯-૯-૨૬ના અંકમાંથી) પાણી કેટલું આપણા શરીરમાં ૩ ભાગ ૫ણી છે અને તેટલા માટેજ શરીરને પાણી ની ઘણી જરૂર રહે છે. માણસ ખરા સિવાય લાંબો વખત ચલાવી શકે; પરંતુ ૫ણીસિવાય ચાલે નહિ. આપણું ખોરાકની ચીજોમાં કેટલું પાણી છે તે વાચકેની જાણ માટે નીચે ટાંક્યું છે - ૮૭ ટકા. છાશ ટકા. માખણ લીલા વટાણું ફણસી ૯૦ , કાકડી બટેટા ગાજર ડુંગળી સકરીઆ કોબી કોલી ફલાવર મેથી ટમેટાં ઉપરના કોષ્ટક ઉપરથી સહેલાઈથી સમજાશે કે, કયી ચીજમાં કેટલું તત્વ છે. ચામડીનાં દરદ સાધારણ રીતે ચામડીનાં દરદ થવાનું મુખ્ય કારણ અસ્વછતા છે. ચામડીની પૂરેપૂરી દરકાર રાખવામાં આવે તે ચામડીનાં દરદો જેવાં કે દાદર, ગુમડાં, ખસ, ખરજવું વગેરે થવા પામેજ નહિ. ધાંચીને ચામડીનાં દરદો સાધારણ રીતે થતાં નથી તેનું મુખ્ય કારણ તેની ચામડીને તેલનું મર્દન મળી જતું હોવાથી તે સૂકી થઈ જતી નથી તે છે. ચામડીનાં દરદો અટકાવવાને માટે એ ઉપાય સૂચવવામાં આવે છે કે, શરીર ઉપર સૂર્યનાં કિરણે પડવા દેવાં. આ કિરણાથી શરીરની ચામડી સાફ રહે છે, તેમજ પાચનશક્તિ પણ વધે છે. આપણા બાપદાદાઓ ઉઘાડે શરીરે એક ફાળિયું ખભા ઉપર નાખી બજારમાં ફર્યા કરતા તેનું રહસ્ય આ કેમ ન હોય ? સુધરેલા કહેવાતા પશ્ચિમના દેશના સમાગમથી આપણા બાપદાદાઓને નાગા કહેવા લાગ્યા અને આપણે બીનજરૂરી કપડાં શરીરપર ઘાલવા માંડયાં. તેને લીધે ચામડીને પેષણ ન મળવાથી ચામડીનાં દરદો થવા માંડ્યાં. પૂજ્ય ગાંધીજીની હંગેરી આ દૃષ્ટિએ ઉત્તમ તો ખરીજ ને ? દાદરનું દરદ સાધારણ રીતે સ્ત્રીઓ કરતાં પુરુષોને વધારે થાય છે અને તેનું મુખ્ય કારણ પહેરવેશ છે. સ્ત્રીઓના પહેરવેશને લીધે સાથળસુધી હવાની આવ-જ થઈ શકે છે, જ્યારે પુરુષના ચેરણા કે કછટા મારેલા ધોતીઆમાં પુરતી હવા જઈ શકતી નથી. આ ઉપરાંત બીજું કારણ એ કહેવાય છે કે સ્ત્રીઓ જ્યારે નહાય છે ત્યારે હમેશાં બંધ જગ્યામાં નહાય છે, જેથી સાથળના મૂળ વગેરે બરાબર ઘસીને સાફ થઈ શકે છે. પુરુષોને જાહેર રસ્તા ઉપર નહાવાનું હોય છે, જેથી તે ભાગો બરાબર સાફ થતા નથી અને આ કારણોને લઇનેજ સેંકડે નેવું ટકા જેટલાને દાદરનું દરદ સાથળના મૂળમાંજ ઉત્પન્ન થાય છે. આવાં સાધારણ દરદોમાંથી બચવા માટે આપણા પૂર્વજો નદીનાળામાં નહાવા જતા, જેમાં પાણીની અંદર બેસી શરીરના ભાગ સાફ થઈ શકતાપણ કમનસીબે હવે નદીનાળાનાં નીર પણ સુકાઈ ગયાં છે. પાણીના અભાવે જ્યારે બની શકે ત્યારે શરીરના ભાગ ઉપર તડકો આવવા દેવે તે જરૂરનો છે, તેમજ હવા પણ જેટલી ખુલ્લા શરીરને મળે તેટલી આવ. વા દેવી જોઇએ. ગુહ્ય ભાગેને પણ બરાબર સાફ નહિ રાખવાથી પણ ઘણું ભયંકર દ૨ો થાય છે. આ બધું અટકાવવા એકજ રસ્તો સહેલો અને સરળ છે. તે એ કે, શરીરના ભાગ ઉપર તકે અને પ્રકાશ પડવા દે. એક લંગોટી પહેરી અ પણ કલાક સૂર્યનારાયણની પૂજા કરવાથી આ નેમ પાર પડી શકે તેવું છે. મુંબઈ જેવાં મેટાં શહેરમાં જ્યાં હવા, પ્રકાશ કે તડકાનું નામજ નહિ ત્યાં દાદરના દરદાએ સંખ્યાબંધ હોય એમાં નવાઈ શું? ચામડીની સ્વછતા પહેલથી તે રાખવા બાળકોને શીખવવું જોઇએ અને બાળકને તે નાગાં રઝળવા દેવાં તેજ ઉત્તમ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અને વિજ્ઞાન લોખંડનાં મકાન પથ્થર, ઈટ, લાકડાં વગેરેનાં બનાવેલાં મકાનોને બદલે થોડો વખત થયાં સીમેંટના એકનાં મકાનો થયેલાં આપણે જોઈએ છીએ. હાલમાં વિલાયતની મ્યુનીસીપાલીટીમાં લોખંડના ટાળાનાં મકાનો બાંધવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ મકાનોમાં ખાસ સગવડ તો એ છે કે, તે તરતજ ઉભું થઈ શકે છે, તેમજ બીજી જગ્યાએ ખસેડવું પડે તેપણ કાંઇ પણ નુકસાનીસિવાય ખેસવી શકાય છે. સાધારણ અનુમાન એવું થાય કે, આવા લોખંડનાં મકાનોમાં ગરમી ઘથીજ લાગે; પરંતુ આ લોખંડનાં બીડ એવી જાતનાં બનાવવામાં આવે છે કે તેમાં ઠંડી-ગરમી પણ ઈટચુનાના મકાનમાં લાગે તેવા જ લાગે છે. હુંકામાં આ લોખંડનાં મકાનો પથર, ઈટ, ચુના અને લાકડાંનાં બનાવેલાં મકાનો કરતાં વધારે સુગમતાવાળાં અને સગવડવાળાં ગણાય છે. હજુ આ મકાનોની શરૂઆત થઈ છે; પરંતુ એકાદ દશકાની અંદર તો આવાં મકાનો ઠેર ઠેર થઈ જવા પામશે. બિચારા ! કીડીઆસુતારનું શું થશે ? તેની રોજી ભાંગી પડશે કે શું ? એ તે પછી લોખંડનાં મકાનોના બેલ્ટ ફેરવતા થઈ જશે. પ્રભુએ દાંત આપ્યા છે તો ચાવણું આપી દે છે. જમાને પ્રગતિને છે તેમાં નવીનતા તે દિન પ્રતિદિન થયાજ કરવાની ! તંદુરસ્ત બીડી ? ઘણું બીડીના બંધાણી શેખની ખાતર બીડી શરૂ કરે છે. બીડીની અંદર રહેલી સુગંધ ઉ. પર ઘણી દા થઈ જાય છેપરંતુ કમનસીબે બીડીમાં જે “નીકેટીન' ઝેર છે તે બીડી પીનારને સુખેથી જંપવા દેતું નથી. આ નકારી ડેરને લીધે બીડી પીનારને ઉલટી થાય છે, માથું ફરવા માંડે છે અને બેચેની ઉપન થાય છે. બે-ચાર વખત માથું મારીને બીડી પીવાથી મગજને ટેવ પડી જાય છે અને છેવટે માસ બંધાણી બની જાય છે. બીડી બનાવવાવાળાએ આવા કુમળા મગજવાળા કે જેઓ બેડી એક વખત મેઢામાં નાખે કે ઉલટી થાય તેવા બિચારા બીડીની લહેજત લઈ શકે તેટલા ખાતર તેમની દયા (૨) ખાઈને બજારમાં તંદુરસ્ત બીડી-એટલે કે જે બીડીની અંદરથી ઝેર-નકોટીન કાઢી નાખવામાં આવ્યું છે, એમ કહીને નવી બીડીએ દાખલ કરી. આ બીડીએમાં ઝેર-નીકેટીન-સિવાય બીજી બધી લહેજત છે એમ કહેવામાં આવે છે, જેથી કેટલાક દરદી ને માનસિક સંતાપની ખાતર ફેકટરો આવી બીડી પીવાની સલાહ આપે છે; પરંતુ હમણાં આવી તંદુરસ્ત બીડીની તપાસ કરતાં માલૂમ પડયું છે કે આવી બીડીની અંદરથી સેંકડે માત્ર ૧૦ થી ૨૦ ટકા જીકેટીન ઓછું કરી શકાયું હોય છે. વળી કહેવાતી કેટલીક તંદુરસ્ત બીડીની અંદર તે સાધાણ નીકોટીનના પ્રમાણ કરતાં વધારે નીકેટીન માલમ પડયું હતું. આનું કારણ એમ કહેવામાં આવે છે કે, નીકોટીનર હિત તમાકુ બનાવવા માટે તેને ભીની હવામાં લાંબો સમય રાખવામાં આવે છે અને પછી તેને તદ્દન સુકવી નાખવામાં આવે છે. આ ક્રિયામાં ભીની હવાને લીને નકટીન એ ક ન થયું હોય તે તે જ્યારે તમાકુ સૂકવવામાં આવે ત્યારે તે સૂકી તમાકુમાં પધારે પ્રમાણ બતાવે છે. ગમે તે કહે, પરંતુ આવી તંદુરસ્ત બીડીથી પ્રજાએ કે ડૅાકટરે એ ઠગાવું નહિ. તંદુરસ્ત રહેવાના સરસ ઉપાયજ એ છે કે બીડી પીવે જ નહિ. કુદરત પહેલી બુક લેતી વખતેજ ઉલટી કરાવે છે તે ચિ ચેખ્યું છે કે તમારે લાયક તે ચીજ નથી. રૂડનભંડાર પૃથ્વીના મધ્યભાગમાં લેખક છે; એટલે ૪૦૦૦ માઇલ ઉંડે લોખંડ છે. આ લોખંડના થર ૨૦ ૦ ૦ માઈલ સુધી છે. ત્યાર પછી લેડખંડ અને ૫થર છે. ઉપલા ભાગમાં પથર છે. પૃ. વીની સપાટીના થરમાં જે ચીજ મળે છે તે થર તે માત્ર ૮ થી ૧૦ માઈલજ ઉડે છે. માણસો સાડાપાંચ ઔસ એટલે કે લગભગ ચૌદ તોલા ઘી એક દિવસમાં પચાવી શકે છે. આથી વધારે ખાવામાં આવે તો તે ઝાડામાં નીકળી જાય છે. મથુરાના ચોબા શું ૧૪ ભારજ પચાવી શકતા હશે? એકલું દૂધ ખાવા કરતાં તે ફેટો કે રોટલી સાથે ખાવું જરૂરનું છે. એકલું દૂધ હોજરીમાં પહેચે છે ત્યારે ત્યાં તે છ દડી થઈ જઈ લે જામી જાય છે જેને પચતાં વખત લાગે છે.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ પ્રજાપ્રાણના વિનિપાત પેાલક' કે કમખા ? માણસા સાધારણ રીતે શરીરને સુરક્ષિત રાખવાને માટે કપડાં પહેરે છે. જંગલી અવસ્થામાં આપણે કપડાંને બહુજ ઉપયેાગ કરતાં ! હવે સુધારાના વહેનમાં જરૂર કરતાં વધારે કપડાં શરીર ઉપર ઘાલવા મડચા છીએ. પિરણામે ધણાં દરદ થવા લાગ્યાં છે. અને ચામડીની ‘ સન ભાથ’ આપવાની ભલામણેા ચૂરાદિ દેશમાં થવા લાગી છે. ઉપરાંત જર્મીની આદિ દેશમાં તેા નગ્નાવસ્થામાં રહેનારાઓની મડળીએ સ્થપા છે. તે આપણા પુરુષવમાં કપડાંમાં યૂરોપની નકલ થવા લાગી છે. જ્યાં એક ખાદીના ઝભ્ભા અનેએક ખાદીની પેતડીથી ચાલે ત્યાં કૈટપાટલુન, શ, જેકેટ, અંડરવેર વગેરે અનેક કપડાં પહેરી શરીરને કુદરતી હવાયી દૂર રાખીએ ઇ.એ. સ્ત્રીએ તે ફેશનમાં લાઈ જાય તેવે! તેમને કુદરતી સ્વભાવ હોય છે; એટલે આંધળુ અનુકરણ કરવામાં તે બુદ્ધિના બીલકુલ ઉપયેગકરતીજ નથી. એક સ્ત્રીએ અમુક ફેશનનું કપડું લીધું એટલે બીજી પેાતાના ધણીને જીવ ખાને પણ તેવી ફેશન ઘરમાં ઘાલવાનીજ. પછી ભલેને પતિ બિચારા પાંચ પૈસા પણ કમાઇ શકતા ન હોય ! આવી રીતે આપણી સ્ત્ર એના પહેરવેશમાં પેલ એ ઘ ઘાલ્યું છે. અગાઉના જમાનામાં કમખા કે ચોળી પહેરવામાં આવતી. હજુ પણ સુધારાની સરહદ નહિ હેનરી એમાં આ જાતનો પહેરવેશ કમખા, કાંચળી, ચેાળી વગેરે નજરે પડે છે. શાસ્ત્રીય ષ્ટિએ ડૉક્ટરોએ એવા અભિપ્રાય જાહેર કર્યો છે કે, પેાલકાં પહેરવાથી છાતી-સ્તન-તે બહુ લટકવું પડે છે. આવી રીતે રહેવાથી સ્તનની અંદરની દૂધની નળીએ લંબાઈ જાય છે. સાધારણ રીતે લટકતા સ્તનવાળી એની ધાયમાંથી દૂધ બહુ નીકળતું નથી અને તેને સ્તનના રાગે થઈ આવે છે, આટલા માટેજ આપણા બાપદાદાએ કમખા કે ચાળી શોધી હતી, કે જેથી સ્તન બરાબર જગ્યાએ રહે. ખાસ કરીને જે નાના બાળકવાળી સ્ત્રી કમખો કે ચાળી ન પડે, તે તેની ધાય દૂધના વજનથી ટકતી રહેવાને લીધે દૂધની નળીએ તણાઇને સાંકડી થઇ જાય છે અને દૂધની આવક ધ થઇ જાય છે. પછી બાળકને શીશીથી દૂધ પાવાની અને આયાએ રાખવાની ફરજ ઉત્પન્ન થાય છે. આવા આપણા સાધારણ વાંધાને લીધેજ બચ્ચાંએનું મરણપ્રમાણ વધી પડે છે. જે સ્ત્રીએ કમખા કે ચાળી પહેરે છે. તેની છાતી મજબૂત અને ઉંચી હેાય છે, જ્યારે દ્વાક કે પોલકાં પહેરનારની છાતી તદ્દન સપાટ હોય છે. ફેશનમાં તણાઇ જતી સ્ત્રીએ કાંઇક સમજે અને શરીરરક્ષણને વિચાર કરી વસ્ત્રો ધારણ કરે તે સારૂં ! Tr ૧૯૭ પ્રજાપ્રાણને વિનિપાત (વૈદ્યકલ્પતરુ-આકટાબર ૧૯૨૬ના અંકમાંથી ) માતૃશ્રૃમિના પ્રેમને લઇને વિલાયતથી હું વારંવાર હિંદુસ્તાનમાં આવું છું અને જોઉં છું તે દશકે દશકે અને પેઢીએ પેઢીએ હિંદને પ્રજાપ્રાણ નિસ્તેજ બનતે જાય છે અને હિંદનું પ્રા-શરીર દુર્મળ બનતું જાય છે. જાહેર પુરુષો અને સરકાર આ દુર્દશા સામે નહિ જુએ તે હિંદનું ભાવી શોચનીયજ નિર્માયું છે, અત્યારની રાજદ્વારી લડત કરતાં પ્રજાજીવનના સામાજિક અને આર્થિક પ્રતા વધારે મહત્ત્વના ગણાવા બેઇએ. હિંદમાં બાળકનું મરણુપ્રમાણ ભયંકર છે. ાય અને બેરીઆ હિંદની જનતાને વેરાન બનાવી રહ્યા છે. આટલા વેગવત વિનાશનું એકજ કારણ છે અને તે એ છે કે, આપણી પ્રાણશક્તિ ઘણીજ ક્ષણ બની ગઇ છે અને આપણે તદ્દન માયકાંગલા બની ગયા છીએ. ગરીબાઇ, પૌષ્ટિક ખારાકનો અભાવ, હવા ઉજાશવામાં મકાનની અછત અને પશ્ચિમનું આધળુ' અનુકરણ આપણી પ્રાણશક્તિ હરી રહ્યાં છે. અભ્યાસને મેન્શે, બાળલગ્ન અને સાંસારિક બંધન થી આપણાં બાળકા ક્ષયના ભોગ બની મરે છે; અગર ક્ષણવાળી પ્રજાને વારસા મૂકી જાય છે. હિંદમાં દરવર્ષે ૧૦ લાખ માણસા એકલા ક્ષયથીજ મરે છે. તેને એકજ ઈલાજ છે અને તે એક નાનાં નાનાં ગામડાંઓ વસાવી ત્યાં પ્રકૃતિ દેવીને પ્રસન્ન કરનાર ઉદ્યાના બનાવવાં જોઇએ. * આ વિષય હિંદુસ્થાન તા. ૧૧-૧૨-૨૬ માંથી લેવામાં આવ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ રાયજીવન ગ્રામ્યજીવન (લેખક:-ધૂમકેતુ: સૌરાષ્ટ્ર તા. ૨૦-૨-૨૬). પ્રજા ઉપર એકજ ઘરેડમાં રહેવાનો દોષ આવે ત્યારે એ પ્રજા મૃત્યુ પામે છે, એમ કહી શકાય; પરંતુ એક જ ઘરેડમાં રહેવાનો અર્થ એમ નથી કે યોગ્ય હોય અથવા ન હોય, છતાં ફેરકારની ખાતર ફેરફાર સ્વીકારો. ફેરફારની ખાતર ફેરફાર સ્વીકારનાર પ્રજા કરતાં, જૂના ચીલામાંથી ખસવાની ના કહેનાર પ્રજામાં શ્રદ્ધાનું બળ વધારે છે. રાજદ્વારી પરિસ્થિતિને અંગે કેટલાક અનિવાર્ય યોગ્ય ફેરફારો કરવા એ પ્રજાકીય જીવનમાં રહેલી પ્રસંગોને સમજી લેવાની વિવેકબુદ્ધિ છે; પરંતુ વિવેકબુદ્ધિ જ્યારે ખુશામતનું સ્વરૂપ ધારણ કરે છે, ત્યારે કેરફારો આંધળા અનુકરણ જેવા બની જાય છે. આપણે ગ્રામ્ય જીવનમાં ફેરફાર કરવાની વિવેકબુદ્ધિ ન દર્શાવતાં, યુરોપીય શહેરી જીવનનું આબાદ અંધ અનુકરણ કરવાની ખુશામત કરી છે. પરિણામ એ આવ્યું છે કે જીવનમાં કોઈ દિવસ ઉભા ન થયેલા અનેક વિકટ પ્રશ્નો પોતાનો જવાબ મેળવવા અધીરા બની રહ્યા છે. કાં તો આપણે એમાં હોમાઈ હમેશને માટે પ્રજાકીય વિશેષતા ગુમાવી બેસવાના; અથવા તે આપણા વિચારોના પુનર્વિધાનથી નવુંજ બળ જમાવવાના. જીવન અને મૃત્યુસિવાય ત્રીજો માર્ગ નથી, માટે વિકાસ કે વિકારસિવાય ત્રીજું પરિણામ નથી. ઘણી વખત યુરે પ- અમેરિકાના દાખલાથી એમ સમજવવાને યત્ન કરાય છે કે, માત્ર આપણેજ જૂના ચીલાના રહેવાસી પછાત પડ્યા છીએ; અને હજી પણ જો આગળ નહિ વધીએ તો વધારે પછાત રહેવાના. માત્ર આપણી રાજ્યકારી જ નહિ પરંતુ સામાજિક પ્રગતિને માટે ગ્રામ્ય વનજ, આપણે વિકાસ સાધશે, એવું ઘણા માને છે અને એ માન્યતા વિશ્વસનીય છે. પુરાતન ગામડું હિંદનું ગામડું એ આજે પાંચ હજાર વર્ષનું પુરાણું મંદિર છે. છેક વેદના સમયમાં ગામ, ગેપાળ અને ગાંદરો સામાજિક જીવનમાં આગળ તરી આવે છે. ત્યાર પછીના બધા સમયમાં ગામ' આબાદ વેદની જ ઋચાની જેમ પ્રજાજીવનમાં વણાતું આવે છે. આજે યુરોપની છેલ્લામાં છેલ્લી પ્રવૃત્તિ સમાજવાદ છે. સમાજવાદના વિચારેથી ત્ય નું વાતાવરણ ભર્યું છે, પરંતુ પ્રગતિના આ છેલ્લા પગથીઆમાં, નીચે પડી જવાનાં અનેક કારણ છે. એમાં માનવજીવનનાં કેટલાંક સુંદર તોના વિનાશનું ઝેર ભર્યું છે, પરંતુ એજ પ્રશ્ન જે જે યંત્રવાદના જન્મની સાથે જન્મ પા એ છે, તેનું નિરાકરણ હિંદનાં ગામડાંમાં છેકારણકે ગ મ ાંનું જીવન સમાજવાદના ધાર્મિક અંગ જેવું છે. સમાજવાદના વિનાશક સિદ્ધાંતો સ્વીકાર્યા વિના ગ્રામ્યજીવન ધાર્મિક સમાજવાદ સ્થાપે છે. ઈ. સ. પૂર્વે ૩૨૭ માં મહાન સિંકદર આવ્યો. પૃથ્વીને નંદકુલવિહીન કરનાર સમ્રાટ ચંદ્રગુતના સમયમાં મેગાસ્થિનીસ એલચીરૂપે રહ્યો છે તે લખે છે કે, સિત્તેરથી એંશી ટકા લોક ગામડામાં રહે છે, રાજદ્વારી અને સામાજિક સર્વ જીવનનું મૂળ ગ્રામ્યજીવનમાં ન રોપાય ત્યાં સુધી હિંદુસ્થાન માટે કોઈ જીવન શક્ય નથી. ગ્રામ્યજીવનના પુનરુદ્ધારમાં સ્વાયત્ત શાસન આવી જાય છે. રોગનો ઉપાય કરવો એ તંદુરસ્તી નથી. રોગ હોય તે તંદુરસ્તી છે. રણ લાગુ પડ્યા પછી કામચલાઉ થીગડાં લગાવવામાં અને પ્રગતિ કહેનાર સત્તા કાં સ્વાથી અથવા દંભી હોય. આજના શાસનમાં ને સમાજમાં પ્રગતિમય તો હોવાનો દાવો કરવામાં આવે છે, તે વસ્તુત: આ દેશના મૂળ પાયારૂપ ગ્રામ્ય જીવનના વિનાશથી થયેલી અપૂર્વ ગેરવ્યવસ્થાને પહોંચી વળવા તૈયાર કરી રાખેલાં થીંગડાં છે ! વિનાશનાં બીજ જે રીતે આ શાસનપદ્ધતિ નિયમિત પિલીસ રાખે છે તેમ પોલીસ નહિ હોય અને શક્ય છે કે જે રીતે આજની કેળવણી અપાય છે તેમ કેળવણી પણ નહિ હોય; પરંતુ પ્રજાની સ્વાધીનતા પર આ કેટલો અનિવાર્ય બજે છે ? પ્રજાને ફેંસી નાખવાનેજ આ પ્રયોગ નથી ? અત્યારે પ્રજાકીય જીવનમાં રસાયન કયાં છે અને કયાંથી હોય ? પ્રાચીન હિંદુસ્થાનનાં ગામડાંમાં દરેકે દરેક ફળીમાં સ્વાયત્ત શાસનના સિદ્ધાંત હતા. સ્વાધીનતા, સાદાઈ ને સરળતા આ ત્રણ ધર્મની પુજા બનેલી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ ગ્રામ્યજીવન અને એ ઇતિહાસ સાંભળતાં જ નદીપર હિલોળા દેતી ભેંશા યાદ આવે છે. અંગેઅંગમાંથી નવજીવનની તાજી સેર ફરતી હોય તેવા કનૈયા જેવા બાળકો, વડની વડવાઈપર જીવનનું પ્રભાત શરૂ કરતા; ખોટી ચિંતા નહિ અને નિરર્થક ધમાલ નહિ; ઘેર ઘેર ઘંટીના સૂર ગાજે; ફળીએ ફળીએ ગાયના છાણમૂત્રથી ધાબે પડે; નદી નદીપર રબારીની બંસીના નાદ સંભળાય. એ ગામડાના ઉત્સવોમાં રસ અને રસાયનની તે છોળ ઉડે; પેલાં ધમધમાટ દેતાં જાડાં લૂગડાં, ભરતભરતમાં નેખી ભાત; ઉગતા યૌવનના તનમનાટ જેવી પિલી કાપડાની બાંહ્યો; અને જીવનને રસરૂપે નીચેની નીચોવીને રંગેલી, ઉડીને વળગે તેવી કસુંબલ ચુંદડીએ: અરે ! આજે પ્રજામાં યૌવનનો રસ કયાં છે ? આજે સાચો વિરહ, સાચો પ્રેમ ને સાચી મર્દાનગી ક્યાં છે? આજે હવે જીવનમાંથી પ્રેમ ની મીઠાશ ચાલી ગઈ છે. સીમસીમમાં મોરના ટૌકાર વચ્ચે ગાજતા મોલમાં પહેલાંના જેવી લાલી મોસમ રહી નથી. આજે ગ્રામ્યજીવનમાં ઘાટાં દૂધ, દડબાં દહીં, તાજા શાક ને મીઠાં ગંગાજળીઆનાં પાણી બેસ્વાદ બની રહ્યાં છેઅરે ! પ્રજાકીય વિનાશનાં બધાં બીજ આપણી વચ્ચે છે ! ગ્રામ્ય જીવન અને ધાર્મિક સમાજવાદ ગામડામાં મનુષ્યનું રહેઠાણ તેજ સમાજવાદના સિદ્ધાંતો સાચવી રહેલ છે. ગ્રામ્યજીવનમાં એકબીવનનાં ઘર સહિયારા ફળીમાં હોય છે. શેરી વાળવામાં પુણ્ય મનાય છે, ને એક ઘરનો મહેમાન બીજા ઘરને અતિથિ મનાય છે. આ પડોશધર્મ એ સમાજવાદનું જ અંગ છે. એ ઉપરાંત ગૌચર, ગેપાળ ને ગેદરે; આ ત્રણે સૌનાં સામાન્ય છે. ગોપાળને તે જે રીતે જીવનનિર્વાહ થાય છે, તે આખી રીતજ અત્યંત સુંદર મનેત્તિ દર્શાવે છે. રસ્તાઓનું સમારકામ ને ઝાંપાનું રક્ષણ, અતિથિનો સત્કાર ને ગામ-ઝાંપે ચરો ને ચબુતરે કુતરાંના રોટલા ને ગાંદરાનું ખડ; મેઘયજ્ઞ ને સામાન્ય તહેવાર; ગ્રામ્યજીવનના લુપ્ત બનતા આ બધા સંસ્કારોમાં સમાજવાદનાંજ બીજ છે; પરંતુ આ સમાજવાદ યૂરોપના સમાજવાદની પેઠે, વ્યકિતત્વના હક્કપ ચણવાને બદલે, દયાધર્મ પર ચણાયો છે; ને તેથી તેની સંભાળ કૂતરાં, કાગડા ને કબુતર સુધી પહોંચી છે. એક ગામની રસભૂમિમાં જે ઉત્પન્ન થાય, તેમાં માત્ર મનુગોનો જ નહિ, પણ પશુઓનો કક છે. એ દયાધમ આર્યસંસ્કૃતિમાં છલ ભર્યો છે. આર્થિક સમાનતા મેગાર્થિનીસના સમયમાં કલકત્તાથી કંદહાર ને હિમાલયથી કર સુધીમાં ભાગ્યેજ વીસ શહેરો હતાં. આ સ્થિતિ એવી હતી કે પૈસાની વહેંચણી લગભગ સરખી થાય. આજે જે જબરજસ્ત દાનની રકમ વાંચો આપણે આશ્ચર્યમુગ્ધ બનીએ છીએ, એવા દાનશીલ શ્રીમંત ત્યારે નહિ હેય; પરંતુ આજનાં સુવાવડખાનાં, પાંજરાપોળે ને અનાથાશ્રમે, આપણી પ્રજાકીય હીન અવ સ્થા દર્શાવે છે, તેમ આજનાં દાન આપણી આર્થિક અસમાનતા ધરાવે છે. જે ગેરવ્યવસ્થાને ૫રિણામે એ શ્રીમંત બન્યો છે. તેમાં એણે એક થીંગ વધારે માર્યું'. આર્થિક સમાનતાને પરિણામેજ ન્યાયર્કેટને બહુ ખપ પડતો નહિ; કારણકે ન્યાયકૅર્ટી માત્ર એટલું જ કરે છે કે, જે અસમાનતા મનુષ્યને મનુષ્ય તરફ ધિક્કારથી જોતાં શીખવે છે, તે અસમાનતા, જાળવી રાખવામાં મદદ કરે છે, તેથી મેગાર્થિનીએ લખેલી વાત હવે બરાબર સમજશે. જ્યાં અસમાનતા ઈયો ઉતપન કરે એટલી ભયંકર નથી હોતી, ત્યાં ગુન્ડાને ભવ તદનજ ઓછો છે. ગામડાંની સ્વાધીનતા દરેક ગામ પોતપોતાનું રાજ્ય ભોગવતું. મુખ્ય વહીવટ કરનાર પટેલની નિમણુંક રાજ્ય તરફથી થતી નહિ. આ એકજ ઘટના એમ દર્શાવે છે કે, ગામડું પિતાનો પટેલ પોતે ચૂંટતું. આ પટેલનું મુખ્ય કામ ગામડાની વ્યવસ્થા રાખવાનું હતું. રસ્તા સુધારવા, અતિથિસત્કાર કર, કોઈ વિદ્વાન આવે તો માન આપવું અને રાજય સાથે લોકોનો સંબંધ જાળવવો. ખેડુતો પર વેઠ હતી નહિ એટલે ખેડુતો રાજ્યના સીધા સંબંધમાં ન આવતાં, પટેલ મારફત મહેસુલ ભરી દેતા; પરંતુ બીજા બધા કામમાં તેઓ સ્વાધીન હતા. જાતકમાળામાં લખ્યું છે કે, લોકે ગામડાની બહાર બગીએ કે વાડી બનાવતા ને તે કાર્યમાં સ્ત્રીએ પણ મદદ કરતી; પરંતુ રાજા, લેકશાસનમાં કેળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ સર્પદંશનાં લક્ષણ વણી વગેરે સામાન્ય જવાબદારી સ્વીકાર નહિ; અને પ્રા॰ જદુનાથે આ દલીલપર મેગલ સમયના ગામડાનું સ્વાયત્તશાસન બહુ ઉદારનીતિ દર્શાવતું નથી, એમ કહ્યુ` છે; પરંતુ ગૌતમ બુદ્ધના સમયમાં, એક જ્ઞતકમાળામાં લખ્યું છે કે, આટલી જમીન ગુરુને અર્પણ થાય છે, એવી શરતે કે તેનાં ગૌચર તે જગલ રહેવાંજ જોઇએ. ગાચર કે જગલ વેચાય નહિ. એને ખીન્ને અ લેાજ થાય છે કે, જમીન લેાકેાની મનાતી અને રાજા જમીનનેા માલીક ન હતા. ગમે તેમ છતાં ગામડાંએ સ્વતંત્ર, સુખી તે સમૃદ્ધિવાન હતાં તે વિષે શંકા નથી. એટ દૈવી જીવત પરંતુ આ સર્વ સ્વાધીનતા તે ગામડામાં દૈવી જીવન ન હોય તે નિરર્થક છે. ગ્રામ્ય જીવનના કેટલાક પ્રસંગેાજ એવા છે કે, માનવજીવનને ઉન્નત બનાવે. માનવજીવનને બધે સરવાળે! પ્રેમધ`માં આવી જાય છે, જ્યાં પશુપર પ્યારથી બાંધેલ ટાકરીએ અવાજ કરી રહી હૈાય; ને જ્યાં ઘેરઘેરથી ગાયેા કકુના ચાંદલા કરી બહાર નીકળે ત્યાં, સાધારણ પ્યારની તેા વાતજ શી કરવી? ગામડીઆને જેટલાં પશુ વહાલાં છે તેટલી જમીન વડાલી છે; એટલાંજ વહાલાં ઝાડવાં તે ખેતર છે. ઋગ્વેદમાં વર્ણન છે કે:-‘તે પ્રમાણે જ્યાં જમીનપર આવા પ્યાર રહેતા હોય, ત્યાંથી રાષ્ટ્રીય ભાવનાને ઉય શક્ય નથી? ગામડાંમાં પિતાના મૃત્યુ પછી ભાઇએ સાથે રહેતા તે મેટા ભાઇ પિતાતુલ્ય મના. યૂરોપને અત્યંત ચર્ચામાં પડેલા પેલેા પ્રશ્ન, જેને એલન કી ધ વુમન કવેશ્ચન’ કહે છે તેનું સુ ંદર નિરાકરણ ગ્રામ્યજીવનમાં હતું. યૂપમાં સ્ત્રીઓને તેમના રક્ષણમાટે કામ આ પવાની વાત થાય છે, તેમાં સત્ર ‘હેમલેસનેસ’ પ્રવર્તાવાની બીક લાગે છે. આ રહ્યું એનુ નિરાકરણ, સ્ત્રીધનતરીકે દીકરીને જે આપવામાં આવતું તે તેના રક્ષપૂરતું હતું અને માતાને બધે વારસા દીકરાને નિહ પણ દીકરીને મળતા; પરંતુ પ્રાકીય જીવનમાં મુખ્ય વાત તેા એ હતી કે:-કાઇ પણ પ્રજાને મહાન ચવામાટે જે તાલીમ જે એ-કામનું મહત્ત્વ-તે આ ગામડીઆમાં હતી. આ પણાં વીસમી સદીનાં બધાં કારખાનાં વચ્ચે જેટલી ગરીબાઈ ને હીન અવસ્થા આપણે ભેગવી રહ્યા છીએ, તેટલીજ અધમ મનેાદશા પણ કામના કલાક બાંધીને આપણે કેળવી છે. વસ્તુતઃ પ્રશ્નના નાશમાટે જેટલાં તત્ત્વા જોઇએ, એટલાં આપણી વચ્ચે છે. આપણી સમક્ષ એકજ સવાલ છે. ગ્રામ્ય જીવનના પુનર્વધાનથી આપણે ફ્રી પ્રજા બનશું કે વિનાશી તત્ત્વા વચ્ચે આપઘાત કરશું ? સર્પદંશનાં લક્ષણ (લેખક: અયોધ્યાનાથ શર્મા, કૈલાસ તા. ૮-૧૧-૨૬ ) સાપના કરડયા પછી ઘણેભાગે નીચેનાં લક્ષણો દેખાય છેઃ ૧-કાળા ધામાંથી ધારે ધારે ગુલાબી લેાહી વહે છે. ર-કરડેલે સ્થળે સો આવે છે. ૩-કાઈવાર ધાની ઉપર ફાટ ઉપડે છે અને તેથી દરદી મેચેન થઇ જાય છે. ૪-કાઈ કોઇવાર અત્યંત કમજોરી દેખાય છે, શરીર પીળુ પડી જાય છે અને માં અને જીભ સૂકાવા માંડે છે. વહેવા માંડેલું લેહી ઘટ્ટ રહે, શરીરમાં ન ફેલાઈ જાય. લેહીનું વહેવું. બધ રહેવાથી વિષ ઔષધિએને અમે નીચે ઉલ્લેખ કરીએ ૫-સાપના ઝેરથી બચવાના કેટલાક ઉપાયે! અને છીએ. તેને ઉપયેગ લાભદાયક સિદ્ધ થયા છે; પણ કા અનુભવી કટરની સંમતિ લકને તેના ઉપયેગ કરવા જોઇએ. ૧-ડુકાનું પાણી વારંવાર પીવડાવવું. ૨-એજ રીતે ખાવાની તંબાકુ ૬ રતી પીસી ઘેાડા ઘીમાં નાખીને વારંવાર પીવડાવવી. ૩-ખૂબ ગરમ દૂધમાં ઘી નાખીને પાવું જોઇએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ રાષ્ટ્ર-દેવતા કેવા હોય છે ! રાષ્ટ્ર—દેવતા કેવા હોય છે ! ( સૈારાષ્ટ્ર-તા-૨૪–૪–૨૬ નું મુખપૃષ્ઠ ) એ નરવીરનું નામ ડ॰ ખાસન. તેની ઉંમર આજે ૭૨ વર્ષની છે. તે જ્યારે વિલના નગરની શેરીઓમાં એકલા ચાલ્યા જતા હોય છે, ત્યારે ઘરેઘરમાંથી નાનાં બાળકા બહાર ફ઼દી આવી, તેની પેરી દાઢી સાથે ગેલ કરવા મંડી જાય છે. તે જ્યારે વિલનાના રાજમાર્ગો ઉપરથી પસાર થાય, ત્યારે તેને એક પણ માનવ એવા સામેા ન મળે કે જે અતિ આદરપૂર્વક પોત નું માથું નમાવી એ દાદાને પ્રણામ ન કરે. ડૉ॰ ખાસન લીથુઆનીઆ દેશના તારણહાર છે. લીથુઆનીઆનાં પચાસલાખ નરનારીએા એ જીવતા જાગતા રાષ્ટ્ર-દેવતા છે. ડા॰ ખાસનની જીંદગાનીના પરિશ્રમને પરિણામે-એ પુરુષવરની અર્ધી સદીની જહેમતના પરિપાકરૂપ આજનું આઝાદ, તવંગર અને ખુશખુશાલ લીથુઆનીઆ ખડું થયું છે. ઇસુની પંદરમી સદીસુધી, રશીયાના હુમલા સામે, સ્વાધીનતાની દેવીના ચરણમાં અસંખ્ય ખત્રીસલક્ષણા પુત્રાનું બલિદાન દીધા પછી, આખરે લીધુઆનીઆનું કૌવત છૂટયું. તે રશિયન સામ્રાજ્યને માત્ર તાલુકા ખની ગયું. લીધુઆનીઆને છેલ્લા પાંચ સૈકાના ઋતિહાસ એ લીથુઆનીઅન પ્રજાના લેાહીના અક્ષરે લખાયેલા દુઃખને અને યાતનાના, આત્મસમર્પણના અને શર્દદીને રેામાંચકારી ઇતિહાસ છે. રિશ યત ખિતાબ અને માન-અકરામના મેહમાં પડેલા લીચુઆનીઆના ખુશામદખાર અમીરે-ઉમરાવેના દેશદેહના એ ઇતિહાસ છે. રશીયન સરકારે લીધુઆનીઆ રાષ્ટ્રનું નામનિશાન ભૂંસી નાખવાને લીચુઆનીઆ ઉપર વરસાવેલા સીતમેને એતિહાસ છે. ઝારાએ લીથુઆનીઆના કોઇ પણ ગામગામડામાં, કોઇ પણ મકાનઝુપડામાં લીધુઆનીઅન ભાષા ન મેલાવી જોઇએ એવું ફરમાન કાઢ્યું. એ વખતે મેાસ્કાની વિદ્યાપીઠમાં એક લથુઆનીઅન તરુણ ડાકટરીનેા અભ્યાસ કરતા હતેા. તેની વય ૨૨ વર્ષની હતી. તેની બુદ્ધિપ્રતભા અને તેની ડાક્ટરી-કુશળતા ઉપર તેના અધ્યાપક વારી જતા. તેને રશીયન શહેનશાહના ઉમરાવ બનાવવાના તેના શુભેચ્છકેાના અભિલાષ હતા; પણ તે તરુણને મા! તે કાઇ અનેાખુ લાવીજ નિર્માણ થયું હતું. તે તે ડા॰ ખાસન મેાત્કાની વિદ્યાપીઠના એરડામાં ડાકટરીની પદવીને માટે મુડદાંઓનીશક્રિયા કરતાં કરતાં તેમના અંતરમાં સ્વદેશ-પ્રેમ અને સ્વાધીનતાના આતશ પ્રગટયેા. તેજ ઘડીએ તેણે તેનાં શસ્ત્રો છેાડી દીધાં, ભાવના અને આવેશથી ઉભરાંતા તરુણા॰ ખાસને આખી જીંદગાની દેશને ચરણે ધરી દેવાની પ્રતિજ્ઞા કરી અને કિંકરના વેશમાં મેસ્કાના ત્યાગ કર્યાં. ડૉ. ખાસને રાષ્ટ્ર દ્વારના મહાકઠિન કાર્યની તૈયારીએ માંડી. સ્વભાષાના ઉહાવિના રાષ્ટ્રાધાર અશકય છે એમ નિરાધાર રચી, તેમણે પ્રથમ બલ્ગેરીઆમાં બળવાખારાનું થાણું નાખ્યું અને લીથુઆનીઅન ભાષામાં વર્તમાનપત્ર કાવું શરૂ કર્યું. એ પત્રનું નામ ઉન્ના. ઉષા એટલે નવજીવનને પ્રેરણાસંદેશ. ઉષા લીધુઆનીઆને ગામડે ગામડે પહેોંચી ગયું. ખાસનની આસપાસ તેમના જેવાજ શક્તિશાળી મરીઆ સાથીઓનું જૂથ જામવા માંડયું. તેમણે રાષ્ટ્રભાષાના ઉલ્હારની પ્રવૃત્તિ વધારે બેશથી ધપાવવા માંડી. લથુઆનીઆમાં નવા પ્રાણ આવ્યા. કાઇ યાદો નિદ્રામાંથી જાગે, તેમ આખે! દેશ ટટ્ટાર થઈ ગયા. એ ૧૯૦૫ ની સાલ. ૪૦ ખાસને હવે બીજી દિશાઓમાં ઝુકાવ્યું. તેમણે દેશપરદેશમાં વસતા દેશબાંધવા ભેગ એક નિવેદન પ્રકટ કરી, રાષ્ટ્રોદ્વારને માટે લાનની માગણી કરી. પિતૃભૂમિના પ્રેમથી ઘેરાઇ, દુનિયાના વિવિધ ભાગેામાં વસતા લીધુઆનીઅનેએ જોતી યાનેા કાઢી આપી. št॰ ખાસને રાષ્ટ્રીય વિદ્યાપીઠ કાઢી, ગામડે ગામડે નિશાળ મૂકી. ૧૯૧૮ ની સાલ આવી. રશિયન સામ્રાજ્યના ચૂરેચૂરા અને ભૂકકેભૂક્કા કરતું મહાપ્રલયનું મેાજી' રશિયા ઉપર ફરી વળ્યું. લેટીન અને કૅરૅન્સ્કીની સરદારી નીચે રશિયાની પ્રજાએ ઝારશાહીને જમીનદાસ્ત કરી. લીથુઆનીઆ સ્વતંત્ર થયું. ૐૐ ખાસન ૪૫ વર્ષની દેશનિકાલી પછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ઉત્તમ, મધ્યમ, અમ અને અધમાધમ કેાણ ? પાછા સ્વદેશ પધાર્યાં. તે દિવસ ૧૯૧૮ ના ફેબ્રુઆરીની સોળમી તારીખ. તે દિવસ લીથુઆનીઆ સ્વાધીનતાના ઉત્સવ-દિનતરીકે ઉજવે છે. ૐ ખાસને સ્વરાજની સરકાર સ્થાપી અને અધુરું રહેલું રાષ્ટ્રવિધાન પૂરું કર્યું. આજે લીયુઆનીઆ કલેશ અને કલહની દોઝખ સમી દુનિયામાં સુખ અને શાંતિના સ્વર્ગસમું બની રહ્યું છે. તેના રાષ્ટ્રીય વાવટા ઉપર સાવચેતીના અક્ષરેા લખ્યા છેઃ- સામ્રાજ્ગ્યા અને શહેનશાહતેના સંહારજ સર્જાયા છે. લીથુઆનીઆ ! તું એ વિનાશને માર્ગે જશ નહિ !' વડાદરાના લાભ માઇસારે લીધા! (વૈદ્યકલ્પતરુમાંથી ) .. “ સયાવિજય પત્ર જણાવે છે કે વાદરા ઉપર હમેશને એક પ્રક્ષેપ છે કે, ઘણીવાર તેની કિંમતી અને ઉપયેાગી યેાજનાએ અને પ્રયત્નોને લાભ ખીજા લઇ જાય છે. શારીરિક કેળવણીના સંબંધમાં હાલ તેવું થયું છે. શ્રીમ ંતની ખાસ ઈચ્છાનુસાર પ્રા॰ માણેકરાવજીએ આરેાગ્ય મદિરની યેાજના તૈયાર કરી. શ્રી સરકારમાં રજુ કરેલી જે અભિપ્રાયમાટે ખાતામાં જતાં મહુમ મે॰ કલા સાહેબની સૂચનાએ પ્રમાણે ફેરફાર સાથે ફરીથી રજુ થઇ હતી. તે રેડ-ટેપીઝમના પ્રભાવે અદ્યાપિ જુમ્મા દાદા વ્યાયામશાળા અને ખાતાં વચ્ચે ઝોલા ખાતી પડી રહી છે. મુંબઇની યુનીવર્સીટી પણ તેવીજ રીતે તેને લાભ લેવા હજી વિચાર કરે છે. દરમિયાન તે બાબતની જાણ માઇસાર રાજ્યને થતાં તેણે એ યોજના તુરતજ મગાવી જોઇ અને તે પસંદ પડવાથી પેાતાને ત્યાં દાખલ કરવા હુકમ કર્યો છે; અને તે માટે પ્રા॰ માણેકરાવજીને સલાહ આપવા રૂબરૂ માઇસેર ખેલાવેલા છે. શારીરિક શિક્ષણની આવી પદ્ધતિસરની યોજના દાખલ કરવાની પહેલ કરવામાટે માઇસાર રાજ્યને મુબારકબાદી ધટે છે. હજુ પણ વડાદરા તુરત અનુકરણ કરે તે મા ું થયું નથી. “ સૌરાષ્ટ્ર પત્ર” જણાવે છે કે, વડેદરાના વ્યાયામવીર બધું માણેકરાવે આજે આટલાં વર્ષો સુધીની ગાયકવાડ સરકારની ઉપેક્ષા સહ્યા પછી, એના જીવન-કાને એક મ હાન સફળતા વરી છે. જીમ્માદાદા વ્યાયામ મદિરની અંદર લગભગ અધી રાતાબ્દી થશે એ પુરુષે મથી મથી, દેશના દેહ-દારિાના ઇલાજ શોધવામાં 'મર ગુજારી દીધી છે; અને એ પ્ર યતમાંથી પોતે એક વ્યાયામ વિશ્વવિદ્યાલયની આખી યોજના તૈયાર કરી કાઢી છે. એ યેજના શ્રીમંત સયાજીરાવ મહારાજે પોતેજ શ્રી. માણેકરાવ પાસેથી માગેલી હતી, પણ તેને અમલમાં મૂકવા જેટલાં નાણાં શ્રીમંતને ગળેથી યાં નહિ. વીરત્વની વાટ શ્રીમતને સુઝી નિહ. અખાડે કરવાની કટ્કા જમીન અગર તે બીજી રચ માત્ર પણ રાજસહાયની આશાવગર પ્રભુપર વિશ્વાસ અને માતૃભૂમિપર મમતા ધરીતે વૃદ્ધ માણેકરાવે જે સાધના જારી રાખી હતી, તેનાં મૂલ આજે માઇસાર રાજ્યે મૂલવી લીધાં છે. માઇસેરે એ આખી યેજનાને પેાતાને આંગણે અપનાવી લીધી છે, એ વાત સાંભળતાં અમારા દિલમાં ગોસ્વામી તુલસીદાસછને આરવ ઉઠે છે કેઃ— “તુલસી કબ્રૂ નજા એ જહાં બાપકે ગામ; “તુલસી તુલસી સળ કહે,દૂસરે તુલસીરામ.” ઉત્તમ, મધ્યમ, અધમ ને અધમાધમ કાણુ ? ( મનહર છંદ-સંત ગરીબદાસજી કૃત ) અર્થ જે પેાતાનેા છેાડી પર ઉપકાર કરે, જન તે જગતમાંઅે ઉત્તમ જણાય છે; પરના પેતાને એ જણને સુધારા કરે, ભક્તજનમાંહે તે તે મધ્યમ ભણાય છે. અર્થ જે પેાતાના સ ધી બીજાને! બિગાડે તેવા, અવિદ્યાના એથ માંહે, અધમ ગણાય છે; પરંતુ ખાતાનુ એક જણનું બિગાડી નાખે, અધમાઅધમ દ.સ ગરીબ ગણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ innan દાસબાબુનું સમાધિમંદિર દાસબાબુનું સમાધિમંદિર (સૌરાષ્ટ્ર તા. ૨૪-૪-૨૬). કુદરતે કેવાં જોડલાં સરજ્યાં છે ! આકાશના અંતરમાં વિજળીના અંગારા અને પ્રશાન્ત તારા એકીસાથે પ્રકાશે છે. પૃથ્વીના ઉદરમાં ખદખદત ધાતુ -રસ અને શીતળ ઝરાઓ, બને જોડાજોડ વહે છે. પવનની પાંખમાંથી પ્રચંડ વાવાઝોડાં અને મંદ મંદ સુગંધીમય લહરીઓ, બને વચ્ચે છે. સમદ્રના પાણી ઉપર કંક વટાણે ડખે છે ને સાથોસાથ કેક સાચાં મેતીની છીપલીયે તરે છે. એવાં ની લીલા ઈશ્વરે કલકત્તામાં પણ હજુ હમણાં જ કરી લીધી. હિદના એ ગઈ કાલના પાટનગર કલકત્તાના હૈયામાં એક પડખે જયારે હિંદુમુસલમાનો એકબીજાની ગરદનો ઉડાવી રહ્યા છે, ત્યારે એના કલેજાની બીજી બાજુએ ભવાનીપુરના રૂસ્સા રોડ ઉપર કોમી ભાઈબંધીના કોલ સરખી અને મરતાઓને આવરદા દેવા સરજાયેલી એક સંસ્થાના દ્વાર ખુલ્લાં મૂકાય છે. એ સંસ્થાનું નામ “ચિત્તરંજન સેવા-સદન.” હિંદના એ હરિશ્ચંદ્રાવતારને એક સમય ને રાજમહેલ ગયે ગુરૂવારે દેશના દરિદ્ર-નારાયણનું દેવાલય બની ગયો. ઘણાં વર્ષો સુધી જ્યાં એક રાજેશ્વરી વાસતી દેવીનાં શયન તથા પ્રસુતિનાં બિછાનાં પથરાયાં, તેજ ખંડમાં હવે પ્રજાની ગરીબ ગર્ભિણી માતાઓનાં સુવાવડખાનાં બોલાયાં છે. તેલ, અત્તરો અને અગરચંદનની સુગંધે મઘમઘેલાં એ લક્ષ્મીનંદનનાં દિવાનખાનાંઓમાં આજે દીનદરિદ્રની પ્રાણદાત્રી ઔષધિઓ પોતાની ગંધ પ્રસરાવી રહી છે. ચિત્તરંજનનાં બે-ચાર પુત્રપુત્રીઓને રમવાની એ ફૂલવાડીમાં વસી ગરીબોનાં સંખ્યાબંધ મેલાંઘેલાં ને રોગી ઠ બચ્ચાંઓ નિરંકુશ વિહાર કરશે. એના દરવાજા ઉપર કોઈ એને અટકાવશે નહિ. પ્રજા ની દુઃખી દરિદ્રી માતાઓને વિસામાનું એ ધામ સેંકડે રાજદ્વારી કાર્યક્રમોના સરવાળા કરતાં વધુ મ ડરવનું બની ગયું છે. અને એ શી રીતે બની ગયું ? વિક્રમપુરના એ અવતારી ગોપીચંદ ચિત્તરંજનના અંતરાત્માની માંહેથી પણ ૧૯૨૫ ની એક પ્રભાતે સ્વરે ઉઠયા કે:-- એ રે સેજીએ અમને નીંદરા ન આવે રે ! તાં સેજડીએ અમને નીંદર ન આવે રે ! “ મારે મન રાજ ને ભાવે એ છે !” એ નિદ્રાહીને પિતાનું વસિયતનામું લખાવ્યું:- ૨ લાખ અને ૨૦ હજારનો આ બંગલે દેશની માતાઓને અર્પણ કરું છું. મારી પડદે પુરાયેલી એ પખગી બહેનોને, કશાયે કોમી ભેદવિના, આ બંગલાના ઉત્પન્નમાંથી શરીર અને આરોગ્યનાં સત્ય શીખવજે. સંજીવન અને સુખાકારીની દૂતિકાઓ બનાવીને એ બહેનને દેશનાં ગામડા માં તંદુરસ્તીના મં રટવા મોકલજે. ફૂલોની કળી જેવી હિંદી ગૃહ-લક્ષ્મી ઓને અજ્ઞાનવશ બની કૃતાંતના પંજામાંથી બચાવજે.” એટલું કહીને એણે પિતાની આશાન મહેલાતને છેલા રામ રામ ર્યા, એના પડછાયા જેવી દેવી વાસંતી પણ પોતાનાં બચ્ચાઓને આંગળીએ વળગાડી રૂસ્સા રોડની પગથી ઉપર આવીને ઉભાં રહ્યાં. પછી એનો આત્મારામ પણ તેટલી જ સહેલાઈથી એ દેવભુવનશા શરીરને ત્યજી શાંત પગલે ચાલી નીસર્યો, પરંતુ બંગલાનાં દાન કરી જનાર એ બંધુને પોતાની મસ્તીમાં એટલીએ ફુરસદ કયાં હતી યાદ કરવાની, કે પિતાને માથે માથાના વાળ જેટલું-૨ લાખ અને ૯૦ હજારનું કરજ મોટા ડુંગર કરીને ઉભું હતું ! એના ટ્રસ્ટીઓને ખબર પડી. કરજ પેટ બંગલો મૂકાઈ ગયો. એની ચિતા ઉપરથી મહાત્માજીએ સારાયે દેશ પાસે દશલાખ રૂપીઆ સવાલ નાખ્યો. સમયનો દેવ પો ન ચાની આંગળી ઉ ૨ હજુ તે આઠ વેઢા ગણે છે ત્યાં તો એ દશે લાખ રૂપીઆ હાથ જોડીને હાજર થયા અને બીજી બાજુએ લેણદારોમાંહેલા એક મળે તો પિતાના માગણની સાઠ હજાની કમ એક સાથે દેશબંધુના નામ પરથી ભૂંસી નાખી. બાકીનું કરજ પતાવાયું, બંગલો છોડાવી લેવા અને રૂા. સાત લાખની અને મતના વ્યાજમાંથી આજે ત્યાં માતાઓને દેહવિદ્યા દેવાનું વિદ્યાલય તથા વિનામૂલ્યનું રંક પ્રસૂતિ-મંદિર ખુલ્લું થયું. હિંદુ, મસ્લીમ કે ખ્રિસ્તી કેાઈને માટે ત્યાં કમી મનાઇનું “પાટીયું ” નથી લટકાવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ દાસબાબુનું સમાધિમંદિર આધુનિક યુગના કોઈ પણ રાજદ્વારી અગ્રેસરનું આવું ઉચિત સ્મારક થયું હોય એવું આપણી યાદદાસ્તમાં નથી. ઘણાયે વિદેહ પુરુષસિંહોની આરસ-પ્રતિમાઓ ઘણાંયે હિંદ ચેકચૌટાંને શોભાવતી હશે. મેદાને, રાજમાર્ગો, જળાશયો, નિશાળે, ધર્મશાળાઓ અને કેક વ્યાખ્યાન-મંદિરો ઉપર દેશસેવકનાં નામની તખ્તીઓ વિરાજતી હશે; પરંતુ દેશબંધનું આ સમાધિમંદિર તે એ સૌમાં અનેરી ભાત પાડે છે. એના જીવનમંત્રનો અને એના મૃત્યુ-સ દેશને એ વફાદાર શિલાલેખ છે. રાજદ્વારી વિયાનાં ઘમસાણમાં ઝંપલાવીને એક પ્રકારની પટ્ટાબાજી ખેલનારા એ ચિત્તરંજનનું ચિત્ત તો જળમાંહેના કમળસરિખું કેવળ એક જૂદીજ દનિ ઉપર ચાંટયું હતું. રાજકારણના અવળ સવળા દોરપર નાચ કરી રહેલા એ નટવરની નજર તો માત્ર આઘે આઘેના એક જ બિંદુ ઉપર ઠરેલી હતી. પક્ષાપક્ષીને સ્પર્ધા-ખેલો, ચુંટણી અને ધારાસભા-પ્રવેશની ધમાલ, મહાસભાને હસ્તગત કરવાનાં રમખાણ, લખાણો અને ભાવની ટપાટપીએ; એ બધી સૃષ્ટિમાં ચિત્તરંજનના હદયનો તાર-સાચો સૂર પકડતો ન હતો. એની આતમ-વીણાને મેળ તે ગ્રામ્ય- વનને પુનરુદ્ધારમાં જ મળતો હતો. એના જીવને ઝંપવા માટે ગ્રામ્ય-સુધારની યોજનાઓ રચાતી હતી. એના અંત:કરણને ગામડાંને જ મહાન વલોવી રહ્યો હતો. અને ગામડાં એટલે ? આરોગ્ય, શરીર-સુખાકારી, વૈદક જ્ઞાનને પ્રચાર તથા બાલસંરક્ષણના વિદ્ય વિસ્તાર. આજ એની આ બધી ભાવનાઓની સિદ્ધિનું સ્થંભારોપણ થયેલું જઈનજ કેમ જાણે અમરલોક ના એ નિવાસીએ આત્માના સુખની અબુધારા ટપકાવી હોય તેમ સેવા-સદનના સમારંભની ઘડીએ આકાશ અઝી રીતે વરસ્યું હતું–નં. ૧૪૬ રૂસરેડની ધરતી ભીંજાઈ હતી. સેવા-સદનની દિવાલોનાં કણેકણમાં કેવળ એક દેશબંધુની સાધના નહિ, પણ સારયે દેશની ભાવના હુંકાઈ ગઈ છે. એના આયુષ્યભરમાં એને દ્વારે બેસીને મદદ પામેલાં સેંકડો અનાથોની આંતરડીના આશીર્વાદ, એ બંગલામાં એકઠી મળેલી સંખ્યાબંધ દેશભક્તોની મંડળીઓના મહ નિલાબ, કૈક સાધુ યરાના શબ્દોચ્ચાર કે પુણ્ય-વિચાર અને ખુદ એને પોતાનાજ આત્મહુતાશનમાંથી પ્રજવલતી હજારે મહે છે એની જવાળાએ; એ તમામનું એક અખંડ ધૂપસરીખું મંગળ વાતાવરણ એ મકાનનાં પુદગલોને પાવન કર્યા જ કરશે. અને એથીયે ઉંચેરી પુનિતતા એ પતિદેવના સમાધિ-મંદિરને ગંગાસ્વરૂપિણી વાસન્તદેવીની આત્મ-સૌરભમાથી સાપડી રહેશે. ભરથારને પગલે પગલે ભેખ ધરી ચાલી નીકળનારી એ ભગવતી આજ પતિદેવના અવસાન પછી જીવે છે. કેવળ પતિદેવના જીવનકાર્યને પાર લઈ જવાની આકાંક્ષાએ, સેવા-સદનના સમા એ અધિષ્ઠાત્રી દેવી બની ઉભી છે. પતિ પાવર બનીને ઘૂમ્યો, તો સતી “જનના શબ્દને સાર્થક સમજાવવા શ્વાસ ભરે છે. સેવા-સદનને દ્વારેથી દેશની વાસંતીઓને ઘેરે એ સતી માતૃત્વની ચેતના કવા બેસી ગઈ છે. હિન્દની પ્રજાને, પૂર્વે કદી ને જોયેલું એવું મહિમામય દશ્ય જોવાનું સાંપડ્યું છે. હિન્દનાં સૌ રાજધારી પક્ષોને માટે એ દેવધામ બન્યું છે, વાદવિખવાદ અને પક્ષાપક્ષીમાં ખરડાઈ રહેલાં કંક અલ્પ માનવ-પ્રાણીઓને પિતાનું મૃત્યુપર કેવી રામા મંડાય તે સમજવાનું આ રહસ્ય-મંદિર ખુલ્લું થયું છે. માનવી જીવે છે ત્યાં તો એના ઘણા શ્વાસ સ રેટનીજ yકે મારી વાતાવરણને વિષયુક્ત બનાવે છે. અમૃતની ઝુકે તે દેશધુ સરીખાના મૃત્યુને મુખેથી જ નીકળવાની. જીવનના સંદેશા ફેક છે-જો મૃત્યુ પછી એ શાંત પડી જાય તો. દેશબંધુનું મૃત્યુ એ સેવા-સદનની અંદરથી સંજીવનની કે નાખશે. ચિત્તરંજનના રાજદ્વારી સંદેશાઓ એ સેવા-મંદિરમાં થઈને જ આમવર્ગને પહેચશે. સદ્ગતની એ સમાવિ ઉપર આપણી પણ પ્રધાંજલિ અર્પણ થજે ! આંખો ઉઘ ડી રાખવામાં આવશે તે ત્યાં ત્યાં તક જોવામાં આવશે. કાન ઉઘાડા રાખવામાં આવશે તો મદદ માગતાં માગતાં મરી જનારની બૂમો સાંભળવામાં આવશે. કયી લાયક બાબતમાં મદદ આપવી તે માટે ખુલ્લા દિલને ખોટ પડશે નહિ, હાથ ઉઘાડા હશે તેને ઉદારતાભયો કામ કરવાની બોટ પડશે નહિ. (આગળ ધમાંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ મુંગા સમર્પણધર્મો મુગા સમર્પણધર્મ ! ( સૌરાષ્ટ્ર તા-૨૯-૫–૨૬ માંથી ) વસવાણીજીને તેમના પ્રવાસમાં લાધેલે અને તેમની રેાજનીશીમાં નોંધાયેલે! આ એક પ્રસંગ છેઃ વાચસ્પતિ અને વિદ્યામા'ડ જેવા વિદ્વત્તાના અનેક અલંકારાથી વિભૂષિત એક પંડિત હતા. તેમની લેખિનીએ પાંડિત્યનાં અનેક પુસ્તકા લખી લખીને જગતની જનતાને ચરણે ધર્યાં હતાં અને એ પુસ્તકાની કિંમતતરીકે પડિતજીને વિશ્વવ્યાપી કીર્તિ અને અઢળક દ્રવ્ય સાંપડયાં હતાં. પ`ડિતજીના શિરપેચમાં કીર્તિનાં અનેક સુવર્ણરંગી પીહાંએ ચેઢાયાં હતાં. એ પડિતજી એક દિવસ તેમના મિત્રજનને ઘેર એક ગામડે ગયા. ઘેાડા દિવસ ત્યાં રહ્યા. દરમિયાન ઘરની એક ખાલિકા સાથે તેમને ગાઢ મૈત્રી જામી. ગ્રામ્ય ફૂલવાડીના ઉથડતા ફૂલસમી નિર્દેર્દોષ અને તેાયે ચતુર એ માલા અને દુનિયદારીમાં પાવરધા એ પડતજી વચ્ચે અનેક અવનવી ગેડીએ થઇ. પંડિતજીને જવાની વેળા આવી. વિદાયની ધડીએ બાળા પંડિતજીની કાઢે વળગી પડી: “ દાદા ! તમે ધણાં પુસ્તકા લખ્યાં, પણ તેનું પરિણામ શું ? " “ મારે કીર્તીિની વાંચ્છના હતી. તે વાંચ્છના સતેાખાઈ. આજે હું જગદ્રખ્યાત છું. બેટા ! તારી શી ઇચ્છા છે ? ” દાદાએ પૂછ્યું. બાળાએ પંડિતજીની કાર્ટથી હાથ ઉઠાવી લીધા. તે થાડે દૂર જઇ ઉભી રહી. થોડી પળ તાજીથીના મૌનમાં સ્તબ્ધ બની ગઇ. પંડિતજીના પ્રશ્નને! ઉત્તર શોધતી હોય તેમ તેણે તેના અંતરમાં ઉંડી શેાધ કરવા માંડી. આખરે કંઇ જવાબ મળ્યા હોય તેમ તે મેલી: *** “હું ? હું તે! તમે જશેા, એટલે આ પડખેની ઝુપડીમાં જઈ મારા કામમાં લાગી જઇશ, એ મઢુલીમાં એક વૃદ્ધ વિધવા વસે છે. તે ગરીબ છે, બિમાર છે, પથારીવશ છે. તેની સારવાર કરવા કાઇ તેની પાસે નથી જતું. અમારા ગામનાં માણસે તેના ઘર પાસેથી પસાર થાય છે, ત્યારે તે ડે!સી ઉપર્ તિરસ્કારની-અવગણનાની એક કઠોર નજર ફેંકી ચાલ્યા જાય છે; પણ કાઇ એ વિધવાને મીઠા શબ્દનેયે દિલાસે નથી દેતું. હું એ વિધવા પાસે જઇશ. હું તેનું ઘર વાળીચેાળીને સાફ કરીશ, તેને માટે રસેાઇ કરી આપીશ, તેની પથારીએ એસી તેનું માથું ચાંપીશ, તેને માટે ઔષધિ લાવી આપીશ અને ત્યાં તે સાંજ પડી જશે. ” ૨૦૫ પંડિતજી ગયા; પણ એક ક્ષણના એ બાલિકાના શાંત, નિર્દેધ શબ્દાદ્વારા કાઇ તમે કાર્તિને માટે તલસા છે, હું શાંત મગજમાં ઘુંટાવા લાગ્યા. 61 "" “ કીર્તિની ઝ ંખના નહિ, પણ શાંત આત્મ-સમર્પણ ” એ શબ્દો પતિજીના કાનમાં રણકી રહ્યા. તેમની છાતીમાં એ શબ્દો કાતરાઇ ગયા. પંડિતજીએ પુસ્તકા લખવાનુ છેાડી દીધું. તેમણે કીર્તિને માટે વલખાં મારવાનુ મૂકી દીધું. તેમણે તેમને જરીને શિરપેચ અને સુવ નાં કીર્તિ-પા ઉતારી નાખ્યાં. “ કીર્તિની ઝંખના નહિ, પણ શાંત આત્મ-સમણુ '' ની સાધના તેમણે આદરી. વાર્તાલાપથી તેમનુ અંતર વધેાવાવા લાગ્યું. એ ગ્રામ્ય ઈશ્વરી ટપકે તેમના હૃદયમાં વ્યથા મચાવી રહ્યો. આત્મ-સમર્પણ માગું છું. એવા પાંડતજીના "" * * કીર્તિ નહિ, પણ મંગા ત્યાગજ આજના ભારતનું-તરુણ હિન્દીનું જીવનધ્યેય હેાવુ જોઇએ. આત્મ-સમર્પણની ભાંવનાજ આ યુગને જીવનમત્ર હેવા જોઇએ. એ મંત્રમાંજ આજના ધવાયેલા, ઝખ્મી ભારતવર્ષને નવજીવન અર્પવાનું બળ છે. કીર્તિના કામી નહિ, પણ શાંત સમર્પણ-ધનાજ અનુયાયી કેટલા હિન્દીએ આજે ભારતમાતાની મઢુલીમાં ચૂપચાપ સેવાકાર્ય કરવા તૈયાર છે ? sca૧૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ દિનચર્યા દિનચય (લેખક-વૈદ્યશાસ્ત્રી નારાયણશંકર દેવશંકર; ગુજરાતી પંચના દિવાળીના ખાસ અંકમાંથી) “રાત્રે વહેલા જે સૂઈ વહેલા ઉઠે વીરબળ, બુદ્ધિ, બહુ ધન વધે, સુખમાં રહે શરીર.” કવીશ્વર દલપતરામને આ દોહરો ના વાંચવામાં આવ્યો નહિ હોય ? પણ વાંચ્યાથી સાર્થક થતું નથી. તે પ્રમાણેનું વર્તન કરવાથી લાભ થાય છે. આ વિષે વૈદકશાસ્ત્રમાં કેવો વિધિ છે તે બતાવવાને અને પ્રયત્ન કરવામાં આવ્યો છે. માપુ: રામાન અર્થસુવાધનમ્ ૩યુવાપુ વિધેય: પરમાર (વાભટ્ટ) ધર્મ, અર્થ અને સુખના સાધનરૂપ આયુષ્યની ઈ છાવાળાઓએ આયુર્વેદ શાસ્ત્રની આજ્ઞાઓ ઉપર અત્યત આદર રાખો કે ગ છે.” ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ ચાર પુક્ષાર્થે સિદ્ધ કરવાને શરીરની આરોગ્યતાની મુખ્ય જરૂર છે. આરોગ્ય જાળવવાના સાધન જેમ બને તેમ પ્રત્યેક મનુષ્ય સંપાદન કરવા તત્પર રહેવું જોઈએ. જ્યારે કોઈ પ્રકારનો વિકાર શરીરમાં ન જણાય, ત્યારે તે શરીર નિરોગી કહેવાય છે; અને તે બાબત ભાવમશ્ર વૈદ્ય ભાવપ્રકાશના પૂર્વ ખંડના પ્રથમ ભાગમાં કહ્યું છે કે-નવ નિરાત્રિ ત્રસુત્ર જયોરિતાં મારાપુ: રવસ્થ: સાતિBતિ નાન્યથા છેદિનચર્યા, રાત્રિચર્યા તથા ઋતુચર્યાને આચરવાથી મનુષ્ય સદા નિરોગી રહે છે, બીજી રીતે નહિતેવી રીતે જેના શરીરમાં વાતાદિ દોષ, જઠરાગ્નિ, રસાદિ ધાતુ તથા મળમૂત્રની ક્રિયા સમાન હોય–અર્થાત્ કપ પામ્યાં ન હોય અને આમા, ઇકિય અને મન જેનાં પ્રસન્ન હોય તે પણ નિરોગી કહેવાય છે. હાલ દિનચર્યા સંબંધી પ્રથમ આરંભ વૈદ્યશાસ્ત્રીઓમાં શ્રેષ્ઠ આચાર્ય વાભટ્ટે પોતાના અષ્ટાંગહૃદય ગ્રંથના સૂત્રસ્થાનના બીજા અધ્યાયમાં નીચે પ્રમાણે કહેલું છે કે - ગ્રાહોમુહૂર્ત કટિચક્ષાથમાશુપ: રાણાવતાં નિર્ચ કૃતશાઊંધતા: ૫ નિરોગી મનુષ્ય આયુષ્યની રક્ષા માટે પાછલી ચાર ઘડી રાત્રિ હોય ત્યારે ઉઠવું ને શરીરસંબંધી ચિંતા છેડી ઈષ્ટદેવનું સ્મરણ કરી મળમૂત્રનો ત્યાગ કરવો. સૂર્યોદય પહેલાં ઉઠવાથી શરીરમાં સારી રહે છે ને આળસ આવતું નથી. સારી ફુર્તિથી શરીરની સર્વે જ્ઞાનેન્દ્રિય તથા કર્મેન્દ્રિયને પિતતાનું કાર્ય કરવામાં વિશેષ સામર્થ્ય આવે છે. વિશેષ સામર્થ્યથી ધારેલું કાર્ય સારી રીતે કરી શકાય છે અને મને હમેશાં પ્રભાતસમયે શાંત રહેવાથી, મનની અસર તન ઉપર સારી થાય છે. એ પ્રમાણે વહેલું ઉઠવું એ પહેલાં સુવા વગર બની શકતું નથી; કેમકે થાકેલી સર્વ ઇંદ્રિયોને અમુક સમય સુધી આરામ આપવાની જરૂર પડે છે. તે જે યથાર્થ ન અપાય તે શરીરમાં તે સંબંધી વ્યાધિઓ ઉત્પન્ન થઈ હાનિ કરે છે. મનુષ્ય જેમ જેમ મોટું થતું જાય, તેમ તેમ તેની ઉંઘ થોડી થતી જાય છે; કારણ જેમ જેમ ઈદ્રિયો દઢ થતી જાય, તેમ તેમ તેમને થાક થોડા લાગવાનો સંભવ છે; તેમજ જેમ જેમ વૃદ્ધ થતું જાય, તેમ તેમ પાછી ઉંધ વધતી જાય છે, કેમકે ઇયો નબળી પડી જવાથી જલદી થાકી જાય છે. બાળકને ઉંઘવાની ઘણી જરૂર પડે છે, કેમકે તેની ઇન્દ્રિયો કેમળ હોવાથી વારંવાર થાકી જાય છે, જેથી સહેજ ધાવતાં ધાવતાં પણ ઉંઘી જાય છે. વળી બાળકની વિચારવૃત્તિ અનેક સંકલ્પવિકલ્પરહિત હોવાથી સહેજમાં સ્થિર થાય છે, જેથી પણ તે વારંવાર ઉંઘી જાય છે. મેટા મનુષ્યની વિચારવૃત્તિ વ્યાવહારિક અનેક સંકલ્પવિકલ્પોથી યુક્ત હોય છે, જેથી સહેજ વારમાં સ્થિર થઈ શકતી નથી; એટલે મોટા માણસને ઉંઘ થોડી અાવે છે. એ ઉપરથી વિચારવૃત્તિ થિર થવી, એજ ઉંઘનું ખરું કારણ જણાય છે; માટે સૂતી વેળ. સંકલ્પવિકપનો ત્યાગ કરી મનને સ્થિર કરવું, જેથી ઉંઘ તુરત આવી જાય છે. યુવાવસ્થામાં આવેલા મનુષ્યને શરીરનો થાક ઉતારવા માટે ઓછામાં ઓછા સાત કલાક ને વધુમાં વધુ આઠ કલાક ઉંધવાની અત્યંત જરૂર છે, તેથી ઓછી ઉંઘ થાય તો શરીરની આરોગ્યતા સચવાતી નથી, માટે આગલી રાત્રિએ નવથી દશ વાગતાં ઉંઘવું ને પાછલી રાત્રિના એકથી બે કલાક રહે તો અથત ચારથી પાંચ વાગે ઉઠવું સારું છે. આગલી રાત્રિની એક કલાક ઉંઘ પાછલી રાત્રિની બે કલાકની ઉંઘ સમાન છે–અર્થાત જેટલો થાક ઉતારવા આગલી રાત્રિની એક કલાક ઉંઘ સમર્થ છે, તેટલોજ થાક ઉતારવા પાછલી રાત્રિની બે કલાકની ઊંધ સમર્થ થાય છે, માટે મનુષ્ય આગલી રાત્રે વહેલા સૂઈને પાછલી રાત્રિએ વહેલા ઉઠવું યોગ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ (૦૭ દિનચર્યા છે. જેથી શરીર આરોગ્ય રહીને સુખી અને વિચારશીલ થવાય છે. વહેલા ઉઠવ્યા પછી પ્રથમ મળમૂત્રનો ત્યાગ કરવા કહેલ છે; કેમકે જે ખાનપાન કરવામાં આવે છે, તેનું જઠરાગ્નિવડે પચન થઈ તેમાંથી જે ઉપયોગી રસરૂપ સાર ઉત્પન્ન થાય છે, તે શરીરના પોષણમાં વપરાય છે અને જે અનુપયોગી મળમૂત્રરૂપે પસાર ઉત્પન્ન થાય છે, તેને ઉઠયા પછી તરતજ ત્યાગ કરવાની જરૂર પડે છે અને જરૂર પડે કે તરત તેનો ત્યાગ કરવો એ સૃષ્ટિનિયમ છે. એ નિયમથી ઉલટી રીતે ચાલનારને તે સંબંધી વ્યાધિઓ ઉત્પન્ન થાય છે. તે બાબતે માધવનિદાનમાં કહ્યું છે કે – सर्वेषामव रोगाणां निदानकुपितामलाः। तत्प्रकोपस्य तु प्रोक्तं विविधाहितसेवनम् ॥ ઘણું કરી સર્વ પ્રકારના રોગનું કારણ કપ પામેલા મળજ છે; ને તેના પ્રકોપનું કારણ નાના પ્રકારના અદિત પદાર્થોનું સેવન છે. વળી શરીરમાં ઉત્પન્ન થતા મળમૂત્રાદિક વેગોને ન રોકવા માટે ચરકસંહિતાના સુત્રસ્થાનના સાતમા અધ્યાયમાં કહ્યું છે કે – જાન્યારોमान् जातान्मूत्रपुरीषयोः। नरेनसोनवातस्य नवभ्याः क्षवथार्न च । नोद्वारस्य न जंभायान वेगान्क्षुप्ति पासायसोः । ननाव्यस्य न निद्राया न श्वासस्य श्रमेण च ।। वेगनिग्रहजारोगा મયે પરિક્ષીર્તિતા / રૂછું તારામનુજ્ઞત્તિજનેતાન્નધાન્ ! વિદ્વાન માણસે મૂત્ર, મલ, વીર્ય, વાછુટ, ઉલટી તથા છીંકના ઉત્પન્ન થયેલા વેગને રોકવા નહિ, તેમજ ઓડકાર, બગાસું, ભૂખ, તૃષા, આંસુ, ઉંઘ તથા મહેનતથી થયેલા શ્વાસના વેગને પણ રોકવા નહિ; કારણ એટલાના વેગ રોકવાથી જે જે રોગો ઉત્પન્ન થવાને કહ્યા છે તે થાય છે, માટે તે રોગોને નહિ થવાને ઇચ્છતા માણસોએ વેગ રોકવા નહિ. મળ-મૂત્રને ત્યાગ કર્યો પછી દંતધાવન ( દાતણ) કરવાનું કહલ છે, પણ જો ઉઠતાં વાર મૂત્રત્યાગ કરવાની જરૂર પડે તે તે કરીને દાતણ કરવું ને જરૂર જણાય તે મળનો પણ ત્યાગ કરે; કેમકે જ્યારે મળ વા મૂત્ર ત્યાગ કરવાની જરૂર જણાય તો તેનો ત્યાગ કરે, પણ બળાકારથી ત્યાગ કરવો નહિ; કારણ સ્વાભાવિક વેગ ઉત્પન્ન થયાવિના તેનો ત્યાગ યથાર્થ થઈ શકતો નથી, જેથી જોરથી કરાંજીને ત્યાગ કરવા જતાં શરીરમાં તે સંબંધી પીડા થાય છે. ભાવપ્રકાશના પૂર્વ ખંડના પ્રથમ ભાગમાં કહ્યું છે કે –વનિતા સ્થાપનરવેરાન્ ! મોમાયા મને વળાવિયાત્ મળમૂત્રના વેગવાળા મનુષ્ય તેનો ત્યાગ કર્યા પહેલાં બીજું કાંઈ કામ કરવું નહિ–અર્થાત તેના વેગને રોકવા નહિ; તેમ બળાત્કારથી તેનો વેગ ઉત્પન્ન કરવો નહિ; પણ કામ, શોક, ભય તથા ક્રોધરૂપ મનના વેગને રોકવા. મળમૂત્રનો ત્યાગ કર્યા પછી તે તે ઇન્દ્રિયોનાં દ્વાર જળવડે રવચ્છ કરવાં, જેથી તે સંબંધી ગ્લાનિ ન થતાં મન પ્રસન્ન રહે છે ને શરીરમાં તેની દુર્ગધી સંબંધી કાંઈ પીડા થવાનો સંભવ રહેતો નથી. ભાવપ્રકાશના પૂર્વ ખંડના પ્રથમ ભાગમાં કહ્યું છે કે –જુવાનિઝમાનાં રૌ વાર્તા વિમા કક્ષાનું મigroણો: પર: શુદ્ધિાવાન્ | ગુદાદિ મળમાર્ગને જળથી ધોવું તે પવિત્ર કરનાર કહ્યું છે ને હાથપગનું ધોવું તે શુદ્ધિકારક માન્યું છે. દંતધાવન હવે દાતણ કરવાનું કારણ એવું છે કે, આગલા દિવસ તથા રાત્રિ મળી, ખાનપાનાદિક કરવાથી મુખની અંદર જે દાંત તથા જીભ ઉપર મેલ ચઢયો હોય તે મેલ વડે ઘસી કાઢી નાખીને મુખ સ્વચ્છ જળથી સાફ કરવું જોઈએ અને તેમ ન કર્યું હોય તો મુખ ગંધાય છે ને તેમાં ગંધીસંબંધી મેઢાના અગર દાંતના અનેક વ્યાધિઓ ઉત્પન્ન થાય છે, માટે તે સ્વચ્છ રાખવા વિષે ભાવપ્રકાશના એજ ભાગમાં કહ્યું છે કે -ત્રદંતપવનં દાચશગુરુ.માવતમ્ | कनिष्ठिकाग्रवत् स्थूल मृज्व ग्रंथितमात्रणम् । एकैकं घर्षयेद्देतं मृदुना कूर्चकेणवा । दन्तशोधन चूर्णन दंतमांसान्यबाधयन् ॥ जिह्वानिर्लेखनं हैमराजतंताम्र जंचवा । पाटितंमृदुतत्काष्ठ तेन जिह्वां लिखेत् सुखम् ।। तजिह्वय मंलवैरस्य दुर्गध जडताहरम् ॥ नखदिद्वलतालवोष्ठ जिह्वां दंतगदे तु च । मुखस्य पाके शोथे च दंतकाष्ठं कदाचन ॥ गंडूषमपि कुर्वीत शीतन पयसामुहुः ॥ कफतृष्णा मलहरं मुखान्नः शुद्धिकारकम् ।। सुखोष्णादक गंडूष कफा समસ્ટાપદ ગાયક દૃષિ મુવસ્ત્રાઇવર: કે પ્રથમ બાર આંગળ લાંબુ, ટચલી અગળીના અગ્રભાગ જેવું જાડું, સરળ અને ગાંઠ તથા સળવિનાનું દાતણ ચાવવું. પછી તેના ચાવેલા કોમળ અ ભાગવડે અગર તો દાંત સાફ કરવાની મશીવડે દાંતના પેઢાના માંસને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ ه همه به یه کی که به ميه ميه ميه ميه ميه ميه ميه ميه ميه ب ૨૦૮ દિનચર્યા ઇજા ન થાય તે રીતે એક એક દાંત ઘસો. પછી સેના, રૂપ અગર ત્રાંબાની 9મી અથવા તો કમળ દાતણને ચીરી તે વડે ઈજા ન આવે તે રીતે જીભને ઘસવી, એટલે ઉલ ઉતારવી; કારણું તે જીભના મેલ, વિરતા, દુર્ગધ તથા જડતાને નાશ કરનાર છે; પણ કંઠ, તાળ, હોઠ, જીભ તથા દાના રેગિસમયે તેમજ મુખના પાક તથા સાજાસમયે કદી દાતણ કરવું નહિ, દાતણ કર્યો પછી ઠંડા જળવડે વારંવાર કોગળા કરવા; કેમકે તે કફ, તૃષા તથા મેલને નાશ કરનાર અને મુખને અંદરથી શુદ્ધ કરનાર છે. તેમજ સહન થાય એવા ગરમ પાણીના કોગળા, કફ, અરુચ, મેલ તથા દાંતની જડતાને હરનાર ને મુખને હલકુ કરનાર છે, અને એ પ્રમાણે કોગળા કર્યા પછી આખું મુખ સારા જળથી સારી રીતે ધાવું ને રાત્રે ઉંઘતાં આંખની અંદર જે મેલ, પીયા વગેરે ઉઠવ્યા પછી બહાર પાંપણ આગળ એકઠો થઈ બાઝી રહેલા હોય તે પણ ધોઈ નાખીને આંખેને સ્વરછ રાખવી અને ત્યાર પછી આંખને સુરમનું અંજન કરવું. તે વિશે એજ ગ્રંથમાં એજ ઠેકાણે કહ્યું છે કે અંજન सौधीरमंजन नित्यं हितमक्षणोस्ततो भजेत्। लोचनेभवतस्तेन मनोशे सूक्ष्मदर्शने ॥ पंचराभान्नखश्मथ केशरोमाणि कर्तयते । केशश्मश्रनखादीना कतनं संप्रसाधनम ॥ उत्पाटये जुलोमानिना सायान कदाचन । तदुत्पाटन ता दृष्टर्दोबल्यं स्वरया भवेत् ॥ केशपाशे प्रकुर्वीतं प्रसाधन्या प्रसाधनम् । केशप्रस्तदनकश्यं रजोजन्तु मला पदम् ॥ અર્થ:- આંખને હમેશાં સુરમાનું અંજન હિતકારી છે, કેમકે તે વડે આંખ સુંદર તથા સૂક્ષ્મ જોનારી થાય છે, માટે તેનું અંજન કરવું. પાંચ પાંચ રાત્રિ ગયા પછી નખ, દાદી, મૂળ, કેશ તથા રોમ કતરાવવા; કારણ કે તેમને કાતરવાથી સુશોભિત થાય છે; પણ કયારેય નાકના વાળ ખુંટાવવા નહિ. કારણ તેમ કરવાથી દષ્ટિ ઝાંખી થાય છે. વળી નિત્ય તેલ નાખી કાંસકવડે કેશ એળી સમા કરવા, કેમકે તે કેશને અનુકુળ તથા તેમાંની રજ, જતું અને મેલને નાશ કરનાર છે. ત્યાર પછી નિરંતર શરીર દઢ રહેવા સારૂ સહન થઈ શકે તેવી કસરત કરવી. વ્યાયામ કસરત કરવા માટે લાભદના અષ્ટાંગ હૃદયના દિનચયોધ્યાયમાં કહ્યું છે કે – लाघवं कर्मसामर्थ्य दीप्ताग्निर्मदस: क्षयः । विभक्तघनगात्रत्वं व्यायामादुपजायते ।। વ્યાયામદઢાત્રાળ કયાધિ નૈવોપરાને કસરત કરવાથી શરીરમાં હલકાપણું, કામ કરવાનું સામર્થ્ય, જઠરાગ્નિની વૃદ્ધિ, મેદનો ક્ષય અને શરીરના તમામ અવયવો છૂટા તથા દઇ થાય છે. અને કસરતથી જેમનાં શરીર દત હોય છે તેમને વ્યાધિ કયારેય પણ થતો નથી. આ વિના કસરત કરનારને વિરુદ્ધ અથવા કાચું ખાધેલું અન્ન પણ જલદી પચી જાય છે ને એના દેહને વિષે કઈ વખત જરાવસ્થા અને શિથિલતા આવતી નથી, પણ તુરત ભોજન કરેલા, સંભોગ કરેલ તથા શ્વાસરેગી, કાસરોગી, ક્ષયરોગ, રક્તપિત્ત, ઉદક્ષત, શેડી તથા શેરોગી દુર્બળ એટલાઓએ કયારેય કસરત કરવી નહિ. તેમ શરીર ખમી ન શકે તેવી રીતે કસરત કદી કરવી નહિ, કેમકે વા મટ્ટે અષ્ટાંગ હૃદયની દિનચર્યાધ્યાયમાં કહ્યું છે કે-7 : प्रतमको रक्तपिजे श्रमः क्लमः । अति व्यायामतः कासोज्वरत्रछर्दिवजायते ॥ व्यायाम जागराध्वस्त्री हास्य भाष्यादि सादसम् । गजं सिंह इवाकषन् भजन्ना विनश्यति ॥ અતિ કસરત કરવાથી તૃષા, ક્ષય, પ્રતીક નામને શ્વાસ, રકતપિત્ત, થાક, શનિ, કાસ, જવર ઉલટી થાય છે; કેમકે કસરત, જાગરણ, પંથ, સ્ત્રીસંગ, હાસ્ય તથા ભાષણાદિ આ દશને અતિ સેવનાર મનુષ્ય હાથીને ખેંચનાર સિંહની પેઠે નાશ પામે છે, માટે તે સર્વત્ર વર્ગ એ નિયમને અનુસરવું યોગ્ય છે, એ પ્રમાણે કસરત કર્યા પછી અલ્પ કરવાની ખાસ જરૂર છે અને તે બાબત ભાવપ્રકાશના પૂર્વ ખંડમાં કહ્યું છે કે – अभ्यंगं कारयेन्नित्यं सर्वेष्वंगेतु पुष्टिदोशिरः श्रवणपादेषु तं विशेषणशालयेत्-इत्यादि નિરંતર શરીરમાં અભંગ એટલે તેલ ચેળવાથી શરીરને પુષ્ટિ મળે અને તેમાં મસ્તક, કાન તથા પગને વિષે તેલનું મર્દન કરાવવું; કેમકે અભંગ શરીરને પુષ્ટિ આપવા સાથે વાત-કફ દોષને નાશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ દિનચર્યા કરે છે; ને થાકની શાંતિ, બળ, સુખ, નિદ્રા, વર્ણ, કમળતા અને આયુષ્યની વૃદ્ધિ કરે છે. માથામાં કરેલ તેલને અત્યંગ જ્ઞાનેન્દ્રિયોને તૃપ્તિ કરનાર છે અને મસ્તકના તમામ વ્યાધિઓને દૂર કરનાર છે. તેવી રીતે નિત્ય કાનમાં તેલનાં ટીપાં નાખવાથી કાનમાંના રોગ, મેલ ને ઓડ તથા દાઢીનું ઝલાઈ જવું વગેરે થતાં નથી; સારી રીતે શબ્દ સંભળાય છે અને બહેરાપણું થતું નથી. તેમજ પગે કરેલ તેલને અત્યંગ પગની સ્થિરતા, નિદ્રા તથા દષ્ટિ દેનાર છે અને પગનો થાક, પગનું કંપન નસો ચઢી જવી તથા પગની ફાડતેડ, કળતર વગેરેનો નાશ કરે છે; માટે સ્નાન કરતાં પહેલાંને અભંગ રોમ, છિદ્ર, નાડીઓ અને નસ દ્વારા શરીરને તૃપ્ત અને બળવાન કરે છે; કારણ જળથી સિંચન કરેલાં મૂળવાળાં વૃક્ષોનાં પાંદડાં વગેરે જેમ વૃદ્ધિ પામે છે, તેમજ મનુષ્યનાં તેલથી સિંચન કરેલ ધાતુ વૃદ્ધિ પામે છે. પણ તુરત તાવ આવેલાએ, અજીર્ણવાળાએ, જલાબ લીધેલાએ, ઉલટી કરેલાએ તથા બસ્તીકર્મ કરેલા મનુષ્ય કોઈ રીતે પણ અભંગ (તેલ ચોળવું) કરવું નહિ. એ પ્રમાણે શરીરે તેલનું મર્દન કર્યા પછી થોડીવાર તે તેલ શરીરની નસોમાં પ્રસરવા દઈ જે ચૂર્ણ વગેરે લેપથી શરીર ઉપર મેલ તથા ચીકાશ દૂર થાય એવી વસ્તુ (સાબુ વગેરે ) જળમિશ્રિત કરી શરીરે ચોળવી ને શરીરે સહન થાય તેવા ટાઢા અગર ઉષ્ણ જળથી સ્નાન કરવું. સ્નાન અને તે બાબત વાભ અષ્ણાહૃદયની દિનચર્યાધ્યાયમાં કહ્યું છે કે – उद्यर्तनं कफहरं मेदसः प्रविलापनम् । स्थिरिकरणमंगानां त्वक्प्रसादकरं परं ॥ दीपनं वृष्वमायुष्यं स्नान पूजा बलप्रदम् । कंड्वमलश्रम स्वेद तंद्रा तृड्दाहवाप्मजित् ॥ ચાર શરીરને મસળીને મેલ કાઢ, એ કફને નાશ કરનાર, અવયવને દઢ કરનાર તથા ચામડીને અતિ સ્વચ્છ કરનાર છે અને સ્નાન જઠરાગ્નિ વધારનાર, પુષ્ટિ આપનાર, આયુષ્યની વૃદ્ધિ કરનાર ને ઉત્સાહને બળ આપનાર છે; ખજવાળ, મેલ, થાક, પરસેવો, સુસ્તી, તૃષા, દાહ, તથા મનના મેલને ટાળનાર છે. ઠંડા પાણીનું સ્નાન રક્તપિત્ત રોગને શમાવનાર છે; ને જે ઉના પાણીએ કર્યું હોય તે બળ આપનાર અને વાત તથા કફને ટાળનાર છે, પણ હમેશાં ઘણા ઉના પાણી વડે માથું પલાળવું એ નેત્રનાં તેજને નુકસાન કરે છે, પણ તે વાત તથા કફપ્રકોપ સમયે હિતકારક કહેલ છે. સ્નાન કર્યા પછી સારી રીતે રૂમાલથી શરીરને લોહી નાખવું, એ શરીરને કાંતિ આપનાર તથા શરીરના દોષને ટાળનાર છે. એ રીતે સ્નાન કરી રહ્યા પછી દેશકાળને અનુસરી ઘટે તેવાં શબ્દ ને સુગંધીદાર વસ્ત્ર ધારણ કરવાં અને ત્યારપછી પરમાત્મા ઈષ્ટદેવનું સ્મરણ કરી સુખડ, કેસર, કપૂર વગેરે સુગંધી દ્રવ્યોવાળાં ચંદન તથા પુ૫ની માળાઓ વગેરે ધારણ કરી અગરબત્તી, ઘીનો દીવો વગેરે કરી, મન પ્રફલ્લિત રાખી, ભગવાનનાં નામ, મંત્ર વગેરેને ૧૦૭ એકસો સાત વખત જપ કરવો, એથી મન પ્રસન્ન થાય છે અને પરબ્રહ્મ પરમાત્માની કૃપાથી વિજય પ્રાપ્તિ થાય છે. ભજન ત્યારપછી જ્યારે જઠરાગ્નિ પ્રદીપ્ત થાય–અર્થાત્ ભૂખ લાગે ત્યારે આહાર કરવો યોગ્ય છે; કેમકે સારી રીતે પ્રદીપ્ત થયેલા અગ્નિમાં હોમેલું ઘી, જેમ પોતે બળી જઈ અગ્નિને ઉત્તેજન આપે છે, તેમ સારી રીતે ભૂખ લાગ્યા પછી કરેલો આહાર પોતે પાચન થઈને પાછી ભૂખને તાજી કરે છે; પણ જે યથાર્થ ભૂખ લાગ્યાવિના ખાધું હોય, તે તે કરેલો આહાર, જેમ સારી રીતે નહિ પ્રદીપ્ત થયેલા અગ્નિમાં હોમેલું ધી. પોતે બળી ઉત્તેજન આપવાને બદલે અગ્નિને ઠારી નાખે છે, તેમ પોતે પાચન થઈ ભૂખને તાજી કરવાને બદલે જઠરાગ્નિમાં રહેલી પાચનશક્તિને મંદ કરી, ભૂખને મારી નાખે છે અને શરીરમાં અજીર્ણ આદિ રોગ થવાનું કારણ આવી પડે છે. તેવી રીતે બરાબર ભૂખ લાગી હોય તે ખાધું ન હોય તોપણ ભૂખ મરી જાય છે, ને ભૂખ મરી ગયા પછી ખાધેલું અને બરાબર પાચન થતું નથી. વળી વધારે યા ઓછું ખાવાથી પણ નુકસાન થાય છે, તે વિષે સુશ્રુતના સૂત્રસ્થાનના અધ્યાય ૪૬ માં કહ્યું છે કે – “ अप्राप्तकालो भुजानःशरीरे ह्यलधौ नरः । तांस्तान्व्याधीनवाप्नोति मरणं वाधिगच्छति ॥ अतीतकाले भुंजाना वायुनोपहतेऽनलो । प्लच्छाद्विपच्यते भुक्तं द्वितीयं च न कांक्षति ॥ રા. ત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ ૨૦ દિનચર્યા ભૂખ લાગ્યા વગર જમનાર દઢ શરીરવાળે મનુષ્ય પણ, અનેક વ્યાધિને ! મરણના શરણને પામે છે; તેમજ ભૂખ મારીને જમનાર મનુષ્યને બીજી વાર ભજન કરવાની રુચિ થતી નથી; કેમકે વાયુથી નષ્ટ થયેલા જઠરાગ્નિસમયે ખાધેલું અન્ન કષ્ટથી પચે છે, તેમ ચિ છતાં થોડું કરેલું ભોજન તૃત કરતું નથી અને બળનો ક્ષય કરે છે; અને રુચિવિના ખાધેલું ભોજન આળસ, જડતા, પેટમાં ગડબડાટ તથા થાક ઉપન કરે છે; સ્વાદિષ્ટ અન્ન હમેશાં સંતોષ, બળ, પુષ્ટ, ઉત્સાહ, હર્ષ તથા સુખ ઉત્પન્ન કરે છે, અને અસ્વાદિષ્ટ અને હમેશાં એથી ઉલટું કરે છે, માટે ઉપરના દોષોથી રહિત અને પાકશાસ્ત્રની રીત પ્રમાણે રાંધેલું ભોજન હમેશાં જમવું યોગ્ય છે. બીજું એક પહોરમાં જમવું નહિ, તેમ બે પહાસુધી ભૂખ્યા રહેવું નહિ; કેમકે એક પહોરમાં રસની ઉત્પત્તિ થાય છે, ને બે પહોરસુધી ભૂખ્યા રહેવાથી બળનો ય થાય છે. જ્યારે રસદેવ તથા માનો પાક થાય છે, ત્યારે ભૂખ લાગે છે; અને તેજ અને ખાવાને વખત કહેલ છે, એટલે જેને જેટલીવાર ભૂખ લાગે તેને તેટલી વખતે ખાવું યોગ્ય છે. પાચન આહારની બાબતમાં ભાવમિથે ભાવપ્રકાશમાં કહ્યું છે કે- ૩ર શુદ્ધિરાણો રેસ યથોચિત ! પુતા સુપિપાસા ઊંહાસ્ય ચક્ષણમ્ ! શુદ્ધ ઓડકાર, ઉત્સાહ, મળમૂત્રનું સાફ આવિવું, શરીરમાં હલકાપણું અને ભૂખ તથા તરસ લાગવી, એ પાચન થયેલા આહારનું લક્ષણ છે. જઠરાગ્નિ આહારને પચાવે છે; પણ તે વખતસર ન મળે તો કાદિ દોષોને પચાવે છે. દેવને ક્ષય થયાથી ધાતુને; અને ધાતુને ય પછી પ્રાણને પચાવે છે, માટે આહાર એ સંતોષ અને શાંતિ આપનાર છે, દેવને નિભાવનાર છે અને સમૃતિ, આયુષ્ય, શક્તિ, વર્ણ, તેજ, સવ તથા શોભા વધારનાર છે; પણ અયુબણ અને ખાવાથી બળનો નાશ થાય છે, તેમ છે તથા સુ કુ અન્ન તુરત પચતું નથી અને શરીરને વ્યાધ કરનાર થાય છે, માટે હમેશાં રીતસર ભોજન કરવું જોઈએ. આહાર હમેશાં એકાંતમાં કરો તે વ્યાજબી છે; કારણ ઘણા માણસેની દૃષ્ટિ આગળ કરેલો આહાર અનેક પ્રકારના વ્યાધિઓને ઉત્પન્ન કરે છે અને તે વિષે ભાવમિશ્રાચાર્યની ખાસ આજ્ઞા છે કે –“ નાદા: વર્દાિર્વિનને વિષયા: આહાર, મળમૂત્રનો ત્યાગ તથા વિહાર સદા સમજુ મનુષ્ય એકાંતમાં કરવા યોગ્ય છે. કારણ એટલાં વાનાં ખુલ્લી રીતે કરવાથી લાજ આવે છે ને લાજથી જે સ્વાભાવિક વેગ ઉતપન્ન થયો હોય તેને એકાએક અચકો આવતાં તે ક્રિયામાં ફેરફાર પડે છે, જેથી તે સંબંધી શરીરમાં રોગ થવાનો સંભવ રહે છે. આહારના છ પ્રકાર બીજું આહાર કરવાની વસ્તુ જે કે અનેક પ્રકારની બતાવી છે, તો પણ વૈદ્યકશાસ્ત્રમાં તે સર્વને છ વર્ગમાં સમાવી છે. ચેળ (ચુસવા લાયક આહાર), પિય (પીવા લાયક), લેરી (ચાટવા લાયક), ભાજ્ય (ભોજન કરવા લાયક), ભક્ષ્ય (ભક્ષણ કરવા લાયક), ચર્થ્ય (ચાવવા લાયક), એ પ્રમાણે છે પ્રકારનો આહાર ઉત્તરોત્તર એકબીજાથી ભારે છે, એમ જાણવું. તેમાં ભાત તથા દાળ આદિ ખાવાના પદાર્થો ભાજ્ય, લાડુ તથા મંડકાદિ ભક્ષણ કરવાના પકવાન ભલ્ય, પૌંઆ, ધાણી તથા દાળિયા આદિ ચાવવાના પદાર્થ ચવ્ય, કટિ આદિ ચાટવાના પદાર્થો લેશે, કેરી, તથા શેરડી આદિ ચૂસવાના પદાર્થ પ્ય અને સાકરનું પાણી આદિ પીવાના પદાર્થ પેય કહેવાય છે. સૃષ્ટિમાં કોઈપણ પદાર્થ એવો નથી કે જેમાં ગુણ ન હોય. એ નિયમ પ્રમાણે સર્વ પ્રકારની આહારની વસ્તુમાં પણ ગુણ રહેલા છે, જેથી કોઈ પ્રકારનો આહાર કરતાં શરીરને લાભ અને અલાભ થાય છે. અનુકૂળ પરિણામને લાભ અને પ્રતિકૂળ પરિણામને અલાભ કહેવાય છે, અને તે ઉત્પન્ન કરનાર પદાર્થોમાં રહેલા રસ છે અને તે રસ વૈદ્યકશાસ્ત્રમાં છ પ્રકારના કહેલા છે. વાભટ્ટે અષ્ટાંગ હૃદયના સૂત્રસ્થાનમાં કહ્યું છે કે –રસા: ઢવ તિજ જાચવા: પ. થકતારૂં તુ ચાપૂર્વ ટાવા છે મીઠ, ખાટા, ખારે, કડવો, તીખો તથા તુર એ છ રસ પદાર્થોનો આશ્રય કરી રહ્યા છે. પૂર્વાપર એકબીજાથી બળવાન છે. દરેક વસ્તુમાં રસ, ગુણ, વીર્ય, વિપાક તથા શક્તિ, એ પાંચ પદાર્થો હોય છે, જે પિતપોતાનું કામ કરે છે, જેથી પદાર્થોમાં રસ ઉપરાંત સ્વભાવથી જે ગુણવર્યાદ રહેલા છે, તે પણ પોતપોતાની શક્તિ મુજબ ગુણઅવગુણ ઉત્પન્ન કરે છે, માત્ર એક રસ ઉપર આધાર રહેતો નથી; માટે જેના શરીરને અનુકુળ જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ www. દિનચર્યા ૨૧૧ આવે તેવા પદાર્થોનો તેણે આહાર કરવો, પ્રતિકૂળ પદાર્થને આહાર કરવો નહિ; કેમકે શરીરમાં વાત, પિત્ત અને કફ, એ ત્રણ પ્રકારના દોષો રહેલા છે. તે જે ત્રણ નિયમમાં હોય તો આરોગ્ય કહેવાય છે ને તેમાંથી એક પણ જે દોષ કાપે તો તે રોગ ઉત્પન્ન કરે છે. એ બાબત વાગ્યદે સૂત્રસ્થાનના પ્રથમાધ્યાયમાં કહ્યું છે કે वायुः पित्तं कफश्चेति त्रयोदोषाः समासतः । विकृताऽविकृतादेहन्धति ते वर्तयंति च ॥ - શરીરમાં વાયુ, પિત્ત તથા કફ, એ ત્રણ દોષ સંક્ષેપથી કહ્યા છે, જે વિકાર પામતા દેહને નાશ કરે છે ને અવિકારી દેહને નિભાવે છે. માટે એ ત્રણ દોષને નિયમમાં રાખવા સારૂ અનુકૂળ આહારવિહાર વગેરેની જરૂર રહે છે. હવે આહારની પેઠે પાણી પીવાની પણ જરૂર પડે છે, જે તૃષા લાગતાંજ પીવું; કેમકે તૃષા લાગે ને પાણી ન પીવામાં આવે તો લોહીનું શોષણ થાય છે. જમતાં પહેલાં પીધેલું પાણી શરીરને કૃશ કરી જઠરાગ્નિને મંદ કરે છે, વચમાં પીધેલું પાણી સારી રીતે ખાધેલા ખોરાકનું પાચન કરી જઠરાગ્નિ પ્રદીપ્ત કરનાર છે, ને અંતે પીધેલું પાણી શરીરની કક કરનાર છે અને તેવી રીતે તરસ્યાએ ખાવું નહિ. ને ભૂખ્યાએ પાણી પીવું નહિ, કેમકે તરો ખાય તો તેને દુલમરોગ થાય છે ને ભૂખે પાણી પીએ તો જલંદર નામનો રોગ થાય છે. પણ પાણી પીવું તે દુર્ગધવિનાનું, રસવગરનું, તૃષા ટાળનારું, ગાળી શુદ્ધ કરીને શીતળ કરેલું, નિર્મળ એવું જળપાન કરવાથી હૃદય પ્રસન્ન થાય છે. હવે ભજન કર્યા પછી પ્રથમ કાગળ કરી મુખ સ્વરછ કરવું, કેમકે જમતી વેળાએ દાંતમાં જે અન ભરાયું હોય તે કાઢી કાગળ કરવા, નહિ તે દાંતમાંથી કાઢેલું અને મુખમાં ખરાબ ગંધ ઉત્પન્ન કરે છે અને દાંત સડી જાય છે તથા તેમાંથી દેતોગ થવા સંભવ છે. ત્યારપછી મુખશુદ્ધિ કરવા માટે તાંબુલ વગેરે સુગંધીદાર પદાર્થોનું સેવન કરવું અને ત્યારપછી સો પગલાં ફરીને ડાબે પડખે સહજ સૂઈ રહેવું, પણ દિવસે નિદ્રા ન કરવી; કેમકે તેથી કફ વધે છે, માટે ગ્રીષ્મઋતુસિવાય બીજી ઋતુઓમાં દિવસે સૂવાનો નિષેધ કરેલો છે. ઉદ્યોગ ઘણું કરીને દિવસને સમય સર્વને નિર્વાહ સારૂ ઉદ્યોગ કરવા માટે છે અને રાત્રિને સમય ઉદ્યોગથી થાકી ગયેલાને આરામ માને છે; માટે દિવસે સૂવું નહિ ને રાત્રિએ જાગવું નહિ, પણ જેમનો ઉદ્યોગ રાત્રિએ છે તેમણે સુખેથી દિવસે સૂવું ને રાત્રિએ જાગવું. ઉદ્યોગ માટે અને ગર તો બહારની સ્વચ્છ હવા લેવા માટે ઘરથી બહાર જવું પડે છે ત્યારે દેશકાળને અનુસરી સ્વચ્છ વસ્ત્ર, પાઘડી, પગે જોડા, હાથમાં લાકડી તથા છત્રી વગેરે ગ્રહણ કરવાં પડે છે અને તે વિષે વાભટ્ટાચાર્યું સૂત્રસ્થાનના પ્રથમોધ્યાયમાં આજ્ઞા કરી છે કે –૩soft વાન્તિરૂચ જોવાતकफापहम् । लघुतच्छस्यते यस्मादगुरु पित्ताक्षि रोगपत। उपानद्धारणं नेयमायुष्यं पादरोग દત્ત ! સુagવામાā વૃષ્ય પરિવર્તિતનું ત્યાર | પાઘડી કાંતિ આપનાર, કેશને હિતરૂપ અને ધૂળ, વાયુ તથા શરદીને રોકનાર છે, પણ તે હલકી હોવી જોઈએ; કેમકે ભારે હોય તે પિત્ત તથા નેત્રરોગ ઉત્પન્ન કરે છે. જેડાનું પહેરવું પણ નેત્રને હિતકારક, આયુષ્ય વધારનાર, પગના રોગને હણનાર, સુખેથી ચલાવનાર, બળ આપનાર તથા ધાતુ વધારનાર છે. હાથમાં લાકડી બી એ પણ સત્વ વધારનાર છે. ટેકો આપનાર અને ભયને નાશ કરનાર છત્રી ઓઢવી એ વરસાદ, તડકે, વાયુ, રજ તથા હિમને રોકનાર, આંખને હિતકારક ને સંગલિક કહી છે. એ પ્રમાણે દિવસે દરેક મનુષ્યોએ પિતપોતાની સ્થિતિના પ્રમાણમાં રહી વૈદ્યકશાસ્ત્રના નિયમોને માન આપી વર્તવું જોઇએ. આ પ્રકરણની સાથે આચારનો પણ નિત્ય સંબંધ છે. આચારના સદાચાર ને દુરાચાર એ બે ભેદ છે. સદાચરણથી ઉલટી રીતે વર્તવું તેને દુરાચરણ કહે છે. જેમ જગતમાં જ્ઞાન મેળવવાની જરૂર છે, તેમ સદાચાર જાણીને તે પ્રમાણે વર્તવાની ખાસ જરૂર છે. સદાચાર એ સર્વશક્તિમાન પરમેશ્વરને ઓળખવાનું પહેલું પગથીયું છે, માટે સદાચાર જાણનાર તે પ્રમાણે વર્તવાથી આસ્તિક બની પરમેશ્વરના શરણમાં રહી શાંતિરૂપ સુખને પામે છે; અને તે બાબત કૃણ યજુ ર્વેદના તૈત્તિરીય ઉપનિષની શિક્ષાવદનીમાં આચાર્યો શિષ્યને સદાચ વિષે નીચે પ્રમાણે ઉપદેશ કર્યો છે –ાં વરુ | ધર્મ પર સ્વાધ્યાયાભ્યામ ! આવા પ્રિયધનમાહૃત પ્રજ્ઞાતંતુ माव्यवच्छेत्सीः । सत्यान्नमदितव्यम् । धर्माप्र प्रमदितव्यम् । कुशलान्न प्रमादतव्यम् । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ wwww ૨૨ ચમત્કારી સ્વામી भूत्यैर्न प्रमदितव्यम् । यान्यवद्यानि कर्माणि तानिसेवितव्यानि नो इतराणि । यान्यस्माकं સુચરિતાનિ તાનિવાસ્થાન નો કુતરાન | સત્ય બેલ, ધર્મનું આચરણ કર, વિદ્યાભ્યાસમાં પ્રમાદ ન કર, વિદ્યાગુરુને પ્રિય દાન આપી પ્રજાતંતુને ઉછેદ ન કર, તારે સત્યમાં પ્રમાદ ન કરવો, ધર્મમાં પ્રમાદ ન કરે, જે અનિંદિત કમ હોય તે કરવાં, બીજ નહિ અને જે અમારાં સારાં આચરણ હોય તે તારે ગ્રહણ કરવાં, બીજું નહિ. એ પ્રમાણે “દિનચર્યા” એટલે પ્રાતઃકાળથી આરંભીને સાયંકાળસુધી મનુષ્યને વર્તવાના નિયમે સંક્ષેપમાં બતાવ્યા છે, તે મુજબ વર્તાનાર મનુષ્ય દીર્ધાયુષી થાય છે. વિદ્યાવતિસર વિ. ૩૪ શાંતિ: શાંતિ: શાંતિ: ચમત્કારી સ્વામી ( દૈનિક હિંદુસ્થાન તા-૬-૧૦-ર૬ ) ઑફેસર રામમૂતિના ખેલમાં ચમત્કાર-હળાહળ ઝેર પીવાનો પ્રયોગ, ભલભલા ડોકટરોની મુંઝવણ ગ્રાંટરેડપર બાલીવાળા થીએટરમાં ઝં. રામમૂર્તિના આશરા હેઠળ થયેલા અંગબળ તથા કસરતના ખેલમાં સૌથી ધ્યાન ખેંચનારી બાબત સિદ્ધપુએ સર્વભક્ષક શ્રી સ્વામીજીના પ્રયોગો હતા. આ સ્વામી ૮૦ વરસની ઉમરના છે; છતાં જવાન દેખાય છે. તેઓ શરૂઆતમાં કાચના કકડા બીસ્કીટની માફક ખાઈ ગયા હતા અને ત્યાર પછી પાસેનું નાદ ટ્રીક એસીડ પી ગયા હતા. તે બાદ તેમણે એક લોખંડની વાટકી દેવતા પર મૂકી તેમાં રસી નાખ્યું હતું અને તે ઓગળીને રસ થતાં તે ગરમ ગરમ પિતાના મોઢામાં રેડીને ગળી ગયા હતા. રામમૂર્તાિએ પ્રેક્ષકોમાંથી ઑકટરો તથા બીજા ગૃહસ્થને ખાત્રી કરવા સ્ટેજ ઉપર બેલાવ્યા હતા. તેમણે સ્વામીજીનું મોટું, દાંત વગેરે તપાસી જાહેર કર્યું હતું કે, આમાં કોઈ જાતને દગો કે તદબીર નથી. ત્યાર બાદ ૩૦ પાવરીએ પ્રસીક એસીડની એક બાટલી કાઢી સ્વામીજીને પૂછયું કે, આ પી જશે ? સ્વામીજીએ તરતજ તેમાંથી થોડુંક પિતાની હથેળીમાં કાઢયું અને તે દૂધની પેઠે ઠંડે કલેજે પી ગયા હતા; ત્યાર પછી તેઓ બીજો ડોઝ પણ એજ પ્રમાણે પી ગયા હતા, પણ તેમના પર કોઈ જાતની અસર થઈ નહોતી. આ પ્રયોગથી ડેકટરો ઘણા અજાયબ થયા હતા. પછી ડંડ છે. ટી. મેદીએ પ્રેક્ષકોને સમજાવ્યું કે, પ્રસીક એસીડ ઘણું જલદ અને કાતીલ ઝેર છે અને તેનાં થોડાં ટીપાં લેવાથી તેમજ તેની વાત પણ સુંઘવાથી માણસ મરી જાય છે; પણ સ્વામીજી બે વાર તેને ડેઝ લઈને કંઈ પણ ઈજા પામ્યા વગર જીવતા રહ્યા એ ખરેખર ચમત્કાર છે. સ્વામીજીની શક્તિનું રહસ્ય તે બાદ પ્રે. રામમૂર્તિ એ સ્વામીજીવિષે ખુલાસો કરતાં કહ્યું કે, તેમણે ૧૫ વરસ હિમાલયમાં તપશ્ચર્યા કરીને ઉપાસનાસિદ્ધિ પ્રાપ્ત કરી છે. જૂના વખતમાં શંકરાચાર્ય તથા સ્વામી દયાનંદ સરસ્વતી પારો તથા કેર પી ગયાની વાત આપણે માનતા નથી, પણ પૂરતી લાયકાત મેળવી માણસ તેમ કરી શકે છે, તેને સ્વામીજી જીવતો જાગતો પૂરાવે છે. આ પ્રોગ્રામમાં પ્રો. રામમૂર્તિના ચેલાઓ તથા બીજા પહેલવાનની જોવા લાયક કસરતો પણ હતી. તેમાં પૃ૦ બાલમૂર્તિ પ૦૦ રતલનો પથ્થર છ ફીટની ઉંચાઇએથી પડતે પોતાની છાતી પર ઝીલે છે તથા એક મજબૂત લેખંડની સાંકળ પોતાના ખભા અને પગ વચ્ચે ખેંચીને તોડી નાખે છે, તે ખાસ વખણાયા હતા. તે સિવાય દેશી ઢબની આસનની કસરતો, કુસ્તી વગેરે પણ હતાં. છેવટમાં રામમૂતિએ પ્રેક્ષકોનો આભાર માનતાં જણાવ્યું કે, આ ખેલની આવક હું કંઈ પોતે વાપરવાનો નથી, પણ પ્રજાને દેશી કસરત શીખવવાને મેં જે સંસ્થા કાઢી છે, તેના તેને ઉપયોગ કરવામાં આવશે. પછી તેમણે દેશી કસરના ફાયદા સમજાવતાં કહ્યું કે, આસનની કસરતથી અપચે, કબજી આત વગેરે રે મટી જઈને અંદરના અવશે બળવાન થાય છે, વળી દેશી કુસ્તીથી જે શરીરની ખીલવણી તથા બળ મળે છે, તે યૂરોપીયન પદ્ધતિથી મળતાં નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ જેવું ઇચ્છો અન્યનું, તેવું આપનું થાય જેવું ઈછો અન્યનું, તેવું આપનું થાય = (લેખક: રા, જયસુખલાલ કૃષ્ણલાલ મહેતા એમ. એ. “ગુણસુંદરી' માસિકમાંથી સાભાર ઉદ્દત) પ્રભુ ખ્રિસ્તના એક શિષ્ય પીટર તેની પાસે એક વખત ગયો અને પૂછ્યું:-“પ્રભુ ! મારો ભાઈ મારી સામે કેટલી વખત ગુન્હો કરે ત્યાં સુધી મારે એને માફી આપ્યા કરવી જોઈએ ? સાત વખત સુધી ?” પ્રભુએ એને ર્જવાબ વાળ્યો. “સાત વખત નહિ પણ સિત્તર ગુણ્યા સાત.' તે પછી પ્રભુએ પીટરને એક વાત કહી. એક રાજાએ એમ ઠરાવ કર્યો કે, પિતાના નોકરો જે તેના દેવાદાર હોય તેનો બધાને હિસાબ લેવો. તેના નોકરોમાં એક નોકર એવો મળી આવ્યું જેણે રાજાની પાસે દશ હજાર ડયુકેટ (એક જાતનું નાણું) ઉછીના લીધા હતા. તે નોકરની પાસે તે એક પાઈ પણ હતી નહિ; એટલે રાજાએ હુકમ કર્યો કે તે નોકરને, તેની સ્ત્રી અને છોકરાઓને બધાને વેચી નાખવાં તથા તેની માલમિલ્કત પણ વેચી નાખવી અને તે બધાંના વેચાણમાંથી જે આવે તેનાથી પોતાનું દેવું વસુલ કરવું. તે નોકર રાજાને પગે પડો અને આજીજી કરી ? કરો અને તે પિતાનું દેવું ભરશે. રાજાને તેના ઉપર દયા આવી અને છુટો કર્યો. તે નોકર છૂટો થયો કે તરતજ એક બીજે નોકર કે જે તેની પાસેથી ફક્ત થોડા પૈસા લઈ ગયો હતો તેની પાસે ગયે અને પિતાના પિસા પાછા માગ્યા. તે નોકર તે થોડા પૈસા પણ પાછા આપવાની સ્થિતિમાં નહોતે અને તેથી તેણે પેલા બીજાને આજીજી અને કાલાવાલા કર્યો કે, તેને શેડો વખત પણ જતો કરે; પણ પિલો પહેલા નોકર માને એમ ન હતો અને તેણે તો પેલાને કેદમાં નંખાશે. આ વાતની રાજાને ખબર પડી એટલે તેણે પેલા નેકરને કહ્યું કે:-“અરે દુષ્ટ નોકર ! મેં તારું બધું દેવું માફ કર્યું અને તું આટલું દેવું પણ માફ કરી શકતો નથી!” એમ કહી તે રાજાએ તે નેકરને જેલમાં મોકલાવી દીધો. આ વાત ઉપરથી પ્રભુ ખ્રિસ્ત સાર સમજાવ્યો કે:-“જો તમે તમારા ભાઈને ખરા અંતઃકરણથી માફી નહિ આપે તો પરમેશ્વર પણ તમારા ગુન્હા માફ નહિ કરે.” જે આપણે આપણા ભાઈને એક નાના ગુન્હાને માટે પણ માફી આપી શકીએ નહિ તે જે આપણા * જીવનમાં સેંકડો પાપ કરીએ છીએ તેને માટે પ્રભુ કેવી રીતે આપણને માફી આપી શકે? પણ આપણે બધા આ વાત ભૂલી જઈએ છીએ અને આપણું ભાઈ, આપણા મિત્ર, આપણા પડોશી, આપણું સગાંવહાલાંઓએ આપણે કંઈ નાનામાં નાનો ગુન્હો કર્યો હોય તે મનમાં યાદ કર્યા કરીએ છીએ અને વખત આવ્યે તે નાના ગુન્હાનું પણ વેર લેવા ચૂકતા નથી. પડો શું છે તે તો બધાને ખબર હોવી જ જોઈએ. નિર્જન અરણ્યમાં કે પર્વતની ખીણોમાં કે જીર્ણ મકાનોમાં કે વિશાળ દેવાલયોમાં આપણે કાંઈ પણ બોલીએ ત્યારે તેનો પડઘો સંભળાય છે. જે પ્રમાણે આ પડ પ્રકૃતિમાં સંભળાય છે, તે જ પ્રમાણે આપણા ભાઈઓની સામે કંઈ પણ વેરની લાગણીઓ રાખી હોય તેનો પડઘો પડયા વિના રહેતું નથી અને તે પડે આપણને નુકસાન કરે છે. આસ્ટ્રેલિયામાં એક જાતનું લાકડાનું હથિયાર છે, જેને બુમરે” કહે છે. આ બુમરે” કાઈના તરફ ફેંકયું હોય તો તે ત્યાં જઈને પાછું ફેકનારના હાથમાં જ આવે છે. આ પ્રમાણે વૈરભાવ રાખ્યો હોય તે તે વેરભાવ વધારે ભયંકર પરિણામ સાથે આપણા ઉપર આવીને અથડાય છે. પ્રભુએ તો એક વખત કહ્યું હતું કે, જે તારે તારા ભાઈ સાથે કજીઓ થયો હોય તો પ્રભુની પ્રાર્થના કરવા આવે ત્યાર પહેલાં તે કજીએ પતાવીને જ આવજે; દેવદર્શન કરીએ છીએ, શ્રીનાથજી અને પવિત્ર ગંગાજીએ યાત્રા કરવા જઇએ છીએ ત્યારે પણ વૈરનું પોટલું હૃદયમાં રાખીને જ જઈએ છીએ. સર્વ ધર્મોનું મૂળ તત્ત્વ એ છે કે, પ્રભુ તે પ્રેમ છે અને જગતમાં બધાં તરફ પ્રેમ રાખવો એ મૂળ કર્તવ્ય છે. તેને બદલે નજીવાં કારણેથી આપણે વેરભાવને સંધરીએ છીએ અને “તુ દિ તુ દિ” પોકારવાને બદલે આપણું નવા નવા કઆ અને વૈરભાવોથી જીવનને કલુષિત કરીએ છીએ. એક કુટુંબ સુખમાં રહેતું હોય છે અને કાંઈક નવું કારણ બને છે કે તરત જ તે લીલી વાડીઓ સુકાઈ જાય છે અને તેને બદલે ખાવા ધાતી મભૂમિ ઉભી થાય છે. જીવનનું રહસ્ય જીવનને એકતાર બનાવવાનું છે. સંગીતશાસ્ત્રીએ પિતાનું સંગીત શરૂ કરે ત્યાર પહેલાં બધાં વાજીત્રાને એકસૂર કરવાનો યત્ન કરે ૫ણ આ૫ણ તા દદીન 3ના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪. મગરથી બચવાને ઉપાય છે અને એકસૂર થાય ત્યારેજ હૃદયને દ્રવી નાખતું અને પ્રભુ સાથે એકમય કરતું સંગીત શકય છે. તે જ પ્રમાણે જીવનને સંગીતમય બનાવવું હોય તો તે એકસૂર હોવું જોઈએ અને તે એવી. રીતે એકસૂર ત્યારેજ બને કે જયારે જૂદા જૂદા કલહો નષ્ટ થયા હોય જ્યાં કલહ શરૂ થાય કે તરતજ એકસૂરત ચાલી જાય અને સંગીત બંધ પડે. ત્રો મારો તંબુરાનો તાર ને, ભજન અધુરું રે રહ્યું ભગવાનનું.” એમ એક કવિએ ગાયું છે તે બરાબર જ છે. હિંદુ સંસારનાં દુઃખદ ચિત્રે ઘણાં છે. તેમાંનું એક દુ:ખક ચિત્ર સગાંવહાલાંઓ વચ્ચેના ઝઘડાનું છે. આ ઝઘડા મહત્ત્વના હોતા નથી, સિદ્ધાંતના હોતા નથી પણ બહુ ક્ષુલ્લક અને નજીવા હોય છે. હદયનું વિશાળપણું હોતું નથી, ક્ષમા આપવાની તૈયારી હોતી નથી, મનનાં શરીર પ્રભનાં મંદિરે ગણાય છે. તે મંદિરમાં પ્રભુની પ્રતિમાને માટે જે ગોબો હોવા જોઈએ તેને બદલે તેજ ગોખમાં આપણા છોકરવાદી કજીઆઓને સ્થાન આપીએ છીએ અને પ્રભુની પ્રતિમાને ચંદનપુષ્પ ચઢાવવાને બદલે આ ગોખમાં મૂકેલા આપણા જીઆએને સવાર ને સાંજ વંદન કરીએ છીએ. જેવા દેવ તેવા પૂજારી. જે હૃદયમંદિરમાં પ્રભુની મૂર્તિની સ્થાપના થાય તો જીવનમાં શાંતિનાં ઝરણાં રેલાય; પણ પ્રભુની મૂર્તિને બદલે કઆ અને વિરોની સ્થાપના થાય તો શાંતિનાં ઝરણાં સૂકાઈ જાય અને મૃત્યુના ભયંકર ઘંટ વાગવા માંડે. મૃત્યુ એટલે એકલું શરીરનું મૃત્યુ નહિ, પણ ઉચ્ચ આશાઓનું, મહત્વાકાંક્ષાઓનું, પવિત્રતાનું અને સર્વોચ્ચ આદર્શોનું. શબ્દો અને લાગણીઓ નિર્જીવ નથી. જે શબ્દો મુખમાંથી છૂટે છે અને જે લાગણીઓ હદયમાં થાય છે તેની અસર થયા વગર રહેતી નથી. જો તે પવિત્ર શબ્દો અને લાગણીઓ હોય છે તેનું પરિણામ સુંદર આવે છે. જે તે વૈરભાવથી ભરેલા શબ્દો અને લાગણીઓ હોય તે તેનું પરિણામ ભયંકર આવે છે. ઘણીવાર જોવામાં આવે છે કે, જે કુટુંબમાં કલેશ શરૂ થાય છે તે કુટુંબમાં એક બે મૃત્યુ થયા વગર રહેતાં નથી. તેનેજ મેં ઉપર જણાવ્યું તેમ બુમરેકહું છું. જે વૈરભાવે આપણે રાખ્યા અને જે દેષની લાગણીઓને સંધરી તેનાથી સામાવાળાને તો નુકસાન થાય કે ન થાય પણ આપણાં પિતાના ઉપર તેને ફટકો આવીને પડે છે અને એક બે વહાલાંઓને ઉપાડી જાય છે. ભરૂચ આગળ નર્મદા નદીને એક એવારે સંધ્યાકાળે એક વખત હું ઉભો હતો. તે દિવસે કાંઈ પર્વ હતું અને નાના દીવડાઓ પડીઆમાં રાખી લોકો નદીમાં તરવા મૂકી દેતા હતા. આવા દીવડાઓની હારમાળ ચાલી જતી હતી. ગુજરાતના બીજી એક શહેરમાં એક રસ્તા ઉપર છેડે ઉભે હતું અને જોઉં છું તો ખાકુળવાની હારમાળ લાગી રહી હતી. દરેક મનુષ્ય વિચાર કરવાને છે કે, પિતાને તે નર્મદા નદીમાં તરતો અને જીવનને ઉજજવલ કરતો એક દીવડો થવું છે કે વૈર, દેશ અને ક્લેશથી ભરેલો એક ખાળકૂવો થવું છે ? મગરથી બચવાના ઉપાય (લેખક-જેઠાલાલ મોતીલાલ. ગુજરાતી તા. ૧૦-૧૦-૨૬) સાહેબ, “ગુજરાતી' પત્રના તા. ૩-૧૦-૨૬ ના અંકમાં પાન ૧૫૦૧ માં લખ્યું છે કે, ચોમાસાની ઋતુમાં નદીનાળાં ઉતરતાં કંઈક માણસે મગરના ભંગ થઈ પડે છે, તે તે દૂર રહે ને માણસ પાસે આવે નહિ તેવો ઉપાય કઈ બતાવશે તો જનસમાજમાં ઉપકાર થશે; તે તેને ઉપાય ચોક્કસ નીચે મુજબ છે. જ્યાં મગરને ભય છે ત્યાં ઉતરનાર માણસોએ આકડાના ઝાડનું એક ડાળખું પાસે રાખી ઉતરવું, જેથી મગર જીવ લઈને નાસી જાય છે ને પાસે બીલકુલ આવશે નહિ. મગરને જે આકડાના દૂધનું એક ટીપું અડકી જવાથી કોઈ કોઈ મરી જાય છે, તે બીકથી મગર જીવ લઈ નાસી જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ મેમિલાનની કેટલીક હકીકત એખિલાનની કેટલીક હકીકત ( લેખક-રા. નરેન્દ્ર. ગાંડીવના ૧૯૮૨ ના દિવાળીના અંકમાંથી ) જે હિંદુસ્તાનના વતની દુનિયાની પ્રજાને ઢાંકતા હતા, તેને પેાતાનાં અંગ ઢાંકવાને આજે પરદેશી કાપડ આયાત કરવું પડે છે! જે આર્યાં. દૂરના દેશોમાં વ્યાપાર ખેડતા, વસાહત કરતા હતા અને રાજ્યે સ્થાપતા હતા, તેજ આૌંનાં સંતાને! આજ સેંકડો વર્ષોંથી વિદેશીઓની ઝુંસરીતળે નિર્માલ્ય જીવન ગુજારી જેમ તેમ દિવસે કાઢે છે. જે મિસરવાસીની સત્તા, સમૃદ્ધિ અને વિદ્યા દુનિયાની દૃષ્ટિએ અમેાધ ગણાતી હતી, તે મિસરવાસીએ આજે પેાતાનું તંત્ર પેાતાના હાથમાં લેવા તરફડીઆં મારી રહ્યા છે. જે ચીનની પ્રજા પેાતાના હુન્નર અને સસ્કૃતિથી દુનિયામાં ખ્યાતિ મેળવી ગઈ હતી, તેજ પ્રજા આજે એકબીજાનાં ગળાં કાપી પેાતાના લેાહીથી તરભેળ થઇ રહી છે. જે ઇરાનીએએ પેાતાને વિજયવાટે સથિયા, મિસર, આરમિનિયા, મકદુનિયા, ગ્રીસ અને હિંદની હદસુધી ફરકાવી પેાતાની સત્તા અને પ્રતિષ્ઠાથી દુનિયાને છક કરી નાખી હતી, તેજ દેશ આજે એક અગર ખીજી રીતે પરદેશી પ્રજાના પ્`જામાં સપડાયલ છે. ઈસ્લામી ઝુંડા એશિયા અને યુરે।પના મેટા ભાગ ઉપર ફરકાવનાર તુ અંગારા જેવા પ્રાંતમાં ભરાઈ પેાતાનું અસ્તિત્વ જાળવવા માંકાં મારી રહ્યા છે, ૨૧૫ આજે નાનકડા આ બધું શું ? કેવળ વિધિની વિચિત્રતા. એજ વિધિની એ ઘટના કે અનગ્ન સ્થિતિમાં રહેનારી જંગલી પ્રજાએ જે સુધરેલી પ્રજાને ત્રાસરૂપ હતી, તેજ આજે દુનિયાના મેટા ભાગ ઉપર સર્વોપરિ સત્તા ભગવે છે; તે તે વખતે પશુબળથી; પણ વિદ્યા, કળા અને શોધકબુદ્ધિમાં પણ આજે તે અમ્ર ગણાય છે. એજ એ વિધિએ, જેનું આજે માત્ર નામજ રહ્યું છે, પણ નિશાન તેા પુરાણી જગાના શેાધકાના કાદાળી પાવડાના અથાગ પ્રયત્ને રહ્યાંસહ્યાં મળે છે, તે એખીલેાન જેવા અજિત શહેરને ઇરાનીને હા પાયમાલ કરાવ્યું. આદિ તવારીખનવેશ હીરેાડાપ્ટસે આપેલું એખીલેાનનુ વર્ણન વાંચતાં, એ શહેરની રચના, મકાનાની ભવ્યતા, શહેરની સુંદરતા અને તેના કિલ્લાની મજબૂતી તે વખતના એબિલેાનીઅનેાની કલારસિકતા, બુદ્ધિચાતુર્યાં અને સાહસનું આબાદ દિગ્દન કરાવી આજના આગળ વધેલા જમાનાના વિદ્વાનેને પણ અજાયબીમાં ગરક કરે છે; અને તેના વિનાશને વિચાર આવતાં સહેજ એ આંસુ ટપકી આ દુનિયામાં કાઈ વસ્તુ ચિરસ્થાયી નથી, તેનેા પ્રત્યક્ષ પૂરાવેા આપીને ઘડીભર તે વૈરાગ્ય ઉત્પન્ન કરાવે છે. એબિલેાન . સ. પૂર્વે આશરે ૨૨૦૦ વપર વસેલું ગણાય છે; પણ ઇતિહાસકાર તેનુ જે વન આપે છે તેવી સ્થિતિમાં તે તે ઈ. સ. પૂર્વે ૬ ઠ્ઠા સૈકામાં આવ્યું અને તેનું માન નૈનસની રાણી સેમીરામીસને ધટે છે. રાણી સેમીરામીસ પછી રાણી નારીટીસે શહેરની સુધરતા અને તેના બચાવના કામેાની મજબૂતીમાં વધારેા કર્યો હતેા. હીરેાડેટસ લખે છે કે, આ શહેર ચતુષ્કાણ હતું અને તેની દરેક બાજુની લંબાઇ ૧૨૦ કલાંગ એટલે ૧૫ માઈલ હતી. એની આજુબાજુ દિવાલ હતી અને તેના કરતી ઘણી ઉંડી અને પહેાળી ખાઇ હતી. તેમાં યુક્રેટીસનું પાણી ભરેલું રાખવામાં આવતું હતું. આ ખાઇની પાર પાછી ખીજી દિવાલ હતી. તેની પહેાળાઇ ૭૫ ફીટ અને ઉંચાઈ ૩૦૦ ફીટ હતી. આ દિવાલપર ચાર ઘેાડાની ગાડી સહેલાઇથી કરી શકે તેટલુ અંતર રાખી એક માળાનાં મકાને બાંધવામાં આવ્યાં હતાં. આ દિવાલમાં ૨૦૦ દરવાજા ડતા અને દરેક દરવાજાનાં બારણાં અને બારસાખા તદ્દન પિત્તળનાં બનાવેલાં હતાં. જાણે આ બચાવનાં સાધને પૂરતાં ન હેાય તેમ યુક્રેટીસ નદીનુ વહન ફેરવી તેમાં કમેામ વાંકા દાખલ કરી તેની લખાઇ અને વિકટતા વધારવામાં આવી હતી, જેથી હલેા લાવનાર લશ્કરને એક કરતાં વધારે વખત તેને એળંગવી પડે અને તેને ગમે તે એ વાંક વચ્ચે અટકાવી મહાત કરી શકાય. શહેરની અંદરની રચના તેથી પણ અદ્ભુત અને કળાપૂર્ણ હતી. તેનું વર્ણન વાંચતાં www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #112 -------------------------------------------------------------------------- ________________ બેબિલોનની કેટલીક હકીકત સ્વાભાવિક હાલનાં આપણું શહેરસુધારક ખર્ચાળ ખાતાંઓ માટે દયા આવ્યા વગર રહેતી નથી. શહેર યુક્રેટીસના બન્ને કિનારા ઉપર વસેલું હતું એટલે કે એ નદી ગામની મધ્યમાં વહેતી હતી અને તે પણ કિલાની દિવાલોમાં થઈને પસાર થતી હતી અને રક્ષાયેલી હતી. વળી આવી મોટી નદીને પણ જરૂર પડતાં સૂકવવાને ખાતર દિવાલ બહાર બાવન માઈલના ઘેરાવાનું એક તળાવ બનાવી તેમાં નદીનું પાણી જોઈએ ત્યારે ભરી શકાય, તેવી નહેરની લેજના કરી હતી. આથી બે કાર્ય સરતાં. પાણીના સંગ્રહ થઈ શકતો. તે ઘેરાના સમયમાં કામમાં આવતો તથા શહેરીઓને નાવની સહેલગાહનું સાધન ઉભું થઈ શકતું હતું. આ નદીના બંને કાંઠા શહેરની અંદરના ભાગમાં ઈંટની દિવાલથી રક્ષાયેલા હતા અને તેના ઉપર એક પૂલ પણ બાંધવામાં આવેલા હતા. - શહેરની બંને બાજુના મુખ્ય રસ્તાઓને સામસામે આ નદીના બંને કાંઠે અંત આવતો અને તે છેડાએ પિત્તળના દરવાજાથી રક્ષાયેલા રહેતા. શહેરના બધા રસ્તાઓ સીધા એકજ માપના હતા અને જ્યાં જ્યાં એકબીજાને મળતાં ત્યાં એક સુંદર વિશાળ ચોક બનતે. રસ્તાની બંને બાજુએ ત્રણ ત્રણ માળનાં એકસરખાં મકાને આવી રહેલાં હતાં. નદીથી શહેરના બે ભાગ પડી જતા હતા અને દરેક ભાગમાં એક રાજાને મહેલ અને એક દેવ બીલસનું દેવળ આવી રહેલાં હતાં. આ બંને બહુજ ભવ્ય મકાનો હતાં. તેમાં દેવળની તમામ બાજુઓ બે ફલેગ લાંબી હતી અને વચ્ચે એક મિનારે ચોરસ આવી રહેલ હતું. તેને સાત માળ હતા અને દરેક માળ ફરતું કાવી પ્રેક્ષકોને બેસવા માટે તે હવા ખાવા માટે સવડ કરવામાં આવી હતી. છેક છેલ્લા માળ ઉપર દેવળ હતું. તેમાં મૂર્તિ ન રહેતી, પણ તે એારડે બહુજ કાળજીપૂર્વક શણગારવામાં આવતો અને તેમાં એક નાનો પલંગ અને સેનાનું ટેબલ રાખવામાં આવતાં. છતાં આ ખાલી દેવળને ભપકે પ્રેક્ષકોને આંજી નાખતો. તેની નીચેના માળમાં દેવ ઝિયસની સદંતર સુવર્ણની ૧૨ હાથ ઉંચી પ્રતિમા સુવર્ણના પાટપર પધરાવેલી હતી અને સામે સાવ સુવર્ણનું એક ટેબલ મૂકેલું રહેતું. તે પરની ધૂપદાનીમાં દર જયંતીપર એક હજાર ટેલટ લોબાન બાળવામાં આવતો. આ બધે લોબાન અરબસ્તાનને રસ્તે આવત. પાટનાં પગથી અને દેવળને બધો શણગાર અને સરસામાન કેવળ સુવર્ણ બનાવેલો હતો. આ દેવળો લુંટવા ડરાયસે પ્રયત્ન કરેલો, પણ એટલે દરજજે જવું તેને દુરસ્ત ન જણાયેલું. આખર ઝરકસીસે દેવળે લૂંટી બધી સમૃદ્ધિ પિતાની રાજધાનીમાં વિદાય કરી દીધી હતી. એ સમૃદ્ધિશાળી અને સુંદર શહેરને ઇ. સ. પૂર્વે ૫૩૮ માં સાયરસે સર કર્યું પણ ખંડણી લઈ સંતેષ પા . તેના પછી ડરાયસે પાછો આ શહેરને ઘેરો ઘાલ્યો; પરંતુ કિલ્લાની નબળાઇનો લાભ સાયરસે લીધો હતો તેથી અને બેબિલોનના વતનીઓએ બચાવનાં સાધને મજબૂત કરવાના સબબે, ડરાયસ વીસ મહિનાના ઘેરા પછી પોતાનું અતુલ સન્ય અને અવનવી તદબીરે છતાં કિલે સર કરી શકશે નહિ અને હતાશ થઈ પાછા ફરવાનો વિચાર કરતો હતો. તે વખતે તેના એક સરદાર ઝોપીરસે પિતાને હાથે પોતાનાં નાકકાન કાપી બેબિલોની અનોને એમ મનાવ્યું કે, ડરાયસે બીનસબબે મારું અપમાન કરી આ સજા કરી છે અને તેથી તે ડરાયસપર વૈર લેવા બહુ આતુર છું; બેબિલોનના વતનીઓએ તે વાત માની તેને શહેરમાં લીધે. પિતાના પર પૂર્ણ વિશ્વાસ બેસાડવાને ખાતર ગોઠવેલી બાજી પ્રમાણે ડરાયસે સેમીશમીટના દરવાજે એક હજાર સૈનિકે હલ્લો કરવા મોકલ્યા અને ઝોપીરસે તેમને હરાવવાનું બીડું ઝડપ્યું. આ સૈનિકોને હલાલ કરવા મોકલ્યા હતા. ઝોપીરસે તેમને બે કર્યા ને વિજયવંત શહેરમાં આવ્યો. વળી સાત દિવસ પછી બે હજાર સૈનિકો નીનેટીસને દરવાજે હલ્લો લઈ આવ્યા અને તેમને પણ ઝપીરસે હરાવ્યા. બેબિલોનના વતનીઓની શ્રદ્ધા પીરસપર બેઠી, છતાં આ પ્રપંચી સરદાર અને તેના માલીકે ઉતાવળ ના કરી અને તે પછી વીસ દિવસ બાદ ઈરાની સન્યના ચાર હજાર સિપાઈએ ચાલડીયન દરવાજે હલે લઈ આવ્યા. તેનો નિકાલ પણ ગાઠવેલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ વિજળીની મદદથી પાકમાં થતો વધારો * ૨૧૦ બાજી પ્રમાણે થયો. પરિણામે ઝોપીરસ બેબિલોનનો મુખ્ય સરદાર નીમા અને કિલ્લાને બચાવ તેને સોંપાયો. તુરતજ ડરાયસે શહેરની નજદીક લશ્કર દોર્યું અને ચારેબાજુ હલ્લો શરૂ કર્યો. બેબિલોનનું લશ્કર લડવામાં મશગુલ હતું તે વખતે ઝોપીયસે બીલસ અને સીસસના દરવાજા ખોલી નાખી ડરાયસને શહેરમાં દાખલ કર્યો. પછી શહેર પડયું-લૂંટાયું–શહેરીઓના લોહીથી નદીનું પાણું રક્ત થયું અને સમૃદ્ધિ લૂંટાઈ. હજારો સ્ત્રીપુરુષોને ડરાયસ કેદી તરીકે લઈ ગયો. છતાં શહેર હયાત રહ્યું. પણ બેબિલોન પડયું તે પાછું ઉઠયું નહિ. તે ઈરાની ઝુંસરી નીચે કચરાતું ચાલ્યું અને ડરાયસ પછી તેના વારસ ઝરકસીસે તો તેનાં દેવળે અને મહેલો લૂંટી તોડી પાધર કર્યા અને ઘાતકીપણે બેબિલોનના વતનીઓને તારાજ કર્યા. આજ એ બેબિલોનની ખ્યાતિજ રહી છે. બેબિલોન ફરી બંધાયું નથી ને બંધાશે નહિ. જે વખતે યાંત્રિક અને વિજનિક શક્તિઓને અભાવ હતો, જે વખતે રસ્તા અને મુસાફરીનાં કે માલ લાવવાનાં સાધનો કેવળ સામાન્ય હતાં, જે વખતે ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતો અને ત્રિકે મતિની ઝીણી ગણત્રી કરી લાન એસ્ટીમેટ કરનાર ઈજનેર નહેતા, તેવા વખતે આવું જગવિખ્યાત શહેર રચનાર કલારસિક રાણી સીરામીસ કે તેના બચાવની મજબુત યુક્તિઓ જનાર રાણી નાઈટીટીસના ગુણ ગાઈએ કે આવા સુવિખ્યાત શહેરને જેર કરનાર લોભી સાયરસ અને ડાયસ કે ધન અને સત્તાલોભી કરકસીસને શાપ આપીએ ? કે, જે વખતે રે, ટપાલ કે તારનાં સાધન નહોતાં, જે વખતે એક દેશમાંથી બીજા દેશમાં જવામાં જીવનું જોખમ હતું, મુસાફરી મોંધી, કંટાળાભરેલી ને લાંબી થઈ પડતી, જે વખતે તે માનપત્રો ને હતાં અને સ્થળની ખબર બીજે સ્થળે માસો કે વરસો વીત્યે પહોંચતી અને તે પણ અધુરી કે મીઠું મરચું ભરેલી; જે વખતે લેખનકળાનો વિકાસ નહોતે અને કાગળોની વિપુલતા નહતી, જે વખતે એક વરસમાં વીસ આવૃત્તિ પ્રસિદ્ધ કરી કમાઈ કરવાને અવકાશ નહોતો તેવે વખતે દેશદેશના રીતરિવાજો, બનાવો અને ઐતિહાસિક ઘટનાઓની શોધ કરી કેવળ પરોપકારાર્થે પદ્ધતિસર તવારીખ લખી ભવિષ્યની પ્રજાને વારસામાં આપી જનાર હરેડટસને વંદીએ ? . બેબિલોન સેમીરામીસ, નાઇટીટીસ, સાયરસ, ડાયસ ને કરકસીસ એ બધા આ મહાન ઇતિહાસકારને લઈને આજ જીવે છે. હીરેટસ ન હોત તો ભૂતકાળના ઉંડા ઉદરમાં એ બધાં સમાઈ ભૂંસાઈ ગયાં હેત, માટે એ મહાન વ્યક્તિને વંદી વિરમીશ. વિજળીની મદદથી પાકમાં થતો વધારે (ખેતીવાડી–તા-૨૩-૮-૨૫ ) ક્રાંસના એક શોધક ક્રિસ્ટો ફલરોએ વિદ્યુતશકિતને ઉપયોગ કરીને પાકમાં કલ્પી પણ ન શકાય એટલો વધારો કરી બતાવ્યો છે. હવામાંની વિદ્યુત, પૃથ્વી ઉપરનું લોહચુંબક અને સૂર્યપ્રકાશમાંની વિજળીને ઉપયોગ કરીને તે ઝાડની પેદાશ વધારે છે. તેણે સાદા ઝાડની પેદાશ વધારી છે અને વાંઝી ઝાડોને ફળફૂલવાળાં બનાવ્યાં છે. ૨૫ ફીટ ઉંચા થાંભલા જમીનમાં દાટીને તેણે પિતાનું યંત્ર બનાવ્યું. દક્ષિણ તરફ પગ રાખી સૂનારાઓને ઘસઘસાટ ઉંધ આવે છે, એ કલ્પનાના આધારે ક્રિસ્ટો ફલરે પિતાનું યંત્ર દક્ષિણોત્તર ગોઠવ્યું. દરેક થાંભલા ઉપર એક ધાતુનો કાંટો દક્ષિણ તરફ ફેરવી રાખેલો હોય છે. આ કાંટાવતી હવાના જુદા જુદા પ્રવાહને કાયદો લઈ શકાય છે. દરેક થાંભલાને એક એટીના હોય છે અને તે હવામાંની વિજળી એકઠી કરે છે. એ સિવાય તે થાંભલા ઉપર એક ધાતુની નળી હોય છે. ત્રાંબાના અને જસતના ટુકડા ભેગા બાંધીને તે બનાવેલી હોય છે. આ નળી સૂર્યની ગરમી માંથી વિદત બનાવે છે. એ યંત્રવડે એક પ્રવાહ ચાલુ થાય છે. એના સિવાય બીજો પ્રવાહ નળીની અંદર અને વાયુગતિદર્શક ગાળ ગોળ ફરનારા પદાર્થો વડે બહાર ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે જે શક્તિ હવામાંથી, પૃથ્વીમાંથી અને સૂર્યમાંથી ઉત્પન્ન કરવામાં આવે છે, તે લોખંડના તારદ્વારા જમીનમાં લઈ જવામાં આવે છે. આ વિજળી જમીનમાંનાં જીવડાંને મારી નાખે છે અને પાકમાં વધારો કરે છે.' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમા નિવાણમા (લેખકઃ-ચંદુલાલ કેશવલાલ અમીન. ‘ બુદ્ધિ પ્રકાશ 'ના એક અંકમાંથી) “મારી પાસે આવ, હું તને દુનિયાનાં દુઃખામાંથી મુક્ત થવાય એવી વાત સમજાવું.”- મુદ્ર આધર્માંની માફક ઔધમા એ આત્માને શાશ્વત માને છે. આપણે ક્યાંથી આવ્યા તેની આપણને ખબર નથી. આપણું હાલનું જીવન, આપણા અનંત જીવનનેા એક ભાગ, એ જીવનનાટકનું એક દૃશ્ય છે. દરેક શરીર આત્માને રહેવાનુ ઘર માત્ર છે અને પ્રાણીની સ્થિતિ તેણે પહેલાં કરેલાં સુકૃત અને દુષ્કૃત ઉપર આધાર રાખે છે. હાલમાં જે સુકૃત અથવા દુષ્કૃત કરશે, તે ઉપર ભવિષ્યના જીવનને આધાર છે. માણસે મૂર્ખ કે શાણા, પાપી કે પુણ્યશાળી, જખરા કે નબળા અકસ્માત નથી જન્મતા. તેમની સ્થિતિ, ‘વાવે તેવુ લણે' એ આધારે થયેલી હોય છે અને જેવું તે લણે છે તેવું જ તેણે વાવેલું હેાય છે. તેથી જો માણસની ઇચ્છાએ પાપ તરફ વળેલી હાય તા તેનેા અ` એ કે, તેણે પહેલાંની જીંદગીઓમાં પાપવૃત્તિ કેળવેલી છે; અને માણુસ પુણ્યશાળી, દાનશીલ, સહનશીલ અને પ્રેમમય હાય છે, તેનું કારણ એજ કે તેણે પહેલાંના જીવનમાં એ સદ્ગુણ કેળવેલા છે. તેણે ભલાઇ આચરેલી અને તે એના આત્માની ટેવ થઇ રહેલી છે. ૧૮ આમ દરેક માણસ પોતેજ પાતાનું કારણ થઇ પડે છે; પેતાના સદ્ગુણુ તેમજ પેાતાની ખામીઓનું કારણ તે પાતેજ છે. જગતના શાશ્વત નિયમે! પ્રમાણે માણસ તેજ પાતાનેા અને પેતાના ભવિષ્યને ઘડનાર છે. ભવિષ્યમાં તે કેવા થશે તે નક્કી કરવાનું તેની શક્તિની અંદર છે અને તેવા થવામાટે તેણે કામ કરવુજ બેઇએ, નહિ તે તેનાથી આગળ નહિ વધાય. દરેકને સરખી તક મળેલી છે. હાલ સરખી ન લાગે પણ તેનું કારણ તે પોતેજ છે. તે પેાતાની સ્થિતિ સુધારી શકે એમ છે; આ જન્મે નહિ તેા આવતે જન્મે; તેમ નહિ તે! પછીના જન્મે. માણસ એકદમ પૂ` નથી બનતા. કિ ંમતી વસ્તુએની માફક તેને પૂર્ણ થતાં વાર લાગે છે. પુણ્યશાળી માણસ એક દિવસમાં ન નીપજે, ખી વાવતાંની સાથે ઝાડની આશા ન રખાય. આમ માણસપેાતાની પહેલાંનાં કૃત્ય, લાગણીઓ ને વિચારાના બનેલે છે અને તેનાં હાલના જીવનમાં તે પેાતાનું ભવિષ્યનું જીવન ધડથા કરે છે. બુરાઇ આચરા અને તમારા આત્માને જીરાની ટેવ પડશે. ભલાઈ આચરા અને તમારા આત્મા સુંદર અનતે! જશે. આમ પ્રતિનિયમને સદ્ઘાંત આત્માને લાગુ પાડેલા છે, એટલુંજ નહિ પણ એ પ્રકૃતિષુદ્ધિ ભાનપૂર્વક થયેલી વર્ણવેલી છે. આમ દરેક માણસ પેાતાને ધારે તેવે બનાવી શકે અને દરેકને સુખની ઇચ્છા હાય છે, તેથી સુખ કેમ મેળવવું એ જાણે તે તે તરત મેળવે. તેથી સુખદુઃખ શું છે તે જાણવુ જોએ, જેથી સુખ મેળવી દુ:ખ દૂર રખાય. દુનિયા દુઃખ, દાંગાઇ, લડાઇ, ટંટા, ધિક્કાર એવાં એવાં અનિષ્ટાથી ભરેલી છે, એવુ ઘણા ધર્મોમાં લખેલું છે. ધણા પંથ તે। એ સિદ્ધાંત ઉપરજ રચાયા છે. દુનિયા સુખી હોત તે। પછી ધર્માંની જરૂર શીરહેત? બૌદ્ધ ધર્મમાં કહેલું છેઃ-‘જીંદગીને દુ:ખ નામના રોગ લાગુ પડેલા છે. માણસે તેનું કારણ જાણી, તે રાગ મટાડી તેમાંથી છૂટવું જોઇએ.' સસારમાં જીવન જીવવું એજ દુઃખ છે, જીવન અને દુઃખ એ એકજ વસ્તુ છે. વિચાર અને બુદ્ધિપૂર્વક તપાસ કરનારને એ સ્પષ્ટ માલમ પડશે. વિચારા કેઃ— “દુનિયામાં કયા માણસને લાગ્યું કે તેને સંપૂર્ણ સુખ છે, તેની સ્થિતિ છે એમ ને એમ રહે તેા સારૂં ? કાઇ માણસને એમ લાગ્યું નથી. માણસને ફેરફારની ઇચ્છા થયા કરે છે અને તે વમાનથી કંટાળે છે અને ભવિષ્યની ઇચ્છા કરે છે; અને ઇચ્છેàા ભવિષ્યકાળ આવતાં તે તે પહેલાંના વખત કરતાં સારા નથી લાગતા. ગઇ કાલમાં તે આવતી કાલમાંજ તેને સુખ માલમ પડે છે, અજમાં નહિ. જુવાનીમાં આવવાના વખતની રાહ જોવાય છે, ધડપણમાં ગત કાળનું સ્મરણ થયાં કરે છે. ફેરફાર એટલે શું ? હાલની સ્થિતિને નાશ અને જીંદગી એટલે ફેરફાર અને ફેરફાર એટલે નાશ એમ બૌદ્દમાગી કહે છે. માણસને મૃત્યુની ખીક લાગે છે, તેનાથી થરથરે છે, છતાં મૃત્યુ અને જીવન એકજ છે, તેમાં જરાપણ અંતર નથી. દુ:ખ પણ તેજ છે. તૃષાથી પીડાયેલા જેમ સાગરનું પાણી પીએ, તેમ માણુસ જીવનની ઇચ્છા કરે છે. જેમ એ જીવન–વારિ વધારે પીવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ હસી ને! હસી ને !! આવે છે તેમ તેમ તૃષા વધે છે, છતાં માણસે તે પીધાજ કરે છે.” બૌદ્ધમાગ આમ વસ્તુસ્થિતિ સમજાવે છે, દુનિયામાં દુઃખ છે તેનું કારણ તેમાં જીવન છે. તેથી જીવનમાટે નહિ-ફેરફાર, ઉતાવળ, અસંતોષ, મરણને માટે નહિ-પણ નિવૃત્તિ, શાંતિને માટે પ્રયત્ન થવો જોઈએ. માણસનું એજ ધ્યેય હોવું જોઈએ; તેથા જે માણસને સુખ જોઈતું હોય તે તેણે મહાન શાંતિ-નિર્વાણ મેળવવું જોઈએ. જેમનાં નેત્ર સ્વચ્છ થયાં છે–પડળ દૂર થયાં છે–તેને આ સત્ય મધુર લાગશે. ધર્મ મધુરી વસ્તુ છે, તે હૃદયને આનંદથી ભરી દે છે.” નિર્વાણ મેળવવું એ બૌદ્ધમાગનું ધ્યેય છે. તેના પોતાના પ્રયત્ન ઉપરજ નિર્વાણ મળવાનો આધાર છે. નિર્વાણ કેવી રીતે મળે એ સવાલ હવે આવે છે. માણસ કેવી રીતે વર્તે, વિચારે, કે જેથી તે નિર્વાણમાં ભળે ? સુકૃત અને સુવિચારરૂપી દરવાજામાં થઈને તે માર્ગે જવાય. આબરૂદાર અને પ્રમાણિક બનો, દયાળુ બને, સત્યને ચાહો ને અસત્યથી અળગા રહો. સુખના માર્ગની આ શરૂઆત છે. સામાનું ભલું કરે; એટલા માટે નહિ કે તે તમારું ભલું કરે, પણ તેથી તમે તમારા આત્માનું ભલું કરો છો. દાન આપે, દાતાર બનો. એ માણસને માટે જરૂરનું છે. પ્રેમ અને ભ્રાતૃભાવ શીખે. બીજાની લાગણીઓ સમજે, તમારામાં ઉતારવા પ્રયત્ન કરે અને તમારામાં પ્રેમ ઉત્પન્ન થશે. પ્રેમ, બીજાને આપણું ઉપરનો પ્રેમ નહિ, પણ આપણે બીજા ઉપરને પ્રેમ, તેના જેવું દિલાસારૂપ બીજું કશું નથી. આખી દુનિયા સાથે પ્રેમમય થાઓ, બધાં પ્રાણીઓ સાથે, ધાસમાંનાં જીવજંતુ સાથે પણ પ્રેમમય થાઓ. આત્મા બધે સરખે છે. માણસના પ્રાણ બીજાના પ્રાણુથી જુદા નથી, પણ એકજ છે; તેથી જે માણસ પોતાનું હૃદય પૂર્ણ બનાવવા માગે તો તેણે આખી દુનિયા સાથે સમ-ભાવ રાખવો જોઈએ અને દુનિયાને બરાબર ઓળખવી જોઈએ; પણ તેમાં પોતે આગળ થવું જોઈએ. બીજાને ન્યાયી બનાવવા પોતાને ન્યાયી થવું જોઈએ: બીજાને સુખી કરવા પોતે સુખી થવું જોઈએ. બીજાને પ્રેમ મેળવવા પોતે પ્રેમ રાખવો જોઈએ. ઘણું ધર્મવેત્તાઓએ આવું શીખવ્યું છેપણ તે ઉપરાંત બૌદ્ધ-માગ શીખવે છે - પુણ્ય અને માન આપવું તે, સત્ય અને પ્રેમ એ બધી ઘણી સુંદર ચીજ છે, પણ તે તે શરૂઆત છે-તે તો માત્ર અંદર પિસવાનો દરવાજો છે. ફક્ત તેથીજ માણસ નિર્વાણ ન મેળવી શકે, એટલાથી જ દુનિયાના દુઃખોમાંથી મુક્તિ ન મળે–પવિત્રતા અને પુણ્ય ઉપરાંત માણસે ઘણું કરવાનું છે. પ્રેમથી હદય શુદ્ધ કર્યું હોય, સારાં કાર્યોથી હૃદયની દુષ્ટતા દૂર કરી હોય, ત્યારે માણસને આગળ જવાને માર્ગ સૂઝે છે. ત્યારે તેને માલમ પડશે કે, જીવન એજ દુઃખ છે અને પાપ તથા. દુઃખથી દૂર થવા માણસે જીવનથી દૂર થવું જોઇએ-તે મરણ પામીને નહિ; કારણકે આ જન્મનું મરણ તે બીજા જન્મની શરૂઆત છે. હાલના જીવનનો અંત લાવવો એટલે બીજા લાંબા દુઃખી જીવનની શરૂઆત કરવી એમ છે. દુઃખનો અંત નિર્વાણમાં છે. સંસાર જે દુઃખરૂપ છે તેથી તેણે અલગ થવું જોઈએ અને આત્માને એવો કેળવવો જોઈએ કે દુ:ખરૂપ સંસાર દુઃખરૂપે દેખાય; તેથી તે પછી તેનું લક્ષ્ય નિર્વાણ ઉપર ચોંટે અને તે નિર્વાણ મેળવે. તે નિર્વાણુમાટે દરેક પ્રયત્ન કરવાનો છે અને દરેકે તે મેળવવાનું છે અને વખત થતાં દરેક તે નિવૃત્તિ પૃહ મેળવશે. હસી લ્યોને ! હસી લ્યને ! (લેખક-રા. ગિરીશ, “શારદાના એક અંકમાંથી) જહાંમાં ઝિંદગી ટૂંકી નકામાં અશ્રુ આંબે શાં? જવું ક્યારે ન જાણો છો, મુસાફરછ, હસી ને! સુખોની રોશની ચમકે અગર દુઃખ સદા પજવે, જહાંગીર કે ફકીર હે પણ, બિરાદર એ, હસી ને ! હૃદયમાં દુઃખ માનો તો, બધી આલમ દીસે રડતી, દુઃખદ એ દુઃખભય છોડી, છૂટા કંઠે હસી લ્યોને ! કરીને સોગિયું મોટું, ફર્યો શું આફતો જાશે ? વિપત્તિ દૂર કરવાને, હદય હળવે હસી ને ! વસે છે ને, રહે રોતું સદા ખોd, ઉરે લોકોક્તિ એ સમજી, મળે તક ત્યાં હસી ને ! પ્રભુનો વાસ ત્યાં ત્યાં છે, હસિત હૈયાં વસે જ્યાં જ્યાં, પ્રભુ પધરાવવા દિલમાં, પ્રભુભૂખ્યાં, હસી ને ! હસે આ વૃક્ષને સરિતા, હસે વાયુ અને વિજળી, ઘુઘવતે ત્યાં હસે સાગર, તમે પણ તો હસી યોને ! હસે ચાંદે અને સૂરજ, હસે પંખી પણે પેલાં, હસે કુદરત અમલહાસ્ય (તેમાં ) પૂરાવી સૂર હસી લ્યોને ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શારીરિક નબળાઈ અને તેના ઉપાયા શારીરિક નબળાઈ અને તેના ઉપાયા 25 ( પ્રા. રામમૂર્તિના જાણુવાદ્વેગ વિચારા ‘હિ‘દુસ્થાન'ના એક અંકમાંથી ) તંદુરસ્તી તથા તાકાતમાટે માંસાહારની જરૂર છે કે ? હાલના જમાનામાં ભીમતરીકે પ્રખ્યાત થયેલા અને ચૂરેપઅમેરિકામાં પણ પેાતાના અપૂ શારીરિક બળમાટે નામના મેળવી આવેલા જાણીતા હિંદી પહેલવાન પ્રા॰ રામમૂર્તિ હાલમાં મુંબઇમાં આવ્યા છે અને મુંબઈંગરાને પેાતાના ખેલૈ। બતાવવાની તક આપી રહ્યા છે. તેમણે હાલમાં ગીરગામ એકરે..પર કેંગ્રેસ હાઉસમાં એક કસરતશાળા સ્થાપી છે, જે થાડા દિવસ પર મી॰ જીન્હા બૅરીસ્ટરના પ્રમુખપણા નીચે ભરાયેલી મોટી ગંજાવર સભા સમક્ષ ખુલ્લી મૂકવામાં આવી છે. તેએએ આ શાળામાં દેશી કસરત પદ્ધતિથી રંગો મટાડવા તથા શારીરિક ખળ ખીલવવાના વર્ગો ખાલ્યા છે અને તેને લાભ ધણા જણાએ લેવા માંડયા છે. પ્રા॰ રામમૂર્તિએ દેશી હિંદી કસરત પતિના ઉંડા અભ્યાસ કરીને તેને સારા પાયાપર મૂકી છે. તંદુરસ્તી તથા અંગબળ મેળવવાસંબંધી તેમના વિચાર જાણવાજોગ હેાવાથી અમારા પ્રતિનિધિએ તેમને ઇન્ટરવ્યુ લીધા હતા. પ્રા. રામમૂર્તિએ જણાવ્યું કે, આપણી દેશી કસરત પદ્ધતિ દરેક રીતે આપણા લેાકેાને અનુકૂળ આવે તેવી તથા તંદુરસ્તી અને શરીરબળ આપનારી હોવાછતાં હાલમાં આપણા લેકે તે છેડી દઇને યૂરોપીયન પદ્ધતિ તરફ જાય છે તે દિલગીરીભર્યુ છે. યૂરેાપમાં સેંડા, સામસન વગેરે પહેલવાનાએ પોતાની પતિ કાઢી છે; પણ તેથી ક્રૂક્ત શરીરના સ્નાયુએ ( મસલ્સ ) મેટા થઇને શરીર જાડુ અને બેડેળ થઈ જાય છે; પણ તેથી હાજરી, ફેફસાં વગેરે શરીરની અંદરના અવચવા મજબૂત થતા નથી, જ્યારે આપણી દેશી કસરતથી અ ંદરના અવયવા બળવાન થાય છે અને તેથી ખરી તંદુરસ્તી તથા તાકાત આવે છે. વળી યૂરોપીયને હમણાં જે રમતેામાં આગળ વધ્યા છે તેમાંની કેટલીક તે આપણી કસરતનું અનુકરણ છે. દાખલાતરીકે આસીંગ. આપણી મુષ્ટિયુદ્ધ ’’ નામની કુસ્તી ઉપરથી તેખેાએ લીધું છે. વળી જાણીતી જાપાનીઝ કસરત જો– જી-સુ ” હિંદી ખાક કુસ્તી ઉપરથી આપણી દેશી કસરતનુ અનુકરણ કરીને પરદેશી લેાકાએ 46 " પેાતાની પતિ રચી છે. શરીર, મન અને આત્માની ખીલવણી પ્રા. રામમૂર્તિએ આગળ ચાલતાં જણાવ્યું કે, આપણી દેશી કસરતની પદ્ધતિ શરીરની અંદરના અવયવને મજબૂત બનાવી . તંદુરસ્તી અને શરીસ્બળ આપે છે; એટલુજ નહિ પણ તેથી આત્મા અને મનની ખીલવણી પણ સારી રીતે થાય છે. આથી તે દરેક રીતે સાયન્ટીફીક એટલે સાયન્સના સિદ્ધાંતેાને અનુસરીને રચાયલી છે. આપણી પદ્ધતિના એ ભાગ છે. પ્રાણાયામ અને વ્યાયામ. વ્યાયામ, એટલે શરીરને મજબૂત બનાવવાની કસરત. પ્રાણાયામ એટલે પ્રાણ, મન તથા આત્માને ખીલવનારી કસરત. પ્રાણાયામ કરવાથી ફેફસાંમાં શુદ્ધ હવા જાય છે અને તેથા લેહી શુદ્ધ થાય છે; તેથી કામ કરવામાં સારીરીતે ધ્યાન આપી શકાય છે, એટલે કે મનની એકાગ્રતાની શાક્ત વધે છે અને એ રીતે અમુક બાબત ઉપર એક ચિત્ત રાખવાથી મનને તયા આત્માને શાંતિમળે છે અને ફિકરચિંતા દૂર થઈ સુખ મળે છે. વળી પ્રાણાયામ તથા ધ્યાનથી પ્રાણશક્તિ અને શરીરની તથા મનની તાકાત વધી આવરદા લાંખા થાય છે. આ રીતે આપણી કસરતપહિત શરીર, મન અને આત્માને ખીલવી આપણને સુખનું પરમ સાધન બક્ષે છે. પ્રા॰ રામમૂર્તિના અદ્ભુત બળનું રહસ્ય તે તેમના અદ્દભુત પ્રયોગા કેવી રીતે કરે છે; એમ પૂછતાં પ્રા॰ રામમૂર્તિ એ જવાબ આપ્યા કે, તેનું રહસ્ય પણ આપણી પ્રાણાયામ અને ધ્યાનની પદ્ધતિમાં છે. જ્યારે મારી છાતીપરથી મેટર લઇ જવાની હાય કે ભારે પથરા તેડવાનેા હાય, ત્યારે હું મારૂં બધુ ચિત્ત છાતી ઉપરજ રાખું છુ અને જાણે સમાધિ ચઢાવી દીધી હેાય તે પ્રમાણે બીજા દરેક ખ્યાલ તથા વિચાર। ભૂલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ શારીરિક નબળાઈ અને તેના ઉપાય ૨૨૧ જાઉં છું. આ રીતે હું બીલકુલ ઈજા વગર આ બધા પ્રયોગો કરી શકું છું; કારણકે મન એ સૌથી સર્વોપરિ સત્તા છે અને તે શરીરને કાબુમાં રાખી શકે છે. શરીરબળ તથા તંદુરસ્તીને માટે માંસાહારની જરૂર છે કે નહિ? એમ પૂછતાં ટૅ. રામમૂર્તિ એ જણાવ્યું કે, અનાજ તથા વનસ્પતિથી જેટલું બળ તથા શક્તિ મળે છે, તેટલું માંસાહારથી મળતું નથી. તેમાં સાત્વિક ગુણ રહેલા હોવાથી મન મજબૂત થાય છે અને શરીર ઉપર કાબૂ રાખી શકે છે; પણ માંસાહારમાં રજે અને તમે ગુણ હોવાથી મન તામસી પ્રકૃતિનું બને છે અને શરીર ઉપર તે સત્તા ચલાવી શકતું નથી. વળી ઘઉં, કઠોળ વગેરે અનાજમાં પુષ્ટિ આપનારાં તો જોઈએ તેટલા પ્રમાણમાં છે. તેમાં અડદની દાળ એટલીબધી પુષ્ટિકારક છે કે તેને માંસદાળ કહેવામાં આવે છે, તેમજ ઈંડાંમાં જે તત્ત્વ છે તે બદામમાં પણ છે. એકંદરે. આપણો અનાજ અને વનસ્પતિને ખોરાક માંસાહાર કરતાં ચઢીઆત છે. આપણે હિંદીઓ હાલમાં નબળી દશામાં છીએ તે કંઈ માંસાહાર નહિ કરવાને લીધે નથી. પણ આપણા ઉત્તમ જાના રિવાજે તથા આપણું શૌર્ય તથા વીરતા ભૂલી જવાથી આપણે આવી રિથતિમાં આવી ૫ડક્યા છીએ. તેમાં આપણા ખોરાકનો દોષ નથી. આપણે ખોરાક તે એટલો ઉત્તમ છે કે યૂરોપ અમેરિકાના ઘણા લોકો હવે માંસાહાર છોડીને અનાજ તથા વનસ્પતિનો ખોરાક લેવા લાગ્યા છે. મુંબઈમાં રહીને શું કરવા માગે છે ? હવે ભવિષ્યમાં તમે શું કરવા માગે છે? એ સવાલના જવાબમાં પ્રોરામમૂર્તિએ કહ્યું કે, મેં મારું સરકસ ગયે વરસે બંધ કરી નાખ્યું છે અને હવે હું આપણી પ્રજાની તંદુરસ્તી તથા શારીરિક બળ ખીલવવાના કામમાં મારી જીંદગી ગુજારવા માગું છું. તે કારણથી મેં મુંબઈમાં કા ગ્રેસ હાઉસમાં એક કસરતશાળા ખેલી છે. તેમાં હું રોગ સારા કરવાની તથા શરીરબળ ખીલવવાની કસરત પ્રજાને શીખવવા માગું છું. તે સિવાય હું કેટલાક જણાને મારી પદ્ધતિની તાલીમ આપી શિક્ષકો તૈયાર કરવા માગું છું, કે જેથી તેઓ જૂદા જૂદા ભાગોમાં જઈને આપણી દેશી પદ્ધતિને દેશને લાભ આપી શકે. મેં મુંબઈમાં હાલમાં શરૂઆત કરી છે તેનું કારણ એ છે કે, બીજાં બધાં શહેર કરતાં મુંબઈમાં લોકે વધારે નબળા અને રોગી છે, તેથી તેમની તંદુરસ્તી ઉપર પહેલાં ધ્યાન આપવાની જરૂર છે. મારે હેતુ અહીં શારીરિક ખીલવણી માટે મોટી કૅલેજ સ્થાપવાનો છે; અને આશા રાખું છું કે, તે માટે જોઈતી જમીન તથા બીજી સગવડ અહીંની સરકાર, મ્યુનિસિપાલીટી તથા પ્રજા તરફથી મળી શકશે. વળી બે વરસ પછી આખી દુનિયાના કસરતબાજો અને ખેલાડીઓને અહીં બોલાવી એક રમતગમતનો મેળાવડે કરવાની પણ મારી ઈરછા છે. શરીરબળ મેળવવા તરફ તમારું ધ્યાન કેવી રીતે વળ્યું ? આના જવાબમાં ઍ. રામમૂતિએ જણાવ્યું કે, હું નાનો હતો ત્યારે મારાં સગાંવહાલાં મને રામાયણ તથા મહાભારતની કથા સાંભળવા લઈ જતાં હતાં. ત્યાં ભીમ, અર્જુન, દુર્યોધન, હનુમાન વગેરેનાં પરાક્રમો સાંભળી મને પણ તેમના જેવા બળવાન થવાની ઈરછા થઈ અને મેં અખાડા તથા કસરતશાળામાં તાલીમ લેવા માંડી. રામમૂતિએ આગળ ચાલતાં જણાવ્યું કે, દુનિયામાં કામ કરવાને તથા તંદુરસ્તી અને સુખ ભોગવવાને શારીરિક કસરતની ખાસ જરૂર છે; એટલું જ નહિ પણ આપણું સ્વમાન તથા મોભો જાળવવાને માટે પણ તેની જરૂર છે. યુપે પ્રોરામમૂર્તિની કરેલી કદર પ્રા. રામમૂર્તિની કારકીર્દિ પહેલેથી જ યશસ્વી નિવડી છે. તેઓ ઈ. સ. ૧૮૮૩માં મદ્રાસ ઈલાકાના વિજયાનગર પાસેના ગામમાં જન્મ્યા હતા. શરૂઆતથી જ તેમનું ધ્યાન શારીરિક ખીલવણી તરફ હોવાથી તેમણે બહુ અભ્યાસ કર્યો ન હતો. સને ૧૯૦૫ માં યૂરોપનો પ્રખ્યાત મેં મદ્રાસમાં આવ્યો, ત્યારે રામમૂર્તિએ તેના ખેલ કરી બતાવવાની ચેલેંજ આપી હતી; પણ સેંડોએ તે કબૂલ રાખી નહોતી. ત્યાર પછી રામમૂર્તિ પણ પિતાની પાર્ટી સાથે હિંદમાં કરીને પોતાના ખેલો દેખાડવા લાગ્યા. સને ૧૯૦૯ માં તે જાપાન જવા નીકળ્યા, પણ મલાકક્કામાં ત્યાંના કોઈ અદેખા ખેલાડીએ ઝેર આપવાથી તેમની તબિયત બગડી અને તેઓ હિંદ પાછા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ ર સિંહણની છાતી આવ્યા. બાદ સને ૧૯૧૧ માં રાજ્યાભિષેકપ્રસ ંગે તેએ વિલાયત ગયા હતા અને ત્યાં ભેગા ચચેલા રાજા, મહારાજા તથા અમીરઉમરાવે। આગળ પેાતાના ખેલેા બતાવી, મેટી નામના મેળવી હતી અને તેમને કેટલાક સેાનાના ચાંદે તથા સિક્રિકેટા મળ્યાં હતાં. ત્યારપછી તેઓ ફ્રાન્સમાં ગયા હતા. ત્યાં પણ તેમની સારી કદર થઇ હતી અને ત્યાંનાં છાપાંઓએ તેમની તારીફ કરી જણાવ્યું હતું કે, પ્રા॰ રામમૂર્તિ આગળ યૂરેપના સેંડે, સેમ્સન વગેરે કંઇ વિસાતમાં નથી અને તેમની જૂના જમાનાના હરક્યુલીસ, ભીમ વગેરે દૈવી બળવાંળા પુરુષા સાથે સરખામણી કરી હતી. ફ્રાંસમાં પ્રા॰ રામમૂર્તિને એક અકસ્માત નવાથી હિંદ પાછા ફરવું પડયું. તેઓ પોતાની છાતીપરથી હાથીને જવા દેવાના ખેલ કરતા હતા એટલામાં ત્યાંના કાઇ યૂરોપીયન હરીફે તેમની છાતીપર મૂકેલા પાટીઓને છેડવાથી પારીયુ' તૂટી ગયુ હતું અને હાથીને! પગ પ્રા॰ રામમૂર્તિની છાતી ઉપર પડવાથી તેમની પાંસળીઓ ભાંગી ગઇ હતી. આથી પ્રા॰ રામમૂર્તિને કેટલાક મહિના માંદા રહેવું પડ્યું અને તેએ હિંદ પાછા ફર્યાં હતા. સિહણની છાતી ( રાશક્તિ-તા. ૧–૯–૨૬ ) એ જુલમી રાજાને મદ તેડવા એણે શસ્ત્ર ઉપાડવાં. જેની છાંયા હેઠળ શીતળ શાંતિ પામવાને બદલે લેકાના હૈયામાં ભડભડ દ્વેષ સળગતા. તેની સત્તાને ધૂળમાં રગદેાળવાને શિરને સાટે એણે રણઘેલા પ્રજાજતેાની સરદારી સ્વીકારી અને ચીનના એ મહાજાલિમ સમ્રાટને યુદ્ધનાં કહેણુ કહાવ્યાં, સમ્રાટે દરબાર ભયો. “કાલુ છે. આ પત્રનું લખનાર મગતરૂં ? ચીનના સાર્વભૌમ સત્તાધારી શહેનશાહ સામે ઉંચી આંખે કરનાર કાણુ છે આ, જેને માથે કાળ ભમી રહ્યા છે ? ચમરાજનાં એને તેડાં આવ્યાં છે કે શું? ' સેનાપતિએ પડકાર કર્યોઃ– મહારાજ ! એની માતા તેા આપણા કેદખાનામાં સબડે છે. હુકમ કરા, કે તેનું ધડ શિરથી જૂ દુ પડે.” સમ્રાટે ફરમાન કાઢયું:-“ જણાવા એ ડેાશીને કે તારા પુત્રને તરવાર મ્યાન કરવાનું ફરમાય, નહિ તેા તારૂં ડેાકું ધડથી જૂદુ થશે. ' હાથમાં ખંજર લઈ સેનાપતિ ડેાશીના કેદખાનામાં ચાલ્યા. * X X X X નાનકડી કાટડીમાં એક ખૂણે એ બેઠી હતી. ગાત્ર એનાં ગળવા લાગ્યાં હતાં. શરીર હાડચામનેા માળેા હતું પણ એ હાડચામના માળા પાછળ બ્રહ્માંડને ડાલાવે તેવા આત્મા ભભુકતા હતેા. બાર ઉધડવાં તે ખજરસહિત સેનાપતિએ આવી સમ્રાટને સંદેશા કહ્યા. (" ખજર પણ જગતના ઇતિહાસે જેનાં નામ જાણ્યાં નથી એવી એ તે સિહણુ હતી ! એ નનામી વીરાંગનાની ગગનભેદી ગર્જના ચીનના ઈતિહાસમાં સદાયે સુવર્ણાક્ષરે રહેશે ! "" તરવાર મ્યાન કરવાનું ફરમાવ તારા પુત્રને એ ડેશીમા ! નહિ તે!, આ તારી છાતીમાં ભેાંકાઇ તને પળવારમાં હતી નહતી કરશે. નરાધમ ! નરાધમેાના સરદાર તારા સમ્રાટને કહેજે, સિંહણનાંજ બાળક સિંહ નિવડે છે. શમશેરની ધારે તું મને ડરાવવા ઇચ્છે છે ? મારા રુધિરની નીક મારા દેશને કાજે ભલે વહેા ! વૃદ્ધ વીરાંગનાએ સેનાપતિના હાથમાંથી ખંજર ઝુંટવી લીધું ને પેાતાની છાતીમાં આરપાર ભેાંકી દીધું. “ નીચે ! તારામાં કંઇ પણ હૈયું હાય, તેા લઇ જજે આ રક્ત ગળતું ખંજર, તે સંભળાવજે મારા છેલ્લે ખેલ મારા સપુતને કે “બેટા! જાલિમને કાજે તારી સમશેર સદા ભભુકતી રહેા. તારી માતાના દેહની તને બીક હતી તે હવે ટળી છે. પ્રજાનાં દુઃખદર્દીમાં તારી ભાગીદારી સદાય અવિચળ રહે અને પુત્ર સુખી કરેા મારૂં જન્મસ્થાન, મારી માતૃભૂમિને સ્વતંત્ર કરે !' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ આ દેશની દુર્દશાનું દિગ્દર્શન આ દેશની દુર્દશાનું દિગ્દર્શન (લેખકઃ-વૈદ્યકવિ દુર્લભ શ્યામ ધ્રુવ બાનેાસા. પો. દરીઆપુર, વરાડ. ) વાતાવરણની અસર ૨૩ વાતાવરણની કેટલી હદસુધી અસર થાય છે તે સંબંધમાં હું તમને મારા અનુભવને દાખલે। આપીને તેનું રહસ્ય સમજાવવા માગુ છું. એક દિવસ સુંદર પ્રભાતે હું અત્યંત આનંદની સાથે નિદ્રામાંથી જાગ્રત થયે!. આ સમયે મારા શરીરમાં સ્ફુર્તિ હતી અને મારૂં મન આનંદથી ઉભરાઈ જતું હતું. મારે અમુક ઠેકાણે જવાનું હતું. હું તરતજ સ્ત્રીટકારમાં બેઠે. આ કારની અંદર મારી બાજુમાંજ એક ચિંતાતુર માણસ અગાઉથી બેઠે હતે. તેની કાઈ કુંડી ચિંતા (વ્યચિત્તે)એ મારા મન ઉપર એટલી બધી અસર કરી કે મારે। આખા દિવસ ગમગીનીમાંજ ગયા! પ્રથમ મને ખબર નહતી કે એ માણસ શેકગ્રસ્ત હશે. તે એટલેા બધા શાકમાં હતા કે તેની આવી સ્થિતિનાં આંદોલનેા આસપાસ પ્રસરી રહ્યાં હતાં. આ વખતે મારા મનમાં કશાય વિચાર। નહિ હોવાથી તેના શાકમય વિચારે મારા મન ઉપર ભારે અસર કરી ! તમે મને પૂછશો કે, હું જ્યારે એટલેા બધે આનંદના આવેશમાં હતા ત્યારે તે માણસના મન ઉપર મારા આનંદની અસર હું કેમ ન કરી શકયેા ? આ તમારા પ્રશ્ન વ્યાજબી છે. મારા આનંદની અસર તેના શેક ઉપર થવી જોઇતી હતી, તેને ખદલે તેના શેકની અસર મારા આનંદની ઉપર થઇ એ શું ! આનું સ્પષ્ટીકરણ હું કરૂં છું તમે ધ્યાન દઇને સાંભળે!. એ માણસના અંતઃકરણમાંથી શેક(ગમગીની)ને બળવાન ધેાધ (પ્રવાહ) કાયમ વદ્યા કરતા હતા. કહેવાની મતલબ એ છે કે, તે શાકમાંજ મગ્ન બની ગયા હતા અને શાકિસવાય તેના મનમાં બીજો વિચારજ ન હતા; જ્યારે હું કાઈ પણ વિચારમાં એકાગ્ર નહેાતા. રસ્તામાં જે જે દૃશ્યા આવતાં તે તરફ હું આમતેમ જોયા કરતા, તેથી તેના શેકમય પુદ્ગલેએ મારા ઉપર અસર કરી. ! એજસ્વીના શરીરમાંથી એજસ્ વહે છે. તમેા જ્યારે ભાષણ સાંભળવા જાએ છે, ત્યારે તમને આટલે અનુભવ તેા થતાજ હશે કે, કેટલાક વક્તાની શ્રેાતાઓ ઉપર સચેાટ અસર થાય છે અને કેટલાકની નથી થતી. જે એજસ્વી હાય છે તેના શરીરમાંથી એજન્સ સતત વહ્યાજ કરે છે. જેમ પુષ્પમાંથી સુગંધ વહે છે અને લેહચુંબકમાંથી અમુક પ્રવાહ વહે છે, તેમ આજસ્વીના શરીરમાંથી એજસ વહે છે. એજસ પેાતાની આસપાસનાં માણસે ઉપર અજબ અસર કરે છે ! આવી રીતે પેલા ગમગીન માણસના શરીરમાંથી વહેતા પ્રવાહે મારા શરીરપર અસર કરી હતી. વિચાર ગમે ત્યાં અસર કરી શકે છે. આ ઉપરથી જોડાજોડ બેસવાથીજ આપણા મન ઉપર અસર થાય છે અને ખીજી રીતે નથી થતી, એમ સમજવાનું નથી. વિચારની પ્રેરણા ઘણે દૂરસુધી પણ પહોંચી શકે છે. શાપના કે આશીર્વાદના વિચારાથી તમે માણસનું ભુંડું અગર ભલું કરી શકેા છે. એક હીલર પેાતાના ઘર આગળ બેઠા બેઠા આરેાગ્યના પ્રબલ આંદેાનેથી દૂરના દરદીને રોગમુક્ત કરી શકે છે. હિમાલયના શિખર ઉપર જવાથીજ કલ્યાણ થઇ જાય છે એમ ન સમજશે. તે માસ પણ વિચારના આકારાથી છટકી જઈ શકતા નથી. જેવા અને જેટલા વિચારા, તેવી અને તેટલી તેની અસર. કાઇની ઈર્ષ્યા કે નિદ્યા ન કરો, દરેક માણસ પેાતાના દેખે। ભલે ઓછાવત્તા પણ છુપાવવા માગે છે અને બીજાના દોષા ઉઘાડા કરવા માગે છે. આવી રીતે પરાયા દેખનું દર્શન કરવું તે સારૂં નથી. આ ટેવ બીલકુલ ખરાબ છે. આવા પારકા દોષનું દર્શન કરનારા માણસા પેતાના અંતઃકરણને ઈર્ષ્યાળુ અને સકુચિત બનાવે છે. કાઇની નિંદા અગર ઈર્ષ્યા પેાતાને તથા સામાને શું નુકસાન કરી રહ્યાં છે તેની તેને ખબર નથી હોતી. કાઇની નિંદા કરવી અગર કા'નું વાંકુ ખેલવું એ મોટામાં મોટા દુર્ગુણુ છે. આપણે જેને માટે જ્યારે ખરાબ વિચાર કરીએ છીએ, ત્યારે તે વિચારમાં તેને નુકસાન કરવા ચેડુંધણું તત્ત્વ તે એની મેળેજ સમાઇ જાય છે. આ પ્રવાહ જેની આપણે નિંદા કે ઈર્ષ્યા કરવાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ આધુનિક કેળવણી-યુવાન પર માઠી અસર ધાયું છે તે તરફ વળે છે અને તેને નુકસાન પણ કરે છે. જે આપણા આ પ્રવાહની સામે માણસ ઉપર અસર ન થઈ તો તે પ્રવાહ ત્યાંથી ઉછળીને પાછી આપણી તરફ વળે છે અને આપણને નુકસાન કરે છે. આ એક કુદરતને ખાસ નિયમ છે કે, સારા વિચારોથી આપણી આસપાસ ફિરસ્તાઓ ઉત્પન્ન કરીએ છીએ; જ્યારે ખરાબ વિચારોથી આપણે આપણી આસપાસ સેતાને પેદા કરીએ છીએ. તમારા શત્રની પાસે સારા વિચારનાં આંદોલને મોકલવાથી સમયપર તેજ માણસ તમારે શત્ર મટીને મિત્ર બની જાય છે. સુવિચાર કરવામાં આપણને કશુંય ખર્ચ કરવું પડતું નથી, કે વધારે તકલીફ ઉઠાવવી પડતી નથી. રંકમાં રંક પણ સુવિચારથી સમાજનું કલ્યાણ કરી શકે છે. સારા થવું હોય તે સત્યને શેધો. અંતમાં એટલું સંભાળ તથા સાંભળજો કે, તમે ખરાબ વિચાર નથી ધરાવતા. ભલે ન ધરાવતા હે, એટલા તમે પ્રશંસાપાત્ર છે; તોપણ એટલું સમજજો કે, મહાપુરુષે એ સત્યની કિંમત બહુ ભારે આંકી છે. તમે એકાગ્ર બની પ્રેમપૂર્વક તથા સાચી શ્રદ્ધાથી સત્યની ઉપાસના કરો. જો તમે સત્યની શોધમાં હશે, તો તમને તમારી ઈચ્છાનુસાર કોઈ પણ ઠેકાણે કેાઈ સાચો માર્ગદશક પણ મળી જશે. જગતના ગુરુઓ અને પ્રભુના પ્રિય ભકત કહી ગયા છે કે, જીવનના ભોગે પણ સત્યને ચૂકશો નહિ. આ સત્ય તમને સારાના સંગથી મળશે અને તેથી તમે સુખી થશો. આધુનિક કેળવણ–યુવાનો પર માઠી અસર પ્રો. રાધાકૃષ્ણને મત. (હિંદુસ્થાન તા. ૨૨-૧૧-૨૬) કલકત્તા યુનીવર્સીટીના પ્રોફેસર એસ. રાધાકૃષ્ણ, જેઓ ઇગ્લેંડ અને અમેરિકાનો પ્રવાસ કર્યા પછી મદાસ થઇને આજે અહીં પાછા ફર્યા છે, તેમની મુલાકાત એસોસીએટેડ પ્રેસના પ્રતિનિધિએ લીધી હતી. તે મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, જે આપણા જુવાનીઆને પોતાનીજ સંસ્કૃતિ તરફ ધિક્કાર દેખાડવાની તાલીમ મળતી રહેશે. તે આપણો દેશ કે જે યારનોય બહારથી ભાંગી ભુકકે થયો છે, તેના પુનરુદ્ધારની આપણે થોડીજ આશા રાખવી રહી. પિતાના વ્યક્તિત્વ માટેનું માન આપણે આમવર્ગેજ કરવાના નૈતિક સુધારા અને શિક્ષણના સંગીન પાયારૂપે છે. કમનસીબે આપણી કેળવણીની પદ્ધતિએ આપણી સંસ્કૃતિના માટે પ્રેમ ધરાવતા ક્યાં નથી. તેનું પરિણામ એ આવ્યું છે કે, આપણામાંના ઉત્તમ પુરુષો પણ પ્રાચીન પ્રમાણેના આધારે આગળ વધવાને બદલે આગલી વાતોથી જ અટકે છે. જે આપણી કેળવણી આપણું જીવનમાં ઉતારી હોત તો આપણે આપણા વહેમો કે જેમાં આપણને હજી એ વિશ્વાસ છે તે દૂર કર્યા હતા. આપણી કેળવણીના અઘટિત સાહિત્યના સ્વરૂપે આપણા જીવનને સવાલોને સામનો કરવા માટે આપણને નાલાયક બનાવ્યા છે. આપણું ગ્રેજ્યુએટ ફક્ત કાયદા અને જાહેર નોકરી માટે લાયક છે તેમાં તેઓ લાગેલા ન હોય ત્યારે તેઓ રાજદ્વારી ચળવળમાં ઝંપલાવે છે. હાલની આર્થિક અસ્વસ્થતા ટાળવી હોય તે દેશના અગાધ બુદ્ધિબળને દેશનાં મેટાં રાષ્ટ્રીય સાધનો ખીલવવાના ઉપયોગમાં લેવાની કઇ રીતિ અખત્યાર કરવી જોઈએ. કેળવણી માટે આપણે ત્યાં અલગ ૨ખાતું નાણું પાશ્ચાત્ય પ્રજાની કેળવણી માટે તે રીતના રખાતા નાણાંના પ્રમાણમાં કાંઈ હિસાબમાં નથી. કેળવણીના વિશ્વમાં એક મહાન રાષ્ટ્રીય પ્રયત્ન થવાની જરૂર છે. LILA UTTAM 744LIL - - - - - Cams.KARA Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ બહાવાયામની જરૂર બ્રહ્મચર્યાશ્રમની જરૂર (ડ) કલ્યાણદાસ દેસાઈ. હિંદુસ્થાન તા. ૩૦-૩-૨૬) ગુજરાતમાં બ્રહ્મચર્યાશ્રમનું મીંડુ છે. સ્વામીશ્રી નિત્યાનંદજી મહારાજ વ્યાખ્યાન આપતાં વારંવાર કહેતા કે, “ગુજરાતીઓ લડકે લડકી કી પ્રજા હૈ.” તમારામાં શૌર્ય, નિડરતા તથા સાહસ ક્યાંથી હોય ! ગુજરાતીઓ બુદ્ધિવાન છે, રસિક છે, વ્યાપારકુશળ છે; પણ તેઓમાં જોશ, ઝનુન કે કોઈ પણ કાર્ય પાછળ મરી ફીટવાની તેમનામાં શક્તિ નથી. અનેક મુસલમાન બાદશાહએ, અનેક મરાઠા સરદારેએ આવા આ પ્રાંતપર ઘા કર્યો કે તેને શરણ ગુજરાત થયું છે. અહમદશાહે અમદાવાદ વસાવ્યું; ભરૂચ, સુરત અને ખંભાતના નવાબેએ નવાબશાહી ચલાવી. અનેકવાર આ શહેર લુંટાયાં. આખરે અંગ્રેજો માલીક થઈ બેઠા, પણ તેનો બચાવ કરવા ગુજરાતીઓ આ છેલ્લા થોડા સૈકામાં મરણઆ થઈ લડક્યા નથી. દુર્બળ તથા કાયર પ્રજા શી રીતે લઢી શકે ? આ સર્વ દોષોનું મૂળ બ્રહ્મચર્યનો અભાવ છે. બ્રહ્મચર્ય એટલે વિવાહ ન કરવો અને લગ્નથી દૂર રહેવું એટલું જ નથી. બ્રહ્મચર્ય એટલે ઇયિોનો નિગ્રહ, તમય તથા કઠણ જીવન છે. મોજશેખ-એશઆરામથી દૂર રહેવું, નિયમિત તથા સાદું જીવન ગાળવું એમાંજ બ્રહ્મચર્ય છે. બ્રહ્મચારી કુદરતનાં બાળક છે અને કુદરત માતાના સ્વાભાવિક નિયમો પાળી જીવન ગાળે છે, ત્યારે આપણું જીવન બનાવટી, કપટી અને વ્યવહારને અવલંબીને હોય છે. બ્રહ્મચર્ય પાળવા માટે નિત્ય નિયમપૂર્વક બ્રાહ્મ મુર્તમાં ઉડવું જોઈએ. સૂર્યોદય સમયે સ્નાન ઇત્યાદિથી નિવૃત્ત થઈ સંધ્યા, અગ્નિહોમ વગેરે કરવાં જોઈએ, નિત્ય વ્યાયામ કરી શરીરને વજી જેવું બનાવવું જોઇએ, સાદો પણ પૌષ્ટિક આહાર કરવો જોઈએ, નમ્રતા, વિનય, સત્યતા, સાધુતા ખીલવવાં જોઇએ અને વિદ્યાભ્યાસમાં મસ્ત બની શરીર, બુદ્ધિ તથા આત્માને પુષ્ટ કરવાં જેઇએ. કુદરતનાં સુંદર દોની વચમાં રહીને તેના નિયંતાની અને ખી કૃતિઓ નિરખી તેની સાથે આનંદની ગેષ્ટિ કરતાં શીખવું જોઈએ. આવી અવસ્થાનું નામ બ્રહ્મચર્ય છે. આ જીવન કંઈ ગૃહસ્થાશ્રમી ઓની વચમાં રહી ગાળી શકાય નહિ. અર્થ તથા કામમાં ચકચૂર ગૃહસ્થીઓની વચમાં બ્રહ્મચર્યના આદર્શો ફળીભૂત કયાંથી થાય ? વળી ગૃહસ્થીને પિતાનું જીવન નિભાવવાની ફિકર હોય, રાતદિવસ તેના પ્રયાસમાં રોકાયેલા હોય, એવા તે ગૃહસ્થીને પોતાના બાળકને બ્રહ્મચર્ય પળાવી,નિયમપૂર્વક સાદું જીવન ગળાવી વિદ્યા આપવાની પુરસદ જ કયાંથી હોય ? રંગરાગમાં અને અનેકવિધ ભેજન તથા અનેક રીતે શેભતા વસ્ત્રાલંકારમાં ચકચૂર તે ગૃહસ્થીઓ બ્રહ્મચારીને સાદાઈનો, ઇંદ્રિયનિગ્રહનો પાઠ શી રીતે શીખવી શકે ? વળી શીખવે તો તે પાઠની અસર પણ બ્રહ્મચારી પર કેટલી પડે ? એ તો પોથીમાંનાં રીગણ જેવુંજ થાય ! વળી બીચારા શહેરીઓની ગંદી હવામાં કોઈ ખૂણામાં જ્યાં રોટલો આપે ૫ણ એટલે ન આપે એવી સાંકડી જગ્યામાં માંડ જીવન ગાળતા હોય: જયાં સૂર્ય, ચંદ્ર તથા તારાનાં દર્શન અલભ્ય હોય, તેવા સ્થાન માટે બ્રહ્મચારી કુદરતનો બાળક હોઇ જ ન શકે. ખરો મનુષ્ય પેદા કર એ કાંઈ જેમ અનાયાસે માતાપિતાના વિકારોથી બાળક સૃષ્ટિમાં આવે છે તેમ સહેલું નથી. ખર-મનુષ્ય પેદા કરવા હોય તો હાલની રીત ઠીક છે, પણ જે નર-મનુષ્ય પેદા કરવા હોય તો તેને જુદો જ છે. આપણા પૂર્વજોએ નર બનાવવાનો એક સાંચ પેટટ કર્યો હતો, એમાંથી દરેક બાળક પસાર થતું હતું. એ સાંચે તે ગુરુકુળ છે. જે આર્ય પ્રજા એક વખત જગતની શિરતાજ હતી; જેની સંસ્કૃતિ તથા વિદ્યાનાં બ્યુગલ દુનિયાના એક છેડાથી બીજા છેડાસુધી વાગી રહ્યાં હતાં; જેના બ્રાહ્મણ પાસે પૃથ્વભરના માનવો શિષ્ય બની જ્ઞાનપિપાસા તૃપ્ત કરતા હતા, જેના દ્ધાઓનાં રણવાદ્ય પૃથ્વી પરની દરેક જાતિપર જીતના જેસદાર ઘોષો સંભળાવતાં; જેના વૈો સમુદ્રમંથન કરી. વ્યાપાર ખેડી, પિતાજ હુન્નરથી કાંચનમયી લક્ષ્મી ને પોતાને ઘેર લાવી વસાવતા: તે આર્યપ્રજા ? તે શર, વીર, ધીર, સંસાગ્રહી, ઐકયના બળથી સર્વપર ઝઝુમતી, સર્વની પર પિતાની હાક વર્તાવતી, તે ઉપદેષ્ય આર્ય આજે છે નહિ; કારણ કે તે આર્યપ્રજાને ઉત્પન્ન કરનાર ઋષિઓને પેટ સાચો ગુરુકુળ, નષ્ટ થયો. તે સાંચાને ચલાવનાર રા. ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ આગ્યવિજ્ઞાન ગુરુ છે. ગુરુ બાળકને સાત આઠ વરસની ઉંમરે યજ્ઞોપવીત આપી તેને દ્વિજ બનાવે છે–તેને બીજે જન્મ આપી તેનો બીજો જન્મદાતા બને છે. ઓછામાં ઓછું ૨૫ વરસની ઉંમરસુધી બ્રહ્મચર્ય પળાવી વિદ્યા ભણાવી, ઉત્તમ સંસ્કારો આપી, નિર્મળ વાતાવરણ રાખી તેને નર બનાવી પ્રજાને અર્પણ કરે છે. આ પ્રાચીન પ્રથાએજ આપણને એક જીવતી જાગતી પ્રજા બનાવી હતી. આ પદ્ધતિના નષ્ટ થવાસાથે આપણું પ્રજાવ નષ્ટ થયું, ગાઢ અજ્ઞાને પ્રજામાં વાસ કર્યો અને અંધપરંપરા શરૂ થઈ પ્રજાનાં ભાષાક્ય, ધર્મ એજ્ય તથા વિચાર ઐક્ય દૂર થયાં અને અવસ્થા છિન્નભિન્ન થઈ. ગુજરાતી ભાઈઓ ! આપણામાં જે કાયાપણું-નિરૂત્સાહ છે, આપણે કાર્યો આરંભ કરી પાછળ પડીએ છીએ તેનું કારણ આપણામાં શરીરબળ નથી. - હિંમત, અડગતા, વૈર્ય અને અંત નથી તથા આપણા વૈદિક ધર્મની વિજળી આપણામાં ચમકારો જગાડી, પાછી મંદ પડી જાય છે તેનું કારણ તપાસ તે આજ છે. બ્રહ્મચર્યનો અભાવ તથા તેને પિપનાર કત્રિમ જ્ઞાતિઓનાં બંધને એજ આપણી અધોગતિનું કારણ છે. શું આપણી સંતતિને આપણે તેમાંથી ઉગારી શકીશું ? શું તેએાને દઢ તથા આગ્રહી બનાવવા આપણે ઈચ્છીએ છીએ ? શું તેઓ દેશને ઉદ્ધાર કરી શકે એમ આપણી સતત લાગણી છે ? જો તેમ હોય તો બ્રચયશ્રમની પુનરુદ્ધાર કરનારી ગુરુકુળ સંસ્થાઓ તે કાર્ય કરી શકશે. તે સંસ્થામાં આપનાં બાળકે મૂકે, તેનું પોષણ કરે તથા તેના અગ્રગન્તા બનો ! વાસ્તષિત! જાત ! પ્રાણ વાજિबांधत ॐ राम! આરોગ્યવિજ્ઞાન (દૈનિક હિંદુસ્થાનના એક અંકમાંથી) મેલેરીઆ અને વીનાઈન લીટરરી ડાયજેસ્ટ'માં આ વિષય ઉપર નીચે પ્રમાણે લખેલું છે – કવીનાઈનથી મેલેરીઆના જંતુઓ નાશ થઈ જશે; પણ મેલેરીઆના જંતુને શરીરમાં આ વતા અટકાવવાની શક્તિ નથી–અર્થાત મેલેરીઆનાં જંતુઓને તે મારી નાખશે, પણ એની અસરમાટે મેલેરીઆનાં જતુએ શરીરમાં હોવાં જોઈએ. વળી કરીનાઇન થોડા પ્રમાણમાં આવ્યું હોય તો તે વધારે અસર કરે છે. જ્યારે કવીનાઈન વધારે પ્રમાણમાં અપાય ત્યારે માણસના ઉપર વધારે અસર કરે છે; પણ સૌથી અજાયબ સત્ય આ વિષયમાં તો ગાંડાની ઇસ્પિતાલના કેસોના મળેલા અનુભવો પરથી રચાયેલાં છે. અજાયબીભરી વાત એ છે કે માણસનું ગાંડપણ, તે માણસના શરીરમાં મેલેરીઆના જંતુઓ દાખલ કરવાથી મટી જાય છે. હાલના જમાનામાં ગાંડપણ અને પક્ષાઘાતને અટકાવવાને માટે અને મટાડી દેવાને માટે આ રીતજ વપરાય છે; એટલે કે તે માણસના શરીરમાં મેલેરીઆનાં જંતુઓ બહારથી દાખલ કરવામાં આવે છે. આ પ્રકારે ઘણા દરદીઓ સાજા થઈ ગયા છે. આ સત્ય કંઈ નવું શેધાયું નથી; પણ પુરાતન કાળના વૈદ્ય જેવા કે, હાયેકેટ અને ગેલેનને પણ આ માહિતી હતી. મેલેરીઆનાં જતુની મગજ ઉપર થતી અસર તો ઘણા કાળથી જાણીતી છે. ઈગ્લાંડની ગાંડાની ઇસ્પિતાલમાં ઘણા રોગીઓને આ પ્રકારની દવા આપવામાં આવી હતી અને તેમાંથી ૩૦ ટકા તે તદ્દન સાજા થઈ ગયા હતા. ત્યારથી ડોક્ટરો અને રોગચિકીત્સકે મેલેરીઆના જંતુને રોગનાશક તરીકે વાપરવા તથા એવા બીજા જંતુઓ શોધી કાઢવા પ્રેરાયા છે. આ પ્રકારે લેબોરેટરીમાં મેલેરીઆનાં જંતુ શરીરમાં બહારથી દાખલ કરવાથી શરીર ઉપર થતી પ્રત્યેક અસર તેઓ નોંધી શક્યા છે અને સંપૂર્ણ અભ્યાસ થઈ શકે છે. લેફટનન્ટ કર્નલ. પી. જેમ્સ કહે છે કે, મચ્છરમાં માણસથી જતુ પેદા થાય છે કે પછી મરછર માણસના શરીરમાં જંતુ પેદા કરે છે, તે કહેવું અસંભવિત છે. તે કહે છે કે, જે મછરો બંધ તળાવમાં રહેતા હોય તેઓમાં મેલેરીઆનાં જંતુઓ હોતાં નથી. આથી તેઓ માણસને કરડે તેપણ માણસને મેલેરીઆ થાય નહિ, પણ જે મરો આપણી આજુબાજુ રહે છે અને કંઈક જુદી જ સ્થિતિમાં જેઓ રહે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ cnnnnnnnnnnnnnnnnnnnn wwww આવિજ્ઞાન ૧૨૭ છે, તેવા મછરોમાં મેલેરીઆનાં જતુઓ પેદા થાય છે, અને પછી આ મચ્છરો જ્યારે માણસને કરડે છે. ત્યારે તેમનામાંથી મેલેરીઆનાં જંતુએ માણસના લોહીમાં ભળી જાય છે. પછી તેઓ વધવા માંડે છે અને પછી એટલે સુધી વધી જાય છે કે માણસને તાવ આવે છે. કર્નલ પી. જેમ્સના કહેવા પ્રમાણે તો દરેક ઘરમાં મેલેરીઆનાં જંતુઓ પેદા થાય છે; એટલું જ નહિ પણ એકબીજાને મેલેરીઆના જંતુઓ લાગતા હોય તો પણ ત્યાંથી જ. વળી કહે છે કે, આપણું ઘરની પાસે અને અંદર જે મચ્છરો રહે છે તેમના જીવનનો અભ્યાસ આપણે કરવો જોઈએ. વળી દરેક માણસના લોહીમાં કેટલાક પદાર્થો હોય છે, કે જે આ જંતુઓ આવે એવા ને એવા ખાય જાઈ છે. આ પદાથે કોઈને લોહીમાં ઓછી હોય અને કેાઈનામાં વધારે હોય; ઓછા હોય તો જંતુઓ ખવાઈ નહિ જતાં થોડાં થોડાં વધવા માંડે અને આખરે એટલાં બધાં વધી જાય કે મેલેરીઆ તાવ આવે; માટે હવે પછી દરેક મનુષ્યનું લેાહી તપાસી આ જંતુઓ દાખલ કરવાં જોઈએ. લીવરપુલના વિશ્વવિદ્યાલયને જતુશાસ્ત્રને ઍફેસર કહે છે કે, બહારથી દાખલ કરેલા જંતુવડે આવતો તાવ કવીનાઈનના નાના પ્રમાણથી મટી જાય છે; પણ જ્યાં સુધી મેલેરીઆજંતુ શરીરમાં ન હોય ત્યાં સુધી કવીનાઇનની કશી અસર થતી નથી. વળી તે લોકો કહે છે કે, માણસ કીનાઈન લેતા હોય અને પછી મેલેરીઆનાં જતુઓ અંદર દાખલ કરવામાં આવે તેપણ મેલેરીઆનો તાવ માણસને આવશે. કવીનાઈન હમેશાં ઓછા પ્રમાશુમાં આપવાથી વધારે જલદીથી અસર કરે છે; પણ વધારે પ્રમાણમાં આપવાથી તેમ થતું નથી. પણ આમ કેમ થાય છે ? વધારે લેવાથી સામું નુકસાન કેમ થાય છે ? આના જવાબમાં તે જણાવે છે કે, કવીનાઇનને મેલેરીઆના જતુને મારી નાખવામાં આપણા શરીરના લેહીને કેટલાક પદાથે મદદ કરે છે. આ મદદ જે કવીનાઈન ઓછા પ્રમાણમાં અપાયું હોય તો જ બની શકે; પણ જ્યારે કવીનાઈન વધારે પ્રમાણમાં અપાયું હોય ત્યારે આ કેટલાંક જીવનબિંદુઓ જે મેલેરીઆના જંતુઓનો નાશ કરે છે તે જીવનબિંદુઓ મરી જાય છે, એટલે મેલેરીઆના જંતુઓ એકદમ આગળ વધી શકે છે અને પરિણામે તાવ ઉતરતો નથી અને ફરી પાછો આવે છે. તે કહે છે કે, લડાઈમાં અને ખાનગી દવાખાનામાં ઘણીવાર આ પ્રકારના તાવ (ચઢતા ઉતરતા) કવીનાઈન વધારે પ્રમાણમાં લેવાથી થાય છે. કવીનાઈનની ઓળખ સિઓના નામનું ઝાડ થાય છે, તેનું વર્ણન નીચે મુજબ ઔષધીગુણાદર્શ(મેલેરીઆ મેડીકા)માં આપેલું છે. આ ઝાડ આપણા દેશમાં આસામ અને બિહાર તરફ થાય છે; પણ વધારેમાં વધારે હોલાન્ડમાં થાય છે અને કવીનાઈનને વ્યાપાર મુખ્યત્વે ડચ લોકોના હાથમાં છે. ડચ લોકોની સીન્ડકેટના હાથમાં આ ઉપાર છે અને વિશ્વમાં વપરાતું ઘણુંખરૂં કરીનાઇન એજ કંપની પૂરું પાડે છે. આ ઝાડની છાલમાં કેટલાંક તત્ત્વો રહેલાં છે. આ બધાં તેમાંથી કવીનાઈન એ એક તત્વ છે. કવીનાઈનના બે ક્ષાર આવે છે. કરીનાઈન હાઈડ્રોકલોરાઈડ અને કવી નાઇન સલ્ફટ. તેની માત્રા ૧ થી ૧૦ ગ્રેન સુધીની છે. આ બંને ક્ષાર પાણીમાં ઓગાળી શકાતા નથી, માટે તેમને ઓગાળી નાખવામાટે તેજાબની જરૂર છે; પણ તેજાબમાં પાણી પુષ્કળ રેડવું જોઈએ. કવીનાઇનને સ્વાદ ઘણો કડવો હોય છે. હમણાં બજારમાં યુ. કવીનાઈનની નવી જાત નીકળી છે. તેને સ્વાદ બીલકલ હોતો નથી; પણ આ ક્ષાર પહેલાના જેટલો અસરકારક નથી. કવીનાઈન હમણાં હમણાં બહુ વપરાય છે. ૧ ચેનની માત્રામાં તે શકિતસુધારક છે ! શીતળા કઢાવવા કે નહિ? ઈગ્લાંડ અને વેલ્સમાં છેલ્લાં એકવીસ વર્ષમાં શીતળા માતાથી પાંચ વર્ષની નીચેનાં માત્ર ૬ છોકરાં મરણ પામ્યાં છે. ત્યારે શીતળા કઢાવવાથી ૨૦૨ મરણ પામ્યા છે. આવા કારણે ઘણા . માણસો શીતળા કઢાવવાની વિરુદ્ધ છે. વાદળી વાપરવાથી કઠણ થઈ જાય તો તેને ગરમ પાણીમાં બોળી રાખવાથી પછી સારી અને પિચી થઈ જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ ઉચ્ચ ઉદ્દેશવાળુ જીવન ઉચ્ચ ઉદ્દેશવાળું જીવન ( ચિત્રમયજગત-જુલાઇ૧૯૨૬ ) જગતમાં અસંખ્ય મનુષ્યા એવાં હેાય છે કે જેઓ પેાતાના જીવનમાં કયા ઉદ્દેશને સિદ્ધ કરવા ધારે છે તેને કદી વિચાર સરખા પણ કરતાં નથી. મનુષ્યજીવન એ એક સર્વોત્કૃષ્ટ જીવન છે. અને તેમાં મનુષ્ય ધારે તેવા અનેક ઉદ્દેશીને સિદ્ધ કરી શકવા સમર્થાં છે; પરંતુ જ્યાંસુધી મનુષ્ય પોતે એક પણ ઉદ્દેશને નક્કી કરતા નથી, ત્યાંસુધી તેના જીવનની સ્થિતિ સુકાનવિનાની નૌકાના જેવી થાય છે અને તેના સઘળા પ્રયત્ને નિષ્ફળતામાંજ પરિણામ પામે છે. મનુષ્ય પ્રતિદિન બળના એક અસાધારણ સમૂહસાથે જાણતાં કે અજાણતાં એકતા પામે છે. અને તેમાંથી થેાડા અથવા ઘણા પ્રમાણમાં ખળ મેળવે છે. આ બળને તે ઉદ્દેશવનાનાં કાર્યો કરવામાં ઉપયોગ કરે છે-અર્થાત્ મેળવેલા બળના દુરુપયોગ કરી તેને નાશ કરે છે. આપણે જોઇએ છીએ કે, જગતમાં કોઈ પણ પ્રકારના બળને ઉપયેગ કરતાં પહેલાં મનુધ્યેા તેને કયા કામમાં ઉપયેાગ કરવા છે તે નક્કી કરે છે. એક અજ્ઞાન રાંડીરાંડ ડેાશી પણ ચૂલે કે સગડી સળગાવતાં પહેલાં તેના ઉપર શું મૂકવુ છે તેને નિર્ણય પ્રથમથી કરે છે. જો કંઈપણ નિય અગાઉથી કરવામાં આવ્યે ન હેાય તેા તે લાકડાં અથવા તે કાલસાના દુરુપયેગજ થઈ તેને નાશ થાય છે. આજ પ્રમાણે વિદ્યુત, વરાળ વગેરે વધારે બળવાન સામર્થ્યોના ઉપયોગના પણ મનુષ્યે એક ઉદ્દેશ નક્કી કરી તેને ઉપયેગમાં લે છે અને તેમ કરવાથીજ મનુષ્યા તે સામવડે સામાન્ય નહિ પણ અસામાન્ય કાર્યો પણ કરી શકે છે. મનુષ્ય પાતે ઉદ્દેશિવનાનું જીવન ગાળવામાં અસાધારણ બળને નિત્ય આવી રીતે દુરુપયોગ કરે છે એવું તેને ભાગ્યેજ જ્ઞાન હેાય છે. તે પેાતાના નિત્યના વ્યવહાર અજ્ઞાનના પટમાં રહીને કર્યાં કરે છે. અનેક ઉદ્દેશવિનાની ક્રિયાઓમાં બળને! ક્ષય કરે છે; પરંતુ કેવુ અસાધારણ બળ તેને પ્રાપ્ત છે અને તેનાવડે તે કેવાં ચમત્કારિક કાર્યો કરવા સમર્થ્ય છે, તે તે સમજતા નથી! અજ્ઞાન ! અજ્ઞાનનીજ એ બલિહારી છે ! આમ છતાં કેટલાક પેાતાનાજ ડહાપણને સૌત્કૃષ્ટ માનનારા પણ હેાય છે અને પેાતાના જીવનમાં શુ' પ્રાપ્તવ્ય છે અથવા પોતાના જીવનના શા ઉદ્દેશ છે, તે પોતે સમજતા હોય તેમ માની ઢંગધડાવિનાનાં કાઈ કાષ્ટ લક્ષ્ય બાંધે છે અને તેનાથીજ રાજી થઇ સતેજ માને છે. તેએ ઘડીમાં એક વસ્તુપ્રતિ પેાતાના પ્રયત્નને દેડાવે છે, તે! ઘડીમાં બીજી વસ્તુને સિદ્ધ કરવા પ્રયત્ન આદરે છે. વળી કંઈ નવું જાણતાં કે સાંભળતાં ત્રીજામાં મનને દોડાવે છે; પરંતુ એક સ્થાયી ઉદ્દેશ-એક અચળ લક્ષ્યને તે ધારણ કરી તેનેજ સિદ્ધ કરવા આગ્રહ સેવતા નથી. માનસશાસ્ત્રના વિદ્વાને મનની આવી અસ્થિર અવસ્થાને પણ આ સંબંધમાં નીચા પ્રકારની ગણે છે. એક અચળ ઉદ્દેશને દઢતાથી વળગી રહેવું; એજ મનની બળવાન અવસ્થા છે. મન જ્યારે એક આવા ઉદ્દેશથી આતપ્રેત થાય છે; મનના પ્રત્યેક અશમાં આપણા ઉદ્દેશની છાપ સ્પષ્ટ પડી રહે છે, ત્યારે મન આપણા જાણુતાં અને અજાણતાં ખળને તેજ દિશામાં વાળવાતા પ્રયત્ન કર્યાં કરે છે અને આપણા બળનેા સદુપયોગ થાય છે, જેથી જીવનના એક મહાન કાર્યને આપણે સાધી શકીએ છીએ. આપણા ઉદ્દેશનુ સ્વરૂપ બને તેટલું વધારે સ્પષ્ટ રચવું, એજ મુખ્ય કર્તવ્ય છે. ઉદ્દેશનુ ઝાંખુ વરૂપ રચવાથી કંઈજ ફળ નથી. આવા મનુષ્યમાટે એમજ કહી શકાય કે, તેએ પેાતાની સ્થિતિ સમજતા નથી. પેાતે ક્યાં છે, શું કરવુ છે, ક્યાં જવું છે,તેનું કશુંજ તેમને ભાન નથી. આવા મનુષ્યા જગતમાં શુ એક પણ મહત્ત્વનું કાર્યં સાધી શકશે ? જીવનના મહાન ઉદ્દેશામાંને એક પણ ઉદ્દેશ સિદ્ધ કરી શકશે? મનુષ્યજીવનમાં અનુભવાતાં અસંખ્ય ઉચ્ચ સુખામાંના એક પણ ઉચ્ચ સુખને અનુભવી શકશે? અદ્ભુત સામર્થ્યને ધારણ કરવાના અનુપમ લાભને પામી શકશે ? તમારૂં હૃદય આને સ્પષ્ટ ઉત્તર આપે છે કે, આવું મહાન ફળ તે કદી પ્રાપ્ત કરી શકશે નહિ. ઘરમાંથી બહાર નીકળી ક્યાં જવુ છે, તેને સ્પષ્ટ વિચાર ન કરનાર રસ્તા ઉપર આમથી તેમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ ભાગ્ય ઉદય ક્મ હ્રીંગા ? ૧૨૯ ધક્કા ખાઇ પગનાં તળીઆં ધસીને, ટાંટીઆ નરમ કરીને અને મગજને અસ્વસ્થ કરીને જ્યાંના ત્યાં પડયેા રહે છે. જીવનપ્રવાસે નીકળનાર મનુષ્ય પણ ઉદ્દેશિવનાનાં કબ્યા કરવામાં આવીજ સ્થિતિના અનુભવ કરે એમાં આશ્રયસરખુ' શુ' છે ? મનુષ્યજીવન એટલું અદ્ભુત છે, તેમાં એટલા બધા સંભવા રહેલા છે, તેમાં એવાં અસાધારહુ કાર્યો થઈ શકે એમ છે, કે તેની કલ્પના થઇ શકે તેમ નથી. અનેક પ્રજાએમાં થયેલા અ સંખ્ય મહાપુરુષોનાં જીવનનું અવલેાકન કરેા અને તમને જણારો કે, જીવનમાં અનેક ઉચ્ચ અને ઉજ્જવલ વ્યેવડે મનુષ્યએ પેાતાનાં જીવન વિભૂષિત કર્યાં છે; પેાતાના જીવનનાં જ્વલંત ઉદાહરણેાથી અનેક અજ્ઞાન પ્રાણીઓના માર્ગને પ્રકાશિત કર્યો છે; અનેક દૃષ્ટાંતરૂપ પ્રવૃત્તિઓથી કવ્યની દિશા દર્શાવી છે. આમાંની કાએક દિશાના, આ કન્યામાંના કાઇ મહાન અને તેજરવી કર્તવ્યને, આ અસાધારણ ઉદ્દેશમાંના કાએક અપૂર્વ ઉદ્દેશને ધારણ કરે। અને તેને સિદ્ધ કરા; એટલે તમે મનુષ્ય નહિ પણ દેવ ગણાશે, દેવ નહિ પણ ઈશ્વર ગણાશે ! પણ એ સર્વાં કયારે? આવા કાઇ મહાન ઉદ્દેશને ધારણ કરી તેમાં પ્રયત્નને વાળશે ત્યારે. કાઇ મહાન ઉદ્દેશનેજ છ ધારણ કરતાં તમને આવડતું ન હેાય તે તે પ્રથમ શીખા, મહાન ઉદ્દેશને ધારણ કરી તેને વળગી રહેનાર અવસ્ય તેને સિદ્ધ કરે છે, અવશ્ય મહાપદને પામે છે. પ્રથમ એક ઉદ્દેશને નક્કી કરે!–સારી રીતે–સ્પષ્ટપણે નક્કી કરે. વિજય કહા કે સિદ્ધિ કહેી, જીવનની સફળતા કહેા કે ઉચ્ચ પદની પ્રાપ્તિ કહે!, એ સ ઉદ્દેશને અનુસરે છે–ઉદ્દેશની પાછળ ખેંચાય છે. ઉદ્દેશને ધારણ કરવામાં જેણે વિજય મેળવ્યા તે વીર વિજયીજ છે. ઉદ્દેશના નિર્ણયવિતા મનુષ્યના કર્મે નિષ્ફળતા લખાયેલી છે. એ સુંદર ધાસની ગંજી વચ્ચે ઉભેલે એક ગધેડા નિર્ણય કરી ન શક્યા કે આ બેમાંથી કયી ધાસની ગંજીમાંથી ધાસ ખાવું ? અને આખરે ભૂખે મર્યાં ! રમણીએનાં વિશાળ ટાળાંમાં સ્વછંદે વિહરતી કી મનેહારિણી સ્ત્રીને લઉં? એને! નિર્ણય ન કરી શકનાર યુવક પેાતાની કલ્પનાનીસુંદર સ્ત્રીને પ્રાપ્ત કરી શક્યા નહિ. દ્રવ્યના પર્યંતમાંથી શું લઉં તે શુ ન લઉં ? એવી મૂઢ અવસ્થાને પ્રાપ્ત થયેલે મૂખ દરદ્રીજ રહ્યો. તેજ પ્રમાણે મનુષ્ય ! કયું ઉચ્ચ લક્ષ્ય ધારણ કરૂં એના નિÖયની કલ્પનામાંજ રમતાસુધી તારૂં જીવન નિષ્ફળજ છે? ગમે તે એક ઉચ્ચ ઉદ્દેશને ધારણ કરી તેને સિદ્ધ કર. પુનઃ એથી ચઢતું લક્ષ્ય જણાય તે તેને ધારણ કર; એમ આગળ વધી પરિણામે મહાપદને પ્રાપ્ત કર. પરમાત્માના અવનીય પદને અનુભવ કર. એજ તારા જીવનને અ ંતિમ ઉદ્દેશ, એજ તારા કર્તવ્યની પરાકાા. ભાગ્ય ઉદય કબ હૈાગા ? ( લેખકઃ-અવધીય, રામપ્રિય શરણસિ’હું “ રત્નેશ. ” વિશ્વામિત્રમાંથી ) તેરા ભારત ! ભાગ્ય ઉદય કબ હૈગા, મોંગલમય જગદીશ સદય કમ હેાગા; છૂટેગી કખ ધર કી દુસહ લડાઇ, જીસને તેરી યહ દુર્દશા કરાઇ. કાલા કુલી રહેગા કબ તક ભારત ? વ્યાધિ–ગ્રસ્ત, મલહીન, દીન અતિ આરત. કલહુ શ્યામ મુખ લેકર કક્ષ ભાગેગા ? સેાકર કબ યહ દેશ પુનઃ જાગેગા. ઉપજેંગે કખ ફિર આદ-સુધારક ? મર્યાદા કે રક્ષક, દુવિદારક. અડિયલ ટટ્ટુ કબ તક અડે રહે ંગે, કબ તક પુનરુત્થાન ન હાને દેંગે. કબ ગૂજૅગા રાગ સ્વદેશીપનકા, હાગા કબ સ્વરાજ્ય લક્ષ્ય જીવન કા; કબ ભાસે ભાઈ ગલે મિલેંગે, આપસ મેં હૈ। અક, બલાએ લેંગે. પલટેગા કબ સુખદ અસન્ત તુમ્હારા, હેાગા કબ કષ્ટાં કા અન્ત તુમ્હારા; જીસને કભી નહીં દેશી પર તાકા, સમઝેંગે કમ દેશ સેવા કા. અર્જુન સે ખર ખીર વ્યાસ વિજ્ઞાની, જન્મેગે કખ હરિશ્ચન્દ્રસે દાની; હાંગે કખ શુકદેવ જનકસે યાગી, કબ તેરી આદ-સભ્યતા હૈાગી. રાવારિ કબ આ ભૂ-ભાર હરેગે, કમ ‘રત્નેશ ’ તુમ્હારા કાષ ભરેંગે, આયેંગે કખ કૃષ્ણ ગામે તેરી, કાર્ટગે કા પરાધીનકી એરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ રાષ્ટ્રીયતાની ભાવના રાષ્ટ્રીયતાની ભાવના (સૌરાષ્ટ્ર-તા -૨૦-૨-૧૯૨૬ ) ઈસુને ધર્મ પ્રચારવા દુનિયાના ખૂણે ખૂણામાં પહોંચેલા પાદરીઓને હાથે ખ્રિસ્તી ધર્મની દીક્ષા લઈ, તેમની નિશાળમાં દશ વર્ષ સુધી ચાની અને અંગ્રેજી શિક્ષણ લઈ એક ચીની તરુણ સત્તર વર્ષની ઉમરે આગળ અભ્યાસ કરવા અમેરિકા ગયો. અમેરિકાની એક વિદ્યાપીઠમાં તેણે ચાર વર્ષ સુધી ઔદ્યોગિક વિષયનો અભ્યાસ કર્યો અને તે દરમિયાન તેણે અમેરિકાનું જીવન ઝીણવટથી નિહાળ્યું. અમેરિકાની શક્તિ, અમેરિકનોની આબાદી અને દુનિયામાં અમેરિકાના પુત્રનું ઉચ્ચ સ્થાન, એ બધાની પાછળ કયું પ્રેરણાબળ ઉભું છે, તે પણ તેના અંતરમાં બરાબર ઉતરી ગયું. તે ચાર વર્ષ પહેલાં ચીનથી આવ્યો ત્યારે તેના મોં ઉપર ઈસુએ પ્રબોધેલી નમ્રતા વિરાજતી, તેના મુખમાંથી બાઈબલનાં સુવચને ઝરતાં અને તેણે તે અમેરિકાને ઈસુના પગલે ચાલનારો અને વિશ્વપ્રેમ તથા અહિંસાનાં પૂજન કરનાર પરમ પવિત્ર સાધુ-દેશ કલ્પી લીધેલો. તે આવ્યા ત્યારે મનમાં નિરધાર રચીને આવેલ કે, અમેરિકામાંથી ઉચ્ચ શિક્ષણું અને ખ્રિસ્તી’ જીવનનો આદર્શ મેળવી હું ચીન પાછો આવીશ અને પાદરી બની એક શાળામાં જીવન સમપ ઈસુ પિતાનાં બોધવચનો પ્રચાર કરીશ. પણ અમેરિકામાં ચાર વર્ષ રહ્યા પછી તેનું એ સ્વપ્ન ઉડી ગયું. અમેરિકામાં તેણે ઈસુની પૂજા નહિ, પણ કોઈ બીજી જ પૂજા જોઈ, તેના માં ઉપરથી નમ્રતા અદશ્ય થઈ તેની જગ્યાએ દઢતા અને નિ જય ગોઠવાયા. તેની આંખોમાંથી વિશ્વપ્રેમ અને માનવ-બંધુતાની કાવ્યમય મધુરતા ચાલી ગઈ અને તેને બદલે તેમાં ઝનુન અને આગ ચમકવા લાગ્યાં, તેણે જીવનનું નવુંજ સ્વપ્ન રચ્યું. અમેરિકાથી ઉપડતી વેળાએ તેના એક મિત્ર-અધ્યાપકે તેને જીવનની એજના પૂછી. તેણે જવાબ આપ્યો કેઃ “ ખ્રિસ્તી ધર્મ અને ખ્રિસ્તી સંસ્કૃતિને આ દેશમાં મેં ચાર વર્ષ સુધી નિરખી નિરખીને જોયાં અને એ મહાન ધર્મનાં અને એ વિશ્વવિસ્તૃત સંસ્કૃતિનાં મેં જે સ્વપ્નાં રચ્યાં હતાં તે બધાં ઓસરી ગયાં. એ મારો ભ્રમ હતો. હવે મને સાચી સ્થિતિનું ભાન થયું છે. આજ સુધી મેં આકાશમાં કલ્પનાનાં ઉક્યોનો આનંદ લીધે; અને હું આ નક્કર પૃથ્વી ઉપર મારા પગ સ્થિર કરી આ દુનિયાના રંગ જેવા માગું છું.” ' “ચીનમાં હતો ત્યાં સુધી અજ્ઞાનની ભ્રમણ નીચે એમજ સમજતો કે, ચીનમાં લૂંટ ચલાવતા યૂરોપીયન વેપારીઓ તે કેાઈ રડ્યાખડ્યા ધર્મચૂકયા ખ્રિસ્તીઓ હોવા જોઈએ. આખી ખ્રિસ્તી પ્રજા એવી નહિ હોય; પણ અમેરિકાના મારા અનુભવે મારી એ માન્યતાને ભૂલભરેલી હરાવી. હવે તો હું અહીંથી એકજ નિરધાર રચીને જાઉં છું કે, જીંદગીમાં પગલે પગલે નફાટાનીજ ગણત્રી કરનારી યૂરેપની પ્રજાએાના ત્રાસમાંથી મારા પ્યારા વતન ચીન દેશને મુક્ત કરવા, એ સામે જોરાવર બળ ઉઠાવવા હું મારા દેશભાઇએને તૈયાર કરવામાં આખી જીંદગાની સમપીશ. યૂરોપની ખ્રિસ્તી પ્રજાઓની પવિત્ર મુરાદો અને પુણ્ય પ્રવચનમાં શ્રદ્ધા મૂકવી એ આત્મદ્રહ છે. હવે તે અમે તમારી સાથે લડીને જ અમારી સ્વાધીનતા પાછી મેળવશું.” “ હું માનતો હતો કે, ઇસુના અનુયાયી કહેવડાવનારી પશ્ચિમની પ્રજાઓએ ઈસુના નવા કરારને જીવનના પાયામાં પધરાવ્યો હશે. આખા સમાજની રચના એ પાયાઓ ઉપર હશે. પણ મેં જોયું કે, પશ્ચિમની પ્રજાએ કોઈ જૂદીજ ભાવનાઓને પૂજે છે. હું ચીનમાં જઈને એ ભાવનાઓ પ્રચારવાનો છું.” “એ ભાવના તે રાષ્ટ્રવાદની ભાવના-પ્રથમ મારે દેશ અને પછી આખી દુનિયાએ ઉછળતા દેશપ્રેમની લત ભાવના. એ ભાવના ચીનના યુવાનોમાં થનગનાટ મચાવતી ચીનના ખૂણે ખૂણામાં પ્રસરી જશે ત્યારેજ હું જંપીશ." “ એક વાત ચોક્કસ છે કે, જ્યાં સુધી ચીનાઓ મજબૂત અને શક્તિશાળી ન બને ત્યાં સુધી દુનિયામાં ચીનની કેાઈ કેડીની પણ કિ મત કરવાનું નથી; અને મજબૂત તથા શક્તિશાળી એટલે શબ્દોનો પશ્ચિમ જે અર્થ કરે છે તે. એ મજબૂતી અને એ શક્તિ રાષ્ટ્રીયતાની ભાવનાવિના સુજલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ 'એક પુરાતન પ્ર'થસગ્રહ સુફલા મલયજ શીતા માતાને નામે કૅસિરયાં કરવા પ્રેરતી એ માતૃપ્રેમની ભાવના વિના કદીએ આવવાની નથી. એટલે અમેરિકામાંથી હું એ સંદેશ ઝીલીને જાઉં છું અને જીવનભર એ સ ંદેશ મારા પ્રિય સ્વદેશમાં ફેલાવ્યા કરીશ. એ ભાવનાને ખળે જાપાને જોતજોતામાં પેાતાને માટે જે મગરૂબ સ્થાન મેળવ્યું છે, તેવુંજ સ્થાન ચીન પણ મેળવશે અને એ રીતે પેાતાનું વ્યક્તિત્વ ખીલવી. ને-પેાતાનું વિશિષ્ટત્વ જાળવીને તે જગતની ઉત્ક્રાન્તિમાં પોતાના ભાગ ભજવશે.' એ પ્રકારના વાર્તાલાપને અ ંતે તે યુવકે અમેરિકા છેડયું અને તે ચીનમાં અદૃશ્ય ખની મુંગા મુંગા તેની રાષ્ટ્રીયતાની ભાવનાને ફેલાવવા માંડયા. આ દશ વર્ષાં પહેલાંની વાત. આવા આવા ભાવનામસ્ત યુવકોનાં જૂથ જમાવી ડૉ.સુન-પાટ-સેને ચીનમાં રાષ્ટ્રીયતાનેા શંખધ્વનિ ગજાવ્યેા. એ ભાવના ઝીલીને મહાસાગર ભરતીને તોફાને ચઢયા હૈાય, તેમ આજે ચીન ઉછળી રહ્યું છે. એ ભાવનાને પ્રતાપેજ શાંગડાઇના મીલમજીરાની કતલ થતાં વિદ્યાથી-યુવકેાનાં ટાટાળાં નીકળી પડયાં, નિશાળેાને તાળાં દેવાયાં, ચીનમાં ભારે હડતાળેા પડી અને જંગી સરધસે। નીકળ્યાં તથા વિદ્યાર્થીઓએ અંગ્રેજ સિપાઇઓની ગાળીએ વિધાઇ જાતની કુરબાની કરવાનું પસંદ કર્યું. એજ ભાવનાના પ્રેર્યાં યુવકેાએ ૧૯૦૯માં જાપાની માલના બહિષ્કારની હીલચાલ આખા ચીનમાં ફેલાવેલી અને એજ ભાવનાને વશ બનીને ચીની જીવાને પરદેશી આગમેટાને સળગાવી મૂકે છે અને વિદેશી વેપારીઓને નિરાંતે જપવા દેતા નથી. જ્યાંસુધી ચીનની ખેડીએ નહિ તૂટે, જ્યાંસુધી ચીનાએ સાથે યૂરોપીયને સમાનતાને વર્તાવ નહિ આદરે, ત્યાંસુધી આ ભાવનાને દાવાનળ વધારે ને વધારેજ પ્રસરતા જશે. હિંદના યુવાને આવી રાષ્ટ્રીયતાની ભાવનાએ રંગાય અને તેમની પ્યારી ભારતમાતાની જંજીરા તેડવાના ભગીરથ કાર્યમાં ચીનના યુવાનેાની જેમ ઝુકાવે એ વેળા કયારે આવશે? “ એક પુરાતન ગ્રંથસંગ્રહ ” ( આકટેમ્બર ૧૯૨૫ ત્રિમાસિક ‘પુસ્તકાલય’માંથી ) નામદાર નિઝામ સરકારના રાજ્યમાં પાચરલ હાલના મુખ્ય જાગીરદાર હકીમ સૈયદ કાસીમને ત્યાં એક ધણેાજ કિંમતી પુરાતન ગ્રંથસંગ્રહ છે. ” એ સંગ્રહમાં હારી પુસ્તકા અને કળા, વિજ્ઞાન, વૈદ્યક વગેરેને લગતાં તાડપત્રા વગેરેપર લખેલા હસ્તલિખિત ગ્રંથો છે. કેટલાક તેા છેક વેદના વારાના દેખાય છે. પુસ્તકેામાં નીચે જણાવેલા વિષયાને લગતાં પુસ્તકા છે:-~~ << (૧) સડેા નહિ લાગવામાટે મસાલેા ભરવાસબંધી-ઇજીપ્તમાં જોવામાં આવ્યું છે તેમ શાને સડેા લાગ્યા વગર જેમનાં તેમ હજારેા વસુધી રાખી શકાય છે. (૨) લાલ, પીળું, કાળું વગેરે કાઇપણ રંગનું રૂ ઉગાડવાની કળા. (૩) અજાયબ કાચ—એવે કાચ તૈયાર બનાવીને તેને દરિયાની સપાટીપર ધરવામાં આવે તેા સમુદ્રના તળિયાની વસ્તુએ સ્પષ્ટ દેખી શકાય. (૪) હલકી ધાતુમાંથી સેાનુંરૂપું બનાવવાની વિદ્યા; લેાઢું ગાળવાની વિદ્યા; ઝવેરાત અને મેાતીને ગાળીને મનપસંદ આકાર, કદ તથા ર્ગ બનાવવાની વિદ્યા; નીચી સપાટી ઉપરથી મોટા પત ઉપર પાણી વહેવડાવવાની વિદ્યા, હજારા વર્ષોસુધી સતત પાણી ગરમ રાખી મૂકવાની વિદ્યા, આ સિવાય બીજી ઘણી નવાઈ ઉપાવે તેવી બાબતેાસ બધી માહિતી આપનારાં પુસ્તકા તેમાં છે. જ્યારે આપણા હિંદુસ્થાનના રાજાએમાંથી ભાગ્યેજ ક્રાઇ નરેશ આવી વસ્તુએમાં રસ લે છે, ત્યારે જર્મા અને અમેરિકના જેવા પરદેશીએ આવા પુરાતન ગ્રંથા હિ ંદુસ્તાનમાંથી ખરીદી લઇ જાય છે એ શેાચનીય છે. પહેલાં કરતાં હાલ સમય બદલાયા છે; પરંતુ હજી એ દિશા તરફ વિશેષ ધ્યાન આપવાની ખાસ અગત્યતા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #128 -------------------------------------------------------------------------- ________________ ગાંડાઓને હા મનાવવાને ઇલાજ ગાંડાઓને ડાહ્યા બનાવવાને ઈલાજ (હિંદુસ્થાન તા. ર૬–૧-૨૩) બેજીઅમવાસીઓ શું કરે છે? ગાંડાઓને કેદમાં ન નાખતાં સ્વતંત્ર રહેવા દે”. માન્ચેસ્ટર ગાડઅન” માં નીચેનો લેખ જોવામાં આવે છેઃ-લડાઇની શરૂઆતથી યૂરોપમાં ગાંડાઓની સંખ્યામાં ભારે વધારો થયો છે. કેટલાંક ગામોમાં તો આવા સખસો એટલા બધા વધી ગયા છે કે ગાંડાઓની ઇસ્પીતાલમાં જગ્યા પણ નથી. આથી બેજીઅમને એક નાના ગામને દાખલો ટાંકો અહીં રમુજી થઈ પડશે. ૧૭ મી સદીથી ત્યાં એવો રિવાજ થઈ પડ્યા છે કે, ત્યાં ગાંડા માણસેને ગામનાજ લોકોએ પોતાના ઘરમાં આશ્રય આપ પડે છે. ગામના લેકને સરકાર તરફથી નીચેનો જે ટાઈટલ મળે છે, તે માટે તેઓ મગરૂર છે. આ ગામને “ગાંડાઓને કૌટુંબિક આશ્રય આપનાર લોકોની ' અથવા કેટલાક “ ગાંડાઓનું ગામ ” એ નામથી ઓળખે છે. આ ગામનું નામ “ઘલ” છે અને તે એન્ટવર્પ શહેરથી ૧૨ માઈલને અંતરે આવેલું છે. આ ગામમાં ૩૦૦૦ કુટુંબો વસે છે અને કુલે ૧૫ હજાર માણસોની વસ્તી છે. લોકો સ તેષી, તંદુરસ્ત અને આનંદી સ્વભાવવાળા છે. છઠ્ઠા સૈકામાં સેંટ ડીફન જે પાપી પિતાને ભેગા થઈ પડ્યા હતો, તેની કબર ઘીલમાં આવેલી હોઈ તે સ્થાન ત્યારથી ગાંડાએામાટે યાત્રાનું ધામ થઈ પડયું છે. અહીં આવતા જાત્રાળુઓને દેવળના એક ભાગમાં ઉતારો આપવામાં આવતું. એ ભાગને દરદીઓનું ગૃહ ' એ નામથી ઓળખવામાં આવતું. એ વખત આવી લાગ્યું કે, ઘીલમાં યાત્રાળુઓની સંખ્યા એટલી બધી વધી પડી કે તેમને માટે ઉતારાની સગવડ કરવી પણ મુશ્કેલ થઈ પડી, જેથી પાસેનાં ગામોમાં લોકોએ પોતાના ઘરમાં આશ્રય આપવા માંડયો. આથી કરીને ઘીલના લોકેાનો ગાંડાઓ સાથેનો સમાગમ ઘાડો અને નિકટ થવા લાગે અને સૈકાએ જતાં આવા લોકેાને કુટુંબોમાં આશ્રય આપવાનો રિવાજ દાખલ થયો અને તેની વૃદ્ધિ થતી ગઈ. અત્યારે જે રિવાજ જોવામાં આવે છે, તેની શરૂઆત આવી રીતે થઈ હતી. સૈકાઓ સુધી આવા કમનસીબ સખસો સાથે સ્વાભાવિક રીતે દયા અને પરોપકાર વૃત્તિ બતાવવામાં આવતી; પણ ૧૮પર થી સરકારે આ સંસ્થા પોતાના હાથમાં લીધી ત્યારથી એલજીયમમાં આવા માણસાની દરકાર રાખવા માટે ખાસ માણસો રોકવામાં આવ્યા છે. આ કૌટુંબિક રીતે ઉપાયો લેવાથી દરેક ખસી ગયેલા મગજવાળાઓને ફાયદાકારક રીતે ઠેકાણે લાવી શકાય. માત્ર જેઓનું ભેજું ઘણું જ ચશ્કેલ હોય, તેવાઓ ઉપર થોડેઘણો દાબ રાખવાની જરૂર છે. અનુભવથી એમ માલમ પડયું છે કે, જે ગાંડાએ પોતાના કુટુંબમાં ભયરૂપ થઈ પડતા હતા તેઓ આ સ્થળે એકદમ શાંત અને કહ્યાગરા થઈ ગયા છે. ગાંડાઓના મન ઉપર સ્થળાંતર અને ભલમનસાઇભરેલી વર્તણુકની આટલી બધી અસર થઈ શકે છે. જે ગાંઠે આવે છે એટલે તેને મુખ્ય હોલમાં પરીક્ષાને માટે લઈ જવામાં આવે છે, જ્યાં તેને મનની પરીક્ષા કરવામાં આવે છે. આવી રીતે ગાંડા માણસને બીજા કુટુંબ ભેળો મૂકવો એમાં અલબત્ત ઘણી મુશ્કેલીઓ રહેલી છે. સાધારણ રીતે ગાંડાને કાઈપણ કુટુંબ ભેળે રાખવાને માટે તે કુટુંબને જે કિંમત આપવી પડે છે, તે નક્કી કરવામાં આવે છે. લડાઈ પહેલાં ૬ ૦ ૦ ૐાક આપવા પડતા હતા. અત્યારે ૧૦૦૦ આપવા પડે છે. ગાંડાઓને તેમના સગાંવહાલાંઓ તથા મિત્રો ગમે તે વખતે મળી શકે છે. ગાંડાઓને કુટુંબમાં દરેક ક્ટ લેવા દેવામાં આવે છે. તેમને તેમની ઇચ્છા મુજબનું કામ સોંપવામાં આવે છે. કહ્યાગરા ગાંડાઓને તે મેળાવડામાં ચાહ-પાણી-નાસ્તો પણ સૌની સાથે બેસીને લેવા દેવામાં આવે છે. શીઆળામાં ચાર વાગતા પછી અને ઉનાળામાં આઠ વાગતા પછી તેઓને ઘરની બહાર જવા દેવામાં આવતા નથી. આ રીતે ગાંડાઓની જેવી માવજત બીજા દેશોમાં કરવામાં આવે છે તેના કરતાં જાદાજ પ્રકારની માવજત બેજીઅમમાં કરવામાં આવે છે. અહીંની માફક તેઓને ગાંધી રાખવામાં આવતા નથી. તેમને જેલને બદલે સ્વતંત્રતા આપવામાં આવે છે. એટલે કે ગાંડાને દરેક કાર્ય કરવાની છૂટ મળે છે. તેને કૌટુંબિક જીવનથી વિમુખ રાખવામાં આવતો નથી. માત્ર તેના ઉપર સરકાર તરફથી ચકાર આંખ રાખવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ મહેતાનાં સામ રી માં આવે છે. ખરી રીતે ધીલવાસીને તેા ગાંડાઓ તરફની એક જાતનીઉપજ છે અને ધીલવાસીએ આ ધંધા ચલાવવામાં માન સમજે છે. ગણત્રી ઉપરથી માલમ પડે છે કે, ગાંડાઓના ૨૫ ટકા જેટલા માણસેા સુધરી પેાતાને ઘેર જાય છે. સરકારના આંકડા સાથે સરખાવતાં આ પ્રમાણુ અગત્યનુ છે. ધીલની ખુલ્લી હવાને લીધે ગાંડાઓમાંથી પાંચ પાંચ ટકા જેટલાનું મરણ નીપજે છે, જ્યારે સરકારી ગાંડાઓની ઇસ્પીતાલમાં મરણનું પ્રમાણ વધી જાય છે. આ રીત નમુનેદાર છે. ઘીલવાસીએને આ વારસામાં મળેલી છે. ઘીલમાં જો કાઇ જાય તે! તેને ગડાઓને ડાહ્યા માણસેામાંથી પારખી કાઢવાનું કામ ઘણું મુશ્કેલ થઇ પડે છે, કેમકે સાધારણુ માણસ કરતાં ગાંડા માણસ ડાહ્યા જેવે વધારે લાગે છે. Ne મહત્તાનાં માપ ,, (લેખક–રા. “કુમુદ્રકાન્ત ” ‘શારદા' ના એક અંકમાંથી ઉષ્કૃત) લોકેા કહેતા, “કેવા મૂર્ખ! આટઆટલું દુઃખ પડયું છતાં તેની અસર તેને કેંએ છે? વળી કહે છે ‘ભલું થયું, જંજાળમાંથી છૂટવા.' તેને તેના પરિવારનીય પરવા છે’ સામપુરનું વાતાવરણ જ્યારે આમ ચકડોળે ચઢયું હતું, ત્યારે જગદીશનું હૃદય આત્માના અવ્યક્ત ગાનમાં લીન થયું હતું. X × X ગરીબ માબાપને જગદીશ જન્મથીજ દુ:ખી હતા. માબાપના સુખતી તે તેને ઝાંખી થઇજ નહેાતી. અને દુઃખ એ તે ગરીબાઇની પ્રકૃતિજ હાય તેમ તેની સ્ત્રી ચાર બાળકાને મૂકી ગુજરી ગઇ હતી. આથી તેની ગરીબાઇ બેવડાઈ હતી; એ એવડી ગરીબાઈમાંય જગદીશ આનંદ માનતા. સગાંઓના હાથમાં ઉછરેલ જગદીશ બાળ-ઉછેરના નિયમેાથી અજાણ હતા, એટલે તે પેાતાનાં આળકાની પૂરતી સંભાળ લઇ ન શકતા. પેાતાના પડેાશીને દુઃખી જોઇ પોતાને સુખી માનવા એ માનવ-જીવનની પ્રથા પડી રહી છે; અને એ મુજબ ગરીબ જગદીશ જ્યારે પેાતાનાં દુઃખી બાળકાની પૂરતી સંભાળ લઇ શકતે નહિ ત્યારે સગાંઓ દૂર રહી જગદીશનું દુઃખ જોઇ પેાતાને સુખી ગણતાં. અહા ! માનવજીવનની મહત્તા ન સમજાય તે। મનુષ્ય કેટલેા અધમ બને છે, તે કહેવુ મુશ્કેલ છે. જગદીશને હમેશાં સવારના ત્રણ કલાક ને સાંજના પણ તેટલાજ કલાક ઈશ્વરસ્મરણમાં ગાળવાતા નિયમ હતા અને તે છ કલાકદરમિયાન તે કાઇને જવાબ દેતા નહિ. લેાકેા પૂછતા:-‘જગદીશ! એ છ કલાક તું શું કરે છે?' જગદીશ કહેતાઃઈશ્વરસ્મરણ ને જીંદગીનું સાક’ જશે?'’ અને લેાકેા હસી પડતા ને કહેતા, “કુવા મૂખ`! એમ ઈશ્વર મળી લેાકેાની એ નિંદાનેા જવાખ જગદીશ નિર્દોષ હાસ્યથીજ વાળતેા અને તે હાસ્યમાં તેના આધ્યાત્મિક-અભ્યાસના પડધા પડતા. X X × આજે જગદીશનાં ચારેય બાળકૈા બિમાર હતાં, તે બનતી સંભાળ લેતા તે ઈશ્વરસ્મરણ ન ચૂકતે. લોકેા કહેતા, “કુવા મૂર્ખ ! બાળક બિમાર હોય ત્યારે ઈશ્વરસ્મરણ ન થાય તેાય શું?એમ ઈશ્વર મળી જશે?’ દુ:ખીનું દુઃખ હમેશાં ભયકર હાય છે; તેજ પ્રમાણે જગદીશનાં બાળકાની બિમારી વધી પડી તે તેણે પેાતાનાં વહાલાં બાળકાને પેાતાને હાથે એક એક દિવસને અંતરે ચિતામાં સુવાડ્યાં. જગદીશે પેાતાનું ચાલુ બાળક ચિતામાં સુવાડયું ત્યારે આકાશ વાદળાંથી ઘેરાઈ ગયું હતું, જાણે કુદરત પણ તેનું દુ:ખ રડતી હતી. તે દિવસે આખા ગામનું હ્રદય કકળી ઉઠયું. ‘ગજમ થયેા, પ્રભુએ પડતાને પાટુ મારી !” લેાકેા ખરખરા કરતાઃ- ભાઈ ! ખળકાવિના ધર સુતું થયું!” જગદીશ કહેતા, “ એ સુનકારમાં ઈશ્વર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat દ્વૈત-નજીક છે, તેટલેા આ જંજાળમાં નથી. ભલું www.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ મહત્તાનાં માપ થયું, ઈશ્વરે મારો ભાગ સરળ કર્યો.” લોકો કહેતા -“કેવો મૂખ! કહે છે “ભલું થયું. તેને તેના પરિવારની પરવા છે?" . ને જગતની નરી આંખે દેખાતી એ મૂર્ખાઈ પાછળ જગદીશની ઈશ્વરી પ્રમગાથાનાં ગહન ગાન હતાં. લોકનિંદાને ન ગણકારતાં તે આધ્યાત્મિક ગૂઢ પ્રશ્નોના ઉકેલમાં મશગૂલ રહેતા. જગદીશે પિતાને આંગણે રોવાફરવાની મના કરી. સગાંએ તેને સમજાવી કહ્યું:- એમાં ચાલેજ નહિ. આ તો તારૂં જીયું ધળ થયું, તારે લોકાચાર કરેજ જોઇએ. ફૂલ જેવાં બાળકો આમ નજર સામેથી દૂર થાય ત્યારે લોકદને અનુસરવું જ જોઈએ.” જગદીશે કહ્યું –“પ્રભુ ન્યાયી છે, તેણે જેમ ધાયું હોય તેમજ થાય છે, માટે તેના એ ન્યાયમાટે આપણે શોક કરવાનાજ ન હોય. તમે કેાઈ એમ ન ધારશો કે, મારાં બાળકો માટે મને કે લાગણું નહોતી. તમે જેઓ રોવાકુટવાની સલાહ દેવા આવ્યાં છે તેના કરતાં મારા વહાલાં બાળકો માટે મને બહુ લાગે છે.” તેજ વખતે જગદીશની આંખમાંથી પહેલી વાર આંસુનું એક ટીપું પડયું. જગદીશનું હૃદય પિતાહદય બન્યું હતું અને તેને સાંસારિક માયાના આછા રંગ લાગ્યા હતા, એટલે તે ક્ષણભર દ્રવ્યું. જગદીશે તરતજ લાગણીઓ કબજે કરીને સગાઓને રીતરિવાજ માટે મન કરી વિદાય . સગાએ કહ્યું -“રવાફરવાની મનાઈ! કેવો મૂર્ખ ! ” હવે તે આખું ગામ કહેતું, “મૂર્ખને સરદાર ! '' ગામમાં કોઈ મૂર્ખ નીકળતે તે લોકો કહેતાઃ “આ મૂખ પણ જગદીશથી સારો !'' ધરે ધરે, શેરીએ શેરીએ ને ચૌટે ચૌટે એજ ગવાતું, “ઓ જગદીશ ! કે મૂર્ખ !" સગાં વીખેરાયાં ને જગદીશ એકલો પડ્યો ત્યારે સંખ્યામાં નીલવર્ણ આછા રંગ પૂરાતા હતા.. જગદીશ ઈશ્વરસ્મરણમાં બેઠા તે પહેલાં તેને વિચાર આવ્યો, હજીય આ હૃદયમાં સંસારમાટે મમતા છે ને આંખમાં તેની માયા ભરી છે, નહિ તો હૃદય દ્રવે નહિ, આંખમાંથી આંસુ સરે નહિ. તે સર્વ જ્યારે તૂટી જશે ત્યારે એ પ્રભુ ! તું દૂર નથી!” ને ઈશ્વરી પ્રેમે જગદીશને ગળગળો કર્યો. જાણે કે તે પાપનું પ્રાયશ્ચિત્ત કરતો હોય ! જગદીશ હવે દિવસના દિવસ ઈશ્વરમરમાંજ ગાળતો. જગતની દષ્ટિએ મૂખ ગણાતો જગદીશ હવે આત્માના ઉડામાંથી ઉઠતા અવાજને અટલ અભ્યાસી બન્યો અને તેમાંજ તેને જંદગીનું સાર્થક લાગ્યું–આધ્યાત્મિક અભ્યાસ તેનાં ખાનપાન બન્યા. કોઈ પૂછતું, “જગદીશ કયાં ?” તો લેકે કહેતા, “એ તો ઈશ્વરસ્મરણને જંદગીનું સાર્થક કરે છે.” પૂછનાર જવાબની ઢબથીજ હસી પડતો. કેઈ અજાણે પૂછે, “એ જગદીશ કોણ?” તો લોકો કહેતા, “ચાર ચાર બાળકને ચિતામાં સુવાડનાર લાગણીહીન નરપશુ !' અજાણ્યા થરથરી બેલી ઉડતે, “કેવો મૂર્ખ ?” આજે જગદીશનું ઘર લેકાનાં ટોળાંથી ભરાઈ ગયું હતું ને જગદીશનું નિર્જીવ શરીર એક ખૂણામાં પાટલા ઉપર આસનવાળી બેઠું હતું. આમાં તેજ, ચહેરા ઉપર હાસ્યમિશ્રિત ગુલાબી આછી છાયા ને શરીરના દરેક અવયવનું સામ્ય. એકઠા થયેલા સર્વ લોકેાને શેક અને આશ્ચર્યમાં ડુબાડવાને બસ હતાં. તે શેક ને આશ્ચર્યમાં જગદીશની કહેવાતી મૂખાઈમાટે ધિક્કાર તરી આવતો હતો. દરેક માણસના મરણ પછી એક સમય એવો આવે છે, કે જયારે સર્વ કઇ તેના દુર્ગુણે ભૂલી જઈ તેના મરણમાટે શોક દર્શાવે છે અને તેના સદ્દગુણ ગાય છે; પણ જગદીશનું તેમાં સ્થાન ન હતું, તેની કહેવાતી મૂર્ખાઈથી સોમપુરનું બાળક પણ અજાણું ન હતું. હજીય લોકોએ કહ્યું – “કે મૂર્ખ ! અંતે જીવ ખોયો !” ને મહત્તાને મંદિરીએ પગલાં માંડનાર દરેક આત્માની પાછળ જગબત્રીસીનું અટ્ટહાસ્ય હોય છે; ન ગણકારનાર આગળ વધે છે, ગણકારનાર અધમતાના ઉંડાણમાં ગબડે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ રે હિન્દુ સંસાર! ચેત! ચેત !! રે હિન્દુ સંસાર! ચેત! ચેત ! ગાંડીવ, તા. ૨૧-૧૧-ર૬ ના અંકમાંથી) ( બાળલગ્નની ચિતામાં બળીને ભસ્મીભૂત બનેલા એક ગુજરાતી હિંદુ નવજીવાને આપઘાત કરતાં છેલ્લી ઘડીએ કરેલા નિવેદનમાંથી કાળજા કેરી નાખે તેવા ફકરા આજના હિંદુસમાજને અમે ભેટ કરીએ છીએ.) મારી સાત વરસની વય હતી. ઢીંગલાઢીંગલીના ખેલ ખેલતો હતો. આછા ઝાંખા એકડા, પાટી પર આલેખતો હતો. અરે ! ગુલઝારના ગુલ જેવો હતો. હૈયે તેવું હોઠે ઉચરનારો બાળક હતે. કવિશબ્દોમાં કહું તે પ્રભુવિહેણ સંસારમાં પ્રભુને પયગંબર હ. દેશનું નાનું વાહિર હતો. દેશના ઉદયની દેરી મારા હસ્તમાં હતી. ત્યારે સ્વપ્ન પણ ખ્યાલ નહોતો કે, ઢીંગલા ઢીંગલીની રમત રમનાર પોતેજ ઢીંગલા ઢીંગલીના સ્વરૂપમાં મૂકાશે, ગુલના ગુલબદન પર વજનો બેજે મૂકાશે. આછી ઝાંખા એકડા ઘૂંટનારને પ્રેમના પાઠ શીખવવા શરૂ થશે ! અફસોસ ! એકાદ સાંજે આવી બાપાએ મોંમાં ગોળ ખવરાવ્ય-રે, ઝેર ખવરાવ્યું અને કહ્યું કે “બેટા ! તારું વિશાળ કર્યું છે !” આમ કહી બાપાએ પોતે મારા નખોદના નગારાપર પહેલી દાંડી પછાડી ! ! ! મારી બા મને અને મારી બાળકપત્નીને ઉભેલાં કે હસતાં દેખી હાસ્ય સાથે-રુદનમય હાસ્ય સાથે-કહેતી કે “બેટા! આ તારી નાની વહુ થાય !” અહા ! ત્યારે તે કેવી હરખાતી ! એ જ હરખમાં મારી માં મારી પાયમાલીની જ પપુડી વગાડતી; થોડા દિવસ ગયા. દશ વરસની ઉમર પહોંચ્યો. બીજી ચોપડી પૂરી કરી હતી. એક સાંજે ચાર વાગે ઘરમાં મંગળ મંગળ વતી રહ્યું. જા બન્યા. લગન–અરે વણભડકે ને વધુમાડે બાળી નાખનારી અગન આવી. કપાળમાં મોટે ચાંદલો ને અક્ષત ચોઢી ગધેડાની માફક ડોકમાં ઘરેણુને જબરે બે લાદી ઘોડલે ચઢયો. હું પરણ્યો ! X - હું વાંચવા બેસો ત્યાં તે આવી મોરી ચોપડી ખુંચવી લેતી અને મને વાતમાં કે અડપલે વળગાડતી. જે બાપાનું ધ્યાન દીકરાને ઘોડે બેસાડી ગીત ગવડાવીને વાજાં વગડાવવામાં પડ્યું–જે બાપાનું ધ્યાન ન્યાતવરામાં પડયું, તે મારી નિશાળની સ્થિતિની તપાસમાં ક્યાંથી પડે? નિશાળ ગઈ. વિદ્યાર્થી જીવન તૂટયું. મારા નખોદના નગારાપર ફરી મેંજ દાંડી લગાવી ! થોડા દિવસ વીત્યા. બાપ ગયે, મા ગઈ. જીંદગીના સંગ્રામની ઘંટીમાં હું પીસાવા લાગે. અધુરામાં પૂરું દેશનું દારિદ્ય વધારનાર એકાદ બે બાળકનો પિતા થયો. એ સંતતિ! પહેલો પુત્ર જન્મથીજ આંધળે અને પાંગળો હતો ! હાય ! રે, ગુલામ દેશનાં ગુલામ સંતાન ! મારી સ્ત્રી પણ કાચના વાસણ જેવી નાજુક હતી. સંતોષથી કદી હું કેમ ખાઈ શકું? બિમારીનો મેં ઈજારો રાખેલો ! બાપીકી મુડીનો અર્ધો ભાગ ડોકટરે ખાઈ ગયા. પૂલપરના પથરા દિવસે દિવસે લાંબે વખત ઘસાઈ જાય, તેમ મારી સ્થિતિ પણ દિવસે દિવસે ઘસાતી હતી ? હાય ! અત્યારે મારા ઘરમાં ચારેખૂણે ભૂખજ ડોકી કરે છે. જેવી હોય તે આવો, બતાવું. ક્ષયરાજની સવારી પત્ની પાસે કયારનીય આવી પહોંચી છે. પ્રભુ ! દુઃખની પાસીફીક તે મારા પરજ ઢળ્યો ! ના, ના ! મારા હિતેચ્છુઓએ જ. હવે તો જીવન અકારું છે ! પિતા, પિતા ! તારા લાડલ્લાવાનો ભોગ થઈ પડેલો પુત્ર હવે તમને ત્યાંજ રડાવવા આવે છે! હાય ! દુનિયા ! હું તો જાઉં છું! ચેતજો ! ચેતજો! એ બચ્ચાંના પિતાઓ ! ઓ વડીલો! મારા આ લેહીનાં આંસુથી ચેતજો! પ્રભ ! તારે શરણે. (આત્મઘાત) (જાગૃતિ માસિક પરથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ સાચા માળીની પરબ સાચા માણીની પરબ (લેખક-ચુનીલાલ વર્ધમાન શાહ, બાલજીવન-નવેમ્બર ૧૯૨૬ના અંકમાંથી) સાચો નામનો એક માળી હતો. તે અને તેની સ્ત્રી વૃદ્ધ થયાં. તેમને પેટે કાંઈ સંતાન ન. હતું અને જીંદગી સુધી ખાઈ શકાય તેટલું ધન તેમની પાસે હતું. એક વર્ષ પૂરે વરસાદ પડશે નહિ અને દેશમાં દુકાળ પડ્યો. સાચાએ વિચાર્યું કે, પોતે વૃદ્ધ થયો છે અને કાંઈ ધન રળવાની હવે જરૂર નથી; તે આ દુકાળના વખતમાં લોકોનું કાંઈ ભલું પિતાને હાથે થાય તે હકિ. આ વિચારથી તેણે પોતાના ગામથી દૂર ત્રણેક ગાઉપર એક કૂવાને કાંઠે પરબ બાંધી અને તે તથા તેની સ્ત્રી રાતદિવસ ત્યાં રહીને વટેમાર્ગુઓને તથા ઢોરઢાંખરને પાણી પાવા લાગ્યાં. સાચાની સ્ત્રીએ સ્વામીના ઇરાદાને અનુકૂળ મત આપ્યો હતો, એટલે તે પણ રાતદિવસ પરબમાં સ્વામીની સાથે રહેવા લાગી. તે કૂવામાંથી પાણી ખેંચતી અને માટલાં ભરતી. સાચે પણ પાણી ભરત અને પાત: પરંતુ જેવી બુદ્ધિ સાચામાં હતી, તેથી તેની સ્ત્રીમાં નહોતી. કેઈ ઢેડનો છોકરો પરબે પાણી પીવા આવે તો સ્ત્રીના નાકનું ટીચકું ચડતું. પરબથી દૂર પાણી પાવા જવું પડતું, પોતાના ગામનો કોઈ વટેમાર્ગ પાણી પીવા આવતો અને તેની સાથે સાચાની સ્ત્રીને કાંઈ અણબનાવ ભૂતકાળમાં થયેલા હોય, તો તે પાણી પાવા ઉઠતી જ નહિ; અને સાચે સ્ત્રીના સ્વભાવને સમજી પિતાની મેળે પ્રેમભાવથી પાણી પીવા ઉઠતે. તેના ગામનો કોઈ શેઠ કે ગરાસીઓ પાણી પીવા આવો ત્યારે સ્ત્રી ખુશામત કરતી; અને કઈ તરસ્યાં ઢોર આવતાં, ત્યારે તેની મોજમાં આવે તો પાણી પાતી અને નહિ તો ચોખ્ખી ના કહતી. સાચા માળીને પોતાની સ્ત્રીને આ સ્વભાવે ગમતા ન હતા; પણ કેકસિ નહિ થવા દેવાને ખાતર તે ચૂપ રહેત; અને પોતાથી બનતી સેવા સર્વ કોઈની કરતા. એક વાર એક કુંભારનાં દશ ગધેડાં ઈટ લાધેલાં નીકળ્યાં. કુંભારે પરબે આવીને ગધેડાને થોડું પાણી પાવા માગણી કરી. ત્યાં સ્ત્રી બેલી ઉઠી, “હજુ માણસોને પાણી પહોંચતું નથી ત્યાં ગધેડાને પાણી શાનું પાઈએ ? તારે ગામ જઈને પાજે.' કુંભારે કહ્યું કે, ગધેડાં બહુ તરસ્યાં છે; ને પાણી પાશે તોજ ગામભેગાં થશે, નહિ તો મરી જશે. પણ સ્ત્રીએ માન્યું નહિ. સાચાને દયા આવી અને તે પાણી પાવા ઉઠ; પણ તેની સ્ત્રી ખૂબ ચીઢાઈ. તેણે પાણીનાં માટલાં ઝુંટવી લીધાં અને સ્વામીને ઠપકો દીધે. સાચે બહુ દુઃખી થયો. તે તરતજ વાપર ગયો અને પાણી ખેંચી ખેંચીને ગધેડાંને પાવા લાગ્યો. ગધેડાં બહુ તરસ્યાં ‘હતાં. પાણી ખેંચતાં ખેંચતાં તે થાયે; પરંતુ સેવા બુદ્ધિથી થાકને ગણકાર્યો નહિ. સાચો પાણી પાઈ રહ્યો ને પાછો પરબમાં આવ્યો અને જરા આરામ લેવાને સૂત. તુરતજ તેને તાવ ચઢયો અને રાતે તો તે મરણ પામ્યો. બીજી બાજુએ તેની ક્રોધી સ્ત્રીએ પરબની ચોકડીમાં જઈને ફાંસે ખાધે હતા. પિતાની ના ઉપર થઈને હવામીએ ગધેડાને પાણી પાવા માંડયું તેથી તે અભિમાની સ્ત્રીને બહુજ ગુસ્સો ચઢયો હતો અને તેથીજ તેણે એ કુકર્મ કર્યું હતું ! સાચાની સ્થૂળ સેવા, તેની પાછળ રહેલી સેવાબુદ્ધિ કે જેમાં મંત્રી તથા કરુણ રહેલાં હતાં અને તેથી ઉલટું તેની સ્ત્રીની વૈતરારૂપ સેવા, કે જેની પાછળ સેવાબુદ્ધિ તથા તેને અનુકુળ આંતગુણે નહાતા, તે બેઉનું સ્વરૂપ બીજા દિવસના પ્રભાતમાં વટેમાર્ગુઓના સમજવામાં આવ્યું. સાચો માળી ગરીબ કે તવંગર, નાના કે મેટા, હેડ કે બ્રાહ્મણ, ગાય કે કુતરું, ગમે તેવા પ્રાણીપર કેવી સેવામૃદ્ધિ ધરાવતા હતા અને તેમને પાણી પાઈ સંતોષ આપતો હતો, તેમજ તેની સ્ત્રી પાણી પાતી હતી છતાં તેની સેવાની પાછળ કેવી કતા, ભાવહીનતા વગેરે અવગુણે હતા, તે લેકે તે જાણતાજ હતા; પરંતુ એકજ કામ કરનાર બેઉ જણની સેવાનાં બે જૂદા જૂદાં પરિણામો આવેલાં જોઇને તેમનું હૃદય દ્રવ્યું. ગામલોકોએ એકઠા થઈને બેઉનો અગ્નિસંસ્કાર કર્યો અને સાચાની પરબ ત્યાં હતી, ત્યાં જ પાકી પરબ બંધાવી “સાચા માળીની પરબ” ને નામે તેનું નામ અમર કર્યું. છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ તાવસંવેક્ષણ સંતાનસંરક્ષણ (અનુવાદક શ્રી. ઇશ્વરપ્રસાદ જોષી-સુરત. એમ. બી. એ. એસ. (લંડન.) " (“હિંદુસ્થાન ”તાપ-૧૧-૨૬ ના અંકમાંથી) જ્ઞાનની જેટલી જરૂર સ્ત્રીપુરુષોને છે, તેટલી જ જરૂર બાળકોને પણ છે. કેટલાક વિદ્વાનો કહે છે કે, સર્વ અનિષ્ટનું મૂળ અવિદ્યારૂપ અંધકાર છે. મનુષ્યનું ભાવિ ફક્ત તેના જ્ઞાન ઉપર જ નહિ, પરંતુ તેના બાપદાદા, માતપિતા, ગર્ભધારણ, ગર્ભાધાન અને એવીજ અનેક વાતો ઉપર રહેલું છે. બાળકની શારીરિક પ્રકૃતિની માફક તેની માનસિક પ્રકૃતિને આધાર પણ તેના કુળ, શિક્ષણ, પોષણ, તેના વંશના ગુણ અને બાલ્યાવસ્થાની માવજત ઉપર છે. એક રશિયન વિદ્વાન લખે છે કે, મારાં માતાપિતાએ એક વેશ્યા બાલિકાને બાળપણમાંથી જ બાળ લીધી હતી. આ બાલિકાના જન્મ પછી ટુંક સમયમાં જ તેની વેસ્થા માતા પરલોકવાસિની થઈ હતી. તેમણે આ બાલિકાનું પોષણ પિતાને પુત્રની માફક જ કર્યું હતું. બાળકો પણ તેને સગી બહેન ગણતાં. બાલ્યાવસ્થાથી જ આ બાલિકાના હૃદયમાં કુતર્કોએ સત્તા જમાવી હતી, પરંતુ તેની સાથે રમતાં પેલાં બાળકેમાં તેને સર્વથા અભાવ હતો. તે જૂઠું બોલવા લાગી. નિર્દયતાભયું આચરણ કરતી હતી. તેમાં તેને આનંદ જણાતો. માતપિતાએ સાવધાનતાથી શિક્ષણ આપ્યું, પરંતુ તેણે તો પોતાની માતાનો ધંધો યુવાવસ્થામાં હસ્તગત કર્યો અને ફક્ત બાવીસ વર્ષના વયે તે ચારીઓ અને હત્યા કરવા લાગી. આવાં કર્મોથી તેને દેશનિકાલની સજા થઈ. આનું તાત્પર્ય એ નથી કે, વેશ્યાનાં સંતાન ખરાબજ હોય છે; પરંતુ કહેવાનો આશય એ છે કે, માતાના ગર્ભમાંથીજ તે બાળક દુર્વાસના અને દુરિત્ર લઈને જ સંસારમાં આવે છે. તે બાળકને ઉત્તમ શિક્ષણ આપવા છતાં તે દુર્ઘત્તિઓનું સમૂળું ઉચ્છેદન થઈ શકતું નથી. - વિલિયમ રોજર પિતાના અનુભવથીજ લખે છે કે, જે આ અસ્વાભાવિક દશા વીસ છોકરોએમ જણાય તો તેજ દશા એ શી છોકરો એમાં જણાય છે. ઓછામાં ઓછી ઉમર કે જેમાં પુત્રી ગર્ભવતી થઈ હોય તો તે આઠ વર્ષની વય છે અને પુત્ર તેર વર્ષમાં સંતાન ઉત્પન્ન કરી શક્યો છે. બે વર્ષના બાળકમાં પણ કામાસક્તિનાં ચિફ જણાયાં છે. એ બાળક કામના આગથી છેકરીઓ અને સ્ત્રીઓ તરફ ખેંચાતો હતો અને મન તથા શરીરથી કામચેષ્ટા પ્રકટ કરતા હતા. જે જ્ઞાન બાળક, મિત્રો અને અશિક્ષિત વર્ગ પાસેથી લે છે, તે ગટરના ગંદા પાણુ જેવું છે, જેનું પાન કરવાથી હાનિ થાય છે; પરંતુ જે જ્ઞાન શિક્ષિત માતા અગર અધ્યાપિકા આપશે, તે જ્ઞાન નિર્મળ હશે. આજકાલ શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓની કેવી ખરાબ હાલત છે, તે દેખતા પુરુષથી છુપી નથી. ઇકિયોની પવિત્રતા, વાસ્તવિક ધર્મ અને શુદ્ધ જ્ઞાન ન હોવાને લીધે હજારો વિદ્યાથીંએ તેને દુરૂપયોગ કરીને જાતજાતના રોગોમાં ફસાય છે. માતાપિતા એમ જાણે કે, “અમારો બાળક ભેળે છે, અમારો છોકરો તો એવું કાંઈ સમજતોજ નથી; ” પરંતુ એજ બાળક પિતાના દુષ્ટ સાથીઓ દ્વારા કુચેષ્ટાઓ શીખી પોતાનું સત્યાનાશ વાળે છે. જે તેનાં માતાપિતા પહેલેથી જ તેને સ્ત્રીપુરુષના ધર્મનું જ્ઞાન આપી, તેના મનપર બ્રહ્મચર્યની રક્ષાની આવશ્યકતા ઠરાવે, તે તે દુકૃત્યો કરી પોતાના જીવનવૃક્ષમાં કદી પણ પ્રહાર નહિ લગાવે; અને દુષ્ટોની જાળમાં પણ નહિ ફસાય. પુત્રીઓને પણ જે માતૃત્વની પવિત્રતા અને જોખમદારીનું જ્ઞાન માતા અથવા શિક્ષિકા આપે તે તેને પણ પડતી બચાવી શકાય. “હું કયાંથી આવ્યો ? મારી બહેન મારા ઘરમાં કયાંથી આવી?” વગેરે અને બાળકોના મનમાં સાધારણ રીતે ઉત્પન્ન થાય છે. ત્રણચાર વર્ષનાં બાળકો આવા અને પિતાને પૂછે છે. આવા સમયે તેને અયોગ્ય પ્રત્યુત્તર ન આપો, પરંતુ તેની સમજ અને જ્ઞાનપિપાસા મુજબ સરળ જવાબ સ્પષ્ટ શબ્દોમાં જણાવવો જોઈએ. ઉત્તર આપતી વખતે લજજા કે સંકેચને ભાવ કદીપણું ન થવો જોઈએ, નહિ તો બાળક ઉપર ઘણી ખરાબ છાપ પકશે; પરંતુ એ ધ્યાનમાં રાખવું કે, બાળકની અવસ્થા અને યોગ્યતાથી વધારે વાત ન જણાવવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ' સંતાનસંરક્ષણ જેમ જેમ તે બાળક માટે થાય, તેમ તેમ તેને વધારે હકીકત સમજાવવી. છ વર્ષની ઉંમરે સ્ત્રીપુરુષના ધર્મનું જ્ઞાન તેને કરાવી દેવું જોઈએ. બાળાઓને આ જ્ઞાન આપવાની જરૂર બાળકો કરતાં વધારે છે. જર્મન વિદ્વાન શ્રીયુત મોલનો મત એવો છે કે, “સ્ત્રીપુરુષના જ્ઞાનસંબંધી બોધ પ્રત્યેક બાળકને એકાંતમાં આપવો જોઈએ. બાળકોને આ જ્ઞાન આપવા માતાજ મેગ્ય વ્યક્તિ છે. તે જ્ઞાન કે ઈપણ ઉંમરે આપી શકાય છે. કેવળ એટલું જ યાદ રાખવું કે, તેને ચોગ્ય ઉપદેશ ઉંમરના પ્રમાણમાં આપો. આ દષ્ટિએ માતાજ બાળકની આઘશિક્ષિકા છે. આ વિષયમાં સર્વથી પ્રથમ જરૂરી વાત એ છે કે, ગુપ્ત ભાગોનાં નામ સારા રાખવાં, જેમ કે ગુદા, જનનેન્દ્રિય વા મૂત્રષ્યિ, ગર્ભાશય વગેરે. આ વિભાગોનાં નામે તમારે એવી રીતે લેવાં કે જાણે તમે હાથપગ કે મોટાનાં નામ લેતા હે, જેથી બાળક પણ આ નામોને ઉપગ નિઃસંકોચ ભાવથી કરે. જે માતાપિતા આ નામ લેતાં સંકોચ કરશે, તો બાળક એથીયે વધુ સંકોચ કરશે અને પિતાના હૃદયની વાત બતાવશે નહિ. માતાપિતા બાળકના વિશ્વાસપાત્ર થયા વિના તેને સુધારી શકશે નહિ. ઈક્રિયચિતાના ઉપદેશમાં સારાં પુસ્તકાની ઘણી સહાય લઈ શકાય છે. અજ્ઞાની માબાપ બાળકને લજાથી આ વિષયો સમજાવતા નથી. તેઓ બાળકની પવિત્રતાનું રક્ષણ કરવાને આ વિષયનું કેાઈ સારું પુસ્તક પણ આપતાં નથી. તેઓ બાળકને અંધકારમાં રાખી નિશ્રિત રહે છે; પરંતુ આમ કરવાથી બાળક દુષ્ટ સેબતને લીધે ખરાબ પુસ્તકો વાંચવા માંડે છે અને તે ખરાબ ગ્રંથકારોની કામદીપક ભાષાનો ભોગ થઈ પડે છે. આવા વાચનથી તે બાળકને ભયંકર હાનિ થાય છે. જે માતાપિતા આ વિષયવિષે સારા વિદ્વાનની કલમથી લખાયેલી ચોપડી બાળકને આપે તો બાળક કુમાર્ગે જતાં જરૂર અટકશે. અંગ્રેજીમાં તે બાળકને માટે એવાં ઘણાંય પુસ્તકો મળી શકે છે, પરંતુ ગુજર્જરગિરામાં આવાં પુસ્તકે ભાગ્યે જ દષ્ટિએ પડે છે. ‘બેસ્ટ ફરકીન’ નામનું અંગ્રેજી પુસ્તક આ વિષયમાં સારું છે. પુસ્તક આપવા પહેલાં બાળકોને બાળજન્મને લગતાં ચિત્રો બતાવવાં જોઈએ. એ વડે તેને ‘ઘણી વાતો સમજાવી શકાય છે. બાળકને આ વિષયનું જ્ઞાન વનસ્પતિના ઉદાહરણથી આપવાનું શરૂ કરવું કે પુંકેસર સ્ત્રીકેસરમાં પડવાથી બી બને છે. પછી પક્ષી, માછલી, પશુ અને છેવટે સ્ત્રીના ગર્ભાધાનની માહિતી વિજ્ઞાનની દૃષ્ટિએ સમજાવી શકાય છે. વળી વાતો તથા કહેવતમાં પણ આ વિષય સમજાવી શકાય છે. આ મહત્ત્વપૂર્ણ વિષયનું જ્ઞાન ન હોવાના કારણે ભયંકર મેથુનગામાં અસંખ્ય યુવકો ફસાય છે. એક વિદ્વાન કહે છે કે –“ જે માબાપ પોતાનાં સંતાનોને આ પવિત્ર ધર્મશિલા નથી આપતાં તેઓ સંતાનહી છે. આ અજ્ઞાનને લીધેજ કેટલીક કુલીન કન્યકાએ પાપ પંકમાં પડી પોતાની અને પિતાનાં માતપિતાની લજજાની કારણભૂત બને છે. અનુભવથી જણાય છે કે, જે બાળાઓ વેશ્યાવૃત્તિ ધારણ કરે છે તેમાં ખરાબીનું બી ઘણુંખરૂં બાર વર્ષની ઉંમર અગાઉ રોપાયું હોય છે. આથી માબાપે બાળકને આ જ્ઞાન આપી તેના વિશ્વાસપાત્ર બની તેના હૃદયની ગુપ્ત વાતે જાણી લેવી. શરીર નિરોગી રાખવા માટે કસરતની જેટલી જરૂર છોકરાને છે, તેટલી જ જરૂર છોકરીને પણ છે. પરંતુ આપણી કન્યાશાળાઓમાં તેનો અભાવ છે. આથી કેટલીક બાળાઓ રોગગ્રસ્ત જણાય છે. તરવું, દેરડા કૂદવાં, ગૃહકાર્ય વગેરે હલકી કસરત પણ લાભદાયક છે. યુરોપમાં ફુટબૅલ, ક્રીકેટ વગેરે પણ સ્ત્રીઓને શીખવાય છે, પરંતુ અનુભવથી સિદ્ધ થયું છે કે, ભારે કસરત સ્ત્રીને હાનિકારક છે. બાળક દશ વર્ષે જે વાત બરાબર સમજી શકે, તે વાત છ વર્ષની ઉંમરે તેને નકામી છે. તેનું કારણ એ છે કે, બાળકની જુદી જુદી શક્તિઓ જુદા જુદા સમયે ખીલે છે; માટે સ્ત્રીપુરુષના ધર્મનું જ્ઞાન આપતી વખતે ઉંમરનું પ્રમાણ ખાસ લક્ષમાં રાખવું જોઈએ. આદર્શ સંસારનું દર્શન યુવાવસ્થામાં જ થાય છે; સૌંદર્યનું જાદુ, લજજાના ભાવ, આત્મસંયમનું સ્વભાવિકપણું, સ્વાર્થહીન પ્રેમ, કર્તવ્યને અર્થ, કાવ્ય અને કળા ઉપર નેહ, ધાર્મિક કલ્પનાઓની ઈરછા,આ બધું શુદ્ધ બાળકેમાં પોતાની મેળે જ જાગ્રત થાય છે. સ્ત્રીપુરૂના ધર્મમાં તે આયુષ્યનું પ્રમાણ જરૂરનું છે, પરંતુ જે ધર્મશિક્ષામાં પણ વયનું પ્રમાણ ધ્યાનમાં લેવાય તે વધુ સફળતા મેળવી શકાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ વાળાના અનુભવેલા ઉપાય ૨૩૯ શહેરી બાળકોમાં લજજા (બહારની અગર અંદરની) ગ્રામ્ય બાળક કરતાં વધારે હોય છે. ત્રીપુરુષના ધર્મવિષયની વાતો કરતાં શહેરી લોક પિતાના વિચાર છુપાવે છે. શહેરમાં નીચ પંક્તિના લોકો પણ અધિક સંયમી અને સારી ભાષામાં બેસે છે. આથી જે શહેરનાં બાળકો પાસે આ વિષયની વાત કહેવાય તે કદાચ તે બાળક સમજી પણ ન શકે. કહેવાય છે કે, શહેરની ભ્રષ્ટતા ભલે ઓછી હોય, પરંતુ તે ઉડી હોય છે. આમ હોવું શક્ય છે; પરંતુ એ ગુપ્ત રહેવાથી જ બાળક બચે છે. એક રશિયન લેખક કહે છે કે, “ગામમાં રહેનાર બાળક કરતાં શહેરવાસી બાળકને સ્ત્રીપુરુષના ધર્મવિષયક જ્ઞાનથી દૂર રાખવું સુગમ છે.” આથી જણાય છે કે, આ વિષયના જ્ઞાનની જરૂર દરેકને સમાન છે. વાળાના અનુભવેલા ઉપાયો (લેખક:- જદુરામ રવિશંકર ત્રિવેદી, ગુજરાતી તા. ૧૨-૯-૨૬) ૧ જ્યાં ડાંગર પાકે છે, ત્યાં કયારડાઓમાં આસોશી માગશર સુધી ડાંગરના છોડવા ઉભા હોય છે. તેની ઉપર લટકતો કોશેટો હોય છે. તે કેશેટાને સૂકવીને, વાટીને, ગાળમાં તેની છ ગોળી બનાવવી અને દરરોજ છ દિવસ સુધી રોજ સવારના દાતણ કરીને એક ગોળી ખાવી. એના ઉપર પરેજી પાળવી પડતી નથી. આ એક અકસીર ઉપાય છે. એક કોશેટાની છ ગોળીજ આ દરદ મટાડવા માટે પૂરતી છે, આ દવાથી વાળો ફરીથી થશે નહિ. - ૨ બાદીઓના તેલો છે. થોડા દહીં સાથે દિવસમાં ત્રણ વાર ત્રણ દિવસ સુધી ખાય તો વાળે ગળી જઈ આરામ થાય છે. ૩ વાળાના મોઢા ઉપર ભેરવશીંગ (કૌચાંની શીંગ) ની રૂવાંટી ચીમટાવતી ઉપાડી મૂકવી; એટલે વાળે તુરત બહાર નીકળે છે. ૪ એળીઓ, હીંગ, અફીણ, કબૂતરની હગાર (ચરક), આ ચારેને સરખે વજને લઈ અરીઠાના પાણીમાં વાટી વાળા ઉપર ચોપડવી. તે પર આકડાનું પાન બાંધવાથી ૨૪ થી ૩૬ કલાકમાં વાળ નીકળી પડે છે. આ દવાથી ઘણાજ માણસોના વાળા મટયા છે. ૫ સરગવાના ઝાડનાં મૂળી છાશમાં ઘસી જે જગાએ વાળ નીકળ્યો હોય, તે જગાએ જાડો લેપ કરવાથી વાળ બળી જશે. અમરવેલ, તે તાંતણ જેવી પીળા રંગની વેલ થોરની વાડ ઉપર થાય છે. તે વાટીને તેની લુગદી જે જગાએ વાળા થયે હોય તે જગ્યાએ મારવાથી મટી જાય છે અને એની મેળે બહાર નીકળી જાય છે. (લેખક:-કાલીદાસ રાજાભાઇ, “ગુજરાતી” તા. ૨૫-૭-૨૬) ૧ મીણો હરમો નામે ઝેરી વનસ્પતિ થાય છે, તે એટલી બધી ઝેરી છે કે તેની નીચે કોઈ કોઈ વેળા નાનાં પક્ષીઓ મરેલાં જોવામાં આવે છે. આ વનસ્પતિનાં મૂળ કબાડી લેકે વાળા માટે ઘણીવાર વેચવા આવે છે. વાળાવાળી જગે ઉપર આ મૂળ ઘસીને કે વાટીને લગાવતાં વાળો પાંચ મિનીટમાં બહાર આવી પડે છે. ૨ જે જગ્યાએ વાળો નીકળ્યો હોય તે જગો પર ત્રાંબાનું પતરું વેહવાળું રાખી તેમાંથી વાળાને બહાર કાઢો. તે જગપર વીંછીને ડંખ અપાવો. ત્રાંબાનું પતરું રાખવાનું કારણ ફા વાળાવિનાની કોઈ જગેપર વિંછી ડંખ ન મારી શકે. બની શકે ત્યાં સુધી વાળાપરજ ડંખ આવો જોઈએ. ૩ અરીઠાં, ઝેરકલાં, અફીણ, ખાખરાનાં બીજ, (પીતપાપડો) સાદુ કપૂર-ગુગળ વગેરેને વાટી, પીંપળાનાં પાનપર લેપ કરી લગાવતાં વાળો બહાર આવી પડે છે. ૪ ભેરવસિંગ( કૌચાં)ની રૂંવાટી પાડી વાળા ઉપર દબાવવી, જેથી વાળો બહાર આવી પડે છે. ઉપરના ચાર ઉપચારો અમારા જાતિ અનુભવના છે. વાળ ખરાબ પાણી પીવાથી અને તામસી ખોરાક લેવાથી કાપે છે. વાળાનું દર્દ ચોમાસાની એસતી ઋતુમાં ઘણું ભયંકર નિવડે છે, વાળા લુછની પીડા હજાર મૃત્યુની પીડા બરોબર છે; માટે સંભાળીને રહેતાં અને ખાનપાનનો યોગ્ય વિચાર કરી ચાલતાં એ પીડા દૂર થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ ગુરજીએ કયાંથી અને કેવી રીતે મેળવ્યું ! ગુરુજીએ કયાંથી અને કેવી રીતે મેળવ્યું ! (સૈારાષ્ટ્ર તા-૩૧-૧-૨૫ ) ( વિજ્ઞાનાચાર્ય શ્રી જગદીશચંદ્ર બેઝને કલકત્તાની પ્રેસીડન્સી કોલેજના ભૌતિકશાસ્ત્રના અધ્યાપક તરીકે ચાળીસ વર્ષ પૂરાં થયાં. એ પ્રસંગે કૅલેજના વિદ્યાર્થીઓએ તેમને માનપત્ર આપ્યું અને શ્રી જગદીશચંદ્ર તેને જે જવાબ આપે, તે અમે આ નીચે આપીએ છીએ.) ગુરુજીને ચરણે ગુરુજી, આપનું કાર્યક્ષેત્ર એટલું વિશાળ છે કે આપને વર્ણવવાને પણ અમે અસમર્થ છીએ. આપને શું કહીએ ? આપને ઉજિજશાસ્ત્રી કહીએ કે ભૌતિકશાસ્ત્રી ? આપની અર્ચના પ્રાણીશાસ્ત્રીતરીકે કરીએ કે માનસશાસ્ત્રી તરીકે ? એ સૌ આપને તેમના હોવાનો દાવો ધરાવે છે. એશિયાના એ વિજ્ઞાનચકચૂડામણિ ! આપની યુગપ્રવર્તક શોધે જગતભરની પ્રશંસા પામી છે. આપના વિજ્ઞાનમંદિરની સ્થાપના એ ભારતના ઇતિહાસમાં સ્થાન પામનારો બનાવે છે, આપની છે એ વિજ્ઞાનના ઇતિહાસને ઉજજવળ બનાવનારી ઘટનાઓ છે. વૈજ્ઞાનિકની તીણ મર્મદ્રષ્ટા દષ્ટિની સાથે આપનામાં કવિની મુગ્ધકર કલ્પનાનું મિલન થયું છે. વયોવૃદ્ધ અને માનતૃપ્ત આપને અમે પ્રણામ કરીએ છીએ. મારકેનીના પ્રતિસ્પર્ધી ન્યુટનના સ્વજન, આપનામાં અમે ગર્વ ધરીએ છીએ. વિજ્ઞાનશાસ્ત્રી તરીકે મહાન અને મનુષ્યતરીકે તો એથીયે વિશેષ મહાન, આપના ચરણમાં અમારાં પ્રીતિ-પુપ ભેટ કરીએ છીએ. પ્રકાશના એ ફિરસ્તા! વિજ્ઞાનની દુનિયાના એ પુરુષવર! આપનું અમે સ્વાગત કરીએ છીએ. આપના પ્રેમપાત્ર શિ. ગુરુજીની આશા પશ્ચિમમાં પૂર્વજોને ગૌરવે પુત્ર પરિવાર ગૌરવવંતો બને છે. પૂર્વમાં પુત્ર અને અનુજેની મહત્તા પૂર્વજોને ગરવા બનાવે છે; એટલે મારા ભૂતકાળના અને અત્યારના વિદ્યાર્થીઓ તેમની સિદ્ધિઓની મહત્તાવડે મને જે માન આપે, એના કરતાં વિશેષ માન બીજું કયું હોય ? હિંદુસ્થાનમાં સર્વત્ર વિદ્યાથીઓ મારા પ્રત્યે અત્યંત પ્રતિભાવ ધરાવે છે અને મને તેમના શિક્ષકતરીકે સ્વીકારે છે, એના કરતાં કયી વસ્તુ મારા હૃદયને વિશેષ સ્પશી શકે ? મને જે સફળતા મળી છે, તે મારી અંગત મહત્વકાંક્ષાને તૃપ્ત કરવાને તો જોઈએ તે કરતાં ઘણી વધારે છે; પણ તમારે માટેની મારી મહેચ્છાઓને તે કેાઈ સીમાજ નથી, કારણ કે અમે જે જે કામ અધુરું મૂકીએ, તેને આગળ ધપાવનાર તે તમે-આજનો યુવકવર્ગ છે. જીવનની ત્યાગભરી તપશ્ચર્યા તપીને ભાવિ મહા ભારત સર્જવું એ જીમેદારી તે તમારી છે. તમે પૂછે છે કે, મે જીવનમાં આ બધું બળ કયાંથી મેળવ્યું ? તમે જવા છતેજર છી કે, મારા માર્ગમાં પથરાયેલા એ અસંખ્યાત અંતરને હું કેમ જીતી ગયે ? મારા જીવન ઉપર મોટામાં મોટી અસર મારા પિતાની છે. મારું આ જીવન તેમની દુરંદેશીનો પ્રતાપ છે. મારા બાળપણમાંથીજ તેમણે મને સામાન્ય જનસમાજની સાથે મહોબ્બત શીખવી. સાથે સાથે તેમણે મને ભૂતકાળના એ વીર્યવાન ભારતનું અને ભવ્ય આદર્શોનું દર્શન કરાવ્યું. તે ત્યારે જીલ્લાના સર્વશ્રેષ્ઠ દરજજાના અમલદાર હતા, તેમના હાથ નીચેના નોકરો તેમનાં બાળકોને શ્રીમંતોમાટેની અંગ્રેજી નિશાળમાં મોકલતા, ત્યારે મારા પિતાએ મને ગામઠી નિશાળે મોકલ્યો. ત્યાં દિવસરાત કાળી મજુરી કરનાર મજુરોના અને આજે જેમને હલકાં વણે ગણવામાં આવે છે, તેમનાં સંતાનો મારા સાથીઓ થયા. તેમની પાસેથી હું ખૂબ શીખ્યો. માછીમારોના છોકરાઓ પાસેથી મોટી મોટી ન મેનો ભાતરમાં વસતા વિચિત્ર મગરેની હું વાતોએ સાંભળતી. તેમના સહવાસથી હું કુદરતના પ્રેમી બન્યો. અને જે ભાવનાવાદ યુવકોને કૂદતા બનાવી મૂકે છે, તે મને વીર ભારતના એ મહા વીરકાવ્ય મહાભારતના દૈનિક પાઠથી મળે, તેમાંથી હું શી છે કે, જીવન એટલે સંગ્રામ-પ્રેમશૌર્યના ઉચ્ચતમ કાનુનેની મર્યાદામાં રહીને ચાલ્યું જતું અવિરત યુદ્ધ. એ ગામઠી નિશાળમાંથી મને શહેરની નિશાળે મૂકવામાં આવ્યો અને પછી જીંદગીની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #137 -------------------------------------------------------------------------- ________________ w ગુરુજીએ કયાંથી અને કેવી રીતે મેળવ્યું ! ૨૪૧; એથીયે મોટી શાળામાં, છંદગીની લડત લડવાને ઉભે રાખવામાં આવ્યો. કલકત્તાની એ હેઅર સ્કુલમાં મારા જેવો અજાણ્યો છોકરો આવે, એ ત્યાંના વિદ્યાર્થીઓને અઘટિત લાગ્યું. તેમણે તેમના નાયકની સાથે યુદ્ધ કરવાને મને બીડું મોકલ્યું. મારે એ સ્વીકાર્યું જ છૂટકે હતો, સદ્દભાગ્યે હું જીત્યો. અમે બંનેએ હાથ મીલાવ્યા અને ત્યારથી સાચા મિત્ર બનીને રહ્યા. લડાઈને એ નિયમ છે કે, લડાઈ પૂરી થઇ રહ્યા પછી મનમાં કોઈને માટે કશે. વસવસે ન રાખો: વિજય કે પરાજય એ વિધિના હાથની વાત માની તેને વિસારી મૂકવી. તમે આજે વિજયને દ્વારે ઉભા છે અને હું કદાચ કાલે તમારો સંગાથી બનું; પણ તે દરમિયાન આપણું મનને તો આપણે નિર્મળજ રાખવું, એ મારા આખા આ જીવનના અનુભવે આપેલું જીવનસૂત્ર છે. મને જીંદગીમાં કશુંજ સરળ કે સુગમ નથી લાગ્યું. ડગલે ડગલે ને પગલે પગલે મારે લડાઈ લડીને અને જીત મેળવીને જ આગળ વધવું પડતું અને આ લડાઈએએજ મારામાં બળ પૂર્યું છે. જ્યાં જ્યાં મારે લડાઈમાં ઉતરવું પડયું છે, ત્યાં લડાઈને અંતે એકેય પક્ષમાં જરાય કડવાશ અમે નથી રહેવા દીધી. મારા પ્રતિપક્ષીએ આજે મારા સર્વોત્તમ મિત્ર બન્યા છે. ૧ વર્ષ પહેલાં લંડ રીપનની સરકારે, પ્રેસીડન્સી કોલેજના પ્રિન્સિપાલ મી, ટાની અને ડીરેકટર આફ પબ્લીક ઇન્સ્ટ્રકશન સર આલફ્રેડ ક્રાફટનો સખ્ત વિરોધ છતાં મને ભૌતિકશાસ્ત્રના અધ્યાપકની જગ્યા આપી. સર આબ્રેડ ક્રાફટે નિખાલસ દીલે મને કહ્યું કે, હિન્દી અત્યારના વિજ્ઞાનને ચોકસાઈપૂર્વક શીખવવાને સ્વભાવથીજ નાલાયક છે; અને ઉપરાંત, પ્રેસીડન્સી કોલેજના તોફાની તરીકે પ્રખ્યાતિ પામેલા વિદ્યાર્થીઓને કાબુમાં રાખવા એ મારાથી નહિ બની શકે. તેના એ અજ્ઞાનને કારણે બંધાયેલા વિરુદ્ધ મતને માટે મેં જરાએ માઠું ન લગાડયું. મારે તે, તેઓ એવો મત બાંધવા માટે શરમીંદા બને, એ કરવાનું હતું અને મેં એ કર્યું. પરિણામે પ્રિન્સિપાલ અને ડીરેકટર બંને મારા સરસ મિત્ર બન્યા, એટલું જ નહિ પણ તે મારા દઢ પક્ષપાતી થયા. પછી હું ભૌતિકશાસ્ત્રીઓની દુનિયામાં પેઠે. ત્યારે પણ મારે એજ મુશ્કેલીનો સામનો કરવો પ. કોઈ અજાણ્યા તેમના ટોળામાં પેસી જાય એ તેમને નહોતું પાલવતું. મારી વૈજ્ઞાનિક શોધ વિજ્ઞાનને સ્વીકૃત સિદ્ધાંતોને ખોટા ઠરાવનારી અને તેથી કઈ ન માની શકે એવી હતી. મારાં યંત્રે કામ કરતી સ્થિતિમાં જાહેરમાં બતાવવાનું મને આમંત્રણ થયું. હું સાધને લઈને વિલાયત ગયે; પણ મજુરની બેદરકારીથી એ નાજુક યંત્ર નંદવાઈ ગયું અને એ વખતે તે પૂરેપૂરે પરાજય પામીને, મેટું આર્થિક નુકસાન સહીને, હું પાછો ફર્યો. બીજી વખતે મેં વધારે મજબૂત યંત્ર બનાવ્યું અને તે મારી સાથે રાખીને હું વિલાયત ગયો. તે યંત્રનું નામ મેગ્નેટીક કેસ્કોગ્રાફ, કે જે વસ્તુને દશકરોડગણી મોટી કરીને બતાવી શકે છે. આ સિદ્ધાંતતરીકે પણ અસંભવિત છે, એમ વિજ્ઞાનશાસ્ત્રીઓ માનતા; એટલે આ પ્રયોગ જેવાને જગતના મોટા મોટા વિજ્ઞાનશાસ્ત્રીઓ લંડનમાં ભેગા થયેલા. હું એ યંત્ર લઈને ત્યાં ગયે; પણ દરવાજે મેટરમાંથી ઉતરતાં, જરાક હડદો લાગવાથી તેનો અતિ નાજુક દોરો તૂટી ગયે. વિધાત્રી એટલી અનુકુળ કે મારા ખીસ્સામાં “સેકટાઇને કેપસલ” હતું. તેના વતી મેં દોરો તત્કાળ પાછા સાંધી લીધો અને બધા પ્રયોગ કરી બતાવ્યા. આ બધા ઉપરથી તમને સ્પષ્ટ જણાશે કે, સામાન્ય અજ્ઞાનની સામે ઝઝીને માન્યતા મેળવવી કે સફળતા સાધવી, એમાં કેટલી ધીરજ અને કેટલે સતત પરિશ્રમ જોઈએ છે ! જગતનાં રાષ્ટ્રના સંઘમાં હિન્દને માટે માનભર્યું આસન મેળવવાના ઉદેશમાં આપણે બધા એક છીએ. આપણે તે એકત્રિત અને અથાગ પ્રયત્નોથી, તેમજ યુદ્ધના નિયમોનું બરાબર પાલન કરીને, જરૂર સાધીશું. શરતમાં ઉતાવળીઓ નહિ, પણ ડાહ્યો છતે છે; પણ ડહાપણ એટલે નિબળાની પરાધીન વિવેકબુદ્ધ નહિ, પણ ડહાપણ એટલે શક્તિની અસ્મિતામાંથી જન્મતી કાર્યની ચતુરાઈ. હિંદુસ્થાન સંગ્રામ ખેલીને સ્વાધીન બને કે તેની પ્રાચીન સંસ્કૃતિને વધારે અનુરૂપ બીજા માર્ગોએ સ્વતંત્રતા પામે, પણ તેના ભાવિને માટે તો કશે સંદેહજ નથી; કારણ કે ભારતની iાં કંઈક એવું તવ છે કે જેમાં કોઈ અસામાન્ય અને અનંત ગુપ્ત શક્તિ ભરી છે અને તેને પ્રતાપેજ જગતભરને ખેદાનમેદાન કરી મૂકનારાં કાળનાં આક્રમણો સામે ભારતની સંસ્કૃતિ આજત અને અજેય ઉભી છે. સાચેજ, આટલા બધા ફેરફારો અને હુમલાઓ સામે દઢ રહેવાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ wwww ઈશ્વરપ્રાર્થના તાકાત તે એજ મહાસંસ્કૃતમાં વસેલી હેય, કે જેણે નાઈલ નદીના તીરે મધ્યા તપેલા એ મીસરના બુદ્ધિવૈભવને, બેબીલન અને આસરીઆનાં સમર્થ સામ્રાજ્યોને વિનાશ પામતાં જોયાં અને જે આજેય એની એજ અજેય શ્રદ્ધાપૂર્વક ભાવી તરફ મીટ માંડતી ઉભી છે. ઈશ્વરપ્રાર્થના ( આર્યપ્રકાશ તા-૧૩-૬-૨૬ના અંકમાંથી ) વ્યાખ્યાન-હે સહનશીલેશ્વર ! આપ અને અમે પરસ્પર પ્રસન્નતાથી રક્ષક થઈએ, આપની કૃપાથી અમે સદૈવ આપની જ સ્તુતિ, પ્રાર્થના અને ઉપાસના કરીએ તથા આપનેજ પિતા, માતા, બંધુ, રાજા, સ્વામી, સહાયક, સુખદ, સુહૃદુ, પરમગુર્વાદિ જાણીએ; ક્ષણમાત્ર પણ આપને ભૂલીએ નહિ, આપની તુલ્ય અથવા આધક કોઈને ન જાણીએ. આપના અનુગ્રહથી અમે સવ પરસ્પર પ્રતિમાન, રક્ષક, સહાયક, પરમપુરુષાર્થ થઈએ, એકબીજાનું દુ:ખ ન જોઈ શકીએ, સ્વદેશસ્થાદિ મનુષ્યોને અત્યંત પરસ્પર વૈરહિત, પ્રીતિમાન અને પાખંડરહિત કરીએ, “સંહનઅન' તથા આપે અને અમે લોક પરસ્પર પરમાનંદનો ભોગ કરીએ, અમે લોક પરસ્પર હિતથી આનંદ ભોગવીએ કે આપ અમને આપના અનંત પરમાનંદના ભાગી બનાવે. તે આનંદથી અમે લોક એક ક્ષણ પણ અલગ ન રહીએ. “ સ ર્ચ કરવાવહૈ” આપની સહાયતાથી પરમવીર્ય જે સત્ય વિદ્યા તેને પરસ્પર પુરુષાર્થથી પ્રાપ્ત થઈએ. “તેરવાવતિમતુ” હે અનંત વદ્યામય ભગવાન ! આપની કૃપાદૃષ્ટિથી અમારા લોકોનું પઠનપાઠન પરમ વિદ્યાયુક્ત થાઓ તથા સંસારમાં સર્વથી અધિક પ્રકાશિત થાઓ અને અન્યોન્ય પ્રીતિથી પરમવીર્ય પરાક્રમથી નિકંટક ચક્રવતી રાજ્ય ભોગવીએ. અમારામાં સર્વ નીતિમાન સજજન પુરૂ થાઓ અને આપ અમારા૫ર અત્યંત કૃપા કરો, કે જેથી અમે લેકે નાના પ્રકારનાં પાખંડ, અસત્ય, વેદવિરુદ્ધ મતને જ ઝટ છોડીને એક સત્ય સનાતન મતસ્થ થઈએ. કે જેનાથી સમસ્ત વૈરભાવનું મૂળ જે પાખંડ મત, તે સર્વ તત્કાળ પ્રલય થઈ જાય. “મા વિદિવા” અને હે જગદીશ્વર ! આપના સામધ્યેથી અમારા લેકમાં પરસ્પર દ્વેષ ન રહે-એટલે કે અમે પરસ્પર દ્વેષ ન કરીએ, કિંતુ સર્વ તન, મન, ધન અને વિદ્યાને પરસ્પર સર્વના સુખોપકારમાં પરમ પ્રીતિથી લગાવીએ. ૩% રાન્તિ: શાંતિઃ! શાન્તિ: !” હે ભગવન ! ત્રણ પ્રકારના સંતાપ આ જગતમાં છે. એક આધ્યાત્મિક એટલે જે વરાદિ પીડાથી થાય છે તે; બીજો આધિભૌતિક એટલે જે શત્રુ, સર્પ, વ્યા, ચર આદિથી થાય છે તે; તથા ત્રીજે આધિદૈવિક એટલે મન, ઇકિય, અગ્નિ, વાયુ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, અતિશત, અત્યુષ્ણુતા ઈત્યાદિથી થાય છે. હે કૃપાસાગર ! એ ત્રણે તાપની જલદીથી નિવૃત્ત કરો, જેથી અમે અત્યાનંદમાં અને આપની અખંડ ઉપાસનામાં સદા રહીએ. હે વિશ્વગુરે ! મને અસત (મિથ્યા) અને અનિત્યપદાર્થ તથા અનિત્ય કામથી છેડાવીને સત્ય તથા નિત્યપદાર્થ અને શ્રેષ્ઠ વ્યવહારમાં સ્થિર કરો. હે જગમંગલમય ! સર્વ દુઃખથી મને છોડાવીને સવ સુખો મને પ્રાપ્ત કરો. હે પ્રાપત! મને સારા પ્રજાપુત્રાદિ, હસ્તિ, અશ્વગાદિ ઉત્તમ પશુ, સર્વોત્કૃષ્ટ વિદ્યા અને ચક્રવતી રાજ્યાદિ પરઐશ્વર્યા જે સ્થિર સુખકારક છે, તે શીધ્ર પ્રાપ્ત કરે. હે પરમવૈદ્ય! સર્વથા મને સર્વ રોગોથી છેડાવીને પરમ વૈરાગ્ય આપો. મહારાજાધિરાજ ! જેથી હું શુદ્ધ થઈને આપની સેવામાં સ્થિર થાઉં. હે ઈશ્વર ! કુકામ, કુલેભાદિ પૂર્વોક્ત દુષ્ટ દેષોને કૃપાથી છેડાવીને શ્રેષ્ઠ કામમાં યથાવતે મને સ્થિર કરો. હું અત્યંત દીન થઈને એજ માગું છું કે, હું આપ અને આપની આજ્ઞાથી ભિન્ન પદાર્થમાં કદાપિ પ્રીતિ ન કરું. હે પ્રાણપતે ! પ્રાણપ્રિય ! પ્રાણપિતા ! પ્રાણાધાર ! પ્રાણજીવન ! સુરાજ્યપ્રદ ! મારા પ્રાણવાળા આપજ છે. મારો સહાયક આપનાવિના અન્ય કોઈ નથી. હે મહારાજાધિરાજ ! જેમ સત્ય, ન્યાય અને રાજ્ય અમારા લોકનું પણ આપના તરફથી સ્થિર થાય. આપના રાજ્યના કિકર આપના કૃપાકટાક્ષથી અમને શીધ્ર બનાવો. હે ન્યાયપ્રિય ! અમને પણ ન્યાયપ્રિય યથાવત કરો. હે ધમધીશ ! , અમને ધર્મમાં સ્થિર રાખો. હે કરુણામય પિતા ! જેમ માતાપિતા પોતાનાં સંતાનોનું પાલન કરે છે, તેમ આપ અમારું પાલન કરે ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #139 -------------------------------------------------------------------------- ________________ રશિયાની વીરપૂજા રશિયાની વીરપૂજા ( સૌરાષ્ટ્ર-તા-૧૯-૬-૨૬ના અંકમાંથી ) પશ્ચિમનું ગેરૂં જગત આજે પૂર્વની મૂર્તિ પૂજાને ધિક્કારે છે. મૂર્તિપૂજકે એને મન અસંસ્કારીજંગલીઓ છે; પરંતુ અજાણપણે એ મૂર્તિભજકામાંયે એક પ્રકારની મૂર્તિપૂજા તે પ્રવર્તેજ છે. રાષ્ટ્રવીરા દેવલોક પામ્યા પછી જાહેર સંસ્થાઓમાં કે ચૌટે ચોટે એમની પ્રતિમા ઊભી કરી, તેને હારતારાથી શણગારવી, શેકસપિયર કલમા સ્થાપી, શેકસપિયરની મૂર્તિ કે મીતે માન આપી એની સવત્સરીએ ઉજવવી, પેટ્ટન સેઇન્ટની છબી આગળ કે ભગવાન ખ્રિસ્તના પથ્થરચણ્યા ક્રાસ આગળ શિર ઝુકાવવું, મૂર્તિ પૂજા નહિ તેા ખીજું શું છે? સ્મૃતિદ્વારા કે પ્રતિમાને માન અપી. ને પુરુષવરાની પૂજા કરવી, એ તે માનવજીવનને સ્વભાવ છે. પ્રાગૈતિહાસિક કાળથી તે આજદિનસુધી એ સ્વભાવ અચૂક રીતે પ્રભવતે આવ્યા છે. પુરાતન કાળમાં જ્યાં લેાકેા વીરનરને દેવતરીકે પૂજતા, ત્યાં આજે તેજ મહાનુભાવ અથવા તો તેના જેટલેજ ગૌરવવંતા પુરુષ માત્ર નરવીતરીકેજ સન્માન પામે છે. એ પણ ઉંચી કાટિની પૂજા-અનાજ છે. પશ્ચિમમાં રશિયાની આ જાતની વીરપૂજા સૌથી વલત દષ્ટાંત પૂરું પાડે છે. ૨૪૩ અટારીએ અટારીએ અપ્રતિમ આંગ્લ નવલકાર એચ. જી. વેલ્સ ૧૯૦૨માં રશિયામાં પ્રવાસે નીકળ્યા, ત્યારે ગામે ગામ રશિયાના રાષ્ટ્રવિધાતા કાર્લ માકર્સની પ્રતિમાએ હારતારામાં શેશભતી દીઠ્ઠી. દુકાનેમાંયે એની મૂર્તિઓની હારા વિક્રયમાટે ખડકલાબધ એણે ોઇ. અંગ્રેજી નવલકારને રૂસ પ્રજાની આવી ભક્તિપ્રત્યે સૂગ ચઢી; પણ એને ખબર નહિ હોય કે રશિયાની સાચી વીરપુજા તે એ વખતે માત્ર નમ્ર સ્વરૂપે દેખાતી હતી. આજે, મેાસ્કા, વારસા કે સેન્ટ પિટ્સબર્ગમાં જનારા ગારા સદ્ગત મજૂરવાદી રાષ્ટ્રનેતા લેનિનપ્રત્યે પ્રજાને છલકાતે ભક્તિભાવ નિરખીને દગ થાય છે, વાદારીની જ્વલંત નિશાનીતરીકે લેકે દુકાનેામાં અને ઘેર ઘેર એ મજુરાના રક્ષણહાર પિતાની તસ્વીરને દીપકમાળથી ઝાકમઝોળ શણગારે છે. સમાજવાદી એ તસ્વીરને સમાજવાદના મુ સ્વરૂપતરીકે ઘરઆંગણે રાખે છે, સામ્યવાદીએ એની પ્રતિમાને સમાનતાનું રાષ્ટ્રચિહ્ન ગણે છે. કૈાઇ સ્ટીમશીપ કંપનીની અટારીએમાં તેા કાઇ વ્યાપારી પેઢીએમાં અને મજુરસથેાના કઠેરાપર બસ, એ એકજ આરસની પ્રતિમા શણગારાયેલી દેખાય છે. ચેકલેટ વેચનાર ફેરીએ પેાતાની ગાડીના ઠાપર એ મૂર્તિને પધરાવી રાખે છે. દરજીના સંચા ઉપર લેનિનનું સ્થાન અવિચળ છે. પુસ્તકાલયેા અને પુસ્તકવિક્રેતાઓને મકાને એ તસ્વીર અનિવાર્ય છે. ધર્માદિરા અને ધાર્મિક ક્રિયાઓને સામાન વેચનારી દુકાને પણુ પુષ્પહારવડે દીપતીલેનિનની છબી કાઇ ગેાખમાં પધરાવેલી હાય છે. વીટીમાં હીરાથી મઢેલી સૂક્ષ્મ તસ્વીરથી માંડીને દેહસમાન મૂર્તિએ માસ્કામાં આંગણે ને અટારીએ, મજીરવાદને મૂક સંદેશ સુણાવતી ખડી છે. S લેનિન-મદિરા ધ-શ્રૃહાળુ લેકે ભગવાન ખ્રિસ્તની, કેાઇ ધર્માલયાની અને કાઇ ધર્મગુરુઓની છબી ધરમાં અમુક નિયત સ્થળે ગેાઠવી, તેને મંદિરસમાન બનાવે છે અને સવારસાંજ ત્યાં મસ્તક નમાવી કિરતારની બંદગી કરે છે. શુ ઇંગ્લેંડ કે શું હિંદ-ખધેજ આવી અનન્ય ભક્તિ શ્રદ્ધાળુ વર્ગમાં હોય છેજ. રશિયામાં આજે લેકા એ તસ્વીરેાના ધર્માદિરને ઠેકાણે પેાતાને ઘેર એલાયદું લેનિનદિર રાખે છે. ઘર ઘર તે ક્રીક, પણ કારખાનાંઓમાં અને ઍક્િસસમાં પણ અમુક ભાગ લેનિનની પ્રતિમામાટે નિરાળે રાખવામાં આવે છે અને એની ભીતાપર ‘લેનિનનાં અમર જીવનસુત્રા' ચિતરવામાં આવે છે. ‘લેનિન આજે દિવ્ય ધામમાં છે, પણ તેને આત્મા સભૂમિના રક્ષ ણાથે અહી' મૌજુદ છે!' એવાં ભક્તિવાયે પણ એ દિવાલાને અને તેનાં તેરણાને શણગારી રહ્યાં છે. શહેરી લેાકા જો કે લેનિનની પ્રતિમા આગળ ક્રાસની જેમ પેાતાના હાથની ચેાકડી ચિતરતા નથી, તેપણ એમનાં અંતરને પૂજ્યભાવ નિઃશબ્દતામાંયે જણાઈ આવે છે. ગામડાંનાં ભાળાં ખેડુત નરનારીએ તે માથું નમાવીને એ પ્રતિમા સમક્ષ ક્રાસ સુદ્ધાં કરે છે ! સ્ટેશને સ્ટેશને પણ રશિયાના આ નિર્ધનતાપ્રિય તારણહારને ગેાખ-મંદિરમાં પધરાવવામાં આવ્યા છે. એનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #140 -------------------------------------------------------------------------- ________________ wwwwwwww ૨૪૪ રશિયાની વીરપૂજા દર્શન કરીને ગામડીઆએ પિતાની મુસાફરી શરૂ કરે છે. જાણે રશિયાનો એ પ્રસ્થાનમંગળને ગણેશ! તીર્થયાત્રા પણ આના કરતાંયે વધારે છક કરનારી ભક્તિ તે લોકોની લેનિન-યાત્રાઓમાંથી સાંપડે છે. આજે એના સ્વર્ગપ્રયાણને માત્ર બે-અઢી વરસેજ વીત્યાં છે. જાનેવારીની એ અમંગળ પ્રભાત વરસાદ અને બરફમાર વચ્ચે ભક્તિમતી જનતા પેતાના રાવરના દેહાવશેષ નિરખતી, અભ્યાસ અંદગી કરતી ઉભી હતી. એ ભવ્ય કરુણ દૃશ્ય આજે બે વર્ષ પછી વધારે ભવ્ય સ્વરૂપ ધારણ કરે છે. મોસ્કમાં એની મૃત્યુસમાધિ ઉપર આજે શસ્ત્રધારી સૈનિકો પહેરો ભરે છે અને વિશાળ રશિયાનાં દૂર દૂરના ગામમાંથી શ્રદ્ધાળુ જનો સમાધિનાં દર્શને ટોળાંબંધ આબે જાય છે. એની મરણતથિને દિને તે ત્યાં આખાયે યુરોપના મજુરવાદી પ્રવાસી જને વજાપતાકા લઈને મેદની જમાવે છે અને “જય હો મહામા લેનિનને ! જય બ૯શેવિઝમનો !” એવા સૂર ગુંજતા ગુંજતા કૃચ કરે છે. સમરકંદમાં એક કાળે તેમરલેનની કબ્રની લોક યાત્રા કરતા. આજે જેરૂસલેમની પુણ્યભસિ ઉપર ખ્રિસ્તીઓ પ્રવાસે સંચરે છે. અખિલ આલમના ઈસ્લામીએ મકકા શરીફે પૂજ્યભાવે હજ કરવા જાય છે; રશિયાના-અરે, યૂરોપ સમગ્રના-લાખો મજુરવાદીઓનું જીવન્ત તીર્થધામ એ મહાનુભાવ લેનિનની મૃત્યુસમાધિ છે. દેવમાનવ ગઈ સાલ લેનિનની સંવત્સરી કોઈ અભુત રીતે ઉજવાઈ હતી. માસ્કને ચૌટે ચટ લોકે. એ રાઇટવીરની છબી ખરીદી મઢાવતા હતા.આજે પ્રજી એને માનવકેટિથી પર માને છે. રશિયાનો એ દેવમાનવ છે. લોકસભામાં એની ખુરશી ખાલી રહે છે. એના પ્રત્યે પ્રજાની માનની લાગણી. એટલી ઉત્કટ છે કે એ ખુરસીપર એની પ્રતિમા પધરાવી ફૂલમાળાઓ અનુગામી પ્રમુખ તેની અર્ચના કરે છે; એની આરામગાહ હજુ અપૂર્ણ છે, તેાયે એની જાળીએ ને આ રાત્રે લોકેશ રોશની પ્રકટાવે છે. આરામગાહની ઈમારતમાટે દેશવિદેશના રથપતિઓ પાસેથી રે, ખાંક નમના મંગાવાયા છે. લેનિન આજે લોકસાહિત્યને કેાઈ અદ્દભુત નાયક બનતો જાય છે. એના જીવનની આસપાસ કેટલીયે અભુત રસિક કથાઓ ગુંથાઈ ગઈ છે. એક જંગી મંડળ એનાં, લેખન અને ગ્રંથને જગતની વિધવિધ ભાષાઓમાં ઉતારવાનું અવિરત કાર્ય કર્યું જાય છે. આખા યુરોપીય ઉપરાંત કામુક, બંકિર, ખિગીદ, યાકુત અને તાર પ્રજા આજે એ મંડળના પ્રયત્નદ્વારા પોતાની ભાષામાં લેનિનના મનન-સાહિત્યનું રસપાન કરે છે. લેનિનનાજ સહકર્મચારીઓ લેનિનનાજ પૂજક બન્યા છે. એમને મન લેનિનનો શબ્દ બ્રહ્મવાક્ય કે કુરાનની બાયાત છે. આજે તે જાણે રશિયામાં દેવમાનવ લેનિનને કોઈ નવીન ધર્મ ફેલાય છે. રૂસભૂમિનો એ ધરખમ અને પ્રતિભામાન મહાને પીટર પણ આટલે નહેાતે પૂજાયા. રૂસ સ્વાધીનતાના સ્થાપક દલિત મારીને ઉદ્ધારક લેનિન, જગતભરમાં સાચી સમાનતાને ઉતારનાર લેનિન, અવસાન પામીને આજ રશિયાને આરાધ્ય દેવ બને છે. - ઉચામાં ઉંચી ટેચે ઉંચામાં ઉંચા શિખરે તમારે પહોંચવું હોય તે તમારા ઉદ્યોગની નીચામાં નીચી જગાએથી કામ શરૂ કરો. તમારા ધંધા સાથે જેનો સંબંધ હોય એવી કોઈપણ બાબતને નજીવી કે નિરૂપયોગી નહિ સમજતાં તેને લગતી એકે એક વિગતનું પૂરેપૂરું જ્ઞાન મેળો. એક માર્ગ અથવા ધંધે પસંદ કરો, તેની સઘળી વિગતોનો અભ્યાસ કરે, તેનેજ માટે કામ કરો. X તમારે શું કરવું તે વિષે જગત કાંઈ કહેતું નથી; પણ તમે જે કંઈ કરવાનું માથે લે તમાં સર્વોપરિ શ્રેષ્ઠ બને, એમ તેનું કહેવું છે. (“આગળ ધમાંથી ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ www શુકનમાં લાપસી શામાટે? ૨૪૫ શુકનમાં લાપસી શામાટે? ( હિંદુસ્થાનના એક અંકમાંથી) હિંદુસંસારમાં સાધારણ રીતે સારા પ્રસંગે હમેશાં શુકનમાં ઘઉંની લાપસી કે ઓરમું કરવામાં આવે છે. આ શુકનમાં બીજા કોઈ પકવાને બદલે લાપસીને શામાટે પસંદગી આપવામાં આવી હશે, તે વાત સમજવા જેવી છે. અત્યારના જમાનામાં તે લાપસી કે રમું એ ગામડાનું પકવાન ગણાય છે; અને સારા જમણવારમાં તે સ્થાન ભોગવતું નથી, છતાં પણ આપણે વિચારીશું તો જણાશે કે, આપણું બાપદાદાએ મૂર્ખ ન હતા. જૂના કાળમાં જે જે રીતરિવાજો દાખલ કરવામાં આવ્યા છે, તે તે રિવાજો સારા હવાથીજ ધમ ને નામે દાખલ થયા છે. ખાવામાં, પીવામાં, આચારમાં ત્યાં ત્યાં જે રિવાજે છે અને તેને ધર્મની બીક લગાડી દેવામાં આવી છે, તેમાં પણ ચતુરાઇજ છે. અત્યારના અધ દુધ આપણે પૂરું રહસ્ય સમજયા સિવાય બદ્રા માબાપ બેવકફ હતાં એમ કહી તેનું પાલન કરતા નથી. પરિણામ આપણે જોઈ ચૂક્યા છીએ કે, આપણા બાપદાદા કરતાં આપણે એવું ખાઈ શકીએ છીએ, ઓછું પાચન કરી શકીએ છીએ, ઓછી શક્તિવાળા થઈ ગયા છીએ અને ઓછું આયુષ્ય ભોગવીએ છીએ. જે જે વહેમ ગણી કાઢી તુચ્છકારવામાં આવે છે, તે વહેમ નથી; આવા વહેમની હકીકતમાં આગળ ઉપર ઉતરીશું ત્યારે તે સમજાશે. રજસ્વલા સ્ત્રીને ને અડાય; સુવાવડીનાથી આભડછેટ લાગે; નાહ્યાધેયા સિવાય મંદિરમાં ન જવાય; વગેરે રિવાજો છે તે વહેમ નથી; પરંતુ શારીરિક તંદુરસ્તીને અંગે વિચારીને દાખલ કરેલા રિવાજે છે. તેનું પાલન ન કરનારા અદેખાઈ કરે છે. હવે અસલ વાત પર આવીએ. ઘઉંની અંદર જે પોષક તત્ત્વ છે, તે તેની અંદરના બીજમાં છે. આ બીજ ખાવાથી માણસની જીવનશક્તિ વધે છે. જે અનાજ જીવનત-વ-વીટમીન્સ કહેવામાં આવે છે, તે આ બીજમાં છે. વિજ્ઞાનશાસ્ત્રીઓએ તથા ખોરાકીને લગતી શોધખોળ કરનારાઓએ એકમતે જાહેર કર્યું છે કે, જેમ જેમ ઘઉંનો લોટ બારીક કરવામાં આવે છે, તેમ તેમ તેના બીજનો નાશ થાય છે. બીજનો નાશ એટલે તેની અંદર રહેલાં જીવનતત્ત્વ વીટામીન્સનો પણ નાશ થાય છે. આ લોટ તે આપણો પરસુદી મેંદે છે. આ લોટ શરીરને લાભ કરવાને બદલે -નુકસાન કરે છે. એવા પ્રયોગો કરવામાં આવ્યા છે કે, એક માણસને ભુખ્યો રાખવામાં આવ્યો જ્યારે બીજા માણસને માત્ર પરસુદીની રોટલી આપવામાં આવી. પરિણામે પરસુદીની રોટલી ખાનારનું વજન અપવાસ કરતાં ઘણું ઘટી ગયું. એ સૂચવે છે કે, પરસુદી શરીરને પોષવાને બદલે શરીરને નાશક છે. લાપસી કે ઓરમાની અંદર ઘઉં જાડા ભરડવામાં આવે છે. આવા જાડા લેટની અંદર તેનું બીજ જળવાઈ રહે છે અને એ બીજ શરીરને પણ આપે છે. આ દિવસે તે તમે આવો પિષ્ટિક ખોરાક ન ખાઓ, પણ શુકન તરીકે સારે પ્રસંગે આ લાપસી કે રમું ખાએ; તેટલા માટે બુટ્ટા બાપાએ શુકનમાં લાપસી રાખી છે. તલધારી લાપસી, અંદર ગોળ અને ઘીના ખોરાકને બીજું કોઈ પણ પકવાન પહોંચે તેમ નથી. પછી ભલે તે દૂધપાક, શીખંડ, બાસુંદી, ઘેબર, મેસુર વગેરે ગમે તે કહો. આ લાપસી અને એરમું બનજોખમી અને પૌષ્ટિક છે. સુધરેલા ભાઈઓ આ બાબતની નોંધ લે તેટલામાટે આટલું ધ્યાન ખેંચ્યું છે. બચ્ચાંનું નામ પાડતી વખતે બારમે દિવસે તો આખા ઘઉને બાફી તેની ઘુઘરી કરવાનો રિવાજ છે. આ ઘુઘરમાં પણ ગોળ-ઘી નાખીને ખાવામાં આવે છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ તો લાપસી-ઓરમાં કરતાં પણ આ ઘુઘરી ચઢે તેમ છે; પરંતુ હવે ઘુઘરી તો જંગલીને ખોરાક ગણાય છે. સુધરેલા માણસોને પાછા જંગલી થયા સિવાય કે નથી એમ અત્યારના ખેરાશાસ્ત્રીઓ અને મેટા ડૅટરો યુરોપમાં બૂમ પાડી રહ્યા છે. ખોરાકની અંદર આપણે ત્યાં ઘાલમેલ હજુ પ્રભુકૃપાએ ઓછી છે. યૂરોપાદિ દેશોમાં તે ટોચે પહોંચવા આવેલ છે, એટલે જ ત્યાંના ર્ડોકટરે તે તરફ વધુ - લક્ષ આપવા મંડયા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ જુએ જાપાનનું શિક્ષણ! વિલાયતમાં ફળાહાર હિંદુસ્થાનના ખોરાકમાં જે કોઈ ચીજની ખામી હોય તે તે ફળની છે. આપણને જોઈએ તેટલાં ફળ ખાવાનાં મળતાં નથી. ગરીબાઈને અંગે આપણે ફળ ખાઈ શકતા નથી. ઉપરાંત કુળ ખાવાં એ જરૂરીઆત નહિ પણ મેજશેખ છે, એમ આપણામાં ખોટો ખ્યાલ પેસી ગયું છે. આપણે ત્યાં જે ફળો થાય છે, તેને જ આપણે છૂટથી ઉપયોગ કરીએ તો આપણો ખોરાકક્રમ વ્યાજબી ગણાય. આપણે ત્યાં લાલ પાકાં ટામેટાં, પપૈયાં, પાકાં ચીભડાં વગેરે થાય છે, પરંતુ આપણે જોઈએ તેટલા પ્રમાણમાં તે ખાતા નથી. વિલાયતના આંકડા બહાર પડયા છે, જે જાણવા જેવા છે. યુનાઇટેડ કીંગડમમાં એક માણસે એક વરસમાં ૧૦૦ સફરજન, ૭૫ નારંગી અને ૩૦ કેળાં ખાધાં. એક વરસમાં ૪૮૩૦ ૦,૦૦૦ પાઉંડની કિંમતનાં ફળ યુનાઈટેડ કીંગડમમાં આવ્યાં. આપણે ત્યાં તો માણસ આટલાં બધાં ફળ ખાતો નથી. વ્યાજબી રીતે જે ફળની જે વખતે મોસમ હોય, ત્યારે તેણે તે ફળ ખૂબ ખાઈ લેવાં જોઈએ. હિંદુસ્થાનમાં સુભાગે કેરીની મોસમમાં માત્ર કેરીઓ પુષ્કળ ખાવાની મળે છે અને ત્યારેજ ગરીબ તેમજ તવંગર તેનો ઉપયોગ કરી શકે છે. માણસોએ ધ્યાન રાખી ફળ ખાવાં જોઈએ; કારણ કે ફળની અંદર જીવનતત્ત્વ-વીટમીન્સ હોય છે. કેરીની મોસમમાં માણસને નવું લોહી આવી જાય છે, તેનું કારણ આ જીવનતત્ત્વ છે. જુઓ જાપાનનું શિક્ષણ! ( ગાંડીવ તા. ૫-૯-૨૬ ના અંકમાંથી) (ટકીઓની કન્યાશાળાઓમાં ત્યાંની બુદ્ધિમતી સંચાલિકાઓએ કન્યાઓ સમક્ષ એક સુંદર પ્રશ્ન રજી કરેલ “તમને પુરુષત્વ ગમે કે સ્ત્રી વ ?' ૬૬૦ જવાબ આપનારી બાળાઓમાં ૨૩૬ બાળાઓએ પુરુષ થવાપ્રત્યે પસંદગી બતાવી હતી અને ૨૮૮ બાળાઓએ અમુક સંજોગોમાં સ્ત્રી રહેવાની અને અમુક સંજોગોમાં પુરુષ થવાની રુચિ પ્રદર્શિત કરી હતી. માત્ર ૧૩૬ બાળાઓએ સ્ત્રીત્વ પસંદ કર્યું હતું. પેલી ૨૩૬ બાળાએમાંની એકનો જવાબ અહીં રજુ કરીએ છીએ.) નારીપણું નથી ગમતું, ગુરુમાતા! નારીપણું નથી ગમતું. દેશની માટીમાંથી ઉત્પન્ન થઈ તેનાં અન્નજળવડે દેહ પડી, એજ દેહને પ્રાણથી પણ હારી જન્મભૂમિ કાજે કુરબાન કરી નાખવા નું ન મળે તે જીવનનું સાર્થક શું ? રણાંગણમાં માતૃભૂમિના સ્વાતંત્ર્યજ્યોતથી ઝળહળતા વાવટા નીચે બખ્તર અને કવચ સજી પોતાનાં ખૂન વહાવવાની તક ન મળે તો એ જન્મવાં શાં ખપનાં ? પુરુષોને માયાજાળમાં ફસાવનારી, ધર્મપંથથી ભ્રષ્ટ કરનારી મેહક પૂતળી બનવાનું, વિલાસ અને મેહમસ્તીની પ્રતિભારૂપી ઢીંગલી બની રમાડાયા કરવાનું જે અવતારે કપાળમાં લખ્યું, તે અવતાર એળે નહિ તો બીજું શું ? જ્યાં તેની ગગનભેદી ગર્જનાઓ જાણે સારા બ્રહ્માંડને હચમચાવી મૂકતી હોય, મ્યાનમાંથી કેસરીઆ કરવા નીકળી પડેલી ખડગ- સુંદરીઓને ચકચકાટ વિજળીના ચમકારાને ભૂલાવી દેતે હાય, માતૃભૂમિને કાજે ઘા ઝીલવાની અને ઘા કરવાની જ્યાં હોડ બકાઈ રહી હોય, એ સ્થાને માથાંને હથેળીમાં લઈને ઘૂમવાના ‘હાવા, એ રે સંગ્રામની રમતનાં ખેલન જે દેહે ન ગવાયાં તે દેહે સૂર્ય પ્રકાશ દીઠે તોયે શું-ને દીઠે તોયે શું? પ્યારી નીપેનમૈયાના (જાપાન) દિગ્વિજયનો કીર્તિસ્તંભ જે રુધિરવડે ચણાઈ રહ્યા હોય, તે રુધિરમાં જે દેહનાં રક્તબિંદુઓ ન ભળે, એ દેહ કરતાં તો ધન્ય એ લોખંડી ચોસલાઓને, જેની તોપ ને તરવાર બને છે ! માતા ! દેશને કાજે કુરબાની કરવાને હક્ક પુરુષો ભેગવે છે. એ લહાવો લેવા મને પુરુષત્વ જોઈએ છે. નિર્બળતાની પ્રતિમા સરખું આ નારીપણું નથી ગમતું નથી ગમતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ ગરીઓના ઉદ્ધારક અનેા ! ગરીબાના ઉદ્ધારક બના! ( ‘સ્વામી રામતીર્થ ના સદુપદેશ' માંથી દલિતકામ’ માં લેવાયેલું, તે ઉપરથી ) સ્ત્રીએ!, બાળકા અને મજુરવĆની કેળવણીપ્રત્યે બેદરકારી રાખવી એ તે જે શાખાપર આપણે આધાર હાય, તેજ શાખાને કાપી નાખવા સમાન છે; એટલુંજ નહિ પણ ખુદ પ્રજારૂપી વૃક્ષના મૂળમાંજ ધા કરવા બરાબર છે. હિંદુસ્થાનમાં અનેક હિલચાલે વિજયી ન નિવડવાનું કારણ એજ છે કે, કાર્ય કરનાર લેાકાએ પોતાની સર્વ શક્તિ મૂળ તરફ્ ન વાપરતાં માત્ર ફળ અને પાંદડાંએ-જેવા મેટા કહેવાતા લોકેા–ને પાણી છાંટવામાં ગુમાવી દીધી છે; ખરી રીતે તે રાષ્ટ્રવૃક્ષના આધારરૂપ બિચારા ડ્રોનેજ પ્રકાશ અને ચૈતન્યની જરૂર છે. આજ આપણા આ કમનસીબ દેશમાં એમની કિંમત મીંડા જેટલી ગણવામાં આવે છે અને આવાં ગરીબગુરખાંએની સેવા કરવા તમે બહાર પડશે!, તેમના ભલા કાજે ચિંતા કરશે! એટલે લોકા તમને ઠપકા પણ દેશે, કેટલાક મશ્કરી કરવા લાગશે; પરંતુ એટલું ધ્યાનમાં રાખજો કે, આ મીંડાને એકડાની જમણી બાજુએ મૂકવાથી એકડાની કિંમતને દશગણી વધારવાની તેમનામાં શક્તિ છે. ૨૪૭ કમનસીબે હાલના ઉપદેશકેાની વૃત્તિ એવી છે કે, સરકારી અમલદાર વગેરે મે!ટા લેાકેા પેાતાના વ્યાખ્યાનમાં આવે એટલે તેએ પેાતાને કૃતકૃત્ય માને છે. એ ખરું છે કે, સરકારી નાકા બીજા માણસે કરતાં વધુ હાંશિયાર હેાય છે અને તેથી તેએ ઘેાડાઘણા ઉપયોગી પણ છે; પરંતુ તેમને જુસ્સો હમેશના ધસડમેરાથી મદ પડી ગયેલેા હેાય છે. એ લેાકેાતે તેમના માનમતખારૂપી કેદખાનાના શ્રેષ્ઠ આસન ઉપરજ બેસી રહેવા દે; કારણ દેશને ખરા ઉદ્ધાર તેા દેશરૂપી ઝાડનાં ગરીબ મૂળાથી થવાના છે. એ બરાબર ધ્યાનમાં રાખો કે, ગરીબ લેાકેા, સ્ત્રીઓ અને બાળકાના હાથથીજ સત્યની સ્વારી આગળ વધશે. લોકેાની હાલની ધબુદ્ધિ અને દાન કરવાની વૃત્તિ પણ ખડુ બગડી ગયેલી છે. ભૂખમરાથી ટળવળતા ગરીબ લેાકેાની આપણે જરાયે ચિંતા કરતા નથી. માત્ર ભરેલાં પેટવાળા, નિરુદ્યોગી અને આળસુએનેજ ભાજનનું દાન કરવાથી સ્વર્ગ પહેાંચી જવાય છે એમ માનીએ છીએ; અને આ દાનસંબંધે પણ લેાકેાના વિચાર એવા થઈ ગયા છે કે સમાજના એક ભાગને છેક નીચેાવી નાખી, તેને તદ્દન કંગાળ ખનાવી દઇને મેળવેલા પૈસામાંથી નહિ સરખા ભાગ દાનતરીકે પાછે આપવા. તેજ નીચેવી લીધેલા ગરીબે તરફ તેમનાં ધણી દુ:ખી હાલતમાં કીર્તિ કે હાદ્દાને ખાતર એકાદ તુચ્છ કકડા ફેંકી દેવે! એજ જાણે કે મારું ધ–દાન ન ગણાતું હાય, એમજ એ બિચારાએ સમજે છે; પરંતુ ખરી ઉદારતા શું છે તે તમે જાણા છે ? દીન-ગરીબ અને પતિત–નીચે પડેલા લેાકેા તરફ સાચી લાગણીથી જે જુએ છે, તેજ ખરા ઉદાર મહાત્મા છે! હિંદુસ્થાનના રાજારજવાડાએ! ધનાઢયા ! ધર્મગુરુ અને રાજકર્તા ! થા ાંજ વધામાં શું પરિણામ આવશે તેને તમને ખ્યાલ છે ? આજ અસંખ્ય જાતિભેદ અને ચાકાધમ થી શું પરિણામ આવ્યું છે તે જાણેા છે ? એ સાચું છે કે, યાપઅમેરિકાની જેમ અસંખ્ય હડતાળા નથી પડતી, પરંતુ આખા દેશ દુળ અને મુંગા મેઢાથી પણ વધારે બીકણ બની ગયેા છે. હાલના જરીપુરાણા થઈ ગયેલા ન્યાત-જાતરૂપી વસ્ત્રની નીચે શું છે ?–ગરીબ અને ભૂખે મરતા સાક્ષાત્ નારાયણસ્વરૂપ હિંદી ખેડુતે ! કટોકટીના સમયમાં આપણે જન્મેલા હેાવાથી દેશસેવા કરવાના પ્રસંગ જોઇએ તેટલા છે. આજ તમને દેશધ આજ્ઞા કરે છે કે, રાષ્ટ્રાય ભાવ આગળ તીત્ર જાતિભેદને ગૌણ માના ! પેાતાનાં નાનાંમેટાં સઘળાં બાળકાપર એકસરખા પ્રેમ રાખનારી માતાના જેવું આપણા કરણને બનાવવું એજ જીવનની સફળતાને સાર છે. અંતઃ એટલી અને એ જીવન સફળ કરવા કાજે તમે જીંદગીને તિલાંજલિ આપવા તૈયાર છે. શક્તિ અને હિ ંમત તમારામાં હાય તેા ઉઠે અને ગરીબેાના ઉદ્દારક અનેા ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ વધારે મરણે શાથી થાય છે? વધારે મરણે શાથી થાય છે? (લેખક:-વિજયશંકર જ્યશંકર. હિંદુસ્થાન” તા-૨૪-પ-ર૬ ના અંકમાંથી) દેશી વેદાને ઉત્તેજન આપે. એપ્રીલ ૧૯૨૬ ના વૈદ કલ્પતરુમાં “દેશી વૈદુ” એવા મથાળા નીચે જે હકીકત છપાઈ છે તેમાં લખેલું છે કે – “આ ધારાસભામાં (મુંબઈની) જે મેંબરો આયુર્વેદ અને યુનાની વૈદકની સીપાસ કરતા હોય તેમને હું પૂછું છું કે, પાશ્ચાત્ય પદ્ધતિએ શિક્ષણ મેળવેલા ડૉકટરની ખાત્રી કરી આપવી જોઈએ કે, દેશી વૈદુ પાશ્ચાત્ય વૈદા કરતાં કંઈ પણ રીતે ઉતરતું નથી અને ત્યારેજ આ આખી સભા સમજી જશે કે, દેશી વૈદુ પાશ્ચાત્ય વૈદક કરતાં શ્રેષ્ઠ છે.” આ ઘણો ગંભીર સવાલ છે. કરોડો માણસોની જીંદગી તથા તંદુરસ્તી સાથે તેનો સંબંધ છે; તેથી લખવાની રજા લઉં છું કે, વિદેશી દવાઓમાં ઘણી દવાઓ જેવી કે શીતળાની રસી વગેરે જનાવરોનાં લોહી-પરૂમાંથી બનાવવામાં આવે છે અને તેથી હજારે તંદુરસ્ત બાળકો તેમજ મોટી ઉંમરને મનુષ્યો તેવી દવાના ઝેરથી બીમાર પડી મરી જાય છે, અથવા તે કાંઈ ભયંકર દરદોથી પીડાય છે. તે સંબંધી સત્તાવાર હકીકતો પ્રસિદ્ધ કરવા માટે કપાળ અંગ્રેજોએ તથા અમેરિકનોએ ખાસ મંડળીઓ સ્થાપી છે અને તેમનાં માસિકમાં ઘણી એકાવનારી હકીકતે વખતોવખત ઉઘાડી પાડવામાં આવે છે. ઉપર જણાવેલી જાતની કેરી વિદેશી દવાઓ માણસજાત માટે કેવી જીવલેણ છે, તેને ખ્યાલ કરવામાટે “શીતળાની રસી” એવા મથાળા નીચે એક ઘણે ચંકાવનારો લેખ નવ પ્રસિદ્ધ થતા ચેરાગ નામના માસિકના ફેબ્રુઆરી ૧૯૨૬ ના અંકમાં પ્રસિદ્ધ થયો હતે તે ધ્યાનથી વાંચવા આપને અરજ કરું છું. કે અમેરિકાના પ્રેસિડેન્ટ કુલીજના જુવાન દીકરાને શીતળાની તેમજ ટાઈફોઈડની રસીએ. મૂકી. તેને પરિણામે તે હતભાગી જુવાન પુરુષ તરફડી તરફડીને મરી ગયે. તે લેખમાંથી નીચેના શબ્દો ટાંકું છું. ૮ આવાં મરણ સાધારણ માણસના ઘરમાં થાય છે, ત્યારે તે રસીને બદલે બીજ રેગને નામ નંધાવી દઈને દરદીના સગાને ઠગીને કિટર એ મરણ બીજા કારણથી થયેલું ગણાવે છે; પણ આ તે પ્રેસિડેન્ટનો દીકરો હોવાથી પિગળ ફટયું.” તા. ૧૭-૪-૨૬ ના જામે જમશેદમાં પેટંટ yડને આગ લગાડે ” એવા મથાળા નીચે એક લેખ છપાયો હતો તેમાંથી નીચેના શબ્દો તરફ આપનું ધ્યાન ખેંચુ છું. પેટ મુડ અને દવાવાળા ગરીબ હિંદમાંથી દરવર્ષે એક કરોડ રૂપીઆ લૂંટી જાય છે અને આપણે ઘેર દુ:ખદરદો સોંપે છે. ” કરોડો રૂપિઆનો આ વેપારી તથા ધંધાદારી સવાલ હોવાથી શીતળાની રસી વગેરે ઝેરી દવાઓથી નીપજતાં હજારો મરણનાં ખરાં કારણ છુપાવીને જૂદાં કારણો પ્રસિદ્ધ કરીને માણસજાતને વિલાયત તથા અમેરિકા જેવા દેશોમાં પણ ઠગવામાં આવે છે. તેથી આ દેશના ઘણા સત્તાવાળાઓ એમ માને કે, વિદેશી દવા બહુ સારી છે..એ કુદરતી છે. વિદેશી ઝેરી દવાઓ માણસ જાત માટે કેવી ભયંકર છે, તે સંબંધી સત્તાવાર રીતે પ્રજામત મેળવનારા દયાળ અંગ્રેજો તથા અમેરિકનોની મંડળીઓનું સાહિત્ય, મુંબઈની શ્રી જીવદયા મંડળી (૧૪૯, શરાફબજાર મુંબઇ, ) ના સેક્રેટરી પાસેથી મળે છે. તે વાંચીને જે પિતાની ખાત્રી થાય કે, દેશી દવાઓ કરતાં વિદેશી દવાઓથી પણ વધારે મરણ તથા જીવલેણ દરદોના કેસે થાય છે, તે તેવી ઝેરી વિદેશી દવાઓને ઉપયોગ આ દેશમાં કાયદાથી બંધ કરવાની તથા નિર્દોષ દેશી દવાઓને ઉત્તેજન આપવાની નામદાર મુંબઈ સરકારના અમલદારો મહેરબાની કરે, અને તેથી લાખો મનુષ્યોને તેમને આશીર્વાદ મળે, એવી અમારી પ્રાર્થના છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #145 -------------------------------------------------------------------------- ________________ તપસ્વીની તેજધારાઓ ૨૯ તપસ્વીની તેજધારાઓ (સૌરાષ્ટ્ર તરફથી પ્રસિદ્ધ થયેલા “ઝંડાધારી” નામના પુસ્તકમાંથી) ( મહર્ષિનું જીવનચરિત્ર વીરત્વની વિવિધ ઘટનાઓથી ભરપૂર છે. મણિરત્ન જેવું એ માનવ-જીવન પિતાના પ્રત્યેક પાસામાંથી કેવું ઝળકી રહ્યું છે ! જગતના રેષતિરસ્કાર અને વિદ્વેષનું ઝેર ઘોળી ઘોળીને પીતાં પીતાં તેના બદલામાં એ યોગીવર પોતાના આત્મ-મંથનમાંથી કેવું અમૃત વલોવી વલોવીને આપ્યું છે, તેની સાક્ષ દેતા આ જીવન-પ્રસંગે ઉભા છે. આચરણની ઝીટમાંજ મહત્તાની કરી છે. એ કટીની જવાળા વચ્ચે સળગતા મહર્ષિ કેવા દીપી ઉઠે છે ! એમના સિદ્ધાંતો સાથે મતભેદ સેવનારાઓને પણ એમની મહાનુભાવતાની આ ઘટનાએ સત્યનું ભાન કરાવે છે. મતભેદે તે જગતમાં પડ્યા રહેશે, ગગનમાં ચટશે કેવળ આવી જીવન-ફેરમે.) જ્ઞાનપિપાસા સિદ્ધપુરના મેળામાં ભગવી કંથાઓનો જાણે કે મહાસાગર ઉલટ છે. ભેળો બાળક પોતાના ગુરુપદને ય એવા કોઈ યોગીરાજને ટુંડી રહ્યો છે. રોજ રોજ વીસ વીસ ગાઉની મજલ કાપતો એ અરો વિંધીને આવી પહોંચે છે, અચાનક એના બાવડા ઉપર એક વર્ષ પડા ! ઉંચું જુઓ ત્યાં પોતાના પિતા ! “કુલાંગાર! તેં મારો વંશ લજાવ્યો એવાં છે કે વચન-પુની વૃષ્ટિ એ કપાયેલા પિતાની જીભમાંથી ચાલવા લાગી. બાળકનું માથું નીચે ઢળી રહ્યું. એની પાંપણો ધરતી ખેતરવા મંડી, આખરે ન સહેવાયું ત્યારે દેડીને પિતાના પગ ઝાલી લીધા. છળભયે જવાબ દીધો કે “હવે હું નહિ કરું? પિતાએ તે દીકરાને માથે કડક ચોકીજ લગાવી દીધી. રાત્રિને ત્રીજે પહોરે, ઝોલાં ખાતાં પહેરેગીરોને “લઘુશંકા કરવા જાઉં છું” એવું સમજાવી એ નવયુગનો ગૌતમ ચાલી નીકળ્યો, લોટા સાથે બાકીની રાત એક દેવાલયના ઘુમટ પર ચઢીને વીતાવી. રાત્રિભર અબોલ તારાઓની સાથે જાણે ગુપ્ત વાર્તા ચલાવી. પ્રભાતે સંસારની છેલ્લી ગાંઠ છોડી નાખીને એણે દુનિયાની બહાર દોટ દીધી. - “આ કુડી કાયાનું પિંજરું હવે કયાંસુધી વેઠવું? દેહ પાડી નાખું તો? હિમાલયનાં હિમભય શિખર પર જઇને ગાત્રાને ગાળી નાખે ?” ના ના ! જીતવા ! એક વાર તે આ દેહદ્વારા પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી લઉં. દરના મળ-મેલ સાફ કરી નાખ્યું અને હિમાળે શા સારૂ ગળું ? કેનાં દુ:ખોની સળગતી ભઠ્ઠીમાંજ ન ઝંપલાવું ? ચાલો આત્મારામ, ચાલે આ પહાડી શિખરો ઉપરથી ધરતીનાં સડબડતાં માનવીઓની વચ્ચે ! ” x રાણાસાગરથી ઉતરીને યુવાન થેગી જ્ઞાનની શોધમાં ચાલ્યો. આપઘાતના મનસુબા છોડી દીધા; પણ પુસ્તકોનાં લફરાં હજુ લાગ્યાં હતાં. ગંગાના કિનારા ઉપર એ પોથીઓનાં પાંદડાં ઉખેળતાં ઉખેળતાં યોગાભ્યાસના અટપટા કેયડા ને નાડીચકનાં લાંબાં વર્ણન વાંચ્યાં.એની બુદ્ધિની સરાણ૫ર એ નાડીચક્રનો વિષય ચઢી ગયે. અંતરમાં સંદેહ જાયે અને જ્ઞાનની સળગતી પ્યાસ એમ તે શે' શાંત થાય ? એક દિવસ ગંગાના નીરમાં એક મુડદું તરતું જાય છે. પોથીઓનાં થોથાંને કિનારે મેલી શોધકે પ્રવાહમાં ઝંપલાવ્યું. શબને બહાર ખેંચી આપ્યું. ચપ્પ લઈને ચીરી જોયું. ચીરીને હદયનો ભાગ બહાર કાઢયો! એની આકૃતિ, સ્વરૂપ અને લંબાઈ પહોળાઈ પુસ્તકોનાં વર્ણનેની સાથે મેળવી જોયાં. પુસ્તકનાં વર્ણની સાથે બીજા પ્રત્યેક અંગની સરખામણી કરી; પણ પુસ્તકમાં લખેલા પેલા નાડીચક્રના ખાન સાથે દેહના ચક્રને મેળ ન જ મળે. પુસ્તકને તુર્તજ તેડી ફાડી એ શબની સાથે જ પાણીમાં પધરાવી દીધું, બુદ્ધિનો વિજય થઈ ગયો ! સોળ સોળ વર્ષના રઝળપાટને અંતે છત્રીસમા વર્ષની વયે ગુરુજ્ઞાનને માટે તલસતા એ દયાનંદને ગુરુ લાગ્યા. ગુરુ વિરજાનંદની સેવા એ તે અસિધાર જેવી હતી. અંધ ગુરુજી દુર્વાસાનોજ અવતાર હતા ! ધમકાવે, ગાળે ભાંડે, મારે અને પીટ. એક દિવસ તે દયાનંદને માત્ર અમુક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #146 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ તપસ્વીની તેજધારાઓ પાઠ ન આવડવાને કારણે વિરાનંદજીએ પિત્તો ગુમાવ્યું. ક્રોધાંધ બનીને એમણે દયાનંદને એક લાકડી ઠઠાડી. દયાનંદજીના હાથ ઉપર કટ થઈ લોહી વહેવા લાગ્યું, પરંતુ સત્યને શેાધક એટલેથી કેમ છેડાય! બે હાથ જોડીને સુકોમળ અવાજે એ બોલ્યા-મહારાજ ! મારું શરીર કઠેર છે; એટલે મને મારતાં તે ઉલટો આપને સુંવાળા હાથે સમસમી ગયો હશે. મને આપ ન મારે, કેમકે આપને ઇજા થાય છે.” દંડીજી નામના શિષ્ય ગુજીને એમની આ નિર્દયતા બદલ ઠપકો દીધો. ભેળા, ઓલિયા જેવા ગુરૂને ભાન થયું; પસ્તાયા; બોલ્યા કે “ભાઈ, હવે પછી નહિ મારું.’ આ વાતની દયાનંદને જાણ થતાં જ એમણે જઇને દંડીને કહ્યું: “શામાટે ગુરુને તમે મારે વાતે ઠપકે દીધા ? એ શું કાંઈ મને દ્વેષથી મારે છે ? એ તો કુંભાર જેમ માટીને ટીપી ટીપી તેમાંથી સુંદર ઘાટ બનાવે છે, તેમ મને પણ મનુષ્ય બનાવવામાટેજ શિક્ષા કરી રહ્યા છે.” એ લાકડીના પ્રકારનો ડાઘ, દયાનંદજીના હાથ ઉપર જીવનભર રહ્યો હતો અને ત્યારે જ્યારે પિતાની દષ્ટિ ત્યાં પડતી, ત્યારે ત્યારે પિતાના ગુરુજીના ઉપકારોની સ્મૃતિઓથી એમનું અંતર ગદ્દે ગદિત થઈ જતું હતું. ગુરુજીના સ્વભાવની ધખધખતી ભઠ્ઠીમાં અઢી વર્ષ સુધી તવાઈ તવાઈને એ કંચન નિર્મળ બની ગયું. રહ્યાંસહ્યાં પાપની ભસ્મ થઇ ગઈ. અઢી વર્ષને અભ્યાસ પૂરો થતાં સ્વામીજીએ ગુરુને ચરણે પડીને વિદાય માગી કેઃ “મહારાજ ! મારાં રોમેરોમ આપને ધન્યવાદ દઈ રહ્યાં છે. આપે મને સાચુ વિદ્યાદાન દીધું. હવે હું દેશાટનમાટે આપની આજ્ઞા લેવા આવ્યો છું; હું આપને ગુરુદક્ષિણા માં શું આપું ? મારી પાસે રાતી પાઈ પણ નથી. આ રાપટી લવીંગ છે .તે આપના ચરણોમાં ધરું છું.” દયાનંદના મસ્તક ઉપર શીતળ હાથ મેલીને ગુરુજી ગદ ગદ કંઠે બોલ્યાઃ “બેટા ! મેં તને બહુજ સંતાયો છે. હવે મને તારા સરખો તેજસ્વી અને સાગરપેટે શિષ્ય ક્યાં મળવાનું હતું ? જા બેટા ! તારી મંગળ કામનાઓ પૂરી થજે. મારે તારી ગુરુદક્ષિણ ન જોઈએ. ગુરુદક્ષિણામાં હું એટલું જ માગી લઉં છું કે વત્સ! તું આ દુઃખી ભારતવર્ષની સેવા કરજે.' ગુરુની મહત્તાનું રટણ કરતો દયાનંદ સંસારની રણવાટમાં ચાલી નીકળે. હજારો વર્ષ થયાં અબેલ બની ગયેલા ગંગાજીના કિનારા ઉપર ફરીવાર શુદ્ધ વેદ-મંત્ર ગુંજી ઉઠયા છે. ઋષિમુનિઓનો વારસદાર વીર દયાનંદ રાજપૂતોનાં ગામડે ગામડાં ચીરતો ઘૂમે છે. ચાલીસ ચાલીસ, પચાસ પચાસ રજપૂતે પંક્તિમાં ગોઠવાઈને ગંગાતીરે ખડા થાય છે. એ તમામને યજ્ઞોપવિત પહેરાવતા દયાનંદજી ગાયત્રીના સિંહનાદ ગજાવે છે અને કેટલાય કાળ વીત્યા પછી પહેલી જ વાર, સંસ્કૃતિ માતાનાં સ્તનપરથી દૂર ફેંકાયેલાં, ધાવણાં, નિ સહાય સંતાન સરખી સ્ત્રી જાતિને આજ ગાયત્રી-જપ કરવાનો અધિકાર પણ મહર્ષિ દયાનંદેજ અર્પણ કર્યો. ક્ષમાવીર સેરે ગામમાં એકવાર સ્વામીજી ઉપદેશ આપી રહ્યા છે. તે વખતે એક કદાવર, પહેલવાન, વિકરાળ જટ આવી પહોંચ્યા. મેં ઉપર રોષ સળગે છે. ભવાં ચઢી ગયાં છે; ખભા પર ડાંગ રહી ગઈ છે; લાલઘૂમ ને ફાડ ને હોઠ પીસ એ રજપૂત સભાને ચીરીને સડસડાટ સ્વામીજીની સન્મુખ આવી ઉભો રહ્યો. એના મોંમાંથી અંગાર ઝરવા લાગ્યા કે “રે ! તું સાધુ થઈને મૂર્તાિપૂજાનું ખંડન કરે છે ? ગંગામૈયાને નિંદે છે ? દેવોની વિરુદ્ધ બકવાદ કરે છે ? હવે બાલ જલદી, તારા કયા અંગ ઉપર આ ડાંગ લગાવીને તેને પૂરો કરી નાખું ? આખી સભા થરથરી ઉઠી; પણ સ્વામીજીએ તે રતિમાત્ર ચલાયમાન થયાવિના, એની એજ ગંભીર મુદ્રા રાખીને હસતાં હસતાં ઉત્તર આપ્યો કેઃ “ભાઈ ! જે મારો ધર્મપ્રચાર તને અપરાધ લાગતું હોય તો એ અપરાધ કરનાર તે મારું મસ્તક જ છે. એ માથુંજ મને આવી વાતો સૂઝાડે છે; માટે તારે સજા કરવી હોય તો એ માથા ઉપરજ તારી ડાંગ ઝીંકી દે બેટા : ' એ ક્ષમા-વીરનાં નેત્રાની જ્યોત પેલા જાટનાં નેત્રામાં પડી. ધગધગતા અંગાર જાણે કે જળધારાવડે બૂઝાઈ ગયે, સ્વામી છના ચરણોમાં એ ઢળી પડો. રડવા લાગ્યા. સ્વામી છ બોલ્યા: “વત્સ ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #147 -------------------------------------------------------------------------- ________________ તપસ્વીની તેજવારાઓ ૨૫૧ તે કશુંય નથી કર્યું. મને કદાચ માર્યો હાત તેાપણ શી ચિંતા હતી ? જા, પ્રભુ તને સન્મતિ દેજો ! × X × X સેંકડા રાજપૂતાને યજ્ઞોપવિત દેતા દેતા સ્વામીજી ગામેાગામ ઘૂમી રહ્યાહતા.એક વખત કણું વાસમાં એમને પડાવ હતા. ગંગાસ્નાનના મેળાપર હારા માનવી એકઠાં થયેલાં હતાં. ખરેાલીના ઠાકાર રાવ કર્ણસિહ પણ આવેલા. આ રાવને વૈષ્ણુત્ર પથને એવા તેા નાદ લાગેલા કે પેાતાના નોકરચાકરાને અરે ગાય, ભેંસ અને ધેડાઓને કપાળે અને કઠે પણ તે બળાત્કાર કરીને તિલક કંઠી લગાવી રહ્યા હતા. એક રાત્રિએ એના મુકામપર રાસલીલા રમાતી હતી. સ્વામીજીને પણ ૫ચિંતા ખેલાવવા આવ્યા.સ્વામીજીએ કહ્યું એવા હલકા કામમાં હું ભાગ ન લઈ શકું. આપણા પૂજનીય .પુરુષોના તમે વેશ ભજવી રહ્યા છે! એ ધિક્કારને પાત્ર કૃત્ય કહેવાય.' રાવ કણસિંહને આ અપમાનના ધા વસમે લાગ્યા. બીજે દિવસે સાંજરે પેાતાના મંડળને લઇ રાવ આવી પહોંચ્યા. સ્વામીજી ઉપદેશ કરી રહ્યા છે.શ્રોતાએ તલ્લીન છે.રાવને આવેલા જોઇ રવામીજીએ સત્કારક કે ‘આવા ક્યાં બેસીએ ? કડક સ્વરે રાવ ગઈ ઉડયા. ‘જ્યાં આપની ખુશી હૈાય ત્યાં.' હસીને સ્વામીજી એલ્યા. ‘તમારી પડખેજ ખેસીશું.' ‘ખુશીથી; આવા, મેસેા.' કહી સ્વામીજીએ પેાતાના આસનપરથી પેાથી હઠાવી લીધી. પણ રાવને તે ટટા મચવવા હતા; એના મદેાન્મત્ત ક'માંથી વચને નીકળ્યાં કે સન્યાસી થને રાસલીલામાં હાજરી ન આપી તેની લજ્જા નથી આવતી ?' ‘રાવ મહાશય, આપા પૂછ્ય પૂર્વજોના વેશ લઇને હલકાં મનુષ્યા નાચે અને આપ ક્ષત્રિયે બનીને બેઠા બેટા એ નાટક ઉપર ખુશી થાએ, એની લજ્જા તે આપનેજ આવવી ઘટે ! કાઇ સાધારણ લેાકા પણ પેતાનાં કુટુબીજનેાના વેશ જોઇને ખુશી ન થાય.' અને તમે ગ ંગામૈયાની પણ નિદા કરેા છે, કેમ ? ‘ના ભાઇ, હું ગંગાની નિંદા નથી કરતા; પણુ ગગા જેવી અને જેટલી છે તેવી અને તેટલીજ હું એને વર્ણવી બતાવું છું.' ‘એટલે ! ગ`ગા કેટલી છે ?? કમડળ ઉઠાવીને સ્વામીજી ખેલા, ‘જીએ, મારેમાટે તે આ કમડળ ભરાય તેટલીજ.' કર્ણસિંહના હાડ કંપી રહ્યા હતા. સ્વામીજી ફરીવાર મેલ્યા, રાવ સાહેબ, આપના કપાળમાં આ તિલક શાનું ?' ‘એ ‘શ્રી' છે, એને ધારણ ન કરનાર ચંડાળ છે.' આપ કયારથી વૈષ્ણવ થયા ? કેટલાંક વર્ષો થયાં. ’ ‘અને આપણા પૂર્વજો પણ વૈષ્ણવ હતા ?” 'dl. . ત્યારે આપના કથન પ્રમાણે તે આપણા પૂર્વજો તેમજ થાડાં વર્ષ પૂર્વે આપ પાતે પણ ચડાળજ હતા એમ યું !? રાવના હાથ તરવારની મૂઠ ઉપર ગયા અને એણે ત્રાડ દીધી, ‘માં સંભાળીને ખેલ! ' બીજા દશબાર હથિયારબંધ લેકે હતા, એમના પંજા પણ શ્વેતપેાતાની તરવારપર ગયા. શ્રોતાએ ડરી ગયા; પણ સ્વામીજીએ પેાતાની સદાની ગંભીર વાણીમાં શરૂ રાખ્યું કે શીદને ડરા છે ? કશી ચિંતા નથી, મેં સત્યજ કહ્યું છે.' રાફડામાંથી ભભૂકતા રૂધિરની માફક રાવ કસિંહ `કાર કરતા ગાળાના વરસાદ વરસા-વવા લાગ્યા. એને જમણેા હાથ વાર વાર ખડ્ગની મૂ′પર જવા માંડયે; પરંતુ સ્વામીજીએ તેા માં મલકાવીનેજ શાંત વાણી ઉચ્ચારી કે ‘રાવ સાહેબ, વારંવાર ખડ્ગ શામાટે ખખડાવે છે!? જો શાસ્ત્રાર્થ કરવા હાય તે આપના ગુરુજીને તેડી લાવા; પણ શસ્ત્રાજ કરવા હોય તેા પછી અમ સન્યાસીને શીદ ડરાવા છે ? જઇને જયપુર જોધપુરની સાથે બાખડાને !' કાપ-જ્વાળામાં સળગતા રાવ તરવાર ખેંચીને સ્વામીજીની સામે ધસ્યા. એકવાર તે સ્વામી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #148 -------------------------------------------------------------------------- ________________ ^^^^^^^^^^^^^ ^ ૨૫૨ તપસ્વીની તેજધારાઓ જીએ ધક્કો દઈને દુશ્મનને પાછો નાખે. ત્યાં તે ચોગ કેપ કરીને રાવ ફરીવાર ધો. જરાયે વાર નહોતી; પણ સ્વામી છએ ઉભા થઈને ઝપાટામાં પિતાનો પંજો પહોળા કરી રાવના હાથમાંથી તરવાર ઝાલી ઝુંટવી લીધી અને તરવારની પીંછીને જમીન ઉપર ટેકવી. મૂઠપર એક એવો દાબ દીધો કે, “કડાક!' કરતા એ તરવારના બે ટુકડા થઈ ગયા ! રાવનું કાંડું પકડીને સ્વામીજીએ કહ્યું-'કેમ, હવે હું તમારા પર પ્રહાર કરીને બદલે લઉં, એવી તમારી ઇરછા છે ?' રાવનું મેં ઝંખવાણું પડયું. તમારા અત્યાચારથી ચઢાઈને હું તમારું બુરું ચિંતવું નહિ. હું સંન્યાસી છું. જાઓ, પ્રભુ તમને સન્મતિ આપે !” તરવારને બંને ટુકડા સ્વામીજીએ દૂર ફગાવી દીધા. રાવ વિદાય થઈ ગયા. આ ઘોર ઘટના બની તે વેળા પચાસ માણસો સ્વામીજી પાસે બેઠા હતા. તેઓએ આગ્રહ કર્યો કે રાવને અદાલતમાં ઘસડવા જોઈએ. સ્વામીજી કહે કે, “એ કદી ન બને. એ બિચારો તો પોતાની ક્ષત્રિ હું મારા બ્રાહ્મણત્વમાંથી શામાટે લથડું ?” ભક્તજનોએ આવીને સ્વામીજીને વિનવ્યા છે કે આપની જીંદગી લેવા વારંવાર હુમલા કરે છે. તે આપ આડી ઉઘાડા સ્થાનમાં ન રહેતાં તમારા અંદરના ખંડમાં રહો.' સ્વામીજી કહેતા, “ભાઈ ! અહીં તો તમે રક્ષણ કરશે, પણ બીજે જઈશ ત્યાં કાણ બચાવવાનું હતું? મને તે પ્રભુ જેવડે મેટ ચેકીદાર મળે છે. મને કશો ભય નથી.” એક દિવસ સભાની વચ્ચોવચ એક કાલિને ઉપાસક બ્રાહ્મણ નશામાં ચકચૂર થઈને આવ્યો અને ગાળો દેતાં દેતાં સ્વામીજીની સામે પગરખું ફેંકર્યું. પગરખું તો સ્વામીજીને ન વાગતાં વચ્ચેજ પડી ગયું; પણ ત્યાં બેઠેલા સાધુઓની આંખમાં ખૂન ભરાઈ આવ્યું. તેઓ આ બ્રાહ્મણને પકડીને મારવા મંડળ્યા. સ્વામીજીએ તેને અટકાવીને કહ્યું કે “શા માટે ? મને કંઈ જ દુ:ખ નથી અને કદાપિ ડે મને વાગે હોત તોપણ એ કયાં રામબાણ હતું ?” મહારાજ ! એકલા એકલા આપ કાં હસી રહ્યા છો ?” ભક્તએ પૂછ્યું. “ જુઓ, એક માણસ અહીં ચાલ્યો આવે છે. હમણાં તમને એને તમાશે બતાવું.' સ્વામી જીએ જવાબ દીધે. ત્યાં તો એક બ્રાહ્મણ મિષ્ટાન્ન લઈને આવી પહોંચ્યો. “સ્વામીજી, નમે નારાયણ કહીને એણે મિષ્ટાનની ભેટ ધરી. સ્વામીજીએ કહ્યું-“ો, થોડું તમે પણ ખાઓ; હું પણ ખાઉ”. પરંતુ પેલા માણસે મિઠાઈ ન લીધી. સ્વામીજીએ ત્રાડ મારીને કહ્યું, “ખાઓ, કેમ નથી ખાતા બ્રાહ્મણ કાંપી ઉઠશે. એણે બે હાથ જોડક્યા, સ્વામીજીએ પાસે બેઠેલા એક કૂતરાને બટકું ખવડાવ્યું. તરત કૂતરો ઢળી પડયો. પિતાના ભકતને સ્વામીએ બતાવ્યું કે “આટલામાટે હું હસતો હતો. આ વિષ-પ્રયોગ જોયો ?' ભકતે પેલીસને બોલાવવા ઉઠયા. સ્વામીજી કહે કે “એ નજ બને. જુઓ આ બાપડો થરથરે છે. એને એટલી સજજ બસ થશે.” બ્રાહ્મણને છોડી દેવામાં આવ્યો. અમૃતસરમાં એક દિવસ એક પાઠશાળાના શિક્ષકે પિતાના નાની વયના વિદ્યાર્થીઓને શીખવ્યું કે “ચાલો, આજે આપણે એક કથા સાંભળવા જવાનું છે. તમે તમારાં દફતરોમાં ઈટોના ટડા ભરી લો. ત્યાં હું ઈશારે કરું કે તરત જ તમે કથા કહેનારની ઉપર ઇટોને મારો ચલાવજે. કાલે તમને લાડ આપવામાં આવશે.” એ કથાકાર મહર્ષિ દયાનંદવિના બીજે કણ હોય ? બાળકો સહિત પંડિત કથામાં ગયા. સાંજ પડી અને અંધારું થયું કે તત્કાળ ગુરુજીએ ઈશારત કરી. સ્વામી જીના માથા પર ઈટાને વરસાદ વરસવા લાગ્યો. આખી સભા ખળભળી ઉઠી, પણ સ્વામીજીએ સૌને શાંત પાડયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #149 -------------------------------------------------------------------------- ________________ તપસ્વીની તેજધારા ૫૩. પેાલીસના અધિકારીઓએ એ બાળકેામાંના કેટલાએકને પકડીને સ્વામીજીની પાસે હાજરૃ કર્યાં. પોલીસના પંજામાં સપડાયેલાં એ બટુકેા ચેાધાર રડતાં હતાં. ધ્રૂસકા ભરતાં ભરતાં તેઓએ કબૂલ કયું કે, પંડિતે લાડુની લાલચ ને આ કૃત્ય અમારે હાથે કરાવ્યું હતું. * સ્વામીજીએ એજ પળે લાડુ મંગાવ્યા. બાળકેાને વહેંચી દીધા અને કહ્યું કે, બચ્ચાએ ! તમારા પડિતજી તે કદાચ તમને લાડુ ન આપે, એમ સમજીને હુંજ આપી દઉં છું. ખા અને આનંદ કરે !' X × X એક વખત વ્યાખ્યાન ચાલી રહ્યું છે, ઇસ્લામ ઉપર નિખાલસ દિલે શાંત ચર્ચા થાય છે. એવામાં એક તરુણુ મુસલમાન ત્રાડ દેતા ઉભા થઇ ગયા. તરવારની મૂઠપર હાથના પંજો પસારીને એ ખેલ્યાઃ-‘સ્વામી,માં સભાળીને એલો. ખબરદાર અમારા ધર્મવિષે કાંઇ એક્ષ્ા તે ! ' અત્યંત કામળ સ્વરે સ્વામીજી એલ્યાઃ– બેટા ! તારા માંમાં તેા હજી દુઆ દાંત છે. જો હુ તારી એવી ત્રાડાથી ડરતા હાત તે! આટલું એખમ શિરપર શીદ ઉઠાવત ? બેસી જા ભાઈ ! ' લજ્ન્મ પામીને યુવક એસી ગયા. X × x અજમેરના પાદરી લબ્રેડ સાહેબ સ્વામીજીનાં નિખાલસ સત્યાની ઝાળને સહન ન કરી શક્યા.. એણે રાતી પીળી મુખમુદ્રા કરીને ચેતવણી ઉચ્ચારી કે:- કેદમાં પડશે, કેદમાં !” સ્વામીએ હસીને જવાબ દીધેઃ “બંધુ ! સત્ય ખાતર કેદ તે! લગારે લજ્જાની વાત નથી. એવી વાર્તાથી તે હું હવે નિર્ભય બની ગયા છું. મારા વિરેધીએ કદાચ મને તુરંગની કાટડીમાં નખાવશે તે એ વેદના સહેતાં સહેતાં ન તે હું મારા પ્રતિપક્ષીઓનુ જીરૂં વાંચ્છવાને, કે ન તે મારા દિલમાં કશી દિલગીરી થવાની પાદરીજી ! લેાકેાનેા ડરાવ્યેા હું સત્યને નહિ છેઝુ, ઇસુ ભગવાનનેય કયાં નહેાતું લટકવું પડયું !' X X * એક દિવસ એક બ્રાહ્મણે આવીને સ્વામીજીને પાનનું બીડું અર્પણ કર્યું. ભાવિક મનુષ્યની સ્નેહ-ભેટ સમજીને સ્વામીજીએ મીઠું મેાંમાં મૂકયું, લગાર રસ લેતાંજ ાતે પામી ગયા કે પાનમાં ઝેર છે, એ પાપીને કશુંયે ન કહેતાં પાતે ગંગાકિનારે જઈ, ઉલટી કરી, ઝેર ઉતારી નાખ્યું, કાંયે ન બન્યું હોય તેમ આવીને પાછા આસનપર શાંત મુખમુદ્રા લઇ બેઠા; પણ પાપ ન છુપ્યું. અપરાધી ઝલાયેા. તહસીલદારે એ પાપીને પકડી ગિરફતાર કર્યાં. તહસીલદારે માન્યુ કે, સ્વામીજી પ્રસન્ન થશે, પણ સ્વામીજીએ એની સાથે ખેલવુંએ બધ કર્યું. ચિકત બનેલા તહસીલદારે સ્વામીજીની નારાજીનુ કારણ પૂછ્યું. જવાબ મળ્યેા કે “ ભાઇ ! મારે ખાતર તમે એક પામર મનુષ્યને કેદમાં પૂર્યો તેથી હું ઉદાસ છું, હું અહીં મનુષ્યને બાંધવા નથી આવ્યા, મુક્ત કરવા આન્યા છું. બીજાએ પેાતાની સજ્જનતા ત્યજે, પણ હું મારી ખાનદાનીને શા સારું ગુમાવું ? ’ તહસીલદારે બ્રાહ્મણને છેડા દીધે. × × X કાશીના મહારાજાની સરદારીનીચે બનારસી પડતાએ આવીને એકવાર યાનંદજીને શાસ્રાને માટે ઘેરી લીધા. પેાતાના વિજયની જૂડી તાળીઓના હનાદ કરીને સ`ધ્યાકાળે પડતાની ટાળીએ શેર મચાવ્યા. ગડબડ મચી ગઇ. પચાસહજાર શ્રોતાઓની મેદનીમાંથી સ્વામીજીને શિરે ઈંટા, પથ્થરા, છાણુ અને ખાસડાંની તડાપીટ થઇ. સાવર શબ્દ સરખેાએ ન એણ્યા. ફૂલે વરસતાં હાય તેવી પ્રસન્ન મુખમુદ્રા રાખી, પડિતા ચાલ્યા ગયા. ઈશ્વરસિંહજી નામના એક પંડિતે જ્યારે દયાનંદ ઉપર આવું વીતક વદ્યાની વાત સાંભળી, ત્યારે એણે મના કર્યો કેઃ-ચાલે! જોઇએ. અત્યારે આ અપમાનની શી અસર દયાનંદ ઉપર થઇ છે? એના બ્રહ્મજ્ઞાનીપણાનું માપ કાઢીએ.” ઇશ્વરસિંહજી ઉદ્યાનમાં પહોંચ્યા.જુએ તે ચાંદનીમાં સ્વામીજી કુંજર શી' ગતિએ ટહેલી રહ્યા છે. પંડિતના સ્નેહભાવે સત્કાર કરીને સ્વામીજીએ જ્ઞાન-વાર્તાએ માંડી. મધુર વિનેદ રેલાવ્યેા. ન સુખપર ઉદાસીનેા છાંટા, ન વ્યાકુળતા. ન ખેદ, કે ન લગારે છુપા રાષરાગ ! જાણે કશુય બન્યું નથી. ઇશ્વરસિંહજીએ એવી વિજયવંત સાધુતાનાં દર્શન કર્યાં. યાગીવરના નિર્મૂળ ચિદાકાશમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ તપસ્વીની તેજધારાએ નિરાશાની નાનીસરખીયે વાદળી ન ભાળી, પંડિતજીથી ખેલાઇ ગયું, “મહારાજ ! આજસુધી આપને પંડિતજ માનતા હતા, આજે એ પડિતાઇને પેલે પાર જઇને મેં જાણે કે સાચા વીતરાગનાં દર્શન કર્યાં !'' × X × મથુરાંપુરી આખી ખળભળી ઉઠ્ઠી છે. જાણે કાઇ શયતાન આવીને ધર્મને નરકમાં ઘસડી જતા હાયની એવી વ્યાકુળતા મથુરાના પંડાઓમાં મચી રહી છે. સ્વામીજીએ આહ્વાન દીધું કે સુખેથી શાસ્ત્રાર્થ કરવા આવે. પાંચસા પડા આવ્યા, પણ શાસ્ત્રાર્થ કરવા નહિ,ગાળાગાળી અને મારામારી મચાવવા ! અગાસી ઉપર ઉભા ઉભા સ્વામીજી મેાં મલકાવી રહ્યા છે અને નીચે જમાવટ કરીને ઉભેલા લાઠીદાર ચાબાએક ગાળાના મારા ચલાવે છે. મકાન ઉપર ચેકી કરતા ક્ષત્રિય સેવકાએ કહ્યું કે:-“મહારાજ, રજા આપેા, આ પાંડાએને પાંસરા કરીએ.” સ્વામીજી કહે છે કે “ના ભાઇ ! આ ધર્માંધતા ઉપર દયા ધરે, કાપ ન ઘટે.બાકી તે મારા અહીં આવવાના આટલા એ લાભ શુ છે! છે, કે આ આળસના પીર, ઉંધતા, પશુવત્ પંડાએમાં આટલી પણ જાગૃતિ તે। આવી ! આટલી સખ્યામાં એ બાપડા એકઠા મળ્યા, એ કાયદા કાંઇ કમ નથી ! '' X × X સ્વામીજી વ્યાખ્યાન ઇ રહ્યા છે. એવે ભરસભામાં એક કસાઇએ અને એક કલાલે આવી ખૂમેા પાડીને ઉઘરાણી કરવા માંડી કે:-‘સ્વામીજી ! હવે તે બહુ દિવસ વાયદા` દીધા, આટલે બધા આંકડા ચઢયા છે. હવે તે પૈસા ચૂકાવે !’ આંખેામાં ખૂત ભરાયું. સ્વામીજી ખેલ્યા કેઃ–ખામેારા પકડા, આવું સાંભળીને સેવકાની શબ્દ પણ ન કહેશે. હે!! ” સભા જેમની તેમ ચાલુ રહી. વ્યાખ્યાન શાંતિથી ખતમ થયું; એટલે એ ખન્ને જણાને પેાતાની પાસે ખેલાવીને પૂર્ણ વાત્સલ્યથી બન્નેને ગળે પેાતાના હાથ કહેજો હૈ।, આ તમને કાણે શીખવેલું ’ વીંટી પૂછ્યું ‘ભાઇ ! સાચું હાથ જોડીને બન્ને ખેલ્યા “બાપુ ! માંગીલાલ મુનીમે. અમને વચન દીધું છે. ’ બદલે દેવાનું પણ એમણે હસીને સ્વામીજીએ બન્નેને છેડી દીધા. × X X મુંબઈમાં દયાન`દનાં પગલાં થયાં. વલ્લભી સંપ્રદાયના ગેાસાંઇ મહારાજેએ માન્યું કે, આપણા કાળ આવ્યા. સ્વામીજીને સાહેા મળી કે મહર્ષિજી ! વલ્લભપથીએની છેડ ના કરતા હે ?’’ દયાન દજી કહે છે કે:-‘ભાઇ ! અસને તેા ઈંદ્રના આસનપર પણ દીઠું નહિ મેલું. થવું હાય તે થાએ ?” X * X બળદેવસિંહ ! બચ્ચા ! તારી આંખેામાં આજ હું મારૂં માત ઉકેલી રહ્યો છું.” સ્વામીજી એક દિવસ મેલ્યા. બળદેવને માથે વિજળી પડી. ખેલ બચ્ચા! આજ ગાસાંઇને ત્યાં ગયેા હતેા ?'' ખળદેવે ચકિત બનીને ડાકું ધૂણાવ્યુ “શી શરતે મને વિષ દેવાનું થયું ?” એક હજાર રૂપીએ.” ખળદેવે અંતર ખોલી નાખ્યુ જો બચ્ચા ! પરમેશ્વર જેના રખવાળ છે એને કાઇ ન મારી શકે હે!! કાશીમાં મને હળાહળ ઝેર દીધેલું હતું. રાવ કસિંહે પાનમાં વિષ ભેળવીને ખવાડયુ હતું. બીજા કૈકે એ પ્રયાગે મારાપર અજમાવ્યા છે, પણ હું જીવું છુ'; તે યાદ રાખજે, હું હમણાં નથી મરવાને.’ બળદેવસિંહ સ્વામીના ચરણેામાં લેટી પડયા. X X Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat X www.umaragyanbhandar.com Page #151 -------------------------------------------------------------------------- ________________ તપસ્વીની તેજધારાઓ ૨૫૫ મુંબઈમાં વ્યાખ્યાન ચાલી રહ્યું છે. વલ્લભસંપ્રદાયના ટોળાએ ઇટ, પથ્થર અને ધૂળના પ્રહારો સ્વામીજીના માથા પર શરૂ કરી દીધા. સૌએ સ્વામીજીને વ્યાખ્યાન બંધ કરવાની સલાહ દીધી. જવાબમાં સ્વામીજી બોલ્યા: મારા ભાંડુઓએ ફેંકેલા ઈટ પથ્થર તો મારે મન ફૂલની વૃષ્ટિસમા છે અને વ્યાખ્યાન તે ઉચિત સમયેજ સમાપ્ત કરીશ, અધુરૂં નહિ મેલાય. ભલે પથ્થરો વરસતા.” મારો સહેતાં સહેતાં સ્વામીજીએ બરાબર મુકરર સમયેજ સમાપ્તિ કરી. ૧૮૭૫માં સ્વ. મહાદેવ ગોવિંદ રાનડેએ સ્વામીજીને પૂનામાં નિમંયા. ત્યાં જઈને સ્વામીજીએ પંદર વ્યાખ્યાનો દીધાં. વિદાયને દિવસે પ્રજાએ પાલખીમાં-વેદ પધરાવી, હાથીને હોદ્દે સ્વામીજીને બેસાડી ધર્મ–સવારી કાઢી. નગરની બદમાશ ટોળીએ આની સાથે સાથે “ગર્દભાનંદ સવારી’ ચઢાવી કલાહલ , અપશબ્દોની ઝડી વરસાવી. વરસાદમાં ભીંજેલી ધરતી પરથી કાદવ ઉપાડી ઉપાડિને છાંટયો. સ્વામીજી અને સ્વ. જસ્ટીસ રાનડે બન્ને જણ કાદવમાં ખરડાયા. જસ્ટીસ રાનડેએ હુકમ આપ્યો હોત તો પલકમાં એ ટોળું તુરંગનાં દ્વાર દેખત, પણ સ્વામીજીએ હસીને કહ્યું રાનડે ! કશી ચિંતા નહિ. કશુંએ કષ્ટ આ બાપડાઓને દેશે નહિ.” મિરજાપુરમાં છેટુગિર નામને એક ગુસાંઈ રહેતા હતા. ભારી જલદ પ્રકૃતિને એ આદમી હતે. એક વખત જબરદસ્ત ટોળું લઈને એ સ્વામીજીના મુકામ પર ચઢી આવ્યો. આવતાંની વારજ સ્વામીજીના પગ ઉપર પગ રાખીને એ તો બેસી ગયો અને ફાવે તેમ બકવાદ કરવા લાગ્યો. સ્વામીજીએ પૂછયું “આ કોણ છે?” “કાશી વિશ્વનાથ જેવાજ અહીંના એક બુટ્ટા મહાદેવના પૂજારી છે.” સ્વામીજી સમજી ગયા કે આ ભાઈ લડાઇ મચાવવા આવ્યા છે. એટલે પોતે તે વધુ નિર્ભય બનીને કાશી વિશ્વનાથનું ખંડન કરવા મંડયા. સ્વામીજીની પાસે પતાસાને ડબો પડ્યો હતું. તેમાં હાથ ઘાલીને આ ગુસાંઈ એક એક પતાસું ઉઠાવીને અછડે હાથે પતાસાં બુકડાવવા લાગ્યો. - સ્વામીજી શાંત સ્વરે બોલ્યા “ ભાઈ ! પતાસાં ખાવાં હોય તો મૂઠે ભરીને એકસામટાં લઈ લે; પણ મારાં બધાં પતાસાં અજીમાં શીદને કરી રહ્યો છે ?” ગુસાંઈએ માન્યું નહિ. એટલે સ્વામીજીએ ત્રાડ નાખીને સેવકને આજ્ઞા કરી: “બહારને દરવાજો બંધ કરી દો. હું એકલો જ આ બધાને હમણાં સીધા કરી નાખું છું.” વિકરાળ આકૃતિને દેખીને છેટુગિરનું હૃદય કંપી ઉઠયું. એણે પિતાને કાળ ભાળ્યો. ખસીને એ બેસી ગયો. ટોળું હિંમૂઢ બની ઉભું રહ્યું. . છેટુગિરનો ઘમંડ તે વખતે તે તૂટી ગયો, પણ એની દ્રષવાળા હલવાઈ નહિ. એક રાત્રિએ એણે બે પહેલવાનને સ્વામીજીપર હુમલે કરવા મેકલ્યા. સ્વામીજી એક ભક્તને ધર્મનું રહસ્ય સમજાવી રહ્યા હતા, એવામાં એ ગુંડાઓએ આવીને ઠઠ્ઠામશ્કરી આદરી દીધી. એક-બે વાર તે સ્વામીજીએ એમને કામળ વાણીવડે સમજાવ્યા પણ જ્યારે જોયું કે ભલમનસા છે. ત્યારે પોતે સિંહગર્જના કરી અને એ તે આત્મસિદ્ધ બ્રહ્મચારીની ત્રાડ ! છાતીવિનાના એ બને માનવ-પશિઓ કાંપી ઉઠયા. પરસેવે ભીંજાયા. પેશાબ છૂટવાથી વસ્ત્રો પણ બગડ્યાં. સ્વામીજીએ સૌમ્ય સ્વરે કહ્યું – “જાઓ, સુખેથી ચાલ્યા જાઓ. અમે સંન્યાસી ! અમારો ધર્મ કોઈને મારવાનો નથી, બચ્ચાઓ !” X કર્ણવાસમાં સ્વામીજી ફરીવાર આવી ચઢયા છે. બરૌલીના પિલા ઠાકોર રાવ કર્ણસિંહ પણ શરદ પૂર્ણિમાનું સંતાન કરવા આવ્યા છે. એની રસાયત સાથે તો નાચગને માટે વેશ્યાઓ પણ શામિલ રહેલી છે ! સ્વામીજીના મુકામથી દોઢસો જ કદમપર રાવનો ઉતારો છે. આગલા પ્રસંગનું વેર રાવના અંતરમાં ખટકતું જ હતું. મતિ ગુમાવીને એણે પોતાના ત્રણ નોકરને ચકચકતી તરવાર આપી સ્વામીજીનો વધ કરવા મોકલ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #152 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ તપસ્વીની તેજધારાઓ મધરાતને સમય છે. ચોમેર ચુપકીદી છવાયેલો છે, કેવળ ગંગાને મંદ રવ ગુંજે છે અને વાલની કાઇ કાઈ લહરિમાં ઝાડપરનાં પાંદડાં ખડખડે છે. સ્વામીજી ધ્યાનમગ્ન છે, થોડે અંતરે ભક્ત કૈથલસિંહ ગાઢ નિદ્રામાં પડયા પડવા નસ્કોરાં બોલાવે છે. એ સમયે કર્ણસિંહના ત્રણ કરે હાથમાં નાગી તરવાર લઈને ચૂપચાપ ચાલ્યા આવ્યા, પણ અંગે થરથર ધ્રુજે છે. કલેજાં ધબકારા મારે છે. તરવારો તે તીક છે, પણ એક નિર્દોષ વીતરાગપર એ તરવારે ચલાવવા જેટલી હિ મેત તઓના હાથમાં નથી. બહુ વારસુધી તેઓ ઉભા રહ્યા. આખરે થાકથા, છાતી ન ચાલી. પાછા વળીને રાવની પાસે આવ્યા. રાવે ધમકાવીને ફરીવાર મોકલ્યા. તે વખતે સ્વામીજીની સમાધિ ઉતરી ગઈ હતી અને રાવે પિતાના નોકરને દીધેલી ધમકી પણ સ્વામીજીએ કાનોકાન સાંભળી હતી. બીજી વાર પણ નોકરો પાછા વળ્યા; પણ રાવની જીદ તો આજે ઋષિના દેહની સાથે મતની હીચકારી રમત રમા નાખવા ચાહતી હતી. એણે ફરીવાર ધમકાવીને નોકરોને ધકેલ્યા. એ આવ્યા. સ્વામીજીએ બીજું કાંઈ જ ન કર્યું. ઉડીને ગગનભેદી હુંકાર ગજવ્યું. જમીનપર એક લાત મારી. તરવારધારીઓની ભુજાઓમાંથી તરવારો પડી ગઈ, એ નાઠા. કૈથલસિંહજીની આંખ પણ ઉઘડી ગઈ. સ્વામીજીને એણે વિનવ્યા “હત્યારાઓ હજુ ફરીવાર આવશે હ. મહારાજ ! માટે ચાલો, કયાંક છુપાઈને રાત વીતાવીએ.” સ્વામીજીને મુખમાંથી ગીતાપાઠ ગુંજી ઉઠે કે નૈન ફિનિત સાળિ નૈનં રુત ઘાવ: કૈથલ ભાઈ ! સંન્યાસી તે ગઢગુફાના આશરા કયાં સુધી શેલતે ફરશે ? મારો રક્ષણહાર તો પ્રભુ જેવડ હજાર હાથવાળો બેઠા છે. તું ગભરા નહિ. ભાઈ ! હું જો ધારત તે એ ત્રણેના હાથમાંથી તરવારો છીનવીને તેઓનાં માથાં વાઢી લેત.” તે દિવસે જ રાજઘાટ ઉપર પંજાબી સેનાની એક ટુકડીનો પડાવ હતો. તે લેકને રાવ કર્ણસિંહના આ અત્યાચારની જાણ થઈ ગઈ. તેઓનું ખૂન તપી આવ્યું. પચીસ પંજાબી વીર શસ્ત્રો બાંધીને સ્વામીજીની પાસે આવી ગર્જા અને હાથ જોડીને કહેવા લાગ્યા કે:-“એક અમને આજ્ઞા આપે ને પછી જોઈ લો, કે અમે એ સાધુઓના શત્રુને કેવો સ્વાદ ચખાડીએ છીએ. ભલે અમારી નોકરી તૂટી જાય, પણ એને તો પૂરે કરીને જ પાછા ફરીશું.” પ્રેમભરપૂર શબ્દો વડે સ્વામીજીએ એ સૈનિકોને શાંત કર્યા અને સત્સંગમાં બેસી એક શીતળ ઉપદેશ સંભળાવ્યો. - અમૃતસરમાં છ-સાત હજાર મનુષ્યની મેદની જામી છે. આજે પંડિતો અને મહર્ષિની વચ્ચે પ્રશ્નોત્તરીનો મામલો મચવાનો છે, મહર્ષિજી બેઠા છે. થોડીવારમાં પંડિતેનું ટોળું જયજયનાદ ગુંજતું દાખલ થયું. તિલકધારી સાત-આઠ પંડિતે બગલમાં પુસ્તક દબાવીને સન્મુખ બેસી ગયા. ત્યાં તે ચારેબાજુથી પંડિતેના ચેલાઓએ ઈટ પથ્થરનો મારો ચલાવ્યું. સભા-મં પમાં ધળની મોટી ડમરી ચઢી. પોલીસે દેથા આવ્યા. એટલે પંડિતે પલાયન કરી ગયા. સેવકે કપાયા. ટોળાને પીટવા ઉઠશે. સ્વામીજીએ સૌમ્ય ને આનંદભર વાણી કાઢી કે, “ગરમ ન થશે, બચ્ચાઓ ! આ તો મદિરા-પાનને નશે કહેવાય અને મારું કાર્ય તો વૈદનું ગણાય. દારૂડીઆને વૈદે મારે નહિ, - વધ આપે. વળી હું તો આર્યધર્માની ફૂલવાડીને પામર માળી છું. ફૂલવાડીમાં ખાતર પૂરતાં પૂરતાં માળીનાં અંગ ઉપર પણ ધનકચરો છવાય, એમાં શી તાજબી છે ! મને એની ચિંતા નથી. હું તે ઝંખું છું એટલું જ કે, આ ફૂલવાડી સદા લીલીછમ રહે અને ફાલ્યા કરે.” ત્યાગ-વીર પિંજરે પડેલો રાજહંસ ઉઘાડું દ્વાર દેખીને માનસરોવરના પંથ પર ધસવા માંડે તેમ, મૂળશંકરે પિતાનાં માતાપિતાના પ્રેમ-પિંજરમાંથી છૂટ્ટીને જે દિવસ સત ધામના કેડા ઉપર વેગવંત ડગલાં ભરવા માંડ્યાં હતાં, તે દિવસની આ કથા છે, દિવસ બધે ભયાનક અટવીએ વિધા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #153 -------------------------------------------------------------------------- ________________ ‘૨૫૭ તપસ્વીની તેજધારાઓ વિધતો એ ધયે જાય છે અને રાત્રિયે કોઈ હનુમાનનાં કે દેવીઓનાં ઉજજડ મંદિરમાં લપાઈ રહે છે. ત્રીજે દિવસે માર્ગમાં એક સાધુવેશધારી ધૂતારાઓનું ટોળું મળ્યું. આ એકલ વિહારનું કારણ પૂછાતાં ભગવાં વસ્ત્રો પ્રત્યે પૂજ્યભાવે જેનારા એ બાળકે પોતાનો સાચા મનોભાવ કહી બતાવ્યો. “ જોઈ લેજો આ મહેરબાનને ! ” સાધુ વેશધારીઓએ ટોણો માર્યો -“ભાઈ સાહેબ જાય છે ત્યાગી બનવા, અને શરીર ઉપરથી તો હજુ સેનાનાં વેઢવીંટી તો છૂટતાં નથી !” આ લે ત્યારે. પહેજો હવે તમે !” એમ કહીને બાળકે પોતાની વીટીઓ અને વસ્ત્રા ભરણ એ ટોળીની સામે ફગાવી દીધાં. છાતી ઉપરથી પ્રચંડ શિલાઓનો બોજો ઉતરી ગયો હોય તે સુખનો નિઃશ્વાસ મેલીને મૂળશંકરે મહાપંથ પર ધસવા માંડયું. સંન્યાસી જીવનની શરૂઆતમાં ભટકતાં ભટકતાં આ તરુણ ત્યાગીએ એક દિવસ આખી મઠમાં મુકામ કીધો. મઠની છાકમછળ સમૃદ્ધિ ત્યાંના સાધુએના વિલાસની ઉપર ઢોળાતી ભાળી રજવાડી ઠાઠમાઠમાં મહાલત મહત આ તેજસ્વી બ્રહ્મચારીને દેખી મહાયે. બેટા ! તું મારો ચેલો બની જા. આ ગાદીનો તને વારસ બનાવું, લાખોની સંપત્તિ તારા ચરણમાં લોટશે.” આ દરખાસ્તને દયાનંદે તત્કાળ તિરસ્કારથી વધાવી. કાચા સૂતરને તાંતણે એ ચરાવત નહિ બંધાયે. વડોદરા રાજ્યના દિવાન બહાદૂરે એક દિવસ સ્વામીજીને જમવા બોલાવ્યા. જમાડીને વિદાય દેતી વખતે એ દિવાને એક હજાર રૂપિયા એ સ્વામીજીના ચરણમાં ભેટ ધર્યા. સ્વામીજીએ થેલીને પાછી ઠેલી કહ્યું -“ભાઈ ! હું તો કુ-રીતિઓનું ખંડન કરી રહ્યો છું. હું પોતેજ ઉઠીને જો આ સ્વીકારીશ તે પેલા ગોસાંઈઓને પિતાની પધરામણુઓને કેવો મઝેને બચાવ મળી જશે !” સ્વામીજીના પ્રભાવમાં અંજાયેલા તે કાળને એક વાઈસરોય સાહેબે સ્વામીજીની વિપત્તિઓની કથા જ્યારે સાંભળી, ત્યારે સ્વામીજીના રક્ષણમાટે કાયમી સિપાઈઓ નીમવાની તેમજ રેલગાડીની મુસાફરી માટે પહેલા વર્ગનો પાસ કઢાવી આપવાની એ નામદારે ઈચ્છા બતાવી. સ્વામીજીએ આભાર માનીને ઉત્તર દીધે કે, “સહાયને હું નહિ સ્વીકારી શકું. એથી તે લોકે મને રાજસત્તાને નોકર અથવા તે ખ્રિસ્તીઓનો પાદરી માની બેસે !” વાઈસરૉય ‘તે શું આપ રાજ્યની નેકરીમાં કાંઈ બુરું સમજે છે ?' સ્વામીજી:- તે સંન્યાસી છું. મેં તે પરમેશ્વરરૂપ સાચી સરકારની નોકરી જ સ્વીકારી લીધી છે.” વાઈસરૉય - ત્યારે શું અત્યારની સરકારને આપ સાચી નથી માનતા ?' સ્વામીજી એટલે કે આ સરકાર પરિવર્તનશીલ છે અને મારી ઈશ્વરી સરકારનો નિયમ તે અટલ અને એનો ઇન્સાફ અદલ છે. મનુષ્યના ન્યાયનિયમી સમયાનુસા ઉદેપુરમાં મહર્ષિજી એકાંતમાં બેઠા છે. ત્યાં મહારાણા પધાયો. એમણે આવીને કહ્યું “સ્વામીજી ! જે મૂર્તિપૂજાનું ખંડને છોડી દો તો એકલિંગ મહાદેવના મહંતની ગાદી આપને સંપી દઉં. લાખોની નીપજના આપ પણ થશે. આખું રાજ્ય આપને ગુરુ કરી માનશે.” દુભાયેલા મહર્ષિએ ઉત્તર દીધે –“રાણાજી ! આવી લાલચ બતાવીને મને મારા પ્રભુથી વિમુખ બનાવવા ચાહે છે? આપનું આ નાનકડું રાજ્ય અને કુબા જેવડે એ શિવ-મઠ, કે જેમાંથી તે હું એકજ દોટ દઈને બહાર નીકળી જઈ શકું છું તે શું મને અનંત ઈશ્વરની આજ્ઞા ઉથાપવા જેટલો નિર્બળ બનાવી શકશે? ફરીવાર મને આવું કહેવાનું સાહસ ન કરતા. લાખો મનુષ્યોને પ્રભુપ્રત્યેને વિશ્વાસ કેવળ મારા વિશ્વાસપરજ ટકી રહ્યો છે, જાણે છે રાણા ?” . ધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #154 -------------------------------------------------------------------------- ________________ તપસ્વીની તેજ ધારા રાણાજી ત્યારથી સ્વામીજીના પરમ ભક્ત બની ગયા. X * X લાહેરમાં આર્યસમાજનું અધિવેશન ભરાયું. સમાજીએએ દરખાસ્ત કરી કે આય–સભાના સસ્થાપકને કઇંક પદવી આપવી. બીજાઓએ અનુમેદન આપ્યું. ૫. હસીને સ્વામી ખેલ્યાઃ–“ ભાઇ, મેં કાઇ નવા પથ ચલાવવામાટે ગુરુ-ગાદીના મઠ નથી સ્થાપ્યા. હું તે ઉન્નટુ ભેાળા મતવાદીઓને માથી અને મતાથી સ્વતંત્ર બનાવવા મથું છું. મને કે અન્ય કાઇને પણ પદવીએ ન ઘટે. પદવીઓનાં પિરણામ ખુરાં સમજવાં. ” બીજી દરખાસ્ત પડી “ સ્વામીજીને આ સમાજના ‘પદ્મ સહાયક' સ્થાપવા. ’ સ્વામીજી કહે “ તે પછી પરમ પિતા પરમેશ્વરને કયા પદે સ્થાપશે! ? પરમ સહાયક તે એ એકજ છે. મારું નામ લખવું હોય તેા ફક્ત અદના સહાયકોના પત્રકમાંજ લખજો. ” સામર્થ્ય-વીર એક દિવસ દયાન દજી યમુનાતીરે ધ્યાન ધરીને બેઠા છે. એવામાં કાઇક સ્ત્રીએ સ્નાન કરીને આવતાં પદ્માસન વાળીને બેઠેલા સ્વામીજીને ભાળ્યા અને એમને પરમહંસ સમજી એમના ચરણાપર પેાતાનુ મસ્તક ઢાળી નમસ્કાર કર્યાં. પગ ઉપર કોઇ મનુષ્યના માથાને ભીને સ્પર્શ થતાં સ્વામીએ તે ખાલ્યાં. ચમકીને અરે માતા! અરે મૈયા !' એવા શબ્દો ઉચ્ચારતા ઉભા થઇ ગયા અને ગોવર્ધન પર્વત તરફ જઇને એક મંદિરના ભીષણ ખંડિયેરમાં ત્રણ દિવસ અને ત્રણ રાત . એમણે અન્નજળવિના, કેવળ ધ્યાનચિંતનમાંજ તન્મય રહીને એ સ્ત્રી-સ્પર્શના પાપનું પ્રાયશ્ચિત્ત કર્યું. X X X એક દિવસ કેટલીએક સ્ત્રીએ! મેડક શણગારા સજીને સ્વામીજીની પાસે આવી. સ્વામીજીએ પૂછ્યું, ‘ બહેતા ! કયાંથી આવા છે ?' ‘ મહારાજ ! સાધુઓની પાસે થને અહીં આવીએ છીએ.' · સાધુઓની પાસે શામાટે ?’ ‘ આપ કહો તે આપની પાસે આવીએ. ’ C મારી પાસે શામાટે ?' ‹ ઉપદેશ લેવામાટે * બહુ સારૂં. તા તમારા પતિને જ મેકલજો. એ અહીંથી ઉપદેશ લઇ જઇને તમને સંભળાવશે. તમે પાતે હવે પાછી અહીં ન આવજો. ’ ત્યાર પછી સ્ત્રીએ કદી પાછી ન દેખાઈ. X × X પેાધમાલની કડકડતી ઠંડીમાં, જ્યારે ઝાડપાનપર દ્વાર પડતા હોય, ઝરાનાં નીર જામીને ખરફ બની જતાં હોય, સુસવતા પવન કાતિલ શરની માફક શરીરને વિધતા હોય, તેવે સમયે ગંગાની હીમ જેવી કૃતીમાં કેવળ એક કૌપીનભર, પદ્માસન વાળીને સ્વામીજી આખી રાત ખેડા રહેતા. એમને આવી દશામાં દેખીને કાઇ ભક્તજન એમની કાયા ઉપર કામળી ઓઢાડી જતે. સ્વામીજી તરત એ કામળીને અળગી કરી નાખતા. એવી એક રાત્રિયે, બદાયુંના ગેારા કલેક્ટર સાહેબ તેમના મિત્રની સાથે ગંગાકિનારે ફરવા નીકળ્યા હતા. એમનાં શરીર તે ગરમ વસ્ત્રમાં દટાઇ ગયાં હતાં, જ્યારે તેઓએ ગગાના તટપર આ લ'ગેટધારી તપસ્વીની પ્રચ'ડ તેજસ્વી કા યાને સમાધિની લ્હેરમાં વિરાજમાન દીફી. અને અંગ્રેજો ટગર ટગર તે રહ્યા. સ્વામીજીની સમાધિ છૂટી ત્યારે કલેકટર સાહેબે પૃયુ :-અપને ! નથી લાગતી ? ' સ્વામીજી જવાળ દેવા જતા હતા ત્યાં બીજો અંગ્રેજ વચમાં મેાલી ઉડયા ‘એને દંડ શાની લાગે ? રાજ માલ માલ ઉડાવતા હૈાયને ? ’ હસીને સ્વામીજી એલ્યાઃ-‘સાહેબ! અમે હિંદુએ તે દાળ રેાટલી ખાદએ એમાં માલ માલ શેા હોય ? પણ આપ તે ઇંડાં જેવા પૌષ્ટિક માલ આરેાગા છે! અને શરાબ પણ ઉડાવા છે; એટલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #155 -------------------------------------------------------------------------- ________________ તપસ્વીની તેજધારાઓ ર૫૮ જે માલામાલ ખાવાથી જ ઠંડી સહન કરી શકાતી હોય તો ચાલો, કપડાં ઉતારીને થોડીવાર મારી બાજુમાં બેસી જુઓ.” ઝંખવાણો પડીને અંગ્રેજ આડી વાત નાખવા લાગ્યો કે તે પછી આ૫ બતાવે, આપને ઠંડી કેમ નથી લાગતી ?” સ્વામીજી એલ્યા, “આપ જ કહે, આપનું મોં ઉઘાડું રહે છે તેને કેમ ઠંડી નથી લાગતી ? ખૂલું રાખવાની સતત આદતને લીધેજ ! એજ પ્રમાણે મારા દેહને આદત પડી છે. એમાં બીજું કશુંય જાદુ નથી.” નમસ્કાર કરીને બંને ગોરા ચાલ્યા ગયા. નદીના દૂર દૂરના કોઈ નિર્જન સ્થળપર જઈને સ્વામીજી સ્નાન કરતા. કૌપીન એકજ હોવાથી પ્રથમ કૌપીનને ધોઈ, સૂકવો,તે સિદ્ધાસન વાળીને રેતીમાં બેસી જતા. કૌપીન સૂકાઈ જાય ત્યારે પિતે ઉઠીને સ્નાન કરી કૌપીન બાંધી પિતાને મુકામે જતા. એક દિવસ કેટલાએક મલ્લો સ્વામીજીના શરીરબળની નામના સાંભળીને એમને શોધવા ચાલ્યા. સ્વામીજી તે વખતે સ્નાન કરવાની તૈયારીમાં હતા. મલ્લરાજેને નિહાળી પોતે વાતને મર્મ સમજી ગયા. કૌપીન તે વખતે ભીનું હતું. જમણે હાથે કૌપીનને જોરથી નીચોવીને મલ્લને કહ્યું – તમારામાંથી જેને પોતાના કૌવતનું ગુમાન હોય તે આ કૌપીનમાંથી નીચોવીને પાણીનું એક પણ ટીપું કાઢી બતાવે.” બધાએ એક પછી એક કૌપીનને નીચેથી જોયું. એક પણ બિંદુ ન પડયું ! કાશીમાં સ્વામીજી મુસલમાન મતની પણ ત્રુટિઓ બતાવી ખંડન કરતા હતા તેથી મુસલ. માનોને એમના ઉપર ભારે રે ચલો. એક દિવસ સાંજરે ગંગાતટ પર સ્વામીજી આસન લગાવીને બેઠા હતા. દૈવયોગે મુસલમાનોની એક ટોળી ત્યાં થઈને નીકળી. પોતાના ધર્મના ટીકાકારને ઓળખ્યો, બે પહેલવાનો ધસી આવ્યા.સ્વામીજીને ઉપાડીને ગંગામાં ફેકવા લાગ્યા. બન્ને જણાએ બને હાથવતી સ્વામીજીનાં બે બાવડાં પકડવ્યાં અને એ રીતે એમને ઝુલાવીને પ્રવાહમાં ફગાવી દેવા જતા હતા. ત્યાં તે સ્વામીજીએ પોતાની બંને ભુજાઓ સંકેડીને પોતાના શરીરની સાથે ઇબાવી દીધી. બંને મલેના ચારે હાથ સ્વામીજીની બગલમાં સપડાઈ ગયા ! પછી તે મગદર શી કે હાથ સરકાવી શકે ? એમ ને એમ સ્વામીજીએ જોરથી ઉછાળા મારી ગંગામાં ઝંપલાવ્યું. પેલા બંને જણ પણ સાથેજ ઘસડાતા ગયા. પોતે પાણીમાં ડૂબકી મારીને બંને માને છેડાં ગળકાં ખવડાવ્યાં અને પછી છોડી દીધા. મુશ્કેલીથી બંને જણ બહાર નીકળ્યા. કાંઠે ઉભેલું ટોળું આથી ખૂબ ચીઢાઈ ગયું. બધાએ હાથમાં પથરો લઈને સ્વામીજીના બહાર નીકળવાની રાહ જોઈ. સ્વામીજી સમજી ગયા, એટલે પોતે શ્વાસને રૂંધીને પદ્માસન લગાવી પાણી પર બેઠક જમાવી. અંધારું થઈ ગયું. પેલા સમજ્યા કે બાવા ડૂબી ગયા. ચાલ્યા ગયા. એટલે સ્વામીજીએ પણ પાણીમાંથી નીકળીને અધુરી રહેલી સમાધિ ફરીવાર લગાવી. એક દિવસ બજારમાં એક માતેલો સાંઢ લોકોની પછવાડે દેડ, કેકને કચરો ને પટકતા દોડયો આવે છે. લોકે એટલા પર ચઢી ગયા છે અને “ સ્વામી છે ! ખસી એ, ચઢી જાઓ.’ એવી રીસો પાડે છે. વગરથડળે સ્વામીજી સીધા ને સીધા સાંઢની સામે ચાલ્યા ગયા. તદન નજીક ગયા એટલે સાંઢ પોતાની મેળે રસ્તે છેડીને ગરીબ ગાયની માફક ચા ગયે. લોકોએ આવીને પૂછ્યું કે:-“મહારાજ ! સાંઢ શીંગડે ચડાવત છે ?” તો બીજું શું ? શીંગડાં પકડીને દૂર ધકેલી દેત !” | જોધપુરમાં એમણે મુસલમાન મતનું ખંડન ચલાવ્યું. તે સાંભળી ફિજુલખાં નામના એક મુસ્લીમના રોમેરોમમાં વાળા ઉડી. રોષે ભરાઈને એ ગાજી ઉઠયાઃ “સ્વામી ! અત્યારે જે મસ. લમાનની રાજસત્તા હોત તો તમે જીવતા ન જાત.” સ્વામીજીએ ખાં સાહેબને ધીરેથી ઉત્તર દીધા કે –“જે એ અવસર આવે તે હું કદી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #156 -------------------------------------------------------------------------- ________________ ૨૦ તપસ્વીની તેજયારાઆ થરથરી ન જાઉં કે ન તે ચૂપચાપ બેઠો રહું; પણ બે-ચાર વીર રજપૂતાની પીઠ થાબડીને એવાં તેા શૂરાતન ચઢાવું કે મુસલમાનેાના હૈાશ ઉડી જાય. ખબર છે. ખાં સાહેબ ? '' ખીજે બળતા ખાં સાહેબ શું એલી શકે ? X X × એક દિવસ સ્વામીજી ગંગાના ઉંડા જળમાં લેટતા હતા. એવામાં એક મસ્ત મગરમચ્છ તેમની લગે.લગ થઇને નીકળ્યેા. કિનારેથી ભક્તજનેાએ બૂમ પાડી કેઃ ‘ મહારાજ, ભાગો; મગર આવે છે. ' લગારે ખસ્યા વગર સ્વામીજીએ મસ્ત દશામાં પડ્યા પડ્યા જવાબ દીધું! કે ‘ ફિકર નહિ. હું જો એને નથી સતાવતા તે પછી એ મને શામાટે છેડવાનેા હતેા ? ' X X X એક ગામડામાં સ્વામીજીએ ઉત્તારા કર્યો. લેાકાએ હાંશે હાંશે પરાણાગત કરી. એવે તેઓને કાઈ ઉત્સવ-દિન આવી પડયો. રાત્રિયે તેએએ સ્વામીજીને પણ મદિરે ખેલાવ્યા. નગરબહારના એક ઉજ્જડ સ્થળે આવેલા મંદિરમાં ભયાનક દેવી-પ્રતિમા ઉભી છે. પાસે ઉઘાડી તરવારે એક કાળભૈરવ શેા’પૂજારી ઉભે છે. મદ્યમાંસની સામગ્રી તૈયાર છે. અશ્લીલ નૃત્ય-લીલા ચાલે છે. સ્વામીજી પામી ગયા કે આ તે શાક્તધર્માંને અખાડા ! પૂજારી સ્વામીજીને કહે “દેવીને નમન કરી !'’ સ્વામીજી કહે “ આ જન્મે તે। એ નહિ ખને. ' “ એ...મ !' કહી પૂજારી વસ્યા. સ્વામીજીની ખેચી પકડી શિર નમાવવા મથ્યા. ચકિત સ્વામી ઉંચે જુએ તે! ચામેર ઉઘાડી તરવારવાળા નર–પિશાચે ઉભા છે. તરવાર ચલાવે તેટલીજ વાર છે. સ્વામીજીએ છલંગ મારી. પૂજારીના હાથમાંથી તરવાર ઝુંટવી લીધી. ડાબા હાથને! ધક્કો મારીને પૂજારીને દિવાલ સાથે અકળાવ્યા, તરવાર વીંઝતા વીંઝતા મદિરના ચોગાનમાં જઈ પડવા. ત્યાં જુએ તે કુહાડા અને છરા ઉગામીને ટાળું ઉભુ છે. બારણા ઉપર તાળું મારેલુ છે. મેાતને અને સ્વામીજીને અઢી આંગળનું અંતર છે. કેસરી કુદ્દે તેમ સ્વામીજી ક઼દ્યા. દિવાલપર પહોંચ્યા. બહાર ભૂસ્કા માર્યાં, આજુબાજુના ઘીચ જંગલમાં દિવસભર છુપાઇ રહ્યા. બીજી રાત્રિએ પેાબાર ગણી ગયા. * X એકવાર છ સાત અલમસ્ત મિત્રાએ જને દાખવાના ભાવ થાય છે.’ સ્વામીજી સમજી તેઓ મેલ્યા “ પગ તે પછી દાખો, પ્રથમ તેા પરથી જરા ઉટાવી જુએ ! ગયાઃ '' સ્વામીજીએ પગ પસાર્યાં, સાતઆ યુવકૈા મડવ્યા જેર કરવા. પરસેવે નીતરી ગયા. પગ ન ચસકયે. X X સ્વામીજીને કહ્યું- મહારાજ ! આપના પગ છે.કરાએ મારૂં શરીર-બળ માપવા માગે છે!” તમે બધા ભેળા મળીને મારા આ પગને ભેાંય X X . ‘ મહારાજ ! ' રાવળપીંડીના સરદાર વિક્રમસિંહજીએ કટાક્ષ કીધે, “ આપ કહેા છે કે, શાસ્ત્રોમાં બ્રહ્મચર્ય તે બહુ મહિમા ગાયેલ છે, આપ પોતે પણ આપને અખંડ બ્રહ્મચારી કહેવરાવા છે; છતાં આપના દેશમાં એ વજ્રકહેટાના એવે. કશા પ્રતાપ અમે તે ભાળતા નથી ! ’ મહષ્ટિએ તે વખતે તે એ સમસ્યાના કશે! ઉત્તર ન દીધા. એમનું રૂંવાડુંયે ન ફરકયું. લાંખી વાસુધી સરદાર સાહેબની સાથે વાર્તાલાપ ચલાવ્યા. પછી જ્યારે નમસ્કાર કરીને સરદાર પેાતાની ઘેાડાગાડીમાં બેસી ગયા, ત્યારે મહર્ષિએ છાનામાના જઈને પાછળથી ગાડીને પકડી લીધી. ડુંગર જેવડા દેડા ચસકતા નથી ! સરદાર ચાબૂક લગાવે છે. ફરી ફરી ચાબૂકના પ્રહાર કરે છે; પણ ઉછળી ઉછળીને દોડા થંભી જાય છે. ગાડી જાણે કે ધરતીની સાથે જડાઈ ગઈ છે. સરદાર પાઠળ નજર કરે ત્યાં હનુમાનજતિ શા' સ્વામીજીને હસતા જોયા. ગાડી છેડી સ્વામીજીએ કહ્યુંઃ હવે તે સમસ્યા ટળીને ? ’ તે "" વિસ્મય પામતા સરદાર ચાલ્યા ગયા. X Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat X www.umaragyanbhandar.com Page #157 -------------------------------------------------------------------------- ________________ તપસ્વીની તેજધારા ૨૦૧ “આજે મારી અવસ્થા પચાસ વર્ષ ઉપર થઈ ગઈ છે; પરંતુ તમારામાંથી કાઇ પણ માઇને પૂત હોય તે ચાલ્યા આવે; કાં તે હું એને હાથ પકડું ને એ હેડાવી દે, અગર હું મારા હાથ અક્કડ રાખુ તે કાઈ વાળી આપે. ચાલ્યા આવે, બ્રહ્મચર્યના પરચા બતાવું. ' ગુજરાનવાલાની એ ગંજાવર સભામાંથી એક પણ શીખ બચ્ચા, એક પણ મલરાજ મહિર્ષના આ પડકાર ઝીલવાની હામ ભીડી શકયેા નહાતા. મેરઠ નગરમાં મહારાજે શ્રાદ્ધનું ખંડન કરનારૂ એક ાહેર ભાષણ દીધું. ત્યાંના બ્રાહ્મણા ખીજાયા. જે માર્ગેથી સ્વામીજી પોતાના ઉતારાપર જવાના હતા, તે માર્ગે ડાંગેા લઈ લઈને એડા બાંધી બેસી ગયા. કહેવા લાગ્યા કે આજ ધ્યાનંદ નીકળે તે! જીવતા ન જાય. સ્વામીજીના પ્રેમીએને આ વાતની જાણ થઈ. વ્યાખ્યાન પૂરૂં થયે ભક્તોએ વિનવ્યુ કે, “ થાડી વાર ડેરી જાએ. રસ્તે જોખમ છે. ' હસીને સ્વામી ખેલ્યા ‘ ના રે ! એ બાપડા કશુંય કરી શકવાના નથી. હું તદ્દન બેધડક છું; ને વળી મેં એક માણસને સમય આપ્યા છે, એટલે હું રોકાઇ ન શકું.” એમ કહી એજ ગલ્લી વિધીને મહારાજ ડડાયાબે એકબીન્નનાં માં સામે નેતા રહ્યા. પોતાની હમેશની ગંભીર ગતિથી ચાલ્યા ગયા. કાઇએ ઉચ્ચાર સરખા ન કર્યાં. X X X “ સ્વામીજી ! જોધપુર જવાને વિચાર છેડી દે, એ લેાકેા આપને ઈજા કરશે, '' “ મારાં આંગળાંને જલાવીને મશાલ બનાવે તેણે શું ? હું જઈશ, અને સત્યને! સદેશે। આપીશ. ” વિનાદ-સ્મૃતિ કાશીમાં મહર્ષિના પડાવ હતા ત્યારે ત્યાંના પડિતાએ ઠરાવ કર્યો હતા કે, કાઇએ એ પાપીની પાસે ન જવું; એનું મેાં પણ ન જોવું. એક મહામહેાપાધ્યાયજીને ગર્વ રહ્યા હતા કે, જો મારી સાથે વાદવિવાદ થાય તેા હું તેા એ દુષ્ટને સીધેા કરી નાખું ! પરંતુ એમનું મે જોવાથી તે પાપ લાગે, તેથી એ બાપડા પડિત સ્વામીજીની પાસે જઈ શકતા નહિ; પણ આખરે માં જેવુંજ ન પડે તેવી યુક્તિ એમને એકાએક સૂઝી ગઇ. એક દિવસ રાત્રિયે અધારામાં એ સ્વામીંછની પાસે આવીને ચર્ચાનું આાન દેવા લાગ્યા. એણે શ મૂકી કે હું આ છરી લાવ્યેા છું. આપણામાંથી શાસ્ત્રામાં જે હારે તેનાં નાકકાન એ વડે કાપી નાખવાં. ' " "6 હસીને સ્વામીજી મેશ્યા, પંડિતજી ! મારી પણ એક શ છે. આ ચપ્પુ પણ રાખીએ. આપણામાંથી જે હારે તેની જભ પણ આ ચપ્પુવડે કાપી લેવી; કેમકે નાકકાન તે બિચારાં આ વાતમાં નિર્દોષ છે. વાદવિવાદમાં જે કાંઇ દોષ થશે તે તે! ભનેજ થશે ! ' છપરા ગામના પિતા પણ સ્વામીજીની સામે ઉઠવા અને એક પ્રસિદ્ધ પંડિત જગન્નાથની સહાય લેવા ગયા. પડિત ખેલ્યાઃ “હું તેા દયાનંદનેા સામનેા કરવા તૈયાર છું, પણ મારે એ દુષ્ટનું માં જોવાથી પ્રાયશ્ચિત્ત કરવું પડે એજ મેાટી પીડા છે ને! ” આ સમાચાર જાણીને સ્વામીજી હસતા હસતા ખેલ્યાઃ “ અરે, એવું હોય તે મારા માં પર પડદા ઢાંકી દેજો, પણ એને જરૂર આંહી તેડીજ લાવશે. 12 સ્વામીજી સિંહાસન ઉપર બેસીને ઉપદેશ દેતા અને ઉપદેશ પૂરે થયે કાને પ્રને પૂછવા હાય તે તેને બેસવામાટે પેાતાની સન્મુખ ખુરશી મૂકાવતા. એક દિવસ એક પ`ડિત કહેવા લાગ્યા કેઃ-‘અમને નીચું આસન શામાટે આપે છે ? તમારા આસન જેટલીજ ઉંચી ખુરશી અમને પણ મળવી જોઇએ. ’ સ્વામીએ હસીને કહ્યું: ભા! હું તે। વ્યાખ્યાન દેવાની સુગમતા ખાતરજ ચે એસણે.ખેરું છું; છતાંયે જો આપને અપમાન લાગતું હેાય તે। સુખેથી એ ખુરશીને મેજ ઉપર ચઢાવી, મારા કરતાયે ઉંચેરા બની આપ બેસી શકેા છે. બાકી તેા શુ કાઇ ચક્રવતી રાજાના મુગટ ઉપર બેસનારી માખી અથવા મચ્છર કઇ ઉંચા બની જતાં હશે ? આસનની ઉંચાઇ નીચાઇ વિચારવાં આપને ન શોભે.' X Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat X * www.umaragyanbhandar.com Page #158 -------------------------------------------------------------------------- ________________ દર તપસ્વીની તેજવારા અલીગઢમાં એક દિવસ એક ૫તિ મંદિરના ચબૂતરા ઉપર બેસીને સ્વામીજી સાથે શાસ્ત્રં કરવા મડયા. સ્વામીજીના કરતાંયે ઉંચા બેસણાના આ ધાડ બીજા સજ્જનેથી ન સહેવાયા. પંડિતને સભ્યતાની રીત સમજાવવા લાગ્યા, પણ હઠીલા પડિત પલળ્યેા નહિ. સ્વામીજીએ પ્રસન્ન વાણીમાં લેાકાને કહ્યું “શા સારૂ એ બિચારા જીવને સતાવેા છે ? કશી હાનિ નથી.. ભલે એ ૫ ડિત ઉંચે આસને બેઠા. ઉંચા આસનથીજ કઇ કાઇને મહત્તા મળી જતી નથી. એમ તે! જીએને પેલા કાગડા તેા પડિતજીના કરતાંય ઉચેરા પેલા ઝાડની ડાળીએ ખેડા છે! '' X X X દાનાપુરમાં મુસલમાનોએ સ્વામીજીના આંદેલન ઉપર કાપ-દૃષ્ટિ કરવા માંડી. ભકતાએ કહ્યું:મહારાજ ! એ લેાકેાની વિરુદ્ધ કાંઇ ન મેલશે. વાતવાતમાં તેઓ લડવા ખડા થઇ જાય છે.' તે વખતે તે સ્વામીજી કાંઇ ન ખેલ્યા, પણ સાંજરે ભરસભામાં એમણે ઉચ્ચાયુ" કેઃ “ટેકરાએ મને કહે છે કે, મુસલમાન મતનું ખ'ડન ન કરેા; પણ હું સત્યને શી રીતે છુપાવું? અને જ્યારે મુસલમાનેનુ' ચાલતુ હતું ત્યારે તેએએ તે આપણું ખંડન ખડ્ગથી કર્યું હતું; પણ આશ્ચની વાત છે કે આજે મતે તેા શબ્દોથીયે ખંડન કરવાની મના થઇ રહી છે ! "" X X X “સ્વામીજી!” એક કૃષ્ણભક્ત ચપટી ધૂળ લઇને આવ્યા. સ્વામીજી ! કૃષ્ણ ભગવાને બળપણમાં માટી ખાધી હતી, એટલે હું એ બાળ-લીલાની આ પ્રસાદી આપને ચખાડવા આવ્યા છું.” હાજરજવાણી સ્વામીજી ખેલ્યાઃ-“ભાળા ભાઈ! હેકરાં તે માટી ખાય ? કૃષ્ણે પણ નાનપણમાં ખાધી હશે, પણ એટલામાટે આપણાથી ઉંમરલાયક મનુષ્યેાથી તે એવી નાદાની થાય ખરી!” * X X મધપૂડાને મધમાખીએ વળગે તેમ દિલ્હીમાં સ્વામીજીની ગરદમ મનુષ્યેાની ગિરદી વિટળાવા લાગી. મૂર્તિપૂજાના ખંડનથી ખુશી થનારા ઈસ્લામીએ પણ દોડવા આવ્યા; પણ સ્વામીછ તેઓના અજ્ઞાનને એળખતા હતા. એક મુસ્લીમ સજ્જને આવીને કહ્યું:-આપ હિંદુએની મૂર્તિ-પૂજાનું ખંડન કરેા છે! એ બહુ સારૂં કાય છે, અમારા મહઝઅને અનુકૂળજ થઇ રહ્યું છે.” “ભાઈ ! તમે ભૂલેા છે!” સ્વામીજીએ જવાબ વાળ્યો. હું તે તમામ મૂર્તિ-પૂજાનું ખંડન કરૂં છું; અને ઇસ્લામનેય મૂર્તિ-પૂજા કયાં નથી ? હિંદુઓની પ્રતિમા તે ચાર આંગળથી માંડીને બહુ તેા એક હાથ જેટલી ઊંચી હેાય છે. એને તે હરકાઈ પ્રકારે હટાવી શકાશે; પરંતુ મુસલમાનાની મૂર્તિએ તે કબર, હજીરા અને મિનારને સ્વરૂપે મેટાં મેટાં મકાને જેવડી ઉભી છે. એટલે ખરી મુશ્કેલી તેા એ તમારી મૂર્તિ-પૂજાને હટાવવામાંજ પડે છે ! ચક્રાર મુસલમાન આ શબ્દોના આંતરિક મને સમજી ગયા, ચૂપ ન્ય. સ્વમાન–પ્રેમી જમાલપુર જંકશનના ચેાગાનની અંદર સ્વામીજી એક વાર ગાડીની રાહ જોતા જોતા ટહેલી રહ્યા છે. એક અંગ્રેજ એન્જીનિયર પણ પેાતાની પત્નીસહિત ત્યાં ઉભા હતા. આ વૈષધારી સાધુને પેાતાની સમક્ષ નિલજ્જપણે ટેલતે! દેખીને મડમ સાહેબને ગુસ્સા ચઢયે. તેના ગેારા ભરચારે સ્ટેશન માસ્તરને આજ્ઞા કરી કે ‘આ નાગડાને અહીંથી હટાવે’ સ્ટેશન માસ્તર તે મહિષને ઓળખતા હતા. એણે આવીને સ્વામીજીને યુક્તિપૂર્વક વિનવ્યા કે “મહારાજ ! ગાડીને હજુ વાર છે, આપ પેલી બાજુ આવીને ખુરશીપર જરા આરામ કરશે?? સ્વામીજી સમજી ગયા; મેલ્યા કે ‘જેણે આપને મારી પાસે મેકલ્યા છે તેમતે જઇને કહા કે, અમે તે એ યુગના મનુષ્ય છીએ, કે જે યુગમાં તમારા દાદા આદમ અને દાદી હાવાં ઇંડનના બગીચામાં તદ્દન નગ્ન શરીરે રઝળવામાં જરાયે લજ્જા નહેાતાં પામતાં !' આટલું કહીને સ્વામીજીએ તેા લટાર મારવાનું ચાલુજ રાખ્યું. પછી જ્યારે પેલા ગેારા એન્જીનિયરને સ્વામીજીના નામની ખબર પડી, ત્યારે તે એણે તત્કાળ સ્વામીજીની પાસે આવીને વિનયથી વંદન કરી ભાવભર્યાં શબ્દો ઉચાર્યા કે ‘આપશ્રીનાં દનની ધણા કાળની ઉમેદ આજે તૃપ્ત થઈ !' X Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat * www.umaragyanbhandar.com Page #159 -------------------------------------------------------------------------- ________________ તપસ્વીની તેજધારાઓ ૨૬૩ આગ્રામાં ખ્રિસ્તી ધર્મના બિશપની સાથે સ્વામીજીને ચર્ચાના પ્રસંગો પડેલા હતા. ઉદાર દિલના મહષિ એક વખત ખ્રિસ્તીનું દેવળ જોવા ગયા; અંદર દાખલ થાય છે ત્યાં દરવાજે ઉભેલા ખ્રિસ્તીએ કહ્યું “મહારાજ ! પાઘડી ઉતારીને પ્રવેશ કરો.” સ્વામીજીએ થંભીને ઉત્તર દીધેઃ “અમારા દેશની રીતિ પ્રમાણે તો માથાપર પાઘડી બાંધીને જવું એજ સભ્યતાનું ચિત્ર છે. એટલે મારા દેશની સભ્યતાવિરુદ્ધ હું નહિ વળું'. હા, આપ કહે તે જડા ઉતારી નાખ્યું.' ખ્રિસ્તીએ કહ્યું ત્યારે તે બંને ઉતારી નાખો.' સ્વામીજી દરવાજેથીજ પાછી ફરી ગયા. રવમાનનો ભંગ એજ એમને માટે તો જીવતું મેત હતું. જયપુર રાજ્યના એક મોટા અધિકારીને એક સજજને કહ્યું કે, “ચાલો સ્વામીજીનાં દર્શન કરવા.” પેલા અધિકારીએ જવાબ દીધો કે, “તમે તે દર્શનનું કહે છે, પણ હું જે મારું ચાલે તો એને કૂતરાને મેયે ફાડી ખવરાવું ?” શ્રાદ્ધ અને મૂર્તિ પૂજાના ખંડનથી જયપુર-નરેશ પોતે પણ સ્વામીજી ઉપર ખીજવાયા. સ્વામીજીને માથે રાજ-રોષનું ચક્કર ફરવા લાગ્યું. ઠાકુર લક્ષમણસિંહજી નામના ભાવિક ક્ષત્રિયે જયપુર રાજના કચવાટની વાત જાણ્યા પછી મહર્ષિજીને વિનવ્યા કે, “આવી હાલતમાં આપને આંહી રહેવું ઉચિત નથી. આપના શિરપર જેખમ ભમે છે.” - સ્વામીજી બોલ્યા, “ઠાકોર ! મારે માટે ના ડરો; પણ આપને પોતાને જ જે જયપુરપતિની નારાજીનો ડર હોય તે સુખેથી આપ મારી કને આવવું બંધ કરી શકે છે. આપ રાજ્યના તાબેદાર છે; પણ હું તે કોઈ માનવીનો નોકર નથી. મારા આત્માને તો કોઈ મનુષ્ય છીનવી શકવાનો નથી. તો પછી મારી કને બીજી એવી કયી વસ્તુ છે કે જે છીનવાઈ જવાનો મને ડર હોઈ શકે ?” લાહોરમાં નવાબ નિવાજિશ અલીખાનની કઠીમાંજ મહારાજનો ઉતારો હતે. ત્યાંજ બેસીને મહારાજે લોકે સમક્ષ મુસલમાન મતની વિવેચના ચલાવી. નવાબ પિતે પણ એ વ્યાખ્યાનમાં આવી ચઢવા. વ્યાખ્યાન થઈ રહ્યા બાદ એક સજજને સ્વામીને કહ્યું -“આપને કેઈ હિંદુ, મુસલમાન કે ખ્રિસ્તી પણ ઉતરવાનું મકાન દેતા નથી! ઉપકાર માને નવાબ સાહેબને કે એમણે ઉતારે દીધો; છતાં ઉલટું આપે તો એને દુઃખ લાગે તેવી રીતે એનાજ છાંયડાતળે મુસ્લીમ પંથની ચર્ચા કરી, નવાબ સાહેબ પણ એ સાંભળી રહ્યા હતા !” સ્વામીજી બોલ્યા,–“ભાઈ ! હું તો આંહી કાંઈ મુસલમાન ધર્મની કે બીજા કોઈ ધર્મની યશગાથાઓ ગાવા નથી આવ્યો; હું તો આવ્યો છું વેદધર્મનો ખુલે પ્રચાર કરવા અને નવાબને ભાળ્યા પછી તો ઉલટો હું જાણું બુઝીનેજ આર્યધર્મની મહત્તા સમજાવી રહ્યો હતો. એને મને શે ડર છે ? એક નારાયણસિવાય મને કોઇની ધાસ્તી નથી.” એક દિવસ સ્વામીજીના રસેઈયાને કાકે મહેમાન આવ્યો. એ પિતાના ભત્રીજાને ભંભેરવા લાગે કે-“તારે તો સ્વામી જમી રહ્યા બાદ જમવું પડતું હશે. એ રીતે તો રસોઈ અજીઠી બની ગઈ ગણાય; માટે હવેથી તું ચેકા બહાર બેસાડીને સ્વામીજીને ભોજન દેતે જાજે.” ત્યાં તો સ્નાન કરીને સ્વામીજી આવી પહોંચ્યા. આવીને પોતાની મેળેજ ચેકા બહાર બેસી ગયા. બહારજ થાળી મંગાવી. રસોઈયો પૂછે છે:–“મહારાજ, બહાર કેમ બેઠા ?” “ભાઈ, તને અને તારા કાકાને તે ન્યાત બહાર મૂકાવાનો ભય છે; પણ હું તે હરકેઈ ઠેકાણે ભોજન પામી શકીશ. મને કશો ડર નથી. તમને હું શા માટે નાહક જોખમમાં ઉતારૂં ? ” રસોઈયો તાજ જુબ બજે, “સ્વામીજીએ વાત શી રીતે જાણી લીધી ! www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #160 -------------------------------------------------------------------------- ________________ રાષ્ટ્રધર્મને સાચે પેગમ્બર કે હોય? રાષ્ટ્રધર્મને સાચો પેગમ્બર કેવો હોય ? (મુંબઈ સમાચાર તા. ૯-૫-૧૯૨૬ના અંકમાંથી ) જાણીતા વિચારક સાધુ વસવાણીએ છત્રપતિ શિવાજી મહારાજવિષે નીચે લેખ લખ્યો છે. શવાજી મહારાજની જયંતિ તાજેતરમાં રાયગઢના કિલ્લામાં ખૂબ ધામધૂમથી ઉજવાઈ હતી, તે મહત પ્રસંગે આ લેખ લખાયો હતે. છત્રપતિ શિવાજી એ કંઇ મહારાષ્ટ્રની મીલ્કત નથી. શિવાજી એ હિંદનું અમૂલું રત્ન છે અને એક દિવસ એવો પણ આવશે કે શિવાજી જગતજોધતરીકે લેખાશે. બેટા ઈતિહાસ-શિવાજીને વિચાર કરતાં જ મને કોન્વેલ, ગેરીબાલડી કે અબ્રાહમ લીંકન જેવી સમર્થ વ્યક્તિઓનો વિચાર આવે છે. આપણે ઇતિહાસે આપણું મહાપુરુષોનાં જીવનચરિત્રામાં છબરડો વાળી મૂક્યા છે. મહાન દેશભક્ત અને શુરવીર શિવાજીને “ડુંગરના ઉંદર” અથવા “લૂંટારા” કહે છે. વીન્સન્ટ સ્મીથે પણ એ મહાન વ્યક્તિને એક લૂંટારાની ટોળીને સરદાર કહ્યો છે, પણ મરાઠાઓ લૂંટારા ન હતા પણ દેશભકત હતા. અને શિવાજી એવા 'ખર દેશભકતે અને દેશને માટે મરી ફીટનારા લોકોનાં સમર્થ નાયક હતો. હિંદનું દરદ-જ્યારે શિવાજી મહારાજ હિંદમાં પ્રકટા, ત્યારે હિંદની સ્થિતિ દયાજનક હતી. ઇસ્લામના મહાન આદશે ભૂલાયા હતા. પહેલાંના ખલીફાએ પવિત્ર સત્યવક્તા અને પેગંબર સાહેબનાં ફરમાનેને અનુસરનારા હતા. એટલે કે તેમનામાં સહિષ્ણુતા હતી, પરંતુ હિંદમાં મોગલોની પડતીના જમાનામાં એ ઈસ્લામના ઉચ્ચ આદર્શો ભૂલાયા. લોકો કરના બોજાથી અને રાજકર્તા એના જુલ્મોથી ત્રાસી રહ્યા હતા. પિગંબર સાહેબના નામે હિંદનાં કેટલાંક સુંદર શિલ્પ અને સ્થાપત્યના નમુના જેવાં સ્થાને એ અરસામાં નષ્ટ કરવામાં આવ્યાં. આ પ્રસંગે શિવાજી અને તેને બહાદુર મરાઠા સાગ્રીતોએ ગુંડો ઉઠાવ્યો અને તેમણે દક્ષિણમાં સ્વરાજની સ્થાપના કરી. હિંદુ સંસ્કૃતિને પૂજારી-શિવાજીને હિંદુ ધર્મરક્ષક કહેવામાં આવે છે અને તે તદ્દન સાચું છે. એ કાળમાં શિવાજી મહારાજ ગૌ બ્રાહ્મણપ્રતિપાળ કહેવાતા, પણ સાથે એ વાત યાદ રાખવાની છે કે, શિવાજીએ એક પણ મજીદનો નાશ કર્યો ન હતો અને એ માટે તેણે કડક ફરમાને કાઢેલાં હતાં. હિંદુ ધર્મનું સાચું રહસ્ય એના દિલમાં ઉતરેલું હતું. હિંદુ સંસ્કૃતિને એ અનન્ય પૂજારી હતો અને બધાં એકજ પ્રભુ પિતાનાં સંતાનો છે, એમ એ માનતો. એની બહાદુરીનાં કારણે-બે ખાસ કારણોથી શિવાજી અદ્વિતીય છે.એ બે કારણે માતૃભક્તિ અને ગુરુભક્તિ. એમના ગુરુ અને માતાએજ એમના જીવનને આવું ઉતમ બનાવ્યું.એમણે શાળામાં કેળવણી નહોતી લીધી; પરંતુ એમની માતા રામાયણ અને મહાભારતમાંથી વાત કહેતાં અને હિંદના મહાન પુરુષોનાં જીવનચરિત્રે સંભળાવતાં.આ શિક્ષણ માંથી શિવાજીએ આત્મસન્માન, સાદાઈ, હિંમત અને સ્ત્રી સન્માનના પાઠ શીખ્યા હતા. જ્યારે કલ્યાણનો કિલ્લો શિવાજીએ છો, ત્યારે તેના એક સેનાપતિએ શિવાજીને ખુશ કરવા ખાતર એ ગઢના કેદ થયેલા મુસ્લીમ સુબાની સુંદર પુત્રીની શિવાજીને ભેટ ધરી; એટલે શિવાજીએ દરબાર ભર્યો. એ સુંદર યુવતીને ત્યાં લાવવામાં આવી. દરબારીઓ એ સૌદર્ય જોઈ આભા થઈ ગયા. તે પછી શિવાજીએ એ યુવતીને ઉદેશીને કહ્યું -“એ મારી બહેન છે. રાવણ બળવાન હતો, પણ રમીતાની લાલસામાં તેને નાશ થયો. શાસ્ત્રો પુકારે છે કે, સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ.” આમ કહીને શિવાજીએ એ મુસ્લીમ યુવતીને મુક્ત કરી તેને ભેટ સેગાદ આપી તેના માબાપ પાસે સહિસલામત રીતે મોકલી હતી. શક્તિધર્મને પેગંબર-એના જીવનમાં બીજું પ્રેરક બળ તે ગુરુભક્તિ.ગુરુ રામદાસ જેવા સમર્થ થી એના ગુરુ હતા. એમના પ્રત્યે એની અવિચળ ભક્તિ હતી. આ ગુરુ રામદાસનું અસલ નામ નારાયણ હતું. નાનપણમાં એ હિંદની મુસાફરીએ નીકળી પડયા અને હિંદની પ્રજાની દુઃખી અને દિન સ્થિતિ જોઈ એમનું હદય વવાયું એટલે એમણે સાધુ જીવન ગાળ આખા દેશમાં વિચારવાનો નિશ્ચય કર્યો. લગ્નની ચોરીમાંથી એ માબાપના પંજામાંથી ભાગ્યા પછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #161 -------------------------------------------------------------------------- ________________ ખાદીનો પ્રચાર • ૨૬૫ તો ઘરના મટી પ્રજાના બન્યા. નારાયણ મટી રામદાસ થયા. રામદાસ એટલે ભગવાન રામના સેવક અને શ્રીરામ એટલે શક્તિને અવતાર અને તેજ પ્રમાણે સ્વામી રામદાસે પણ શક્તિધર્મમહારાષ્ટ્રધર્મને ઉપદેશ કરવા માંડ્યો. મહારાષ્ટ્રની નિંદમાં પડેલી પ્રજા એ સાધુના અહાલેકથી જાગી. હિંદુધર્મના રક્ષણ માટે રામદાસે પડકાર કર્યો. ૧૬૫૯ માં સ્વામીજી અને શ્રી શિવાજીને ભેટ થયા. શિવાજીએ એમને ગુરુ કર્યા. એક દિવસ રામદાસ સ્વામી ઘર ઘર ભીખ માગી રહ્યા હતા. શિવાજી પાસેના ઘરમાં હતા. તેમણે ગુરુને સાદ સાંભળ્યો. શિવાજી આવ્યા, ગુરુને વિનતી કરી પોતાને ઘેર તેડી ગયા. શિવાજી એ એમના ભિક્ષાપાત્રમાં એક સીલ કરેલો દસ્તાવેજ મૂકો. સ્વામીએ કહ્યું:-“આ તો અજબ આતિથ્ય ! મને લાગી છે ભૂખ ત્યારે તું રોટલાને બદલે મને કાગળનો ટુકડો આપે છે ?” તે પછી શિવાજી એ કાગળ વાંચી બતાવે છે. તેમાં શિવાજી પિતાનું આખું રાજ્ય સ્વામીને ચરણે ધરી દીધું હતું.સ્વામીએ જરા હસીને પૂછયું:“તમે મને બધું આપી દીધું ત્યારે તમારે શું કરવાનું રહેશે !” શિવાજીએ જવાબ આપો - આપનો દાસ થઈ રહીશ. તે પછી સ્વામીની આજ્ઞા મુજબ સાધુવેશ ધારણ કરી શિવાજી ભિક્ષા માગવા નીકળે છે. આ નિષ્ઠા જોઈ સ્વામી પ્રસન્ન થાય છે અને તેને પોતાના રાજ્યમાં જઈ રાજ્ય ચલાવવા આજ્ઞા કરે છે. શિવાજ વાંધો ઉઠાવે છે પણ સમર્થના સેવક તરીકે-ધર્મના સેવક તરીકે તે રાજકારભાર હાથમાં લે છે. શિવાજીની ગુરુભક્તિનું આ અનુપમ અને જ્વલંત દષ્ટાંત છે. એ પછી તે શિવાજીએ પ્રજાને મુક્ત કરી. શિવાજીએ હિંદુધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ કર્યું. દુઃખી અને દીનને એ બેલી બન્ય, વિધવા અને અનાથને એ તારણહાર થયે. અને એણે હિંદ સમક્ષ એક આદર્શ—એકજ સંદેશ મૂકો અને તે “ધર્મની સેવા” ૦૦ ખાદીનો પ્રચાર (લેખક-રા, રા, કાશીરામ પ્રાગજી ઉપાધ્યાય બી. એ. મુંબઈ સમાચાર તા. ૧૨-૫-૨૬) (૧) પ્રથમ પ્રશ્ન તો એ ઉપસ્થિત થાય છે કે ખાદી શામાટે વાપરવી ને તે વાપરવાથી શા લાભ થાય છે. (૨) સાંપ્રત સમયને મનુષ્ય, પાંચ કે દશ શતકના મનુષ્ય કરતાં સર્વ દિશામાં ઘણો જ આગળ વધે છે. મી. હ્યુજીસ નામના એક સુપ્રસિદ્ધ ઇંગ્લીશ સંશોધકે એવી અદ્દભુત શોધ કીધી છે કે “સુધારા” નો આરંભ ડેલ્યુ જ પછીથી થયે તે વાત સાચી નથી. તે સંગીન પૂરાવાની સહાયથી એમ સિદ્ધ કરે છે કે આ સુધારો લગભગ ત્રીસહજાર વર્ષ પહેલાં અમેરીકામાં આવેલા કાબ અને સમદ્રની આસપાસના પ્રદેશમાં પૂરજોશમાં ચાલતો હતો. તે વખતના મનુષ્યપ્રાણીમાં મી. યુજીસ કહે છે કે, સુખ કે દુઃખ જાણવાની લાગણીનો અભાવ હતો. આ વાત એમ સાબીત કરે છે કે જેમ સમય જતો જાય છે, તેમ તેમ માણસના શરીર બંધારણ અને મનએ ત:કરણ-૨ચનામાં સદાકાળ ફેરફાર થતી જાય છે. એક હજાર વરસ પહેલાં જે મનુષ્ય હતા તેના કરતાં આ જમાના–આ ક્ષણનું મનુષ્યપ્રાણી તદન નીરાજ છે એમ કહેવામાં બીલકુલ અતિશયોક્તિ નથી. આજનો માણસ બુદ્ધિવિશાળતા અને સંગીનતામાં ઘણો આગળ વધે છે. આ વાત સ્વતઃ સિદ્ધ છે કે આખી સૃષ્ટિનાં ઇતર જંતુઓ અને પ્રાણીવર્ગમાં માત્ર મનુષ્ય પિતાના બુદ્ધિવિકાસથી કુદરત ઉપર પોતાની સ્વતંત્ર સત્તા જમાવે છે. આવા પ્રકારની સત્તા મનુષ્ય કુદરત ઉપર કયારનીએ જમાવી છે. આકાશ, વાયુ, જળ, તેજ અને પૃથ્વી આદિ પંચમહાભૂત તો ઉપર મનુષ્ય અખલિત અને સંપૂર્ણ કાબૂ મેળવ્યો છે. અફસોસની વાત એ છે કે આ બધી સત્તા મેળવ્યા છતાં આજના મનુષ્યમાં એવો શોચનીય ફેરફાર જોવામાં આવે કે તે પોતે પોતાનો વધારેને વધારે ગુલામ બનતો જાય છે. ટૂંકમાં કહીએ તે સાંપ્રત સમયના સમાજની સર્વ પ્રકારની પરિસ્થિતિનું સૂક્ષમ દૃષ્ટિથી અવલોકન કરનારને એમ જણાય છે કે મનુધ્ય-જીવન વિકારનાં મૂળમાંજ સળ પેઠે છે. આર્યાવર્તના મનુષ્યપ્રાણુના મૂળ સ્વભાવ-ગુણ એ નિવૃત્તિ પરાયણતા. આ નિવૃત્તિ-પરાયણતા એ અત્યારે પોતાની જગા ખાલી કીધી છે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #162 -------------------------------------------------------------------------- ________________ ww wwww ww wwwwwwwwwwwww wwwwww ૧. v ખાદીને પ્રચાર તેની જગા આધુનિક યુગમાં પ્રવૃત્તિએ લીધી છે. પ્રવૃત્તિની ધમાલમાંથી પ્રગતિને બદલે વ્યાધિ પ્રાપ્ત થાય છે. અત્યારે મનુષ્ય એક વાત કે કામ પૂરું ન કરે ત્યાં હજાર રીતે એના જીવનમાં ફિરફાર થઈ જાય છે. આપણા દેશના યુવકે અને વૃદ્ધોમાં મનને વેગ અતિશય વધે છે. આનાં પરિણામ શુભ કે અશુભ, એ વાતને નિર્ણય તો પરિણામ ઉપર આધાર રાખે. યૂરોપના એક વખત સત્તા અને સમૃદ્ધિના શિરોબિંદુએ પહોંચેલા સઘળા દેશોની સ્થિતિ તે અત્યારે શાકજનેક અને ભયંકર બની છે. પણ જ્યારે અમુક દેશ કે તેની પ્રજા અમુક શુભ દેખાતા માગ ઉપર જેસભેર ધસતી હોય ત્યારે જે તેના આ વેગને રોકવાનો પ્રયાસ કરવામાં આવે, તે પૂરજોશમાં દેડતી મોટરના જે હાલ થાય તેવા તે પ્રજાના પણ હાલ થાય. આજે સંસ્કૃતિના ચિહતરીકે યંત્રની ધમાલ આગળ ધરવામાં આવે છે. આજથી સો વરસ પહેલાં યૂરોપમાં પણ એમજ હતુંપણ તે ખંડમાં તે એવો કડવો અનુભવ થવા લાગ્યો છે કે, આ દુનિયાને જેટલા કાચા-પાકા માલની જરૂર છે, તેના કરતાં પ્રમાણમાં ઘણું વધારે માલ તૈયાર કરવામાં આવ્યું છેઅને પ્રતિદિન તે માલમાં વધારો થતો જાય છે. મુંબઇ શહેરનું તાજું દષ્ટાંત લઈએ. આ શહેરની મીલોએ પેદા કરેલો કરોડો રૂપિયાનો માલ શીલીકમાં પડે છે અને માલોની સ્થિતિ એવી ગંભીર બની છે કે એકસાઈઝ જકાત કાઢી નાખવામાં આવી છે; છતાં મીલની સ્થિતિમાં લેશમાત્ર પણ લાભપ્રદ ફેરફાર જોવામાં આવતો નથી. આવી સ્થિતિ દશ વર્ષ ચાલે તે મુંબઈ શહેર તારાજ થઈ જાય. આખા દેશની વ્યાપાર-સમૃદ્ધિનો મુખ્ય આધાર માત્ર એકલા મુંબઈ શહેર ઉપર રહ્યો. એટલે થોડા સમયમાં આખા દેશની પણ દયાજનક હાલત થાય. ત્યારે કરવું શું ? આ પ્રશ્નનો ઉત્તર વિકટ છે પણ અમે તે ઉત્તર આપવાની હિંમત કરીએ છીએ. જેને જોડે ખૂચે તેને તેની વેદનાની ખરી ખબર પડે. જેમને મીલના હથેડાના માર વાગ્યા છે તે તો હવે કબૂલ કરે છે કે, સાયંકાળથી બહુ ઝાઝો લાભ નથી. આ મીલો કરતાં તો સો વરસ ઉપરના આપણા રેટીઆ હજાર દરજજે સારા હતા. આ ધમધમ કરતી માના કરતાં સુરત શહેરના હાથવણાટનાં કારખાનાં સે ઘણું સારાં હતાં, તે શહેરનો કીનખાબ અને ઉમદા ઝરીવાળું રેશમી કાપડ આખા યુરોપમાં જતું હતું અને તે વખતની આખી દુનિયામાં વખણાતું પણ હતું, આ બધાને નાશ થયો. દુર્દેવે તેને સદંતર નાશ કર્યો અને તેનું સ્થાન મીલસંચાએ લીધું. આપણા દેશના પુનરોદ્ધારના બે રસ્તા છે અને તે બને રસ્તા ઉત્તમ છે. તે રસ્તા નીચે પ્રમાણે છે. (૧) આપણે પશ્ચિમના સુધરેલા દેશની અહિતકર સંસ્કૃતિને દેશવટો આપવો જોઈએ અને આપણા ઋષિ-મુનિ પ્રણીત સાદા જીવનને પ્રારંભ કરવો. શ્રીયુત વિઠ્ઠલભાઈ પટેલની માફક પોતે હિંદી રાજકીય કાઉન્સીલના અધ્યક્ષ થાય તોપણ ખાદીનું ધોતીયું, ખાદીનો ઝભ્ય અને ખાદીની પીછડી પહેરી ખુદ નામદાર વૈઈસરોય પાસે જવું. શ્રીયુત વિઠ્ઠલભાઈને દાદા હતા. તે ઢેડની વણેલી ખાદી પહેરતા હતા. ખાદીનું એક અંગરખુ દેશી ગામડીઆ દરજી પાસે શીવડાવે અને તે સાચવીને રાખી મૂકે. જ્યારે રાજદરબારમાં જવું હોય અથવા વિવાહ વજનમાં ઘૂમવું હોય, ત્યારે બાપા થોડો સમય તે કેડીઉં પહેરે અને આ કામ પૂરું થયું કે તુરત તે સાચવીને પેટીમાં મૂકી દે. આ રીતે માત્ર બે જાડાં ખાદીનાં ધોતી અને એક જુની પાઘડીવડે આપણે વૃદ્ધો આખી જીંદગી કાઢતા. આપણા દેશના ૯૦ ટકા લોકો એમ કહે છે કે વીસ વરસ પહેલાં અમારી જે સ્થિતિ હતી તે અમને હાલની ભપકાદાર દેખાતી સ્થિતિના પ્રમાણમાં સેગણી સારી હતી એમ અમને અત્યારે લાગે છે. (૨) બીજો રસ્તો એ કે આપણે ખાદીનો બહોળો ઉપયોગ કરતાં અને કરાવતાં શીખવું જેઈએ. ખાદીના સંબંધમાં આ હતભાગી દેશના દરેક માણસની બે પ્રકારની ફરજ છે. પહેલી તે એ કે પોતે ખાદીના પષાકનો જ ઉપયોગ કરો. બીજી ફરજ એ કે ખાદીપ્રચાર કાર્ય યથાશક્તિ યથામતિ કરવું. જે આ દેશનો મોટો ભાગ આ બે કામ માથે લે તે આખા દેશને લાભ થાય. મુદ્દલ ગેરલાભ તે નજ થાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #163 -------------------------------------------------------------------------- ________________ ખાદીને પ્રચાર ૨૬૭ ઉપર કહેવામાં આવ્યું તેમ આજે જીવનને હેતુ ફર્યો છે. જીવનની હાલની વ્યાખ્યા એ કે જીવન એટલે પ્રવૃત્તિ-પ્રગતિ; પરંતુ એ પ્રગતિ આધ્યાત્મિક નહિ. મનુષ્યના સદાકાળ અભિવૃદ્ધ થતા વિલાસી સ્વભાવને જે સૌથી સારી રીતે પી શકે તેનું નામ આધુનિક પ્રગતિ. મુંબઈની ઘણી મીલોના એજન્ટ દિવસના ૨૪ કલાક આત્મ-સ્વાર્થપરાયણતા અને આત્મ-હિત તરફ જ પિતાની દષ્ટિ રાખે છે. તેઓ મીલમજુરોના કલ્યાણતરફ એક ક્ષણભર પણ જોતા નથી. ખૂદ ગ્રેટ બ્રિટનમાં પણ આના જેવી જ સ્થિતિ ઉપસ્થિત થઈ છે. પ્રગતિની ભાવના સંકુચિત બની છે; અને તેથી મનુષ્યના જીવનમાં વ્યવહારિક અને આધ્યાત્મિક દોષ પેઠા છે. વરસો પહેલાં તો મનુષ્યો પિતાની જરૂરીઆત સમજીને સાદા ખેતરમાંથી હમેશાં સંતોષ ભર્યું જીવન ચલાવતા. એ મનોદશા અત્યારે આ દેશના કેાઈ સ્થળમાં પ્રદર્શિત થતી નથી. જે મહાન ધમાલ મુંબઈ શહેરમાં ચાવીસ કલાક ચાલતી દેખાય છે, તેવી જ ધમાલ-શારીરિક અને માનસિક અને ગામડાઓમાં પણ જાયે અજાણે ઘુસી ગઈ છે. આ બધે સમયનો પ્રભાવ છે એમ કહીએ તો ચાલે, સારાંશ એકે મનુષ્યને વિકાસ જેમ આગળ આગળ વધે છે તેમ એ વિકાસથી મનુષ્યવ્યકિત દૂર ને દૂર થતી જાય છે. એક મનુષ્ય જ થાબંધ જમીનને કે મીલના માલીક બને અને બીજો પ્રતાપની માફક સ્વબાળ-વંદના રોટલાના ટુકડાવિના પિતાનાં આંસુડાં પાડે એવી દયાજનક સામાજીક સ્થિતિ કયાં સુધી ટકવાની ! આનું પરિણામ તે નજીકના ભવિષ્યમાં એ આવવાનું કે આધુનિક સમાજના ભિન્ન ભિન્ન સ્થિતિનાં વ્યક્તિસમૂહોવચ્ચે અત્યારે સોનાની સાંકળની જે ગ્રંથીઓ જોડાયેલી છે, તે વહેલી કે માંડી તડ દઈને તૂટવાની-જરૂર તૂટવાની અને સમાજના હાલના સ્વરૂપમાં મહાન પરિવર્તન થવાનું. સામાન્ય જનસમાજ અને મજુર વર્ગનું એક્ય એ શ્રીમંત વર્ગના નાશનું મુખ્ય કારણ બનવાનું જે શ્રીમંતવર્ગ વખતસર ન ચેતે તો હાલના સમાજની “શેઠીઆ ચાકર અને ચાકર શેઠ” એવી વિપરીત દશાના ગણેશ અવશ્ય બેસવાના. રૂશી આએ આ વાત સિદ્ધ કરી. ગ્રેટબ્રીટનની રંગભૂમિ ઉપર આવા પ્રકારનો વેશ ભજવવાનો પ્રારંભ થઈ ચૂકયો છે. હાલના બ્રિટીશ પ્રધાન મંડળ મજુરો માથું ન ઉચકે તે માટે નાણાંની મોટી લાલચ મજૂરવર્ગ આગળ ધરી: ૫ણ શાશ્વત ગાઠવણીવના. ભૂખે મરતા મારો કદીપણ સંતુષ્ટ થાય તેમ નથી. કાન્સના રાજકીય પરિવર્તને આખા યુરોપની સમાજે ઉપર પોતાની છાયા પાથરી હતી. તે પ્રમાણે ગ્રેટબ્રીટનના મજૂરવર્ગો દંભવિત દાવાનળના છાંટા આ દેશની સમાજ ઉપર કાં ન પડે ? આ ભાવી આફતમાંથી બચવાના ઉપાય માત્ર એકજ અને તે ઉપાય એ કે આખા દેશના ઘરે ઘરમાં ખાદી પ્રચાર ખાદીઉપયોગ થાય અને લોકો સાદુ જીવન ગાળતાં શીખે એવો પ્રબંધ સત્વર છે જોઈએ. નર્મદા કે જમનાના ચોમાસાના અપ્રતિબંધ પ્રવાહને રોકવાની મનુષ્યમાં શક્તિ છે, તો પછી મનુષ્ય મન-વિચાર–એને મનુષ્ય પિતાની અગાધ અને તીવ્ર બુદ્ધિવડે અવશ્ય રોકી શકે. આ કાર્યમાં માત્ર ભગીરથ પ્રયાસ અને અયુગ્ર ઉત્સુકતાની જ ખાસ જરૂર છે. સમાજ જે કાંઇ સાંખી શકે તે એટલું જ કે દરેક મનુષ્ય, પિતાની જરૂરીઆતના પ્રમાણમાં, જમીનના કકડા કે મીલ-ઉદ્યાગ નીતિ લાભનો ભાગી થઈ શકે, કારણકે સ્વરક્ષણ (આમાં સ્વકુટુંબરક્ષણને સમાવેશ થાય છે) કરવું તે પ્રત્યેક મનુષ્યનો સ્વાભાવિક હક છે. તે હકના ઉપર ઈતર મનુષ્ય-સમૂહ કે રાજકીય સંસ્થા વ્યાજબી રીતે ત્રાપ મારી શકે નહિ. “તમાક્ષ હૈ ચ ન જેન પ્રકારે”એ આર્યધર્મ-સૂત્ર સર્વાશે સત્ય છે. આ મર્યાદા ઓળંગાઈ કે ભોગ મળ્યા સમજવા. એ જમીનના નાનકડા કકડા ઉપર ભલે તે મનુષ્યવ્યકિત યથોચિત પ્રગતિ કરે. તેમાં ઈતરજન આડે આવે નહિ. ભલે તે મનુષ્ય સ્વક્ષેત્રમાં, પિતાના બચા સાથે વરસતા વરસાદમાં પ્રમાણિક મજુરી કરી, અથવા મજુરી કરાવી, ઇશ્વરદત. શુદ્ધ અને સાદે ખોરાક સહકુટુંબ આરોગે. આવાં અનેક આર્યગૃહ બંધાય ત્યારે દેશમાં સતયુગનું પુનરાવર્તન થાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #164 -------------------------------------------------------------------------- ________________ २६८ ખે તેને કેળવવામાં ચિત્રપટને ઉપગ ખેડૂતોને કેળવવામાં ચિત્રપટોને ઉપગ (લેખક-હેલન, ઈ, ગોલ્ફ હિંદુસ્થાનના તા. ૫-૧૧-૨૬ના અંકમાંથી ઉતાર). મોસ્કો! માત્ર બેજ અક્ષરો? પણ શું તેમનો પ્રભાવ કે તેમણે આખા ઈતિહાસમાં કંઈક નવીજ રોશની પૂરી છે. આ દિવ્ય અસરએ ધર્મ, લય ને સાધ્યના દષ્ટિબિંદ આમૂલાગી ફેરવી નાખ્યા છે. તેના નવા ધર્મમાં મરનારનાં મંદિરે પૂજવાનાં હતાં નથી, જીવંત ધ્યેયવાદ આગળ મસ્તક નમાવવાનું હોય છે. ધર્મ, તત્વજ્ઞાન, સામાજીક જીવન એ સર્વેમાં પૂરેપૂરો ફેરફાર થઈ ગયો છતાં માસ્કનો દેખાવ કંઈ થડેજ બદલાયો છે ? રસ્તા હતા તેવાને તેવાજ છે. ત્યાંના નગરજનો તો થોડાજ દિવસ પર થયેલી જગતને ધ્રુજાવતી ક્રાંતિની વિસ્મૃતિજ પમાડે છે. ક્રાંતિના કંઈક અવનવાં દૃશ્યો જેવાના હેતુસર જે કાઇ માસ્કામાં જાય તો તેને ખાટું મે કરીને જ પાછું આવવું પડશે. પણ છતાં તે ક્રાંતિની સુખાકારી અસરો અનુભવી તે આનંદ અને અભિમાનથી જુલાઈ જશે તે ખરાજ. પરોપજીવી વર્ગ ચાંનો બીજાની મારીથી બનેલો હરામનો રોટલો ખાનાર પરોપજીવી વગ તે હવે સમૂળગે નષ્ટ થઈ ગયું છે. હાલના જમાનામાં એકવારના જાહોજલાલ ગણાતાં બુકેનન રસ્તા પર એક માણસ ભપકાદાર કિંમતી પોષાકમાં આ મતેમ ટોળટપ્પા કરતો દેખાશે નહિ. રસ્તે જનાર નમાલા જે એકેય માણસ હવે કાઈ શેઠ શાહુકારો જેવાને જતા આવતા ઘૂંટણે પડી કુરનીસ કરશે નહિ. ત્યારની શેઠાણીએ હવે કયાંય કામમાં રોકાયેલી હશે ને ત્યારનાં ખુશ મકરીઆએ હવે મજુરી કરી પરણીનો ઉતારતા હશે. નવા જમાનાને નો પ્રભાવ એક દિવસ અમને ત્યાંની એક માલદાર સ્ત્રી સાથે અચાનક રીતે મેળાપ થયો. ત્યારે તેના વિચારો સાંભળી અમે તો દિલ્ગમૂઢજ થઈ ગયા. આ સ્ત્રીએ ઘણે ખર્ચ કરી કેળવણી મેળવી હતી. તે અનેક ભાષાઓ પ્રવાહની માફક બોલી શકે છે. બહાળી મુસાફરી કરી છે. રાજક્રાંતિના નવા જમાનામાં તેની બધી માલમતા સૂર્ય ઉગતાં જેમ બરફ પીંગળી જાય તેમ એકજ રાતમાં તેની નજર આગળજ નષ્ટ થઈ ગઈ. છતાં પણ તેથી હાય નહિ ખાતાં તે તે ઉમંગીજ રહી છે. તે હાલ સહકારી ચળવળના પરદેશ ખાતામાં કામ કરી રહી છે; ને અહીં તેના વિવિધ ભાષાના જ્ઞાનનો ઘણાજ ઉપયોગ થાય છે. આખી માલમતા નષ્ટ થઈ જતાં આ બાઇના વર્તનમાં જરાય નિરાશા કે ક્ષોભ દેખાયો નથી. તેને ચિંતા તે માત્ર એકજ પડી છે. સોવીએટ સરકારની સારી અસર થવી જોઈએ. તે અમને એક ચિત્રપટ જોવા લઈ ગઈ હતી. આ ચિત્રપટ પ્રચાર કાર્ય માટેજ તૈયાર કરવામાં આવ્યું હતું. તેની ઉમંગી આતુરતા, કદર અને મહેમાનગીરી અમે સહેજમાં ભૂલીએ તેમ નથી. અમે લંડનથી રૂશી આ જવા ઉપડ્યા ત્યારે કેટલાક માલદાર લેકે ખૂબ સામાનસુમાને સાથે પોતાનાં રજાના દિવસ મોજશોખમાં ગાળવા બહાર ગામ ઉપડી જતા હતા. અમે ઘેર આવી પહોંચ્યા ત્યાં તે કશું બદલાયું હતું નહિ. તવંગર વર્ગો રસ્તે રખડતા જ હતા ને લાખ કામદારો ભૂખમરાથી ટળવળતા હતા, પણ અહિંસાત્મક પ્રજાસત્તાની અસર થવા કંઈક કાળે તે જોઈએ જ. - મોસ્કોના ભિખારૂં મોસ્કોમાં આ એક સવાલ જ છે, અમે ત્યાં જવા નીકળ્યા ત્યારે એક રશીઅન ગૃહસ્થ અમારી પાસે આવીને કહ્યું-“મોસ્કોમાં ભીખારૂ નજરે પડે તો નવાઈ પામશો નહિ હો.” પણ અનુભવથી અમે જાણ્યું કે ગ્લાસગો કરતાં અહીં ભિખારૂઓ ઘણાં ઓછાં દેખાય છે. વળી તેઓ રસ્તામાં નથી ગાતાં કે નથી વગાડતાં. તેઓ ફક્ત માગે છે, બગીચામાં અને ઘણું કરીને દેવળાનાં પગથી પર તેઓ ઉભેલાં દેખાય છે. પૂર્વમાં ભીખ માગવી એ પણ એક ધંધો ગણાય છે, પણ હવે સરકાર આ સવાલનો સમાધાનકારક ફડો આણવા વિષે ઉલટપૂર્વક પ્રયાસ કરી રહી છે. વિશેષે તેને યુવાન ભિખારૂ માટે ખાસ લાગણી રહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #165 -------------------------------------------------------------------------- ________________ ૨ ૦૧AA^^^^^^^^^^^^^^^^^^^^^^^^ ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ ^^^^^^^^^^^^ ^^^^^^^^^^^ ખેડુતોને કેળવવામાં ચિત્રપટને ઉપયોગ રૂશીઆમાં લગભગ ત્રણ લાખ જેટલા નિરાધારની વસ્તી માનવામાં આવે છે, ને તેમાં મોટો ભાગ તો જેઓ છેલ્લી લડાઈમાં અને રાજ્યક્રાંતિમાં માર્યા ગયા તેમનાં બાળકોનો છે, તેમની માતાઓ ભૂખમરાથી મરણવશ થઈ ગઈ હતી. ઘણીવાર સરકાર આમાંના કેટલાકને વીણી વીણીને જુદી જુદી સંસ્થાઓમાં મોકલી આપે છે. વળી તેઓ ત્યાંથી શહેરમાં નાસી આવે છે. ઉનાળાના દિવસોમાં તેઓ ત્યાં આવી પહોંચે છે ને સખ્ત ઠંડી પડે ત્યાં સુધી ફૂલો, વર્તમાનપત્રો કે દીવાસળીઓ વેચી જેમ તેમ ગુજરાન ચલાવે છે. આ જવાન ભિખારૂઓ ઘણી સાવચેતી રાખે છે. એક મધુરી સાંજે અમે ફરતા હતા ત્યારે એક જવાન બાઈએ અમને તેની પાસેનાં ફૂલ ખરીદ કરવાની ફરમાસ કરી, અમે તેને ઇંગ્લીશમાં કહ્યું કે, અમને ફૂલની જરૂર નથી. તેને તો અમારી પારકી જબાન સાંભળી પહેલાં તે મૂંઝવણ થઈ; પણ પળવારમાં તેણે કહ્યું -“બ્રિટીશ છે ત્યારે ને ધીમે રહીને હસ્તે મેં એક પૈસો માગ્યો. કેટલાક ભિખારૂઓ તે વળી પાંચ પાંચ ભાષા જાણનારા હોય છે. આંતર રાષ્ટ્રીયતાનો આ એક વિજયજ કહેવાય ? ખેડત આગળ કસોટી ખેડુત એ એક ત્યાંને બીજો મોટો સવાલ છે. સેવીએટના ટીકાકારે એમજ માની રહ્યા છે કે ખેડુતોની લાગણીને અંગે સેવીયટ પદ્ધતિમાં કંઈક પરિવર્તન થશે. નવી પદ્ધતિની “દિવ્ય પરીક્ષા” તો ખેડુતો આગળજ થનાર છે. ખેડત વગર રૂશીઆ ટકેજ કેમ ? તે સહેજમાં આ નવું રાજતંત્ર ઉથલાવી પાડી શકે એટલે ખેડુતનો સહકાર મેળવે હોય તો તેની સાથે ક્રમે ક્રમે સમાધાની કરવી જ જોઈએ. અમારા મોસ્કોના પ્રવાસમાં આ સવાલ પર ઘણી જ તમતમતી ચર્ચા થતી. કોમ્યુનીસ્ટ પક્ષના કેટલાક સભાસદોએ (અને તેમાં ઝીનેવીફ પણ હતો) કહ્યું હતું કે ખેડુતોનું બળ ક્રમે ક્રમે વધતું જ જાય છે, એટલે તે હવે સવાલ એ જ રહ્યો કે આ બળને ઉપયોગિતાની નહેરમાંથી શીરીતે લઈ જવું કે જેથી પ્રગતિને જરાય ધેાકકા પહાચે નીહ. ખેડુત લખી શકતા નથી, વાંચી શકતા નથી; છતાં પણ ભવિષ્યને તે આધારભૂત છે. માત્ર સરકાર શ્રેયવાદી હોવાથી કદી નિરાશ થતી નથી, ખેડુતને કેળવવો એજ તેને સિદ્ધાંત છે અને કદાચ વાર લાગે પણ અંતમાં તો તે સંગીન જ નીવડશે. ખેડુતોની ભાવના ઉશ્કેરવામાટે હવે મસ્કમાં ખેડુત ભવન” સ્થાપવામાં આવ્યું છે આ જગ્યામાં લડાઈ પૂર્વકાળમાં એક બાદશાહી હૉટેલ હતું. નવી જાતની સંસ્થાઓ અહીં ગ્રાન્ડ ડયુકની કોલસાની ઓરડીઓ હતી. તે હવે વ્યાખ્યાન હૈલમાં ફેરવી નાખવામાં આવી છે. લેનીન જેવાઓનાં ચિત્રો તે જગ્યાને હવે શોભાવે છે. તેની નીચે બેલેનીન એજ નેતા” એવા અક્ષર કોતરવામાં આવ્યા છે. અહીં ખેડુતોને નવા રાજતંત્રના ચિત્રપટો બતાવવામાં આવે છે. ખેતીવાડીને લગતા જે કઈ આ ઉભા થાય તે વિષે મફત સલાહ આપવી જોડેની બોલીમાં વકીલાતે રાખવામાં આવી છે. વળી જેઓ દૂરથી આવ્યા હોય તેમને સુવા માટે ત્યાં જોગવાઈ રાખવામાં આવે છે. ત્યાંની હાઉસીંગ કમીટીએ આવી વ્યવસ્થા પૂરી પાડે છે. ત્યાંના નોકરેએ અમને જણાવ્યું કે શરૂઆતમાં તે ખેડુતોને આ જોગવાઈને ઉપયોગ કરવા પણ ઘણાજ મનાવવા પડતા. તેઓ તે ત્યાંની સફેદ પથારીઓ જોઈ મુઝવાતા ! આ ખેડુત ભવનમાં એક સુંદર પ્રદર્શનાલય છે ને ત્યાં ખેતીવાડીને લગતાં સાધને ખુલ્લાં મૂકવામાં આવ્યાં હોય છે. અમુક જાતના પાકમાટે જમીનો, વાં જઈએ, કયા પક્ષીઓ અને કીડાએ ઉપયોગી છે ને તમને કેમ ઉછેરવા, નુકશાનકારી. કટકાને નાશ કેવી રીતે કરો, કપડાં કેમ પહેરવાં વગેરે ઉપયોગી જ્ઞાન ચિત્રપટ મારફતે આપવામાં આવે છે. ત્યાં દરેક જીલ્લાની બનાવટો સંગ્રહી રાખવામાં આવે છે. છેક હળથી માંડીને મને શીનગન સુધીની, આનો અર્થ તે તરવારને હળ એક સામટા વાપરવાનીજ તાલીમ ને ! આવી. આવી જાતની સંસ્થાઓ દેશભરમાં ખોલવામાં આવે છે, તેમાં ઘણા હેતુઓ રહ્યા છે. શહેર અને ગામડાઓમાં સંબંધો વધારવા, જીલ્લા જીલ્લાઓમાં લેવડદેવડ વધારવી અને ખેડુતને તેના ભવિષ્યનાં સ્થાનનું ભાન કરાવવું. આવા અદભુત પ્રવેગને સફળતા ન ઈચ્છવી એ તે તેને માટે જેમણે મેયવાદમાં જાન ખોયા તેમને અપમાન કરવા સમાન છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #166 -------------------------------------------------------------------------- ________________ ૨૦. રેડીઓ જગત રેડીઓ જગત (દૈનિક હિંદુસ્થાન તા-૨૭-૭-૨૬ ) રેડીઓ પેનહેલર રેડીઓ વડે શું શું કામ થઈ શકે, તેની સંખ્યા દિનપ્રતિદિન વધતી જાય છે. હાલ તુરતમાંજ એક વધારો થયો છે અને તે રેડીઓ પેનહોલ્ડર નીકળ્યું છે, કે જેવડે દૂરથી રેડીઓ યંત્રવડે “બ્રાડ-કાસ્ટ” કરવામાં આવેલા નકશાઓ, હાસ્યચિ, કારટુનો કે લખાણ, તરતજ તે પેન-હોલ્ડરવડે બીજે ઠેકાણે મૂળના જેવાજ આકારમાં નાંધાઈ જાય છે. આ નવી શોધ કરનારનું નામ મી. સી. એફ. જે મ્સ છે કે, જેએએજ રેડીઓ વડે ચિત્ર મોકલવાની શોધ કરી છે. આ યંત્ર બહુ ગુચવાડાભર્યું નથી. એની ગોઠવણ એવી છે કે જ્યાં સંદેશાઓ લેવાના હોય ત્યાં એક પતરાનો ૬ ઇંચ લાંબો કટકે એક ટેલીફોનની કાન આગળ ધરવાની ડબી જેવા આકારની છબીમાં લગાડેલો ઉચે ટાંગવામાં આવે છે. તેની સાથે એક લોખંડને તાર ઢળતી સપાટી પર મૂકવામાં આવેલા કાગળને અડકેલો હોય છે અને તેનો સંબંધ સાધારણ જાતના રેડીઓ રીસીવર સાથે તારવડે રાખવામાં આવેલ હોય છે. આ લોખંડનો તાર તે “રેડીઓ-પેનહેલ્ડર” લખવાની કલમનું કામ કરે છે. રેડીએવડે ચાલતા એક પાસેના યંત્ર ઉપર દૂરથી જે સંદેશાઓ આવે તેની અસર થાય અને તેવડે આ રેડીઓ કલમ ઉંચી નીચી થાય અને નીચે મૂકવામાં આવેલા કાગળ ઉપર આકૃતિઓ થાય છે, કે જે મેકલવામાં આવેલી આકૃતિના જેવી જ હોય છે. આ ન સંચે કાંઈ ઘણો કિંમતી નથી હોતો અને તેનો ઉપયોગ એક સાધારણ “રેડીમે -રીસીવર ” સાંભળવાના યંત્રતરીકે સહેલાઈથી થઈ શકે, માત્ર તેના ઉપર લાઉડ-સ્પીકર” (ધ્વનિ પ્રસારક) ભુંગળું મૂકવાની જરૂર રહે છે. રેડીઓ વડે કાકડીને પાક નોટીંગહામ ખાતેના એક બગીચાના માળીએ વિચિત્ર હકીકત રજુ કરી છે, તે જણાવે છે કે કાકડીના અને ટોમેટાના છેડવા પાસે રેડીઓ યંત્ર અને તેના થાંભલા અને તાર રાખવાથી કાકડીના ૧૬ ફૂટ લાંબા ઝાડ ઉપર બબ્બે ફૂટ લાંબી ૩૫ કાકડીઓ ઉતરી હતી. આ બાબતમાં એક રેડીએ-ઇન્સ્પેકટરે તપાસ કરી હતી અને જણાવ્યું હતું કે થોડા વખતપર એવા અખતરા કરી જોવામાં આવ્યા હતા કે અનાજનો પાક વધારે અને જલદી ઉતારવામાટે રેડીઓ યંત્ર કામમાં આવી શકે કે કેમ ? તે અખતરાઓ ઉપરથી એટલું તો સિદ્ધ થયું હતું કે જો છેડવાઓ ઉપર રેડીઓ યંત્ર અને તેના થાંભલા તથા તાર-એરીઅલ-રાખવામાં આવે તો પાક ઉપર તેની અસર તે જરૂર થાય; પરંતુ સંતોષકારક અસર કરવા માટે ઘણા મજબૂત પાવરની–લા વોલ્ટની-વીજળી જોઈએ, અને તેની ગોઠવણ કરવામાં ખર્ચનો ઘણો વ્યય થાય. વળી રેડીઓ રીસીવર એટલે માત્ર સાંભળવાના યંત્ર રાખવાથી પાક ઉપર અસર થવાનો સંભવ નથી; પરંતુ “ટ્રાન્સમીટર” એટલે સંદેશા ફેલાવવાના યંત્રની અસર થાય. રેડીઓ વડે આગની આગાહી અમેરીકા અને કેનેડાનાં જંગલખાતામાં કેટલીક વખત શોધખોળ કર્યાના પરિણામે જણાય છે કે, રેડીઓ યંત્રનો ઉપયોગ જંગલોમાં લાગતી આગની અગમચેતી આપવા માટે થઈ શકશે. એમ ધારવામાં આવે છે કે હવાના ભેજ ( હ્યુમીડીટી ) તથા દબાણને અને જંગલની આગેને સંબંધ છે અને રેડીઓના “સ્ટેટીક” અને હવા નીચે ભેજને સંબંધ છે. જ્યારે જંગલમાં ભેજનું પ્રમાણ ઘણું ઓછું થઈ જાય ત્યારે આગ લાગવાનો સંભવ છે અને તેથી ઓછો ભેજ થયે છે એ રેડીએ યંત્રથી જણાઈ શકે. એવી કરામત કરવામાં આવી છે. આ ઉપરથી ચેતીને આગળથી બુજાવવાનાં સાધનોની તૈયારી કરવામાં આવે તો રેડીઓના “સ્ટેટીક” વડે વાવાઝોડાં અને તેને કાનોની આગાહી પણું ૨૪ કલાક પહેલાં કરી શકાય છે એમ વિજ્ઞાનીઓનું માનવું છે. આવા યંત્રની શોધ હજી પૂર્ણ થઈજ નથી; પરંતુ તે ઘેડા સમયના પરિશ્રમ પછી અવશ્ય થશે એ સંભવ લાગે છે અને જો આવું યંત્ર ખાત્રીપૂર્વક કામ કરે તો, હવે પછી લાગનારી આગે અને થનારાં તોફાનોથી હાલમાં જે નુકશાની થાય છે, તેટલી નુકશાની ભવિષ્યમાં થવાને સંભવ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #167 -------------------------------------------------------------------------- ________________ મહાન દેશસેવક કેવા હેાય ?–લ્યુથર ખુએન્ક મહાન દેશસેવક કેવા હેાય ?—યુથર હ્યુએન્ક ( લેખકઃ-વિદ્યાર્થી. સાહિત્ય-જાન્યુઆરી ૧૯૨૭ ના અંકમાંથી ) “ જરાક નીચા નમીને પેલા આંબા ઉપરથી બે ચાર કેરીઓ તેાડી લ્યોને. ” કાઈ તમને એમ કહે તે તમે શું ધારા ? લ્યુથર મુખેન્કના જીવનચરિત્રના લેખકને એવાજ પ્રસંગ આવ્યે હતેા. માત્ર આંખાને બદલે ‘ચેસ્ટનટ ' ની વાત હતી. સાધારણ રીતે ‘ ચેસ્ટનટ ' નાં ઝાડ થાય છે ઉંચાં, અને ઉંચે જોતાં ડેાક રહી જાય, ત્યારેજ તેનાં ફળ મેળવી શકાય, અગર નીચે પડેલાં વીણી લઇ સતેાષ માનીએ ત્યારે. લ્યુથર હ્યુએન્કે એવી એક જાત ઉગાડી છે, કે ઢીંચણભરના ઝાડ ઉપરજ ફળ બેસે અને ઝાડ એનાથી ઉંચાં વધેજ નહિ. ઝાડ નાનાં એટલે ક્ળ પણ નાનાં કે ઓછાં એવુ નહિ. સારાં, મેટાં અને મીઠાં ફળ જથાબંધ એ ઝાડ ઉપર બેસે એવી ટેવ એ ઝાડને એણે પાડી છે. બીજા પ્રયાગથી ‘ ચેસ્ટનટ ' ને રોપ્યા પછી ધ્યેજ મહિને ફળ બેસવા માંડે, એવા પ્રકારનાં ઝાડ તૈયાર કર્યો છે. ગેાડલા વાવીને છકે હિતે આપણને કેરીએ મળે તે ? પણ આપણે બહુ ઉતાવળ કરીએ છીએ. ૨૦૧ મી. ખુબેન્કના કાર્ટીની સમાપ્તિ આટલેથીજ નથી થતી. ઠળિયા વગરનાં ‘ પ્લમ ’ (જરદ આલુની જાતનાં ફળ), બશેર ત્રણશેર વજનની ડુંગળી, કાંટા વગરના ફાફડા થાર, કાંટા વગરનાં ‘બેરી’ નાં ઝાડ (ચણીમારની જાતનાં ઝાંખરાંવાળાં ઝાડ), અઢાર ઇંચ વ્યાસનાં સૂર્યમુખી અને ખાર ઇંચ વ્યાસનાં ‘એમેરીલીસ' એ અનેક પ્રકારનાં ફળ અને ફુલમાં સુધારાવધારા કર્યાં છે. કાઈ ઝાડને તેણે મેટાં કર્યાં છે, કાઇને નાનાં બનાવી દીધાં છે, કાઇનાં પાંદડાંને રંગ ફેરવ્યા છે, તે બીજાનાં પાંદડાંને આકાર ફેરવ્યા છે, કાઇના થડના કાંટા કાઢી નાખ્યા છે, તે કાઇનાં થડઈમારતી કામમાં આવે એવાં કર્યાં છે. રંગ વગરનાને રંગ અને ગંધ વગરનાંતે સુગંધ આપી પુલ પણ ફેરવ્યાં છે. મેટાં ઝુમખાદાર, સુગંધી, સારી આકૃતિનાં સુંદર ર ંગાવાળાં એમ અનેક તરેહનાં નવીન પુષ્પા આપ્યાં છે. ફળમાંથી ઠળિયા કાઢી નાખ્યા છે, શ્રીકાં ને મીઠાં કર્યાં છે, નાનાંને મેાટાં કર્યાં છે, કઠણ છાલનાંતે કુમળાં કર્યાં છે, મેસમમાં ફળનારને બારમાસી કર્યાં છે. જંગલીને શહેરવાસી કર્યાં છે. ટુંકામાં એણે ઝાડનાં મૂળને, થડને, પાનને, પુલને અને ફળને હતાં તેથી સારાં અને વધુ ઉપયાગી ખનાવવામાં જીંદગી ખર્ચી છે અને આશ્રમુગ્ધ કરે એવી સફળતા પણ મેળવી છે. તમને એમ થશે કે આ બધાં ગપ્પાં છે, ઠંડા પહેારમાં બાળકેાને કહેવાની વાતા છે, અરેબિયન નાઇટસના જમાના હવે તેા વહી ગયા છે અને આવી જાદુઇ વાતા આ જમાનામાં કાઈ માનવા તૈયાર નથી. ખરેજ આ વાત! જાદુઇ છે અને મુરબેન્કને અમેરિકાના લોકેા સાન્ટારેઝા’ ના જાદુગરતરિકે ઓળખે છે. આપણે ત્યાં તે એનું નામ જાણનાર પણ કાઇક અને અમેરિકામાં એને ન ઓળખનારૂં કાઇક. કેલીફેની આ’ માં એના જન્મદિવસે શાળાએામાં રજા પાડે છે; એટલા એ લોકપ્રિય અને જાણીતા છે. એ દિવસે હજારો બાળકા એને મળવા જાય છે અને લાખા એને પત્ર લખે છે, એવા એનાપ્રત્યે બાળકાના અને બાળકાપ્રત્યે એને પ્રેમ છે. ઝાડપાન પછી મીજે નંબરે હ્યુરમેન્કને બાળકૈા ગમે છે અને એમના ઉછેર' માટે એણે વિચાર કર્યો છે. ‘માસાચ્યુસેટ્સ’ પરગણામાં એને જન્મ થયો. એના પિતાનું એ તેરમું બાળક અને શરૂઆતથી એની તબિયત નાજીક-આ ત્રણથી ચેાથી વાત એના અંગત જીવનસબંધી એના ચરિત્રકારે નથી લખી. સાડાત્રણસેા પાનાનું પુસ્તક એણે એના જીવનકાર્યની હકીકતથી ભયું છે. અમેરિકામાં જીવનચિરત્રા હમણાં હમણાં આ ઢબથી લખાય છે; પણ આ તે આ કથા થઇ. નાજુક તબિયતે એણે શાળામાં પૂરી કેળવણી લેવાનાં દ્વાર બંધ કર્યાં અને એજ નાજુક તબિયતે એને કારખાનામાં લીધેલી નોકરી છેડાવી. નાનપણથીજ એના શેાધક સ્વભાવ હતા, સ્ટીમથી ચાલતી હેાડીનું એણે રમકડું બનાવેલું અને કારખાનામાં પણ એક એ યાંત્રિક શોધ કરેલી, પણ એના પ્રારબ્ધમાં ખુલ્લાં મેદાન અને ખેતરેામાં શોધખેાળ કરવાનું લખેલું, એટલે નાજુક તબિયતે એને ખાગ અને ખેતીના કામમાં પડવાની ફરજ પાડી. ચેાખ્ખી હવા અને ઉજાશ તથા કસરત, એ બધું એ સિવાય એને મળવાને સભવ નહોતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #168 -------------------------------------------------------------------------- ________________ મહાન દેશસેવક કેવા હેાય?–લ્યુથર અરબેન્ક એક દિવસ બગીચામાં કામ કરતાં એક બટાકાના છેડ ઉપર ખેડેલા જીંડવા ઉપર એની અચાનક નજર પડી. સામાન્યરીતે બટાકાના છેડને જીડવાં નથીજ બેસતાં અને કાઇક વાર મેસે તા તેના ઉપર નજર પડતી નથી અને નજર પડે તે એ મૂળમાંજ નફા દેખી રહેલી વૃત્તિ જીડવાંની કિંમત સમજતી નથી. બટાકા એટલે આંખાવાળા કટકા રેાપીનેજ ઉગાડવાની વસ્તુ, એમ સૌ કાઇ જાણે; એટલે બીજી રીતને વિચાર પણ ન કરે. મુખેન્કે તેા એ જીડવું જીવપેડે સંભાળ્યું અને એનાં ત્રેવીસે ત્રેવીસ અજ જૂદાં રાપી એનું કાળજીથી જતન કયું. એમાંથી એ છેડના મૂળમાં એવા મેટા અને સારી જાતના બટાકા બેઠા, કે બાકીનાને પડતા મૂકી એ એ છેાડના બટાકાનું ધરૂ કરી વધારે પ્રમાણમાં એજ જાત ઉગાડી. બજારમાં એને પ્રચાર કર્યો. આજે એ જાત ‘છુરબેન્ક બટાકા' તે નામે પ્રખ્યાત છે અને જથાબંધ પ્રમાણમાં એતી ખેતી ત્યાં કરવામાં આવે છે. એવી ગણત્રી કરવામાં આવી છે કે આજસુધી ઉગાડેલા બટાકાના દર ‘બુરાલે એક ‘સેન્ટ’બે ખુબેન્કને આપવામાં આવે, તા એ કાટાધિમાં પણ સવેર્વોપરી થાય અને તેણે સરકારે તા ૧પ૦ જ ડૉલર ઇનામ આપ્યું; પણ ‘કેલીફેર્નીઆ' માં જઇ વસવામાટે મુરબેન્કને તે રકમ પૂરતી હતી. ત્યાં જમીન લઇ ફળલના ભાગ-ખાનના ધંધા શરૂ કર્યાં. ૧૮૭૫ થી આજ સુધી એણે એટલું બધું કરી બતાવ્યુ` છે. અને એટલું બધુ કરી બતાવવા તૈયારી કરે છે, કે ‘જાદુગર' કહેવાવાને એ તદ્દન લાયક ઠરે. ‘ફળ’ ની દિશામાં એના પ્રયાસ અનેક છે. સફળતાએ પણ આશ્ચર્યચકિત કરે તેવી છે. લમ’ અને ‘એપ્રીકા’નામનાં બે ફળનું મિશ્રણ કરીને બન્નેથી જૂદું છતાં બન્નેના સારા ગુ ણાવાળુ ‘પ્લમકેટ’ નામનું તદ્દન નવુ ફળ તેણે તૈયાર કર્યું છે. હમેશ કાળાંજ થતાં બ્લેકબેરી’ એણે સફેદ ધજેવાં બનાવ્યાં છે. મગફળીની છાલજેવી પાતળી છાલનાં અખરેટ-અખરેટ સામાન્ય રીતે કેટલાં સખ્ત પડમાં ઢંકાયેલાં હાય છે તે સૌ જાણે છે અને કળિયા વગરનાં પ્લમ એની જાણીતી નવાએ છે. કડવાં અને અખાદ્ય, કાંઇક અંશે ઝેરી−નાઇટ શેડ' નાં ફળ મીડાં અને સ્વાદુ બનાવ્યાં છે. બદામની ઉપર છાલ થાય છે. એ છાલ ખરી પડવા પછીની બદામ આ પણે ત્યાં આવે છે. તેને ભાગીને આપણે મીજ કાઢી ખાઇએ છીએ. બદામ ઉપરની છાલ નકામી હાય છે, અને ‘પીચ' (આડુ)ના ળિયા આપણે ફેંકી દઇએ છીએ. એણે એવુ ફળ તૈયાર કર્યું છે, કે ‘પીચ' નું ફળ અને ળિયા એજ બદામ, જેમ જરદાલુમાં હેાય છે. તેમ, એટલે મિશ્રણથી બદામના ઉપર ગલ ઉગાડયા કે, ‘પીચ' ની અંદર બદામ લગાવી દીધી. ગમે તેમ કહે। પણ એક ફળ એવુ બતાવ્યું કે એનું કાંઇ નકામું ન જાય. જેનાં નામથી આપણને કાંઇ સમજણ ન પડે એવાં અનેકવિધ ફળ એણે બનાવ્યાં, સુધા', વધાર્યાં અને આકર્ષીક કર્યાં છે; પણ તેમના વિષે ગુજરાતીમાં લખવાથી કાંઇ ફાયદે હાંસલ થાય તેમ નથી; જાપાન, ઇંગ્લેંડ, અમેરિકા કે આફ્રિકા જ્યાંથી મળે ત્યાંથી ફળ, ઝાડ કે બીજ મગાવવાં, એના ઉપર પ્રયેાગ કરવા અને કદમાં, મીઠાશમાં, જથ્થામાં પેાતાને સંપૂર્ણ ખાત્રી ન થાય ત્યાંસુધી એને સુધારવાના પ્રયાસ છે.ડી ન દેવા, એ મી. મુખેન્કને કાર્યક્રમ અને પરિણામે લોક આંગળાં કરડે એવી નવાઇ. ‘જુલ' નું પણ તેમજ. જેને સ્વપ્નેએ રંગ હશે એમ ન લાગે તેને ર`ગીન કરવાં. જેવા રંગ જે જાતમાં હાયજ નહિ એમ લેાક માને તેવા રંગ તે ાતને અર્પવા. ગંધ ન હેાય તેને સુગંધી બનાવવાં એ બધું એને મન રમત. ખસખસનાં ઝુલ ભુરાં થતાં નથી. જીએન્કે તે ઉગાડી બતાવ્યાં. ‘કાલા' ને ગધ હેતા નથી. એમાંની સુગંધી જાત જીએન્કે માળી લેકને અને તેદ્રારા શાખાનાને અર્પણ કરી. ‘લીલી' ની તે એણે અનેક જાત ઉગાડી છે. “દુનિયાભરમાં” આજસુધી ઉગી નહિ હોય એટલી જાતની ‘લીલી' મારા બગીચામાં ઉગે છે, એવું એ અભિમાન લઇ શકે છે અને હજી તેા લાખા જાતા અણુઉગાડી શેાધવાની પડી છે' એમ કહે છે, ત્યારે આશ્ચર્ય થાય છે. ગુલાભ ઉપર કયા ખાગવાને અખતરા નહિ કર્યો હાય! મુખેન્ક પણ કાંઇ અપવાદ નથી. અનેક જાતનાં નવાં ગુલાબ એણે ઉગાડવ્યાં છે. કેટલાંક એના રંગમાટે તે! ખીજા એની ખુશોામાટે, કાઈક તેના કદમાટે તે કાઇક મેટા જથામાં ઉગવામાટે પ્રખ્યાત છે. જંગલી ખુલતે તેણે સુધારી વધારીને બગીચામાં અને શેખીત લેકના બટન હાલમાં સ્થાન અપાવ્યું છે. “શાસ્તા ડેઝી” નામનાં મેટાં, ઘણાં જથ્થામાં ઉગતાં, સફેદ ચાંદની જેવાં પુલની જાત નવી ઉગાડીને બગી २७२ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #169 -------------------------------------------------------------------------- ________________ મહાન દેશસેવક કેવા હોય ?–લ્યુથર હ્યુએન્ક ૨૭૩ ચામાં શોભા કરનારાઓ ઉપર માટે ઉપકાર કર્યો છે. પુલનું કદ વધારવું એ પણ એનું એક કા છે. અઢાર ઈંચ વ્યાસનાં સુરજમુખી અને બાર ઇંચ વ્યાસનાં “આમાઝીલીસ'નાં લ એણે આપેલી નવાઇ છે. જ્યાં એક ડાંખળે એક એ પુલ બેસતાં, ત્યાં જથ્થામધ ઝુમખાં બેસતાં કર્યાં છે. સીંગલ પાંદડીનાં ફળને ભરાવદાર ગેટા જેવાં બનાવ્યાં. એમ રૂપ, રંગ, ગંધ, કદ અને જથ્થા બધામાં એણે સુધારા કર્યો છે. શાકભાજીની દિશામાં પણ એણે ઘણું કર્યુ છે. શિયાળામાં રૂખા' ઉગતું નથી. તેને શિયાળામાં ઉગતું કર્યું` છે; એટલુંજ નહિં પણ બારેમાસ ઉગતું કર્યું છે અને તે પણ મેાટી સ્વાદિષ્ટ જાતનું. ‘રૂખા વટાણાના એક વેપારીની ખાહેશથી સરખા દાણાના આખા ખેતરમાં એકી વખતે પાકી જાય તેવા અને દરેક છેડે ધણા ફાલ આવે એવી જાતના વટાણા તૈયાર કરી આપ્યાને દાખલે જાણીતે છે. બટાકાની વાત આપણે ઉપર વાંચી ગયા; પણ બટાકાના છેડ ઉપર ટમેટાંની કલમ કરી એકજ છેડના મૂળમાં બટાકા અને બ્રેડ ઉપર ટમેટાં એમ એવડા પાક લીધા. ગમ્મત અથવા પ્રયોગને ખાતર એજ વખતે એણે ટમેટાના છેાડ ઉપર બટાકાની કલમ કરી. ન તે ટમેટાનાં મૂળમાં બટાકા એસે ન બટાકાના છેડ ઉપર ટમેટાં થાય; એટલે કુદરતે ત્રીજેજ મા લીધે; અને બટાકાના છેડની શાખામાંથી વડવાઈ જેવાં મૂળ છુટી તેના ઉપર બટાકા લેટકથા. ધંધાની અગર શાકની દૃષ્ટિએ મુરબેન્કને આ અખતરે નકામેા લાગ્યા; પણ શ્રાવક ભાઈ એ આ અખતરાના ઉપાયથી ધર્માંના ખાધસિવાય બટાકાના સ્વાદ ન લઇ શકે ? બગીચામાંજ ઉછેરાતાં સુંદર પુલવાળાં કેટલીક જાતનાં ઝાડનાં મૂળને નીચે કાંદા થાય છે. ( ડુંગળી જેવા ) એ કાંદા કડવા અને એવાદ હાઇ અખાદ્ય હોય છે. મી. બુરબેન્કે એને ખાદ્ય બનાવી બગીચાને શાકભાજી આપતે બનાવ્યે. આપણે મેરા ોએ છીએ તેવી ડુંગળીની ગંધ એણે દૂર કરી; એટલુંજ નહિ પણ એનું કદ વધારી બશેર ત્રણશેરની બનાવી અને એટલુંય જાણે એછું હોય તેમ એના ઉપર સુંદર ભુરા રંગનાં ફુલ આપી બગીચાને પણ શાભાવે એવી બનાવી. ‘કામાસીઆ' નામનાં સુંદર કુલ પણ બેસ્વાદ મૂળના છેાડનાં મૂળ સુધારી, બટાકાની હરીફાઇ કરે તેવાં બનાવ્યાં. આમ એણે સૌંદર્ય અને ઉપયેગ બન્ને તરફ નજર રાખી સુવણુ અને સુગધ એકઠાં કર્યાં. મેટી શી ંગ, મીઠી શાગે અને અનેક નૃતનાં ખાદ્ય કુળપુલ કંદ (શાકભાજીનાં) એણે ઉગાડવ્યાં. કાલી ફ્લાવર' ‘કામેજ' ટમેટાં, વટાણા, પાપડી ઇ અનેક જાતની ચીજોમાં ફેરફાર કરી મેટા મીઠા ખરમાસી શાકભાજીના પદા ઉગાડયા. ઘાસ, પાલા અને શાભાનાં ઝાડ ઉપર પણ એણે પેાતાનું વર્ચસ્વ જમાવ્યું છે. ‘પ્લાન' ઉપર ઘીચ ઉગે, ઝાઝુ કાપવું ન પડે, ઉનાળે ઝાઝું પાણી ન માગે, ચામાસે કહેાવાઇ ન જાય, એવી જાતનાં ઘાસની જાત તૈયાર કરી છે. પાંદડાંના ઉપર પણ પ્રયાગ કરી રંગબેરંગી, વિચિત્ર આકારનાં, વળવાળાં, ફણગાવાળાં, કાંટા જેવી ધારાવાળાં ઇ॰ જાતજાતના આકર્ષક આકારનાં પાંદડાં બનાવી બગીચાની ધારે ઉગાડવાના રાપમાં શાભા અર્પી છે. ર ંગભેર’ગી (ઇંદ્રધનુષ્યરંગી ) પાંદડાંનાં અનાજ ઉગાડવાં છે, જેનાં પાંદડાં શેશભા આપે, સાંઠા ટાર ખાય અને કણસલાં માણસને ઉપયોગી થઇ પડે. બગીચાના રસ્તાની વાડેામાટે મેદીની પેઠે લીલાંછમ પાંદડાંથી ભરચક અને કાતરથી કપાય એવા છતાં સુંદર પુલ કે સ્વાદુ ફળવાળા જાતજાતના છેડ તૈયાર કરી બગીચાની શાભા અને આવકમાં વૃદ્ધિ કરી છે. થારીમાંથી, ફાફડ થેારમાંથી કાંટા કાઢી નાખી મનુષ્ય અને ઢાર ઉપર એણે જે ઉપકાર કર્યાં છે, તે માટે તે જૂદા લેખ લખાવા જોઇએ. દુકાળનાં વર્ષોમાં આપણે જોયું છે કે, કાંટા ન હેાય તા થારી ઢારને પૌષ્ટિક ખોરાક પૂરા પાડે છે. કાંટા બાળીને અથવા ચપ્પુથી દૂરકરીને ઢારને ખવડાવ્યાના અનેક પ્રયોગ થઇ પણ ગયા છે. થેરી એવા પ્રકારનું વૃક્ષ (ડ!) છે, કે જેને પાણી ન પામે તેાય મરુભૂમિમાં પણ ભરઉનાળે લીલું રહે. ખીજી કાઇ જાતનું ઘાસ ન હેાય ત્યારે આવે! લીલેા પૌષ્ટિક ખારાક કેવળ કાંટાને લીધે આપણે જતા કરવા પડે એ ખરેજ ખેદજનક છે. આ કાંટા મી. મુરબેન્કે કાઢી નાખી આપણી હથેળી જેવી લીસી અને સાફ પાંદડીની થારી બનાવી છે. આટલેથી તે અટકયા હૈાત-એણે ખીજું કાંઇ ન કર્યું હતતાએ એણે ઘણું કર્યું' કહેવાત; પણ એટલેથી અટકે તે એ સાન્ટામાઝા’ ને! ‘જાદુગર' શાને ? એણે થારી ઉપરનાં ફળને ખાદ્ય અનાવવાનું જારી રાખ્યું છે. એનાં ફળ ઉપર પણ કાંટા હેાય છે. www.umaragyanbhandar.com શ. ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #170 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ મહાન દેશસેવા કેવા હોય?-યુથર બુરબેન્ક આજ તે પણ દૂર થઈ ગયા હશે. એ કાંટા ન હોય તો કંઈક અંશે એ ખાદ્ય અને સ્વાદિષ્ટ પણ હોય છે. આપણે ત્યાં ગરીબ લેકને એ વાદથી ખાતાં જોઈએ પણ છીએ; પરંતુ ખરા વાદથી ધનવાનો પણ સફરજન-નારંગી જેઓ પોતાના ભાણામાં એને બેસાડે એવાં બનાવવા મી. બુરબેન્કનો પ્રયત્ન છે અને એ ફળ બેસે છે કેટલા ? અકેક ફાફડે સો સે. એક એકરમાં સે ટનથી વધુ અને સુંદર દેખાવ ન આપે તો બુરબેન્કને હાથ કેમ ઓળખાય ? અત્યારસુધીમાં (૧૯૦૭ સુધીમાં ) ધોળાં, પીળાં, જાંબુડી એમ અનેક રંગનાં અને કંઈક સ્વાદવાળાં ફળની જાત તૈયાર થઈ છે. કેવળ ફળની દૃષ્ટિથી પણ કાંટાવગરની થેરીનાં ઝાડ દરેક બગીચામાં રોપાવાં જોઈએ. ઝાડના થડને પણ એણે વશ કર્યું છે. ધાર્યું મજબૂત લાકડું બનાવવું, તેને જલદી ઉગાડવું, એને ઇમારતી કામમાં આવે એવું કરવું, નાનું કરવું, મોટું કરવું, એ સૌ એને હુકમ પ્રમાણે જ જાણે બને છે. “ક” ઈ. પિોણોસો-સો વર્ષે તૈયાર થતાં ઝાડની ઈમારતી લાકડા તરીકેના વાપરમાં ઘણો નાશ થઈ ગયો છે અને અત્યારે એવી ઝડપે દુનિયા ચાલે છે કે, ઈમારતી લાકડામાટે પચાસ-પોણોસો વર્ષ વાટ જેવી તેને પાલવતી નથી. મી. બુરબેન્કે નવ વર્ષમાં તૈયાર થઈ જાય અને ઈમારતી કામમાં આવે એવું પાકટ અને કદમાં મોટું થાય એવું ઝાડ બનાવ્યું છે-બનાવ્યું એજ શબ્દ એને માટે જુગતે છે. ઈમારતી કામમાં આવે એટલું જ નહિ પણ પુષ્કળ જથામાં ખવાય એવાં ફળ બેસે છે. અખરોટનું જ એ ઝાડ. “રોયલ વૅલનટ' નું ઝાડ મોટું થાય છે, જલદી થાય છે, ફળ સારા અને મેટા પ્રમાણમાં આપે છે અને “ક” જેવું લાકડું આપે છે. “બેરી નાં ઝાંખરાં દૂર કર્યાની અને ચેસ્ટનટનાં ઝાડ નીચાં કર્યાની વાત આપણે વાંચી ગયા. અનાજ ઉપર એને હાથ ન ફર્યો હોય એમ તે કાંઈ બને ? અમેરિકા મકાઈ ઠીક પ્રમાણમાં ઉગાડે છે. એક સાંઠે પંદર પંદર દાડા બેસે એવી જાત તેણે બનાવી છે. મીઠાશ વધારે હોય, દોડા દીઠ દાણા વધારે હોય એવી જત, દાણામાં “ સ્ટાર્ચ' વધારે હોય એવી જાત, પીળા, લાલ કે સફેદ દાણુ બેસે એવી જાત એમ અનેક જાત તેણે ઉગાડી છે. ઘઉંની જાત પણ નવીન બનાવી છે. કણસલા દીઠ દાણ વધારે ઉતરે, રોગની સામે ટકકર ઝીલે અને બધી જાતનાં હવાપાણીને અનુકૂળ હોય, એવી જાત બનાવી છે. “રાઈ” ના દાણા પણ બેવડા મોટા થાય એવું કર્યું છે. જંગલી ધાન્ય સુધારીને નવી જાતનું ધાન્ય બનાવવાનું હાથ પર લીધું છે. બગીચામાં આંતરે અરે શોભાના છેડતરીકે અનાજના કયારા કરવા એની ભલામણ છે. આથી પ્રગ, શોભા અને ખોરાક ત્રણેની અનુકુળતા થાય છે. એ જે જે વસ્તુ હાથમાં ઝાલે છે, તેમાં તેની સર્વગામી દષ્ટિ હોય છે. એ જાણે છે કે એક જ વસ્તુ અનેક કારણે કિંમતી ગણતી હોય છે. કોઈકને કદ મોટું હોય તે પસંદ, તો બીજાને મીઠાશ પસંદ, ત્રીજાને ફાલ મોટો બેસે તે ઉપર લક્ષ્ય ને ચોથાને એના સ્વરૂપનો મોહ. બુરબેન્ક જ્યારે પ્રયોગ કરે છે, ત્યારે આ કારણે બે ચાર જાત નીપજાવે છે અને બને ત્યાં સુધી બને તેટલા બધાએ સારા ગુણ એકમાંજ એકત્રિત કરી શકાય તેવી તજવીજ કરે છે. આ જ કારણે ફૂલ શોભીતાં અને છેડ ખાવ મૂળવાળા બને, થડ ઈમારતી લાકડું આપે અને ફળ બજારમાં પૈસા અપાવે એવાં ઝાડ છે. તરફ એનું લક્ષ વધારે હોય છે. પણ આ બધું અને આટલું બધું એ કરે છે શી રીતે ? એના હાથમાં કોઈ જાદુઈ વિંટી કે લાકડી આવી ગઈ છે, કે જેથી ફળ, ફુલ, ઝાડ એના હુકમમાં રહી તેનું કહ્યું કરે ? કે એ કાંઈ રસાયણ પ્રયોગો અજમાવે છે? કે એ કરે છે શું? એણે શું કર્યું છે, તે જાણવા કરતાં શી રીતે કર્યું છે તે જાણવું આપણને વધારે ઉપયોગી થઈ પડશે. એણે જીવનભરમાં કશું ખાનગી નથી રાખ્યું. જે કાંઇ એણે કર્યું છે, કરે છે કે કરવા ધારે છે, તે સધળે બધાની આગળ ૦ સંકેચવગર રજુ કરી દે છે. પૂરી માહિતીની જેને ઈરછા હોય તે એનાં પુસ્તક વાંચી શકે છે; પણ આ લેખમાટે તો બેજ શબ્દોમાં એની કીમી આગરી જણાવી શકાય; તિર્થંકજનન (ક્રોસ બ્રીડગ) અને વીણામણ (લાઈન બ્રીડીંગ). બે જૂદી જૂદી જાતનાં પુષ્પના પુંકેસર અને સ્ત્રીકેસરના સંયોગથી ત્રીજી જાત ઉત્પન્ન કરવાની કળાને તિર્યકજનન કહે છે અને એક જ જાતમાંથી સારું બીઆઉ વણી તેમાંથી છોડ ઉગાડી, તે પૈકીનાં સારાં બીજ સંગ્રહી, વળી ફરીથી તેમાંથી જ પાક લે, એમ બે પાંચ સાત પેઢી સુધી વીણી વીણીને બીજ સંઘરવું એ વીણામણ(લાઈન બ્રીડીંગ). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #171 -------------------------------------------------------------------------- ________________ www w wwwwwwwwww vvvvvvvvvvvvvvvvvvvvvv muvuuuwuwu મહાન દેશસેવક કેવા હેય-૯૫થર બુરબેન્ક ૨૭૫ આ બને વાત સાદી અને સૌને જાણીતી છે. “સ બ્રીડીંગ” તે કુદરત રોજી પવન, માખી અને પતંગીઆ મારફત કરે છે અને “ડાવાન ને માટે તો એજ રીતે નવી નવી જાતો-શું ઝાડપાનની કે પશુ ઈ૦ ની–પ્રથમ પેદા થયેલી. “લાઈન બ્રીડીંગ” પણ જૂની કરામત છે; પણ બને. નો સુયોગ સાધવ અને તેની પાછળ અથાગ પરિશ્રમ, સતત ખંત અને અખૂટ ધીરજ એ જોઈતા પ્રમાણમાં રાખવાં એ બુરબેન્ક” ની સફળતાની કુંચી આજસુધીમાં આ રીતે સેંકડો નહિ, હજારો નહિ, પણ કડો પ્રયોગો “ બુરબેનકે ” કરીને અનેકવિધ ઝાડપાન, ફળ, ફુલ આપ્યાં છે, આપે જાય છે અને આપવા ધારે છે. બીજા જેટલેથી સંતોષ પામે, અહે હો ! એમ ધરાઈ જાય, તેનાથી વધારે કરી બતાવવાની એની વૃત્તિ છે. પિતાનું ધાર્યું પરિણામ ન આણી શકાય, પિતાનું મન પરિપૂર્ણપણે સંતોષ ન પામે, ત્યાંસુધી બીજાને મન અમૂલ્ય એવા છે પણ તે બજારમાં વેચવા કાઢે નહિ, એવી તેની ખાસિયત છે. નાની જગ્યા–એની પાસે બધું થઈ માત્ર બાવીસ એકર જયા છે-અને લાખો છોડ પ્રયોગ માટે ઉછેરવાના એટલે થોડા ઉપયોગી છેાડ કે ધર વીણી કાઢી બાકીના એ બાળી મૂકે છે. બજારભાવે એની એવી એક એક હોળીની કિંમત દશહજાર ઑલર થાય છે. આપણે ત્યાં અને અમેરિકામાં એ બીજા પ્રયોગ કરનારાઓને એમ કરવાની જરૂર ન પડે અને થોડીક મહેનત અને ઝાઝા અંતે સારાં પરિણામ આવી શકે; પણ બુરબેન્કને તો પોતાનું ધાર્યું જ કરવાની અને તે ન થાય ત્યાંસુધી પૂરી ધીરજથી પ્રયોગ કર્યા કરવાની ટેવ છે. દરેક વર્ષે લાખો બીજનાં ધરૂ કરે, તેમાંથી પરાણે પાંચ-પચીસ છોડ પસંદ કરે અને તેનાં જતન કરી મેટાં થાય, ત્યારે તેનાં બીજ ઉતારી તેનાં કરી લક્ષાવધિ ધરૂ ઉછેરે. એમ પાંચસાત પદી સુધી મહેનત કરે, ત્યારે એકાદ છે. એને મનપસંદ પરિણામ આપે. ઉપર જણાવી ગયેલા વટાણા પાછળ એને છ પેઢીના પ્રયોગ કરવા પડેલા, કેટલાકને માટે તો એને પચીસ પચીસ વર્ષનાં વહાણાં વાતાં સુધી ધીરજ રાખવી પડેલી. બટાકાની પેઠે સહેજમાં તો કાઈકજ વાર એ ફાવે છે. બાકી એને ખંત-ધીરજ બડ઼ રાખવી પડે છે. મેટાં ફળ-ઝાડ જેમને દરેકને બીજમાંથી ઉગી ફળ આવે, ત્યાંસુધી ઓછામાં ઓછાં દશબાર વર્ષ જોઈએ. તેના પ્રવેગો પાંચસાત પેઢી સુધી કરવામાટે મનુષ્યની જીંદગી પૂરતી નથી અને બુરબેન્કને નામે તો એવાં અનેક નવીન ફળઝાડ ચઢી ચૂક્યાં છે, પરંતુ તેથી આશ્ચર્ય પામવાનું કારણ નથી. અનેક પ્રયોગને અંતે એણે સિદ્ધ કર્યું છે કે, બીજમાંથી જરાક મોટું ઝાડ થાય એરહે એજ જાતના મોટા વૃક્ષ ઉપર તેની કલમ ચઢાવી દેવાથી બે વર્ષમાં ફળ બેસે છે અને તેથી લગભગ ત્રણ પેઢીના અખતરા એકજ પટી જેટલા વખતમાં થઈ શકે છે. જયાં જ્યાં બની શકે ત્યાં ત્યાં અખતરામાટને સમય બને તેટલે ટેકો કરવાની એની એક ખાસિયત છે. સતત પ્રયત્નથી એની આંખ, એની ધ્રાણેયિ એવાં ટેવાઈ ગયાં છે કે હજારે નમુનામાંથી એને જોઇતા ચારપાંચ નમુના એ પાંચદશ મીનીટમાં જુદા પાડી શકે. હજારે પૂલમાંથી સહેજ જૂદી પડતી ગંધવાળું કે સહેજ જૂદા પડતા રંગની છાંયવાળું ફુલ તેને એકદમ જડી આવે. આમ પણ એ સમયને બચાવ છે. ઘરના ઉછેરમાં. એને ખાતર પાણી આપવામાં અને હવા તથા ગરમી આપવામાં જાતે ઝીણવટથી તકેદારી રાખે છે. બીજ પણ પોતાની નજર આગળ સંગ્રહે છે. આમ પ્રયોગ નિષ્ફળ ન જાય, જલદી થાય, એ માટે બધી ઝીણી વિગતો ઉપર એ જાતે ધ્યાન આપે છે. દરેક ઝાડ કે છેડમાં સૌથી પહેલી વાત એ નિરોગીતાની જુએ છે. જરાય રોગી, નમાલું કે તાકાતવગરનું ધરૂ એ તરતજ ઉપાડી નાખે. ગમે તેવું સુંદર ફુલ કે સ્વાદિષ્ટ ફળ થવા સંભવ હોય, પણ જે ઝાડ કે છોડ રોગ સામે ટકકર ઝીલે તેમ ન હોય તો એ આખો અખતરો ફરીથી કરે. જે જંતુ તેનો નાશ કરી શકે, જે ભેજ કે ઉબાથી તેને હરકત આવે, તે ગમે તેટલા જથાબંધ કે ગમે તેવાં સુંદર ને સ્વા ફિલ કે ફળ આપનાર ઝાડને તે પોતાના બગીચામાંથી દેશપાર કરતાં અચકાય નહિ. બુરબેન્ક પોતાને ત્યાં કોઈ પણ જાતની જંતુનાશક દવા કે પદાર્થ વાપરતા નથી. એને દરેક રોગ સામે ટક્કર ઝીલી શકશે એવી ખાત્રી થયા પછી જ એ ઝાડ બજારમાં મૂકે છે. આપણે બુરબેન્કના ચરિત્રમાંથી શું શીખીએ? આપણે ત્યાં હવાપાણીની અનુકુળતા છે, સૂર્યનારાયણની આપણા ઉપર મહેર છે, અનેકવિધ વનસ્પતિ આપણે ત્યાં ઉગે છે, ઉગી શકે છે. આપણે વધારે સારાં ફળ નથી જોઇતાં, વધારે મીઠાશ આપણાથી નથી જીરવાય એવી, આપણને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #172 -------------------------------------------------------------------------- ________________ ૭૬ મહાન દેશસેવા કેવા હોય?—લ્યુથર બુરબેન્ક વધારે પેદાશ નથી ગમતી, એવું તે કાઈજ નહિ કહે. આપણને ઠળિયાવગરનાં જાંબુ કે ગેટલાવગરની કેરી નથી ભાવતી એમ નથી. પીચના ઠળિયામાંથી બદામ નીકળે એ સૌને ગમે. બટાકાના છોડ ઉપર ટમેટાં ઉગે એ શાકભાજીના બગીચાવાળાને ગમે. બોરસલીને ચીકનાં ફળ બેસે ( બને એક જ જાત હોવાથી આ ખ્યાલ હવાઈ નથી ) તે સુગંધી પુષ્પ અને સ્વાદુ ફળનો સુરોગ થાય. બારના કાંટા અને ળિયા બને કાઢી નાખવા જેવી વસ્તુ છે. કંટાવગરના શેર દાખલ કરવા જેવી વનસ્પતિ ગણાય. આમાં કશું અશક્ય નથી. કાંટાવગરનાં ગુલાબ આપણે ત્યાં ઉછરતાં જોયાં છે. રાયણ ઉપર ચીકુની કલમ હાલ થઈ છે. તે કીમીઓ હવે સૌ જાણી શકે તેટલો સહેલો થયો છે. રણોલી બોરની કલમે સદ્ધર થયું, તે સૌ જાણે છે. આજે ગુજરાતમાં ફળઝાડનો શોખ વધ્યો છે, પણ આવડત વધી નથી. ઘેડા ધનવાનોના બગીચા વગરબીજેથી પવાણના અભાવે ફળની ખેતીની પીછેહઠ થશે અને વળતાં પાણી સારું હશે તેયે ઘસડી જશે. આવે વખતે સારા અનુભવી અખતરા કરનારાઓ, આપણાં ખેતીવાડી ખાતાંઓ, આપણા ખેતીવાડીના ગ્રેજયુએટ, આપણે અનુભવી ખેડુતો અને આપણા શેખીન ધનિકે થોડા થોડા પ્રયોગ કરે, થોડાંક પણ સારું વળતર આપે એવાં ફળાઉ ઝાડો ગુજરાતને આપે. તો આપણા ખેતીપ્રધાન દેશમાં લાવધિ નાણું પેદા કરવાની અને બચાવવાની તક ગુજરાતને મળે. અરે, નવા પ્રયોગ ન કરવા હોય તે જે પ્રયોગ સફળ થયા છે, તેજ દાખલ કરે અને વિસ્તારે તમે ઘણું છે. માત્ર એ દિશામાં કાઈ પહેલ કરે તેની બેટ છે. આ પણા બેડ ઉદ્યોગ અને મહેનતુ તો છે જ. અજ્ઞાન હશે, જરા નવી ઘરેડમાં પડતાં વાર લગાડે એવા જૂના મનને પણ હશે, પરંતુ પડોશમાં નવી નતના પ્રયોગ થતાં જ એ અને પિતાનીજ જેવી જમીનમાં પિતાને મળે તે કરતાં વધારે નફો થતો જુએ તો એ નવા પ્રયોગને લાભ ન ઉઠાવે એવા મૂર્ખ નથી અને અહીં જ સરકાર અને ધનવાનું કાર્યક્ષેત્ર છે. બુરબેન્કને હજુ ઘણું કરવાની ઉમેદ છે. હજુ સુધી જે કર્યું છે, તે કરવા ધાયું છે તેના હિસાબે કાંઇજ નથી; અને જે કરી શકાય તેવું છે તેનું ક્ષેત્ર ઘણું વિશાળ છે, એમ એ આજે એની ૭૮ વર્ષની ઉંમરે કહે છે. “ હજુ તે મેં મારું કાર્ય માત્ર આવ્યું છે. ઝાડને માણસના ઉપયોગમાં લાવવાના કામની હજુ શરૂઆત છે. ભવિષ્યમાં હું ઝાડ અને છેડ ઉપર વધારે ફળ બેસે એમ કરવા ઇચ્છું છું, પણ એના કરતાં તેમને અધિક મિષ્ટ, અધિક સારવાર અને ખુશનુમા બનાવવા ઈચ્છું છું. એમાં એવા ગુણો ઉતારવા ઇચ્છું છું, કે જેથી તે બહુ દિવસ સુધી સુરક્ષિત રહી શકે, સડે નહિ, એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલતાં ખરાબ ન થાય અને એમાંનો પ્રત્યેક ઝેરી કે હાનિકારક અંશ દૂર થઈ જાય. ભાગ્યે એ કઈ દિવસ વીતતે હશે, કે જ્યારે કાંઈને કાંઈ નવી વાત હું ન શીખતે હે ઉં. કામ કરનારે છેડને ઓળખવા એ અત્યંત આવશ્યક વાત છે. આવતા પાંચ વર્ષમાં આજસુધી નથી કર્યું એટલું કામ કરવા ધારું છું.” - બુરબેન્ક કેવળ બગીચાવાળો નથી. એને હૈયે દેશદાઝ છે. એણે પ્રયોગ કરીને ઝાડપાન ઉછેરવા ઉપરાંત મનુષ્યની ( એ ““માનવ-છોડ ” કહે છે ) ઉછેર ઉપર પણ વિચાર કર્યો છે. એના મત પ્રમાણે જન્મ અને દ્ધિ વનસ્પતિ–પશુ-મનુષ્ય ત્રણેમાં એક જ રીતે થાય છે. નરમાદાનો સંગ એ ત્રણેમાં ઉત્પાદનકારણ છે. હવાપાણી અને બરદાસ્તથી ત્રણે વૃદ્ધિ પામે છે. બીજગત ગુણ-અવગુણ પેઢીઉતાર ત્રણેમાં ઉતરે છે. “ ફ્રેંસ બ્રીડીંગ” અને “લાઈન બ્રીડીંગ પશુમાં આપણે અજમાવીએ છીએ, વનસ્પતિમાં અજમાવીએ છીએ, મનુષ્યમાં અજમાવી શકીએઅજમાવી જેવાં જોઈએ. વનસ્પતિ અગર પશિની પેઠે મનુષ્યની પ્રગશાળા તે નજ થાય, પણ લગ્ન વખતે ગ્ય કાળજી રાખવામાં આવે તે પ્રજા જરૂર સુધરે. કેની સાથે લગ્ન કરવાં એને કરતાં કોની સાથે ન કરવાં, એ વાત ઉપર વધારે કાળજી રાખી શકાય; અને બીજી વાત રહી ઉછેરની. એમાં જરૂર આપણે વધારે ધ્યાન આપવું ઘટે. જેટલાં જતન ઝાડ કે પશુનાં કરીએ, જેટલી કાળજી આપણા માની ગુલાબ કે મેગરાના ખાતર પાણીની રાખીએ, તેટલી અને તેથી અનેકગણી વધુ કાળજી આપણા ભવિષ્યના પ્રજાજનની ન રાખીએ, એ મૂર્ખાઈ નહિ તે બીજું શું? પેઢીઉતાર ગુણ સચવાય, દુર્ગણ નાશ પામે, પ્રજા સશક્ત અને સુંદર બને, એ બધા તરફ નજર રાખવી ઘટે અને વનસ્પતિ અને પશુઉછેર શાસ્ત્રમાંથી શેાધેલાં સો શક્ય હોય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #173 -------------------------------------------------------------------------- ________________ * ** **ww/ * ww w /5/5/+5N**^^^^^^ ^^^^ ^ ^^^^^^ ^ હરિનામરૂપી રસાયણ સાથે પાળવાનું પથ્ય ર૭૭ ત્યાં માનવજાતિ સુધારવાને અર્થે ઉપયોગમાં લેવાં જોઈએ. છોડ પછી બીજે નંબરે બાળકો બુરબેન્કની પ્રીતિનાં પાત્ર છે. માનવછોડની માવજત એ એનો પ્રિય વિષય છે. બાળકે આપણી નેહભરી ચિંતાનાં અધિકારી છે-કઈ પણ જાતનાં ફળ કે ફલના છોડ કરતાંય એમના હક્ક આપણા ઉપર અધિક છે, એ બુરખે માને છે; અને બાળકો ઉપર એને નેહ અને પક્ષપાત મજબૂત છે. અમેરિકાની પ્રજા કેમ સુધરે, એના લોહીમાં ઈટાલી, ઈંગ્લેંડ કે જર્મનીથી આવતા લોકોને અંશ કેટલે અંશે મળવા દે છે. પણ એના વિચારના વિષય છે; પણ આ લેખમાટે એ બધું અપ્રસ્તુત છે. હરિનામરૂપી રસાયણુ સાથે પાળવાનું પણ (સત હરિદાસકૃત) (એસા ધ્યાન શિવ હરીહર કા ધરકર આસન વાઘબર કા,-એ રાહત હરિનું નામ રસાયણ સેવે પણ જો પ પળાય નહીં, નામ રટણનું ફળ નવ પામે ને ભવરણ ટળાય નહીં. પહેલું પથ્ય અસત્ય ન વદવું નિંદા પરની થાય નહીં, નિજવખાણ કરવાં નહીં સુણવાં વ્યસન કશુંએ કરાય નહીં. ૨ હરિજનને દુભાય ન જરીએ હરિજન નિંદા થાય નહી, ખળ આગળ હરિનામ તણા ગુણ ભૂલે પણ વરણાય નહીં. 3 હરિહર માંહે ભેદ ગણીને વિતર્ક વાદ વદાય નહીં, વેદશાસ્ત્ર આચાર્યવરેનાં વચનો એલંધાય નહીં. નામતણી અતુલિત મહિમાને વ્યર્થ વખાણ ગણાય નહીં, છે હરિનામ હવે ડર છે એમ જાણી પાપ કરાય નહીં. છે હરિનામ હવે ડરશે એમ નિજ કર્તવ્ય તજાય નહીં, નિજ વર્ણાશ્રમ ધર્મ સાચવી દુર્જન સંગ જાય નહીં. ૬ પરનારી માતા સમ લેખી કદી કદષ્ટિ કરાય નહીં, ત્યમ, પરધન પાષાણ ગણીને નિજ અભિલાષ ધરાય નહીં. જીવ સઘળા હરિના જાણીને કોઈને કષ્ટ અપાય નહીં, મન વાણી કાયાથી કાઈનું કિંચિત કુડું થાય નહીં. હું હરિને હરિ છે મમ રક્ષક એહ ભરૂસો જાય નહીં, જે હરિ કરશે તે મમ કિતનું એ નિશ્ચય બદલાય નહીં. ઇતર નામ સરખું સાધારણ હરિનું નામ ગણાય નહીં, લૈકિક ધર્મની સાથે નામને કદીએ સરખાવાય નહીં. ૧૦ કર્યું કરૂં છું ભજન આટલું જયાં ત્યાં વાત કરાય નહીં, હું મોટે મુજને સિા પૂજે એ અભિમાન ધરાય નહીં. ૧૧ આ સૈ પચ્ચે હૃદયમાં રાખી કદીએ પણ ભુલાય નહીં, નામ રસાયણ સુખથી સેવે તો તે એળે જાય નહીં. ૧૨ ૯૫ કાળમાં સિદ્ધિ મેળવે ત્યાં સંદેહ જરાય નહીં, શ્રી હરિદાસ તણું સ્વામીને મળતાં વાર જરાય નહીં. ૧૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #174 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ ધર્મવીર હકીકતરાય ધર્મવીર હકીકતરાય ( “જન્મભૂમિ' તા. ૧૧-૧-૨૭ ના અંકમાંથી ) - ધર્મવીર બાળક હકીકતરાયજીને જન્મ ફરૂખશિયર બાદશાહના શાસનકાળમાં સંવત ૧૮૨૦ માં પંજાબના પ્રસિદ્ધ નગર સિયાલકોટમાં થયો હતો. એના પિતાનું નામ વાઘમલ અને માતાનું નામ ગોરાં હતું. એ ક્ષત્રિય જાતિને પુરુષ હતો. વાઘમલજી સયાલકેટના હાકેમના દરબારમાં એક ઉચ્ચ પદપર નોકર હતા. ઉચ્ચ પદ અને ઉત્તમ જ્ઞાતિના હોવાથી હકીકતરાયનો વિવાહ સંબંધ સિંહસંપ્રદાયના એક ઉચ્ચ કુળના ક્ષત્રિયની પુત્રી સાથે થયો હતો. હું જ્યારે હકીકતરાય પિતાને સાસરે ગયા ત્યારે તેમના સસરાએ પિતાને ત્યાં રાખી ધર્મની મહત્તાનું જ્ઞાન આપ્યું. આ ઉપદેશની તેમને ઘણી અસર થઈ. તે ધર્મપ્રેમી અને સત્યવીર બની ગયા. ત્યાંથી પિતાને ઘેર આવી શાળામાં ભણવા જવાનું શરૂ કર્યું.) આ વખતે હકીકતરાયની ઉંમર બાર વર્ષની હતી. શાળામાંથી એક દિવસ મોલવીસાહેબ બહાર ગયા હતા,એ લાગ જોઈ મુસલમાનના છોકરાએ હકીકતરાયની છેદણી શરૂ કરી. તેમણે સતીશિરોમણિ સીતાજીને ગાળો દેવા માંડી અને જૂઠ કલંક ચઢાવવા લાગ્યા. હકીકતરાયથી હવે શાંત ન રહેવાયું. તેમણે પણ તેના ઉત્તરમાં મહમદ સાહેબની છોકરી ફાતિમામાટે (જે શબ્દોનો પ્રયોગ મુસલમાન છોકરાઓએ સીતાજીને માટે કર્યો હતો.) તે શબ્દોનો જ પ્રયોગ કર્યો. આથી મુસલમાન છોકરાઓએ મળીને હકીકતરાયને ખૂબ મા. મેલવી સાહેબ આવ્યા કે તરતજ તેમને મુસલમાન છોકરાઓએ કહ્યું કે, કાફર હકીકતે રસુલે અલ્લાહની શાહ જાદી કાતિમાને ગાળો દીધી. હકીકતરામે તેના જવાબમાં કહ્યું કે, પહેલાં એમણે મહારાણી સીતાપર જ ' કલંક લગાવી ગાળા દીધી, તેજ શબ્દ મેં ફાતિમાને માટે કહ્યા છે. એ સાંભળતાંજ મોલવી સાહેબનો પારો રહી ગયે. હકીકતરાયને લાત, મુકા,સોટીઓથી ખૂબ માર્યો અને પછી તમામ હકીકત લખીને તેને કાની પાસે મોકલી આપો. કાએ હુકમ કર્યો કે, જે હકીકતરાય તોબાહ પોકારીને મુસલમાન થઈ જાય તો તેને છોડી દેવો; નહિ તો તેને ગર્દન મારવો. આ હુકમ સાથે લઈ મુકર્દમે ચલાવવા સિયાલકોટના હાકેમ અમીરબેગની પાસે મોકલી આપો. અમીરબેગ કાજી અને મેલવીના મેએથી સર્વ વૃત્તાંત સાંભળીને ઉત્તર આપે કે:-“બાળકનું લડવું, ઝગડવું અને ગાળાગાળી કરવાનું હમેશ થયાંજ કરે; માટે એવી બાબતમાં સારા અને વિચારશીલ માણસોએ ધ્યાન આપવું ઉચિત નથી, માટે આપ એ ઝગડાને વધારે ના જગાડે. છોકરાઓને ધમકાવી છેડી મૂકી હકીકતરાયને પણ સારી રીતે ધમકાવી જવા દો. કાજીએ કહ્યું કે, ધર્મની આજ્ઞામાં બુદ્ધિ અને ન્યાયને અવરોધ નથી આવી શકતો. એણે તો કુરાન અથવા તરવારને આધીન થવું જોઈએ. અમીરબેગ આ ઘોર અત્યાચાર કરવાનું ચાહતો નહોતો, એટલા માટે તેણે પોતાને માથેથી આ બલા ટાળવા માટે હકીકતરાયનો મુકદ્દમે લાહોરના સુબેદારની પાસે મોકલી આપ્યો. હકીકતરાયની સાથે તેની મા, બાપ, નાનકડી વિવાહિત સ્ત્રી અને નગરનાં સેંકડો માણસો લાહોર ગયાં. જ્યારે કાજીઓએ કોઈ પ્રકારથી માન્યું નહિ, ત્યારે લાચારીથી સુબેદારે હકીકતરાયનું શિર કાપવાની આજ્ઞા કરી. આ આજ્ઞા સાંભળતાંજ હકીકતરા ની માં ગાંડાની પેઠે દોડી અને હકીકતરાયને છાતીસરસો ચાંપી રોતી રોતી કહેવા લાગી -“બેટા! મુસલમાન થઈ જા; જીવતે હોઈશ તો તારી પૂંઠ જોઇને પણ મારી આંખો ઠરશે ! તારાસિવાય અમારી-વૃદ્ધોની સેવા કેણ કરશે?” હકીકતરાય હાથ જોડી બોલ્યો કે –“માતાજી ! જે મળમૂત્રના શરીરને માટે આપ આટલું રુદન કરે છે અને મને ધર્મથી પતિત કરવાનું ચાહે છે, તે એક દિવસ માટીમાં મળી જવાનું ને ? જનની ! આપણે આર્યધર્મ છોડીને તારી કુખને અને પિતાજીના વંશને કલંકિત કરવા નથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #175 -------------------------------------------------------------------------- ________________ શ્રીરામતી-યશાગાન ૨૦૯ ચાહતા! હું સિ ંહપુત્ર છું! ગીધને માતે મરીને જાતિને બદનામ કરવાની મને જરા પણ ઈચ્છા નથી. આપ મારા આ નાશવંત શરીરની ચિંતા છેાડી દે અને પરમાત્મામાં ધ્યાન લગાવે. ', X X જલાદ હકીકતના હાથ પકડી વધસ્થાને લઇ ગયા; પરંતુ હકીકતની ગેરી ગારી સુરત, વિશાળ નેત્રા અને હસમુખા ચહેરે જોઇને તેના હાથમાંથી તરવાર પડી ગઇ. હકીકતરાયે તરવાર ઉઠાવી જલ્લાદના હાથમાં આપી કહ્યું કે:-“ભાઇ ! એમાં તારા કઈ દોષ નથી. તું તારા સ્વામીની આજ્ઞાનું પાલન કર.' ઇશ્વરધ્યાનમાં તલ્લીન થઇ હકીકતરાયના શિરપર આંખ મીચીને જલ્લાદે તરવાર ચલાવી ! ધડથી માથું જૂદું થઇ ગયું!! ધર્મવીર હકીકતરાયને! આત્મા આ નશ્વર વિશ્વ-. માંથી પરલેાકમાં પ્રયાણ કરી ગયા. અહા ધન્ય છે એ ધર્મપરાયણ વીર હકીકતરાયને ! આજનનિ ! ભરતભૂમિ ! તું હકીકતરાય જેવા સાચા ધર્માંશીલ સંતાનેાને ઉત્પન્ન કરી પેાતાના નામને એકવાર પુનઃ સૌંસારમાં વિખ્યાત કર ! ! હે ઈશ્વર ! પરમાત્મન્! તું આય્યના હૃદયમાં હકીકતરાય જેવા સાહસની સ્થાપના કર, કે જેથી અમે તારા પવિત્ર વૈદિક ધર્માંના મહત્ત્વને જાણી સાચા આ બનવાની યાગ્યતા મેળવી શકીએ ! ! ! X શ્રીરામતી-યશાગાન ( લેખક-વિચાગી હર-માધુરી-વર્ષ ૩, ખંડ ૨ માંથી) ( છપ્પય ) ( ૧ ) જયતિ દેશ ઉદ્દરન, મેાહ-તમ-હરન કલાધર, સૌમ્ય મૂર્તિ, નિર્ભ્રાત, શાંત, સમ, દાંત, દયાકર; એજસ્વી, મતિમાન, ધ્યાન-રત, બ્રહ્મ-પરાયન, બ્રહ્મચર્ય-શ્રુત-ખીર, ધીર-ખર, જ્ઞાન-રસાયન, અતિ ઉદ્ભટ નિગમાગમ-સુભટ્ટ, શુભ્ર તપેધન, જય-જયતિ; જય બ્રહ્મ-બિમલ-પંકજ-રસિક, રામતીર્થ-મધુકર જયંતિ. (૨) જયંત એક જાતિય ભાવ-ભાવક, બુધ-નાયક, રાષ્ટ્ર-ખાદ-આચાર્ય, રાષ્ટ્ર-ગૌરવઉન્નાયક; દેશ-ભક્તિ-રસ-મધુપ, દેશ-લ-કીર્તિ-કલાપી, સ્વર્ગાધિપ સ્વાતંત્ર્ય-મ ંત્ર-સ્વર મધુર-અલાપી. વિ–ભારત–જનની–પ્રિય-સુવન, જીવન-ધન, સહૃદય, સદય; જય બંધન મત્ત–ગય દ–હિત, રામતી~મૃગપતિ અભય. (૩) જયતિ કૃષ્ણ-પદ-પદ્મ-સરસ-મકરંદ-મધુશ્રુત, શ્રીભૃંદાન-રસિક, ભાવના-ભરિત, રાસ-રત; જય હિમાદ્રિ-શિત-શિખર-રમણુ,કૈલાસ–ઉપાસી, સામસ્મિ’તિ-વૃત્તિ-બિમલ-ગિરિ-ગુહાનિવાસી. નિત પરમ પૂત, અવધૂત-ખર, સુંદર, સહજ સમાધિમય, સુરરિતા-ગંગ–તર ગ-કલ-કેલિ-કલાલ-મરાલ જય. (૪) નિખિલ શાસ્ત્ર-નિષ્ણાત,ખદ–ખેદાંત-બિભૂષિત, તપ્ત સ્વ-સમ શુદ્ધ, બુદ્ધ, અતિ અમલ, દૂષિત; ભાનુ પ્રચંડ, અખંડ ભ-પાખંડ-બિનાસક, દિવ્ય ન્યેાતિધન, કર્મ-કુશલ, સ-પ્રકાશક, પરિપૂરન પ્રતિભા-પ્રભા–ધર, પરાપરા–પંડિત-પ્રખર; જય આ ઈષ્ટ-પથ-પથિક ઋષિ રામતીર્થ લિ-કલુષ–હર. ( ૫ ) દિયૌ યાગિ સરખસ્વ ધારિ કૌપીન કમડલ, ટાય અસત-ગઢ સત્ય-ધ્રુજા રાપી મહિ-માંડલ; કિયા બિજય મદ–લાભ, કામ કૌ અજય સમર મુનિ, સત્ય–સેતુ નિ યા ભૂતલ પૈ ભૌ અમર-નિ. નિત-નિત નૂતન તવ ગુન-ગનિ ગાવૈં હમ સબ દ્રાહ તજિ; સબ સદાચાર—રત રૐ નિત લહિ સ્વતંત્રતા-સુખ સહજિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #176 -------------------------------------------------------------------------- ________________ ૮૦ (૮ “ સારસના મેળાવા ” સારસના મેળાવા ” (લેખકઃ-નારણદાસ જમનાદાસ મહેતા-પ્રાંતિજ ‘ગુજરાતીપ‘ચ’ ના એક દિવાળીના અંકમાંથી) સારસને સ્નેહ કવિએએ જગતપ્રસિદ્ધ કર્યાં છે; કારણ તે સ્નેહ નૈસર્ગિક અને સ્વાભાવિક છે. આવા શુદ્ધ સ્નેહનું પાન કરતા સારસના જોડાને જોડાજોડ ધીમી ચાલે ચાલતાં અને પળે પળે પોતાના સાથીના સામી અમીભરી ષ્ટિ નાખતાં જોઇ કયા સહૃદય મનુષ્યને અસર નહિ થાય ? મનુષ્ય માબાપે પેાતાનાં બાળકાનાં ઢીંગલાઢીંગલીના જેવાં માત્ર લડાવા લેવામાટેજ કરેલાં લગ્નથી જોડેલાં વય, જ્ઞાન અને સ્વભાવનાં કોડાંને વ્યાવહારિક ખડકૈાથી ભરપૂર આ સંસારના સમુદ્રમાં હડસેલી મૂકે છે અને તે કૂટાતાં, પીટાતાં, ગળકાં ખાતાં ખાતાં, છેવટે એક દિવસ પણ આરામના ભગવ્યાવિના, વિષ્ણુ હૃદયે સંસાર છેાડી જાય છે. આવાં કજોડાં જોઇએ તેટલાં નજરે પડે છે. તેમાં શુદ્ધ સાત્વિક સ્નેહનું તેા નામજ ક્યાંથી હોય ? પરંતુ ઉલટા અભાવ અધવગરને હાય છે. એક તરફથી મનુષ્ય જે પેાતાના જ્ઞાનને લઇને પ્રભુની સર્વ ચૈતન્યકૃતિમાં સર્વાંત્તમ હાવાના દાવા કરે છે, તેજ બીજી તરફથી દુનિયામાં સર્વ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ જે “સ્નેહ ” તેમાં એક પક્ષીથી ઉતરે છે ! સારસા સ્નેહ એવે! તે! સચાટ છે કે એકના લય થતાં બીજું પાછળજ મરે છે. આવે! સ્નેહ સહજ પ્રાપ્ત થતેા નથી. ખરૂં પતિત્રત સારસ માદાનું છે અને ખરૂં પત્નીવ્રત સારસ નરનું છે; એટલુંજ નિહ પણ સારસના આખા જીવનનું અવલેાકન કરીશું તેા જણાશે કે, તેનુ જીવનજ સ્નેહમય છે. સર્વ એકલાં પતિપત્નીમાંજ સ્નેહ છે તેમ નહિ, પણ પેતાના બાળકપ્રત્યેની માયા અને તેના જીવનની કાળજી તેમનાં અતુલ સ્નેહનું દર્શન કરાવે છે. વાવણીની મેાસમ પછી તુરત સારસ ઈંડાં મૂકે છે. ઈંડાં મૂકવાને માટે બનતાંસુધી ખાણ અને શ્વાલાના મૂળની જમીન પસંદ કરે છે. આ જગ્યાએ ઉંચાણુ હેાવાથી પાણી નડતું નથી અને ખાણુ અગર પાળાનું એથુ મળવાથી કાંઇક લપાવાના આધાર મળે છે. ઘણેભાગે એક સારસ માદા એ ઇંડાં મૂકે છે, કાઇકજ એક મૂકે છે; પણ એથી વધારે કાઇ મૂકતી જણાઇ નથી. ઇંડાં મૂકયા પછી ચારામાટે એકજ જાય છે. એક તે વારાફરતી ખેદાની સંભાળ રાખવા ત્યાંજ રહે છે. આવે વખતે કાઇએ આવી જગ્યા પાસેથી વગર લાકડીએ નીકળવુ બહુ ખાટુ' છે; કારણ સારસ તુરત શ’કાશીલ થાય છે તે તેની લાંબી ચાંચથી એવા તે સખ્ત હુમલેા કરે છે કે તેમાંથી અચવુ મુશ્કેલ થઇ પડે છે. આવા કાષ્ઠ પ્રસંગે જાતને બચાવ કરવા જતાં અગર કોઇ વાધરી અગર બજાણીઆ ઇંડાનાં કાયલાં, જે દવાના ખપમાં આવે છે, તેને ખાતર કદી ઈંડાં અથવા બચ્ચાંને! વધ કરે છે તે તેવે વખતે આ ગરીખપણ મમતાળુ પક્ષીનું આક્રંદ વગરસમજે પણ જોનારને કરુણાજનક લાગે છે અને જોનાર સહેજ આંસુ અણુમાં પણ સારે છે. જ્યારે આવા માણસ એ જગ્યાએથી ખસે છે ત્યારે આ જોડુ તે જગ્યાએ જઇને જુએ છે અને તે ઈંડુ અથવા ઇંડાના ભાગ કે મરેલ અચ્યુ ત્યાં હોય છે તે! આસપાસથી ઝીણાં લાકડાં અગર રાડાંના કટકા લાવી તેનાથી તે નિર્જીવ વસ્તુતે ઢાંકે છે; એટલુંજ નહિ પણ તેવે વખતે કયાંય ધૂણી નજરે પડે છે તે તેવી જગ્યાએે જઇ માણસ ન હેાય તે। સળગતુ કીટીૐ ચાંચમાં પકડી લાવો લાકડાં-રાડાંના ઢગલાપર મૂકે છે અને સળગે તે તુરત ત્યાંથી ચાલવા માંડે છે, ફરી આ જગ્યાપર તે બેડું કદી આવતું નથી, હમેશમાટે તે સ્થાનને ત્યાગ કરે છે. એપ્રીલ મહિનામાં બચ્ચાં મેટાં થયાં ગણાય છે. આ મહિનાની આખર અને મે મહિનાની શરૂઆતમાં આ પક્ષીના મેળાવા થાય છે. મેળાવાની જગ્યા જળાશય અને સહેજ ટેકરાટેકરીવાળી પસદ કરે છે. ખારી નદીપર, મહેસાણા લાઇનપર દેÀાજમહેસાણા વચ્ચે અને કટાસથી ઘેાડે છેટે આવા મેળાવા લેવામાં આવેલા છે. આ મેળાવામાં આસપાસનાં બધાં સારસ પક્ષી અચ્ચાં સાથે આવે છે. બધાં રાતના એકજ જગ્યાએ જમા થાય છે. સવારમાં બહાર ચારામાટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #177 -------------------------------------------------------------------------- ________________ નવી મા હોય તે ને બાપ પણ થાય ને? ૨૮૧ નીકળે છે અને બચ્ચાંઓને ભેળી આરો થતાં એકબીજાના પરિચયમાં આવે છે. આ મેળા આ પ્રમાણે છથી આઠ દિવસ ચાલે છે. તેમના નિયમાનુસાર તેનો અંત આવતાં છેલ્લે દિવસે સવારના પક્ષીઓ વેરાવા માંડે છે, ત્યારે બબ્બે બબ્બે પક્ષી પોતપોતાની મનપસંદ દિશા લે છે; ને જેને જેડી ના મળી હોય તેજ છેવટે એકલું ચાલ્યું જાય છે. આવાં એકલવાયાં પક્ષીઓ ઘણી વખત જોવામાં આવે છે. તે જોડી નહિ મળવાના સબબે રહેલાં હોય છે તેજ. આ પ્રમાણે દરવર્ષે નિયમિત જગ્યાની આસપાસ સારસ પક્ષીની ન્યાત મળી પોતાના બચાને પોતાનો સાથી પસંદ કરવાની તક આપે છે અને સાત-આઠ દિવસનો પરિચય થયા બાદ પસંદ પડતા સાથી સાથે જીવન સાંધી આપી સર્વે છટાં પડે છે. ક્યાં સારસ પક્ષી અને કયાં હિંદુ જનસમાજ ! ! એક પક્ષી હોવા છતાં પોતાના બચ્ચાનું જીવન સુધરે તેને માટે આટલી કાળજી રાખે છે, ત્યારે બીજું મનુષ્ય હોવાનો દા કરતાં છતાં લાકડે માંકડ વળગાડી બનેનું જીવન દુ:ખમય બનાવવા બનતું કરે છે. એકનો એહ કહેવતરૂપ થઈ પડે છે, ત્યારે બીજામાં નેહનો છાંટ દેખાતો નથી. એકના મોતથી બીજું સારસ દેહ સમ૫ણ કરે છે, ત્યારે ધણી અગર સ્ત્રીના મરણમાં સ્ત્રી અગર પુષ છૂટકારે સમજી સંતોષ માની ઓચરે છે કે:-“ ભલું થયું ભાગી જંજાળ, સુખે ભજીશ શ્રી ગોપાળ.” આ પણ એક કુદરતની અજબ બલિહારી છે. ચોવીસ ઈશ્વરાવતારનું નામસ્મરણ ગંભીર ચૌપાઈ. જય જય આદિ વરાહ, મીન વામન અવંતર; સનકાદિક નરસિંહ દેન, વર ધ્રુવ ધવંતર કપિલ કમઠ હયગ્રીવ, હંસ હરિ નર નારાયન; ઋષભદેવ રધુવીર, કૃષ્ણ પરિબ્રહ્મ પરાયન. બુદ્ધ નિકલંકી વ્યાસ, પશુ પૃથવી કે ઈશ; પરસુરામ અભિરામ, યજ્ઞદત એ ચાવીશ; તિનકે પદ અરવિંદ, વંદ પુનિ વંદન કર; હિનહિ ચરનકિ રેનું, સદા મેરે શિર ધરહે. પાદકિ રેનુ પ્રસાદ, ખુલેં અનુભવકે લોચન; દેખ્યા ચેતન બ્રહ્મ, ભયા જિનર્તે ભવ મેચન; અબ ન પ ભવકૂપ, રૂ૫ નિજ અપના પાયા; દેવા ગુરુ દયાલ દયા, કરી મોહિ બતાયા. નવી મા હાય તો નવો બાપ પણ થાય ને? (હિંદુસ્થાન તા. ૩-૮-૨ માંથી ) [ બાપદીકરો એટલા પર બેસી વાતો કરતા હતા. બાપે છોકરાને કહ્યું કે –“આ તારી નવી માને તારે બા કહેવી.”] છોકરો:-બાપા ! તમે મારે માટે નવી મા કેમ લઈ આવ્યા ? બાપ-તારી જુની મા મરી ગઈ એટલે તને ગમે નહિ તેમાં. છોકરો ત્યારે બાપા તમે મરી જશો, ત્યારે મારી આ નવી મા મારે માટે કોઈ ના બાપ લઈ આવશે કે ? બાપ –મેર ગધેડા, એમ તારાથી બેલાય છે ? છોકરે –કેમ બાપા! એમાં ખોટું શું? બાપ-તારી માથી બીજીવાર પરણાયજ નહિ. છોકરો -ત્યારે બાપા! તમને પરમેશ્વરે પરવાનગી આપેલી કે તમારાથી મારેમાટે જોઈએ તેટલી મા અણાય ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #178 -------------------------------------------------------------------------- ________________ એક પ્રચંડ વ્યાયામસંધ એક પ્રચંડ વ્યાયામસંઘ (“હિંદુસ્થાન તા. ૮-૧૧-૨૬ના અંકમાંથી) ગુજરાતમાં તેનું અનુકરણ થવાની જરૂર છેલ્લી લડાઈ પછી ઝેકોસ્લોવાકીઆ એ દેશ સ્વતંત્ર થયો છે. તે પહેલાં બહેમીઆના એક ભાગતરીકે તે સ્ત્રીઓના તાબામાં હતો; અને એંટ્રીઆના તાબામાં હતો ત્યારથી જ ત્યાં વ્યાયામ સંધની ચળવળ શરૂ થઈ હતી. હાલમાં હિંદમાં અને ખાસ કરીને ગુજરાતમાં વ્યાયામ તરફ લોકાભિરુચિ વધતી જાય છે તેવે વખતે, ડેકોસ્લોવાકીઆમાં ઉભી થયેલી પ્રચંડ વ્યાયામ સંસ્થાની ચળવળ ઉપરથી એવી સંસ્થાઓની સંઘના કેવી રીતે કરવી તે સંબંધમાં વાચકને ઠીક જાણવાનું મળશે, એમ સમજીને આ લેખ આપવામાં આવે છે. આ સંઘટનાનું “સોકેલ સંઘટના” એવું નામ છે. સોકેલ એટલે કાકાકૌએ અને સંઘના પ્રત્યેક સભાસદની ટોળીમાં સંઘના ચિતરીકે કાકાકૌઆનું અકે પીછું હોય છે, તેથી એ ચળવળનું નામ સામેલ ચળવળ' એ નકકી થયેલું છે. બળવાન શરીર આ ચળવળના પ્રવર્તક મીરોસ્લાવ ટીશ એ એક જાની-નવી કળાના અભ્યાસી અને તcવજ્ઞાની હતા. ગ્રીસ અને ઇટલીને સ્મૃતિમય પ્રાચીન ઈતિહાસ વાંચીને ઝેક રાષ્ટ્રની સ્વતંત્રતા ઘેર કરવા સારૂ માનસિક અને શારીરિક તૈયારી કરવી એ હેતુથી તેમણે આ ચળવળ શરૂ કરી. ઇ. સ. ૧૮૬૦માં ઍક્ટિવાની આપખુદ સત્તાનું જોર કમી થયું તે વખતે 32 ટીશ માત્ર ૨૮ વર્ષ ના જુવાન હતા. તે પછી બે વર્ષ પૂર્ણ તૈયારીમાં ગાળી ૧૮૬૨ની સાલમાં પોતાના ધ્યેયનું નાનકડા પ્રમાણમાં દિગ્દર્શન કરવા માટે તેમણે એક વ્યાયામ મંડળ સ્થાપન કર્યું. ડીટીશની ક૯૫ના અને ઉદ્દેશ રાષ્ટ્રીય નેતાઓએ માન્ય કર્યા અને તેમણે તાબડતોબ તેનો પ્રચાર કર્યો. દેશને પરતંત્રતામાંથી ઉદ્ધાર વ્યાયામ સંઘટનાની મારફત કરો, એ કલ્પના જર્મનીની એકીકરણની ચળવળમાં રનવેરીન' નામની વ્યાયામ સંસ્થાના કામ ઉપરથી ડ૦ ટીશને સૂઝેલી હોવી જોઇએ; પણ કરશે જર્મન સંધટનામાંના વધારાના કડક નિયમોનો ભાગ કાઢી નાખીને તેને બદલે સ્વયંસ્કૃત સહકારી ખાતાના તત્ત્વ ઉપર આ ચળવળ શરૂ કરી. વ્યાયામની સાથે સાથે માનસિક ઉન્નતિને પણ તેટલું જ મહત્ત્વ આપવાથી તેને રાષ્ટ્રીય સ્વરૂપ પ્રાપ્ત થયું. ‘બળવાન શરીર’ એવું આ સંસ્થાનું ધ્યેય હોવાથી એક એકલાથી કશું વળે નહિ. સઘળા લોક આ સંઘટનામાં સામેલ થાય તેજ કામ પાર પડી શકે. એવું સમુદાયમાટેનું ધ્યેય પણ આ ઘટનામાં સભાસદો સમક્ષ હોવાને લીધે તેને પ્રજાકીય સ્વરૂપ પણ સ્વાભાવિક રીતે જ પ્રાપ્ત થયું. પાંચ લાખ સભાસદ 32 ટીસને પહેલા ફનર નામના એક શ્રીમાન વેપારીની સહાયતા મળી. એ વેપારીએ પિતાનું તમામ નાણું પ્રેગમાં મધ્યવતી વ્યાયામશાળા બાંધવા સારૂ આપ્યું. એજ વેપારીની પુત્રીએ ડે ટીરશની સાથે લગ્ન કર્યું અને ૧૮૮૪ ની સાલમાં ટીશ ગુજરી ગયા પછી આ સેકેલ ચળવળ તેની પત્નીએ પૂરેપૂરી ખંતથી ચાલુ રાખી. હાલમાં આ ચળવળના અધ્યક્ષ 3૦ જેફ સીનર છે અને એ સંસ્થાના કુલ ૫,૦૦,૦૦૦ સભાસદો હોઈ તેમાં અડધોઅડધ સભાસદી પુરુષ, ૧ લાખ સ્ત્રીઓ, ૯૦ હજાર તરુણ સ્ત્રીપુ અને ૨૨ હજાર બાલકબાલિકાએ છે. આ સંઘટનાની સગવડમાટે ૫૩ જુદા જુદા પ્રાંતવિભાગે કરેલા હોઈ તેના તાબામાં એકંદર ત્રણ હજાર કરતાં પણ વિશેષ સ્થાનિક સકલ સંસ્થાઓ છે. પ્રત્યેક સભાસદને વાર્ષિક લગભગ ૭ શિલિંગ જેટલી ફી આપવી પડે છે. તેમાંનો ૧ શિલિંગ પ્રાંતિક સંસ્થાઓ માટે જાય છે અને તે સંસ્થા તેમાંથી ૪ પેન્સ મળ્યવતી સંસ્થા તરફ મોકલે છે. ખાસ મહેસવ આ સંઘને દર પાંચ-છ વર્ષે એક ખાસ મહત્સવ કરવામાં આવે છે અને તે માટે સભાસદ દીઠ ર શિલિંગ જેટલો ફાળો એકઠા કરવામાં આવે છે. ચાલુ સાલમાં એ મહત્સવ થયો હતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #179 -------------------------------------------------------------------------- ________________ એક પ્રચ’ડ વ્યાયામસધ ૨૮૩ તેમાં એક લાખ પાઉન્ડ જેટલે ફાળા ભરાયા. એ કાળામાંથી દ્વારા પ્રેક્ષક, હજારા લેાકેાની મેદાની કવાયત ોઈ શકે એવા એક મેટા ગેાળ મંડપ બાંધવામાં આવ્યા હતા. તેમાં શારીરિક શ્રમનાં અને મજુરીનાં કામ સભાસદોએ હાંસથી અને કશા પણ બદલાની આશા નહિ રાખેલી હેાવાથી ખ આછા થયા; કારણ મહે।ત્સત્રનું તમામ ખર્ચ–સભાસદેાને રહેવા તથા જમવાની સગવડ વગેરે ખ-કાઢીને ખાકી કેટલાંક નાણાં વધ્યાં તે ગ્રેગ ખાતેના મધ્યવર્તી વ્યાયામ મંડળના વિસ્તાર કરવામાં ખર્ચાવાના છે. પ્રશ'સનીય તાલીમ આ વાર્ષિક ઉત્સવમાં વીકહેમ સ્ટીડ નામના લેખક હાજર હતા. તેણે રીન્યુ આફ રીવ્યુઝ માસિકના ગયા મહિનાના અંકમાં આ સબંધમાં લેખ લખ્યા છે. તેમાં પ્રસ્તુત ઉત્સવનું વન કરતાં તે લખે છે કે, પા માઈલ લાંબા અને ૩૦૦ યાર્ડ પહેાળા મેદાનની આસપાસ ૯૦,૦૦૦ પ્રે ક્ષકાથી ભરાયેલેા મંડપ માનવમેદનીથી ખળભળી રહેલેા, તેમ છતાં બીજાં ૬૦,૦૦૦ માણસા ઉભાં ઉભાં જોઇ શકે તેવી બીજી વ્યવસ્થા કરેલી હતી. સમારંભના આરંભમાં ચારે તરફ ચાર કમાનદારી દરવાજામાંથી ઇશારત મળતાંજ પડદા બાજુએ હટાવીને પ્રત્યેક દરવાજામાંથી ૨૦×૧૮૦ એમ ૩૬૦૦ માણુસેાની ચાર ટાળી બૅન્ડના અવાજોમાં કૂચ કરતા મેદાનમાં દાખલ થયાં. પ્રત્યેક દરવાજા ઉપર એકેક બૅન્ડ રાખવામાં આવ્યું હતું. સફેદ સદરા, જામલી ઇજાર, કાળી ટાપી અને તેમાં કાકાકૌઆનું પીધું, એ સેાકેાલ સંધટનાના પહેરવેશ છે. ઍન્ડના તાલમાં તેમણે જૂદી જૂદી જાતની કસરતા કરી બતાવી. સૌની હિલચાલ સહજ હોવા છતાં એકજ સમયે, એકજ સરખી થતી. આ સમારંભના પહેલા દિવસે વાદળ ચટ્ટી આવ્યાં અને કવાયત ચાલુ હતી. તેવામાંજ નેસાધ વરસાદ પડયેા અને સઘળા લેાકેા ભીાઇ ગયા.તેમના પગ નીચે કીચડ કીચડ થઇ ગયા, પણ તેમાંથી કાએ હું કે હાં સુદ્ધાં કર્યું નહિ. જાણે કશું બન્યુંજ ન હેાય એવી મેફિકરાઇથી સઘળી કવાયત પાર પડી. આજ વખતે મંડપની બહાર સ્ત્રીએ પણ ઉભી હતી. તે પણ વરસાદથી સહેજ પણ ડગી નહિ. પુષાની કવાયત થઇ રહ્યા પછી ૧૨,૮૦૦ સ્ત્રીએએ એજ પ્રમાણે વરસાદ કે કીચડની પરવા ન કરતાં કવાયત કરી. આ સધટનામાં માત્ર ખાહ્ય દેખાવ અથવા તેા સમાર ંભપૂરતુંજ લક્ષ અપાતું નથી; પરંતુ ‘સેકાલ'ના પ્રત્યેક સભાસદ ઢ વફાદાર અને સદાચરણી થવા જોઇએ, એવી વ્યવસ્થા છે. આ સમારંભ જોયા પછી વીકહેમ સ્ટીડના મુખમાંથી સાહજિક એવા ઉદ્ગાર નીકળી ગયા કેઃ- આ વ્યાયામ સઘટના નથી પણ એક ફેાજ છે; અને મધ્ય યૂરેાપમાં ઉત્પન્ન થયેલ આ સઘટના યૂરેપના ભાવિ ઋતિહાસપર ભારે અસર કરનારી નિવડશે. ” ગુજરાતીએ કાઇ પણ સમારંભ વખતે વરસાદ પડે ત્યારે કેવળ ભીંજાવાના ડરથી જે અકળાટ-ગભરાટ બતાવી દોડાદેોડ કરી મૂકે છે, તેમણે આ સેાકેાલના સ્ત્રીસભાસદે પાસેથી પણ તાલીમને એટલે પાઠ શીખવા જેવે છે ! ‘“ કાઇ પણ વસ્તુ પૂરી રીતે અને ખરાબર રીતે કરવા ઉપરજ તે સારી થવાને આધાર રહે છે.’ “ પ્રકાશ મેળવવા મહેનત કરનાર આત્માની પોતાની અંદરજ પ્રકાશ રહેલે હેાય છે. ’’ 46 જેએ ભૂતકાળને ખેદ કર્યાં કરે છે અને ભવિષ્યથી બીધા કરે છે, તેઓ વર્તમાન જીવનની પવિત્ર પળેાતે લાભ લઇ શકતા નથી. 33 “ આપત્તિ હીરાકણીસમાન છે–જેનાવડે ઈશ્વર પેાતાનાં જવાહિરાને એપ આપે છે. ” “ કાઇ પણ શુભ કાર્યમાં તમારા પરાજય થાય ત્યારે તમારે સમજવું કે, હવે વિજય સમીપમાં છે. "" આગ્રહ અને દૃઢ નિશ્ચયની ખરી કસાટી નિષ્ફળતા છે. (‘આગળ ધસા’માંથી ,, 66 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #180 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ આનું નામ તે રામરાજ્ય ! આનુ નામ તે રામરાજ્ય ! ( ‘હિંદુસ્થાન’ ૨૪-૧૨-૧૯૨૨ ના અંકમાંથી ) ઝપાટાલેન્ડ-એક ઉદ્યોગવાદી પ્રજાસત્તાક જ્યાં ખાનગી મિલ્કત,નાણું, ખરીદ-વેચાણુ જેવું કાંઇજ નથી--માટા પ્રમાણમાં સ્થાનિક વરાજ્ય એક ભાઈ અમને ૪૦૦૦૦૦૦ માસાના બનેલા એક ઉદ્યાગી પ્રજાસત્તાકને નીચેને હેવાલ માકલે છે. એની શરૂઆત ૧૯૧૧ માં દક્ષિણ મેકસીકેામાં કરવામાં આવી હતી. અહેવાલ ૧૯૧૯ માં પ્રકટ થયા હતા. આ પ્રજાસત્તાકનું અસ્તિત્વ હવે છે કે નહિ તે અમે જાણતા નથી. નામ ( ઝાપાટાલેન્ડ નામ અહી એક દક્ષિણ મેકસીકેાના મધ્યમાં આવેલા ઉદ્યોગી યુનિયનને આપવામાં આવેલું છે. પ્રજાસત્તાકના લશ્કરના કમાન્ડર-ઇન-ચીફ જનરલ ઝાપોટાના નામ ઉપરથી આ નામ પડયું છે. જનરલ ઝેગ જેએ હાલ કૅલીફેની આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે તેમના માઢાના નીચેને હેવાલ છે. એન! પોતાના દેશમાં લશ્કરના ઈંજનેર ખાતામાં તે મેજર જનરલ છે. ) તમે અમારા પ્રજાસત્તાકને ઝાપાટાલેન્ડ કહે! છે; કારણકે અહીં અમેરિકામાં હજી વીરપૂજા છે; પણ અમે તે એને ‘ ઉત્તર અને દક્ષિણ અમેરિકાનું ઉદ્યોગી યુનિયન ' એવું નામ આપ્યું છે. એક માણસની વ્યક્તિપ્રતિભાથી ચાલતા આ દેશ નથી; પણ આચરણમાં મૂકેલું એ સમાજવાદી રાજ્ય છે. નાણુ, ખૂન, છૂટાછેડા વગેરેના અભાવ નાણાંવગર, રાજતંત્રવગર અને તકરાર કર્યા વગર સાત વર્ષસુધી ૩૦ લાખ માણસા કેમ રહ્યા હશે, એ તમારામાં અજાયબી ઉભી કરશે. ત્યાં દરેક વસ્તુ પુષ્કળ છે; છતાં કેાઇ માણસને એ કલાકથી વધુ કામ કરવાની જરૂર નથી-જો કે છૂટાછેડાની સ્વતંત્રતા છે, પણ હજી એકે નોંધાયા નથી-દરેક સ્ત્રીપુરુષ બંદુક સાથે તાલીમ લે છે, પણ આ વખતદરમિયાન એકે ખૂન થયું નથી; એ સાંભળી અાયબી લાગશે. આ તે અમારે મન સાધારણ વાત થઇ ગઇ છે. એથી અ મને અન્નયખી ઉત્પન્ન થતી નથી. અમે તે એ પ્રમાણે રહીએ છીએ. અમારા સાલ્જરે કમાન્ડરને ખબર આપને ગમે તે વખતે રા લઈ શકે છે; અમારી ગા ડીએ! જ્યાં જેને ઉતરવુ હૈય ત્યાં ઉભા રહે છે; જ્યારે સમાચાર હોય ત્યારેજ અમારાં છાપાં પ્રકટ થાય છે. જ્યારે હું આ બધી વાત અમેરિકનાને કહું છું ત્યારે તેએ હસી પડે છે. લૂટ શુ? અમારા વગર લખેલા એક કાયદો એવે છે કે કેાઇ માણસ બીજાને ધૃતી શકે નિહ. આજ અમારૂં બંધારણ અને રાજ્યતંત્ર છે. જ્યારે કોઇ સ્ત્રીપુરુષ લગ્નમાટે પેાતાનાં નામ નોંધાવા જાય, ત્યારે તેએ લગ્નની પ્રાર્થનામાં કહે છે કેઃ— ‘વર અને વડ્ડતરીકે રહેવા અમે કબૂલ થઇએ છીએ અને પ્રજા ઉત્પન્ન કરીને તેમને લૂંટ નહિ કરવાનું શીખવવાની અમે આશા રાખીએ છીએ. ' સરકાર અને કાયદાવગર કા દેશને ચાલે નહિ, કાઇ સત્તામાં બેએ નિહ. તે ગુંચવાડા થાય, એવું જ્યારે અમે લેાકેાને કહેતાં સાંભળીએ છીએ ત્યારે અમને હસવું આવે છે. પણ બધે વખત લેાકેા કહે છે કે, ઝાપાટાલેન્ડ નામનું ઉદ્યોગી યુનિયન છે. તદુરસ્તી અન પૈસા યુનિયનમાં દાખલ થવા માગનાર કાઇ અમેરિકન આવે વિચાર કરે:- આ લેાકેા તંદુરસ્ત અને સુખી તે। જણાય છે; પણ તે વધુ સમૃદ્ધિવાન નથી. ઘણા લેાકેાના ઘરમાં તે ફરસબંધીએ નથી અને જાડાં કપડાંસિવાય તેઓ બીજું કાંઈ પહેરતાં નથી.' ઘણા મેકસીકને જાણી જોને આવી રીતે રહે છે, એ વાત અમેરિકનેએ ભૂલવી નહિ. અમેરિકનેાના રહેવાના ખર્ચ સાથેજ તેમના ખર્ચની સરખામણી કરવી જોઇએ નહિ; પણ કરઝાના નાકરા સાથે તેમજ રાજ્યક્રાંતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #181 -------------------------------------------------------------------------- ________________ Wvvvvvvvvvvvvvvvvv આનું નામ તે રામરાજય! પહેલાં એ જ યુનિયનીસ્ટ સાથે કરવી જોઇએ. અમેરિકામાં રાજ્યક્રાંતિ થાય તે પરિણામે રહેવાના ખર્ચમાં ફેર પડી જાય. નવા માણસે યુનિયનમાં એક વાત ખાસ જોવી જોઈએ. સાત વર્ષની ઉપરનાં છોકરાઓ કિકાં માલમ પડશે અને એજ કુટુંબમાં એનાથી નાનાં છોકરાંઓ મજબૂત અને તોફાની જણાશે. છોકરાંના ચહેરા ઉપરથી તેઓ કહી શકે કે, સાત વર્ષ ઉપરજ માબાપને પુષ્કળ ખોરાક, અને આરામ મળવા લાગ્યો હશે. ઝાપાટાને પોતાને દશ વર્ષને નબળો છોકરો છે અને સાત વર્ષની. અંદરના બે નાના તેફાની છોકરી છે. દરેક સ્થળે દરેક ઉદ્યોગની પોતાની સત્તા છે, કેાઈ મધ્યસ્થ સત્તા નથી. બધા ખાણ ખોદનારાઓ એક ખાણમાં મળે છે અને પોતાના ફોરમેનને ચુટે છે. તેમની મરજી પડે તો તે દિવસે ફરીથી મળી તેઓ તેને કાઢી બીજાને ચુંટે છે, પણ પ્રજાસત્તાકની સ્થાપના વખતે ચૂંટેલા કેટલાક ફોરમેન એટલે હોંશિયાર અને એટલા માનીતા થઈ પડ્યા છે કે તેઓ હા કરનત. રીકે કામ કરે છે, એ કુદરતીજ છે ! અમુક ઉદ્યોગના ડાયરેકટરને (માલીક નહિ પણ ખરો ડાયરેકટર ) માથે સાધારણ કામદાર કરતાં વધુ જવાબદારી છે. વધેલું કામ તેણે રાત્રે પિતાની સાથે પણ લઈ જવું જોઇએ. પગાર જેવી વસ્તુ નથી. તેથી જે સમાજમાં ડાયરેકટરને પિતાના કામ માટે કાંઈ મળતું નથી અને જ્યાં એની શક્તિ ઉપર સારા કામને આધાર રહે છે, ત્યાં લાયકાતવગરનો માણસ પોતે જ તે જગ્યાએથી ખસી જશે. ડાયરેકટરની પસંદગી બહુમતિથી થાય છે, પણ જે લઘુમતિને અસંતોષ હોય તો તે બીજી ખાણમાં અથવા બીજા ઉદ્યોગમાં કામ કડવા જાય. બીજા ઉઘોગ પણ એજ રીતે ચાલે છે. સોજર એક ઠેકાણે મળે છે અને પોતાના - ફિસરને નામે છે. રેલના કામદારો એક ઠેકાણે મળી પિતાના ઇજનેરને નીમે છે. અમુક ખાણમાં કામ કરનાર ખેડુત એક ઠેકાણે મળી પોતાના મુખ્ય ખેડુતને નામે છે. વેંકટર ઈપીતાલ ઉધાડે અને નર્સ તથા દરદીઓ પસંદ પડે તે ત્યાં જાય. શિક્ષક નિશાળ ઉઘાડે છે. બીજો માણસ ધંધો કરે છે. દરેક જણ પોતાની હુંશિયારીથી ફાવે છે. કોઈ માણસ બીજાને શેઠ કહેતે નથી અથવા તેના નફામાટે કામ કરતો નથી. તે મુખ્ય કામદારના હાથ નીચે કામ કરે, પણ તે પોતે પસંદ કરેલા માણસના હાથ નીચે જ કામ કરે છે. તે કામ અથવા તે માણસ ગમે તે વખતે છોડી શકે એમ છે. કામ કરવાને વખત. દરેક ઉદ્યોગના કામદારે તે ઉપયોગસંબંધી ધારા ઘડે છે અને કામ કરવાના કલાક નકકી: કરે છે. સખત અને કંટાળો આપે એવા કામ માટે એક કલાક રાખવામાં આવે છે. દાખલા. તકે દિવસમાં ઈજનેર બે કલાક કામ કરે છે, ફેરમેન ફક્ત એક કલાકજ કામ કરે છે. કોઈ માણસ કામ કરવા ન ઇચ્છે તો તેને ફરજ પાડવામાં આવતી નથી. અમુક માણસ કેટલા કલાક કામ કરે છે, તેનો હિસાબ રાખવામાં આવતું નથી. આળસુની મશ્કરી ! કામ છોડી જનાર માણસ સામે ઉપહાસસિવાય બીજું શસ્ત્ર નથી; પણ એ શસ્ત્ર પૂરતું છે. કામને માટે દિવસના બે કલાક સરેરાશ વખત છે; પણ પાક વખતે ખેડુતોને ૧૪-૧૫ કલાક કામ કરતા મેં જોયા છે, પણ તેમને પાછળથી રજા મળે છે. નર્સે બે અઠવાડીઆં સુધી એકસામટ ૧૨ કલાક કામ કરે છે અને પાછળથી મરજી પડે ત્યાંસુધી આરામ લે છે. સાટાંનું અસ્તિત્વ અમારે ત્યાં સાટાની સીધી પદ્ધતિ નથી. દાખલા તરીકે ખાંડના દાગીનામાટે એક ખુશલ બટાકા, ગામડામાં લોકો ખેતરમાં જઈને જોઈતો ખોરાક લાવે છે. શહેરમાં ખેડુતો લોકેની સગવડમાટે બજારમાં ઉત્પન્ન લાવે છે. અમુક લત્તામાં ખાંડની જરૂર જણાય તો પાસેની મીલમાંથી મંગાવે છે. એક મેકી ખાંડની મીલમાં મેકલવામાં આવતી ખાંડનો હિસાબ રાખવામાં આવે છે. આનો હેતુ બીજા લત્તાઓ પર દેખરેખ રાખવાનું નથી, પણ કેાઈ લત્તો રહી ન જાય એ જાણવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #182 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ આનું નામ તે રામરાજ્ય ! ને છે. વારંવાર કાઇ લત્તામાંથી ખબર મળે છે કે, અહીં ખાંડ પુષ્કળ છે અને બીજાની જરૂર નથી. સાનું અને આયાત જ્યારે અમે બીજા દેશમાંથી ખરીદીએ ત્યારે તે! અમારે નાણું વાપરવુંજ જોઇએ; એટલે અમારી ખાણેામાંથી સેાનું વાપરવુજ જોઇએ. ધારે કે બટાકા ઉગાડતા એક વર્ગને ખેતરનું યંત્ર જોઇએ છીએ અને તે યુનાઇટેડ સ્ટેટ્સમાંજ મળી શકે એમ છે. એ વના લેાકેા એક ઠેકાણે મળી ખરીદ કરવા એક માણસને નીમે છે. સ્ત્રીપુરુષ અને કામ કરવા અશક્ત બનેલાં વૃદ્ધ પણ મત આપી શકે છે; પણ વિદ્યાર્થીઓને અવાજ નથી. અમુક માણસને મેાકલવા ધારતા લેકા એક ખૂણે જતા રહે છે, બીજાને મેકલવા ધારતા બીજે ખૂણે જાય છે અને આવી રીતે ખરીદ કરનાર ચુંટાય છે. ત્યારપછી પાસે ખાણમાં કામ કરતા વર્ગ પાસે તે જાય છે અને જોઈતુ સાતું માગે છે ત્યાં સમા ભરાય છે અને લેાકેા તેને સેાનું આપવા મત આપે છે, જેથી યુનિયન વધુ સમૃદ્ધિવાન થાય એવી વસ્તુએ દુનિયાબહારથી મેળવવા સિવાય એ સેનાને શા ઉપયેગ છે ? આવી રીતે તે માણસ સોનુ લઇને યંત્ર ખરીદ કરે છે. આ યંત્ર બટાકા ઉગાડતા વર્ગની માલકીનાં થઈ જતાં નથી, પણ જ્યારે બીજા લત્તાને જરૂર પડે ત્યારે તેને આપવામાં આવે છે. મફત મકાનો અમારા યુનિયનના કાઈ માણસને ઘરની જરૂર હાય તે! બાંધકામના ખાતા પાસે જઈ પોતાની ઈચ્છા દર્શાવે છે. ખાતું તેને કદાચ ખબર આપે કે, ફલાણા મહેાલ્લામાં એક સુંદર ઘર ખાલી છે. ઘરને જોઇને તે કહે કે આ ઘર પસંદ નથી તે તેએ તેને કહે કે ભલે, તમારી યેજના મૂકી એ અને તમારા વારે આવશે ત્યારે તમારેમાટે અમે મકાન તૈયાર કરીશું. નાનુ અથવા મેઢું મ′′ ફાવે તેવુ ઘર તેને મળી શકે, પણ અલબત્ત મેટા ઘરની સંભાળ રાખવી મુશ્કેલ હેાવાથી તથા ગમે તેને એટલું મેલુ ઘર મળી શકતું હોવાથી મેટા ઘરમાં કાંઈ લાભ નથી. ૬૦ એરડાની હવેલી જોઇએ તેયે મળે પણ કદાચ બીન ૨૦ કયુ અંદર રહે. દારૂ અને ઉપદેશકાય સૌથી આધુ યુનાઇટેડ સ્ટેટમાં જે કામમાટે પૈસા આપવામાં આવે છે તેને યુનિયનના કામમાં સ્વીકાર થતા નથી. દાખલાતરીકે ઉપદેશકાય અને દારૂ બનાવવાનુ કામ એમાંથી એકકે સામે કાયદે નથી; પણ નિયમિત કામ પૂરૂં થયા પછી એ કામ કરવાનુ` હાવાથી અને પૈસા જેવી વસ્તુ નહિ હોવાથી ઉપદેશ અને દારૂનું કામ સૌથી એછું થાય છે. રાજ્યક્રાંતિ વખતે અમારા ધર્મ ગુરુએ નાસી ગયા. ઘેાડા રહ્યા છે અને અમારી સાથે રહી કામ કરે છે અને જો કે તે એ ધારે તેમ ઉપદેશ કરી શકે; પણ અમારા પ્રજાસત્તાક ધર્મસ્થાનની સ્થાપના થઈ નથી. વકીલે નથી વકીલે। કે રાજકીય પુરુષો નથી, તેમને માટે લૂંટ ચલાવવા કાંઇ નથી. ઉલટું એન્ડ વગાડવુ, સીનેમા ખેલ દેખાડવા અને યુલાઇટમાં ભાગ લેવા તેને કામ ગણવામાં આવે છે. ઘરના કામકાજના કામમાં સ્વીકાર થાય છે. આ કામ સામાન્ય રીતે સ્ત્રીઓજ કરે છે; કારણ કે એવી જાતની મજબૂત લાગણી છે કે એમને માટે યોગ્ય જગ્યા ધરજ છે. તે તે વિરેધ દર્શાવે તે તેમને બીજી કામ કરવા દેવામાં આવે છે. આરામને ખાતર કેટલીક સ્ત્રીઓ આજ ઉત્પન્ન કરે છે. સ્ત્રી અને પુરુષોનું સ્વયંસેવક સૈન્ય સ્ત્રી અને પુરુષ બંને સ્વયંસેવકતરીકે કામ કરે છે અને દરરાજ નિશાન તાકવાની તાલીમ લે છે. યુનિયન પાસે લેાકેાનુ' ખરેખરૂં સૈન્ય છે, આ સૈન્ય કાઈ મુડીવાદી લશ્કરી સત્તાને ભય હશે ત્યાંસુધી ચાલુ રહેશે. બધા સૈનિકે સ્વયંસેવÝા છે. તેઓ પેાતાના આફીસરાને નીમે છે. આ આપી. સરા પોતાના ઉપરી જનરલને ચુંટે છે, તેએએજ ઝાપાટાને નીમ્યા છે. તે હાલ લશ્કરના કમાન્ડર-ઇન-ચીફ છે. જો જનરલ પીંગ યુનાઈટેડ સ્ટેટના રાજકર્તા કહેવાય તે તેમને રાજકર્તા કરી શકાય. મુલકના વિસ્તાર સિપાઇએ હંમેશાં સરહદનુ રક્ષણ કરવામાં રાકાયલા રહે છે અને કર્ઝાના મુલકમાં સરહદ વધાયે જાય છે. આ સિપાઇએ આગળ વધે એટલે રક્ષણમાટે વધુ સિપાઇએ જોઇએ છીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #183 -------------------------------------------------------------------------- ________________ આનું નામ તે રામરાજ્ય! પાસેના લત્તામાં અમુક સંખ્યાની માગણી કરવામાં આવે છે. માગ્યા કરતાં હમેશાં વધુ આવે છે તેથી કેટલાકને પાછી મોકલી દેવા પડે છે. તેઓ એક દિવસ, કદાચ એક અઠવાડિયું બે અઠવાડિયાં જરૂર પ્રમાણે કામ કરે છે. કેટલી ઝડપથી બંદુક વગેરે સાથે તેઓ તૈયાર થઈ શકે છે તે જેવા તેમને કેટલીકવાર એકદમ બોલાવવામાં આવે છે. - જ્યારે અમે કર ઝાના દેશમાં અમારી સરહદ વધારીએ છીએ અને કદાચ ફળદ્ર૫ ખીણ સરજ કરીએ છીએ ત્યારે અમને લાગે છે કે, અમે સ્વતંત્રતાની હદ વધારીએ છીએ; પણ અમે જાણીએ છીએ કે, જ્યાં સુધી આખી દુનિયા સ્વતંત્ર થાય નહિ ત્યાંસુધી અમે તદ્દન સ્વતંત્ર થઈ શકીએ નહિ. ૯૫૦૦૦ ચોરસમાઈલ અમારો મુલક હવે ૯૫૦૦૦ ચોરસમાઈલ છે. ૫૫૦ માઈલ લાંબી અને આશરે ૧૭૦ માઈલ પહોળી એ એક પટી મેકસીકાની વચમાં થઈ પૂર્વ અને પશ્ચિમ તરફ વળે છે અને પૂર્વના ભાગમાં પહેલાંના મીકોકન, ગરેરો અને ક્ષાકા રાજ્યોનો સમાવેશ કરે છે. અમારી આજુબાજુ કરંઝાનું મેકસીકે આવી રહેલું છે. અમારા મુલકમાં બંદર નથી અને અમારે જોઈતું પણ નથી: ય છે કે મોટી લશ્કરી સત્તા અમારો વિનાશ કરી શકે. અમારા દેશમાં પર્વતો અને જમીનને નીચે ભાગ પણ છે અને આના મોટા ભાગમાં ખેતી થાય છે. આબોહવા ઉષ્ણથી માંડીને સમશીતોષ્ણ છે અને વસંતઋતુમાં દક્ષિણ કેલિફોર્નિઆ જેવી છે. ૪૦૦૦૦૦૦ ની વસ્તી અમારે ત્યાં વસ્તીપત્રક નથી; પણ અમે જાણીએ છીએ કે, અમારી વસ્તી ૩૦ લાખથી વધુ છે. આમાં ફક્ત ૨૦૦૦ યૂરોપીયન છે અને આમાંના ઘણા મેકસીકન અને યુરોપીયન મિશ્ર પ્રજા છે. પરદેશીએ-શંકાની દષ્ટિએ અમારા દેશમાં પરદેશીઓને હમેશાં લૂંટ ચલાવનારતરીકે ગણવામાં આવે છે. વળી કેટલાક પરદેશીઓને સોનું આપી અમેરિકામાં ખરીદ કરવા અમે મોકલ્યા હતા, પણ તેઓ પાછા ફર્યા નથી. આ કારણથી પરદેશીઓ તરફ હજી શંકાની નજરથી જોવામાં આવે છે. જે કરંઝા તેમને આવવા દે તો પરદેશીઓના વસવાટમાં વાંધે નથી. અમારા દેશમાં ફરવા આવનાર ઘણાને તેણે પાછા કાઢયા છે. અમારા ધારવા પ્રમાણે એને બીક એ છે કે, એના દેશ કરતાં અમારા યુનિયનના સારા રિપોર્ટ બહાર જાય. શાળાશિક્ષણ-એક રેગ અજ્ઞાન અને રોગ સમાજવાદી રાજ્યમાંથી જતાં રહે છે. અમારી રાજ્યક્રાંતિ પહેલાં ૯૪ ટકાથી વધુ અભણ હતા. હવે ૪૦ ટકા સિવાય બીજા પિતાનું નામ તો લખી શકે જ છે. શિક્ષકોએ પોતે રચેલી ટાઈપથી લખેલી ચોપડીઓથી તેમને શિક્ષણ આપવામાં આવે છે. બાળક દિવસે શાળામાં જાય છે અને સ્ત્રીપુરુષો સાંજે જાય છે. જે માણસો ટપાલ લઈ જાય છે, તેઓ દરેક કાગળની પાછળ પિતાનું નામ લખે છે. તેમ કરવામાં તેઓ અભિમાન ધરાવે છે. કદાચ લખવાની ટેવ પડે માટે પણ તેમ હોય; પણ ટપાલ ઘણી હોતી નથી. મફત મુસાફરી અને પુષ્કળ વખત હોવાથી ઘણા લોકો પોતાના મિત્રોને મળવા જાય છે અને જે કહેવું હોય તે મોઢે કહે છે. પાછા જમીન તરફ આનું એક વિચિત્ર પરિણામ એ આવ્યું છે કે, જમીન તરફ પાછા ફરવાની ચળવળ શરૂ થઈ ગઈ છે. રાયક્રાંતિની શરૂઆતમાં અમારા મોટામાં મોટા શહેરની વસ્તી આશરે ૧૦૦૦૦ હતી. હવે એથી ત્રીજા ભાગથી પણ ઓછી છે. ૧૯૧૧ ની શરૂઆતમાં જ્યારે અમારી રાજ્યક્રાંતિની શરૂઆત થઈ ત્યારે અમારા પ્રજાસત્તાકની સ્થાપના થઈ એમ કહેવાય. પિરફીરીઓ ડી આઝ બીજી વાર પ્રમુખ થયા. એ બંધારણવિરુદ્ધ હતું. ત્યાર પછી દરેક વર્ષે છે કે તેથી વધુ રાજ્યક્રાંતિકારે ઉભા થયા અને તેમને મારી નાખવામાં આવ્યા; પણ ૧૯૧૦ની અંતમાં જ્યારે ડી આઝ અને મેડેરા બંને પ્રેસીડન્ટ માટે ઉમેદવાર હતા ત્યારે લેકે ઉશ્કેરાયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #184 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ આનું નામ તે રામરાજ્ય! ચૂંટણીનો કાર્સ થયો અને ડી આઝ પ્રેસીડન્ટ તરીકે પાછી જગ્યા લીધી; પણ જ્યારે મુંડેરાએ જાહેરનામું બહાર પાડી જણાવ્યું કે, કોઈ પણ જગ્યા માટે ફરી ચુંટાઈ શકાય નહિ. ત્યારે લોકેા. નિશાન નીચે ભેગા થયા. મુડીવાદ સામે થવા મજુર હમેશ તૈયાર હોય છે,કારણ કે તેને ખબર હોય છે કે, મને લૂંટવામાં આવે છે. તેને આ વખતે એમ માલમ પડ્યું કે, જમીન પાછી આપે એનો આગેવાન મળે છે. અમે તેને ફરીથી ચુંટણી નહિ કરનાર લશ્કર કહેતા. ૧૯૧૧ ના મેમાં ડી આઝ નાસી ગયો. ડીલા બરાને તેની જગ્યાએ કામચલાઉ પ્રમુખ નીમવામાં આવ્યો અને બધે શાંતિ પ્રસરી. મેડેરા અને બીજા બુદ્ધિશાળી વર્ગને લાગ્યું કે રાજ્યક્રાંતિ પૂરી થઈ ગઈ છે. પણ જ્યારે મજુરને માલમ પડયું કે, જે જમીન માટે તેઓ લડત લડતા હતા તે મેડેરા આપવાના નથી, ત્યારે તેઓને માલમ પડયું, કે રાજ્યક્રાંતિની શરૂઆત હમણાંજ થઈ છે. ત્યાર પછી ખરી રાયક્રાંતિની શરૂઆત થઈ. ડી આઝ, મેડેરા, હુઅર્ટી, કરંઝા અને જેઓ મજુરોની સામે થયા તેમની સામે ત્યાર પછી અમે લડવા માંડયું. પહેલાં અમે આપખુદ ડી આઝ સામે લઢયા, ત્યાર પછી મેડેરા જેવા મારા મિત્ર હતા અને ફક્કડ માણસ હતા છતાં મજુરોના શત્ર હતા તેમની સામે અમે લઢયા: ત્યાર પછી અમારા લકરના ઈજનેર હુઅટ સામે લઢયા અને હવે ધોળી દાઢીવાળા,સુંદર ચહેરાવાળા વકીલ અને પહેલાં ચૌઆલા રાજ્યના પ્રમુખ કરંઝા સામે અમે લઢીએ છીએ. પ્રમુખ કરંઝા સ્ત્રીના સમાજવાદ પક્ષના કરઝા એક સભ્ય છે. છતાં તેઓએ લોકોની જમીન લૂંટ ચલાવનારાઓને વેચી દીધી છે. યુનાઈટેડ સ્ટેટ્સના કોઇપણ પ્રમુખ કરતાં તે વધુ મુડીવાદી છે. તેમને ની વય ૮૦ વર્ષની છે. દેખાવમાં તે નીચા જાડા છે, ચશ્મા પહેરે છે અને સારી રીતભાતવાળા છે. પૈસાથી તેમને લલચાવી શકાય તેમ નથી; પણ લોકેષણ તેમને ચલિત કરી શકે એમ છે. વિલા વીઘા એ કુમળા હૈયાને સમાજવાદને આદર્શવાદી છે; પણ રેડીકલ નથી. પ્રજાઉપયોગી સાધને સરકારની માલિકીનાં હોવાં જોઈએ એમ તેઓ માને છે; પણ નાણું કે ખાનગી મિલ્કત રદ કરવાની તરફેણમાં નથી. જે હુમલાથી યુનાઈટેડ સ્ટેટ એની પાછળ લાગી હતી તેમાં એ નિદેવ હતા અને તેથીજ અમેરિકનોએ એમને પકડ્યા નહિ. તેમને માલમ પડયું કે, જે માણસને તેઓ બળે છે તે આ નથી. તેમ મેકસીકામાં હવે જે રાજ્યક્રાંતિ થશે તેમાં વિદ્યા કરુંઝાની સામે પડશે પણ પાછળથી જીતનાર એને ભૂલી શકશે નહિ. ઝાપાટા પિતે ઝપાટા જાતે ઉં, મજબૂત, ૪૦ વર્ષને મેકસીકન ઈડીયન છે. જ્યારે રાજ્યક્રાંતિ થઈ ત્યારે તેઓ દરરોજ ૧૦ પેન્સના પગારે તબેલામાં કામ કરતા હતા અને તે વખતે લખી વાંચી શકતા પણ નહિ; પણ એ કદાવર માણસ છે એ ઢાંકયું રહે એમ નથી. તેમનામાં તીવ્ર બુદ્ધિ છે, તેઓ જન્મવક્તા અને કુદરતી રીતે માણસના નેતા છે. તેઓ દેશભક્ત, નમ્ર હૃદયના અને નિરભિમાન છે. વળી તેઓ સારી રીતભાતવાળા છે. જો તમે એને દિવાનખાનામાં હમેશના પિશાકમાં જુઓ તે તમને માલમ પડે કે, તેઓ કેમ્પમાં હોય છે તેવાજ વિનાદી છે. અમારા પ્રિય સરદાર છેલી રાજ્યક્રાંતિના નેતા ઝાપાટા છે પણ તેઓ યુનિયનના રાજકર્તા નથી. પરદેશી દખલ અમારા પ્રજાસત્તાકને બહારનાં રાજ કચડી શકે, પણ તેમણે યુનિયનના એકેએક સ્ત્રીપુષની સામે ઝઝવું પડે; પણ આખરે અમે છેલી રાજકાંતિ પૂરી કરી છે. અંદર અમારો કોઈ દુશ્મન નથી. =soo s e- -- - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #185 -------------------------------------------------------------------------- ________________ ૨૮૯ દાંતની ઉપયોગીતા અને તેની સ્વચ્છતા દાંતની ઉપયોગીતા અને તેની સ્વચ્છતા (લેખક-શ્રી ગોપીનાથજી વમાં “ચાંદી ૧૯૨૬ ના એપ્રિલના અંકમાંથી) સાધારણ રીતે દાંતથી આપણને ત્રણ લાભ છે:– ૧-દાંત આપણા ખાદ્ય પદાર્થોને સારી પેઠે ચાવીને પચવાયોગ્ય બનાવે છે. જે ખાદ્ય પદાર્થો નિયમિત પમ્યા કરે તો ઘણાખરા રોગ તે આપણી પાસે ડોકીયું કરવા પણ ન આવે. નિરોગી શરીરથી કોઈ પણ કામ કરવામાં ચિત્ત ચેટે છે અને જીવનમાં આનંદ આવે છે. એથી વિરુદ્ધ રોગગ્રસ્ત શરીર દુ:ખદાયક તથા જીવનમાં બોજારૂપ થઈ પડે છે. ૨-દાંતથી બીજો લાભ એ છે કે, તે બોલવામાં મદદ કરે છે. જેમને દાંત હોતા નથી તેમની વાણી શ્રવણ-મધુર અને સ્પષ્ટ લાગતી નથી. વાત કરવાનો પ્રધાન ઉદેશ બીજાઓને સંતુષ્ટ કરવાનો અને પિતાના મનના ભાવને પ્રકટ કરવાનો હોય છે. દાંતવનાનો માણસ આ બને લાભોથી વંચિત રહે છે. ૩-મુખની સૌંદર્યવૃદ્ધિ પણ દાંતનું મુખ્ય કામ છે. કેઈ દાંત પડી ગયો હોય તે ચહેરે બેડોળ અને વિકૃત થઈ જાય છે. દાંત આપણા જીવનમાં બે વખત આવે છે. પહેલા બોલ્યકાળમાં જેને “દુધી આ દાંત કહે છે. દધીઆ દાંત બાળકોને ૬-૭ મહિનાથી અઢી વર્ષની ઉંમર સુધીમાં કુટે છે. તે ઘણેભાગે વીસ હોય છે. તે દાંત સાધારણ રીતે અતિ સુંદર અને નાના નાના હોય છે. સ્થાયી દાંત ન આવે ત્યાંસુધી આ દાંતજ કામ આપે છે. ઘણું કરીને ૬-૭ વર્ષની ઉંમરમાં દુધી આ દાંત પડવા માંડે છે અને તેની જગ્યાએ સ્થાયી દાંત આવવા લાગે છે. સ્થાયી દાંત ઘણેભાગે ૩૨ હોય છે–અર્થાત ૧૬ નીચે અને ૧૬ ઉપર. આ દાંત દધીઆ દાંતથી મોટા હોય છે. આ દાંતોમાં ડાકને ઢના દાંત કહે છે અને તે ૧૭ થી ૨૧ વર્ષની ઉંમરસુધીમાં આવે છે. કહેવા છે કે, આ દાંત મૃત્યુ સુધી સ્વસ્થ અને સબળ રહે છે. આ બધા દાંત એકસરખા નથી હોતા. કેઈ તેજદાર, કોઈ શુદ્ધ, કોઈ તીણ અને કેટલાક કુંઠિત અને પહોળા હોય છે. પ્રત્યેક દાંતનું નામ જૂદું જુદું છે. દાંતથી વિવિધ પ્રકારનાં કામ કરવામાં આવે છે, તેથી દાંત વિવિધ પ્રકારના હોય છે. કેટલાક દાંતથી કાઈ ખાવાની ચીજ કરવામાં સગવડ હોય છે, કેટલાક કોઈ વસ્તુને તેડવામાં તેજદાર હોય છે અને કોઈ કાઈ દાંતથી ભોજનની કોઈ વસ્તુ તરતજ ચાવી નંખાય છે. દાંતના ઉપલા ભાગ સમતલ નથી હોતા, તેથી પણ કામમાં એક સગવડ થાય છે. નિયમ પ્રમાણે વ્યવહાર નહિ કરવાથી દાંત કમજોર થઈ જાય છે. દાંતમાં મેલ જામી જવાથી દાંતનાં મૂળમાં એક પથ્થર જેવી કઠણ વસ્તુ પેદા થાય છે, તે દાંતને હાનિકર્તા છે. કોઈ કાઈ વિજ્ઞાનવેત્તાનો એવો અભિપ્રાય છે કે, દાંતમાંથી લોહી નીકળવાનું કારણ એજ છે. દાંતને સારી રીતે સાફ નહિ કરવાથી બે દાંતની વચ્ચે ભોજનની નાની કણિકાઓ રહી જાય છે તે દાંતને સડાવે છે. તેનાથી બદબો આવે છે અને દાંત અકાળે પડી જાય છે. દાંતના રક્ષણમાટે કેટલીક જાણવા જેવી બાબતો નીચે આપવામાં આવે છે. આશા છે કે, તેથી અનેક જણને લાભ થશે. ૧–બાળપણથી જ છોકરા અને છોકરીઓને દાંત સાફ કરવાની ટેવ પાડવી જોઈએ. આ કામ માતાને છે. એકવાર ટેવ પડી ગયા પછી કોઈપણ પ્રકારની અડચણ કે અગવડ નહિ આવે. ઘણેભાગે એવુંજ જોવામાં આવે છે કે, જેમને નાનપણથી દાંત સાફ કરવાની ટેવ પડી નથી હોતી, તેઓ મોટા થયે પણ દાંત તરફ ધ્યાન નથી આપતા. તેનું પરિણામ એ આવે છે કે, અલ્યાવસ્થામાંજ કેટલાયના દાંત પડવા લાગે છે. ૨ --જ્યારે દુધી આ દાંત પડી જાય છે તથા સ્થાય દાંત આવવા લાગે છે, ત્યારે માતાએ છોકરા-છોકરીઓના દાંત તરફ ખાસ નજર રાખવી જોઈએ. હાલતા દાંતને ઉખાડી નાખવા જોઈએ. કેટલાક છોકરા-છોકરીઓ દુઃખવાના ભયથી હાલતા દાંતને ઉખાડતા નથી. પરિણામે દુધી દાંત રા. ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #186 -------------------------------------------------------------------------- ________________ શક્તિવર્ધક પાક બનાવવાની રીત રહેવા છતાં સ્થાયી દાંત નીકળી આવે છે. આવા દાંત બેડોળ થઈ જાય છે અને વિચિત્ર દેખાય છે. પછી અનેક પ્રયત્નો કરવા છતાં પણ તે દાંત જલદી સાફ થતા નથી. ૩–વધારે ગરમ તથા વધારે ઠંડી ચીજો ન ખાવી જોઈએ; કારણ કે બને સ્થિતિઓ દાંતને હાનિકર્તા છે. ૪–લીમડો, વડ, બાવળ વગેરે ઝાડની કોમળ ડાળખીઓના ટુકડાથી દાંત સાફ કરવા જોઈએ. બ્રશ વગેરેથી પણ દાંત સાફ કરી શકાય છે. ૫-દાતણ તથા બ્રશથી દાંતને અંદર તેમજ બહાર તથા વચ્ચેથી એમ દરેક જગાએથી સાફ કરવા જોઈએ. જે અવાળાંમાંથી લોહી નીકળે તો તે જોઈને ડરવું નહિ; પરંતુ વધારે જેસથી સાફ કરવા જોઈએ. ૬-દાંત ઘસવાના પણ નિયમ છે. ઉપલા દાંત સાફ કરતી વખતે અવાળાં તરફથી શરૂ કરીને નીચેની બાજુ સુધી ધસવા જોઈએ અને નીચેના દાંત ઘસતાં અવાળા તરફથી ઘસતાં ઘસતાં ઉપરની બાજુસુધી ઘસવા જોઈએ. આ પ્રમાણે ઘસવાથી દાંત સહેજે સાફ થઈ જાય છે. બીજી રીતે ઘસવાથી દાંત જલદી સાફ નથી થતા. આ પ્રમાણે દાંત સાફ કરવાનો અભ્યાસ કેટલાક દિવસ સુધી હમેશાં પાડવાથી દાંત સાફ કરવામાં જરા પણ દુ:ખ નથી થતું. ' –રોજ દાંતને બે વાર સાફ કરવા જોઈએ. સવારે ઉઘી ઉઠયા પછી તથા રાત્રે વાળુ કર્યા પછી અને સુઈ જતા પહેલાં. બે દાંતની વચ્ચે ઘણેભાગે ખાદ્ય પદાર્થની કઈ કઈ કણો જાય છે. તેને સાફ નહિ કરવાથી રાત્રે દાંતની અંદર જ તે સડી જાય છે અને દાંતને નુકસાન ૫હોંચાડે છે. ઘણાખરા માણસે રાત્રે દાંત કચડતા દેખાય છે અથવા તેમના મોંમાંથી લાળ નીકળવા લાગે છે. તેનું કારણ પણ દાંતમાં રહેલો મેલ જ છે. રાત્રે ખાધા પછી દાંત સાફ કરવાથી દાંતમાં કોઈ જાતનો મેલ નથી રહે અને આનંદપૂર્વક નિદ્રા પણ આવે છે. –દાંત સાફ કરવાને માટે કોઈ મૂલ્યવાન દંતમંજનની ખાસ આવશ્યકતા નથી. થોડું મીઠ, ફટકડી અને ચાકની ભૂકી એકસાથે મેળવીને ઘસવાથી દાંત સારી રીતે સાફ થાય છે. ટ–કાઈ દાંત ખરાબ થઈ જાય છે તેને પડાવી નાખવું જોઈએ અથવા કોઈ યોગ્ય વૈદ્ય પાસે તેની દવા કરાવવી જોઈએ. ૧૦-સંયોગવશાત દાંત ભાગી જાય તો કૃત્રિમ દાંત બેસાડી લેવું જોઈએ, તેમાં વિલંબ કર ઉચિત નથી. ૧૧–કેટલાય પદાર્થો દાંતને સહેજે સાફ કરે તેવા હોય છે. જેમકે અનેક પ્રકારનાં શાક, ફળ વગેરે. જમ્યા પછી દાંતને પુષ્ટિ આપે એવાં ફળનું સેવન કરવું જોઈએ. ૧૨--મળમૂત્ર ત્યાગ કરતાં દાંત ભીડેલા રાખવા જોઈએ અને શૌચાદિમાટે બેસવું પડે ત્યાં સુધી તેજ પ્રકારે ભીડેલા રાખવા જોઈએ. આમ કરવાથી દાંત મજબૂત થાય છે. તરતજ પડી જતા નથી અને લાંબા કાળ સુધી કામ આપે છે. શક્તિવર્ધક પાક બનાવવાની રીત (લેખક-સદ્દગત વૈદ અમૃતલાલ સુંદરજી પઢિયાર-“સુંદરી સુબોધ માસિકના અગાઉના અંકમાંથી) હવે ધીમી ધીમી ગુલાબી ઠંડી પડવા લાગી છે, એવા વખતમાં શક્તિ વધારનારા કેઈ સારા પાક અથવા એવીજ બીજી કંઇ ઉત્તમ પ્રકારની દવા ખાવામાં આવે તો તે બહુ જલદીથી પચી જાય છે અને તેથી બહુ સારો ફાયદો થાય છે. ઉનાળામાં ગરમીને લીધે પાક બગડી જાય છે; તેમજ ચીકણ ગરમ વસ્તુઓ ખાવી ફાવતી નથી. એ જ પ્રમાણે ચોમાસામાં પણ દરદીનું જોર વિશેષ હોય છે અને જઠરાગ્નિ મંદ હોય છે, એટલે ચોમાસામાં પણ બધા માણસોને પાક ખાવાનું અનુકૂળ આવતું નથી; પણું શરીરમાં ઝમઝમાટી આપવાવાળી ગરમ, ચીકણી, ધાતુ વધારનારી તથા મગજને તાજગી આપનારી પૌષ્ટિક દવાઓ ખાવાને માટે શિયાળાને વખત બહુ અનુકૂળ છે, માટે ઘણું લોકેથી પોતાને ઘેર બહુ સહેલાઈથી અને ઓછી ખર્ચમાં બની શકે તેવા કેટલીક જાતના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #187 -------------------------------------------------------------------------- ________________ A w w wwwwwh/૧, ૧// www w w w w vvvvvvvvvvN v w vvvvvvvvv શકિતવર્ધક પાક બનાવવાની રીત ૨છે. પાક બનાવવાની રીતિ સમજાવવાની જરૂર છે. આ બાબત લખવાનું મને મન થયું છે તેનું બીજું કારણ એ છે કે, તુલસીનાં બીનો પાક, પીપળાના ફળને પાક તથા હાથલાનાં ડાડવાંના રસનો પાક વગેરે બાબત ઉપર મુંબઈ વૈદ્યસભામાં મેં ભાષણ આપ્યું હતું, તે ઉપરથી એ બધા. પાક કેમ બનાવવા એવો સવાલ પૂછનારા સેંકડો કાગળ મારી ઉપર આવેલા છે. એટલે મને લાગ્યું કે, પાક બનાવવાની રીતે જાણવાની હજારો લોકોની ઇરછા છે, માટે એ પ્રયોગો ખુલ્લા દિલે જાહેરમાં મૂકવા જોઈએ. આમ લાગવાથી પાક બનાવવાની વિધિને આ લેખ હું લખું છું. ૧-તુલસીનાં બીના પાક અને તેના ફાયદા ઘણુએ હિંદુલોકો પોતાને ઘેર કુડામાં તથા બાગચાઓમાં તુલસીના છોડ રોપાવે છે. એ તુલસી બે જાતની હોય છે. તેમાં જે તુલસીનાં પાન બહુ લાલાં હોય છે તે લીલી તુલસી કહેવાય છે અને જે તુલસીનાં પાન જરા કાળાશ પડતાં હોય તે કુણુતુલસી કહેવાય છે. એ બને તુલસીનાં બી પાક બનાવવામાં કામ લાગી શકે છે; પણ એ બન જાતના બે, મ કાળી તુલસી i બી વધારે સારાં ગણાય છે. તુલસીના બી એટલે તુલસીની ઉપર જ મંજરી થાય છે, ને જેને લેકે માંજર કહે છે તે સૂકાયા પછી તેન ચાળા ખંખેરવાથી તેમાંથી ખસખસના દાણા જેવડાં, રાઈના જેવા રંગવાળાં બી નીકળે છે તે. એ બી કંઈ ઠેકાણે ઠેકાણે મળતા નથી; પણ ખાસ ચાહીને, ચોકસાઈ રાખીને કેાઈ બગીચામાથી મેળવીએ ત્યારે તે બી મળે છે. ગાંધી લેકેની દુકાને તુલસીનાં બીને નામે કોઈ બીજી જાતનાં બી બાધી આપે છે; પણ એ બાથી કંઈ તુલસીનાં બી જેટલો ફાયદો થતો નથી. આપણે તરફ તુલસીનાં ખેતર કે વાવતા નથી. એટલે તુલસીનાં બી જથાબંધ મળી શકતાં નથી, પણ મેં સાંભળ્યું છે કે, બંગાળામાં તુલસીનાં બી મળી શકે છે અને મથુરા પાસે વૃંદાવન છે ત્યાં તુલસીનાં ખેતરો છે તે મેં જોયેલાં છે. એ લોકોને મેં પૂછ્યું કે, તુલસીનાં ખેતરો રાખવાં તમને કેમ પાલવે છે ? ત્યારે એ લોકોએ કહ્યું કે, તુલસીની ખેતી કરવામાં બહુ જ મોટો ફાયદો છે; કારણ કે તુલસીના એક ક્યારામાંથી આખું વરસ તુલસી ઉતારે તેની કિંમત રૂ. ૧) એક મળે છે અને એક વાઘા જમીનની અંદર ઘણા ક્યારા થઈ શકે છે. એ તુલસી દેવને ચઢાવવા માટે તેનાં પાંદડાં તેડી લેવામાં આવે છે. એ પછી કાતકમાસમાં તેનાં બી તૈયાર થાય છે. એ એક રતલ બની કિંમત એક રૂપિયાથી માંડી ચાર રૂપિયા સુધી ઉપર શકે છે. એ સિવાય તુલસી સૂકાઈ ગયા પછી તેનાં જે લાકડાં રહે ઘણું ઉપજે છે. એ લાકડાંઓ માળા તથા કંઠી બનાવવાના કામમાં લાકે વાપરે છે અને તે લાકડાંના બંગાળી એક મણના વીસ પિયા કિંમત ઉપજે છે. આવી રીતે તુલસીનાં પાંદડાંમાંથી પણ પૈસા ઉપજે છે ને તુલસીનાં બીમાંથા પણ પૈસા ઉપજે છે; તેમ તુલસી ાં લાકડામાંથી પણ બહુ મોટી કિંમત ઉપજી શકે છે, માટે તુલસીનાં વાવેતર કરવા ગુજરાતના ખેડુતો ધ્યાન આપે તો તેઓને બહુ ફાયદો થઈ શકે તેમ છે. લીલી અને કાળી તુલસીસિવાય બીજી એક જંગલી જાતની તુલસી થાય છે. તે પોતાની મેળે જંગલોમાં ઉગી નીકળે છે. તેનાં પાંદડાં બહુ મોટાં હોય છે અને તેનાં બી પણ રાઈના દાણા જેવા હોય છે, તેનો રંગ પણ ઘણું કરીને રાઈના દાણાને મળતો જ હોય છે. એ તુલસીને કેટલાક લોકો રામ તુલસી કહે છે અને કેટલાક લોકો તેને રામ તુલસી પણ કહે છે. તેના છેડ કૃષ્ણજુલસી કરતાં મોટા થાય છે અને એ તુલસમાંથી બી પણ વધારે નીકળે છે. તે બીને પણ પાક બની શકે છે અને તેનાં બીની તપાસ જે આ માસમાં કરી હોય તે તે વખતે ઘણાં બી મળી શકે છે. પણ અફસોસની વાત એ છે કે, જે ઠેકાણે એવી ઉત્તમ વસ્તુઓ થાય છે ત્યાંના લોકોને એ વસ્તુઓની કંઈ કિંમત હોતી નથી. એટલે તેઓ એ બીને સાચવી રાખવાની તજવીજ કરતા નથી. તેથી તે કિંમતી બી પોતાની મેળે પાકીને જમીન ઉપર ખરી જાય છે અને ત્યાં જ તેને નાશ થાય છે, માટે આવી ઉત્તમ વસ્તુઓનો નાશ ન થાય ને તેને કંઈ સદુપયોગ થાય તેમ કરવાની સૌ ભાઈબહેનોએ કાળજી રાખવી જોઈએ. તુલસીનાં બીને ખાંડી, વાટી, અગર ઘંટીએ દળાવીને તેને લોટ જેવો બારીક ભૂકો કરવો. તે મૂકે . ૦૫ લે. મરી તો. ૧, ભાંગ તો. મેં, કેસર તો. , એનચી તો. ૧, બદામને મગજ શેર. હા, માવો શે. હા, ચણાનો લોટ શેર ૪, સાકર શે. ૧ાા, ઘી શેર ૧૧; એટલી વસ્તુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #188 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શકિતવર્ધક પાક બનાવવાની રીતે ઓ તૈયાર રાખવી. પછી પ્રથમ ચણાના લોટમાં સારી પેઠે ઘીનું મોણ દઈ તેમાં જરા દૂધ છાંટવું. એ પછી લોખંડ અગર પિત્તળના વાસણમાં ઘી મૂકી, ઘી ગરમ થાય ત્યારે તેમાં ચણાને મેણું દીધેલ લોટ નાખી ધીમી આંચે શેકવો અને જ્યારે અડધે શેકાઈ રહે, ત્યારે તેમાં માવો નાખે અને એ લોટની સાથે માવાને પણ શેકાવા દેવો. માવાને તેમાં નાખ્યા અગાઉ છૂટો પાડી નાખો. લોચા જે એમ ને એમ નાખ નહ. એ પછી જ્યારે માવાની અંદરનું પાણી બળી જાય ને મા શેકાઈ રહે, ત્યારે તેમાં બદામના મગજનો ભૂકો નાખવે. બદામનો મગજ રીતસર પાકી જાય, ત્યારે તેમાં તુલસીનાં બીનો ભૂકો નાખવો. એ ભૂકામાં ભાંગ ને એલચીન તથા મરીનો ભૂકે પણ મેળવી દેવો અને તે પછી તુરતજ ઉતારી લેવું. ત્યારબાદ સાકરની ચાસણી તૈયાર રાખવી. તેમાં કેસર નાખવું. એ ચાસણો કેવા રાખવી તેનો આધાર જૂદી જૂદી ઋતુઓ ઉપર છે. જેમકે શિયાળામાં ચાસણી જરા નરમ હોય તે પાક રીતસર રહે છે, પણ જે આકરી ચાસણી થાય તે પાક બહુ કઠણ બની જાય છે, તેમજ ચોમાસામાં જે નરમ ચાસણી રહે તો પાક બહુ જલદીથી બગડી જાય છે અને ઢીલો પડી જાય છે, પણ જે આકરી ચાસણી હોય તો પાક સારા થાય છે. બીજું એ કે, પાકની અંદર ઝાઝું ઘી સમાવવું હોય તે જરા આકરી ચાસણી લેવી પડે છે અને થોડા માં કામ ઉકેલવું હોય તે નરમ ચાસણી રાખવી જોઇએ. આ બધી બાબતો વારંવાર પાક બનાવનારા વૈદરાજ તથા મિઠાઈ બનાવનારાઓ સમજે છે; પણ ઘણા લોકોને આવી ઝીણી ઝીણી બાબતોની ખબર હોતી નથી અને આ લેખ તો સામાન્ય લોકોને માટે છે, એટલે આ બધી બારીક વિગત કહેવી પડે છે. એ પછી તૈયાર થયેલી ચાસણીમાં તૈયાર થયેલા પાકને મીલાવો અને સારી રીતે હલાવો. એ પછી ફરવા જેવું થાય, ત્યારે તેને થાળીની અંદર ઠારી દેવું. એ પછી તેમાં ચપુડે કાપા પાડી પોતાની મરજી પ્રમાણે નાના કે મેટા કકડા બનાવવા. એ પાક દરરોજ બે તેવાથી દશ તે લાસુધી તો સૌના જઠરાગ્નિના જોર પ્રમાણે ખાઈ શકાય છે. એ પાક સવારના પહોરમાં ખાવો અને તેની ઉપર પાશેર કે અડધો શેર દૂધ પીવું. એ પાક ખાતી વખતે તેલ, મરચું, ખટાશ વગેરે ચીજો ન ખવાય તો એ પાક ઘણાજ વધારે ફાયદો આપી શકે છે અને જે શાકભાજીમાં બહુ મસાલાઓ ખવાય તો તે પાક ઓછો ગુણ આપે છે; માટે પાક ખાતી વખત તેલ, મરચું, આમલી, ગરમ મસાલો વગેરે વસ્તુઓ ન ખાવામાં આવે અગર ઓછી ખાવામાં આવે તેવી તજવીજ રાખવી જોઇએ. તુલસીનાં બીમાટે વૈદકશાસ્ત્રમાં એમ કહેવું છે કે, એ બી બહુજ શક્તિવર્ધક છે. એ બીથી ધાતુ બંધાય છે અને વીર્ય વધે છે. શરીરમાં સાચી ગરમી આવી જાય છે અને વાયુના તથા કફના ધણી જાતના રોગ મટી જાય છે. જો એ પાક વિધિપુરઃસર બનાવ્યો હોય અને પોતાની પ્રકૃતિ સમજીને રીતસર ખાધા હ ય તો તેથી એક દ ફાયદો થાય છે અને બીજી ઘણી જાતના રોગે એ પાક ખાધાથી મટી જાય છે. તુલસીનો પાક બનાવવાની ઉપર જે રીતે બનાવેલી છે, તે રીત સહેલામાં સહેલી અને ઉત્તમોત્તમ છે, કારણકે એમાં ઘણું ખર્ચ લાગતું નથી કે ઘણી મહેનત પડતી નથી, તેમજ તેમાં કોઈ કાઈ નહિ મળી શકે તેવી અજાણી વસ્તુઓ પડતી નથી અને તેની બનાવટ પણ બહુ સહેલી છે. એટલે ઘણા લોકોથી બહુ સહેલાઈથી તે બની શકે તેમ છે. એ સિવાય તુલસીના બીને પાક બનાવવાની બીજી પણું ઘણી રીતો છે અને એ પાકમાં બીજી પણ ઘણી જાતની દવાઓ નાખી શકાય છે; પણ એ બધી વાત કંઇ આ ઠેકાણે લખી શકાય નહિ; કારણ કે જૂદી જૂદી પ્રકૃતિના માણસ માટે અને જૂદા જૂદા ગામ જૂદી જૂદી દવાએ મીલાવીને સેંકડે પ્રકારના પાક થઈ શકે છે અને પાક બનાવવાની રીત પણ ઘણી હોય છે. એટલે એ બધી વાતો લખતાં કંઈ પાર આવે નહિ. એ તો દરેક માણસોએ પોતપોતાના અનુભવ પ્રમાણે યોજનાઓ કરી લેવી જોઇએ. તુલસીનાં બી પૌષ્ટિક છે અને ચીકાશવાળાં છે તથા તેલવાળાં છે એટલે તેમાં દસ્તને બાંધવાના ગુનું છે. એથી જેને વધારે દરત થતા હેય તેને એ પાક બહુ સારે ફાયદો કરે છે; પણ જેને દસ્તની કબજીયન હોય તેને કેાઈ કઈ વખતે એ પાકથી ઝાડા રેકાય છે, માટે એ વખતે એવા માણસાએ પાક બનાવતી વખતે તેમાં ઝાડો સાફ લાવવા માટે નસેતરને ભૂકા અગર સાટા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #189 -------------------------------------------------------------------------- ________________ શકિતવર્ધક પાક બનાવવાની રીતા ડીનાં મૂળના ભૂકા મીલાવવા જોઇએ. એમાં સાટેાડીનાં-મૂળ એ વધારે સારી ચીજ છે.× ૨-પીપળાની પેડીના પાક અને તેના ફાયદા પીપળાને જે ફળ થાય છે તે ફળને પેખડી કહે છે. તે ફળ પક્ષીઓ ખાય છે; અને જ્યાં ગામને ઝાંપે પીપળાએ હાય છે, ત્યાં છેકરાંએ પણ એ ફળ વીણી વીણીને ખાય છે. એ પાકેલી પેપડી લાવી તેને છાંયે સૂકવવી, પછી તેને ફૂટવી અગર દળાવીને લોટ બનાવવા અને તે લેટને તુલસીનાં બીની માફક પાક બનાવવેા અને તેમાં પણ એજ પ્રમાણેની વસ્તુ નાખવી તથા વજન પણ તેજ પ્રમાણે સમજવું. તે સિવાય કોઇ માણસને માવે। પસંદ ન હેાય, અગર કાહ્ને બદામની જરૂર ન લાગે તે એ વસ્તુ નાખ્યાવિના પણ ચલાવી શકાય છે; તેમજ પેપઢીનું તથા તુલસીના ખીનું વજન પણ પાતપેાતાના શરીરની પ્રકૃતિ પ્રમાણે એઠું વધતું કરી શકાય છે. જેમકે ઉપર જણાવેલ વજનના પાકમાં નવટાંક પેપડી પણ નાખી શકાય, પાશેર પેપડી પણ નાખી શકાય અને એથી વધારે પણ નાખી શકાય; પણ એ પ્રમાણે જેમ પેપડી વધારે કે ઓછી નાખીએ તે પ્રમાણે પાકના ગુણમાં તથા સ્વાદમાં ફેર પડે છે અને બહુ દવાવાળે! પાક ઘણા લેાકાને ખાવા ભાવતેા નથી; તેમજ પચવામાં પણ મુશ્કેલી પડે છે. તેથી ઉપર જે વિધિ બતાવેલી છે, તે સ્વાદ તથા ગુણુ ભતે વસ્તુ સચવાય અને સૌતે માફક આવે તથા સહેલાઇથી બની શકીને એછા ખર્ચામાં થઈ શકે તેવી છે; માટે જેનાથી બની શકે તેણે તેને લાભ લવે જેઇએ. પીપળાની પેપડી પુરુષને તાકાત આપવામાં અતિશય કાયદાવાળી વસ્તુ છે અને સ્ત્રોત્રેાના ગર્ભાશય ।। ઘણી જાતના દેખે એથી દૂર થાય છે. વળી પીપળાની પેડી ખવરાવવાથી બાળકોની બધા સુધરી જાય છે અને તેને જલદીથી ખેલતાં આવડી જાય છે તથા તેઓના શરીરમાંથી ઘણી 11ના રાત્રે ફક્ત પેપડા ખાવાથીજ મટી જાય છે. એવી ઉત્તમ વસ્તુએ માત્ર પક્ષીએજ ખાઈ જાય છે તથા નીચે ખરીને ધુળમાં મળી જાય છે. જે દવામાં તેના કરતાં સેમા ભાગ જેટલે પણ ગુરુ ન હેાય તેવી દવાએ બહુ મે.ઘી કિ'મતે ઘણા લેકેા વાપરે છે તે ઉલટા દુ:ખી થાય છે. એમ ન થાય માટે આવી સાદી સાદી નિર્દોષ ધરગતુ વસ્તુઓના લાભ લેતાં શીખવું જોઇએ. ૨૯૭ ૩–હાથલાના ફળના રસના પાક ગામડાંએમાં ખેતરેાની વાડામાં હાથલાના થાર નામે કાંટાવાળા થાર થાય છે. તેના આકાર હાથના પંજા જેવા હોય છે, તેની ઉપર બહુ કાંટા હોય છે અને તેમાં લાલ ડેાડવાં થાય છે. તેની ઉપર પણ બહુ બારીક કાંટા હેાય છે. એ પાકેલા ફળને લાવી તેની ઉપરની છાલ કાઢી નાખવી અને અંદરથી જે ગર્ભ રહે તે ગર્ભને હુંદી નાખવે. એટલે તેમાંથી રસ નીકળશે, એ રસને જાડા કપડાવડે બે વખત ગાળી લેવે. તે રસમાં સાકર નાખી તેની ચાસણી બનાવવી. મતલબ કે ચાસણી બનાવવા માટે સાકરમાં જેમ પાણી નાખીએ છીએ, તેમ પાણી નહિ નાખતાં તેને બદલે હાચલાનાં ડેડવાંને રસ નાખવેા અને તેની ચાસણી બનાવવી. એ પછી ચણાને લેટ શે. ૧ લઈ તેને ઉપર મુજબ મેણુ દઇ તથા દૂધનેા પ્રાખે। દઈ ઘીમાં મેાહનથાળની પેઠે શેકી લેવા. તેમાં પણ ઉપર પ્રમાણે ભાંગ તથા મરી મીલાવવાં અને બરાબર લોટ શેકાઈ રહે, ત્યારે પેલી ચાસણીમાં મીલાવી દેવું. એ પાક ખાંસી તથા દમના દરદવાળાઓને બહુ ફાયદો કરે છે અને જેના શરીરમાં બહુ શરદી રહેતી હૈાય અને બહુ ટાઢ વાયા કરતી હેાય તેને પણુ એ પાકથી બહુ ફાયદા થાય છે. એ પાક લાલ રંગને થાય છે. એ હાથલાનાં ડેડવાંનેા રસ કાઢતી વખત હુ સંભાળવું જોએ; કારણ કે તેની ઉપર બહુ કાંટા હોય છે. એ કાંટા પાકની અંદર ન આવી જાય તેની ખાસ સંભાળ રાખવી જોઇછે. એ પાક ખાવાથી પણ અજબ જેવા ફાયદા થાય છે. એ ડેડવાં હજારા ખાંડી મફ્ત મળી શકે તેમ છે; કારણકે કાઇ પણ લકા તેમાંથી કાઇ ખાસ ચીજ઼ે બનાવતા નથી, પણ જે કાઇ રસાયણશાસ્ત્રી કાધ કરે તે હાથલાનાં ડેાડવાંમાંથી ગાળ તથા સાકર બહુ સહેલાઇથી બનાવી શકાય તેમ છે. એ સિવાય બીજી પણ ઘણી જાતની દવા તેમાંથી મેળવી શકાય તેમ છે. તેમાં ખાસ મુખીની વાત એ છે કે, એના × પૈાષ્ટિક પાકોમાટે રેક પદાથ વિધી ગુણવાળા હોવાથી તે એવા પાકોમાં નખાવા જોઇએ નહિ, એવા ભાવતુ' એક અગત્યના દેશી વૈદ્યકના ગ્રંથમાં વાંચેલું યાદ છે, માટે આવી બાબતમાં અનુભ વૈદ્યને મત લઇ તે મુજબજ વર્તાવા ભલામણ છે. ભિક્ષુઃ અખાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #190 -------------------------------------------------------------------------- ________________ ૪ મહાત્મા અગસ્ત્ય કી મહત્તા ઝાડને પાણી પાવું પડતું નથી કે તેની ઉપર કઈ મહેનત લેવી પડતી નથી; પણ ખરાબમાં ખ રાખ જમીનમાં પણ પેાતાની મેળે તે ઉગી નીકળે છે. જથાબંધ ફળ આપ્યા કરે છે, માટે એવી અમૂલ્ય વસ્તુઓ ટ્રાકટ ન જાય તેની ખાસ કાળજી રાખવી જોઇએ અને એવી ફેાકટ જતી વસ્તુઓમાંથી પણ દેશની સમૃદ્ધિ વધે એવા ઉપાયેા કા જોઇએ. ૪-હાથલાના અને બીજા બીજાના પાકા વગેરેની રીત હાથલાના ફળના રસ કાઢી લીધા પછી તેમાંથી જે ખીજ રહે તે ી પણ બહુ ગુણકારી વસ્તુ છે. એ ખી કઢાવી તેને પાણીથી ધોઇને સૂકવી રાખવા પછી તેને ખંડાવવાં, તે ખી મહુ સખ્ત હૈાય છે. તેને ફૂટી તેને ભૂકે કરતાં બહુ મહેનત પડે છે. એ બીમાંથી પણ બહુ મઝે લેટ નીકળે છે. એ લેટને પણ ઉપરની વિધિ મુજબ પાક થઈ શકે છે અને એ પાકના ગુણુ પણ ઘણા સરસ છે. ખાસ કરીને ધાતુપુષ્ટિની બાબતમાં પણ આ પાક બહુ સારૂં કામ આપે છે અને શરીરમાં ગરમી રાખવાની બાબતમાં પણ એ પાક અજબ જેવા કાયદે! કરે છે. આ બધી વસ્તુઓના જેમ પાક બની શકે છે, તેમજ તેમાંથી તેના પેડા પણ બનાવી શકાય છે. એ પૈડા બનાવવાની રીત એવી છે કે, એક શેર માવા લેવે. તેને ગરમ કરી પેંડા બનાવવા જેવા થાય, ત્યારે તેમાં પાશેર તુલસીનાં બીના ભૂકા નાખવા તથા એક તાલે એલચીના ભૂકા નાખવા અને તેમાં પાવલીભાર ભાંગ તથા એક તાલા મરી મીલાવવાં અને સવાશેર સાકર નાખવી ને પેંડા વાળી લેવા. તે પૈડા દરરેાજ એક તેાલાથી પાંચ તેાલાસુધી ખાઈ શકાય છે. એજ પ્રમાણે પીપળાની પેંપડીના પેંડા પણ બની શકે છે તથા હાથલાના બીજના લેટના પેંડા પણ બની શકે છે. એ સિવાય શિવલિંગી તથા બીલીના ફળની અંદરથી જે ખીજ નીકળે છે, તેના પેંડા પણ એ રીતે બની શકે છે. એ બંને ન્નતના પેંડા પણ અતિશય ગુણ કરે છે. એ સિવાય શિવલિંગીના ખીનેા તથા ખીલ્લીના ખીનેા પણ ઉપરની રીત મુજબ પાક બની શકે છે. અને તે પાક પણ બહુ સારા ફાયદા આપે છે. આવીજ રીતે સફેદ પ્રેશને પાક બનાવાય છે અને તે પણ લેહી સુધારવાના કામમાં અતિશય ઉપયેાગી છે; તથા સ્ત્રીઓનાં કેટલાંક ખાસ દરદેશને પણ એ પાક બઙૂજ ગુણકારી છે, માટે આવી સાદી સાદી ને મફત મળતી વસ્તુએમાંથી પેાતાની ત’દુરસ્તી સુધારવાના મહાન લાભ લેકે લે;અને આવી જાતના સહેલા સહેલા પ્રયેાગે સૌના તરફથી વધારે વધારે જાહેરમાં આવે એમ હું ઇચ્છું છું. મહાત્મા અગસ્ત્ય કી મહત્તા ( લેખક-‘ જ્ઞ ” સરસ્વતી ડીસેમ્બર ૧૯૨૬ માંથી ) કૃપમઙૂકતા બડી હી આનેજ઼કારિણી કયા એક પ્રકાર સે વિનાશકારિણી હેતી હૈ. મનુષ્ય યદિ અપને હી ધર, ગ્રામ યા નગર મેં આમરણ પડા રહે તેા ઉસકી બુદ્ધિ કા વિકાસ નહીં હોતા, ઉસ કે જ્ઞાન કી ૬ નડી હેાતી, ઉમકી દષ્ટિ કા દુરગામિની ગતિ નહી પ્રાપ્ત હાતી. દેશ-વિદેશ જાતે, ભિન્ન ભિન્ન જાતિયેાં ઔર ધોં કે અનુયાયિયાં સે સમ્પર્ક રખને, દૂર દેશાં મેં વ્યાપાર કરને આદિ સે વિદ્યા, બુદ્ધ, ધન ઔર ઐશ્વર્યાં કી વૃદ્ધિ હતી હૈ, મનુષ્ય મેં ઉદારતા આ જાતી હૈ; જો આચાર-વિચાર ઔર રીતિ-રસ્મ અપને સમુદાય મેં હાનિકારક હાતે હૈં ઉન્હેં છેાડ દેને કી પ્રવૃત્તિ હૃદય મે જાગૃત હૈા ઉઠતી હૈ. જે બાત એક, દે! યા દસ-બીસ મનુષ્યાં કે લિએ હિતાવહ હાતી હૈ વડી એક દેશ કે લિએ ભી હિતાવહ તી હૈ. ઇંગ્લેંડ એક છેટા સા ટાપૂ હૈ. ઉસકા વિસ્તાર યા. રકબા હમારે દેશ કે સૂત્રે અવધ સે ભી શાયદ કમ હી હૈાગા; પર ઉસ છેટે સે ટાપૂ કે પ્રતિશીલ નિવાસિયાં તે હજારે કૈાસ દૂર આસ્ટ્રેલિયા ઔર કેનાડા તક મેં અપર્ક પ્રભુત્વ જમા લિયા હૈ. દૂર કી બાત જાતે દીજિએ, અપને દેશ ભારત કે! ભી પાદાવનત કરકે વે આજ ડેટ સે વ સે યહાં રાજ્ય કર રહે હૈં. યદિ કૂપમંડૂકતા કે કાયલ હાતે તે ન ઉનકે પ્રભુત ઔર ઐશ્વર્યાં કી ઇનની વૃદ્ધિ હતી ઔર ન ઉનકે રાજ્ય કી સીમા હી કા વિસ્તાર ઇતના અઢતા. ઉનકી વર્તમાન ઉન્નતિ ઔર ઊતિાવસ્થા કા પ્રધાન કારણ ઉનકી પ્રગતિશીલતા આંર વે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #191 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા અગસ્ત્ય કી મહુત્તા ૨૯૫ અધ્યવસાય હી જિસ મનુષ્ય યા જિસ દેશ મેં મહત્ત્વાકાંક્ષા નહીં વહુ કભી ઉન્નતિ નહીં કર સકતા. ઇસે અબાધ સત્ય સમઝિએ. યદ્યપિ કુછ સમય સે ઇક્કે દુકકે ભારતવાસી વિદ્યોપાર્જન ઔર વ્યાપાર કે લિયે ઇસ દેશ કે જાને લગે હું તથાપિ અધિકાંશ મેં સમુદ્ર-પાર કરના મ્યુતિ કા કારણ સમઝતે હૈં. જો રાજપૂત, કિસી સમય, ભાલે કી તાંક સે છેદ કર નીચે આગ મે રેટિયાં પકાતે ચેપ ઔર અમેરિકા આદિ કી યાત્રા કરને મેધાનિ અરબ, મિસ્ર, ફારિસ, ફ્રાંસ, ઈગ્લેંડ ઔર હાંકકાંગ જાને કી હાનિ નહી. હાતી, પર અન્ય ઉદ્દેશ સે જાને સે હમ સમૂલ જાતે રહને મે' અભી બહુત ધ કે પ્રાયઃ પ્રત્યેક પ્રાંત સે અખ વિદેશે યા વાલે બહુત બડા પાપ ઔર જરૂરત પડને પર, વાડે કી પીઠ સે ઔર ખાતે થે વે તક ઈસ સમય સમઝતે હૈં. ફૌજ મેં ભરતી હાક મેં હમ લેગોં કી જાતિ ઔર ધ ડરતે હૈ. યહ પ્રવૃત્તિ ધીરે ધીરે કમ હેા રહી હૈ, પર ઉસકે સમય દરકાર હૈં. હમારી ઇસ ગ્રૂપમંડૂકતા ને હમારી જો ને કી હૈ ઉસકી યત્તા નહીં, ઉસકે કુલ હમ પદ પદ પર ભાગ રહે હૈ. ઉસને હમે કિસી કામ કા નહીં રકખા, પરન્તુ દુર્દવ હમેં ફિર ભી સચેત નહીં હૈાને દેતા. ઉસને હમે યહાં તક અંધા બના દિયા હૈ કિ હમ અપને પૂર્વ પુરુષાં કે રિત ઔર ઉનકે દૃષ્ટાન્ત ભી ભૂલ ગયે હૈ. હમારે જિન ધર્માંરીણુ પ્રાચીન ઋષિયોં ઔર મુનિયોં ને ીપાન્તરાં તક મેં જાકર આય્યાઁ કે ધર્મ, જ્ઞાન ઔર અશ્વ કી પતાકા હરાજી ઔર બડે બડે ઉપનિવેશાં તર્ક કી સ્થાપના કર દી, ઉનકી ચિરતાવલી આજ ભી હમેં અપની પુરાની પાથિયાં મે લિખી મિલતી હૈ; પરન્તુ ઉનકી એર કિસી કા ધ્યાન હી નહીં જાતા. ઉનકે કાપ્યોં કા અનુસરણ કરના ! દૂર કી બાત હૈ. "" રૂપમ્ ' નામ કા એક સામયિક પત્ર અંગ્રેજી મેં નિકલતા હૈ. ઉસમેં બડે હી મહત્ત્વ કે લેખ ઔર ચિત્ર પ્રકાશિત હેતે હૈં. ઉસમેં એ॰ સી॰ ગાંગૂલી નામ કે એક મહાશય ને એક લેખ અગસ્ત્ય -ઋષિ કે સબંધ મે પ્રકાશિત કરાયા હૈ. યહી લેખ કવિવર રવીન્દ્રનાથ ઠાકુર કી વિશ્વભારતી નામક પત્રિકા કે ગત જીલાઇ માહને કે અંક મેં ઉદ્ધૃત હુઆ હૈ. ઉસ લેખ મે યહુ લિખા ગયા હૈ કિ હમારે પ્રસિદ્ધ ઔર્ પ્રાચીન અગસ્ત્ય-મુનિને કમ્બેડિયા હી મેં નહીં, સુમાત્રા, જાવા ઔર મેર્નિયા તક મેં જાકર વહાં પર ભારતીય સભ્યતા કા પ્રચાર કિયા થા. યહુ વહી અગસ્ત્ય-ઋષિ જાન પડતે હૈં જિનકે વિષય મેં કહા જાતા હૈ કિ ઉન્હોંને સમુદ્ર કા અપતે ચુલ્લૂ મેં ભર કર પી લિયા થા. ઇસ અતિશયેાક્ત યા રૂપક કા મતલબ શાયદ ઇતના હી હૈ, કિ જીત સમુદ્ર કે પાર જાના લેગ પાપ સમઝતે યા જીસકે સન્તરણ સે લેગ ભયભીત હેતે થે, ઉસી કે પાર્ વે ઇસ તરહ ચલે ગયે, જીસ તરહ લાગ ચુક્ષ્ભર પાની કા પાન કર જાતે હૈં. અગસ્ત્ય કે આપ કલ્પનાપ્રત પુરુષ ને સમઝ લીજીએગા. ઉનકા ઉલ્લેખ આશ્વલાયન-મૃત્થસૂત્રેાં તક મેં હૈ; પુરાણાં મેં તે। ઉનકી ન માલૂમ કિતની કથાયે પાઇ જાતી હૈ. ઉનકે ચલાયે હુએ અગસ્ત્ય-ગોત્ર મેં ઇસ સમય ભી સહસ્રશઃ મનુષ્ય વિદ્યમાન હૈં. પૂર્વય દ્વીપ મે' પાયે ગયે એક શિલાલેખ તક મેં ઇસ બાત કા નિર્દેશ હૈ. . અગસ્ત્ય—ઋષિ કા નિવાસસ્થાન કાશી થા. વે મહાશૈવ થે ઔર કાશી કે એક શિવ-મંદિર, બહુત કરકે વિશ્વનાથ કે મદિર સે સબંધ રખતે થે. વેડે વિદ્વાન ઔર બડે તપસ્વી શે. ઉનમેં ધર્મ-પ્રચાર-વિષયક ઉત્સાહ અખંડ થા. શૈવ-મત કી અભિવૃદ્ધિ કે લિએ ઉન્હોંને ૬ક્ષિણાપથ કે પ્રાન્તાં મેં જાતે કા નિશ્ચય કિયા. ઉસ સમય વિધ્ય−પર્યંત કે પાર દક્ષિણી પ્રાન્તાં મેં જાના દુષ્કર કાર્ય થા; કાંકિ ધાર અરણ્યાં કા પાર કરકે જાના પડતા થા, પરંતુ સારી કઠિનાઇયાં કા હલ કરકે મહામુનિ અગસ્ત્ય વિ'ધ્યાચલ કે ઉસ પાર પાઁચ ગયે. વહાં જાકર ઉન્હાંને દૂર દૂર તક કે જંગલ કટવાકર વહુ પ્રાન્ત મનુષ્યાં કે બસને ઔર આવાગમન કરને ચેાગ્ય ખના દિયા. વાલ્મીકિ–રામાયણ કે અરણ્યકાણ્ડ મેં લિખા હૈ, કિ ઉસ પ્રાન્ત । મનુષ્યાં કે બસને યેાગ્ય બનાને મેં દંડકારણ્ય કે અસભ્ય જંગલી લેગાં( રાક્ષસેાં ) ને અગસ્ત્ય કે કામ મે અડી બડી ખાધાયે ડાલી; પરંતુ અગસ્ત્ય ને ઉન સબકા પરાભવ કરકે કિતને હી આશ્રમાં ઔર નગરમાં કી સ્થાપના કર દી. ઇરાવલ ઔર વાતાપિ નામ કે દો રાક્ષસ ( શાયદ અસભ્ય જંગલી લાગે, કે સરદાર ) ઉસ સમય વહાં ખડે હી પ્રખલ થે. ઉનકે ઉત્પાત સદા હી જારી રહતે થે. ઉન્હે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #192 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ મહાત્મા અગસ્ત્ય કી મહત્ત લી અગત્ય સે હાર ખાની પડી. ઇસ બાત કા ભી ઉલ્લેખ પૂર્વેîક્ત રામાયણુ કે લ કાકાંડ મે હું. વ માન અપેાલ ઔર બાદામી નગર ઉન દેતાં રાક્ષસોં કી યાદ અબ તક દિલા રહે હૈં. અગસ્ત્ય-ઋષિ તે દક્ષિણ મેં અપને મત હી કા પ્રચાર નહીં કિયા, ઉન્હાંને વહાંવાલાં કા કલા-કૌશલ ભી સિખાયા, કિતને હી નરેશાં તક કે ઉન્હાંને અપને ધ' મેં દીક્ષિત ક્રિયા. પાંડ દેશ કે અધીરાં કે યહાં તેા ઉનકા સબસે અધિક સમ્માન હુઆ. ઉનકા વે લાગ દેવતા કે સદશ પૂજને લગે. અગસ્ત્ય હી ને વહાં પક્ષે પહલ આયુર્વેદ કા પ્રચાર કરકે રાગ–નિવારણ કી વિદ્યા લોગોં કા સિખાઇ, કહતે હૈં કિ ઉન્હોંને તામિલ-ભાષા કા પ્રચાર યા સુધાર કિયા. દ્રવિડદેશીય વમાલા કા સંશોધન ભી ઉન્હી' કે દ્વારા હુઆ માના જાતા હૈ. ઉસકે વ્યાકરણ કા નિર્માણુ ભી ઉન્હીં તે કિયા. ઉન્હીં કે નામાનુસાર વર્ષ અગેથિયમ આખ્યા સે અભિહિત હૈ. મૂર્તિ-નિર્માણ-વિદ્યા પર ભી અગસ્ત્ય-ઋષિ કે દ્વારા નિર્મિત એક સહિતા સુની જાતી હૈ. મતલબ ગૃહ, કિં સ મહર્ષિને દક્ષિણાપથ કે મનુષ્યાં કે નિવાસયેાગ્ય હી નહીં અના દિયા, કિન્તુ ઉન્હોંને વડાં કે નિવાસિયોં કા ધર્મ, વિદ્યા ઔર કલા આદિ કા ભી દાન દેકર ઉન્હે સભ્ય ઔર શિક્ષિત ભી કર દિયા. પર ંતુ અગસ્ત્ય કે તને હી સે સ°àષ ન હુઆ, ઉપનિવેશ-સસ્થાપન ઔર સભ્યતા-પ્રચાર કી પિપાસા ઉનક હૃદય સે ફિર ભી દૂર ન હુઇ. ઈસ કારણ ઉન્હોંને સમુદ્ર-બંધન કા તેડકર ફ્રીપાન્તાં કા જાને કી હાની. ઉન્હોંને સમુદ્રકા પી ડાલા, અથવા આજ-કુલ કી ભાષા મે કહના ચાહિએ કિ તરણ-યોગ્ય યાન યા જહાજ બનવા કર ઉનકી સહાયતા સેવે ઉસે પાર કરકે ઉસકે પૂર્વતટવર્તી દ્વીપાં ય! દેશાં મેં જા પહુંચે. વાઉન્હોંને હિન્દૂ યા આર્યધર્મ કા પ્રચાર આરંભ કર દિયા. શિલાલેખાં સે જ્ઞાતા હતા હૈ, કિધીરે ધીરે વેદૂરવર્તી કમ્પ્રેડિયા તક મેં પાઁચ ગયે. ઉસ દેશ મેં એક જગહ અકાર-વટ નામક હૈ. વાં એક ટૂટા છૂટા શિલાલેખ મિલા હૈ. ઉસમેં લિખા હૈઃ— બ્રાહ્મણ અગસ્ત્ય આપ્યું–દેશ કે નિવાસી થે. વે શૈવમત કે અનુયાયી થે. ઉનમે અલૌકિક શક્તિ થી. ઉસી કે પ્રભાવ સે વે ઇસ દેશ તક પાઁચ સર્ક થૈ. યહાં આકર ઉન્હોંને ભદ્રેશ્વર નામક શિવલિંગ કી પૂજા-અર્ચી બહુત કાલ તક કી. યહીં વે પરમધામ કા પધારે. '' કમ્માડિયા મે અગસ્ત્ય ઋષિ તે અનેક બડે બડે શિવમંદિરોં કા નિર્માણ કરા કર ઉનમે લિંગ-સ્થાપના જ઼ી. વહાં ઉત્ત્તાંને એક રાજવંશ કી ભી નીચ ડાલી. ઇસ પ્રકાર ઉન્હાંતે કમ્મેડિયા કે તત્કાલીન નિવાસિયોં કા અપને ધ' મેં દીક્ષિત કરકે ઉન્હે સભ્ય ઔર સુશિક્ષિત બના દિયા. ગૃહ સબ કરકે ભી અગસ્ત્યજી ધ્રા શાન્તિ ન મિલી. વાયુ-પુરાણ મેં લિખા હૈ, કિ વે અહિંદ્વીપ ( ખેાર્નિયા ), કુશદ્વીપ, વરાીપ ઔર શાંખ્યદ્વીપ તક મેં ગયે, ઔર વહાં અપને ધ કા પ્રચાર કિયા. યે પિછલે તીનાં દ્વીપ કૌન સે હૈં, યહુ નહીં બતાયા જા સકતા, તથાપિ ઇસમે' સદેહ નહીં કિ યે એનિયે! કે આસપાસવાલે પે! હી મે સે કાઇ હોંગે અગત્ય કે વિષય મેં જે ખાતે જ્ઞાત હુઇ હૈં વે યદ્યપિ કહાનિયાં સૌ જાત પડતી ; તથાપિ શિલાલેખ, મદિરાં, મૂર્તિયોં ઔર પરપરા સે સુની ગઇ કથાઓં કે આધારપર માલૂમ યહી હાતા હૈ, કિ ઈનમે' તથ્ય કા કુછ ન કુછ અંશ જરૂર હૈ. જાવા, કમ્ટેડિયા ઔર ભારત કે પ્રાચીન ગ્રંથાં ઔર શિલાલેખાં મે' જીસ અગસ્ત્ય કા ઉલ્લેખ હૈં, સંભવ હૈં, વડ એક થી વ્યક્તિ ન હેા— તૃદે જૂદે કઇ વ્યક્તિ એક હી નામ કે હાં; ક્યાંકિ અગસ્ત્ય ઋષિ કા ગાત્ર ભી તે પ્રચલિત હૈ. હા, સકતા હૈ કિ ઉસ ગેત્ર કે અન્ય લેગ ભી અગસ્ત્ય હી કે નામ સે પ્રસિદ્ધ હુએ હાં; તથાપિ ઈસમેં સ ંદેહ નહીં કે અગસ્ત્ય નામધારી ભારતવાસિયોં ને અપને દેશ કે દક્ષિણી ભાગે તથા કમ્ટેડિયા ઔર જાવા આદિ દૂર દેશાં મેં ભારતીય ધર્મોં કા પ્રચાર કરકે વહાં કે નિવાસિયાં કા ભારતીય સભ્યતા પ્રદાન કી, કિતને પરિતાપ કી બાત હૈ કિ ઉન્હીં અગસ્ત્ય કે દેશવાસી હમ લેગ અબ કૂપમંડૂક બનકર દુર્ગતિ કે ગ મેં પડે હુએ સડ રહે હૈં. * પ્રબુદ્ધ ભારત સે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #193 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ પાંજરામાંનું પક્ષી પાંજરામાંનું પક્ષી (લેખક–ઈશ્વરપ્રસાદ શર્મા, સરસ્વતી ડિસેંબર ૧૯૨૬ માંથી ) બડે પ્યાર સે પ્રાણ કે પિંજરે મેં બંદ કર એક પછી પિસ રખા થા. વહ કહતા તુમ કાં મુઝે ઇસ સેને કે પિંજરે મેં બન્દ કિયે હુએ હૈ ? મઝે છોડ દો, મુક્ત કર દો, સ્વતંત્રતા દે દો-મેં ઉડ જાઉં-ઉડકર ઉન્મુક્ત આકાશ મેં નિમુ કા વાયુ કા સેવન કરતા હુઆ, નીલ નભોમંડલ કો અપને કરુણ—કંઠ સે નિકલી હઈ સંગીત-ધારા સે ગુજાયમાન કર દૂ, વહ સ્વતંત્ર હૃદય કા સ્વાતંત્ર્યગાન સુનકર તુમ સુખી હોગે, જગત સુખી હોગા, ચરાચર સુખી હાંગે. ઈસ પરાધીનતા મેં તો મેરા કંઠ હી નહીં ખુલતા, મેં ગાના કયા ગાઉં ?” પરંતુ ઉસકે લાખ કરને પર ભી મેને ઉસે પિંજરે સે બાહર નહીં નિકાલા. પ્રાણે કે ભીતર ભી જે પ્રાણ , ઉનકે અંદર ભી જો સબસે અંતરતમ પ્રદેશ હૈ. ઉસે વહીં કાકા-સબકી નજરે સે બચા કર છિપા રકખા. સોચા કિ અબ ઇસ અંધેરી કોઠરી સે-ઈસ નિરાલે કેદખાને સે યહ પંછી કભી કહીં ઉડ કર નહીં જા સકેગા. એ જે કુછ ઇસે ખાને કો દંગા વહી ખાયગા, પીને કે દંગા વડી પીયેગા, મેં જબ જે સિખાઉંગા વહી ગાના ગાયેગાપરંતું ન જાને કયાં મેરે લાખ સેવાથન કરને પર ભી, હૃદય કે પ્રેમ કા સમસ્ત સાગર ઉસી પર ઉડેલ દેને પર ભી, પંછી કિસી દિન સુખી નહીં દિખાઈ દિયા. પ્રતિદિન ઉસકે મુખડે પર એક પ્રકાર કી ઉદાસી કી છાપ દિખાઈ દેતી-ઉસકે ગાન મેં તેને કા સ્વર બજતા આ માલુમ પડતા. મેં જે ગીત ગાને કા કહતા વહી ગાતા, તો ભી ન જાને કર્યો વહ સંગીત ન તો હદય કે સંતે પ્રદાન કરતા, ને કાનાં મેં અમૃત ટપકતા. આમાં સે ઉસકા જે વેદના-વિજડિત વિધ સા વદન–મંડલ દેખ પાતા ઉસી સે સારા આનંદ હવા હો જાતા. હર્ષ કી એક હલકી સી તરંગ ભી હદય-સાગર મેં નહીં ઉઠ પાતી. એક-દો દિન, માસ, વર્ષ કરત-કરતે એક યુગ બીત ગયા નિત્ય વહી વેદના, વહી અંતદહ, વહી હાહાકાર ઉસ પંછી કે પ્રાણે સે પ્રકટ હોતે માલૂમ પડત. માયા કે મારે–મનુષ્ય-હૃદય કી દુર્બલતા કે કારણ મેં ઉસે મુક્ત ન કર સકા, બંધન-હીન ન બના સકા. હરદમ ઉસે પ્રાણું કી પેટી મેં બંદ કિયે હી રહા. પર એ ! યહ ક્યા ? એક દિન સવેરે હી ઉઠ કર દેખા, કિ વહ પછી તો મેરા પિંજરા ખાલી કર કે ઉડ ગયા ! મેરા ભૂત, ભવિષ્યત, વર્તમાન-તીને કાલ અંધકારમય બનાકર વહ પ્રાણ-પ્યાર પછી ન જાને કબ, કિસ રાસ્ત સે ઉડ કર નીકલ ભાગો ! ઉસકે લિયે ત્રિભુવન છાન ડાલે પર કહીં ઉસકા પતા નહીં પાયા. પ્રાણે કે પદ-પરદે મેં, હૃદય કે કેને-કાને મેં ટુઢા પર વહ કહીં ન મિલા. જગત કા સાહિત્ય-સાગર મંથન કર ડાલા. પર કિસી ને ઉસકા સંકેત નહીં બલાયા. મારો પડા. રો-રો આંસુઓ કી ગંગા બહા દી-હદય ને ઉસી અશ્રુતીર્થ મેં સ્નાન કર દિવ્ય દષ્ટિ લાભ કી. ઉસને દેખા કિ મેરા વધુ પ્રાણ-પ્રારા પંછી દૂર–બહુત દૂર–જહૈ તક ઉસ દિવ્ય દષ્ટિ કી સીમા હૈ, ઉસી કે છોર પર વિમલ આકાશ મેં, સ્વતંત્ર વાયુ મેં, અપને ઉભય પક્ષ વિસ્તારિત કર સૂરીલે કંઠ સે ગાના ગા રહા હૈ : વહ સંગીત કિતના મધુર, કિત સ્પશીં, કિતના હૃદયહારી ઔર કિતના લોકોત્તર આનંદ-દાયક હૈ ! પ્રાણ સુખી હો ગયા–ઉસે ઢુંઢને કી ચાહ મિટ ગઈ–ઉસે પાને કી લાલસા જાતી રહી-ઉસે પુનઃ પ્રાણે કે પિંજરે કે અંદર બંદ કર રખને કી અભિલાષા નષ્ટ હો ગઈ. અબ સમઝા, મેરા વહ પ્યાર નહીં, અત્યાચાર થાઉસ સ્વતંત્ર પક્ષી કી સ્વતંત્રતા પર નિર્મમ કુઠારાઘાત થા. આજ મેરા પંછી સ્વતંત્ર હૈ, મુક્ત હૈ, સ્વાધીન હૈ, સુખી હૈ ! ઇસસે બઢ કર સુખ કી બાત ઔર ક્યા હોગી ? ઉસને પ્રાણે કે અંદર પિંજરે મેં બંદ હોકર પડે–પડે તો કિસી દિન મંદાકિની કી નિર્મલ ધારા કી તરહ ઐસી સ્વર- હરિ નહીં બહાઈ થી ! મેરે સ્વાર્થમય, મોહમય, માયામય, આત્મસુખમય, અનુરાગ કી વેદી પર તિલ તિલ કરકે ઉસકે સમસ્ત સુ કા બલિદાન હો રહા થા ઔર મેં સમઝતા થા કિ મૈં ઉસકા યહ અત્યંત આદર કર રહા હૂ-હદય કા નિઃસીમ પ્રેમ ઉસ પર વર્ષણ કર રહા હૂં, પર આજ જાના કિ વહ સબ કોરા અત્યાચાર થા. આજ મેરા પંછી સ્વાધીન હો ગયા. ઈસ સે બઢકર આનંદ ઔર કયા હોગા ? ઇસ આનંદ કે, ઈસ હર્ષ કા તો રખને યોગ્ય ઈસ નોં સે હૃદય મેં પર્યાપ્ત સ્થાન ભી નહીં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #194 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ૪ *vvvvvvvvvvvvvvvvv ઉસ્તાદ મૌલાબી ઉસ્તાદ મૌલાબm (અનુવાદક-સુરજ પ્રસાદ શુકલ, સરસ્વતી ” ૧૯૨૬ના ડીસેમ્બરના અંકમાંથી) કિસી સમય હમારે દેશ મેં સંગીત કા બહુત આદર થા, કિંતુ અબ યે દિન નહીં રહે. ભારતીય સંગીત કી પ્રતિધ્વનિ તે કહીં કહીં સુનાઈ ભી પડ જાતી હૈ, કિંતુ વીણા અબ ભી ધૂલલઠિત પડી હુઈ હૈ. ઇસી અનાદત વીણ કો પુનઃ એક બાર મુખરિત કરને કે હેતુ છાંને અપના સમસ્ત જીવન લગા દિયા-ઉનમેં મુસલમાન ઉસ્તાદ મૌલાબચ્છ ભી એક થે. સન ૧૮૩૩ મેં દિલ્લી મેં કિસી સમ્પતિશાલી જમીદારવંશ મેં આપકા જમ હુઆ થા. ધનવાન વ્યક્તિ કી સંતતિ હોને કે કારણ આપકે લિએ સુઅવસરે કો અભાવ નહીં રહા. બેલ, કસ્તી આદિ મેં હી અપના સમય વ્યતીત કર દિયા કરતે થે. યદિ કોઈ વિદેશી આપ કે શહર મેં આતા તે ઉસકી યથાસાધ્ય સેવા ઔર સહાયતા કરના મૌલાબમ્સ અપના કત વ્ય સમઝતે છે. આપ કે કુસ્તી લડને કી વિશેષ રુચિ થી. એક બાર એક વિદેશી ફકીર કે આને પર મૌલાબબ્બે યથારીતિ ઉસકી સેવા કરને ગયે. ફકીર ચિસ્તી દલ કે સૂકી થા. ઉસને મૌલાબશ સે એક ગીત ગાને કા અનુરોધ કિયા. મૌલાબભ્યને કહા કિ મને સંગીત કી શિક્ષા નહીં પાઈ, તે ભી મુઝે કઈ એક ગીત માલૂમ હૈ. યહ કહ કર વે ગાને લગે. ફકીર ઉનકા ગાન સુન કર ઇતના મધ હો ગયા કિ ઉસને ઉનસે કુસ્તી આદિ છેડ દેને કા અનુરોધ કિયા. ઉમને કહા કિ કુસ્તી આદિ કી અપેક્ષા એક મહત્તર ઉદ્દેશ કે લિએ તુમ્હારા જન્મ હુઆ હૈ. મૌલાબભ્ય કા નામ થી ચાલા. ફકીરને ઉનકા નામ મૌલાબશ રખ દિયા. ઉસને ભવિષ્યવાણી કી. કિ તુમારે નામ કી મહિમાં ચારે એર ધ્વનિત હો ઉઠેગી. ફકીર કે ઉપદેશ કે અનુસાર મૈ.લાબષ્ણ ને ભી સંગીતચર્યા મેં અપના સારા જીવન લગા દિયા.. ઉસ સમય ભારતવર્ષ કે ગુણી દૂસરે આદમી કે સમૂખ અ૫ની વિદ્યા કા પ્રકાશ નહી કરતે થે. વે ઇ-ગિને દો હી ચાર શિખ્યાં કે, જે ઉનકી ભક્તિ કરતે થે, પિકર વિવાદાન કરતે થે ઉસી સમય કિસી શહર મેં ઘસીટખાં નામક એક બહુત બડે ઉસ્તાદ થે. ઉનકી કીર્તિ સુનકર મૌલાબશ ઉસ શહર કે ગયે. વહાં હે મ લુમ આ કિ ઉસ્તાદજી સમસ્ત વિદ્યાર્થી કે લૌટા દેતે હૈ. કિંતુ મૌલાબષ્ણ નિરાશ હોનેવાલે લોગે મેં નહીં થે. ઉનëને પ્રયત્ન કરકે માલુમ કર લિયા કિ ઉસ્તાદજી અધરાત્રિ કે સમય સંગીત કા અભ્યાસ કરતે હૈ. ઉસ્તાદજી કો એક દરબાન અફીમખોર થા. મૌલાબશ ને ઉસમે કિસી પ્રકાર મિત્રતા કર લી. અર્ધરાત્રિ કે બેડકર ગયેં લડાને કે લિએ એક સાથી પાક દરબાન ભી બડા સુખી હુઆ. ઈસ તરહ કઈ માસ તક વે ઉસ્તાદજી કા અલાપના સુનતે રહે. જે રાત્રિ કે ચોરી કરકે સુનતે થે, દિન કો વહી અભ્યાસ કરતે થે. કુછ દિને તક ઇસી પ્રકાર કરતે કરતે વે ઉસ્તાદજી કે ગાને કી દૂબહૂ નકલ કરને લગે. આપકે ગાને મેં ઉસ્તાદજી કે ગાને કિ પ્રતિધ્વનિ આને લગી. એક બાર ઉનકી કુટિ કે પાસ સે જાતે સમય ઉસ્તાદજી ભી ઉનકા ગાના સુનકર ચકિત હો ગયે. શહર મેં અપના એક પ્રતિદ્વી પાકર ઉસ્તાદજી ઉનકી કુટિ મેં ગયે ઔર ઠીક અપના હી જૈસા ગાના સુન કર બહુત વિચિમત હુએ. મૌલાબષ્ણ કા પરિચય પાયે બિના અબ ઉસ્તાદજી સે ન રહા ગયા. મૌલાબષ્ણ ને કહા કૃપયા યહ પ્રશ્ન ન પૂછિએ. યહ એક ગેપનીય કથા છે.” ઉસ્તાદજીને પૂછા–“અપને ઉસ્તાદ કા નામ બતલાને મેં તુમહે કૌન સી આપત્તિ હૈ ?” મૌલાબભ્ય ને કહા કેવલ યહી બતલા દેને સે ભવિષ્ય મેં મેરી ઉન્નતિ કા પથ એક-દમ બંદ હો જાયેગા. ઇસલિએ ઉસ્તાદ કા ૫રિચય ગોપનીય હી રહેને દીજિએ, કિંતુ ઉસ્તાદજી મૌલાબબ્બે કે વ્યવહાર ઔર વિદ્યાપર અત્યંત મુખ્ય ઔર આકૃષ્ટ હે ગયે થે. આખિર ઉન્હને મૌલાબભ્ય કા પીછા ન છોડા. મૌલાબભ્યને કહા–“દિ ઉસ્તાદ કા નામ બલાને પર વે મુઝસે નારાજ હે કર વિદ્યાદાન કરના છોડ દે તે આપ વાદા કીજિએ કિ મેં સહાયતા કરુંગા.” ઉસ્તાદજી કે રાજી હેને પર મૌલાબશ ને કહા“આપ હી મેરે ઉસ્તાદ હૈ.” ઉસ્તાદજી તો અવાક રહ ગયે. ઉસ્તાદજીને બડે આશ્ચર્ય સે કહા - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #195 -------------------------------------------------------------------------- ________________ N હતાદ મૌલાબ “આજ યંત તુમેં દેખને કા મેરા યહ પહલા હી અવસર હૈ, ઐસે મજાક મે કામ ન ચલેગા.” મૌલાબ ને કહા –“મેં સત્ય હી કહ રહા હૂં કિ આપ હી મેરે ગુરુદેવ હૈ. ” ઈસ કે બાદ ઉલ્હીને સારી કહાની સુના દી. અભી તક ઉસ્તાદજી કિસી કો અપના શિષ્ય બનાને કે લિએ રાજી ન હુએ થે, કિંતુ મૌલાબષ્ણ ને ઉન્હેં ઇતના મુગ્ધ કર લિયા કિ ઉન્હને ઉસી દિન સે મૌલાબ કે અપના શિષ્ય બના લિયા. કુછ વર્ષ બાદ મૌલાબભ્ય એક અસાધારણ ગયે હો ગયે. ઉનકે ઉસ્તાદ કી મૃત્યુ હોને પર ઉત્તર-ભારત છોડ કર વે દક્ષિણ કી ઓર ચલે ગયે. અસાધારણ ગાયક હેને પર ભી ઉન્હ અભિમાન લેશમાત્ર કો ભી ન છૂ ગયા થા. ઈસી કારણ દેશ-વિદેશ ઘૂમને પર, ખૂબ પ્રશંસા હોને પર, કુછ ધ્યાન ન દિયા. વ્યવસાય કરનેવાલે ઉસ્તાદ કે પાસ ભી માલાબષ્ણ કુછ ન કછ સીખ હી લિયા. યહી નહીં, યદિ ક્ષુદ્ર શિશુ કે પાસ ભી કુછ સીખને યોગ્ય વસ્તુ હતી તો ઉસકે સીખને કે લિયે વે સંકેચ ન કરતે થે. જ્ઞાની, મૂર્ખ, ધનિ, દરિદ્ર-સભી સે તે પ્રેમ સે બાતચીત કરતે થે. માનવજીવન કે સબ એર દેખના હી ઉનકા ઉદ્દેશ થા. - દક્ષિણ ભારત જાને પર મૌલાબ કે યહ પૂર્ણતયા માલૂમ હે ગયા કિ ઉત્તર–ભારતીય સંગીતપર અરબ ઔર ફારસ કે સંગીત કા યથેષ્ટ અસર પડ ચુકા હૈ, દ્રવિડે કા કર્નાટકી સંગીત અભી બિલકુલ વિશુદ્ધ હૈ. ઉસ પર વિદેશી પ્રભાવ નહીં હૈ. ઈનકા સ ર ગ મ કે ઉપર અધિકાર ભી ઔર હી ઢંગ કા હૈ. યહ દેખ કર મૌલાબષ્ણ ત્યાગરાજ આર દીક્ષિત પ્રભૂતિ દક્ષિણદેશીય સંગીત–રચનાકાર્યો કી કૃતિયોં કે અત્યંત પક્ષપાતી હો ગયે. મૌલાબશ ને મૈસૂર કે રાજ-દર ખૂબ નામ કમાયા. હિંદુસ્તાની સંગીત કે ઉત્તર-ભારત સે દક્ષિણ ભારત કી ઓર અગ્રસર કરનેવાલે પ્રથમ વહી થે. ઉસ સમય રેલ-પથ ન હોને કે કારણ ઇનકે મધ્ય કિસી પ્રકાર કા સંબંધ નહીં થા. રાજ-દરબાર કી ઓર સે મૌલાબચ્છે કે એક પુરસ્કાર દેના નિશ્ચિત હુઆ થા. કિંતુ ઇસી બીચ મેં વહીં કે સભાસદ કી પુત્રી કા વીણાવાદન સુનકર એવં ગીત ગાને કે સમય કી અપૂર્વ સંગીત-રચના દેખકર વે મુગ્ધ હો ગયે ઔર ઉસસે સીખને કે લિયે અપની ઈચ્છા પ્રકટ કી. ઉસ કુમારી ને કહા -“સંગીત હમારી બ્રાહ્મણ–જાતિ કી વંશગત સંપત્તિ હૈ! અન્ય કોઈ બાહરી જાતિ ઇસકે વિજ્ઞાન ઔર અંતનિહિત તવ કે સીખને કી અધિકારી નહીં. યદિ આપને સીખને કી ઇચ્છા હી કી હૈ તો આગામી જન્મ મેં બ્રાહ્મણ કે ઘર જન્મ લેં.” યહ બાત મૌલાબભ્ય કે ચુભ ગઈ; ઇસ અપમાન સે અપમાનિત હે વે રાજદત પુરસ્કાર કે વહી છેડ મસૂર સે ચલે ગયે. “પૃથ્વી પર બ્રાહ્મણ છોડ કર ઔર કીસી કી આત્મા સંગીત કા અધિકારી હૈ યા નહી ઈસી સમસ્યા કે હલ કરને મે વે અપના સમય બિતાને લગે. મૌલાબણ ચલતે સમય કહ ગયે થે કિ ઈસ શાસ્ત્ર પર પૂર્ણ અધિકાર કર કે હી મૈસૂર લૌટુંગા. યહ સંવાદ સુનકર મહારાજ સે લેકર ઉનકા એક સાધારણ ભક્ત તક અત્યંત દુ:ખિત હુએ. ઉન્હોંને બેંગલોર, મલબાર પ્રભુતિ નાના સ્થાને મેં ધૂમ કર તંજોર કે એક બ્રાહ્મણ કે નિકટ સંગીત કે ભાંડાર કા આવિષ્કાર કીયા. વહ બ્રાહ્મણ ઇતને કડે વિચાર કા થા, કિ વહ સ્વાતિયાં કે ભી સંગીત કી શિક્ષા નહીં દેના ચાહતા થા. ર અપની ઈસ વિષય કી પુસ્તકે કિસી વિશ્વસનીય પુરૂ કો ભી નહીં દેતા થા. દસ બ્રાહ્મણ કે સાથે પરિચય કર મૌલાબ ને સંગીત-શાસ્ત્ર કે અમૂલ્ય રને કા સંગ્રહ કર લિયા. ઉન્હો ને બ્રાહ્મણ-દ્વારા રચિત સભી શ્રેષ્ઠ રચનાઓ કે પઢા એવં રાગપ્રસ્તાવ, તાલપ્રસ્તાવ, સ્વર-પ્રસ્તાવ, ગાયન-કલા, ગતિ, લય, સંધિપભૂતિ સંગીત-વિજ્ઞાન કે નાના અંશે કે અધ્યયન કિયા. ઉન્હોંને અત્યંત નિરાશ હેકર જિસ મૈમૂર કો રોડ દિયા થા, સકલ શાઍમેં સુપંડિત હો પુનઃ ઉસ મૈસૂર કે ગયે. મહારાજા કૃષ્ણરાજ ને ઉનકી પરીક્ષા લેને કે લિયે દક્ષિણ કે સમસ્ત સંગીતજ્ઞ બ્રાહ્મણે કો આમંત્રિત કર એક સભા કી.ઉસ સભા મેં મૌલાબષ્ણ ગાન કી રચના એવં સૂર ઔર તાલ મેં સર્વશ્રેષ્ઠ ઉતરે. ઉસ સમય કી પ્રાચીન હિંદુ-પ્રથા કે અનુસાર છત્ર, ચામર, કલગી, સિરપેંચ આદિ વસ્તુઓં સે સમ્માનિત કિયે ગયે. ઇસકે બાર કિસી પ્રાચીન ઉચ્ચ વંશ કી કન્યા કે સાથ ઉન્હોને વિવાહ કર લિયા. ઇસ ગૌરવ કે સમય દેશ-વિદેશ મેં ઉન કી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #196 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ઉસ્તાદ મૌલાખ્શ ખૂબ ખ્યાતિ હ. અનેક દેશી રજવાડાં ને ઉન્હેં નિમ ંત્રિત કિયા; પર વૈ સબ નિયંત્રણાં કી રક્ષા ન કર સકે. હાં, બડૅાદા કે મહારાજ ખંડેરાવ કી અનુરે ધરક્ષા અવશ્ય કી. દુઃખ કા વિષય હૈ કિ ઇન મહારાજા કે રાજ્ય મે' જાકર્ વે સંતુષ્ટ નહી હૈા સકે, વડાં જાને પર ઉન્હેં માલૂમ હુઆ કિ મહારાજ ને ઉનકે ગુણુ-નૈપુણ્ય કે કારણ નહીં ભુલાયા હૈ, કિંતુ... રાજ-સભા અલંકૃત કરને કે લયે ઝુલાયા હૈ. મહારાજા મૌલાબખ્શ કા ઇસ પ્રકાર સ્વાધીન-પ્રિય દેખ નિરાશ હૈ। ગયે. ઉન્હોંને દેખા કિ અન્યાન્ય ગાયકૈાં કી તરહ મૌલાબખ્શ કેવલ મહારા કે મહેમાન હેાકર રહને કે લિયે રાજી નહી. એક દિન મહારાજ ને અપને સભાસદોં સે પૂછા કિ એક-માત્ર ગાયક હાકર મૌલાબખ્શ કિસ અધિકાર સે રાજ્યચિન ધારણ કરતે હૈ ? મૌલાબખ્શ ને કહા કિ શાસનકર્તા કા માન કૈવલ ઉસકે શાસન મે` હી હૈ, રાજા કા માન કૈવલ ઉસકે રાજ્ય મેં હી હૈ, કિ ંતુ વિદ્વાન સર્વત્ર પૂજા જાતા હૈ. ઇસી સે મૈં રાજ્યચિ ધારણ કરતા હૂઁ. મૌલાબખ્શ કા ગતાડને કે લિયે મહારાજ ને એક ઉપાય સાચા. ઉન્હેં એક સંગીત સભા મેં આહવાન કિયા. ઉનક રાજ્ય મેં ઉસ શ્રેણી કા કાઇ ઉસ્તાદ ન થા, અતએવ ભારતવર્ષી કે અન્યાન્ય પ્રદેશાં સે કદમહુસેન, અલીહુસેન, કન્હાહી, નસીદખાં પ્રભુતિ વિખ્યાત ગવયેાં કૈા મુલાયા. યે સભી અપની અપની વિદ્યા મે ખૂબ પડિત થે, કિન્તુ મૌલાબખ્શ કી તરહ સર્વ શાસ્ત્ર–નિપુણ નહીં થે. ભારતવ કે ગયાં મેં એક બડા ભારી દોષ યહ હૈ કિ જો નાદ મેં ખૂબ દક્ષ હૈં વે વિદ્વાન કે સહારે નહીં ચલતે, જો ઝૂમ બર્ડ વૈજ્ઞાનિક હૈં વે નાદ કી એર અપના ધ્યાન નહીં દેતે, જીનકે પાસ ગલા હૈ વે ગાના શાક તરહ સે નહીં જાનતે, જો મૂળ મસ્તી સે ગાતે હૈં, ઉનકા સુક સે સમ્પર્ક નહીં. મૌલાબખ્શ મેં યે કાઇ દેવ નહીં થે. ઇસી સે ઉન્હાંને પુન: જય પ્રાપ્ત કી, એવં ઉસ્તાદો કે સકલ દે!ષાં કે ઉનકે સન્મુખ રકખ દિયા. ઇસ પરીક્ષા સે ઉન્હે' અચ્છી તરહ માલૂમ હૈા ગયા કિ સંગીતશાસ્ત્ર કા દેશ મેં કિતના પતન હા ચૂકા હૈ. ઇસસે મૌલાબખ્શ હિંદુસ્તાની ઔર કોઁટકી સંગીત કે પાકય કેા અચ્છી તરહ સમઝ ગયે. ઉન્હોંને યહ તત્ત્વ નિકાલા કિ આયઅે સંગીત કે ઉપર અરબ ઔર પારસ્ય કે સંગીત કા પ્રભાવ યથેષ્ટ રૂપ મે` પડજાને સે હિંદુસ્તાની સંગીત મેં મેાહિની-શક્તિ ખૂબ ખઢ ગઈ હૈ; કિ ંતુ કૌટક કા સંગીત છંદ, તાલ, લય આદિક નિયમાં મે ઉત્તર-ભારત કી અપેક્ષા બહુત આગે હૈ. દક્ષિણ મેં સંગીત એક પવિત્ર વિદ્યા હૈ. સંગીતકાર ઉસક પૂ^રી રૂપ મે સમ્માનિત હૈ; કિન્તુ ઉત્તર-ભારત મેં સંગીત આમેદ-પ્રમાદ-માત્ર રહ ગયા હૈ. યહી કારણ હૈ કિ સંગીત ઔર ઉસકે ભકતાં કા લેગ છતની નીચી નિગાહ સે દેખતે હૈં. મૌલાબખ્શ તે ઉત્તર ઔર ૬ક્ષિણ કી દર્દીનાં પ્રણાલિયા કા મિલા કર એક નૂતન પ્રણાલી કા પ્રવર્તન ક્રિયા. ઉન્હાંને કલકત્તે કે મહારાજ મણીન્દ્ર મેાહન કી સહાયતા સે ગવર્નર જનરલ સે મુલાકાત છ; ઔર દિલ્લી-દરબાર મેં અપની દક્ષતા દિખા કરી ખૂબ સમ્માન પ્રાપ્ત કિયા. ફિર ડેાદા કે મહારાજ સયાજી રાવ ગાયકવાડ કે ચારપ સે લૌટને પર મૌકાબખ્શ કા અપની ઇચ્છા કે પૂર્ણ હોને કી આશા દિખાદી. ઉન્હાંને મહારાજા કે નેતૃત્વ મે' એક શિક્ષાલય કા સ્થાપન કિયા. મૌલાબખ્શ તે ભારતીય સ ંગીત કી સ્વર-લિપિ પર અધિકાર જમાને કે લિયે એક સંકેત-માલા કી ભી સૃષ્ટિ કી; કિંતુ સંગીતભક્તો ને ઉનકે ઇસ કાય મેં બહુત બાધાયેં ડાલી, ઉન્હાંને કહા, ભારતીય સંગીત કે સૌન્દર્ય' કે નિયમ કે અધીન નહીં કર સકતે. ઉનકે પ્રતિદ્રન્દ્વિયાં ને ઉનકી સંગીતમાલા કી શિક્ષા દેખકર નૂતન નૂતન સંગીતમાલા કી સૃષ્ટિ કર દી. પ્રત્યેક નિજરચિત સ`કેતમાલા કે પ્રચાર કા ઇચ્છુક હૈ। ગયા. ઈસ પ્રકાર મૌલાબખ્શ કે ઉપર્ એક નવીન આપત્તિ સી ડાલ દી. મૌલાબખ્શ કે અભ્યાસ કરને કા ઢંગ ભી વિચિત્ર થા. વે પ્રતિદિન ૬ ધટે સે લેકર ૯ ધરે તક વીણા-વાદન એવ' સંગીત કા અભ્યાસ કરતે થે. ૬૦ વર્ષ કી પ્રકાર સરસ્વતી દેવી કી આરાધના કરતે રહે. વે સંગીત કે સ્વર્ગીય સૌ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat અવસ્થા તક વૈ ઇસી પર ઇસ પ્રકાર મુખ્ય www.umaragyanbhandar.com Page #197 -------------------------------------------------------------------------- ________________ તુલસી હસ્ય ૩૦૧ હૈ! જાતે થે કિ વીણા સે સુંદર રાગ-રાગિનિયોં કા અલાપ કરતે સમય ઉનકી આંખાં સે આંસૂ અહુને લગતે થે. મૌલાબખ્શ અત્યંત દયાલુ થે. ઉનકા ચહેરા પ્રતિભાવાન થા. ઉનકી બાતચીત મેં ભી માને કી તરહ મા થા. ઉન્હાંતે સંગીત-શિક્ષાવિષયક બહુત સી પુસ્તકે લિખા હૈ. પ્રાયઃ સભી રાગેાં ઔર તાલા પર કુછ ન કુછ લિખા હૈ. સન ૧૮૯૬ મેં મૌલાબખ્શ કી મૃત્યુ હુ. ઉનકે દેનેાં પુત્ર, પૌત્ર એવં પરિવારસ્થ સભી સ'ગીત મેં ખૂબ નિપુણ હૈં. ઉનકે જ્યેષ્ઠ પુત્ર મુજાખાં ખડે!દા ી રાજસભા કે ગાયક એવં ખડેાદા કે સ`ગીત વિદ્યાલય કે શી સ્થાનીય હૈં ઔર દ્વિતીય પુત્ર ડાકૂર એ એમ॰ પાન લડન કે રોયલ એકેડેમી આવું મ્યૂઝિક 'સે ચેરપીય સંગીત મેં નિપુણ હુએ.× ' તુલસીરહસ્ય ૧ ( લેખક—ગણેશદત્ત પ્રામાણિક ‘ સરસ્વતી ' ડીસેમ્બર ૧૯૨૬ના અંકમાંથી ) બિનુ સત સ`ગ ભિષેક ન હેાઈ, રામ કૃપા બિનુ સુલભ ન સાઇ. સત સંગતિ મુદ મંગલ મૂલા, સાઇલ સિધ્ધિ સબ સાધન ફૂલા. મહાત્મા તુલસીદાસ ને ઉપર્યુક્ત ચૌપાયાં સંતાં કી વંદના મે' કહી હૈ. ઇસકે પૂર્વસ ંતાં કે લક્ષણ ઈસ પ્રકાર બતલાયે હૈઃ— જીસ પુસ્ત્ર મે' ભગવ પ્રેમ હા, જો સદા ભગવકથા કી ચર્ચા કરતા હેા, ભગવાન પર્ જીસકા પૂરા ભરેાસા હૈ ઔર જો સ્વયં દુઃખ સહકર ભી દૂસરે કા દુઃખ દૂર કરને મે' તત્પર હા, વી સત્પુરુષ કહાતા હૈ. ગૃવી ઔર ત્યાગી દેનાં શ્રેણિયાં મેં ઐસે સત્પુરુષ હોતે હૈં. ઇનમે વિશેષતા છતની હી હૈ કિ ત્યાગી સત્પુરુષાં મેં ઉક્ત લક્ષણાં કા અબાધરૂપ સે પ્રકાશિત હાના સરલ હૈ, કિન્તુ ગૃહી સત્પુરુષમાં મેં સંસાર કે ઝંઝટ ઉક્ત લક્ષણાં કે પૂર્ણરૂપ સે પ્રકાશિત હેતે મેં બાધક હૈ. ઇસ વિશેષતા કે કારણુ ગૃહી ‘ સત્પુરુષ' કી ઔર ત્યાગી ' સંત' કી સંજ્ઞા પ્રાપ્ત કરતા હૈ. તુલસીદાસ સ્વયમ્ ત્યાગી સંત થે, અતએવ ઉનકી કડી હુઇ ચૌપાયાં મેં આયા હુઆ. ‘ સત્સંગ' શબ્દ કા અં સન્તોં કી સંગતિ' કરના દીક હાગા. ઐસે દે-ચાર સંત જહા એકત્ર હાંગે વğા ભગવાન કી હી કથા કી ચર્ચા હે!ગી; અતએવ ભગવચર્ચા હી સતસ`ગતિ ’ ઉક્ત ચોપાઇયાં મે' જે ‘ સતસંગતિ' શબ્દ આયા હૈ ઉસકા અર્થ ‘ હરિકથા' હાના ચાહિએ. તુલસીદાસ ને સન્તોં કી વંદના મેં એક ચૌષાઇ મેં કહા ભી હૈં–‘ હરિહર કથા વિ રાજીત એની '. અબ હમ યહાં ઉક્ત ચૌપાયાં મેં પ્રત્યેક કા અલગ અલગ અ દેતે હૈં. પ્રથમ ચૌપાઈ કા અં ઇસ પ્રકાર હૈઃ— : (૧) સંત પુરુષ કે સંગ બિના સત-અસત્ કા જ્ઞાન ( વિવેક ) નહીં હેાતા. ઔર ચે દેતાં–સંત ઔર વિવેક ભગવાન કી કૃપા કે બિના સરલતા સે પ્રાપ્ત નહીં હતે. ટીકા—ઐસા દેખને મેં આતા હૈ કિ સંત-સમાગમ સે કિસી શ્રોતા મેં વિવેક ઉત્પન્ન હેાતા હૈ, કિસી મે નહીં ભી હાતા. અતએવ સત પુરુષ કા મિલ જાના હી વિવેક કા કારણ નહીં હૈ. કિસી ને ડીક કા હૈ કિ નૌ નેજા પાની ચઢે તૌ ન ભોજે કાર. ' અતએવ શ્રોતા કા હ્રદય ભી કામા હોતા ચાહિએ, જીસસે ઉસ પર હરિ-કથા કી છાપ પડે સકે. હૃદય કી દઈસ પ્રકાર કોમલતા ઔર બુદ્ધિ કી નિર્મૂલતા કે લિયે ભગવત-કૃપા આવશ્યક હૈ. " અખ દૂસરી ચૌપાઈ લીજીએ. ઇસકા અર્થ કરને મે કિસી ને સે રૂપક માના હૈ ઔર કિસી ને ઇસે ઉપમા માના હૈ. અતએવ દેશનાં દષ્ટિયાં સે ઈસકા અથ કરના ચાહિએ. ઇસસે તુલસીદાસ કી ગૂઢ કવિત્વ-શક્તિ કા મહત્ત્વ હી વ્યક્ત હાગા. × Öગલા કે એક લેખ કા અનુવાદ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #198 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ તુલસીરહસ્ય પહલે હમ રૂપક કી દૃષ્ટિ સે અર્થ કરતે હૈ સતસંગતિ યાને હરિકથારૂપી બેલિ કી જડ આનંદ ઔર કલ્યાણરૂપી હૈ. ઉસકે ફૂલ સારે સાધન હૈ ઔર ફલ સિદ્ધિ યાને ભગવફભક્તિ હૈ. ટીકાઃ–સતસંગતિ-સંતસમાગમ મેં ગૃહસ્થ કે જે હરિકથા-ભગવાન કી ચર્ચા-સુનને કે મિલતી હૈ, ઉસકી જડ આનંદ ઔર કલ્યાણ હૈ. જૈસે જડ કે કારણ વૃક્ષ બેલિ આદિ જીવિત રહતે હૈ, ઉસી તરહ હરિકથા કા જીવન યાને પ્રવાહ યા ચર્ચા આનંદ ઔર કલ્યાણ પર સ્થિતિ રહતા હૈ. ભગવાન કી કથા સુનને મેં તલણ આનંદ મિલતા હૈ ઔર શ્રોતા કે મન મેં યહ ભાવના હતી હૈ, કિ ઈસસે મેરા કલ્યાણ હોગા. અએવ સંસાર મેં ભગવચર્ચા કે રહને કે કારણ પ્રત્યક્ષ આનંદ ઔર ભવિષત કલ્યાણ યે દોને બાતે સતસંગતિ કી જડ કહી ગઈ. યદિ એ દોને બાતેં ન તે કોઈ ભગવત્કથા કયે સુનતા ? ઔર શ્રોતા કે અભાવ સે ઉસકી ચર્ચા હી બંદ હો જાયેગી. મુક્તિ યા ભગવાન કી પ્રાપ્તિ કે લિયે છતને સાધન હૈ-કર્મ યા આચરણ હૈ-વે ઈસ સત્સંગતિરૂપી બેલિ કે ફૂલ હૈ. અપને કલ્યાણ કી કામના સે ભગવકથા કે શ્રવણ સે શ્રોતા મેં ભગવદભક્તિ પ્રાપ્ત કરને કી જે ચેષ્ટા ઉત્પન હોતી હૈ. ઉસસે ઇંદ્રિય-સંયમ ઔર નામજય આદિ જે કર્મ કરને પડતે હૈં, વે સાધન કહલાતે હૈ. ઇનહીં સાધને સે કલ્યાણરૂપી ફલ કી પ્રાપ્તિ હોતી હૈ, ઇસ લિએ યે સાધન ફૂલ કહે ગયે, ઔર યે સસંગતિરૂપી બેલિ કે હી ફૂલ હુએ, કોક સત્સંગતિ સે હી ઇનકી ઉત્પત્તિ હુઈ. ફલ સે ફલ ઉત્પન્ન હોતા હૈ, અતએ સાધનારૂપી ફલ સે સિદ્ધિરૂપી કલા ઉત્પન્ન હોગા. વૃક્ષ યા બેલિ કા જો ફલ સતેજ રહતા હૈ યાને જડ સે ઉસમે રસ બરાબર પચતા રહતા હૈ, ઉસ ફૂલ મેં ફલ લગતા હૈ. ઉસી તરહ જીસકી સાધના મેં આનંદાનુભૂતિ ઔર કલ્યાણ કા ભાવનારૂપી રસ પહેંચતા રહતા હૈ, ઉસે ભગવત-પ્રાપ્તિ, ભગવાન કી ભક્તિ કી પ્રાપ્તિ, જ્ઞાન કી પ્રાપ્તિ, જીવન-મુક્તિરૂપી કુલ કી પ્રાપ્તિ હોતી હૈ. યહ સત્સંગતિ કા ઉચિત પરિણામ હોને સે વહ સત્સંગતિરૂપી બેલિ કા હી ફલ હુઆ. વૃક્ષ કે જે ફૂલ નિસ્તેજ હો જાતે હૈ ઉનમેં ફલ નહીં લગતે. ઉસી તરહ જે વ્યક્તિ કલ્યાણ કી કામના સે સાધન મેં પ્રવૃત્ત હોકર ભી, અપની સાધના મેં આનંદ નહીં પાતા ઔર કલ્યાણ કી ભાવના જીસમેં સદા નહી બની રહતી, ઉસકે સિદ્ધિ નહીં મિલતી. અબ હમ ઉપમા કી દૃષ્ટિ સે અર્થ કરતે હૈ– વહ સત્સંગ આનંદ ઔર કલ્યાણ કી જડ હૈ, વહી સબ સાધન કા ફૂલ હૈ, વહી સબ સિદ્ધિ કા ફલ ભી હૈ. મનુષ્ય કે લિયે દુનિયા મેં જે સચ્ચા આનંદ હૈ, વહ હરિકથા મેં હી હૈ. ભગવચ્ચર્યા સે હિી મનુષ્ય કે યથાર્થ કલ્યાણ હોતા હૈ, અએવ આનંદ ઔર કલ્યાણ કા મૂલકારણ સત્સંગ હી હૈ. મનુષ્વ ને અપને કલ્યાણ કે લિયે છતને પ્રકાર કે સાધન કે અબ તક ખોજ નિકાલ હૈ, ઉનમેં સંગરૂપી સાધન યાને હરિકથા કી ચર્ચા હી ફૂલ કે સમાન સુગંધિત ઔર સુંદર સાધન હૈ, કયાંકિ ઇસી સે અનાયાસ આનંદ કી પ્રાપ્તિ ઔર વૃતિ હોતી હૈ. નાના પ્રકાર કી સાધનાઓં સે છતને પ્રકાર કી સિદ્ધિમાં મનુષ્ય કે પ્રાપ્ત હો સકતી હૈ, ઉનમેં ભગવદ્ભક્તિ હી એક સિદ્ધિ હૈ, કોંકિ અન્ય સિદ્ધિ મેં કઈ મૃત્યુ કે સાથ લય હે જાતી હૈ, તો કોઈ કેવલ પરલોક મેં કામ દેતી હૈ; પરન્ત ભગવદ્ભક્તિરૂપી સિદ્ધિ જીવન મેં આ નંદપ્રદ ઔર મૃત્યુ કે બાદ કલ્યાણકારક હોતી હૈ. ઐસી ભગવદ્ભક્તિરૂપી સિદ્ધિ સત્સંગ કા પરિણામ હોને પર ભી ઉસસે પુનઃ સત્સંગ હી ઉત્પન્ન હોતા હૈ. ઇસી લિએ સત્સંગ ફલ ભી કહા ગયા. ઈતર સિદ્ધિ કા દૂરસ્થ પરિણામ ભી ભગવદ્ભક્તિ હી હૈ, ઈસ લિયે ભગવદ્ભક્તિ સબ સિક્રિય કા ફલ હૈ. હરિકથારૂપી સત્સંગતિ જૈસે સ્વયં એક સાધના હૈ, ઐસે હી વહ રવયં હી ઉસકા આનંદપભોગરૂપી ફલ ભી હૈ. આનંદ કે ઉપભોગ હી સચ્ચા કલ્યાણ હૈ. અએવા ભગવચ્ચે સ્વયં હી મૂલ આનંદમંગલ, મનહર ઔર સરલ સાધના એવં સચ્ચી સિદ્ધિ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #199 -------------------------------------------------------------------------- ________________ કાલી કમલીવાલે બાબા કી લોકપયોગી સંસ્થા ૩૦૩ કાલી કમલીવાલે બાબા કી લેકોપયોગી સંસ્થાએં (લેખક-અમૃતલાલ શીલ. “સરસ્વતી ડીસેમ્બર ૧૯૨૬ ના અંકમાંથી) ક્યા સાધારણ ગૃહસ્થ, ક્યા ધનવાન, કયા રાજામહારાજા, ક્યા ત્યાગી સાધુ-સંત, જિન મહોય ને હરિદ્વાર, હૃષીકેશ, કેદાર, બદરિકાશ્રમ, ગંગોત્તરી આદિ હિમાલય કે તીર્થસ્થાનોં કો દર્શન કિયા હૈ, ઉનમેં શાયદ હી અિસા કઈ હો જીસકા કાલી કમલીવાલે બાબા-દ્વારા સ્થાપિત સંસ્થાઓ--દાતવ્ય-ચિકિત્સાલય–ધર્મશાલાઓ આદિ સે કુછ ન કુછ ઉપકાર ન હુઆ હો. અતએવ ઉનકી ઇન સંસ્થાઓ કે નામ તો લોગ ને ધ બડે હી અને હાંગે. આજ સે ૪૦-૫૦ વર્ષ પહલે હષીકેશ મેં એક ઉચ્ચ કટિ કે સાધુ રહતે થે. વે પૂર્વાશ્રમ મેં પંજાબ-દેશ–વાસી થે ઔર સંન્યાસ-અશ્રમ મેં ઉનકા નામ શ્રીપાદ વિશુદ્ધાનંદગિરિ થા; પરંતુ સૈર્વસાધારણ મેં વે કાલી કમલીવાલે બાબા કે હી નામ સે પ્રસિદ્ધ છે. એક બાર વે હિમાલયવાસી સાધુઓ ઔર યાત્રિયોં કી દુર્દશા ઔર કષ્ટ દેખ કર બહુત દુખિત ઇએ. અતએવ વે કલકત્ત ગયે ઔર વહાં કે ઉદાર હિંદુઓ સે ઉપર્યુક્ત સાધુઓ ઔર યાત્રિયા કી દુર્દશા કા હાલ કહી. ફલતઃ દાનવીર શેઠ સૂરજમલ ઝુનઝુનાવાલા ઔર અન્ય વ્યાપારી, વિશેષ કર મારવાડી વ્યાપારી, સહાયતા કરને કે તૈયાર હે ગયે. ઈનકી સહાયતા પાકર ઉક્ત કમલીવાલે બાબા ને હલકેશ, હરિદ્વાર, કેદાર, ગંગોત્તરી આદિ સ્થાને મેં ધર્મશાલાયૅ, દાતવ્ય ચિકિત્સાલય આદિ સ્થાપિત કિયે ઔર ઉસ પ્રદેશ મેં રહ કર તપસ્યા કરનેવાલે સાધુ-તાપસે કે હવે, ખાને, ઓઢને, તાપને આદિ કા પ્રબંધ કર ગૃહસ્થ ઔર ત્યાગી સાધુ-સંતો તથા તીર્થયાત્રિય કે અપને અશેષ ઋણજાલ મેં આબદ્ધ કર લિયા. ઇસકે ઉપરાંત ઉનહોને ઉપર્યુક્ત શેઠ સૂરજમલજી સે પ્રાચીન લક્ષ્મણખૂલા કે સ્થાન પર લોહે કા પૂલ બનવા દિયા. (આજ કઈ સાલ હુએ, વહ પુલ ટૂટ ગયા ઔર ઉસકે ફિર બનવાને કી ચેષ્ટા કી જ રહી છે. ) ઈસ પ્રકાર ઉત્તરાખંડ મેં લોક-સેવા કે કાર્ય કે પુર:સર કર વે હાકેશ મેં અપના જીવન ઉપયુકત સકાય કે સંચાલન મેં સદા લગાયે રહતે. અંત મેં જબ વે સમાધિસ્થ હો ગયે, તબ ઉનકે એક માત્ર શિષ્ય શ્રીપાદ નારાયણગિરિ કી જ કી ગઈ. શ્રીપાદ નારાયણગિરિ અપને પૂર્વાશ્રમ મેં તંગદેશ–વાસી થે, અંગ્રેજી. ઔર સંસ્કૃત મેં ઉચ્ચ કોટિ કે વિદ્વાન છે, પરંતુ બડે વિરક્ત ઔર પરિવ્રાજક ભી થે. ૧૯૦૮ કે લગભગ ઉન્હને મદ્રાસ-નગર મેં અપના આશ્રમ સ્થાપિત કિયા થા, વહાં ઉનકે સંકડે ભક્ત ઔર શિષ્ય હે ગયે, જે ઉનસે દર્શન, વિશેષતઃ વેદાન્ત કી શિક્ષા લેતે થે. મદ્રાસ મેં ઉનકે સ્થાન કા નામ “નારાયણધામ” પડ ગયા. ઉોને વહીં ૧૯૨૩ મેં મહાનિર્વાણ લાભ કિયા. જબ ઉનકા પતા નહીં મિલા, તબ બાબાજી કે પહલે સે હી આશ્રિત નાથ-સંપ્રદાયી રામનાથજી ઔર ઉદાસી–સંપ્રદાયી આત્મપ્રકાશજી ને ઇસ બડી સંસ્થા કા સારા પ્રબંધ અપને હાથ મેં લે લિયા. ઇનકે પ્રબંધ-કાલ મેં ભારતવર્ષ કે દસરે નગરાં કે અન્ય સંપ્રદાય ઔર જાતિ કે દાનવીર ભી સહાયતા કરને લગેઇન સહાયક મેં સૂર્યવંશાવલંસ હિન્દ્રપતિ રાજપૂત-કુલ-ગૌરવ મહારાણા ઉદયપુર કા ભી નામ હૈ. યાત્રિય કી ભેટ સે ભી અછી રકમ આને લગી. હિમાલય-પ્રદેશ કે ક્ષેત્રો કે ઉપરાંત પ્રયાગ, કાશી, ગયા, કુરુક્ષેત્ર આદિ ક્ષેત્રો મેં ભી બાબાજી કે નામ સે અનસત્ર ઔર આશ્રમ સ્થાપિત હુએ ઔર હલીકેશ મેં એક આયુર્વેદ વિદ્યાલય ભી સ્થાપિત હુઆ. ઇસ આયુર્વેદ-વિદ્યાલય કે સરકાર ભી આર્થિક સહાયતા દેતી હૈ. કુછ દિન કે બાદ ઉપર્યુક્ત દોને મહાનુભાવ મેં કુછ વિરોધ હો જાને સે દેને અલગ હે ગયે, ઔર હર્ષકેશસ્થ “સ્વર્ગાશ્રમ ” નામ કી ધર્મ– સંસ્થા કી અધ્યક્ષતા આત્મપ્રકાશજી ને લે લી, જે આજ ભી ઉન્હીં કે હાથ મેં હૈ, ઔર બાકી સંસ્થાયે રામનાથજી કે અધીન રહીં. ઇન દેનાં મહાત્માઓ ને ભી અપને કે કાલી કમલીવાલે કે હી નામ સે પ્રસિદ્ધ કિયા. અભી કુછ દિન હુએ કિ રામનાથજી કા સ્વર્ગવાસ હો ગયા. (૧ ફરવરી, ૧૯૨૬). ઉનકે દેહાન્ત હો જાને પર રામનાથજી કે સમય કે કર્મચારી હી ઉનકી સંસ્થાઓ કા અભી તક છેડા-બહુત કામ ચલા રહે હૈ,-સુનતે હૈ, રામનાથજી ને અપને જીવન-કાલ મેં એક ટ્રસ્ટ સ્થાપિત કરના ચાહા થા. ઔર ઉસકા મસવિદા ભી બન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #200 -------------------------------------------------------------------------- ________________ wwwvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv ૩૦૪ કાલી કમલીવાલે બાબા કી લેકોપયોગી સંસ્થા ગયા થા, પરંતુ ઉસકા ફલ કુછ નહીં હુઆ. આજ-કલ રામનાથજી કે આશ્રમવાસી ગૃહસ્થ કર્મચારી મનીરામજી અપને કે “ બાબા મનીરામ” કે નામ સે ઉત્તરાધિકારી કહ રહે હૈ ઔર અદાલત સે સારી સંપત્તિ અપને નામ કર લેને કી ચેષ્ટા ભી કર રહે હૈ. - હમકો નિશ્ચયરૂપ સે માલુમ હૈ, કિ કુછ દિન કે લિયે પ્રયાગ કે દારાગંઝ મેં સ્થિત ઉનકા અન્નસત્ર બંધ હો ગયા થા. ઇધર વહ અબ ફિર ચલને તો લગ ગયા હૈ, પરન્તુ ખેદ કી બાત હૈ કિ કર્મચારિ કે કઠોર વ્યવહાર સે કેવલ પ્રયાગ કે નહીં, બલકે સબ સ્થાને કે અન્નપ્રાથી સાધુ દુઃખિત હેતે હૈ. રામનાથ કી છવિતા અવસ્થા મેં હી ઉનકે કર્મચારી અન્નપ્રાર્થી સાધુઓ સે પ્રાયઃ કઠોર વ્યવહાર કરતે થે, ઔર કભી કભી તો ઉનકે ઉપર હાથ તક ચલા દેતે થે, યહી નહીં, ઉનકે સડા-ગલા ઔર કશ્ચાજલ ભજન તક દેતે થે. પિછલે દિનાં સાધુઓ ને કિતને હી દિન તક જે સત્યાગ્રહ કર અન્ન નહીં સ્વીકાર કિયા થા, ઉસકા કારણ યહી અન્યાય-પૂર્ણ વ્યવહાર થા. ઉસી સમય ટ્રસ્ટ ત્યાદિ કી કલ્પના કી ગઈ થી. જબ ટ્રસ્ટ કા નામ સુન કર અક્રોધ અહિંસક સાધુ-સંત ફિર અને સ્વીકાર કરને લગે, તબ ટ્રસ્ટ કી કલ્પના ભી શૂન્ય મેં મિલ ગઈ. કર્મચારિયોં કે દુષ્ટ વ્યવહાર સે હી દુઃખિત હોકર ઇસ ઘટના સે કઈ વર્ષ પહલે પંજાબ ઔર સિંધ કે દાતાઓ ને ઈસ સંસ્થા સે અપના સંબંધ ભંગ કર અપને ચંદે કે ધન સે એક દૂસરી હી ધર્મશાલા ઔર અન્નસત્ર ખેલ દિયા થા. ઐસે હી કર્મચારિયે મેં એક મહાત્મા આજ-કલ ઇસ સંસ્થા કે પ્રધાન અધ્યક્ષ બને હુએ હૈં, ઉનમેં કિતને હી ગુણ કર્યો ન હૈ ઔર કિતને હી પ્રાચીન કર્મચારી કે ન હો, વે હૈ તો ઉન્હીં કર્મચારિયાં મેં સે એક. અતએ ઐસી દશા મેં ઉનકો ઈસ સંસ્થા કા પૂર્ણ અધિકાર દેના કભી ઉચિત નહીં હો સકત; પરંતુ વે તો અબ અપને કો રામનાથ-દ્વારા નિયુક્ત ઉનકે ઉત્તરાધિકારી કે રૂપ મેં પ્રકટ કર રહે હૈં. પરંતુ આમપ્રકાશજી કો તે યહ કથન હૈ કિ રામનાથ ઉનકે એક વસીયતનામાદ્વારા કેવલ મેનેજર બની ગયે હૈ. ઈસી કારણ ઉન્હોંને અપના દાવા અદાલત મેં દાયર કિયા હૈ. તો અબ ઐસી લોકોપયોગી સંસ્થા કે લિયે અદાલત હોગી ! યદિ ઇસકા કાઈ ઉચિત પ્રબંધ જલદી ન કિયા જાયગા, તે ઉસ પ્રાતઃસ્મરણીય મહામાં કે અનષ્ઠિત ઈન તમામ પરોપકારી કાર્યો કે બંદ હો જાને કા બડા ડર હૈ. સુનતે હૈ કિ રામનાથજી કે સમય મેં ઇસ સાધુ-સેવા કે કામ કે લિયે જે ચંદા મલતા થા વહ સબ ખર્ચ નહીં તે જાતા થા. બચત કે લાખો રૂપયે બકે અથવા સેઠાં કે પાસ જમા હૈ. યહ ભી સુનને મેં આતા હૈ, કિ જીસ કામ કે લિયે દાતાઓ ને ધન-દાન કિયા થા, ઉસકે ઉપરાંત બચા હુઆ ધન દૂસરે કામે મેં ભી ઉઠ રહા હૈ. હમારી ક્ષેત્ર બુદ્ધિ મેં યહ પદ્ધતિ ઠીક નહીં હૈ. ઇસ ઉદ્દેશ સે દાતાઓ ને દાન દિયા ઉસી પ્રકાર કે કામ મેં અર્થવ્યય કરના ચાહિએ-અર્થાત સાધુ-સંતો ઔર તીર્થ યાત્રિ કી સહાયતા ઔર ઉપકાર કે લિયે હી ધન કા વ્યય હોના ચાહિએ. યદિ દૂસરે ઉપકારી કામ કે લિયે ધન કી આવશ્યકતા હો તો પ્રોજન બતા કર ઉસકે લિયે અલગ ચંદા માગના ચાહિએ. • ઉપર્યુક્ત સંસ્થા કી રક્ષા કે દો ઉપાય હમારે ધ્યાન મેં જચતે હૈં. એક તો નિયમ કે અનસાર ઉસે ટ્રસ્ટ કે સોંપ દેના, જે એક ઉપયુક્ત વૈતનિક અધ્યક્ષ-દ્વારા ઉસકે કાર્યો કા સંચાલન કરાવે. પરંતુ ઇસ ઉપાય કે અવલુઅન સે એક ત્યાગી સંન્યાસી-દ્વારા સ્થાપિત સંસ્થા મેં સાંસારિક ભાવ કા દેષ લગ જાયેગા. ઇસકે સિવા ઐસા કરના ઉચિત ભી નહીં હૈ. પરલોકવાસી ' નારાયણગિરિજી અપના એકમાત્ર શિષ્ય છડ ગયે હૈ, ઇનકા નામ શ્રીપાદ આનંદગિરિજી છે. કુછ દિન હુએ મદરાસ મેં હમ આપકા દર્શન મિલા થા. આપ સંસ્કૃત, અંગ્રેજી આદિ ભાષાઓ કે વિદ્વાન, કર્મઠ, ઉદારભાવાપન હૈ. આપ કિસી વિશેષ સંપ્રદાય અથવા પંથ કે પક્ષપાતી અઃ થવા વિરોધી નહીં હૈ, ઔર ઈસ કામ કે સંપૂર્ણ ઉપયુક્ત હૈ. યહ ભી હમકે જ્ઞાત હૈ કિ આપકે પૂર્વાશ્રમ કા વંશ પરોપકાર કે કામે કે લિયે આજ ભી પ્રસિદ્ધ હૈ. અએવ આપકે હૂં કર કાલી કમલીવાલે બાબા કી ગદ્દી પર બિઢાના ચાહિએ ઔર આપસે ઈસ સંસ્થા કા કામ લેના ચાહિએ. ઐસા હોને સે ઈસ સંસ્થા કા ધાર્મિક રૂપ ભી નહીં નષ્ટ હોગા. ઇસકે સિવા - ઐસી સંસ્થાઓ કી અધ્યક્ષતા કે લિયે ભારત મેં વિરક્ત સાધુ-સંપ્રદાય મેં ભી શિષ્ય-પ્રશિષ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #201 -------------------------------------------------------------------------- ________________ કાલી કમલીવાલે બાબા કી લાકેપગી સંસ્થાર્થે ૩૦૫ હી સનાતન-કાલ સે અધિકારી માને જાતે રહે હૈ. ઇસ કારણ ઇસકી અધ્યક્ષતા કે લિએ આનંદગિરિજી ન્યાયતઃ અધિકારી હી નહીં, કિન્તુ ઉસકે ઉપયુક્ત પાત્ર ભી હૈ. યદિ આપ ઇસ ભારકે ગ્રહણ કરના અસ્વીકાર કરે, તો ભી આપસે અનુરોધ કર અપને પરમગુરુ કે સુનામ-રક્ષ કે લિએ આપકે બાધ્ય કરના ચાહિએ. ઉપર્યુક્ત સંસ્થા કા સંચાલન કેવલ પરિશ્રમ-સાધ્ય હી નહીં હૈ, કિન્તુ દાયિત્વપૂર્ણ ભી હૈ. યદિ ઉસકા કામ કિસી ગૃહસ્થ કો સૌ પ દિયા જાયગા તો ઉસે ઉપયુકત વેતન દેના પડેગા, કાંકિ ઐસે કર્મચારી કે નિજ કા ખર્ચ ચલાને કે ઉપરાંત અપને બાલ-બચ્ચાં કે લિએ ભી કુછ પ્રબંધ કરના આવશ્યક હૈ. યદિ ઉસકે અચ્છી રકમ વેતન મેં ન મિલેગી તો ઉચિત તથા અનુચિત ઉપાયો સે ધન-સંગ્રહ કરને કા ડર લગા હી રહેગા; પરંતુ યદિ ઉસકા કામ એક ત્યાગી સાધુ કો સૌપ દિયા જાયગા તો ધન નષ્ટ હોને કા ડર નહીં. એક બાત યહ ભી હૈ કિ જબ યહ દાન એક વિરક્ત સાધુ કો ઉત્સર્ગ કિયા જા ચુકા હૈ તબ ઉસકી અધ્યક્ષતા કિસી ગૃહસ્થ કે નહીં મિલ સકતી ઔર ઉનકે પ્રશિષ્ય કે રહતે હુએ કિસી દૂસરે સાધુ-સંન્યાસી કે ભી નહીં મિલ સકતી. આજ-કલ ઈસ સંસ્થા કે જે જીતને કામ કી અધ્યક્ષતા કર રહા હૈ વહ ઉતને હી કા સ્વતંત્ર માલિક બનને કી ચેષ્ટા કર રહા હૈ. યદિ ઐસા હુઆ તે યહ મહાન પરોપકારી સંસ્થા છિન્ન-ભિન્ન હેકર અનેક છોટી છોટી સંસ્થાઓ મેં પરિણત હો જાયેગી ઔર ઇનકે અધ્યક્ષ યાત્રિય સે પૈસા કમાના અપના ધર્મ સમઝને લગેંગે. આજ-કલ ઇસ સંસ્થા કી દશા શોચનીય હો રહી હૈ. પિછલે દશહરા કે દિને હમારે કુછ પ્રેમી હરિદ્વાર-હલીકેશ ગયે થે. વહેં વે દે-એક ધર્મશાલાઓ મેં ભી ગયે થે, જહૈ ઉન્હેં કુછ પ્રસાદ દેકર ઉનસે દક્ષિણા લી ગઈ. ઇસસે માલૂમ હોતા હૈ કિ ઇન સ્થાન મેં દેવાલયો કે પૂજારિયો અથવા પંડે કી તરહ યાત્રિય સે ભેટ લેને કી પ્રથા ભી પ્રચલિત હો ગઈ હૈ. ઇસ પ્રકાર સે બાબાજી કા નામ ચાહે બના રહે, પરંતુ ઉનકી સંસ્થા કા મહાન ઔર ધાર્મિક ભાવ નષ્ટ હો જાયેગા. ઇસ કામ પર યદિ કોઈ દૂસરે સંપ્રદાય કા સાધુ ભી નિયુક્ત હો તે ભી વહ કભી ઐસે નિઃસ્વાર્થ પ્રેમ સે ઔર ઐસી જાન ખપ કર પરિશ્રમ નહીં કર સકતા, જૈસા બાબા કે પ્રશિષ્ય અપને પરમ ગુરુ કે સુનામ સ્થાયી રખને કે લિએ કરેંગે. અએવ ઇસકા પ્રબંધ બહુ જલદી કરના ચાહિએ, કોંકિ યાદ દાતા કે વિશ્વાસ હે જાયગા કિ કામ ઠીક નહીં ચલ રહા હૈ ઔર જે રૂપયા હમ દે રહે હૈ વહ કહીં કા કહીં જા રહા હૈ ઔર સાધુસંત ભૂખે મર રહે હૈ, તે સંભવ હૈ કિ વે દાન દેના હી બંદ કર દે, ઔર એક બાર બંદ કર દેને કે ઉપરાંત ફિર આરંભ કરના યદિ અસંભવ નહીં તે કઠિન નિઃસંદેહ હૈ. અએવ ઈસ સંસ્થા કે જીવિત રખને કે લિએ કેવલ ચંદાદાતા હી નહીં, બલ્કિ સાધારણ ધર્મપ્રાણ હિન્દુ સજજને કે કટ સ્વીકાર કર ઉદ્યોગ કરના ચાહિએ, કયાંકિ ચંદે કે ઉપરાંત તીર્થયાત્રિ સે જે ભેટ ઈસ સંસ્થા કે મિલતી હૈ વહ ભી આમદાની કા એક બડા હિરસા હૈ. ઇસ કારણ સારે ભારત કે તીર્થયાત્રિ કે ઇસ કામ મેં હાથ બૅટાના ચાહિએ. કિસી કારણવશ ઇસકે બંદ હો જાને સે કેવલ પરોપકારી પરલોકવાસી બાબાજી કી હી આત્મા દુઃખી નહીં હોગી, બલિક સાધારણ ધર્મપ્રાણ હિંદુઓ કી ભી. | હમ આનંદગિરિજી કે જાનતે . યહી નહીં, ઉનકે પૂર્વાશ્રમ કા ભી હાલ હમેં જ્ઞાત છે. અએવ હમ નિરપેક્ષ ભાવ સે કહ સકતે હૈ કિ યદિ ઉન્હોંને ઇસ કામ કે સ્વીકાર કર લિયા . (કયાંક જે કર્મઠ વિદ્વાન અને પૂર્વાશ્રમ કે ધન ઔર ઐશ્વર્ય કે વિષા કી તરહ ત્યાગ કર એક માત્ર લંગોટી પર સંતુષ્ટ હો જાતા હૈ વહ જલદી ઐસે ઝમેલાં મેં નહીં ફેંસના ચાહતા) તે વે ઇસકી ઉન્નતિ ઔર પ્રબંધ કરને મેં અપની ઓર સે કુછ ઉઠા ન રખેંગે. અવશ્ય હમ યહ ભી ચાહતે હૈ કિ ઉનકે ગદ્દી પર બૈઠને કે બાદ ઇસ મહતી સંસ્થા ની રક્ષા કે લિએ એક સભા બન કર ઉસકી રજીસ્ટરી કર દી જાય, ઔર સમય સમય પર ઉસકી આમદની ઔર ખર્ચ કે હિસાબ કી જાંચ ભી કી જાયા કરે. ઇસ સંબંધ મેં સંવાદ-પત્રો મેં જે નાના સંવાદ છપે હૈ, ઔર અપને ઉન ઇષ્ટ-મિત્રો સે જે તીર્થાટન આદિ કે વિચાર સે હરિદ્વાર-હષીકેશ ગયે હૈ, જો કુછ સુના હૈ ઉન સબકે આધાર પર દુઃખિત હેકર હમને નિરપેક્ષ ભાવ સે યહાં યહ લિખા હૈ. આશા હૈ, સર્વસાધારણ - રા. ફ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #202 -------------------------------------------------------------------------- ________________ ^ ^^ ^ ^^ ^^ ^ ^ ^ ^ ^^ ^ ^ ^^ ^^ ^ ^ ^^ ^^^^^ ^ ^ ^ ^ ^ ^ ^^ ^ ^ ^ ^ * ખેતીવાડી અને બાગબગી કી દૃષ્ટિ ઇસ ઓર આકર્ષિત હેગી, જીસસે જલદી અર્થાત્ આનેવાલે કુંભ (ચત્ર) સે પહલે હી ઈસકા સુધાર ઔર અચ્છા પ્રબંધ હો જાય. અસિધારા-વ્રત (લેખક-લોચનપ્રસાદ, “સરસ્વતી ને ડીસેંબર ૧૯૨૬ ના અંકમાંથી) અસિધારા-વ્રત કા ઉલ્લેખ “રઘુવંશ' કે ૧૩ સર્ગ મેં આયા હૈ. “કથાસરિત્સાગર' ઔર પંચતંત્ર” ભી ઉસકા વર્ણન હૈ. મલ્લિનાથ ને ઇસ પદ કી જે વ્યાખ્યા કી હૈ વહ ઠીક નહીં જંચતી, હિતુ “દિનકર” કી ટીકા સે ઉસકા પ્રકૃત અર્થ જ્ઞાત હતા હૈ. “દિનકર ” કહતે હૈ:एकस्यामेव शय्यायां मध्ये खड्गं निधाय स्त्रीपुंसौ यत्र ब्रह्मचर्येण शपति तदसिधाराव्रतम्॥ અર્થાત સ્ત્રી ઔર પુરુષ જબ એક હી બિછીને પર અપને બીચ મેં તલવાર રખકર બ્રહ્મચયપૂર્વક શયન કરતે હૈં તબ ઉનકા વહ વ્રત અસિધાર હોતા હૈ. જર્મની મેં ભી યહ પ્રથા પ્રચલિત થી, જેકબ પ્રિમ અપને “ડયસ રેસાલ્ટરથમર” કે ૧૬૮ વૅ પૃષ્ઠ પર લિખતે હૈં – યદિ કોઈ આદમી કિસી રુમી કે સાથ સેવે ઔર ઉસે વહ સ્પર્શ કરના ન ચાહે તો વહ બીચ મેં એક તલવાર રખ કર સવેગા, યહ એક પ્રાચીન પ્રથા થી. ઇસ બાત સે બહુત વિદ્વાન કે ઈસ અનુમાન કી પુષ્ટિ હોતી હૈ કિ આર્ય–જાતિ કી ભારતીય જર્મન શાખા કે પૂર્વપુરુષ એક હી સ્થાન કે નિવાસી છે. ઇસકા વિશેષ વિવરણ નવમ્બર, સન ૧૮૮૮, કે ઇડિયન એંટીફરી કે ૩૨૨ પૃષ્ઠ પર મિલેગા. ખેતીવાડી અને બાગબગીચો (“હિંદુસ્થાન ” દૈનિક તા. ૨૮-૫-૧૯૨૬) નાળીએરની ખેતી અથવા અઢાર માસ માં ફળનાર નાળીએરની ખેતી. [લેખક-ડાહ્યાભાઈ છોટાભાઈ અમીન એમ. એ. એચ. એસ (ઇડીયા,). એફ. આર. એચ. એસ. (લંડન) ] આ લેખમાં દુનિયાનાં સઘળી જાતનાં નાળીએ અને તે દરેક જાતનું વર્ણન તથા તેની ખેતી એ વિષય ટુંકાણમાં સમજાવવામાં આવ્યો છે. સૌથી નવાઈ પમાડનારું તો એ છે કે, જમીનને લગભગ અડકીનેજ નાળીએરનાં ફળ આવે છે. એવી જાતનું વર્ણન સાંભળીને જરૂર અજાયબ થવા જેવું છે, તમે ખોટું નહિજ માનતા. આ માટે અમેએ બહુ ચોકસાઈથી તેના પૂરતા નિષ્ણાતોના અભિપ્રાય મેળવ્યા છે અને ત્યારપછી લોકોને તે માટે ભલામણ કરીએ છીએ. અઢાર માસમાં તાળીએરીને ફળ આવે છે એ તમે જાણશે, ત્યારે નવાઈ પામશોજ; અને તેની મોટા પાયા ઉપર ખેતી કરનારે અમને લખવાથી તેમને તેના છેડમાટેની વ્યવસ્થા કરી આપવામાં આવશે તથા નમનામાટે જેને આપવા હોય તેમને અમીને નરસરી ગીરગામ બેંકોડ ઉપર લખવાથી મળી શકશે. નાનીઅર ૧-ઝાડની ઓળખ, વર્ગ અને જાતે (ગુ). નાળીએર, (સં). નારી કેલ, (મ). નારળ, (હિં). નારીયેળ, (ઈ). કેકેનટ, (બ). કેકસ-ન્યુસીફેરા. ' આ તાડના વર્ગનું ઝાડ છે અને તે વર્ગમાં તાડ, ખજુરી, સોપારી વગેરે જાતો આવી જાય છે. નાળીએરના ઝાડના તમામ ભાગો મનુષ્યના ઉપયોગમાં આવે છે અને તેથી હિંદુઓમાં અને મુખ્યત્વે કરીને કોકણ અને મલબારકિનારાઓ ઉપર એવી માન્યતા છે કે, શ્રીપરશુરામે બ્રાહ્મણને આપેલું આ એક કલ્પવૃક્ષ છે. આ માન્યતા યથાર્થ છે, કારણ કરોડ લોકોને તેની ખાસ જરૂર જણાય છે અને તેના વગર ચાલે તેમ નથી. જે પ્રાંતમાં આની મોટા પ્રમાણમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #203 -------------------------------------------------------------------------- ________________ ખેતીવાડી અને માત્ર અગીચા SOU ખેતી છે એટલે કે મલબારકિનારા ઉપરના ત્રાવણુકાર જીલ્લાના વતનીઓ આ ઝાડમાંથી તેમનું ઘર, ધરમાંની ઉપયોગી ચીજો, ખેતીનાં ઓજારા વગેરે બનાવી જાણે છે અને તે બાજુમાં પાંચ માણસાના કુટુંબને ૧ એકર નાળીએરીની વાડી હેાય તે પેતાનું ગુજરાન સારી રીતે ચલાવી શકે છે. આનું મૂળ વતન હિંદી અને પાસીફિક મહાસાગરમાંના બેટા છે. ગરમ પ્રદેશેામાં આની જબરજસ્ત પ્રમાણમાં ખેતી થઈ રહી છે. આ પછી હિંદુસ્થાનમાં મલખાનારા આને માટે ખાસ વખણાય છે. એકલા ત્રાવણકાર જીલ્લામાં આની ખેતી આશરે ૪૦૦,૦૦૦ એકર જમીનમાં થાય છે અને તેની વાર્ષિક ઉપજ લગભગ રૂા. ૫૦,૦૦,૦૦૦ ની છે. ૨-જમીન અને માવજત હિંદુસ્થાનમાં એમ માલૂમ પડે છે કે, દરિયાની સપાટીથી એકદમ ઉંચા પ્રદેશેાસિવાય બધે આની ખેતી થઈ શકે છે. કાળી અને ચીકણી જમીન આને માફ્ક નથી આવતી; કારણ કે તેનાં મૂળીઆં રેષાવાળાં ન હેાવાથી સમી જાય છે. મરડ તથા કાંકરીવાળી જમીનમાં પણ એને સારૂં પોષણ મળતું નથી, પણ જે જમીનમાંથી ખીલકુલ પાણી ન મળે એવી રેતાળ જમીન આવે માટે ઉત્તમ છે. આવી જમીનમાં ખારા પાણીને અશ અને મીઠા પાણીની ચીકાશ ન હેાવાથી તે માફક આવે છે. આને સમુદ્રના પવનથી પણ વધારે ફાયદો થાય છે. સાધારણ રીતે સમુદ્રના પવન જ્યાં લાગે છે અનેજ્યાં ઉપલા પ્રકારની જમીન છે, ત્યાં નાળીએર થઈ શકે છે અને તેથીજ મલબાકિનારે આજે સારી રીતે માફક આવે છે. ૩–રાપ તૈયાર કરવા અને રાપણી ખીજને માટે, નાળીએરના ઝાડ ઉપરથી સૂકાયલાં નાળીએર ભેગાં કરી ઉપરથી ફેંકી ન દેતાં ધીમે રહીને નીચે ઉતારવાં, નહિ તેા અંદરના ભાગને ઈજા પહોંચે છે. તેથી ઉપર ઝેાળી રાખી તેમાં મૂકી ઉતારવામાં આવે છે. આમ ઉતાર્યાં પછી જેમાં પાણી સાધારણ અને હલાવવાથી ધાતુ જેવા અવાજ થતા હોય તેવું નાળીએર ખીજતે માટે પસંદ કરવું,જોઇએ. જેમાં પાણી વધારે હાય અથવા તદ્દન ઓછું હેાય તેવાં નાળીએર બીજને માટે નકામાં છે; કારણ પહેલામાં કાચું હાવાને લીધે ઉગી શકતું નથી તેમજ ખીજાના ગા મરી ગયેલેા હેાય છે તેથી તેની ઉગવાની શક્તિ નાખુદ થઈ છે. ઉપર પ્રમાણે પસંદગી કર્યા પછી મૃગ નક્ષત્રમાં, છાયાવાળી અને પાણીની નજીકની જમીન પસંદ કરીને તેમાં રેાપવા. તે એવી રીતે કે પ્રથમ જમીનમાંથી સ કચરા વગેરે કાઢી સાફ કરવી અને તેને એકદમ પેચી બનાવવી. પછી દેઢ ટ ઉંડી અને દોટ છુટ પહેાળી નીકા બનાવી તેને એક બે દિવસ સુધી પાણી પાઈ તર કરવી અને ત્રીજે દિવસે તેમાં નાળીએર રાપવાની શરૂઆત કરવી. નાળીએર જેવી રીતે ઝાડ ઉપર લાગે છે, તેવી રીતે નીકમાં રેાપવાં, માથા ઉપર વધારે માટી નાખવી નહિ, પછી તેને પાણી પાવું અને આજુબાજુએ પાણી છાંટી જમીન ઠંડી રાખવી તથા હંમેશાં ઠંડક રહે તેવી ગેઠવણ કરવી. ત્રણ–સાડાત્રણ મહીના પછી ફ્ગ્ા નીકળે છે. આ પછી પાણીનું પ્રમાણ વધારવું. અને છ મહીનામાં ત્રણ પાનાં ઢે છે અને આમ ૩ પાન છુટવા પછી તેને કાયમની જમીનમાં રેષાને હરકત નથી. આમ બીજે ઠેકાણે રેપવામાટે મધા નક્ષત્રથી તે વૈશાખ મહીનાસુધી રાપવાને હરકત નથી; પણ કેટલાક પાણીની મહેનત બચાવવા ચેામાસાની શરૂઆતમાં રાષે ; પણ એટલું યાદ રાખવું કે, ૩ પાન છુટાસિવાય છેડને કાયમને ઠેકાણે રેાપવા નહિ. એક એકરમાં ૨૦ પુટને અંતરે છેાડ વાવવાથી ૯૦ છેડ વાવી શકાય છે; માટે જ્યાં આગળ નાળીએરીનું વાવેતર કરવુ હોય ત્યાં વાવતા પહેલાં એક માસ અગાઉ (ઉનાળામાં) ખાડા ખેાદાવી તપવા દેવા, ખાડાનું માપ ૬ ફુટ ઉંડા, ૬ ફુટ પહેાળા અને ૩૪ટ લાંબા એ પ્રમાણે ખાદાવવા. એક મહીને તપ્યા પછી તેમાં નીચેનું ખાતર નાખી ખાડા ભરી દેવા. ખાતર ખાડામાંથી નીકળેલી માટીમાં મેળવી પછી ખાડા ભરવા. ખાતર-૨ પાઉંડ રાખાડા, ના પાઉડ મીઠું અને રા! પાઉંડ ચૂને(કળી) ખાડામાં છેડ મૂકતા પહેલાં તેમને એક એ દિવસ મીઠાના પાણીમાં પલાળવા મૂકવા; એટલે એક મેટા વાસણમાં મીઠાનું પાણી કરી તેમાં પેલા છેડે મૂકી રાખવા. આમ કર્યાંથી આગળ ઉપર તેમને ઉધાઇના ઉપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #204 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ ખેતીવાડી અને બાગબગીચા દ્રવ થતા નથી. હમેશાં યાદ રાખવું છેડ ખાડામાં મૂકવામાટે સંધ્યાકાળ (સાંજ) ઉત્તમ છે. બીજી ખાડામાં છેડા એવી રીતે મૂકવા કે તેમના ફણગા દક્ષિણદિશા તરફ રહે. આમ કર્યાંથી પવનને ભય રહેતે નથી. બીજાં જે જગ્યાએ નાળીએર રાપ્યાં હાય. તે જગ્યાએ જો વરસાદમાં પાણી ભરાઇ રહેતુ હાય તા દરેક છેડના થડ આગળ માટીના ઢગલેા વાળવા, જેથી તેને પાણી લાગે નહિ અને તે કાહી જાય નહિ. છેડ રેપ્યા પછી એ વરસસુધી તેની કાળજી રાખવી જોઇએ. તેને ખૂબ તડકા ન લાગે તે માટે તેના ઉપર છાંયે કરવાની ખાસ જરૂર છે. કાકણમાં તાડના કે નાળાએરીના પાનને છાંયેા કરે છે. વરસાદની મેાસમમાં છાંયે! કાઢી નાખવેા. આ રીતે રાપ રોપવાથી આગળ સારૂં ઉત્પન્ન લેવાની આશા રાખી શકાય છે. પાણી છેડને પાણી આપવાને માટે ખાસ કરીને જૂદી રીત છે. તે એ કે, છેડની ચેતરફ ખામણું કરવું અને તેમાં પાણી રેડી ભરવું. રાપ્યા પછી પહેલાં એ અડવાડીઆં તેમને દિવસમાં બે વાર પાણીની જરૂર છે. પછી ખીજા બે અઠવાડીઆં દિવસમાં એકજ વાર આપવું. આ પછી તેનાં મૂળી જોર પકડશે. પછી બે અઠવાડીઆં એક દિવસ છેાડીને પાણી આપવું. આ પછી જ્યાં જેવી હવા હાય તેમ તે પ્રમાણમાં પાણી આપવું. સાધારણ રીતે પહેલા વર્ષે રાજ એક ધડે!, બીજા વર્ષે એ ઘડા, ત્રીજે વર્ષે એ દિવસના અંતરે ૩ ધડા, ચેાથે વર્ષે ૩ દિવસના અંતરે જ ઘડા, આ પ્રમાણે પાણી આપવું; અને આ રીતે પાણી વધારવું. કાસ કે પ`પથી પાણી આપવું હાય !ખામણુ ભરાય ત્યાંસુધી પાણી એકાંતરે આપે તે પણ ચાલે. અન્ત વર્ષે ત્રણ દિવસને આંતરે અને ત્રીજા વર્ષે ચાર દિ વસને આંતરે અને આ પ્રમાણે આગળ કરવાનું છે. સામાન્ય રીતે તેનાં મૂળઆં વધારે પાણી મળવાથી કેાહી ન જાય તે સ ંભાળવાનું છે અને આનાં મૂળઆં હમેશાં ખીજાં ઝાડની માફક બહુ ઉડાં જતાં નથી, તેથી સપાટી આગળ પુષ્કળ પાણીની જરૂર હેાય છે. તેની સાથેજ મૂળીમમાં ઘણા વખત પાણી ભરાઈ રહે તેમ હોવાથી તેની સંભાળ લેવી, એટલે પાણીની બરાબર ગોઠવણ કરવી અને પાણી, ખાતર અને માવજત હાય તેમજ સારું ઉત્પન્ન આપે છે. ખાતર નાળીએરની ખેતીમાં ખાતરથી ઘણાજ કાયદેા થાય છે. ખાડામાં નાખતી વખતે જે નાખવામાં આવે છે તેને ઉપયાગ ખાતર કરતાં વાથી છેાડને બચાવ કરવામાં વધારે થાય છે; માટે નીચે ખાતર આપવાની જૂદી જૂદી રીતેા આપી છે. ત્રાવણકાર અને મલબારકનારા ઉપર નીચેનું ખાતર આપે છે. પહેલી રીતઃ–રાખાડા, ખેાળ, મીઠું અને હાડકાંના ભૂકા દરવર્ષે નાખે છે અને ૧૦ વર્ષની ઉપર છાણ, બકરાંની લાડી, લીલાં પાન અને થાડુક મીઠું આપવાના રિવાજ છે. આ ખાતર ૧નાવવાની રીત આ પ્રમાણે છેઃ-છાણુ,લીડી વગેરેને સારી રીતે ભેગાં કરી જરા ભીંજાવી ઘેાડું મીઠું અને ચૂને નાખી પછી આપવું. ખીજું:-નાળિયેરીના છેડે નાના હાય ત્યારે તેનાં જે ઠેકાણે પાંદડાં પુટે છે ત્યાં મીઠું અને રાખાડે! મિશ્ર કરીને લગાવે છે તેથી ભમરાનેા ઉપદ્રવ થતા નથી અને વળી અવાને નીચે આવી ખાતરતરીકે ઉપયાગમાં આવી જાય છે. આમ એક ધાથી એ પક્ષી મરે છે. આ જીલ્લામાં નીચેનું કૃત્રિમ ખાતર વપરાય છેઃ-એક સારી રીતે ખીલેલા ઝાડને ૧૦ શેર (પાઉંડ) ખાળ, ૨ શેર રાખાડા, ૨ શેર માછલીને કૈા ભૂકા અને ૧ શેર મીઠું મેળવીને થડ આગળ નાખી ઉપર માટી વાળી દે છે. આ દર વરસે કરે છે અને જો માછલાંને ભૂકા ન મળે તે હાડકાંના ભૂકા વાપરે છે. બીજું જો જમીનમાં ચૂનાનું પ્રમાણ એછું માલમ પડે તે બે ત્રણ વરસે એક વાર ૧૦ થી ૧૫ શેર કળીચૂના પણ આપે છે. ઉપલા મિશ્રણમાં નીચેના અંશે રહેલા છેઃ-નાઈટ્રોજન ૦.૫૩ ટકા, ફાસ્ફેરીક ૧.૦૧ ટકા અને પેટેશ ૭૪ ટકા. જે જે જમીનમાં આ તત્ત્વાની કમતરતા હાય તેમાં આ ખાતરથી સારે। કાયદેા થાય તેમ છે. ધારેા કે, એક એકરે ૨૫૦૦ નાળિયેર ઉતરે તે જમીનમાંથી ૧૮ શેર નાઇટ્રોજન, ૫ શેર ફાસ્ફેરીક એસીડ, ૩૮ શેર પેટેશ. આ ઉપરથી જે ઝાડને પેાતાને જે ખારાકની જરૂર છે તે પણ ગણીએ તે! દર વરસે એક એકરે ૨૪ શેર્ નાઇટ્રોજન, ૧૨ શેર ફાસ્ફુરીક એસીડ, ૬૦ શેર્ પેાટેશ અને ૧૦૦ થી ૨૦૦ શેર કળીચૂના, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #205 -------------------------------------------------------------------------- ________________ 444 ખેતીવાડી અને બાગ બગીચા આ પ્રમાણથી ઓછું ખાતર નહિ ચાલે. અહીં બીજી પણ એક બે રીતે આપીએ છીએ. (આ આતર ૧ વીધાનું સમજવું.) - ૧-સફેટ ઑફ એમેનીયા ૧૦૦ રતલ, ૨-હાડકાંને બારીક ભૂકો બન-મીલ) ૧૫૦ રતલ, ૩-સુપર ફાસ્કેટ ઓફ લાઈમ ૫૦ રતલ, ૪-કોઈનીટ ૧૦૦ રતલ, ૫-મ્યુરીયેટ આફ પટેલ ૫૦ રતલ=કુલ ૪૫૦ રતલ. આ રસાયણીક ખાતર રોપ્યા પછી પહેલાં છ વરસ અગર ફળ આવતાં સુધી આપવાનો રિવાજ છે. ખાતર-બીજું ૧-સફેટ એફ એમોનીયા ૧૨૦ રતલ, ૨-બન મીલ ૨૮૦ રતલ, ૩-કેઇનીટ ૧૦૦ રતલ, ૪-સુપર ફાસ્કેટ ૬૦ રતલ, ૫-મ્યુરીએટ ઑફ પટેલ ૭૦ રતલ=કુલ ૬૩૦ રલ.. આ ખાતર જ્યારે ફળની શરૂઆત થાય, ત્યારે વાપરવું એમ જણાવવામાં આવે છે. * ખાતર-ત્રીજું ૧-એરંડાને ખેળ ૨૫૦ રતલ, ૨-તળાવની માટીની ઉપરની પોપડી ૫૦૦ રતલ, ૩-રાખ ૨૦૦ રતલ, ૪-ચામડીઆને ત્યાંનો મેલ તથા સૂકાયેલું લોહી ૧૦૦ રતલ, પહાડકાંનો ભૂકો ૧૦૦ રતલ= કુલ ૧૧૫૦ રતલ. ઉપરનું વિલાયતી ખાતર મળવાને મુશ્કેલી નડે છે અને મેંવું પડે છે. તે માટે આને ઉપયોગ કરવાની કેટલાકે ભલામણ કરે છે. ઉપરનાં કોઈપણ ખાતરોમાંથી જે વાપરવું હોય તેજ દર વરસે વાપરવું અને તે ઝાડને કેમ આપવું તે નીચે પ્રમાણે જણાવ્યું છે – મઘા નક્ષત્રમાં પહેલા પંદર દિવસ ઝાડનાં મૂળીઓ ઉઘાડાં કરી જે આગળ ફુટતાં હોય તેમને કાપી નાખવાં અને ખામણું બરાબર કરવું અને તેમાં ઉપરનું કોઈપણ ખાતર નાખવું અથવા તે નીચેનાં ખાતરો પણ વપરાય છે –ખામણીમાં છાણ નાખી તેના ઉપર દીવેલીના ઝાડનાં પાન અને ડાળ વગેરે તોડી નાખે છે અને બે ત્રણ દિવસ પછી ખામણું માટીથી ઢાંકી દે છે. છાણને બદલે ખારી માટી પણ વપરાય છે અગર તળાવના કે ખાબોચીઆની માટીની પોપડી પણ નાખે છે.વિષ્કાના ખાતરથી પણ લાભ થાય છે. ગોવા તરફ ઘાસનો રાખો અને મીઠું નાખે છે અને ૩-૪ દિવસ પછી માટીથી ઢાંકી દે છે. અહીં બીજું એક વિલાયતી ખાતર પણ જણાવવામાં આવે છે. ૧-છાણ ૨૫ રતલ, ૨-પોટાસીયમ સલ્ફટ ૩ રતલ, ૩-પોટાસીયમ કલોરાઈટ ૧ રતલ, ૪-હાડકાંનો ભૂકો ૪ રતલ, પ-દીવેલીને ખોળ ૪ રતલ=કુલ ૩૭ રતલ. આ ખાતર પણ માફકસર આવે છે એમ કહેવાય છે. પણ ઉપર કહી ગયા તેમ એટલું યાદ રાખવું કે, કોઈ પણ એક જ જાતનું ખાતર વાપરવું, નહિ તે ઝાડ કમજોર થશે. દુધ્યમ પાકે વિષે નારીની વાતમાં કોઈપણ જાતના દમ પાક લેવા સલાહકારક નથી. કારણ આમ કરવાથી જમીનને કસ કમતી થાય છે અને તેથી કરીને મૂળ પાકને (નાળીએરીને) બરાબર પોપણ નહિ મળે; માટે જે કંઈ દુમ પાક તરીકે વાડીમાં વાવવું હોય તે તે ફક્ત અઢાર માસમાં ફળે તેવી નાળીએરો હાલ બહાર પડી છે; અને તેને સારો જ અમારી પાસે સ્ટોકમાં હોય છે (નહિ તો એંરડર લઈ મંગાવી આપવામાં આવે છે.) તેજ છે. આ નાળીએ રોપવાથી ફાયદો એ થશે કે, આને માટે ખાતર નાખવું પડશે. તેનો ઉપયોગ જમીનનો કસ વધારવામાં થશે: બી જે મોડાં ફળનારાં નાળીએ તૈયાર થાય ત્યાં સુધી તે આના ૮ થી ૧૦ પાકે આપણને લેતાં ફાવે છે. આ નાળીએ પથરાવાળી જમીનમાં પણ થઈ શકે છે. આ તેનો મોટો લાભ છે. આવી જમીનમાં પ્રથમ થોડી મહેનત કરી, છ ફુટ લાંબા, પહોળા અને ઉંડા ખાડા ખોદાવી ૩ મહીના તપવા દેવા. પછી તેમાં નીચેનું ખાતર નાખી છેડ રોપવા. આને રોપ્યા તારીખથી ૧૮ માસ પછી ફળ આવે છે. તેને આપવાનું ખાતર-ખાડા તપી રહ્યા પછી તેમાં સડેલું છાણનું ખાતર અને રેતી અગર તળાવ અગર ખાબોચીઆની માટીની સૂકાએલી પડી અને તેમાં ૬ શેર (પાઉંડ) કળીચુનો, ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #206 -------------------------------------------------------------------------- ________________ 310 ખેતીવાડી અને આગબગીચા શેર મીઠું મેળવીને ખાડામાં નાખવી. તેના ઉપર લીલાં પાંદડાંને એક થર આપવા અને તેની ઉપર ખાડામાંથી નીકળેલી માટી નાખી ખાડે! ભરી દેવા. પછી ત્રણ મહીનાસુધી અઠવાડીઆમાં એક વાર પાણી આપતા રહેવું અને ત્યારબાદ ૬ મહીનાને ફણગો ડુટેલા રાપા ખાડામાં ઉપર મુજબ રેાપવા. ( મેટા નાળીએરા માટે જે રીત કહી છે તે રીતે) આની આસપાસ પણ ઉપર મુજબ ખામણું કરવું અને વચ્ચે થડની પાસે માટીનેા ઢગલા કરવા. આ નાળીએરા ૧૫ છુટને અતરે વાવી શકાય છે. દર વરસે ઉપરની માફક ખાતર-પાણી બધું આપવું. આ પ્રમાણે જો માવજત કરવામાં આવશે તે ૧૮ મહીનામાં જરૂર ફળ મળશે. બીજી માવજતમાં આને થાડુ વધારે પાણી જોઇએ તેમજ છાંયા પણ જોઇએ. પાણી પાઈ રહ્યા પછી ખામણાં ઉપર ધાસ અગર પરાળ નાખી ખામણું ઢાંકી મૂકવુ, જેથી પાણી જલદી સૂકાઇ જાય નહિ. આજ સુધીમાં આપણે કાઇએ આમ અઢાર મહીનામાં ફળ આવે તેવી નાળીએરીનું નામ સાંભળ્યું નથી. તેથી નવાઈ લાગે તેમ છે; પણ આ છેક ગપાટા નથી અને આનેા અનુભવ તા દરેક નાળાએરીની વાડીવાળાએએ કરી પેાતાના ઉત્પન્નમાં વધારેા કરવાને રહ્યો; માટે અમારી ખાસ ભલામણુ છે કે, દરેક વાડીવાળાએ બીજા પાર્કા લઇને જમીનને કસરહિત કરવા કરતાં એનેા પાક લઈ તેને માટે જે ખાતર વાપરવામાં આવે તેનાથી જમીનને જે સહેજે લાભ થવાના છે તે કરી આપવા. છેવટે અમે કહેવા માગીએ છીએ કે, જો કાને ખીજા કાઈ પાકા લેવાના હેાય તેા ફક્ત વટાણાની જાતેાનાજ પાર્કા લેવા. આનાથી જમીનમાં નાઇટ્રોજનનેા વધારે। થશે અને સહેજે નાળીએરીને તેના ઉપયેાગ થશે; માટે બીજા કાઇ પાક લેવાની લાલચ રાખવી નહિ. નાળીઅરીના રોગે (૧) પાનનેા રાગ (૨) ખડ-રેગ (૩) શડીએ રેગ (૪) મૂળીએ રેગ. આ સિવાય એ જાતના ભમરાઓને પણ નાળીએરીતે ઉપદ્રવ થાય છે તે. (૧) કાળેા શીગડાવાળેા ભમરા અને (૨) લાલ ભમરા (ધનેડુ.) રાને અટકાવવાના ઇલાજ (૧) પાનના રાગઃ-આ રોગ પ્રથમ ટોચ ઉપરનાં કુળાં પાંદડાંને થાય છે અને ત્યાંથી ખીજા પાન ઉપર આની અસર થઇ ફેલાવેા થાય છે. આને લીધે ઝાડની જીવનશક્તિ નબળી પડે છે અને ફળ મેટાં થતાં નથી તથા ખરી પડે છે. આ રોગવાળાં પાંદડાં કાળાશ પડતાં જણાય છે અને આખરે ચીમળાઈને જમીન ઉપર પડી જાય છે. આને નાશ કરવામાટે, ચિહ્નો દેખાય કે તરતજ પાન કાપી ખાળી મૂકવાં જેથી ફેલાવા અટકશે. આ અનુભવસદ્ધ ઇલાજ છે. (૨) ખડ-રાગ:-આ રાગ પ્રથમ કુમળાં પાનને (અગર ુંકતે) લાગુ પડે છે. પ્રથમ ચહ્ન તરીકે કુમળાં નાળીએરે કઈ પણ ખાસ કારણસિવાય એની મેળે ખરી પડે છે. પછીથી અ પાકાં ફળે પણ આવી રીતેજ પડી જાય છે; પણ ઘણું કરીને પાકેલાં નાળીએર ઉપર તે ઉપરજ મરી જાય છે. ફૂલ પણ કાળાં પડેલાં જણાય છે. આમ રાગ વધતા જઈ આખું ઝાડ મરી જાય છે. આ રોગના દેખાવ માલૂમ પડે કે તરત એારડેમિશ્રણ નામની દવા તેનાં છેક ઉપલાં કુમળાં પાન ઉપર છંટાવી આ ક્રિયા રોગ નાબુદ થતાં સુધી ૬ થી ૯ મહીનાના આંતરે છાંટવી. આમ અઠવાડીઓમાં એક વાર બીજી પણ ચીજો મેળવીને મિશ્રણ બનાવવું અને તે રેડવું. એવી રીતે કે કુમળાં પાન ધેાવાને નીચે પણ તે મિશ્રણ ઉતરે. મિશ્રણ:-૬ રતલ મેરથુથુ, ૪ રતલ કળીચુના અને ૫૦ ગેલન પાણી એકત્ર કરી ઉપર કહ્યા મુજબ અઠવાડીઆમાં એકવાર રેડવું. (૩) શડીએ રેગઃ-આ રાગના ચિતરીકે થડમાંથી લાલાશ પડતા રસ ગળે છે. આમ દેખાવ થાય કે તુરત તે જે જગ્યાએથી નીકળતું હેાય તે કાપી કાઢવી અને બાળી મૂકવુ'; અને કાપી કાઢેલા ભાગને ડામર ચેપડવે; જેથી ભમરાઓને ઉપદ્રવ તે રેકાણે નહિ થાય. જે રાગ વધારે હાય તે! જ્યાંથી ફાટ પડી હોય ત્યાં આપણેા હાથ જાય એટલું મેલું કાણું પાડવું અને તેમાંથી તમામ સડેલે ભાગ કાઢી નાખવે. પછી તેમાં મીઠું ભરવું. ત્યારપછી રેતી-સીમેન્ટથી બધા ભાગ ભરી કાઢવા અને ગરમ ડામરથી કાણું પૂરી દેવું. રાગ ભય'કર હાય તેા ઝાડને મળી મૂકવું. (૪) મૂળીના રેગ:-- આ રાગ મુખ્યત્વે કરીને ભેજાતને છે અને ફક્ત ફળ આપનારાં www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #207 -------------------------------------------------------------------------- ________________ ખેતીવાડી અને ભાગબગીચા ૩૧૧ ઝાડેનેજ લાગુ પડે છે. પ્રથમ નિશાનીતરીકે ઝાડનાં કુમળાં પાન ચીમળાઈ જાય છે અને પીળાં પડી છેવટે કાળાં પડે છે અને પડી જવા જેવાં લટકી પડે છે. આમ પાન ઉપર અસર થયા પછી ા એક પછી એક પડવા માંડે છે અને છેલ્લે ઝાડનું આખું મથાળુ પડી જાય છે. ખીજા પ્રકારના રાગેામાં જૂનાં પાનને પ્રથમ અસર થાય છે અને છેવટે પરિણામ તેા પ્રથમના જેવુંજ આવે છે, એટલે આખું મથાળુ' તૂટી પડે છે. આમાં પ્રથમ રાગ લગભગ અસાધ્ય અને ખીજો જરા કષ્ટસાધ્ય છે. આ પ્રમાણે મરી ગયેલા ઝાડનાં મૂળીઆના બહારના ભાગ સડેલા હાય છે, તેમજ થડની અંદરના બે–ત્રણ ફુટ સુધીને ભાગ પણ રતાશ પડતા જણાય છે. કેટલીક વખતે થડની બહાર પણ કુંડાળાંના આકારની લાલ નિશાની જણાય છે. આને માટે કાંઇ માસ ઉપાયે। લાગુ પડતા નથી; પણ વાડીની આરાપ્યતા ખાતર વગેરે ઉપાયાથી ખરાબર સાચવવી. રાગી ઝાડને ખેરડા મિશ્રણથી ધાતાં રહેવું અને ઉપર બતાવેલા ચુનેા અને મેથુથુના મિશ્રણના પણ ઉપયેગ કરવા અને છેલ્લે રાગી ઝાડને તદ્દન નામુદ કરવું—એટલે બાળી મૂકવું. આવા ઝાડને છાણુનુ ખાતર આપવું નહિ; તેમજ જે જમીનમાં ઝાડ ઊભુ` હેાય તેના ખાડામા ચૂને ભરવા અને ખાડાની આજુબાજુ ભેથી ત્રણ ટુટ જગ્યા છેાડી તેના કાઈપણ કામમાં ઉપયોગ કરવા નહિ; કારણ તેમાં જંતુઓ હાવાનેા સંભવ રહે છે. જ તુઓના ઉપદ્રવિષે (૧) કાળા શિ’ગડાંવાળા ભમરા-આ ભમરેા રાત્રે નીકળે છે અને નાળિયેરીની ટાંચમાં નીકળતાં કુમળાં પાન તેાડી કાચી કાઢે છે, એટલે ઝાડ વધતું અટકે છે અને મરી જાય છે; કારણ તેણે કચેલા કાણામાં પાણી જામી જાય છે અને આખું ઝાડ સળી જાય છે. આથી ખરાબ વાસ મારે છે. આ ભમરાની માદા સડેલા ખાતરના ઢગલામાં અગર સડેલા ઝાડમાં અગર સડેલા ભાજીપાલાના ઢગલામાં પેાતાનાં ઈંડાં મૂકે છે. કેટલીક વાર નાળિયેરના થડમાં કાણાં કરીને પણ માદા પેાતાનાં ઈંડાં ત્યાં મૂકે છે. તેની યેળ થઇ થેાડા દિવસમાં તેને ભમરા થાય છે. થડમાંના ભમરા કાઢવામાટે અમારા ખાસ અનુભવસિદ્ધ ઇલાજ આ પ્રમાણે છેઃ-એક લાંબે લેઢાને સળા લઇ તેની અણી કાઢી તે અણીવાળા ભાગ સહેજ વાંકા વાળવા. (અ ગાળાકાર માફ્ક) આ સળીએ ધીમે રહીને કાણામાં નાખવા અને પાચા હાથે એક ગેાળ ચક્કર પેલા સળીઆને આપવું. પછી સળીએ બહાર કાઢવા, તેની સાથે આ ભમરા બહાર નીકળશે. તેના નાશ કરવા અને કાણાની અંદર એળીઆના પાણીની પીચકારી મારવી, જેથી અંદરની યેળ તથા ઇંડાં મરી જાય છે. પછી ડામર અને રેતીથી કાણું બંધ કરવું. આ ઇલાજથી અમેાએ વાંસદા સ્ટેટમાં ઘણી નાળિયેરી બચાવી છે. આ ભમરા ઘણી ઝડપથી થડ કાચીને અંદર ઉતરી શકે છે; માટે હમેશાં ઝાડ તપાસતા રહેવું. બીજો ઇલાજઃ—રાત્રે એક છાછરૂં વાસણ લઇ તેમાં ગ્યાસલેટ અને પાણી ભેગું કરીને રેડવું પછી તેમાં એક સળગેલી બત્તા (ફાનસ વગેરે) મૂકવી અને આ વાસણ બત્તી સાથે વાડીમાં મૂકવું. ઉપર કહેલું છે કે, આ ભમરા રાત્રે બહાર નીકળે છે. તે બહાર નીકળ્યા પછી બત્તી ઉપર માહ પામીને ઝડપ મારશે. તેવેાજ વાસણમાં પડી ગ્યાસક્રેટ હેાવાને લીધે મરણ પામશે. બીજો ઇલાજ:–દીવેલાનાં ખીઓ તળી તેના ભૂકા બનાવવા અને ઉપર મુજબ છાછરૂં વાસણ લઇ પાણીમાં મેળવી તે વાસણ મૂકી દેવું. તેની વાસથી પણ ભમરા અંદર આવીને પડી મરી જાય છે. ૧૦-૧પ ઝાડ દીઠ ઉપરના ઇલાજવાળુ એક વાસણ મૂકવુ. ચેાથે પણ એક ઇલાજ છે તે એ કે, વાડીમાં જૂદી જૂદી જગ્યાએ જૂના પડીઆનેા ઢગલેા કરવા. આમાં માદા પેાતાનાં ઈંડાં મૂકશે. તે ભેગાં કરી બાળી મૂકવાથી તેમનેા નાશ થશે. (૨) લાલ ભમરા (ધનેડુ'):-આ ભમરા લાલ રંગના હોય છે અને ઉપરના ભમરા જેટલેાજ નુકસાનકારક છે, એટલુંજ નહિ પણ જરા વધારે નુકસાનકારક કહીએ તાપણુ ચાલે. આ ભમરાઓ ઝાડના દરેક જાતના ભાગમાં તેમજ સડી ગયેલા ભાગમાં પેાતાનાં ઈંડા મૂકે છે. આ જાતના ભમરાઓ ઝાડના નરમ અને કુમળા ભાગાને ખાઇને અને કાણાં પાડીને પુષ્ટ થાય છે અને તેમાંજ ફરી પેાતાનાં ઈંડાં મૂકે છે અને વખતસર ઇંડાંમાંથી ખા ભમરાઓ બની પાછે! ઉપદ્રવ કરે છે. એમ ચાલ્યાજ કરે છે અને આમ ઝાડેાને મેટા પ્રમાણમાં સડેા લાગે છે. આને એળખવાની રીત એ છે કે, જ્યાં આગળ કાણુ હેાય તેની પાસે કાન ધર′′ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #208 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ શારીરિક સુખાકારી વિષે થોડીક સૂચનાઓ વાથી એક જાતને અવાજ નીકળે છે. આનો ઉપાય જ્યાં કાણું હોય ત્યાંથી તેટલો ભાગ કાપી કાઢો અને ઉપર મુજબ ડામરથી ઘા ભરી કાઢ. ડામર અંદર જાય તેમ ન હોય તે ડામરનું પિતું પલાળી કાણામાં ખોસી દેવું અને ઉપરથી સીમેંટથી બંધ કરી દેવું. રોગ ભયંકર હોય તે ઝાડ કાપી બાળી મૂકવું. સારાં તંદુરસ્ત ઝાડાને આ રોગ લાગુ પડતો નથી; માટે તેમની તંદુરસ્તી ઉપલા ઉપાયોથી સાચવવાને કાળજી રાખવી. ઝાડને હમેશાં તપાસતાં રહેવું અને જરા પણ રોગની નિશાની જણાય તો તુરત ઇલાજ કરવો. આમ કરવાથી પણ રોગને અટકાવ થશે. બીજું વાડીમાં મરી ગયેલાં ઝાડો અગર બીજી વસ્તુઓના કટકા કરી ઠેકઠેકાણે રાખી મૂકવા. તેમાં ઉપલાં જંતુઓ કદાચ થયાં હોય તો તે તપાસતાં રહેવું અને તેવું માલુમ પડે કે તરત તેમનો નાશ કરો. નાળિયેરની ઉપયોગીતા ઉપર શરૂઆતમાં કહ્યું છે કે, નાળિયેરીને કલ્પવૃક્ષ માનવામાં આવે છે તે બીલકુલ યથા. થે છે; કારણ નાળિયેરીના ઝાડમાંથી, ઘરસંસારની ઉપયોગી ચીજો બને છે. જે ણ. (પાનના રેષામાંથી) ઘર ઉપર નળીઆંતરીકે આનાં પાનને એક પ્રકારથી ગુંથીને ગરીબ લોક ઉપયોગ કરે છે. ઉપર જણાવ્યા મુજબ ત્રાવણકર એટલે મલબારકિનારા ઉપરના લોકે આ ઝાડમાંથી પોતાની ઉપયોગની ઘણીખરી ચીજો બનાવી જાણે છે. અહીં તેમાંથી નીકળતા કાચા પદાર્થો જેવા કે કોપરું, ફળની ઉપરની છાલ, કાચલીઓ વગેરેનું શું શું બને છે તે તપાસીએ. ઉપરની ચીજો સારા પ્રમાણમાં પરદેશ ખાતે જાય છે અને ત્યાં આપણને નવાઈ પમાડે એવી રીતની ચીજો તેમાંથી બને છે, જે આપણે ત્યાં પાછી આવે છે અને મોંઘી કિંમતે વેચાઈ આ પણી જરૂરીઆતો પૂરી પાડે છે. ફળ ઉપરની છાલનું રૂપાંતર જે નાળિયેર આપણને બજારમાં વેચાતું મળે છે તે તેવી જ સ્થિતિમાં ઝાડ ઉપર નથી હોતું; પણ તેના ઉપર કુદરતે સખત રેષાવાળી છાલ ચઢાવેલું હોય છે. જો કે તે બહારથી સુંવાળી અને ખુબસુરત દેખાય છે પણ તે રેષાએ બહુ ચીકણા હોય છે. આ રેષાઓને ખરા પાણીમાં ઘણો વખત રાખી કહેવડાવવામાં આવે છે. પછી તેને મોગરીથી કૂટીને રેષા ક્ટા પાડી શકાય છે. તેની અહીં અમક જાતના લોકો (ખારવા વગેરે) દોરડીઍ જેને આપણે કાથીની દોરડી કહીએ છીએ તે બનાવે છે. દોરડીઓ કેટલી ઉપયોગી છે તે કોઈ પણ હિંદવાસીથી અજાણ્યું નથી. ઘર બાંધવામાં, ઘરમાંની ચીજો જેવી કે ખાટલા વગેરે ભરવામાં આને મોટા પ્રમાણમાં હિંદુઓ ઉપયોગ કરે છે. આ દોરીની બરોબરી ભાગ્યેજ કોઈ બીજી જાતની દોરી કરી શકતી હશે; પરંતુ આ કરવાનું કામ ઘણી સખત મહેનતનું છે, આને માટે જ આપણી સરકારે અંદામાન જેવા બેટમાં મોકલવામાં આવતા જન્મટીપના કેદીઓને ફૂટવાનું કામ સેપ્યું છે. ત્યાં આને માટે તેમના ઉપર કેવી રીતે જુલમ ગુજારવામાં આવે છે, તે અહીં બીલકુલ અસ્થાને હોવાથી લખ્યું નથી અને બીજા પ્રાંતોમાં જ્યાં આ ઝાડોની ખેતી છે ત્યાંના સખત મજુરીના કેદીઓને પણ આ કૃટવાનું કામ સોંપવામાં આવે છે. તેના આમ કરી તૈયાર કરેલા રેષા પરદેશ ખાતે પણ ચઢે છે. ત્યાં આધુનિક મશીનરીની સહાયથી મોટાં દોરડાંઓ (જેવાકે કેસમાં વપરાય છે તેવાં) બનાવવામાં આવે છે. આ રેષાઓનું પૃથક્કરણ કરી દોરડાંઓ બનાવવાના, પાથરવાની કંતાન બનાવવાના, બ્રશ બનાવવાના, વાળવાની સાવરણીઓ બનાવવાના, એમ જૂદા જૂદા વર્ગ પાડે છે અને છેલ્લા વર્ગના એટલે નરમ વર્ગના રેષાઓ ગાદલાં, મોટર ગાડીના તકીઆ, કાચો વગેરે ભરવામાં વપરાય છે અને એકદમ ભૂકે રહે તેને ઉપયોગ ખાતરમાં થાય છે. શારીરિક સુખાકારીવિષે થોડીક સૂચનાઓ (લેખક-એન. ટી. “નિક હિંદુસ્થાન તા. ૧૦-૧-૨૭ માંથી) જ્યારે તબિયત બગડે ત્યારે દવાની દરકાર નહિ રાખતાં દવાવગરના કુદરતી ઉપચારો અજમાવો. લાંબા સમયની કોઈ વેદના હોય તો એમ નહિ ધારવું કે, અઠવાડીઆમાં સાજા થવાશે. નિયમિત વ્યાયામ ચાલુ રાખી મગજશક્તિને ઉપયોગ કરો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #209 -------------------------------------------------------------------------- ________________ શારીરિક સુખાકારી િવ થેડીક સૂચનાઓ ૩૧૩ તાપના વખતમાં કાળાં કપડાં પહેરવાં નહિ. તે ખરાબ દેખાય છે તથા તાપને ખેંચે છે. શરીરપર અંદરના ભાગમાં ગરમ–ઉનનું કપડું સારા અસ્તરવગર પહેરવું નહિ. તબિયતની સંભાળની પણ દરકાર ન રહી શકે એટલા ઉદ્યોગમાં અહોરાત્ર પચ્યા રહેવું નહિ. ઉંડા શ્વાસ લેવાની કસરત હરગીઝ ભૂલવી નહિ. કદી ઉન્માદકારક કેફી પીણાં પીવાં નહિ. તદ્દન બંધ અંધારી જગ્યામાં રહેવું નહિ. તદ્દન બંધ ઓરડામાં સૂવું નહિ. પૂરતો પ્રકાશ અને સ્વરછ હવા બને એટલી થી લેવાં. આઠ કલાકથી વધારે નિદ્રા લેવી નહિ. કોઈ પણ પ્રકારનો ફેછ-માંસાહાર-ખોરાક ભૂલેચૂકે સહેજ પણ લેવો નહિ. એડીવાળા બૂટ પહેરવા નહિ, તેમજ એકદમ સંકુચિત ટાઈટ કપડાં પહેરવાં નહિ. દરરોજ થોડે પણ શારીરિક વ્યાયામ લેવાને ચૂકવું નહિ. ઉતાવળે જમવું નહિ. ચાવીને ખાતાં પ્રસન્ન મનવડે પૂરતો સમય લો અને દીર્ઘ આયુષ્ય ભોગવો. પુષ્કળ પાણી પીવાને જરા પણ અચકાતા નહિ. જમતાં એક કલાક પહેલાં અથવા જમીને તરત કસરત કે મહેનતનાં કામ કરવાં નહિ. કોઈ પણ રીતે તંબાકુનો ઉપયોગ કરવો નહિ. માંદાને ખાવા કાંઈ પણ આપવું નહિ; માત્ર પ્રવાહી દૂધ, કાંજી, હલકે જુજ ખોરાક આપી અંદરના અવયની શુદ્ધિ સ્વલ્પ સમય થવા દો. દરરોજ નહાવાને અચકાવું નહિ.તેમ ન બને તે અઠવાડીઆમાં ત્રણ વખત પણ ચૂકવું નહિ. રાહ, કૅરી, ભાંગ, ચરસ, ગાંજો, ધૂમ્રપાનનું નિત્ય અતિસેવન જીવલેણ છે. કબજીઅત માટે જુલાબ લેવો નહિ. એનીમા-પાણીથી કઠો ધોઈ નાખવો. . તમારા અથવા તમારા કુટુંબ માટે દવા વગરના ઉપચાર અજમાવવાને ડરતા નહિ. જયારે કૂતરાંબિલાડાને મારવા માગતા હો તો તેને લગતી દવા કરજે. - પટના વિકાર-મળનો નાશ કરવા અવયવોની નિયમિત ગતિ-ચલનવલનમાટે જુલાબ આદિને ઉપયોગ નહિ કરતાં થોડે દિને તદ્દન નિરાહાર અપવાસનો અચુક અખતર અજમા. તંદુરસ્તી, સુખ અને દવાવગરના ઉપચારોને લગતું સર્વ સાહિત્ય વાંચવાને આળસ રાખવું ન બાળકને નવ માસ સુધી માત્ર દૂધ તથા પાણસિવાય કાંઈ આપવું નહિ. જ્યાં સુધી સ્ત્રીપુરુષોના શરીરના બાંધા સબળ ન હોય, ત્યાં સુધી તેમનો લગ્નસંબંધ જેવો નહિ. કાઈના પણ હોઠ ઉપર ચુંબન લેવા કદી લલચાતાં નહિ. ગમે ત્યાં ખુરસીમાં ઢીલા થઈ બેસવું નહિ, હમેશાં ટટાર સીધા બેસવાની ટેવ રાખવી. જ્યારે સામાને હદયદના જેવી કાંઈ શિથિલ બેચેન પ્રકૃતિ જેવું ભાસે, ત્યારે તેની સાથે કુસ્તી કરવા યા બાથ ભીડવા યા ભેટવા જરા પણ હુંશિયારી દાખવવી નહિ. . સર્વદા સૂર્યોદયપૂર્વે નિકાત્યાગ કર્યા બાદ બીછાનામાં આળસથી ન આળોટતાં શૌચ, દંતધાવન ઈ. શુદ્ધક્રિયાથી મુક્ત થઈ સ્નાનસેવાસ્મરણમાં સજજ રહે. એ નિયમિત અનુષ્ઠાન શરીર, મન, આત્મોન્નતિના અપૂર્વ આદેશ સહજ સાધ્ય કરશે. સર્વે ઈદ્રિયોને સ્વાધીન રાખો. કોઈ પણ પ્રકારે તેને સ્વાધીન થવું નહિ. મનને સદા આનંદ સાથે અંકુશમાં રાખી, ઉજજવળ જીવન-ઉત્કર્ષ પ્રાપ્ત કરે. ગૃહશુદ્ધિ અર્થે ધૂપ વગેરે સાહિત્યોવડે માર્જન કરો. અઠવાડીએ એકવાર હવન કરવો. પ્રાત:કાળે તેમજ સાયંકાળે ખુલ્લી હવામાં ફરવાની ટેવ શરીરસુખ માટે અત્યંત હિતાવહ છે. ભૂખતરસ વેઠી, મારવી નહિ. શરીરની પાચનશક્તિના પ્રમાણમાં નિયમિત ખોરાક લેવો. મળમૂત્રાદિ નૈસર્ગિક હાજતમાં અવરોધ પાડવો નહિ. - માનસિક આધિ ઉપાધિમાં કિંચિત ઉદ્વેગ રાખવો નહિ. જે થાય તે સારાને માટે વૈર્ય અને શૌર્યથી સદા સંતોષનું સબળ સેવન ચાલુ રાખવું. જેથી પહાડ સરખાં સંકટ ક્ષણમાં તૂટી પડશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #210 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ દૂધ કેવી રીતે વાપરવું? દૂધ કેવી રીતે વાપરવું? (લેખક-મજમુદાર “ગુજરાતી કેસરી’ તા ૧૨-૧૧-૨૫ ના અંકમાંથી) આપણું શરીરનો વિકાસ કરવા અને ટકાવી રાખવા જે જે પદાર્થોની અગત્ય છે તે સર્વ પદાર્થો એકલા દૂધમાંથી મળી શકે. આથી આપણે દૂધને એક સંપૂર્ણતા પામેલા ખોરાકતરીકે ઓળખી શકીએ; અર્થાત દૂધના જે ઉત્તમ ખોરાક બીજો એક પણ નથી. દૂધમાં મુખ્ય બે વસ્તુઓ હોય છે –ઘી (ૉટ) અને દૂધમાંથી બનતી ખાંડ. ઘી-માખણને આપણું શરીર એકદમ ઉપયોગમાં લઈ લે છે અને મીલ્કશુગર ઘણો અગત્યનો ભાગ ભજવે છે. | મીકશનર ( દૂધમાંથી બનતી ખાંડ) શરીરના વિકાસને અર્થે ઉત્તમ જણાઈ છે. આપણી શેરડીની ખાંડમાં જે હાનિકારક તો છે તે બધાંથી આ ખાંડ તદ્દન મુક્ત છે; પણ આ ખાંડ (મીલ્કશુગર) પ્રાણીઓના દૂધસિવાય કુદરતના બીજા કોઈપણ ખૂણામાંથી જડી શકી નથી. આપણે જાણીએ છીએ કે, દૂધ વાસી થાય છે ત્યારે ખાટું થઈ જાય છે, પણ માંસની પેઠે બગડી જતું નથી. આનું કારણ આ ખાંડજ છે. મીલ્કશુગર ધીમે ધીમે પાચન થાય છે અને માટશુગર કરતાં ચોથા ભાગના વખતમાં શરીરમાં શોષાઈ જાય છે. એ વળી ધીમેથી પચતી હેવાથી જઠરની આગળ વધીને આંતરડા લગી જાય છે. ત્યાં લગણમાં ધીમે ધીમે પચે છે અને ત્યાં લેટીક એસીડના રૂપમાં ફેરવાઈ જાય છે. આ લેફટીક એસીડ શરીરમાં થતા બિગાડને અટકાવી કડે મનુના પ્રાણ બચાવે છે. આ મકશુગરને લીધેજ દૂધ બગડતું નથી; ફક્ત ખાટું થઈ જાય છે, જ્યારે માંસ બગડી જાય છે. ડ૦ કેલોગ લખે છે –“દશ વર્ષો પૂર્વે મેં એક માંસનો ટુકડો છાશની બરણીમાં નાખી મૂકો. આ ટુકડાને કોઇપણ જાતની જતુવિનાશક દવા લગાયાવગરજ નાખ્યો હતો. છતાં આજે દશ વર્ષ પછી જોતાં એ એમનો એમ બગડવાવગર નીકળ્યો ! આ બધા પ્રતાપ પેલી મીકશુગરની અને એસીડ (ખટાશ) ઉત્પન્ન કરનાર જંતુનાજ છે; એટલે નાનાં બરચાંની પાચનક્રિયા વગેરેને સંભાળવાનું કામ કુદરતજ દૂધની મારફત કરે છે. - દૂધમાં કેસીન નામને જે પદાર્થ છે, તે શરીરનો વિકાસ અને મરામત ઘણી જલદી કરી ખોરાકને બરાબર પચાવે છે અને પોષણાર્થે શરીરમાં ભળી જાય છે. આ સિવાય દુધમાં બીજાં પ્રેટીસ પણ છે. એ પણ ઉપર પ્રમાણે જ કામ કરે છે. વળી ગાયના દૂધમાં માતાના દૂધ કરતાં ચારગણા ક્ષાર છે. દૂધમાં મુખ્યત્વે કરીને ચૂનો વધારે છે. એક પીંટ ચૂનાના પાણ(લાઈમ વોટર) માં જેટલું ચૂનો હોય છે તેના કરતાં ૧૧ થી ૧૬ ગ્રેન જેટલો વધારે ચુનો એક પાટ દૂધમાંથી મળી આવે છે. આ જગાએ માંસાહાર અને વિનસ્પતિ આહારનો ફેર પ્રત્યક્ષ થાય છે. માંસમાં દૂધથી ડબલ ચૂનો હોય છે, છતાં શરીરમાં તો તે ફક્ત અડધા ગ્રેનેજ ભળવા દે છે. હાડકાંના વિકાસને મુખ્ય આધાર ચૂના ઉપરજ છે; એટલે આખા શરીરના વિકાસ માટે કુદરતે દૂધ જેવો ઉત્તમ ખોરાક બીજો એકકે બનાવ્યો નથી. ચૂનો હાડકાંના વિકાસ માટે અને પ્રોટીન માંસપિંડના વિકાસ માટે વપરાઈ જાય છે. એક બીજું અગત્યનું સાવ દૂધમાં છે. તેને વિટામીન કહે છે અને આ સત્વને લીધેજ દૂધ ઉત્તમમાં ઉત્તમ ખોરાક કહેવાય છે. દરેક વનસ્પતિ પોતપોતાનું વીટામીન જમીનમાંથી સો કાઢી બનાવી લે છે, પણ ગાય કંઈ તેને બનાવી શકતી નથી. ગાય તે આવી જૂદી જૂદી જીતની વનસ્પતિ જે પોતાને ઉપયોગી જણાય તે ખાય છે અને બધાં વીટામીનનો સામટો જથ્થો દૂધવાટે બહાર કાઢે છે. અલબત, આ જગાએ દૂધ તદ્દન ચેખું અને તાજું જ દેહેલું સમજવાનું છે, નહિ કે ઉકાળેલું અથવા જંતુવિનાશક દવાઓના ભેગવાળું મુંબઇના દૂધ જેવું). દૂધમાં કેટલાક પાચક રસ પણ છે-ડાઈજેસ્ટીવ, ફરમેંટસ, ગેલેકટોઝ, એકસીડેઝ અને રીડઝ. આ બધા પાચનક્રિયામાં ખાસ મદદ કરે છે. દૂધ ઉકાળવાથી આ બધા ને નાશ થાય છે. આ રસનો નાશ થાય છે કે નહિ તે જોવા ટોર્ચ નામના વિદ્વાને નીચે પ્રમાણે અને ખતરો અજમાવ્યા છે. એક કાચની કસનળી (ટેસ્ટ ટયુબ)માં પાંચ કયુબીક સેંટીમીટર દૂધ લઈ તેમાં એક ફ અમેરિકાના ગોવાળીઆઓ અને ખેડુત આગળ 3. જે. એચ. કેલોગે આપેલા ભાષણને તરજુમે વ્યાખ્યાનíના “એટેક ઈટોકસીકેશન' નામના પુસ્તકમાં આ આખું વ્યાખ્યાન છપાયું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #211 -------------------------------------------------------------------------- ________________ દૂક કેવી રીતે વાપરવું? ૩૫ ટીપું બે ટકા હાઈડ્રોજન પેરોકસાઈડ અને બે ટીપાં બે ટકા સોલ્યુ પેરાફેનેલીન ડીયામીન નાખી હલાવવું. જે દૂધ ઉકાળેલું નહિ હોય તો ઘેર જામલી રંગ દેખાશે અને ઉકાળેલું હશે તે કઈ રંગજ થશે નહિ. દૂધને આપણે પ્રવાહી “ટીશ્ય” પણ કહી શકીએ; કારણ એ લોહીમાંથી જ બનેલું છે અને તાજું દોહેલું, શરીરની ગરમીથી ગરમ લાગતું ધારણ દૂધ લેહીની માફક જંતુઓને મારી નાખવાની શક્તિવાળું હોય છે. લોહીમાં દેખાતા એન્ટીબડી, એગ્યુટીનીન, એન્ટીટેકસીન અને એસેનીન દૂધમાં પણ હોય છે. બધા એન્ટીબોડીઝને જૂદા જૂદો ઉપયોગ માલમ પડયો નથી, પણ રોગને અટકાવવા માટે એ બધી ઘણી તૈયારીઓ કરી મૂકે છે. એમ માનવાને સબળ કારણ મળી આવ્યાં છે. - દૂધ તાજું પહેલું અને વગર ઉકાળેલુંજ વાપરવું જોઈએ. દૂધને ૧૫૮ ડીગ્રી ફેરનહીટ સુધી ગરમ કરવાથી એમાંના એન્ટીબોડીઝ મરી જાય છે અને ૧૯૬ ડીગ્રી ફેરનહીટે એમાંના પાચક રસોનો નાશ થાય છે. તેથી દૂધ ઉત્પાવગરનું જ વાપરવું. વિજ્ઞાનશાસ્ત્રીઓએ ઉંદર ઉપર દૂધના અખતરા અજમાવ્યા છે. થોડાક ઉંદર પકડી અમુક વખત સુધી કેટલાકને ફક્ત ઉકાળેલું દૂધ બરાક તરીકે આપ્યું ને થોડાને વગરઉકાળેલું દૂધ આપવામાં આવ્યું. ઉકાળેલું દૂધ પીનારા ઉદર અમુક મુદત પછી તપાસતાં, જેવા હતા એવા ને એવા માલમ પડ્યા અને વગર ઉકાળેલું દૂધ પીનારા જાડા, જબરા અને હષ્ટપુષ્ટ માલમ પડયા. આ અખતરે. કુદરતી–ધારોષ્ણ-દૂધ વાપરવાની બાબતને પુષ્ટિ આપે છે. વગરઉકાળેલા દૂધમાં ખટાશ ઉત્પન્ન કરનાર બેકટીરીઆ હોય છે. તે હાનિકારક જંતુઓની સામે થાય છે, તેથી દૂધ માંસની પેઠે ગંધાઈને બગડી જતું નથી; પણ દૂધ ઉકાળવાથી એ જંતુઓ મરી જાય છે, તેથી દૂધને બગડતાં વાર લાગતી નથી અને હાનિકારક જંતુઓ પણ વગરઅડચણે તેની અંદર ઉછરી શકે છે. ખરેખર, કુદરતે ઉત્પન્ન કરેલું દૂધ વીટામીન અને એન્ઝાઈમથી ભરપૂર છે. એમાંના પ્રોટીન મગજને તથા સ્નાયુઓને પોષણ આપી વધારે છે; સરસ શરીરમાં રહેલા હાડપિંજરને પુષ્ટિ આપે છે અને ફેટસ-ઘી-(નેહ) વિકાસક્રમની ગતિને આગળ ધપાવે છે; પણ અફસની વાત છે કે આપણું લોકે એ દૂધને ઉકાળીને એટલે એમાંનાં ખાસ અગત્યનાં તત્ત્વોનો નાશ કરીને જ વાપરે છે ! ઉકાળ્યા વગરનું દૂધ પણ ચોખ્ખું તે હોવું જ જોઈએ. ઠેઠ ગાય બાંધવાના તબેલા આગળથી સ્વચ્છતાની કાળજી રાખવી જોઈએ. ગાય, ભેંસ વગેરે પ્રાણીઓ પણ નિરોગી હોવાં જોઈએ. રોગી પ્રાણીઓનું દૂધ અસંખ્ય રોગોને જન્મ આપે છે અને કરોડો મનુષ્ય આ રોગોના ભોગ થઈ પડે છે. ઘણીવાર એમ જણાયું છે કે, ગંદા તબેલાની ગાયભેંસના દૂધથીજ ક્ષયરોગ લાગુ પડયો હતો. હવે દૂધ કેવી રીતે ખાવું જોઈએ? દૂધને જે આપણે નાના ઘૂંટડા ભરીને તથા “ચાવી ચાવીને ગળે ઉતારીએ તો એ “સલાઇવા' લાળ સાથે ભળી જઈ મેઢામાં પાતળું થઈ પેટમાં જાય છે, તેથી એને પચતાં વાર લાગતી નથી; પણ એમ ને એમ ગળે ઉતારવાથી જઠરમાં પહોંચતાં ૫હોંચતાં જ ફાટીને દહીં બની જાય અને તેથી પચતાં ઘણે વખત લાગે. - જ્યારે નાનાં બચ્ચાંઓને માતાના દૂધને બદલે ગાયના દૂધથી ઉછેરવાનાં હોય, ત્યારે ગાયના દૂધને માફકસર પાતળું અને માતાના દૂધ જેવું બનાવી આપવું જોઈએ. અમેરિકામાં દર વર્ષે નવાં જન્મતાં પચીસ લાખ બાળકોમાંથી અઢી લાખ બાળકે દૂધની આ પ્રકારની સંભાળ નહિ લેવાથી મરણને શરણ થાય છે. ગાયના દૂધમાં માતાનાં દૂધ કરતાં ચારગણે ચૂને, ત્રણગણાં પ્રોટીન્સ અને બેતૃતીઆંશ જેટલી ખાંડ હોય છે. આંચળવાળાં પ્રાણી પિતાનાં બચ્ચાંનાજ વિકાસમાટે જ ઉપયોગી થાય એવું દૂધ ઉત્પન્ન કરે છે. ગાય વાછરડો બે વર્ષે જુવાન બળદતરીકે ઓળખાય છે એટલે કે ગાયનું દૂધ એનાં બચ્ચાંને બે વર્ષે જુવાન બનાવે છે. માણસમાં સોળ વર્ષે જુવાની આવે છે, એટલે ગાયના કરતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #212 -------------------------------------------------------------------------- ________________ vvvvvvvvvvvvvvvvv ૩૧૬ શરીરસુખાકારી જાળવવાનો અમૂલ્ય ઉપાય આઠમા ભાગની પાચનશક્તિ ઈશ્વરે માણસને આપી છે. માતાનું દૂધ માફકસર અને સોળ વર્ષે “જુવાન બનાવી શકે એવું બનાવ્યું છે, તેથી જ ગાયના દૂધને માફકસર પાતળું કરી નાનાં બે ચાંના ઉપગમાં લેવું. માફકસર પાતળું કરવાની સહેલી રીત નીચે પ્રમાણે છે:-જેટલું દૂધ હાર્ય -તેટલુંજ ચોખું પાણી લઈ એક શેરે અધોળ ખાંડ નાખી ઉપયોગમાં લેવું. કેટલાક માણસોને દૂધ ઉપર કુદરતી અણગમે ઉત્પન્ન થયેલો હોય છે; એટલે દૂધની સામે નજર સુદ્ધાં કરતાં, એમને જાણે જીવ ઉડી જાય છે. આવા માણસે ડાકટરની દેખરેખ નીચે ૫હેલાં એક શેર પાણીમાં એક ચમચો દૂધ, પછી બે ચમચા, એમ ધીમે ધીમે પ્રમાણ વધારી દૂધ પીતાં શીખી શકે છે અને અણગમો દૂર કરી શકાય છે. શરીરની ચરબી વધારવા તથા શરીરનો બાંધે મજબૂત કરવા ડોકટરો દૂધને દવા તરીકે વાપરે છે ને એમાં એમને સફળતા પ્રાપ્ત થઈ છે. - દૂધ એ માંસ તથા ઇંડા કરતાં ઘણો સસ્તો અને સલામતી ખોરાક છે અને માંસ કરતાં વધારે ગુણકારી અને સલામતી ભર્યો છે. એટલે માંસાહારી લોકે, માંસ ત્યજી, ગાયને પાળીપષી દૂધજ ખાય-પીએ તો ઘણું ફાયદો થાય. સરકાર પણ કલખાનાં તરફથી લક્ષ ઓછું કરી ગોરક્ષાના પ્રચારને ઉત્તેજન આપે તે નિર્દોષ પ્રાણીઓની હિંસા થતી અટકે અને ઠેર ઠેર નમાલાં અને માઈકાંગલાં મનુષ્યને બદલે હૃષ્ટપુષ્ટ (ચબા જેવા!) મનુષ્યજ નજરે પડે. શરીરસુખાકારી જાળવવાનો અમૂલ્ય ઉપાય (લેખક–રમણલાલ જયકીશનદાસ બી. એ.-વડોદરા. વ્યાયામ” માંથી) દુનિયામાં એવો કયો મનુષ્ય છે કે જે તંદુરસ્તી જાળવવા ન ઇચ્છે ? સૌ કોઈને સુખ પ્રિય હોય છે. કહ્યું છે કે –“ આપ સુખી તો જગ સુખી!” સુખના સંગી થનાર અસંખ્ય મળે, પણ દુઃખમાં ભાગ પડાવનાર કવચિતજ નજરે પડે છે; તે પછી પ્રશ્ન એજ રહે છે કે, ખરો સુખી કોણ? સાર્વભૌમ રાજા, તવંગર શેડીઓ, જંગલનો જેગી કે રસ્તાને ભીખારી? આ બધામાં સુખી કોણ ? આ પ્રશ્નનો એકજ ઉત્તર કે, સુખી એજ હોઈ શકે કે જે શરીરે તંદુરસ્ત છે. દુનિયાનાં સુખ પૈકીનું પહેલું સુખ તે જાતે નર્યા” એમાં બે મત સંભવતાજ નથી. હરકોઈ આ વાત જાણે છે અને માને છે; પરંતુ ઘણેભાગે મનુષ્ય આ સુખ મેળવવા તથા જાળવવાના સહેલા ઉપાયોથી અજાણ હોય છે અગર જાણતા હોવા છતાં તે પ્રમાણે વર્તવાની ટેવ વગરના હોય છે. - શરીરના કુદરતી સંચાને ચાલુ સ્થિતિમાં રાખવાને દરેક માણસે ખોરાક લેવો પડે છે; ૫રંતુ આ ખોરાક પણ શરીરને રચતો અને માફકસરજ લેવાની જરૂર છે. ખોરાક પેટમાં ગમે તે પ્રકારે ઘેઓ એટલાથી કાંઈ શરીરની સુખાકારી જળવાતી નથી; પણ જે ખોરાક શરીરમાં દાખલ થાય તેને પચાવવાની શક્તિની ખાસ આવશ્યક્તા છે અને જે માણસની પાચનશક્તિ સતેજ હોય તે જ માણસ તંદુરસ્ત રહી શકે છે. ખોરાકનો અપચો અટકાવવાને અને આ પાચનશક્તિને હમેશાં સતેજ રાખવાને ફક્ત એકજ અને સહેલે ઉપાય છે અને તે એજ છે કે, “તમારા ખોરાકને દરેક કોળીઓ તેમાંનો તમામ રસ ચુસાઈ જાય ત્યાંસુધી ચાવવાની ટેવ પાડે.” આ કાંઈ હાલમાં જ થયેલી નવીન શોધ નથી. આશરે સો વર્ષ પહેલાં “સ્પેલનઝાની” નામના મનુષ્ય પિતાની જાત ઉપરજ અખતરો કરી પૂરવાર કર્યું હતું કે, મારી પાચનશક્તિ માટે પૂરેપૂરું ચાવવાની ખાસ આવશ્યકતા છે. દરેક ખોરાકમાં જૂદો જુદો સ્વાદ રહેલો છે અને આ સ્વાદથી થતા આનંદ, -તેમ પેટની તંદુરસ્તી આજ એક ટેવથી વધારી શકાય છે. તે શામાટે સહેલથી મેળવી શકાતી તંદુરસ્તી માટે દરેક માણસે નાનપણથીજ આ ટેવ પાડતાં ન શીખવું ? ચાવવાની ટેવ સારી હોય તે ગમે તે ચીજ વગરનુકસાન કર્યું શરીરમાં ગબડાવી શકાય. ગયા સૈકામાં ગુલામ વેચવાના ધંધો કરનારા પણ પોતાના ગુલામોના દાંત તરફ ખાસ કાળજી રાખતા હતા અને ગુલામનો એક એક દાંત ઓછો થતાં તેની કિંમતમાં પણ તે પ્રમાણે ઘટાડો થતો હતો. મોટા મોટા ફેંકટરા પણ પિતાના દરદીને ચાવવા તરફ સંપૂર્ણ લક્ષ આપવા ખાસ ભલામણ કરે છે અને કહે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #213 -------------------------------------------------------------------------- ________________ હિંદુઓને પડકાર ૩૭ કે, અપચો થવાનું મૂળકારણ અપૂર્ણ ચાવવું એજ છે. મહારાણી વિકટોરિયાના ઉકટર સર એન્ડ કલાર્કે પણ કહ્યું છે કે, આપણને પ્રભુએ બત્રીસ દાંત આપ્યા છે તો આપણે ખાતી વખતે દરેક કોળીઆને બત્રીસ વખત ચાવવો જોઈએ. આટલું જ નહિ પણ મોટી મોટી વીમા કંપનીઓ પણ વીમો ઉતારતી વખતે આ બાબત પણ ધ્યાનમાં રાખે છે. આશરે પચાસેક વર્ષ ઉપર નીસમાં વસતા એક અમેરિકન વેપારીને, શરીરમાં વિશેષ વધી ગયેલા વજનને લીધે, તેની ઉંમર પહોંચતી હોવા છતાં વીમા કંપનીએ વીમો લેવાની ના પાડી. આથી તેણે પિતાની તંદુરસ્તી વધારવા અનેક નિષ્ફળ પ્રયત્નો કર્યા. પછી એક અનુભવ કરી જોવા ખાતર સંપૂર્ણ રીતે ચાવવાની ટેવ પાડવા માંડી અને તેને ફક્ત થોડાજ વખતમાં તેને મીઠા અનુભવ થવા લાગ્યો. તેની તબિયત સુધરવા માંડી. આ ઉપરથી ચાવવાના ગુણોનો ઉંડે અભ્યાસ કર્યો અને એક-બે વર્ષ જેટલા ટુંકા સમયમાં તો તેણે અજાયબ લાયકાત, તંદુરસ્તી અને શક્તિ મેળવી. ત્યારપછી તો તેણે આજ વિચારને બહોળો ફેલાવો કરવાનો ધંધે હાથ લીધે અને તેનાં લખાણો વાંચીને અને ભાષણ સાંભળીને સેંકડો માણસો પિતાનો ખોરાક સંપૂર્ણ રીતે ગ્યા અને સહેજમાં અજબ તંદુરસ્તીને લાભ મેળવી શક્યા. આ અનુભવસિદ્ધ વાત દરેક જણે ધ્યાન પર લેવા જેવી છે. વળી ખોરાક સંપૂર્ણ ચાવવાથી શરીરમાં રહેલા “સેલીવા” વગેરે પાચનક્રિયાને મદદ કરતા રસેને બરાક સાથે એક રસ થઈ આ ક્રિયાને સતેજ કરવા તક મળે છે, તેમજ આ ટેવને લીધે ખોરાકનો જોઈતો સ્વાદ ચાખી આનંદ મેળવી શકાય છે, એટલું જ નહિ પણ બરાક જ્યારે ચ વાતે હોય છે, ત્યારથીજ આપણે જેને “પાચન ર” ( એપીટાઈટ જયુસ) કહીએ છીએ, તે પેટ માં પડવા માંડે છે અને એ રીતે ખોરાક એકરસ થઈ પેટમાં જતાંની સાથે જ તેને પચાવવાની શરૂઆત કરવા પેટ તૈયાર થઈ જાય છે. આ પ્રમાણે લેવાયેલ ખોરાક પાચન કરવા પણ ઘણોજ થોડો વખત લાગે છે અને તંદુરસ્તીમાં પાચનશક્તિ સતેજ હોવાને લીધે કોઈ પણ જાતને સડો પેસવા પામતા નથી, પરંતુ જ્યારે ખોરાક સંપૂર્ણ રીતે ચવાયા પહેલાં પેટમાં દાખલ થાય છે, ત્યારે આપણી પાચનક્રિયા કાંઈક મંદ થાય છે અને ખોરાક એજ સ્વરૂપમાં જોઈએ તે કરતાં વિશેષ વખત સુધી પેટમાંજ પડી રહે છે. આમ થવાથી વખતસર ભૂખ લાગતી નથી અને પેટમાં દુખા થઈ અનેક રોગો જન્મ થવા પામે છે. ચાવવાની ક્રિયાને પેટમાં રહેલાં આંતરડાં સાથે પણ સીધો સંબંધ હોય છે. આ ક્રિયા એકલા પેટને જ તેનું કામ કરવા સતેજ કરે છે એટલું જ નહિ, પણ જ્યાં જ્યાં ખોરાકના પરમાણુઓને ફરવું પડે છે, તે સઘળા અવયવોને ઉત્તેજિત કરી બળવાન બનાવે છે. માટે શરીરની તંદુરસ્તી જાળવવા તથા વિશેષ પ્રમાણમાં પ્રાપ્ત કરવા ઇચ્છનાર દરેક મનુષ્ય જેમ બને તેમ સત્વર સંપૂર્ણ રીતે ખોરાક ચાવવાની ટેવ પાડવા પ્રયત્ન શરૂ કરવો જોઈએ. આ પ્રમાણે વર્તવાથી વખતોવખતનાં ડોકટરોનાં બીલ ચૂકવવાને કડવો અનુભવ સહેજમાં દૂર થઈ જશે. દરેક સમજુ પુરુષે આ ટેવ પાડી પોતાની જાતને તંદુરસ્ત કરી અન્યને પણ તેને લાભ લેવા પિતાથી બનતે બોધ આપ. eeeeeeeeeee હિંદુઓને પડકાર (ગુજરાતી) તા. ૨૩-૧-૨૭ ના અંકમાંથી) ઢાકા જીલ્લાના હિંદુઓની પરિષદના પ્રમુખપદેથી ડો. મુંજેએ જણાવ્યું કે, જ્યાં સુધી ધર્મમંદિર અને અનાથ અબળાઓનું રક્ષણ કરી શકવાની આપણામાં શક્તિ નથી ત્યાંસુધી સ્વરાજ્યની વાત કરવી નિષ્ફળ છે. જ્યારે ધર્મનો તદ્દન વિધ્વંસ થવાની પળ આવે, ત્યારે હિંદુઓને સ્વરાજ્યના વિચાર પણ ન આવવા જોઈએ. સ્વામીજીનું મહાન કાર્ય તપાસો અને તરતજ આપણને માલમ પડશે કે, હિંદુ હિંદમાં સ્વરાજ્યની સ્થાપના એજ એમના જીવનનો મુખ્ય ઉદ્દેશ હતો, તેમજ જ્યાં સુધી આપણે અંત્યોહાર ન કરી શકીએ, ત્યાં સુધી એ સ્વરાજ્યની સ્થાપના સ્વપ્નાં-- Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #214 -------------------------------------------------------------------------- ________________ nnnnnnnnnnnnnnnnnn ૩૮ શાક્ત અપર અથવા ખાપરીઆની ઓળખ સમાનજ રહેવાની. બંગાળમાં સ્ત્રીઓની જે પતિત દશા આપણે જોઈએ છીએ તે ઉપરથી દરેક નેતાએ સમજવું જોઈએ કે, સ્વરાજ કરતાં પણ વધુ જરૂર આપણને એ માતાઓની છે. ભગવદ્ગીતામાં હું તે માનું છું અને ગીતા ચેખું કહે છે કે ડિપ્રત્યે શઠતાનું જ અનુકરણ કરવું. શાસ્ત્રોક્ત ખર્પર* અથવા ખાપરીઆની ઓળખ (વૈદ્યક૯પતરાના એક અંકમાંથી ) હાલ કેટલાક માસથી “અનુભૂત ગમાલા” નામના પાક્ષિક હિંદી પત્રમાં શાસ્ત્રોક્ત ખાપરીયાસંબંધી ઘણી ચર્ચા કરવામાં આવી છે. તેમાં કેટલાક વિદ્વાન વૈદ્યરાજોએ એવું સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો છે કે, ખર્ષ એટલે તુર્થભેદ અને તે તત્થભેદ મળતું ન હોવાથી તેને બદલે મોરથુથુ(તુથ)નો ઉપગ કરવો. ખર્પર એ અત્યભેદ છે એવું બતાવનારા પ્રમાણે તેમણે ભાવપ્રકાશ, ધવંતરિનિઘંટ, રસમંજરી વગેરે ગ્રંથમાંથી આપ્યાં હતાં. હવે આ બાબતમાં મેટા મેટા પ્રમાણભૂત રસગ્રંથને આધાર લઈને હું મારે વિચાર આપ સર્વ વિદ્વાને સમક્ષ રજુ કરું છું. પ્રથમ તો રસશાસ્ત્રમાં ખપરનાં કયાં કયાં નામ આપવામાં આવ્યાં છે તેનો વિચાર ઉપયોગી થઈ પડશે. १-रसकेजसदं चौरं सीसकाकारसत्वकम् । रसकामधेनु આમાં ખર્ષરનું નામ જસદ છે એવું સ્પષ્ટ કહ્યું છે. २-खर्परो नेत्ररोगारी रीतिकृत्ताम्ररंजनः। रसार्णव આમાં રાતિત અને તાત્રાન: એ બે શબ્દોથી નિસંદેહ સિદ્ધ થાય છે કે, ગ્રંથકારને સદ અર્થે અભીષ્ટ છે. તે એટલે પિત્તળ બનાવનાર અને તાજ્ઞાન: એટલે ત્રાંબાને રંગ - આપનાર. આ કાર્ય જસદથી થાય છે, પણ તુર્થી અથવા તુર્થભેદથી થતું નથી. ३-जसदं द्विविधं प्रोक्तम् जसदं सस्यकं तथा । धातुरत्नमाला આમાં પણ જસદ શબ્દ સાફ લખ્યો છે. ४-रसको रसकं चैवमतंयशद कारणम् मृत्तिकाभवपीताभः । रसतरंगिणी (नवीन) આમાં થરા વાળમ્ આ શબ્દ આપણું ખાસ ધ્યાન ખેંચે છે. આ ગ્રંથકારે જેમાંથી ખર્પર ઉત્પન્ન થાય તેવી માટીને ખપર માની છે. ૫-કાઠીઆવાડ પ્રાંતમાં જસદને ખારીપારી કહે છે. ખારીપારી શબ્દ ખપેરને અપભ્રંશ છે. હવે આપણે ખર્પરના ગુણધર્મસ્વરૂપને શાસ્ત્ર પ્રમાણે વિચાર કરીએ. રસશાસ્ત્રના અનેક ગ્રંથોમાં લખ્યું છે કે, ખપ્પરમાંથી કલઈ જેવું અથવા સીસા જેવું સત્વ નીકળે છે. ६-वंगाभं पतितं सत्वं समादाय नियोजयेत् । रसरत्नसमुच्चय આમાં કલઈ જેવું સત્વ નીકળવાનું કહ્યું છે. ७-सत्वं कुटिलसंकाशं मुच्यतेनात्रसंशयः । रसार्णव આ પ્રમાણમાં સીસા જેવું સત્વ નીકળવાનું લખ્યું છે. ८-सत्वंवंगाकृतिग्राहयम् रसकस्यमनोहरम् । रसरत्नाकर આ ગ્રંથકાર પણ કલઈ જેવું સત્વ નીકળવાનું લખે છે. ९-तदासीसोपम सत्वं पतत्येवनसंशयः। रसप्रकाशसुधाकर આમ પણ ખ૫રનું સીસા જેવું સત્વ નીકળવાનું માન્યું છે. જે ખર્ષરને અર્થ માત્ર તથભેદ અથવા તુલ્ય એવો માનીએ તો તુર્થભેદ અથવા તુર્થીમાંથી નાગ વંગ જેવું સત્વ નીકળવાને કેવળ અસંભવ છે. તુર્થી અથવા ત્યભેદમાંથી તે તામ્રજ નીકળે. * જયપુર નિ૦ ભાવ વિશ્વ સંમેલનમાં વલ્લરાજ નંબકલાલ ત્રિભુવનદાસ મુનિએ “ રાક્ત ખ૫૨” એ વિષય ઉપર આપેલું વ્યાખ્યાન. માયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #215 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રોક્ત પર આણવા પાપીઆની ઓળખ ૩e ૧૦ –વળી ખર્પરને એ સ્વભાવ છે કે, અગ્નિ ઉપર રાખવાથી તેમાંથી બૂમ નીકળે અને બીજી ધાતુઓની જેમ અગ્નિ ઉપર સ્થિર રહે નહિ. __ अस्थिरोऽग्निगतोऽत्यर्थं दह्यते क्षणमात्रनः । रसराजसुंदर ११-नागार्जुनेनकथितौ शुद्धौश्रेष्ठरसावुभौ । कृतौ येनाग्निसहनौ रसखर्परकौशुभौ ॥ तेनस्वर्णमयीसिद्धिरर्जितानात्र संशयः। रसप्रकाशसुधाकर । અર્થ:–નાગાને પારો અને ખપર આ બે રને શ્રેષ્ઠ ગણ્યા છે અને આ બંનેને જે કઈ અગ્નિ સહન કરે એવા બનાવે તેણે સુવર્ણસિદ્ધિ પ્રાપ્ત કરી એમાં કંઈ સંદેહ નથી. ૧૨–આ નીચેને શ્લોક પણ ઘણું રસગ્રંથોમાં જોવામાં આવે છે – रसश्चरसकटोभौ येनानिसहनौकृती देहलोहमयीसिद्धिर्दासीतस्य न संशयः ॥ रसरत्नसमुच्चय रसार्णव. रसकामधेनु. टोडरानंद. आयुर्वेदप्रकाश. रसराजसुंदर અર્થ–પારાને અને ખર્પરને જે અગ્નિ સહન કરે એવા બનાવી શકે તે હસિદ્ધિ અને હસિદ્ધિ દાસી છે. ૧૩–-રસ કામધેનુમાં પણ ખપરમાંથી ધૂમ નીકળવાનું લખ્યું છે. यदिवन्हौ विनिक्षिप्तः खर्परोधूमवान् भवेत् पृष्ठ १५१ ખર્પરને એક એ ગુણ છે કે, તામ્ર આદિ ધાતુઓને રંગ આપે છે. તેમને સુવર્ણસમ પીતવર્ણ બનાવે છે. १४-शुद्धं तानं रसं तारं भवेत्स्वर्णप्रभं यथा । रसरत्नाकर રસાર્ણવમાં તે તેનું નામજ તામ્રરંજન એવું આપ્યું છે. - હવે ખર્પરના વર્ણ અને સ્વરૂપને વિચાર કરીએ. કેટલાક રસગ્રંથમાં તે વર્ણ પીત લખે છે અને કેટલાક આચાર્યોને મત છે કે, શોધન પછી તે પીતવર્ણ થાય છે. १५-कटुकालावुनिर्यासेना लोडयरसकंपचेत् । . शुद्धोदोषविनिर्मुक्तः पीतवर्णस्तुजायते । रसार्णव. અર્થ-કડવી તુંબડીના રસમાં ખપરને પકાવવું તેથી શુદ્ધ દોષરહિત પીતવર્ણ થાય છે. १६-पारदष्टंक एकः स्याद् द्विपलंपीतखपरम् । आयुर्वेद प्रकाश. આમાં પીતવર્ણ ખર્પરને પ્રયોગ કર્યો છે. જો કે ભાવપ્રકાશમાં ખપરના ગુણ તુલ્ય સમાન લખ્યા છે તો પણ અન્ય ગ્રંથે લેવાથી એવું દેખાય છે કે, ખર્પરમાં તુત્યથી જૂદા બીજા ગુણો છે. १७-रसकः सर्वमेहघ्नः कफपित्तविनाशनः नेत्ररोगक्षयघ्नश्च लोहपारदरंजनः। त्रिदोषघ्नं च तत्सत्वं नेत्ररोगविनाशनम् । रसकामधेनु. १८-त्रिदोपजिप्तित्तकफातिसार क्षयज्वरघ्नोरसकोतिरूक्षः નેત્રામાનાં વિતિ ના યાકંન મિનારાના રસનું અર્થ:–ખર્પર સર્વ પ્રમેહને મટાડે છે તથા નેત્રરોગ, ક્ષયરોગ અને કફપિત્તને નાશ કરે છે. તામ્ર તથા પારદનું રંજન કરે છે તેને રંગ આપે છે). તેનું સત્વ ત્રિદોષ તથા નેત્રરોગને નાશ કરે છે. ભાવપ્રકાશે ખર્પરના જે વામક અને ભેદક ગુણો લખ્યા છે, તેને આમાં ઇસારે પણ નથી અને તુર્થીના ગુણોથી ભિન્ન બીજા ગુણોનું વર્ણન છે. ૧૯--ખર્પરમાં નવીનજ્વર મટાડવાને વિલક્ષણ ગુણ છે. त्रिःसप्तजंभजलभावितखर्परस्य चूर्ण निशोत्थनवनीतविमार्दत स्यात् । वल्लद्वयं हरतिशर्करयानुपानं सद्योज्वरंज्वरमुरारिर सञ्चपुंसाम् । निघंटुरत्नाकर. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #216 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શાસ્ત્રોક્ત ખર્પર અથવા ખાપરીઆની ઓળખ અર્થ –તાજા માખણમાં ખર્પરનું મર્દન કરી તેને એકવીસ વાર લીંબુના રસની ભાવના આપવી. આ જવરમુરારિ નામને રસ બે વાલ પ્રમાણમાં સાકરના અનુપાન સાથે આપવાથી નવીન જ્વરને મટાડે છે. આમાં નવજવર મટાડવાનો ગુણ ખર્પરમાં હોવાનું લખ્યું છે. હવે લઘુમાલિની વસંત જે બે ભાગ ખપર અને એક ભાગ સફેદ મરીને માખણ થાત લીંબુના રસમાં ઘુંટવાથી બને છે તેના શાસ્ત્રોક્ત ગુણોને પણ લક્ષમાં લેવા જોઈએ. २०-जीर्णे ज्वरे धातुगतेतिसाररक्रान्वितेतक्कभवेविकारे । घोरव्यथे पित्तभथे च दोषे वल्लद्वयंदुग्धयुतं च पथ्यम् प्रदरंनाशयत्याशुतथादुनामशोणितम् । विषम नेत्ररोगं च गजेंद्रपिवकेसरी वसंतोमालिनीपूर्वः सर्वेरोगहरः शिशोः गर्भिण्यैसचदयोवैजयत्याः पुष्पकैः सह सर्वज्वरहरः श्रेष्ठो गर्भपोषणउत्तमः । योगरत्नाकर. અર્થ–આ માલિની વસંત જીર્ણજવર, ધાતુગતજવર, રક્તાતિસાર, રક્તવિકાર, અતિશય પીડાવાળો પિત્ત દોષ-એમાં બે વાલ આપો અને દૂધસહિત પથ્ય આપવું. તે પ્રદરને તથા અને ના લેહીને મટાડે છે અને જેમ સિંહ હાથીને નાશ કરે છે તેમ વિષયનેત્ર રોગોનો નાશ કરે છે. આ માલિની વસંત બાળકોના સર્વ રોગોનું હરણ કરે છે. ગર્ભિણીને જાઈના કૂલ સાથે આ દવા આપવી. આ શ્રેષ્ઠ રસ સર્વજવરનો નાશ કરનાર તથા ઉત્તમ રીતે ગર્ભનું પોષણ કરનાર છે. હવે આ રસમાં આપણે જે ખર્પરના સ્થાનમાં તુર્થ ભસ્મ નાખીએ તે શું ઉપર કહેલા સર્વે ગુણ થવાનો સંભવ છે? વળી મોરથુથું જેવી વામક, ભેદક અને જીવ ગભરાવનાર વસ્તુ બે વાલ પ્રમાણમાં બાળકને અને ગર્ભિણીને આપી શકાય ? તે શું ગર્ભનું પણ કરે ? २१-तुत्यं टंकणसूतखर्परविषं स्याद्धकतालक। सर्वखल्वतमेविमद्यधटिकांतत्कार वल्लीरसैः। गुंजैकागुटिकासुशर्करयुतासजीरकेणाथवा । एकीद्वीत्रचतुर्थशीत हरणःशीतांकुशानामतः॥ પોરનાર. અર્થ–મોરથુથુ, ટંકણ, પાર, ખપર, વછનાગ, ગંધક, હડતાળ; આ સર્વ વસ્તુઓ શુદ્ધ લઈ પ્રથમ કજજલી કરી બીજી વસ્તુઓ મેળવી એક ઘડી સુધી કારેલીના રસમાં ઘુંટવું. પછી મુંજા પ્રમાણે ગોળી બનાવી સાકર કે જીરાના અનુપાનમાં તે આપવી. આ શીતાંશ નામના રસ એકાહિક, ધ્યાહિક, ચાહિક, ચાતુર્થિક અને શીતજવરનો નાશ કરે છે, - આ શીતાંશ નામના રસમાં ખર્પર અને તુર્થી આ બંને વસ્તુઓ વાપરી છે તેથી સિદ્ધ થાય છે કે આ બંને વસ્તુઓ એક નથી તેમજ એકને બદલે બીજી પણ વાપરી શકાય નહિ. ૨૨-વળી રસશાસ્ત્રવેત્તા પંડિત યશોધરે પિતાના રસપ્રકાશ સુધાકર નામના ગ્રંથમાં ખપેરની શુદ્ધિ લખી છે તે નીચે પ્રમાણે. कांजिकेवाथतक्रेवानुमत्रमेषमूत्रके द्रावितोढालितः सम्यक्खपरः परिशुध्यति । रसप्रकाशसुधाकर અર્થ –ખર્પરને સારી રીતે ગાળીને કાંજીમાં, છાશમાં, માણસના મૂત્રમાં તથા ઘેટાના મૂત્રમાં ટાળવું. એ પ્રમાણે કરવાથી ખર્પરની સારી રીતે શુદ્ધિ થાય છે. આમાં ગાળવાનું અને ટાળવાનું જે લખ્યું છે તે ધાતુઓનું બની શકે પણ તુર્થી અથવા તથભેદનું બની શકે નહિ. ઉપર આપેલાં બધાં પ્રમાણોથી એવું સિદ્ધ થાય છે કે ખર્પર શબ્દનો અર્થ જસદ અથવા જેમાંથી જસદ ઉત્પન્ન થાય છે તેવી મારી અથવા પથ્થર એ માનવે જોઈએ. અર્થમાં ભ્રમ થવાનું કારણ ખરી વસ્તુસ્થિતિ એવી છે કે ખર્પર શબ્દના બે અર્થ છે. ૧-જસદ, ર–ખર્પર તુર્થી. આ પ્રમાણે હોવાથી આ સર્વ મતભેદ ઉત્પન્ન થયો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #217 -------------------------------------------------------------------------- ________________ V y , +4 wwwwww શાસ્ત્રોક્ત ખર્પર અથવા ખાપરીઆની ઓળખ ઉરી खरं द्विविधं प्रोक्तं जसदं सस्यकं तथा । धातुरत्नमाला. અર્થ –ખર્પર બે પ્રકારનું. એક જસદ અને બીજું તુત્યભેદ. રસકામધેનુમાં તુના બે ભેદ કહ્યા છે. એક મયૂરતુત્ય (મોરથુથુ) અને બીજો ભેદ ખર્પરીતુત્ય. અર્થાતુ ત્રિવેપંઝોજું માપૂજે હતાં તથા આ બે પ્રકારમાં મોરથુથું તો સર્વત્ર પ્રસિદ્ધ છે; પણ બીજો તુર્થભેદ કહ્યું છે તેને કેાઈ આચાર્યો, ગ્રંથકારે કે ટીકાકારે સ્પષ્ટતાથી નિર્દેશ કર્યો નથી કે તે કયી વસ્તુ છે. મારી કલ્પના એવી છે કે, જે વસ્તુને ફીરંગદાના દાનહ ફરંગ કહે છે તે આ બીજો તુOભેદ હવે જોઈએ તેમ માનવાનાં કારણે પણ છે. ફીરંગદાના મેલા લીલા રંગની વસ્તુ છે. સાફ લેખંડ ઉપર લીંબુનો રસ લગાડી જે ફીરંગદાના ઘસવામાં આવે તો ત્રાંબાનો કસ આવે છે, એટલે જેમ મોરથુથમાં તામ્ર છે તેમ આમાં પણ છે. હવે પ્રશ્ન એ ઉભો રહે છે કે, જ્યાં ખપર કે રસક શબ્દ વાપરવામાં આવ્યો હોય ત્યાં કયી વસ્તુનો ઉપયોગ કરે. જસદને કે ખપેરી gીનો ? ઉપર કહેલાં લઘમાલિની વસંતનો વિચાર કરીએ. તેના ગુણોમાં લખ્યું છે કે, તે જીર્ણ. જવર, ધાતુગત જ્વર, અતિસાર, રક્તાતિસાર, પિત્તજન્ય દેષ, સ્ત્રીઓનો પ્રદરરોગ, રક્તાર્શ, એ સર્વ રોગોને મટાડે છે. સર્વ પ્રકારના વરને દૂર કરે છે. વિષમ નેત્રરોગનો નાશ કરે છે. આ રસ જાઈના ફૂલની સાથે ગર્ભિણીને આપવો. તે ઉત્તમ રીતે ગર્ભનું પિષણ કરે છે અને બાળકેના સર્વ રોગોને નાશ કરે છે. તે બે વાલ પ્રમાણમાં આપવો. પથ્થમાં દૂધ આપવું. શાસ્ત્રમાં તુત્યના ગુણ વામક, લેખન અને કફ તથા પિત્તનો નાશ કરનાર (વામનદ્વારા) એવા લખ્યા છે. આ બાબતને વિચાર કરતાં સ્પષ્ટ જણાય છે કે, મોરથુથુ જેવી તીવ્ર વસ્તુ ગર્ભિણી તથા બાળકને આપવા યોગ્ય નથી. શું બે વાલ પ્રમાણમાં આપવાથી તુર્થ ભમ કે શુદ્ધ તુલ્ય અતિસાર કે રક્તાતિસારને મટાડી શકે છે ? અથવા શું તે બાળક અને ગર્ભિણીને પણ આપી શકે છે? આવો વિચાર કરવાથી સિદ્ધ થાય છે કે, આ પ્રયોગમાં જસદની માટી કે જસદની ભસ્મનો ઉપયોગ કરે ઊંચિત છે. જસદના પૌષ્ટિક ગુણો આયુર્વેદ અને આંગ્લ પદ્ધતિમાં સુપ્રસિદ્ધ છે. આ પ્રમાણે સુવર્ણ માલિની વસંતનો વિચાર કરીએ. આ પ્રયોગ જવર પ્રકરણમાં લખવામાં આવ્યો છે. વૈદ્યગણ શક્તિ વધારવા માટે તથા સયાદિ રોગોમાં બ્રણ કાર્ય માટે તેનો ઉપયોગ કરે છે. આમાં પણ જસદને ઉપયોગ કરે ઉચિત છે. આવા પ્રયોગમાં ઘણું વૈવો જસદની ભસ્મ કરીને વાપરે છે. બીજા કેટલાએક વૈદ્યો જસદની માટી જેને અંગ્રેજીમાં કાલામીના પ્રીપેરેટા કહે છે તે વાપરે છે. આ માટી તે એક પ્રકારની જસદની ભસ્મજ છે. તેને અંગ્રેજીમાં “ ઈર કારબેનેટ ઑફ ઝીંક એવું બીજું નામ આપવામાં આવ્યું છે; માટે આવા પ્રયોગોમાં તે વાપરવામાં કંઈ પણ શંકા કરવા જેવું નથી. હે હિંદુસ્થાનના વીરપુત્ર ! તું બહાદૂર થા, હિંમતવાન થા, તું હિંદુ છે તે માટે મગરૂર થા! અને જગતને જાહેર કર કે “હું હિંદુ છું, હિંદુસ્તાનમાં જન્મ્યો છું અને દરેક હિંદવાસી-હિંદનો બ્રાહ્મણ અને ભંગી પણ મારા ભાઈઓ છે.” ઓ હિંદવાસી ! તારી કેડ ઉપર એકમાત્ર લંગરી રહેલી હોય તો પણ તું ગવ થી મટે સાદે કહેજે કે “હિંદનું જીવન એજ મારું જીવન છે; હિંદના દેવોજ મારા ઉપાસ્ય છે; હિંદની સમાજ એ મારા બાળપણનું પારણું, જુવાનીની વિલાસભૂમિ અને ઘડપણની સ્વર્ગસમી કાશી છે.” | ઓ મારા ભાઈ! તું જગતને કહેજે કે “હિંદુસ્તાનની પવિત્ર ભૂમિ એજ મારી સ્વર્ગભૂમિ છે અને હિંદુસ્તાનનું કલ્યાણ એજ મારું કલ્યાણ છે.” હે ભારતીય ! આ મહામંત્રનો તું રાતદિવસ જપ કરજે કે “હે લક્ષ્મીપતિ ! હે ગૌરીપતિ! હે જગદંબા ! મને ખરું પુષત્વ આપજે. હે સર્વ પ્રકારના બળ-ઐશ્વર્યના ભંડાર ! મારી નિર્ગળતાને, મારી ભીરુતાનો નાશ કરજો અને મને ખરો મર્દ બનાવજે.” (સ્વામી વિવેકાનંદ) ૨. બ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #218 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ દર્દીઓને સલાહ દર્દીઓને સલાહ (સલાહકાર-બ્રહ્મચારી આત્માનંદ ત્રિવેદી. દેનિક હિંદુસ્થાનના એક અંકમાંથી) મૂત્રાધાત (પરાબ બંધ થઈ જવે.) આ દરદ જે વખતે ઉપડે છે તે વખતે દરદીને પ્રાણ છૂટી જશે એવો બનાવ બની જાય છે; અને થાય છે પણ તેમ, કે ઘણે વખત થઈ જવાથી દરદી દેહ છોડી પણ દે છે. આવાં દરદોમાં વિલાયતના મોટા પાસ થએલા ( એમ. બી. બી. એસ. ) ર્ડોકટરો ફક્ત ઍપરેશન અને ઈજકશન મૂકાવવા માટે ભલામણ કરે છે કે, ત્યારસિવાય મટશેજ નહિ; પણ અમારા ઈડીઆની વનસ્પતિમાં શું ગુણ છે તે જ્યારે અોર જંગલોમાં ભટકે તેજ સમજી શકાય એમ છે. જાઓ સાહેબ, નીચેનો સહેલો સટ જેવો ઉપાય છે. - કાપડ બનતા અગર કપાસ પીલતા એજનમાં જ્યાં સ્ટીમ તૈયાર થાય છે, ત્યાં પાણીનો ખાર બાઝે છે. તે ખારામાંથી એક ચખાપુરથી ચણેકપુર સુધી રોગીનું બળાબળ જોઈ પાણી સાથે આપવાથી વગરઇજાએ તુરત પેશાબ છૂટે છે અને સળી મૂકવાની જરૂર રહેતી નથી. આ ખાર ઘણે ઉત્તમ છે. બોલ (પ્લીહાબરડ આ બોલ નામનું દરદ તાવ આવવાથી ઉપડી આવે છે અને દરદીના પેટમાં જાણે પથ્થર ઘાલ્યો હોય તેમ થઈ જાય છે અને રીબાઈને મરણનુલ્ય થઈ જાય છે, તો તેનો અનુભવસિદ્ધ ઉપાય બનાવી વાપરીને દુઃખથી પીડાતાઓ માટે જાહેર જીવનમાં મૂકે છે. . ખડબૂચની છાલનો ક્ષાર (ક્ષાર કાઢવાની રીત વૈદ્યને પૂછી લેવી) કાઢીને તે ક્ષાર અધી રતીની માત્રાથી દરરોજ ઉંટડીના મૂત્ર અથવા ગરમ પાણીમાં જમ્યા પછી-ખોરાક પચી ગયા પછી અથવા સવારમાં લેવાથી ગમે તેટલી જૂની બરેલ હોય તો પણ સાત દિવસમાં મટી જાય છે. માત્રા ઉંમરના પ્રમાણમાં અધરતીથી બે રતીસુધી લેવી જેથી મટી જશે. ઈતિ શિવમ. સંગ્રહણ અસાધ્ય સંગ્રહણીને અનુભવસિદ્ધ ઉપાયઃ-સંચળખાર તેલ ૧, અફીણું તે. ૧, ઉંચી હિંગ તે. ૧, એક કળીનું છોલેલું લસણ તે. ૧, સુંઠને વસ્ત્રગાળ ભૂકે તે. ૧, એ બધાં ઔષધોને સાથે વાટી કાગદી લીંબુના રસમાં ખૂબ ઘુંટી એક એક વાલની ગોળી કરવી. સવારસાંજ ગાયના દહીં સાથે અગર છાશ સાથે અગર પાણી સાથે એકેક ગેળી ખાઈ જવી, જેથી જૂના કે નવા ઝાડા, દોષજન્ય અતિસાર, આમાતિસાર, રક્તાતિસાર, મરડે, વાયુ, કૃમીના ઝાડા અને વદો અને વેંકટરએ ત્યાગ કરેલી એવી અસાધ્ય રેલી સંગ્રહણી ઉપર કદી નિષ્ફળ ન નિવડ એવો અને પંચામૃત પરપટી તથા પ્રાણી કપાટરસ, જે રોગી ઉપર નષ્ફળ નિવડેલા તેવા ઘણું રોગીઓ આ ગાળીથી સારા થયા છે. પરેજી, ઘઉંને ખેરાક, વાસી અન, ખીચડી, કઠોળ, દૂધ અને મૈથુન, એટલાને ત્યાગ કરવો. પથ્યઃ-છાશ, સાદી જૂના ચેખા, સિંધવ, જીરું, મરી એટલું ખાઈ શકાય છે. ખાંસી, શ્વાસ, દમ, આ ઉપાય ઘરડા, જુવાન, બાળક વગેરે પીડાતાઓને આશીર્વારૂપ થઇ પડે છે. બનાવીને વાપરે, પછી જુઓ કે તે શું કામ કરે છે ! ગોળીની બનાવટ લીંડીપીંપર બંગાળી . ૫, સફેદ મરી તો. ૫, શુદ્ધ વછનાગ તે. ૨, આ ત્રણ વસ્તુ બારીક ખાંડી ચૂર્ણ કરી કપડછાણ કરવું. પછી કાળીદ્રાક્ષ તે. ૫, ઠળીઓ કાઢીને લેવી અને તેમાં કાળી તમાકનાં ડાંખળાંની રાખ (કાયલા) કરવી. એ સર્વે વસ્તુનું મિશ્રણ કરી તેમાં એલચી. જાયફળ, લવીંગ, એ ત્રણે એકેક તેલ નાખી ખૂબ ઘૂંટી ગોળી મગના દાણા જેવડી બનાવી તેમાંથી સવાર-સાંજ એકેક ગળી ગરમ પાણી સાથે લેવી. કફ ો થઈ ખાંસી મટી જશે. તે લાંબો વખત લેવાથી શ્વાસ, દમ સારે થઈ જશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #219 -------------------------------------------------------------------------- ________________ બિરાકમાં ઉતરતું વાસણનું ઝેર ૩ર૩ ખોરાકમાં ઉતરતું વાસણનું ઝેર (લેખક:-રા, મોહનલાલ માણેકલાલ ઝવેરી-પેટલાદ, ગુજરાતી તા. ૧૩-૨-૨૭ માંથી) જૂદી જૂદી ધાતુઓનાં વાસણ ઉપર ખોરાકની વસ્તુઓની શી અસર થાય છે અને એ વાસણોની ધાતુ એ ખેરામાં કેટલે અંશે ઓગળે છે, તે સંબંધમાં કેટલીક જાણવાજોગ હકીક્ત અમેરિકાના સરકાસંબંધી અને ફળોના મુરબ્બા વગેરે બનાવવાના વિષયોને લગતા એક માસિક ના જાન્યુઆરીના અંકમાં એક લેખ આવેલો, તેના ઉપરથી નીચેનો લેખ ઘડી કાઢવામાં આવ્યો છે. એ લેખ ન્યુ જરસી અને પેન્સીલવેનિયાના સ્ટેટ કેમિસ્ટ અને ન્યુયોર્કના ખોરાક તપાસનારા કેમિસ્ટ શ્રી. આર. ઓ. બ્રુકસ. બી. એસ. સી. એ લખેલો છે. કટીસ બે કેમીકલ કંપનીમાં ફળોના રસ, સરકે વગેરે એક પીપમાંથી બીજા પીપમાં લઈ જવા માટે નળ, વાવ અને કેક અનેક ધાતુઓના વાપરી જોવામાં આવ્યા અને કેટલીક ધાતુએને વાતે તો તેના બનાવનારાઓએ ખાત્રી આપેલી કે, એ ધાતુઓ ઉપર ખટાશની કશી જ અસર થતી નથી. ધાતુઓનાં કેટલાંક મિત્રણ બાબત મોટી મોટી જાહેર ખબરો આપીને એમ ૬ કહેવામાં આવે છે કે, એ ધાતુઓ ઉપર ખટાશની કશીજ અસર થતી નથી; પણ પંલ દેસાક નામનો એક સરકાસંબંધી રસાયનશાસ્ત્રી કે જેણે ઘણાં કારખાનાં બાંધ્યાં છે તે કહે છે કે, એવી એકેએક ધાતુ મીઠાં ફળ માંહેલી સહેજ ખટાશને લીધે પણ ખવાઈ જાય છે અને તેથી દરેક જગાએ હવે ધાતુને બદલે કડક રબર વાપરવું પડે છે. સરકો બનાવનારાં અને ફળોના રસ, મુરબા વગેરેનો વેપાર કરનારાં સઘળાં મોટાં મોટાં કારખાનાંઓ હવે કોઈ પણ જાતની ધાતુને બદલે રબર અને લાકડું જ વાપરે છે. વાસ, નળ, પંપ, ટાંકીઓ, બધુજ રબરનું બનાવવામાં આવે છે; અને હાલ તરતને વાતે એમ મનાય છે કે, રબરથી શરીરને નુકસાનકારક કઈ પરિણામ છેરાકીની કોઈ વસ્તુમાં આવતું નથી. દરેક ધાતુ ખોરાકમાં રહેતી સહેજ પણ ખટાશમાં ઓગળે છે અને તે ખોરાકની સુગંધ, તેનો રંગ અને તેને સ્વાદ, એ ત્રણેને બગાડે છે; એટલું જ નહિ પણ સ્વાસ્થને એથી ઘણું નુકસાન થાય છે, કારખાનાંઓમાં મેટે જથે તૈયાર કરાતી ખોરાકની વસ્તુઓમાં અમુક પ્રમાણથી વધારે ઓગળેલી ધાતુનો ભાગ જણાય તો તે ખોરાક નષ્ટ કરવાની અને તે ખોરાક વેચનારાને ફિોજદારી કાયદા પ્રમાણે સજા કરાવવાની વ્યવસ્થા સુધરેલા દેશમાં કડકપણે જાળવવામાં આવે છે. દાખલાતરીકે પારસીઓ, મુસલમાન અને અંગ્રેજે જે જીલેટિનની જેલી બનાવીને ખાય છે તેમાં જે એક લાખ ભાગે ત્રણજ ભાગ ત્રાંબુ એગળેલું જણાય, તો તે જીલેટિન નષ્ટ કરવામાં આવે છે. જે જસતનાં વાસણમાં અથવા જસત ચઢાવેલાં લોખંડનાં પતરાંની ગેનાઈઝડ ટાંકીઓમાં જીલેટિન બનાવવામાં આવ્યું હોય અને તેમાં એક લાખ ભાગે માત્ર દશ ભાગ જસત એગળ્યું હોય તો તે જીલેટિન નષ્ટ કરવામાં આવે છે અને તેના બનાવનારને સજા કરાવવામાં આવે છે. આપણે અહીં કેરીનો રસ, જીવન અથવા બીજા ચારણે, મુરબા વગેરે ટીનના ડબાઓમાં પેક કરીને વેચાય છે તેમ સુધરેલા દેશોમાં સહેલાઈથી વેચી શકાતું નથી. અમેરિકાના ફુડ ઈન્સપેકશન ડીસીશન નં. ૧૨૬ પ્રમાણે ટીનના ડબાઓમાં પિંક કરેલા ખેરાકમાં જે એક ભાગે ત્રીસ ભાગ ટીન (કલઈ) ઓગળ્યું હોય તે તે નષ્ટ કરવામાં આવે છે. અહીં તે જીવનના ડબાની અંદરની કલાઈ જ નહિ, પણ લોખંડ સુદ્ધાં ઓગળીને ડબાની અંદર પા પા ઈંચ જેટલું જીવન કાળાશ પડતા રંગનું થઈ ગયેલું હોય એવા ડબા વેચાતા આ લેખકે નજરે જોયેલા છે. - વિલાયતી ખેરાકીના ડબાઓ પણ આવાજ બગાડવાળા હિંદુસ્તાનમાં ઢગલાબંધ વેચાય છે. બેકિંગ પાઉડર એટલે પાંઉ બીફટ વગેરે બનાવનારાઓ લોટ બાંધીને તેમાં આથો લાવવા વાસ્તે જે સફેદ ખાર-બેકિંગ પાઉડર-વાપરે છે તે ઘણી વખત સીસાના ખારના ભગવાળા હોય છે અને એક લાખ ભાગે બે ભાગ સીસાનો ખાર મળેલો હોય તે પણ તેવો બેકિંગ ૫ ઉડર સુધરેલા દિશામાં દાખલ સુદ્ધાં થવા દેવામાં આવતો નથી તે વેચાય તો કયાંથી જ ! અહીં તો કલાઈ કરનારાઓ કલાઇની સાથે સારી પેઠે સીસું મેળવી તેનાથી વાસણને કલાઈ કરી જાય છે અને ગામડાના તેમજ શહેરના નિર્દોષ વસનારાઓ અજાણતાં રસોઈમાં ઝેર ખાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ખારાકમાં ઉતરતું વાસણનું ઝેર શહેરાના હૅલ્થ આપીસરાએ આવા ઝેર ખવડાવનારાઓની કદી પણ ખબર લીધી ડાય એવું હિંદુસ્થાનમાં વર્તમાનપત્રામાં વાંચવામાં આવ્યું નથી. એક રીતે નહિ પણ હજારે રીતે શહેરાની અંદર મેટા પગાર લેતા તંદુરસ્તીના સાહેબશાહી અમલદારની આંખમાં ધૂળ નાખીને ઝેર ફેલાવવાનુ કામ વેપારીએ, કારીગરેા, ખેરાકી વેચનારાઓ, ડાકટરા, સુગંધીદાર પદાર્થોં વેચનારાઓ, રંગ વેચનારાએ, દવા વેચનારાએ અને એવાજ બીજા અનેક જણ અનેક રીતે કરે છે અને કાઇ પણ તંદુરસ્તીના અમલદારમાં એટલી હિંમત આવેલી જોવામાં આવી નથી કે તે આવા એકાદ પણ ખુતીને પકડીને સજા કરાવે ! ! સડેલું ખજુર અથવા સડેલા ઘઉં વેચનારાને સુરત અને દિલ્હીના તંદુરસ્તીના અમલદારે કનડીને ખજુર અને ધઉં ફેંકાવી કે ડટાવી દીધાનું સાંભળ્યું છે, પણ વિલાયતી વેપારી અથવા તેા ઉપર જણાવ્યા પ્રમાણે ઝેર ફેલાવનાર એકે માણસને કોઇ અમલદાર પકડતા નથી. ઝેર ફેલાવવાનું કામ કરનારા દૂધવાળાએ તે મુંબઇ જેવા શહેરમાં પણ છડેચેાક વેપાર ચલાવે છે, જ્યારે નર્યું. પાણી મેળવનાર પણ અંગ્રેજી ન જાણનાર પરદેશી ભૈયે ઇનસ્પેકટરને આજીજી ન કરે તેા માર્યો જાય છે. ટંકણખાર અને ફેમેલ્ડી હાઈડ અને બીજી અનેક પ્રકારની વસ્તુએ મેળવેલું દૂધ મેટાં શહેરામાં છડેચાક વેચાય છે; પણ એ આગળ વધેલા, સભ્યતા શીખેલા અને કાયદામાંથી કેમ છટકવું તે જાણનારા વેપારીઓનુ નામ દેવાની કાઇની તાકાત નથી.નેશનલ બેબી વીકમાં પણ દૂધમાં ઊંડેલી ધૂળનાં રજકણા બતાવવા વાસ્તે ફીલ્ટર પેપરા (ચપી ધૂળ ઉમેરીને) બગાડવામાં આવ્યા હતા અને આ લેખક આખા સ્ટાલમાં ચશ્માં પહેરીને ખૂણે ખૂણે શેાધી વળ્યે; છતાં દૂધમાં મેળવાતાં આવાં ઉપર કહેલાં અંગ્રેજી ઝેરેનુ દિગ્દર્શન કરાવનારૂં કશુએ તેના જોવામાં આવ્યું નહિ! બેબી વીકની વ્યવસ્થાપક સમિતિમાં એક કરતાં વધારે રાજ માન્ય ડાકટરા હોવાનું આ લેખક સારી રીતે જાણે છે; છતાં અાયખીની વાત છે કે, એ ડાકટરેશને દૂધમાં મેળવાતી ઝેરી વસ્તુ બાળમરણ અને બાળકાની માંદગીમાં કારણભૂત જણાઈ નથી. શું એના પરથી એમ સમજવું કે, ફ્િનયેન પાત્રળ સત્યસ્થતિ મુલમ્ ? કાઇ એમ ધારવાની ભૂલ ન કરે કે, વાસણની ધાતુ માત્ર ખટાશથીજ ઓગળે છે, જસતને એગાળવાને ગરમ પાણી પણ ખસ છે. મેઇલરમા જસતના પતરાના કટકા નાખવામાં આવ્યા હેય તા તે ઉના પાણીમાં એગળતાં પાણીમાંના હાઇડ્રોજન છૂટા પડી આખા ખેાઇલરને ફાડી નાખે છે. આવા દાખલા સત્તાવાર રીતે નોંધાયેલા છે. ગેલ્વેનાઈઝ કરેલી લાખડની બાલ્કીએ અને ટબ કદી ચૂલે ચઢાવતા નથી, છતાં માત્ર 'ડા પાણીમાંજ તેનું જસત વખત જતાં ખવાઇ જાય છે. એજ પ્રમાણે ગેલ્વેનાઇઝના પતરાની ટાંકીઓમાં તૈયાર કરવામાં આવેલાં સરબત, ચાટણા, મુરબ્બા, સરકા, આસવેા, અથાણાં અને માખણ, તેલ વગેરે બધામાં જસતનું ઝેર વ્યાપે છે. ઈંડાંમાં જરાએ ખટાશ હોતી નથી, છતાં જસતના વાસણમાં રાખવામાં આવે તે ઈંડાંની સફેદી વગેરે ઝેરી બને છે, તે હારે રૂપિયાને એવે માલ સુધરેલા દેશના તંદુરસ્તીના અમલદારે દરીઆમાં હોમાવી દે છે. સફરજન, પીચ, વગેરે મીમાં ફામાં રહેલે મેલીક એસીડ, નારંગી, સ્ટ્રોબેરી, કીસમીસ, ટમેટા, વગેરેમાં રહેલુ સાઇટ્રીક એસીડ તથા દ્રાક્ષ અને આમલીનું તારતરીક એસીડ તે ધાતુએ ઉપર જબરી અસર કરે છે. જીવનમાં વપરાતાં આમળાંમાં દ્રાક્ષ અને આમલી કરતાં એક એસીડ ( ખટાશ ) હેતું નથી. અને આ બધી ઉપર જણાવેલી વસ્તુએ જૂદી જૂદી ધાતુએનાં વાસણામાં રધાતા કટાણા સ્વાદ પેદા કરે છે. વિલાયતી વટાણા કે જે ડબાઓમાં પૈક થઇને આવે છે તે લીલા દેખાય એટલા માટે ત્રાંબાના ક્ષારથી રંગવામાં આવે છે, એ રગવાના કામમાં ઘણાજ ઘેાડા, સ્વાદવગરના અને અદ્રાવ્ય ક્ષાર વપરાય છે; છતાં સુધરેલા દેશના તદુરસ્તીના અમલદારા એ વટાણાને પોતાના દેશમાં પેસવાને નાલાયક અને ઝેરી ગણે છે તેા જે ટલેા, લાજો, વીશી એ વગેરેનાં ખારાકા, સવારથી સાંજસુધી ઉકળતુ હાનું વાસણ અને ચાટણા, અવલેહ, આસવેા વગેરે સાસુ મેળવેલી કલાથી સસ્તામાં કલાઇ કરાવેલાં વાસણામાં અથવા સદ ંતર ક્લાઈવગરનાં ત્રાંબ.નાં વાસણામાં કલાર્કાસુધી ઉકાળ ઊકાળ કરવામાં આવે છે, તેના ઝેરીપણાની હદ કેટલી હાવી જોઇએ તે સહેલાઈથી સમજાય એૐ' છે. મુ`બઇમાં રાજના હુન્નર હજાર માણસે જ્યાં જમે છે, એવાં હાટલા કે લાજોનાં દાળશાક મુંબઇના હેલ્થ આપીસરે કાઇ દિવસ પૃથક્કરણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #221 -------------------------------------------------------------------------- ________________ ખારાકમાં ઉતરતુ વાસણનું ઝેર ૩૫ કરી જેવા લીધાં હેાય એવુ કાઇએ કદી સાંભળ્યુ' છે ? ઈ. સ. ૧૯૨૨ ના જુલાઇ માસના અમેરિકન વીનીગર ઈંડસ્ટ્રી એન્ડ ફુડ પ્રેાડકટસ જલમાં મિ॰ બ્રુકસે લખેલા એક લેખમાં સ્પષ્ટપણે સિદ્ધ કર્યું હતું કે, સરકામાં ચારથી બાર ટકા એસેટિક એસિડ આવે છે અને સરકા સીસાને, ત્રાંબાને, પિત્તળને અને જસતને પણ એગાળીને ઝેરી બને છે. દ્રાક્ષાસવ કે જે એક જાતને સરકેાજ છે, તે કયાં, કેવી પરિસ્થિતિમાં ખતે છે, એ જોવા તપાસવાની આપણી તેમજ આપણા વૈવોની પહેલી ફરજ છે. અચામાં અને શાકભાજીમાં રાજ સરકા ખાનાર મુસલમાન અને પારસી ખંધુએ પણ આવી બાબતામાં ધણા બેદરકાર રહે છે. શહેરેમાં વસતા લેાકેા એસીજનની અને સાફ સફાઈની વાતેા કરે છે, તે કરતાં ખારામાં. અને બીજી રીતે રાજ દાખલ થતાં ઝેરા અટકાવે તે! મારા ધારવા પ્રમાણે, અડધી બિમારીઓ ઓછી થઈ જાય. હરડેને અને આમળાંનેા મુર્ખ્ખા અને ચ્યવનપ્રાશ અવલેહ ટીનના ડખામાં પૅક કરી વેચાય છે. એ વસ્તુઓમાં રહેતુ ટેનીન ટીનના ડખામાંની કલઇને પ્રથમ ખાઇ રહ્યા બાદ લાખંડને અડતાં તેને એગાળીને બ્લુબ્લેક સાહી બનાવે છે. [ બ્લુબ્લેક સાહી હરડાંના સત્વ-ટેનીન-અને લેાખંડના ખાર (હીરાકી)થી બને છે. ] તેથીજ એ વસ્તુ ડબામાંથી કાઢતી વખતે કાળી પડી ગયેલી જણાય છે. જે ડબાનું લેાખંડ ઓગળ્યું ન હેાત તે। એ વસ્તુએ કાળી પડત નહિ, ગધકમિશ્રિત પદાર્થો અથવા જે વસ્તુએમાં કુદરતી રીતે ગધક રહેલા છે, તેવા પદાર્થોં પણ ડબાના રેણુમાં સીસું ભેળવેલુ હાય તેા. તે સીસા સાથે એ ગંધક મળતાં કાળા ર`ગ બની જાય છે; જેને લેડ સલ્ફાઇડ કહે છે. આપણે ચહામાં (ધરમાં બનાવેલી ચહામાં) આવતાં ચાખાભાર અથવા રતીભાર ટેનીનના હિસાબ કરી તેની ઉપર મેટામેટા લેખ ચીતરીએ છીએ; પણુ હરડાં, ત્રિફળાં, કાથેા, ખિદરાદી વટી, ખેરસાલ, વગેરે પુષ્કળ જથ્થામાં ટેનીન ધરાવતા પદાર્થો રાતદિવસ જરાએ ધાસ્તીવગર ખાઇએ છીએ અને કદી પણ તેની વિરુદ્ધ કાઇ ખેલતુ નથી. ટેનીન તા એક નજીવી વસ્તુ છે પણ ઉપર જણાવેલાં ધાતુઓ અને ખારાકની વસ્તુએના સંમેલનથી ઉપજતાં ઝેરે। કે જેનાથી બહુ ખવાનુ છે તેના કદી ખ્યાલ સરખા કરતા નથી; એનું કારણુ વિજ્ઞાન અને રસાયણુશાસ્ત્ર સાથે આપણે દુશ્મનાવટ રાખી છે તેજ છે. ઉપર જણાવેલાં કારણેાસરજ બહારની બનાવેલી વસ્તુએ ખાવાની મનાઇ આપણાં શાસ્ત્રોમાં કરવામાં આવી છે. જલેબીના આથા જે વાસણમાં નાખવામાં આવે તેમાંનું ઝેરી જલેબીમાં નહિ આવતું હોય, એમ આપણે કેમ માની શકીએ ? ઢાકળાંના લેટમાં આથે લાવવા માટે જે વાસમાં ભજવવામાં આવે છે તેનું ઝેર પણ ઢોકળામાં ન ઉતરતુ હાય એ કાણુ માની શકે એમ છે? અને બજાર દુકાનદારા શુદ્ઘ કલાઈવાળા અને રાજ રાજ માંજેલાં વાસણામાંજ જલેબી અને ઢાકળાંના આથા નાખે છે, એમ કાણુ કહે છે ? પાંઉ અને બીક્રુટનું ખમીર પણ કેવી સ્થિતિમાં લાવવામાં આવે છે, તે જો નજરે જોવામાં આવે તે કોઇ ગંદામાં ગંદા માણસ પણ એ વસ્તુએને હાથ લગાડતાં કપી ઉઠે. વિલાયતી નાવેલાને બદલે જો અંગ્રેજી ભણેલા દુનિયામાં તંદુરસ્તી સાથે કેમ જીવતા રહેવું તે જાણી શકે. હારેા બાબતેા તે હેલ્થ આફિસરે જાણે છતાં મેલેજ નિહ. નેટા, સિક્કા, રેલ્વેના ડબ્બા, વિલાયતથી આવતાં જૂનાં કપડાં, મેટરો, આ બધી ચીજો, રાગના જતુએ અને ઝેરી ગેસ ફેલાવવામાં હદ ઓળંગી જાય છે. હજામેા તે રોગીને ચેપ અસ્રાપર લઇ બીજા તંદુરસ્ત માણસના શરીરમાં દાખલ કરતાજ આવે છે કેાઇ દિવસ અસ્ત્રાને સ્ટરીલાઇઝ કરતાજ નથી અને દાં શ્રુંદનારા તે! મુંબઇની મ્યુનિસિપાલીટીની છાતીપરજ વિજળીના સ'ચાથી પાતાના ધંધા ચારે તરફ એક પડદો રાખ્યા વગર ચલાવે છે. એકના લોહીમાં એળેલી સેાય તરતજ બીજાના લેાહીમાં મેળાય છે. તેને નથી ટીટેનસના જંતુની બીક કે નથી બીજા ક્રાઇ રાગની બીક અને છતાં તંદુરસ્તીના અમલદારે બધું જોઈ હવા ખાય છે ! માત્ર જુએ એજ કે ભૈયાના દૂધમાં પાણી ન હોવું જોઇએ ! આ 'મ તે કેવી જાતને કહેવાય ? કાયદો ન હોય તેા કાયદા કરાય તેવી પરિસ્થિાત ક્રાણુ ક્ષી કરે ? વૈજ્ઞાનિક સાહિત્ય વાંચતાં શીખે, તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #222 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ભગવતી સાવિત્રીનું સક્ષિસ વૃત્તાન્ત પેાતાના યેાગસામર્થ્ય વડે વિધાતાના લેખ પણ ભુસાવી નાખનાર ભગવતી સાવિત્રીનું સંક્ષિપ્ત વૃત્તાન્ત” ( લે:-શ્રી॰ ચડીપ્રસાદજી, ‘હૃદયેશ’, બી. એ.ચાંદ' ફેબ્રુઆરી ૧૯૨૭ના અંકમાંથી) સતી પાર્વતી, સીતા ઔર સાવિત્રી ઇન તીનાં કા હમ હિન્દૂ, ભગવતી કા અવતાર માનતે હૈં. હમારા વિશ્વાસ હૈ ક, ભગવતી આદિશક્તિ ને ન તીનેાં અવતારેાં કે દ્વારા સ્ત્રી-ધ કે વિશુદ્ધ સ્વરૂપ કા પ્રકટ કિયા થા. ઈસી લિએ ભારત-માતા કી સમસ્ત દુહિતાએ' ઇન તીનેાં કે। અપના આરાધ્ય • ઔર અનુકરણીય માનતી હૈ ઔર ઇનકે પુણ્ય ચરિત્રોં કી નિરંતર આવૃત્ત કરકે અપને હાં કે. શીતલ ઔર શાત કરતી હૈ. ઈન તીનાં મહિમામયી દેવિયાં કે પવિત્ર ચરિત્રાં હમારા સમસ્ત ધાર્મિક-સાહિત્ય સમુવલ હેા રહા હૈ ઔર હમ યહ નિઃસકૈાચ ભાવ સે કહ સકતે હૈ કિ, ઇન તીતેાં કે મહિમામય ચરિત્રોં કી સમતા કરને વાલા દૂસરા ચિત્ર હમારે હી કયા, અખિલ વિશ્વ કે સાહિત્ય-મ ંદિર મેં નહિ હૈ. મહામાયા કી યહ પવિત્ર સુંદર ત્રિમૂર્તિ, પુણ્ય-સલિલા ત્રિવેણી કા ભાતિ હમારે ધાર્મિક સંસાર કા સદા પરિપ્લાવિત કરતી હૈ ઈસી લિએ હમારે દેશ કે જગજયી કવિયાં ને ઇનકે પુણ્ય ચારÀાં કે! અપની દિવ્ય વાણી કા વિષય બનાકર અક્ષય પુણ્ય કી ઉપલબ્ધિ કી હૈ. અસ્તુ. યે અમર ચરિત્ર હૈ, નિકી દિવ્ય આત્મા સે ધર્મ કા પથ સદા સમુહ્ત્વલ રહતા હૈ. ઈસી લિએ આજ હમારા પરમ સૌભાગ્ય હૈ કિ, હમે ભગવતી સા વિત્ર કે પુણ્ય ચરેત્ર કૈા વિદ્યુત કરને કા મંગલમય અવસર પ્રાપ્ત હુઆ હૈ. આજ હમારી લેખની કા સુદિન હૈ. હમારી પ્રતિભા કા મંગલ મુદ્દે હૈ ઔર હમારી કલ્પના કા આજ મહેાત્સવ હૈ. જીસકે મગલ-ચિત્ર કો અપની આ-વાણી કા વિષય બનાકર ભગવાન વ્યાસદેવ કૃતકૃત્ય હુએ થ, ઉન મંગલ ભગવતી સાવિત્રી કે અપૂવ ચરિત્ર કે અંકિત કરને કા અવસર પા કર દિ હમારા સમસ્ત કલ્પના—Àાક અભિનવ વસન્ત-શ્રી કે! ધારણ કરકે આનન્દમય હૈ। અે, તે ઉસમેં આશ્ચર્ય હી કયા હૈ! જીનકી અલૌકિક શક્તિ કે સ ંમુખ સ્વયં ધર્મરાજ તક કે નતિશર હેાના પડા, જીન્હાંને અપને અખંડ તપેબલ સે વિધિ કે વિધાન કા ભી પલટ ક્રિયા, જીન્હાંને અપને અપૂર્વ પાતિવ્રત સે અપને આરાધ્ય પતિ કે મૃત્યુ કે પાસ સે ધુડા લિયા, જીન્હાંને અપની દિવ્ય તેજોમયી સાધના કે બલ સે અપને દૃષ્ટિ-વિહીન સાસ-સસુર કી આંખા મે' જયેાતિ ઉત્પન્ન કર દી, ઉન વેદ-માતા સાવિત્રી કી સાકાર-મૂર્તિ ભગવતી સાવિત્રી કે શ્રીચરણાં મેં પ્ર-િ પાત કરકે હમ ઉનકે પુણ્ય-મધુર ચરિત્ર કા વિદ્યુત કરતે હૈ. ભારત-માતા કી યારી પુત્રિ ! તુમ ભી ભગવતી સાવિત્રી કે બચરણાં મેં પ્રણામ કરે. ઇન્હી કી કૃપા સે તુમ ધ કે કનિ પથ પર અગ્રસર હાને મેં સમ હા સકેાગી. જય ! સાવિત્રી દેવી કી જય ! X X X X હજારાં વર્ષ પહિલે કી કથા હૈ. ઉસ સમય મદ્રદેશ મેં અશ્વપતિ નામક રાજા રાજ્ય કરતે થે. રાજા અશ્વપતિ સત્યવાદી, ધર્માત્મા ઔર જિતેન્દ્રિય થે. વે રાજા હાકર ભી અત્યંત સરલ જીવન વ્યતીત કરતે થે ઔર પ્રજા કી રક્ષા ઔર ઉન્નતિ મે` સદા પ્રત્નશીલ રહતે થે. ઉનકે રાજવ કાલ મેં પ્રજા કે કિસી પ્રકાર કા દુઃખ નહીં થા; રાજ્ય મેં કિસી પ્રકાર કી વિશૃંખલતા ભી નહીં થી. રાજા પુણ્યાત્મા થે, ઇસી લિએ ઉનકે રાજ્ય મેં યથા સમય પર વર્ષો હૈતી થી ઔર વસુન્ધા સદા ધન-ધાન્યપૂર્ણ રહતી થી. ઉનકી રાજહિષી ભી સદા છાયા કે સમાન ઉનકા અનુકરણ કરતી થી આર પતિ કે મગલ કે લિએ સદાવ્રત, નિયમ એવ તપ કા અનુષ્ઠાન કિયા ક્રુરતી થી. બે મૂર્તિમતી અન્નપૂર્ણા કી ભાંતિ, અતિથિ-ધર્મોં કા પરિપાલન કરતી થીં ઔર પ્રજા કૈ અપને પુત્ર કે સમાન માન કર સદા ઉસકે! સુખી રખને કા પ્રયત્ન કરતી થીં. × મહાભારત નામક મહાન ગ્રંથમાં આવાં અતિ ઉત્તમ વૃત્તાંત એવાં વિગતવાર તથા એટલાં બધાં સમાયેલાં છે કે જેની ઉપકારકતા આવા ગ્રંથ ઘરમાં વસાવવેા એ હિરારત્ન કરતાં પણ અન્યત્ર અપાયલી નહેર ખબર. ચઢીઆ ખાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat અને અસરકારક દૃષ્ટાંતા તથા ઉપદેશ જતાં ખાનપાનમાં કસર કરીને પણ વસાવવા તુલ્ય છે. વધુ માટે વાંચે www.umaragyanbhandar.com Page #223 -------------------------------------------------------------------------- ________________ ભગવતી સાવિત્રી: આ મહાસતીએ મૃત્યુના દેવ યમરાજાને પોતાનાં જ્ઞાનચારિવડે એવા તો પ્રસન્ન કર્યો, કે તેઓ પાસે વિધાતાના છઠ્ઠીના લેખ પણ રદબાતલ કરાવીને પતિદેવના લીધેલા પ્રાણ પણ પાછી મૂકાવ્યા; પુત્રરહિત માતપિતાને સે પુત્રો અપાવ્યા; અને સાસુસસરાનાં ગયેલાં ચક્ષ તથા રાજપાટ સુદ્ધાં અપાવ્યાં ? હે હિંદુ બહેન અને બંધુઓ ! આપણે મહાન પૂર્વજોના આવા ઉત્તમોત્તમ આચારવિચાર ભૂલતાં ચાલ્યાં તેથીજ આવી અવદશાને પામ્યાં છીએ. જો હજી પણ ચેતીએ તો એવાં જ્ઞાનચારિત્ર્ય મેળવી ફેલાવીને ઉન્નત થવાની તક છે. હજી પણ કાંઈ અકકલ હોય તો આવાં એવાં માનવરત્નાનાં નામ અને કામ નિયંપ્રત સ્મરણ કરે; સાંભળ-સંભળાવે; તથા બંને હાથ જોડીને શ્રદ્ધાભક્તિપૂર્વક તે દિવ્યાત્માઓના શ્રીચરણમાં નમસ્કાર કરીને પ્રાર્થો કે તેમનાં જ્ઞાનચારિત્રય પાળવા-પળાવવાનું બળ અને આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ તમારાં સુખસૌભાગ્ય પ્રકાશી ઉઠે !! જય ! ભગવતી સાવિત્રીની જય ! મહાસતી પાર્વતી, સીતા, અનસૂયા અને દમયંતી Shree Sudharmaswami Goranbhandas Umara, Surat ઇત્યાદિની જેT રામકે 6ણદ પુરુષોત્તમની જીયું ! મહાન પૂર્વજો અને ઋષમુનિએની જય ! ભારતમયાની જય ! www.umaragvan andar.com Page #224 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #225 -------------------------------------------------------------------------- ________________ ww ભગવતી સાવિત્રીનું સંક્ષિપ્ત વૃત્તાન્ત (૩૨૭ પર ઈતને પર ભી યહ રાજદંપતિ પૂર્ણરૂપ સે સુખી નહીં થે. રાજ્ય થા, વૈભવ થા, ધર્મ થા, પુણ્ય થા; પર, એક બાત કા અભાવ થા, ઔર યહ અભાવ ઉનકે હૃદય કે સમસ્ત આનંદ કે અપની વિષાદ-છાયા સે સર્વદા આછાદિત કિએ રખતા થા. ઔર યહ અભાવ થા સંતાન કા. રાજા-રાની સતાન કે ન હોને સે સદા દુ:ખી રહતે થે. હમારે પીછે ઈસ રાજ્ય કે કૌન સંભાલેગા? હમારે પરલોકપ્રસ્થાન કે અનન્તર કૌન હમેં ઔર હમારે પૂર્વ–પુરુષ કે જાંજલિ દેગા ? હમારે કુલ કે કૌન વિલુપ્ત હેને સે બચાવેગા-ઈસી પ્રકાર કે સેચ-વિચાર મેં રાત-દિન રાજા ઔર ઉનકી પરમ સુશીલા મહિલી પડી રહતી થીં; ઔર સબ પ્રકાર કે સુખ ઔર આનંદ કે સાધન પ્રાપ્ત હોતે હુએ ભી, ઉનકે હૃદય ખિન્ન ઔર મુખ મલિન રહતે થે. યૌવન કા સમુજજવલ યુગ સમાપ્ત હે ગયા ઔર ધીરે-ધીરે રાજા ઔર રાની દેન કે ઉપર વૃદ્ધત્વ કા પ્રભાવ પરિલક્ષિત હોને લગા. પર, ઉનકી આશા પૂર્ણ નહીં હુઈ, ઉનકે રાજધાસાદ મેં બાલક કા મધુર સ્વર સુનાઈ નહીં દિયા; ઉનકે હૃદય કા દારુણ અંધકાર ઔર ભી ઘનીભૂત હે ઉઠા. રાજા ઔર રાજમહિલી દોનોં હી અત્યંત ઉદ્વિગ્ન હૈ ઉઠે. એક દિનકી બાત હૈ. દો ઘડી દિન ચઢ ચૂકી થા, સારા સંસાર સૂર્યકાન્તિ કી ધારા મેં નાન કર રહા થા. રાજા ભી અપની નિયનૈમિત્તિક ક્રિયાઓં મેં નિવૃત્ત હોકર રાજપ્રાસાદ કે એક શૂન્ય કક્ષ મેં બે હુએ અપને દુર્ભાગ્ય કે દારુણ વિધાન કી બાત સોચ રહે થે. ઉસી સમય પ્રતિહારી ને આ કર નિવેદન કિયાઃ-“મહારાજ ! રાજપુરોહિતજી પધારે હૈ.” મહારાજ ને કહા –“ આદરપૂર્વક લે આ !” ધીરે-ધીરે રાજપુરોહિત ને ઉસ શૂન્ય કક્ષ મેં પ્રવેશ કિયા. રાજા ને આસન સે ઉઠકર પ્રણામ કિયા ઔર ઉન્હેં આસન પ્રદાન કરકે આપ ઉનકે સામને બેડ ગએ. રાજપુરોહિત ને એક બાર રાજા કે મુખમંડલ કી ઓર દેખા. ઉને દેખા કિ, મહારાજ કે મુખમંડલ પર વિષાદ કી ઘની છાયા છાઇ હુઈ હૈ. રાજ-પુરહિત ઉસ વિષાદ-છાયા કા મૂલ રહસ્ય જાતે થે; ઉન્હ વિદિત થા કિ, સન્તાન કે શોક મેં હી મહારાજ ઔર મહિલી દોનોં રાત-દિન ચિતિત રહતે હૈ. રાજ-પુરોહિત ને ધીર ગંભીર વાણી મેં કહા-“મહારાજ ! રાજમહિષી કે ભી બુલવા લીજીએ. આજ મેં આપ દોનોં કે સામને કઈ કહેંગા.” રાજ મહિષી કે બુલવા ભેજા ગયા. કુછ હો મિનિટે કે ભીતર રાજમહિલી ને વહાં પ્રવેશ કિયા. રાજમહિલી કે સુંદર મુખમંડલ પર ભી ગંભીર વિષાદ કી છાયા છાઇ હુઈ થી: ઇસલિએ મેવાવૃત ચંદ્ર-મંડલ કે સમાન ઉનકે વદન-મંડલ કી શોભા ઉસ સમય મલિન હો રહી થી. રાજમહિષી ને રાજ-પુરોહિત કે ભક્તિભાવ સે પ્રણામ કરકે અપને પતિ-દેવ કે બા ભાગ મેં આસન ગ્રહણ કિયા. રાજા ઓર રાની દોનો ઉત્સુક હેકર રાજપુરોહિત કે મુખ કી ઓર દેખને લગે. રાજ-પુરેડિત ને શાત-સ્વર મેં કહા-“મહારાજ ! આપ ને હી કે સમાન મુઝે ભી આપકે નિઃસંતાન હોને કા દુઃખ સદા ઉદ્વિગ્ન કિએ રહતા થા. અનેક તેજસ્વી ઋષિયોં ઔર મને હાત્માઓ સે સ ને ઇસ દુ:ખ કે નિવારણ કરને કી પ્રાર્થના કી: પર મુઝે સફલતા નહીં પ્ર હુઈ. અન્ત મેં મં ને આદિ-શક્તિ કા આશ્રય લિયા. મેં ને ઉનકે ચરણે મેં અપને હદય કી અભિલાષા નિવેદન કી, અન્ત ભગવતી કા કરણ–પૂર્ણ હૃદય મેરે વિનમ્ર નિવેદન પર દ્રવીભૂત હુઆ ઔર જગજનની ને મુઝે કલ રાત્રિ કે સ્વપ્ન મેં દર્શન કર જે આદેશ દિયા હૈ, ઉસી કે નિવેદન કરને કે લિએ મેં આજ પ્રાતઃકાલ હી આપકે પાસ ઉપસ્થિત હુઆ હૈં.” - રાજપુરોહિત કે ઈન મધુર વચને કો સુન કર રાજા ઔર રાજમહિલી દો હી કે હૃદય આનન્દ સે ઉત્કલ હો ઉઠે. ઇસ પ્રકાર ગંભીર મહાસાગર મેં ડૂબતા હુઆ મનુષ્ય સહસા તટભૂમિ પર આ જાને સે ઉફુલ્લ હે ઉઠતા હૈ; છસ પ્રકાર મહાદરેદ્ર, વનપ્રાન મેં પડે હુએ અને તુલ વૈભવ કે સહસા પા કર આનન્દ સે ઉન્મત્ત હો ઉઠતા હૈ, વૈસી હી દશા રાજા ઔર રાની કી ભી હુઈ વે સબ આશાઓ કે તિલાંજલિ દે બૈઠે થે; ઉ હોને નિશ્ચય રૂ૫ સે સમઝ લિયા થા કિ, ઉનકે ભાગ્ય મેં સત્તાન-સુખ નહીં હૈ, પર ઉસ પુણ્ય પ્રભાત મેં પરમ પૂજ્ય રાજપુરોહિત કે ઉન આશાપૂર્ણ વચન કે સુનકર રાજા ઔર રાની કે આનન્દ કા પારાવાર નહીં રહા. દેને કે મુખ-મંડલ પર સે વિષાદ કી છાયા દૂર હો ગઈ, ઔર દોને કે વદન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #226 -------------------------------------------------------------------------- ________________ ૩ર૮ ભગવતી સાવિત્રીનું સંક્ષિપ્ત વૃત્તાન મંડલ, મેઘ-નિમુક્ત ચન્દ્ર-મંડલ કી ભાતિ પ્રફુલ્લ હ ઉ. રાજા ને કહા -“પૂજ્યવર ! આજ આપને મુઝે જે આશા પ્રદાન કી હૈ, ઉસકે લિએ મેં આપકા પરમ કૃતજ્ઞ ઇં. વાસ્તવ મેં આ પને હમારે કુલ કે વિનાશ સે બચા લિયા હૈ; આપને હમેં વહ નિધિ દી હૈ, ઇસકે પાને કી સબ આશા હમ છોડ બે થે.” ઇતના કહકર રાજા ઔર ઉનકે સાથ હી રાની ને ભી રાજપુરોહિત કે પવિત્ર ચરણાં મેં પ્રણામ કિયા. રાજપુરોહિત ને કહા -“ભગવતી ને આજ્ઞા દી હૈ કિ, આપ એક વર્ષ તક નિયમિત રૂ૫ સે સાવિત્રી-મન્ત કા જાપ કીજીએ, નિત્ય પ્રતિ સાવિત્રી–મન્નકી સસ્ત્ર આહુતિ અગ્નિ મેં દીજીએ ઔર કેવલ એક બાર, દિને કે છઠે ભાગ મેં, સાત્વિક આહાર કીજીએ. રાજમહિલી કો ભી યહી સબ કરના હોગા. એક વર્ષ કે ઉપરાન્ત ભગવતી કી કુપા સે આપકા મનોરથ સફલ હોગા. ” રાજાને કહા -“ભગવતી કી આજ્ઞા કા મેં રાજમહિલી સહિત પાલન કરને કે ઉદ્યત ટૂં. મંગલમુહૂર્ત કા નિર્ણય કીજીએ ગુરુદેવ ! ” રાજપુરોહિતઃ-“પરસે ત્રદશી હૈ. ઉસી દિન સે આપ દોનાં ઇસ મંગલમય અનુષ્ઠાન મેં પ્રટર હો જાઈએ.” ઇતના કતકર રાજપુરોહિત ઉઠ ખડે હુએ. રાજા અ ર રાની દેન ને ફિર ભક્તિ-ભાવ સે ઉનકે પ્રણામ કિયા. રાજ-પૂરહિત આશીર્વાદ દેકર ચલે ગએ. ભગવતી કી કરુણા કી શીતલ ધારા મેં દુર્ભાગ્ય કા દારુણ દુર્વિધાન નિમગ્ન હે ગયા. રાજ્ય-સંચાલન કા ભાર પ્રધાન અમાત્ય કે હાથે મેં દેકર રાજા રાજમહિષી સહિત તપોવન મેં ચલે ગએ ઔર વહેં જાકર દોનોં હી સંયમ ઔર નિયમ કે સાથ સાવિત્રી-મન્ત્ર કા અનુષ્ઠાન કરને લગે. બ્રહ્માપની ભગવતી સાવિત્રી કી માનસિક આરાધના મેં વે દેને રાત-દિન તલ્લીન રહતે; નિયમિત રૂપ સે એક બાર આહાર કરતે, સંયમપૂર્વક તપોમયી સાધના મેં પ્રવૃત્ત રહતે, ધીરેધીરે 5 એક વર્ષ વ્યતીત હો ગયા. અનુષ્ઠાન કી સમાપ્તિ પર રાજાને યજ્ઞ કિયા ઔર ઇસ સમય રાજ ને રાજમહિણી કે સાથ, પ્રજવલિત યજ્ઞ-અનિ મેં શ્રદ્ધા ઔર ભક્તિ સહિત, ભગવતી સાવિત્રી કા ધ્યાન કરકે પૂર્ણાહુતિ દી, ઉસી સમય યજ્ઞ-અગ્નિ કી શિખાઓ કે બીચ મેં પરમ તેજામચી ભગવતી સાવિત્રી દેવી આવિર્ભત હઈ. ઉનકે પ્રદીપ્ત પ્રકાશ કે સામને અમિ કા પ્રકાશ મk હો ગયા. રાજા ઔર રાની દેને ને ભગવતી કે પાદાવદ મેં પ્રણામ કિયા. ભગવતી સાવિત્રી ને દોને કે આશીર્વાદ દેકર કહા – વત્સ ! મેં તુમ્હારી અખંડ આરાધના સે અત્યંત આનદંત હુઈ હૈં. તુમને બડી શ્રદ્ધા ઔર વિધિ કે સાથ મેર પૂજન કિયા હૈ. વર મૌગો !” રાજા ને કહા –“આપ અંતર્યામિની છે. આપસે મેરી મનોવાંચ્છા છિપી નહીં હૈ. બ્રાહ્મણે ઔર ઋષિ કા કથન હૈ કિ, સત્તાન પરમ ધર્મ હૈ. મુઝે કોઈ સત્તાન નહીં હૈ, મેરા રાજવંશ સન્તાન કે બિના શીધ્ર હી વિનષ્ટ હો જાએગા. ઈસ લિએ માત ! યદિ આ૫ મુઝ પર પ્રસન્ન હૈ તે મુઝે વર દીજીએ કિ, મેરે બહુત સે પુત્ર છે.” - ભગવતી સાવિત્રી ને કહા “વત્સ ! મેં ને પહિલે હી તુમ્હારે અભિપ્રાય કે જાન લિયા ઔર પરમારાધ્ય બ્રહ્માજી મે તુમ્હારે પુત્ર કે નિમિત્ત કહા થા પર બ્રહ્માજી ને કહા હૈ કિ, તુમકે એક તેજસ્વિની કન્યા હોગી. વહ કન્યા સાધારણ કન્યા નહીં હૈ, સહસ્ત્ર પુત્રે કી અપેક્ષા વહ કન્યા શ્રેષ્ઠ હૈ. ઉસ કન્યા સે તુમ્હારા રાજવંશ પવિત્ર હોગા ઔર તુમ્હારે કુલ કી કીર્તાિ અમર જાગી. તુમ પુત્ર સે ભી અધિક માનકર ઉસ કન્યા કા પાલન કરના. ઉસી કન્યા કે આધ્યાત્મિક બલ સે એક દિન તુમ સૌ પુત્રો કે પિતા હશે.” રાજા ને કહા –“જસી ભગવતી કી આજ્ઞા. ” ઇસકે બાદ ભગવતી અનહિંત હો ગઈ; ઔર ઉસી પુણ્ય રજની કો રાજમહિષી ને ગર્ભ ધારણ કિયા. ચન્દ્રમાં કલા કી ભાતિ વહ ગર્ભ ધીરે-ધીરે બદને લગા. નૌ માસ બીતને પર રાજમહિષી ને એક કન્યા-રત્ન પ્રસવ કિયા. ઇસ સમય ઉસ કન્યા કા જન્મ હુઆ ઉસ સમય સારા ગૃહ સહસા પ્રકાશમાન હો ઉઠા. ઉસ કન્યા કે દિવ્ય તેજ કે દેખકર રાજા ઔર રાની દોને પરમ પ્રસન્ન હુએ; ઉન્હોને દેખા કિ, માને સાક્ષાત્ ભગવતી સાવિત્રી હી શિશુ-રૂપ ધારણ કર કે અવતીર્ણ હુઈ હૈ. વહી તેજસ્વી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #227 -------------------------------------------------------------------------- ________________ ભગવતી સાવિત્રીનુ સક્ષિપ્ત નૃત્તાન્ત ૩૯ સૌદર્યું, વહી વિશાલ અરુણ કમલ-લેાચન, વહી બાલ-સૂર્ય કી–સી દિવ્ય કાન્તિ. રાજા ઔર રાની દે।નેમાં હી ઉસ દિવ્ય—લક્ષણા કન્યા કા પાકર પરમ આનન્દ્રિત હુએ, ઉન્હાંને મન હી મન ભગવતી સાવિત્રી કૈા પ્રણામ ક્રિયા. વહ વાસ્તવ મેં સાધારણુ કન્યા નહીં થી; વહ ભગવતી કી તેોમયી શિશુ-મૂતિ થી ! રાજપુરાહિત ને ભી કન્યા કે! દેખકર યહી કહા કિ, વહ ભગવતી કે તેજોમય અંશ સે સમુદ્ભૂત હુઈ હૈ. રાજપુરાહિત ને કહાઃ— રાજન્! આપ વાસ્તવ મે અે સૌભાગ્યશાલી હૈ ઔર આપ સે ભી અધિક સૌભાગ્યશાલિની હૈં રાજમહિષી, જીનકે ગર્ભસે સાક્ષાત્ જગન્માતા ભગવતી સાવિત્રી ને જન્મ લિયા હૈ. ઐસા તેજ, ઐસા લાવણ્ય ઔર ઐસા મનેહર સ્વરૂપ કયા સાધારણુ કન્યા મેં પાયા જાતા હૈ ? સાવિંત્રી દેવી જ઼ી કૃપા સે આપ¥ા યહ દિવ્ય કન્યા પ્રાપ્ત હુઈ હૈ, સાવિત્રી દેવી કે હી વિશિષ્ટ તેજોમય અંશ સે યહ કન્યા ઉત્પન્ન હુઈ હૈં, ઇસી લિએ ઇસકા નામ ભી ‘સાવિત્રી' હી ઠીક હોગા.' ઇતના કહેકર રાજપુરાહિત ને ઉસ નવાત કન્યા કે પાદ-પદ્મ પર અપના જટાજૂટશેાભી મસ્તક રખ દિયા. કન્યા કે મુખમડલ પર એક અભિનવ આભા પ્રકટ હુઇ. સારા ઉપસ્થિત ઋષિ-સમાજ એક સ્વર સે નિનાદ કર ઉઠા:—“ ભગવતી સાવિત્રી કી જય. ’ રાજદંપતિ ભી કહ ઉઠે:- ભગવતી સાવિત્રી કી જય. હમ ભી કહતે હૈં ભગવતી સાવિત્રી ી જય: ' શુકલ પક્ષ કે શારદીય ચન્દ્રમા કી ભાતિ સાવિત્રી અને લગી; પર જૈસે હી જૈસે વે અવસ્થા મે બઢની જાતી થીં, વૈસે હી વસે ઉનકે શરીર કી દિવ્ય-તેજેમયી કાન્તિ ભી પ્રદીપ્ત ઔર પ્રસ્ફુટ હૈતી જાતી થી. રાજા ઔર રાની દેનાં હી ઐસી તેજોમયી કિશોરી કા પાકર પરમ પ્રસન્ન રહતે ચે. જબ ભગવતી સાવિત્રી પાચ વર્ષ કી હુઈ, તબ ઉન્હેં પઢાને કે લિએ બડે-બડે પ્રસિદ્ધ વિદ્વાન નિયુક્ત કિએ ગએ. થાડે હી સમય મેં સાવિત્રી ને સબ વિદ્યાએ મેં પારદર્શિતા પ્રાપ્ત કર લી; વેદવેદાંગ, ઉપનિષદ, સાહિત્ય, ઇતિહાસ, સંગીત, ચિત્રકલા ઇત્યાદિ સમસ્ત વિષયાં મેં કુમારી સાવિત્રી કી અબોધ ગતિ હૈ। ગઈ. વહુ તે સચ પૂર્ણએ લીલામાત્ર થી, નહીં તે। વેદમાતા સાવિત્રી કે લિએ વિદ્યાએ મે પારદર્શિતા પ્રાપ્ત કરને કી કયા આવશ્યકતા ! જીસકે શ્રીચરણાં સે વિદ્યા કી મન્દાકિની સહસ્ર-સહસ્ર ધારાએ મેં વિભક્ત હેાકર પ્રવાહિત હાતી હૈ, જીસકે મુખ સે નિકલનેવાલી વાણી હી વેદ કા સ્વરૂપ ધારણ કરતી હૈ ઔર જીસકે વીણા કે સ્વાં મે... સદા દિવ્ય સંગીત ઝકરિત હાતા રહતા હૈ, ઉસે ગુરુ-મુખ સે વિદ્યા સીખને કી આવશ્યક્તા કયા હૈ? પર, જબ મલેાક મેં અવતાર લિયા હૈ, તબ પૂર્ણ રૂપ સે સમસ્ત પ્રકાર કી લીલાએ કરની હી હેાંગી. અસ્તુ. રાજા–રાની દેતાં હી કુમારી સાવિત્રી કી ઉસ દિવ્ય પ્રતિભા કી બાત જાનકર ઔર ભી ઉડ્યુલ હેા ઉઠે. કુમારી સાવિત્રી ભી ઉનકા સબ પ્રકાર સે પરંતુષ્ટ કરને લગીં. શારદીય કૌમુદી કા ધારા મેં સ્નાન કરતે હુએ, ઉપવન કી વિકસિત લતા કે પાસ બેઠકર જન્મ કુમારી સાવિત્રી વીણા કે સ્વર મેં સ્વર્ મિલાકર સામવેદ કે પવિત્ર મન્ત્રાં કા ગાન કરતી, તબ ઐસા પ્રતીત હાતા થા માનાં સ્વયં વેદ--વાણી હી શરીર-ધારિણી બનકર ગા રહી હેા; જબ વસન્ત કે સુરભિત પ્રભાત મેં ગુલાબ કે ફૂલાં સે ભગવતી કી સૌન્દર્યંમયી પ્રાતમા કા ચારુ શૃંગાર કર કે, કુમારી સાવિત્રી સ્વરચિત સ્તોત્ર કા ગાયન કરતીં, તખ ભગવતી કી પ્રતિમા ભી વિમુગ્ધ ભાવ સે સુનને લગતી. હેમન્ત કે મધ્યા મેં જબ તપાવન કી કુટીર કે સમ્મુખ આસીન હેાકર કુમારી સાવિત્રી વિનય-મધુર વાણી મેં ઋષિયાં કે સાથ ઉપનિષદ્ કે મૂલતત્ત્વાં ક વિવેચના કરને મેં પ્રવૃત્ત તી', તબ ઉનકી ઉસ અગાધ વિદ્રત્તા કે દેખકર ઋષિગણુ ઉન્હેં સાક્ષાત્ સરસ્વતી કે સમાન માનકર મન હી મન ઉન્હેં પ્રણામ કરતે થે. ઔર જબ ગ્રીષ્મ કી શીતલ અરુણુરાગમયી સન્ધ્યા કે સમય કુમારી સાવિત્રી અપની સખિયાં કે સાથ ઉપવન મે વિહાર કરતી, ઉસ સમય વે મૂર્તિમતી સૌન્દર્ય-લક્ષ્મી કે સમાન પ્રતીત ાતીં. ઇસ પ્રકાર સબ વિદ્યાએ મે' પારદર્શિતા પ્રશ્ન કરકે, સમસ્ત કલાએ મે' પ્રવીણ હેાકર, તેજ ઔર તપ કી મૂર્તિમતી પ્રતિમા કે સમાન, કુમારી સાવિત્રીને યૌવન કે સમુજ્વલ યુગ મેં પદાર્પણુ કિયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #228 -------------------------------------------------------------------------- ________________ ૪ ૩૩૦. ભગવતી સાવિત્રીનું સંક્ષિપ્ત વૃત્તાન્ત સાક્ષાત મહાલક્ષ્મી કે સમાન કુમારી સાવિત્રી કા સૌન્દર્ય-તેજ ઉસ સમય સમુદભાસિત હે રહા થા. યૌવન-યુગ મેં પદાર્પણ કરતે હી કુમારી સાવિત્રી કા સૌંદર્ય મયાફ-સૂર્ય કી વિમલ કાતિ કે સમાન સમુદ્ભાસિત હૈ ઉઠી. ઉનકે સમસ્ત પરિપુષ્ટ અંગે સે પ્રકાશ કી ઐસી વેગવતી ધારા નિકલને લગી કી, જીસકે સામને દષ્ટિ કરને સે એંખ તિલમિલા ઉઠતી. ઉનકા વિશાલ લલાટ યજ્ઞ-અગ્નિ કી સમુજજવલ કાતિ કે સમાન ઝલઝલ કરતા થા; ઉનકા પ્રસન્ન મુખમંડલ પ્રભાકર કે સમાન પ્રભા વિકીર્ણ કરતા થા, કુમારી સાવિત્રી સ્મૃતિમતી સૂર્ય કાતિ કે સમાન પ્રતીત હતી થી. પર, યહ પ્રદીપ્ત લાવણ્ય ઉનકે માતા-પિતા કી ચિન્તા કા પ્રધાન કારણ હે ગયા. કન્યા યુવતી હો ગઈ, અબ ઉસકા વિવાહ કર દેના ચાહિએ યહ વિચાર કર મહારાજ અશ્વપતિ ને કિતને હી રાજકુમારો કે સાથ ઉનકા વિવાહ કર દેને કા પ્રયત્ન કિયા. પર, કઈ રાજકુમાર ઉન્હેં અપની પચ્ચે શાયિની બનાને કે પ્રસ્તુત નહીં હુઆ. ઉનકે ઉસ દિવ્ય તેજોમયી લાવણ્યલક્ષ્મી કો દેખકર કિસી રાજકુમાર કા યહ સાહસ નહીં હુ આ કિ, વહ કુમારી સાવિત્રી કે અપની અર્ધાગિની બનાતા. જે કઈ સાવિત્રી કે દેખતા, ઉનકે પ્રદીપ્ત સૌંદર્ય પર દષ્ટિ ડાલતા, વહી ઉનસે વિવાહ કરને સે ઈ-કાર કર દેતા. વહ કયા સાધારણ સૌન્દર્ય થા ? કયા સાધાર રાજકુમાર કે ભોગને યોગ્ય વહ લાવણ્ય થા ? વહ તે સૂર્ય કે સમાન-પ્રખર અગ્નિ કે સમાન પ્રજવલિત લાવણ્ય થા. તબ સાધારણ રાજકુમાર ઉસકો કેસે અપના ઉપભોગ્ય બનાતા જીસકી ઓર દઇ ભર કે દેખના તક કઠિન થા, જીસકે પ્રદીપ્ત લાવણ્ય પર દૃષ્ટિ ડાલને હી સે આ બેં તિલમિલા ઉઠતી થી, ઉસસે વિવાહ કરને કે લિએ ભી કિસી પરમ તેજસ્વી તપસ્વી કી આવ શ્યકતા થી. ભગવતી કા આધ્યાત્મિક શક્તિ કે ચમત્કાર કે દિખાને કે હી લિએ વહ અવતાર દિવ્ય સ્વરૂપ ધારણ કરકે પ્રકટ હુઆ થા, તબ ઉસ પરમ તેજસ્વિતી કન્યા કે પાણિગ્રહણ કે લિએ સાધારણ રાજકુમાર કૈસે સાહસ કરતા ? પર, ઇસસે મહારાજ અશ્વપતિ ઔર ઉનકી રાજમહિલી બડી ચિતિત હે ઉઠીં. એક દિન થા જબ વે દોને સત્તાન કે લિએ ઉદ્વિગ્ન રહતે થે: આજ સત્તાન હૈ, તે ઉસકે વિવાહ કી ચિન્તા મેં દોનાં વ્યગ્ર રહતે હૈ. બાત તે યહ હૈ કેિ, માતા-પિતા કા સારા જીવન સત્તાન કે હિતચિન્તન હી મેં વ્યતીત હોતા હૈ. અશ્વપતિ ઔર ઉનકી રાજમહિષી ને ઈસ વિપત્તિ સે ઉદ્વાર પાને કે લિએ ફિર જગજનની જગદમ્બા કી શરણ લી. વહી સબકા વિસ્તાર કરતી હૈ, વહી સબકી માતા હૈ. એક દિન કી બાત હૈ. કુમારી સાવિત્રી ને એક અનુષ્ઠાન કિયા થા, ઉસ દિન અનુષ્ઠાન કી સમાપ્તિ પર શેષ સ્નાન કરકે કુમારી સાવિત્રી ને અપને ઈષ્ટદેવ કા ધ્યાન કિયા. ઉસકે ઉપરાંત બ્રાહ્મણ સે સ્વસ્તિવાચન કરાયા ઔર ઉનકે આશીર્વાદ કે શીશ પર ધારણ કરકે વહ એક સ: પ્રફુટિત ગુલાબ-માલા કે લેકર અપને પિતા કે ચરણે મેં ઉપસ્થિત હુઇ. પિતા કે ચરણે મેં પ્રણામ કરકે કુમારી ને વડ પવિત્ર માતા પિતા કે હાથ મેં દે દી, ઔર આપ સ્વયં એક ઓર કે અવનત મસ્તક કરકે આઠ ગઈ. ઉસ સમય પ્રભાત-સૂર્ય કિ કિરણે સાવિત્રી કી દી હુઈ માલા. કા ચુંબન કર રહી થી, ફૂલ ભી હૈ-લેંસ કર ઉનકા અભિનન્દન કર રહે છે. પિતા ને એક બાર અપની ઉસ દિવ્ય તેજોમયી કન્યા કી ઓર દેખા. ઉને દેખા, કુમારી સાવિત્રી કા સમસ્ત અંગ યૌવન કી અભિનવ તરંગો સે ઉસી પ્રકાર હિલ્લોલિત હે રહા હૈ, ઇસ પ્રકાર સૂર્ય કી પ્રસન્ન કાતિ મેં માનસરોવર કા શુભ્ર સ્વચ્છ સલિલ હિલલિત હતા હૈ, પર જબ ઉનકે હદય મેં યહ ભાવ ઉઠા કિ ઉનકી ઉસ લક્ષ્મી-સ્વરૂપા યુવતી કન્યા સે વિવાહ કરને કે લિએ કોઈ રા* કુમાર ઉઘત નહીં હોતા હૈ. તબ ઉનકા મુખમડલ સહસા મેલીન હૈ ગયા. કુછ દેર તક રાજા ઈસી વિચાર મેં પડે રહે કિ, અબ કયા કરના ચાહિએ ઔર કિસી પ્રકાર કન્યા કે લિએ વર કી યેજના કરના ચાહિએ? સહસા ઉનકે મન મેં એક વિચાર ઉત્પન્ન હુઆ ઔર ઉસ વિચાર ને ઉનકે વિષાદ કે બહુત બડે અંશ મેં કમ કર દયા. રાજા ને શાન્તિ ભંગ કરતે હુએ કહા બેટી સાવિત્રી ! ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #229 -------------------------------------------------------------------------- ________________ ભગવતી સાવિત્રીનુ સક્ષિસ વૃત્તાન્ત સાવિત્રી ને વીણા કે સમાન મધુર સ્વર મેં કહાઃ- આજ્ઞા પિતાજી ! ” રાજા ને ગમ્ભીર વાણી મેં કહા: “ બેટી ! તૂ અખ યુવાવસ્થા કેા પ્રાપ્ત હૈ। ગઇ હૈ. તત્ત્વદર્શી ઋષિયોં કા કહના હૈ કિ, જે પિતા અપની યુવતી કન્યા કા વિવાહ નહીં કરતા હૈ ઔર. જો પુત્ર અપની માતા કી રક્ષા નહીં કરતા હૈ, વધુ નિન્દા કે યેાગ્ય હૈ ઔર ઉસે નરક ભેગના પડતા હૈ. દેવતા ઔર મનુષ્ય સભા ઉસે બુરી દૃષ્ટિ સે દેખતે હૈં, ઇસલિએ એટી ! તૂ સ્વયં જા, ઔર અપને અનુરૂપ અપતા પતિ ઢૂંઢ લા. મૈં । સબ કુછ પ્રયત્ન કરકે હાર ગયા; અબ તુ હી ચેષ્ટા કર ઔર મુઝે પાપ સે બચા. બેટી ! તૂ હી અબ ઈસ ટિલ સમસ્યા કે સુલઝા ! ', કુમારી સાવિત્રી પિતા કે બચનાં કે સુનકર લિજ્જત હૈ। ગ; ઉસકે અરુણુ નયન ઔર ભી અરુણ હે ગએ. ઉસને કુછ ઉત્તર નહીં દિયા; પર ઉસકા મૌન હી ઉસકી સ્વીકૃતી કા નિદર્શન થા.. કુમારી સાવિત્રી રથ પર આરૂઢ હેાકર વૃદ્ધ મન્દ્રિયેાં કે સાથ બિના જાતે મા` પર ચલ દી. ચન્નતે સમય ઉસને બડે ભક્તિભાવ સ માતા-પિતા કે શ્રીચરણાં મેં પ્રણિપાત કિયા. પિતા ને નયનાં મેં આંસૂ ભર કર, માતા ને લેચનાં સે નીર બહાકર, કુમારી સાવિત્રી કૈા બિદા કિયા. કુમારી સાવિત્રી અપની મ`ગલ-યાત્રા પર ચલ દી. પિતા-માતા કા શુભ આશીવાઁદ ઉનકે પથ કે પરિષ્કૃત કરતા હુઆ આગે-આગે ચલ રહા થા. ૩૧ X X X × સાવિત્રી કે ગએ હુએ કિતને હી દિન વ્યતીત હૈ। ગએ. રાજા ઔર રાની દેતાં ઉત્કંઠાપૂર્ણાંક પુત્રી કે લૌટને કી પ્રજ્ઞા કરને લગે. મધ્યાકાલ કા સમય થા. સારા વિશ્વ સૂર્યદેવ કી કાન્તિ-મદ્રાકિની મેં સ્નાન કર રહા થા. મહારાજા અશ્વપતિ અયને પ્રાસાદ કે એક સુસજ્જિત કક્ષ મે બેઠે હુએ થ ઔર ઉનકે સામને હી ઉનસે .” દૂર આસન પર આસીન થે યાગિવર્નર૬. યાગીશ્વ ્ નારદ અપની અમૃતમયી વાણી સે મહારાજ અધતિ કા હ્રદય શીતલ કર રહે થે. મહારાજ અધપતિ કે વામપામે સુશ ભિત થી પતિગત-પ્રાણા મહારાણી. વે ભી ભક્ત-ચૂડામણ નારદ કી રસમયી વાણી કે શીતલ પ્રાહ મે આનંદપૂર્વક અવગાહન કર રહી થી. ભક્તવર ભગવાન કા ગુણ-ગાન કર રહે થે. ઉસી સમય કુમારી સાવિત્રી ને ઉસ કક્ષ મેં પ્રવેશ કિયા. રાજા ઔર રાની સહસા પુત્રી કા દેખકર આનંદ સે ઉડ્યુલ હે ગએ. કુમારી સાવિત્રા ને પહિલે ભક્તપર નારદ કેા, આંર તપશ્ચાત્ માતા-પિતા કેા ભક્તિપૂર્વક અભિવાદન કિયા. તીનાં ને ઉસે આશીર્વાદ દિયા. કુમારી સાવિત્રી માતા કે પાસ જાકર એડ ગઇ. મર્ષિ નારદ ને પૂછા:- રાજન્ ! તુમ્હારી ઇસ કન્યા કી સમતા કરને વાલી કન્યા ઇસ સમય ત્રિભુવન મેં નહીં હૈ. મુઝે તેા ઐસા પ્રતીત હાતા હૈ કિ, કુમારી સાવિત્રી કે રૂપ મેં સાક્ષાત્ ભગવતી સાવિત્રી ને અવતાર ધારણ કિયા હૈ. પર, મૈં દેખતા કિ, તુમને અા તક ઈસકા વિવાહ નહી કિયા. કન્યા યુવતી હેા ગઇ, અત: અબ તે ઇસકે વિવાહ કી આયેાજના તુમ્હે શીઘ્ર હી કરની ચાહિએ. ” મહારાજ તે ઉત્તર ક્રિયાઃ- મહર્ષિ વર ! મૈં બહુત ચેષ્ટા કરને પર ભી ઇસકે અનુરૂપ વર ક પ્રાપ્ત ન કર સકા, તબ મૈં ને સાવિત્રી કે હી અપને આપ અપને અનુરૂપ વર ખેાજને કે લિએ વૃદ્ધુ અમાત્યાં કે સાથ ભેજા થા. આજ વહુ કઇ મહીનેાં કે ઉપરાન્ત લૌટ કર આઇ હૈ. ઇસને કિસ યુવક કૈ અપના પતિ વરણ કિયા હૈ, સે સબ કથા યરુ સ્વયં હી કહેગી. ઇસકે ઉપરાન્ત કુમારી સાવિત્રી અપને પિતા કી પ્રેરણા સે લજાતી હુઈ કહને લગીઃ–“આપકી આજ્ઞા પાકર મૈં બિતા જાને હુએ માર્ગોં સે ચલ દી. મેં કિતને હી રાજાએ કી રાજધાની મેં ગઇ, કિતને હી તપેાવનાં કી મૈં તે યાત્રા કી; પર કહીં મુઝે મેરે અનુરૂપ વર કી પ્રાપ્તિ નહીં હુઇ. અત મેં મૈં એક તાવન મેં પહેંચી. વહેંા પર શાલ્વ દેશ કે રાજા ઘુમસેન અપની મહારાણી ઔર અપને પુત્ર કે સાથ તપેામય જીવન વ્યતીત કરતે હૈં. વે બડે ધર્માત્મા, બ્રહ્મણ્ય, ઉદાર, પ્રજાપાલક, સત્યવાદી, ન્યાયી, જિતેન્દ્રિય, સયમશીલ, નિયમવાન નૃપ થે; પર છ દિન પીછે તે અન્યે હો ગએ ઔર ઉનકી ઉસ અન્ધાવસ્થા સે અનુચિત લાભ ઊઠાકર ઉનકે અરિયાં મૈં ઉનકા રાજ્ય હર લિયા. મહારાજ ધુમસેન અપને પુત્ર ઔર પત્ની કે સાથ તાવન મેં ચલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #230 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ ભગવતી સાવિત્રીનું સાક્ષિક્ષ વૃત્તાન્ત ગએ ઔર વહેંા તપસ્વી-જીવન વ્યતીત કરને લગે. વહી' પર મહિષવર ગૌતમ જી ભી રહતે હૈં તથા ઔર ભી બહુત સે ઋષિજન નિવાસ કરતે હૈં ઉનકે હી ખીચ મેં મહારાજ ઘુમસેન ભી રહતે હૈં ઔર ઉનકી અમૃતમયી વાણી સે અપને હ્રદય કૈા પરિતાષ પ્રદાન કરતે હૈં. ઉન્હીં કે પુત્ર સત્યવાન કે મેં તે અપના પતિ વરણુ કિયા હૈ. વે હી મેરે અનુરૂપ ઔર ઉન્હીં કે શ્રીચરણાં મેં મૈં ને અપને આપકા સમર્પિત કર દિયા હૈ.” કુમારી સાવિત્રી કે બચન સુન કર પિતા-માતા કે તે। પરમ હર્ષી હુ; પરંતુ મવિર નારદ કા પ્રફુલ્લ મુખમડલ સહસા ગભીર વિષાદ કી છાયા સે આવૃત્ હૈ। ગયા. થાડી દેર કે ઉપરાન્ત ભક્તવર નારદ તે કહાઃ-“રાજન્! તુમ્હારી કન્યા તે સત્યવાન કૈા પતિરૂપ મે નિર્વાંચન કરકે પરમ અન કિયા હૈ. ,, રાજા ઔર રાની દેનેાં હી વ્યકિત ઔર ઉદ્વિગ્ન હેાકર મહર્ષિ કે મુખમાંડલ કી એર દેખતે લગે. ઉન્હાંને દેખા કિ, મહર્ષિ કે ચિર-પ્રસન્ન વદન-મંડલ પર, વિષાદમયી ચિન્તા કી રેખા ૫પ્રેસ્ડટ હેા રહી હૈ. મહારાજ તે વ્યાકુલ ભાવ સે પૂછાઃ-“સા કયાં ? કયા સત્યવાન કે કુલ અથવા માતા-પિતા મેં કુછ દોષ હૈ ? '' મહર્ષિ` ને કહાઃ-“ સેા બાત નહીં હૈ. ઘુમત્સેન બડે સત્યવાદી એવં ધર્માંત્મા હૈ. ઉનકે એકાંત સત્યવાદી હૈાને કે કારણ હી ઋષિયાં ને ઉનકે પુત્ર કા નામ સત્યવાન રખા હૈ. ઉસકા નામ ચિત્રાત્ર ભા હૈ કાંક બાહ્યકાલ મે ચેડાંસે ઉસે વિશેષ પ્રેમ થા ઔર વહ ધાડાં કે ચિત્ર બનાતે મે બડા કુશલ થા. ઉનકા વશ ભી એકાન્ત પવિત્ર ઔર પ્રતિષ્ઠિત હૈ. 21 46 તબ મહારાજ તે ક્િર પૂછા:-“ તથ્ય કયા સત્યવાન મે કુછ દૂષણ હૈ?'' મહિષ ને કહા:સા ખાત ભી નહીં હૈ. મૈં જાનતા કિ. સત્યવાન સૂર્ય કે સમાન તેજસ્વી, બૃહસ્પતિ કે સમાન વિદ્વાન, ઈંદ્ર કે તુલ્ય વીર ઔર પૃથ્વી કે સમાન ક્ષમાશીલ હૈં. વહુ એકાન્ત પિતૃવત્સલ હૈ ઔર સદા પિતા-માતા કી સેવા મેં સતત સંલગ્ન રહતા હૈ. દેખતે મેં ભી વહ પરમ સુન્દર હૈ; વહુ એકાન્ત બ્રહ્મણ્ય હૈ, ઉદાર હૈ, ધર્મનિષ્ઠ હૈ. સત્યવાન મેં ઇસ પ્રકાર કા કાઇ દોષ નહીં હૈ. તબ તે। મહારાજ ઔર મહારાની કી ઉત્કંઠા તથા ઉદ્દિગ્નતા ઔર ભી અઢ ગઇ, મહારાજ ને કહાઃ–“ ભક્તવર ! તબ કયા બાત હૈ ? કૃપયા સ્પષ્ટ રૂપ સે કહુ હમારે હૃદયાં કી ઉદ્વિગ્નતા ક્રૂર કીએ. .. મહર્ષિ ને કહાઃ-“ સત્યવાન મેં વસે કાઇ દૂષણ નહીં હૈ, વહ કુમારી સાવિત્રી કે એકાન્ત અનુરૂપ હૈ; પર ઉસમે એક દેષ હૈ ઔર ઉસ દોષ કા દૂર કરના અસભવ હૈ. વહુ દોષ યહુ હૈ કિ, વહુ ઠીક આજ સે એક વર્ષ કે ઉપરાન્ત, આજ હી કે દિન, ઇસી સમય મૃત્યુ કા પ્રાપ્ત હૈ જાયગા. યહી ઉસકા સબ સે બડા દૂષણ હૈ. ’ યહ સુનકર રાજા ઔર રાની દેનાં હી બડે ચિન્તિત ઔર દુ:ખી હેા “ બેટી ! જય ઐસી બાત હૈ, તબ તૂ કિસી દૂસરે વર્કી ખેાજ કર. ઉસકે સમસ્ત ગુણા કા તિરસ્કાર કિએ દેતા હૈ. '' ગએ. રાજા ને કહા:ઉસકા એક હી દૂષણ તબ સાવિત્રી તે મુખ ઉપર ઉડ્ડાકર, શાન્ત કિન્તુ સ્થિર સ્વર મેં, વે દિવ્ય વચન ઉચ્ચારણ ક્રિએ, જીન્હેં પ્રત્યેક રમણી કે અપને હ્રદય-પટલ પર દિવ્ય વર્ષોં મેં અંકિત કર રખના ચાહિએ. સાવિત્રી દેવી ને કહાઃ-પિતૃદેવ ! વૃક્ષ એક હી બાર પતિત હતા હૈ, પર્વત એક હી બાર ખંડિત હાતા હૈ; ઇસી પ્રકાર રમણી કા હ્રદય-દાન ભી એક હી બાર હાતા હૈ. મૈં તે ઉન્હે અપના પતિ નિર્વાચિત કર લિયા હૈ; મૈં ને અપને મન સે ઉન્હેં અપના પરમારાધ્ય અના લિયા હૈ. સબ ચાહે કુછ હેા, ચાહે ઉનમે એક ભી ગુણ ન હેા; પર મૈં તે ઉન્હેં અપના પતિ ખના ચૂકી. આ-કન્યા કા એક હી બાર પાણિ-ગ્રહણ હાતા હૈ; આ.દુહિતા સંકલ્પ ઔર કાર્યાં મેં વિભેદ નહીં કરતી. ઇસ લિએ પૂજ્યવર આપ ઇસમેં બાધા મત દીજીએ. મેં સત્યવાન હી કે। અપના ઇષ્ટદેવ બનાઉંગી, કૈાઇ દૂસરા કિસી ભાંતિ ઈસ શરીર ઔર મન કા સ્વામી નહીં હૈ। સકતા, '' જીસ સમય કુમારી સાવિત્રી કે મુખમંડલ સે યહ તેજોમયી વાણી વનિત હેા રહી થી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #231 -------------------------------------------------------------------------- ________________ ભગવતી સાવિત્રીનું સંક્ષિપ્ત વૃત્તાન ઉસ સમય ઐસા પ્રતીત હોતા થા માને સાક્ષાત જગદીશ્વરી બેલ રહીં છે. સાવિત્રી કે મુખમડલ પર એક અભિનવ દિવ્ય પ્રકાશ પ્રતિફલિત હે રહા થા ઔર ઉસ દિવ્ય તેજ કે સમ્મુખ ભક્તવર નારદ કી ભી દૃષ્ટિ તિલમિલા ઉઠી થી. મહર્ષિ ને ઉસ દિવ્ય કન્યા સે કહા -“બેટી ! કયા યહ તુમહારી અટલ પ્રતિજ્ઞા છે ?” કુમારી સાવિત્રી ને કહા -“હૈ, ઋષિવર ! હિમાચલ કે કાચન શિખર સે ભી એકાન્ત અચલ હૈ. જીસ અચલ ભાવ સે એક દિન ભગવતી સતી ને શંકર કે વરણ કિયા થા, ઉસી અટલ પ્રતિજ્ઞા કે સાથ મેં ને ભી સત્યવાન કે વરણ કિયા હૈ. વિશ્વ કી કઈ શક્તિ, સ્વર્ગ કા કેાઈ વ્યાઘાત, વિધિ કા કઈ વિધાન, મેરી ઈસ અટલ પ્રતિજ્ઞા કે વિચલ નહીં કર સકતા. દેવ ! આપ આશીર્વાદ દીજીએ કિ, આપકી પુત્રી કા પાતિવ્રત અખંડ રહે.” | ઇતના કહ કર કુમારી સાવિત્રી ને ફિર એક બાર મહર્ષિવર નારદ કે શ્રીચરણે મેં પ્રણામ કિયા. મહર્ષિ ને બડે પ્યાર સે ઉઠાકર કુમારી સાવિત્રી કે અપને પાસ બેઠા લિયા. ઉસકે ઉપરાત ઉોને કહા -“રાજન ! બડે સૌભાગ્ય સે આપકો ઐસી કન્યા પ્રાપ્ત હુઈ હૈ. વાસ્તવ મેં કોઈ ભી કુમારી સાવિત્રી કે ઉસકી પ્રતિજ્ઞા સે વિચલ નહીં કર સકતા. તબ હાને દીજીએ, સત્યવાન ઔર સાવિત્રી કા મંડલ-મિલન હોને દીજીએ. પતિવ્રત મેં અખંડ અજેય શક્તિ હૈ ઔર ઈસમેં સદેહ નહીં કિ, કુમારી સાવિત્રી મેં ઉસ શક્તિ કા પૂર્ણ વિકાસ હુઆ હૈ.” . રાજા ઔર રાની ને કહા -“મહર્ષિ કા આદેશ પરિપાલનીય હૈ.” આર્ય–કન્યા કા હૃદય-દાન એક હી બાર હોતા હૈ, યહ વિધાતા કે વિધાન સે ભી અધિક અચલ હૈ. રાજા અશ્વપતિ ને વિવાહ કી સામગ્રી એકત્રિત કી ઔર એક દિન વૃદ્ધ બ્રાહ્મણ, અમાત્ય, ઋત્વિજ ઔર રાજ-પુરોહિત કે સંગ લેકર વે કન્યા સહિત રાજા ઘુમસેન કે આશ્રમ મેં ગએ. ઉસ સમય ઉન્હને રાજસી આડઅર કે તિલાંજલિ દે દી થી; ઔર વે રાજપુરોહિત ઔર: અમાત્ય કો લેકર રાજા ઘુમસેન કે પાસ ઉપસ્થિત હુએ. એક પ્રહર દિન વ્યતીત હે ચૂકા થા ઔર સૂર્યદેવ કી વિમલે કાતિ-ધારા મેં તપવન કા પ્રત્યેક પલ્લવ સ્નાન કર રહા થા. રાજા, ઘમસેન અપને નિત્ય નૈમિત્તિક કર્મો સે નિવૃત્ત હેકર એક શીલ-વૃક્ષ કે નીચે બેઠે હુએ થે. રાજા, અવ૫તિ ને ઉનકે પાસ જાકર અપના નામ ઉચ્ચારણ કરકે ઉન્હેં પ્રણામ કિયા ઔર યથાયોગ્ય પૂજા કરકે ઉન્હોંને બડી સાવધાની સે અપના પરિચય દિયા. રાજા ઘુમસેન ને ભી અર્થ ઔર આસન દેકર ઉન્હેં પરિંતુષ્ઠ કિયા ઔર ઉનકે આને કા અભિપ્રાય પૂછી. તબ મહારાજ અશ્વપતિ ને શાન્ત, વિનીત, મધુર વાણી મેં ઇસ પ્રકાર અપના અભિપ્રાય પ્રકટ કિયાઃ “પૂજ્યવર ! મેરી સાવિત્રી નામ કી કન્યા હૈ. મેં ને ભગવતી સાવિત્રી કી આરાધના કરકે ઉસે પ્રાપ્ત કિયા હૈ. આપ મેરે ઉપર અનુગ્રહ કરકે ઉસે અપની પુત્ર-બધુ બનાના અંગીકાર કીજીએ. ” રાજા ઘુમસેન ને કહા –“રાજન ! હમ આજકલ રાજ્યહીન હૈ ઔર વનવાસી જીવન વ્યતીત કર રહે હૈ. સાવિત્રી આપકી કલૌતી કન્યા હે; બડે સ્નેહ ઔર આદર સે સુખ મેં પલી છે. તબ ઉસે હમારે આશ્રમ મેં બડે લેશ ઉઠાને પગે.” અશ્વપતિ ને વિનયપૂર્વક કહા–“પૂજ્યવર ! મેં ઔર મેરી પુત્રી ઇહલૌકિક સુખ ઔર દુઃખ કે અસ્થિર ઔર વિનાશશીલ માનતે હૈ. ઇસલિએ આપ ઇસકી ચિન્તા મત કીજીએ. સાવિત્રી આપકે ચરણે કી સેવા કા મંગલમય અવસર પાકર પરમ પ્રસન્ન હોગી ઔર મુઝે વિશ્વાસ છે કિ, આપ ભી ઉસકી તન્મયી સેવા સે સદા પરિતુષ્ટ હોંગે. મેં બડી આશા લેકર આયા હું; મુઝે નિરાશ ન કીજીએ દેવ ! ” રાજા ઘુમસેન ને કહા -“વૈસે તો એ સ્વયં હી આપકે કુલ સે સમ્બન્ધ કરના ચાહતા થા; પર જબ મેં રાજ્ય-ભ્રષ્ટ હો ગયા, તબ પૈસા કરને કા મુઝે સાહસ નહીં હુઆ; પર જબ આપ સ્વયં આગ્રહ કર રહે હૈ, તબ મુઝે ભી ઇનકાર નહીં . મેં આનંદપૂર્વક કુમારી સાવિત્ર કે અપની પુત્રવધૂ બનાઉંગા.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #232 -------------------------------------------------------------------------- ________________ ભગવતી સાવિત્રીનું સંક્ષિપ્ત વૃત્તાન છતના કહ કર રાજા ઘમસેન ને નેહપૂર્વક રાજા અશ્વપતિ કો આલિંગન કિયા. ઇસકે ઉપરાન્ત આશ્રમવાસી ઋષિયાં કે આમંત્રિત કરકે વિધિપૂર્વક કુમારી સાવિત્રી કા સત્યવાન કે સાથે વિવાહ કર દિયા ગયા. ગુજન ઔર ઋષિયોં કે આશીર્વાદ કે સાદર સ્વીકાર કરકે કુમારી સાવિત્રી ને સત્યવાન કે વામ-પાર્ધ મેં આસન ગ્રહણ કિયા. અપને પતિ કી સાધના-કુટીર મેં પ્રવેશ કરતે હી કુમારી સાવિત્રી ને અપને સમસ્ત આભૂષણ ઔર વસ્ત્ર ઉતાર ડાલે ઔર મુનિજનેચિત વસ્ત્ર ધારણ કર લિએ. વહ રાત-દિન મૂર્તિમતી અન્નપૂર્ણા કી ભાંતિ અપને પૂજ્ય સાસ-સસુર કી સેવા કિયા કરતી ઔર અપને મધુર સ્વભાવ, નેહમય વ્યવહાર સે સમસ્ત આશ્રમ-વાસો કે સદા પ્રસન્ન રખતી. સત્યવાન તો કમારી સાવિત્રી જસી દિવ્ય લાવણ્યમયી ગુણવતી ભાર્યા કે પાકર એકાંત પ્રસન્ન હુઆ. રાજા ઘમન ઔર ઉનકી મહારાણી ભી રૂપવતી, સુશીલ, સેવામયી પુત્રવધૂ કે પાકર પરમ પ્રસન્ન હએ. કહને કા તાત્પર્ય યહ હૈ કિ, સાવિત્રી દેવી ને તપાવન કી અન્નપૂર્ણા કા આસન ગ્રહણ પ્રકિયા; તપોવન ઉનકી સેવા, સાધના ઔર સૌંદર્ય કી પવિત્રી ત્રિવેણી સે પરિપ્લાવિત હોને લગા. ઇસી પ્રકાર સમય વ્યતીત હોને લગા; પર સાવિત્રી કે હૃદય મેં નારદજી કા કથન રાત-દિન ખટકતા રહતા થા. વહ એક-એક દિન ગિનતી થી ઔર જૈસે-જૈસે વહ દિન નિકટ આતા જાતા થા, વસે-વસે વહ ઔર ભી ઉદ્વિગ્ન ઔર ચિતિત હોતી જાતી થી. ઉસને અપના જીવન એકાન્ત સાધનામય બના લિયા થા ઔર વહ નિત્ય તપોવન કે વટવૃક્ષ કે નીચે બૈઠકર એકાન્ત મન સે ભગવતી કી આરાધના કિયા કરતી થી, વહ આદિ જનની સે અપને પતિ કે દીર્ધા જીવન કી કામના કિયા કરતી થી ઔર અપને સૌભાગ્ય કે સુરક્ષિત રખને કે લિએ વહ ચિર-સૌભાગ્યદાયિની ભગવતી કી આરાધના કિયા કરતી થી;પર વહ અપની ચિન્તા ઔર વ્યગ્રતા કો અપને અન્દર -હી મેં છિપાએ રખતી; એક સૂક્રમ વિષાદ-રેખા તક ઉસકે મુખમંડલ પર પ્રતિફલિત નહીં હોને પાતી. ઉસકે મુખ પર સદા પ્રસન્નતા કા પ્રકાશ વિલસિત હતા રહતા થા ઔર વહ સદા અપને કર્તવ્ય-કર્મો કા એકાન્તતન્મયતા ઔર પ્રસન્નતા કે સાથ પ્રતિપાદન કિયા કરતી થી: પર ઉસકા હદય સદા ચિત્િત રહતા; ઉસકા મને મન્દિર પતિ કી આગત મૃત્યુ કી ભયંકર વિભીષિકા સે સદા વ્યાકુલ રહતા. - અન્ત મેં વહ ભયંકર દિન અત્યન્ત સનિકટ આ પહુંચા. કેવલ ચાર દિન શેષ રહ ગએ. ચૌથા દિન સત્યવાને કી ઇડલીલા કા અંતિમ દિન હોગા. તબ તે સાવિત્રી કા હદય અત્યંત વ્યાકલ હૈ ઉઠા પર ઉસને અપની વિષમ વ્યાકુલતા કે પ્રકટ નહીં હાને દિયા. પતિ કી આગત મૃત્યુ સે રક્ષા કરને કે લિએ વહ એકાન્ત ઉદ્વિગ્ન હૈ ઉઠી. તબ ઉસને ત્રિરત્રિ (તીન રાત્રિ કા) વત કા સંકલ્પ કિયા. યહ એક અત્યંત કઠેર વ્રત શા. જબ ઉસકે સા સસુર ને ઈસ વ્રત કી બાત સુની, તબ તે વે અત્યંત ખિન્ન એ -ઔર મહારાજ ઘુમ« ને બડે નેહપૂર્વક સાવિત્રી કે પાસ મુલાકર કડાઃ“ બેટી ! તીન રાત, તીન દિન તક નિરાહાર રહને એકાન્ત કઠિન છે. તૂ ઇસ વ્રત કે મત અંગીકાર કર.” , મહારાજ ઘમસેન કી મહારાણી ને ઈસી લૈંતિ બહુત કુછ કહા, ૫ર સાવિત્રી અપને વ્રત પર અટલ રહી. ઉસને કહા –“ તાત ! આપ ઈસકા સંતાપ મત કીજીએ. આપ કે શ્રીચરણોં કી કપા મ અવશ્ય ઈસ વ્રત કે સફળતાપૂર્વક સમ્પાદન કરૂંગી. વ્રત કા ભંગ કરના પાપ હૈ.” | દેવી સાવિત્રી કે ધર્મ પર ઐસા આરૂઢ દેખકર સાસુ-સસુર કા અંત મેં આજ્ઞા દેની હી પી. ઔર ઋષિ ને વ્રત કી સફલ સમાપ્તિ કા આશીર્વાદ દિયા. દેવી સાવિત્રી સંયમપૂર્વક ભગવતી કી માનસિક આરાધના કરને લગી. અંત મેં વહ કાલ-રાત્રિ આ પહેંચી, જીસકે દૂસરે દિન સત્યવાન કી ઈલીલા કી સમાપ્તિ કા વિધાન થા. ઉસ રાત્રિભર સાવિત્રી દેવી ને જાગરણ કિયા ઔર રાતભર વહ ભગવતી કે શ્રીચરણે કા ધ્યાન કરતી રહી. રાતભર મન હી મન ઉસને -મહામાયા કે ગુહારા; રાતભર વહ જગજજનની કી કરુણ કી યાચના કરતી રહી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #233 -------------------------------------------------------------------------- ________________ - - - -- - - ~- ^ ^ ^ ^ ^ ^ ^ ^ ^ ^^ ભગવતી સાવિત્રીનું સંક્ષિપ્ત વૃત્તાન્ત ૩૩૫ પ્રભાત-કાલ હુઆ. આજ હી ભયંકર દિન હૈ આજ હી ઉસકે પતિ કી ઇહલીલા કા અન્તિમ દિવસ હૈ. ઉસને પ્રહર દિન ચઢે તક પૂર્વાહનિક ક્રિયા કી; ઔર અગ્નિ કે પ્રજવલિત કરકે ઉસમેં હમ કિયા. ઉસકે ઉપરાન્ત ઉસને ઉઠકર બારી-બારી સે ઋષિ કે, ગુરુજને કે ઔર વૃદ્ધ બ્રાહ્મણે કે પ્રણામ કિયા. સબ ને વ્રત કી સફલ સમાપ્તિ પર ઉસે સૌભાગ્યવતી રહને કા મંગલમય આશીર્વાદ દિયા. તબ સાવિત્રી ને ધ્યાન-યોગ કે દ્વારા ઉન શુભ આશીર્વાદ કે હૃદય મેં ધારણ કિયા ઔર ભગવતી સે ઉન આશીર્વાદે કી સફલતા કે લિએ વિનય કી; ૫ર જેસે હી જૈસે વહ સમય ઇસકા નિર્દેશ નારદ છે ને કિયા થા, સનિકટ આતા જાતા થા, વૈસે-વસે વહ પરમ ઉદ્વિગ્ન હતી જાતી થી. ઈસકે ઉપરાન્ત ઉસકે સાસ-સસુર ને ઉસને કહા – “બેટી ! તેરા વત સફલ હુઆ; તેરા ઉદ્યોગ પૂરા હુઆ. અબ તૂ ભોજન કર ઔર વ્રત કા પારણ કર. અબ વિલમ્બ કરને કી આવશ્યકતા નહીં હૈ.” સાવિત્રી ને કહા – મ સૂર્યાસ્ત હોને પર ભોજન કરૂંગી. મેં ને મન મેં યહી સંકલ્પ કિયા . ” સાસુ-સસુર ચૂપ હો ગએ. સાવિત્રી ઉસ દારુણ મુહૂર્ત કી પ્રતીક્ષા કરને લગી. સતી કી ચિન્તા ભી સાધના કી એક વિશુદ્ધ મંગલ-મૂર્તિ હૈ. થેડી દેર કે ઉપરાંત સત્યવાન કન્ધ પર ફસાં રખ કર વન કી ઓર જાને કો પ્રસ્તુત છે ગયા. તબ સાવિત્રી ને કહાઃ—“ નાથ ! આજ આ૫ અકેલે અકેલે વન કે નહીં અને પાગે. આજ મ ભી આપ કે સાથ ચલુંગી. ન જાને કયાં આજ આપકો અકેલા છોડને કે લિએ મેરા મન નહીં ચાહતા. મઝે ભી સાથ લેતે ચલિએ. ” સત્યવાન ને કહા –“ લે ચલને મેં તે મુઝે કુછ ઇન્કાર નહીં હૈ, પર આજ તુમહારા શરીર દુર્બલ હૈ, તુમને તીન દિનેં સે કુછ ભી આહાર નહીં કિયા હૈ. વન કે ભીતર ચલને મેં બડા શ્રમ હોગા. તુમ ઉસે કદાચિત સહન નહીં કર સકેગી.” સાવિત્રી ને હૈકર કહા --“ઐસી બાતોં મેં નહીં આઊગી. મુઝે તો કુછ ભી દુર્બલતા પ્રતીત નહીં હોતી હૈ. વન બહુત દૂર થેડે હી હૈ. યહાં પર -બેઠે મેરા મન નહીં લગતા હૈ. આપ મુઝે નિષેધ મત કીજીએ.” સત્યવાન ને કહા –“તુમ્હારી ઇરછા; પર માતા-પિતા સે આજ્ઞા લે લેના આવશ્યક છે.” સાવિત્રી અને સાસ-સસુર કે પાસ ગઈ. ઉનહે ભક્તિપૂર્વક અભિવાદન કરકે ઉસને કહા – તાત! માતાજી ને કુલ ઔર સમિધાએં લેને કે લિએ વન કે જા રહે હૈ. મેં ભી ઉનકે સાથ વન કી શોભા દેખને કે લિએ જાના ચાહતી હૈં. આપ યહ ન સમઝે કિ, મેં વ્રત કે કારણ દુર્બલ ઔર શક્તિહીન હો રહી હૈં. મુઝે કુછ ભી કષ્ટ નહીં હૈ. આજ ન જાને કયાં મેરા મન વન કી સુન્દર શોભા કો દેખને કે લિએ આકુલ હો ઉઠા હૈ. આજ આપ મુઝે આજ્ઞા દે દીજીએ કિ, મેં -ઉનકે સાથ જાકર પુષિત વન કો દેખ આઊં.” સાસ-સસુર ને એકાદ બાર મન ભી કિયા, પર સાવિત્રી કે અનુનય ઔર અનુરોધ સે અત મેં ઉન્હેં આજ્ઞા દેની હી પડી. સાવિત્રી કો લેકર સત્યવાન વન કી ઓર ચલે. સતી મૃત્યુ કે કરાલ હાથે સે અપને સૌભાગ્ય કી રક્ષા કરને કે લિએ ચલી! ૪ કુસુમસજિજતા વનલિઓં કે, શીતલ સુરભિત લતા-જો કે, ઊંચ-ઉંચે ફલિત વૃક્ષો કો, હરહરે મૈદાને કો દેખતી હુઈ દેવી સાવિત્રી અને પતિ કે સાથ ઇધર-ઉધર વન મેં ઘૂમને લગી. યદ્યપિ સાવિત્રી કા હદય આગત-વિપત્તિ કી આશંકા સે એકાન ઉદ્વિગ્ન હો રહા થા, ૫ર ૫તિ કે મનરંજન કે લિએ ઉસકે મુખ પર બરાબર હાસ્ય–રેખા લીલા કર રહી થી. સત્યવાન ને અપની ડલિયા મેં બહુત સે મધુર ઔર મીઠે ફલ તોડકર ભર લિએ ઔર સૂખી હુઈ સમિધાઓ કા એક ગઠ્ઠા ભી બેંધ લિયા. ઉસી સમય સહસા ઉસકા શરીર ફૂટને લગા ઔર શિર મેં ભૂલ ઉઠ ખડા હુઆ. દારુણ મુહૂર્ત સન્નિકટ આ પહુંચી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #234 -------------------------------------------------------------------------- ________________ VAAAAAAA nnnnnnnnnnnnnnnnnnnnnnn. ૩૩૬ ભગવતી સાવિત્રીનું સંક્ષિપ્ત વૃત્તાન સત્યવાન ને સાવિત્રી સે કહા – “પ્રિયે ! આજ મુઝ જૈસી શિથિલતા પ્રતીત હૈ રહી હૈ વૈસી કભી નહીં હુઈ થી. મેરા સારા શરીર ફૂટ રહા હૈ ઔર મેરા શિર પીડા સે ફટા જા રહા હૈ. મુઝે તે અબ ખડા હેના તક દુષ્કર હે ગયા હૈ. અબ મૈં લેટના ચાહતા હૈં.” - ક્ષણભર કે લિએ સાવિત્રી કા હદય સ્તુતિ હે ગયા. વહ જાન ગઈ કિ, ભયંકર સમય સનિકટ હૈ; પર અપને હૃદય કે બડે સંયમપૂર્વક શાન કરકે વહ બૈઠ ગઈ ઔર ઉસને અપને પતિ સત્યવાન કા શિર અપની ગોદ મેં રખ લિયા. ધીરે-ધીરે વહ કાલ-મુદત સન્નિકટ આને લગા. સાવિત્રી વ્યાકુલ હેકર કિન્તુ ધૈર્ય પૂર્વક ઉસ મૃત્યુ—મુહૂર્ત કી પ્રતિજ્ઞા કરને લગી. . ઘેડી દેર કે પીછે ઉસને દેખા કિ, ઉસકે પતિ કે પરિપાર્શ્વ-પ્રાન્ત પર સહસા એક પુરુષ પ્રકટ હુઆ. વહ લાલ કપડે પહને હુએ થા; ઉસકી ખેં ભી અંગારે કે સમાન લાલ-લાલ થ; ઉસકા શરીર શ્યામ થા, વહ દેખને મેં પરમ તેજસ્વી પ્રતીત હતા થા, ઉસકે એક હાથ મેં એક પાશ થા. વડ અપની લાલ-લાલ આખ સે સત્યવાન કે શરીર કી ઓર દેખને લગા. તબ તો દેવી સાવિત્રી ધીરે સે પતિ કા મસ્તક પૃથ્વી પર રખકર ખડી હો ગઈ ઔર ઉન્હોંને ઉસ તેજસ્વી પુરુષ કે પ્રણામ કિયા. ઉસ સમય ભય ઔર વ્યાકુલતા સે ઉનકા હદય અત્યન્ત ઉદ્વિગ્ન હો રહા થા. ઉન્હોંને બડી ચેષ્ટા કરકે કહા–“મેં જાનતી હૈ કિ, આપ કઈ દેવતા હૈ. આપ કી દિવ્ય શરીર છે. કૃપા કરકે બતાઇએ કિ, આપ કૌન હૈ ઔર કયા કરના ચાહતે હૈ?” તેજસ્વી પુરુષ ને કહા“તૂ પતિવ્રતા હૈ ઔર તપસ્વિની હૈ, ઇસી લિએ તૂને મુઝે દેખ પાયા હૈ. મેં યમરાજ હૈં તેરા યહ પતિ સત્યવાન ક્ષીણઆયુ થા; આજ ઇસકી મૃત્યુ કા દિન હૈ, મેં સે અપને પાશ મેં બેંધ કર લે જાગા .” સાવિત્રી ને કહા –“મહારાજ ! મને સુના થા કિ, મનુષ્ય કા પ્રાણ લેને કે લિએ આપકે દૂત આયા કરતે હૈ, પર મેરે પતિ કા પ્રાણ હરને કે લિએ આપ સ્વયં કો આએ હૈ?” યમરાજા–“રાજકુમારી ! તેરા પતિ સત્યવાન, ગુણવાન ઔર ધર્માત્મા હ. વહ મેરે દૂતે કે લે જાને યોગ્ય નહીં થા ઇસી લિએ મેં સ્વયં આયા હૈં. ” ઇતના કકર યમરાજ ને બલપૂર્વક સત્યવાન કે શરીર સે એક અંગુષ્ટમાત્ર શરીર નિકાલ લિયા ઔર અપને પાશ મેં શ્રાધકર દક્ષિણ કી ઓર ચલ દિએ. સત્યવાન કે શરીર કી સારી શોભા જતી રહી ઔર વહ શ્વાસ-રહિત હોકર શ્રીવિહીન દિખાઈ પડને લગા. દેવી સાવિત્રી ભી અત્યંત દુઃખ સે પરિપીડિત હેકર યમરાજ કે પીછે–પીછે ચલ દી. - થોડી દૂર ચલને કે ઉપરાન્ત યમરાજ ને દેખા કિ, ઉસકે પીછે પીછે દેવી સાવિત્રી ભી અને રહી હૈ. તબ ઉન્હોને કહા –“સાહિત્રિ ! અબ તુમ લૌટ જાઓ ઔર અપને પતિ કી ઔર્વદૈહિક ક્રિયા કરે. અબ તૂ અપને ૫તિ સે અણુ હો ગઈ; યહીં તક ચલના બત હૈ ” - સાવિત્રી ને કહા–“મહારાજ ! સ્ત્રી કી ગતિ હી પતિ હૈ; જë મેરા પતિ જાયગા વહી મેં ભી જાઉંગી. યહી સનાતન ધર્મ છે. તપ, પતિવ્રત, ગુરુભક્તિ ઔર આપી કૃપા : એક નહીં સકતી. મહારાજ ! તવદર્શી ઋષિયો ને કહા હૈ કિ, સાત પગ સાથ ચલને હી સે મિત્રતા હો જાતી હૈ, સો ઉસી નિયમ કે અનુસાર મિત્રતા કે નાતે મેં કુછ આપસે કહતી હૈં સે સનિએ. ધર્મ હી પ્રધાન હૈ; કાંકિ ધર્મ કે બિના માનવગતિ નહીં હૈ. ઋષિ ને ભી યહી કહા હૈ:-સભી કો અપના-અપના ધર્મ પાલન કરના ચાહિએ. મેં ભી અપના ધર્મ-પાલન કરૂંગી. પતિ કા સાથ ન છોડના હી રમણી કા પરમ-ધર્મ છે.'' યમરાજ સાવિત્રી કે વચન સુનકર પરમ પ્રસન્ન હુએ. ઉન્હોને કહા-સાહિત્રિ ! મેં તેરે વચને કે સુનકર પરમ પ્રસન્ન હુઆ હૈં. અપને પતિ કે જીવન કે છેડકર જે ચાહે સો મેંગ લે.” સાવિત્રી ને કહ:-“મહારાજ ! મેરે અધે શ્વસુર રાજ્ય-ભ્રષ્ટ હોકર તમય જીવન વ્યતીત કર રહે હૈ. ઉનકે નયને મેં ફિર સે તિ ઉત્પન્ન હો જાય-વહી મે આપસે વર મૈગતી હૈં. ” યમરાજ ને કહા –“તથાસ્તુ; પર અબ તૂ લૌટ જા. તૂ દુર્બલ &; બહુત દૂર ચલને સે થક જાયેગી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #235 -------------------------------------------------------------------------- ________________ ભગવતી સાવિત્રીનું સંક્ષિપ્ત વૃત્તાન્ત ૩૩૭ T સાવિત્રી ને કહા -“યહ કૈસે હો સકતા હૈ ? જહૈ મેરે પતિ જાયેંગે વહીં મેં ભી જાઉંગી, પર, મેં આપસે એક બાત કહતી હું, સુનિએ. પુરુષ એક બાર કે મિલને હી સે દયા કરને લગતે હૈ. પુરુષ કા સત્સંગ સ્વર્ગ સે ભી બઢકર હૈ-ઇસી લિએ સત્સંગ કી અપાર મહિમા હૈ. યમરાજ સાવિત્રી કે મધુર વચને અત્યંત આનંદિત હોકર કહને લગે-“બેટી ! મ તુઝસે બહુત પ્રસન્ન હૈં. તેરા કથન અત્યંત હિતકર હૈ. સત્યવાન કે જીવન કે છેડકર તૂ ઔર એક વર મૈગ.” સાવિત્રી ને કહા -“આપ પરમ દયાલુ હૈ. મુઝે વર દીજીએ કિ, મેરે શ્વસુર પંપના લુપ્ત સામ્રાજ્ય પાર્વે ઔર ધર્મ મેં ઉનકી મતિ દઢ રહે.” - યમરાજ ને કહા –“એવમસ્તુ ! તેરા શ્વસુર અપના લુપ્ત રાજ્ય પાવેગા ઔર ધર્મ મેં , ઉસકી સદા દઢ રતિ રહેગી; પર અબ તૂ લૌટ જા, કર્યો વ્યર્થ મેં શ્રમ ઉઠતી ?” સાવિત્રી ને કહા -“મહારાજ ! યહ તો કિસી ભૈત નહીં હો સકતા; પર, આપ મેરી ઓર એક બાત સુનિએ. સત્યરુષ કા સ્વભાવ બડા દયાલુ ઔર મધુર હતા હૈ. તે શત્રુ પર ભી દયા કરતે હૈ: કિસી સે કભી દેહ નહીં કરતે હૈ. ઈસ લિએ પુરુષ ધન્ય હૈ. ઉનકા પરિચય ઔર મિલન બડે પુણ્ય સે પ્રાપ્ત હોતા હૈ.” - યમરાજ ને કહા -“સાવિત્રિ ! તેરે વચન અમૃત સે ભી અધિક મધુર હૈ.તેરે વચને મેં ધર્મકા શુદ્ધ સ્વરૂપ પ્રકટ હોતા હૈ. ઇસલિએ તૂ સત્યવાન કે જીવન કે છેડકર ઔર એક વર ગ.” સાવિત્રી ને કહા –“આપ વાસ્તવ મેં બડે કરુણામય હૈ. મેરે પિતા કે કોઈ પુત્ર નહીં હૈ સો કુલ કી કીર્તિ બઢાને વાલે ઉનકે સૌ પુત્ર ઉત્પન્ન હોયહી વર દીજીએ દેવ !” - યમરાજ ને કહા –“ઐસા હી હોગા. તેરે પિતા કે સૌ પુત્ર હેગે; પર અબ તૂ લૌટ જા, તૂ બહુત દૂર ચલી આઈ હૈ.' સાવિત્રી ને કહા -“પતિ કે સાથ રહકર મુઝે રસ્તીભર થકાવટ નહીં પ્રતીત હોતી હૈ. મેરા મન તે મેરે પતિ હી કે સાથ હૈ. મહારાજ ! આપ બડે ધર્માત્મા હૈ. આપ વિવસ્વાન જગદાત્મા સૂર્યદેવ કે પુત્ર હૈ, ઇસી સે આપકો ધર્મરાજ કહકર પ્રજા આપકી પૂજા કરતી હૈ. સત્ય વિશ્વાસ કે યોગ્ય હૈ, કકિ વે સદા પ્રીતિ કરને વાલે હોતે હૈં. ઉન પર મનુષ્ય કે ઇસી લિએ અપની આત્મા સે ભી અધિક વિશ્વાસ હોતા હૈ.” ' યમરાજ ને કહા -“સાવિત્રિ ! તૂ ને ઠીક કહા. વાસ્તવ મેં તૂને ધર્મ કી બાત કહી હૈ, સો મેં તુઝ પર પરમ પ્રસન્ન છું. તુ અપને પતિ કે જીવન કે છેડકર ઔર જે વરદાન ચાહે સો મેંગ લે.” • સાવિત્રી ને કહા–“મહારાજ ! મેરે પતિ સત્યવાન સે મેરે સૌ ઔરસ ઉત્પન્ન હૈ. યહી મુઝે ચૌથા વરદાન દીજીએ.” - યમરાજ ને કહા –“ઐસા હી હોગા. તેરે સૌ પરાક્રમી ઔર પુણ્યાત્મા પુત્ર હોંગે; પર અબ તૂ શ્રમ મત કર. જા લૌટ જા.” સાવિત્રી –“મહારાજ ! સંત સદા નિર્લિપ્ત રહતે હૈ. ઉન્હેં દુઃખ-સુખ નહીં વ્યાપતા હૈ. સોં કે સત્ય સે હી સૂર્ય સ્થિત હૈ, સંત કે તપ સે પૃથ્વી સ્થિત હૈ, ભૂત-ભવિષ્ય કી ગતિ ભી સન્ત હી હૈ. ઇસી લિએ પુરુષ કી પ્રસન્નતા પ્રાપ્ત કરની ચાહિએ; ક્યાંકિ વહ કભી નિષ્કલ નહીં જાતી હૈ.” યમરાજ સાવિત્રી કી ઐસી ધર્મમયી મધુર વાણી સુનકર વિમુખ હો ગએ. ઉને કહા “બેટી ! તૂ તે બડે સુંદર વચન કહતી હૈ, મેરે મન કે તેરે વચન બડે મધુર ઔર પ્રિય પ્રતીત હેતે હૈ. ઇસલિએ અબ તુ અન્તિમ વર મૅગ લે !” સાવિત્રી બોલી:–મહારાજ ! મેં ચાહતી હૈ કિ, મેરા પતિ સજીવ હો જાય, જીસસે મેરે સ પુત્ર ઉત્પન્ન છે. મહારાજ ! પતિ કે બિના મેં મૃતક કે સમાન હૈ; પતિ કે બિના મુઝે સ્વર્ગ ઔર અપવર્ગ તક કી ઈચ્છા નહીં હૈ.” ઐસી તપોમયી પતિવ્રતા કે સામને અંત મેં યમરાજ કે હાર માનની હી પડી; ઔર ઉન્હને પાશ મેં સે સત્યવાન કા અંગુષ્ઠમાત્ર શરીર ખેલ દિયા. ચલતે સમય ઉન્હેને કહા–“ધન્ય હે ૨. ભ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #236 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ وعوية مية مية مية مية مية مية مية مية مية مية يوة نية بة ية مية ميونية اره های ما بین نمی بره مي بره بی wwwwwwwwwwwwwwww ભગવતી સાવિત્રીનું સંક્ષિપ્ત વૃત્તાન્ત બેટી સાવિત્રિ! તુમ પતિવ્રતા કી ચૂડામણિ છે. તેમને વિધિ કે અખંડનીય બિધાન કે ભી પલટ દિયા. જાઓ ! અબ લૌટ જાઓ ! મેરે આશીર્વાદ સે તુમ ચાર સૌ વર્ષ તક અપને પતિ કે સાથ સહકાર આનંદ ભોગોગી.” ઇતના કહેકર યમરાજ અંતહિત હો ગએ. અખંડ પતિવ્રત ને મૃત્યુ કે છત લિયા. દેવી સાવિત્રી જદી-જલદી પૈર બઢાતી હુઈ વë પહુંચ, જë ઉનકે આરાધ્ય પતિ-દેવ કા મૃતક શરીર પૃથ્વી પર પડા થા; પર જબ તક હે વહેં પહેંચી, તબ તક પ્રાણવાયુ ને ઉસ શરીર મેં પ્રવેશ કર લિયા થા ઔર સત્યવાન કી દેહ ફિર વૈસી હી સુંદર ઔર શ્રીમતી પ્રતીત હોને લગી થી. શવે કી ભયંકરતા દૂર હો ગઈ થી, ઔર જીવન કી આભા ઉપર વિલસિત હોને લગી થી. દેવી સાવિત્રી ને ધીરે-ધીરે પતિ કે શિર કા ઉઠાકર અપની ગોદ મેં રખ લિયા ઔર વે ઉનકે જાગને કી પ્રતીક્ષા કરને લગી. ઇધર ધીરે-ધીરાત્રિ કા અંધકાર ઘનીભૂત હાને લગ લગભગ એક ઘડી કે ઉપરાંત સત્યવાન જાગે. વે સહસા ઘબડાકર ઉઠે બેઠે ઔર સાવિત્રી ઓર દેખકર કહને લગે-“પ્રિયે ! આજ મેં ને બડા ભયંકર સ્વપ્ન દેખા હૈ. ઉસકી મૃતિમાત્ર સે મેરા હદય કૅપ ઉઠતા હૈ.” સાવિત્રી ને ઇસકા કુછ ઉત્તર નહીં દિયા. સત્યવાન ને ફિર કહા -“બડી દેર તક મેં સેતા રહા. અબ તો રાત્રિ હો ગઈ. સારા વન અંધકારમય હો ઉઠા હૈ ઔર ઇધર-ઉધર હિંસક પશુ ભી ઘૂમને લગે હૈ. અબ કેસે માર્ગ મીલેગા ?” - સાવિત્રી ને કહા –“મૈ ઇધર-ઉધર સે સુખી પત્તિ બટર લાતી હૈ. ન છે, આજ રાત્રિ કે યહીં વિશ્રામ કીજીએ. મેં આગ જલાક રાતભર આપકી સેવા કરંગી. અગ્નિ કે ભય સે કાઈ હિંસક પશુ હમ લોગોં કે પાસ નહીં આયેગા. આપકી શરીર ભી આજ અચ્છા નહીં હૈ.” સત્યવાન ને કહા –“ પ્રિયે ! ઐસા કરના ઉચિત નહીં હૈ. મેરે પિતા-માતા બડે હી ચિતિત ગે. મુઝે જબ કભી દેર હો જાતી થી, તબ વે દોને વ્યાકુલ હેકર મુઝે તે ફિરતે થે. મેરી કે ઉપરોત ઘર સે બાહર નિકલને હી નહીં દેતી હૈ. યદિ હમ લેગ રાત મેં હૈં રહે. તે મેરે પિતામાતા અવશ્ય દુ:ખી કર પ્રાણત્યાગ કર દેગે. વે બેચારે ઇસ સમય ભી દુઃખી હો રહે હેગે ઔર મુઝે ઇધર-ઉધર તે ફિરતે હેગે. ઇસમેં સંદેહ નહીં કિ, મેરા શ રીર ઇસ સમય બહુત શિથિલ હો રહા હૈ ઔર મુઝે આજ દો પગ ચલના ભી દુષ્કર –સા પ્રતીત હોતા હ; પર કીસી પ્રકાર તો ચલના હી હોગા. સાવિત્ર! ચલો અબ દેર ન કરે.” સાવિત્રી ને કહા –“ અછી બાત હૈ. યહ ફલાં કી ડલિયા યહીં વૃક્ષ પર ટૅગી રહને દીજીએ, ઇ-ન્હ કલ લે જાયેંગે. આઈએ, આપ મેરે કન્ધ પર હાથ રખ લીજીએ; મેં આપકો ધીરે-ધીરે લે ચાઁગી. વહ દેખીએ ! સૌભાગ્ય સે આજ પૂર્ણિમા હૈ ઔર આકાશ મેં ચંદ્ર-દેવ ભી ઉદય હો રહે હૈ. અબ તક યહ બડબડે પડે કે પીછે થે, અબ તો ઉનકી ચૈાદની સે સારે વન-પથ સ્પષ્ટ રૂપ મેં દિખાઈ પડ રહે હૈ.” સત્યવાન ને સાવિત્રી કે કન્ધ પર હાથ રખ લિયા. સાવિત્રી ને એક હાથ ઉનકી કમર મેં ડાલ લિયા ઔર દોને કુટિ કી ઓર ચલ દિએ. ધન્ય સતી ! આજ ચાર દિન સે અન્ન કા એક કૌર ભી તુમ્હારે મુખ મેં નહીં ગયા છે; પર તૌ ભી તુમ કિતને સાહસ સે અપને પતિ કે લિએ જા રહી હો. યહ તો ફિર ભી સાંસારિક પથ હૈ, તુમને તે પરલોક કે પથ પર ભી ઉનકા સાથ નહીં છોડા ઔર ઉન્હે યમરાજ કે પાશ એ છુડ હી લિયા! ધન્ય હો તુમ ઔર ધન્ય હમારી યહ સુવર્ણમયી વસુન્ધરા જીસકી ગોદ મેં તુમને જન્મ લિયા થા ! પાતિવ્રત કી કેસી અજેય શક્તિ હૈ? ઇધર જબ સૂર્યાસ્ત હો ગયા ઔર પુત્ર ઔર પુત્ર-બધૂ નહીં આએ, તબ તે મહારાજ ઘુમસેન ઔર ઉનકી મહારાણી બડે હી દુઃખિત ઔર ઉદ્વિગ્ન ઉઠે. ભગવાન યમરાજ કે મંગલમય આશીર્વાદ કે પુણ્યપ્રભાવ સે ઉનકી બોં મેં ફિર જ્યોતિ ઉત્પન્ન હો ગઈ થી ઔર ઇસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #237 -------------------------------------------------------------------------- ________________ wwwwwwwww Vvvvvvvv vvv www ભગવતી સાવિત્રીનું સંક્ષિપ્ત વૃત્તાના ૩૩૯ વિલક્ષણ ચમત્કાર કો દેખકર સારે ઋષિ ઔર વે સ્વયં પરમ આશ્ચર્યાન્વિત ઔર આહાદિત હુએ છે; પર વહ સારા આનંદ ઈસ સમય પુત્ર ઔર પુત્રવધુ કી ચિન્તા મેં વિલીન હો ગયા થા. વે વ્યાકુલ ભાવસે ઇધર-ઉધર ઋપિયે કી કુટી મેં, વન કે નિકે મેં, તપોવન કે આAમોં મેં સાવિત્રી ઔર સત્યવાન કે જતે ફિરતે થે. બાર-બાર વ્યાકુલ હેકર વે ઉચ્ચ સ્વર મેં ઉન દોનોં કા નામ લે-લે કર પુકારતે થે. જૈસે-જેસે હી રાત્રિ અધિક હોતી જાતી થી, વૈસેવૈિસે હી ઉનકા શોક ભી ઘનીભૂત અંધકાર કી તિ બઢતા જાતા થા. અંત મેં જબ બ દેર હે ગઈ, તબ ઉન દોને ને, ઉન વૃદ્ધ માતા-પિતાને, મન મેં નિશ્ચય કર લિયા કિ, કિસી હિંસક જંતુ ને પુત્ર ઔર પુત્ર–વધુ કો માર ડાલા. વે બડે હી વ્યાકુલ-ભાવ સે “હા પુત્ર! હા પુત્રબંધુ ! ” કકર રેને લગે. ઉનકા કરુણ વિલાપ સુનકર સારે ઋષિ એકત્રિત હુએ ઔર ઉન્હેં સાંત્વના દેને લગે. સુવર્ચા ઋષિ ને કહા–“રાજન ! તુમ શાંતિ ધારણ કરો. મૈ નિશ્ચયપૂર્વક કહ સકતા હું કિ, સત્યવાન જીવિત હૈ, કકિ ઉસકી ધર્મપત્ની જિતેન્દ્રિય, તપસ્વિની ઔર પતિવ્રતા હૈ.” ગૌતમ ઋષિ ને સાંત્વના દેતે હુએ કહા --“ઠીક હૈ. મહર્ષિ સુવર્ચા કા કથન અસત્ય નહીં હો સકતા. મૈ અપની સમસ્ત તપસ્યા ઔર સાધના કે બલ પર યહ કહ સકતા હૂં કિ, તુમ્હારા પુત્ર ઔર ધુ દોને જીવિત હૈ.” સબ ઋષિ ને મહર્ષિ ગૌતમ કે વાકય કા સમર્થન કિયા. ઉસકે ઉપરાંત વૃદ્ધ મહર્ષિ દાલભ્ય ને કહા–“રાજન ! તુ હારે દોને નેત્ર ખુલ ગએ હૈ; સાવિત્રી વિના આહાર કિએ હુએ ગઈ હૈ, તબ યહ નિશ્ચય હૈ કિ, સત્યવાન અવશ્ય જીવિત હૈ.” ઇસી પ્રકાર મહર્ષિવર ધૌમ્ય ને, ઋષિચૂડામણિ ભરદ્વાજ ને તથા અન્ય ઉપસ્થિત ઋષિ ને રાજા ઘુમસેન ઔર ઉનકી રાજમહિલી કે સાત્વના દી ઔર ઉન્હેં વિશ્વાસ દિલાયા કિ સાવિત્રી ઔર સત્યવાન દોનાં જીવિત હૈ. ત્રિકાલદર્શ સત્યવાદી ઋષિ ઔર તપરિવાં કે ઉન વાકયો કો સુનકર, રાજા ઘમસેન કે બધી સાંત્વના પ્રાપ્ત હઈ, મૃત-આશા ફિર સજીવ છે ઉડી. ઋષિ કા ભી સત્યવાન ઔર સાવિત્રી પર અપાર પ્રેમ થા, ઇસી લિએ વે સભી ઉસુક ભાવ સે સત્યવાન ઔર સાવિત્રી કે લૌટને કી પ્રતીક્ષા કરને લગે. ઇસ બીચ મેં વે પુરાણ કી ધર્મમયી કથા કહેકર વહ રાજા ઔર મહિષી કે હદય કો શાંત કરને લગે. - એક પ્રહર રાત્રિ વ્યતીત હે ગઈ. એક બાર ફિર ઘમસેન કા મન અધીર ઔર અસ્થિર હૈ ઉઠા; પર, ઋષિ ને બાર-બાર ઉન્હેં સમઝાયા ઔર સાંવના દી. ઔર થોડી હી દેર મેં સાવિત્રી દેવી કે કન્ધ પર હાથ રખે હુએ સત્યવાન ને વë પ્રવેશ કિયા. ઉન ને કે સકુશલ લૌટા હુઆ દેખકર સબકે સબ પ્રસન હુએ; રાજા ઔર રાની કે આનંદ કા તો પારાવાર હી નહીં રહા. ઉનકી ખાં સે આનંદ કી અશ્રુધારા પ્રવાહિત તેને લગી. માતા-પિતા તથા ઋપિયો કે શ્રીચરણો મેં સાવિત્રી ઔર સત્યવાન ને ભક્તિ પૂર્વક પ્રણામ કિયા. ઉનહોને સાવિત્રી કો ચિરસૌભાગ્યવતી હોને કા ઔર સત્યવાન કે ચિરાયુ હોને કા આશીવંદ દિયા. ઇસકે ઉપરાંત સાવિત્રી સાસ કે પાસ ઔર સત્યવાન પિતા કે પાસ બેઠ ગએ. ઉસ સમય સાવિત્રી કે મુખ–મંડલ પર દિવ્ય વિજય કી અલૌકિક આભા લીલા કર રહી થી. સબ ઋષિગણ શાંત હેકર બૈઠે. તબ વૃદ્ધવર્ય ભરદ્વાજ ઋષિ ને કહા –“સત્યવાન ! આજ તુમ ઇતની દેર તક કલૈં રહે ? તુમને યહ નહીં સોચા કિ, તુમ્હારે માતા-પિતા ઔર હમ સબ તુમ્હારે લિએ કિતને ચિન્તિત ઔર વ્યાકુલ રહેંગે.” સત્યવાન ને વિનમ્ર સ્વર મેં કહા –“પૂજ્યવર ! મેં ફલ ઔર સમિધા લેકર ચલને હી કે થા કિ, સહસા મેરા શરીર ફૂટને લગા. ઔર શિર મેં ભયંકર ભૂલ હોને લગા. મેં લેટ ગયા; લેટને હી મુકે નિંદ આ ગઈ ઔર મૈ ઐસા સોયા કિ, જબ સૂર્યાસ્ત હો ગયા, તબ મેં ઉઠા. ઐસા શ્રમ મુઝે કભી નહીં હુવા થા. ઇસીલિએ દેર હે ગઈ.” ધૌમ્ય ઋષિ ને પૂછી –“સત્યવાન ! તુમ્હારે પિતા કે દોનોં નેત્ર ફિર સે તિપૂર્ણ હો ગએ હૈ. કયા તુમ ઇસકા કારણ જાનતે હૈ ?” - સત્યવાન યહ સુનકર પરમ પ્રસન્ન હુઆ ઉસને કહા – નહીં જાનતા કિ, કિસ દેવતા કે પ્રસાદ સે ઐસા હુવા હૈ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #238 -------------------------------------------------------------------------- ________________ ભગવતી સાવિત્રીનું સક્ષિપ્ત નૃત્તાન્ત તબ ગૌતમ ઋષિ ને કહા-એટી સાવિત્ર! ક્યા તૂ ઇસકા કારણે જાનતી હૈ ?” સાવિત્રી ને કહા:- હૈં। તાત! મૈં ઇસકા સખ કારણ જાનતી હૈં.” ' સબ ઋષિયાં ને ઉસકેા સુનને કી ઉત્કંઠા પ્રકટ ક઼ી; તબ સાવિત્રી ને વિનમ્ર ભાવ સે સમ હાલ કહા. કિસ પ્રકાર નારદ છે કે મુખ સે અપને પતિ કી મૃત્યુ કી બાત સુનકર ઉસને ઉસકે સાથ વન મેં જાતે કા આગ્રહ કિયા, કીસ પ્રકાર યમરાજ સે ઉસને વરદાન પ્રાપ્ત કિએ ઔર અપને પતિ કે પ્રાણાં કી રક્ષા ક઼ી, ઇત્યાદિ સમસ્ત કથા સાવિત્રી તે વિનમ્ર, શાંત, મધુર સ્વર મેં કહકર સુનાઇ. ઇસ વિલક્ષણ કથા ! સુનકર સારા ઋષિમ`ડલ ચમત્કૃત હા ઠા. સબને એક સ્વર સે સાવિત્રી કે અખંડ તપ ર્ પતિવ્રત કી મુઝ−ક સે પ્રશંસા થ્રી, સબને ઉસે આશીવાદ દિયા. સખતે સાવિત્રી કી જયજયકાર કી. ૩૦ રાજા ઘુમત્સેન ઔર ઉનકી રાની ને ઐસી તેજસ્વિની પુત્ર-વધૂ કા રૂપ મે પાકર અપને આપકે કૃતકૃત્ય માના. ઉન્હાંને બારબાર ઉસકે મસ્તક પર હાથ ફેરા; બાર-બાર ઉસકે શિર કા સેંધા ઔર ાર-બાર ઉસકી સ્નેહપૂર્ણાંક પ્રશંસા કી. સાવિત્રી તે પતિ-કુલ ઔર પિતા-કુલ દેશનાં કા ૫વિત્ર કિયા ઔર દેશનાં કી રક્ષા ક. X × × એકાંત મેં મિલને પર સત્યવાન ને સ્નેહપૂર્વક સાવિત્રી કા હાથે અપને હાથ મેં લેકર કહા—“ પ્યારી ! વહુ સ્વપ્ન નહીં, સત્ય થા ? '' સાવિત્રી ને લજ્જપૂર્વક કહાઃ- ભગવતી તે ખડી રક્ષા કી. '' સત્યવાન ને ઉસે હ્રદય સે લગાકર કહાઃ–“તુમ વાસ્તવ મે મેરી પ્રાણેશ્વરી હા, કયેકિ તુમને મેરે પ્રાણાં કી રક્ષા કી . સાવિત્રી ને પતિ કે ગલે મેં હાથ ડાલ ક્રિએ. ઉસને ઉન્હે આગે કુછ નહીં કહને દિયા. X * * × વહુ રાત્રિ વ્યતીત હુઇ. પ્રાચી દિશા મેં મંગલમય સૂદેવ પધારે ઔર સારા વિશ્વ ફિર જાગ્રત હેાકર હઁસને લગા. તપોવન આજ આનંદ કી ર્ંગભૂમિ-સાહેા રહા થા. સબકે સળ આનંદ કી ધારા મેં અવગાહન કર રહે થે. જીધર દેખા ઉધર સાવિત્રી કી પુણ્ય-કથા હૈ। રહી થી; ઔર સભી સાવિત્રી કે અખંડ પાતિવ્રત કી પ્રશંસા કર રહે થે. ઉસી સમય શાલ્વ દેશ કે પ્રાજન આએ ઔર ઉન્હાંને મહારાજ ઘુમત્સેન કે શુભ સમાચાર દિયા કિ, ઉનકે મન્ત્રી ને ઉનકે બેરી કે પરાસ્ત કરકે ઉસકે યુદ્ધ મેં નિયત ક્રિયા હૈ. પ્રજા કે પ્રતિનિધિ ને કહા:- તમ મહારાજ ! આપ પધારિએ. સેના ઔર સામતગણુ તપેાવન કે બાહર આપકે પધારને કી પ્રતીક્ષા કર રહે હૈં. શાલ્વ દેશ કે રાજ-સિંહાસન ! ચલ કર અલંકૃત કીજીએ. હમ સબ આપકી સેવા મેં સીલિએ ઉપસ્થિત હુએ હૈં. 21 " રાજા કે નેત્રવાન દેખકર પ્રજાજન બડે ચકિત ઔર પ્રસન્ન હુએ. સારા તપાવન ‘ મહારાજ ઘુમસેન કી જય ' સે મુરિત હૈ! ઉઠા; ઔર ઉસી સમય ઋષિ-મડલ કી એર સે સાવિત્રી દેવી કી જય ' કી ધ્વનિ ઉત્થિત હુઈ. તદનંતર રાજા ઘુમસેન આશ્રમવાસી ઋષિયાં ! પ્રણામ કરકે અપની મહિષી, પુત્ર ઔર પુત્ર-વધૂસહિત અપની રાજધાની કે પધારે. સાવિત્રી કી તામયી પાતિવ્રત–સાધના કી શક્તિ કા વિલક્ષણ ચમત્કાર દેખકર પ્રજાજન ને ભી સાવિત્રી કી જય-જયકાર કી. વડ પ્રભાત મોંગલપ્રભાત મેં પરિણત હે! ગયા. X X X X કાલાન્તર મેં મહારાજ અધપતિ કૈ ભી સૌ પુત્ર ઉત્પન્ન હુએ. દેવી સાવિત્રી કે ભી સૌ ઔરસ પુત્ર ઉત્પન્ન હુએ ઔર ચાર સૌ વ તક ઉન્હાંને અપને પતિ કે સાથ આન ંદપૂર્ણાંક દામ્પત્ય-સુખ ભેગા. સારા વિશ્વ સાવિત્રી કી જનની-રૂપ મેં પૂજા કરને લગા. ઔર આજ ભી હિન્દુ-લલના દેવી સાવિત્રી કા પૂજન કરતી હૈં ઔર ઉનસે અપને સૌભાગ્ય કી રક્ષા કી પ્રાના કરતી હૈ. દેવી સાવિત્રી ભારતીય સતી-મડલ કી જયાતિર્મયી મણિ હૈં; ઉનકી અમર કીતિ સે આજ ભી હમ ગૌરવાન્વિત હૈ ઔર હમારા ધાર્મિક ઇતિહાસ ઉનકે પુણ્ય-ચરિત્ર કી પવિત્ર અક્ષય આભા સે પ્રેવલ હૈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #239 -------------------------------------------------------------------------- ________________ ૩૪૧ www. www/www Www દદગાર ધન્ય હૈ દેવી સાવિત્રી ! ઔર ધન્ય હૈ હમારી માતૃભૂમિ ! જીસકી ગોદ મેં દેવી સાવિત્રી ને જન્મ લેકર વિશ્વ કે માતૃ-મંડલ કે સમ્મુખ ધર્મ કે વિશુદ્ધ સ્વરૂપે કે પ્રકટ કિયા થા. આજ ઇસ દિન મેં ભી ભારત કે ઇસ બાત કા ગૌરવ હૈ કિ. સાવિત્રી દેવી જમી પતિવ્રતા કી સમતા કરને વાલી મહિલા વિશ્વ કે કિસી ભાગ મેં ઉત્પન્ન નહીં હુઈ વિશ્વ કે કિસી કવિ કી કલ્પના તક ઇતની ઉંચી નહીં ઉઠ સકી. સાવિત્રી સમસ્ત સંસાર કી હૈ પર, ઉનકી જનની હૈ -ભારત-માતા ! યહ કયા કમ ગૌરવ કી બાત હૈ ? સ્વર્ગ ઔર સૌભાગ્ય જીસકી ચરણ–રજ કો શિર પર ધારણ કરકે પવિત્ર હોતે હૈં; સ્વયં યમરાજ જીસકી અતુલ-શક્તિ કે સામને નતશિર હોતે હૈ: ઉન પતિવ્રતા કી ચૂડામણિ દેવી સાવિત્રી ભારતીય લલનાઓ કી ઇસ દુદિન મેં પથ-પ્રદર્શિકા હો, યહી હમારી ભગવતી રાજરાજેશ્વરી કલ્યાણ-સુન્દરી કે શ્રીચરણો મેં પ્રાર્થના હૈ. દ્દગાર (લેખક:-આશાવાદી-સરસ્વતી” જાન્યુઆરી-૧૯૨૭ ના અંક ઉપરથી.). ભગવદ્ ! મેરી વિનય-અનુનય આપકે કર્ણ-ગોચર હોને પર ભી નિષ્ફલ હુઈ ! સારા રોનાના વૃથા ગયા ! યાચના કે મે સદા સે વિધી થા, કિન્તુ યહ સમઝ કર કિ આપ એસે ઉદાર 'સ્વામી કે નિકટ કઇ વસ્તુ અદેય ન હોગી, મૈને અપના હઠ ભી છેડા; પર ઉસકા ભી કુછ - સર ન હુઆ. આપ ઐસે ધીર-વીર અજાન બાલક કે કરણ-કન્દન સે કબ વિચલિત હોતે હૈ? - ફલ-પ્રાપ્તિ કી મુઝે વિશેષ ચાલ ન થી, કિન્તુ ઉસકી અપ્રાપ્તિ ને મેરા ચિત્ત ચંચલ કર દિયા. જબ તક યાચક નહીં બને થા તબ તક સંતોષ થા. હાથ પસાર કર અસફલ મનોરથ કે મને આપકી અપ્રસનતા કા દ્યોતક સમઝા-અપની અગતા કા નહાં ! કયાંકિ જીતની આપને કપાયે કી હૈ ઉનમેં મેં કિસકે યુગ્ય થા ! પ્રભો ! આપકી દયાલુતા મેં સન્દ કરના મેરી નીચતા થી. તુછ સાંસારિક લાભ કે અર્થ આપકે દેવી ઠહરાના અપની ભક્તિ મેં કલંક લગાના હૈ. યદિ મ આપકે નિકટ અપને અર્થ કઈ વસ્તુ અદેય નહીં માનતા, તો આપકી કૃપા કે સમ્મુખ મેરે લાભ કી કોઈ ઐસી વસ્તુ નહીં, જીસકા આપકી પ્રસન્નતા કે લિએ મેં સહર્ષ ત્યાગ ન કર સકુ. ફિર રોના કિસ બાત કા ? દુ:ખ ઔર દોષારોપણ કેવલ ઈસી લિએ થા કિ મૈ અપની ભૂલ સે સાંસારિક ઐશ્વર્ય કે આપકે પ્રેમ ઔર અનુગ્રહ કા સૂચક સમઝતા થા. કદાચિત ઇસી મૂલ કા સંશોધન કરને કે અર્થ આપને મુઝે ઈચ્છિત વસ્તુ કી સિદ્ધિ સે વંચિત રખા. અથવા ઇસ અસફલતા કા યહ કારણ હો કિ મેં અપને કે આપકા કૃપાપાત્ર સમઝતા થા ઔર આપ મુઝે ઇસ અનુચિત અભિમાન સે મુક્ત કરના ચાહતે હ. પ્રભો ! આપ ઇસ અબોધ બાલક કે સાંસારિક મિઠાઈ ખિલાકર બિગાડના નહીં ચાહતે. નહીં નહીં. આપ અપને પ્રિય શિષ્ય કો શાયઃ ય ઉપદેશ દેના ચાહતે હૈ કિ વહ કાયર કી ભિક્ષાવૃત્તિ છોડ રે કી ભાતિ યુદ્ધક્ષેત્ર મેં' આવે. પ્રત્યે ! ભિક્ષા-વૃત્તિ કા તો મેં વિરોધી થા હી. આપને અપને ભક્ત કે વિચાર કી ઔર ભી પુષ્ટિ કર દી. ઈસ અસફલતા ને મુઝે નિષ્કામ-સેવા કે દઢ માર્ગ પર અસર કર દિયા. આપકી કૃપા કી લૈંતિ મેં અપની ભક્તિ કે સહજ ઔર કામના-રહિત બનાને કી ચેષ્ટા કરુંગા. આપકી ખુશી મેં અપની ખુશી સમઝૂંગા. અપને હિત કો આપકે હાથ મેં સૌપ દૂગા. ઇસ બાત કે લિએ આપ મુઝે અનધિકારી સમર્ઝેગે, આપકી પ્રસન્નતા કે હેતુ ઉસકી અપ્રાપ્તિ કો અપના પરમ હિત માન સદા પ્રસન્ન રહૂંગા. કિન્તુ ભગવન ! મેં આપસે યુદ્ધ ન કરુંગા. મેં ભીમ નહીં હૈ, જે કેવલ આપકા પ્રણ - છુડાને કે લિએ આપસે લડ઼. મેં સ્વયં અપના સર્વસ્વ છોડને કો તૈયાર હૈ. મૈ અર્જુન નહીં હૈં, જે દાર્શનિક પહેલિકાઓ કે ચકકર મેં આકર કર્તવ્ય-પરાયણ યોદ્ધા બૂનને કી ખ્યાતિ કે અર્થ મનુષ્યોચિત માયા-મોહ કો છોડ . મેં રાવણ ભી નહીં હૈ, જે વિરોધ-દ્વારા ભક્તિ કરે. આપકે મારના હે તે બિના યુદ્ધ કે હી માર લીજીએ. “સતસંગન નિષનાવ્યાં તારયત.' આપકે સમ્મુખ નતમસ્તક હે દીન-ભાવ સે અપને અસ્ત્ર-શસ્ત્ર સમર્પણ કરને મેં હી મેં અપના પરમ શ્રેય સમઝતા . પ્રેમ કી હાર કો મૈં જીત સે બઢકર માનતા હૂં. _ _ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #240 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ ગામડાંની શારીરિક અવદશા ગામડાંની શારીરિક અવદશા ( લેખક:-બિહારી-‘પ્રજાબંધુ' ના રૌપ્ય-મહોત્સવ વિશેષાંકમાંથી ) ગુજરાતી હિંદુ દિવસે દિવસે નબળા થતા જાય છે અને મેટા તેમજ નિશાળે જતા કુમળા હિંદુ બાળકો અન્ય કામના તેમના બિરાદરેા જેવા તંદુરસ્ત કે મજબૂત નથી, તે વાત જગજાહેર છે. આપણા કયા દેખેની આ સજા છે તે જાણવાને શાંત ચિત્તે પ્રયત્ન કરવા જોઇએ. બાળવિવાહ, બાળલગ્ન, બાળકાને ગૃહસંસારમાં નાખવા, ગરીબાઇ, હાલનું શિક્ષણ વગેરે વગેરેતે શિરે સઘળે! દેખ દેવાય છે; પશુ તેમાં બધાં કારણે! આવી જતાં નથી. ગુજરાતી હિંદુ એવા ગરીબ નથી કે તેમને ખાવાના સાંસા પડે. હાલનું શિક્ષણ એટલુ બધું અધરૂં નથી કે તેથી બિયત આમ છેક લથડી જાય. થોડે ઘણે અંશે તેથી ઉપજતી ચિતાને લીધે શરીર બગડે છે એમાં શક નથી, પણ ખો દોષ તેને શકાય તેમ નથી. વળી આ ચિંતા શહેરીઓને વધારે છે અને ગુજરાતી સાત ચેાપડી સુધી ભાગ્યેજ પહેાંચનારા ગામડાના હિંદુ બાળકને તેવી ચિંતા બહુ નડતી નથી. બાળલગ્ન અને બાળસંસારની માઠી અસરા ધણીજ થાય છે, એ વાત બેશક છે. આ રસમ એકદમ નાબુદ થઇ શકે એમ નથી, પણ આ ઉપરાંત કેટલાક ખરાબ રીતિરવાજે એવા છે કે જે નાબુદ થઇ શકે એમ છે. તેની માડી અસરા ગામડાંના બાળકેાપર થવા લાગી છે; અને તે એટલી બધી હદે કે જ્યાં ત્રણ પેટી જેવામાં આવે છે ત્યાં મેટાં હાડકાંવાળા, ભરાઉ શરીરવાળા, મજબૂત અને કદાવર દાદાના પૌત્ર લખોટી જેવાં મેવાળા, સૂકલકડી ને માઈકાંગલા જોવામાં આવે છે. ગુજરાતના ઘણા ભાગેામાં હું કર્યાં છું અને ત્યાંના રીતરિવાજોને તપાસી જેયા છે. હું ખાત્રીથી કહી શકું છું કે, નીચે જણાવેલાં કારણે.ની અસર થેડી માડી નથી થતી. એ કારણે! એવાં છે, કે જે લેાકેા તરત દૂર કરી શકે. લગ્નને ધર્મ સાથે જોડેલુ છે, પણ આ કારણે દૂર કરવામાં ધના એ બાધ આવી શકે તેમ નથી. જેટલી એ ખાસસારની માફી અસર થાય છે તેથી અધિક માડી અસર આ રિવાજોની થાય છે. એ રિવાજો છેડવાને પ્રયત્ન કરી છેડી ન દેનાર પ્રા આત્મધાતી છે. પાતળા સેટા જેવા શરીરવાળા, પેાતાના હાડકાંના માળાને ઢાંકી દેવા જેછતાં પૂરતાં ચરખીમાંસ વગરના, બેસી ગયેલાં ડાચાંવાળા, નિસ્તેજ આંખે અને ફિક્કા હાર્ડવાળા, આનંદ, ઉમંગ, આશા વગેરે સગુણેથી વિમુખ થયેલા ગામડાંના યુવા અનેક પ્રવૃત્તિએાથી ભરેલા આ સંસારને માટે ધીમે ધીમે નાલાયક બને છે; અને જો આજ પ્રમાણે ધણા વખત ચાલ્યું તે ગામડાને ગુજરાતી સમાજ નષ્ટ થશે. શહેરીની ખરી હરકતા ઘણી છે, પણ ખરી હકતેની સાથે દેખાડવાની ખેાટી હરકતા બતાવી તેએ શરીર સુધારવા તરફ લક્ષ દેતા નથી. તેમને અને તેમની હરકતાને બાજીપર મૂકીએ; પણ જે ગામડાઓમાં ચોખ્ખાં હવાપાણી ને ખેારાક સહેલાઇથી મળી શકે છે, ત્યાં તેમના પારસી અને મુસ્લીમ બિરાદરા કરતાં હિંદુ બાળકા નબળાં, ફિક્કાં અને શરીરે વજનમાં હલકાં માલમ પડે છે. આને માટે તેમને ખેારાક અને તેમની રહેણીકરણી પણ જવાબદાર છે. મુસલમાન કે પારસી ભાઇઓમાં નાનાં કુમળાં બાળકાને સ’સારમાં ધકેલી દેવામાં નથી આવતાં તેથી પણ તેમનાં શરીર સારાં રહે છે. હાલના હિંદુઓએ કેવા હલકા પ્રકારના ખારાક ખાવા માંડવો છે, તે તપાસીએ. પહેલાંના હિંદુ ખાળકા સવારમાં ઉઠી રાટલે કે ભાખરી ખાતા અને જોડે ગાળ યા અથાણું, પાપડ કે દૂધ કે છાશ ખાતા ને પછીથી નિશાળ હેય તે નિશાળે જતા અથવા પેાતાનાં માબાપેાને ખેતરના કામમાં મદદ કરવા જતા. અપેારે પાછા આવી દાળભાત, ખીચડી, કરી કે થુલી ખાતા. - વારના ફાડાઓને દાળના પાણીમાં સંધવાથી કરીએ! બનતા અને ઘઉંના ફાડાઓને પાણીમાં રાંધવાથી થુલી બનતી. કુરીએ સુરત જીલ્લાના કણબીઓ વગેરે ખાતા અને થુલી અમદાવાદ જીલ્લામાં ખવાતી. પછીથી તેએ પાછા નિશાળે જતા અને સાંજે છૂટતા. નિશાળમાંથી છૂટવા આદ ગામને પાદરે ગેડીદડા, આમલીપીપલી વગેરે મરદાની રમતા રમી થાકવા પાકા ઘેર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #241 -------------------------------------------------------------------------- ________________ ગામડાની શારીરિક અવદશા ૩૪૩ આવતા અને ભૂખ્યાડાંસ જેવા થયા હોય, ત્યારે રોટલા-રોટલી અને દૂધ કે શાક એ બન્નેનું વાળુ કરતા. કેટલાક વળી ખીચડી પણ ખાતા. જ્યારે છોકરાઓ આ પ્રમાણે રમતા અને કુદતા ત્યારે છોકરીઓ પણ રમતી-કૂદતી. અંબોલાડીની, ફેરફુદડીની બળદાયક રમતો રમતી. આનંદદાયક અને બળવર્ધક આ તેમની રમતોની અસર બાલિકાઓના શરીર પર અને મન પર થતી. વળી તેમનાં ઘર એક નાનકડી કસરતશાળા જેવાં હતાં. તેમને ત્યાં વાસણ માંજવાનાં, કપડાં ધોવાનાં, દાણું દળવાના કે ભરડવાના, ભાત ખાંડવાનું વગેરે કામ કરવાનું હતું. દરેક બાલિકાને પોતાની શક્તિ મુજબ કામ કરવાનું હતું. તેઓ પણ પોતાના ભાઈ એના જેજ પુષ્ટિકારક ખોરાક ખાતી. બાળલગ્નથી થતી માઠી અસરથી થયેલાં કમતાકાત શરીરે આને લીધે પાછાં કૌવતવાન થતાં. ત્યારે આજે કેમ આમ છે ? નવી રૂઢિઓ દાખલ થઈ અને ખોરાક બગળે ને કસરત ગઈ તેથી, એમ કહ્યા વગર ચાલે તેમ નથી. નવી દાખલ થઈ પડેલી રૂઢિઓએ તો બાળકોનાં લોહી સોસવા માંડયાં છે. પ્રથમ જવાબદાર રૂઢિ તો ચાહ પીવાની ટેવ છે. જે ચાહ પહેલાં કક્ત વારતહેવારે થતી તે ચાહુ આજ સામાન્ય ચીજ થઈ પડી છે. ગામડાંમાં કંઈ ઉંચી જાતની ચાહને થોડા વખત પાણીમાં પલાળીને ચાહ થતી નથી, પણ હલકી યા મધ્યમવર્ગની ચાહને પુષ્કળ લઈ પુષ્કળ ઉકાળી તેમાં પુષ્કળ ખાંડ નાખી પુષ્કળ પીવામાં આવે છે. સવારના પહોરમાં ચાહના કડવા ઉકાળાએ નાસ્તાને પગ ટાળે છે. આવી સખત ચાહ જેને ગામડાના લોકો સટોંગ” કે “ઢોંગ’ ચાહ કહે છે, તે સવારમાં અનેક વખત લેવાય છે. કોઈ મળવા આવે કે ચમચીના માપે નહિ પણ બાચકાને માપે નંખાતી ચાહના ઉકાળા મેટાનાને સર્વે પીએ છે. આથી તેમની ભૂખ મરી જાય છે. આ ચાહ૫ર અગીઆર-બાર વાગ્યા લગી બાળકે મગજમારી કરે છે. પછીથી તેમને દાળભાત રોટલી કે રોટલા ખાવા મળે છે. બપોરે પાછી ચાહ મળે અને સાંજે એટલારોટલી કે ખીચડીદુધ મળે છે. સવારનાં રોટલો રોટલી તેમનાં ગયાં તે ગયાં અને તેને બદલે ઝેરપાન થયાં, એ એક નુકસાન. મરી ગયેલી ભૂખને લીધે બપોરે ને સાંજે ઓછું ખવાય એ બીજું નુકસાન. આ ઉપરાંત ભાતદાળ, રોટલા, રોટલીની બનાવટમાં એ ફેરફાર થયા. પ્રથમ હાથછડના અને તે વળી એકવડી ઘડનો બેઠે રેલો ભાત ખવાતો ત્યારે હાલ મીલાછડના ઍલીશ કરેલા ચોખાને ઘણા પાણીમાં બાફી એસાવી નાખી સફેત બનાવી ખાવામાં આવે છે: જેથી પાણીમાં ઓગળી શકે એવાં સઘળાં પૌષ્ટિક તરવરહિત તેમનો એ ખોરાક છે. આ ઓસામણ પહેલાં કાઢતા તે તેને દાળ કે કઢીમાં નાખતા અથવા તેનાથી જેટલા બાંધતા, પણ હવે તે તે ઓસામણને ખાળમાં ફેંકી દેવામાં આવે છે. ઘઉં કે બાજરીના રોટલારોટલી બનાવવા સારૂ તેને દળી મોટા વેહની ચાળણીમાંથી ચાળી તેને વાપરવામાં આવતા, જેથી ફક્ત વગર દળાયેલા દાણા કે છેક જ જાડું ચળામણ નીકળી જતું. આ પણ પાછું તે પછીથી દળવાના દાણું ભેગું નખાતું. હાલમાં લોટને ઝીણું હવાલાવતી ચાળી બધું થુલું બહાર ફેંકી દેવામાં આવે છે. ઘઉં વગેરેમાંથી આમ હાડકાં બાંધનાર પૌષ્ટિક તને રસ્તામાં ફેંકી દેવામાં આવે છે. જાડી દાળની ધીમે ધીમે પાતળી દાળ થવા માંડી છે. શાકને પહેલાં તેલમાં વઘારી તેમાં પાણી નાખી બાફવામાં આવતાં તેને બદલે હવે તેને તેલમાં તળી ઉપરથી સહેજ કાળા કરી ખાવામાં સ્વાદથી ખાધું ગણાય છે. આથી શાકમાં રહેલી કુદરતી સુવાસ ઉડી જાય છે. આ પ્રમાણે પાણીમાં ઓગળી શકે એવાં પૌષ્ટિક તો ખાળમાં જાય છે, હાડકાં બાંધનાર પૌષ્ટિક તો રસ્તામાં પડે છે અને સુવાસિક તો આકાશમાં ઉડી જાય છે. આ ઉપરાંત આવી રીતે તૈયાર કરેલા ખોરાકમાંથી વાઇટામીન નામનું તત્વ પણ ઉડી જાય છે. હાલના | પેટ ભરે છે ખરા, પણ તેમને ખોરાક કમપૌષ્ટિક છે. મોટા તેમજ નાના આવા ખરાબ ખોરાક અને ચાહના ઉકાળાની અસરથી હેરાન થાય છે. ગામડાંના હિંદુઓને પુકારીને કહેવાની જરૂર છે કે, ચાહમાં રહેલા થઈન, કેઈન, અને ટેનીનથી ભૂખ મરી જાય છે અને તેથી બદહઝમી થાય છે. આવી બદતઝમીથી પીડિત નરનારીઓની પ્રજા નબળી હોય તેમાં નવાઈ શી ? અને વળી આવાં નબળાં જન્મેલાં બાળકને નાનપણથી જ ચાહના ગરાડી બનાવવાને તેમને લાડ લડાવનાર તેમનાં માબાપે પ્રયત્ન કરે તે પ્રજા મજબૂત ક્યાંથી થાય ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #242 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ ગામડાંની શારીરિક અવદશા આ ઉપરાંત વળી લોકે ખાંડસાકરને પૌષ્ટિક ખોરાકમાં ગણવા લાગ્યા છે. નાના બાળકના શરીરમાં અતિ મી દૂધ કે અતિ મીઠી ચાહ પડે છે, અને તે ઉપરાંત છૂટાં પતાસાં કે સાકર પણ બાળકને ખવડાવવામાં આવે છે. છેક નાનાં બાળકને સાકર કે પતાસાનું પાણી છીપી તેમને રડતા છાના રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે. મોટા માણસને ખાંડ પચવી મુશ્કેલ છે, તે પછી નાનાં બાળકોની શી દશા ? તે તેમના પેટમાં ખદબદી ઉઠે છે, જેથી ત્યાં ખટાશ પેદા થાય છે અને અંદરની પાતળી ત્વચાને નુકસાન કરે છે. બાળકોના ઘણા રોગોનું આ એક કારણ છે. બાળકોને ખોરાક બગાડવાના બીજા અનેક રસ્તા પણ લેવાય છે ને તેમાં મુખ્ય ખોરાકમાં નખાતા મરીમસાલા છે. શું હિંદુઓ એમ સમજે છે કે, ચાહનો કડો ઉકાળે, પુષ્કળ ખાંડ, કમપૌષ્ટિક ખોરાક અને મસાલા નાખીને તમતમાટે બનાવેલી વાનીઓ કઈ અકળ ક્રિયાને લીધે જઠરમાં બદલાઈ તેનું ચોખું લેહી, મજબૂત હાડકાં અને માંસ બનશે ? જે હિંદુઓ બારે માસ આવી ચીજોનું સેવન કરી અર્ધ માંદા થયા હોય છે, તે હિંદુઓ શ્રાવણ અને ભાદરવા માસમાં જયારે તેમના અનેક તહેવાર આવે છે ત્યારે મિઠાઈ વગેરે પુષ્કળ ચાંપી માંદા પડે ચોમાસામાં જ્યારે ભેજ વગેરે કુદરતી કારણોને લીધે પાચનક્રિયા મંદ પડે છે, ત્યારે તેઓ આમ કરે તે શું ઓછી બેવકુફી છે ? તેઓ પેટને લોઢાની નળી માનતા હોય એમ જણાય છે. જે હિંદુઓ મદિરાપાન કરતા હોય છે તેમની દશા તે તેથીએ બુરી હોય છે. તે પૈકીના ઘણા તો ગરીબાઇને લીધે મદિરા અને ખોરાક બે લઈ શકતા નથી, તેથી નશાની ચીજ લે છે અને ખોરાક વગર કે થોડા ખારાકે ચલાવી લે છે. તેમની નબળાઈનું બીજું કારણ રમતગમત અને કામકાજનો અભાવ છે. પહેલાંની બળદાયક અને ચપળતાવર્ધક દેશી રમત રમવામાં છોકરાએ આનંદ માનતા, પણ હાલમાં એવી રમતોની સાથે જે અવાજ થાય છે, તે અવાજથી કંટાળો ખાનાર માબાપ અને તેમને ખુશ રાખવા પ્રયત્ન કરનાર કેટલાક શિક્ષક આવી રમતો તરફ તિરસ્કાર દેખાડી તેમને તે રમતો રમતા અટકાવે છે. જ્યાં એવી રમત રમાતી બંધ થઈ કે આનંદ, ઉત્સાહ વગેરે નષ્ટ થાય છે. આ પ્રમાણે માબાપો અને તેમના મળતીઆએ બાળકના જીવનને ખારું બનાવી દે છે. કમપૌષ્ટિક ખોરાક અને કમતાકાત કરનારાં પીણુઓના ભાગ થઈ પડેલા બાળકની રમતગમત છીનવી લીધાથી તેઓનાં શરીર સુધરી શકતાં નથી. વળી માબાપ પણ જાણે છે કરો ભણે છે એટલે શું ! તેમ સમજી રવિવાર કે રજાને દિવસે તેને પોતાનું કામ-ખેતરનું કામ–પણ સેપતાં આંચકા ખાય છે. છોકરીઓની દશા તે એથી એ બુરી છે. છોકરાઓ તો બહાર પણ જઈ શકે છે અને થોડી ઘણી પણ સારી હવા લઈ શકે છે ને હું કદાચ કદાચ રમી શકે છે, પણ બિચારી છેકરીઓને દોડવું કૂદવું હવે દૂર્લભ થઈ પડયું છે. એવી રમત ન છાજતી ગણાય છે. વળી પહેલાં વ્યાયામશાળામાં દળવાખાવાનું હતું તે બંધ થયાં છે. સંચા દળે છે ને ખાંડે છે. ફક્ત ન છૂટકે પાણી ભરવાનું રહ્યું છે. અને તે પણ જ્યાં કાળી, ભીલ, દુબળા, ધારાળા વગેરે જાતના લેકે પાણી ભરનારા ન મળે ત્યાંજ. પિતે નાનપણમાં રમીદી કામ કરી આનંદમાં ઉછરેલી માતા પિતાના . બચપણનો વખત ભૂલી જઈ પિતાની બાળકીઓને તેમ ન કરવા દેવામાં મેટાઈ માને છે. આમ કસરતના અભાવે તે બાળકીઓ પાછળથી માત થવાને નાલાયક બને છે અને પહેલીજ પ્રસૂતિએ તે પૈકી કેટલીક ગુલે ગુલાબ જેવી દેખાતી બાળાઓનાં બદન તૂટી જાય છે અને ખંખળી ઉઠે છે. આનંદે ઉભરાતાં અને સુખી ગૃહોને બદલે નાદુરસ્ત રહેવાનાં શાનું નિવાસસ્થાનો જ્યાં ત્યાં નજરે પડે છે, જ્યાંના દુભાંગી લોકો તંદુરસ્ત, મજબૂત અને આનંદી માતાઓને દલે ફિકી, માંદલી અને દુ:ખી માતાઓને તેમનાજ જેવાં ફિકકાં બાળકોને ઉછેરતી જુએ છે. આ ઉપરાંત ગામડાંની પ્રજાની જંગલી રીતભાતો પણ તેમની તંદુરસ્તી બગાડવામાં મદદગાર થઈ પડે છે. જ્યાં ત્યાં ગંધાતા પાણીનાં તળાવડાં જોવામાં આવે છે, જેમાં બારે માસ રસોડામાંથી વહી જતું પાણી ભરાઈ રહે છે અને તેમાં કીડા પણ ખદબદે છે. ઘરની પાસે કે પાછળ ઉકરડાના ઢગલા જોવામાં આવે છે અને અંધારા કઢારામાં રહેલાં ઢોરોનાં છાણુમૂતરની વાસ પણ ઘરમાં પ્રસરી રહેલી હોય છે. ગામડાંની ચોખ્ખી હવા, ચોખ્ખું પાણુ વગેરેનાં વખાણ કરનારાઓને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #243 -------------------------------------------------------------------------- ________________ vwvvwvw w wvwwwvvwvvwvvwvwwwvvwvwwwvvwvwwwwwww ગામડાની શારીરિક અવદશા ૩૪૫ આ ગામડાંઓમાં ફેરવવામાં આવે અને ત્યાં રહેલાં માખી, મચ્છર, ચાંચડ વગેરેનાં ઉત્પત્તિસ્થાનો દેખાડવામાં આવે અને તેમાંથી નીકળતી બની તેમને લહેજત લેવા દેવામાં આવે તો તે પછી વખાણ ગાવાનાં છેડીજ દેશે. આ ઉકરડા તેમનાં ઘરની પાસેનાં જળાશયો બગાડે છે. તે ઉપરાંત તેઓ ઘણી વખતે તળાવની પાળે કે તેની અંદર અને નદીના ભાઠાની અંદર દિશાએ જાય છે અને ત્યાં પણ બગાડ કરી મૂકે છે. જે લોકોને ત્યાંનાં જળાશયો આમ થોડાં ઘણાં બગડે અને જ્યાં પ્લેગ, કૅલેરા વગેરે રોગોને આણનાર અને ફેલાવનાર માખી, ચાંચડ, મછરની ફેજે હોય ત્યાં રોગચાળા વખતે ઘણા માણસનો કચ્ચરઘાણ નીકળી જાય તેમાં નવાઈ શી ! આ જંગલી રૂઢિઓ પ્રમાણે ચાલનારા ગામડાંમાં વસતા આપણા ભાઈઓને થોડીક આરોગ્યવિદ્યા શીખવવાની જરૂર છે. ગામડામાં વળી પ્રસૂતિના સમયે જે બેદરકારી બતાવવામાં આવે છે તેવી શહેરમાં ઘણા ભાગે હવે દેખાડવામાં નથી આવતી. શહેરો છેકજ સુધરી ગયાં છે એમ તો કહેવાનું છે જ નહિ; ત્યાં પણ તેટલાજ બેદરકાર લોકો વસે છે, પણ જરૂર પડે ત્યારે સાધન મળે છે જેથી તેને ઉપયોગ કરે છે. જેમાં શહેરના ઘણા ભાગમાં જોવામાં આવે છે તેમ ગામડાંઓમાં બધે પિતાના ઘરને થોડાક સમયમાં ઉજવેલ કરનાર છે તેવી સદભાગી સ્ત્રીના તરફ તેનાં સગાંવહાલાં ઓછી નિર્દયતા નથી વાપરતાં. જ્યારે પ્રસૂતિને સમયે ચોખામાં ચોખો હવાઉજાશવાળો ઓરડે જોઇએ, પહેરવાને સારૂ તદ્દન ચોખ્ખાં કપડાં જોઈએ, ત્યારે હિદુ માતાઓને નસીબે અંધારો ઓરડે જેમાં બહારની હવા પ્રવેશ કરી જ ન શકે તે ચોંટેલો હોય છે, તેમને ગંદાં જુનાં કપડાં પહેરવા મળે છે અને ગંદી બેદરકાર હજામડી પાસે તેમને લગતું સવળ કામ કરાવવામાં આવે છે. નવાઈની વાત એ છે કે, સ્ત્રીની હત્યા કરવા માટે આટલા બધા ઉપાયો લીધા છતાં તેઓ પૈકી ઘણી છેવતી રહે છે, પણ જે માતાઓ જીવતી રહે છે તે પિકી ઘણીનાં શરીર પ્રસૂતિના આંચકા બાદ ખખળી ગયેલાં લાગે છે. જે હિંદુ પ્રજા તેમના તરફ બેદરકારી અને નિષ્ફરતા બતાવે છે, તે હિંદુપ્રજાની નજરે તેમનાં કરેલાં પાપોની એંધાણીરૂપ માંદલી માતાઓના ફિક્કા અને નિસ્તેજ ચહેરા, ઉદાસી આંખ અને માંહી રહેલા હાડકાંના માળા ને જાણે મોટી પડતી હોય એવી તેમની ખુલી ગયેલી ચામડી નજરે પડે છે. આ નબળી થયેલી અને નબળી થતી માતાઓ નબળાં બાળકોને ઉછેરે છે. શું હિંદુઓને આથી શરમાવા જેવું નથી ? બચપણથી પ્રજા દોષે નબળાં થયેલાં આ બાળકને તેમના પિતાનાં ચાખી હવા વગેરેથી વિમુખ એવાં ઘરોમાં ઉછરવાનું છે, ત્યાં અર્ધ બેઠાગરૂ અંદગી ગાળવાની છે, વાઈટામીન વગરને અને ઘણાં પૌષ્ટિક ત જેમાંથી કાઢી નાખેલાં છે એ કમકૌવતદાર ખોરાક ખાવાનો છે, મરીમસાલા ગળી જવાનાં છે, રોજના અનેક પ્યાલા ભરી ચાહના કડવા ઉકાળા ગટગટાવવાના છે અને જે ઠેકાણે માંકડ, મછર, ચાંચડ વગેરે મનુષ્યના દુશ્મનોનો વાસ હોય ત્યાં સૂવાનું છે. હવે કોણ કહેશે કે ગામડાંની ભવિષ્યની પ્રજા મજબૂત થશે ? હવે એક કારણ રહ્યું. જ્યારે શહેરના લોકો સાંસારિક, ધાર્મિક, રાજદ્વારી વગેરે અનેક બાબતો પર ચર્ચા કરે છે, તેમને તેવી બાબતો પર વારેઘડીએ સાંભળવાનું પણ મળે છે અને તેથી તે ઉપર વિચાર કરવાનું તેમને મન થાય છે, ત્યારે ગામડાંમાં તેવું નથી, જેથી તેઓ અંદર અંદરની ખટપટની કે વિવાહ, લગ્ન, સીમંત વગેરેના ઉપર વાત કરે છે. આવી વાતો કરતી વખતે ઘણુક વખત તો જે ભાષા વપરાય છે તેમાં બીભત્સ ભાવ ઘણો જોવામાં આવે છે. આ પ્રસંગે ઉછરતાં બાળકો પાસે જ હોય છે અને એવી ભાષાની અસરથી તેમના વિચારે બગડે છે. જે બિચારા આત્માઓ કમનસીબે હિંદુમાં અવતરે છે તેમના જન્મથી નાકૌવત થયેલા અને પાછળથી કમ મોરાક વગેરેથી બગડેલા શરીરપર આવા વિષયાસક્ત વિચારોની અતિ માઠી અસર થાય છે. સંસારસુધારકે શહેરોમાં પરિષદો ભરી સમજેલાને સમજાવવા પ્રયત્ન કરે છે, તેને બદલે ગામડાંમાં જઈ સાદાં અને જાદુઈ ફાનસની મદદવતી ભાષણ કરી ત્યાંની રહેણીકરણી, ખાણીપીણી વગેરેની શી માઠી અસર થાય છે તે સમજાવવા પ્રયત્ન કરે અને ત્યાંના લોકોના ખાસ સહવાસમાં આવી તે બદલાવે તો તેઓ બળહીન થયેલી અને થતી પ્રજાને પાછી બળવાન કરવાને ભાગ્યશાળી નીવડશે અને હિંદુ પ્રજાને નષ્ટ થતી અટકાવશે. માળા ને જાણે છે પડે છે. આ ત ઉછેરે છે. ફિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #244 -------------------------------------------------------------------------- ________________ ચીડના મિયાંએનું દીપડા સાથે દ્વયુદ્ધ ચીડના મિયાંઓનું દીપડા સાથે દ્વંદ્વયુદ્ધ | (સૌરાષ્ટ્ર તા. ૨૭-૩-૨૬ ના અંકમાંથી) શિયાળાની સમવતી થી અને પાટીઆતો પર ! વાંગ મારુતિસરખા જાવાનાનાંયે હાજા ગગડી જાય એવું એ કાળઝાળ હીમ ! સવારના પાંચ વાગ્યા સુમારે જ્યારે મેધલીનાં અંધારાં ભળભાંખળાંથી ભેદાવા લાગ્યાં ત્યારે ગાંડળ રાજ્યના પાટણવાવથી બે કેસ દૂર ચીચડમાં એક ભરવાડના આંગણામાંથી ગોકીરો ઉઠયો કે, ઘેડ રે, આઈ દીપડે બેઠે સે.” કોશ, કોદાળી ને કડીયાળી ડાંગે લઈને જુવાનીઆઓ ભેગા થયા, ત્યાં તે દીપડો કામ પતાવીને-ઘોડીને ચીરીને ફાળ ભરતે નાઠો. અંધારામાં પત્તો લાગ્યો નહિ. ઉગમણી દિશામાં સૂરજ નારાયણની લાલ લાલ કિરણું ફૂટીયું, એટલામાં તો ગામમાં વાત ફરી વળી કે પેલા ફાટેલ-પેધી ગએલ દીપડાએ આજે ભરવાડની ઘોડી ઉપર મારણ કર્યું. આ ઉમત દીપડાનો ત્રાસ ત્રણ ત્રણ ચોમાસાથી ચાલુ હતો. એને મારવાના પ્રયત્નો બધાજ નિષ્ફળ ગચેલા. ગઈ સાલ એણે ઢોરઢાંખરના દાળવાટ કાઢયો હતો. એકાંતરે સવાર પડે ને કેાઈને બળદ-ઘેડા-ગાય-ભેંસની ગળકી ચૂસાયાની રાડ પડીજ હોય ! પણ આજે તે એને ગોતીને ઠાર કરવાનો નિરધાર કરી ગામલોક ચાલી નીકળ્યા અને એ ગામલોકને અગ્રે કાણુ કાણુ? ચીડના મીયાંજાતિના છવાઇદાર ગિરાસીયા-જુવાન અને વૃદ્ધ સાથે સાથે. આ લોકો ચીચડના ગામેતી કહેવાય છે. દીપડાને સગડે સગડે આદમીઓનું ટોળું આગળ ને આગળ ચાલ્યું. સૂરજદેવ આભામંડળમાં બે ત્રણ નાડાવા ઉંચા ગયા, અને દશ વાગ્યાને સુમારે એક ખેતરમાં દીપડો દર દર તબક. ગામેતીએાએ ચીસ નાખી “ એલા, એ રિયા ” અને બધાએ પૂરપાટ દોટ દીધી. આડા ફરીને “હુડી, હુડીયો’ કરતાં દીપડાને ચીડની આથમણી દશમાં તગડયો. ત્યાં ખેતરમાં જાનવર ઢીલાનાંગળ કરીને એરંડાના છાંયડામાં “ભસાક કરતો” બેસી ગયા અને લાંબે લસ થઈને સૂત. જાણે આદમીનાં ટોળાંની બીકજ નહિ ! પંદર આદમીના ટોળામાંથી જુવાનીના ખમીરવડે ત્રસત્રસતી લાંબી ભુજાવાળા, ગામેતી ખીમાં ડોસાએ આગળ ડગ ભરી જામગરી સળગાવી અને ગાળી “સણણણ” કરતી જઈને ચેટી દીપડાના પડખામાં. પેટાળ નીચે હરકો કરતીક ને પેલી મેર ચાલી ગઈ. પણ દીપડો તે જાણે ફૂલ પણ ન ફરક્યું હોય તેમ નિરાંત કરીને પડો જ રહ્યા. પાંચ મીનીટ, દશ મીનીટ, પંદર મીનીટ વીતી પણ એ તો ન હાલે કે ન ચાલે. માત્ર ઘડી બે ઘડીએ પટપટ પૂછડી હલાવે ! એટલે બીજા જુવાન ગામેતી રામા સાંગાએ ફરીને જામગરી ચેતાવી, અને બંદુક ટી ન yટી, કાન આગળ દારૂનો ધુમાડો ઉઠયો, એટલામાં તે દીપડો “દ દ હ દ કરતો ફાળ દઈને રામા સાંગા ઉપર ત્રાટક ને તરાપ મારીને રામાને ધરતી ઉપર ફેંકી દીધો. નીચે પટકતાંવેંત એક થાપ મારી એના થંભામાં નોર ખુતાડી દીધા. રામાના બાપ ઘરડા ડોસા સાંગાએ જોયું કે, “હાય હાય ! રાવણ જેવા મહાજોધ દીકરાને હમણે મારી નજરું આગળ આ દીપડો વિંખી નાખશે, મારા જીવતરમાં ધુય પડી!' સાંગાની વૃદ્ધ નસોમાં ઝનુન ધબકી ઉઠયું અને તેણે એકજ કૂદકે દીપડાની ડેકી ૫કડી, મરડી તેને રામા ઉપરથી ઉંચકી નીચે નાખી દીધો. તરતજ દીપડે એના ઉપર તરાપ મારી. દીપડો એના ઉપર આવે ત્યાર પહેલાં તો સાંગાએ રામાની નીચે પડેલી બંદુક ઉંચકી લીધી અને દીપડાનો થાપ પડતાં પહેલાં તો તે આઠી ધરી દીપડાના મોઢામાં બેસી દીધી. સાથે થોડોક હાથ પણ દીપડાના મેઢામાં ચાલ્યો ગયો. દીપડો હવે તે વિર્યો. તેણે કારમી ત્રાડ નાખી, જોરથી દાંત ભીંસી “કચ કચ કડડ' કર'તી બંધુકને ને સાંગાના હાથને બન્નેને ચાવી નાખ્યા અને સાંગાના પડખામાં એક પ્રચંડ થાપે મારી તેને નીચે પટકો. નીચે ડોસો સાંગો અને ઉપર જમદૂત સરખો રાવણમ દીપડો ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #245 -------------------------------------------------------------------------- ________________ ચીચાના મિયાઓનું દીપડા સાથે ઠંદ્વયુદ્ધ ૩૪ બેય જામગરી ખાલી ! હવે શું થાય ? કોઈની પાસે બીજું હથિયાર ન મળે. સાંગાના દીકરા રામાના હાથમાં માત્ર એક કાટેલી જુનવાણી બુટ્ટી તરવાર હતી અને કરુણા ગામેતીના હાથમાં હતી એક ખખડધજ કડીઆળી ડાંગ. તરવારનો ઘા કેમ થાય? નીચે પડેલા ડોસાને વાગે છે ? કરુણા ગામેતીને શૂર ચઢયું. એણે હાકલ દીધીઃ “થાજે માટી” અને પોતાના માથા ઉપર ત્રણવાર ફેરવીને કડીઆળી ડાંગ ભડ લઇને દીધી દીપડાના કપાળમાં. - ડાંગનો ઘા પડતાં દીપડો રઘવાયો બન્યો ને સાંગા ગામેતી ઉપરથી ઉઠી એણે કરણું ઉપર લાય સાંધી. કરણાએ ટોપ ચૂકાવી પોતે ગુલાંટ ખાઈ દીપડાની પેઠે જઈ ઉભો. દીપડાની વડઝમાં આવ્યો ગામેતી ખીમા રૂડા ને એક થાપા ભેગો જઈ પડ્યો છે. દીપડો એના ઉપર ચડી બેસવા જાતો તે એટલામાં તો બાહોશ બનેલા રામા ગામેતીએ પિતાની જુનવાણી તરવાર ફેરવી સેઈ ઝાટકીને ઝીંકી દીપડાની ખોપરીમાં, ને ભડસ કરતી ખેપરીમાં સોઈવઢ ફાટય પડી ગઈ. સાથે તરવારના બે કટકા ખણખણાટ કરતા બે બાજુએ ઉડી પડ્યા. દીપડો પણ ૫. ત્યાં તે પેલા બારેય જણ કોદાળી, બરછી ને કુહાડી લઈને અડપી પડયા. પેલા થાપ ખાઈને નાર ખુચી જવાથી ઘાયલ થયેલા રામા સાંગા અને ખીમાને લેકે ઉપાડીને ગામમાં લાવ્યા અને પડદે નાખ્યા. દીપડા સામેની આ ત્રણે જણની સમરલીલા કાંઇ કલાક બે કલાક ન્હોતી ચાલી, ત્યાં તે | થયેલા હિંસક પ્રાણીની જર વિજળીક ગતિ સામે એટલીજ વરાથી દાવપેચ ખેલવાના હતા; એટલે તે આ ભયંકર, જીવસટોસટની રમતમાં બ્રહ્માની ઘડી જેવી દશ મીનીટ વીતી; પણ એ એક એક મીનીટ એટલે તે પેલા બહાદુરોને મન હશે એક એક યુગ ! ચીડના મીયાંઓ કહે છે કે, “ જે જગ્યાએ દીપડો મા એ ધરતીજ નગદ શૂરવીરઇનું પુરાતન ક્ષેત્ર છે. અમારા પંદરે ભડવીરોમાંથી એકેય પાછો હલ્યો નહિ, એટલેજ એકબીજાની હરમડે અમે સાંગોપાંગ ઉતયાં. અમે આ કંઈ પહેલવહેલો દીપડો નથી માર્યો. આમ ને આમ પૂરા સત્તરને અમે રામશરણ કરી દીધા છે. ” પણ આ કંકયુદ્ધ તે અનેખું જ છે. આ તે “ કાઠી ખસીયા વણ્યા શૂર રજપૂત જ્યાં, મીર આહીર ગોહીલ વંકા; ખડગના ખેલની રંગભૂમિ મહીં, જંગના વાજતા નિત્ય ડંકા. સિંધુડો સૂર જ્યાં ભીરૂને ભડ કરે, ધડુકતા ઢોલ ત્રાંબાળુ ધણણી; ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર-ધરણી. ” એવી-શૌર્યનાં અગણિત સંસ્મરણો વડે બહેકતી સોરઠની અમર ભોમકાનો એટલોજ અમર : શૌર્યપ્રસંગ છે. દીપડા સાથે ભીષણ બથંબથ્થા કરી, લોથ થઈને ઘેર આવેલા આ શુરવીરને દેખતાંજ ધેમ' ધખતે બપોરે ચીડનો પસાયતે સતરાબાજ દેડતે પાટણવાવ પૂગે અને ફોજદારને ખબર કર્યા. ફોજદારે ટેલીફોનથી ગોંડળનરેશને સમાચાર મોકલ્યા અને ઘાયલ થયેલાઓને અને મરેલ દીપડાને લઈ પાટણવાવ આવવા હુકમ મોકલ્યો. ફોજદારે તેમનો ધારણસર પંચક્યાસ કરી તેમને ઇસ્પિતાલમાં જવાની પરવાનગી આપી; પણ હવે તો તેમના ઘા કરતા હતા અને ત્યાં અસહ્ય વેદના થતી હતી. દરદ વધવા માંડયું, અને સાંઝ પડી. ત્રણેને ચીચોડ મોકલવામાં આવ્યા. અને આ શુરવીરોની કદર ગંડળને રાજવીએ કેવી રીતે કરી ? તેમને ઇનામ અકરામ કે સારે હોદ્દો આપીને નહિ. એમણે તે દીપડા સાથે મલ્લકુસ્તી કરનારાઓને બહાદુરી બદલ દીપડાનું ચામડું એનાયત કરવાનું નમુનેદાર ફર્માન કર્યું. ફોજદારે ઢેઢ પાસે ચામડું ઉતરાવી તે નરવીરોને આપ્યું, પણ ચામડુંયે અનેક છેડા અને વિધવાળું હોવાથી તદ્દન નકામું નિવડયું. અને ત્યારે તે વ્યાઘ્રચર્મ પાટણવાવના પોલિસ થાણુમાં ચીચોડના શૂરવીર ગામેતીઓની સ્મૃતિને પણ વિસરાવતું એક અંધારે ખૂણે સડી રહ્યું છે. ચીચોડના શરીર મીયાંઓએ કંઈ બદલા કે ઈનામ અકરામની અપેક્ષાએ દીપડા સાથે રણજંગ હતો જમાવ્યો. એમને આવી જાહેરાતની પરવાહ પણ નહિ હોય; પણ સમજુ માનવીની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #246 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ એક મદ્રાસી સ્ત્રીની વીરતા સામાન્ય બદ્ધ આવી બહાદુરીની કદરદાની જોવા હંમેશાં આતુર હોયજ. ઈગ્લેંડ કે અમેરિકામાં -આવી વીરતા કોઈએ દાખવી હોય તો તેની ફિલ્મ લેવાય, જાહેર પ્રજા તેની પાછળ ઘેલી ફરે, રાજ્ય તેના ઉપર માન-ચાંદ-કિતાબ ને ઇનામની નવાજેશ વરસાવે, વર્તમાનપત્રોનાં એ અંદુભુત પ્રસંગના લાંબા ઝગમગતા અહેવાલ છપાય, સાપ્તાહિક ને માસિકાને પાને પાને તેમની તસ્વીરો ઉભરાય, ને કંઈ કંઈ થાય. પણ આ નિઃસ્પૃહી ને નિરભિમાની ગામડી રહ્યા કેાઈ અજાયે ખૂણે સડતા હેમ્પડન, કોન્વેલો, છૂટબાર્ડો અને યુજેન સેન્ડાઓ. તેમને માત્ર ચામડાથી નવાજવા સિવાય, શુદ્ધ સ્વરૂપમાં દુનિયા સમક્ષ કોણ મૂકે ? ગરવા સેરઠમાં એક કાળે ધરણી ધ્રુજાવતી વીરતા અને અંગાર સરીખાં ખમીર આજે સરી પડયાં છે. તેનું મૂળ રાજવીઓની અને પ્રજાની આ વીરનર પ્રત્યેની જડતાભરી બેદરકારી-બીન-કદરદાનીમાંજ છે. બે માસ અગાઉ આ બનાવ ગેંડળની હદમાં બનેલો. ત્યારપછી ગાંડળના કુમારશ્રી નટવેરસિંહજી એ બાજુ રંઝાડ કરતા એક બીજા દીપડાને મારવા સારૂ તા. ૧૭-૧-૨૬ ના રોજ સીધાવેલા. પાટણવાવના ફોજદારે તેમને પેલી ભાંગેલી તરવારના ટુકડા અને જામગરીવાળી બંદુક બતાવ્યાં, ત્યારે કુમારશ્રીએ હિંમૂઢ બની પૂછયું, “શું ? શું? આ હથિયારથી દીપડે માર્યો ?” ફોજદારે માફી માગીને કહ્યું “બાપુ! ક્ષમા કરજો એ તો મજબૂત ને અનાડી જાત રહી એટલે દીપડાને માત્ર બથંબથ્થા કરીને પૂરો કરી નાખે.” કુમારશ્રી સાશ્ચર્ય નયને જોઈ રહ્યા. પછી કુમારશ્રી નટવરસિંહજી પચાસ માણસેના રસાલા અને બંદુક ગાળાના ગાડીભર સરજામ સાથે ચીડ આગળ આસામના ડુંગરમાં રખડી રખડીને થાક્યા, પણ શિકાર ન થવાથી પાછા સ્વગૃહે સિધાવ્યા. એક મદ્રાસી સ્ત્રીની વીરતા (લેખક–ગોપીનાથ વર્મા-ગૃહલક્ષ્મી - હિન્દી માસિક ઉપરથી ) એક મદ્રાસી યુવક ઘણા દિવસથી જમશેદપુરમાં રહે છે. સ્થાનિક કંપનીમાં નોકર છે. આ યુવક તા. ૨૩ મી જુલાઈને દિવસે રાતના ૧૦ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી નોકરી ઉપર હતો. તે રાત્રિએ તે પોતાને કામે થોડો વહેલો જઈ પહોંચે. ઘેર સ્ત્રી એકલી હતી. પહેલેથીજ દાવ શોધતો એક નરપિશાચ પંજાબી લાગ મળતાં તે મદ્રાસી યુવતીના ઘરમાં ઘૂસ્યો. માસી યુવતી ભણેલી ગણેલી તથા બુદ્ધિમાન હતી. ઘરમાં ઘુસતાંજ તે પંજાબી તેને ડરાવવા ધમકાવવા લાગ્યો અને કહેવા લાગ્યું કે, ઘરમાં જેટલા પૈસાટકા હોય તે બધું હાજર કરી દે નહિ તો તારું ખૂન કરીશ અને આબરૂ લઈશ. યુવતીએ પિતાની બુદ્ધિ પ્રમાણે તરતજ જવાબ આપ્યો, અરે ! આપ આટલા નાખુશ શામાટે છે, ઉભા રહો, હું આપના આગળ ઘરની સઘળી અમૂલ્ય વસ્તુઓ હાજર કરી દઉં છું. મારા પતિ મને બહુ દુઃખ દીધા કરે છે. હું જાતેજ તમારી સાથે ચાલી નીકળીશ. લે આ ઘરેણાં છે તે બાંધી લો. ડાઘણા રૂપીઆ પેલા ખૂણામાં દાટેલા છે તે હમણાં જ ખોદીને કાઢી લાવું છું.” આટલું સાંભળતાં તો તે પાપી પંજાબી અતિશય ફુલાઈ ગયો. ઘરેણાં તથા બીજી અમૂલ્ય વસ્તુઓ એક પિોટલીમાં બાંધવા લાગ્યો. યુવતી ખૂણામાં ગઈ. તેણે પેટીમાંથી એક ધારવાળે છરો કાઢીને પિતાના પાલવમાં સંતાડવ્યો. કેટલાક રૂપીઆ પણ સાથે લીધા. પંજાબીના આગળ રૂપીઆ મૂકીને તેને ગણી જેવાને કહ્યું. તે દુષ્ટ રૂપીઆ ગણવા લાગ્યો. બરાબર લાગ જોઈને સ્ત્રીએ તેની છાતીમાં છરો દેચી ઘાલ્યો અને તે બેહોશ થઈ નીચે પડ્યો. યુવતીએ તાળું વાસીને સ્થાનિક થાણામાં જઈને પોલિસને ફરિયાદ કરી. પોલીસના છે તેજ રાત્રે ૧૧ વાગે તે જગાએ આવ્યા. યુવતીએ કહેલી સઘળી બાબત જેમની તેમ મળી આવી. તે રાત્રિએ યુવતી કાઈ નજીકના સગાને ત્યાં સૂઇ રહી. સવારે છ વાગે તેને પતિ પણ આવી પહોંચ્યો અને સઘળી હકીકત સાંભળી. આ બનાવ નજરો નજર જોયેલે છે. સંભળાય છે કે તે સ્ત્રીને ઇનામ આપવામાં આવશે. શહેરમાં આ બનાવે સણસણાટ ફેલાવી દીધો છે. તે દુષ્ટ પંજાબી મરી ગયો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #247 -------------------------------------------------------------------------- ________________ ૩૪ હિંદુ જાતિની મહત્તા હિંદુ જાતિની મહત્તા (લે-ઓચ્છવલાલ છોટાલાલ કચેરીયા “હિંદુસ્થાન” તા. ૨૪-૧૨-૨૭ ના અંકમાંથી) જગતભરની તમામ સંસ્કૃતિઓમાં હિંદુ સંસ્કૃતિનું સ્થાન ઉંચામાં ઉંચી કેટિએ પહોચેલું છે. ક્ષમા અને ત્યાગની પ્રત્યક્ષ મૂર્તિસમી એ સંસ્કૃતિની છાપ એટલી સજ્જડ પડે છે કે જે વ રસો સુધી ભુંસાતી નથી; એટલું જ નહિ પરંતુ તેની ભાવનાઓ એટલી પ્રબળ હોય છે કે હિંદુધર્મમાંથી પતિત થયા પછી પણ તે વિશુદ્ધ ભાવનાઓના રણકારા તેના હૃદયને ઝમઝમાવે છે. અત્યારે એવા હજારો અને લાખો, પતિત થયેલા હિંદુઓ પિતાને હિંદુધર્મમાં પાછા દાખલ કરવા પોકારી રહ્યા છે. કારણ? કારણ એ જ કે, તેમના હૃદયમાં હિંદુ સંસ્કૃતિની ઉંડી છાપ પડેલી હોય છે. કેટલાંક કારણને વશ થઈ જેઓ અત્યારે હિંદુધર્મ સ્વીકારી શકતા નથી, તેવા પરકમમાં ભળી ગયેલા પણ અત્યારે બાપકાર જાહેર કરે છે કે, અમે પણ એક વખત હિંદુ હતા અને હિંદુના પુનિત નામથી પોતાનું ગૌરવ સમજે છે. હિંદુ સંસ્કૃતિની પ્રબળ ભાવના ઉપર વિધર્મીઓના અનેક પ્રહારો પછી પણ તે અજોડ અને અજેય ઉભેલી છે અને તેના ગૌરવામાં દિનપ્રતિદિન વધારે થતો જાય છે. આત્મશુદ્ધિનું ભાન થયેલ હજારો અને લાખો પતિત હિંદુઓને સ્વધર્મમાં પાછા આવવાની પ્રબળ ઈચ્છાનો વેગ એટલે વધ્યો કે હિંદુધર્મમાં ધુરંધર નેતાઓનું લક્ષ તે બાજુ ખેંચાયું અને હિંદુત્વના છૂટાછવાયા થઈ ગયેલા અંગ-ઉપાંગોને એકત્ર કરવા શુદ્ધિ અને સંગઠનની હીલચાલના પ્રચંડ પાયા મંડાયા અને તે ધર્મકાર્ય કરતાં કરતાં અનેક સંકટો અને મુશ્કેલીઓ સહેતાં સહતાં, ચૂસ્ત હિંદુત્વના આક્ષેપ અને પ્રકારની દરકાર નહિ કરતાં, વિધર્મઓ તરફથી આપવામાં આવતી પ્રાણાંત દંડની ધમકીઓ નહિ લેખવતાં, રાજ્યની પણ ખફગી વહોરીને, એ ધર્મકાર્ય અપનાવવા સતત પ્રયત્ન કરતાં એક મહાન રાષ્ટ્રવિધાયક નરવીર ક્ષત્રીજા, હિંદુત્વના ગૌરવ સમો આત્મા, એક કર અત્યાચારી મુસ્લીમના હાથે હણાય. ધર્મચર્ચાના બહાને બિછાનાવશ મહાન નરનું સ્વાગત, સ્વીકાર્યા પછી તે નરપિશાચે પાંચ પાંચ ગોળીબારથી જાન લીધે. આ મહાન નરનું સંસારી નામ મુન્શીરામ હતું, જે દુનિયાભરમાં સ્વામી શ્રદ્ધાનંદને નામે વિખ્યાત હતું. એવા ભડવીર એ હતા કે જેણે મૂર્ખાઓની સંગીને અને મશીનગનો સામે પિતાની છાતી તે પિતાના અડગ ધૈર્યનો પરિચય આખા જગતને કરાવી દીધો અને ઈશ્વરમાં અપૂર્વ શ્રદ્ધા દાખવી પિતાનું શ્રદ્ધાનંદજીતરીકેનું નામ દીપાવ્યું. આ મહાન નરની ખોટ એકલી હિંદુ કે મને નહિ પરંતુ સમરત ભારતવર્ષને ન પૂરાય તેવી પડી છે; પરંતુ હિંદુધર્મ આવા અત્યાચારીઓને પણ શિક્ષા કરવા ના પિકારે છે અને ક્ષમા આપવાના પોતાના પવિત્ર સિદ્ધાંતને વળગી રહે છે. - ઈ. સ. ૬૦૦ ની સાલથી એક એવી માન્યતા પ્રચલિત છે કે, કાફરનું ખૂન કરવાથી બેહસ્ત અને હર પ્રાપ્ત થાય છે; અને એ માન્યતા ખોટી હોવાને એકરાર અમુક ગણ્યાગાંઠયા મુસ્લીમ બંધુઓને બાદ કરતાં કેટલાઓએ કર્યો છે ? અને તે ધર્મઘેલી ભાવનાઓને પિશી આ પરિણામ આવ્યું છે. ઈ. સ. ૬૦૦ થી તે આજ દિન સુધી લગભગ ૧૩૦૦ વર્ષના ગાળામાં એ એક. પણ બનાવ નથી બન્યું કે કોઈ ધર્મઘેલા હિંદુએ પ્રમાણિક ધાર્મિક મતભેદના કારણે કોઈ થિધર્મનું ખૂન કર્યું હોય. - દરેક હિંદુભાઈએ પિતે પિતાને “ફર્ગવ એન્ડ ફર્ગેટ” અર્થાત “ક્ષમા કરો અને ભૂલી જાએ એનો સિદ્ધાંત ન ભૂલે અને ગમે તેવા અપકૃત્ય તરફ પણ ક્ષમા બતાવી હિંદુધર્મને અને તેની જ સંસ્કૃતિને શોભાવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #248 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ લેાકમાન્ય તિલકનાં થોડાંક સ’સ્મરણા લેાકમાન્ય તિલકનાં ઘેાડાંક સંસ્મરણા ( દૈનિક “ હિંદુસ્થાન ” ના એક અંકમાંથી ) ( લેાકમાન્યનાં સૌથી મેટાં દીકરી પાર્વતીબાઇ કેતકર લખે છે કેઃ- હું શ્રીમેલ હાઇસ્કૂલમાં જતી ત્યાં મરાઠી ચેાથા ધેારણ જેડે અંગ્રેજી પહેલી ચેપડી પણ શરૂ કરાવતા. ૧૨ મા વરસ પછી છેકરીઓ પરણે છે ને ત્યાંસુધીમાં મરાઠી પણ તેમનું પૂરું થતું નથી. ત્યાં અગ્રેજી પણ ટ, ૬. જ. થાય; તેથી પ્રથમ મરાહી પૂરૂ પાર્ક થયા વગર અંગ્રેજી નજ શીખવવું, એમ દાદા કહેતા તે એજ કારણથી દાદાએ અમારી નિશાળમાં આવીને અંગ્રેજીના કલાક વખતે મતે ખીજા એકાદા ગણીત કે સંસ્કૃતના વ ́માં બેસવા દેવી એવી ગેાઠવણ કરી હતી. આથી તે વખતના શાળામાંના કેટલાક શિક્ષકો દાદાને ‘ચસ્કેલ ' કહેતા ને ટીકા કરતા. X X X × હું નિશાળેથી ઘેર આવું એટલે મારે સાડી બદલવી પડતી; તેથી એકવાર મેં દાદાને કહ્યું ૐ ‘ મને છીંટના સાળુ લઇ આપે. ' દાદાએ જવાબ આપ્યા ‘ છીંટને સાળુ ન લેવાય. બધાં વિલાયતી હૈાય છે. ' આમ કહીને લંબાણપૂર્વક સ્વદેશીને મહિમા મને કહી સંભળાવ્યેા. ત્યારથી સમજતી થઇ કે, નિશાળમાં બીજી છે.કરીએ જે ભભકાધ કપડાં પહેરીને આવે તે બધા વિલાયતી કપડાંનાં બનેલાં હોય છે. અમારા ઘરમાં સુતરાઉ બધું થાણા કલાથ અને ગરમ કાપડ વુલન મીલાને બદલે ધાબળીઓનું વપરાતું. X × X X ઘરમાં બે વખત ચહા થતી પણ આ અમને કદી ચા આપતી નહિ. અમને દૂધજ અપાતું. અમે દાદાને પૂછીએ ‘તમે કેમ ચા પીએ છે। ? ' દાદા કહેશે ટેવ પડી; તમારે તેમાંથી બચવું જોઇએ. બાપ દારૂડીએ હાય તેાપણ કરાએએ દારૂ પીતાં કદી ન શીખવું જોઇએ. ’ વિશ્વનાથ ( લેાકમાન્યતા સ્વસ્થ જ્યેષ્ઠ પુત્ર)ને જતેાઇ દીધા પછી દાદા રાજ તેની પાસે સ`ધ્યા કરાવતા. કોઇવાર ન કરી હેાય તે! ગુસ્સે થતા. એક દિવસ વિશ્વનાથ કહું ‘ ત્યારે તમે કેમ સજ્યા નથી કરતા ? ' દાદા કહે ‘હું તારા જેવડેા હતેા ત્યારે રાજ કરતા, હવે તેા હું રાજ વેદ વાંચું છું એટલે સંધ્યા નથી કરતા.' અમને એમના ઉપર વિશ્વાસ બેઠે નહિ એમ જોઇ મેક્સમૂલર સાહેબે કરેલાં વેદેશના ભાષાંતરનાં જાડાં જાડાં પુસ્તક દાદાએ અમને દેખાડયાં ને કહે - પૂર્વ' દૈત્ય વેદને ચેારીને લઇ ગયા હતા. હવે જર્મના ભાષાંતર કરીને ધેાળે દહાડે લઇ ગયા છે, ' X X × X સવારે ચહા પીતી વખતે દાદા રાજ ટપાલ જોતા અને વિનાદ કરતા. ૧૯૦૮ ના સુરતના અખેડા પછી મેડરેટ તેમજ એકસ્ત્રીમીસ્ટ છાપાંએ વચ્ચે સારી પેઠે ચહા પીતી વખતે અમને પૂછવા લાગ્યા ‘ તમે બધાં રેાજ ચહાની સાથે હું શું ખાઉં છું તે કહેા જોઇએ ?' દાદા ચહા સાથે કૈાઇ દિવસ કશું કહ્યું કે, ‘તમે તેા કોઇ દિવસ કશું ખાતા નથી. ' દાદા હસીને કહે રાજ ચા સાથે ગરમાગરમ ગાળે! ખાઉં છું !' ગાળા ચાલતી. એક દિવસે કઇને કઇ ખા છે:' ખાતા નહિ, તેથી અમે કેવું અજ્ઞાન ! અરે, હું × X X X સને ૧૯૦૬-૭ ની સાલમાં સ્વદેશી હીલચાલ ઉપડી અને સરકારની દમનનીતિ શરૂ થઇ તે વેળા ખીપીન બાપુએ છાપાંઓદ્વારા જાહેર કર્યું કે, જેમને જેલની તૈયારી કરવી છે. તેમણે અગાઉથીજ ઘરમાં જારમટીના રોટલા વગેરે ખાવાની તાલીમ લેવાનું શરૂ કરી દેવું જોઇએ, આ વાંચીને લેાકમાન્યે કહેલુ કે, જેલને સારજ શુ આવડી તૈયારી કરવાની ? જેલ મળે કે ન મળે. દેશને સારા દિવસ ન આવે ત્યાંસુધી આ જેલજ છે, એમજ માનીને દેશભકતે ચાલવું જોઇએ. જેને જેલમાં જવું પડે એટલા ખાતર જારખંટીના શટલાની તાલીમ લેવી પડે એણે કયાગ જાણ્યાજ નથી એમ સમજવું. જારબ'ટી ખાઇને ભલે તે ચાહે તેટલી તૈયારી કરે, તેને હાથે કાર્યસિદ્ધિ થવાની નિહ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #249 -------------------------------------------------------------------------- ________________ ૩૫૧ આત્મજ્ઞાન અથવા “આપણે કોણ? આત્મજ્ઞાન અથવા “આપણે કોણ?” (લેખક:-બાલકવિ-વિશ્વતિ ” સં. ૧૯૮૨ ના ફાગણ માસના અંકમાંથી) સુખ મેળવવા માટે મથતા રહેવું એ મનુષ્યનું જીવનકાર્ય નથી. પણ “આપણે કોણ?” એ જાણવું તેજ મનુષ્યનું સાચું ધ્યેય હોઈ શકે. સઘળા પ્રાણીઓમાં વસવા છતાં તે પરમાત્મા મારા અંતઃકરણમાં પણ વસેલ છે, તે જ પ્રમાણે સઘળા પ્રાણીમાત્રમાં પણ હું છું અને મારામાં સર્વ ભૂતમાત્ર છે (સર્વભૂતીકારમાનં સર્વે મુતાનિવાલ્મનિ). આ બાબતને અનુભવ લેવો એજ દરેક માનવીનું કર્તવ્ય છે. આ તત્ત્વનો જેને સાક્ષાત્કાર થાય, તેના હાથે સર્વ પ્રાણનું હિત જેનાથી સધાય એવાં જ કામો થાય છે. આખા જગત તરફ આત્મૌપમ્ય દષ્ટિથી જોનારને આ સહજ સ્વભાવ બને છે. પછી ભૂતમાત્ર ઉપર પ્રેમ કર, અગર તો પ્રાણીમાત્રનું કલ્યાણ કરનાર કાર્ય કર એવું તેને કહેવાની અગત્ય રહેતી નથી. જ્ઞાનપ્રાપ્તિ થયા પછી તેને પોતાને માટે કરવાનું એવું કાંઈ રહેતું નથી. તોપણ સાચે જ્ઞાની પુરુષ હાથપગ જોડીને કોઈ દિવસ બેઠા રહે એ બનવું શકય નથી. કર્મ સાથે મારે કાંઈ લેવા દેવા નથી, હું તો સંન્યાસી થયો છું, એવું કહેનાર પુરુષોએ સંન્યાસીના વેષમાં રહીને પ્રાણમાત્રનું પરમ હિત સધાય એવાં કાર્યો આજન્મ કર્યા છે. હજારો માણસમાં “ આપણે કોણ?' એવું જાણવાની ઇચ્છા કેઇકને જ થાય છે અને તે સિદ્ધિ મેળવવાનેજ પ્રયત્ન કરતો થાય છે. એવા પ્રયત્નો કરનારાઓમાંથી કેાઈકજ મને આવી મળે છે એવું ભગવાને કહ્યું છે. આવા આ અ૫ માણસમાંથી આત્મજ્ઞાન થયા પછી કર્મનો બધી રીતે ત્યાગ કરીને જંગલમાં જઈ વસનારો કાઈ હોય તે અપવાદતરીકે તેના તરફ ધ્યાન આપવામાં કાંઈ હાંસલ નથી. આત્મજ્ઞાન થયા પછી જ્ઞાની મહાત્માએ શું કરવું ? એ વિચારવાનું આ સ્થળ નથી અથવા એવા જ્ઞાતાઓએ આમજ કરવું જોઈએ, એવું પ્રતિપાદન કરવું એ પણ કઠિન છે; પરંતુ જગતને સર્વસામાન્ય અનુભવ જોઈએ તો આવા બ્રહ્મજ્ઞાની પુરુષ, સંસારસાગરમાં ડૂબકાં ખાતા પિતાના બંધુઓને સન્માર્ગ બતાવવામાં પોતાનું બાકીનું આયુષ્ય સમર્પો છે. આ વાત ઇતિહાસ-પુરાણો ઉપરથી અને અર્વાચીન સમયના મહાન પુરુષોના વર્તન ઉપરથી સિદ્ધ થાય છે. પ્રાણીમાત્રના કલ્યાણ માટે મથતા રહેવું એ જ્ઞાની પુરુષોને જેવી રીતે સહજ ધર્મ થઈ પડે છે, તે જ પ્રમાણે આ બ્રહ્માનુભવની સ્થિતિમાં સ્વાભાવિક રહેલું આત્યંતિક સુખ પણ તેને -ભગવવા મળે છે. આ આત્યંતિક સુખ તે જ્ઞાનનું સ્વાભાવિક પરિણામ છે. આત્મજ્ઞાની બ્રહ્માનંદમાં તરંગવા લાગ્યો, માટે જ એવી જાતના આનંદની પ્રાપ્તિ થાય એ ઈચ્છાથી જ્ઞાની પુરુષે પ્રથમથીજ પ્રયાસો કર્યા, એવું કહી શકાશે નહિ. ઓગણપચાસમો સિદ્ધાન્ત ભૂમિતિકાર યુકિલડથી છોડવા, તે સાથે તેને પોતાના દેહનું ભાન રહ્યું નહિ અને પ્રમેયસિદ્ધિના આનંદથી તે ગાંડો થયો, ત્યારે આ અનુપમેય આનંદ મેળવવા માટેજ યુકિલડે દિવસના દિવસ વિચાર કરવામાં કાઢયા અને મગજને થકવી દેવામાં કાઢયા એમ કહી શકાશે નહિ. સુખ અને સુખની ઈચ્છા કરનાર, એવું ઢંત ઉત્પન્ન થયા પછી એકવથી મળનારૂં બ્રહ્મસ સ્પસ્ય જન્ય સુખ મળવુજ મુકેલ છે. સુખ શોધવાની પાછળ લાગેલી મનુષ્યજાતિનું કલ્યાણ થયું નથી; પણ મનુષ્યોની તૃષ્ણાઓ અને હાજતે હદથી વધારે વધી છે; અને સુખપ્રાપ્તિ એ મનુષ્યનું ધ્યેય નથી. આ સિદ્ધાંત વધારે ને વધારે માણસોને અનુભવમાં આવવા લાગ્યો છે. આ દશ્ય જગતની પેલીમેરની અતર્યા શક્તિનું જ્ઞાન પિતાને થાય, એ શાક્તનો જ પણ એક અંશ હોઈને પિતાનું ખરું સ્વરૂપ પિતે જાણવું અને તેની પ્રતીતિ મેળવવી એજ માણસનું અંતિમ ધ્યેય છે. આધિભૌતિક શાસ્ત્રો એક ઓળંગીન માણસ જઈ શકે એ શક્ય નથી, એમ કહેવા માંડયાં છે. ઇદ્રિયથી પર-અતીત એ આ જ્ઞાનનો પ્રદેશ કેવળ બુદ્ધિજ કળી શકે ! આ જૂનું તત્ત્વ ફરી એક વધારે ઠેકર ખાધા છી માણસને સમજાવા લાગ્યું છે. સુખપ્રાપ્તિ એ માણસનું એય નથી, પણ આત્મસ્વરૂપને ઓળખવું એજ સઘળાઓનું અંતિમ ધ્યેય છે. આ વાત સર્વને માન્ય હોય, તો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #250 -------------------------------------------------------------------------- ________________ A ૩૫ર આત્મજ્ઞાન અથવા “આપણે કોણ?' પણ એ ધ્યેય કેવી રીતે સાધવું આ સવાલ બાકી રહે છે અને આ પ્રશ્ન યોગ્ય રીતે જે વખતે માણસ ઉકેલી શકશે, તે વખતે આપણું આ જગતપરનું જીવનકાર્ય કર્યું તેનો નિશ્ચય કરી શકશે. ' આત્મસ્વરૂપને ઓળખવું, સર્વ ભૂત એક આત્મા છે આ તેને અનુભવ કરે એજ માસનું અંતિમ ધ્યેય છે. આ વાત પાશ્ચાત્ય કે પૂર્વના સઘળા વિદ્વાન આજે કબૂલ કરે છે. પરમેશ્વર છેજ નહિ આવા નાસ્તિક વિચારો પ્રગટ કરનારા ડાહ્યા આજે પણ નથી એમ નથી; અને આ વિચારો નવીન પણ નથી. અધ્યાત્મજ્ઞાનને જે વખતથી ઉદય થયે, તે સાથેજ આ નાસ્તિક તત્ત્વજ્ઞાન પણ ઉત્પન્ન થએલ છે. ગુલાબના ફુલને તેની સુંદર પાંખડીએના નીચેજ કાંટા હોય છે. આ કાંટા જેમ ગુલાબને છેડીને જતા નથી, તે મુજબ માનવીના ધ્યેયને નિર્ણય કરનારા તત્ત્વજ્ઞાન સાથે ચોંટી રહેલા આ નાસ્તિક વિચારો કેઈએ પ્રકાશિત કર્યા હોય તો તે માટે બેટું લગાડવાનું કોઈ કારણ નથી. માણસની વૃત્તિ હિમુખ હોય ત્યારે તેના વર્તનને પિષક હોય એવું આ તત્વજ્ઞાન વાંચીને છેડે વખત તેને સમાધાન થાય, પણ તે સમાધાન કાયમ ટકનારું નહિ. માણસ તુરત અંતમુખ થાય છે. વિષયની ક્ષણભંગુરતા તેના જાણવામાં આવેલી હોય છે. સુખના ઉપભોગ કરતાં તૃણછે અને હાજાને છેદ ઝપાટાથી વધતો જાય છે, એનો અનુભવ તેને આવેલા હોય છે. આ વખતે નાસ્તિકવાદીઓનું તત્ત્વજ્ઞાન સમાજમાં મૂળ ધાલી બેસશે અને કાઈક વખતે તેનું વૃક્ષ થશે, એવી જરાપણ ભીતિ રાખવાનું કારણ નથી. એ તત્વજ્ઞાન લેલું હોય છે. માનવનીતિનો ઇતિહાસ આ વાત કહેતે આવ્યો છે, તેથી આવા મિથ્યાવાદીના તત્વજ્ઞાન માટે વિચાર કરો એટલે ફોગટ કાળક્ષેપ કરવા જેવું છે. આત્મસ્વરૂ૫ ઓળખવું એજ માનવીને સાચો ધર્મ એવું મનમાં નિશ્ચિત થયા પછી તે કેમ આચારમાં મૂકે એનો વિચાર કર એજ શ્રેયસ્કર છે. ધર્મનાં બે અંગ માની શકાય. એક તો એ ધર્મનું તત્વજ્ઞાન અને બીજું તે તત્ત્વજ્ઞાન પ્રત્યક્ષ આચારમાં મૂકવા માટે કરી આપેલ નિયમ. જગતમાંના જુદા જુદા ધર્મોમાં જે બ્રાહ્મવિધિ નિર્માણ થયા, તેનો મૂળ ઉદ્દેશ આજ હતો. આ બ્રાહ્મવિધિ શુદ્ધ બુદ્ધિથી આચરણમાં મૂકવા એદહેજ તે નીતિ. ધર્મ એટલે અંતિમ તત્ત્વજ્ઞાનનું ધ્યેય અને નીતિ એટલે એ ધ્યેય સાધવાને માટે મનુષ્યોએ પિતાના પ્રત્યક્ષ વ્યવહારમાં રાખેલું વર્તન. ધ્રુવજીની જેમ અચલ અને નિષ્કપ બેય સામે રહ્યા વિના માણસની સંસારસાગરમાંની આ નૌકા સુરક્ષિત ચાલવી એ શક્ય નથી. નાવિક ગમે તેટલો કશળ હોય, પણ હોકાયંત્રની સહાયવિના હું મારી નૌકા ચલાવીશ આ તેને ફારસ કોગટ છે. માનવજીવનનું સાર્થક કરવાને આવી રીતે ધર્મ અને નીતિ એ બને અત્યાવશ્યક છે. ધર્મનો નાશ થવા લાગ્યા, સમાજનું સંગઠન તૂટવા લાગ્યું, સાધુ પુરુષોની હેરાનગતિ થવા લાગી, દુષ્ટાનું જોર વધવા માંડયું, આવું જે જે વખતે કહેવાય; ત્યારે ધર્મ અને નીતિને ફારગતી. અપાઈ છે, એજ તેમાંથી અર્થ નીકળે છે. હોકાયંત્ર તેની જગા ઉપર છે, પણ આગબોટને કેપ્ટન દારૂના નિશાને લીધે ઠેકાણા ઉપર ન હોય. તો હોકાયંત્ર શું કરી શકશે ? જગતમાં પ્રચલિત છે એવા સઘળા ધર્મોની અત્યારે આવીજ દશા થઈ છે. ધ્યેયની બાબતમાં કોઈને મતભેદ નથી, પણ આ એય સાધ્ય કરવાને માટે જે બાહ્યવિધિ એટલે નીતિ, જે આચરણ માણસે રાખવું જોઈએ, તેનું યોગ્ય જ્ઞાન નહિ હોવાથીજ આજે માનવીઓમાં જુદી જુદી તકરારો, ષ, તિરસ્કાર, અસહિષ્ણુતા વગેરે દુર્ગુણેનું જોર વધ્યું છે. જ ભૂતમાત્રમાં એક આત્મા છે, સધળી માનવજાતિ એકજ પરમાત્માનાં બાળકો છે, જ્યારે આ વાત ખરી છે ત્યારે આ વિચારને અનુસરીને માનવજાતિએ પરસ્પર વતન ન રાખવું જેઇએ ? આ આચરણને અમલમાં લાવવાને સઘળા ધર્મમાંના તાંત્રિક બાહ્ય વિધિને સંકેલી મૂકવા જોઈએ. આ તાંત્રિક બાહ્ય વિધિને આચારમાં મૂકવા એટલેજ ધર્મનું પાલન થાય છે. આ દુષ્ટ કલ્પનાએજ મનુષ્યના અત્યંત હિતનું નખેદ વાળ્યું છે ! આ બાધવિધિ ઉપરથી માણસનું મન જેટલું પાછળ ખેંચાશે, એટલે તેટલો તે પિતાના ધ્યેયની નજીક જશે, એમાં શંકા નથી. મનુષ્યનું આત્યંતિક કલ્યાણ સાધવાને સહાયભૂત થાય એવાજ બાહ્ય આચાર હોવા જોઇએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #251 -------------------------------------------------------------------------- ________________ આત્મજ્ઞાન અથવા “આપણે કેણુ?” એમ નિશ્ચય થયા પછી બાથવિધિનું ખરું શુદ્ધ સ્વરૂપ કયું, એ શું સમજવું ન જોઈએ ? પુરાણુ મતાભિમાન, પરંપરા, સંપ્રદાય, પૂર્વગ્રહ વગેરે અનેક બાબતો આ વર્તનમાં આડે આવશે; પણ આત્મહિત સાધવાનો ખરો તનમનાટ ઉત્પન્ન થયો હોય તો આ આડે આવનારી બાબતોનું મહત્ત્વ ઓછું કરવું જોઈએ. સવારે ઉઠયા ત્યારથી રાત્રે સૂતાસુધી આપણા ધર્મમાં જે બાથવિધિ કા હોય તેમાંથી કેાઈ આપણાથી કદાચ ન બની શક્યા. તે તેના માટે દિલગીર થવાનું કારણ નથી; પણ સર્વ ભૂતમાત્રમાં એક આત્મા છે, સધળા જગતને પિતા એક પરમાત્મા છે, એ દષ્ટિએ આપણું દેશબંધુઓ સાથેના વર્તનમાં આપણું હાથે અપરાધ તો થતો નથી ને? આ વિચાર પ્રત્યેકે પ્રથમ કરવો જોઈએ. કોઈને હાનિ પહોંચે એવું કઈ ક મારા હાથથી થય” નથી ને? કોઇના મનને દુઃખ થાય અથવા તો કોઈને ઉદ્વેગ થાય એવું તો હું બોલ્યો નથી ને ? સ્વાર્થ સાધવાને અસત્યનું તો અવલંબન કર્યું નથી ને ? મારા હાથે કેઈને અન્યાય તે થયે નથી ને ? કાયાથી, વાણીવડે અગર મનથી કેાઈના અહિતના વિચાર તો કર્યા નથી ને ? કોઈના પર મેં જુલમ કર્યો નથી ને ? અથવા જુલમગારેને મદદ થાય એવું કઈ કૃત્ય મારાથી થયું નથી ને ? પિતાના અને પિતાનાં બાળકોના ભરણપોષણ માટે પૈસા કમાવાની નજરે પ્રમાણિકપણાને તિલાંજલિ તે નથી આપી ? બિચારા ગરીબોને સુકી ભાખરીનો કટકો મળતો નથી એવું નજરે જેવા છતાં મારા પિતાના દૂધખામાં જરાપણ કમતરતા ન આવે તે માટે પૈસાના ઢગલે ઢગલા તો ભેળા કરી રાખતા નથી ને ? પિતાનાં જ દરવાજા આગળ ગરીબનાં બાળકે બિચારાં નાગાં ઉઘાડાં રખડતાં અને ટાઢથી ધ્રૂજતાં-થરથરતાં જેવા છતાં પોતે સુટ ઉપર સુટ શીવડાવીને ચેનબાજી તો ઉડાવતા નથી ને ? ગરીબોને ત્રણ ત્રણ ચાર ચાર ટંકના ખોરાકના ફાંફા થાય છે, શરીરના અંગને ઢાંકવા જેટલોએ કપડાંનો કકડો મળતો નથી; ટાઢ-તડકાથી થાકેલું શરીર રાતની વખતે લાંબું કરવાને કયાંયથી જમીનનો કટકો પણ નથી મળતું; એવી દેશની સ્થિતિ જોવા છતાં, પરસ્પર સ્પર્ધાને ભેગ પડીને અમુક ભાઈથી હું શ્રીમાન” એમ બતાવવાને-લાખ રૂપિયા ખર્ચીને માળ ઉપર માળ ચઢાવીને બંગલા તો નથી બનાવતો ? ધર્મ પ્રમાણેનું આચરણ પિતાથી થાય એવી સુબુદ્ધિ છે; પણ ધર્મનું ખરૂં-મુખ્ય અંગ તેનેજ ભૂલીને તાંત્રિય બાહ્યવિધિ આચરવામાંજ ભૂષણ અને સમાધાન માનવાની ભાવના જે વખતે માણસના મનમાંથી તદ્દન નિર્મૂળ થશે, ત્યારે ઉપરોક્ત વિચારે તેના મનમાં ઉત્પન્ન થયા વિના કદી રહેશે નહિ. ત્યારે “સર્વ ભૂતમાત્રમાં એક આત્મા છે” આ રહસ્યને વર્તનમાં ઉતારવું એજ માનવીનું જીવનકાર્ય છે, એમ સિદ્ધ થઈને-“પ્રભુનો છું અને બીજી પ્રાણીઓ પણ પ્રભુનાંજ છે ” આ ભાવના નિશ્ચિત થયા પછી તેના હાથથી સર્વનું હિત જેનાથી સધાય એવાં જ કર્મો હમેશાં થયાવિના રહેશે નહિ. સર્વેમાં તે પિતાપણું સમજશે. રા. મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #252 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ હિંદુઓની સચ્ચાઈ હિંદુઓની સચ્ચાઈ (લેખક:-જામનગરવાળા નાગરી મનસુખલાલ મગનલાલ-ગુજરાતી તા.૨૭-૯-૨૫ના અંકમાંથી) પૃથ્વીમંડળપરની સર્વ જાતોમાં જેવી સચ્ચાઈ હિંદીઓમાં છે તેવી બીજા કોઈ પણ મનુષ્યસમદાયમાં છે નહિ. આ વાત મનઃકલ્પિત નથી. આ વાતના સમર્થનમાટે અનેક અભ્રાન્ત પ્રમાણે છે. હિંદુનીતિ સંસારમાં અત્યંત પ્રાચીન છે. હિંદુજાતિના જીવનકાળમાં અનેક પ્રાચીન જાતિઓ વિનષ્ટ થઈ ગઈ છે. અનેક નવી જાતિઓનો પ્રાદુર્ભાવ પણ થઈ ગયો છે. હિંદુજાતિની સચ્ચાઇની આલોચના કરીએ, ત્યારે માત્ર તેની વર્તમાનદશાપર ધ્યાન નહિ આપતાં તેના પ્રાચીન ઈતિહાસ પર પણ ધ્યાન આપવું જોઈએ. ઈ. સ. ૧૦૦૦ સુધી હિંદુજાતિ માન મર્યાદાથી ભૂષિતા થઈ પોતાના સ્વાભાવિક સ્વરૂપમાં હતી ત્યારપછી વિદેશીઓએ ભારતવર્ષપર આક્રમણ કર્યું અને ક્રમશઃ તેઓ ભારતવર્ષાધિપતિ બની ગયા. ત્યારથી આજ સુધી આ શપર વિદેશીઓ જ શાસન ચલાવે છે. વિદેશીઓના શાસનકાળદરમિયાન ભારતવર્ષની પ્રાચીન સભ્યતાપર અનેક આઘાત-પ્રત્યાઘાત થયા છે, તેનું પ્રાચીન સ્વરૂપ અત્યારે રહ્યું પણ નથી: તદપિ હિંદુજાતિ પિતાના પ્રાચીન આદર્શોને બીલકુલ ભૂલી નથી, અદ્યાપિ પિતાના માન અને ગૌરવની રક્ષા કરી રહી છે. હિંદુઓ હજાર વર્ષ પૂર્વે કેટલા સાચા હતા તેનું કિંચિદપિ વૃત્તાંત અમે અહીં કહીએ છીએ. અધુના તે સમય પણ નથી રહ્યો કે નથી રહી હિંદુઓની સચ્ચાઈ. આ વિદેશિક સંસર્ગનું ફળ છે. કંઇક સમયને પણ પ્રભાવ છે. જુઓ, આંગ્લ ન્યાયાલયનો ઉદ્દેશ ન્યાય કરવાનો-સત્યાસત્યને નિર્ણય કરવાનું છે. અત્યારે ન્યાયાનુસંધાનમાં, ધારાશાસ્ત્રીઓ ઈત્યાદિની મોટી આવશ્યકતા છે. ધારાશાસ્ત્રીઓની મદદવિના કોઈ કેસ જીતી શકાતો નથી; કિંતુ કોણ કહે છે કે, ધારાશાસ્ત્રીઓ સત્ય માર્ગ પ્રદર્શક છે ? આથી તે લોકમત વિરુદ્ધ છે. મુસલમાનોના શાસનકાળમાં હિંદુપ્રજા અત્યાચારથી પીડિત હતી. સ્વરક્ષણને માટે તેને અનેક પ્રયત્ન કરવા પડતા હતા. કિંતુ ગ્લશાસ્ત્રમાં તે ભય નથી, તદપ પોતાના જીવનોનવોહમાટે મનુષ્યને અનેક ઉપાયો કરવા પડે છે. તે ઉપાયો કેવળ સાચા નથી હોતા. અદ્યાપિ શહેરમાં રહેતા મનુષ્યો કરતાં ગ્રામવાસીઓ સત્યપર અધિક પ્રેમ ધરાવે છે. ગ્રામપંચાયતોમાં અદ્યાપિ “દૂધનું દૂધ” અને “પાણીનું પાણી થઈ જાય છે. શહેરોની લીલા અકથનીય છે ! અનેક કારણોથી તેની સચ્ચાઈ જેવી જોઇએ તેવી નથી રહી. અદ્યાપિ ભારતવાસીઓ અન્ય દેશવાસીઓ કરતાં વધુ સાચા છે. અસત્ય વદવું એ એક મહાપાપ છે, એવી માન્યતા અદ્યાપિ ભારતવર્ષમાં છે. પ્રાચીન ભારતવાસીઓની સત્યનિષ્ઠાનું વર્ણન અમે નહિ કરીએ. આ માટે તો તે વિદેશીએનું જ કથન અધિક પ્રમાણિક છે. તેમાંથી ઘેડ પ્રમાણે નીચે લખવામાં આવે છે. પ્રાચીન હિંદુસાહિત્યમાં સત્યની જેવી પ્રશંસા કરી છે, તેને લીધે પણ હિંદુઓની સત્યપ્રિયતા વધુ પ્રમાણિત થાય છે. સારાંશ કે, હિંદુજાતિની સત્યનિષ્ઠામાટે ત્રણ પ્રકારનાં પ્રમાણે છે. (૧) યૂનાન, ચીન, આદિ દેશવાસીઓનાં લખાણો (૨) મુસલમાન અને આંગ્લ લેખકોએ કરેલું વર્ણન (૩) હિંદુસાહિત્યનું અંતગત પ્રમાણ આ પ્રમાણે અમે નીચે આપીએ છીએઃ (૧) ઈસથી પાંચસો વર્ષ પહેલાં કેશિયસ નામક એક યૂનાની. ઈરાની બાદશાહના દરબારમાં હકીમ હતો. તેણે હિંદુઓના સત્ય વ્યવહારના વિષય ઉપર પોતાના ગ્રંથોમાં થોડું ઘણું લખ્યું છે. તેણે ભારતવાસીઓની ન્યાયશીલતાની પ્રશંસા કરવામાંજ એક પ્રકરણ લખી કાઢયું છે. સર્વથી પહેલાં ભારતવાસીઓના વિષય પર તેણે જ લખ્યું છે. (૨) પાટલીપુત્રમાં સમ્રાટ ચંદ્રગાહના દરબારમાં સિલ્યુકસ નિકેટરનો યૂનાની એલચી મેગાસ્થનીસ હતો. તેણે લખ્યું છે કે –“ભારતમાં ચોરીઓ બહુજ થોડી થાય છે. મનુષ્યોને સત્ય અને ધર્મવિષે બહુજ માન છે. અહીંના લોકે ચોરના ભયથી પિતાનાં દ્વાર બંધ નથી કરતા અને તેઓને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #253 -------------------------------------------------------------------------- ________________ 'હિંદુઓની સચ્ચાઈ હ૫૫ પોતાના કોષરક્ષણને માટે તાળાંએાની આવશ્યક્તા નથી પડતી.” (૩) ઇસ્વીસન પૂર્વે દ્વિતીય શતાબ્દીમાં થયેલો એરિયન લખે છે કે –“હિંદુસ્તાનમાં ગામો અને શહેરની સ્થિતિ જાણવા માટે નિરીક્ષકે નીમવામાં આવે છે. તેઓ સ્થાનની મુલાકાત લઈ સત્ય હેવાલ રાજા પાસે રજુ કરે છે. અસત્ય બોલવાનો આરોપ કદાપિ કોઈ પણ ભારતવાસીપર મૂકવામાં આવ્યો નથી.” (૪) હું એન સાંગ એક ચીની યાત્રી હતા. તે સાતમી શતાબ્દીમાં બૌદ્ધધર્મનું અધ્યયન કરવા ભારતવર્ષમાં આવ્યો હતો. તે લખે છે કે:-“ભારતવાસીઓમાં સચ્ચાઈ અને ઈમાનદારી એ બે મોટા ગુણો છે. તેઓ કેઇનું પણ ધન અન્યાયથી નથી લેતા. તેના રાજ્યશાસનમાં સત્ય પ્રધાનપદ ભોગવે છે. ” (૫) ભારતવર્ષપર સર્વથી પ્રથમ પિતાનું આધિપત્ય સ્થાપનાર મુસલમાનોની પણ આ વિવયમાં જે સંમતિ છે તે અગીઆરમી શતાબ્દીમાં થયેલા ઇસી નામે મુસલમાન લેખકના પુસ્તકમાં આપેલી છે. તેને સારાંશ આ છે –“ હિંદુઓ ન્યાયપરાયણું છે. તેઓ ન્યાયપથથી કદાપિ વિચલિત થતા નથી. પોતાના આ ગુણોને લીધે તેઓ એટલા બધા પ્રસિદ્ધ છે કે તેમના દેશમાં સર્વ દેશના અનેક મનુષ્યો આવે છે.” () તેરમી શતાબ્દીમાં માપેલો નામે યાત્રી ભારતવર્ષમાં આવેલો હતો. તે કહે છે કે, “ભારતવાસીઓ આખા જગતમાં શ્રેષ્ઠ વ્યાપારીઓ છે. તેઓ મહાસત્યનિષ્ઠ છે. કોઈ પણ ચીજની લાલચથી તેઓ કદાપિ અસત્ય ભાષણ નથી કરતા.” (૭) ચૌદમી શતાબ્દીમાં થયેલો કાયર નસ નામક ઈસાઈ ભિક્ષુક લખે છે કે, “દક્ષિણ અને પશ્ચિમ હિંદમાં રહેવાવાળા મનુષ્યો મહાસત્યવક્તા અને ન્યાયપ્રિય છે.” (૮) પંદરમી શતાબ્દીમાં કમાલુદ્દીન અબદુલ રઝાક સમરકદી ખુતનનરેશના પ્રતિનિધિતરીકે કાલીકટ અને વિદ્યાનગરના દરબારમાં આવ્યા હતા. તે લખે છે કે, “ આ દેશમાં ૧માં ) વ્યાપારીઓ અને દુકાનદારો ખૂબ મોજમજાહ ભોગવે છે. અહીં ચોરીનો ભય નથી.” (૯) સોળમી શતાબ્દીમાં અકબર બાદશાહનો વજીર અબુલફજલ આઈન-ઈ-અકબરીમાં લખે છે કે, “હિંદુઓ મોટા ધાર્મિક, શિષ્ટાચારી, પ્રસન્નતા અને ન્યાયપરાયણ છે. તેઓ વધુ પ્રમાણમાં હળવું મળવું પસંદ નથી કરતા. પિતાના કાર્યમાં સર્વ કુશળ હોય છે. સર્વ સત્યપથ ગ્રહણ કરે છે. તેઓ અન્યના ઉપકારોનું વિસ્મરણ નથી કરતા. પિતાના ઉપકારીઓ પ્રત્યે તેઓ બહુ કૃતજ્ઞ હેય છે. તેઓ અત્યંત સ્વામીભક્ત હોય છે. હિંદુસૈનિક તે સમરાંગણમાંથી ભાગી જવાનું શીખેજ નથી.” (૧૦) પાછલા સમયમાં હિંદુઓનો પ્રેમ મુસલમાનો તરફ પણ એવો જ હતો. કર્નલ સ્લીમેન લખે છે કે, “મેં સલામત અલ્લી નામે એક મહાપ્રતિષ્ઠિત મુસલમાન અફસર સાથે વાતચીત કરી. તેણે કહ્યું કે, મુસલમાનોમાં ૭૨ ફિરકાઓ છે. દરેક ફિરકાને આદમી પોતાનાજ ફિરકાવાળાઓ સાથે રહેવાનું પસંદ કરે છે. હિંદુઓ એવા નથી. તેઓ મુસલમાન સાથે પણ રહેવાનું પસંદ કરે છે. ” (૧૧) સર જોન માલ્કમ સાહેબ લખે છે કે:-“ હું નિશ્ચયપૂર્વક કહી શકું છું કે, હિંદુઓમાં અસત્ય ભાષણ કરવાની ટેવ જ નથી. જે તેઓ જૂઠું બોલે છે તે બીકથી વા કેવળ નહિ સમજવાથી. જે તેઓને વાત સમજાવી દેવામાં આવે તે તેઓ કદાપિ અસત્ય બેલશે નહિ.” (૧૨) પ્રોફેસર વિલ્સને હિંદુઓની સત્યપ્રિયતા અને તેમના વ્યવહારની મહાપ્રશંસા કરી છે. તે લખે છે કે, “હું કલકત્તાની ટંકશાળમાં હિંદુ કારીગરો સાથે ઘણે વખત રહ્યો છું. હું તેઓની સ્થિતિ સંપૂર્ણ રીતે જાણું છું. તેઓ ઘણુ મળતીયા, હસમુખા અને સ્વામીભક્ત હોય છે. તેઓ દારૂ નથી પીતા, નથી ટંટા ફસાદ કરતા કે નથી સ્વામીની આજ્ઞાને અવરોધ કરતા. તેઓ સ્વકાર્યમાં ઘણું કુશળ હોય છે. જ્યારે તેઓ કોઈને વિશ્વાસ કરે છે, ત્યારે પિતાનું હૃદય તેની પાસે ખાલી કરે છે. ” વિલ્સન સાહેબ હિંદુ પંડિતોના સહવાસમાં પણ આવ્યા હતા, કારણ કે તેઓ તેમની પાસેથી સંસ્કૃત ભાષા શીખ્યા હતા. પંડિતોના વિષયમાં પણ તે લખે છે કે તેઓ પરિશ્રમી, બુદ્ધિમાન, પ્રસન્નચિત્ત અને સરળ હૃદયના હોય છે. તેઓ બાળક જેવા સરળ હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #254 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ હિંદુઓની સચ્ચાઈ કામકાજ અને બીજા લૌકિક વિષયોથી તેઓ અપરિચિત હોય છે.” આ તો તેમણે પંડિત વિષે કહ્યું, પણ ભારતવાસીઓ માટે તેમણે લખ્યું છે કે, “તેઓ શિષ્ટાચારી, સભ્ય, બુદ્ધિમાન, ઉદારતા અને નિયમોનું અનુસરણ કરવાવાળા હોય છે.” (૧૩) કર્નલ સ્લીમેન ધર્તવૃત્તિ અટકાવવા માટે હિન્દુસ્થાનમાં ઘણાં વર્ષો સુધી કમીનતરીકે રહ્યા. તેમણે “મારું ભ્રમણ” (માય રેબલ્સ ) નામનું એક પુસ્તક લખ્યું અને સને ૧૮૪૪ માં પ્રકટ કર્યું. તેમાં ભારતવાસીઓની ખરી સ્થિતિ વર્ણવવામાં આવી છે. સ્કીમન સાહેબ પોતે સત્યપ્રિય હતા. આ પુસ્તકમાંથી છેક નીચે આપવામાં આવે છે. * “ગ્રામવાસીઓમાં અસત્યને અંશમાત્ર પણ નથી. તેઓ અસત્ય વદવાનું તથા છેતરવાનું જાણતા નથી. અસભ્ય ભીલેમાંના કેટલાક તે એવા છે, કે જેઓ અસત્ય કદી નહિ ઉચારે અને ચાહે તેવા મનુષ્યની હત્યા કરતાં સંકોચ નહિ પામે. ગામમાં પિંપળાનું ઝાડ હોય છે. હિંદુઓ આ ઝાડને પવિત્ર માને છે. તેઓ કહે છે કે, આ ઝાડમાં અમારા દેવ રહે છે. કોઈપણ ગામવાસી આ ઝાડ નીચે ઉભે રહી અસત્ય ભાષણ નહિ કરે. ગામ પંચાયતોમાં સર્વ મનુષ્યો સત્ય વદે છે. મારી પાસે સેંકડો એવા મનુષ્યો આવ્યા હતા, કે જે અસત્ય વદવાથી અપરાધમુક્ત બનતા હતા અને તેમના ધનની અને પ્રાણની રક્ષા થતી હતી; પણ તેમણે અસત્ય બોલવાને અસ્વીકાર કર્યો. જે મનુષ્ય શહેરની અદાલતમાં આવી અસત્ય બોલે છે, તેઓ પણ ગામપંચાયતોમાં કદાપિ અસત્ય બોલતા નથી. જે તેમના હાથમાં ગંગાજળ રાખવામાં આવે અથવા તે તેમને તેમના દેવના સોગંદ આપવામાં આવે તો તે લોકો કદાપિ અસત્ય નહિજ બોલે.” (૧૪) માંટ રુઅટ એલ્ફિન્સ્ટન સાહેબ પિતાના “ભારતના ઇતિહાસ” માં લખે છે કે, જ અમારાં મોટાં મોટાં શહેરોમાં જેવા લુચ્ચાલફંગા મન મળે છે તેવા હિંદુઓમાં નથી. ગામોમાં પ્રાયઃ સર્વ મનુષ્યો ભલાજ હોય છે. પાડોશીઓની સાથે તેઓ નેહપૂર્ણ વ્યવહાર રાખે છે, બીજાઓની સાથે પણ તેઓ અસદુવ્યવહાર રાખતા નથી. ભારતવર્ષમાં ગે અને ડાકુનાં પાપકાર્યોની ગણત્રી કરીએ તોપણ ઇગ્લેંડમાં જેટલા અપરાધે થાય છે તેટલી સંખ્યામાં નથી થતા. હિંદઓ સરળ અને સાચા છે. તેઓ કેદીઓ પ્રત્યે જેટલી દયા બતાવે છે તેટલી દયા એશિયામાં કોઈપણ બીજી જાત બતાવતી નથી. તેઓ વ્યભિચારી નથી. આ વાતને લીધે તેનું સ્થાન બીજા દશે કરતાં અવશ્ય ઉચ્ચ છે. તેને શુદ્ધ ચારિત્રયથી અમને પણ ધડે મળે છે.” (૧૫) હિંદના આદિગવર્નર જનરલ વૅરનહેસ્ટિંગ્સ સાહેબ લખે છે કે:-“હિંદુઓ સજજન છે. તેઓ બીજાઓ ઉપર દયા કરે છે. જે કઈ તેમના પર ઉપકાર કરે છે તો તેઓ કૃતજ્ઞ થાય છે. જો કે તેઓની સાથે બુરાઇ કરે તો પણ તેનો બદલો લેવા અન્ય દેશવાસીએ એટલે દરજે ઉક્ત થાય છે તેટલે દરજજે તે તેઓ ઉદ્યક્ત નથી થતા. તેઓ સ્વામીભક્ત હોય છે. સર્વ સાથે એક રાખે છે. રાજાસાનું કદાપિ ઉલ્લંઘન નથી કરતા.” (૧૬) બિશપ હેબર લખે છે કે, “હિંદુ લોકે વીર, સભ્ય અને બુદ્ધિમાન છે. વિદ્યા અને સુધારા પર બહુ પ્રેમ રાખે છે. તેઓ ગંભીર અને મિલનસાર છે. માતાપિતાની સેવા કરે છે. સદા ધર્મ અને શિષ્ટાચારથી કામ લે છે. જે તેઓ સાથે થોડી પણ દયાથી વ્યવહારમાં ચલાવવામાં આવે તો તેઓ મોટી કૃતજ્ઞતા પ્રકટ કરે છે. આ હિંદુઓ જેવા મનુષ્યો મેં કદી પણ જોયા નથી.” (૧૭) પ્રાફ્ટર મેદસમૂલર લખે છે કે, “હું વીસ વર્ષો થયાં હિંદુઓના એટલા બધા પરિચયમાં આવ્યો છું કે જે તેમનામાં કોઈ કુટેવ હોય તો તે પણ મારાથી છાની ન રહે. જ્યારે તેઓ પરસ્પર એવા અંગ્રેજ સાથે વાદવિવાદ કરે છે, ત્યારે તેઓ સર્વ સત્ય બોલવાની ચેષ્ટા કરે છે અને ઉદારતાપૂર્વક અન્ય સાથે વર્તે છે. મેં યુરોપ અને અમેરિકાના લોકોમાં આવો સદવ્યવહાર નથી દીઠો. તેઓના તર્કમાં ઉદ્ધતાઈ ન હતી, પ્રત્યુત સહનશીલતા રહેતા હતા. હું એમ પણ કહું છું કે, જ્યારે સંસ્કૃતજ્ઞ આંગ્લ વિદ્વાન તેમને “અસભ્ય’ કહી મેણાં મારતે હાય, વા દુર્વા શબ્દ બેલતો હોય (જે દુર્વાચ્ય શબ્દોને લીધે તેની પિતાની અનભિજ્ઞતા અને શિક્ષાગુટિ પ્રકટ થાય છે કે ત્યારે તે મનુષ્યોને આશ્ચર્ય થતું. જ્યારે તેઓ ભૂલ કરતા ત્યારે પિતાને અપરાધ કબૂલ કરવા તત્પર રહેતા. જ્યારે તેમ પિતાને આંગ્લ મિત્રોની સાથે કદીપણ તાડ કરતા નહિ. તેઓ પોતાની વાત સાચી કરવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #255 -------------------------------------------------------------------------- ________________ હિ દુઓની સચ્ચાઈ ૩૫૭ માટે કદિ પણ હઠ કરતા નથી. અસત્ય ત્યાજય છે, એમ તેએ સદૈવ માને છે; જેવી લુચ્ચાઇ અન્ય મનુષ્યેામાં નજરે પડે છે તેવી લુચ્ચાઇ તેએમાં નથી દેખાતી. કાઇની ચીજ લઇને છુપાવી દેવી, પછી સામા માણસનેજ જૂઠે પાડવા અને આવી રીતે ખીજાને ધક્કા દઇ પેાતાની પ્રશંસા કરવી આવી સઘળી વાતે તેઓમાં નથી હાતી. આવા હિંદુ વિદ્યાર્થીઓદ્વારા અમને પણ લાભ થાય છે. ''. વળી પ્રા. મેક્સમૂલર પેાતેજ કહે છે કે, “ મને અંગ્રેજ વ્યાપારીઓએ વારવાર કહ્યું છે કે, જેવી વ્યાપારિક શાખ ભારતવર્ષમાં છે તેવી બીજા કાઇપણ દેશમાં નથી. ભારતવર્ષમાં હુ'ડી સ્વીકારાયજ છે. મારા કહેવાના ભાવાર્થ એમ નથી થતા કે, ભારતવર્ષના સર્વે ૩૩ કરોડ મનુષ્યેા દેવતાજ છે; પરંતુ હું આપને એમ હસાવવા માગું છું... કે, હિંદીપર અસત્ય વદવાના આરેપ મૂકવા એ તેા તદ્દન મિથ્યાજ છે. વીસન ૧૦૦૦ પછી ભારતવર્ષપર વિદેશીએ આક્રમણ કરવા લાગ્યા. મુસલમાને ના રાજ્યમાં હિંદુએપર જે અત્યાચાર થયા તે જાણી મને તેા એટલુ આશ્ચર્ય થયું કે, ભારતવાસીએમાં આટલી બધી સચ્ચાઈ અને સજ્જનતા કયી રીતે રહી ગઇ? ખિલાડી સામે ઉદર કદી પણ સાચું નથી ખેાલી શકતા. આ રીતે 'િદું પણ મુસલમાન અમલદાર સામે સાચું ખેલવાની હિંમત કરીજ શકે નિહ. જો આપણે કાઇ ખાળકને ધમકી આપીએ તેા બાળક ધમકીથી ડરી જઈ જૂઠ્ઠું એલશે. એજ રીતે જો આપણે લાખા મનુષ્યેાને ભયભીત કરીશું તે આપણા પંજામાંથી છૂટવા અસત્ય પણ ખેલશે, એમાં કશું આશ્રય નથી. ઇંગ્લંડ જેવા સ્વત ંત્ર દેશમાં સાચું મેલવું કઈ કિંડન નથી છતાં હું જેમ જેમ વૃદ્ધ થતે જાઉં ', તેમ તેમ નગ્ન સત્ય ખેલવું કિઠન થતું જાય છે. અત્યાચારથી ` પીડિત હિંદુઓને પણ હવે ખબર પડી હશે કે, દુ િવસામાં સર્વથા સત્યજ ઉચ્ચારવુ એ કેટલુ' કઠિન છે. ભારતવર્ષમાં વિદેશીઓનાં આક્રમણા થયાબાદ નિરંતર અત્યાચાર ચવાથી હિંદુએ અને સત્ય વચ્ચે અંતર પડવા લાગ્યું, ' હિંદુઓની સચ્ચાઈના વિષયમાં હિંદુ સાહિત્યમાં પણ અનેક પ્રમાણેા મળે છે. એવા કયા હિંદુથ છે, કે જેમાં સત્યના મહિમા વર્ણવ્યા ન હોય ? આ વિષયનાં અગણિત પ્રમાણેામાંથી ઘેડાં પ્રમાણેા નીચે ઉષ્કૃત કરવામાં આવે છે. સંસ્કૃતમાં સત્ શબ્દનેા અર્થોં ‘હેવું' થાય છે. જે વાસ્તવિક છે તે સત્ય છે. આવી રીતે ऋत् ને અર્થ સીધે થાય છે. જે વાત મીઠું મરચું ભભરાવ્યાવિનાની, દગાટકાથી નિરાળી હાય છે, તે ઋત અથવા સત્ય કહેવાય છે. આ શબ્દોથી માલૂમ થાય છે કે હિંદુએ સત્યને સરળ, સ્વાભાવિક અને સીધી વાત સમજે છે. હિંદુએ।માટે સત્ય ખેલવું અને સત્ય વ્યવહાર ચલાવવેા એ વાત બહુજ સરળ હોય છે. પોતાના દેવતાઓને હિંદુએએ સત્, ત્ આદિ વિશેષણે વારવાર આપ્યાં છે. તેમણે પરમાત્માને સત્ ચિત્ આનંતુ અભિધાન આપ્યું છે. ઋગ્વેદના સાતમા મંડળમાં ૧૦૪ અને ૧૧૪ મત્રામાં વસિષ્ઠજીએ કહ્યું છે કે, ‘તૃટા મનુષ્યા નાશ પામે. અથર્વવેદના (૪) ૧૫ માં કહ્યું છે કે, ‘જે મનુષ્યા અસત્ય ખેલતા હોય તેમને તું તારા પાશમાં બાંધી લેજે અને અસત્યવક્તાએથી સદા દૂર રહેજે. ' શતપથ બ્રાહ્મણમાં ઘણાં સ્થળેામાં સત્યની ઘણી પ્રશ`સા કરવામાં આવી છે. ( અધ્યાય ૨, ૩) ભાવાર્થ એ છે કે, જે સત્યવાદી હોય છે તેને પ્રભાવ દિવસે દિવસે વધતા જાય છે અને તેની ઉન્નતિ નિર ંતર થાય છે. અસત્યવક્તાઓનું આથી વિપરીત હૈાય છે. આને લીધે મનુષ્યાએ સર્વાંત્ર સત્યજ ખેાલવું જોઇએ. અસત્ય ખેલવાથી મનુષ્ય અપવિત્ર અને પતિત થઈ જાય છે. તૈત્તિરીય અરણ્યકના દેશમા અધ્યાયમાં કહ્યું છે કે, ‘ જેવી રીતે ખાડાપર રાખેલી તરવારપર ચાલતા મનુષ્ય ડરે છે કે ‘ આ પડયા, હમણાં પડયા ' અને સાવધાન રહે છે, તેવી રીતે મનુષ્યાએ અસત્ય વક્તાએથી સાવધાન રહેવુ જોઇએ. કહેપનિષદ્માં પિતાપુત્રનું એક આખ્યાત છે. જેમાં પિતાએ પેાતાના સત્યત્રતાનુસાર યજ્ઞમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #256 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ હિંદુઓની સચ્ચાઈ પુત્રનું બલિદાન આપી દીધું. જ્યારે પુત્ર યમરાજ પાસે ગયે, ત્યારે યમરાજે તેને ત્રણ વરદાન આપવાનું વચન આપ્યું. આ ત્રણે વરમાં એક એવો વર હતા, કે જે આપવા યમરાજ બીલકુલ ઈચ્છતા ન હતા, પરંતુ વચનબદ્ધ થઈ જવાથી યમરાજને દેજ પશે. આ વર “ મૃત્યુ બાદની વાત જાણવાનો' હતો. રાજા દશરથ કૈકયીને વચન આપે છે તે આખા રામાયણને મુખ્ય આધાર છે. જો કે વિવશ થઈને વચન દેવાઈ ગયું છતાંય તે પાળવું એ પરમાવશ્યક હતું. જ્યારે રાજા દશરથના વચનાનુસાર, કકેયીએ રામચંદ્રને વનવાસ દેવાનું કહ્યું, ત્યારે રામને વનવાસ જવાની આજ્ઞા રાજાએ આપવીજ પડી. આવી આજ્ઞા આપવાથી રાજાને એટલું તો દુઃખ થયું કે પિતાના પ્રાણ પણ સમર્પી દેવા પડ્યા. સત્યજ કહ્યું છે કે, रघुकुल रीति सदा चली आई। प्राण जाहि अरु वचन न जाई ।। રાજા દશરથના દેહાવસાન બાદ જ્યારે ભરત રામચંદ્રજી પાસે ગયો અને તેમને અધ્યા આવવાનું કહ્યું, ત્યારે રામચંદ્રજીએ કહ્યું કે- ચૌદ વર્ષ સુધી વનમાં રહેવાની પિતાજીની આજ્ઞા છે, એટલે પિતાજ્ઞાન ભંગ કરી શકતો નથી.” ત્યારબાદ જાબાલિ ઋષિએ પણ રામચંદ્રજીને બહુ સમજાવ્યા, પણ રામચંદ્રજી તો દઢ રહ્યા. આ વખતે રામચંદ્રજીએ સત્યની જે પ્રશંસા કરી છે, તે વાંચવા છે. મહાભારતમાં પણ આવી જ રીતે સત્યનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. ભીમની પ્રતિજ્ઞા હતી કે, ત્રીપર હું શસ્ત્ર પ્રહાર કરીશ નહિ. આ પ્રતિજ્ઞાનુસાર ભીમે શિખંડીનાં બાણ સહીને પોતાના પ્રાણ ત્યજી દીધા; પરંતુ શસ્ત્ર ચલાવ્યું નહિ. આજ મહાભારતમાં વળી પણ લખે છે કે, સહસ્ત્ર અશ્વમેધ અને એક સત્ય ત્રાજવામાં તોળવામાં આવે તો સત્યનું ૫૯લું ભારે થશે અને સહસ્ત્ર અશ્વમેધથી ચઢી જશે. જ્યારે દુઝંત શકુંતલાને ઓળખી શક્યો નહિ અને પોતાની પત્નીતરીકે તેનો અંગીકાર કર્યો નહિ, ત્યારે શકુંતલાએ દુષ્યતને કહ્યું કે –“હે રાજન ! આપના અંતઃકરણને પૂછી જુઓ. સમજતા નહિ કે હું એકલી છું. આપ નથી. તે આપનાં દુષ્કર્મોને જાણે છે. તેની સામે આપ પાપ કરી રહ્યા છે. પાપી મનુષ્ય એમજ સમજે છે કે, પોતાને કે દેખતું જ નથી. આ ખોટું છે તેને પોતાના હદયસ્થ સનાતન પુરુષ અને દેવતાઓ દેખે છે. ” શતપથ બ્રાહ્મણમાં અરુણ–ઔવેશીએ પિતાના મિત્રના પ્રશ્નનો જવાબ દેતાં કહ્યું કે, “ગાઉસ્થ અગ્નિ રાખવાવાળાઓને તે મૌનવ્રતજ ધારણ કરવું પડે છે; કારણ કે તેમને માટે અસત્ય ત્યાજ્ય છે અને જ્યારે મૌનવ્રતનું જ અવલંબન કરી શકાય, ત્યારેજ અસત્ય ત્યા થઈ શકે છે.” સ્મૃતિઓમાં પણ આવાજ પ્રકારને સત્યનો મહિમા વર્ણવવામાં આવ્યું છે. યાજ્ઞવલ્કયજી કહે છે કે, “વનમાં આશ્રમ બાંધી રહેવાથી, સાંપ્રદાયિક વિધિઓનું પાલન કરવાથી કે શ્વેત-કૃષ્ણ વર્ણન થવાથી ધમ થતું નથી. ધર્મ તો કર્મથીજ થાય છે. જે કાર્ય તમે તમારા માટે ન ઈછતા હો તે અન્ય માટે પણ કરતા નહિ.” મનુસ્મૃતિમાં પણ લખ્યું છે કે, “દુષ્ટ એમ સમજે છે કે અમારાં પાપકર્મોને કોઈ જાણતું નથી; પરંતુ તેમને તે તેમનું અંતઃકરણ અને દેવતાઓ દેખે છે.” ભલેને તમે તમારી આખી જીંદગી સુધી સત્કાર્યો કર્યા હોય; છતાંય તે બધાં અસત્ય બોલવાથી નષ્ટ થઈ જાય છે. વસિમૃતિમાં લખ્યું છે કે, “સત્ય વ્યવહાર કરો, અસત્ય નહિ. દૂર દષ્ટિ રાખો, નજદીક નહિ. સત્ય બોલો, અસત્ય નહિ. પરમાત્મા તરફ દૃષ્ટિ રાખે, નીચેના મલિન પદાર્થો તરફ નહિ.” હિંદુ સાહિત્ય સાથે પરિચય રાખવાવાળો એ કોણ છે, કે જેણે સત્યવાદી રાજા હરિશ્ચંદ્રનું ચરિત્ર સાંભળ્યું ન હોય કે વાંચ્યું ન હોય ? હરિશ્ચકે તે સત્ય ખાતર રાજપટ, સ્ત્રીપુત્રાદિ ત્યજી દીધાં. હિંદુ ઈતિહાસ, પુરાણ, કાવ્ય, ગ્રંથ-સર્વેમાં સત્યની પ્રશંસા ઘણી સારી રીતે કરી છે. જ્યાં દે છે કે સત્યનો જ્વલંત આદર્શ દેદીપ્યમાન છે. ( હિંદી ઉપરથી ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #257 -------------------------------------------------------------------------- ________________ ગુરુ ગોવિંદસિંહ ઉપર ગુરુ ગોવિંદસિંહ (શ્રીમાન ટી. એલ. વાસ્વાની, એમ. એ. ના પ્રચારકમાં છપાયેલા ભાષણ ઉપરથી) તમે કહો છો કે તમને ગુરુ ગોવિંદસિંહજીનું અભિમાન છે. શું તમને ખરું અભિમાન છે? અમને એક બિમારી લાગુ પડી છે અને તે ભૂલી જવું તે છે. અમે પિતાને ભૂલી ગયા. અમારા ઐતિહાસિક વિરેને ભૂલી ગયા અને આપણી જાતિના આદર્શોને ભૂલી ગયા. હું બધા ધર્મો અને બધી જાતિઓનું સન્માન કરું છું, પણ નમ્રતાની સાથે મારું કહેવું એ છે કે, સભ્યતા અને આદર્શવાદિતામાં ભારતના ઇતિહાસની બરાબર બીજા કોઈ દેશનો ઇતિહાસ નથી, ભારતને ઈતિહાસ અને શાસ્ત્રોની સમાન પુનિત છે. તે મારે માટે પંચમ વેદ છે. તમારામાંથી કેટલા લોક એ જાણતા હશે ? કેટલા પિતાના જીવનમાં તેની કદર કરતા હશે ? ઈજીપ્તના એક વીરે એક સભામાં બેલતાં ખેદની સાથે કહ્યું હતું–સંતાનહીન છું. મારું હૃદય એટલા માટે દુઃખી છે કે જાતિસેવામાટે અર્પણ કરવા મને પુત્ર નથી. ' ઘણું યુવકોએ ઉડીને એકદમ ઉત્તર આપે – મહાશય ! અમે આપના પુત્ર છીએ.” તમારામાંથી કેટલા જણ ગુરુ ગોવિંદસિંહના પુત્ર થવા ઈચ્છુક છે ? કેટલાએક આવીને મને કહે છે:-“હવે તે આ દશ ગુરૂઓની વાતો ભૂતકાળની થઈ ગઈ છે.” કે કહીશ કે, “આ વાતો નાશ પામેલાં પુસ્તકાની નથી. પરંતુ જીવતી જાગતી લેરી છે.' ગુરુ ગોવિંદસિંહના જીવનમાં વર્તમાન ભારત માટે એક જ્વલંત અપીલ છે. કેવું મહાન ચરિત્ર છે ? ગુરુના જીવનને વાંચો ! તેઓ પહાડપર ધ્યાન કરે છે. આકાશવાણું થાય છે:-“પુત્ર! સંતની રક્ષા અને પાપીનો નાશ કરો.' ગુરુ ગોવિંદસિંહના કાળમાં ભારત પર ઔરંગઝેબ રાજ્ય કરતો હતો. તે ઘણી વિચિત્ર વ્યક્તિ હતી. તે શાકાહારી હતો. દારૂનો તિરસ્કાર કરતો હતો. વ્યક્તિગત જીવનમાં તે બહુ સાદે હતો. તે ભક્તિભાવથી કુરાન ભણતે; પરંતુ તેણે એ અનુભવ નહોતો કર્યો કે, ધર્મ બળથી નથી ફેલાતે, કારણ કે ધર્મ તે પ્રેમ છે. અઢી વર્ષ પહેલાંની વાતને સાંભળીને મને આશ્ચર્ય થાય છે કે, ઔરંગઝેબદ્વારા કરાયેલા અનાચારો અને અત્યાચારોને હિંદુઓએ કેવા સહ્યા હતા ! ! ! હિંદુસમાજમાં એ અદભુત શક્તિ શામાટે છે ? એણે ઘણું સહન કર્યું છે અને ઘણું જીત્યું છે. હિંદુ સમાજની આ શક્તિ આજે દબાઈ ગઈ છે. વાસ્તવિક રીતે તમે કમજોર નથી, પણ તમારી શક્તિ કેદમાં છે. તે સાંકળાથી બંધાયેલી છે. આ સાંકળો કર રિવાજોની છે. મિથ્યા અભિમાનની છે. આ સાંકળાને તોડી નાખો તો તમે હિંદુજાતિને પુનરૂદ્ધાર કરી શકશો. જંજીરાને કોણ તોડશે ? ગુરુ ગોવિંદસિંહ. જેમના સંબંધમાં તમારી સામે હું ભાષણ દઈ રહ્યો છું, તેમણે રાષ્ટ્રને બચાવવાને માટે પિતાનું સર્વસ્વ બલિદાન કરી દીધું. તેમણે પોતે પિતાના પિતાને પ્રજાને માટે બલિદાન કરવાનું કહ્યું. ગુરુએ પોતાના પિતાને કહ્યું કે –“ તમારા કરતાં વધારે શ્રેષ્ઠ બીજું કોઈ નથી. અને જ્યારે ગુરુ તેગબહાદુરના શહીદ થવાના સમાચાર આવ્યા ત્યારે ગુરુ ગોવિંદસિંહને જરા પણ દુઃખ થયું નહિ. વીરોના શબ્દકોષમાં “ઉદાસી” શબ્દ છે જ નહિ. તેઓ કેવળ એકજ મંત્ર જાણે છે અને તે મંત્ર છે શક્તિનો. ગુરુ ગોવિંદસિંહ બહાદર હતા. તેઓ પોતાના પિતાના મૃત્યુને ઈશ્વરીય ઉદેશ્ય સમજતા હતા. તેમણે ગુરુ પાસેથી ૯ વર્ષની ઉંમરમાં પોતાના ધર્મ અને રાષ્ટ્રની રક્ષા માટે તરવાર ધારણ કરી હતી. ગુરુ ગોવિંદસિંહે પિતાને જે વચન આપ્યાં હતાં, તે તેમણે પૂરાં કર્યા. ગોવિંદસિંહ એક વીર યોદ્ધા હતા. તેમણે પિતાના આદશની રક્ષા માટે પિતાનું સર્વસ્વ અને છેવટે ચાર પુત્ર સુદ્ધાંને બલિદાન કરી દીધા. પિતાના પાંચ પ્રિય ચેલાઓને ગુરુએ કહ્યું છેઃ–પહેલાં મૃત્યુને સ્વીકારો. દરેકની રજ બની જાએ અને પછી મારી પાસે આવ.” શું આ શબ્દોમાં આજના ભારત માટે સંદેશ નથી ? ગુરુ કહે છે –“મૃત્યુને સ્વીકાર કરો.” જે કોઈ રાષ્ટ્ર જીવિત રહેવા ઈચ્છતું હોય તો તેણે મૃત્યુથી ન ડરવું જોઈએ; પણ તેણે મુક્તિની દૈવી યુક્તિ સમજવી જોઈએ. કષ્ટ સહન કરવામાં જ રાષ્ટ્રોને પુનર્જન્મ છે, કમળતાજ અમારું પાપ છે. જેઓ ખરું જોતાં વિનમ્ર હોય છે, તેઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #258 -------------------------------------------------------------------------- ________________ ww wwwwwwwww ૩૬૦ “માનવજીવનનું ધ્યેય અને સાફલ્ય” કમર નથી હોતા. “પહેલાં મૃત્યુનો સ્વીકાર કરો, રજ બની જાઓ” એ સિદ્ધાંત આપણામાંથી કેટલા માને છે ? સેવાના સન્માર્ગપર ચાલનાર કેટલા પુરુષો છે ? અમારા ભાગલા ને અઢારસે. તડોના મૂળમાં અહંકાર છે. આથી એક જાતિ બીજી જાતિ સાથે, એક વર્ગ બીજા વર્ગ સાથે, એક સમાજ બીજા સમાજ સાથે અને એક ભાઈ બીજા ભાઈ સાથે મળીને નથી રહેતુંઅલગ પડી જાય છે. અહંકાર રાખીને અમે દીન અને નિર્બળાને વિમારી દીધા છે. ગુરુ દીન અને દુ:ખીઓને પોતાના પુત્રની પેઠે છાતીએ લગાવતા હતા. ગુરુ તેમને કેટલો પ્યાર કરતા હતા ! જે ગુના બતાવેલા માર્ગ પર અમે ચાલવા ઈચ્છતા હોઈએ તો અમારે દુ:ખીઓની સેવા કરવી જોઈએ. ગુરુના પરિવારમાં અર નહાતા, બધા ભાઈ ભાઈ હતા. તેમણે કહેલો મૃત્યુને સ્વીકાર અને પ્રેમ તથા વિનમ્રતાની સાથે ગરીબોની સેવા કરવાના મહાન સંદેશમાં ભારતના કલ્યાણની આશા છે. તેમનો સંદેશ છે- પહેલાં મૃત્યુને સ્વીકાર કરો, પત્યેક રજ બની જાઓ અને પછી મારી પાસે આવો.” માનવજીવનનું ધ્યેય અને સાફલ્ય” (લેખક:-રામદાસ જે. રૂપારેલ, સાહિત્ય માસિકમાંથી) વિશ્વમાં દરેક માનવપ્રાણીને જન્મીને અનેક કાર્યો કરવાનાં હોય છે અને તેમાં તે સાફલ્ય પામવાની આકાંક્ષા રાખે છે; પરંતુ કેટલાએકનું જીવનધ્યેય અક્કસ હોવાને કારણે, તેઓ પિતાનાં કાર્યોમાં પાર પાડી શકતા નથી. કઈ પણ કાર્યોમાં એમનું દૃઢપણું આવશ્યક છે. મનુષ્યજીવન શામાટે ? જન્મીને શું કરવાનું છે ? વગેરે વિષય પરત્વે. ઘણાં થોડાં જ મનુષ્ય વિચાર કરતાં હશે; જ્યારે કેટલાકે ફક્ત લૌકિક વ્યવહારમાં રચાંપચ્યા રહી. પોતાનું જીવન કગલિ રીતે પસાર કરે છે. નથી હોતાં તેમનાં જીવનમાં આનંદ કે ઉલ્લાસ, કે નથી હોતા કાઈ પણ પ્રકારના અભિલાષ. કારણ ? તેમને જીવનક્રમ નિયમિતપણે રચેલો હોતો નથી. ક્રમબદ્ધ જીવનજ માનને ઉન્નતિને શિખરે પહોંચાડે છે. મનુષ્યજીવનપર ચર્ચા કરતાં પહેલાં, મનુષ્યોત્પત્તિ વિષે વિચાર કરવાની અને જાણવાની આ સ્થળે જરૂર પડશે અને તે અને એગ્ય ગણાશે, એમ હું માનું છું. સૃષ્ટિના આરંભમાં પ્રજાપતિના શરીરમાંથી ચાર વર્ષે તથા આદિદેવની ઉત્પત્તિ થઈ છે, એમ હિંદુધર્મને શાસ્ત્રકારો કહે છે અને સૌ કોઈ માને છે તથા તેને મહાભારતાદિક ઇતિહાસમાંથી પણ પુષ્ટિ મળે છે, કે જેમાં “નારદ વગેરે દશ ઋષિઓ, બ્રહ્માના જૂદા જૂદા અવયવોમાંથી ઉત્પન્ન થયા છે” એમ જણાવેલું છે. તે પરથી માની શકાય છે કે, રષ્ટિના આરંભમાં સૃષ્ટિ મૈથુનધર્મવિનાની હતી. મનુ ભગવાન તથા શતરૂપાથી મૈથુનસૃષ્ટિનો આરંભ થયો છે-અર્થાત મનુ ભગવાન રષ્ટિના સરજનહાર થયા. જગતનું જનક મનુભગવાનને મળેલું છે અને એમ પણ કહેવાય છે કે:-“મનુભગવાન થકી ઉત્પન્ન થયેલી પ્રજા, “મનુજ” મન થકી જન્મેલી કહેવાય છે અને તે પરથી “મનુષ્ય” કહેવાય છે.” આ પરથી મનુભગવાન સૃષ્ટિને મૈથુનધર્મવડે ઉત્પન્ન કરનારા પિતા છે, એમ માનવાને સબળ કારણ મળે છે. અસ્તુઃ આ પ્રમાણે સૃષ્ટિનો તેમજ ઉત્પત્તિનો ઇતિહાસ છે. આર્યાવર્તમાં પુનર્જન્મની ભાવના ધણી મહત્વની અને મનુષ્યજીવન સાથે સંબંધ ધરાવનારી છે. “જેવી મતિ, તેવી ગતિ'–અર્થાત મન, વાણી તથા કાયાથકી જેવાં કર્મો કરવામાં આવે તેના પ્રમાણમાં શુભાશુભ ફળ મળે અને તેને અંગે ઉત્તમ, મધ્યમ અને અધમ યોનિમાં જન્મ ધારણ કરવો પડે તથા તે ‘જન્મ” ને “પુનર્જન્મ” કહેવાય. પુનર્જન્મ મનુષ્યની વાસનાપર આધાર રાખે છે અને તેટલા માટે વાસનાપર વિજય મેળવવાની અત્યંત આવશ્યકતા છે. ગત જન્મનાં કર્મો પ્રમાણે આત્માને આગામી જન્મમાં કાર્યો કરવાનાં હોય છે અને તે કર્મોને વ્યવસ્થિત કાળ, તેજ “જીવન” જીવન એટલે આયુષ્યને ક્રમ, મૃત્યુલોકપર અમર આમાની સફર. મૃત્યુલોક કર્મભૂમિ છે અને સ્વર્ગલેક ભાગભૂમિ છે. કર્મભૂમિમાં કરેલાં કામો પ્રમાણે ભોગ ભોગવવા, સ્વર્ગ અને નર્કની યોજના યોજાઈ છે. “જે નર કરણી કરે, તો નરને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #259 -------------------------------------------------------------------------- ________________ માનવજીવનનું ધ્યેય અને સાફલ્ય' ૩૬૧ નારાયણ થાય.” અર્થાત સર્વોત્તમ કાર્યો કરીને જ મનુષ્યમાંથી “દેવ” થઇ શકાય છે. કર્મ વિના મુક્તિ નથી અને તેટલાજ માટે કર્મો કરવા માનવજન્મની જરૂર છે. જીવન એ યાત્રા છે અને તેમાં અનેક પ્રકારની પ્રકૃતિ, વિકૃતિ અનુભવ થાય છે. પ્રવૃત્તિમય જીવિતને ઘણીવાર ચાલુ સ્થિતિ કરતાં, ઉચ્ચ સ્થિતિની અપેક્ષા થાય છે, અને તે જીવનના ઉત્તમ ધ્યેયો માંહેનું એક ધ્યેય છે. જીવનમાં અનેક અનંત શક્તિઓ સમાઈ છે. તે જાણવા માટે, ખીલવવા માટે, અસાધારણ બુદ્ધિની જરૂર છે. પક્ષીઓને ઉડવામાટે જેમ બે પાંખો છે, તેમ મનુષ્યને જીવનસાફલ્યમાટે “જ્ઞાન” અને “કર્મ” સમી બે પાંખોની આવશ્યકતા છે. માનવપ્રાણીનાં સ્કૂલ અને સૂકમ એ બંને શરીરે તેના અંતઃકરણને આધીન રહે છે. સારાસારનો વિચાર કરે, વસ્તુને જાણવી, ઓળખવી, મનન કરવું અને પિતાપણાનું અભિમાન ધરવું એ બધાં અંતઃકરણનાં મુખ્ય લક્ષણો છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એવા ચાર વિ એ યોજ્યા છે. જીવનસાફલ્ય માટે અંતઃકરણ સંસ્કારી બનાવવું જોઇએ. માનવીઓ પર જન્મતાંનીજ સાથે અનવલોભન, જાતકર્મ, નિષ્કમણાદિક સોળ પ્રકારના સંસ્કારો થાય છે; પરંતુ તે અંતઃકરણશુદ્ધિ માટે, મારા મત મુજબ જરાએ ઉપયોગી નથી. મનુષ્યજીવન પરોપકારી, નૈતિક, ધાર્મિક અને આદર્શ હોવું જોઈએ. પરોપકાર એજ જીવનને સુંદર રાહ છે. સંસારસુ સરસ રહે, ને મને મારી પાસ; સંસારમાં લેપાય નહિ, તે જાણ મારો દાસ.” જેવી રીતે કમળપત્ર પાણીમાં હોવા છતાં પાણીથી દૂર છે, તે જ પ્રમાણે જે સંસારી સંસારમાં રહીને તેના મોહપાશથી દૂર રહી સંસાર પાર ઉતરે, તો તે આદર્શ સંસારી છે. મનુષ્યએયના પ્રકાર ખાસ કરીને સંસ્કાર પ્રમાણે ઘડાય છે અને તેની સાથે દેશકાળ પણ ગૌણ ભાગ ભજવે છે. કેટલાંક ભોગી અને વિલાસી હોય છે, તેમજ કેટલાંક સ્વાથી અને પરમાથ હોય છે, ત્યારે કેટલાંક ત્યાગી અને મુમુક્ષુ હોય છે. આદર્શ લૌકિક વ્યવહાર, એ મોક્ષપ્રાપ્તિનો માર્ગ છે. “મોક્ષ” એ જીવનનું સર્વોત્તમ અને સર્વમાન્ય ધ્યેય છે અને તેની પ્રાપ્તિ સંયમી તથા સંસ્કારી જીવન ગાળવામાં સમાઈ છે અને ધણાજ ઘેડા પ્રમાણમાં મનુષ્યો તેને પ્રાપ્ત કરવા ભાગ્યશાળી નિવડે છે; કારણ કે મનુષ્યોને સામાન્ય સ્વભાવ ભેગી અને વિલાસી તથા સ્વાથી હોય છે, પરંતુ જે મનુષ્ય ધારે તો તે સહેલાઈથી પ્રાપ્ત કરી શકે ખરો, એ નિર્વિવાદ છે. સાંસારિક વિષયોમાં જે નિષ્ણાત હોય છે, તે જ પરમાર્થ સાધી શકે. સ્વાર્થ અને પરમાર્થ, એ સંસારના માર્ગો છે. અંતઃકરણ એ દેહરથને સારથિ છે. સારથિ સંસ્કારી હશે તોજ જીવનનું સાર્થક થશે. અંતઃકરણ સંસ્કારી બનાવવા માટે, પ્રથમ સંયમની જરૂર પડશે. વાસનાનો નાશ કરવો પડશે. સંયમ, શાંતિ, વિવેક, ભક્તિ, શ્રદ્ધા, જ્ઞાન તથા વૈરાગ્ય, એ જીવનસાફલ્યના અનુપમ માર્ગો છે અને તેનાજ થકી સંસ્કારી થઈ શકાશે. તથા આદર્શ એય તે પ્રભુના પાદમાં વિરમવામાં સમાયું છે અને તે સંયમી મનુષ્ય સહજમાં પ્રાપ્ત કરી શકે છે. - સાંસારિક કર્મો નિષ્કામપણે કરવાથી આત્માની શુદ્ધિ થાય છે. વાસનાને નાશ, એજ જીવનસાફલ્યનો સુંદર રાહ છે. પુરુષાર્થ પણ જીવનનું ધ્યેય ગણાય છે, અને તે ધર્મ, અર્થ, તથા કામ તેમજ મોક્ષની ક્રમવાર પ્રાપ્તિમાં સમાયેલું છે. મનુષ્યપ્રાણીની મહત્તા મહાન છે. સૃષ્ટિની શરૂઆતથી તે અત્યારસુધીની મહાન શોધો તથા સુધારા મનુબોને આભારી છે અને તેટલા માટે માનવનિની મહત્તા વિશાળ છે. મનુષ્યજન્મ, મોક્ષની ઈચ્છા અને મહાપુરુષોને આશ્રય, દેવને અનુગ્રહ હાય તોજ પ્રાપ્ત કરી શકાય; છતાં પણ પુરુષાર્થ પુરુષ પોતાના પ્રભાવથી તેને પ્રાપ્ત કરી શકે છે, આદર્શ સંયમી થવાને સંસારત્યાગની જરૂર પડે છે, પરંતુ સંસાર ભગવ્યાવિનાનો ત્યાગ નિરર્થક ગણાય છે. સંસાર સેવ્યા પછીનો ત્યાગ આદશ હોઈ શકે; કારણ તે સમયે વાસના તૃપ્ત થયેલી હોય છે, ભેગની ઈચ્છા હોતી નથી અને તેથી કરીને ત્યાગીને નિયમો સહેલાઈથી પાળી શકાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #260 -------------------------------------------------------------------------- ________________ ‘માનવજીવનનું ધ્યેય અને સાય’ સામાન્ય રીતે મનુષ્ય સંસારમાં રહીને સંપૂર્ણ રીતે ત્યાગી થઈ શકતા નથી, ફક્ત કાઈ વિરલજ તેમ કરી શકે છે. સામાન્ય પ્રકારના માનવેને માટે સંસાર સેવ્યા બાદ ચતુર્થાંશ્રમમાં પ્રવેશ કરી નીતિમય જીવન ગાળીને, જીવનનું પરમ ધ્યેય પ્રભુપ્રાપ્તિ મેળવવાનું છે. તે પ્રાપ્ત કરવા ઉત્તમ રાહ સમજપૂર્વકના ત્યાગ છે અને તેમાંજ જીવનની મુક્તિ સમાઇ છે. તેજ જીવનનું સાફલ્ય છે. ૩૬૨ સ'સારી જો સ'સારનું વિધિપૂર્વક સેવન કરે, તે તે ત્યાગીના કરતાં વહેલા સસારસાગર તરી જાય; પરંતુ કમભાગ્યે વર્તમાનકાળમાં એવેશ વિધિયુક્ત આદર્શી સૌંસારસેવનમાં રહ્યાજ નથી. એજ ભારતવર્ષ છે, કે જેના ભૂતકાળમાં અસ`ખ્ય પુરુષા પેાતાને તથા દેશને અપનાવી ગયા છે અને વિશ્વને કર્મ તથા ત્યાગના પાડે! શીખવી ગયા છે. તેજ આજનેા ભારત કેવી દશામાં છે ! પરદેશીઓના પાદપ્રહાર સહન કરી રહ્યા છે અને જીવનનું ધ્યેય ફક્ત કંગાલ રીતે જીવવામાં મનાય છે. એ કાના વાંક ? દેશના કે ધ્રુવના ? દેવાને પણ દૂ`ભ એવા મનુષ્યાવતારને પ્રભુપ્રાપ્તિ અર્થે ઉપયોગમાં લેવે, એજ માનવીની પવિત્ર ફરજ છે, એજ સર્વોત્તમ જીવનનું સાફલ્ય છે. માનવજીવનની સાર્થંકતા તેમાંજ સમાઇ છે. નીતિ અને ધર્મ માટે જે નિયમા ઘડાયા હોય છે, તે ધર્મ કહેવાય છે અને તેને અનુસરનાર મનુષ્ય ધાર્મિક કહેવાય છે. તેમ ન કરનાર સમાજને તેમજ પ્રભુ ગુન્હેગાર ગણાય છે. યાદ રાખવું કે, ધર્મ રક્ષણમાટે છે, હું કે ભક્ષણમાટે, ધર્મ ધર્મનું રક્ષણ કરે છે. કાઇ પણ મનુષ્ય જો ધનુ યથા` રીતે પાલન કરે, તે ધર્મ તેનું અવશ્ય રક્ષણ કરે. આ સનાતનસિદ્ધ સિદ્ધાંત છે. ધર્મોપાલન એ અંતઃકરણ પવિત્ર કરવાનું સાધન છે અને તેજ પ્રમાણે સંયમ તથા નીતિ મનુષ્યજીવનને ઉત્તમ, સંસ્કારી અને સફળ બનાવવાનાં ઉત્તમ સાધને છે. ધ્યેય અને તેના સાફલ્ય સાથે, મનુષ્ય પેાતાનું જીવન સંસારમાં કેવી રીતે પસાર કરે છે ! તે જાણવાની પણ અત્યારે ખાસ જરૂર છે. આ વિષે આ સ્થાને યથાશક્તિ વિવરણ કરીશ તે અસ્થાને નહિ ગણાય. મનુષ્યજીવનપર દેશકાળનું વાતાવરણ ઘણી સારી રીતે અસર કરે છે. પાંચ હજાર વર્ષોંપૂર્વેના મનુષ્યનાં ધ્યેયેા અને આધુનિક માનવીએનાં ધ્યેયે ! ! ! એ ખતેમાં ઘણા તફાવત નજરે પડે છે. તેનું કારણ ? દેશની આધુનિક દશા. આપણે હવે પાંચહજાર વર્ષોં પૂર્વેના માનવજીવનપર અને તેમની દશાપર ઉડતી નજર નાખીએ. તે સમયના મનુષ્યા સંપીલા અને કળાકૌશલ્યમાં પ્રવીણ હતા. સંસ્કૃત વાણીના પુષ્કળ ફેલાવેા હતા. લોકેા આધ્યાત્મિક વિષયના અભ્યાસી હતા. પરદેશસાથેના વાણિજ્ય થકી, આર્થિક સ્થિતિમાં સુંદર વધારા કરતા હતા. રાજવ્યવસ્થા ઘણી ઉત્તમ હતી. લેાકેા ચતુર અને સુધરેલા હતા. સમૃદ્ધ અનહદ હતી અને ભરતખંડની કીર્તિ સમસ્ત ભૂમડળમાં સર્વોત્તમ હતી. હવે અર્વાચીન સ્થિતિ ભાળીએ...... રાજ્યક્રાંતિને અંગે મનુષ્યજીવનમાં અજબ ફેરફાર થયા છે. પરદેશી, વિલાસી અને સ્વાર્થી રાજ્યકારાના કારણે મનુષ્ય તથા દેશની સ` રીતે સંપૂર્ણ પાયમાલી થઈ રહી છે. “ યથા રાજા તથા પ્રજા ના ન્યાય પ્રમાણે, પ્રજામાં પરદેશીઓના તમામ દુર્ગંણા પ્રવેશ્યા છે. પ્રજા વિલાસી, સ્વાર્થી અને નિી ખતી છે; અને લેાકેામાં આત્મવિધિત્સા, અભિમાન વગેરે ગુણા વધ્યા છે; તેથી કરીને પ્રજાના આયુષ્યના ક્રમનેા ભંગ થયેા છે-અર્થાત્ પ્રજા અલ્પાયુષી થઈ છે. .. આવા સંજોગામાં મનુષ્યેા ધ્યેયવિનાના જીવે છે; અને ધ્યેયવિનાનું “ જીવન ” ધણીવિનાના ઢાર જેવું છે, મનુષ્યજીવનની ઉન્નતિમાટે, ખરૂં જીવન જીવી જાણવામાટે, તેમજ જીવન સાક કરવામાટે કાઇ મહાપુરુષની જરૂર છે. વેદવેદાંતનાં રહસ્યા સમજાવવા, સમાજના સડા દૂર કરવા, કસૂત્રના મ`ત્રા સુણાવવા, કાઈ જ્ઞાનીએની આવશ્યકતા છે. દેહનૌકાને સંસારસાગરમાંથી તારીને મેક્ષિકનારે પહેોંચાડનાર જ્ઞાનરૂપી સુકાનીતી જીવનસાફલ્યમાટે જરૂર છે. પ્રભુ તે પાર પાડે, એજ અભ્યર્થના. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #261 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ પુરોહિતનું બલિદાન ! પુરોહિતનું બલિદાન! (‘પ્રતાપ' તા. ૫-૩-૧૯૨૭ ના અંકના મુખપૃષ્ઠપરથી સાભાર ઉદ્દત). પુરોહિતઃ-રાણાજી ! તમને બંનેને આ શું સૂઝયું? ક્ષત્રિયની તરવાર ભાઈ ભાઈને ગળાપર ! હા ! આ નરવીરની ભૂમિનો આ શો અધ:પાત ! રાણાજી ! ચિતોડનું સત્યાનાશ વળી જશે. આ તરવારના ઘા ભાઈને ગળે નથી, એ ચિતોડને ગળે જાણજે. દુશ્મને ઝઝુમી રહ્યા છે; ચિતોડ ઉપર ઘેર આફત લટકી રહી છે; આ વખત ભાઈભાઈનાં ગળાં કાપવાનો ? પૃથુરાજે અને જયચંદે લડીને આર્યાવર્ત ગુમાવ્યું, એ યાદ છે ? યાદ કરે ! તમારા પ્રતાપી પૂર્વજોનું વીરત્વ સંભારો ! ચિતોડ તમારો મોંઘો વારસો છે. બલિદાન અને શિરસમણિની આ ભૂમિ ભારતની કીર્તિને ખજાનો છે. ભાઈ ભાઈ કપાઈ મરશે, તો એની રક્ષા કાણ કરશે ? એના રક્ષકે એકમેકના ટેટા પીસશે તે ચિતોડનું શું થશે? તમારી સમશેરો-તમારું વીરત્વ-તમારી શક્તિ શત્રુઓ સામે વાપરજે ! ભાઈ ભાઈની આ તકરાર ચિતોડના નાશની ઘોર ખોદે છે. જો ચિતોડની દાઝ હૈયે હેય, તે આ હાથ આ રીતે લેહીથી ખરડાતા બચાવ અને વેર ભૂલીને ભાઈએ ભાઈ ભેટ ! આ બ્રાહ્મણના આશીર્વાદ છે કે, શાક્તસિંહ –ચિતડ ! અરે ચિંતાડ તો હવે મોગલોનું છે. ગોરદેવ ! એ વિદ્વત્તાનાં શાસ્ત્રો ચેરીના માંડવામાં સંભળાવજે. શાક્તસિંહ હવે આ વેર નહિ ભૂલે. કાં તો હું નહિ કે કાં તો આ મિથ્યાભિમાની પ્રતાપ નહિ. ચિતોડ જશે તે એવાને પાપે જશે. આ અપમાન કરતાં ચિતોડ દુશ્મનનું થાય, એ શું બહેતર નથી ? જાઓ, દૂર જાઓ: નહિતર તમે નાહક છુંદાઈ જશે. ( પુરોહિતને હડસેલે છે. ) પુરોહિત --અધધધ ! આ શું સાંભળું છું ? આ બ્રાહ્મણનું અપમાન ? ઓ નરાધમ! લે હું આ ઉમે ! ચલાવ તારી એ પાપિણી તરવાર, આ ગળે ચલાવ! ક્ષત્રિયો ધર્મ ભૂલ્યા, જાત ભૂલ્યા, ટેક ભૂલ્યા, દેશ ભૂલ્યા, ત્યાં બ્રાહ્મણની જીંદગી શા કામની ? હાય ! રજપૂતાનાનો વિનાશ હવે અચૂક છે ! એ ઉંચા આકાશ ! તારા વજીનપાત વરસાવ ! એ પ્રતાપી માર્તડ ! તારી આગની જવાલાએ પ્રકટાવ ! એ મેઘ ! તારા પ્રલયથી આ ધર્મભ્રષ્ટ ભૂમિને નાશ કર ! એ ઉડુગણો ! આ પતિત ભૂમિ ઉપર તૂટી પડે ! આ દિગ્ગજો ! આ હદયશન્ય માનવજાતિનો ભાર હલકે કરો ! એ શેષ ! તારી ફણ સળકાવ ! ઓ દેવાધિ દેવ ! તમારાં આયુધથી આ આયંવવિહોણી ભૂમિને આસુરી તત્ત્વોથી ઉગારો ! એ નવખંડ પૃથ્વીને વિંટાયેલા અપાર રત્નાકર ! તારાં અમાપ જળમાં આ અધમ જાતિને સમાવી દે ! તપસ્વીઓની યોગસમાધિશા, માનવલોક અને સ્વર્લોકની સીડીશા, ઓ ધૂર્જટિ હિમાદ્રિ ! તારી અચલતા છોડ અને આ આચાર, કર્મ અને ધર્મભ્રષ્ટ મનુષ્યો ઉપર તૂટી પડ ! ઓ કેલાસવાસી ત્રિપુરિ ! તમારું ત્રીજું લોચન ખોલો અને ભારતમાંથી અધર્મને બાળીને ભસ્મ કરી નાખે ! નથી-નથી-ભારતમાં હવે આર્યત્વ નથી, ક્ષત્રિયોમાં ક્ષત્રિયવ નથી, બ્રાહ્મણોમાં બ્રહ્મત્વ નથી, આર્યત્વનાં ઓજસુ નથી ! જે ભૂમિમાં નરરત્નો પાકયાં, તે ભૂમિમાં પથરા નીકળ્યા ! જે આર્ય બાળાને-સતીને ખોળે વીર કેસરી ધર્મમૂર્તિ અમર પુરુષો જમ્યા, તે ખોળે ભાઇ ભાઇના વેરી જમ્યા! એ સતીએ-એ શ્રી ક્ષત્રાણીઓ ચોધાર આંસુએ રડે છે ! ભડભડાટ બળતી આગમાં હસતે મોઢે દેહ સળગાવી દેનાર એ ભારતની દેવીઓ આજે લાજે છે ! હા ! ભારત એના શત્રુઓનું વિવારભુવન થશે. આજે એક શત્ર હશે. પણ યાદ રાખજો એ એકના અનેક તમારે પાપે આ ભૂમિમાં ઉભરાશે ! આજે પ્રતાપ અને શાક્તસિંહ કપાઈ મરશે; પણ યાદ રાખજો કે એ આગ સમસ્ત ભારતમાં, કેમેકેમિમાં અને ઘેરઘેર સળગશે ! અને ભાઈ ભાઈના વિનાશના એ દાવાનળમાં આ પ્રાચીન ભૂમિનાં પુરુષાર્થ, ધર્મ અને સંસ્કૃતિનો નાશ થશે. એહ ! આ મારાથી નથી જોવાતું ! ચિતોડની ભસ્મ ચોળીને, ચિતોડની ધૂળ માથે ચઢાવીને, ચિતોડના કાંકરાની શિવપૂજા કરીને, ચિતોડની રિદ્ધિસિદ્ધિના અભિલાષ સેવીને હું મોટો થયે, એ આશાઓના આજે ચૂરેચૂરા થઈ ગયા ! બસ ! હવે હદ થઈ ! તમારામાંથી એક મરે તે પહેલાં હું આ ભૂમિનો ત્યાગ કરીશ. (પુરોહિત પોતાના શરીરમાં ખંજર ભેંકી દે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #262 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ રાક, રીતરિવાજ અને તંદુરસ્તીના નિયમો રાક, રીતરિવાજ અને તંદુરસ્તીના નિયમો તે પાળવાથી સારણગાંઠ દૂર થાય છે ! (લેખકઃ-સર ડબલ્યુ, આરબુથ નેટલેન -હિંદુસ્થાન તા. ૭-૩-૧૭ ના અંકમાંથી) સારણગાંઠનું દરદ વધારે પ્રમાણમાં પ્રચલિત થતું જાય છે, એ વાત તે દરદમાટે જે પરેશન આજકાલ કરવામાં આવે છે તે પરથી સિદ્ધ થઈ જાય છે. ઘણાં માણસો પેટમાં દુ:ખવા માંડે છે ત્યારે આ દરદ થયું હોય એમ માને છે. આ પેટના દુખારા સાથે માંદગીની અન્ય નિશાનીઓ પણ હોય છે. આ દરદીઓને તાકીદે ઓપરેશન કરાવવાનું કહેવામાં આવે છે, અને જો કેસ બહુ ખરાબ ન હોય તો દરદીની સગવડે ઓપરેશન કરાવવાનું કહેવામાં આવે છે. પ્રજાની બહુમતિને “એપેનડીલ” હોય છે તથા મનુષ્યની શરીરરચનામાં તે કેવો ભાગ ભજવે છે, તેની માહિતી હોતી નથી; એટલું જ નહિ પણ કયી સ્થિતિમાં સારણગાંઠનું દરદ વધવા પામે છે, તે પણ એ જાણતા નથી. તેઓ એમ સમજે છે કે, એ એક સાધારણ જાતનું દરદ છે. અને જ્યારે તેમને ખબર પડે છે કે, આરોગ્યતાના નિયમ પાળતી અને સાદો ખોરાક લેતી અસલની પ્રજાને આ દરદ થતું નહોતું, ત્યારે તેઓ અજાયબ થઈ જાય છે. તેમના પિતાનાજ વડવાઓ કે જેઓ આ નિયમનું પાલન કરતા તેઓને આ રોગ થતો નહિ. દેશી જાતિ કેમ બચી જાય છે ? એક ઊંટર કે જે ૩૪ વર્ષ લગી દક્ષિણ આફ્રિકામાં રહ્યો હતો અને ગોરી ચામડીવાળાએમાં જે દુગુણ જલદીથી પ્રવેશ પામે છે, તે એનામાં ન હતા. તેણે મને ખાત્રી આપી કે, તેણે આ દરદનો એક પણ કેસ દક્ષિણ આફ્રિકાની દેશી પ્રજામાં જોયો નથી. તેણે કહ્યું કે, એક દેશી, ગોરી ચામડીવાળાને ત્યાં નોકર રહ્યો હતો અને આ લોકોને રાક લેતો હતો તથા એમના રીતરિવાજોનું અનુકરણ કરતો હતો. તે જલદીથી ગોરી ચામડીવાળી પ્રજાઓનાં આંતર - ડાંમાં થતા રોગનો ભોગ થઈ પડ્યો હતો. આ રોગોમાં જાણીતો રોગ સારણગાંઠને છે. એપેનડીક્ષ કીડાના આકાર જેવી વસ્તુ છે. તેની લંબાઈ બેથી પાંચ ઇંચની હોય છે. એ એક જાતની નળી છે, કે જેની અંદર પાતળું પડ આવેલું હોય છે. આ પડમાં ચીકણે પદાર્થ ઝરપે છે. આ નળી મોટા આંતરડાના શરૂ આતના ભાગમાં ઉઘડે છે, કે જ્યાં આગળ નાના આંતરડાને ખેરાક મેટા આંતરડામાં દાખલ થાય છે. શરીરને ઝેરી બનાવે છે. જે ખોરાક નાના આંતરડામાંથી મોટા આંતરડામાં જાય છે, તેમાંથી પૌષ્ટિક તવો કાઢી લેવામાં આવેલાં હોય છે અને બાકી રહેલો ખોરાક મેટા આંતરડામાંના જ ભાગી નાખે છે. પછી આ ખોરાક શરીરમાંના નુકસાનકારક ઝેરી તળાવની ગરજ સારે છે. મોટા આંતરડામાંને ખોરાક જે જલદીથી અને સમયાનુસાર બહાર કાઢવામાં ન આવે, તે તે પાતળા પડને નુકસાન પહોંચાડી તેમાં સોજો ચઢાવે છે. વૈદક ભાષામાં આ સોજાને “કોલાઈટીસ” કહેવામાં આવે છે. આ સોજો એપેનડીક્ષપર અસર કરે છે, કેમકે એપેનડીક્ષ આ ક્ષેત્રની નજીક આવેલું છે અને આને લીધે ઘણી વખત “ એપનરીક્ષ” નું દ્વાર બંધ થઈ જાય છે તથા કઠણ ખોરાક તેમાંથી બહાર નીકળી શકતો નથી. કઠણ ઝાડાના દબાણને લીધે કે શરીરમાંથી નીકળતા રસના એકઠા થવાને લીધે આખી નળી ઉપર સોજો આવી જાય છે. આ સજા સામાન્ય પણ હોય. કેટલીક વખત આ સોજો ઘણું તીવ્ર સ્વરૂપ લે છે, જેના પરિણામે એપેનડીક્ષ ફાટી જાય છે, અગર તેમાં “ગેનગરીન” થઈ જાય છે. આ બંને આફતો તરતજ ઓપરેશન કરાવવાનું સૂચવે છે. જયારે વચલી સ્થિતિ હાજરીમાં થતા દુ:ખારાતરીકે ગણી કાઢવામાં આવે છે. ગમે તે પ્રકારના સારણગાંઠના રોગમાં જીવનું જોખમ માયેલું છે, તેથી ગમે તેવા સંજોગોમાં વૈદક સલાહ લેવાની ખાસ અગત્યતા છે; અને સારી વૈદક સલાહ લીધા વગર મિત્રો કે માબાપે જલાબ વગેરે આપવા નહિ. કેટલીક વખત જુલાબ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #263 -------------------------------------------------------------------------- ________________ નવયુવકે કે બસ્થાનીકા સંદેશ ૩૬૫ લેવાથી ઝેરી પદાર્થો “ એપેન્ડીક્ષ ” માંથી બહાર નીકળી આવે છે અને આખા શરીરમાં વ્યાપ્ત થઈ જાય છે. આથી મરણ થવાનો ભય પણ ઉભું થાય છે. બીજા કોઈ પણ દરદમાં સારગાંઠના દરદ જેટલી તાબડતોબ વૈદક સલાહ લેવાની જરૂર ઉભી થતી નથી અને આ સલાહ. લેવામાં આવે તે ઘણી વખત દરદીઓને મરણના મુખમાંથી બચાવી લેવાય છે. વચલી સ્થિતિમાં સારણગાંઠને અટકાવ કરી શકાય છે; પણ આમ કરવાથી કબજીયાત અને “ટોનરસીલાઈટીસ ” દેખાવ દે છે. આવી વખતે જેમ ઘણી વખતે કરવામાં આવે છે, તેમ દરેક ભોજન પછી ઠરાવેલા વખતે આંતરડાં ખાલી કરવાં જોઈએ. આમાં કંઇ નવું નથી, પણ તે એજ છે કે, આપણે આપણું વડવાઓની સાદી રીતભાત અને સાદો ખોરાક ભૂલી ગયા છીએ. કેટલાકએ આ વાત ૨૦૦૦ વર્ષ પૂર્વે ગ્રીકો પર હસાવી હતી અને તે પણ ઘણાજ સરળ શબ્દોમાં. તેઓએ કહ્યું હતું કે, પ્રમાણસર ખોરાક એક વખત સાફ ઝાડે લાવે છે અને અમારી તો તે એક આદત થઈ છે.” આ વાત આપણામાટે અને આપણા બંધુઓ માટે પણ સગવડભરી છે. આપણે એટલા બધા ઉદ્યોગી છીએ અને એ પણ નિરાશાજનક છે કે, આપણે આપણું બાનકામા પાણીના કુંડ પણ શાળાઓમાં રાખી શકતા નથી. આ એક દુર્ગણ છે કે જેનો નિષેધ ફક્ત છોકરાઓના માબાપોએ જ નહિ પણ સમસ્ત સમાજે કરવો જોઈએ. આપણે આપણે ખોરાક અને રીતરિવાજે એવી રીતે બદલવા જોઈએ, કે જેથી આપણને રોગો અને અકાળ મૃત્યુ જે દંડ ન આપવું પડે, નવી આરોગ્ય સંસ્થા કે જેને વર્તમાનપત્રો ટેકો આપે છે તે પ્રજાને આરેગ્યતાના ફાયદાઓ સમજાવવાનું ચાલુ રાખશે કે જે પ્રમાણે વતીને જ પ્રજા રેગોને ટાળી સંપૂર્ણ આરોગ્ય, સુખ અને આનંદ મેળવી શકશે. સારણગાંઠના દરદમાટે લોકોને કહો કે અનો અટકાવ તમારા હાથમાં જ છે. નવયુવક કો બસ્થાનીકા સંદેશા (વર્તમાન તા. ૨૭-૩-૨૭ ના અંકમાંથી સાભાર ઉત) ગુરુકુલ જયંતિ કે અખિલ-ભારતીય યુવક સંમેલન મેં આચાર્ય સ્વાની ને સ્મૃતિપ્રદ વાણી મેં કહા કિ, હમ લેગ શ્યામસુન્દર કૃષ્ણ કે સેવક હૈ. વહી હમારા ઈષ્ટદેવ હૈ, ઔર હમ ચાહતે હૈ કી શ્રી ષ્ણ કે સંદેશ સે હમારે નવયુવકે કા હૃદય ભર જાય.કઈ કહતા હૈ કિ યહ શાંતિ યુગ હૈ, કિન્તુ મેરા વિશ્વાસ હૈ કિ, યહ શાંતિ કા યુગ નહીં. યુવકે કે કર્મ કા યુગ હૈ. મેં હમેશ સે યુવકે કે યાર કરતા રહા હું, ઔર મેરે હૃદય મેં અબ ભી યુવકે કે પ્રતિ ઘોર-પ્રેમ કા સાગર લહરા રહા હૈ. મેરા વિશ્વાસ હૈ કિ, પરમાત્મા કી અતુલ અનકમ્પા સે યુવક હી નવિન રાષ્ટ્ર કે નિર્માતા હે સકતે હૈ, લોગ કહતે હૈં કિ, ભારતીય યુવક ભટક રહે હૈ, ન હો રહે હૈ ઔર ઉનસે કોઈ આશા નહીં. પર મેં આશાવાદી દે. ઔર મેં ભારત કા ઉદ્ધાર નવયુવકો દ્વારા દેખતા દૂ. મેં રાત્રિ એ એકાત મેં આકાશ કે તારે કે દેખતા દં, ઔર ઉસ સમય - મારે હૃદયસે દર્દભરી આવાજ નિકલતી હૈ, ઔર સોચતા હૂં કિ ઇન્હીં તારો ને રામ, કૃષ્ણ કે ભારત કે, ગૌરવમય ઔર સમ્પન ભારત કે, બલશાળી ઔર જગતગુરુ ભારત કે દેખા હૈ, ઔર આજ યે દરિદ્ર, પરતંત્ર, ધૃણિત ઔર અછત ભારત કો દેખ રહે હૈ. ઉસ સમય હમ અપની માતા સે પૂછતે હૈં કિ, ઐ મેં, તુને હમારે નવયુવકે કી ઔર સે કર્યો મુખ ફેર લિયા હૈ? માતા કહતી હૈ કિ, ભારત કે યુવક ઔર યુવતિ કી ઔર દેખો. વહી ભારત કા ઉદ્ધાર કરને વાલે હૈ. ઉહીં કે હાથ મેં ભારત કા ભવિષ્ય હૈ, ઔર વે હી ભારત કી આશાલતા હૈ. ઈસ પ્રેમ કે બદલે મેં મેં ઉનસે યહી ચાહતા હૈ કિ, વે સત્ય ધમ પર આરૂઢ રહે. એક જમાના થા કિ, જબ ભારતવર્ષ સારે સંસાર કા ગુરુ થા, કિન્તુ આજ વહ અછૂત માના જાતા હૈ. હજારો વર્ષ પૂર્વ ભારત સૈકડે દેશ પર શાસન કરતા થા. ભારત કે, સ્વતંત્રતા કૉંસિલ ઔર પાર્લામેન્ટ સે નહીં પ્રાપ્ત હોગી, વરન વહ યુવકે કી શક્તિ કે હી બૂત મિલેગી. ઇસ હેતુ યુવકે કે નિયન્દ્રિત હોને કી અત્યંત આવશ્યકતા હૈ. આપને આદેશ કિયા કિ દેશ કે હર ભાગ મેં, આશ્રમ ખોલે જાને ચાહિયે, જહાં પર યુવકગણ સત્ય ધર્મપર ડટ કર ભારત કી ભાગ્ય-નિર્માણ કરને કે લિએ શિક્ષા પાકર તૈયાર હો સકે, જે ભારતીય ધર્મ કે ફલાને મેં સહાયક છે. ભારતવર્ષ કેવળ અપને હી લિએ નહીં છતા, વરન વહ સંસાર કી માનવતા કી-ભલાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #264 -------------------------------------------------------------------------- ________________ ઇસાઈ કા પ્રચાર કે લિયે છતા હૈ. યદ્યપિ ભારત માતા આજ મલિન ઔર દલિત હૈ, તથાપિ મેરા વિશ્વાસ છે કિ, વહ અમિટ ઔર અમર હૈ. આશ્રમે કે ચલાને કે લિએ પ્રોગ્રામ કા જિક્ર કરતે હુએ આચાર્યને કહા કિ, આશ્રમ કે પ્રત્યેક મનુષ્ય કે પ્રાચીન ભારતકા સંદેશ અવશ્ય પદના ચાહિયે, પ્રત્યેક આશ્રમવાસી કે દઢ ઔર સરલ હોના ચાહિયે; કાંકિ સરલતા મેં હી બલ ઔર જીવન વાસ કરતે હૈ. સાદગી મેં શક્તિ હૈ, બલ હૈ, ઓજ હૈ. દેશ કે નવયુવક ફેશન કે ગુલામ હૈ, પર ફેશન મૂર્ખતા હૈ ઔર ઈસ પ્રકાર મૂતા કે પીછે હમારે નવયુવકે કે નહીં પડના ચાહિયે. હમારે ઋષિમુનિ, ઔર પૂર્વજ સાદે શે. ૪૪૪૪૪ યુવકે કે ફેશન કા દાસ ન હોના ચાહિયે, કકિ ફેશન કા અર્થ મૂર્ખતા હૈ. પ્રત્યેક નવયુવક કે મહાપુરુષ કી ઇવનિયોં કા અધ્યયન કરના ચાહીયે ઔર ઉનકે પદચિન્હોં કા અનુસરણ કરના ચાહીએ. મહાત્મા સુકરાત ને યુવક કે યહી ઉપદેશ દિયા થા કિ, અપને કે ૫હિચાને. હમ આજ દેખતે હૈં કિ, હમારે નવયુવક અપને દેશ કે પ્રાચીન ગૌરવ કો ભૂલતે જા રહે હૈ. પર ભારત કી સ્વતંત્રતા કે લીએ નવયુવકે કે ઉસ પ્રાચીન ગૌરવ કે અપનાના હોગા, ઉન્હેં રામાયણ, મહાભારત, ગીતા આદિકા અદયયન કરના હેર ઔર પાંચવાં મંત્ર-અતિમ પદ સબસે મુખ્ય સેવા હૈ, ઔર આશ્રમ કે પ્રોગ્રામ ઇસકા મહત્વ બહુત હી અધિક બઢા હુઆ હૈ, રાષ્ટ્ર-નિર્માણ બ્રહ્મચર્ય-નિમણ કે અતિરિક્ત અન્ય વસ્તુ નહીં હૈ. અતએ યુવક કે બ્રહ્મચર્ય કે દઢ કરના ચાહિયે. ભારત યહ એક ભારી દુર્ગુણ હૈ કિ, વહ પશ્ચિમ કા ઉપાસક બનતા જા રહા હૈ. મેં પશ્ચિમક સ્વાધીનતા, કારીગરી, બુદ્ધિચમકાર-સબકો પ્યાર કરતા હું, પરંતુ જે પશ્ચિમ હમારે પરમેં બેāિ ડાલતા હૈ, ઉસકી કઠોર ઔર કરુણાહીન સભ્યતા કે મેં સહન નહીં કર સકતા. મેં ચાહતા હું કિ, પ્રત્યેક યુવક પાશ્ચાત્ય-સભ્યતા કે સમસ્ત ચિન્હો ઔર વિચારે કે અપને ઉપર સે ઉતાર ફેંકે, ઔર ભારતીયતા કે ગ્રહણ કરે. (હર્ષ) અંત મેં આચાર્યને હૃદય-બીણા કે તારો કો ભ કાર દેને વાલે મર્મસ્પર્શી શબ્દોં મેં યુવકે સે અપીલ કી કિ, “જાઓ, પ્રિય નવયુવકે : ગ્રામે કે જાઓ ! સત્યતા, ધર્મ ઔર પ્રેમ કે રાજ્ય મેં જાઓ! અપને દેશ કી ઈજજત કે સ્થાન કેદ જાઓ ! જાઓ, ઔર બતા દો પીડિત ભાઈ કે કિ, ભારત અબ તક કયાં જીવિત હૈ. જબ કિ, રોમ, ગ્રીસ ઔર મિસર શ્રિયમાણ હેકર ગંભીર સમાધિ મેં સુત હે રહે હૈં ! હે રાષ્ટ્ર કે વીર યુવકે! જાઓ ! જુઓ ! ઔર સમસ્ત ભારત કે મંત્ર-મુગ્ધ કરી દો, ઉસે જગા દે ! (હર્ષ ) ઈસકે બાદ પ્રિન્સિપાલ બાનીને નિમ્નાશય કી કવિતા કે ૫૮ કર અપના ભાષણ સમાપ્ત કિયા: ! જાગે ! હે પૂર્વ દેશ કે ઋષિ કી સન્તાન, જાગે ! કબ તક નીદ કી ખુમારી મેં પદે રહોગે ? કયા જાગે અથવા યશ આનંદ કે સપને હી દેખા કરોગે ?” ઈસાઈ કા પ્રચાર. (“ ઉદ્યોગ ” તા. ૨૧-૩-૨૭ ના અંકમાંથી) પાદરીલોક હિંદુસ્તાન કે ઈસાઈ બનાને કે લિયે કિતના પ્રયત્ન કર રહે હૈ. યહ ઇસ બાત સે જાન જા સકતા હૈ કિ ઉનને જસા કિ ઈસાઈ કે “ પ્રચાર ” નામક અખબાર સે પ્રકટ હોતા હૈ. ૧૯૨૭ ઇ મેં ધર્મપ્રચાર કે લિયે ૫૬ ૮૨ પાદરી નિયુક્ત કિયે હૈ, ખર્ચ કે લિએ ૭૦ કરોડ રૂપિયે કી મંજૂરી દી ગઈ હૈ ઔર અબતક સબ મિલકર ૨૨૨૨૭૬૮ આદમી ઈસાઈ બનાયે જ ચુકે હૈ. પ્રચારકી શિક્ષા દેને કે લિયે ૧૦૭ વિદ્યાલય ખોલે ગયે હૈ. ઈસાઈ હેને વાલે અધિકતર લેગ હિન્દુ હી હૈ. યહ તે ઈસાઈયે કા કામ હુઆ, ઉધર મુસલમાને કી તબલીગ દે. ખિયે. કિસ પ્રકાર હિન્દુઓ કે હડપ કરી રહી છે. એક હમારી હિન્દુ મહાસભા હૈ, જે સાલ ભર મેં એક બાર કિસી જગહ અપના મતાધિવેશને કરને કે હી સફલતા કા સારાંશ સમઝતી હૈ. હમ નહીં જાનતે કિ વહ મહાસભા કિસ લિયે કાયમ હુઈ હૈ આર અબ તક ઉસનેં કયા કિયા? કયા સભા અપને ઉદ્દેશ્ય કી પૂર્તિ મેં કુછ ક્રિયાત્મક કાર્યવાહી કરને કે તવાર નહીં હૈ ? અગર સભા કે જીવિત રહને કી ઈચ્છા હૈ તો ઉસે તિઉન્નતિ કે લિએ કુછ કામ કરના ચાહિએ, નહીં તે ઇસ પ્રકાર કી દિખાવટી સભાઓં સે કઈ લાભ નહીં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #265 -------------------------------------------------------------------------- ________________ ૩૭ દહીઓને સલાહ દદીઓને સલાહ (લેખક-બ્રહ્મચારી આત્માનંદ ત્રિવેદી-નિક હિંદુસ્થાન તા. ર૬-૩-૧૭ ના અંક ઉપરથી) હરસ-તેની ચિકિતા અને ઉપાય વાયુનો, પિત્ત, કફને, ત્રિદોષને, લોહીને અને વારસામાં મળેલો એટલે જન્મને, એ પ્રમાણે હરસ રોગના છ પ્રકાર ગણેલા છે. સાધારણ લેકે જેને અરસ-મસા તથા બવાસીરના નામથી ઓળખે છે, તેને હરસ રોગ કહે છે. એ રોગમાં છ જાત કપેલી છે; પરંતુ તે ખુની અને બાદી એવા બે ભાગમાં વહેંચાયેલી છે અને તે અકેક જાતના ગુદાના પહેલા, બીજા અને ત્રીજા આંટામાં (વળીમાં) થાય છે, તેથી ખુની અને બાદી એવી બે જાતના ત્રણ ત્રણ સ્થાન ગણતાં છ પ્રકાર થાય છે. ખુની હરસમાંથી લોહી પડે છે અને બાદમાંથી લેહી પડતું નથી, પણ તેમાં ફાટ ચાલે છે. તે ખુની અને બાદી બે પૈકી કઈ પણ જાતના હરસ, ગુદાની પહેલી વળીમાં થયા હોય તો તે બહાર દેખાયા કરે છે અને બીજી વળીમાં થયા હોય તે ઝાડો થતી વખતે તે બહાર નીકળે છે અને પાછા ઉપર ચઢી જાય છે, પણ ત્રીજી વળીવાળા મસાએ કોઈ પણ વખતે બહાર નીકળતા નથી; પરંતુ અંદર રહીને જ પીડા કરે છે. તે ઉપરથી એટલું કહી શકાય છે કે, પહેલી વળીવાળા હરસ સાધ્ય છે અને ત્રીજી વળીમાં થયેલા અસાધ્ય છે, એ પ્રમાણેનું વિવેચન અમારા અનુભવ પ્રમાણેનું કર્યા પછી, શાસ્ત્રીય રીતે હરસના રોગનું પૃથક્કરણ કરવાની જરૂર જણાતી નથી; કારણ કે માધવનિદાને જુદી જુદી જાતના ખોરાકથી અને જુદી જુદી જાતનાં કારણોથી છ પ્રકારના હરસનું વર્ણન કરેલું છે. જેને જાણવાની ઇચ્છા હોય તેણે આયુર્વેદના ગ્રંથો જેવા કે માધવનિદાન, ભાવપ્રકાશ, વાટ, ચરકસંહિતા, સુતસંહિતાનું નિદાનસ્થાન છે. જોઈ લેવું. આ રોગના ઔષધમાટે શાસ્ત્રોમાં બહુસાલગુડ, સુરણવટક, અમૃતભલાતકાવલેહ, લેહભાતકાવલેહ, બૃહત કરવ્યાદરસ વગેરે ઘણું ઉપાયો બતાવેલા છે; પરંતુ તે બાબતમાં અમારો અનુભવ નહિ હોવાથી તેને ઉતારો કરી વિસ્તાર કરવામાં આવ્યો નથી, પણ એ રોગને માટે જે અનુભવ અમને થયો છે, તે લોકોની જાણમાટે નીચે આપીએ છીએ. જે ગુદાની ત્રીજી વળીમાં બાદીના મસા થયા હોય ને ઝાડ ઉતરસ્તો ન હોય એટલે તેમાં વિશેષ કાટ ચાલતી હોય તો-કાળી દ્રાક્ષ, સોનામુખી, રેવંચીની ખરાઇ. હરડાં, બેડાં, આમળાં, ઇંદ્રજવ, વાવડીંગ, એ દરેક તોલે તોલો લઈ તેને અધકચરાં ખાંડી રાત્રે પાશેર પાણીમાં પલાળી મૂકવાં, સવારે તે ભૂકાને ચોળીને તેમાં બે રૂપિયાભાર ગોળ મેળવીને કપડે ગાળી તે પાણી પીવાથી ત્રણ દિવસમાં ફાટ મટી જશે. વળી જ્યારે બે-ચાર મહીને ફાટ ઉભળી આવે ત્યારે એ પ્રમાણેનું હીમ બનાવી દિવસમાં એક વાર સવારે ત્રણ દિવસ સુધી પીવું, જે મસામાંથી લેહી પડતું હોય અને મસા બહાર દેખાતા ન હોય તે ઇંદ્રજવ, વાવડીંગ, લીંબોળી, કાચકાની મીંજ અને દીકામાળી, સરખે ભાગે લઈ, તેની ફાકી રૂપિયા અર્ધાભારની ઠંડા પાણી સાથે દિવસમાં બે વાર લેવાથી, લેહી પડતું અટકી જાય છે. જે ઝાડે જતા મસા બહાર નીકળતા હોય અને હાથ પાણી લીધા પછી ઉપર ચઢી જતા હોય, અગર મસા બહાર જ રહેતા હોય અને તે ખુની કે બાદી ગમે તે જાતના હોય તે વરખી હડતાલ તોલા બેને પ્રથમ ખુબ બારીક વાટી તેમાં ચોખે કા તોલા ચાર ઉમેરીને વાટવું. પછી છ તોલા ઘીને સો વાર પાણીથી ધોઈ તેમાં તેને ખલમાં ઘુંટવો. એટલે વધારાનું પાણી નીકળી જશે અને મલમ તૈયાર થશે. એ મલમ ડબીમાં રાખી મૂકો. જ્યારે જરૂર જણાય ત્યારે બહારના મસા ઉપર તે મલમ ચોપડા અને અંદરના મસા હોય તો મસા બહાર આવે ત્યારે એ મલમ ચોપડી મસા ઉપર રાઢાવી દેવા. એ મલમથી મસા કરમાઈ જાય છે અને પાછા ભરાતા નથી. (હડતાલ અશદ્ધ પણ ઉપયોગમાં લેવાય છે. આમાં કોઈ પણ જાતનો ભય નથી .) જે ખુની કે બાદી મસા થયા હોય, લોહી પડતું હોય અથવા ન પડતું હોય તો વવળતુ સુરણ લાવી તેને છોલીને છીણી તડકે સૂકવવું. પછી તેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી મૂકવું. એટલું યાદ રાખવું કે, આ ચૂર્ણ જીભને કે ગળાને લાગે તે જીભ અને ગળામાં અસહ્ય વેદના થાય છે. તે જ્યાં સુધી લીંબની. દહીંની કે હીમજી હરડેની ખટાશ જીભને ન લગાડીએ ત્યાં સુધી મટતી નથી. એવું જોખમભરેલું આ ચૂર્ણ છે, એટલા માટે અંગ્રેજી દવા વેચનારાઓને ત્યાં “એમ. ટી. કેસુલ” નામની છટાઇનની બનેલી ખાલી લંબગોળ ગોળીઓ મળે છે. તેમાં આ સુરણનો ભૂકો ભરીને તેનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #266 -------------------------------------------------------------------------- ________________ ૩૮ નદીઓને સલાહ ઢાંકણું બંધ કરી પાણી સાથે ગળવાથી ગળામાં કે જીભમાં ચૂર્ણ લાગતું નથી, પણ પેટમાં જતે તે ગાળી ફાટી જાય છે અને હરસ ઉપર તાત્કાળિક અસર કરે છે. એ કેપ્સુલ નંબર એક, નખર એક સુન, એ સુન અને ત્રણ સુનસુધી આવે છે; તેમાં નબર એ સુનની કેપ્સુલ-ઘણી સગવડવાળી છે, તેમાંની બબ્બે ગેાળી દિવસમાં ત્રણવાર ગળવાથી ઘણા ફાયદા થાય છે. બીજાં હરસના રાગામાટે આસામાસમાં આવતા નવરાત્રિનું વ્રત કરવાને અમે ખાસ આગ્રહ કરીએ છીએ; પણ તે માતાની પ્રસન્નતામાટે નહિ, પરંતુ હરસના રાગને નાથુદ કરવાને માટે છે. જો કાઈની ઇચ્છા હાય । નવરાત્રિના નવ દિવસસુધી નવ અપવાસ કરીને, નવે દિવસ વવળતું સુરણ ખાપી અથવા મીઠા સુરણના કકડા કરીને પાણી નાખ્યા વગર મીઠું, હળદર, ધાણાજીરૂં નાખી તેલમાં પકાવી ધણું કડક ન થઈ જાય અથવા કાચુ ન રહી જાય એવું બનાવીને પેટ ભરીને ખાવું. એ સિવાય નવ દિવસમાં પાણીસિવાય બીજા કાઇપણ જાતનુ ખાનપાન લેવું નહિ. આ પ્રયાગથી હરસ નાબુદ થાય છે. આ હરસના રેશમ ઉત્પન્ન થાય છે, ત્યારથીજ તે કષ્ટસાધ્ય થાય છે અને જ્યારે હરસના રાગીનેા અગ્નિ મંદ પડી જાય છે અને શરીર ઉપર સેાજા આવે છે; આંખ, નખ, જીભ પીળાં, ધેાળાં, કાળાં પડી જાય છે, ત્યારે એ રેગીની આશા છેડી દેવી પડે છે; પરંતુ આ લખેલા ઉપાય સચેટ છે, છતાં મારી પાસે ખાસ સંગ્રહ કરેલા દુ:ખીજનેને માટે જાહેર જીવનમાં મૂકુ છું, જેથી તેને ઉપયાગ કરી પેાતાના દરદમાંથી મુક્ત થવાતે અનુભવશે. ઉપાય ૧ લા નાગલા દુધેલી (વાડ દુધેલી) અને ચમાર દુધેલી એવાં જેનાં નામ છે, તેના વેલા ખારે માસ થાય છે. એનાં પાંદડાં ગાળાઇ લેતાં અને સામસામાં હેાઇ તે બેથી પાંચ ઈંચ લાંબાં અને ચારેક ઇચ પહેાળાં હાય છે. લીલાશ લેતાં ધેાળા રંગના ફૂલનાં ઝુમખાં આવે છે અને એની શીંગા ઉપર કાંટા હાય છે. એ વેલાને કાઇ પણ ભાગ તેડતાં તેમાંથી દૂધ નીકળે છે. એ બધે ઠંકાણે થાય છે. આ વનસ્પતિમાં દિવ્ય ગુણ છે. એનાં પાંદડાં એ 1લાના આશરે લઇ ઝીણા ટુકડા કરી ઘી સાથે તળીને ખાવાથી અરશમાં પડતું લેાહી એકદમ બંધ થઇ જાય છે. ઘણાએક અરશના દરદીએ કે જેમનું લેાહી બીજા કાઇ પણ ઉપાયથી અટકતું નહેાનું, તેમને આ પાંદડાં પાંચ-સાત દિવસ ચવરાવવાથી હમેશના માટે લેાહી પડતું બંધ થયું છે; માટે રક્તારશના દર્દીઓને બીજા કાઇ પણ ઔષધના ઉપયેગ કરતાં પહેલાં આના અનુભવ લેવા સલાહ આપવામાં આવે છે. ઉપાય ૨ જો ઢારનાં શીંગડાના પેલાણમાં ઉધાર લાગવાથી તેનાં ચીથરા જેવાં ધર ખાઝે છે, કે જે શીગડાં મૂળીઆંતરીકે આળખાય છે. તે મૂળીમાં પાંચ તાલા લાવીને તેમાં મરી ને સૂકાઇ ગયેલા વગડાઉ ઉંદરનું માંસ પાંચ તાલા ઉમેરીને ખાંડી ચૂર્ણ કરવું. એ ચૂર્ણીમાં બે તાલા હીંગ ઉમેરીને પછી એક નાના ખાડામાં કોલસાના અંગારા ભરી તેના ઉપર આ ભૂકામાંથી થોડાક ભ્રકા નાખીને ગુદાને ધુમાડી આપવી, જેથી બહારના હરસ નિળ થઇ જશે; એટલુંજ નિહ ૫રંતુ અંદરના અરશ પણ બહાર નીકળી આવશે. આ પ્રમાણે તમામ અરશ ચીમળાઈ ગયા પછી ખેરવી નાખવાના ઉપાય કરવા. સાજીખાર અને કળીચૂના સરખાભાગે લઇને તેને પાણીમાં કાલવીને લેપ કરવા, જેથી સઘળા અરશ ખરી પડશે. આ અરશ ખરી પડવાની જગ્યાએ ચાંદું પડે તે ત્રિફળાં એટલે હરડાં-ખેડાં અને આમળાં તથા ગુગળ એ ચીજો સરખા ભાગે લઈ તેમેને ખાળીને રાખ કરી ધેાયેલા ધી સાથે મેળવીને તે જગ્યાએ ચેપડવી, જેથી ઘેાડા દિવસમાં ચાંદુ રૂઝાઇ જશે. આ ઉપાય નિભ ય છે અને અનુભવસિદ્ધ છે. કેટલાક વૈદે અને હકીમે। આ ઉપચારથી મટાડી સેના-ખસો રૂપિયા લે છે. પ્રતિ શિવમ્, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #267 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીઓની શોભા ૩૬ સ્ત્રીઓની શોભા ( લેખિકા-સૌ. પાર્વતીબહેન પુરુષોત્તમદાસ (બાવળાવાળાં) “ચેતન” પે ૧૯૮૩માંથી) કેળવણીના અભાવે ઘણી સ્ત્રીઓ ઘરેણુકપડાંથી શરીરને શોભાવવામાં ખરી શેભા માને છે. પિતાના ગજા ઉપરાંત પિતાના પતિ પાસે નકામો ખર્ચ કરાવે છે અને પિતાના ધણીને ઘણું મુશ્કેલીમાં લાવી મુકે છે; પરંતુ બહેને ! ખરી શોભા શરીર શોભાવવામાં નથી, પણ સગુણરૂપી શણગાર અને શિયળરૂપી સાડીમાં જેવી શેભા છે તેવી ગમે તેવા અમૂલ્ય દાગીના કે સાડી પહેરવામાં નથી. સ્ત્રીઓએ ગૃહકાર્યમાંથી પરવારી જેટલે નવરાશનો વખત મળે તેટલો વખત સારા ઉ. ઘોગમાં ગાળ; જેમકે આપણને ઉપયોગી થાય તેવાં હુનરકામ શીખવાં, શિખામણ લેવા ગ્ય હોય તેવાં ગીત ગાવાં, સારાં પુસ્તક વાંચવાં વગેરે. પિતાના મનને અવળી અસર થાય તેવાં પુસ્તક કદાપિ વાંચવાં નહિ, કેમકે ખરાબ ચોપડીનું વાચન ઝેર પીવાસમાન છે. અસલની મહાન સતીઓ આપણા માટે અમૂલ્ય જ્ઞાનરૂપી વારસો મૂકી ગઈ છે અને પોતાનો જન્મ સફળ કરી પેતાનાં નામ અમર કરી ગઈ છે. અસલના ત્રીએ સદૂગુણું અને શિયળરૂપી શણગાર બધી શોભા માનતી હતી કે જસમા ઓડણ કે જે એડ જેવી મજુર અને હલકી વર્ણમાં અવતરી હતી, છતાં પિતાના શિયળરૂપી શણગારમાટે સિદ્ધરાજ જેવા મહાન પરાક્રમી રાજાની સમૃદ્ધિને પણ તુચ્છ ગણી પિતાનું નામ અમર કરી ગઈ છે. પતિને બેજારૂપ ન થઈ પડતાં આપણાથી બને તેટલી તેમના કાર્યમાં મદદ કરવી. તેમના મનને આનંદમાં રાખવું. વ્યાવહારિક ઝગડાવાળી વાત કરી તેમના મગજને અશાંતિ કરવી નહિ. પતિ કામથી પરવારી ઘેર આવે ત્યારે તેમને કેવી રીતે આનંદ આપી શકાય એનો વિચાર કરો. પતિ પાસેથી જ્ઞાન લેતા શીખવું. ઘણી બહેનોને એવી કુટેવ પડી હોય છે કે પારકાની નિંદા અને કુથલીમાં જ પોતાને અમૂલ્ય વખત ગાળે છે; પરંતુ વખત અમૂલ્ય છે. કરોડ રૂપિયા ખર્ચતાં પણ ગયેલો વખત ફરી મળતો નથી, તેનું તેમને બિલકુલ ભાનજ હોતું નથી. ડાહ્યા માણસે કરોડ રૂપિયા ગુમાવવા કરતાં એક પણ સેકંડ જવા દેવામાં વધારે નુકસાની સમજે છે. પહેલાંના વખતમાં સ્ત્રીઓ પિતાના પતિને મિત્રની ગરજ સારતી; પરંતુ હાલ તે બોજારૂપ થઈ પડે છે. બહેન ! આ એક વાત વળી ધ્યાનમાં રાખવા જેવી છે. બાળકને બાળપણમાં સારી કેળવણી નહિ મળવાથી જોઈએ તેવાં સગુણ બની શકતાં નથી. પિતાની આવક કરતાં ખર્ચ એ છે પર કરવી, પણ કંજુસાઈ કરવી નહિ.જેટલે વખત લેખે કાઢયે હેય તેટલે આપણને લાભ છે; પણ વખત નકામો કાઢયો હોય તે તેટલું નુકસાન થયું સમજવું. જેટલી શોભા આપણે શરીરની વધારવા મથીએ છીએ એથી કરોડગણી શભા આત્માની. વધારવા મહેનત કરવી. હાડ, માંસ અને ધિરથી ભરેલા આ દેહને શણગારી શું લાભ કાઢવો છે? આપણા મનની અંદર ભૂતપ્રેત જેવા ભ્રમ, દોરા, ચિટ્ટી, બાધા જેવા અનેક જાતના વહેમ ઘર કરી બેઠા છે, તેને જ્ઞાનરૂપી પાણી સિંચી મગજમાંથી ભ્રમરૂપી કચરે કાઢી નાખે. ઘણી સ્ત્રીઓ તે વળી પોતાના પતિથી ખાનગી રીતે બાધાઓ રાખે છે, દોરાચિઠ્ઠી કરાવે છે. આવી અજ્ઞાનતાને લીધે ઢોંગી ધૂતારા ફાવી જાય છે. જેટલે અંશે અજ્ઞાનતા વધારે તેટલે અંશે બાહ્ય વસ્તુઓથી શરીર શોભાવવાને શેખ વધારે હોય છે. ખરી શેભા તે સહવર્તનમાં રહેલી છે. જો કે રા. ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #268 -------------------------------------------------------------------------- ________________ મંત્રશાસ્ત્રની આલોચના મંત્રશાસ્ત્રની આલોચના* (લેખક-ગિરિજાપ્રસાદ ભેળાનાથ ભટ્ટ-સાહિત્ય માસિકના એક અંકમાંથી સાભાર ઉદ્ધત ) આજકાલ અંગ્રેજી ભણેલા કેટલાએ ભારતવાસીઓને માંત્રિક વિષયો ઉપર શ્રદ્ધા નથી. તેને તેઓ ઉપેક્ષાની દૃષ્ટિએ જુએ છે. કેટલાક આસ્તિક અને ભાવિક વર્ગ તે ઉપર વિશ્વાસ અવશ્ય બતાવે છે. કિંતુ તદિષયક સાધારણ સિદ્ધાંતને પણ તે સમજી લેવાની પરવા કરતા નથી. આથી આ વર્ગના લોકોને કઈવાર કેાઈ માયાવી અગર ધર્તાની જાળમાં ફસી પડવાના પ્રસંગ આવી પડે છે. આવે સમયે મંત્રતંત્રના વિરોધીઓને કુત્સિક ટીકાટિપ્પણી કરવાને અનાયાસે અવસર મળી જાય પરિણામ એ આવે છે કે, શ્રદ્ધાળ વર્ગને પણ તંત્રમંત્ર ઉપર અશ્રદ્ધા સ્વાભાવિક રીતે ઉત્પન્ન થાય છે. મંત્રશાસ્ત્રનો વિષય ગહન અને જટિલ છે. તેને સમજવો એ સાધારણ વાત નથી. તેના સંબંધમાં એટલે સુધી લખ્યું છે કે, તોડ્યું માથું જે રેવં ચ ન ! તથાપિ આ વિષયનું શાસ્ત્રમાં જે વિવેચન કરેલું છે તે અત્યંત સુંદર, બુદ્ધિપુરઃસર અને મનનીય છે; એટલા માટે આ લેખદ્વારા શાસ્ત્રસંમત વિચારોને પ્રકટ કરવા એ ઈષ્ટ ગયું છે. ભારતીય વાડમયમાં મંત્રવિદ્યાનું આસન સર્વ વિદ્યાઓ કરતાં ઉંચું છે. વૈદિક સાહિત્ય, જૈન સાહિત્ય અને બૌદ્ધ સાહિત્યમાં આ વિષય ઉપર સ્વતંત્ર ચર્ચા કરવામાં આવેલી છે. જેવી રીતે કાવ્ય, કેપ, અલંકાર, વ્યાકરણ, ન્યાય અને અંદ આદિ વિષમાટે સ્વતંત્ર અલગ અલગ ગ્રંથા રચાયેલા છે, તેવી રીતે મંત્રાવદ્યાના સેંકડો સ્વતંત્ર ગ્રંથ છે. જૈન સાહિત્યમાં નમસ્કારમંત્ર કલ્પ, પ્રતિષ્ઠા ક૫, ચકેશ્વરી ક૫, જવાલા માલિની ક૫, પદ્માવતી ક૯૫, સૂરમિંત્ર ક૯૫, વાગ્યાદિની શ્રીવિદ્યા કલ્પ, વર્ધમાન વિદ્યા ક૫, રોગાપહારિણી ક૫ આદિ અનેક કલ્પગ્રંથ વિદ્યમાન છે. તેવી રીતે બૌદ્ધ સાહિત્યમાં તારા ક૯૫, વસુધારા ક૫, ઘંટાકર્ણ ક૬૫ આદિ અનેક ગ્રંથ મેજુદ છે. વૈદિક સાહિત્યમાં આ શાસ્ત્રનો અલગ ભંડારજ છે; તેમાં કાત્યાયની, નિર્વાણ, કુલાર્ણવ આદિ અનેક અપરિમિત તંત્રગ્રંથ છે. ઉપર નિર્દિષ્ટ કરેલા ગ્રંથોમાં કેટલાક છપાઈ ગયા છે, પરંતુ આ વિષયુના અધિકાંશ મહત્વપૂર્ણ ગ્રંથ હા અપ્રકાશિત રહી ગયા છે અને દિનપ્રતિદિન દુર્લભ બનતા જાય છે. આ ત્રણે સાહિત્યના મંત્રશાસ્ત્ર સંબંધી ગ્રંથોની નામાવલિમાત્રથી એટલું જણાઈ આવે છે કે, કોઈએક સમયે આ વિષયની ભારતમાં મહાન ઉનતિ થયેલી હોવી જોઈએ. ક૫ગ્રંથ-જેમાં મંત્રવિધાન, યંત્રવિધાન, મંત્રયંદ્ધાર, બલિદાન, દીપદાન, આવાહન, પૂજન, વિસર્જન અને સાધન આદિ વિષયોનું વર્ણન કરેલું હોય તે ગ્રંથને કલ્પગ્રંથ કહે છે. તંત્રગ્રંથ-જેમાં ગુરુશિષ્યસંવાદરૂપે તથા શિવપાર્વતીસંવાદરૂપે મંત્ર, તંત્ર અને ઔષધિવરલી આદિ દ્રવ્યોનું વર્ણન હોય તેને તંત્રગ્રંથ કહે છે. પટેલગ્રંથ-કેઇ એક દેવતાને આરાધ્યમાન કરી તે દેવતા સાથે સંબંધ રાખનારી મંત્ર, યંત્ર આદિ સાધનવિધિઓ જેમાં લખી હોય, માંત્રિક ભૂમિકાઓનું વર્ણન પણ હોય તથા અનેક કામ કર્મોમાં નિષ્ણાત થવાના સવ’ વિષયોનું વર્ણન હોય, તેને પટેલગ્રંથ કહે છે. પદ્ધતિથ-જે ગ્રંથોમાં અનેક દેવદેવીઓની સાધનાના પ્રકાર બતાવ્યા હોય તેને પદ્ધતિગ્રંથ કહે છે. જા-મંત્રાના પારિભાષિક શબ્દો સમજવાની તથા એક એક અક્ષર અને બીજની અનેક વ્યાખ્યાઓ જે ગ્રંથમાં લખેલી હોય, તેને મંત્રકાશ યા બીજકોશ કહે છે. આ પ્રકારે કલ્પ, તંત્ર, પટલ, પદ્ધતિ અને બીજકોશ વગેર ગ્રંથમાં મંત્રશાસ્ત્રનું સાહિત્ય વિભક્ત છે અને તેને આ ક્રમ વૈદિક, જૈન અને બૌદ્ધ એ ત્રણે પ્રકારના સાહિત્યમાં વિદ્યમાન છે. મંત્રસાધન કયા માર્ગદ્વારા કરવું જોઈએ-અર્થાત્ કયા માર્ગ દ્વારા મંત્ર સિદ્ધ થઈ શકે છે એ પહેલું જાણવું જોઈએ. આ સંબંધમાં મંત્રશાસ્ત્રમાં ત્રણું માર્ગોનો ઉલ્લેખ કરાયેલો છે, જેને દક્ષિણ, વામ અને મિશ્ર કહે છે. સાત્વિક દેવતાની સાત્વિક ઉપાસના સાત્વિક મંત્ર અને સાત્વિક સામગ્રી દ્વારા કરવાને જે માર્ગ છે, તેને દક્ષિણ યા સાત્વિક માર્ગ કહે છે. મદિરા, માંસ, મીન, મિથુન અને મહિલા આદિ પાંચ વસ્તુઓથી યુક્ત ભૈરવભરવી આદિ તામસ પ્રકૃતિનાં દેવદેવી + શ્રી બાલચંદ્રાચાર્યના એક લેખને આધારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #269 -------------------------------------------------------------------------- ________________ મત્રશાસ્રની આલેચના ૩૧ એનાં સાધના અને ઉપાસના જે માદ્વારા કરાય છે, તેને વામમાર્ગી કહેવાય છે. તેવીજ રીતે જે માર્ગોમાં મીત, માંસ, મદિરા આદિ પદાર્થોને પ્રત્યક્ષરૂપે ન ગ્રહણ કરી તેમના પ્રતિનિધિઓથી ઇષ્ટની સાધના કરવામાં આવે છે, તેને મિશ્ર મા કહે છે; પરંતુ વાસ્તવિક રીતે દક્ષિણ અને વામ, એ બેજ માર્ગો છે. વામમાર્ગ પ્રાયઃ તંત્રશાસ્ત્રના વિષય છે. કલ્પગ્રંથામાં તેનું વર્ણન કરેલું નથી. વામમાર્ગી કેવળ ભૈરવ અને કાલિ આદિ દેવી-દેતતાઓના ઉપાસક હાય છે. નવનાથને ગુરુ માને છે. ગુરુચરણપાદુકા, શ્રીચક્ર તથા ભૈરવીચક્રની તેએ પૂજા કરે છે; પરંતુ મંત્રશાસ્ત્રના વિષયમાં એટલું કહેવું આવશ્યક છે કે, વામમા ંના પ્રભાવ મિશ્રમા ઉપર તેા પડયા છે; એટલુંજ નિહ પણ દક્ષિણમા ઉપર પણ તેને થાડા ધણા પ્રભાવ અવશ્ય પડેલે છે. આથી દક્ષિણમા”વાળા પણ તામસ પ્રકૃતિવાળા દેવતાઓની આરાધના કરવા લાગ્યા છે. પુરુષાકૃતિની આત્મશક્તિ એજ સાચી શક્તિ છે. આથી આત્મવસ્તુ ઉપર વિશ્વાસ રાખી, તેને પ્રભાવ જાણી મંત્રસાધના કરનાર દક્ષિણમાને પણ સાધક શાકત કહેવાય છે. આથી તે પેાતાને શાક્ત કહેવડાવવામાં સર્કાચ નથી કરતા; પરંતુ વામમાર્ગી તથા કૌલ પેાતાને વામમાર્ગી તથા કૌલ કહેવડાવવામાં ભય ધરે છે. દક્ષિણમા સાત્વિક હાવાને લીધે પ્રકટ મા છે, ત્યારે વામમાર્ગ અસાત્વિક હાવાને લીધે ગુપ્ત માર્ગો છે. ૮ ગોપનીય ! એવીય ! ગોવનીય પ્રયત્નતઃ' ની શિક્ષા તે પ્રથમથીજ આપે છે. તંત્રગ્રંથમાં એમ પણ લખેલું છે કે, સર્વે શાખા ઢિલાઃ પ્રેમા નવ રોયા ન = વૈષ્ણવા: અતએવ એ વાત પ્રમાણસિદ્ધ છે કે, તત્રશાસ્ત્ર પ્રાયઃ વામમાને પુષ્ટ કરવાવાળા ગ્રંથ છે. ગમે તેમ હાય, પરંતુ વામમાર્ગીનું ખળ અધિક વધી પડવાથી સાત્વિક મં! અને સાત્વિક દેવતાનું સિદ્ધ થવુ દુઃસાધ્ય થયું અને તેથી કેટલાકને સ્વયં મ`ત્રશાસ્ત્રમાંથી વિશ્વાસ ઉડી ગયે. મંત્રશાસ્ત્રમાં કેરલ, કાશ્મીર અને ગૌડ નામક ત્રણ સંપ્રદાયે! પ્રચલિત છે. વૈદિક ધર્માવલંબી માંત્રિકામાં પ્રાયઃ કેરલ સ'પ્રદાય છે, બૌÀામાં ગૌડ અને તેમાં કાશ્મીર સંપ્રદાય છે. કાશ્મીરસંપ્રદાયી સરસ્વતી વગેરે સાત્વિક દેવતાઓના ઉપાસક અને દક્ષિણમાર્ગી હાય છે. ગૌડસ ંપ્રદાયી તારા તથા કાલિ આદિ તામસ પ્રકૃતિ દેવતાએાના ઉપાસક અને વામમાર્ગી હેાય છે. કેરલ સપ્રદાયી મિશ્રમાર્ગી હોય છે; તેમાં પ્રકટરૂપે દક્ષિણ અને ગુપ્તરૂપે વામમાર્ગનું અવલંબન કરાયેલું હાય છે. આ સંપ્રદાયના સાધક મહાલક્ષ્મી આદિ રજસ્ પ્રકૃતિના દેવતાઓના ઉપાસક હેાય છે. સંપ્રદાયના સંબંધમાં લખ્યું છે કે, संसार सारभूतत्वात् प्रकाशानन्ददानतः । ચણા સામાચળાત્ સમાય તરતઃ ॥ (કુલાર્ણ વ) गुरुहीनात् क्रमस्त्यागात् संप्रदायवियोगतः । વૈદ્રિયં પ્રથમ મૂત્રાત્ર કા વિશ્વાળા ॥ (શકિતસંગમ) આ બંને શ્લોકા અત્યંત વિચારણીય છે. કાઈ પણ સંપ્રદાયની દીક્ષા લીધાવગર્ મંત્ર સિદ્ધ થતે નથી; એટલા માટે સપ્રદાયનું અવલંબન કરવું, એ સાધનને માટે પરમાવસ્યક છે. વેદાગમ, બૌદ્ધાગમ અને નાગમ આ પ્રકારે મંત્ર શાસ્ત્રમાં ત્રણ આગમ છે. જૈનાગમ દક્ષિણ માર્ગાવલંબી અને કાશ્મીર સંપ્રદાયમાં પ્રધાન છે. બૌદ્દાગમ વામમાર્ગોવલખી અને ગૌડ સ’પ્રદાયમાં પ્રધાન છે તથા વેદાગમ મિત્રમાર્ગોવલખી અને કેરલ સંપ્રદાયમાં પ્રધાનછે.વૈદિક મતાવલીમાંત્રિક વર્ગો વેદાગમને શૈવાગમ પણ કહે છે. આનું કારણ એ બતાવાય છે કે,મંત્રશાસ્ત્રની ઉત્પત્તિ શિવજીથી થયેલી છે. આ માટે તંત્રશાસ્ત્રમાં શિવપાવ તીના સવાદરૂપે મંત્ર-યંત્ર-તત્રાનું વન કરાયેલું છે. મંત્રશાસ્ત્રના સંપ્રદાયાને ચક્રપૂજા પણ માન્ય છે. જેનેાના કાશ્મીર સંપ્રદાયમાં · સિદ્ધચક્ર'ની ( નવપદ માંડલ ચક્રની ) સાત્વિક પૂજાનું વન છે. કેરલ સંપ્રદાયમાં શ્રીચક્ર' ની પૂજાની વિધિ છે. ગૌડ સ`પ્રદાયમાં ભૈરવીયક્ર' ના ઉલ્લેખ કરેલા છે. ભૈરવીચક્ર' નું પૂજન કરનારાઓના એ સિદ્ધાંત છે, કે પ્રાપ્તે ભૈરવી પડે કે વો દિનાત્તમાત્ર' ચક્રપૂજાની કલ્પના બ્રહ્માંડપૂજન યા વિશ્વપૂજા, વિશ્વપ્રેમ અને વિશ્વસેવા ધર્માંસૂચક છે. " મંત્રદીક્ષા——ગુરુસમીપ યથાવિધિ માપદેશ લેવા તેને દીક્ષા કહે છે, જે સંપ્રદાયની વિધિ અનુસાર મંત્રદીક્ષા લીધી હાય, તે સંપ્રદાયના પ્રકારથી સાધના કરવાથી મંત્ર સિદ્ધ થાય છે; અર્થાત્ મત્રદીક્ષા શિષ્યની યેાગ્યતા સૂચિત કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #270 -------------------------------------------------------------------------- ________________ ૭૭૨ મંત્રશાસ્ત્રની આલોચના મંત્રપીઠિકા–મંત્રશાસ્ત્રમાં ચાર પીઠિકાઓનું વર્ણન છે. પીઠિકાસિવાય મંત્ર સિદ્ધ થઈ શકતા નથી. મશાનપીઠ, શવપીઠ, અરણ્યપીઠ અને શ્યામા પીઠ, એ પ્રમાણે ચાર પીઠ છે. પ્રત્યેક રાત્રે સ્મશાનભૂમિમાં જઈ યથાશક્તિ વિધિથી મંત્રનો જપ કર, તેને મશાનપીઠ કહે છે. જેટલા દિવસનો પ્રયોગ હોય, તેટલા દિવસ મંત્રની સાધના યથાવિધિ કરવી જોઇએ. જૈન ગ્રંથોમાં લખ્યું છે કે, શ્રીકૃષ્ણ વાસુદેવના લઘુભ્રાતા ગજસુકુમાલ મુનીશ્વરે આ પીઠિકાથી પર હામંત્રની સાધના કરતાં આત્મજ્ઞાન પ્રાપ્ત કરી સિદ્ધિ અને મુક્તિ મેળવી હતી. અને પ્રથમ પીઠિકા પણ કહેવાય છે. કઈ મૃતક કલેવર ઉપર બેસી અગર તેમાં પ્રવેશ કરી મંત્રાનુષ્ઠાન કરવું તેને શવ-પીઠિકા કહે છે. આ પીઠિકા વામમાર્ગએની પ્રધાન પીઠિકા છે. કર્ણ–પિશાચિની, ઉછિઠ ગણપતિ કણેશ્વરી, ઉષ્ઠ ચાંડાલની આદિ દેવતાઓની સાધના તથા અદ્યાર પંથીની સાધનાએ આ પીટિંકાદ્વારા કરવામાં આવે છે. અરય પીક્કિા–મનુષ્યજાતિને જ્યાં સંચાર ન હોય, સિંહ, ધાપદ, સર્પ આદિ હિંસક પશુ પ્રાણીઓની જ જ્યાં વિશેષતા હોય, એવા નિર્જન વનસ્થાનમાં કોઈ વૃક્ષ અગર શુન્ય મંદિર આદિનો આશ્રય લઈ મંત્ર સાધના કરવી અને નિર્ભયતાપૂર્વક મનને એકાગ્ર કરી તલ્લીન થવું, તેને અરણ્ય પીઠિકા કહે છે. નિર્વાણ મંત્રની વિધિમાં લખ્યું છે કે “નિર્વાણમંત્રં ચરિ સાધો કરે મરણમૂ શિવધિ થિ ' અર્થાત અરણ્યમાં જઈ શિવમંદિરમાં નિર્વાણ મંત્રને જપ કરવાથી શીઘ્ર સિદ્ધિ થાય છે. ઇતિહાસ ઉપરથી જણાય છે કે પ્રાચીન સમયમાં આમસિદ્ધિ કરવાને માટે નિર્જન વનમાં જ રહેવાની પ્રથા હતી. તેઓ નગર, ગ્રામ આદમાં અગર તેની સમીપમાં પણ રહેતા નહોતા. સદા એકાંત વનમાં રહીને આત્મધ્યાન કર્યા કરતા હતા, ત્યારે તેમને અનેક સિદ્ધિઓ પણ પ્રાપ્ત થતી હતી. જ્યારથી ત્યાગી વગ વનવાસ ત્યાગી નગર, ગ્રામ આદિને આશ્રય લેતા થયા, ત્યારથી સર્વ સિદ્ધિઓ નષ્ટ થવા લાગી; અને માયામમાં ફરી તેમનું જીવન ભ્રષ્ટ થતું ગયું અર્થાત ત્યાગી જીવનને માટે એકાંતવાસ શ્રેષ્ઠ છે. યામા પીઠિકા-આ કઠિનથી કઠિનતર છે. કેઈ વિરલા મહાપુરુષજ આ પીઠિકાથી ઉતીર્ણ થઈ શકે. એકાંત સ્થાનમાં ષોડશવષા, નવયૌવના, સુંદર સ્ત્રીને વસ્ત્રરહિત કરી તેની સમુખ બેસી સાધક મંત્ર સાધવામાં તત્પર થાય અને મનને યત્કિંચિત પણ ચલાયમાન ન થવા દે અને બ્રહ્મચર્યમાં સ્થિર થઈ મંત્રનું સાધન કરે, તેને સ્થામાં પીઠિકા કહે છે. જન ગ્રંથોમાં લખ્યું છે કે દ્વૈપાયન-પુત્ર મુનીધર શુકદેવ, થુલી ભદ્રાચાર્ય અને હેમચંદ્રાચાર્યો વગેરેએ આ પં કાનું અવલંબન કરી મંત્રસાધના કરી વિજય પ્રાપ્ત કર્યો હતો. અહીં સુધી મંત્રશાસ્ત્રની બહિરંગ આલોચના થઈ–અર્થાત મંત્રની સાધનામાં કયી કયી જરૂરીઆત છે, તે સંક્ષેપમાં બતાવ્યું. હવે તેની અંતરંગ આલોચના કરવામાં આવે છે. મંત્ર કોને કહેવાય ? મંત્ર એ શી વરતું છે ? તેનાથી લાભ શે ? કયે પ્રકારે લાભ થાય ? તેમ થવાનું કારણ શું ? તેવા પ્રશ્નો ઉપસ્થિત થાય એ સ્વાભાવિક છે. આ પ્રશ્નોના સમાધાનને માટે મંત્ર શબ્દની પરિભાષા જાણી લેવી આવશ્યક છે. આ વિષય વ્યાવહારિક નથી. આને સંબંધ માનસશાસ્ત્રથી છે. મનની એકાગ્રતા તે એનો પાયે છે. ઇરિના વિષય ઉપરથી લક્ષ્ય હઠાવી લઇ મનને એકાગ્ર કરી મંત્ર સાધના કરવાથી મંત્રસિદ્ધ થાય છે. મનની ચંચળતા જેટલી જલદીથી દૂર થાય તેટલીજ વહેલી મંત્રસિદ્ધિ થાય. મંત્ર શબ્દ ને શબ્દાર્થ પણ મહર્ષિઓએ એવો કર્યો છે કે, “મનનાત્રાને જર્મત્તઋત્ર પ્રર્તિત: ' ( . . ૬૨૭) અર્થાત મ” કારથી મનન અને “ત્ર’ કારથી રક્ષણ એટલે જે વિચારોથી આપણું કાર્ય સિદ્ધ થાય તે મંત્ર. મંત્રવિદ્યા એ યોગનો ઉચ્ચ કોટિનો વિષય છે. હીટિઝમ, મેગ્નેરિઝમ વગેરે આ વિદ્યા આગળ તુચ્છ છે. મનથી વર્ણચ્ચારોનું ઘર્ષણ થવાથી એક દિવ્ય જ્યોતિ પ્રકટ થાય છે. આજ વર્ગોના સમદાયનું નામ મંત્ર છે. આ વિષયને જ્ઞાતા સંપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે. તેટલા માટે શાસ્ત્રકારોએ મંત્ર શબ્દનો અર્થ “વિચાર કર્યો છે. આથી રાજનીતિશાસ્ત્રમાં લખ્યું છે કે, જે વિચારેને ગુપ્ત રાખી રાજ્યતંત્ર ચલાવાય તેને મંત્ર કહે છે, એટલા માટે રાજ્યતંત્રના પ્રધાન સંચાલકનું નામ “મહામંત્રી ” અને તેની સાથે કામ કરનાર સમૂહને “મંત્રીમંડળ” કહેવામાં આવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #271 -------------------------------------------------------------------------- ________________ મંત્રશાસ્ત્રની આલેચના ૩૭૩: છે. પ્રસિદ્ધ વિદ્વાન હેમચંદ્રાચાર્યે લખ્યું છે – तन्मंत्राद्यषड ऽक्षीणं यत्तृतीयाद्यगोचरं ।। રચાસ્ટોરન્ન મત્રો જરૂછન્નમુદામ્ II ( . . ૬૨૬) મંત્ર સાધકની યોગ્યતાનુસાર સિદ્ધ થાય છે, તેથી માંત્રિક કહ્યા કરે છે કે “સપારિવદ્ધિ: કિિદ્ધ:-પતાજ જાઓ, અવશ્ય સિદ્ધિ મળશે.” મંત્રનું રહસ્ય બતાવવાને માટે એક મનોરંજક દષ્ટાંત અહીં આપ્યું છે. પ્રસિદ્ધ મીમાંસક માધવાચાર્ય ગૃહસ્થાશ્રમમાં દરિદ્ર હતા, પણ પોતે મહાન વિદ્વાન હતા. તેમણે વિચાર કર્યો કે, ગાયત્રીનું પુરશ્ચરણ કરી લક્ષ્મી પ્રાપ્ત કરવી જોઈએ. આ વિચાર થતાં તેમણે ગાયત્રીના પુરશ્ચરણનો પ્રારંભ કરી દીધો. એક પુરશ્ચરણ પૂર્ણ થયું, પરંતુ લક્ષ્મી ન મળી. તેમણે બીજા પુરશ્ચરણનો આરંભ કર્યો. આ વખતે પણ લક્ષ્મી ન મળી. હતાશ ન થતાં તેમણે વીસ પુરશ્ચરણ કર્યા, છતાં એ દરિદ્રતા ન ગઇ. અંતમાં સ્ત્રી, પુત્ર અને ઘરબાર છોડી દેશાંતરમાં જ તેમણે સંન્યાસ લીધો. તેજ રાત્રિએ લમી માધવ પાસે આવી કહેવા લાગી કે, વર માગ ! ” માધવે કહ્યું:-“ તું કોણ છે ? ” લ૯મીએ કહ્યું –“ તું વર્ષોથી મને યાદ કરતે હતા. હવે હું આવી છું. હું લક્ષ્મી છું.” માધવે કહ્યું –“હવે મને કાંઇ ન જોઈએ. જ્યાંથી આવી હોય ત્યાં ચાલી જા.” લક્ષ્મીએ કહ્યું-“મારું દર્શન કદાપિ નિષ્ફળ ન જાય માટે કંઈ માગી લે.” માધવે કહ્યું -“આટલા દિવસ ક્યાં હતી ?” લક્ષ્મીએ કહ્યું – તમારા પૂર્વકમ બહુ મલિન હતાં તેથી તમારું મન પુરશ્ચરણ ઉપર પુરશ્ચરણ કરવા છતાં શુદ્ધ ન થયું, પરંતુ સંન્યાસ લેવાથી તે પવિત્ર થઈ ગયું અને તેથી હું આવી. તમારે મંત્ર હવે સિદ્ધ થશે.” આ દષ્ટાંતનો સાર એ છે કે, મનની શુદ્ધિ ઉપર મંત્રશાસ્ત્રનો આધાર છે. જ્યાં સુધી માધવને દ્રવ્યની લાલસા હતી, ત્યાંસુધી બુદ્ધિ ઉપર પડદો પડેલો હતો, પરંતુ લાલસારૂપી પડદો હઠતાંજ મંત્ર સિદ્ધ થઈ ગયો. એટલા માટે જ કર્યું કે, યદિ કોઈ કાર્ય કરવું હોય તો વાંસના, રહિત થઈ કાર્યમાં તલ્લીન થવું જોઈએ, ત્યારે જ કાર્ય શીધ્રતર સિદ્ધ થાય છે. મંત્રનો જપ તલ્લીન બની કરવાથી મંત્ર સિદ્ધ થાય છે, પરંતુ મંત્ર સાધતાં સાધનીય કાર્ય તરફ લક્ષ આપતાં મંત્રમાં તલ્લીનતા રાખી શકાતી નથી અને એકાગ્રતાવગર મંત્ર સિદ્ધ થઈ શકતું નથી. આ મંત્રશાસ્ત્રનું રહસ્ય છે. વાસનારહિત બની તલ્લીનતા-એકાગ્રતા પ્રાપ્ત કરવી એ સહજ વાત નથી. તે મહાન જટિલ પ્રશ્ન છે. - હવે યંત્રસાધનની વાત લઈએ. અષ્ટગંધ, સુરભદ્રવ્ય આદિની શાહી બનાવી ભાજપત્ર, કાગળ થા સુવર્ણ, રજત, તામ્ર આદિ ધાતુપત્ર ઉપર પટદલ, અષ્ટદલ, શતદલ, સહસ્ત્રદલ તથા ત્રિકોણ ચતુષ્કોણ યા વર્તુળ રેખાઓની અંદર અક્ષર યા અંકે લખવા અને તેનું યથાવિધિ પૂજન કરી સાધના કરવી, તેને ‘યંત્રસાધના' કહે છે. સિદ્ધચક્ર યંત્ર, શ્રીચક્ર યંત્ર, ભૈરવીચક્ર યંત્ર, ઋષિમંડલ યંત્ર, વિજય યંત્ર આદિ હજારો યંત્ર છે. કઈ કઈ જગ્યાએ મંત્ર અને મંત્ર બે સાથે કરવો પડે છે. યંત્રવિદ્યા એ મંત્રશાસ્ત્રનું એક અંગ છે. વણી યા અંકોને એકાગ્રતાપૂર્વક લખવાં, તે આ સાધનાની મુખ્ય ક્રિયા છે. ઔષધિદ્રવ્યોદ્વારા કાર્ય સિદ્ધ કરવું તેને તંત્રસાધના કહે છે. કેટલાંક તંત્રમાં ઔષધિ કોના મિશ્રણની સાથે મંત્રયંત્રને પણ ઉપયોગ થાય છે. જડ અને ચેતનશક્તિના સંગારા કાર્યસાધના કરવી તે તંત્રસાધનાનો વિષય છે. મંત્ર, યંત્ર તથા તંત્રને એકબીજાની સાથે સર્વત્ર ઉપયોગ થાય છે, તેથી તંત્રસાધન પણ મંત્રશાસ્ત્રનું એક અંગ છે. મંત્ર, યંત્ર અને તંત્રથી શું શું કામ થાય છે, તેને માટે માંત્રિકોએ કામ્યકર્મોના પ્રયોગનું એક વર્ગીકરણ કર્યું છે. તે નીચે પ્રમાણે છે – स्तम्भनं मोहमुच्चाटं वश्याकर्षणजम्भणम् । विद्वेषणं मारणं च शान्तिकं पौष्टिकं तथा ॥ विद्या प्रवोद पूर्वस्य तृतीय प्राभृताइयम् । . उद्धृत कर्मधाताय श्रीवैर स्वामि सूरिभि ॥ (मंत्र दात्रिंशिका) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #272 -------------------------------------------------------------------------- ________________ * ૩૭૪ મંત્રશાસ્ત્રની આલોચના અર્થાત-સ્તંભન, મેહન, ઉચ્ચાટન, વશ્યાકર્ષણ, જૂલ્મણ વિષણ, મારણ, શાંતિક અને પૌષ્ટિક, આ પ્રકારે નવ પ્રકારના મંત્રપ્રયોગે કહેલા છે.કેઈ કેઇના મત પ્રમાણે શાંતાનિક એ દશમે. પ્રાગ મનાય છે. જે મંત્ર યંત્ર અગર તંત્ર કરવાથી ચોર. સપ, જાપદ અને પરચક્ર ( શત્રસેના ) વગેરેનો આક્રમણભય મટી જાય અને તે જ્યાં ને ત્યાં અટકી જાય, તેને સ્તંભનપ્રયોગ' કહે છે. જે પ્રયોગ કરવાથી સાધક કેાઈને પણ પિતાને વશીભૂત કરી લે તેને “મોહનપ્રયોગ” કહે છે. રાજમોહન, સભામહન અને સ્ત્રીપુમેહન, એમ મોહનપ્રયોગના ત્રણ પ્રકાર છે. આ ત્રણેની સાધનાઓ પણ પૃથફ પૃથફ છે. જે પ્રયોગ કરવાથી વિદ્વેષી રોગાક્રાંત બની જાય અને સ્થાનેથી દભ્રષ્ટ બની જાય, તેને ઉચ્ચાટનપ્રયોગ કહે છે. જે પ્રયોગ કરવાથી ઇચ્છિત પદાર્થ સાધકની પાસે સ્વયં ચાલ્યો આવે, કદાચ ચેતન પ્રાણી હોય તો તેનું વિપરીત મન પણ અનુકૂળ બની સાધકને શરણે જાય, તેને વસ્યાકર્ષણ પ્રયોગ કહે છે. ' જે પ્રયોગ કરવાથી શત્રુ આદિ સાધકથી ડરવા માંડે, ભયભીત બની જાય, દબાઇ જાય, કાંપવા લાગે તેને જલ્પણ પ્રયોગ કહે છે. જે પ્રયોગબળથી દેશ, કુટુંબ જાતિ યા સમાજમાં પરસ્પર વિષ, પુટ, કલહ થવા લાગે, તેને વિપણ કહે છે.આતતાયી અને અન્યાયી આદિને આત્મશક્તિપૂર્વક મંત્રપ્રયાગદ્વારા સાધક પ્રાણદંડ આપી શકે, તે પ્રયોગને મારણ પ્રયોગ કહેવાય છે. જે પ્રયોગ કરવાથી મહામારી, રાજભય પરચક્રભય આદિ રોગ અને વિપ્લવની શાંતિ થાય, તેને શાંતિક પ્રયોગ કહે છે. વૈદક શાસ્ત્રમાં પણ લખ્યું છે કે “સિદ્ધ ચૈતુ માત્રા ' અર્થાત પધવગર મંત્રપ્રયાગથી જે રોગની શાંતિ કરે તે ચારે પ્રકારના વૈઘોમાં શ્રેષ્ઠ અને સિદ્ધ વૈદ્ય કહેવાય છે. - જે પ્રયોગ કરવાથી ઐશ્વર્ય વધે, સુખપ્રાપ્તિ થાય, દેવ-દર્શન થાય, શુભાશુભ ભવિષ્ય પ્રતીત થાય, સર્વ કામનાઓ સિદ્ધ થાય, તેને પૌષ્ટિક પ્રયોગ કહે છે. કેટલાકના મત પ્રમાણે દશમો શાંતાનિક પ્રયોગ ગણવામાં આવે છે. જે પ્રયોગથી વંધ્યાને પુત્રલાભ થાય, વંશની વૃદ્ધિ થાય તેને શાંતાનિક પ્રયોગ કહે છે. મૃતવત્સા રોગ આદિનો ઉપાય આ પ્રયોગમાં છે. આ વર્ગીકરણમાં દશ પ્રયોગો બતાવ્યા છે, પણ કેટલાક તાંત્રિક-સંપ્રદાયી કેવળ છ પ્રગજ માને છે અને ઉપર્યુક્ત દશે પ્રયોગોને છ પ્રયોગોમાં અંતર્ભાવ કરી લે છે. પહેલાં ભારતમાં આ વિદ્યાનો અધિક પ્રચાર હતો, પરંતુ જ્યારથી દેશમાં માનસિક દુર્બળતા વધતી ચાલી, ત્યારથી આ વિદ્યા પણ કમી થતી ગઇ. મંત્રવિદ્યા જેવી ઉપયોગી વિદ્યાના પૂર્ણતાતા આજ દષ્ટિગત કેમ નથી થતા ? ભારતીય સંપ્રદાયમાં જેટલા સંપ્રદાય છે, તે સર્વમાં ધર્મગુરુદ્વારા મંત્રદીક્ષા લેવાને પ્રચાર હજુસુધી પ્રચલિત છે; તથાપિ તે ધર્મગુરુઓમાં અગર તેમના આપેલા મંત્રમાં “વાર્તુમાસ્તુમાથા ' નું સામર્થ્ય કેમ નથી? મંત્રદાતા ગુરુ અને મંત્રદીક્ષા લેનાર શિષ્ય કેવા જોઈએ ? સાધના કેવા પ્રકારની જોઇએ ? આદિ સર્વ સમજવાથી ઉપર્યુક્ત પ્રશ્નોનું સમાધાન સ્વયં થઈ જાય છે. મંત્રદાતા ગુરુ અને દીક્ષા લેનાર શિષ્ય કેવા હોવા જોઈએ તે સંબંધમાં મંત્રશાસ્ત્ર કહે છે કે – पूर्वमात्महितं ज्ञात्वा सूरिणः गुणशूरिणः। शिष्यस्याऽपि हितं चिन्त्यं दात कामे न काश्चनम ॥ (भद्रगप्ताचार्य) અર્થાત ગુરુએ પિતાનું તેમજ શિષ્યનું હિત વિચારી નિઃસ્પૃહભાવે મંત્રદાન કરવું, કિંતુ કંચન આદિના લેભે કરી ન કરવું. મંત્રાધિકારી માટે લખ્યું છે – दक्षा जितेन्द्रियो धीमान् कोपानल जलोपमः । . सत्यवादी विलोभश्च मायामद विवर्जितः ॥ मानत्यागी दयायुक्तः परनारी सहोदरः । जितेन्द्र गुरुभक्तश्च मन्त्रग्राही भवेन्नरः ॥ (भद्रगुप्ताचार्य) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #273 -------------------------------------------------------------------------- ________________ મંત્રશાસ્ત્રની આલોચના ૩૭૫ ' અર્થાત ચતુર, જિતેંદ્રિય, બુદ્ધિમાન, શાંત, અધી, સત્યવાદી, નિર્લોભી, કપટ, અહંકાર અને અભિમાનથી રહિત, દયાયુક્ત, પરસ્ત્રીત્યાગી, જિતેંદ્ર અને ગુરુભક્ત હોય તેજ શિષ્ય મંત્રદાનને યોગ્ય છે. આ પ્રકારે બીજી કેટલીએ મહત્ત્વપૂર્ણ બાબત છે કે જેની ઉપેક્ષાથી મંત્રશાસ્ત્રની અવનતિ થઈ રહી છે. - તંત્રગ્રંથના કર્તા માંત્રિકે એ આ શાસ્ત્રની ઉત્પત્તિ શિવજીથી થઈ છે, એમ બતાવ્યું છે. કલ્પગ્રંથના કતાં માંત્રિકોએ એની ઉત્પત્તિ “ પૂર્વધર” થી થઈ છે, એમ માન્યું છે; અને આ વિદ્યાના અધિકારીતરીકે ફક્ત ત્યાગી વર્ગને ગણ્યો છે. વેદના મંત્રવિભાગના જે મંત્રો સંહિતા તેના સંબંધમાં અનેક મત છે. કેટલાક તેને બ્રહ્માના મુખમાંથી નીકળેલા માને છે, તે કેટલાક તેને અનાદિ કહે છે. કેટલાક ઋષિપ્રણીત કહે છે, તો કેટલાક તેને અવિદ્યાત્મક માને છે. આ રીતે મંત્રશાસ્ત્રની ઉત્પત્તિવિષે અનેક મત છે; તથાપિ એટલું નિર્વિવાદ સિદ્ધ છે કે, ભારતની ઉન્નતિના પૂર્ણ વિકાસ સમયે આ વિદ્યા પ્રચલિત હતી. પછીથી વિદ્યાધર આદિ કુલેમાં પહોંચી. અંતમાં તેનાં અનેક રૂપાંતર થયાં અને આજે તે ભિન્ન ભિન્ન દશામાં યત્કિંચિત અવશેષ રહી ગઈ છે. આજકાલ માંત્રિક કહેવડાવનારાઓ મંત્રાધિષ્ઠાયક દેવતાના દાસ બની પૂજા-સ્તુતિ-ભક્તિ કરે છે અને દેવતાઓને પ્રસન્ન કરવા ચાહે છે; પરંતુ ત્યાગીવર્ગ આ પ્રમાણે નહોતો કરતો. ત્યાગી મંત્રાક્ષરોને જપ અવશ્ય કરતા હતા, પરંતુ મંત્રાક્ષરોના સર્વ વર્ણન લોમ-વિલોમ સન્નિપાત કરી તે મંત્ર સ્વરૂપ બની જતા અને તેથી તેમની તપશ્ચર્યા અને એકાગ્રતાથી આત્મિક સ્વરૂપ પ્રગટ થવાને લીધે--મંત્રાધિષ્ઠાયક દેવતા સ્વયં આવી તેમની સેવાભક્તિ કરવા લાગી જતા અને તેમને જ આધીન રહેતા. જે કાર્યમાં તેમની ઇચ્છા જણાતી તે કાર્ય તેમના કહ્યા વગર દેવતાઓ સ્વયં કરી નાખતા. આ બાબત બહુ ઉચ્ચ કોટિની છે. આવા મહાત્માઓને માટે લખ્યું છે કે, લેવા તે નમરચારિત ચર્ચ ધર્મરાવ:” આ પ્રકારે તંત્રોમાં પણ લખ્યું છે કે – दैवाधीनं जगत्सर्व मन्त्राधीनश्च देवता । ते मन्त्रा: ब्राह्मणाधीनाः तस्मात् ब्राह्मणदेवताः ॥ તેની મતલબ એ છે કે, મંત્રને આધીન મંત્રાધિષ્ઠાયક દેવતા છે અને તે મંત્ર બ્રહ્મજ્ઞાની (આત્મજ્ઞાની) મહાપુરુષોને આધીન છે, તેથી આત્મજ્ઞાની મહાપુરુષ સ્વયમેવ સાક્ષાત દેવસ્વરૂપ છે. તેને અન્ય દેવતાઓની ઉપાસના કરવાની કંઈ જરૂર રહેતી નથી. કેટલાએક બ્રાહ્મણકુળમાં ઉત્પન્ન થયેલાએ લોકનો આશય સમજ્યા વગર એમ કહેવા મંડી પડે છે કે, અમે બ્રાહ્મણકુળમાં ઉત્પન્ન થયા છીએ, માટે અમે સર્વ બ્રાહ્મણ દેવતા છીએ; પણ આ પ્રમાણે કહેવાથી કંઈ તેઓ દેવતાઓ થઈ શકતા નથી. વળી ઉપલા લોકમાં જે બ્રાહ્મણ શબ્દ છે તે જાતિવિશેષ નહિ, પણ ગુણવિશેષ છે. જે અધ્યાત્મવિદ્યાનો જ્ઞાતા હોય તેજ મંત્ર સિદ્ધ કરી શકે છે. કાશ્મીર સંપ્રદાયી માંત્રિક સરસ્વતીના ઉપાસક હોય છે. “મુર્ણ પ્રણા ચહ્ય: સા સરવર્ત” એ સરસ્વતી શબ્દની વ્યુત્પત્તિ છે. અહેમુખપત્રમાં વાસ કરનારી, ભગવદુવાણીનું નામ જ સરસ્વતી છે. તે સાત્વિક ઉપાસના છે. તે સિદ્ધિ અને મુક્તિદાતા છે. રાજસ અને તામસ ઉપાસના કરવાથી લૌકિક કાર્ય થઈ જાય, પણ પરલોકસિદ્ધિ નથી થતી, પરંતુ કલિકાલને મહિમા અગમ અને અપાર છે. ભારતીય સંપ્રદાયોના આચાર્યોએ પણ મેહમાં ફસી આવી ઉપાસના કરવાનો પ્રારંભ કર્યો છે. સર્વસંગપરિયાગી સંન્યાસીઓ પણ માયાદેવીની ઉપાસના કરવા મંડયા છે. એક દિવસ એક ભારતપ્રસિદ્ધ મઠાધીશ આચાર્યને હું મળવા ગયો. તે સમયે તે અનેક બ્રાહ્મણે સાથે દેવપૂજા કરી રહ્યા હતા. હું ત્યાંજ બેસી ગયે. પૂજા સમાપ્ત થયા પછી તેમની સાથે બહુ જ્ઞાનગોષ્ટિ થઈ. તેઓ અંગ્રેજી અને સંસ્કૃતના મહાન વિદ્વાન હતા. મેં પૂછ્યું:-“ સ્વામીજી ! આપ સંન્યાસીઓના આ ચાર્યું છે. આપના શાસ્ત્રમાં સંન્યાસીઓ માટે કર્મ કરવાનો નિષેધ ગણાયેલો છે અને આપ ખુદ પૂજા આદિ કામ્યકર્મ કરી રહ્યા છો એમ કેમ ? ” ઉત્તરમાં તેમણે કહ્યું કે, “આપનું કહેવું યથાર્થ છે. શાસ્ત્રની આજ્ઞા એવીજ છે, પણ મઠાધીશ આચાર્ય માટે એ પ્રમાણે કરવાની પર, પરાથી રીતિ છે અને તે રીતિ એક પ્રકારની રૂઢિ બની ગઈ છે. તેને જે અમે છેડી દઇએ, તો અમારા ભક્ત અમને નાસ્તિક કહે, એ ભયને લઈને અમારે આ કરવું પડે છે.” પછી મેં તેમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #274 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ મંત્રશાસ્ત્રની આલોચના કંઈ કહ્યું જ નહિ. આ ઘટનાને અહીં લખવાનું તાત્પર્ય એટલું છે કે, જ્યારે સંપ્રદાયના આચાર્યો પણ માનસિક દુર્બળતાને કારણે ગભરાઈ રૂઢિનું સન્માન કરી રહ્યા છે, ત્યારે મંત્ર સિદ્ધ કયાંથી થાય? જે અખંડ ધૈર્યવાન હોય, તેજ મંત્ર સિદ્ધ કરી શકે અને તેને સાચે આચાર્ય ગણી શકાય. આવા હાલ સર્વ સંપ્રદાયના આચાર્યોના છે ! જનાચાર્યો ઉપર પણ વામમાગી એને થોડે ઘણો પ્રભાવ પડી ગયો છે. કેટલાએ ગચ્છમાં જ્યારે નવીન આચાર્યને પટ્ટાભિષેક થાય છે, ત્યારે શ્રીપૂજ્ય કોઇને કોઇ દેવસ્થાન ઉપર જઈ તેલ ચઢાવે છે. તપગચ્છના શ્રીપૂજ્ય મઘરવાડા (ગુજરાત) જઈ મણિભદ્રની મૂર્તિને તેલ ચઢાવે છે. મંડેબરા ખતરગચ્છના શ્રીપૂજ્ય મંડોર (જોધપુર સ્ટેટ) જઈ ભૈરવને તેલ ચઢાવે છે. લાપસી વગેરે કરી પૂજારી વગેરેને પ્રસાદી જમાડે છે. તેવી જ રીતે ગુર્જરીય લુકેગના શ્રીપ્રાય સેનારાય ભરવને તેલ અને પ્રસાદ ચઢાવે છે. પરંતુ આ પ્રમાણે કરવાની કેઇ જન શાસ્ત્રની આજ્ઞા નથી. આ પ્રથા આધુનિક છે, અજ્ઞાનસૂચક છે. મારા કહેવાનો ભાવાર્થ એ છે કે, ભારતીય જનતામાંથી મંત્રશાસ્ત્ર જાણનારા ઘટી ગયા છે અને અહિક કામનાઓને અભિલાષી વર્ગ વૃદ્ધિ પામ્યો છે. માંત્રિક સ્વયં મંત્રસ્વરૂપ બની દેવતાઓને પોતાના આજ્ઞાકારી બનાવવાનું ભૂલી ગયા છે અને ખુદ પેાતે આજ્ઞાકારી બની બેઠા છે. ગુરુકુળ કાંગડીમાં રાજેન્દ્રબાબુએ અધ્યક્ષપદેથી આપેલા ભાષણમાંથી થોડાક ફકરા (નવજીવન તા-૨૭-૩-૧૭ ના અંકમાંથી) “પાશ્ચાત્ય જ્ઞાનવિજ્ઞાનને જો એમ મારું કહેવું નથી, પણ એ જ્ઞાનવિજ્ઞાનને લોકહિતકારી બનાવવા અને તેને અનુકુળ મનોવૃત્તિ રાખવી; પરંતુ જ્યાં સુધી આપણી ભાગ અને વિલાસની પ્રવૃત્તિ ઉચિત સીમામાં મર્યાદિત ન થાય, ત્યાં સુધી યમનિયમની કઠણ સાધનાથી આપણે દક્યિનિગ્રહ ન કરીએ, જ્યાં સુધી ત્યાગ અને સેવાથી આત્માને પુટ ન કરીએ ત્યાંસુધી જ્ઞાન અને વિજ્ઞાનને લોકહિતકર કરવા અશક્ય છે. આપણાં ગુરુકલો અને રાષ્ટ્રીય વિદ્યાલયોને ઉદેશ એ હોવો જોઈએ કે આવશ્યક જ્ઞાનવિજ્ઞાનની ચર્ચા અને સંપ્રદાયની સાથેસાથે આપણને આમનિગ્રહ, ત્યાગ અને સેવાની દીક્ષા આપે.” “ભારતની કોઈપણ સંસ્થા રાષ્ટ્રીય અથવા ભારતીય કહેવડાવવાને માટે અધિકાર ત્યારેજ રાખી શકે કે જે તે પોતાના વિદ્યાર્થીઓને ભારતવર્ષની વર્તમાન સ્થિતિનો, આવશ્યક હીનતા અને દીનતાનો-દુઃખદારિદ્યને અનુભવ કરાવે છે એ દુ:ખદારિઘ દૂર કરવાનો, દેશની દુર્બળતા દૂર કરવાનો, વિખરાયેલી શક્તિને સંચય કરવાનો અને નવજીવન સંચાર કરવાનો માર્ગ બતાવે અને તે માર્ગ પર સંકલ્પ, સાહસ, દઢતા અને એકાગ્રતાની સાથે ચાલવાની યોગ્યતા વિધાથી એમાં ઉત્પન્ન કરે..........૧૯૨૧માં વસ્તીના ૯૦ ટકા માણસે ગામડામાં રહેનારા હતા, અને ૧૮૯૧થી ૧૯૨૧ સુધીમાં ગ્રામવાસી વસ્તીનું પ્રમાણ એકડે એક ટકા વધ્યું છે. ક્રમ જારી રહ્યો તે ભારતીય લેકેને નગરવાસી બની જવાને માટે ત્રણ હજાર વર્ષ જોઇએ. આ કારણે આપણે એ વસ્તુ સ્વીકારવી જોઈએ, ગ્રામ અને ગ્રામીણ જીવનજ ભારતવર્ષની સભ્યતાને આધાર માનીને આપણે આપણી શિક્ષણશેલી નિર્માણ કરવી જોઈએ.” આજે મેટ્રિક્યુલેટો અને ગ્રેજ્યુએટોની વીસ-પચીસની મામુલી નોકરી માટે સેંકડે અને હજારો અરજીઓ થતી આપણે જાણીએ છીએ. સરકારી શિક્ષાલમાં ભણવાથી નોકરી મળી જ શકે છે. એ દા તે મિથ્યા છે. સરકારી વિદ્યાલયનો, સરકારી શિક્ષણપદ્ધતિના મોટામાં મોટા અને કટ્ટામાં કટ્ટા પક્ષપાતીઓને હું પૂછું છું કે, શું તેઓ બતાવી શકે છે કે ત્યાં કેળવાયેલા બધા વિદ્યાર્થીઓને નોકરી મળી જ જાય છે અથવા તેમની રોટલીને સવાલ ટળી જાય છે? જો તેમ ન હોય તે શા સારૂ આપણને પૂછવામાં આવે છે કે, રાષ્ટ્રીય શિક્ષાલય-ગુરુકુલે સુદ્ધાં-ના વિદ્યાર્થીએનું ભવિષ્યમાં શું થશે ? બંને ઠેકાણે રેટીને સવાલ સરખોજ મુશ્કેલ હોય તો લેકે રાષ્ટ્રીય વિદ્યાલયને શા સારૂ નથી અપનાવતા ? કારણ આમાંથી નીકળીને તે વિદ્યાર્થીઓને રાષ્ટ્રસેવા અને સમાજસેવાને અવસર મળશે, જ્યારે સરકારી વિદ્યાલયમાં રહીને તે સરકારી ચક્કી ચલાવવાની છે, સરકારને ગુલામીનું રાજ્ય કાયમ રાખવામાં મદદ કરવાની છે.” www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #275 -------------------------------------------------------------------------- ________________ સાપ ઉતારવાનો ઘરગથ્થુ ઉપાય ૩૯૭ સાપ ઉતારવાના ઘરગથ્થુ ઉપાય (મોડર્ન રિવ્યુ માંથી અનુવાદક.ન્યુ. ધ. પટેલ) સ્વામી વિવેકાનંદના શિષ્યો દ્વારા ચાલતા “ પ્રબુદ્ધ ભારત” નામના માસકમાં સાપ ઉતારવાને સાદો ઉપાય નીચે પ્રમાણે આપવામાં આવ્યો છે. આશા છે કે, સુજ્ઞ માણસો તેને ઉપયોગ કરી જનસમાજને આવા ઘરગથ્થુ ઉપાયોથી પરિચિત કરશે. “ હિંદુસ્તાનમાં સાપ કરડવાથી જેટલાં મરણ થતાં હશે તેટલાં મરણ બીજે ભાગ્યેજ થતાં હશે. આજકાલ સા. વિંછી ઈ. ઉતારવાની રામબાણ દવાઓ જાહેરખબરોઠારા પ્રસિદ્ધ કરવામાં આવે છે, પણ આમાંની ઘણી દવાઓ નિરર્થક હાઈ ફક્ત પૈસા કમાવા માટે પ્રસિદ્ધ કરવામાં આવે છે. બીજી મુશ્કેલી એ પણ છે કે, સારી દવાઓની જાહેર ખબર નિરક્ષર ગરીબ ગામડાની પ્રજાને પહોંચતી નથી; જ્યારે સાપ,વિછી છેને ઉપદ્રવ ગામડાંઓમાં વધુ પ્રમાણમાં હોય છે. અમો પણ જે અહીં લખીએ છીએ તે ગામડાંઓમાં નહિ પહોચે, તો પણ અમારા ઉપાયો એટલા બધા સાદા અને ઘરગથ્થુ છે કે, સુજ્ઞ માણસો જીવદયાની ખાતર પણ આ ઉપાયની અજ હશે; અને જો આ ઉપાય ફળીભૂત થાય છે તેનાથી જનસમાજને બને તેટલો પરિચિત કરશે.” “ થડા વખત પહેલાં અમારા આશ્રમમાં ખબર આવી કે, પાસેના એક ગામમાં કોઈને સાપ કરી છે. તુરતજ બે સ્વામીએ તે ગામમાં ગયા અને નીચે પ્રમાણેનો ઉપાય અજમાવ્યો. સારા ભાગે ત્યાંના માણસે જાણતા હતા કે, ડંખ ઉપરના ભાગને મજબૂત બાંધી લેવામાં આવે તે લેહીદ્વારા સાપનું ઝેર શરીરમાં પ્રસરી જશે નહિ; તેથી તેઓ એ દરદીને જ્યાં સાપ કરડ્યો હતે, ત્યાંથી થોડે છેટે ઉપરના ભાગને મજબૂત બાંધી લીધો હતો, પણ આ ઉપાય લેવામાં બહુ ઢીલ થયેલી હોવાથી ઝેર આખા શરીરમાં વ્યાપી ગયેલું હતું અને સ્વામીએ ત્યારે ત્યાં પહોંચ્યા ત્યારે દરદી પૂરેપૂરી બેભાન સ્થિતિમાં હતો. તેઓએ તુરતજ તુલસીનાં પાંદડાન અને કેળનો રસ કાઢ. તુલસીનો રસ માથે, કપાળે, ગળે, છાતીએ, નાભિએ વગેરે જગ્યાએ ઘસવા માંડી અને કેળનો રસ પાંચ દશ મિનિટ ચમચો, અડધે ચમચે પાવા માંડ્યો. છ-સાત કલાકના આ પ્રમાણેના સતત પ્રયાસ પછી દરદીને કંઈક ભાન આવવા માંડયું. આટલી બધી મેડી અસર થવાનું ઘણું કારણ તે એક છે કે, આ ઉપાયની અજમાયશ સાપ કરડ્યા પછી લગભગ આઠ કલાક પછી લેવામાં આવી હતી. લગભગ સવારમાં ૯ વાગે આ ઉપાયની શરૂઆત થઈ હતી. જ્યારે ધીમે ધીમે ભાન આવતું ગયું, ત્યારે વળી એક બીજા ઉપાયની અજમાયશ કરવામાં આવી. ડંખ ઉપર એક ચીરે કરવામાં આવ્યું અને પછી એક નાના મરઘાના બચ્ચાની ગુદા ઉપર પણ એના જેવા બીજ ચીરો કરવામાં આવ્યું. પછી મરધાની ગુદાવાળો ચીરો પેલા ડંખના ચીરા સાથે જોડવામાં આવ્યો. આવી રીતે પાંચ મરઘાં સાપના ઝેરથી મરી ગયાં. છઠું મરઘુ જીવ્યું અને દરદીને પણ ભાન પછી ગુદાના જળપ્રયોગથી (એનીમાથી)ઝાડે કરાવવામાં આવ્યો. દરદીને ધીમે ધીમે સારું થતું ગયું અને ૨૪ કલાકમાં તે પહેલાંના જે સાજો થઈ ગયો.” “ ઉપર પ્રમાણેને ઉપાય કેટલાકને ગુંચવણભરેલો લાગે અને વળી મરઘાનાં બચ્ચાંના ઉપયોગથી કેટલાક ડરી જઈ આ સાદા અને ઘરગથ્થુ ઉપાયને ઉપગ ન કરે; પણ તેમને માટે અમો ભાર દઈને કહીએ છીએ કે, એકલા તુલસી અને કેળના રસના પ્રયોગથી સાપનું ઝેર પૂરે પૂરું નાબુદ થતું જોવામાં આવ્યું છે. મરઘાના પ્રયોગથી તો કદાચ જલદી ઝેર ઉતરી જાય એટલું જ. સાથે સાથે બીજા સ્વામીઓએ સાપ ઉતરવાના બીજા ઘરગથ્થુ ઉપાયોની અજમાયશ કરી છે, તેની નોંધ લેવી ઠીક થઈ પડશે.' “ તુલસીને બદલે કમળના મૂળનો ( ઘમ થ્રીન૪ ) અથવા રામ્બાનો અથવા કુંવારના પાઠાને રસ અને કેળના રસને બદલે કપાસના પાંદડાનો રસ હોય તો પણ ચાલશે; પણ એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે, કમળના મૂળને રસ ફક્ત માથા ઉપરજ લગાડવો. જે આમાંની કોઈ પણ વસ્તુ ન મળી આવે તે પછી ફક્ત તુલસીનો રસ ચોપડવો અને પાવો. આથી આરામ થશે. જ્યારે દરદીની સ્થિતિ હાથથી ગઈ હોય તે વખતે પણ દરદીને શરીરને તુલસીને રસ પડવાથી કંઈક ભાન થયેલું જણાશે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #276 -------------------------------------------------------------------------- ________________ s૮ વિ કી ઝનકાર “ જો કે કમળ અને કુંવારનું પાકું ઝેરનો નાશ કરે છે, તો પણ અમે આ બીજા ઉપાય માટે અભિપ્રાય આપી શકતા નથી. અલબત્ત, તુલસીથી ઝેર નાબુદ થાય છે અને જૂના વૈદિક ગ્રંમાં પણ ઝેર નાબુદ કરનારતરીકે ઓળખાવવામાં આવી છે. અમારામાંના એક સ્વામીએ વિંછીના ઝેરી ડંખ ઉતારવામાં તુલસીના રસનો પૂરેપૂરો ફાયદો જ છે. સામાન્ય રીતે હિંદુઓને તુલસી એ પવિત્ર છોડ છે અને તે મેળવો સહેલો થઈ પડે છે.” “ જે ભાઈઓ આ ઉપાયની અજમાયશ કરી સફળતા-નિષ્ફળતાની ખબર અમારા આશ્રમમાં પહોંચાડશે, તેમને ઉપકાર માનવામાં આવશે. ” પત્ર લખવાનું શિરનામું – તંત્રી પ્રબુદ્ધ ભારત અલમૌડા-માયાવતી. (હિમાલય) વીણું કી ઝનકાર લેખક “નારદ અને તા. ૧૭–૩-ર૭ માંથી) દુનિયા મેં સબ સે અધિક ધર્મપરાયણ જાતિ યદિ કઈ હૈ તે હિંદુજાતિ હૈ. ઇસ કે ધર્મ કી મહિમાં દેખની હો તે ચલો વૃન્દાવન , જહાં બડા ભારી મેલા હો રહા હૈ અગર વહાં ન જ સકે તો ચલો હરિદ્વાર કે, જહાં કુમ્ભ કા મહામેલા હોનેવાલા હૈ. વહાં ધર્મ કે બડે અદભૂત નમૂને દિખાઈ દેગે. અસી ઐસી બાતે દિખાઈ દેગી, જિહું સીધી ખાપડી કે આદમી સમઝ ન સકે. જે જે કુછ દિખાઈ દેગા, ઉસકે કુછ નમૂને સુનિયે. આપકે વહાં જિન સે નમ્બર દસિયે ભી શર્મા જાય. સે મહાત્મા મિલેંગે વહાં આપકે ઐસે ત્યાગી દિખાઈ દેગે જિન કે તબેલે મેં દસ દસ હાથી ખડે હૈ. દસ દસ નૌકર સને ઔર ચાંદી કે બર્તોં ખાના ઔર પાની લેકર તૈયાર ખડે રહતે હૈ. વહાં આપ ઐસે ઐસે જતી દેખેંગે જિનકે ઘર મેં દે દો તીન તીન ભગતનિયાં રહતી હૈ, ઔર ઉનકી વાસનાઓ કે તૃપ્ત કરતી હૈ. વહાં આપકે ઐસે ઐસે મહન્ત ભી દિખાઈ દંગે જિનકા જીવન મેં જે કંઈ કામ હૈ તે ગરી કી મહેનત કી કમાઈ કે ઉડાના ઔર મજે ઉડાના, ઔર સ્વયં દંડ પેલના ઔર ખાએ હુએ માલ પચાના. ઉસ કુમ્ભ મેં આપ ઐસી ઐસી કુલાંગનાઓ કે દેખેંગે જે મુંહ પર હાથભર કા લમ્બા ઘુંઘટ કાઢે બિના ઘરસે બાહિર નહીં નીકલતી, પરંતુ લુચ્ચ ઔર બદમાસે કી આંખોં કે સામને નંગ બદન ના કર મેક્ષ પાના ચહતી હૈ. વહાં આપકે ઐસે એસે ધર્માત્મા શેઠ ભી દિખાઈ દેગે જે ઘર મેં અનાથાલય કા અદા અને પર વહી સે સાબિત કર દેતે કિ ઉનકે પાસ દાન દેને કે લિએ એક કૌડી ભી નહીં હૈ, પરંતુ નિઠલે અન્નમય કે કે ચરણે મેં હજારો કી થેલિયાં રખને કો તૈયાર હો જાય જિસ જાતિ કે પાસ ઐસે એસે ધર્મ કે નમૂને હૈ, ઉસકે બરાબર ધર્માત્મા જાતિ સંસાર મેં કહાં મિલેગી? બસ યહાં તે જે કુછ હોતા હૈ. ધર્માનુકૂલ હતા હૈ. ચેરી,બદમાસી, ગરીબેકી લૂંટ, દુરાચાર ઔર મુફતખારી- સબ ધર્મ કે નામપર બેલો ધર્મ કી જય! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #277 -------------------------------------------------------------------------- ________________ કાને પડી છે ! કાને પડી છે! (લેખક:-બાપુલાલ, વી. ગામી. ‘ ચેતન ’ પોષ-૧૯૮૩) દુનિયામાં આપણે જોઇએ છીએ કે, કાને કાઈની પડી હાતી નથી. સૌને પાતપેાતાની પડી હાય છે. બહારથી પરા` દેખાતા પ્રયત્નાનું કેન્દ્ર જો તપાસીએ તેા તે સ્વગામીજ હેાય છે. પરાથે પીડા વટારનારા અને તેમાં માનનારા વીરલાજ હાય છે અને આવા વીરલાએજ સમાજ અને દેશનું કંઇ ભલુ કરી શકયા છે. અત્યારે આપણા સમાજમાં જે દાવાનળ સળગી રહ્યા છે,જે દાવાનળની પીડાથી હજારા કુટુ પાયમાલ થતાં જાય છે, જેના ત્રાસથી પુરુષ, સ્ત્રી અને છેકરાંનાં જીવન છિન્નભિન્ન અને અધોગામી બની રહ્યાં છે, તે દાવાનળને ઠારવામાં તેની ભભુકતી વાળાને શાંત પાડવામાં કેટલા બધા પ્રયત્નની જરૂર છે અને કેટલા ત્યાગની આવશ્યક્તા છે, તે યથા જાણી લઈ તે પ્રમાણે કાર્યો ઉપાડી લેવાની દરેક સમાજસેવકમાં જે લાગણી થઇ આવે તે તે કાર્ય સુલભ થઇ પડે. અનેક કુરિવાજો, વહેમા અને અજ્ઞાનાંધકારને ભાગ થઈ પડેલે આપણા સમાજ દિનપ્રતિદિન તેજવિહીન; શકિતવિહીન અને નમાલા બનતા જાય છે. તેમાંથી તેને ઉગારવાના ઇલાજ નથી વાતામાં રહ્યા, નથી ભાષણામાં રહ્યો, નથી લેખામાં રહ્યા કે નથી ઠરાવેામાં રહ્યા. તેને માટે તેા ધન, માન અને કીતિ ને ભેાગ આપી જગતથી અજ્ઞાત એકાદ ખૂણામાં પડયા રહી શાંતિથી કાળજાતૂટ કામ કરવાની જરૂર છે. હુન્નર, ઉદ્યાગ અને કેળવણીના નવાં નવાં ક્ષેત્રા ઉઘાડી, તેને વિકસાવી દિનપ્રતિદિન તેને આગળ ને આગળ ધપાવી મડયા રહેવામાંજ આપણેા ઉદય સમાયા છે. તમસમાં ધારતા આપણા સમાજ આગળ કામનાઢગેઢંગ રજી કરવાની જરૂર છે. આવડતને અભાવે તેની શક્તિને વેગ વિરુદ્ધ દિશામાં વહી જાય છે. કૈસપ,છ્યું અને અજ્ઞાનમાં રીખાતા સમાજને તારવાના ઉપાય તેની આજુબાજુ સંસ્કાર અને ઉદ્યોગનું વાતાવરણ ખડું કરવામાં રહેલા છે. ૩૯ પણ પ્રશ્ન એ થાય છે કે, આ બધું કરે કાણું ? અજ્ઞાનાંધકારમાં ભટકતા સમાજને વિશાળ સમૂહ એ કામ સ્વય' ઉપાડવા, યથા જ્ઞાનને અભાવે અશક્તિમાન છે; ત્યારે સમાજના કેળવાયેલા આ કાર્ય ઉપાડી શકે? કેળવાયેલાને સમાજની કંઇ પડી છે ? તેમનાં હૃદય સમાજનાં દુઃખા અને વહેમે જોઇ ખળભળી ઉઠ્યાં છે ? પેાતાના સમાજને જગતમાં ઉચ્ચ સ્થાન અપાવવા તેમના હૃદયમાં તનમનાટ વ્યાપી રહ્યો છે? સમાજનું ઋણ વાળવા તેમનું હૃદય તૈયાર છે ? ધન, માન, કીર્તિના ભાગ આપવા તેમણે નિશ્ચય કર્યો છે? યજ્ઞા કર્મ કરવામાં તેમને આનંદ મળે છે ? એક નાનું શું ભીંતડું ચણવુ કાણુ છે; જ્યારે મેટાં મકાને તેડવાં એ સહેલું છે; એ તા જેને અનુભવ થયેા હેાય એ જાણી શકે છે. સામાન્ય અનુભવ એવા છે કે, જે કાર્ટીમાં હાડકાં નમાન્યા સિવાય કીર્તિ, માન અને મેટાઇ મળતી હાય છે, તે કાનાં યાગાન ગાવા, તેનું અગ્રપદ લેવા સૌ કાઇ તૈયાર થઇ જાય છે. જ્યાં ફક્ત મેલીને, ઠરાવેા કરીને કે વાહ વાહ કહીને કામ કરવાનું હેાય છે, ત્યાં જરૂર આપણા કેળવાયેલા આગળ પડતા હોય છે, જ્યાં સત્તાની લગામ મળવાને સંભવ જણાતા હોય છે, ત્યાં એલાશક આપણા કેળવાયેલા તૈયારજ હેાય છે. કાર્યાંનું ગમે તે થાય પણ પેાતાના માનમરતખા જળવાતા હોય તેા કાઇ પણ કામ કરતાં ન અટકવામાં હમેશાં આપણા કેળવાયેલા તૈયારજ હાય છે.. યાદ રાખવાની વાત એ છે કે,કાઈપણ કા ખેલવાથી થતું નથી.કા' ઉપર એકનિષ્ઠા કે ભક્તિસિવાય તે કા ફળતું નથી. તેને માટે સતત વિચાર કર્યાં સિવાય કાર્યની પ્રગતિ થતી નથી, તે પોષાતું નથી અને ખીલતું પણ નથી. આખાયે વર્ષામાં બે-ચાર દિવસ તે ઉપર વિચાર કરવાથી શું કરી શકવાના હતા ? ચેાવીસે કલાક પેાતાની જંજાળમાં મચી રહેનારા યજ્ઞાર્થક કરવાના રહસ્યતે શું સમજી શકે ? જંજાળમાં શુ'ચવાયેલી અને તેમાંજ રમખાણુ થતી બુદ્ધિ સ્પષ્ટ શું જોઇ શકે ? એને તે જ્યાં ત્યાં પેાતાના જેવાજ વ્યવહાર દષ્ટિએ પડે તેમાં શું આશ્ચર્ય ! સ્વચ્છ બુદ્ધિ સ્વચ્છ કાર્યોને જોઇ શકે. સ્વાના આવરણથી ઢંકાયેલી બુદ્ધિને સત્ર સ્વા દેખાય, સારામાં પણ ખાટાના ભાસ થાય, ગુણાને ન પારખી શકે, છિદ્રો ઝટ શોધી કાઢે અને છિદ્રોને દૂર કરવાન ઉપાય ન લેતાં આખીયે વસ્તુને નાશ કરવા તૈયાર થઇ જાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #278 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ હોલી આજ મનાતે હૈ, આવી સ્થિતિમાં કોને કોની પડી હોય ? બીજાનું ગમે તે થાય, પણ તેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મને શું ફાયદો મળવાનો છે તેને જ વિચાર કરવામાં આવે છે. “ ભાષણે કરવામાં મારું શું જાય છે ? લાવને પચીસ પચાસ વાક પોપટની માફક એલી નાખું! કયાં એ મારા હૃદયને અડે છે ? ક્યાં મને એ લાગુ પડે છે ? ભલે, લેક તે પ્રમાણે વર્તે કે ન વર્તે તેમાં મારું શું જવાનું છે ? આપણને માન મળે છે, મોટાઈ મળે છે, પછી બીજું શું જોઈએ ? આપણી વાહવાહ ગવાય છે. ભલેને પડે બીજા ઉંડા ધરામાં ! તું તારું સાધી લેને ! ” આવી વિચારપરંપરાથી જ્યાં કાર્યો થતાં હોય તે કેટલા દિવસ ટકે ? તેની અસર કોના ઉપર થાય ? બાળલગ્નથી સમાજ નિવય અને નમાલો બની જતો હોય તેમાં મારે શું ? બારમાંઓમાં હજારો રૂપિયા ચટણી થઈ જતા હોય અને ઘરનાં ઘર ઉપડી જતાં હોય તોયે શું ? આખુંયે જીવન મી ને રોટલો ખાઈને અને કૂતરાના જેવું જીવન ગાળીને સંસારયાત્રા પૂરી કરવામાં આવતી હોય તેમાં મારે શું ? સામાન્ય સિપાઈને જોઈ કાળજું થડકતું હોય, નીચું મેં કરી તેની બે-ચાર ગાળે સહન કરી લેવાતી હોય તો શું થઈ ગયું ? શું મારા છોકરાઓને એશઆરામી કેળવણી નથી મળતી ! નિરાંત હાડકાં નમાવ્યા સિવાય મને તો રોટલો મળે જાય છે. મ અને વાહવાહ સમાજ આખામાં ગવાઈ રહી છે. મોટી મોટી સભાઓના પ્રમુખ થવાનું મને માન મળે જાય છે. સમાજના કોઈ પણ કાર્યમાં મારો અગ્ર હિસ્સો તો હોય જ છે. સર્વે મારી તરફ માન અને ડરની દૃષ્ટિથી જોઈ રહ્યા છે. તેમની દષ્ટિએ હું કેટલો બધે મેટી લાગું છું ? ટાઢા લોહીને રોટલે મને મળી રહ્યો છે, તે પછી મારે શું જોઈએ ? ” સૌને પોતપોતાની લાગી હોય છે. ત્યાં કોણ કાને સંભારે ? પોતાનું કાર્ય સાધવા જતાં કદાચ અડફટે સમાજનું કામ આવી જાય તો ઠીક છે. બે–ચાર વાકો બોલી હા ના કરી મેટા થવાનું મા લેવામાં શું જવાનું છે ? જ્યાં આવું જ ચાલી રહ્યું હોય ત્યાં ઉન્નતિની શી આશા રખાય ? જ્યાં જ્ઞાતિહિતમાટે ધગશ અને બળતરા ન હોય, ત્યાં કેવાં કાર્યો થઈ શકે ? પોતાનું પડતું મૂકી, રઝળાવી, સમાજનું કે દેશનું હિત સાધવા જ્યાંસુધી યુવક ન નીકળી આવે, ત્યાંસુધી જે કાંઈ * બાલવું તે શુંક ઉડાવા બરાબર છે, લખવું તે ખાલી લીટા કર્યા સમાન છે અને ઠરાવ કરવા તે ખાલી દંભ છે. પરમાત્મા આપણ સર્વને યજ્ઞાથે કામ કરવાની પ્રેરણા આપે ! હાલી આજ મનાતે હૈં (તા. ૧૮-૩-૨૭ના “અર્જુન ઉપરથી) સુને લીડર કે દિલ કી, કુછ બાતેં તુમ્હ બતાતે હૈ,રંગ કી પિચકારી ભર ભર કર, હોલી આજ મનાતે હૈ. ગાંધી બાબા સબ સે અચ્છ,ઈકલે મોજ ઉડાતે હૈચખે ખ૬ર કી મુરલી પર સબકો નાચ નચાતે હૈ. પંડિત મોતીલાલ બુઢાપે, કે દિન શેષ બિતાતે હૈંડ વકીલી અબ અપની,ઉન કરતી પર પછતાતે હૈ. શ્રી આયંગ૨ દે ધક્કા બસ, આગે બઢતે જાતે હૈ ઇધર ઉપર દાયે બાયે, સબ ઓર સે ટાંગ અડાતે હૈ. પંડિત માલવી તીસમારખાં,બાતેં બડી બનાતે હૈ; લલ્લો ચપે સબકી કરતે,સબ સે પ્રેમ નિભાતે હૈ. લાલા લાજપત બડે કષ્ટ સે,જીવનભાર ઉઠાતે હૈહુએ ત્રિશંકુ સમાન વ્યોમ મેં ઈધર ઉધર મંડરાતે હૈ. મીયાંમાહમદઅલી તુમ્હારી,સભી મઝાક ઉડાતે હૈ,ઘરકેહેન ઘાટકે અબતે બગલે આ૫ બાતે હૈ. બડેમિયાં ઈન દિને કિધરક,હવા આપી ખાતેë હુઆ ખિલાફત ફડહજમ અબ નથી કૌન સી ધાતેહ. મિયાં આસિફઅલિ રંગીલે, હુઈતુમહારે સાથ બુરી;મૂંડ મુંડાતે પડગયે આલે,અબ તકસિર ખુજલાતે હૈ. ખ્વાજા સાહિબ કહિએ અબ કયું દુબલે હેતે જાતે હૈ,સોતે જાગતે યમદૂતે ખ્યાબ,ભલાયું આતે હૈ. હટેહમીસ્ટર જયકરë,બડી ઠાટસે આતે હૈંગિટ પિટ ગિટ પિટ બેલે કેસા,અછાઅસર જમાતેહ. સ્વામી સત્યદેવજી દેખો,ફર્સ્ટકલાસ મેં જાતે હૈ, કોઈ સુનતા નહીં મગર વહ,બિગુલ બજાતે જાતે હૈ. કેાઈ રાવે કોઈ ચીખે, હમ તે અપની ગાતે હૈ, હાલી હૈ ફિર હેલી હૈ, હમ હોલી આજ મનાતે હૈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #279 -------------------------------------------------------------------------- ________________ ખરે કમાગી કે હોય? ૩૮ ખરો કર્મચાગી કેવો હોય ? (કીતિપ્રેમી કાંઈ કર્મયોગી નથી; પણ એ તે એક પ્રકારના લૌકિક વિષયનો ભોગી છે અને કે પૂર્ણ નિસ્પૃહી તથા ત્યાગી હોય તે કર્મયોગી ગણાય, તે સમજવા માટે આ લેખ ઉપયોગી હોવાથી તે “સુવર્ણમાળા” માંથી લીધે છે. લેખકનું નામ મળ્યું નથી.) તેને સૌ પાગલ કહેતાં. તે કેણું હતું ને કયાંથી આવ્યા હતા, તે કોઈ જાણતું નહિ; પણ દીઠે સૌ તેને ઓળખતા. તેને માટે જાતજાતની વાત પ્રચલિત હતી. કેઈ કહેતું કે, એ જાદુગર છે. કોઈને મત પડતો કે, વ્હાલાને વિયોગમાં એનું મગજ સાવ ગયું છે. કેટલાક એમ કહેતા કે, તે શ્રીમંત છે પણ ગરીબીને ઢોંગ કરે છે. વળી કેટલાક તેને તદન મુફલીસ માનતા. ઘણાની નજરે એ ઉસ્તાદ ઉઠાવગીર લાગતો ને ગામના એક બે પિલીત સિપાઇઓ તેનીપર નજર પણ રાખતા. કેાઈને મત હતો કે એ તરંગી છે. તેની ઉદારતાની ઘણાને પિછાન થઈ હતી. ગામમાં બાળકો તે તેની પછવાડેજ ભમતાં હતાં, કારણ તેઓને પીપરમીંટ, અખરોટ, કાજુ કે એવું જ કંઈક મળ્યા કરતું. પાગલનાં ખીસ્સાં આ વસ્તુઓથી સદાએ ભરેલાં જ રહેતાં. પણ એક વાત તો હું કહેતાંજ ભૂલી ગયે. કોઈ કોઈ વખત સ્મશાનમાંથી કે નદીકિનારેથી કે એવીજ કોઈ એકાંત જગાએથી મધ્યરાત્રિની શમશમાકાર નિરવ શાંતિમાં દિલના તાર હલાવે ને મૃત આત્માઓ પણ અનંત નિદ્રા ત્યાગે એવું અદ્ભુત સંગીત સંભળાતું. બીકણ લોક એ ગાન યક્ષણીઓ ને ડાકિનીઓ ગાય છે, એમ કહી ફફડી ઉઠતાં. માત્ર કઈક કઈક હિંમતવાન ગામડીઆએજ જાણતા કે એ ગાન ગાનાર પાગલ હતો. + + + એક સાંજે હું ફરવા નીકળ્યો. રાસ રમવા નીકળનાર બાળાઓની માફક સમીરલહરિઓ સ્વદે વિહરવા લાગી હતી. ગામબહાર થોડે છેટે ઉભેલા કોઈ ભૂતપૂર્વ વીરના સ્મારકચિકસમા એકાદ પાળીયા પાસે કેટલાક મોટા પથ્થરો પડ્યા હતા, એમાંના એક પર હું બેઠે; ને વિ. ચારવા લાગ્યો કે, બહારના પાગલ દેખાવ નીચે મનુષ્યજાતનું કોઈ બેમૂલું છુપું રત્ન તો નહિ હોય! કદાચ એમ પણ સંભવ છે કે એ ખરેખર બદમાસ પણ હોય. જે હોય તે તપાસ તે કરવીજ જોઈએ. આમ નિશ્ચય કરી મેં આસપાસ નજર ફેરવી,ખેતરથી પાછા વળતાં એક ખેડુતપર મારી દૃષ્ટિ પડી. “એલા, હે...એ..એ અહીં આવ તો.” મેં હાક મારી. ખેડુ પાસે આવ્યો. “આ ગામમાં એક પાગલ રહે છે, તેને તું ઓળખે છે ?” મેં પૂછયું. “પાગલ ! હા, હા, એ ગાંડીએ. એને કણ ન ઓળખે ! એનું કામ પડયું!” કહેતાંની સાથે જ તેના મોઢાપર હાસ્ય છવાયું: પણ મારા સભ્ય દેખાવપર નજર પડતાંજ તે પાછો ગંભીર થઈ ગયો. “ખાસ કામ તે નહિ, પણ એ કયાં રહે છે તે મારે જાણવું છે. તને ખબર છે ?” મેં કહ્યું : “હા, જુઓ આ પાછળ નદીની પેલી તરફ વડલો છે તેની પાછળ જે ઝુંપડી જેવું દેખાય છે ત્યાં રહે છે, પણ........ આ એજ આવે.” એમ કહી ખેડુતે ગામ તરફ દષ્ટિ કરી અને પછી ચાલતો થયો. - જે તરફ એણે દષ્ટિ કરી તે તરફથી એક માણસ ચાલ્યો આવતો હતો. એક—બે છોકરાં તેની, પછવાડે આવતાં હતાં. મુઠ્ઠી ભરી કાંઈક આપી તેમને વિદાય કરી એ પાળીયાની દિશામાં ચાલ્યો આવ્યો. પાસે આવ્યા પછી મેં તેને ધારીને જોયો.તેણે માથાપર એક ટકા જેમ તેમ બાંધ્યો હતે શરીરે ઘોળી કફની પહેરી હતી. તેનું મોટું લંબગોળ ને આકર્ષક હતું. બે બાબત એકદમ ધ્યાન ખેંચે તેવી હતી. એક તે તેના હોઠ આસપાસ રમી રહેલું મિત ને બીજી તેની દૂર-સુદૂર કાંઈક જોયા કરતી હોય તેવી ઘનઘેરી આંખો. તે સ્મિત બેજ માણસોમાં હોય છે. કાં કોઈ ગાંડામાં અથવા તે કઈ અવધૂતમાં. તે ઝપાટાબંધ મારી પાસેથી પસાર થઈ ગયો. હું પણ તેની પાછળ ચાલ્યો. થોડી વાર ઝુંપડી આવી. તેમાં એ પેઠે. “હું અંદર આવું ?” મેં વિવેકથી પ્રશ્ન કર્યો. - “આવે ને ભાઈ” જવાબ મળે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #280 -------------------------------------------------------------------------- ________________ * ૧ ૧૧ ક * * * * * * * * * * * ૧૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ /૧૧ - ૩૮૨ ખરે કગી કેવો હોય ? હું અંદર ગયો. અંદર ઝાઝો સામાન નહોતો. ખૂણામાં એક પાણીનો ગોળો: થોડાંક ઠામ: વચમાં એક સાદડી ને એક તરફ એક જૂની પુરાણી દિલરૂબા; બસ આટલુંજ રાચરચીલું હતું. “કંઈ કામકાજ” તેણે મારા તરફ જોઈ પૂછયું. “કામકાજ તો ઘણુંએ હતું, પણ તમે કાંઈક ઉતાવળમાં છે એટલે હવે પછી જ વાત” મેં કહ્યું. “હા, મારે ઉતાવળથી એક ઠેકાણે જવું છે.” તેણે કહ્યું. “હું સાથે આવું ?” મારાથી પૂછાઈ ગયું. તે એક ક્ષણ મારી તરફ જોઈ રહ્યા, પછી કહ્યું “મારી સાથે? મને બધાય શું કહે છે તે જાણો છે ને ? મારી સાથે આવવામાં શો લાભ મળશે ? મારા માર્ગ ન્યારા છે.” “ન્યારા ભલે બીજાને માટે રહ્યા. મને એ એવા નહિ લાગે; પણ તમને ખાસ વાંધો ન હોય તો મારી એટલી વિનતિ સ્વીકારશે.” “ઠીક ચાલો” કહી તેણે એક કપડામાં દિલરૂબા વિંટાળીને બગલમાં મારી. અમે બે નદીને માર્ગે ચાલ્યા. પાએક કલાક ચાલ્યા પછી એક જીર્ણ થયેલું મકાન આવ્યું. ખડકી ધીમેથી ઉધાડી અમે અંદર ગયા. એકજ ઓરડો હતા,અંદરના ભાગમાં એક અર્ધ તૂટેલી ખાટલીમાં એક ડોશીમા સૂતાં હતાં. “કાં મા ! આજ કેમ છે?” કહી પાગલે તેને કપાળે હાથ અરાડ. બેટા ! કાલ કરતાં કાંઈક ઠીક છે.” ડોશીમાએ ક્ષીણ સ્વરે જવાબ આપે. “મા ! આજ એવી દવા આપું છું, કે જેથી તાવ નહિ રહે” એમ કહી પાગલ ખાટલી પાસે બેઠા અને દિલરૂબા કાદી,તાર મેળવ્યા ને એક ભજન ઉપાડયું હું સંગીતશાસ્ત્રથી સાવ અજાણ્યો નહોતો. નાનપણમાં કેટલાએ તાનપલટી મારી લીધા હતા. અનેક ઉસ્તાદોનો પણ સમાગમમાં હું આવ્યું , પણ આ ભાવ મેં કદી પણ જોયી નહોતી. પાગલે એકતાને થઈ ભજન છેડવા માંડયું. વાતાવરણમાં ભક્તિરસની છોળો ઉડવા માંડી. મકાનની બહાર હાલતાં વૃક્ષો સ્થિર થઈ ગયાં. અને નીલ પણ થંભી ગયું હોય તેમ લાગ્યું. ભજન અર્થે પહોંચ્યું ત્યાં ડોશીમાને કપાળે આછો આછો પરસેવો થવા માંડયો. ભરસભામાં કાપદીજીએ ચીર ખેંચાતી વખતે કરેલી પ્રાર્થના કે નરસિંહ મહેતાએ કટોકટીને પ્રસંગે કરેલું સ્તવન થી જાતના હશે તેનો કાંઈક ખ્યાલ મને પહેલવહેલો આવ્યું. એ તો દિલના તાર પરબારા પરમશક્તિ સાથેજ જોડાતા હોય તેમ લાગ્યું. થોડી વારે ભજન પૂરું થયું, પણ આ શું ? ડોશીમા ખટલીમાં એકદમ બેઠાં થઈ ગયાં. “વાહ પ્રભુજી વાહ, બેટા! મારો તાવ ગયો. દીનાનાથ તારું ભલું કરે” કહેતાંની સાથેજ મા ઉભાં થઈ ગયાં. દીવાસળી માટે ઘેડી શોધ કરી દી પ્રકટાવ્યો. પછી પાગલ પાસે આવી તેનું મોટું ધારી ધારીને જોયું. આંખમાં આંસુ ઉભરાણાં. ગગદ્દ કંઠે તેણે કહ્યું -“પેટનો દીકરોએ ન કરે એવું તેં કર્યું. શું આપું ? મારી પાસે કાંઈ ન મળે. થોડીક મીઠી રાબ કરી આપું ?” ના, મા ! મારે કાંઈ ન જોઈએ. મોડું થયું છે એટલે જશું” કહી પાગલ ઉપડે. પણ બહાર પડ્યો. થોડેક ચાલ્યા પછી પાગલે મને કહ્યું – “બિચારીની સંભાળ રાખનાર કાઈજ નથી. હું તો ત્રણ બાબતથી અજાયબીમાં ગરકાવ-જ થઈ ગયે હતો. પાગલની સહદયતા, તેણે સાધેલી અદભુત કલા ને સંગીતના દર્દપર પ્રભાવ. થોડી વાર રહીને મેં કહ્યું - “તમારી પાસે આવી કળા છે તે કેાઈ અમીરઉમરાવ................”હજી હું વાકય પૂરે કરું તે પહેલાં જ એ બોલી ઉઠયો - “શું ? એ તમારા ઉમરાવોની વાતજ કરશો નહિ. પચીસ વર્ષ એ સાધનમાં ગાળ્યાં તે મુકીભર નિપુર અમીરોને ખુશ કરવા નહિ, પણ ગરીબ નિરાધારોની સેવાર્થે.” “પણ કયાં બીમારી ને માં સંગીત!" મેં પૂછયુ “સંગીતની દરદો પર શું અસર થાય છે, એ વાત તે પશ્ચિમના વિદ્વાન તમને જણાવશે ત્યારે જ તમે જાણશે. મેં જે જાણ્યું ને અનુભવ્યું, તે તમે નહિ જ માનો. બાકી જગતભરના કળાભકતને કહેજો કે, તમારું લક્ષ્યબિંદુ કળા જ નહિ પણ તે દ્વારા સેવા છે.” તેણે કહ્યું. ત્યાં તે ઝુંપડી આવી. હું તેનાથી છુટો પડ્યો. મારા મનમાં એક જ વિચાર ઘૂમતા રહ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #281 -------------------------------------------------------------------------- ________________ ખરા કયેાગી કેવા હાય ? ૨૩ કળાના ઉપયાગ સેવા, માત્ર ર્જન નહિ.' અરેરે, શાસ્ત્રોમાં ને ઇતિહાસમાં આપણી સમક્ષજ પડેલા દાખલાએ આપણે કાં ન સમજીએ ? લોકે ગમે તે કહે પણ પાગલની સાચી પ્રવૃત્તિએ થોડી ને ટુકમાં કહેવાય એવી હતી. કાઇ અત્યંત કંગાળ કે નિરાધાર આદમી બિમાર હાય ત્યાં પાગલ પેાતાની દિલમા લઈ પહેાંગ્યેાજ હેાય. આજ પૈસા ખીસ્સામાં હોય તે તે ચાર આપી દેતાં ખચાતા નહિ. કાઈ દુબળી ગાય કે એવુંજ કાઇ પ્રાણી જુએ તે તે તેને ગળે હેતથી હાથ ફેરવી કાંઈક વાત કરવા લાગી જતે. તે હમેશાં શ્રીમંત, ભપકાદાર કે અધિકારી જેવા માણસોથી ભડકીને દૂરને દૂરજ નાસતા. કાઈ કાઇ વખત તે ખેતરે પણ જઇ ખુલંદ સૂરે દુહ્રાપર દુહા લલકારી ખેડુએ કે કણબણાનાં મેાક્રાં હસતાં કરી આવતા. બાકી તેને વધારેમાં વધારે આનંદ ત્યારેજ મળતા કે જ્યારે એ કાષ્ઠ ગરીબ દરદીની મેલી પથારી પાસે બેસી કાઇ ધૂળા મકાનમાંથી આભ સાથે હાથતાળી લેતી ભૈરવી કે કલ્યાણની તાન ઉપર તાન લેતેા હાય. તરંગ ચઢે તો કાઈ કાઇ વખત સામેથી હાંફતાં હાંફતાં ચાલ્યાં આવતાં કાઇ મજીર કે મ જીરણના માથાપરથી ખેાજો પોતાને માથે થોડા વખત લઇ પાગલ તેને રાહત આપતા. આમ જ્યારે થાય ત્યારે મેળે ઉપાડનાર વ્યક્તિ આ અણુધાયો સહાયક તરફ ડેાળા ફાડી જોઈ રહે ને પાછળથી “સાવ પાગલ” કહે તે એમાં એને શું વાંક ? પણ આવી બાબતેા કયાં ગણાવવા બેસું? તેનુ મૂળનામ અમૃતપ્રસાદ હતું. ઉત્તરહિ ંદુસ્થાનમાં કાઇ શહેરમાં તેના જન્મ શ્રીમંત માઆપને ત્યાં થયે! હતા. નાનપણથીજ તેને સંગીતનેા શેખ હતા. તેના પિતા એને વેપારી બનાવવા માગતા હતા; પણ વેપારમાં પ્રસાદનું ચિત્ત બિલકુલ લાગતું નહિ. જન્મથીજ તેની મનેવૃત્તિ નાખી હતી. જે મેાજશોખના વાતાવરણમાં એ ઉછર્યો તેનેજ એ અંતઃકરણથી ધિક્કારવા લાગ્યા. આરજ વર્ષની વયે કાઇ ઉસ્તાદની સાથે એ ભાગી ગયા. તેના પિતાએ બહુએ શેાધખેાળ કરી,પણ પત્તો નજ લાગ્યા. એ ઉસ્તાદજી પાસે પચીસ વર્ષસુધી રહી તેણે સંગીતશાસ્ત્રનાં મૂળતત્ત્વ ટી ટીને પીધાં. ઉસ્તાદજી પણ શિષ્યની તેજસ્વી બુદ્ધિથી તાજ્જુબ થયેા. ત્યારપછી ઉસ્તાદજીએ પાતાના માનીતા શિષ્યના લાહોરમાં જલસાએ કરાવ્યા.શ્રાતાજને એને અદ્ભુત કાણુ જોઇ દિગમૂઢ થયા, ચારે તરફ વાહવાહ થઇ રહી. પછી કાઇ અમીરે તેની દીકરીને સંગીત શીખવવા પ્રસાદને રાખી લીધે. પાછળથી ધણીએ વાર્તાઓમાં અને છે તેમ બન્યું, એ બાળા પ્રસાદની સાથે પ્રેમમાં પડી—ના, ના, મેાહમાં પડી એમ મારે કહેવું જોઇએ; કારણ પ્રેમ શબ્દ તો બહુજ પવિત્ર છે. પ્રસાદ તેને બેટી કહીનેજ મેલાવતા. જ્યારે જ્યારે પ્રેમ આપવા-લેવાની હમેશની જાણીતી વાત નીકળતી, ત્યારે પ્રસાદ આટલુંજ કહેતાઃ–બહેન ! કળાને અભડાવાય નહિ, સાચી કળાના ભક્ત હમેશ સ્ત્રીઓને ભાન ભૂલાવે છે, પણ ધિક્કાર હો જે કળાલક્ત ભાન ભૂલે તેને! તું તે મારી દીકરી જેવીજ છે ને રહેવાની. બહેન ! તારે પૂજાજ કરવી હાય તે! કળાના શુદ્ધ સ્વરૂપની કર, તેના ભક્તની નહિ.” જેને મેાહજ થયા હાય તે પ્રસાદના સિદ્ધાંતે શે સમજે? પરિણામ એ આવ્યુ કે એ બાળાએ ઝેર ખાઇ આત્મહત્યા કરી. પ્રસાદ તેને એક પિતાના જેવા નિ`ળ પ્રેમથી હૃદયપૂર્વક ચાહતા હતા. તેના આવી રીતના અવસાન પછી પ્રસાદ પલટાઈ ગયા. તેણે ભપકાદાર વ યાગ્યાં. એક સાદી કમ્ની તે સાથે જેમ તેમ વિટાળેલા પટકા, આ એને પહેરવેશ બન્યા. અમીરઉમરાવે કે રાજામહારાજાએતે ત્યાં થતા જલસાઓમાં જવાનું તેણે માંડી વાળ્યુ.આગલા જલસાએને લીધે તેની પાસે જે કાંઇ નાણું થયેલુ તે તેણે છૂટે હાથે ગરીબ તે દુઃખી લેાકેાને વહેંચવા માંડયુ. બસ, તેણે પોતાની રાજીખુશીથીજ મુલીસ હાલત પસંદ કરી લીધી. એ પછી તે કાઇ પણ એક સ્થળે લાંખેા વખત તે રહેતેા નહિ. કાઇ કાઇ વખત તે એ સાવ ના થઇ જતા;તાં ખુબી એ હતી કે,એવી મુશ્કેલીસીમાં પણ દેવી અન્નપૂર્ણા તેના પર કૃપા રાખતી. એક પ્રભાતે ખબર મળી કે એ એચીંતાજ આ ગામમાંથી કયાંય ઉપડી ગયા હતા. એ કયાં ગયા તેની કાને ખબર પડીએ નથી ને પડવાનીએ નથી. હજુએ કાઈ કાઇ વાર એકાંતમાં એ વિચિત્ર વ્યક્તિની મૂર્તિ નજરસમક્ષ તરે છે અને સારી સિષ્ટમાં પડધા પાડતા સ્વર સંભળાય છે કે કળા એટલે સેવા !’’ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #282 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ લહેરાતી હૈ ખેતી દયાનંદ કી ” “ લહેરાતી હૈ ખેતી દયાનંદ કી ” (લેખક:-શ્રીસત્યવ્રત. “પ્રચારકના એક અંકમાંથી) મનુષ્યસ્વભાવ અત્યંત વિલક્ષણ અને વિચિત્ર છે. જનસમાજમાં અનેક મહાન પુરુષો ઉત્પન્ન થાય છે. પણ તેમની હૈયાતીમાં તેમની ખરી કિંમત આંકવાની કતજ્ઞતા અને વિવેકબુદ્ધિ સમાજમાં નથી. તેમના મરણ પછી જનસમાજને આંચકો લાગે છે અને પછી તેમની ખરી કિંમત આંકવાને અવસર પ્રાપ્ત થાય છે. આવું જ સ્વામી શ્રીદયાનંદજી મહારાજના વિષયમાં પણ બન્યું છે. તેમના જીવતાંસુધી તેમને વિરોધ કરવામાં આવ્યો. પિરાણિકોએ તેમને નાસ્તિક કરાવ્યા, બીજાઓએ તેમને છુપા ખ્રિસ્તી પ્રચારક ગણ્યા, ત્રીજાઓએ તેમને વર્ણાશ્રમભંજક તરીકે પિછાન્યા, કેઇએ તેમને ધર્મના દુશ્મનતરીકે જાણ્યા અને કેઈએ કંઈ. કોઈએ તેમના પ્રાણ હરવા માટે પાનના બીડામાં હળાહળ દીધાં, કોઈએ ધર્મ રક્ષવા એ એકાકી સંન્યાસી ઉપર તરવારના પ્રહાર કર્યો, કેઇએ મશ્કરી કરવા ગધેડા પર સ્વારી કઢાવી, કોઈએ ગાળાને વરસાદ વરસાવ્યો તો કેઈએ ઈટપથ્થરનો ઉપહાર આપી પોતાની કૃતજ્ઞતા (!) પ્રગટ કરી. આમ તેમની જાહેર જીંદગીના પ્રભાવથી ઝેરથી પ્રાણ લીધાની અંતિમ સંધ્યા સુધી એ અકેલ મ સંન્યાસીને અન્યાય અને ઘોર અન્યાય દેશભરમાંથી મળ્યા કર્યો; પણ આખી જીંદગી સુધી ઘેર તપ તપેલો એ સંન્યાસી, પિતાના મૃત્યુને એવું વિદ્યુતશક્તિવાળું–જોરદાર બનાવી જાય છે કે તેમના મૃત્યુ પછી તેમનાં અનેકવિધ કાર્યો એવા ઝપાટાથી ચાલ્યાં કે આજનો ભારતને જો એ ઋષિના પુણ્યક નામ ઉપર કૃતજ્ઞતાથી અશ્રુઅંજલિઓ આપતે અને પિતાના પૂર્વજોએ કરેલા પાપનું પ્રાયશ્ચિત્ત આદરતા અનુભવાય છે. આજ એજ વિના તપઃપ્રભાવથી પ્રભાવિત થયેલે ભારત-તરણ નવજીવનના સંદેશાઓ તેમના મૃત્યુ-પ્રસંગમાંથી વીણી વીણી પિતાનો ભાવમાગ ઘડે છે અને સમાજ શું કે ધર્મ શું, રાજકારણ છે કે વિશ્વભ્રાતૃત્વ શું-દરેક દિશામાં ઋષિએ મૂકેલ પગલાંને અનુસરવા આતુર અને ઉમંગભર્યો દેખાય છે. ઋષિએ જીવનભરમાં જનતાને મૂર્તિપૂજાથી મુક્ત કરવા અનેક ઉપદેશ આપેલા, પણ તેમાં વિન નાખનાર સનાતનીઓના ચિરંજીવીએ એજ પથ્થરને આજ પણ ગંગા-યમુનામાં પધરાવી રહ્યા છે. પિંડદાન અને તર્પણનાં શાસન હવે ભારતના ધર્મપટલ પરથી ઝાંખાં થવા લાગ્યાં છે. ધર્મગુરુઓનાં ધતિંગો જે દયાનંદે કડવી રીતે બતાવેલાં, તેના કરતાં શતગણુ વધુ તીવ્ર અને અસહ્ય કટુ ધતિંગો આજ મેર ઉઘાડાં પડી રહ્યાં છે. સ્ત્રીઓની તેમણે કરેલી વકીલાત આજે પુષિત થઈ રહી છે. વર્ણાશ્રમધર્મના તે વેળાએ ગણતા એ ઉચ્છેદક જ આજનો હિંદુ ચાતુવર્ણન સુયોગ્ય રખેવાળ માની તેમનાં અદશ્ય ચરણમાં પિતાનું માથું ભક્તિભાવથી નમાવે છે. સર્વ રોગોની રામબાણ મહૌષધિ બ્રહ્મચર્યસેવનનાં ડિડિમોષો કેવળ આ દેશમાં જ નહિ, સમસ્ત સંસારભરમાં ઉપિત થઈ રહ્યા છે. સનાતનીઓના અજેય દુર્ગ કાશીધામમાં આજ શુદ્ધના ગણેશ મંડાયા છે; અને સમસ્ત દેશે આજ દયાનંદને અનેક રીતે પહેલાં નિંદેલ, છતાં અસ્પૃશ્યતાનું ધર્મા–મહાપાતક ટાળવા તે પ્રતિજ્ઞા લઈ રહેલ છે. પચાસ વર્ષ–અડધી સદીના નાનકડા ગાળામાં દયાનંદના તેજસ્વી અને વીર્યવંતા સિદ્ધાંતને આ મેર સમગ્ર પરિવર્તનકાળ અદ્દભુત વિજય નથી સૂચવત ? દયાનંદે સહેલાં શેર કરો અને તપેલાં અદ્દભુત તપનો શું આથી વધુ યોગ્ય વિજય બીજે કઈ હશે ખરો ? જેમને અધી સદી પહેલાં, જે સિદ્ધાંત માટે મારી નાખવામાં આવ્યા, આજ તેનાજ તેજ સિદ્ધાંત સમગ્ર દેશ સ્વીકારે છે, તે ધર્મવીર મહાત્માનું સર્વોત્તમ માહાત્મ્ય નથી સૂચવતું શું ? “ લહેરાતી હૈ ખેતી દયાનંદકી” ની સત્યતા પ્રતીત નથી થતી શું ? - આજ અમે તેમના સિદ્ધાંતની બધી બાજુ ઉપર આ સ્થળે વિચાર કરી શકતા નથી.કેવળ એકજ પ્રનની ગડી ઉકેલવા પ્રયત્ન કરીશું અને તે એજ કે, જેમને સમગ્ર દેશે બંગાળથી સિંધુ નદીસુધી અને હિમાચળથી કન્યાકુમારી સુધી તાત્કાળિક અત્યંત મહત્ત્વ આપ્યું છે, તે પ્રશ્ન એટલે અસ્પૃશ્યતાનિવારણને મહાપ્રન. મહાસભાના ચોપડેથી માંડી છેલ્લામાં છેલ્લી હિંદુસભાની નાની શાખાને ચોપડા સુધી અને તે દ્વારા પ્રત્યેક હિંદુ આબાલવૃદ્ધ નરનારીના કામળ હૃદયમાં જે પ્રશ્નને આગ ભડકાવી છે, તે પ્રશ્ન એટલેજ અસ્પૃશ્યતાનિવારણને માર માર કરતા આજને કાળધર્મ થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #283 -------------------------------------------------------------------------- ________________ “લહરાતી હૈ ખેતી દયાનંદ કી ૩૮૫ પડેલો મહાપ્રશ્ન ! આ પ્રશ્નને હાથમાં લઈ કેવળ પંપાળી હાથ ફેરવી પાછો મૂકી દેવાય એવો નિમાલ્ય હવે નથી રહ્યો. એ પ્રશ્ન આજ છેવટનો હિંદુધર્મનો ફેંસલો કરી નાખવા તૈયાર થયો છે. તે કહે છે કે, મારું-અસ્પૃશ્યતાનું નિવારણ કરી હિંદુજાતિ અમર થાઓ અથવા આ સંસારમાંથી તેનું નામનિશાન નાબુદ થાઓ. કાં તો તેના નિવારણથી ફરી આર્ય સંસ્કૃતિ અને હિન્દવી સ્વરાજ્યને હાંસલ કરે અગર ઋષિમુનિઓના નાનાવિધ તપસંચિત અમર વારસાને દફનાવી વિંધમીએના પગતળે છુંદાઈ અદશ્ય થઈ જાઓ. આ મહાપ્રશ્ન હવે સમાધાનનીતિ-બાંધછોડની નીતિ નથી ચાહતો. તે એક ઘાએ ચોખા બે કટકા કરવા માગે છે. તે તો આજ ૨ સ્વરે ગગન ગજાવતે કહે છે કે, કાં તે છે અને જીવાડો અથવા મરો અને નાબુદ થાઓ. હા કે ના એકજ સ્પષ્ટ ઉત્તર. ચેખો અને ચટ ફેંસલો તે પ્રશ્ન માગે છે અને તે પણ તુર્તજ. તે અમુક મુદતને હવે ઓળખવા ના પાડે છે. તે પ્રશ્ન આજ સ્વરૂપ ધારણ કરી ભયંકર વિકાળતા ધારણ કરી છે. તેના ઉકેલમાંજ આર્યજાતિ-હિંદુજાતિનું જીવન છે, તેના નકારમાં જ તેનું મૃત્યુ ઉભું છે. તેના નિવારણથી આવતા નવજીવનને ખાળવા ઇસાઇત કે મુસલમાનીયત જરાય શક્તિમાન નથી અને તેના નકારથી હિંદુજાતિના આવતા મહામૃત્યુને પણ ખાળવા કેઈ ધવંતરી સમર્થ નથી. એવો અનુભૂત અને અશ્રુત મહાપ્રશ્ન આજ ભારતના સામાજિક, ધાર્મિક, રાજનૈતિક પ્રત્યેક ગગનમાં ગાજે છે અને દરેક ક્ષેત્રને પિતાના સૂરથી તે તરફજ ટકટકી લગાવતું આ કર્ષિત કરી રહ્યો છે. સંસારના ઈતિહાસમાં આ મહાપ્રશ્નની મહત્તાની જેડીનો બીજો પ્રશ્ન નહિજ હોય. જે અને જીવન અને મૃત્યુની દાંડી કેવળ હા કે ના ઉપર ધરી હોય તેવો પ્રત સમગ્ર સંસાર આજ પહેલ વહેલો ભારતમાં અનુભવે છે. આ સ્થિતિ છે માટે જ અસ્પૃશ્યતાનિવારણનો પ્રશ્ન એટલે ભારતના જીવન-મરણનો મહાન. અમે નિર્ભય થઈ એ પણ કહી શકીશું કે, આ પ્ર નની મહત્તા પાસે સ્વરાજ્ય અને ચરખાના પ્રશ્નો સૂર્ય આગળ પતંગિયાસમાન તુચ્છ છે. જેને નિકાલ સૌથી પહેલા કરવાનો છે તે આજ, અને આ એકજ મહાપ્ર”ન છે. અસ્તુ. આ પ્રશ્નની ગ ભીરતા આજથી પચાસ વર્ષો પૂર્વે તે અદભુત દ્રષ્ટા મહી દયાનંદ પારખેલ, જેને આજે અમે હજી પણ તેટલી ગંભીરતાથી અનુભવી શકતા નથી. તેમણે તર્કથી અને દલિલોથી, શાસ્ત્રાથી અને વેદોથી, મનુષ્યતાના નામથી અને દયાના નામથી,પાપના પ્રાયશ્ચિત્તના પ્રકારથી અને ઉજજવળ ભાવિ થવાના સદભપ્રાયથી એનો નિકાલ કર્યો કે, અસ્પૃશ્યતા–એક ભાઈ જેવા ભાઈને-એકજ પરમ પિતાના અમૃતસંતાનને અડકવા ના પાડવી, અડકતાં અભડાઈ જવાની વૃત્તિ રાખવી, તે પ્રભુ પિતાનું ભયંકર અપમાન કરવા બરાબર છે. કોઈ વેદ, કઈ ધર્મગ્રંથ મનુબાંધવને બહિષ્કાર કરવા ના પાડે છે અને જે તેમ કરવા કહ્યું છે તે શાબ્રજ નથી. તે ધૃત-અપ ચ છે.માયાવી રાક્ષસની દાનવી-લીલા છે.અઘોર નરકાસુરનું ઘર નર્ક-તાંડવ છે ! કોઈ જન્મમાત્રથી જ અસ્પૃશ્ય નથી, તેમ કોઈ જન્મમાત્રથી જ સ્પૃશ્ય નથી. સત્ય, ન્યાય, સમભાવ, પ્રેમ, પવિત્રતા, સદાચાર, એ જેમાં જેમાં હોય, ગમે તે દેશની ગમે તે જાતિમાં-તે તે સ્પૃશ્ય છે; અને તવિપરીત-અનાચારયુક્ત જાતિ કોઈ પણ દેશની ઘમંડખોર કાં ન હોય-તે તે અસ્પૃશ્ય છે. જન્મ અમુક જાતિમાં થવો એનો કંઈ હિસાબ નથી. ગુણ, કર્મ અને સ્વભાવ એજ પ્રધાન વિચારણીય છે. ટુંકમાં ધર્મ એ સ્પૃશ્ય અને અધર્મ એ અસ્પૃશ્ય છે. ધર્મ કોઈ એકજ દેશની એકજ જાતિની બાપુની મિલકત નથી. જે ધારણ કરે તે ધાર્મિક અને જે ધાર્મિક તેજ સ્પૃશ્ય. આ તે આદશ દ્રષ્ટાની આજના મહાપ્ર”નપર ૫૦ વર્ષ પૂર્વેની મીમાંસા હતી, જે આજ પણ જેવી ને તેવીજ ઉભી છે. બલકે આજ તે મીમાંસા વધુ સ્પષ્ટ સ્વરૂપમાં નજરે તરવરવા લાગી છે. અર્ધી સદી પૂર્વે દયાનંદની આ મીમાંસા તે સમયના જનસમાજને કડવી લાગી, પણ આજે તે મહષધિ સમાન તેને નવજીવન દઈ રહી છે. એને માટે જ અમે આજના અમારા લેખનું મથાળું એ રાખ્યું છે. અસ્તુ. આ મહાપ્રને આજે કેવું ગંભીર રૂપ લીધું છે અને તેના નિરાકરણમાંજ અમારું જીવન તથા મુરિ છે, તે બતાવવા અને તે સાથે દયાનંદના ઉપદેશને વિજય સુ વવા હું નીચલું ખ્યાન (સ્થલાભાવ ધ્યાનમાં હોવા છતાંયે) રજુ કરીશ. ૨. ૨૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #284 -------------------------------------------------------------------------- ________________ રનું પંચ શુમારે બે માસ પૂર્વે મધ્યપ્રાંતના છત્તિસગઢ વિભાગમાં દુર્ગ (દુગ) જીલ્લાના મહારઅસ્પૃશ્ય ભાઈઓએ હિંદુધર્મ છોડી ધર્માન્તર કરવા વિચાર કર્યો. તેમની સંખ્યા ૧,૨૦,૦૦૦ એક લાખ અને વીસ હજારની હતી. ધર્માન્તર કરવાને-મુસલમાન અને ખ્રિસ્તી થઈ જવાને વિચાર એટલા માટે તેમને નિરૂપાયે કરવું પડશે કે ત્યાંના ધાબી, હજામ વગેરે લોકોએ તેમનાં કામ છોડી દીધાં. આટલાથી શાંતિ ન થઈ કે ઉંચ વર્ણોએ તેમને પીવાના પાણી માટે પણ તંગ કર્યા. આ અન્યાય અને ઘેર અત્યાચારના ઉપાય તરીકે તેમણે ધર્માન્તરનું શસ્ત્ર ઉગામ્યું અને અનેક પાદરીઓ, અનેક મુલ્લાં મેલવીઓ આ પંખીડાંઓને જાળમાં સપડાવવા આખા જીલ્લામાં દેડધામ કરવા લાગ્યા. હિંદુધર્મ ઉપર એ ભયંકર સંકટની વેળા હતી. હિંદુધર્મનું નાક કપાવાની એ વિપરિપૂર્ણ ક્ષણ હતી; પણ હિંદુધર્મનાં સમગ્ર પુણ્ય ખતમ થયાં નહેતાં; ડાંક પુણ્ય બાકી હતાં. ઋષિ દયાનંદે તપેલાં તપ ફલિત થવાનાં હતાં, તેથી હિંદુધર્મની લાજ રહી. ત્યાંના હિંદુ કાર્યકર્તાઓએ કલકત્તા, ઉમરાવતી વગેરે સ્થળાની હિંદુસભાઓને તારથી ખબર કર્યા અને ત્યાંના કાર્યકર્તાઓનું મંડળ ગયા ડિસેમ્બરની ૨૭ મી તારીખે એ જીલ્લાનાં ગામડાંઓમાં ઘુસ્યું. ઠામઠામ વ્યાખ્યાનોની ઝડી લાગી અને એક દિવ | ઉદારતા, એકતા અને સમાન નતાવિષે ઉપદેશના ધધ ફાટી નીકળ્યાં. બીજા દિવસે અસ્પૃશ્ય સાથે કરેલા અત્યાચારના પ્રાયશ્ચિત્તરૂપે બહારથી આવેલા આગેવાનોએ સ્વયં તે મહારબંધુઓની હજામત પોતાના હાથે કરી, પોતાના ઉપદેશની સત્યતા સિદ્ધ કરી આપી, ધર્માન્તર કરવા ઈચ્છનારાઓને પાછી વાળ્યા. શ્રીઘનશ્યામસિંહ ગુપ્ત, સુંદરલાલ શર્મા, પં. રત્નાકર, ઝા. પં. જંગીલાલજી, શ્રી એગલે વગેરે મહાશયોએ જનસમાજના દેખતાં તેમની મૂછો કરી દીધી. તળાવમાં તેમની સાથે બધાએ સ્નાન કર્યું અને કેટલાક આગેવાનોએ અસ્પૃશ્ય ગણાતા ભાઈઓનાં ધોતિયાં પણ ધોઈ આવ્યંતર અભિમાનવમળ દૂર કર્યો. આટલાથી કામ અટકયું નહિ. ડિસ્ટ્રીકટ બેંર્ડના જાહેર કુવા ઉપર બધા ગયા અને અસ્પૃશ્ય ભાઈઓએ તેમાંથી જળ કાઢયું, જે આગેવાનોએ પીધું. કયાં અછૂતાને કૂવા ઉપર ચઢવાની મનાઈ અને કયાં તેમના હાથથી કાઢેલું પાણી પીવાનો મનોહર પ્રસંગ ! અસ્પૃશ્યતાનું નિવારણ સિદ્ધ થઈ ચૂકયું. અનેક શતકના પાપનું પ્રાયશ્ચિત્ત આરંભાયું અને ઋષિના ઉપદેશ ક્રિયાત્મક સ્વરૂપ લીધું; માટે જ ત્યાંના સવાલાખ ભાઈઓએ ધર્માન્તર કરવાનો વિચાર છોડી દી અને હિંદુજાતિના પ્રાજ બની રહેવાનો નિર્ધાર કર્યો. પાદરીઓ અને મુલા-માલવીએ, મૌલાના અને અનેક અલીઓને હાથ ઘસી, નાક ચઢાવી પાછા ફરવાનો સમય આવ્યા; માટેજ વાચક ફરી એક વાર બોલ અને આનંદથી ગરજી ઉઠ કે–જાતી હૈ વતી ચાનંદ જ ! વાચકબંધુ ! ઠરાવો કરી આશ્વાસન આપવાને જમાને હવે નથી. હવે ક્રિયાત્મક કાય કરવાનો સમય આવ્યો છે. જે તને તે મહાન ઋષિ દયાનંદના સિદ્ધાંતને પ્રેમ હોય અને શ્રદ્ધાનંદજીના ખૂનનો બદલો સરસ રીતે લેવા માગતો હોય તો આજથી દઢ પ્રતિજ્ઞા કર કે, અસ્પૃશ્ય મારાજ ભાઈ છે, તેમને હું ખુશીથી સ્પર્શfશ અને મારામાં મેળવીશ. યાદ રાખ આ દલિતાના ઉદ્ધાર વખતેજ તારા શ્રદ્ધાનંદની વાત કરવામાં આવ્યું છે. હુતામાં શ્રદ્ધાનંદ તારામાં અછુતાધાર કરવાનું સામર્થ્ય આપે ! આમીન, બૈરાનું પંચ (લેખક:-આનંદપ્રિય આત્મારામ પંડિત-પ્રચારકના એક અંકમાંથી) મુસલમાનના હિંદુ? બાપ રે બાપ ! !” ઓ બહેન ! સાંભળ્યું કેની ? આજે ગામમાં શાસ્ત્રી ધૃવશંકરજીએ તેમ કરીને મુસલમાનને હિંદુ કરી નાખ્યા ! ! ! મુસલમાનના હિંદુ કર્યા, બાપ રે! એ તે કેમ થાય? કોઈપણ કાળે મુસલમાનના હિંદુ ના થાય. કદી ગધેડાની ગાય તે થતી હશે ?' એમ સુભદ્રા ડેશી તપખીરની ચપટી લેતાં લેતાં બોલ્યાં. સીતાબા બોલ્યા-કાંઈ હિંદુ કરવાથી હિંદુ થઈ શકે ખરા ? તેમના હિંસક રિવાજે કદી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #285 -------------------------------------------------------------------------- ________________ દીવા તળે અંધારૂં! ૩૮૭ સુધરેજ નહિ. રહેવા દોને. આજલગી હિંદુના મુસલમાન થતા તો અમે જોયા, પણ મુસલમાનના હિંદુ તે થતા કયાંય જોયા નહિ. તેનું બધું ખાધેલું પીધેલું ભુંસાય નહિ. કાગડાને વળી હિંસ તે કયાંથી ?” છઠ્ઠા ધોરણમાં ગયેજ વરસે પાસ થયેલી લમી બોલી ઉઠીઃ “સુભદ્રા કાકી ! ગધેડાની ગાય તે નજ થાય, પણ એ તો કહોની, ગાયને ગધેડે પણ થાય કે ?' , “હંહ.....ગાયને ગધેડો કેઈ કાળે થાય ના સુભદ્રા ડોશી બેલ્યાં. વારૂ! ત્યારે હંસને કાગડો થાય કે લક્ષ્મી બેલી. “ના, ના. તું જાણે છે તે ખરી, એટલું પણ સમજતી નથી ?' સીતાબા બોલ્યાં. લક્ષ્મી-ઠીક ! એક રજપૂત હોય કે એક બ્રાહ્મણી હોય, તમે તેને હંસ માને છે, ગાય માને છે. જે તેઓ મુસલમાનના ઘરનું પાણી પીએ અથવા બ્રાહ્મણી મુસલમાનને ઘરમાં બેસે, તો એ વટલે કે ? સીતાબા:-હાસ્તો. મુસલમાનનું ખાધું એટલે વટલેસ્તો. લક્ષ્મી-પછી આ તો હંસ, કાગડો થયો બા ! સુભદ્રા-લક્ષ્મી ! તારી વાત તે ખરી છે; પણ આ કેમનું થતું હશે કે જાણે! આપણે તે એટલું જ જાણીએ-હિંદુ વટલી શકે છે. લમી બોલી ઉઠી-કાકી! જે વટલે છે તે સુધરી પણ શકે છે. પગે કાદવ ચેટે, જોઈએ તો નીકળી જાય તે પછી બીજા ધર્મમાં જવાથી જે વટાળ લાગે છે તે પણ કાઢી શકાય છે, અને શુદ્ધ આચારવિચારવાળા હિંદુ બનાવી શકાય છે. સુભદ્રા ડોશી -હા ! હા ! બહેન, તારી વાત ગળે તો ઉતરે છે; પણ કોઈ વાર આપણે મુસલમાનને હિંદુ થતા જોયા નથી એટલે આપણને નવાઈ લાગે છે. - લક્ષ્મ-કાંઇ નહિ કાકી, હવે હિંદુઓ, મુસલમાનને હિંદુ કરે છે. આ ક્રિયાને શહિદિયા કહે છે. એક ખ્રિસ્તી કે મુસલમાનની શુદ્ધિ થાય છે તો તે પછી આપણું સમાજમાં આવે છે અને તેને હિંદુતરીકેના બધા હક્કો આપવામાં આવે છે. સુભદ્રા -ચ લે બહેને ! આપણા ગામની મોલેસલામ ગરાસણીઓ હિંદુ થઈ છે. તેને મળવા જઈએ. લક્ષ્મી -જુલાકાકાએ હમણાં જ કહ્યું કે, સવારે તે બધાં હિંદુ થયાં છે. તેમાંની કેટલીકે તે ઈજાર પહેરવી છેડી દીધી. કેટલીક શુદ્ધ પછી માટીનાં જૂનાં બેઠાં ફોડી નાખ્યાં ને કેટલીકે તે ઘરની થાપ સુદ્ધાં ઉખેડી નાખી. પેલી સમજુબાએ તે ચૂલે ચઢાવેલી હોવી પણ ચકલે મૂકી દીધી. સુભદ્રા-વિધર્મીને પાવન કરવાથી મેટું પુણ્ય છે એ ચંદ્રાનંદશંકર કથામાં કહેતા હતા, તે આજ બરાબર મને સાંભરે છે. બીજું બધુંય જવા દઇએ, પણ એકેક ગાય તે મરાતી બચીને ? લક્ષ્મી –હવે તો ધડાધડ બીજા બધાં ગામે શુદ્ધિમાં પડવાનાં. શુદ્ધિને જબરો પવન વાયો છે. કોઈ મોડું હિંદુ થશે તે કોઈ વહેલું. સીતાબા-સમજણુને ફેર પડેd. દીવાળે અંધારું! (લેખક-આનંદપ્રિય આત્મારામ પંડિત-પ્રચારકના એક અંકમાંથી) ઢેડવાડાની સભામાં પીરોજપુર ગામના ખડીઆટે જઈ પહોંચ્યા. ભાષણની ધમાલ મચી રહી હતી. રા. મારુતિશંકરે તે ગળગળા થઈ હિંદુ ઢડાની સુગ લેવાની પેટ ભરીને વાતો કરી. બધામાં ઉત્સાહ રેડાયો. લોકોનાં મન ઉછાળા મારવા લાગ્યાં. સભા શાંતપણે પાર પડી. લેકે પછી વિખરાયા. મારુતીશંકરે પાતાની પાઘડી ને ખેસ જમાલમિયાંને ત્યાં મૂકયાં. જમાલમિયાં તેને અડક્યા ને તે પાછું આપ્યું. મારુતીશંકર ઘેર પહોંચ્યા તો તેમનાં દેવી તાં બાકડી ભરી પાટલો નાખી બહાર ઉભાં હતાં. મારુતીશંકરે સ્નાન કર્યું ને ઘરમાં પેઠા ત્યાં તે દૂર ઉભેલા ટીખળીખેર જવાનીયા બોલી ઉઠયા-આ શું દીવાતળે અંધારું કે ? X Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #286 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ દીવાતળે અધારૂ! મે એધડભાઇ સુધારક છે. વિધવાવિવાહના ચુસ્ત હિમાયતી છે. ઇશ્વરકૃપાએ તેમના પ્રતાપથી અનેક વિધવાએ સધવા થઇ છે.તેમની પુત્રી બહેન ચંચળનાં લગ્ન વસતપંચમીએ ધામધૂમથી થયાં, પશુ એક અઠવાડીઆમાંજ યમરાજે ચંચળનું સૌભાગ્ય ઝુંટી લીધું. વિધવા ચસળે ફરી પરણવાની ઇચ્છા બતાવી, પણ તેના વિરેધમાં એડ રાસાએ સાખીત કરી ખતાનુ કે દીવાતળે અંધારૂંજ !!! એક જગાને વાત કરતાં તે ખેાલ્યા, · ખીજાનાં પુનર્લગ્ગા ખા કરાવી આપે, પણ ભા ! ધરમાંજ એવુ થાય તાપી બાપદાદાની કીર્તિ પર પાણી કરી વળે એનું કેમ? પછી રહ્યું રગદોળ્યું એકજ. 6 X X X X X કરુણાશંકર મહારાજ કળિકાળમાં વર્ણાશ્રમધર્મીનુ પૂછ પકડીને બેઠા છે, તે દિવસે કથામાં તેમણે આ સમાજીએ.ની સખ્ત શબ્દોમાં ખૂબ ઝાટકણી કાઢતાં કહ્યું કે એ લેકે વર્ણાશ્રમધર્માંમાં જરાય માનતા નથી. શ્રોતાજને એ દરાજની ધૂનમાં પેકારી દીધું કે સત્યવચન, મહારાજ! ગાવુંદાય નમે મઃ મહારાજની સફેદ દાઢી ભકતજતેાની ‘ હાજી, બાબા, હૈ!,' ની લહેરમાં ફરકવા લાગી. હરિદામ મહારાજ કરુગુાશંકર મહારાજતી સફેદ દાઢી જોઇ વિચારમાં પડી ગયા કે, વર્ણાશ્રમ ધર્માંની ખાંગા પોકારનારા મહારાજ હજી સુધી કેમ ગૃહસ્થી રહ્યા છે? સંયાસી કેમ નથી ? પાસે બેઠેલા શંકરભાઇ કહેવા લાગ્ય, ‘ ભાઇ ચૂપ રહે ! એ તે દીવાળે અધારૂં !' × X X X સાવલી ગામ ૬ કુલીન ગામેામાં ગણાય છે. મેરાર પટેલ પોતાના પટાવાળ! હમીદખાન સાથે ‘હટા બાપજી ! હટા બાપજી !' ના પોકારા વચ્ચે વાંકી પાવડી મૂકી જઇ રહ્યા છે. સામે રામલી ઢેડી છાશ લઇ આવે છે. પગ જરા વાંકે પડવાથી મેરાર પટેલને અડી પડી. પટેલે પાટીદારી દડા ઉમામી રામલીન માયામાં જોરથી ઠેકયા, ને રામલીને લેાહીલુહાણ કરી મૂકી. ગામમાં પટેલ વખણાયા કે, હિંદુ ઠંડી તે વળી કેમ અડી ય ? હમીદખાન મિયાં એવામાં ખીખીતી શેાધમાં હતા, તે ધણા ફિકરમાં ફરતા હતા. છેવટે થાકીને આંખ આડા કાન કરીને શિવલી ભગી યણુને રાખી ખેઠા. શિવલી પછી તે। મરીયમ બની. મિયાંની બીબી બન્યા પછી મારાર પટેલની બીડીઓ વાળવામાં એણે ખૂબ મદદ કરી. લેાકેા કુલીનતારૂપી દીવાની નીચે અંધારૂં બેઇ શકયા. X X አ X × × તે દિવસે કૅલેજ હાલમાં ભાષણ કરતાં મી. ચંદુભાઇએ વરવિક્રય તે કન્યાવિક્રયપર ખાસુ મજેનું લાંખું વિવેયન કરેલું હતું. બી. એ. પાસ કરી ચંદુભાઇ ઘે! આવ્યા હતા. સામગામન સેામાભાઇ પેાતાની પુત્રીનુ લગ્ન તેમની સાથે જોડવાની આતુરતાથી તેમને મળવા આવ્યા હતા. ચંદુભાઇ, સામાભાકની પુત્રી સાથે લગ્નની ગાંઠથી જોડાવા રાજી તેા થયા; પણુ લગ્ન એજ શરતે સ્વીકારવાની વાત કરી કે તેમના સસરા ભાઇસાહેબને વિલાયત મેકકી તેમને બેરીસ્ટર થવા ખર્ચો આપે. એને વિક્રય કહે! કે કેમ એ પ્રશ્ન ઘણાના મનમાં ધેાળાયા; સેમાભઇ સમજ્યા કે ખરેખર દીવાતળે અંધારૂં છે. × × X X * વૈષ્ણવાના આચાર્ય શ્રી. ગોકુલતિ કળિયુગમાં સાક્ષાત્ કૃષ્ણ અવતાર બની ખેઠા છે. તેમને ત્યાં ચીરહરણ, માખણચેરી, ગે પીએ. સાથે રાસક્રીડા વગેરે અનેક લીલાઓની દરરાજ ધમાલ રહે છે. મેટા મોટા શેઠ અને શેઠાણીએ આ કૌસ્તુભમણિ કલિયુગના શ્રીકૃષ્ણના અનેક જાતના સ્પોઁથી પરમાન ંદિત થાય છે. અમરપુરીના ક્ષત્રિય રાજા ગોસ્વામી મહાપ્રભુની લીલ.એ જોઈ ખુશ થયા. મહારાજને અશરફીની થેલી ભેટ કરી. મહારાજે આશીર્વાદને વરસાદ વરસાવી દીધા. એક દિવસે મહારાજની લીલાએ પૂરી થવા આવી હતી કે ક્ષત્રિયરાજા કહેવા લાગ્યા કે, કૃષ્ણના સાક્ષાત્ અવતાર ! આ બધા લીલાએ કરી આપ સાક્ષાત્ કૃષ્ણચંદ્ર ભગવાનના રવરૂપ થઇ રહ્યા છે; પણ હવે ફક્ત ગેવર્ધન લીલા ખાકી રહી છે. મારા સેવા ગાડામાં ૧૫ મણુ પથ્થર લાવ્યા છે. આપ હાથ ઉંચા કરેા, જેથી આજે ગાવત-લીલા પણ થઇ રહે. ગાસ્વામી મહાપ્રભુ આ સાંભળી આભા બની ગયા; પણ પછી તેા તે ક્ષત્રિયરાજાએ તેમના હાથ વાંસ સાથે બાંધી તે પર પથ્થર મૂકાવ્યા. તેએ કચડાયા. આ કૃષ્ણરૂપી દીવાતñ કેટલું અંધારૂં' હતું એ હિંદુસમાજે ત્યારેજ જોયું! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #287 -------------------------------------------------------------------------- ________________ ૩૮૯ શ્રદ્ધાનંદને શ્રદ્ધાંજલિ શ્રદ્ધાનંદને શ્રદ્ધાંજલિ (સુવર્ણમાળા” માગશર ૧૯૮૭ ના અંકમાંથી) વેદધર્મની વિજયપતાકા ફરકાવનાર, મહર્ષિ દયાનંદને સાચો વારસદાર, દલિતોને ઉદ્ધારક અને રાષ્ટ્રીયતાનો તપસ્વી આજે પરધર્મના ઝનૂની હુતાશનમાં હોમાઈને અમર નામના મૂકી ગયો છે. એ તપસ્વીનું નામ સ્વામી શ્રદ્ધાનંદ. આચિત અતિથિધર્મના પાલનમાં એના પ્રાણ હરાયા છે. કાફિરની કતલ કરીને બેહિતમાં હરાઓની બાથમાં ભીડાવાની મુરાદ સેવનાર એક ધર્માધ મુસ્લીમ અબ્દુલ રશીદ હિંદુવટની એ ગૌરવમૃતિને આંગણે અતિથિ બને છે અને પછી લાગ જોઈ નિઃશસ્ત્ર, નિર્દોષ અને સહિષ્ણુ સ્વામીજીને પાંચ પાંચ ગોળીએ વિંધી નાખે છે. એ માર્ગભૂલ્યો મુસ્લીમ એટલુંયે નથી જેતો કે જેને તે પોતાના દીનન અને ઇસ્લામી આલમને શત્રુ ગણુને સંહારવા આવ્યો છે, એ તે મુસ્લીમોનેય બાંધવ છે. દિલ્હીમાં લોહીતરસ્યા ગુરખાઓની નંદકા સામે તેના જાતભાઈઓને કાજે-ઈસ્લામી એને માટે પણ પિતાની પહોળી છાતી ધરી દેનાર મિત્ર છે. અરે ! એટલી ઉદાર ને કદરદાન દષ્ટિ તે વેગળી રહી; પણ એને માનવતાસુલભ બુદ્ધિ પણ નથી સૂઝતી કે, શ્રદ્ધાનંદ બિમાર છે, અશક્ત છે, અસાવધ છે, માટે જ આ સંહાર વધારે હીચકારે બની રહે છે. સ્વામીજી પાસે પાણી માગનાર એ માનવપશુ પાણીને તરસ્યો નહોતો. એને તો દીનના શત્રુ એક કરિના અધિરની યાસ હતી અને એ તેણે જોતજોતામાં છીપાવી લીધી. સુધારકનું જીવન જ જોખમોની એક જીવતી પરંપરા સમું હોય છે. ધર્મસુધારક કે સમાજસુધારક, ગમે તે સુધારકની રચના એકવાર તો પુરાણી રૂટિના સંહારપર મંડાયેલી જ રહે છે; એટલેજ બંડ જગાવનારની સામે પ્રારંભે ધોધમાર બંડ જાગે છે. મહર્ષિ દયાનંદનું જીવન આવા આઘાત અને પ્રત્યાઘાતને ગૌરવભર્યો ઇતિહાસ જ છે. એ રુદ્રાવતારની સામે ખુદ હિંદુસમાજના હું પડયા રચી, વિપ્રયાગવડે એને જવ ચૂસી લીધો હતો, તે માગભૂલ્યા ઝનુની પરધમીને હાથે તપસ્વી શ્રદ્ધાનંદનું ખૂન કેટલું આશ્ચર્ય ઉપજાવી શકશે? મહર્ષિના જાજરમાન શિષ્યને ઉચિત મરણ, કાંગડીના તપેધનને સાંપડયું છે. આ વીચિત અવસાન થકી તો આર્ય સમાજ અધિક ઉજમાળો બની રહે છે. એની જે કંઈ ખામીઓ હશે, હિંદુવટની જે કંઈ જડતા રહી ગઈ હશે તે સર્વ આ શહીદની શેણિતધારાવડે ધોવાઈ જાય છે. વિજયી વેદધર્મને અને સમાજસેવાને ઝંડો ફરકાવનાર આર્ય શહીદોની પરંપરામાં સ્થાન પામીને ઋષિ શ્રદ્ધાનંદજી આજે હિંદુવટને અને હિંદની રાષ્ટ્રીયતાને અખલિત જાગૃતિનો અબેલ પડકાર આવે જાય છે. શહીદ શ્રદ્ધાનંદજીના ઉજજવલ મૃત્યુ પર અભિમાન લેતાં તે સાત સાત દાયકાઓ પર પથરાચેલું એમનું સેવાજીવન નજર સમીપ તરવરી ઉઠે છે. સમાજની બદીઓ સામે, આર્યજનનીનાં સાંસારિક બંધને સામે, અસ્પૃશ્યતા સામે, રાજદ્વારી પરાધીનતા સામે, ધર્મના નામે માનવજીવન ઉપર જડવામાં આવતી શૃંખલાઓ સામે અને હિંદુવટ ઉપર દારુણ આક્રમણ કરતી વિધમી પ્રવૃત્તિઓ સામે શ્રદ્ધાનંદજીનું સિત્તેર વર્ષનું આયુષ્ય પોણી સદીના રણસંગ્રામસમું જવલંત ઉમું છે. સ્વદેશ, સ્વધર્મ અને સ્વજાતિમાટે આખી જીંદગી ખચી, આખરે એ સેવાવ્રતધારી જીવનની કુરબાની કરી દેનાર તપસ્વીની મહત્તા પ્રીછવામાટે પુસ્તકે આલેખવાં પડશે. અહીં એ તપોધનના જીવનની આછી આછી તેજછાયાઓનું અપૂર્ણ ચિત્ર દોરવાને માત્ર પ્રયત્ન થાય છે. શિવ અને કૈામાર સંવત ૧૯૩૬ માં મહર્ષિ દયાનંદે વાસબેરેલીમાં આ વચનો ઉચ્ચાર્યા હતાં, “મારા આત્માને હણવાનો દાવો કરનાર શરવીર નર મને કોઈ તે બતાવે.” સમાજના ઉદ્ધારકની કાયા હિણનાર ખુની એના આત્માની અખંડ જ્યોત જગતપર પ્રકટાવી દે છે. શ્રદ્ધાનંદજીના ખૂનનું પણ એજ ઉજળું રહસ્ય છે. શ્રદ્ધાનંદજીનો સંહાર કરીને ખુની અબ્દુલ રશીદે માન્યું હશે કે, તેણે હિંદવટના પિષક ને પ્રેરક બળનો વિધ્વંસ કર્યો છે, પણ એજ ખૂન આજે જાણે કે હજારો જીભ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #288 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ શ્રદ્ધાન ક્રુને શ્રદ્ધાંજલિ ધારણ કરીને વીરહાક એલાવે છે કે શ્રદ્ધાનă અમર છે, અમર છે. શહાદત સ્વીકારનાર એ વૃદ્ધ્ તપસ્વીના આત્મા હવે એવડા જેસથી હિંદુવટના ઉત્થાનની જ્વાળા ઝુકે છે અને દયાનંદનાં સુવર્ણી - વચનેાની યાદ તાજી કરે છે. પંચનદના વેદપ્રાચીન પ્રદેશમાં જ્યાં શતઃ (સતલજ)નાં નીર ભૂમિને હરિયાળાં હાસ્ય બક્ષે છે ત્યાં જલધર પરગણાને છેડે તાલવન ગામમાં એક પ્રતિષ્ઠિત ક્ષત્રિયકુળમાં આજથી ઇંકાતેર વર્ષપૂર્વે એક બાળકે પહેલીજવાર દુનિયાનાં અજવાળાં નીરખ્યાં. એનું નામ મુનશીરામ રાખવામાં આવ્યું. પંજાબની વીરભૂમિમાં સતલજને કિનારે બાળક મુનશીરામના શૈશવકાળ વીત્યા. એ વખતે એમના પિતા નાનકચંદ્રની સ્થિતિ સંકડામણમાં હતી અને હાડમારીના દિવસે ચાલતા હતા; પણ મુનશીરામના ભાગ્યતેજે કુટુંબની સ્થિતિમાં પલટા આવ્યા અને સંવત ૧૯૨૨ માં નાનકચંદ્ર કાશીના પેાલીસ ઇન્સ્પેકટર નીમાયા. સતલજનાં ઉછળતાં નીરની પ્રેરણા પીતે કુમાર મુનશીરામ ભાગીરથીને તીરે કંઇ ઓરજ પ્રેરણા પામ્યા.શાળાની કેળવણી એણે આ તીર્થધામમાંજ લીધી. એક પોલીસ અધિકારીના લાડકવાયા પુત્રની જીંદગી કેાઈ જૂદીજ દિશામાં વહી રહી હતી. પ્રથમ તે! એને રામભક્તિના નાદ લાગ્યા. માણભટ્ટોને માંએ રામકથાની કરુણપ્રશસ્તિ સાંભળી તે ડાલતા. એના આત્માના સ`સ્કાર જાગૃત થતા. એવા આર્દ્ર હૃદયના આ કુમારને ખુલ્લુ નામે એક વિણક રામભક્તને! સમાગમ થયા. આત્માને આત્મા મળ્યા અને એ સુભગ સંગમમાંથી મધુર ભક્તિ, ત્યાગ, વૈરાગ્ય, સેવા અને સૌજન્યના ભાવે! મઘમઘી ઉઠયા. એ રામરસની છેળા તે શ્રદ્ધાનંદજીના અવસાનકાળસુધી રેલાયાજ કરી. ગઇ સાલજ ટંકારામાં એમના ખુલંદ અવાજે રામકથા અને રામાયણુરહસ્યની મેાહિનીમાં સૌરાષ્ટ્રની જનતાને સાંકળી લીધી હતી. એજ અરસામાં મુનશીરામે મહર્ષિ દયાનંદનું પુણ્યનામ સાંભળ્યું. નવજીવાનના દિલમાં એ નામે અવનવી ભાવનાઓની વાળા પ્રકટી. ભાગીરથીના પવિત્ર તટ, કાશીવિશ્વનાથનું ભવ્ય દેવમંદિર, પંડયાની પૂજાઅર્ચના, એ સૌની છાપ એના હૃદયમાં કોઇ અગમ્ય તે નાસ્તિક ભાવનાએ કાતરી રહી હતી. એને ધર્માંના આવા આવા ખાદ્યોપચારા ઉપર અનુરાગ નહેાતા પ્રકટતે. અંતઃપ્રદેશમાં ઉંડે ઉડે કાષ્ઠ ગૂઢ તે અકથ્ય 'િએનું મથન વલેાવાતું હતું. એ અંતઃક્ષેાભના પ્રતાપે એને અભ્યાસ અવરેાધાયા. ઇન્ટરમીડીએટથીજ એણે કાલેજ-જીવનને છેલ્લી સલામ ક્રમાવી. એ પછી જુવાન મુનશીરામનું ચિત્ત ધધાપર ચેટયું, એટલે એણે વકીલાતની પરીક્ષા પાસ કરી જલંધરમાંજ અટપટા વ્યવસાયની ખારીએ ખુલ્લી મૂકી, શક્તિને વિજય સ દિશાઓમાં નિર્માયા હૈાય છે અને શક્તિશાળી મુનશીરામને પણ વકીલાતના ધંધામાં ફતેહ સાંપડી. ન્યાયની અદાલતમાં એની પ્રતિભા તેજસ્વી મુદ્રા આંકતી. પૂરાં સત્તર વર્ષોસુધી એણે કાયદાની આંટીધુટીએ ઉકેલ્યા કરી. જે ધંધામાં કાવાદાવા અને કુનેહની કરામતાવડે અપરાધીને પણ ઇન્સાફના સાણસામાંથી બચાવી લેવાના અનેક પ્રસંગેા ઉપસ્થિત થાય છે તે રાજગારીમાંયે મુનશીરામની પ્રમાણિક સચ્ચા ને અડગ નીતિ તેને ઘડીભર પણ છાંડી જતી નહિ; અને સત્તર સત્તર વર્ષની આ પ્રવૃત્તિમાં તેનું આત્મમથન તે। અવિરત ચાલ્યાજ કરતું હતું. એક પળ પણ એવી નહેાતી વીતતી કે જ્યારે એને સમાજસેવા અને ધર્મ સંસ્કારની ધગશ કાઈ કલ્યાણ-પ્રવૃત્તિમાં પરેાવી ન દેતી. એને ચરણે સમૃદ્ધ ધંધાની લક્ષ્મી લેાટતી આવતી, પણ. એ ઉપર તેને ધણીયે વાર નિર્વેદ વ્યાપતા. એને આત્મા ઉંચેરી ભૂમિકામાટે અંતરથી તલખતે હેતે. અતરમાંથી દિવ્ય જ્યાતના દર્શનની ઝંખનારૂપ અકથ્ય ચીસ ઉઠતી હતી. ગુરુની ખેાજ ઇશ્વર શું, શાસ્ત્ર શું, પાષાણની મૂર્તિ એમાં વળી શી ચેતના છે ? આવા આવા પ્રશ્નાપર તેનુ હૃદય ઉકળતું હતું. રામાયણુને અનુરાગ વીરપ્રશસ્તિ જોવામાં બુદ્ધિવાદને ભેટયા હતા. એને સર્વાંત્ર અધકારજ ભાસતા. માત્રસેવાભાવના ઉદ્દામ બનતી જતી.નાસ્તિકતા સબળ બનતી ચાલી.એ મા દેખાડનાર ગુરુની ખેાજમાં હતેા. કાશીના પંડિતેાની પ્રમાણિકતા ઉપર તેને ઇતબાર નહેાતે. આખરે એની દૃષ્ટિ દ્રાવતાર દયાનંદ ઉપર ઠરી. વારાણસીમાં એણે યાગીવર દયાનંદને જડ સનાતનવાદનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #289 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધાન દતે મદ્ધાંજલિ ૩૯૧ વિજયી ખંડન કરતા જોયા. એમના વેદટ કાર આગળ શાસ્ત્રોની ચર્ચા છે.ભીલી પડતી નિહાળી અને એમના બ્રહ્મચર્ય તેજે રાચતા પ્રચ ́ડ દેહની પ્રતિભા આગળ સ્થૂલકાય તે દુળ પિતાને અલ્પતા અનુભવતા પેખ્યા. વેદધર્માંના ઝંડાધારીના દેહમાં એણે પરમાત્મત્યેાતનાં દર્શન કર્યાં. તેના તેજ–અખામાં મુનશીરામના અ ંતઃપ્રદેશનેા અંધકાર ભેદાયા અને એણે આ ધર્માંની દીક્ષા લીધી, પરમ જીવનના ગેખીદ્વારની ચાવી એને સાંપડી ગઇ. હવે એને પેાતાની સ'પત્તિપર સાચેજ નિવેદ આવ્યા. સેવાજીવન એજ એનું અહિક ધ્યેય બની રહ્યું. શિક્ષણસુધારણા પ્રબુદ્ધ મુનશીરામે રાષ્ટ્રવિધાયકની આ દષ્ટિથી જોયું કે, સરકારની શિક્ષણપદ્ધતિ દેશમાં સ્વાવલખી ને સ્વમાની નવયુવ}ા ઉત્પન્ન કરવાને બદલે કેવળ મહેતાગીરીમાં રાચનાર ચૈતન્યહીન એડાંજ ઘડી કાઢે છે. રાષ્ટ્રીય ભાવનાના વિકાસ એને શિક્ષણક્રમમાં અનિવાર્ય જણાયેા. તરુણ જનતાની મર્દાનગી વૃથા ગોખણપટ્ટીમાં હીણાતી જોઇ એના આત્મા કકળી ઉઠયા.એ અરસામાં લાહેારમાં એગ્લાવેદીક કાલેજની સ્થાપના થઇ ચૂકી હતી. ( ઇ. સ. ૧૮૮૫ ) ધર્મગૌરવ અને રાષ્ટ્રગૌરવને પ્રેરનાર પુસ્તકૈાપર મુનશીરામનુ' લક્ષ્ય ચાંટયું. એણે મુલંદ અવાજે જાહેર કર્યું" કે, કૅાલેજ અને શાળાના અભ્યાસક્રમમાં વેદેશને પ્રધાનપદ મળવુ' જોઇએ. આ વ્યવહારૂ મંતવ્યપર તેને પૂ. ગુરુદત્ત વિદ્યાર્થીનું સમર્થાંન મળ્યું; પણ મુનશીરામને અવાજ કાને ધરાયા નહિ, એટલે તેને રાષ્ટ્રીય શિક્ષનું નિર્માણ કરવાની નવી ભાવના જાગી. શિક્ષણશાસ્ત્ર ઉપર એણે વર્ષોસુધી મનન કર્યુ. પિરણામે એક અપૂર્વી અને સખળી યેાજના તૈયાર થઇ. પંજાબના આર્ય સમાજના પ્રભાવશાળી નેતા ગુરુદત્ત શાસ્ત્રીનું અવસાન થયું અને મુનશીરામને સરદારી સાંપડી. રાષ્ટ્રીય શિક્ષણના વિધાનની ઘડી આવી લાગી. ગુરુકુળની સ્થાપના પરદેશી શિક્ષણપટ્ટીમાં પીસાઇને ચેતના પરવારતી તરુણુ જનતાને ઉદ્ધાર સાકાર કરવા મુતશીરામે કમર કસી.એણે વકીલાતને ધધા ફગાવી દીધે। અને સર્વ શક્તિ રાષ્ટ્રીય શિક્ષણની ચેાજનાપર ઠાલવી. ભવ્ય ભૂતકાળની બ્રહ્મચર્યંત્રમની શિક્ષણપ્રથાને પુનર્જીવન આપવાનીયેાજના એણે જનતાસમક્ષ ધરી દીધી. પછી એણે ગુરુકુળ સ્થાપવાની પ્રતિજ્ઞા કરી; પણ તેની સિદ્ધિઅર્થે તા હજારો રૂપિયાની આવશ્યકતા ખડી થઇ. સરકારી મદદની એને ઉપેક્ષા નહેાતી.ઉલટું સરકારી શિક્ષણપ્રણાલીની અનિષ્ટ પ્રથા સામે એને બેઠા બળવેા સળગાવવેા હતેા. બ્રહ્મચર્યાં, પવિત્રતા અને ધર્માભાવનાને પેષણ આપે એવું સ્થળ શોધાયું. હીમાચળની અડીખમ ખલદિએ વટાવી, ભાગીરથી જ્યાં સપાટ પ્રદેશને લીલેામ કરે છે,ત્યાં પુણ્યક્ષેત્ર હરદ્વાર નજીક કાંગડીપર એ સમાજસેવકની નજર ઠરી. જ્યાં બ્રહ્મચારીએ ને દુન્યવી માનવીએના વિકારે। અભડાવી ન શકે, જ્યાં કુદરત, કિરતાર અને નિર્દોષ માનવજીવનના એકાંત સયાગ વિદ્યાર્થી જીવનની પવિત્રતાને આઠે પહેાર પાથ્યા કરે,જ્યાં નિર્જનતાને રમ્ય બનાવતા વિશ્વભર્યોં પશુપંખીઓનેા સંગાથ જીવનની મધુર તે મર્દાષ્ટભરી ટશા છુટાવે, ત્યાં ગુરુકુળનુ ખાતમુદ્ભુત નિર્માયું. ત્રીસ હજારને અંદાજ બંધાયા. માનવતાને સેવ બનીને, હિંદની તરુણુ જનતાને સાથી બનીને, મુનશીરામ કેાળી લઇને ગામેગામ ભટકયા. થાકને એણે ગણકાર્યો નહિ, વિટબણાએ એની વિસાતમાં નહેતી. એ તે દિનરાત એક નિયત કર્તવ્યપથ ઉપર મજલ ઘર મજલ ધ્યે જતા હતા. દેશભરમાં ઘૂમીને એણે જ મહીનામાં આવડી રકમ ઉઘરાવી લીધી. જે જમાનામાં પ્રજાને રાષ્ટ્રીય શિક્ષણનું લગારે ભાન નહેાતું જાગ્યું અને આસમાજની સામે ધનાઢય સનાતનવાદીઓની લાલ આંખ ફરકતી હતી, એ જમાનામાં આ ફતેહ અદ્ભુત લેખાઇ ગઇ. પ્રાણવાન શિક્ષણ સેવાવ્રતધારી શ્રદ્ધાનંદની ભાવના ફળી અને ૧૯૦૨ માં કાંગડીમાં ગુરુકુળ ખુલ્લું મૂકવાને વિધિ ઉજવાયા.ચેામેર વિસ્તરતી ભયાનક વનટા,હિંસક પ્રાણીઓના સતત ઉપદ્રવ,જગલી માતંગેાનાં વારવાર આક્રમણ—આવા વીરત્વપોષક વાતાવરણવચ્ચે એણે બ્રહ્મચારીઓનુ જૂથ વસાવ્યું. ત્યાં હિંદની પ્રાચીન સંસ્કૃતિનુ નવસર્જન થવા લાગ્યું. માતૃભાષા તમામ શિક્ષણુનું વાહન બની રહી. પદ્મી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #290 -------------------------------------------------------------------------- ________________ કમ કર્યા - - , , જ છે કે ... ૩૨ શ્રદ્ધાનંદને શ્રદ્ધાંજલિ વાદી વેદના અધ્યયનને પ્રધાનપદ અપાયું; છતાં એ શિક્ષણક્રમ સંકુચિત નહોતા. પશ્ચિમની વિઘાનેય તેમાં સમીચીન સ્થાન હતું. બ્રહ્મચર્યસેવન અને વ્યાયામ વડે વિદ્યાથીઓની કાયામાં ઓજસુ અને વીર્યનો સંગ્રહ થયે. પ્રાણવાન શિક્ષણ એ સંસ્થાનું ધ્યેય બની રહ્યું. આ રાષ્ટ્રીય શિક્ષણ સંસ્થાને નિરખવા આવનાર તેનાં ભવ્ય સંસ્મરણે લેતા ગયા. યુરપી અને અમેરિકન વિદ્વાનો તે જોઇને હેરત પામ્યા. ટાઢતડકા અને વરસાદમાં ખુલ્લા શરીરે ઘૂમતા, જાવીમાં પ્રભાસ્નાન લેતા, પહાડને પગતળે કાઢતા અને કુદરતના સૌંદર્ય સાથે મસ્ત ખેલન કરતા બદાચારીઓનાં દર્શન કરી પરદેશીઓ પણ પ્રેરણા પામ્યા. અમેરિકન કેળવણીકાર મહાશય ફક્સે તે અહીં ત્રણ ત્રણ માસ પર્યત નિવાસ કરી, કાંગડી ગુરુકુળની શિક્ષણપ્રણાલિની તારીફ જગતને એક પુસ્તક દ્વારા સુણાવી છે. આવી સ્વાધીન અને જીવનધોત કેળવણી આગળ એણે વંદના કાવી છે. લંડ ઇસ્લીંટન, માઈકલ સેડલર, હૈ મેસ્ટન, રામસે મેકર્ડોનલ્ડ-કેટકેટલા વિલાયતી અમીરેએ આ સંરથાનાં દર્શન કરી પ્રશંસાના સૂર કાઢયા છે ! અરે, બ્રિટીશ તાજના પ્રતિનિધિ વાઈસરોય પણ એને પરિચય સાધવાનું ચૂક્યા હતા. રામસે મેકડોન તો એના પર એક પુસ્તકમાં જવલંત સંસ્કારચિત્ર આલેખ્યું છે. મુનશીરામજીના દસ્તવનના બુલંદ નાદોએ એની હૃદયતંત્રીએ ઝણઝણાવી મૂકી છે. કાંગડીના કુલપતિની દેહલતામાં એણે ભગવાન જિસ અને સેન્ટ પિટરનાં દિવ્ય તેજ વિલક્યાં. આ સર્વ વાતને એકરાર તેણે એક ગ્રંથમાં વેગવતી વાણીમારફત કર્યો છે. નવું સર્જન ગુકુળના બિચારીઓ વચ્ચે મુનશીરામ વાત્સલ્યમૂર્તિ માતાસમા વિરાજતા. લાલ મુનશીરામની કીર્તિ મહાત્મા મનશીરામનું ૫૬ વરી લાવી. એનો માંસલ દેવ, રાષ્ટ્રોન્નતિની ભાવનામાં સળગી ઉઠતાં એનાં જવલંત નંત્રી અને એનો ખુસભર્યો ચહેરો નીરખનાર એની સલતા નિહાળીને તાજુબ થતો. એના જીવનમાં વીરત્વ સાથે ક્ષમાને સંગમ થયો, ઉગ્ર તેજ અને રદ્રતા સાથે સૌજન્ય અને સુકુમાર સ્નેહની ફોરમ પ્રકટી. વજ્ઞા છાને કુકુમાર એવું હૈયું એને પ્રાપ્ત થયું;અને એ હુંફની છાયામાં તરુણના જીવનનું એક નવું અને પ્રાણવાન સર્જન રચાઈ રહ્યું; પણ મહાત્મા મુનશીરામને માર્ગ કંઈ ગુલાબવડે નહોતો પથરાયો. પ્રજાવિધાનના દુર્ગમ રાહ પર તો કંઈક શળા વેરાયા હતા. એમની શિક્ષણપ્રવૃત્તિમાં “ચારચક્ષુ ' સરકારે રાજદ્રોહની ધાર વાદળીઓ ઘેરાયેલી દીધી. ગેારા દેવાધિદેવેની ખફા એના પર ઘુરકવા લાગી. એના પંથ આડે અનેકવિધ આવરણ ખડાં થયાં; છતાં એ ભડવીર નજ ડો. એ તે વિજયને વરવા નીસરેલો આજીવન લડવૈયો હતો. એની છાતી લોખંડની ઘડાઈ હતી. સત્તર સત્તર વર્ષો સુધી તે પારાવાર આપત્તિઓ સામે નિસ્પદ ઝઝ. બેબ, રિવર અને કારાગારની એણે ગણત્રી ન કરી અને એણે વિજય મેળવ્યો. ગુરુકુળની સંસ્થા એના વિરાટ સ્વરૂપે આજે મુનશીરામની ભાવનામૂર્તિસમી નિશ્રળ ઉભી છે. ત્રીસ વર્ષને અંતે આજે એ સંસ્થાની પંજાબભરમાં પથરાયેલી શાખા-પ્રશાખાઓમાં દોઢ હજાર કન્યા-કુમારો સ્વાધીનતાનું શિક્ષણ મેળવી રહ્યાં છે. પણ સ્નાતકો એમાં શરીર અને માનસ કેળવીને સંસારમાં આજે સ્વમાન અને ધર્મભાવનાથી મહેકતું જીવન ગુજારી રહ્યા છે. મહિલાશિક્ષણના નિર્માતા - કેળવણીકાર મુનશીરામની શિક્ષણભાવના વિરાટ હતી. એણે કાબેલ શિક્ષણશાસ્ત્રીની નજર વડે વિલોકી લીધું હતું કે, રાષ્ટ્રની ઉન્નતિની ખરી ચાવી મહિલાશિક્ષણમાં છે. બાળક એ જે ભાવી પ્રજા છે, તે એ પ્રજાની ઘડનાર તેની જનની જ છે. માતાના કુસંસ્કારે ભાવી પ્રજાના વિધાતક નીવડવાના, માટે જ પ્રજાવિધાન સારૂ પ્રથમ દરજજે મહિલાશિક્ષણની જરૂરત છે, એમ જાણી લઈ તેણે જલંધરમાં કન્યાઓનું મહાવિદ્યાલય ઉભું કર્યું. સ્ત્રીજીવનની ઉન્નતિ માટેની એની ધગશ પંજાબમાં ઠામઠામ પથરાયેલાં કન્યાશિક્ષણ અને દિલ્હીના કન્યાગુરુકુળરૂપે સાકાર ઉભી છે. સમાજસુધારણા પણ એણે રાષ્ટ્રીય કેળવણીનું નિર્માણ કરીનેજ ઈતિકર્તવ્યતા નથી માની. હિંદુ સમાજનાં બહુવિધ દૂષણે સામે એની ઝુંબેશ એટલી જ ધોધમાર હતી. જ્ઞાતિ-પેટાજ્ઞાતિના સાંકડા વાડા એના દિલને ડંખ દેતા હતા. એ બંધને તોડી વછેડી, એ કાળે તે લગભગ વિપ્લવકારક ગણાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #291 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધાનને શ્રદ્ધાંજલિ ૩૯૩ એવુ' આચરણ એણે અખત્યાર કર્યું. પેાતાનાં સતાનાને એણે પરજ્ઞાતિમાં વરાવી વનને મજખૂત દાખલા ખેસાર્યો. જ્યારે ગાંધીજીની અસ્પૃશ્યતાનિવારણની પ્રવૃત્તિના હિંદને ખ્યાલે નહેાતા ત્યારે હિંદુસમાજના વિરાધવચ્ચે સામી છાતીએ ચાલીને અંત્યજોનું બંધુત્વ રાખનાર આ એકલ સમાજસુધારક હતા. મુનશીરામમાંથી શ્રદ્દાનંદ ધીમે પણ અચૂક પગલે જરા એના ઉપર ધસી આવતી હતી. એણે જીવનને નમતે પહેાર નીહાળ્યા અને પેાતાની તમામ પ્રવૃત્તિએપરથી સર્વ અનુરાગ સમેટી લીધે. એણે સંન્યાસ ધારણ કર્યાં. મહાત્મા મુનશીરામ મટીને તે સ્વામી શ્રદ્દાનંદ અન્યા. હાથે સર્જેલી નવી સૃષ્ટિને અનુરાગ વિશ્વપ્રેમમાં પરિણમ્યા. ભગવાં પહેરીને એ તે જગતનું કલ્યાણ કરવા બહાર પડયા. રાષ્ટ્રવિધાન વાનપ્રસ્થ જીવનમાં મુનશીરામે બ્રહ્મચર્યાં અને રાષ્ટ્રીય શિક્ષણનું સ્વપ્ન સફળ કરીને આત્મનિમજ્જનની સન્યસ્થ જીંદગી સ્વીકારી; પણ એટલામાં તે સંન્યાસી શ્રદ્ધાનંદને કાને પરાધીનતાનું રુદન કરતી ભારતમાતાને આસ્વર અથડાયા. એણે નિશ્ચય કર્યો કે, જ્યાંલગી માતૃભૂમિ વેદના અનુભવે છે, ત્યાંલગી મારે આત્મકલ્યાણની નિવૃત્તિ કશા ખપની નથી. રાષ્ટ્રના સાદ જો પુત્રને ન જગાડે તે। એ પુત્ર નથી, પણ પથ્થર છે. વિરક્તિ અને સંસારત્યાગના એદાતળે એને વનવાસમાં ઝેડકાં ખાવાની મતિ નજ સૂઝી. એ તે વૃદ્ધાવસ્થામાંયે જુવાનજોધ લડવૈયાના સાજ સજીને બહાર આવ્યા અને પેાતાની જાતને રાષ્ટ્રોત્થાનની અવિરત ઝુંબેશમાં ડૂબાવી દીધી. ત્યારથી એના જીવનની પ્રત્યેક પળ પરાધીનતાની શૃંખલા તેડવામાં ખર્ચાવા લાગી. રાષ્ટ્રવિધાન એજ એના જીવનમંત્ર બની રહ્યો. : વીરત્વની પરાકાષ્ઠા 39 કાંગડીની વનરાજીમાં મત્ત માતંગ ને હિંસક પ્રાણીઓના સામના કરનાર જીવાત મુનીરામને હવે વૃદ્ધાવસ્થામાં એથીયે અધિક શૌર્ય દાખવવાના પ્રસંગો ખડા થયા. ૧૯૧૯ ના કાળા સવત્સરમાં પ ́જાબના રૌલેટ કાયદાએ દેશભરમાં અરેરાટી પ્રસારી દીધી અને પડતાપર પાટુ લગાવવા જલીઆનવાલા બાગને પૈશાચિક હત્યાકાંડ ખેલાયેા, પ્રજા સમગ્રનાં હૈયાં થરથરી ઉઠયાં. દિલ્હી નગરમાં ભયંકર ઉશ્કેરાટની લાગણી પ્રસરી રહી. હિંદુ-મુસ્લીમ સ કાઇ એ જીમજહાંગીરી સામે પેાતાને વિરાધ દાખવવા ટાળે મળ્યા. વચ્ચે મહાનજીને સિંહનાદ ગઈ ઉઠયેા: “ ખસ, નિર્દોષ માનવતાને સહાર નહિજ થવા દઇએ. હજારે હિંદુમુસ્લીમ જતેાને પેાતાની વિરાટ હુક્માં સધરી એ ભીષ્મસમે અણનમ અને અડગ સંન્યાસી ચાંદનીચેાકમાં આવી ઉભે।. લશ્કરી કાયદાના સાજ સજીને સરકારની ગુરખા ટુકડી વિરેાધ ાકારનાર જનતાની મેદની વીખેરવા મારમાર કરી ખડી થઈ. વીખરાઇ જવાના લશ્કરી આદેશની અવગણના કરી સન્યાસી સ્વસ્થ ઉભા રહ્યો. હિંદુ-મુસ્લીમેા કડપી ઉડ્ડયાઃ “ હમણાં આ મશીનને! અમારા ઉપર ઠલવાઇ જશે ! ” પણ શ્રાનંદજીને આત્મબળમાં અવિચળ શ્રદ્ધા હતી. ગુરખા સાલ્જરે! સંગીન લગ્ને “ વિંધી નાખે!, હલ્લા કરવા ધસ્યા. મેદનીને મેાખરે જઇ શ્રદ્ધાનંદ છાતી કાઢીને ઉભા રહ્યા. તાકાત હાય । સંગીન ચલાવી ઘો. ” ગુરખા સ્તબ્ધ બનીને ઉભા રા, તપેાધન સન્યાસીનું એ તાપસતેજ, એની કાયામાંથી નીસરતાં પ્રતિભાકિરણ, એની આંખની સૌમ્ય તે વ્લંત ઘુતિ-આત્માના એજર્ આગળ પશુબળ ઝંખવાણુ' પડયું. યુગ યુગ સુધી આ ઘટના ભારતવાસીઓનાં સંતાને પેાતાની જનનીનાં ધાવણમાં ધાવશે. પજાબીઆના વિશ્વાસ પચનદના દેશને એ સન્યાસીના નામની લગની લાગી હતી. એના શબ્દે પજાબીએ ધેલા થતા. શ્રદ્ધાનંદની સેવા ઉપર તેએ મુગ્ધ બન્યા હતા; એટલેજ જ્યારે અમૃતસરમાં રાષ્ટ્રીય મહાસભા મળી અને અતિથિઓનાં જૂથ આવી ઉતર્યાં, ત્યારે મુસળધાર વરસાદની વચ્ચે સરકારની કડક નીતિની ખીકે પ્રજાજના મકાન આપવાને તૈયાર નહેરતાં. એવી વિકટ વેળાએ એક શ્રદ્ધા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #292 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ શ્રદ્ધાનંદને શ્રદ્ધાંજલિ નંદના અવાજને પંજાબીઓએ પિતાને મસ્તકે ચઢાવ્યો અને અકેક ઘરે પચાસ પચાસ અતિથિ એને સાચવી લીધા. હિંદુવટને ઉદ્ધારક એને વેદધર્મ અને હિંદુવટ ઉપર પ્રેમ હતો, પણ એ તેણે રાષ્ટ્રભાવનામાં મિલાવી દીધે. હતો. હિંદુ-મુસ્લીમ એજ્ય સાધવામાં એની ઝુંબેશ અજોડ હતી. એ યોગીવરજ એક એવા હિંદુનેતા હતા કે જેને મુસ્લીમ જનતાએ પિતાનીજ સભામાં વ્યાસપીઠ પરથી સાંભળવાની સહિષતા દાખવી હતી. આ એકજ ઘટના એની ઉદાર રાષ્ટ્રભાવનાની જીવંત સાબિતી છે. એને કટ્ટર કેમવાદી કહેનારાઓ આત્મવંચનામાં ગોથાંજ ખાય છે. અમૃતસરના ઘેર હત્યાકાંડ પછી હંટર કમીટી સમક્ષ બળતી ભાષામાં જુબાની આપનાર શ્રદ્ધાનંદનું હદય હિંદુમુસ્લીમ બને કેમ ઉપર ઉતરેલી આફતની કરુણ ચીસો સંભળાવતું હતું. અસહકાર અને ખિલાફત પ્રવૃત્તિમાં એને કોમવાદનો એક પણ સૂર કેઈએ કદી સાંભળે છે ? પણ અસહકારના જુવાળ એસરાઈ ગયા અને ખિલાફતની ઝુંબેશ ઉપરથી પ્રજાને ઈતબાર ઉડી ગયા, ત્યારે હાડવૈરીઓની જેમ હિંદુમુસ્લીમેએ રમખાણ મચાવ્યાં. મલબાર, કહાટ, મુલતાન, પીંડી, સહરાનપુર, મથુરાં–કેટલે કેટલે ઠેકાણે કેામી પાશવતાએ કચ્ચરધાણ વાળે ! મલબારમાં સ્વામી શ્રદ્ધાનંદે બળીઆ મુસ્લીમોને હાથે નિર્બળ ને અસહાય હિંદુજનતાને મેંઢાની માફક રહેંસાઈ જતી નીરખી. એમના હૃદયમાં હિંદુઓની એકસંપીના અભાવપર, હિંદુઓની અરક્ષિત અને પરાવલંબી દશાપર, હિંદુઓની આત્મરક્ષણની અશક્તિ ઉપર લજજા ઉપજી. એ બને કેમનું ઐકય ચાહતા હતા, પણ તે સમાનતાના ધોરણે, એક કેમ પિતાના પશબળથી બીજીની ગરદન પર ચઢી બેસે ને તેને અવાજ ગુંગળાવી નાખે એવા અન્યાયી અને એકપક્ષી ઘેરણપર નહિ. સાચો ભાઈચારે બે બળવાન વચ્ચે સંભવે. નામર્દ અને શૂરવીરતાનો કૃત્રિમ સંગાથ કેટલીક ઘડીઓ લગી ટકી રહે ? એક બાજુથી હિંદુઓ ઉપર લોહીતરસ્યા મુસ્લીમોનું આક્રમણ, બીજી બાજુથી તેમની સામે ધર્યો આવતી મુસ્લીમેની ધર્માન્તરણ ને વટાળકાર્યની પ્રવૃત્તિ, ત્રીજી બાજુ હિંદુજનતામાંથી ખ્રિસ્તધમમાં ખેંચાઈ જતો એક જમ્બર વર્ગ અને ચોથી બાજુ ખ્રિસ્તધર્મને ભેટેલા હજારો જાતિબાંધવોની હિંદવટમાં પુનઃ આવવા ઈંતેજારી છતાં તેમને સદા અસ્પૃદય અને મ્યુચ્છ માનનાર હિંદુસમાજની મંડૂકવૃત્તિ-આમ ચોગરદમથી એણે હિંદુવટને કાળના ઝપાટામાં ઝંપલાતી નિહાળી. એટલે એણે વટલેલાની શુદ્ધિ કરવાની અને સ્વધર્મ એનો દુર્ગ દુર્ભેદ્ય બનાવવાની શુદ્ધિ–સંગઠનની આત્મરક્ષક પ્રવૃત્તિઓ હાથ ધરી. હીણતી હિંદુવટને ઉદ્ધારવાની અને સબળ સંધ કરી લીધા પછી મુસ્લીમોની સંગાથે સમાનતાને નાતે સંપ રચવાની ભાવના આચરણમાં મૂકી. સાથે સાથે અંત્યજોદ્ધાર અને દલિત કામના ઉદ્ધારની હીલચાલ પણ એણે જેસભેર આદરી દીધી. એક વેળા સદ્ધર્મપ્રચારક” અને “શ્રદ્ધા” નામે પત્રે શરૂ કરીને રાષ્ટ્રીય લડતમાં વેગળાં મૂકેલાં એ સાપ્તાહિકને ‘ લીબરેટર ' રૂપે પુન: પ્રકટાવ્યાં. એ ‘ લીબરેટર ' ને પાને પાને દલિત વર્ગનાં આંસુ લૂછતા પરમાથી સાધુની વેદના સદેહે આલેખાઈ રહી છે. કવચિત એમાં શુદ્ધિ સંગઠનની પ્રચારણાયે ચિતરાઈ છે; છતાં એને પ્રધાને સૂર રાષ્ટ્રભાવનાનું જ સંગીત ગુંજે છે. એમાં શરૂ કરેલી “ઈન અન્ય આઉટ ઓફ ધી કોંગ્રેસ ' લેખમાળા સ્વામી શ્રદ્ધાનંદના વેધક ને વિવેચક રાજદ્વારી વિચારોથી પ્રચુર એક બહુમૂલ્ય મીમાંસા છે. હિંદુવટના એ ઉદ્ધારકની ઉદાર રાષ્ટ્રભાવના છે જુએ. છેક ૧૯૨૪ માં તેણે હિંદુ મહાસભામાંથી રવાનગી લીધી. શાને કાજે? ત્યાં લાલાજી અને પંડિત માલવીજી રાષ્ટ્રીય મહાસભામાંયે કોમીવાદ દાખલ કરવાની અને કામી ઘેરણે હિંદુ મહાસભા તરફથી ધારાસભાના સભ્યો દોડાવવાની યોજનાઓ ઘડતા હતા. હિંદુમુસ્લીમ એકદિલી સર્જવા ઇચ્છનાર સંન્યાસીને એ કેમવાદ ન ઓ. એણે હિંદુમહાસભાને સલામ ફરમાવી. આવા ઉદાર ને પરધર્મના સહિષ્ણુ રાષ્ટ્રવિધાયક સ્વામીને કટ્ટર કોમવાદી અને ઈસ્લામને શત્રુ ગણનાર મુસ્લીમે ખરેખર ભયંકર અન્યાય આચરી રહ્યા છે. શુદ્ધિનું સંચલન ઉઠાવ્યા પછી સ્વામીજી ઉપર નિરંતર આફત તોળાઈ રહી હતી. એમનાપર કંઈક જાસાચિઠ્ઠીઓના વરસાદ વરસ્યા હતા; પણ બમ્બ રિવોલ્વર ને ધુરીસામે સદૈવ ખુલી www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #293 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધાનંદને શ્રદ્ધાંજલિ છાતી રાખીને અડગ ડગ ભરનાર તપોધન એમ શાને ચળે ? તેમાંયે છેલ્લા છ માસથી ખૂનીની છુરી એની આંખ સામેજ ચળકાટ કરી રહી હતી. જે અસગરી બેગમે ખાનગી રીતે વૈદિક સાહિત્યનું અધ્યયન કરી વેદધર્મનું ગૌરવ પરખ્યું હતું, તેને તેની વેચ્છાથી જ આર્યા બનાવી હિન્દુવટમાં લાવનાર સ્વામીજીનું મરણ બહુ દૂર નહોતું. મુસ્લીમ બંધુઓએ સ્વામીપર પરણેલી સ્ત્રીના અપહરણનો આરોપ ઢાળી અદાલતનાં પગથી અનેકવાર ઘસડી નાખ્યાં હતાં. પણ અદાલતને આંગણે તો શ્રદ્ધાનંદજી નિર્દોષ ઠરીને બહાર આવ્યા. એ ઘડીએથી એનું રુધિર ચાખવા કેટલાંક ખૂની હૈયાં તલસી રહ્યાં. રામજી સર્વ ધમકીઓને મધુર સ્મતે હસી કાઢતા: પણ આખરે એ જાસા-ચિટ્ટીઓ સાચી ઠરી. ધમધ મુસ્લીમવર્ગ શુદ્ધિની પ્રવૃત્તિ કે હિંદુઓની જાગૃતિ સહી ન શકો. અને ત્રેવીસમી ડિસેમ્બરના નમતા બપોરે બિમાર, બિછાનાવશ, અશક્ત, નિર્દોષ ને એકલા સ્વામીજી ઉપર એક નામર્દો મૂર્ખ મુસ્લીમે, સ્વામીજીનું આતિથ્ય સત્કાર્યા પછી, બેવફા બનીને પિતાની રિવોલ્વર છેડી મૂકી. વીરનરને વરચિત અને સુમહાજજવલ અવસાન સાંપડયું; પણ સાધુ સુના હિંદનો એક વિરલ સાધુ જતાં તો આર્યાવર્ત માર્મિક જન્મની વેદના અનુભવી રહ્યો. ખૂનની વિચારણું શ્રદ્ધાનંદજી કંઈ ધમધ કે અનુદારે આચાર્ય નહેતા. સનાતનવાદની જડમાં સડી સડીને સમાજમાં પિતાના દુરાચારોની બદબો ફેલાવનાર મહંતશર્મા કે ગુસાંઈ નહોતા. એ તો સૌમ્યતાની સાક્ષાત મૂર્તિ હતા. રાષ્ટ્રવિધાયક અને ધુરંધર સમાજસુધારક હતા. હિંદુ-મુસ્લીમ એકદિલીની ભૂમિકા તૈયાર કરનાર દેશનેતા હતા. મુસ્લીમો વચ્ચે તેઓ કેટલાયે મિત્ર સર્જી શક્યા હતા. હિંદુવટના ઉદ્ધારની ભાવનાને અને કોમવાદને તેઓ રાષ્ટ્રવાદમાં સહેજે બાવી શકતા; એટલેજ એમની ખોટ સારા ભારતને, હિંદુ-મુસ્લીમ સકળ જનતાને સાલે તેવી છે, તેથી જ આજે ગઝનવી, અલીભાઈઓ, સર મહમદ શફી, ઝીણું અને અબ્દુલ કાદિર જેવા ધરખમ મુસ્લીમ નેતાઓ આ હિચકારા ખુનીના ધર્મઝનુન ઉપર ધ્યાન પોકારી રહ્યા છે અને એમ છતાંએ કોમી ઐક્યની સર્વ સંભાવના છુંદાઈ ભુંસાઈ ગઈ છે. જે ઘડીએ કોમી કલહને ત્યજી પરસ્પર તડજેડની તૈયારીઓ થતી હતી, તે અણીની પળે આ અશનિપાત કોમી હુતાશનનું બીજારોપણ કરે છે. મુસ્લીમ નેતાઓનાં આશાવાન વચન તો હજુયે કેમી એખલાસની સંભાવના ઉપસ્થિત કરે; પણ જે કામમાં સર અબ્દુલ રહીમ જેવો નેતા શ્રદ્ધાનંદના ખૂનને, દિલ્હીના ચેકમાં કોપાયમાન જનસમૂહને હાથે વરતૃપ્તિ અર્થે હણાયેલા એક મામુલી મુસ્લીમના મરણ સાથે સરખાવી, આ હીચકારા ખુનીને તિરસ્કારવાને બદલે શ્રદ્ધાનંદજીનું અવસાન ગળી જવાની મૂર્ખાઇભરી શિખામણ આપે છે, જે કામમાં એક જખર ને ઝનુની વર્ગ ખુની અબદુલને ગાઝી બનાવી તેનાં પ્રશસ્તિ ચિત્રો દિલ્હીની બજારમાં વેચી ખુનને જ આદરણીય ગણે છે, તે કેમ સમાનતાના ધોરણે કયી પરે હિંદુઓ સાથે એકદિલી સ્થાપી શકશે ? કુરાન શું જબરજસ્તીથી વટાળકાર્ય કરવાનું ફરમાવે છે ? હદિસ અને કુરાનમાં શું બિનગુનાહ કાફિરની કલ કરવાનું શાસન છે ? કુરાન જે બુદ્ધિવાદને બાજુએ મૂકી એકલી સમશેરનું શાસન આપતું હોય તો હઝરત મહંમદ પયગમ્બરને કઈ બીજીજ આલમ શોધવી પડશે. તલ્લીગ પરિષદને પ્રમુખપદેથી એક મુસ્લીમ બેરિસ્ટર ધગધગતી વાણીમાં સંદેશ આપે છે કે, દશ વર્ષમાં કુલ ઝપટ હિંદુઓને અભડાવી મુસલમાન બનાવી મૂકવા અને જ્યારે સ્વરાજ્ય સાંપડે ત્યારે એકલા મુસ્લીમોએજ સ્વાધીન શાસનની લગામ હાથ ધરવી. તંગ વાતાવરણમાં આ અળખામણી ને અક્કલશુન્ય મદશાની બુલંદ જાહિરાત કેટલી બધી હાનિકારક નીવડશે ? આ પરિસ્થિતિમાં તે હરેક મુસ્લીમ નેતાની ફર્જ છે કે, તેણે કુરાને શરીફની આજ્ઞા સ્વ છંદી રીતે કેઈપણ માનવને વધ કરવા નથી ફરમાવતી, એમ સાફ સાફ પોતાના ધર્મબાંધવોને સંભળાવી દેવું. કુરાનના ફર્માનવટિક અન્ય કોઈ દલીલને કે બુદ્ધિવાદને લાત મારવાને મહાવરે. પામેલી મુસ્લીમ જનતાને ખ્વાજા હસન નિઝામી કે સર અબ્દુલ રહીમ કુરાનનું સાચું રહસ્ય કયારે ચીંધાડશે ? ગાંધીજીને ખુની અબ્દુર રશીદની દયા આવે છે. સર્વ કેઈને આવશે; પણ કેવળ કુરાન-અધીન મુસ્લીમ મનોદશાનું નિદાન કરી એ ભીષણ વ્યાધિમાટે ઓસડ શોધનાર ઉદાર મુસ્લીમ નેતાઓ પ્રાંતે પ્રાંતે નહિ પાકે, ત્યાં સુધી આ પ્રજળતા કોમી વડવાનલનું શમન સ્વન જેટલયે સિદ્ધ થવાની આશા બાંધવી વ્યર્થ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #294 -------------------------------------------------------------------------- ________________ હે રામ! /wwwwww w w w હે રામ (ાહે દુપના તા. ૭-૪-૧૯ર૭ ના અંકમાંથી) 'श्रीरामः शरणं समस्तजगतां रामं विना का गति । रामेण प्रतिहन्यते कलिमलं रामाय कार्य नमः ॥ रामात् त्रस्यति कालपीमभुजगो रामस्य सर्व वशे । रामे भक्तिरखंडिता भवतु मे राम त्वमेवाश्रयः ॥" પ્રભો ! આજ કા હી વહુ દિન થા, જબ તુમ અયોધ્યા કે રાજમહલે મેં માતા કૌશલ્યા કે ગર્ભ સે પ્રકટ હુએ થે. યહી ચત્ર શુકલ નવમી કી પુણ્યતિથિ થી, અસી હી મધુમાસ કી મધુર મલય-વાયુ પ્રવાહિત હો રહી થી. જગત મેં ઋતુરાજ વસત કી નિરાલી શોભા છાયી હુઈ થી. વૃક્ષ-વૃક્ષ મેં નયે પત્ત, ડાલડાલ મેં નયે ફૂલ નિકલ આયે થે. મજઝરિત રસાલ કી ડાલ પર બેઠી મારી કોકિલા પ્રાણ-મન-વિનંદિની સૂરીલી તારેં છેડ રહી થી. હૃદય-હૃદય મેં નવી ઉમંગે લહરે લે રહી થી ઔર દશરથ કે આગનમેં તો – પારાવાર પૂરન અપાર પરબ્રહ્મ-રાસિ, કોસિલા કે કોર એક વાર હી કરે પરી.” ઉસ સમય પૃવી પાપ કે બેઝ સે દબી હુઈ થી, ઋષિ-મુનિયે ઔર સાધુ-સંતે કા પૂજા-પાઠ ' ભી નિવિધ નહીં હાને પાતા થા. કલ-લલનાઓ કા સતીત્વ દુષ્ટ રાક્ષસે કી ક્રીડા કી સામગ્રી હી રહા થા, ચારે એર અત્યાચાર નગ્ન મૂર્તિ ધારણ કર તાંડવનુત્ય કરતા દિખાઈ દેતા થા. લંકા મેં રાવણ નામક રાક્ષસે કા રાજા અન્યાય, અધર્મ, અત્યાચાર, અતિચાર ઔર અવિચાર કી સંદેહમૂર્તિ બનકર ધર્મ ઔર ધર્માત્માઓ કે વંસપર તુલા બેઠા થા. પ્રતિકાર કા કોઈ ઉપાય દષ્ટિગોચર નહીં હોતા થા. સિવા અન્યાય કે સામને સિર ઝુકા દેનેકે કિસીમેં વહ શક્તિ નહીં રહે ગયી થી, જે સંસાર કે ઇસ પ્રબલ ધૂમકેતુ કે ઉપદ્રવ સે બચા દે. ઉસી સમય છે રામ ! તમ ધરાધામપર આવે. દશરથ ને સાચા. કિ ઉનકે જીવનવ્યાપી ધમોચરણ કે ફલ સે, પુણ્ય કે પ્રતાપ સે, ચોથેપન મેં ઉનકે પુત્ર-રન પ્રાપ્ત હુઆ હૈ, પરંતુ રામ ! તુમ તે કેવલ દશરથ યા કૌશલ્યાકી હી સમ્પત્તિ નહીં થે-તુમ તે અખિલ બ્રહ્માંડ કે નાયક છે, પરમાત્મા કે અવતાર છે, જગત કે અસંખ્ય છે કે અત્યાચાર કી ચક્કી મેં પિસને સે બચાને કે લિયે નરરૂપ મેં અવતીર્ણ હુએ થે. ઇસ સે ભરી જવાની મેં, જબ સંસાર કે સાધારણ સે ભી સાધારણ શ્રેણી કે યુવક જીવન કી સબસે પ્યારી ઘડિયે કે આનંદકે સાથ,હસીખુશી મેં હી બિતા દેના ચાહતે હૈ તુમને સસાગરા પૃથ્વી કે ચક્રવર્તા–રાજ્યપર લાત મારકર ચૌદ વર્ષો કે લિયે કઠિન વનવાસ કા વ્રત અંગીકાર કર લિયા. રાજતિલક કી પૂરી તૈયારી હો ચુકી થી.સારે અવધ મેં બધા જ રહે છે. ઘર-ઘર મંગલ કે ગીત ગાયે જા રહે થે ગતઃકાલ હી રામ કે યુવરાજ કા પદ દિયા જાયેગા, યહ નિશ્ચિત છે ચૂકા થા; પરંતુ કાએક સુધા-કલશ મેં વિષ કી બુંદ પડ ગયી. સૌતેલી માતા કૈકેયી કે મનમેં કુટિલા મંથરાકી કપટ-મંત્રણ કે કારણ કુમતિ ઉત્પન્ન હુઈ ઔર ઉહાંને સત્યવ્રત રાજા સે રામ કે વનવાસ કી આજ્ઞા માંગ લી. પુત્ર-વત્સલ પિતાને અપને મુહ સે વહ કઠોર આજ્ઞા જારી નહીં કી-યહ કામ ભી ઉનકી ઓરસે કેયીને હી કિયા. પરંતુ નિર્દોષપર વ-પ્રહાર કરતે હુએ એક વાર ભી ક્રર આત્મા ભી કાંપ જાતી હૈ. કૈકેયી સે તુરત હી કુછ કહતે ન બન પડા. રામ કે યહ પૂછપર કિ પિતાજી એકાએક અસે દુઃખી કયો હે રહે હૈ ? ઉનકે મનમેં કૌનસા કછ હૈ ? કેકેયી ને કહા “પુત્ર ! ને તે મહારાજ કે કઈ દુઃખ હૈ, યે તુમસે અસંતુષ્ટ હૈપરંતુ કોઈ બાત એસી ઉનકે મનમેં અવશ્ય હૈ, જિસે સંકેચકે મારે તુમસે નહીં કહ સકતે. યદિ તુમ ઉનકી બાત માનને કે નયાર હો, તો અભી તુમસે મેં સબ બાતેં ખોલકર કહ સકતી હું.” થહ સુન, રામને કિસ શાંતિ ઔર ગંભીરતા કે સાથ ઉદારતા એવે વીરતા સે ભરે હુએ વચન કહે છે, વહ સુનિયે – “સ ! ધિ : ના રિ! વજનુમાશં રજા જ ફિ વવરાવાન્ન પ્રથમ વાર્થ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #295 -------------------------------------------------------------------------- ________________ હે રામ ! मक्षयं विषं तक्ष्णिं पतये मपि पावके । नियुक्तो गुरुणा पिंत्रा नृपेण च हितेन च ॥ तद्ब्रूहि वचनं देवि ! राज्ञो यदमिकांक्षितम् । करिष्ये प्रतिजानीहि राम्रो द्विनाभिभाषते ॥” “ માતા ! યહ તુમ કયા કહ રહી હૈા ? મેરે લિયે તુમ્હેં ઐસા કહના ઉચિત નહી હૈ. કયા તુમ્હેં માલૂમ નહીં હૈ, કિ મૈં મહારાજ કી આજ્ઞા પાઉં, તા ધધકતી આગ મે' કૂદ પડૂ, સમુક્રમે હૂબ જાઉં ઔર હસતે હસતે ભયંકર વિષ કા પ્યાલા પી લૂં? વે મેરે પિતા, ગુરુ, રાજા ઔર હિતેષી હૈ–ઉનકી આજ્ઞા મેરે લિયે વેદ-વાય સે ભી બઢકર હૈ. શીઘ્ર કહે, ને કયા ચાહતે હૈ ? વે જો કહે, વહ કરને કે લિયે મૈં તૈયાર છું. ઠીક જાન લેા, રામ દે ખાતેં નહીં કરતા, જે કહતા હૈ, ઉસે પૂરા કર દિખાતા હૈ.” ૩૮૭ ઇસ પ્રતિજ્ઞાવચન કે સુનકર કૈકેયી ને અપને તરકસ કે વે દેને તીર નિકાલે; જો કદાચિત્ બર્ડ સે બડે ધીર પુરુષ કા હ્રદય ચીર ડાલતે; પર રામને ઉન્હેં ફૂલ કી તરહ સ્વીકારકર મુસકરાતે હુએ કલા-“ મા ! ઇતની સી ખાત કે લિયે મહારાજ કા ઈતના દુઃખ હૈ? લે, મૈં અભી વન જાતા હું. ભાઇ ભરત કે ગદ્દી મિલે, ઇસસે બઢકર ખાનંદ કી બાત મેરે લિયે ઔર કયા હૈાગી? હાં, યહ દુઃખ મુઝે અવશ્ય રહા, ક ભરત કી રાજગદ્દી મૈં અપની આંખેાં ન દેખ સકુગા.” યહ કહે રામ, બિના ક્ષણ-ભરકા વિલંબ કિયે, વન જાને કા તૈયાર હૈ। ગયે. કૈકેયી કે કાપભવન સે અસા વજ્ર સા કઠારી આદેશ લેકર બાહર આનેપર ભી કિસીને ઉનકે તેજોમય મુખમડલ કી કાંતિ મે નિક ભી કમી નહીં દેખી. કિસીકા યડ અનુમાન કરને કા ભી અવસર નહીં મિલા, કિ અભી-અભી ઇસ કૈામલતા જ઼ી ખાનપર ઈંદ્ર ક! ભયાનક વજ્ર બરસ પડા હૈ. પિતા કા વહી આદેશ રામને એક દિન, દે દિન નહી,ચૌદહ વર્ષોં તક સિર-આંખેાંપર રખ્ખા. હજારાં તરહ કે કષ્ટ ઉઢાયે, પર એક દિન કે લિયે ભી પીછે ફિરકર નહીં લિયે પશ્ચાત્તાપ તક નહીં કિયા-સામને આયે હુએ નીરસ ઔર કઠેર ક પણ સે લગે રહે. દેખા; પિછલે દિાં કે કે પાલન મેં હી પ્રાણ કિતને પરિવર્તન હુએ; પરંતુ રામ ! તુમ્હારે રૂપમે તેા કલી કાઇ પરિવર્તન નહીં દિખાઇ દિયા. વહી સાગરસા અગાધ અન`ત ગગનસા ઉદાર-હૃદય જીવન કે સુખમય પ્રભાતસે લેકર જીવનાન્ત કી અંધેરી સંધ્યાતક સદા કામ કરતા રહા. માનાં જગતકા યઠ્ઠી શિક્ષા દેને કે લિયે તુમ ઇસ પૃથ્વીપર અવતરત હુએ થે, કિ જીવન કા સમર–સ્થલી મેં નિર ંતર યુદ્ધ કરના હી વીર કે જીવન કી સાકતા હૈ. ઉસે એક દિન કે લિયે ભી વિશ્રામ, સુખ યા સુવિધા કા મુહુ જોહને કી આવશ્યકતા નહીં. યુદ્ધ હી ઉસકી પ્રકૃતિ હૈ, કષ્ટ સહુના હી ઉસકા પુરસ્કાર હૈ. ઔર, તુમ્હીને પહલે-પહલ હમેં યહ સિખલાયા, કિ જગત્ મેં કાઇ જીવ છેટા યા નીચ નહીં હૈ.સભીમે ઉસ પરમાત્મા કા અંશ વર્તમાન હૈ, જે સૂ કી કિરણોં કી ભાંતિ આબ્રાહ્મણચાંડાલ સબકે ભીતર બૈઠા હુઆ હૈ. ઐસા ન હતા, તે નિષાદોં કે રાજા ગુહ કૈ તુમ ક્યાં પ્યાર સે અપનાં સખા બનાતે ઔર ઉસે ગલે લગાતે? જિન બન્દરાં કા સવેરેસવેરે કાષ્ટ નામ ભી નહી લેતા, ઉન્હીં કે અપના મિત્ર કયાં કર બનાતે ? વિભીષણ કા અપના પરમ સખા કર કયાં કર આલિંગન કરતે ? ભીલની કે જૂઠે ખેરાં કૈા ક્યાં સરાહ–સરાહ કર ખાતે ? નાથ ! ઇસીલિયે તે હમ તુમ્હે પરમાત્મા કહકર જાનતે, માનતે ઔર પૂજતે હૈ. ઇસીસે તે હમારા યહ વિશ્વાસ હેા ગયા હૈ કિ– “ રામ-ભક્તિ-મણિ ઉર ખસ જાકે, દુ:ખ-લવલેસ ન સનેહુ તાકે. ” હે પ્રભ! ! હે રામ ! આજ ઇસ રામનવમી કે દિન હમેં તુમ્હારે કૌન કૌનસે ચિરત નહીં યાદ આતે ? પરંતુ દેવ ! સચ જાતના, હમ આજ ઐસે પતિત હૈ। ગયે હૈં, કિ તુમ્હારે ઉપાસક કહલાકર ભી હમ થેાથે અભિમાન ઔર ઝુડે ધોંડબર મેં પડકર જગતભર સે નિદિત ઔર ઉપહાસાસ્પદ હાતે હુએ ભી ન જાને કૌનસા ખુરા ભલા દિન દેખને કે લિયે અબ ભી અપનેક આ ઔર હિંદુ કહતે હુએ પૃથ્વી કા ભાર બઢાયે હુએ હૈ. શતાબ્દી કે બાદ શતાબ્દિયાં ખીતતી ચલી ગયી–હમને દાસતા કે દિન બડે સુખ સે કાટ ડાલે ઔર આજતક ઉસકે સાથ નાતા જોડે બેડે એક બાર શતસહસ્ર કંઠે મિલાકર તુમ્હારે ચરણાં મે અપની વિપત્તિ કી કથા ભી નિવેદન કરના નહીં ચાહતે. ભાઇ ભાઇ ક! જો પ્રેમ તુમ દિખા ગયે હા, આજ યદિ હમમેં ઉસકા શતાંશ કયા સહસ્રાંશ ભી હતા, તેા ન જાને હમારે યે દુઃખ કે દિન કભકે બિદા હા ગયે હેાતે. તુમને તેા વાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #296 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ હે રામ ! શું કે। સખા બનાયા થા ઔર આજ હમ સ્વયં વાનાં સે ભી ગયેખીતે ાકર અપને હી ભાઇયાં સે તની ધૃણા કરતે હૈ, ઉનકી વિપત્તિ દેખકર મન હી-મન ઈતને પ્રસન્ન હાતે હૈ, કિ હિંસ પશુ ભી કદાચિત્ અપને કિસી સજાતીય પશુ કી પીડા દેખકર ઉતના પ્રસન્ન નહીં હૈાતા હેાગા ! સ્વા, આત્માથી પન ઔર નિજ હૃદયહીનતાકે હમ પુતલે ખને હુએ હૈં ! નાથ ! ઇસ પાપ-પ`કસે, ઈસ અધમ દશા સે કૌન હમારા ઉદ્ધાર કરેગા ? દયામય! કયા ક્િર એક ખાર આકર અપને પ્યારે ભારત કી વમાન દયનીય દુર્દશા કે દૂર ન કરેંગે ? ક્યા ચાહતે હા ? હમારે અસ્તિત્વ કા લેપ ? નાથ! વહી હાતા, તેા ક્િર રાના કાહેકા થા? ફિર તુમ્હેં ઉલાહના દેનેકા હી કયા કામ થા ? તબ તેા હમ પેથીપુરાણેણં કે પન્ને ઉલટકર યહ નહીં દેખને જાતે, કિ તુમને એક સમય ઉસી હિંદુજાતિ । અપને જીવન સે પવિત્ર કિયા થા, જિસકે નામપર કલંક કી કાલિમા લગાનેવાલે આજ એક કી જગહ હજારાં રાવણુ હમારે દ્વી ઘર કે અંદર મૂછે ફટકારતે હૈ ! કિસ દિન કે લિયે પ્રભા ! તુમને હુમે નિ હૈાનેસે ખચા રખા હૈ ? કૌનસા દિન દેખના ખડા હૈ, જિસકે લિયે શત-શત વર્ષોંસે પતિત દશકા પ્રાપ્ત હુઇ યહુ હિંદુજાતિ પૃથ્વી કે ઉપર જીતી-જાગતી દિખાઈ દે રહી હૈ? જાપાન મે' તને ભૂકંપ આતે હૈ... ! પરંતુ પ્રભુવર ! હમારે લિયે કાઇ ઐસા ભૂકંપ કયાં નહીં આતા, કિ હમ સબ એકસાથ હી અરખ-ઉપસાગર યા બંગાલ કી ખાડી મે' હૂબ મરતે ? ઇસ જીવન સે મૃત્યુ કયા સહસ્રવાર વરણીય નહીં ? યહુ તિલતિલ કરકે જલના, તપેદિક કે બિમાર કી તરહ રાજ કુલ-લ કર મરના,યહ પ્રતિદિન એક કે બાદ દૂસરી વિપત્તિ ઉઠાતે રહના કયા કાઇ સુખ કા જીવન હૈ ? આએ, પ્રભા ! એક બાર ફિર આએ ! હે રામ ! માતા આદ્યશક્તિ કે સાથ એક બાર ફિર ભારત મેં આએ ! હિંદુ-જાતિકા, હિંદુધમ કે। ઇસ પ્રકાર ડૂબતેસે ખચાએ! હિંદુ હી હિંદુ-ધ ઔર હિંદુજાતિ કા ડૂ' રહે હૈ! ધર્મ-કર્મોં કા લેપ હેાતા જાતા હૈ ! અધર્મી બઢતા જાતા હૈ. રહ ગયી હૈ કેવળ સૂખી શાન ઔર મુમેં રામ, બગલમે છૂરી ! પરંતુ નાથ ! કયા સચમુચ તુમ કભી આએગે ? તુમ ખડે હી નિષ્ઠુર ન્યાયકર્તા, વિકટ વિચારક હા ! તુમને “કે હી કલક સુનિ સીતાસી સતી ત્યાગી, હમ સાચે દુ' કકિનકા કૈસે અપનાઓગે?’' પરંતુ રમાનાથ ! સચમુચ તુમ્હારે ચરિત્ર ખડે હી વિચિત્ર હૈ ! હમ ક્ષુદ્ર માનવ ઉન્હે કૈસે સમઝ સકતે હૈ ? કૌન જાણુતા હૈ હમારે સામને જો વિકટ વમાન મુદ્ધ ફેલાયે નજર આ રહા હૈ, ઉસકે ભીતર તુમ્હારી કૌનસી મહતી લીલા છિપી હુઇ હૈ ? ઇસ જગતમે જો કુછ હૈા રહા હૈ, જે પુછ હૈ। ચૂકા હૈ ઔર આગે જો કુછ હૈાનેવાલા હૈ, વહ સબ તે। તુમ્હારી હી લીલાઓ કે ભિન્નભિન્ન રૂપ હૈ! હમ ઇસી સત્ય કૈા ભૂલ ગયે હૈ, ઇસીસે તે! હમ જો નીચે ગિરે હૈ, સેા ઉપર ઉતેકા નામતક નહીં લેતે ! દિ હમ યહ જાન લે, કે મેં ઇસ અવસ્થા મે' પટકકર તુમ્હીં હમે` ઇસ બાત કી શિક્ષા દે રહે હા, કિ ગિરકર ઉડ્ડ ખડે હોના હી સચ્ચી મનુષ્યતા હૈ. તે! ફિર હમારે તે દેર ન લગે! પરંતુ હમારે પાપાં ને હમારી મનેવૃત્તિપર, હમારે જ્ઞાનપર, હમારે વિવેકપર, હમારી બુદ્ધિપર, તમે કા વહે પરદા ડાલ દિયા હૈ, કિ હૈ અનંત ! હમ ઈસ અનંત બ્રહ્માંડ મેં સત્ર તુમ્હારે હા અન’ત રૂપ કા વિદ્યમાન નહીં દેખતે ! યદિ દેખતે, તેા પ્રહ્લાદ કી તરહ હમ ભી અપનેમેં,પરાયે મે, ખગત્ મેં,ખંભ મે',પૃથ્વી મેં,આકાશ મેં,મિત્ર મે,શત્રુ મે,સ્વાતિ મે, વિજાતિ મે',બ્રાહ્મણ મે',દ્ર મે', પતિત મે', પુણ્યાત્મા મે', ધર્માં મે', અધમ મેં-સત્ર, સબ સમય, તુમ્હારી હી વ્યાપક રૂપ દેખ પાતે. કૌનસી સાધના કરનેસે હે રામ ! હમ ભી તુલસીદાસ કી તરહ ભાંગ સે તુલસી હૈ। સકતે હૈ, મહે ખતલા ! પ્રભા ! તુમ્હારે ખિના તમારે ઉદ્ધારકા ઔર કૌનસા પથ હૈ ? જ્ઞાનકા અંજન હમારા આંખમે દેકર હમારી દિકી સારી મલિનતા દૂર કર દે. હું સીતાપતે ! જિસમે` હમ માતાવે અતુલનીય સ્નેહ-સાગર મેં, પિતા કે અનુપમ વાત્સલ્યે મૈં' ભ્રાતા કે નિષ્કપટ ધ્રુત્વ મેં, સખાએ કે સુખદ સભ્ય-ભાવ મેં,સ્વાતિ મે, અભિમાન મેં, સ્વધર્મ કે ગ મેં તુમ્હારા હી મગલમય રૂપ દેખે ઔર અખિલ વિશ્વપર અપને હ્રદય કા સમસ્ત પ્રેમ ડાલકર સખા અપના સગા સમઝના સીખ જાયે.... હમમેં વહી ભાવના ભર દે, ભગવન્ ! જિસસે હમ ઉસી તરહ અપને પરમ શત્રુવે ઉપર ભી દયા કરે. ઔર કુછ ઉસી આંતિરકતા કે સાથ ઉસ કે નિધનપર અશ્રુ-વિસર્જન કરે; જૈસી સહ્રદયતા કે સાથ અપને પરમ વૈરી આતતાયી રાવ કે રણશય્યાપર અનંત શયન કરતે દેખ તુમ્હારી આંખે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #297 -------------------------------------------------------------------------- ________________ રામનવમી ૩૯૯ ભર આયી થી ! હમેં ઐસા કઢાર ખના દા, દયામય ! કિ તુમ્હારી હી તરહ હમ ભી જગત-ભર કે કટાં કા પર્યંત સિરપર ઉઠાયે હુએ કવ્ય કે પથ સે પગભર ભી ખર-ઉધર ન હાં! ઉસકે લિયે હમ રાજ્ય ત્યાગ દે, પ્રાણ દે,પ્રાણપ્યારી કા ભી આંખાં કી આંટ કર દે ! ધર્માંકા પાલન કરને કે પથ મે કાઈ ખાધા હમે રાક ન પાયે—અવિરામ ગતિ સે હમ નિર'તર આગે હી બઢતે ચલે જાયે' ! રામ ! તુમ ચાહે લાખ ગિર ગયે હૈ. પરંતુ તુમ્હે અભીતક નહીં ભૂલે ! જન્મ લેકર મરણુ પંત હમ તુમ્હે નહીં. ભૂલતે પ્રતિદિન, પ્રતિક્ષણુ કિતને બહાનેસે હમ સેંકડા બાર તુમ્હારા નામ લેકર અપને હ્રદયમેં હ, શાક, ધૃણા, નિવેદ, કરુણા આદિ ભાવ વ્યક્ત કરતે હૈ ! સરને પર ( રામનામ સત્ય હૈ ' જ઼ી ધ્વનિ કે સાથ હી હમારી જીવનલીલા કા અંત હાતા હૈ ! ઉસી દિન સબસે અધિક પ્રખરતા કે સાથ હમેં યહ વિદિત હૈાતા હૈ, કિ ઇસ સંસાર મેં રામ-નામ હી સત્ય હૈ ઔર સબ કુછ મિથ્યા હૈ ! ઉસી દિન હમ ઇસ સત્ય કી ઉપલબ્ધિ કરતે હૈ, કિ તુમ્હી ઈસ જગત કી સૃષ્ટિ, સ્થિતિ ઔર સંહાર કે કારણ હૈ! ! તુમ્હીં માતા હૈા, તુમ્હીં પિતા હૈા,તુમ્હીં ભ્રાતા હા, તુમ્હીં ખંધુ હા, તુમ્હી સ્વામી હા, તુમ્હીં સેવક હે ! માતાપિતા હૈ। કર તુમ્હી' સંતાન કે ઉપર સ્નેહકા સુધા–કલશ ઢાલતે હૈ। ઔર સંતાન બનકર તુમ્હીં ઉસ સ્નેહ-વાત્સલ્ય કા ઉપભાગ કરતે હા, પ્રભુ હેાકર તુમ્હી દાસપર શાસન કરતે હૈ! ઔર દાસ બનકર તુમ્હી પ્રભુ કી સેવા મે અપના અસ્તિત્વતક ભૂલ જાતે હૈ!, તુમ્હીં' ધની ઢાકર દાન દેતે ઔર યાચક બનકર શિક્ષા-પાત્ર દેલાતે હા, તુમ્હી નાયક-નાયિકા કે પ્રાણાં કે અંદર બૈઠકર ઉનસે પ્રેમ-લીલા કા સરસ અભિનય કરાતે હા, તુમ્હી' સકલ કર્યાં કે કર્તા, સકલ ધર્માં' કે ધાતા, સબ વિધિયોં કે વિધાતા ઔર નિખિલ વિશ્વ કે નિર્માતા હા. હે રામ ! હમારે બડે ભાગ્ય થે, જો તુમને હમારે દેશ મેં,હમારે સજાતીય ઔર સહધમી બનકર જન્મ ગ્રહણ કિયા, ઔર હમેં હી કયા,સારે સંસાર કા અપને આદર્શ દિખા ગયે,ઉન આદર્શો કે હમ ભૂલ ગયે, ઇસીલિયે હમ આજ ક્ષુદ્ર હૈ, ક્ષુદ્રાદપિ ક્ષુદ્રતર હૈ... મિટ્ટી કે ઢેલે સે ભી તુચ્છ એવં અપદાર્થ હ; પર જિસ દિન હમ અપને આપકા પહચાનકર કર ઉઠ ખડે હેાંગે, ઉસી દિન હમારે યહાં ફિર દશરથ હાંગે, કૌસલ્યા ઢાંગી, અયેાધ્યા ઢાંગી, ભરત ડાંગે, લક્ષ્મણ ઢાંગે, સતીશિરામણ સીતા હાંગી ઔર હેાંગે રણ-દુદ રાવણ કે અત્યાચાર સે દુખી હુઇ પૃથ્વી કા ભાર હટાનેવાલે અશરણશરણુ, અધ–હરણ, તરણુ–તારણ, વિઘ્ન-વિદારણુ, જાનકીમણુ ભગવાન રામચંદ્ર ! શ્રી રામચંદ્ર કી જય ! રામનવમી (લેખક:-શ્રીયુત કુમાર ગગાન સિદ્ધજી-તા.૭-૪-૧૯૨૭ ના “હિંદુપચ”ના અંકમાંથી) આજ કા દિન હમે શ્રીરામચંદ્રજી કી શક્તિ કી ઉપાસના કરને કા મરણ કરાતા હૈ. અત્યાચાર શમન કરને કે લિયે યદિ હિંદુ કે આદ' રામચંદ્રજી કા શક્તિ કી ઉપાસના કરને કી આવશ્યકતા પ્રતીત હુઈ, તા ન માલૂમ આજ નિલ-નિરીહ હિંદુઓં કા શક્તિ કી ઉપાસના કરને કી કિતની અધિક આવશ્યક્તા હૈ, હમારે જીવન કે પ્રત્યેક શ્વાસપ્રશ્વાસ સે અધિકાધિક સ્પષ્ટ હાતા જાતા હૈ, કિ પ્રત્યેક પલ હમારી શક્તિ કા કૈવલ હ્રાસ હી નહીં હા રહા હૈ, વરન હમારી શક્તિ-સંચય કરને ક્રી ક્ષમતા ભી નષ્ટ હાતી જા રહી હૈ. યહી કારણ હૈ, કિ હમ હિંદુ–સગઠન કે વિષયમેં ઇતની મતવિભિન્નતા પાતે હૈં ઔર ઉદાસીનતા હમ પર અધિકાર જમાયે હુ હૈ. બહુધા દેખા જાતા હૈ, કિ જહાં કહી. હિંદુ સભા સ્થાપિત હુઇ ઔર કાÖકર્યાં ચુને ગયે, કિ અવશિષ્ટ વ્યક્તિ સમઝતે હૈ, કિ યહી ઉનકે ઉત્સાહ કી પરાકાષ્ઠા હૈ. કાર્યકર્તા યા તે। અપની પદ-પ્રાપ્તિ સે હી સંતુષ્ટ હૈ। જાતે હૈ યા અવશિષ્ટ જનતા કે નિરુત્સાહ ઔર નિરુદ્ઘમ કે દેખકર કિ કબ્ય-વિમૂઢ હેા, ચુપચાપ બૈઠ રહતે હૈં. કહનેકા તાત્પ યહ હૈ, કિ કભી કા કર્તાએ ક઼ી અકર્માંણ્યતા કે કારણ ઔર કભી જનતા કી અકર્માંણ્યતા કે કારણ હમ અપને લક્ષ્ય કા સાધન નહીં કર પાતે. મૈં માનતા હું, કિ કાર્ય કર્તો કે સિરપર ખડી ભારી જિમ્મેદારી હૈ. વહુ આન્દોલનરૂપી રથ કા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #298 -------------------------------------------------------------------------- ________________ wwwwwwwwwwwwwww wwwwww ૪૦૦ શ્રી રામચંદ્ર સારથિ હૈ, પર જિસ પ્રકાર રથ કે અંગ યદિ સુદ ન , તે ચતુર-સે ચતુર સારથિ ભી ઉસે પૂર્વક નહીં લે જા સકતા, વૈસે હી કુશળ કાર્યકર્તા ભી જનતા કે વાસ્તવિક સહગ કે વિના આદોલન કો ખડા નહીં રખ સકતા. આજ હિંદજનસમુદાય કે અતિરિક્ત હિંદુજાતિ કે હાથ મેં કોઈ શકિત નહીં હૈ. યહ ભલી ભાંતિ જાનતે હુએ ભી યદિ વિભિન્નતાઓં કો એકતા મેં વિલીન કરને કા કોઈ હાદિક પ્રયત્ન હમ ન દેખે, તો ઇસ કે સિવા કયા કહના પડેગા, કિ હમમે યથેષ્ટ ક્ષમતા નહીં હૈ, કિ હમ અપને વિખરે હુએ અંગે કે ઈકો કરે ! દો બાતે તે હમારે સામને પ્રાયઃ પ્રત્યક્ષ હૈ – હિંદુસંગઠન કિસી અન્ય આન્દોલન પર અવલંબિત નહીં હૈ. ચાહે કેાઈ આન્દોલન ચલે યા ન ચલે, ચાહે અવસ્થા કિતની હી કાં ન બદલ જાયે! જબતક હિંદુ-સભ્યતા, હિંદુ-આદર્શ તથા હિંદુ-ઉત્કર્ષ કી રક્ષા કરને કી આવશ્યક્તા હૈ,તબતક હિંદુ-સંગઠન કે આન્દોલન કી આવશ્યકતા ભી નિર્વિવાદ હૈ. - (૨) હિંદુ-જાતિ કે અપને આપ બલ ઉપાર્જન કરના હૈ. ઉસકા અસા સોચના વૃથા હૈ કિ વહ કસી દૂસરી જાતિ કે અસહ્યોગ યા સહાનુભૂતિ સે કુછ પાયેગી યદિ ઉસકે અપને પૌરુષ સે, અપને ઉદ્યમ સે, અપને અધ્યવસાય સે કુછ લાભ નહીં હુ આ તો વહ નિશ્ચય જાને કિ ઉસે કિસી દૂસરે કા મુંહ તાકને સે કુછ લાભ હોને કા નહીં. સારા સંસાર અપની જાતિ, અપને દેશ ઔર અપને ધર્મ કી ઉત્કૃષ્ટતા જગત મેં સ્થાપિત કરને કે લિયે છટપટા રહા હૈ હમ ઉન જાતિય કી પ્રતિન્દ્રિતા દેખ રહે હૈ.ઐસે સમય મેં જબ હિંદુજાતિ અપની વિભિન્નતા બનાયે રખને કી હી લગન લગી હુઈ હૈ,તબ હમ ઈસસે કયાનિષ્કર્ષ નિકાલેં? ભારતવર્ષ મેં આજ દો વાપર વિશેષ જોર દિયા જા રહા હૈ. એક તો “હિંદુ ઔર મુસલમાનો કે બીચ એકતા' ઔર દુસરી-સ્વરાજ્ય' પર જબતક હિંદુઓકી આવાજ એક નહી હોગી, ઉનકી ક્રિયા એક મનસે નહીં કી જાયેગી, તબતક મુસલમાનસે સમઝતા કોંગા તો કૌન ઔર સ્વરાજ્ય મિલેગા તો કિસે ? હિંદુ-જાતિ આજ કે દિન કા મહત્ત્વ સમઝ, શકિત કી ઉપાસના કરે.ઉસે અપની રક્ષા આપ કરની હૈ. શસિંચય કરને કે વિષય મેં ઉદાસીનતા દીખાના માને અપને આપહી આત્મઘાત કરના હૈ, શક્તિ-સંચય કર લેને પર હી હમ “રામરાજ્ય સ્થાપિત કર સકતે હૈં. હિંદુ-જાતિ નિરીકતા છેડે, અવિશ્વાસ છેડે, હિંદુસભા કે કય કત નિરુત્સાહ ઔર નિવમ કે વશીભૂત ન હો તભી ભગવાન હમારા સહાયક હોગા ઔર હમ અપને લક્ષ્યકી પૂર્તિ કરેંગે. શ્રીરામચંદ્ર (લેખક –બાબુ કેશવચંદ્ર ગુપ્તતા.૭-૪-૧૯૨૭ ના “હિંદુપંચ ના અંકમાંથી) ચૈત્ર કી શુભ રામનવમી! આજકે દિન દીન ભારત,રઘુકુલકે ચંદ્ર શ્રીરામચંદ્રકી પુણ્ય-સ્મૃતિબહાને કે અપને સ્મૃતિ-ભાંડારકી એક શ્રેષ્ઠ સમ્પત્તિ લેકર, અશ્વયં કે મદ મેં અપની હીનતા, હીનતા ઔરજડતા કી અનુભૂતિ સે ભી પર હો ગયા હૈ હો ભલા કર્યો નહીં ? પ્રાચીન ઔર નવીન કે મધ્યમેં ભાવક એક સ્ત્રોત તો નિરંતર બહતા હી રહતા હૈ જિસ પ્રકાર કિસી વ્યક્તિ કે સમસ્ત જીવનકે ભિન્નભિન્ન સ્તર,ભિન્ન ભિન્ન યુગે કી ભાવના ઔર કલ્પના, ધ્યાન ઔર ધારણા તથા કનકર્મો કે કર્તવ કે આભમાન કે ઉપર હી ઉસકા વ્યકિતત્વ પ્રતિષ્ઠિત હૈ.વૈસેહી જાતીયતા કે અંતઃસ્ત્રોત કી વિશિષ્ટતાકી અનુભૂતિકા મૂલ ભી ભિન્ન ભિન્ન યુગમેં અપને સંઘ કે કર્ણ – કા અભિમાન હી હૈ.અનેક સામાજિક અનુષ્ઠાન આંશિક ભાવ સે દેખને પર તબતક વિચારાનુમોદિત નહીં માલૂમ પડતે,જબતક ઉન્ડે પૂર્ણ સમાજ કે અંગસ્વરૂપ માનકર ઉન પર વિચાર નહીં કિયા જાતા. શ્રી રામચંદ્ર કા વનવાસ, લક્ષ્મણ કા ત્યાગ આદિ અનેક ઐસી ઘટનાઓ કા ઈસ ક્ષત્રિય-અવતાર કે જીવન કે સાથ ઘનિષ્ઠ સંબંધ હૈ કિ ઉન્હેં સમઝને કે લિયે અહિંદુઓ કે બડી કઠિનાઈકા સામના કરતા પડતા હૈ; પરંતુ આર્યોજતિકે સમસ્ત સંસાર કે અંતસ્તલ-નિહિત આદર્શ કી દૃષ્ટિ સે દેખને ૫ર ઈસમેં તનિક ભી સ હ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #299 -------------------------------------------------------------------------- ________________ w www wwww શ્રી રામચંદ્ર નહીં રહ જાતા, કિ, શ્રીરામચંદ્ર કે સમાન આદર્શ મહાપુરુષ કા શરીર ધારણ કર ભગવાનને જે લેકશિક્ષા પ્રદાન કી હૈ, વહ બડી હી અમૂલ્ય હૈ. - ભગવાન કે દાઁ અવતાર મેં શ્રીરામચંદ્ર કર્મક અવતાર છે. ક્ષત્રિય થે ઔર કર્મ હી ક્ષાત્રધર્મ કા બીજ હૈ. શોકપર શોક આકર ઈસ રાજપુત્ર કે પૈરાં પર પછાડ ખા-ખાકર ગિર પડે ઔર ચૂરચૂર હે ગયે–કમલ કે પત્તે પર પડે હુએ જલ–બિંદુ કી તરહ અનાવૃત, અસંલગ્ન ઔર વિજિત છે ગયે ! કિસી પ્રકાર કા શોક ઉનકે અભિભૂત કર અકર્મણ્ય નહીં બન સકા. યહ થા સહિષ્ણુતા, ક્ષત્રિય-તેજ, નિષ્કામ-કર્મ અથવા શમ-દમ-તિતિક્ષા સે પુષ્ટ હુઆ વિક્રમ, ધર્મ કે ઉપર પ્રતિષ્ઠિત કર્તવ્ય કી સાધના કા અભાવ હી શાયદ ધર્મ કી ગ્લાનિ હૈ. યહી વાત ઉસ સમય હુઈ થી,ઈસી લિયે નારાયણ ને અપને કે શ્રીરામચંદ્ર કે રૂપ મેં પ્રકટ કિયા થાસીતા લક્ષ્મી હૈ, સ્વર્ગ કી સમ્મદ હૈ–જાનકી કો પાને કે લિયે બસ ક્ષત્રિયવીર કે શિવ-ધનુર્ભાગ-રૂપી શિવશક્તિ કી પરીક્ષા દેવી પડી થી; પરંતુ ઈસી દુર્લભ નારીરત્ન કે જિસને વનવાસ દે દિયા, વહ ઔર ભી ઉંચી શક્તિ થી-નિર્લેભિંતા, દેવ-દુર્લભ સંયમ ઔર સત્ય કે ચરણે પર આત્મ-બલિદાન ! આસુરી વિક્રમ કે આદર્શ રાવણને ઉસી સીતા કે હરણ કર લિયા.પ્રભુ ને પુનઃ અપને ક્ષત્રિયવિક્રમ કી પરીક્ષા દી–ધર્મ કે સામને અધર્મ પરાજિત, વિધ્વસ્ત ઔર લજિજત હુઆ.ફિર ઈસ સીતા કા ઉદ્ધાર લાભ કે લિયે નહીં,કર્તવ્યપાલન કે લિયે કિયા ગયા.ફિર ઉસી રત્ન કે ક્ષત્રિય-રાજ કે ઉચ્ચ કર્તવ્ય કે આદર્શ કી રક્ષા કરને કે લિયે વનવાસ કરને કે ભેજ દિયા ગયા.પ્રજાનુરંજન કે ઉચ્ચ આદર્શ કે લિયે-ભૂખ ઔર મિથ્યા સંદેહ મેં પડકર અપની બુદ્ધિ ઔર જ્ઞાન કે ખો દેનેવાલી પ્રજા કી પ્રીતિ કે લિયે-ઈસ નિષ્કામ કર્મવીર નરપતિ કી આજ્ઞા સે ઉસ રમણી-રત્ન કી વનવાસિની બનના પડા.“રામ” યહ શબ્દ મુંહ સે નિકલતે હી હમ એક આદર્શ કર્તવ્યબુદ્ધિ ઔર પ્રગાઢ સંયમમૂલક નીતિજ્ઞાન કે માની સમઝતે હૈ, નવીન જગત મેં ભી અઠારહતી શતાબ્દી મેં એસી હી એક સમસ્યા ઉઠ ખડી હુઈ થી.રાજ-પત્ની મેરી એન્ટની કે મૂર્ખ ઔર પ્રતિહિંસાપરાયણ પ્રજા કે હાથે સિર કટવાના પડા થા. આધુનિક રૂસ કે ઇતિહાસ મેં ભી અસા હી હુઆ.ઇસી લિયે “ડિપ્લોમેસી” (ફૂટ-નીતિ ) કે હિસાબ સે ભી રામબુદ્ધિ બડે ઉચે દર્જ કી રાજનીતિ હે.પ્રજા કે વિદ્રોહી હે જાને પર તો મહારાની કે બે હી દેના પડતા. મેં યહ નહીં કહેતા, કિ સીતા કે વનવાસ કે મૂલ મેં ભય થા; પરંતુ મેરે કહને કા મતલબ યહ હૈ, કિ યદિ રાજનીતિ કે હિસાબ સે ભી દેખા જાયે,તે ઇસ કાર્યસે ઉચ્ચ શ્રેણી કીનીતિ કા પરિચય પ્રાપ્ત હતા હૈ. હિંદુઓં કે સમસ્ત અનુષ્ઠાને કા આદર્શ પૃથ્વી કે અમૂલ્ય પુરાણ “રામાયણમેં હૈ. જિન સબ નીતિયોં કે અનુશાસન કે વિધિબદ્ધ કરને કે લિયે વર્તમાન સારા જગત ભાવરાજ્ય મેં ચકકર કાટ રહા હૈ, ઉહીં સબ નીતિ સે ભરે હુએ કાર્યો કે દષ્ટાંત શ્રી રામચંદ્ર ઔર રઘુવંશ કે ઈતિહાસ મેં ભારે પડે , કૌલિક ધર્મ યા ચર્ચ કે સાથ રાષ્ટ્ર કા કિસ પ્રકાર સમાધાન હે સક્તા હૈ? ઉસક મીમાંસા રામાયણ મેં હૈ.વસિષ્ઠછ ઔર વિશ્વામિત્રજી નૈતિક ઔર ધાર્મિક ભાવો કે નમૂને હે.વહ શક્તિ રાજશક્તિ કી તલવાર ઔર કર્મ કે ઉપર નિર્ભર કરતી હૈ-ક્રિયાકાંડ કે પ્રવર્તન કે લિયે, અન્યાય કે શક્તિ કે દ્વારા દમન કરતે સમય. પરંતુ રાજશક્તિ કા નીતિજ્ઞાન ન્યાયવિચાર કે લિયે ધાર્મિક આદર્શ કે સામને હી ઘંટને ટેકતા હૈ. તાડકા-રૂપિણી અધમ–મૂર્તિ કે વિનાશ કરને કી માનસિક વૃત્તિ તે બ્રાહ્મણ કી થી; પરંતુ ભુજા ક્ષત્રિય કી થી. અહલ્યા કે સ્થવિરતા-રૂપ કહે હુએ પાપે કા અંત કરને કી ચેષ્ટા ઔર સંધાન તે બ્રાહ્મણ કા થા,પરંતુ ઉસ પ્રસ્તરીભૂત અન્યાય કા અંત કિયા ક્ષત્રિય અવતાર કે ચરણે કે સ્પર્શને ! અસ્પૃશ્યતા કે જિસ અજ્ઞાનાંધકાર મેં આજ હિંદુ-સંસાર ડૂબા હુઆ હૈ, રઘુકુળમણિ શ્રીરામચંદ્ર કી તેજોમયી દીપ્તિ ઉસકે લિયે રોશની કા કામ કર સકતી હૈ.ગુહ ચાંડાલ થા; પરંતુ પૂર્ણ બ્રહ્મ રામ ઉસકે મિત્ર થે,શબ્દ કા દાસત્વધર્મ ઉસકે ધૃણા કા પાત્ર નહીં બનાતા–બડા બનાતા હૈ. પૂજનીય બનાતા હૈ-ઇસ નીતિ કે નિદર્શન શ્રી હનુમાનજી હૈ. યે દાસ થે, સેવક થે; પરંતુ ઉસી અટલ ભક્તિને હનુમાનજી કો એસા બના દિયા, કિ બ્રાહ્મણ ભી ઉન્હેં પ્રણામ કરતે હૈ.ફિર દ્વાપરમે ગોકલચંદ્ર શ્રીકઠણ ને વિદર કે ઘર જ.રૂખે સાગ-પાત ખાકર. ઇસી નીતિ કા પ્રચાર કિયા થા, ઇસી ભક્તિ ને વિભીષણ કે વરેણ્ય બના ડાલા હૈ, વિભીષણ કે દાંત લંકા કે સિંહાસન પર ગડે હુએ થે, વહ સ્વજાતિ-દ્રોહી, બંધુ-વિરોધી થા. ભ્રાતૃવત્સલ શ્રીરામચંદ્રને કર્યો ઈસ રાક્ષસ કે અપના ૨ા. ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #300 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨. શ્રીરાંમચદ્ર અનુચર બનાયા થા, યહ સાચકર બહુતસે લેગ અચંભે મેં પડ જાતે હૈ; પરંતુ ઇસકા કારણ અસલ મેં યહ થા, કિ વિભીષણ પ્રભુ કે એકાંત ભક્ત થે. અસી અચલા ભક્તિ । તુચ્છ સમઝને સે ભક્ત કી જે હૃદય કા બાંધનેવાલી શિકત ઉસકા અપમાન કરના હૈાતા, ઇસીસે રધુકુલમણિ તે વિભાષણ કા અપને શિબિર મેં સ્થાન દિયા થા. વિભીષણ અનાય રાક્ષસ થે.આયે કે વિધિનિયમ કી તરાસ્તૂપર વિભીષણ કા તૌલને સે। ન્યાય કી માંદા અક્ષુણ્ણ નહીં રહતી. વ્યાઘ્ર યા સર્પ કા વિચાર મનુષ્ય કે નીતિશાસ્ત્ર કે અનુસાર કરના, વ્યાઘ્ર યા સર્પ કે ઉપરધાર અવિચાર કરના હૈ. રાક્ષસ સ્વભાવતઃ ક્રૂર, અત્યાચારી, માયાવી થા-ઉસકી અભિવ્યક્તિ મે ક્રમશઃ ભક્તિ ઔર મહત્ કી સેવા આ પડી;અત્યાચાર કે વિરાધ મે... ઉડનેવાલી તરવાર ને રાક્ષસ કે અભિવ્યક્તિ કે ઉંચે રસ્તરપર પહુંચા દિયા થા. ઉસી માપ–દડ સે માપને સે સમઝ મેં આ સકતા હૈ, કિ કયાં વિભીષણ કે ચરિત્ર કે મહત્ત્વ, ઉદારતા ઔર એકાંતિક ભકિત ને ઉસકેા હમાન અદિ ઊઁચે દર્જ કે ભકતાં કી શ્રેણી મેં પહુંચા દિયા થા ? આસુરી સંપત્ ઔર સાત્વિક સંપન્ કા પાર્થકય રામાયણ મેં હી ચિત્રિત કર કે દિખલાયા ગયા હૈ. અયોધ્યા ઔર સોને કી લંકા ઈત તુલના કે દૃષ્ટાંત હૈ.અન્ય દષ્ટાંત રાજકુમાર રામ-મણુ ઔર દ્રજિત આદિ રાજકુમાર હૈ, વીરત્વમે ઈંદ્રજિત આર્ય-રાજકુમાાં કે સમકક્ષ થા, પરંતુ ક્ષમતા કા અંત યહીં હેા જાતા હૈ. રોય ો કુછ હૈ, વહ પ્રકૃતિ કી વિભિન્નતા કા નિદર્શન હૈ. પ્રાચીન ભારત કા સમાજ-રૂપી મહલ પારિવારિક જીવન જી ઘનિષ્ટતા કે હી ઉપર પ્રતિષ્ઠિત થા. વહુ પ્રાચીન જગત કા હી વિશેષત્વ થા. સધબદ્ધતા કી ભિત્તિ ગેાત્ર મે થી.પહલે-પહલ યૂરોપ ને હી ઈસમે ગડબડ ઘોટાલા કિયા હૈ. વાં કે સ્ત્રી-પુરુષ આજલ અપની મનેવૃત્તિ કે ઉપર સંધ કી રથાપના કરતે હૈ વહાં સભી સ્વતંત્ર હૈ, ક્રાઇ કિસી કે સાથ બંધા હુઆ નહીં હૈ. સબ અપની અપની ચિઔર વાસના કે હી બંધન મેં બધે હુએ હૈ'.વશ કી ધારા વશ કે નામ કે સાથ હી પર્યવસિત હો જાતી હૈ. મનુષ્ય ચાહે તે! ઉસકેા ભી બદલ દેં.ઈંગ્લેંડ મે` પિતા કી સ્થાવર સંપત્તિ કા ઉત્તરાધિકારી કૈવલ ઉસકા બડા બેટા હી હેાતા હૈ. વિવાહ કે નિયમમાં મે' સપિંડ, સગેાત્ર, સમાલેચક આર્દિકે ઝગડે-ઝંઝટ નહીં હૈ. ભાઇ-અહન મેં બ્યાહ નહીં હાતા ઔર લેગ દિ જીઆ યા માસી કે સાથ બ્યાહ કર લે,તેા ઉનકી સંતાન જારજ માની જાયેગી;પરંતુ આર્યાવર્ત કે ઇસ ટ્રેટફ્રૂટ સમાજ મેં ભી પિંડ ઔર સગાત્ર કા ખ્યાલ ઇંટા દેના બડી મુશ્કિલ ખાત હૈ.સબ ભાઇયાં કે ઇંકડ઼ે એક પરિવાર મેં રહના પડતા હૈ,ઇસ યૌથ-પરિવાર કા રહસ્ય સમઝ લેને સે હી રામ, લક્ષ્મણુ, ભરત ઔર શત્રુશ્ન કે સ્નેહ કી શિક્ષા સમઝ મેં આ જાતી હૈ. તભી સમઝ મે’ આતા હૈ,કિ કર્યેાં યુવક ભરત ને એક ઇતને બડે રાજ્ય કે અકસ્માત્ હાથ મેં પાકર ભી વન મે ખદેડે હુએ અપને સૌતેલે ભાઇ કી ખડાૐ સિંહાસનપર રખ દી ઔર આજકલ કી નીતિ કે અનુસાર અપને કે પૂરા મૂર્ખ પ્રમાણિત કર દિયા. ઈસ ભ્રાતૃપ્રેમ કે મહત્ત્વ ઔર ઉદારતા કે! વહી ભલી ભાંતિ સમઝ સકતા હૈ, જિસને પારિવારિક પ્રેમ કે! હી સમાજ કી ભિત્તિ કે રૂપ મેં દેખના સીખા હૈ. યહ અનુઠ્ઠાન હિંદુ-સમાજ કે મૂલ મેં હૈ-ઇસી લિયે જિસ ગ્રંથ ને ઇસ અનુષ્ઠાન કે ઉચ્ચ સ્થાનપર બિઠા રખા હૈ વહુ ગ્રંથ હિંદુ કે લિયે આદર્શ ગ્રંથ હૈ. ઔર રામાયણ કી મહાલક્ષ્મી જાનકીચિરદુઃખિતી સતી, ગૃહલક્ષ્મી, રાજ્યલકમી, વિષ્ણુપ્રિયા, સીતા સતીત્વ કી મુકુટમણ ઔર કેમલતા કે આવરણ કે ભીતર હિમાલય કી તરહ દૃઢ હૈં, વે ચિરવિરહિણી હૈ,તે। ભી સદા હી શ્રીરામચંદ્ર કે હૃદય કે પવિત્ર સે ભી પવિત્ર ગુપ્તસ્થલ મેં વે કમલ કે સિંહાસનપર બેઠી હુઈ હૈ.જાનકી કૈાઉસ અમલ-શુભ્ર મન કી ન્યાત્મના કી છટા ને અધકાર સે મિલન અને હુએ આર્યાવક। યુગ-યુગાંત સે ઉદ્ભાસિત કર રખા હૈ. જનની કા નામ લેતે હી સબસે પહલે મા જાનકી કી વાત યાદ આતી હૈ. પૂર્ણ બ્રહ્મ કે નામ કે સાથ નામ લેતે હુએ આજ ભી હમ સીતારામ કહતે હૈ...–શ્રીરામચંદ્ર કે પવિત્ર નામ કા ઉચ્ચારણ કરને કે પહલે હમ કલ્યાણમયી માતા જાનકી કા પવિત્ર નામ લેતે હૈ....સીતા કે દુઃખ કી કથા સ્મરણ કર જગત કે જીવકતના સુખ પાતે હું! કયેાંકિ જગન્માતા કે સામને દુ:ખકા સદા પરાજિત હાના પડા થા. ઇસ શુભ રામનવમી કે દિન મૈને સ્વાતિ ઔર સ્વદેશ કી મોંગલ કામના સે પ્રેરિત હેાકર હી ઉસ રઘુવંશ કી કથા કી આલોચના કરને કા દુસ્સાહસ કિયા હૈ, જિસ રઘુવ`શ કી કથા કહતે સમય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #301 -------------------------------------------------------------------------- ________________ શ્રીરામચંદ્રજી કા અહિંસાવાદ અમર કવિ કાલિદાસ ને હતાશ ભાવ સે કહા થાઃ क्व सूर्यप्रभवः वंशः क्व चाल्पविषया मतिः । तितीर्षु दुस्तरं मोहादुडूपेनास्मि सागरम् ॥ ઉન્હીં રઘુકુલમણિ કે શ્રીચરણાં મેં પ્રણામ કર મૈં પ્રાથના કરતા હું, કિ ઉનકા આદર્શ ફિર ભારત મેં દિખાઇ દેને લગે, ઇન ધ ગ્લાનિ કે દિનેાં મે વે ક્િર સભીકે હૃદય ઉતર આયે ઔર અપને અમેાધ ખાણાં સે જડતા, અજ્ઞતા, હિંસા લેાભ ઔર ભીતારૂપી રાક્ષસાં કા વધ કર ડાલે. ૪૦૩ શ્રીરામચંદ્રજી કા અહિંસાવાદ (લેખક—શ્રીયુત્ પ’૦ બદરીનાથ ભટ્ટ બી. એ. ‘હિં’દુપંચ' તા. ૭-૪–૨૭ ના અંકમાંથી) આજકલ હમારે દેશ મેં અહિંસાવાદ કી ધૂમ મચી હૈ. કિસી જાતિ કી અધેાતિ કા યહ સબસે પ્રબલ પ્રમાણ કિવ હિ‘સા' અહિંસા' ચિલ્લાયે ઔર કરે વિપરીત આચરણુ, મહાત્મા ગાંધી કે કહેને સે લેગ ઔર ભી અધિક અહિંસાવાદ–વાદી બન ગયે, યષિ મહાત્માજી કે સિદ્ધાન્ત કા મ વિરસે હી સમઝ સકે. ભલા સાચને કી બાત હૈ જિસે સંસાર મેં કુછ કામ કરના હૈા, વહુ અસા કૈસ કર સકતા હૈ કિ કિસીકે તન યા મના ન દુખાવે ?જો કિસી કે તન યા મન કૈં। ન દુખાવેગા વહુ તો કુછ ભી ન કર સ×ગા. યહાંતક કિ ઉસકે લિયે ભેાજન કરના ભી અસંભવ હા જાયેગા; કયેાં કીં અન્ન મે લી જીવ હૈ, ઔર દૂધ દુહના ગૌ કી સન્તાન કા ભાજન છીનના હૈ ! દેખિયે, કૈસા ધર્મસંકટ હૈ ! યદિ હમ દેશ કી ઉન્નતિ કી એર ધ્યાન દેતે હૈં તેા વસુધૈવ કુટુંજ' નીતિ સે ભ્રષ્ટ હાતે ઔર બહુત સેવિદેશિયાં કે સ્વાર્થી કે હાનિ પહુંચાકર ઉન કે તન ઔર મનકા મુખ્ય પહુ ંચાતે હૈં. યદ હમ સમાજસુધાર કે કામ મેં હાથ ડાલતે હૈ... । પુરાને વિચાર કે લેગાં કે છ દુખાતે હૈ ! જે જન્મ કે કાયર હૈં, વે ઈસી પ્રકાર કે વિચાર કિયા કરતે હૈ જિસ જાતિ કે લેગ ધાંદે કા રૂપયા પચા જાય, દિનભર બહી-ખાતે મેં ઝુંડે હિસાબ ભરે, અપને ભાઇ કા ગલા કાટને ઔર ઉસે તબાહ કરને કે લિયે જાલ ઔર ક્રેબ રચે, બેઇમાની કા આસરા લેકર દીનજનાંપર ડિસ્ક્રી કરા લેં ઔર ઉસ કે વર્તન-ભાંડે બિકવાકર ઉનકે બચાં ઔર અિયાં ક ઘર કે બાહર નિકલવા દે, ને સાંઝ કા ચીટિયાંકા દાના ડાલે ઔર મંદિર મેં ધટા હિલાવે ઔર અહિંસાવાદી કહલાવે ! મર્યાદા-પુરુષોત્તમ શ્રીરામચંદ્રજી ઇસ પ્રકાર કે ઢોંગ કે પૂરે વિરેધી થે. મર્યાદા કી રક્ષા કે લિયે હિ ંસા કા સહારા લેકર છલ-અલ-કૌશલ સે લેાકહિત કરના હી ઉનકા ઉદ્દેશ્ય થા ઔર વહ ઉન્હાંને ડકે કી ચાટ પૂરા કિયા. આજકલ કી વિચારપરંપરા તબસે બહુત કુછ બદલ ગયી હૈ. ઈલિયે ઉનકે કુછ કામાં સે હમ ભલે હી સહમત ન હેાં, પર અધિકાંશ મે ઉનકા ચરિત્ર આદ` હી થા, ઇસમેં સંદેહ નહીં. ઉન્હાંને હમેં દિખા દિયા હૈ, કિ મર્યાદા કી રક્ષા ઔર ઢાંગ કા વિનાશ કૈસે કરના ચાહિયે. પર શસ્ત્ર ઉઠાના વીર કા શાભા નહીં દેતા, પર યદિ સ્ત્રી દુરાચારિની હૈ ઔર ભલે આદમિયેપર વ્યર્થ તૂટી પડતી હૈ!, તે ઉસે ઉલૂ બનાના યા ઉચિત શિક્ષા દેના પાપ નહીં. શૂપણખા કે સાથ યહી કિયા ગયા. યદિ ઉપાસના મેં લેગ વિગ્ન ડાલતે હૈં, તે ઉકના પૂરા વિનાશ કર ડાલના ધમ હૈ, અસા ન કરનેસે અધમ બઢેગા ઔર મનુષ્ય કા—અપને વિશ્વાસ કે અનુસાર ઉપાસના કરને કા—જન્મસિદ્ધ અધિકાર છિન્ન જાયેગા ઔર દુષ્ટ કે અપની દુષ્ટતા કી ખાનગી દિખાને કા ઢૌસલા ખઢ જાયેંગા; યહી સેચકર રામચ ંદ્રજીને યજ્ઞોં કે વિધ્વંસ કરને ઔર ઋષિયાં કી પૂજા મેં ખાધા ડાલનેવાલે રાક્ષસે કા નિર્દયતાપૂર્ણાંક વધ કરકે ભારત કી ભાવી સંતાન કા રાસ્તા દિખાયા. યદિ ઉન્હાને અસા ન કિયા હૈાતા, તે। આ જાતિ કા રાક્ષસેાં તે ભ્રમંડલ સે કભીકા લેાપ કર દિયા હતા. ચરિત્રહીન વ્યક્તિ કે સુધારને કા પૂરા પ્રયત્ન કિયા જાયેં; યદિ વહ ન માને તે ઉસે પૂરા દંડ દિયા જાયેં, ઔર ઈસ વાત કા કભી વિચાર ભી ન કિયા જાયેં, કિ વહ ધની હૈ યા નિર્ધન, રાજા હૈ યા રક, ઉંચી જાતિ કા હૈ યા નીચી કા. પ્રભુતા,ધન યા ઉચ્ચ જાતિ કી આડ મેં કિયે ગયે પાપેાં કા સહન કરનેવાલી જાતિ કે લેગ ‘મનુષ્ય' કહલાને કે દાવા નહીં કર સકતે; કયેાંકિ વે પશુએ સે ભી www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #302 -------------------------------------------------------------------------- ________________ ૪૪ શ્રીરામચરિત્ર ઔર વર્તમાન હિંદુજાતિ ગયે હૈં. બહુત ઉચ્ચકુલ કા બ્રાહ્મણ, બડા હી વિદ્વાન, તપસ્વી, મહાખી રાવણ જખ દૂસરે કી કા લેકર ભાગતા હૈં, તેા કુત્તે ક્રી મૌત મારા જાતા હૈ, ઔર બ્રાહ્મણુ હેાને કે કારણ જન્મ સે હીં અષ્ય હૈાનેકી વાત ધૂલ મેં મિલા દી જાતી હૈ ! જળ દૂસરે કી સ્ત્રી કા લગાનેવાલા વેદન પતિ રાવણુ સ વ્યવહાર કા પાત્ર સમઝા ગયા, તે ઔર લેગ જો એસા કરે, કયાં ન સાધે ઉસી ઘાટ ઉતારે જાયે' ? યહ જો બ્રાહ્મણ, જો ક્ષત્રિય, તે વૈશ્ય ઔર જો શૂદ્ર અપની સ્ત્રિયોં કા અપમાન હેાતા દેખ સકતે હૈં, વે કિસ બિરતેપર રામચંદ્રજી કા ઈશ્વર ઔર મર્યાદા-પુરુષાત્તમ માનતે હૈં, યહ સમઝ મે નહીં આતા! સમ આદમિયેમાં કી ક્ષમા ક્ષમા' કહલાતી હૈ,કાયરેાં કી ક્ષમા ‘ક્ષમા નહીં કહેલા સકતી.’ શ્રીરામચરિત્ર આર વમાન હિંદુજાતિ (લેખક--શ્રીયુત્-ગાવસ્ક્રૂનલાલ એમ. એ. બી, એલ. ‘હિં’દુપ’ચ’ ના તા. ૭–૪–૨૭ ના અંકમાંથી) પર્વે યાત્યાહારાં કી જાતીયતા કે સાથ નિષ્ડ સબંધ હૈ, હમ કિસી જાતિ કે વેદ કા એક અસા આઇના કહ સકતે હૈં, જિસમેં ઉસ ગ્નતિ કે ધ્યેય ઔર આદર્શ, ઉસકી વાસનાએ, ઉસકે ભાવ ઔર વિચાર ઠીક-ઠીક પ્રતિબિસ્બિત હૈાતે હૈં. પ' મેં કિસી જાતિ કા મન ઔર હ્રદય ખાલકર રખા હુઆ હૈાતા હું. ધ્યાન-પૂર્ણાંક દેખને સે હમ ન પાઁ કે દ્વારા કિસી જાતિ કે મનમે` ઉને વાલી વિચાર-લરિયોં કા સ્પષ્ટ અવલેાકન કર સકતે હૈં તથા ઉસ કે હ્રદય-સ્પંદન કે સાફ સુન સકતે હૈં. પ જાતીયતા કી વહુ ારી હૈ, જો સભા વ્યક્તિયાં કા એકસાથે બાંધકર સુસ`ગઠિત રખતી હૈં; પરંતુ યહ પ્રેમ કી ડારી હું-લાહે કી શૃંખલા નહીં. ઇસકા આધાર દબાવ યા ખલ–પ્રયેાગ નહીં, વરન સ્નેહ ઔર શ્રદ્ધા હાતી હૈં. યહ સ્વેચ્છા કી ખેડી હૈ. યહ જાતીય એકતા કાચિ ઔર જાતિય ઇચ્છાશક્તિ કા દ્યોતક હું. પર્વ' સામૂહિક જીવન કા સફલ ઔર યથાય બનાને કે સાધન હાતે હૈ. યહ અનેકતા ઔર વિષ્ણુ ખલતા કા દૂર હટાયે રખતે હૈ.કિસી જાતિ કે હજારાં ઔર લાખાં મનુષ્યાં કા એક બનાયે રખનેમેં યહ પ્રધાન ભાગ લેતે હૈ.ઇન પામે... જાતિયાં કા વ્યક્તિત્વ કે ન્દ્રિભૂત હાતા હૈ. કિસી જાતિ કા પં વહ સ્રોત હૈ, જિસકે મધ્ય સે જાતીય જીવન, ખરસાતી નદી કી તરહ, ગરજતા ઔર ઉભય કુલોં સે ટકરાતા હુઆ પ્રવાહિત હતા હૈ. જાતિ ઔર રાષ્ટ્ર કે નિર્માંતા-વ્યક્તિયાં ! હૃદય મે' જાતીય ભાવાં કે દઢ કરને, જાતીય આદર્શો ઔર મહત્ત્વાકાંક્ષાઓ કા ગહરે તૌરપર અ ંકિત કરને–સમસ્ત મનુષ્યાં કે એક ઔર સુસંગઠિત ક રને તથા જાતિ કે સભી લાગેાં કે એક દૂસરે કે પ્રેમ મેં શરાબેર રખને કે લિયે હી,પાઁ ઔર ત્યાહાશું કી સૃષ્ટિ હુઇ હું.અકસર પર્યાં મેં સક્ષિપ્ત રૂપ સે કિસી જાતિ કા ઋતિહાસ ભી નિહિત હૈાતા હૈ, અકસર પોં કે મધ્ય સે હમેં ધનુષાં કી ટંકાર, વીરાં કે ફેંકાર, સેનાએ કે ચીત્કાર, વિજય કે ગંભીર અટ્ટહાસ યા પરાજય કે કરુણ આર્ત્તનાદ કી ધ્વનિ સુનાઇ દેતી હૈ. ઐસે પવે પર ધ્યાનપૂ વક વિચાર કરનેસે હમ દેખ સકતે હૈં, કિવિપત્તિ કે ધને ઔર કાલે બાદલેલું ને કિસ પ્રકાર દેદી પ્યમાન જાતીય ગૌરવ ઔર વૈભવ કે અધકારાચ્છન્ન કરના ચાહા થા-જાતીય નૌકા કિસ પ્રકાર ભવર મેં પણ ગયી થી-કિસ પ્રકાર જાતીય સ્વતંત્રતા કા સૂર્ય અસ્તાચલ કૈા જાનેવાલા થા તથા કિસ અન્ન ઔર પૌરુષ, કિસ ઉત્સાહ ઔર ઉમંગ, કિસ ઉત્સગ ઔર બલિદાન, કિસ સચેષ્ટતા ઔર સજગતા, કિસ ધીરતા ઔર અધ્યવસાય, કિસ ઉપાય ઔર પ્રયેાગ કે દ્વારા જાતિ ને ઉસકા સામના કિયા ઔર વિજય પ્રાપ્ત કી? શાયદ દેવતાએ ઔર અસુરાં તથા રામ ઔર રાવણ કે યુદ્ધ કા ભી યહીં તાત્પ હૈ, અકસર પર્વ અસી હી વિજયાં કી જતિયાં યા જાતિ કે લાડલે-આંખાં કે તારે' હૃદય કે સ્વામી-વીર નેતાએ કે સ્મારક હુઆ કરતે હૈ. અસે પત્ર હમારી આંખે કે સામને ઇન નેતાઓ કે ધવલ-નિર્દેલ ચરિત્ર ઉનકે દેવદુર્લભ ગુણુ, ઉનકી નિસ્પૃહતા ઔર સદાચાર, ઉનકી સચ્ચી લગન ઔર અદમ્ય ઉત્સાહ, ઉનકી વિચાર–ગંભીરતા ઔર દૂરદર્શિતા, ઉનકી તન્મયતા ઔર કાર્યદક્ષતા, એવં સબસે બઢકર જાતિ કે પ્રતિ ઉનકા પ્રગાઢ પ્રેમ,—જાતીય આદર્શ કે પ્રતિ ઉનકી સમુદ્રવત્ ગહરી ઔર અથાહ ભક્તિ કેા ઉપસ્થિત કરતે હૈં'; પુરાની સ્મૃતિ કા તાજા કર હું હમેં જાતીયતા કે પવિત્ર સુધા-પાન સે વિભાર, ઉલ્લાસ સે શરાખેશ્વર ઔર ઉત્સાહ સે એત-પ્રેાત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #303 -------------------------------------------------------------------------- ________________ શ્રીરામચરિત્ર ઔર વર્તમાન હિંદુજાતિ ૪૦૫ કરતે હૈ, વહ હમારી તુચ્છતા ઔર સંકીર્ણતા, હમારે ભ્રમ ઔર કાપુરુષતા કા હરણ કર કે હમેં ઉચ્ચ ઔર વિશાલ બનાતે હૈ. ઉનકે દ્વારા હમારે સભી પાપ ઔર સંતાપ નષ્ટ હોતે હૈ, હમારી કાંતિ ઔર નિષ્ટતા દૂર હોતી હૈ ઔર હમમેં બલ ઔર ઉત્સાહક સંચાર હોતા હૈ. હમ નિર્મલ, શુદ્ધ ઔર સ્વચ્છ બનતે , ઉનકે દ્વારા હમેં જાતિ સે પૃથફ અપને અસ્તિત્વ તક કા ભી જ્ઞાન નહીં રહ જાતા. ઉનકે દ્વારા હમારી નસે મેં ઉસ વિચ્છતિ કા હમારે હૃદય મેં ઉસ ઉમંગ કા, સંચાર હતા હૈ, કિ હમ જાતિ કે કલ્યાણ, જાતીય આદર્શી કી રક્ષા કે લિયે મર મિટને તક કે તૈયાર હે જાતે હૈ ઉનકે દ્વારા હમારે હૃદય મેં જાતીય વ્યક્તિત્વ કી જડે મજબૂત હોતી હૈ-જાતીય આત્મા કે સાથ હમારી શુદ્ર વૈયક્તિક આત્મા કા સાક્ષાત્કાર હોતા હૈ ઔર હમારી શુદ્ર આત્મા અને અલગ-અલગ અસ્તિત્વ કે બકર વિરાટ જાતીય આત્મા મેં-સમુદ્ર મેં જા મિલનેવાલી નદિયાં કી તરહ-વિલીન હો જાતી હૈ. મેરા વિશ્વાસ હૈ, કિ જિસ તરહ પ્રત્યેક મનુષ્ય કે એક ખાસ વ્યકિતત્વ યા વિશેષતા પ્રાપ્ત હૈ - કિ કોઈ દો મનુષ્ય સિફ રૂપરંગ, આકાર ઔર આકૃતિ મેં હી નહીં, વરના સ્વભાવ ઔર ગુણ ઈત્યાદિ મેં ભી ઠીક એક દૂસરે કી તરહ નહીં હોતે-પ્રત્યેક મનુષ્ય કિસીન-કિસી પ્રકાર દૂસરે સે ભિન્ન હોતા હી હૈ ઔર યહી ઉસકા વ્યક્તિત્વ હૈ–ઉસી પ્રકાર જાતિય કા ભી એક વ્યક્તિત્વ યા વિશેષતા હતી હૈ, જિસ પ્રકાર ઈમારત સિર્ફ ઈટ યા ચૂને ઈત્યાદિ કા ઢેર નહીં હૈ, જિસ પ્રકાર કેઈ ચિત્ર સિર્ફ નાના પ્રકાર કે રંગ યા કાગજ-માત્ર નહીં હૈ, જિસ પ્રકાર કેઈ સંગીત સિફ સારિગામ ઈત્યાદિ નહીં હૈ, જિસ પ્રકાર કોઈ વૃક્ષ સિર્ફ ડાલ યા પતિ ઇત્યાદિ કા સમૂહ માત્ર નહીં હૈ, જિસ પ્રકાર અને સભી વસ્તુઓ કો એક સંગઠન,એક રચનાત્મક એકતા,એક વિશેષ પ્રાપ્ત છે-ઉસી પ્રકાર જતિ કી ભી એક વિશેષતા એક આત્મા હોતી હૈ. જાતિ કેવલ-માત્ર વ્યક્તિ કા સમૂહ નહીં હૈ,અનેક હેતે હુએ ભી જાતિ કે સભી મનુષ્ય જાતિ કે નાતે,એકદૂસરે કે સાથ એક ભાષા,એક પ્રકાર કે વસનભૂષણ, રહન-સહન, એક ધર્મસિદ્ધાંત યા ઇતિહાસ, એક ભૂત, વર્તમાન યા ભવિબે પરંતુ સબસે બઢકર એક આદર્શ, સભ્યતા યા સંસ્કૃતિ કે સૂત્ર મેં બંધે હુએ હેતે હૈ.અપને આદર્શ ઔર સંસ્કૃતિ કી રક્ષા કરના પ્રત્યેક જાતિના પવિત્ર કર્તવ્ય છે. અસા કરકે હી વહ અપને કે ઔર સમસ્ત સંસાર કે સંપૂર્ણ સમુન્નત ઔર સુખી બન સકતી હૈ, જિસ પ્રકાર પ્રત્યેક બાત મેં દૂસરોં કા અનુકરણ કરનેવાલા તથા અપના અવજ્ઞા કી દષ્ટિ દેખા ઔર તુચ્છ અનુમાન કિયા જાતા હૈ, ઉસી પ્રકાર અને જાતીય આદર્શ ઔર સિદ્ધાન્તપર ન ચલનેવાલી જાતિ ભી ઘણા ઔર અવજ્ઞા કી પાત્રી બનતી છે. હમ અભી કહ ચૂકે છે, કિ જિસ પ્રકાર પ્રત્યેક મનુષ્ય કે એક ખાસ વ્યક્તિત્વ, વિશેષતા ચા આત્મા પ્રાપ્ત હોતી હૈ-જિસ પ્રકાર પ્રત્યેક મનુષ્ય ભિન્ન ભિન્ન ભાવે, જઝબા, ઉમંગ, કામનાઓ ઔર અભિલાષા સે બના હેતા હૈ-જિસ પ્રકાર પ્રત્યેક મનુષ્ય જીવન કા ભિન્ન-ભિન્ન | રખતા હૈ ઔર સંસાર કે એક હી દૃષ્ટિ સે નહીં દેખતા-જિસ પ્રકાર વિવિધ ઘટનાઓ કા વિવિધ મનુષ્યપર એક હી પ્રભાવ નહીં પડતા,-જિસ પ્રકાર એક હી તરહ કે ભોજન, વસ્ત્રાભરણ ઔર અધ્યયન સભી મનુષ્ય કે રુચિકર નહીં પ્રતીત હોતે,-જિસ પ્રકાર પ્રત્યેક મનુષ્ય કી વિચારધારા સમાન વેગ ઔર એક હી પથ સે પ્રવાહિત નહીં હોતી,–ઉસી પ્રકાર ભિન્ન-ભિન્ન જાતિ કી ભી ભિન્ન-ભિન્ન અંતરાત્માઓં, ભિન્ન-ભિન્ન આદશ, સંસ્કૃતિ ઔર વિચાર દૃષ્ટિ હોતી હૈ, વિશ્વ આર સંસાર કે ભિન્ન-ભિન્ન જાતિમાં અને ખાસ દૃષ્ટિકોણ સે દેખતી હૈ.સંસારમેં અપને સ્થાન ઔર કર્તવ્ય, જીવન કે ઉદ્દેશ ઔર લક્ષ્ય કે સંબંધ મેં પ્રત્યેક જાતિ કે અપને ખાસ વિચાર યા સિદ્ધાન્ત હોતે હૈ, ઈસી વિશેષતા કો મનુષ્ય યા જાતિ કા સ્વભાવ,વ્યક્તિત્વ, ધર્મ યા સંસ્કૃતિ કહતે હૈ, અતએવ અપને વ્યક્તિત્વ કે વિકસિત કરના, અપને લક્ષ્ય કો પ્રાપ્ત કરના,અપને સ્વભાવ કે ઉ ન્નત બનાના પ્રત્યેક જાતિ કા અધિકાર હી નહીં, વરન કર્તવ્ય ભી હૈ—કકિ નાનાવ અસાદશ્ય યા વિવિધતા હી સંસાર કા આધાર હૈ,ઇસ મેં જીવન કા સ્વાદ ઔર સૌદર્ય છે, સ્વરે કી ભિનતા, પરિવર્તન ઔર ઉતાર-ચઢાવ મેં હી સંગીત કા આનંદ હૈ,કઈ રંગ કે મિલાવટ એવં ઉનકે કહીંપર ગહરે ઔર કહીંપર પીકે હોને સે હી ચિત્રો કી શોભા છે. વિવિધતા હી સંસાર ઔર સુષ્ટિ કા આશ્રય હૈ, જીવનકા રહસ્ય ઈસમેં કેન્દ્રીભૂત હૈ, પૂર્ણ એક-રૂપતા,અટ્રેટ સમાનતા, અવિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #304 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ શ્રીરામચરિત્ર ઔર વર્તમાન હિંદુજાતિ ચ્છિન્ન સાદૃશ્ય, મૃત્યુ યા પ્રલય કે લક્ષણ હૈ,ઇસલિયે માનવ-સમાજ કી ઉન્નતિ ઔર પૂર્ણ વિકાસમે' સભી જાતીય ભિન્નતા ઔર વિલક્ષણતા કી આવશ્યકતા હૈ,ઈનમેં સે કિસી એક કે નષ્ટ હા જાને મનુષ્ય કી પૂર્ણ ઉન્નતિ મેં બાધા પડતી હૈ; મનુષ્ય કા પૂરા વિકાસ નહીં હૈ। સકતા,ઈન વિશેષતાએમે' સે કિસી એક કે નષ્ટ હૈ! જાનેપર સમસ્ત માનવસમાજ રિદ્ર હૈ! જાતા હૈ. અતએવ જાતીયતા કી રક્ષા કરના, જાતીય સંસ્કૃતિ કે બચાયે રખના,જાતીય આદપર ચન લતે રહના, પ્રત્યેક જાતિ કા ધમ હૈ.યહ કૈવલ જાતીય ગૌરવ કા હી અનુરાધ નહીં હૈ, સાવ ભૌમ દષ્ટિ-સમસ્ત મનુષ્યતા કી દૃષ્ટિ સે ભી ઐસા કરના હમારા પવિત્ર કર્તવ્ય હૈ. હમ અભી દેખ ચુકે હૈં કિ પોંક દ્વારા અદ્ભુત રૂપ સે જાતીયતા કી રક્ષા હતી હૈ. પૂ ઉત્સાહ ઔર શ્રદ્ધા કે સાથ ઇન પાઁ કા મનાયે વિના જાતીય આદશ ઔર સંસ્કૃતિ કી રક્ષા હાની અસ ́ભવ હૈ; પરંતુ ઈન પાઁ કા યંત્રવત્ પાલન કરને સે કામ ન ચલેગા,હમેં ઉનપર વિચાર ભી કરના હોગા. અને મસ્તિષ્ક ઔર હૃદય દેનેાં સે હમેં ઈનકા મનાના પડેગામના જ્ઞાન કે–બિના જાતીય આદર્શો ઔર સંસ્કૃતિપર અચ્છી તરહ ગવેષણા કિયે ઔર ઉનકે યથા તત્ત્વ કે હૃદયંગમ કિયે-બિના ઉનકે મહત્ત્વ કા અચ્છી તરહ સમઝે–ઉનકે પ્રતિ યથાર્થ ભક્તિ યા શ્રદ્ધા નહીં ઉત્પન્ન હૈા સકતી, ઇસી પ્રકાર બિના શ્રદ્દા ઔર ભક્તિ કે સિક્` જ્ઞાન કા ભી કોઇ મૂલ્ય યા મહત્ત્વ નહીં હૈ, અતએવ મહાપં કે દિન કૈવલ ભૂખે રહને સે યા વિશેષ પ્રકાર કા ભેાજન કરને સે, યા કિસી પુરાણુ યા ધર્મગ્રંથ સે કુછ કથાઓ કે સુનને સે,ઇન પોં કા વાસ્તવિક પાલન નહીં હો સકતા. હમે ભૂલના નહી ચાહિયે, કિ પોં કા યથા મહત્ત્વ જાતીય હૈ,પારલૌકિક નહીં: પરંતુ ઇસ અધાતિ કે જમાને મેં હમ જાતીયતાત્રિહીન શ્રદ્ધાભક્તિહીન, જ્ઞાનમુઢિહીન, બલપૌષરહિત, નિજ, આત્મ-સંમાન-શૂન્ય હિંદુએ ને ઇન પોં કા કૈવલ પરલેાક કી ચીજ,મુક્તિ યા સ્વર્ગ પ્રાપ્ત કરને કા સાધનમાત્ર ખના રખા હૈઇન પાકે જારી કરને મેં હમારે દૂરદર્શી પૂજ્ય પૂર્વજો કા જો અભીષ્ટ યા ઉદ્દેશ થા,ઉસ કા હમ એકદમ ભૂલ ગયે હૈં. સભી સાંસારિક સુખે સે વંચિત, અનશનસે મરનેવાલી, “ફિટમાત્ર વસ્ત્રાવૃત’ દાસતા કી જ``ાં સે જકડી હુઇ વર્તમાન હિંદુ-જાતિ સમસ્ત સાંસારિક ઉન્નતિ-સભી જાતીય મહત્ત્વાકાંક્ષા કે વ્યય સમઝતી હૈ ! ઉસ કે લિયે દેશ,સમાજ યા મનુષ્ય કૈાઇ ચીજ નહી હૈ. સંસાર ક્ષણભંગુર હૈ, જીવન અસ્થાયી-નહી-નહીં, પાની કા ખુલબુલા હૈ. સાંસારિક સુખ નશ્વર ઔર નરક મેં લે જાનેવાલે હૈ. પત્ની-પુત્ર, કુટુંબપિરવાર, સબ-કે-સળ અસલ મેં હમારે શત્રુ હી હૈ યે કિ યે સબ હમેં માયા-મમતા મેં ફસાયે ઔર પરલેાક સે ભેખબર રખતે હૈ! કામ, અર્થ, ધમ,મેક્ષ સીમે સમાનરૂપ સે વિશ્વાસ કરનેવાલી તથા વષઁત્રમધર્મો કા આવિષ્કાર કરનેવાલી પ્રાચીન હિંદુજાતિ કી સબ-કી-સબ સતાને સભી અવસ્થા ઔર સભી આયુકે લેાગઆજ ત્યાગ, વૈરાગ્ય, યોગ ઔર સંન્યાસ કા સ્વપ્ન દેખ રહી હૈ. હમ આધ્યાત્મિકતા યા દાર્શનિકતા કા ચાહે કિતના હી ટાંગ કયાં ન રચે, ઈસસે હમારી નપુંસકતા, અકર્માંણ્યતા ઔર તુચ્છતા હી પ્રકટ હાતી હૈ. હમ અપની અજ્ઞાનતા યા કૂપમહૂકતા કે કારણ અપની હીનાવસ્થા ક કિતની હી વિશદ વ્યાખ્યા કયાં ન કરે, પરંતુ હમ સંસાર કે લિયે ઘૃણા, અવજ્ઞા ઔર હ સી કે પાત્ર હૈ ઔર સદૈવ ઐસે હી અને ભી રહે`ગે. જીસ ધર્મ કી વ્યાખ્યા કરતે હુએ હમારે શાસ્ત્રકાર કહતે હૈં, કિ ઇસસે સંસાર યા સમાજ કા ધારણ હેા વહી ધર્મ -અર્થાત્ જો ધર્મ કૈવલ પારલૌકિક હી નહીં,બલ્કિ જીસકા સામાજિક મહત્ત્વ હી અધિક થા. 66 'यस्माद्धारण संयुक्त स धर्म इति निश्चयः " “प्रभवार्थाय भूतानां धर्मप्रवचनं कृतम् ।" 66 धर्मेण विधृताः प्रजा । ' "" ઈત્યાદિ, ઇત્યાદિ ( મહાભારત, શાં॰ )-ઝુમ યા આચાર હી ×સ ધર્મ, ઔર સમસ્ત સ ંતાં ઔર મહાન પુરુષાંકા લક્ષણ હૈ. "आचार लक्षणो धर्मः संतस्त्वाचार लक्षणाः। आगमानां हि सर्वेषामाचारः श्रेष्ठ उच्यते ॥" (-મહા॰ અનુ॰ ) એવં તે આચારધર્મ સમસ્ત આગમેાં મેં સશ્રેષ્ઠ ખતલાયા ગયા હૈ-જિસ નિષ્કામ કર્મ કી પ્રશ'સા સ્વયં ભગવાન ને ભી અપને શ્રીમુખ સે કી હૈં–જો ધર્મ સ્વાથ પરતા કા વિરાધી,મનુષ્યતા કા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #305 -------------------------------------------------------------------------- ________________ શ્રીરામચરિત્ર ઔર વર્તમાન હિંદજાતિ ૪૦૭ પ્રેમી,સેવા કા ચિરસંગી, પ્રેમ ઔર સહાનુભૂતિ કા આગાર ઔર ક્ષુદ્રતા ઔર સંકીર્ણતા કા શત્રુ હે-જે ધર્મ હઠવાદ, અંધવિશ્વાસ થા મજહબ સે ઉતના હી દૂર હૈ જીતના કિ પૃથ્વી સે સૂર્ય, જે સ્વતંત્રતા ઔર જ્ઞાન કા મિત્ર ઔર ઉન્નતિ કા માર્ગ તથા જીવન ઔર વિકાસ કા નિયમ હૈ વહી ધર્મ સમય કે ફેર સે આજ ઘોર સ્વાર્થપરતા, જાતીય દ્વેષ, કર્તવ્ય-વિમુખતા, અજ્ઞાનતા, કર્મશુન્યતા ઔર નપુસકતા કે અર્થ મેં પ્રયુક્ત હો રહા હૈ. (ધર્મ ઔર મજહબ કે ભેદ ઔર અર્થપર યહાં અને ધિક લિખને કે સ્થાન નહીં હૈ. લેખક ને ઈસ કી વ્યાખ્યા અન્યત્ર ઔર અપને “નીતિ-વિજ્ઞાન” નામ કી પુસ્તક મેં કી હૈ, ઇસે પાઠક ચાહે તે દેખ સકતે હૈ.) કસી ઘેર અધોગતિ, કિતના ભયાનક પતન હૈ! “દરિયા મેં રહકર મગર સે બર” ઇસી કા નામ હૈ. હમ જાતિ મેં, સમાજ મેં રહતે હૈ; પર ઉસકે પ્રતિ અપના કોઈ દાયિત્વ યા કર્તવ્ય નહીં સમઝતે. હમ અપની ચિતા સ્વયં આપ હી નિર્માણ કર રહે હૈં. હમ જિસ ડાલ પર ખડે હૈ ઉસી કે કાટ રહે હૈ. જીસ સમાજ કી ગોદ મેં પલકર હમ બડે ઔર પુષ્ટ હુએ હૈ, ઉસીકા હમ હનન કર રહે હૈ. કયા ઈસસે બઢકર મૂર્ખતા યા કૃતઘતા કા અનુમાન ભી કિયા જા સકતા હૈ ? હમારે ધર્મ કે અનુસાર મનુષ્ય સે બઢકર કે દેવતા નહીં હૈ. હમારા ઈશ્વર ભી માનવસમાજ સે પ્રેમ કરતા હૈ, વહ ભી મનુષ્યસમાજ મેં મનુષ્ય કી હી તરહ અવતરિત હોતા હૈ. કર્તવ્ય કી શિક્ષા દેને કે લિયે હી અનંત ભી અપને કે બંધને સે યુક્તિ કરતા હૈ. દેશકાલ-હીન હેકર ભી વહ અપને કે જાતીય ઔર સામાજિક નિયમેં કી જંછ સે જકડ દેતા હૈ.વહ સ્વદેશપ્રમ, સ્વધામ-પ્રેમ, સ્વજાતિ-પ્રેમ કી શિક્ષા દેતા હૈ. સભી વાસનાઓ ઔર કામનાઓ રહિત હેકર ભી વહ કમમેં રત હતા હૈ, વહ સાધુઓં કો પરિત્રાણ ઔર દુષ્ટ કા વિનાશ કરતા હૈ, આતતાવિયોં કા દંડ દેકર વહ જાતીય સંસ્કૃતિ, “મૃતિમાર્ગ” કી રક્ષા કરતા હૈ. હમારી સભી દેવદેવિયાં કિસી-ન-કિસી પ્રત્યય, કિસી ન-કિસી આદર્શ કી છતી જાગતી • મૂર્તિ છે. ઉનકી સ્તુતિ ઔર વંદના કે દ્વારા જ્ઞાન કર્તવ્ય, સમાજ-સેવા ઔર સહાનુભૂતિ કી શક્ષા ગ્રહણ કરના હી ઉનકી યથાર્થ પૂજા હૈ. હમારે પૂજ્ય પૂર્વજોને સિફે સ્વર્ગ યા મુક્તિ પ્રાપ્ત કરને કે અભિપ્રાય સે કભી ઉનકી પૂજા નહીં કી;ઉન્હોંને અપને સામાજિક કર્તવ્ય કા વિસ્મરણ કંભી નહીં કિયાઃ ઉહાને કભી સંસાર યા સમાજ કે લાત નહીં મારી. - અએવ નિર્બ હતા કે સાથ કેવલ મજહબી હુકમ સમઝકર, સ્વાર્થ કે વશીભૂત હેકર જાતિ ઔર સમાજ સે ઘણું કરકે, સિર્ફ મોલ, મુક્તિ યા સ્વર્ગ-પ્રાપ્તિ કે અભિપ્રાય સે, પર્વે કામનાના કદાપિ ક્ષમ્ય ઔર ન્યાય નહીં હૈ.કેવલ કુછ દિવસે મેં ભૂખે રહકર યા વિશેષ વસ્તુઓ કે ખાકર; કાનપર જઈ રખકર યા સાથે મેં રાખી બાંધકર યા રામલીલા યા રાસલીલા દેખકર હી હમ ઈન પર્વો કે મહત્ત્વ ઔર લક્ષ્ય સે અવગત નહીં હો સકતે. હમેં ઇન પર્વોપર વિચાર ઔર ગષણા કરની હોગી. હમેં ઉન સિદ્ધાંત ઔર આદર્શો કે, જીનકે રક્ષા કે લિયે ઇન પ કી સુષ્ટિ કી ગયી થી,સમઝને કા પ્રયત્ન કરના પડેગા. હમેં ઉન જાતીય વિર કે, જીનકે ઉપલા મેં, જીનકી સ્મૃતિ કે તાજા કરને કે લિએ પર્વ મનાયે જાતે હૈ ચરિત્ર ઔર ગુણુ કા શ્રદ્ધા ઔર સનેહપૂર્વક અધ્યયન કરના પડેગા ઔર ઇન વીર હી કે સમાન હમેં ભી જાતીય હિતકે લિયે બદ્ધપરિકર હોના પડેગા. મેં જાતીય ઇતિહાસ કા મનન કરના પડેગા-હમેં દેવ ઔર દાનવ, સુર ઔર અસુર, આર્ય ઔર અનાર્ય કે યુદ્ધ પર વિચાર કરના હોગા. A પૃથ્વી કા ભાર હરણ કરને, દુ ક દલ ઔર ય કી રક્ષા કરને, આસુરી સભ્યતા કે મિટાને તથા આર્ય-સભ્યતા કા સ્થાપન કરને કે લિયે હી પ્રત્યેક અવતાર મેં ભગવાન કા આવિભાવ હુઆ થા. અએવ કર્તવ્ય-ક્ષેત્ર સે મુંહ મોડને સે ઓર કાયરસુલભ ત્યાગ ઔર વૈરાગ્ય કા ઢગ રચને સે કામ ન ચલેગા. એસા કરના હમારી સભ્યતા ઔર સંસ્કૃતિ કે એકદમ વિરુદ્ધ છે. જાતીય ઇતિહાસ કે અધ્યયન સે સાફ વિદિત હોતા હૈ, કિ દાસતા કે જમાને મેં, જાતીય ગૌરવ ઔર કીર્તિ કે ક્ષણ ઔર નિસ્તેજ હો જાનેપર, ઇસ પામર નીતિ કા જન્મ હુઆ થા. સંસાર કા ઇતિહાસ હમેં સ્પષ્ટ તૌર પર બતલાતા હૈ કિ કેવલ દુર્બલ ઔર પૌરુષહીન જાતિયાં વી મજહબ, ઇત્યાદિ કી શરણ લેતી દે, વીર ઔર બલવાન જાતિ કેવલ કત્તવ્ય કે જાનતી છે. ઉનકા સમસ્ત જીવન અન્યાય ઔર અત્યાચાર, શોક ઔર સંતાપ, દુઃખ ઔર દારિદ્ર સે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #306 -------------------------------------------------------------------------- ________________ AAAA%AAAAAAAAAAAAAAAAAAA ૪૦૮ શ્રીરામચરિત્ર ઔર વર્તમાન હિંદજાતિ યુદ્ધ કરને, જાતિ કા મુખ ઉજજવલ કરને, ઉસકે સબ્રાન્ત ઔર શ્રીસંપન્ન બનાને તથા ઉસકે ઉત્તરોત્તર ઉન્નત કરનેમેં વ્યતીત હોતા હૈ. વિશેષકર વર્તમાન સમય મેં હમારે લિયે અપને આદર્શ કે સમઝને ઔર ઉન પર ઠીક ગૌર સે ચલને કી બડી ભારી આવશ્યકતા હૈ. ઇસ સમય હમારા જાતીય જીવન સંકટ મેં હૈ. આજ દિન હમારે ઉપર એક-ન-એક અત્યાચાર હુઆ હી કરતા હૈ. હમારી જાન ઔર માલ, ઈજજત ઔર સમ્માન, હમારે નેતાઓં કી અંદગી ઔર હમારી કુલવધ કા સતીત્વ સબકે સબ ખતરે મેં હૈ. હમારી દેવ-દેવિયોં કી અવજ્ઞા હો રહી હૈ, હમારે મંદિર ઔર મૂત્તિ ફૂટ રહી હૈ ઔર નાના પ્રકાર સે હમારી સ્વતંત્રતા કા અપહરણ હો રહા હૈ. ઇસ સમય પૃથ્વી પર હમારા અસ્તિત્વ તક સંદિગ્ધ હો રહા હૈ. વિધર્મ હમેં અહિંદુ બના છોડને કી હી માને પ્રતિજ્ઞા કિયે હુએ બૈઠે હૈ. ઇસ સમય હમારે સામને કેવલ દો હી ઉપાય હૈ. યા તે અપની અકર્મણ્યતા ઔર કાય રતા, અપને મિથ્યા ઔર ઠે ધર્મ, ત્યાગ ઔર વૈરાગ્ય કે ત્યાગ કરકે હમ કર્મક્ષેત્ર મેં ઉતર પડે ઔર આર્ય–સભ્યતા આર સંસ્કૃતિ કે લિયે વિરોધી શક્તિ કે સાથ મોર્ચા લે, યા નહીં તે હમ સબકે સબ અપને ધર્મ, સભ્યતા ઔર સંસ્કૃતિ કે જલાંજલિ દેકર કિસી પ્રકાર અપમાન ઔર અવજ્ઞા, ઘણા ઔર લાંછન સહતે હુએ અપની કાયર સુલભ આરામ કી જીદગી બિતાતે હુએ પરલોક કી ચિંતા મેં વિભોર રહે ઔર સમસ્ત જાતિ કે અપની સભ્યતા ઔર સંસ્કૃતિ સે વિમુખ તથા વિધર્મ હાને દે. ઇન કે સિવાય કોઈ તીસરા રાસ્તા નજર નહીં આતા. - ઇસી ભયાનક પરિસ્થિતિ કે દેખતે હુએ, બિખરી હુઈ જાતીય શક્તિ કે એકત્રિત કરને કે નિમિત્ત, કુછ મહામના જાતીય નેતાઓ ને સંગઠન કા બિગુલ બજાયા છે. ઈસકી આવાજ કે સુનકર નિઃસંદેહ કુછ જાતીય સભ્યતા ઔર સંસ્કૃતિ કે અભિમાની સૈનિક ઉનકે ઝેડ કે નીચે આ ભી ડરે છે. કાર્યતઃ ઇસ સમય હમારે મન મેં તરહ-તરહ કે સંકલ્પ-વિકલ્પ, નાના પ્રકાર કે ઉફાન ઔર આવેગ ઉઠ રહે છે. કુછ લોગ તો ઈસ પવિત્ર ઉત્સાહ સે અક્ષરશઃ ઉન્મત્ત ભી હો - રહે છે. ઇસી લિયે હમમેં સે બહુત સે લેગ આજ અપને બિછડે હુએ ભાઈયો કે પુન: શુદ્ધ કર રહે હૈ. ઇસી લિયે આજ હમ અપને ઉન ભાઈ કે પ્રેમ સે આલિંગન કરના ચાહતે હૈ, જીનકે ૫શ માત્ર સે હમ પહલે કલુષિત હો જાતે થે, રેટી-બેટી કે ધ કી તે નામ લેના હી થા હૈ. ઇસી લિયે હમ મેં સે બહુત સે લોગે ને જાતિ-પતિ-તડક-મંડલક સ્થાપિત કર લિયા હે. ગરજ યહ કિ અન્યાય ઔર અત્યાચાર સે પીડિત હોને કે કારણ હમમેં પુનઃ જાગૃતિ આવી છે ઔર હમ અપની ઇસ પતિતાવસ્થા કા અંત કરના ચાહતે હૈ, પરંતુ હમમેં સે બહુત સે લોગોં કો હમારા યહ કાર્ય ધર્મ-વિરુદ્ધ પ્રતીત હોતા હૈ. ઉનકે ઈસમેં પાશ્ચાત્ય દેશોં કે અનુકરણ કી બૂમાલૂમ હતી હૈ. ઇસ લિયે વહ ભીત હો રહે . ઉન કે સમસ્ત આર્ય-સભ્યતા ઔર સંસ્કૃતિ કે મિટ જાનેતક કા ભય હો રહા છે. 1 યહ કદાપિ અસ્વીકાર નહીં કયા જા સક્તા, કિ પરિસ્થિતિ કે અનુસાર આપને મેં, અપને વિચાર મેં, અપને ભજન-છાજન, વસ્ત્રાભૂષણ –નહીં નહીં–અપને સમાજ ઔર આદર્શતક મેં કિંચિત પરિવર્તન કરના હી વિશ્વ કા ધર્મ છે. પરિવર્તન તો પ્રકૃતિ કા અટલ નિયમ હી હૈ. નિસંદેહ ઇસી પ્રાકૃતિક નિયમ કે વશીભૂત હોકર સંસાર કે પ્રાણિ ને અપને આકાર-પ્રકાર, અપની દેહ ઔર ઇંદ્રિ, અપને અંગે ઔર અવયવ તક મેં પરિવર્તન કિયા હે; પરંતુ યથાર્થ પરિવર્તન ઔર નકલ મેં બહુત અંતર છે. અંધ-અનુકરણ મૃત્યુ કા લક્ષણ છે; પરંતુ યથાર્થ પરિવર્તન જીવન કા નિયમ છે. પરિવર્તન કે અંદર સે સ્વતંત્ર બલ ઔર ઇચ્છાશક્તિ સે યુક્ત આત્મા કી ઝાંખી હોતી છે; પરંતુ અનુકરણ કે મધ્ય સે મૃત આત્મા કે મૃતક શરીર કી દુર્ગંધ ઉઠતી હૈ. જૈસા કિ સ્વામી વિવેકાનંદજી કહા કરતે થે, બીજ પૃથ્વી મેં ડાલ દિયા જાતા હૈ: મિટ્ટી, હવા ઔર જલ કે સાથ ઉસકા સંસર્ગ હોતા હૈ, પરંતુ વહ સ્વયં ઇનમેં સે કિસી એકને અપને રવતંત્ર અસ્તિત્વ કે વિલીન નહીં કરતા, વહ ઇન સબકો અપને કામ મેં લાતા હૈ ઔર ઉસી સે વૃક્ષ કી ઉત્પત્તિ હોતી હૈ, જે મિટ્ટી, જલ યા વાયુ સબ સે ભિન્ન છે. અએવ અપને અસ્તિત્વ કે કાયમ રખકર હી અપને ધર્મ ઔર સંસ્કૃતિદ્વારા દિખલાયે એ માર્ગો કા અનુસરણ કરકે હી-બુદ્ધિ પ્રદર્શિત રાસ્તે પર ચલકર હી-હમ યથાર્થ ઉન્નતિ કર www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #307 -------------------------------------------------------------------------- ________________ શ્રીરામચરિત્ર ઔર વર્તમાન હિંદુજાતિ સકતે હૈ. કેવલ અંધવિશ્વાસ યા અંધ-અનુકરણ સે કદાપિ કામ નહીં ચલ સકતા. તબ કયા સંગઠન ઔર શુદ્ધિ કે વિધિ કા જાતીય ઉન્નતિ, હિંદુ-ધર્મ ઔર હિંદુ સંસ્કૃતિ કે પ્રચાર ઔર પ્રસાર કે વિપક્ષિયોં કા કહના ઠીક છે, યા ઉનકા ભય બિલકુલ હી નિમૂલ હૈ ? કયા હમ અપની નયી જાગૃતિ, નૂતન સ્કૂત્તિ મેં પ્રાચીન પથ પર ચલ રહે છે ? યા ઉતાવલે હેકર હમ અપને જાતીય આદર્શ ઔર સંસ્કૃતિ તથા ધર્મ કે વિરુદ્ધ, સિફ પાશ્ચાત્ય જાતિ યા તિર્યો કા અનુકરણ કર રહે છે? જાતીય આદર્શો કે પાલન કરનેમેં અસમર્થ એવં આત્મિક બલસે રહિત હેકર, દુઃખ ઔર દારિદ્ય સે તંગ આકર હમ અન્ય જાતિ કી તરહ, જાતીય ઉન્નતિ, જાતીય ગૌરવ ઔર જાતીય પ્રસાર કે વિપદપૂર્ણ રાસ્તે પર સરપટ દૌડે ચલે જા રહે છે ? પ્રશ્ન બહુત બડા ઔર વ્યાપક હૈ ઔર ઈસ લેખ મેં ઉસકી સંપૂર્ણ ઔર સર્વાગીણ મીમાંસા ભી અસંભવ હૈ; તે ભી આજ હમ જિસ મહાન આત્મા કા જન્મદિવસ મના રહે હૈ, ઉસકે કૃત્ય ઔર ચરિત્ર પર ધ્યાનપૂર્વક વિચાર કરને સે હમારી વર્તમાન સમસ્યાઓ પર બહુત કુછ પ્રકાશ પડ સકતા હૈ ઔર ઉનકે હલ હે જાનેકી ભી બહુત બડી સંભાવના હૈ. ઇસલિયે આઈયે, અબ હમ ઉસ વીરાત્મા કે–આજ સહસ્ત્રો વર્ષો કે બાદ ભી હમ જિસ કા જ્યષ કરતે હૈ–ચરિત્ર પર વિચાર ઔર ઉસકે મહત્વ કા મનન કરે અસા કરને સે હી હમેં કતવ્ય-પથ વિદિત હે સકતા હૈ. હમારી સમસ્યા સુલઝ સકતી હૈ. હમેં દેખના ચાહિયે કિ ઉસને કે કિસ હેતુ સર્વશક્તિમાન હોકર ભી હમારે ઘર મેં જન્મ લિયા થા ? ઈશ્વર મનુષ્ય કયાં બના ઔર મનુષ્ય બનકર ઉસને કાનસે કામ કિયે થે? વહ કૌનસી બાત કે પસંદ કરતા થા ઔર કૌન કામ ઉસે અચ્છ નહીં માલૂમ હેતે થે ? ઇન સબ બાતોં કે જાનકર હી હમ ઉસકી યથાર્થે પૂજા કરને મે સમર્થ હો સકેગે. વહ ભી ખૂરે દિન થે ઉસ સમયે ભી જાતીય જીવન સંકટ મેં થા. રાવણ નામક કે પ્રબળ પ્રતાપી અસુરને સમસ્ત પૃથ્વી પર અપના અધિકાર જમા લિયા થા. વેદ ઔર પુરાણ કી ઉસ સમય ચર્ચા ભી ન હો સકતી થી. યજ્ઞ ઔર યોગ ઉસ સમય નિષિદ્ધ કર દિયે ગયે થે. આર્ય-સભ્યતા ઔર સંસ્કૃતિ કા સૂર્યાસ્ત હો રહા થા.પૃથ્વી ઉસકે ભય સે થર-થર કાંપતી થી. ડર કે મારે દેવતાઓં કા કેાઈ વશ ન ચલતા થા. યહ સબ ઉસસે પરાજિત હે ચૂકે થે.ઋષિ ઔર મુનિગણ સભી બેચેન હે રહે થે.ઉસને અપની નીતિ ઔર ધર્મ કી ધાક પૂરે તૌર પર બેઠા લી થી.સભી પરવશ હ રહે થે. - બ્રહ્મસૃષ્ટિ જહુ લગિ તન-ધારી, દશમુખ વશવતી નર-નારી, સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, વાયુ ઔર વરુણ સભી ઉસ કી આજ્ઞા કા પાલન કર રહે છે. કોઈ રક્ષક ઔર ઉદ્ધાર-કર્તા નહીં થા. આર્યજાતિ, આર્ય ધર્મ ઔર આર્ય–સંસ્કૃતિ નિરાશ્રિત ઔર નિર્બલ હો રહી થી. એસે હી સમય મેં દેવતાઓં કી પ્રાર્થના ઓર વંદના સે પ્રભુને નર-તનુ ધારણ કરને તથા અસુરે ઔર દુષ્ટ કે દમન કરને કા ધર્મ કે સંસ્થાપન કરને કા નિશ્ચય કિયા. પાઠક ! ક્યા યહ કથા હમારે મૃતક શરીરે મેં પ્રાણવાયુ ફુકને કે લિયે કાફી નહીં હૈ?ક્યા ઈશ્વર સર્વશક્તિમાન નહીં હૈ? કયા ઉસકી ઈચ્છમાત્ર સે હી,ઉસકે જરા સી બ્રકુટિ હિલાને સે હી રાવણ કા નાશ નહીં હો સકતા શા ? તબ ઉસકે ઈતના કષ્ટ કરને મનુષ્ય કે ઘર જન્મ લેન, અકારણ, સ્વતંત્ર હેકર ભી સોસા રિક મનુષ્ય કી તરહ કાર્ય ઔર કારણ કે સૂત્ર મેં બંધને કી ક્યા જરૂરત થી તાત્પર્ય સ્પષ્ટ હૈ.ઈશ્વર ભક્તિ ઔર નામસ્મરણ કે નહીં, વરન કર્મ કે પસંદ કરતા હૈ. ઈશ્વર દિખલાના ચાહતા હૈ, જિ વિના ચેષ્ટા, પ્રયત્ન ઔર કર્મ કે કોઈ ફલ પ્રાપ્ત નહીં હો સકતા. પંગુ ઔર પુત્વ વિહીન હેકર ૨ હાથ ધરકર બેકને તથા સિક ઈશ્વર કા નામ અનેસે કભી મનોકામના પૂર્ણ નહીં હો સકતી. કાર્ય ઔર કારણ કા સિલસિલા કભી તેડા નહીં જા સકતા. હમારી વર્તમાન અચ્છી યા બુરી અવસ્થા હમારે પૂર્વ કે અ યા બુરે કર્મો કા હલ હૈ. અએવ બિના કર્મ કે હમારી બુરી અવસ્થા કા નિરાકરણ નહીં હો સકતા. પંગુ ઔર હિજડે બનકર સિર્ફ ઈશ્વર કા નામ રટકર અભીષ્ટ પ્રાપ્ત કર લેને કા સ્વપ્ન દેખના અફિનિ કી પિનક કે સિવા ઔર કુછ નહીં કહા જા સકતા હૈ.કર્મ કા પ્રભાવ સિફ કર્મ સે હી મિટાયા જા સકતા હૈ. કાર્યકારણ કી જંજીર કભી તોડી નહીં જા સકતી. ઇસ લિયે ઈશ્વર કે ભી સંસારમેં મનુષ્ય બનકર મનુષ્યોં કી તરહ આચરણ કરને મનુષ્ય કી હી તરહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #308 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શ્રીરામચરિત્ર ઔર્ વમાન હિંદુજાતિ ચેષ્ટા,ઉદ્યોગ ઔર કર્મ કરને કી જરૂરત હાતી હૈ.કર્મ કી મહત્તા કા દિખલાને એવ` મનુષ્ય કે જા તીયતા ઔર કણ્ડતા કી શિક્ષા દેને કે લિયે હી અવતારાં કા પ્રાદુર્ભાવ હેાતા હૈ.ઈશ્વર હમે યહુ અતલાના ચાહતા હૈ, કિ સ્વયં વહ ભી કાર્ય-કારણ કે સિલસિલે કા ભંગ નહીં કર સકતા. પાટક ! હમારી ઇસ મીમાંસા સે અસતુષ્ટ હેાકર તુમ યહ કહસકતે હા,અવતારાં કા યહ યથાય અભિપ્રાય ઔર તાપ નહીં હૈ.ઈશ્વર સંસાર મેં લીલા કરને ઔર ભકતાં કૈા સુખ દેને કે લિયે આયા કરતા હૈ. ટ્રૅકિક, યોગ ઔર જ્ઞાન કા પથ ભયંકર ઔર દુર્ગામ હૈ ઔર ઉનકે દ્વારા મુક્તિ પ્રાપ્ત કર્ના અત્યંત દુસ્તર હૈ; ઈસીલીયે મુક્તિ-પથ કા સુલભ બનાનેકે નિમિત્ત,ઈશ્વર સંસાર મેં આતા ઔર લીલાએ ક્રિયા કરતા હૈ, તાકિ લેગ ઇન લીલા કી કથાઓ કા પટ ઔર સુનકર બિના પ્રયાસ” ભવસાગર સે પાર ઉતર જાયે;પરંતુ પાક ! મૈં તુમ્હારી હી ન્યાય-ભુદ્ધિ સે પ્રાર્થીના કરતા હું,કિ કયા યહ ઈશ્વર કી ઈશ્વરતા કા ન્યૂત નહીં કરતા ? કયા ઇશ્વર સ્તુતિપ્રેમી, ખુશામદ-પસંદ હૈ? કયા વદિત ઔર સ્ખવિત હૈાને કે લિયે હી વહુ રિચના કિયા કરતા હૈ ? જન્મ તુચ્છ મ નુષ્ય ભી ખુશામઃ ઔર્ સ્તુતિ કે પસંદ કરને કે કારણ નીચ ઔર ધૃણિત અનુમાન ક્રિયા જાતા હૈ, તબ કયા ઈશ્વર કા ખુશામદપસંદ ઔર સ્તુતિ-પ્રેમી બનાના ઉતકી ધાર અવજ્ઞા કરના નહીં હૈ? ઔર લીલા ? ઇસકે સંબંધ મેં કુછ નહીં કહના હી અચ્છા હૈ કયા ગ્રહુ ઔર આકાશ, સૂ ઔર ચદ્ર, જલ ઔર સ્થલ, પ્રાણી ઔર ઉભિદ્દ, પુષ્પ ઔર લતા, પહાડ ઔર સમુદ્ર, નદી ઔર પ્રભુત, કમલ ઔર ભ્રમર, પ્રેમ ઔર સૌ—નહીં નહીં વિચિત્ર, વિરાટ ઔર રહસ્યમયી પ્રકૃતિ હી ઉસકી યથેજ લીલા નહીં હૈ ? દશરથ કે ધર જન્મ લેકર ઉસને અસી કૌન સી લીલા ક હૈ, જો ઈસ મહાન લીલા સે મહત્તર હૈ ? કયા શ્વર કી ઇસ વિશાલ લીન્ના કા સ્મરણ, ઔર ચિંતન કર ભવસાગર સે પાર હેાના અસભવ થા? વહુ આયા; મનુષ્ય કી તરહ આયા મનુ'યાં કે સાથે સમવેદના ઔર સહાનુભૂતિ પ્રકટ કી,મનુષ્ય કી હી તરહ સુખ-દુઃખ કે વશીભૂત હુઆ.મનુષ્ય કી હી તરહ વહુ ગૃહ-પરિવાર, પિતા-પુત્ર, નારી ઔર કુટુંબ, બધુ ઔર બાંધવ, ધર્મ ઔર્ ક, યુદ્ધ ઔર લડાઇ, દેશ ઔર જાતિ કે પાશ મે' આબદ્ધ હુઆ ઉસને કીતિ ઔર ખ્યાતિ પ્રાપ્ત કી,જાતિ કા મસ્તક ઉંચા કિયા, આ સભ્યતા ઔર સંસ્કૃતિ કા વિસ્તાર કિયા ઔર ઇસ સે જાતિ કે પ્રત્યેક વ્યક્તિ "કૈં હૃદય સિંહાસનપર આરૂઢ હુઆ. ઉસને ન તૌ કાઇ ચમત્કાર દિખલાયા ઔર ન કાઇ લીલા હી કી. વહુ સાધારણ મનુષ્ય કી તરહ જન્મા ઔર સાધારણ મનુષ્ય કી હી તરહ સંસાર મેં વિદા ભી હુઆ. અતએવ ઉસને સ્વયં અપને જીવન કે દ્વારા જિસ ક-પથ કા નિર્દેશ કિયા હૈ ઉસપર ચ લના હી-ઉસને જિત કમાઁ કા કિયા હૈ ઉનકા કરના હી-જાતિપ્રેમ ઔર સ્વદેશપ્રેમ કા જે જ્વલંત ઉદાહરણ ઉસને હમારે સામને રખા હૈ,ઉસી કે અનુસાર જાતિ ઔર દેશ કી સેવા કરના હી ઉસકી યથા` પૂજા હૈ, વહ સ્વયં મનુષ્ય થા, ઈસલિયે વહુ મનુષ્યેાચિત કર્મોં સે હી પ્રસન્ન હૈ! સકતા હૈ. વહુ સ્વયં ક થી, ઇસલિયે કર્મવીર હી ઉસકી પ્રસન્નતા પ્રાપ્ત કર સકતે હૈ.વહ વીર ચેાદ્દા ઔર સદાચારી થા, ઇસલિયે વીર યેદ્દા ઔર સદાચારી હી ઉસકી કૃપા પ્રાપ્ત કર સકતે હૈ વહ સ્વયં બલિષ્ઠ, દાંક ઔર નીરાગ થા, ઇલિયે હીજડ નપુસકાં, રાગિયાં, નિખલાં ઔર કાયરે કા ઉસમે કાઇ આશા નહી રખની ચાહિયે. પરંતુ હાય રી! મારી મૂર્ખતા ઔર જડતા આજ હમ લહેંગે ઔર સાડિયેાંતક પતનકર અક્ષરશઃ સ્ત્રી બનકર ઔર સ્ત્રિયેાચિન કામે કૈા કરકે ચેલી ઔર સિંદૂરતક ધારણ કર કે-આંખેાં મેં સુર્યાં ઔર કજ્જલ,હાથેમાં મેં ચૂડિયાં, નમાં મે મે'દી,પૈરે મે' મહાવર લગા કર કે-બાલ કે। સવારકર ઔર-ઝુડાચાટી બનાકરકેશાં મેં પુષ્પ ધારણ કરકે—સ્ત્રી બનને કે જોશ મે' અપને પુરુષસચક નામેાંતક કા ત્યાગ કર કે એવં સ્ત્રીકા સા નામ બદલ કરકે-નહીં' નહીં,બહુત દફે સ્ત્રિયેાં કી તરહ કટાક્ષ ચલાકર ઔર સ્ત્રિયા કી હી તરહ ચટક-મટક કર ઔર નયનખાણ્ ચલાકર તથા નખરે કરકે–ઉસકી દયા ઔર કરુા કૈ અપની ઔર આકર્ષિત કરના ચાતે હૈં? હાય ! કૈસા ભયાનક પતન હૈ ! વીર ઔર દેશવિજયી તથા લંકાપðન્ત સમસ્ત દક્ષિણી ભારત મે આ— સંસ્કૃતિ કે કૈલાનેવાલે ઉદ્બટ રણ-રાજનીતિ-નિપુણ રામ કે વંશજો કી કૈસી દુરવસ્થા હૈ ! ! આહ ! કયા ઉસ પૂજ્ય યાદ્વાપર હમે રહુમ ભી નહીં આતા ? હમ અપને વર્તમાન આચરણુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #309 -------------------------------------------------------------------------- ________________ ૪૧૧ wત ૧૩ 35A AWA શ્રીરામચરિત્ર ઔર વર્તમાન હિદજાતિ દ્વારા ઉસકો મમતક દુઃખ પહુંચા રહે હૈ! વહ હમેં દેખકર લજજા સે જમીન મેં ગડા જા રહા છે. શર્મ સે આએંતક ઉપર નહીં ઉઠા સકતા ! ! ! આતતાયી, અન્યાયી, અત્યાચારી ઔર ઉખલ શાસકગણુ ભી એરસ્તે પર હાથ નહીં ઉઠાતે; શાયદ ઇસી કારણ હમને ભી સ્ત્રી બનના આરંભ કિયા થા. સ્ત્રી બનકર અધિક રક્ષા પ્રાપ્ત કરને કે અભિપ્રાય સે હી શાયદ હમને પૂજા કી ઇસ પરિપાટી કા આવિર્ભાવ કિયા થા ! ઉખલ ઔર અન્યાયી રાજાએ કા આજ્ઞાપાલન કરતે કરતે તથા ઉનકી ખુશામદ-પસંદી ઔર નિયમ-વિહીનતા ઉનકી અસ્થિરતા ઔર અનિયંત્રિત કર્યો કે અવલોકન કરકે હી, શાયદ હમને ઈશ્વર કે ભી એક દૂસરા અનિયત્રિત ઔર ઉછુંબલ રાજા માન રહ્યા હૈ ઔર ઇસીલિયે ઉસકી ખુશામદ ઔર સ્તુતિ કિયા કરતે હૈ; પરંતુ રામ કર્તવ્ય-પથ કે દિખલાને કે લિયે,જાતિ ઔર ધર્મ કી રક્ષા કરને કે લિયે અવતરિત હુઆ થા; સ્તુતિ ઔર ખુશામદ કરને કે લિયે—લીલા કરને યા ભવસાગરસે પાર ઉતારને કે લિયે નહીં, દેવતાઓદ્વારા સ્તવિત હોને તથા અપને ઇશ્વરત્વ કે સંબંધ મેં યાદ દિલાયે જાનેપર વહ સ્વયં હી કહતા હૈ–“ગરમાનં માનુષં મળે નામં પાથાન' (મૈ અપનેકે દશરથ કા પુત્ર રામ નામ કા એક મનુષ્ય સમઝતા હું.) કર્તવ્યશન્ય પરાધીન જતિયાં હી હમારી તરહ ઈશ્વર કી પૂજા કરતી હૈ. વીર ઔર બલવાન જાતિય કભી પંગુ ઔર અપાહિજ બનકર ઈશ્વર કી આરાધના નહીં કરતી. બલવાન ઔર કર્મવીર બનના-યથાર્થ મનુષ્ય બનના હી રામ કી અસલ પૂજા હૈ. રામ મનુષ્ય ઔર પૂર્ણમનુષ્ય થા. વહ મનુષ્યત્વ કે આદર્શ ઔર આર્ય–સભ્યતા ઔર સંસ્કૃતિ કા વ્યક્તિકરણ-ઉસકા છતા જાગતા ચિત્ર થા. વહ આ કી મૂર્તિમાન જાતીય આત્મા થા. રામ કે સ્વરૂપ મે,આ કી સમસ્ત કામનાઓં ઔર અભિલાષાઓં ને ઉનકે જીવન કે બેય ઔર આદર્શ તથા ઉનકી સારી શુભ કલ્પનાઓ ને પાર્થિવ રૂપ ધારણ કિયા થા. વહ એક જીવન–આર્ય– જાતિ કા ભૂત, વર્તમાન ઓર ભવિષ્ય જીવન-સભી કુછ થા. ઉસ એક મનુષ્ય કે જીવન મેં સમસ્ત આ કો અપની જાતીય આત્મા કી ઝાંકી હુઈ થી. - વર્તમાન સમય મેં ભી હમ બેશક રામ કી પૂજા કરતે હૈ, હમ રામચરિત્ર કા પાઠ ઔર ઉસ કે અભિનય ભી કરતે હૈ; પરંતુ હમ રામચરિત્ર કે વાસ્તવિક રહસ્ય સે અનભિજ્ઞ હૈ: હમારી પૂજા-તુતિ ઔર અભિનય સે રામચરિત્ર કી વાસ્તવિક મહત્તા,રામ કા યથાર્થ સંદેશ કદાપિ પ્રકટ નહીં હતા.ઈ કા એકમાત્ર કારણ હમારા જ્ઞાન-હીનતા હી હૈ.શ્રીરામચરિત્ર કે આરંભ મેં હી આદિકને રામચરિત્ર કે વાસ્તવિક રહસ્ય, રામ કે યથાર્થ સંદેશ કી સ્પષ્ટ વ્યાખ્યા કર દી હૈ. મહર્ષિ નારદ કે સાથ આદિકવિ કા પ્રથમ પ્રશ્ન યહી હૈ:कोविस्मिन्प्र तं लोके गुणवान्कश्ववीर्यवान् । धर्मज्ञश्च कृतज्ञश्च सत्यवाक्यो दृढव्रतः॥ चारत्रेण च को युक्तः सर्वभूतेषु को हितः। विद्वान्कः कः समर्थश्च कश्चैक प्रियदर्शनः॥ आ मवान्को जितक्रोधो द्युतिमान् कोऽनसूयवः । कस्य विभ्यात देवाश्च जात-रोपस्य संयुगे।। અર્થાત્ ઈસ સંસાર મેં ગુણવાન ઔર વીર્યવાન કૌન હૈ ? ધર્મ, કૃતજ્ઞ, સત્યવાદી ઔર દઢત્રત કૌન હૈ ? ચરિત્રવાન ઔર સભી પ્રાણિ કા હિત કરનેવાલા કૌન હૈ? કૌન પુરુષ વિદ્વાન, સામર્થવાન ઔર પ્રિયદર્શન છે? આત્મવાન, ઘતિમાન ઔર મત્સર-રહિત કૌન હૈ ? કિસને ધ કે છત લિયા હૈ ઔર રણભૂમિ મેં કિસકે કુપિત હોને પર દેવતા ભી ભીત હોતે હૈ ? (પાઠક ઈન પક્તો કે જરા ધ્યાનપૂર્વક પઢના ઔર “વીર્યવાન, ” “ દઢત્રત,” “ચરિત્રવાન,” વિદ્વાન, ” “ સામર્થ્યવાન” ઔર “આત્મવાન” ઈત્યાદિ શબ્દ પર વિચાર કરના.) કહને કા તાત્પર્ય યહ, કિ વાલ્મીકિ દિવ્ય ઔર પુરુષાર્થપૂર્ણ ગુણે કી એક સૂચિ બનાકર નારદ સે પૂછતે , કિ યહ સબકે સબ ગુણ એકસાથ કિસ મનુષ્ય કે અલંકૃત કર રહે છે? નારદ કા ઉત્તર ભી ધ્યાનપૂર્વક મનન કરને યોગ્ય હૈ. ઇસ સે વિદિત હેતા હે, કિ હમારે પૂર્વ કા મનુષ્યત્વ કા આદર્શ કયા થા. વહ કૌન સે ગુણ કે પસંદ કરતે થે ઔર કિસ પ્રકાર કા જીવન બિતાના ચાહતે થે. નારદજી કહતે હૈં – बहयो दुर्लभाश्चैव ये त्वया कीर्तिता गुणाः। मुने वक्ष्याम्यहं बुद्धया तैर्युक्तः श्रूयतां नर ॥ इक्ष्वाकु-वंश-प्रभवो रामो नाम जनैः भुतः। नियतात्मा महावीर्यो द्युतिमान्धृतिमान्वशी ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #310 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રીરામચરિત્ર ઔર વર્તમાન હિંદજાતિ बुद्धिमानीतिमान्वाग्मी श्रीमाञ्छत्रुनिबर्हणः। विपुलांसो महाबाहुः कम्बूमीवो महाहनुः ॥ महोरस्को महेष्वासो गूढयत्रुररिन्दमः । आजानुबाहुः सुशिरः सुललाटः सुविक्रमः॥ समः समविभकांगः स्निग्धवर्णः प्रतापवान् । पीनवक्षो, विशालाक्षो लक्ष्मीवाञ्छुभलक्षणः ।। धर्मश: सत्यसंधश्च प्रजानां च हिते रतः। यशस्वी ज्ञानसम्पनः शुचिर्वश्यः समाधिमान । प्रजापतिसमः श्रीमान् धाता रिपुनिषूदनः । रक्षिता जीवलोकस्य धर्मस्य परिरक्षिता ॥ रक्षिता स्वस्य धर्मस्य स्वजनस्य च रक्षिता । वेदवेदांगतत्त्वज्ञो धनुर्वेदे च निष्ठितः ॥ સર્વ-શાહૃાા-સવજ્ઞ: તિવાતિમાનવાના સર્વોપ્રયઃ સાપુનામાં વિપક્ષr: सर्वदाभिगत: सद्भिः समुद्र इव सिन्धुभिः । आयः सर्वसमश्चैव, सदैव प्रियदर्शनः ॥ स च सर्वगुणोपेतः कौसल्यानन्दवर्द्धन: । समुद्र इव गांभीर्ये धैर्येण हिमवानिव ॥ विष्णुना सदृशो वीर्ये सोमवत् प्रियदर्शनः । कालाग्निसदृशो क्रोधे क्षमया पृथिवीसमः॥ અથાત હે મુનિ ! તુમને ઇન ગુણ કા વર્ણન કિયા હૈ ઉનકા પાયા જાના દુર્લભ છે, તે ભી ઇન ગુણ સે યુક્ત જે પુરુષ હૈ, ઉસકે બારે મેં સોચકર કહતા હું. સુને! ઈવાકુવંશ મેં ઉત્પન્ન રામ નામ સે વિખ્યાત એક પુરુષ હૈ, જો નિયતામા, (સ્થિર-ચિત્ત, વિચલિત નહીં હોનેવાલે) મહાવીર્ય, ઇતિમાન, નીતિમાન, ધૈર્ય સંપન્ન ઔર આકર્ષણશીલ હૈ, વહ બુદ્ધિમાન, નીતિમાન (રાજનીતિ પ્રભૂતિ સભી નીતિ કે જાનને ઔર પાલન કરનેવાલે ), (વક્તા, શ્રીમાન ઔર શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરનેવાલે હૈં. ઉનકે ધ ઊંચે, ભુજાએં લંબી, કંઠ શંખ કે સમાન ઔર ઠોડી બડી હૈ. ઉનકી છાતી અતિ વિશાલ છે. વહ બડે ધનુષ કે ધારણ કરનેવાલે હૈ ઔર ઉનકે જનું ગૂઢ હૈ. ઉનકી ભુજાએ ઘુટન તક લંબી, ઉનકે શિર ઔર લલાટ ઉન્નત તથા સુંદર હૈ. વહુ પરાક્રમી હૈ. ઉનકે સભી અંગ સુડલ ઔર પ્રમાણાનુકૂલ હૈ, વહ સ્નિગ્ધ-વર્ણ ઔર પ્રતાપવાન હૈ. ઉનકા વક્ષસ્થલ મોટા ઔર આંખેં બડી હૈ, વહ લક્ષ્મીવાન ઔર સભી શુભ લક્ષણે સે યુક્ત હૈ. વહ ધર્મ, સત્ય કે મૂર્તિમાન સ્વરૂપ ઔર સદૈવ પ્રજાહિતમેં લગે રહતે હૈ, વહ યશસ્વી, જ્ઞાનસંપન્ન નિર્મલ ઔર સમાધિમાન ઉં. વહ પ્રજાપતિ (બ્રહ્મા ) કે સમાન શ્રીમાન ઔર પાલનકર્તા હૈ ઔર વહે શત્રુઓં કા ગંજન કરતે હૈ, વહ જોં કી રક્ષા કરનેવાલે ઔર ધર્મ કે ભી રક્ષક હૈ, વહ સ્વધર્મ ઔર સ્વજને કે રક્ષક હૈ, વહ વેદવેદાંગ કે કે જાનનેવાલે ઔર વિશેષકર ધનુર્વેદ કે પ્રેમી હૈ, વહ સભી શાસ્ત્ર કે યથાર્થ અર્થ કે જાનનેવાલે હૈ, ઉનકી મૃતિશક્તિ બડી તીવ્ર હૈ ઔર વહ પ્રતિભાશાલી હૈ. વહ સભી લોગોં કે પ્રિય ઔર સાધુસ્વભાવ હૈ. ઉનકા હદય અત્યંત ઉદાર હૈ ઔર વહ અદ્વિતીય ચતુર હૈ. જિસ પ્રકાર નદિય સમુદ્રકે પાસ જાયા કરતા હૈ, ઉસી પ્રકાર સભી સાધુ લોગ નિરંતર ઉનકે પાસ જમા રહતે હૈં. વહ આર્ય, સમદશી (સબ પર એકદષ્ટિ રખનેવાલે ) ઔર દેખને મેં સદૈવ સુંદર હૈ. વહ કૌસલ્યા કે આનંદ કે બઢાનેવાલે હૈ. ઉનમેં સભી ગુણ કા એકત્રીકરણ હુઆ હૈ, ઉનમેં સમુદ્ર કી તરહ ગાંભીર્ય ઔર હિમાલય કી તરહ બૈર્ય હૈ, વહ વીર્ય મેં વિષ્ણુ ઔર સુંદરતા મેં ચંદ્રમા કે સદશ હું. ક્રોધ મેં વહ ઠીક કાલાગ્નિ કે તુલ્ય ઔર ક્ષમા મેં પૃથ્વી કે સમાન હૈ. ઇસપર કિસી ટીકા કી આવશ્યકતા નહીં હૈ. પાઠક ! બસ અવતરણ કે ધ્યાન પૂર્વક પરના ઔર પ્રત્યેક શબદપર વિચાર કરના. દેખો, નારદ સર્વપ્રથમ શારીરિક બલ ઓર સુંદરતા કી હી વ્યાખ્યા કરતે હૈં. ઇસસે વિદિત હેતા હૈ, કિ હમારે પૂર્વજ સર્વપ્રથમ શારીરિક બલ ઔર સુંદરતા કે હી ઉપાસક થે. વે બલ-રહિત, ક્ષીણ શરીર ઔર કુરૂપ સે ધૃણા કરતે થે; પરંતુ ઇસ અધોગતિ કે જમાને મેં હમ ભગવાન કે સિ બાલ-સ્વરૂપ કા ધ્યાન કરતે હૈ હમને ઉનકે હાથોં સે ધનુષબાણું તે નહીં છીન લિયે હૈ; પરંતુ ઉન્હેં સ્ત્રિ કે સમાન વસ્ત્રાભૂષણે સે જરૂર સજા દિયા હૈ હમને ઉનકી નાક મેં બુલાત ઔર પૈરો મેં કંઈ તક પહના દિયે હૈ ! ક્યા હમારી અસંખ્ય ઠાકુરડિયાં કી અસંખ્ય મૂર્તિ મેં સે કિસી એક કે દ્વારા ભી રામ કે ઈસ સ્વરૂપ કી ફીકી સે ભી ફીકી ઝાંકી હોતી હૈ, જિસકા મહર્ષિ નારદ ને વર્ણન કિયા હૈ? કયા હમારે અભિનય દ્વારા નારદકથિત બલ ઔર મનુષ્યોચિત સુંદરતા કી હલકી સી ભી ગંધ આતી પ્રતીત હોતી હૈ? હમારી મૂર્તિ છે, ચિત્ર યા રામલીલાઓ કે રામચંદ્ર કે હાથ કા ધનુષ વીરતા કા ઘાતક-બલકા પરિચાયક નહીં હૈ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #311 -------------------------------------------------------------------------- ________________ શ્રી રામચરિત્ર ઔર વત માન હિંદુજાતિ ૪૧૩ વહુ એક બાલક કે હાથમે ખિલૌને કે સદશ પ્રતીત હાતા હૈ. હમારે ખાલક અકસર ઐસે-એસે ખિલૌનાં-ટી-છે.ટી ખદુાં, તલવારાં ઔર તાપમાં સે ખેલા કરતે હૈ; હમારી રામલીલા ઔર માિં કે રામચંદ્ર કે હાથ કે ધનુષ્ય-બાણ કા મૂલ્ય ન ખાલકાં કે ખિલૌનાં સે કિસી અેક્ષ મેં અધિક નહીં પ્રતીત હેાતા ! ઉક્ત ઉદ્ધરણ સે સ્પષ્ટ પ્રકટ હાતા હૈ, કિ હમારે પૂજ સંસાર સે ઉદાસીન, પરલેાક કી ધૂન મેં મસ્ત, સાલહાં આતે ત્યાગી ઔર વૈરાગ્ય-નિરત ન થે. ઉનકા આદર્શ કેવલ મેક્ષ ઔર મુક્તિ ન થા. વહુ પ્રતિમા, કીર્તિ, ખ્યાતિ, યશ ઔર સમ્માન કી ભી કામના કરતે થે. વહ કવીર, રણુદુર્દાન્ત ઔર બહાદૂર હેતે થે. ઇસીલિયે ઇન સત્ર ગુણુાં સે અલંકૃત પુરુષ કૈા હી ને આદશ માનતે થે. પરંતુ આજ અવસ્થા એકદમ વિપરીત હૈ. હમ તે ગિર ગયે હી હૈ, સાય-હી-સાથ તુમને અપને આદર્શો કા ભી બહુત નીચ ખના ડાલા હૈ, હમ સ્વયં ઉન્નતિ કરકે દેવતા ઔર ઈશ્વર ઔર રામ કે સમાન ધૈર્ય અલગુણુસ'પન્ન । । હી નહીં સકે હૈ, ઉલટે હમને અપને દેવતાએ ઔર અવતારે મેં ભી અપને સભી દૌલ્યાં કા આરાપ કર ડાલા હૈ ! સ્વય· પૂર્ણ ઔર ઉન્નત હેાને કે બદલે હમ અપને આદર્શો ઔર દેવતા કે। ભી અપની હી તરહ નીચે ધસીટ લાયે હૈ. ભગવાન રામ પૂર્ણ મનુષ્યત્વ કે અવતાર-આય–ગૌરવ કે પ્રખર દેદીપ્યમાન માંડ તે થે હી; પરંતુ નકી અતુલ કીર્તિ ઔર સુયશ કા મુખ્ય સ્તંભ ઉનકા સ્વાતિ, સ્વધ ઔર સ્વસ’સ્મૃતિ સે પ્રેમ હી હૈ. મુઝે દુઃખ હૈ, કિ ઇસ લેખ મેં રામ કે સમસ્ત કાર્યાં –ઉનકે પૂરે જીવન-ઉનકી અથાહ રાજનીતિ–ઉનકે અપૂર્વ દેશ-ભક્તિ ઔર સમાજ-નીતિ કી આલેચના નહીં કી જા સકતી. તેા ભી મુઝે પૂરા વિશ્વાસ હૈં, કિ પાઠક યદિ ઉપર કિયે ગયે સંકેતાં કે આધારપર રામ કે કા' ઔર ચરિત્ર કે સબધ મેં વિચાર કરેગે, તેા ઉનકા મેરા કથન અક્ષરશઃ સત્ય પ્રતીત હૈગા. અપને વૈયક્તિક ગુણાં કે કારણ તે રામ શ્રદ્ધા કે પાત્ર હૈ હી; પરંતુ ઉનકા વાસ્તવિક મહત્ત્વ જાતીય હી હૈ. આહ ! કૈસા વિશાલ ઔર ભરા-પૂરા જીવન ચા ! કૈસી અનેાખી સૂઝ, કૈસી તીવ્ર દૃષ્ટિ, કૈસા અદમ્ય ઉત્સાહ, કૈસા વિલક્ષણ ધૈય, તિની ખડી ક`નિષ્ઠા, કિતના વિરાટ આત્મવિશ્વાસ થા ! વહ રાજનીતિ ક। ક્રતના ખડા પંડિત ! સૈદ્ધાન્તિક રાજનીતિ કે અલાવે વ્યાવહારિક રાજનીતિ મેં ભી વહ કીતના કુશલ થા. વહુ અકેલે નિકલા ઔર અેલે હી ઉસને લંકાપર્યંત સમસ્ત દેશાંકે પરાજિત ક્રિયા ! ઈતના હી નહીં, ઉસને કિતની જાતિયાં ક્રા આ સંસ્કૃતિ કા અનુવર્તી બના ડાલા ! વર્તમાન પાશ્ચાત્ય જગત કે રાજનીતિને ઔર્ યાહા । અપને જ્ઞાન ઔર કૃતિપર બડા ગર્વ હૈ ઔર વહુ સમસ્ત પ્રાચ્ય જાતિયાં । રાજનીતિક જ્ઞાનસે હી વિહીન અનુમાન કરતે હૈ; પરંતુ એક રામ-અકેલે રામને સુગ્રીવ ઔર વિભીષણ પ્રકૃતિ કિતને સહાયક પ્રાપ્ત કિયે, કિતની બડી સેના એકત્રિત કી, કસ પ્રકાર દુર્ગમ પહાડાં, વિકટ વને ઔર અથાહ સમુદ્ર કે મધ્ય સે ઉનકા સંચાલન કયા એવં કિતને અડે રાજનીતિજ્ઞ, સેનાનાયક ઔર રણનિપુણ વિરેાધી રાજા કે ઉપર વિજય પ્રાપ્ત કી ! કયા સિક ંદર ઔર સીઝર, નેપોલિયન ઔર નિખાલ પ્રકૃતિ સભી વીરાં કે કાર્યોં કા યાગ ભી અકેલે રામ કે મૃત્યાં કે સામને તક આને કા સાહસ કર સકતા હૈ ? બિસ્માર્ક યા રિસ્સા, ડિજરેલી યા લાઇડ જ્યોર્જ કાઈ કૂટ-રાજનીતિ કા પંડિત કયા રામ કે સાથ ખરાબરી કરને કા દાવા કર સકતા હૈ ? વ્યાવહારિક ઔર સૈદ્ધાન્તિક રાજનીતિ કા કૈસા અપૂર્વ સમ્મિલન થા! પાઠક ! આએ, હમ જરા વિશ્લેષણાત્મક દૃષ્ટિ સે ઉસકે જીવન ઔર કૃત્યાંપર એક સરસરી નજર દૌડા જાયે'. રામ કી ઇસ લેાકપ્રિયતા ઔર ઉસકી ઇસ અપૂર્વ ખ્યાતિ કા ક્યા કારણ હું ? એક શબ્દ મેં ઇસ કા ઉત્તર હૈ——ઉસકા “મર્યાદા-પુરુષાત્તમ” હૈાના, ઇસ શબ્દ કા હમ ભી સાધારણતઃ વ્યવહાર કરતે હૈં; પરંતુ હમ ઇસકા વાસ્તવિક ઔર યથાર્થ અભિપ્રાય નહીં સમઝતે, હમ ઈસકા અધુરા હી આ કરતે હૈ.... હજારાં વર્ષોં સે દાસતા મે' જકડે રહને ઔર કા`તઃ સભી ગૌરવ, કીર્તિ, ખ્યાતિ, સુયશ ઔર સભાન સે ચિત રહને કે કારણ રાત-દિન અપમાનિત ઔર પદદલિત હાને કે કારણ – હમ સમઝતે હૈ, કિ નિરીહ તૌરસે, નિર્જીવ ઔર નપુંસક કી તરહ, વિના કિસી “કયેાં ઔર કાહે' કે,પ્રચલિત રીતિનીતિ, વિધાન ઔર પરિપાટી કા નિઃશબ્દ પાલન કરના હી સ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #312 -------------------------------------------------------------------------- ________________ શ્રી રામચરિત્ર ઔર વર્તમાન હિંદજાતિ શબ્દ કા અર્થ છે; પરંતુ ઇતના હી કિસી મનુષ્ય કે પુરુષોત્તમ”કયાંકર બના સકતા હૈ ? કેવલ રતનેસે હી કોઈ મનુષ્ય-તિ કી આંખે કા તારા કયાંકર બન સકતા હૈ? યદિ બાત ઇતની હી હો.તે શાયદ હમારે વર્તમાન સમાજ કે અધિકાંશ મનુષ્ય કે ઇસ વિશેષણસે વિભૂષિત કરના હોગા,કે કિ હમસે આધક મર્યાદા કા-છુઆ કૃત,ખાન-પાન કે નિયમે ઇત્યાદિ કા પાલન કરનેવાલી ઔર કઇ જાતિ સંસાર મેં નહીં પાયી જાયેગી.મર્યાદા કા અર્થ ઇતના સંકુચિત નહીં હૈ. મર્યાદાપાલન કે સાથ-સાથ સંસ્કતિ કે લિયે પ્રગાઢ પ્રેમ-ઉસકે વિસ્તાર ઔર પ્રસાર કી લગન–જાતિ કે ઉન્નત, સંમાન-સંબ્રમસંપન્ન બનાને કી ઉત્કટ અભિલાષા ભી હોની ચાહિયે.ભગવાન રામ મેં યહ ગુણ અત્યંત અધિક માત્રા મેં થે ઔર ઇસીલિયે જાતિ ને ઉનકે ઇતના સમ્માનિત કિયા હૈ, ઇસલિયે વહ આજ હમારે હૃદયમંદિર કે અધિકારી ઔર આર્યજાતિ કે પ્રાણ હે રહે હૈં. રામ હિંદૂસંગઠન કે પ્રથમ પ્રવ ક, શુદ્ધિ મત કે પ્રથમ પ્રચારક, અસભ્ય ઔર વિધમી જાતિ કે પ્રતિ આર્ય-ધર્મ ઔર સંસ્કૃતિ કે પ્રથમ સંદેશવાહક છે. ઉહને આર્યધર્મ ઔર સંસ્કૃતિ કે સુદૂર પ્રદેશતક ફેલાયા થા; સંકટ કે સમય જાતિ ઔર ધર્મ કી રક્ષા કી થી, ઉનને સુદૂર લંકાતક આર્યપતાકા ફહરા દી થી, ઉોને અસભ્ય જાતિય કી કૌન કહે, બંદર ઔર રીછો કે ભી આર્યધર્મ ઔર સંસ્કૃતિ મેં દક્ષિત કિયા થા. - ઉનમેં અતુલ જાતીય પ્રેમ, અદ્દભુત લગન થી. ઇસલિયે વહ અકેલે જંગલ મે જાને સે ન હિચકે. યદ્યપિ પિતા ને સ્પષ્ટ શબ્દોં મેં કાઈ આજ્ઞા નહીં દી થી; યદ્યપિ કૌસલ્યા માતા કી - સિયત સે, ઉહે વન મેં ન જાને કી હી આજ્ઞા દેતી રહીં; યદ્યપિ ઉનકે વનગમન કે ઈરાદે કે લમણ કાયરતા ઔર કાપુતા હી કહતે રહે; તથાપિ વહ અપને નિશ્ચય સે ન ડિગે. યદ્યપિ ભરતને ઉન્હેં વાપિસ લાને કી સબ તરહ સે ચેષ્ટા કી, તથાપિ વહ ન લૌટે. આહ ભગવદ્ ! તુમ મેં કિતની દૂરદર્શિતા થી, કિતના બડા આત્મ-વિશ્વાસ થા, કૈસી સી લગન થી,-તુમ્હારી રાજનીતિક દૃષ્ટિ કિતની તીવ્ર થી! ઈસ ચૌદહ વર્ષ કે અકેલે વનવાસ મેં તુમને જિસ ઘટકો ઘટક કિયા, જિસ અસંભવ કે સંભવ બનાયા, ચમત્કાર ઔર જ દિખલાયા, વહ તુમ અયોધ્યા કે સિંહસન પર બેઠે બેઠે, અયોધ્યા કી સમસ્ત સેના ઔર ધન-વૈભવ કી સહાયતા સે જીંદગીભર મેં ભી ન અહા ! તુમ મેં અપને ધર્મ ઔર સંસ્કૃતિ કે પ્રચાર કી કસી દુદ મનીય ઈછી થી. તુઅને આર્યસભ્યતા ઔર સંસ્કૃતિ કા દ્વાર સબ કે લિયે ખેલ દિયા કિસી કો ઉસસે વંચિત ન રખના ચહા. તુમને પરાયે કો યહાં તક અપનાયા, કિ એક ભીલની કે જૂઠે બેતક કો ખાને સે ન હિચકે ! પરંતુ હાય! આજ તુમ્હારી સંતાને તુમ્હારે જીવનપર દક્તિપાત ન કર અપને વિછુંડે હુએ ભાઈ તક કે ગલે લગાને કે લિયે શાસ્ત્ર ઔર સ્મૃતિ સે પ્રમાણુ ટૂંઢ રહી છે! ઉન્હેં યહ કામ મર્યાદા વિરુદ્ધ પ્રતીત હો રહા હૈ. હાય! કિતની બડી નબુદ્ધિતા હૈ, તુમને તે અકેલે હી સમસ્ત આર્થ-જાતિ કે સંગઠિત કર ડાલા થા. અનાર્યો કે પરાજિત કર ભીમગર્જન કે સાથ આર્ય સંસ્કૃતિ કી પતાકા ગગન મેં ઉઠ્ઠીયમાન કી થી; પરંતુ આજ તુમ્હારી કરોડો સંતાનેં ઇતની ઐણ હો રહી હૈ કિ વહ એક ઉંગલીતક નહીં ઉઠા સકતી ! પ્રભો ! હમમે સુબુદ્ધિ દો. હમેં જ્ઞાન પ્રદાન કરે, કિ હમ તુમ્હારે વાસ્તવિક સદેશ કે સમઝ સકે. હજાર વર્ષ કી પરાધીનતા કે કારણ હમ રાજનીતિ, સમાજનીતિ ઔર જાતીયતા કે કઈ મહત્વ નહીં દેતે ઔર પદદલિત ઔર અપમાનિત હોકર ભી હમ કેવલ સ્વર્ગ ઔર મેલ-પર હી લક્ષ્ય રખતે હૈ; પરંતુ રામ કા આદર્શ સંન્યાસ ઔર તપસ્યા નહીં થા. વહ જાતીયતા ઔર રાજનીતિ કા મંત્ર જપ કરતે થે ઔર ઇસ ક્ષેત્ર મેં અપને અનમોલ કાર્યો કે કારણ હી વહ હમારે હદયાધીશ્વર બને હુએ હૈ', નહીં તો આર્યજાતિ કે અંદર સે ઉન કે સમાન જીવન બિતાનેવાલે અનેક પુ ખોજ કર બાહર નિકાલે જા સકતે હૈ'. કયા ઉનકી ખ્યાતિ ઔર સન્માન કા કારણ પિતા કા આજ્ઞાપાલન થા ? યદિ યહા કહા જાયે, તે વહુ માતા કી આજ્ઞા કે ઉલંઘન કરને કે દોષી ભી અવશ્ય ઠહરેંગે. કયા નેહમયી કૌસલ્યા કે પ્રેમમય અનુરોધ કા ઉલ્લંધન કરના ઉનકે લિયે ઉચિત થા? કયા માતા-પ્રસવ ઔર પાલન કરનેવાલી માતા–કા હમપર કઈ હક્ક નહીં હૈ ? કયા ઈન ધર્મપૂર્ણ ઓર મર્મભેદી વચને કી અવજ્ઞા કી જા સકતી હૈ? "न दृष्टं पूर्वकल्याणं सुखं वा पतिपौरुषे । अपि तु पुत्रे तु पश्येयमिाते रामस्तथ मया ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #313 -------------------------------------------------------------------------- ________________ શ્રીરામચરિત્ર ઔર વર્તમાન હિંદજાતિ ४१५ अत्यन्तं निगृहीतास्मि भर्तृन्त्यमतन्त्रिता । परिवारण कैकेय्या समावाप्यथ वा वरां॥ न चाधर्मवचः श्रुत्वा सपल्या मम भाषितम् । विहाय शोक-संतप्तां गन्तुमर्हसि मामतः । धर्मज्ञ यदि धर्मिष्ठा धर्म चरितुमिच्छसि। शुश्रूषम मिहस्थहवं चर धर्ममनुत्तमम् ॥ यथैव राजा पूज्यस्ले गौरवेण तथा ह्यहमे । त्वां साहं नानुजानाम न गन्तव्यमिता वनम् ॥ त्वद्वियोगानमे कार्य जीवितेन सुखेन च । त्वयासह मम श्रेयस्तृणानामगि भक्षणम् ॥ यदि त्वं यास्यसि वनं त्यक्वा मां शोक-लालसाम् । अहं प्रायः महासिष्ये न च शक्ष्यामि પુનઃ કયા આર્યજાતિ કે મધ્ય અકેલે રામ ને હી પિતા કા આજ્ઞા-પાલન કિયા હૈ ? ભીષ્મ ને પિતા કે લિયે કિતના કઠોર વ્રત ધારણું કિયા થા ? પુરૂને યયાતિ કે લિયે કિતના બડા ઉત્સર્ગ છે કિયા થા ? પરશુરામ ને પિતા કી આજ્ઞા સે અપની માતા તક કા વધ કર ડાલા થા, ક્યા રામ કા : આજ્ઞાપાલન ઇન લોગે કે આના-પાલન સે અધિક મહત્ત્વ કા હૈ? ઔર યદિ અધે કી તરહ પિતા કા આજ્ઞા-પાલન હી આર્ય–જાતિ કી નજરો મે સબ સે બડા ગુણ હતા, તે ફિર પ્રહાદ ઇતના સન્માન કયાંકર પ્રાપ્ત કર સકતા થા ? કયા રામ કી ખ્યાતિ ઔર સન્માન કા મૂલસ્તંભ ઉન કે બ્રહ્મચર્ય યા એકનારી-ત્રત કે કહેગે? કયા ઇસ ગુણ મેં રામ સે બઢકર કેઈ ઉજજ્વલ ઉદાહરણ હમારે પાસ નહીં હૈ ? એક કયાં, હજાર; સિર્ફ એક વાર અપને પરાને કે પને ઓર ઋષિ ઔર રાજાઓ કે ચરિત્ર પર દષ્ટિપાત કરો, ઔર કયા સીતા-નેહમયી સીતા–ધરિત્રી કે સમાન વિપત્તિ કે સહનેવાલી ઔર ઉફ તક ન કરનેવાલી સીતા–પ્રેમ, લજજા, ક્ષમા, દયા ઔર પતિવ્રત કી સાક્ષાત પ્રતિરૂપિણી સીતા કે પ્રતિ રામ કા વ્યવહાર પૂર્ણતઃ ન્યાયાનુકૂલ થા ? કયા આદર્શ ભાઈ હોને કે કારણ રામને ઇતની પ્રતિષ્ઠા પ્રાપ્ત કી હૈ? બ્રાતૃ-નેહ કે કઈ ઉજજવલ ઉદાહરણ તે રાક્ષસે મેં ભી પાયે જાતે હૈ; પરંતુ અન્ય કિસી પુરુષ કે રામ કા સા સન્માન કર્યું નહીં પ્રાપ્ત હુઆ ? કયા સત્યપ્રતિજ્ઞતા યા ધર્મનિષ્ઠા ઇત્યાદિક મેં હરિશ્ચંદ્ર પ્રભૂતિ સે ભી રામ કિસી ભી અંશ મેં બઢકર થે ? રામ કી ખ્યાતિ ઔર સુયશ કા એક હી કારણ હૈ, ઔર વહ હૈ ઉનકી દુદ્દત વીરતા. ભગવાન શ્રીકૃષ્ણ ભી, જહાં વહ સભી ઉત્તમ ઔર શ્રેષ્ઠ વસ્તુઓ કા વર્ણન કરતે હૈ, કહતે હૈં કિ–“મઃ રાજબૂતાના ” ( અર્થાત શસ્ત્રધારીઓ મેં રામ મં દૂ). રામ આદર્શ રાજનીતિ-પરાયણ રાજા ઔર પ્રજાપાલક છે. ઈસી કારણ વહ આર્યજાતિ કે પૂજ્ય હૈ, ઇસી કારણ આજ વિજાતીય રાજ્ય મેં ભી હમ “રાજા રામચંદ્ર કી જય” બોલતે હૈ. હિંદ અસંખ્ય દેવદેવિયોં કી પૂજા કરતે હૈ ઔર જય-જયકાર મનાતે હૈ; પરંતુ ઉનકા જાતીય ચીકાર “રાજા રામચંદ્ર કી જય !” હી હૈ. રામ કા મહત્ત્વ ઔર વિશેષ ઉનકી જાતીયતા મેં હી કેન્દ્રીભૂત હૈ. ઉનકે પૂજનીય હોને કા કારણ ઉનકી અદભુત દૂરદર્શિતા, ઉનકી ગૌરવપૂર્ણ રાજનીતિ, ઉનકા જાતીય અભિમાન ઔર જાતીય સંસ્કૃતિ કા પ્રસાર ર વિસ્તાર ઔર ઉનકા હિંદુસંગઠન હી હૈ. કસી તીવ્ર દષ્ટિ થી! કંસા દૃઢ નિશ્ચય થા! કિતના હૈયે ઔર ગાંભીર્ય થા, કૈસી અવિચિલિતતા થી ! કેસા અનુપમ સાહસ, કિતની બડી પ્રજ્ઞા ઔર વિવેક-શક્તિ થી, કિતના બડા આત્મવિશ્વાસ થા. જિસે ધુઆ, ઉસે હી સેના બના ડાલા !! અસફલતા ઉનકે સામને એ જાન લેકર ભાગી ફિરતી થી !! પ્રભો ! ઈતને પન્નોં કો અપને આવેગમય પ્રલા૫ સે રંગને કે પશ્ચાત ભી તુમ્હારે ગુણાનુવાદ સે જ નહીં ઉબતા, પરંતુ અબ મેં પાકાં કે બહુત સતા ચૂકા ઓર મેરી બકવાદ સે અબ વહ તો નિઃસંદેહ ઉબ ગયે હોગે ! ઇસલિયે હે ભગવન ! અંત મેં તુમસે યહી પ્રાર્થના કરતા દૂ, કિ તુમને જિસ પવિત્ર ભૂમિ મેં જન્મ લિયા થા, તુમને જિસ કા ઉદ્ધાર કિયા થા, વહ આજ ઘોર સંકટ મેં હૈ. ઉસકા ભાર બહુત બઢા ગયા હૈ વહ નિરાશ્રિત ઔર નિરવલમ્બ સી હો રહી હૈ. બડ ભયંકર સમય ઉપસ્થિત હો ગયા હૈ. તુમહારી પ્રિય સંતાને આજ નપુંસક બની રહી હૈ, ઉનકી હદય-વિદારક દુર્દશા હો રહી હૈ, વહ સભી આત્મસમ્માન સે વંચિત હેકર અંચલેં સે મુંહ ઢાંકકર તુમ્હારી પૂજા કરતી હૈ. તુમ જિસ ધર્મ ઔર સંસ્કૃતિ કા સંસ્થાપન કરને આયે થે, વહ મિટતી હુઈ પ્રતીત હોતી હૈ. તુમને જિસ જાતિકા મુખ ઉજજવલ કિયા થા. વહ આજ મૃત-પ્રાય હો રહી હૈ. ભગવન! કયા તુમ કે હમપર દયા નહીં આતી? અબ બહુત હુઆ, રાતે-રાતે અબ આંખો મેં આંસૂ ભી નહીં હૈ; ત્યાં ત્યાં કહે, કિ નિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #314 -------------------------------------------------------------------------- ________________ دنیا می یہ میں میں વીર લક્ષ્મણજી કે પતિ સુર્પનખા કી ચિઠ્ઠી લં તા કે કારણ હમ રોના ભી ભૂલ ગયે હૈ. ભગવન! ઈતની નિષ્ફરતા કર્યો? અપને પૂર્ણ મનુષ્યત્વ કી એક ચિનગારી ભી તે હમારે હૃદયે મેં ડાલ દે, તાકિ યોગ્ય સંતાન કી તરહ હમ તુમહાર ભી મુખ ઉજજવલ કરે ઔર તુમને તે આર્ય–જાતિ કે ફરેરે કો સિર્ફ લંકા મેં હી ઉડાયા થા, હમ ઉસે સમસ્ત સંસાર મેં ઉઠ્ઠીયમાન કરંતુમને તે સિફ નિષાદે, ભલે, રીછે, બંદર ઇત્યાદિ કો અપને ઝંડે કે નીચે એકત્રિત કિયા થા. હમ સમસ્ત સંસાર ઔર સભી સભ્ય જાતિ કે તુમ્હારે ઝંડે કે નીચે લે આયેં-સમસ્ત સંસાર કે આર્ય-ધર્મ ઔર સંસ્કૃતિ સે અલંકૃત કરે. ભગવદ્ ! હમ સ્વર્ગ, મેક્ષ ઔર મુક્તિ, કિસી વસ્તુ કી કામના નહીં કરતે. તુમ હમારે હૃદયે કે કેવલ જાતિ-પ્રેમ, સ્વધર્મ પ્રેમ સે ભર દે. હમેં અપને હી સમાન વીરતા, ધીરતા પ્રદાન કરો. એક શબ્દ મેં ભગવદ્ ! હમેં મનુષ્ય બનાઓ. બસ, મેરી યહી એક ચાહ, યહી એક કામના હૈ. કયા તુમ મેરી પુકાર સુનો ગે? ક્યા તુમ હમેં ઈચ્છિત વરપ્રદાન કરોગે ? યદિ તુમને ઈસ આહ કી પુકાર નહીં સુની, યદિ તુમ કાને મેં તેલ ડાલે સાથે રહે, તે હમ ભી કહે દેતે હૈ, કિ હમ તો મરેંગે હી, કિંતુ સાથ-સાથ તુમ્હારા ભી નામ લેનેવાલા ઈસ સંસાર મેં કઈ ન બચેગા તુમ્હારા ભી ઇસ વસુન્ધરાપર કઈ નિશાન બાકી ન રહ જાયેગા ! વીર લક્ષ્મણજી કે પ્રતિ સૂર્પનખા કી ચિઠ્ઠી (લેખક:–શ્રીયુત મનસુખ-હિંદુપંચ'ના તા. ૭-૪-૨૭ ના અંકમાંથી સાભાર ઉત) માઈ ડિયર લેસમેન, આપ કા ચકીyલ ચેહરા ઉસ દિન શિકાર કે વક્ત દેખને કે મિલા થા, જબ આપ એક માઈસૂર-ટાઈગર કે પીછે હવા કે માફિક દૌડે જા રહે થે. હલો ! મુઝકો બડી ખુશી હુઈ, કિ આપ ઇસ જંગલ મેં આયે હૈ. સચ જાનિયે, મેં અભતક અનમેરીડ , ઔર આપ પર મેરી તબિયત મચલ પડી હૈ. હમારે મુલક મેં ઐસા હી રવાજ હે, કિ જે નૌજવાન ઔરત જિસ કિસી મર્દ કા હાથ પકડ કર કેર્ટશિપ કા ઈનવીટશન દેતી હૈ, વહ ઉસ કે મંજૂર કરના હી પડતા હૈ. લેકિન નહીં, આપ કિસી અનજાન મુક કા આડમી માલૂમ પડતા હૈ, ઇસલિયે મેં અપની ફેમિલી કે મુતલિક કુછ ઇનફોરમેશન દે દેના મુનાસિબ સમઝતી દૂ, હિજ મેજિસ્ટી રાવણ દિ આપ્રેશર કી મેં યંગર સિસ્ટર ૬, ઇસલિયે મેરા બર્થ રાયલ-મિલી મેં હુઆ હૈ. આજકલ મેં અપને ભાઈ હિજ રાયેલ હાઇનેસ ખેર-ડયૂ-સેન ઔર પ્રિન્સ ટ્રિ-શિરા કે સાથ આબહવા તબ્દીલ કરને કે વાસ્તે વહાં આયી . મેરી શાદી કે વાતે બહુતે રે પ્રિન્સ ઘૂમતે-ફિરતે હૈ. મગર ઉનકી નામાકૂલ સૂરતેં મુઝકે પસંદ નહીં. લંકા મેં મુઝસે જ્યાદા બ્યુટીફૂલ ઔર કોઈ લેડી નહીં હૈ. ઇસ લિયે, આપ કે કિસી બાત કી શિકાયત રખને કા મૌકા નહીં દિયા જ સકતા. ઈસ લેટર કે આપ કેર્ટશિપ કા પૈગામ સમઝિયે. યહ અપની તકદીર સમઝિયે; જે મેં લેડી હેકર, આપ કે યહ લવ-લેટર લિખ રહી હૂં. મેં ક્યા કરું ? મેરા દિલ માઉન્ટેન એવરેસ્ટ કી ઉંચાઈ સે ઉછલ રહા હૈ. લેકિન, આપ કે શાદી કરને કે બાદ, અપને બંદર ઔર સિસ્ટર-ઇન-લા સે અલગ હોકર મેરે સાથ બંગલે મેં રહના પડેગા. ઔર દૂસરી શર્ત યહ હોગી, કિ આયન્દાસે આપ કે અપના ડ્રેસ ભી ચેન્જ કરના પડેગા. યહ ધોતી ઔર કાછની છેડકર લ સ સાહબ કે માફિક પહિનના પડેગા ! હમારે મુલ્ક મેં મદ કે હાફનેકેડ રહને કી સખ્ત મને હી હૈ. ઈસ શાદી કે બાતે હમને તુમ્હારે લિએ વહાઈટ-વે-લેડહૈ કે યહાં એક બઢિયા પંપ-લૂ કા આડર ભેજ દિયા હૈ. લૈર્ડ –એંડ આવિથ કા દ્રાવલિંગ એજેટ આપ કે પાસ આજ દે પહર કો આયેગા. ઉસ કે અપને ડ્રેસ કા માપ દે દેના પડેગા. ટાઈમ બહુત કમ હૈ, ઇસલિયે હમને અજેટ આર્ડર દેકર સ્પેશલ ચાર્જીસ દેના બેલા હૈ. હમારી આખિરી શર્ત યહ હૈ, કિ અકસર હમ લોગ પહાડ પર જાતા હૈ. ઉસ વક્ત આપ કે યહાં બંગલે કી હિફાજત કે વાસ્તે રહના પડેગા. દુસરી બાત યહ કિ હમને રાયેલ-ફૅમિલી મેં બર્થ લિયા હૈ, ઈસલિયે અકસર બડે—બડે સરદાર કે યહાં દાવત ઔર ડાન્સ મેં ભી જાના પડતા હૈ. ઇસ વાતે આપ કો હમારે પર્સનલ મામલે મેં કોઈ ઇન્ટર-યિર નહીં કરના હોગા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #315 -------------------------------------------------------------------------- ________________ રામનામ ૪૧૭ તીસરી વાત યહ, કિ હમ આપ કી સિસ્ટર-ઇન-લા સીટા ( નામ કૈસા ભદ્દા હૈ ) કે નહીં દેખતે સકતા. આપ કા એલ્ડર બંદર રામ ભી કુછ ઈંડસમ નહીં હૈ. ઇસ વાતે ઉન દેને કા બાયકોટ કરના પડેગા. મેરિજ-સેરિમની કે વક્ત આપ કે હમારે સાથ નાચના પડેગા: ઇસ વાતે આજ શામ સે, આપકે હમસે ઇસકા લેસન લેના પડેગા. અગર ડાસિંગ મેં, આપ કામયાબ નહીં હુઆ તો હમારા ડિસ-ગ્રેસ ને સકતા હૈ. માઈ ડિયર, હમ કી પૂરી ઉમેદ હૈ, રાદર આઈ એમ કવાઈટ ઓર આફ ઇટ, દેટ, આપ મેરા ઈનવિટેશન, મંજૂર કરેંગે. બાકી વાત શામ કે. જ્વાય-વિલા કી ઘની ઝાડિયે કે પાસ મેં ખડી રહૂંગી, જરૂર તશરીફ લાઇયેગા. સિર્ફ આપ કી–હર રાયેલ હાઈનેસ, સૂર્પનખા એચ. બી. , સીવાઈઝેડ રાયેલ કૅપ ( દંડકારણ્ય ) રામ-નામ (લે.–શ્રીયુત પંડિત કિશોરીલાલજી ગોસ્વામી હિંદુપંચ” તા. ૭-૪-૧૯૨૭ના અંકમાંથી) " आपदामपहन्तारं दातारं सर्वसंपदाम् । लोकाभिरामं श्रीरामं भूया भूयो नमाम्यहम् ॥ ઇસ રસમય રામ–નામ કી મહિમા કે યોગીરાજ શંકર ને શ્રીમુખ સે કહા હૈ, શેષ ને સહસ્ત્ર–મુખ સે ગાયા હૈ, બ્રહ્મા ને ચતુર્મુખ સે સુનાયી હૈ, ઔર સાક્ષાત વિષ્ણુ ભગવાન ને લક્ષ્મી કો નિજ મુખ તે બતાયા હૈ, કિઃ" रामरामेति रामेति रमे ! रामे ! मनोरमे ! सहस्रनामतत्तुल्यं 'रामनाम' वरानने ॥" અહા ! ઈસ વૈજ્ઞાનિક શબ્દ “રામ” કે વૈયાકરણ-કેસરી મહામુનિ પાણિનિ ને “મુ-કાચા' ઇસ ધાતુ સે સિદ્ધ કર યહ અર્થ દરસાયા હૈ કિ મન્ત ચો મિર' અર્થાત જે યોગિયોં કે મનોવિદ કા સાર પદાર્થ હૈ ! સચ હૈ, જિન્હેં સંસ્કૃત-વ્યાકરણ કા કુછ ભી જ્ઞાન હૈ ઔર જે વણે (અક્ષર) કે ઉચ્ચારણ કે “સ્થાન-પ્રયત્ન” કે જ્ઞાતા હૈ, યે ઈસ નાત કે ભલી ભાંતિ સમઝ સકતે હૈ, કિ ઇસ “રામ” શબ્દ કા ઉચ્ચારણ કરને મેં જીભ કે જરા ભી કછ નહીં હતા. જરાસી જીભ” હિલી કી “રા” નિકલા ઔર તનિક એઠ' મિલકર બિલગે, કિ “મ” બન ગયા ઔર વિના કિસી કષ્ટ કે “રામ” નામ કો ઉચ્ચારણ સુખપૂર્વક હે ગયા. ઐસા મ નામ દૂસરા હૈ કૌન? ઔર ઈતના વ્યાપક હી કૌન હૈ ? બાબા તુલસીદાસને ખૂબ હી ઊંચપડતાલ કે બાદ યહ સિદ્ધ કિયા હૈ, કિ ભાવ કુભાવ અનખ આલસÉ, નામ લેત મંગલ દિસિ દસÉ” સચ હૈ, લોગ આપસ મેં મિલતે હી “રામરામ” કરતે હૈ. સ્ત્રિય ભી પરસ્પર ભેટતે હી રામરામ” કહતી હૈ. કિસી કા કઈ કષ્ટ સુના કિ, ચટ મુંહ સે નિકલ ગયા–“રામરામ” કંટાગતપ્રાણ છવ ભી ઇસ રામ-નામ કે બિના કષ્ટ કે હી કહ સકતા હૈ.' “રામનામ-માન-દીપ ધરુ, છહ દેહરી દ્વાર; તુલસી ભીતર બાહિરે', જે ચાહસિ ઉંજિયાર.” ઔર કંટાવરધન હોને પર ભી, “મના માન મુખ્ય અથોત પ્રાણ ઈસ રામ-નામ કે મન સે સ્મરણ કરતે હી મુક્ત હતા હૈ. યહી “તારક મંત્ર હૈ જિસે સ્વયં શંકર અંતસમય મેં કાશીવાસિયોં કો દેકર ઉનકી મુક્તિ કરતે હૈ. ભલા, ઇસ સીધે “રામ” નામ કી બાત તો દૂર રહે, શ્રીગુસાંઈજી લિખતે હૈ, કિ “ ઉલટા નામ જપત જગ જાના, વાલ્મીકિ બે બ્રહ્મસમાના.” - અહા, વાલ્મીકિ ભૂલકર “મરા-મરા' જપતે થે, સો વહ ઉલટા નામ હી કુછ દિને મેં સીધા-અર્થાત “રામ-રામ” હો ગયા ! આજ ભી જિસકા છ ચાહે દસ પાંચ બાર શીવ્રતા સે "મરા-મરા કહે ઔર દેખ લે, કિ વહ કિતની જલ્દી સીધા હોકર “રામ-રામ” બન જાતા હૈ! . મેં તે કિસી-ન-કિસી રૂ૫ મેં સારા સંસાર “રામ” કે જાનતા-માનતા હૈ, પર ભારતવર્ષ કે હિંદુ, વિશેષકર સનાતનધર્માવલમ્બી ઇસ રામરસ મેં પગે હુએ હૈં. ઉનમેં ભી એક બહુત બડા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #316 -------------------------------------------------------------------------- ________________ રામ-નામ દલ વહ હૈ, જે અનન્ય–રામોપાસક હૈ. ઇસ રામ-નામ કી મહિમા સર્વ પ્રથમ મહર્ષિ શ્રીવાલ્મીકિ મહામુનિને ઘેષિત કી, જિન કા આદિકાવ્ય “વાલ્મીકિ રામાયણ હૈ જિસે ચિકર વે અમરકવિ સંસાર કે “આદિકવિ કે સમુન્નત સિંહાસન પર સમાસીન હુએ. ફિર શ્રીશંકર ભગવાનને “ અધ્યાત્મ-રામાયણ કહી ઔર કવિ ગોસ્વામી તુલસીદાસ ને તો સાથે સંસાર કો અપને અનૂકે કાવ્યામૃત કા રસાસ્વાદન હી કરા છેડા. ઇસ સમય સસાગરા પૃથ્વી મેં કૌન ઐસા સુહદય હૈ, જે તુલસી કી સુંદર ઔર સરસ કવિતા કા કોયલ નહીં? મહાત્મા કબીરદાસ કહતે હૈ – આમ કહત કેટી તરત, જાકે તન નહીં ચામ; ખાલી જિજિયા પાર્ક, કાં ન ભજસિ સિયરામ.” ભક્ત દાદુદયાલ કહતે હૈ – “રામ રામ કહતે રહૌ, જબ લગિ ઘટ મેં પ્રાન, કબહુ તો દીનદયાલ કે, ભનક પરંગી કાન.” મુસલમાન-કુલ-દીપક, મહાકવિ રહીમ ખાનખાના કહતે હૈં “ધરિ ઉડાવત સીસ પૈ, કહ રહીમ કેહિ કાજ; જિહિ રજ ઋષિપત્ની તરી, તિહિ ત ગજરાજ.” મુસલમાન મહાકવિ મૌલાના ધનજીર ગાતે હૈ, - રામ” કહને કી મઝા, જિસ કી જપર આ ગયા,મુક્તજીવન હો ગયા, ચારે પદારથ પા ગયા.' મરી' કે આઘાચાર્ય ઔર લખનૌ કે મશહૂર બાદશાહ સાજિદઅલીશાહ કી યહ ઠુમરી હૈઃ (રાગ ખમ્માચ) રામ લખન પુલન બીનત લખિ, જાન, જાનકી રીઝિ ગઈ, પહિરાવત જૈમાલ રામ ક, રાજમંડલી ખી િગઈ; પરસુરામ કી આજ ભી, મનમાની મનસા સિઝિ ગઈ, વાજિદઅલી સુનુ મેરી અલી, રાવન કી મહિમા છોઝિ ગઈ.” કહૈતક ગિનાબેં, હિંદુ તે કયા; અનેકાનેક મુસલમાન કવિયાં ને ભી રામનામ કી મહિમા ગાયી છે. સુના હૈ, એક મુસલમાન કવિને તુલસીકૃત રામાયણ કા શેરે મેં કહા છે, જે લખનઉ મેં ૭૫ ભી ગયી હૈ. ભારત કે સુપ્રસિદ્ધ યવન-સમ્રાઃ શાહજહાં કે જ્યેષ્ઠ પુત્ર શાહજાદા દારાશિકહને વેદેપનિષદ કે સાથ-સાથ વાલ્મીકિ રામાયણ કા ભી અનુવાદ (ફારસી કે છંદ–-શેર મેં) ફારસી ભાષા મેં કરાયા થા. કાશી કે કવીન્સ કૅલેજ કે પ્રિન્સિપાલ સ્વનામધન્ય મહાત્મા ગ્રાઉસ સાહબ ને વાલ્મીકિ રામાયણ કી દેબદ્ધ અનુવાદ અંગરેજી મેં રચાર છપાયા થા. વહ અંગરેજી અનુવાદ યત્રતત્ર ઉપલબ્ધ હોતા હૈ. યહ સબ કછ હૈ. પર ઇસ મહતી રામનામ કી મહિમા કે વિશ્વવ્યાપી પ્રચાર કા સારા શ્રેય મહાકવિ તુલસીદાસ કે હી છે. મહાત્મા મકસમૂલર સાહેબને વાલ્મીકિ રામાયણ કો તુલનાત્મક આલોચન કરકે યહ સિદ્ધ કિયા હૈ કિ રામ કી રામતા દરસાને મેં તુલસીદાસ વાલમીકિ સે બહુત ઉંચે પહેંચ ગયે હૈ. એક દૂસરે પાદરી સાહેબ ને અકુલાકર યહ “સત્ય” કહ ડાલા હૈ કિ --“તુલસીકૃત રામાયણ કા પ્રચાર બાઇબલ સે કમ નહીં' છે.” અસ્તુ. યદિ રામ-નામ કી મહિમા ગાયી જાયેગી, તો ક૯પાન્ત–પર્યત ભી વહ સમાપ્ત ન હોગી; કયાં કિ--“રામ ન સકહિ રામ ગુન ગાઈ. અતએ અબ હમ યહાં સંક્ષેપ મેં હી કુછ પંક્તિમાં લિખ કર ઈસ છેટે સે પ્રબંધ કે સમાપ્ત કરેંગે. - સંસર્ગ-દોષ એ “રામ' નામ મેં ભી કુછ દોષ આ ગયા છે. વહ યહ હૈ કિ યદ્યપિ ધર્માત્મા હિંદુ “રામ-નામ કે “સત્ય” માનતે હૈ, કિન્તુ યદિ કેઈ આદમી કીસિ મંગલ-કાર્ય મેં “રામનામ-સત્ય-હૈ અસા કહ દે, તે લાગે કે બહુત હી બુરા ઔર અશુભ માલૂમ હોગા ઔર વહ આદમી ઉસ મંગલ-સ્થાન સે અપમાનપૂર્વક નિકાલ બહાર કિયા જાયેગા. ઉસ બેચારે કે સાથ એસા બુરા વર્તાવ કયાં કિયા જાયેગા? ઇસ કા સીધા-સાદા ઉત્તર યહી હૈ, કિ યહ વાક્ય, અર્થાત “રામનામ સત્ય હૈ" કેવલ શવયાત્રા કે સમય હી લાગે કે મુખ એ ઉચ્ચારિત હોતા હૈ, અન્ય સમય નહીં; મગર મુદ્દે કો “રામ-નામ સુનાને સે કયા લાભ હૈ ? ઈસ પર “યામલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #317 -------------------------------------------------------------------------- ________________ રામ-નામ ૪૧૦ તંત્ર”સે એક કલાક યહાં લિખ દિયા જાતા હૈ: - 'शिवे ! शवे न सञ्चारो, भवेत्तस्य कस्यचित्। अतस्तद्दाहपर्यन्तं रामनाम जपो वरम् ॥' શ્રી શંકર ભગવાન પાર્વતી સે કહતે હે – હે શિવે ! શવ (મુર્દે) કે શરીર મેં કોઈ પ્રેત ન . ઘુસ જામે, ઇસલિયે જબતક વહ મુર્દી જલાકર ભસ્મ ન કર દિયા જાયે, તબતક “રામ” નામ કા જપ કરના ઉત્તમ છે. - ઈસી કારણ લોગ કિસી વ્યક્તિ કે પ્રાણાન્ત હોને કે પહલે સે હી ઉસે “રામ”-નામ સુનાને લગતે હૈ ઔર “રામ”નામ કા ઉચ્ચારણ કરતે હુએ શવ કો સ્મશાન મેં લે જાકર ફુક દેતે હૈ. ચદિ એસા ન હો, તે શવ-શરીર મેં કોઈ પ્રેત અજ્ઞાતરૂપ સે ઘુસ બેઠતા ઔર ઉસકી “ અંત્યેષ્ટિ -ક્રિયા મેં બડબડે વિન ઉપસ્થિત કર ઉસ મૃત વ્યકિત કે અપને અધીન કર કે પ્રેતયોનિ મેં લે જાતા હૈ. ઇસી કારણ લોગ ઉસ સમય “રામનામ સત્ય છે'—યક વાકય કહતે હૈ, દૂસરે અવસરપર ઇસી ૨૫ મેં નહીં કહા જાતા. ઇતના કહને કા તાત્પયો યહી હૈ, કિ રામનામ પરમ મંગલમય હૈ ઔર ઈસસે રાતિર પ્રેત-બાધા દૂર હોતી હૈ. યહ પ્રાયઃ દેખા જાતા છે, કિ કીસી બાલક કે યદિ પ્રેતબાધા' હોતી હૈ, તો “રામરક્ષા” –મંત્ર પઢકર ઝાડ દેને સે વહ તક્ષણ દૂર હો જાતી હૈ; ક્યાંકિ “રામ”—નામ કે સુનતે હી ભૂત, પ્રેત, પિશાચ, ડાકિની, શાકિની, બ્રહ્મરાક્ષસ આદિ અપનિજ જીવ ભયભીત હેકર પલાયન કર જાતે હૈ. ઉપર્યુક્ત તંત્ર મેં, તિસાધન-પ્રકરણ મેં એક સ્થલપર કહા હૈ', “રાવતા ધનવેઢાયાં રામનામ વિત” અર્થાત્ યદિ કોઈ કાપાલિક (કૌલ) સાધક સ્મશાન મેં જાકર અથવા નિજ નિવાસસ્થાન મેં હી પ્રેતસાધન કરતા હો ઔર વહાં કોઈ “રામ” નામ કહને લગે, તો ઉસ સાધક કી સારી ક્રિયા અસિદ્ધ રહ જાયેગી, કે કિ “રામ” નામ સુનતે હી ભૂત, પ્રેત, પિશાચ આદિ અપદેવતા ભયભીત હોકર પલાયન કર જાતે હૈ. અતએ, ઇન સબ બાતેં સે યહી સિદ્ધાંત હોતા હૈ, કિ “રામ” નામ ત્રિકાલ મેં સત્વ, પવિત્ર, પાવન ઔર મુક્તિપ્રદ હૈ. હમારા તે ઐસા હી દઢ નિશ્ચય હૈ. એસે ભી હિંદુ હૈ, બહિક સનાતન ધર્મ કી દુમ લગાયે હુએ અધમ હિંદુ છે, જે “રામ” નામ સે ઘોર વિષ રખતે હૈ.અમે આસુર જને કે લિયે ગીતા મેં શ્રીભગવાનને સ્પષ્ટ કહ દિયા હૈ કિઃ___ "तानहं द्विषतः क्रूरान, संसारेषु नराधमान्। क्षिपाम्यजस्रमशुभा-नासूरीष्वेव योनिषु॥ અર્થ “ હમ ઉન નરાધમ, કર દેવી આસુર છે કે સંસાર મેં બરાબર અશુભ ઔર આસુરી યોનિ મેં હી ફેંકા કરતે હૈ. યહ તો શ્રીભગવાન કા કથન હૈ ઔર હમારા યહ કહના હૈ કિ – કવિત્ત નિપટ નિકામ, કામ દાન નિસિજામ એસે, બામ કે ગુલામ હૈ અગરે ધન-ધામ કો. નામ કે નસા, બદનામ કહા ગુન– ગ્રામ કે મિટાવે માલ ભારત કુઠામ કો. દેવ-પિત્ર-વિપ્ર કે ન નામ કબૌ દાન દેત, મરે પૈ બિ ના ચામ એક દૂ દામ કે. સુકવિ કિશોરીલાલ ભાષત હમારે જાન, રામ કે ન જાને તાકે જાનિયે હરામ કે.' અતએ “રામ” કે પ્રણામકર ઔર પંચદેવતા “રામરામ કર હમ ભી ઇસ ઠાટે સે નિબંધ કે અબ સમાપ્ત કરતે હૈ. रामाय रामचंद्राय रामभद्राय वेधसे, रघुनाथाय नाथाय सीतायाः पतये नमः ॥ -- — Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #318 -------------------------------------------------------------------------- ________________ શબુકવધ શબુકવધ (એકાંકી નાટક લેઃ-૫′૦ રાધામાહન કાવ્યતી” “હિંદુંચ” તા. ૭-૪-૧૯૨૭ના અંકમાંથી) પહેલા દૃશ્ય ( સ્થાન-સરયૂ કે કિનારે રાજોધાન) ( શ્રીરામચંદ્ર કા પ્રવેશ રામઃ—જીવન ભાર હા ગયા. રાજપુરી રાક્ષસી કી તરહ મુંઢુ ફાડે મુઝે ખાનેકા દૌડતી હૈ. અહેારાત્ર હૃદય મેં હાહાકાર મચા રહતા હૈ. જાનકી કે સાથ હી માનાં મેરે જીવન કે સભી સુખાં તે મુઝસે સદા કે લિયે ખિદાઇ લે લી. ४२० (મંત્રી કા પ્રવેશ ) કયાં મંત્રી ! કયા સમાચાર હૈ ? મંત્રીઃ—મહારાજા ! કયા ખતા ? ચારેાં એર અનાવૃષ્ટિઅે મારે પ્રજા ત્રાહિત્રાહિ પુકાર રહી હૈ. લાગ અન્ન બિના મર રહે હૈ.. રામઃ—મંત્રી ! ન માલૂમ મૈને કૌન અંસા અધ` કિયા હૈ, જિસસે મેરી પ્યારી પ્રજા કે ઈન દિનાં અસે-અસેકષ્ટ ભાગને પડ રહે હૈં. અચ્છા, તુમ સર્વાંત્ર ચતુર મનુષ્યાં કા ભેજકર અકાલ-પીડતાં કે। સહાયતા પહુઉંચાને કા કામ જારી કર દો. જિતના ભીખ હા સકે, દિલ ખેાલકર કર–પ્રજા કા કષ્ટ મત પાને દો. મોંત્રી:-જસી આજ્ઞા મહારાજ કી. મૈં અબી ઈસકા પ્રબંધ કરતા હું. ( પ્રસ્થાન ) રામઃ—રાજ્ય ! પ્રશ્નપાલન ! કુછ હીંસી-ખેલ નહી હૈ. ન માલૂમ કર્યાં, લેગ લાલચ-ભરે લાચનાં સે સિંહાસન કી એર દેખા કરતે હૈ. યહ નહીં સોચતે,કિ યહ ફૂલેાં સે નહી,કાંટાં સે ભરા હૈ. ઇસ રાજ્ય ઔર શાસન !! લેકર મેને તેા અપના સર્વસ્વ હી નષ્ટ કર ડાલા,પ્રજા કે પ્રસન્ન રખને કે હી લિયે મૈંને અપની દેવી સી જાનકી કા જગલ મે' ભેજ દિયા-અપને પ્રાણેણંપર આપ હી વજ્ર-પ્રહાર -કર લિયા; પરંતુ હાય ! ઇતનેપુર ભી નિષ્ઠુર વિધાતા કૈા દયા નહીં આતી. વહુ મેરી સહસ્ત્ર-સહસ્ર પ્રજા કે નાશપર તુલા હુઆ હૈ. રાજ્ય મે ચારે! એર અનાવૃષ્ટિ કે ભારે ભીષણ હાહાકાર મચા હુઆ હૈ. અબ મૈં કયા કરૂ? મેરે પાસ ઔર કૌન સી અતુલનીય નિધિ રખા હૈ, જિસે દેકર મે` પ્રજા કૈા દસ કષ્ટ સે બચા ? ( દ્વારપાલ કા પ્રવેશ ) દ્વારપાલઃ—મહારાજ ! એક બ્રાહ્મણુ આપ સે મિલને આયે હૈં. પૂરે પાગલ માલૂમ હોતે હૈં આજ્ઞા હૈ। તે। ઉન્હે લિવા લા, નહી તે વે ધક્કામુક્કી કરને કા તૈયાર હૈ—કિસીકે રાકે રૂકનેવાલે નહીં માલૂમ પડતું. રામ: —ાએ, ઉન્હેં બર્ડ આદર સે તુરત લે આઓ. ( દ્વારપાલ કા જાના ) ન માલૂમ યે બ્રાહ્મણ કૌન હૈ. ઇસ સમય ન જાને કયા સદૈસા લે આયે હૈ! (બ્રાહ્મણ કા પ્રવેશ ) બ્રાહ્મણુ:–મહારાજ ! મેરા જવાન બેટા મર ગયા ! મુઝ બૂઢે કી જિંદગી કા સહારા નિ ગયા. મહારાજ ! અસા કયાં હુઆ ? આપ કે રાજ્ય મેં અકાલ મૃત્યુ કયેાંકર હુઇ? વંશીય કિસી રાજા કે રાજ્ય મેં અસા નહીં હુઆ. આપકે હી શાસન મેં અસા અનથ કાંકર હુઆ ? મેરે પુત્ર કી અકાલ મૃત્યુ કે લિયે આપ હી.ઉત્તરદાયી હૈ.. રામઃ—બ્રાહ્મણ-દેવતા ! આપકે। નહીં માલૂમ, મૈને પ્રજા કે લિયે અપને હાથેાં અપના કલેજા કાટકર ફેક ક્રિયા હૈ. કયા ઉસકી યહી ઇનામ હૈ? બ્રાહ્મણઃ—મહારાજ ! યદિ આપ અકાલ-મૃત્યુ કે નહીં. રાક સકતે, તા ફિર કયાં સિંહાસનપર ખડે ? કેવલ અપની સ્ત્રી કૈા નિકાલકર જગલ મેં ભેજ દિયા,ખસ યહી બહુત બડા પ્રજા–ર્જન હા ગયા ? આપ નહીં જાનતે, પ્રજાનુરજન અડી ભારી સાધના હૈ. મહારાજ ! પતા લગાયે, યા તે આપને હી કા બહુત બડા પાપ કિયા હૈ યા આપકે રાજ્ય મે' હી કહી ધાર પાપાચાર હૈ। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #319 -------------------------------------------------------------------------- ________________ શબુકવધ ૨૧ રહા હૈ. ઇસીસે આજ મેરા પ્યારા લાલ લૂટ ગયા. રામઃ–અચ્છા, દયા કર કે મેરા આતિથ્ય ગ્રહણ કીજિયે. મેં ઇસકા પતા લગાકર ઉચિત વિચાર કરૂંગા. બ્રાહ્મણ --મં તુમ જેસે અનાચારી રાજા કે ઘર અતિથિ હેકર નહીં રહ સકતા.(પ્રસ્થાન) રામ –બ્રાહ્મણ ને બિલકુલ હી સચ્ચી બાત કહી હૈ. મેં સચમુચ હી બહુત બડા પાપી દૂ. મેંને બિના અપરાધ કે હી અપની સતી-સાધી સહધમિણી સીતા કો ત્યાગ દિયા હૈ.અપને સૌભાગ્ય કે આપ હી અપને પરે સે રૌદ ડાલા હૈ. (સિકકા પ્રવેશ) વસિષ્ટ -રામ ! રામ –ગુરુદેવ! મેં બડા પાપી દૂ. મેરે હી પાપે કે કારણ આજ મેરે રાજ્ય મેં ઘર અનર્થ હો રહે હૈ.બેચારે બ્રાહ્મણ કા જવાન બેટા મર ગયા.અબ આપ હી કહે, મેં ઇસકા કયા પ્રાયશ્ચિત્ત કરૂં ? યહિ મેરે જીતે-છ આગ મેં જલ જાને સે ભી પ્રજા કી ભલાઈ છે, તો મેં સહર્ષ સા કરને કે તૈયાર . - વસિષ --પ્યારે રામ! તુમ કાં વ્યર્થ હી મન-હી–મન પછતાતે હૈ ? ન તો તુમ પાપી છે, ન દુરાચારી. તુમ કર્તવ્યતા પાલન કરનેવાલે, સત્ય કે સેવક હેતુહે તે પાપ છૂ ભી નહીં સકતા. મેં ઇન સબ અનાર્થે કા કારણ તુમહું બતલાતા દૂમુઝસે ગોદાવરી તીરનિવાસી કુછ મહર્ષિાને કહા હૈ, કિ વહાં શંબુક નામક કિસી શુદ્ધ ને અપના કામ છોડકર બ્રાહ્મણે કા કામ અપના લિયા હૈ ઔર યાગ યજ્ઞ કર રહા હૈ. ઇસીલિયે આજ રાજ્ય મેં યે સબ ઉપદ્રવ હો રહે હૈ, વહ વર્ણાશ્રમ-ધર્મ ના વિરોધી દંડકારણ્ય મેં છિપા હુઆ યજ્ઞ કર રહા હૈ. ઉસને સમાજ કી શૃંખલા તડ દી હૈ. વહ પૂરા-પૂરા દંડ પાને એગ્ય છે. તુમ રાજા હે; જાકર ઉસે દંડ દે, બસ સારા અમંગલ દૂર હો જાયેગા. રામ –ગુરુદેવ! શંબુક કા અપરાધ મેરી સમઝ મેં નહીં આયા ! બેચારા એક કેને મેં બેઠા હુઆ જપ-યજ્ઞ કર રહા હૈ, ઉસસે બ્રાહ્મણ કા બેટા કકર મર ગયા? મેં તે ઉસ નિર્દોષ કે કછ ભી દંડ દેના નહીં ચાહતા. ઉસ બેચારે કા કેઈ અપરાધ નહીં હૈ, વહ બ્રાહ્મણ-બાલક મેરે હી પાપ કે કારણ મા હૈ. મેં હી ઇસ પાપ કા પ્રાયશ્ચિત્ત કરૂંગા. - વસિઝ રામ! મેં તુમ કે યહ બતલા દેના ચાહતા કિ તુમ્હારા કેઈ અપરાધ નહીં હૈ. સારા અપરાધ ઇસ વર્ણશ્રમધર્મ કે વિરોધી, સમાજ કે નિયમ કો ભંગ કરનેવાલે, ધર્મદ્રોહી જંબુક કા હી છે. શાસ્ત્ર યહી બતાતે હૈ, ઋષિ-મુનિ અસા હી કહતે હૈ. શંબુક કે દંડ દેકર તુમ ધર્મ કી સ્થાપના કરે. - રામ–અચ્છા, મેં ભલીભાંતિ વિચાર કર કે યદિ ઉસે અપરાધી સમરુંગા, તો અવશ્ય હી દંડ દૂગા. (દ્વારપાલ કા આના) દ્વારપાલ-મહારાજ ! યમુના કે તીરપર રહનેવાલે, ઋષિ-મુનિ લવણ નામક રાક્ષસ સે સતાવે જાકર આપ કે પાસ શરણ લેને આયે હૈ. રામ–જાઓ, શીધ્ર હી શત્રઘ કે રાજદરબાર મેં આને કે લિયે કહે. (દ્વારપાલ કા જાના) જિધર દેખો ઉધર હી અત્યાચાર અનાચાર, વ્યભિચાર, અશાતિ, ઉપદ્રવ, વિઘ-બાધા, વિપત્તિ ઔર ઉછંખલતા ફૂલી હુઈ હૈ ! મૈને કયા ખાક પ્રજાપાલન કિયા ગુરુદેવ! ચલિયે, મેં શત્રુઘ કે લવણ કે સંહાર કે નિમિત્ત શીઘ હી પ્રસ્થાન કરને કે કહ દૂ. (રામ ઔર વસિષ્ઠ કા જાને ) રા ય (રથાન–દંડકારણ્ય) (રામ ઔર લમણકા પ્રવેશ) રામ-લક્ષ્મણ ! યહી વહ પંચવટી , જહાં પિતા કે વચન કે પૂરા કરને કે લિયે હમ લાગે ને અપને પ્રથમ યૌવન કે કિતને હી દિન જંગલ મેં મંગલ મનાતે હુએ બિતાવે છે. ઇસકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શબુકવિધ સાથ હજારો-લાખે સ્મૃતિયાં જાડી હુઈ હૈ. ઉસ સમય હમ વનવાસી હતે હુએ ભી સુખી થે. આજ અયોધ્યા કે સિંહાસન પર બૈઠકર ભી મુઝે વહ સુખ નહીં હૈ. મેરે જીવન મેં માને દાવાનલ ધધક રહા હૈ. સ્મૃતિ કા વૃશ્ચિક-દંશ ને મુઝે નિત્ય, પ્રતિક્ષણ કાટ-કાટકર રાજયમાં કે રોગી કી ભાંતિ પ્રતિપલ મૃત્યુ કે નિકટ પહુંચા રહા હૈ. સુખ ગયા, શાન્તિ ગયી; રહ ગયા કેવલ સ્મરણ કેવલ ઉન પિછલે દિને કી યાદ ! લમણ–આર્યપુત્ર ! જે સુખ ફિર કભી લૌટકર નહીં આતા, ઉસકે લિયે હદય ઇસી પ્રકાર અધીર હતા રહતા હૈ રામ-લક્ષ્મણ ! પુણ્યસલિલા ગોદાવરી સે પવિત્ર કી હુઈ યહી વહ પંચવટી છે, જે જનકનંદિની કે ચરણો કે સ્પર્શ સે પરમ તીર્થ બન ગયી હૈ. ઈસ ભૂમિ કી મિટ્ટી કા એક-એક જ મુઝે પ્યારા હૈ; ક કિ ઇસ કે સાથે જાનકી કે ચરણે કી રાજ કા સંબંધ છે. આઓ, ભાઈ ! આજ ઈસ મૃત્તિકા કા શરીર મેં લગાકર મેં અપની અંગજવાલા શાંત કરૂં. (અંગમૅમિટી ભલતે હૈ) લમણઃ—આર્યપુત્ર ! વહ દેખિયે, વહી પ્રસ્ત્રવણ-ગિરિ હૈ. કિસ તરહ ગર્વ સે આકાશ મેં સિર ઉઠાયે ખડા હૈ. ઉસકે નીચે ગોદાવરી કલકલ-ધ્વનિ કરતી હુઈ પ્રવાહિત હે રહી છે. ચલિયે, વહીં મેરા પરમ પ્રિય સીતા-તીર્થ છે. વહીં ચલિયે. રામ –ચલે, ભાઈ ! વહીં ગોદાવરી સે મેં સીતા-હરણ કી વહુ દુઃખદાયિની કહાની સુનૂગા. ઓહ ! ઉસ દુષ્ટ પાપી રાવણ ને જબ જનકી કે હરણ કર લિયા થા, તબ ગોદાવરી કી ધારા મેં હમ દેન ભાઈ ને અપની આ બે કી અશ્રુધારા મિલાકર ઉસે પૂરી ત્રિવેણી બના દિયા થા. ભાઈ ! આજ વહ રાવણ નહીં હૈ, પરંતુ મૈને અપને-આપ હી અપની ઉસ અમૂલ્ય નિધિ કા વિસર્જન કર દિયા હૈ. લક્ષ્મણ –આર્યપુત્ર! આપ અધીર ન હૈ. આપને જે કુછ કિયા હૈ, વહ કર્તવ્ય કે અનુરોધ સે, રાજધર્મ કી રક્ષા કે લિયે કિયા હૈ. અભી તો આપ એક ઔર નીરસ ઔર કઠેર કર્તવ્ય-પલન કરને કે લિયે યહાં આવે છે! રામ:-ઠીક હૈ. મુઝે તપસ્વી શંબુક મુનિ કો-શકતાપસ કે પ્રાણદંડ દેના હૈ. બડા હી અપ્રિય કાર્ય કરના હ; પરંતુ લાખ-લાખ પ્રજાજને કે મંગલ કે નિમિત્ત ઈસ કામ કા તે પૂરા કરના હી હોગા. ચલો, શુદ્ધ મુનિ કે આશ્રમ મેં ચલે. (પ્રસ્થાન). તીસરા દૃશ્ય (રથાન–દંડકારણ્ય કા દૂસરા હિરસા ) (શ-મુનિ શંબુક કી યજ્ઞશાલા. શંબુક યજ્ઞ કે લિયે વેદી બના રહા હૈ. ઇસી સમય ઉસકી સ્ત્રી તુંગભદ્રા આતી હૈ.) તુંગભદ્રા –આર્યપુત્ર ! શબુક–પ્યારી ! મેં આર્યપુત્ર નહીં, ઘર અનાર્ય પુત્ર દૂ, ક્યા તુમ નહીં જાનતી ? મેરે પિતા એક બ્રાહ્મણ કે ઘર રહકર ગૌ ચરાયા કરતે થે? વે બારહ બરસતક ઉન કે યહાં રહે તો ભી ઉન્હેં ઉનકે ઘર પાની કા ઘડા ને કા ભી અધિકાર નહીં થા. તુંગભદ્રાઃ આપ યહ ક્યા કહતે હૈ ? ક્યા પાની કા ઘડા ભી છને સે અપવિત્ર હો જાતા હૈ? જંબુક:-જિહાને શા કી રચના કી હૈ, ઉનકા યહી કહના હૈ. હાં,આધારભેદ સે ઇસમેં કમીએશી હોતી હૈ. ઘડે કા પાની છ સે અપવિત્ર હો જાતા હૈ, પર તાલાબ કા નહી તુંગભદ્રા –અચ્છા, તો કયા તુમને ઇતની વિદ્યા પઢી, ઈતને વાગ-યજ્ઞ કિયે, તો ભી તુમ આર્ય નહીં હો સકતે ? શબુક –નહીં, બ્રાહ્મણ લોગ ઇસ બાત કે કભી નહીં માન સકતે. હાં, મેં અપને જેરસે ચાહે જિસસે જે કુછ કહલા લું. તુંગભદ્રા –ખેર, બ્રાહ્મણ લેગ તુમ્હ આર્ય કહે યા અનાર્ય પર મેં તે આર્યપુત્ર હી કદંગી ! મેં તો યહ બાત કભી નહીં માન સકતી, કિ મેરે સ્વામી કિસી બ્રાહ્મણ ક્ષત્રિય યા વૈશ્ય સે કિસી દેજે કમ હે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #321 -------------------------------------------------------------------------- ________________ શંભુકવધ ૪૩ (શંબુક કે સેવક કા આના) શંબુક:-કયાં ? કયા સમાચાર છે? સેવક–મહારાજા દંડકારણ્ય કે ઋષિ ને આપકે નામ કી રાજદરબાર મેં નાલિશ કી હૈ, કિ આપને શાસ્ત્ર કી મયદા ભંગ કર ડાલી હૈ. શબુક – અછા! અયોધ્યાતક યહ નાલિશ પહુંચ ગયી? ખેર,ઇસકે આગે કા હાલ કહ સુનાઓ. સેવક–સુના હૈ, આપકે દંડ દેને કે લિયે સ્વયં મહારાજ રામચંદ્ર યહાં આ પહુંચે છે. શંબુક –બસ! ઈતનીહી સી બાત હૈ ? જાઓ-બડે ભાગ્ય,જો ઘર બેઠે મહારાજ કે દર્શન હેગે ! (સેવક કા જાના ) તુંગભદ્રાઃ-સ્વામી ! તુમને યહ યજ્ઞ કર્યો ઠાના? શાસ્ત્ર કે નિયમ કી કર્યો અવહેલના કી? શંબુક –પ્યારી ! ભય ન કરે. મેં એસે શાસ્ત્ર કે સામને સિર ઝુકાના નહીં ચાહતા, જે મનુષ્ય કે ઉસકે જન્મસિદ્ધ ઔર ન્યાયસંગત અધિકાર સે ભી વંચિત કરતા હૈ. મહારાજ આતે હૈ, તે આને દો. ડર કયા છે તુંગભદ્રા –યદિ મહારાજ કા કોપ હો ? શંબુક-ઉસકી મુઝે પરવા નહીં દે. તુમહારી સ્વામી કાપુરુષ-કાયર નહીં હૈ. આજ મેરે યજ્ઞ કી પૂર્ણાહુતિ છે. તુમ જાકર ગોદાવરી-તીરપર સીતા-તીર્થ મેં નહા આઓ, યજ્ઞ કી ખીર યહીં લેતી આઓ. તબતક મેં વેદી બનાતા હૂં. તુંગભદ્રા-અછા, જાતી હું. ભગવાન તુમ્હારે મનોરથ પૂરે કરે. (જાના) શબુક –આજ મેરા એકબારગી નયે દંગ કા યજ્ઞ હોગા, જિસ મેં એક ભી બ્રાહ્મણ નહીં સંમિલિત હોગાશ હી હોતા, ઔર શક હી ઉદ્ગાતા, શુદ્ર હી ઋત્વિક હેગે. કયા આર્યાવર્ત મેં, કયા દાક્ષિણાત્ય મેં, કભી કિસીને અસા યજ્ઞ નહીં કિયા હોગા. ( ઇસી સમય બહુત સે નિમંત્રિત સ્ત્રી-પુરુષ આતે ઔર વેદી-રચના મેં લગ જાતે હૈ - વિફ વેદી કે ચારોં ઔર બૈઠ જાતે હૈ. શંબુક આદિ મિલકર વેદ-ગાન કરતે હૈ. શુદ્ર નર-નારિ કા સમૂહ જલપૂર્ણ મંગલ-કલસ વેદી કે કિનારે-કિનારે રખકર એક એર ખડા હો જાતા હૈ. વેદમંત્ર પઢતે હુએ મુનિને યજ્ઞામિ મેં પૂર્ણાહુતિ દેની ચાહી, ઈસી સમય રામ ઔર લમણુ આતે હૈ.) શંબુક-ઓહ! યહ કયા? અકસ્માત દશે દિશાએં પ્રભામય કયાં હો ગયીં ? ઓહ ! યહ શ્યામ-સલોને કૌન હૈ ? કયા મેરે યજ્ઞ કા ફલ શરીર ધારણ કર મેરે આંખે કે સામને આ ગયા ? અહા ! ઇસી મૂર્તિ કે દર્શને કે લિયે તો મેં મારા જીવન તપસ્યા કરતા રહા હૂં. (કુછ લેગાં ને આગે બઢકર રામ ઔર લક્ષ્મણ કી અગવાની કી. લક્ષ્મણ એક જગહ ખડે રહે. રામ શંબુક કે સામને આ પહુંચે.) રામ:-શંબુક ! તુમ તે સમઝ હી ગયે હોંગે, કિ મૈં કિસ લિયે આયા દૂ. મેં તુમ્હારા કાલ દૂતુહે પ્રાણ-દંડ દેને આયા . શબુક-પ્રાણ-દંડ ! હે સસાગરા પૃથ્વી કે અધિપતિ ! મૈને ઐસા કૌનસા અપરાધ કિયા હૈ, જિસ કે લિયે આ૫ મુઝે પ્રાણુ–દંડ દેને આયે હૈ ? મ -તુમને વર્ણાશ્રમ-ધર્મ કી મર્યાદા તેડી હૈ, સમાજ કી શંખલા તોડી છે. મહારે હી યજ્ઞ કરને સે બ્રાહ્મણ કા જવાન બેટા મર ગયા હૈ-દક્ષિણપ્રદેશ મેં અકાલ ફેલા હુઆ હૈ. શંબુક -પ્રભો ! ક્યા આપ કે ઠીક માલૂમ હૈ, કિ મેરે હી કારણ અકાલ કૈલા હુઆ હૈ? મેરે હી કરતે બ્રાહ્મણ કા બાલક મર ગયા છે ? નરપતિ ! આપને યહ યુક્તિહીન બાત કૈસે મુંહ સે નિરાલી ? અથવા ભગવતી સીતા કા નિર્વાસન કરને કે સાથ હી સાથ આપને સારી મતિ-બુદ્ધિ ઔર ન્યાય-નિષ્ટા કો ભી હદય સે નિકાલ બાહર કર દિયા હૈ ? રામ-કરાજ ! બાત કા બતંગડ કરને સે કોઈ મતલબ નહીં હૈ. વિચાર કિયા જા ચૂકા છે. મેં તુહે પ્રાણ-દંડ દેને આયા દૂ. શંબુક -પ્રભો ! મુઝે માલૂમ હૈ, કિ જબ રાજા હુકમ દેતે હૈ, તબ મુઝે મરના હી પડેગા; પરંતુ યહ કૈસી બાત હૈ, કિ અપરાધી કે તે અપને દેષ કી બાત માલુમ ભી નહીં હુઈ ઔર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #322 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ શબુકવવ ઉસકા વિચાર ચુપચાપ ઉસ કી પીઠ પીછે હા ગયા? યહ તે બડા હી અનેાખા ન્યાય હૈ. આપ કા યહ અધઃપતન દેખકર તેા બડા હી દુઃખ હાતા હૈ. રાધવ ! કયા આપકી યૌવન કી સારી પ્રતિભા એકખારગી નષ્ટ હેા ગયી ? કુછ ભી ખાકી નહીં રહ ગયી ? માલૂમ હૈાતા હૈ, જિસ સતી કે તેજ સે આપ તેજસ્વી અને હુએ થે, ઉસે ખેાકર આપને સબ કુછ ખેાદિયા ! રામ:-શ'જીક ! તુમ મેરે ન્યાયાન્યાય કા વિચાર કરનેવાલે કૌન હૈ ? મૈં તુમસે બહસ કરને નહીં આયા. યુક્તિ-તક મેરે મન મે હૈ. મૈં જો કુછ કરને આયા દૂ, વહુ શાસ્ત્ર કે અનુકૂલ હૈ. તુમ પ્રાણદંડ કે લિયે પ્રસ્તુત હૈ। જાએ! મેલે, લડેાગે યા ચુપચાપ શિર ઝુકા દેંગે ? શ'જીક—યુદ્ધ કા ક્યા કામ હૈ? આપ બડે ભારી વિશ્વવિજયી વીર હૈં, આપ સે લડાઇ મે મૈ' ઘેાડે પાર પાઉંગા ? દંડ દેને આયે હૈ', તા ફિર યુદ્ધ કે લિયે કયેાં લલકારતે હૈ ? ( તુંગભદ્રા કા પ્રવેશ ) તુ ંગભદ્રા: તુમ્હીં રાજા રામચંદ્ર હે? પ્રભા ! તુમ્હારા નામ તે! મેં બચપન સે હી સુનતી આતી -મન-હી-મન તુમ્હારી પૂજા કરતી ક્રૂ'; પરંતુ આજ તુમ્હારા યહ કૈસા અપૂર્વ ન્યાય હૈ, દેવ ? તુમ બિના અપરાધ કે હી મેરે સ્વામી કે મારને આયે હૈ!? રામઃ—દેવિ ! તુમ્હારે સ્વામીને શાસ્ત્ર કે સાથ, સમાજ કે પ્રતિ બિદ્રોહ કિયા હૈ. ઉનકા અપરાધ બહુત બડા હૈ. તુમ સ્ત્રી હેા, તુમ ઇસે કયા સમજોગી ? તુંગભદ્રાઃ–પ્રભા ! યદિ સચમુચ વે દોષી હૈ, તો ઉન્હે ક્ષમા કર દે. મૈં નારી ડેાકર આંસૂભરે નેત્રાં સે આપ સે ક્ષમા માંગતી હૈં. રાજા કા ભૂષણુ ક્ષમા હૈ. ક્ષમા કે હી પ્રતાપ સે રાજા કે લિયે યહ પૃથ્વી સ્વર્ગ બન જાતી હૈં. રાજેંદ્ર ! ક્ષમા કરા. રામ:-બહુત બડા અપરાધ તુમ્હારે સ્વામીને કિયા હૈ. વહ ક્ષમા કે યેાગ્ય નહીં. તુમ્હારે પતિ કે હી કરતે દાક્ષિણાત્ય કે લોગોં ને ખેતી-ખારી છોડ બ્રાહ્મણ કે કર્મ કરને શુરૂ કર દિયે હૈ. ઇસ સમાજ–વિપ્લવ સે બડે-બડે અનાય હેા રહે હૈ. શબુકઃ-પ્યારી તુમ કયાં વ્યર્થ હી ક્ષમા-ક્ષમા ચિઠ્ઠા રહી હૈા ? મૈને ન તે કાઇ અપરાધ કિયા હૈ, ન ઉસકે લિયે ક્ષમા માંગતા હૂઁ. મૈને કૈવલ અપની જાતિ કી ઉન્નતિ કી હૈ, ઉસે ઉત્તમ ક* સિખાયે હૈ'. બ્રાહ્મણાં ને ઉસે જિન અધિકારાં સે વંચિત કર રખા થા,વેહી અધિકાર મેને ઉસે દે દિયા હૈ....માનવ !! ક્ષુદ્ર સ્વાર્થ-નીતિ કેા કુચલકર ઇશ્વર કે વિધાન કા પ્રધાનતા દી હૈ. રઘુનાથ ! આપ કે પ્રાણ–દડ હી દેના હૈ, તે! ખુશી સે દીજિયે, વ્ય કયાં દેર કર રહે હૈં? ( શ’ક્ષુકને ગર્વ સે છાતી તાન દી. રામચંદ્ર ને કમર સે તલવાર નિકાલ લી.તુંગભદ્રા ખીચ મેં હી આકર ખડી હા જાતી હૈ. ) તુંગભદ્રા:-નિર્દય રાજા ! મેરે સ્વામી કૈા મારને કે પહલે, મેરી ગરદન ધડ સે અલગ કર દે. ચુપ કયાં હેા રહે ? હાથ ક્યાં રાક લિયા ? તુમને ન જાને જંગલ કૈં કિતને હિરન મારે હેંગે. લલાટપર સિકુડન કયાં પ! ગયી ? લેા,તલવાર ચલા દો. નારી–વધ કરને સે હિચકતે કયાં હૈ? અચપન મેં હી તુમને તાડકા કા વધ કિયા થા.રાજસિંહાસનપર બૈઠકર તુમને સતી સાધ્વી સીતા કે નિરપરાધ ધર સે બાહર કર ઉસકે હૃદય કે પરદે-પરદે મે આગ લગા દી હૈ. લાખાં રાક્ષસિયાં કી માંગ કા સિન્દ્ર પોંછ ચુકે હા. આજ મેરે હૃદય મેં ભી તલવાર ઘુસેડ કર જગત મેં અમર કીતિ લાલ કર લેા. દેર કયાં કરતે હૈા ? રામઃ—લક્ષ્મણ ! તુમ ઇસ નારી કા મેરે સામને સે હટા દે. (લક્ષ્મણ આગે બઢે) તુંગભદ્રાઃ—કિસકી સામર્થ્ય હૈ, જો મુઝે યહાં સે હટા લે જાયેં ? રામ ! દિ તુમ મુઝે નહીં મારતે, તે લે,મેરે સામને હી મેરે સ્વામી કૈા માર ડાલે. સતી કે સામને હી ઉસકે પતિ કા સહાર કર ડાલા. મૈં ભી દેખું, કિ તુમ્હારા હ્રદય કિસ પથ્થર કા ખના હૈ ! રામ:—સચ કહતી હૈા, વિ ! મેરા હૃદય પથ્થર કા હી બના હૈ.ઇસ પથ્થર કે પસીજને ક આદત નહીં હૈ.સત્ય કે કારણ હી મૈતે વૃદ્ધ પિતા કા રાતા–બિલખતા છે।ડ જંગલ કી રાહે લી, સત્ય કે હી લિયે મૈંને જાનકી કા વિસર્જન કર દિયા ઔર આજ સત્ય કી હી રક્ષા કે લિયે મૈં શમ્બુક કા વધ કરને આયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #323 -------------------------------------------------------------------------- ________________ રામ તુમ કહ્યું છે ? ૪૨૫ શંબુક –જૂઠી બાત. રઘુનાથ ! તુમ સત્ય કી નહીં,સત્ય કી ઠરી કી પૂજા કરતે હો. સત્ય તે તુમસે કભી કા વિદા હો ચુકા. અપને જીવન કે આરંભ મેં તમને અલબત્ત સત્ય કા પાલન કિયા થા. જબ ગુહ ચાંડાલ કે છાતી સે લગાયા થા, અનાર્ય વાનરો કે સખા બતાયા થા, રાક્ષસ વિભીષણું કે મિત્ર બનાયા થા, શબરી કે જૂઠે બેર પ્રેમ સે ચખે છે; પરંતુ આજ રાજધાની મેં આકર રાજસિંહાસન પર બઢકર તુમને સત્ય કે ત્યાગ દિયા-અબ વહ તુમ્હારે પાસ નહીં આને કા. રાઘવ ! તુમ બડે અભાગે છે.પર તો ભી મેં તુહે પ્યાર કરતા હૂં પ્રથમ યૌવન સે હી રામ કા નામ જપતા આતા દૂ, તુમ્હારે રૂ૫ કી અબતક ધ્યાન હી કરતા થઈ. આજ તુમ મેરે સામને હો-લો, મેરા સિર ઉતારી લો. મેં એક બાર તુમ્હારા યહ સાંવલા-સલોના રૂ આખું દેખકર આંખેં બંદ કિયે લેતા હું, તુમ અપના કામ કરે. (આંખે બંદ કરી લેતા હૈ, રામ ઉસકા સિર ઉતાર લેતે હૈ. તુંગભદ્રા મૂર્ણિત હો ગિર પડતી હૈ.) તુંગભદ્રા –(મૂચ્છ ફૂટને પર) પ્રભો ! પ્રાણેશ્વર ! મૃત્યુંજયી પુરુષ-પ્રવર ! આજ તુમને બડે ભારી સત્ય કી રક્ષા કે લિયે મૃત્યુ કે ગલે લગાયા છે. મેં ધીરનારી હૂં–તુમ્હારે લિયે મેં તનિ ક ભી શેક નહીં કરતી.નાથ ! સ્વર્ગ મેં શીધ્ર હી મેરા તુમ્હારા મિલન હેગા ! પરંતુ નિયા રાઘવ ! ઈસ અભિશત જીવન તમ ઘડીભર કે લિયે ભી ચૈન નહીં પાઓગે. ક્ષણક્ષણ ચિંતા કરતે હી તુમહારા જીવન જાયેગા. ફૂલે કી સેજ તુહે કાંટે કી સેજ માલૂમ પડેગી. ચિન કી નિંદ કિસી દિન ન લે સકેગે. જાગતે-જાગતે ભી સપના હી દેખતે રહોગે--હજાર લેગ સે ધિરે હુએ હોને પર ભી એકાંતતા કા અનુભવ કરોગે. કોઈ તુમ્હારે પ્રાણ કી પીર નહીં સમઝેગા. સામને મરીચિકા કી તરહ સુખ દેખતે હુએ ભી તુમ સુખ કા સ્પર્શ ભી ન કર સકેગે— કી ઓર બોગે, ત્યાં હી વહ હવા મેં મિલ જાયેગા.બડી નિરાશા, ઘોર યાતના ઔર ભયાનક હૃદયવેદના કે સાથ તુમ્હારી ભી મૃત્યુ હગી. તુમ ભલે હી પરમાત્મા કે અવતાર, સાક્ષાત નારાયણ હી ન હો, સતી કા યહ શાપ તુમ્હ ભોગના હી પડેગા. રામ:-દેવિ ! બડે આદર કે સાથ રામ તુમ્હારે યહ શાપ શિરોધાર્ય કરતા હૈ.(સિર ઝુકા લેના! રામ! તુમ કહો ? (લેખક–પં. પ્રદ્યસૂકષ્ણ કૌલ, હિંદુપંથ તા. –૪–૧૯૨૭ ના અંકમાંથી) ગોપાલદાસ બડે હી નેમી–ધર્મી થે. અપને ઉદરપોષણ કે બંધ કે પશ્ચાત ઉહું જે અવકાશ મિલતા થા, ઉસે વે ઈશ્વર પાસન-મેં હી વ્યતીત કરતે થે. ઉનકા રહન–સહન એકદમ સાદા થા. દુનિયા કે છલપ્રપંચે કી ઉન્હેં હવાતક નહીં લગી થી. ઉનકે કુટુંબ મેં કેવલ ચાર પ્રાણ થે-વે, ઉનકી સ્ત્રી, ઉનકા દશ વર્ષ કા પુત્ર મુરલી તથા ઉનકી વિધવા ભાભી. ગોપાલદાસ પ્રતિદિન રાત્રિ કે સમય ભોજન કરને કે ઉપરાંત ઘટે આધ-ઘટે રામાયણ પઢા કરતે થે. જિસ સમય ગોપાલદાસ રામાયણ પઢતે, ઉસ સમય મુરલી ઉનકે પાસ આ બેંકતા ઔર બડે પ્રેમ સે રામચરિત્ર સુના કરતા થા. જહાં કહીં ઉસકી છેટી બુદ્ધિ સે પરે કોઈ બાત આ જાતી, વહાં વહ બિના કિસી સંકોચ કે અપને પિતા સે અપની શંકા કા સમાધાન કરી લેતા થા. ગોપાલદાસ ભી અપને પુત્ર કા ઈશ્વરાનુરાગ દેખ,બડી પ્રસન્નતા સે ઉસકી શંકા કે દૂર કર દિયા કરતે થે. એક દિન અપને નિયમ કે અનુસાર રાત્રિ કે ગોપાલદાસ રામાયણ પદ્ધ રહે થે ઔર મુરલી ઉનકે પાસ બેઠા હુઆ ધ્યાન સે રામગુણ-ગાન સુન રહા થા. ગોપાલદાસ ને પઢાઃ જડ ચેતન જગજીવ-જન,સકલ રામમય જાનિ બન્દઉં સબકે પદ-કમલ, સદા જોરિ જુગપાનિ. - ઇસ દોહે કો સુનતે હી મુરલી બેલ ઉઠા:–“બાબુજી ! ક્યા સચમુચ હી ઈસ સંસાર કે જડચેતન સભી પદાર્થો મેં શ્રીરામચંદ્ર રહતે હું ?” ગોપાલદાસ-“હા.” મુરલી –“પર મુકે છે તો કહીં નહીં દિખાઈ દેતે !” ગોપાલ: “બેટા ! નિશ્ચય હી ભગવાન રામચંદ્રજી સાથે સંસાર કે જડ ઔર ચેતન પદાર્થો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #324 -------------------------------------------------------------------------- ________________ * * * * * * * * * * * * * * * * રામ તુમ કહું છે? મેં, જલચર, નભચર ઔર થલચર સભી પ્રાણિ મેં વ્યાપ્ત રહે છે. હમ મેં ભી રામ હૈ, તુમ મેં ભી રામ હૈ, ચૌકી મેં ભી રામ હૈ ઔર છાતે મેં ભી રામ હૈ, પર રામ કા દર્શન હોના સહજ નહીં હૈ. ઇસકે લિયે બડે હૈય, વિશ્વાસ તથા તપસ્યા કી આવશ્યકતા હૈ.” મુરલી “તે ફિર તપસ્યા કરને કે લિયે ઋષિ-મુનિ કી નઈ જંગલ મેં ચલા જાના હોગા ? ” “યહ આવશ્યક નહીં. જિસ મનુષ્ય કા હદય શુદ્ધ હૈ, ઉસે જંગલ ઔર મકાન દોનોં હી બરાબર છે. ઘરપર ઈશ્વર પાસના કર વહ ઉસી પ્રકાર ઉનક દર્શન કર સકતા હૈ, જિસ પ્રકાર જંગલ મેં.” મુરલીઃ–“તો ફિર મેં ઉનક દર્શન યહીં બેઠે કર સકતા દૂ?” ગોપાલ:–“નિશ્ચય.” મુરલી –“ પર ઉસ દિન તે આપને કહા થા કિ બાલક ધ્રુવ કે ભગવાન કે દર્શને જંગલ મેં જાકર ઘોર તપ કરને પર હુએ થે.” ગોપાલ-“હાં. ધ્રુવને તો જંગલ મેં જાકર હી તપ કિયા થા; પર પ્રહાદને તે ઘર પર હી દર્શન પામે. ભગવાન ને ઉસકી ભક્તિ સે પ્રસન્ન હો પગ-પગ પર ઉસકી રક્ષા કરી. ઉસે તે. સારા સંસાર હી ઈશમય દિખાઈ દેતા થા. વહ છધર દેખતા, ઉધર હી રામ કે હી દર્શન હેતે થે. » મુરલી ને ઇસ બાત કે સુનકર એક ઠંડી સાંસ છોડી ઔર કહા-હા ! મેં ધ્રુવ યા પ્રહાદ ક્ય ન હુઆ ?” આજ બંબઈ કી ન્યૂ આફ્રેિડ કંપની મેં “ભક્ત-પ્રહાદ કા તમાશા હૈ. ગોપાલદાસ ને બાલક મુરલી કે હદયપુર રામભક્તિ કા ઔર ભી ગહરા પ્રભાવ ડાલને કી ગરજ સે ઉસે તમાશે મેં લે જાને કા નિશ્ચય કિયા. યથાસમય વે મુરલી કે સાથ લેકર નાટકશાલા મેં ગયે. બડી ભીડ થી. હૈલ દર્શક સે ખચાખચ ભરા થા. યથાસમય નાટક આરંભ હુઆ. મુરલી બડી ઉત્સુકતા સે નાટક કા પ્રત્યેક દશ્ય દેખ રહા થા. રામ કે પ્રભાવ સે કુહારી કે જલતે ઍવે મેં સે બિલ્લી કે બચ્ચે કા જીવિત નિકલતા, પ્રહાદ કે ઉંચે ૫ર્વત કે શિખર સે નીચે ગિરવાયે જાન પર ભગવાન કા પ્રકટ હોકર ઉસકી રક્ષા કરના, વિષ કા અમૃત હે જાના તથા જલતી હુઈ અગ્નિ મેં સે ઉસકા સુરક્ષિત બચકર નિકલના આદિ દશ્ય બાલક મરલી કે હૃદયપર ગહરા પ્રભાવ હાલ રહે થે. મુરલી કા પ્રેમ ઈશ્વર કી ઓર બઢતા જાતા થા. ઈશ્વર-દર્શન કી અભિલાષા ઉસે કઠિન તપસ્યા કરને કે લિયે પ્રોત્સાહન દેતી જાતી થી. સંપૂર્ણ પદાર્થો મેં ઇશ્વર કી સર્વવ્યાપકતા કા વિશ્વાસ ઉસ કે હૃદય મેં દદ હાતા જાતા થા. લગભગ દો બજે નાટક સમાપ્ત હુઆ. પિતા-પુત્ર દેને ઘર આયે. મુરલી પ્રસન્ન થા. ઉસે સફલતા કા રહસ્ય માલૂમ હે ગયા. મુરલી સંસાર સે વિરકત હો ઉઠા. ઉસને ખેલના-કૂદના બંદ કર દિયા. અછે અને કપડે પહિનના ઉસે અરુચિકર માલૂમ હોને લગા. ઇચ્છા-ભજન કરને કી ઉસકી રુચિ જાતી રહી. વહ દિન-રાત એકાન્ત મેં બૈઠા હુઆ ન જાને ક્યા સોચને લગા. વહ પાગલ કી નારી ઈધર-ઉધર ઘૂમતા બાગ કી સૈર કરતા ઔર કભી ઘંટ ગંગાતટપર બૈઠ ગંગ-તરંગ કે સાથ અપની ભક્તિ કી લહરાં કે નિશ્ચિત સ્થાન પર પચાને કા પ્રયત્ન કરતા. આઠ પહર ઉસ કે મખ સે રામ કા હી નામ નિકલને લગા. કભી-કભી વહ ર સે સેંસ છોડતે હુએ કહ ઉઠતા:-“રામ ! તુમ કહાં હો ?” રાત્રિ મેં સેંતે-તે ભી વહ ઇસી પ્રકાર પ્રલાપ કર ઉઠતા થા. ઇસી પ્રકાર બહુત સમય બીત ગયા. મુરલી કે હદય મેં અટલ વિશ્વાસ થા; અએવ ઉસને અપના પૈર્ય ન છેડા. વહ ઔર ભી દઢતા સે ઈશ્વર પાસના કરને લગા. * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #325 -------------------------------------------------------------------------- ________________ wwwwwwww wwww રામ તુમ કહૈ હે ? ૪૭ સંધ્યા કા સમય થા. ભગવાન ભાસ્કર કા રથ અસ્તાચલ કે શિખર પર પહુંચ ચુકા થા.લેગ ઠંડી વાયુ સેવન કરને કે લિયે બાહર નિકલ પડે છે. મુરલી ભી એક બાગ મેં પહુંચા ઔર એક ઝાડી કે નીચે પડી હુઈ બેંચ પર બૈઠકર ધ્યાનાવસ્થિત હો ગયા. એકાએક ઉસી ઝાડી મેં એક ટહનીપર બૈઠી હુઈ યામા મધુર શબ્દોં મેં બોલ ઉઠી. ઉસકી સૂરીલી આવાજ ને મુરલી કા ધ્યાન ભંગ કર દિયા. વહ એકાએક ચૌક ઉઠી. ઉસે એસા વિદિત હુઆ, માને કોઈ ઉસે રામ કે દર્શન હોને કા પતા બતા રહા હૈ. વહ ચકકાકર ઈધર –ઉધર દેખને લગા. કહીં કે દિખાઈ ન દિયા. કેવલ ઉસી ઝાડી કી એક ટહનીપર બેઠી હુઈ સ્થામાં સૂરીલી તાન છોડ રહી થી. તબ ક્યા ઈસી પક્ષીને ભગવાન કે સ્થાન કા પતા બતલાયા હૈ?”—મુરલીને સોચા. સંભવ હૈ, યહ પક્ષી ઉડત-ઉડતે કિસી સે સ્થાન પર પહુંચા હો, જહાં ઇસે ભગવાન કે દશન હો ગયે હોં. તભી તો યહ અભી મઝસે ઉસ સ્થાન કા પતા બતલા રહા થા.” યહી સચ મુરલી ધીરે-ધીરે અપને સ્થાન સે ઉઠા ઔર ઉસ પક્ષી કે પકડને કે લિયે આગે બઢો. મુરલી કે ઉસ ટહની કે પાસ જાતે હી વહ પક્ષી ઉડ ગયા. મુરલી મન મારકર અપને સ્થાન પર આ બેઠા. ભગવાન ! ધ્રુવપ્રલ્હાદ કી નાંઇ મેં ભી તે બાલક હી દૂ. મેં ભી તે તુમ્હારા નામ પ્રેમ સે લિયા કરતા , મેં ભી તે તુમહારે દર્શને કા ઉત્સુક ઔર ઇછુક હં; ફિર મુઝસે ઈતની ધૃણા કર્યો? પ્રસ્બાદ ઔર ધ્રુવ કી તે તમને રક્ષા કે, સ્વયં આકર ઉનકે કષ્ટ હરે, ઉન્હ હૃદય સે લગાયા; પર મુઝે હદય લગાના તે દૂર રહા, દર્શન તક નહીં દેતે. રામ ! તુમ કહાં હૈ ? એકબાર–કેવલ એકબાર-મુઝે અપની મધુર સ્મૃતિ કા દર્શન કરા દો.” ઇસી પ્રકાર મુરલી દેરતક બકતા રહા. ઉસકે નેત્રો મેં આંસુ થે ઔર હૃદય મેં ધડકન ધીરેધીરે અંધેરા બઢતા જા રહા થા. એકાએક વહી પક્ષી આ કર મુરલી કે હાથ પર આ બઠા. મુરલી હડબડાકર ખડા હો ગયા; પર ઇસ બાર વહ પક્ષી નિડરભાવ સે બેઠા હી રહા. મુરલી ને બડે પ્રેમ સે પક્ષી પર હાથ ફેરવે હુએ કહા -“યારે પક્ષિ ! તુમ મુઝે દેખતે હી ક ઉડ ગયે છે ?” પક્ષી –“ તુમ મુઝે ૫કડના ચાહતે થે. ક–કિસ લિયે ?” મુરલી –“તુહીને તે મુઝે ભગવાન કે મિલને કા ઠિકાના બતલાયા થા. મેં તુમ સે વહી બાત ફિર પૂછના ચાહતા થા. મેં તુહે કઈ કષ્ટ ન દેતા. બસ, રામ કા પતા પૂછના હી મેરા અભીષ્ટ થા.” આ પક્ષી –“રામ કા પતા ! વાહ ! ખૂબ પૂછી. અરે, રામ કો પતા કોઈ ખાસ ડે હી હૈ ? વહ તો ઘટ-ઘટ-વ્યાપી છે.” | મુરલી:–“પર મુઝે તે કહીં નહીં દિખલાઈ દેતા, મેં ઉસકે દર્શને કે લિયે વ્યાકુલ દૂ. બતલા દો, પ્યારે પક્ષી ! રામ કે દર્શન પ્રાપ્ત હોને કા ઉપાય બતલા દે.” પક્ષી –“સારે સંસાર કે ઉપર પ્રેમ કરને લગે. શુદ્ધ અંતઃકરણ સે મિલો ઔર ઉન્હેં અપનાઓ. બસ, રામ કે દર્શન પ્રાપ્ત હોને કા સબ સે સરલ ઉપાય યહી હૈ.” મુરલી:–“ મેં તો સારે સંસાર કે પ્રેમ કી દૃષ્ટિ સે દેખતા હી હું.” પક્ષી:–“ઔર મુઝે ?” મુરલી તુહે ભી.” • પક્ષી –“તબ ફિર સમઝ લો, કિ મેં હી રામ હૂં.” મુરલી કી નિદ્રા ભંગ હુઈ ઉસને દેખા, કિ સચમુચ હી ધનુષ-બાણુ-ધારી સૌન્દર્યશિરોમણિ શ્રી રામચંદ્રજી ઉસ કે નેત્ર કે સમ્મુખ ખડે હૈ. મુરલી પુલકિત હૈ, સબ સુધ-બુધ બે, ઉસ દિવ્ય મૂર્તિ કે ચરણેપર ગિર પડા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #326 -------------------------------------------------------------------------- ________________ ભગવાન રામ ભગવાન રામ (લેખક–પ’૦ બ્રહ્મદત્ત શર્મા, ‘હિંદુ પંચ' તા. ૭-૪-૧૯૨૭ ના અંકમાંથી) યાં તે બહુત દિનાં સે રામનૌમી કી ચર્ચા સુનાઇ દેતી થી, કિંતુ જબ હાલી સમાપ્ત હા ગયી ઔર રામનૌમી કે દિન પાસ આને લગે, તબ રામનોમી કા મેલા દેખને કે લિયે મેરી આંખે ચકાર હૈા ગયી. મૈં ખીસ વર્ષ સે દિલ્લી મેં રહતા હૂઁ; પર અસી ઉમંગે આજતક નહીં ઉઠી. ફિર આજ હી અસાધારણ ઉમંગે કી પ્રશ્નલ તરંગે કયાં હૈં? રામનામી કે દિન મૈને કાઈ કામ નહીં કરને કા ફૈસલા તેા કર લિયા; મગર કઇ આદમિયાં કે ઉસ દિન જતે તૈયાર કર કે દેને કા વાદા કર ચૂકા થા. ઇસલિયે રામનૌમી સે દો દિન પહલે મૈં રાત કા બિલ્કુલ હી નહીં સાયા. તમામ રાત બરાબર ભૂતે બનાતા રહા. મેરી ધરવાલી ભી ખરાખર મેરે હી સાથ કામ કરતી રહી. યહ કાઈ વિશેષ ખાત ન થી. ઈસ સે પહલે ભી કઇ ખાર વસ્તુ મેરે સાથ કામ કર ચૂક થી; પરંતુ ઇન દેશનાં રાતેાં કી વિશેષ બાત યહુ થી, કિ મેરા સાત સાલ કા અચ્ચા ભી એક મિનટ નહી. સાયા. કલ રામનૌમી કા મેલા દેખને કા ધ્યાન ઉસકે સર મેં અસા ઘૂમ રહા થા, કિવડુ ખાર-બાર ઉસી કા જિકર કરતા થા. મૈતે ઔર ઉસકી માને બહુત કહા, કિબેટા ! સેા જા; મગર વહ ન સેાયા. રામનૌમી કા શુભ દિન થા. મૈને સ્નાન કિયા. ઉસ દિન મૈંને અપની રાંપી-સુતારી કા બિલ્કુલ હાથ ન લગાયા. મેરે ખચ્ચે કા યહ હાલ થા, કિ ઉસે દિન કાટના મુશ્કિલ હૈ। ગયા, મેલા દેખને કમ ચલાગે? કયા અભી રામ કી સવારી નહીં નિકલી ?' ઇસી પ્રકાર કે દુજનાં પ્રશ્ન વર્ષ કરતા થા. મેરા ઘર કહા યા દૂકાન ઉસી સડકપર થી, જિસ સે હેાકર ભગવાન રામ કી સવારી નિકલા કરતી થી. ઇસલિયે મુઝે દર્શન કી કાઇ ક્રિશ્નન થી. દિન ૩૩ ખજે કે કરીબ અગ્રેજી ખાજો કી આવાજ મેરે કાન મે' પડી ઔર થેાડી હી દેર બાદ ભગવાન રામ કા ઝુલૂસ મેરી દૂકાન કે સામને સે ગુજરા. જબ ભગવાન કી ગાડી આયી, તબ મૈને ઝુકકર ખડી પ્રતિષ્ઠા કે સાથ પ્રણામ ક્રિયા. મેરી આંખેાં કે તારે બચ્ચે તે ભી હાથ જોડ કર કલાઃ–“ ખેલા, રામચંદ્ર કી જય.'' જુલૂસ આગે બઢ ગયા. મેરે બચ્ચે કે લિયે દૂકાન પર બૈઠના મુશ્કિલ હા ગયા. “ચલેા, ચલેા'' કી વહુ રટ લગાયી, કિ મૈં ભી ઉસે લેકર જુલૂસ ક્રુ સાથ હૈ। ગયા. રાસ્તે મેં ઉસને મુઝસે ભગવાન રામ કે વિષય મેં અસે ઐસે પ્રશ્ન કિયે, કિ અગર કાર્ય રામાયણ કા પૂરા પંડિત ભી હૈાતા, તેા ધારા જાતા. મૈંને અપની બુદ્ધિ કે અનુસાર ઉસકે પ્રશ્નનાં કા જવાબ દેકર ઉસકા મુહુ બંદ કર દિયા. ભગવાન રામ જી મનેાહર મૂર્તિ મેરે ઔર મેરે બચ્ચે કે હૃદયપર જમ ગયી. ૪૨૮ મેરી ઔર મુઝસે ભી બઢકર મેરે બચ્ચે કી યહ ઇચ્છા થી, કિ જિસ સ્થાનપર ભગવાન રામ કી સવારી ખડી હેા, ઔર રામ-રાવણ યુદ્ધ હૈ!, ઉસદસ્ય ! દેખે; પરંતુ અભી ઇસમેં કુછ દેરી થી. હમ અચ્છી જગહ તુટતે હુયે ચારાં તરફ ભાગે ફિરતે થે, હમે અચ્છી જગહ કાઇ જાને હી નહીં દેતા થા. હમ ચારેાં તરફ ઘૂમતે ક્િ; પર કાઇ અચ્છી જગહ નહીં મિલી. એક તરફ થાડી સી જગહ નજર પડી, બસ મેરા બચ્ચા ભાગકર વડાં જાતે લગા, તિને મે રાય બહાદુર ઝીંઝકમલ કી ગાડી કા ધાડા ઉસપર ચઢ ગયા. ઇસ મેં ન તે! રાયબહાદુર સાહબ કા કાઇ કુસૂર થા, ન ઉત કે સાસ કા. કમ સે કમ મુઝે ઉનકે ખિલાર્ કાઇ શિકાયત ન થી. લડકે કી ટાંગ મેં સખ્ત ચેટ આયી. શરીર કૈ ઔર હિસ્સાં મે* ભી ચેટ લગી, ટાંગ કી ચોટ કે કારણુ લડકા ખેડુંાશ હૈ। ગયા. રાયબહાદુર સાહબ ગાડી સે ઉતરે ઔર લડકે કૈ દેખકર અક્સેસ કરને લગે. સાઈસ સે કહા સે ગાડી મે' ખિલાકર કૌરન હી અસ્પતાલ લે જાઓ.” મગર ઇસી ખીચ કિસીને કહાઃ--હુજૂર ! યહ ચમાર કા લડકા હૈ.' ઇન શબ્દોં કા સુનના થા, કિ રાયબહાદુર સાહબ કે ચેહરે કા રંગ બદલ લડકે કી શોચનીય દશા કી ઉનકા ચિંતા નહીં રહ ગયી, માનાં કાઈ બાત હી નહીં હુઈ. ગયા. મૈંને દેડકર લડકે કા ગેાદ મેં ઉઠાના ચાહા, તે। રાયસાહેબ કડક એલેઃ—હરામજાદે ! ચાં ચમારી કા કયા કામ હૈ ? ' મેરે દિલ મેં આયા, કિ કહું, કિ કયા ભગવાન રામ કી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #327 -------------------------------------------------------------------------- ________________ ભગવાન રામ ૪૯ લીલા દેખને કા હમેં અધિકાર નહીં હૈ? પરંતુ દુઃખ ઔર ડર કે કારણ મેરી જુબાન ન ખુલી. રાયસાહબ અપની ગાંડી લેકર ચલે ગયે. હજારાં હિંદુઓ તે યહ દૃશ્ય દેખા; પરંતુ રાયસાહબ કે ખિલાફ કિસી કી જુબાન ન ખુલી. મૈં ભગવાન કી લીલા દેખને આયા થા. મેરા બચ્ચા ભ ઇસીલિયે આયા થા; પરંતુ અપની હી યહુ લીલા દેખકર સંસાર મેરી આંખાં મે શૂલ કી તરહ ખટકને લગા. હૈ રામ! તુમને યહ ક્યા કિયા! મૈં યહ સાચ હી રહા થા, કિ એક તરફ સે આવાજ આયી:--‘પરે હટા, પરે હટા, સ્વરૂપ આ રહે હૈ.' એક નવયુવક હિંદુ તે, જો સેવા–સમિતિ કા સ્વયં-સેવક માલૂમ હેાતા થા, મેરી પીઠ મેં એક હંટર માર્કર કહા:-હટાઓ ઇસ લાશ કે। ! રાસ્તા સાફ કરેા.' મૈંને અપને કલેજે કે ટુકડે કે ઉઠાકર છાતી સે લગાયા ઔર સક સે દૂર લે જા કર ઉસે હાશ મેં લાને ક ચેષ્ટા કરને લગા. લડકે કી ટાંગ સે ખૂન અહ રહા થા, મેરે ચારે એર બહુત સે લેગ જમા હે। ગયે;પરંતુ ઉનમે કાઇ અસા ન થા, જે મેરી કુછ ભી સહાયતા કરતા. થાડી હી દેર કે બાદ ઉસ જગહ એક પાદરી સાહબ આયે. ઉન્હે ંને મેરી એર દેખા, ઔર ખેલે:- ‘ઇસ તરહ કયા તુમ લડકે કી જાન લે લેના ચાહતે હૈ ? ઇસે ઉડ્ડાએ ઔર તુરત અસ્પતાલ લે જાએ.' મૈને આંખાં મેં આંસૂ ભરકર કહા:--‘હુજૂર ! આપ કહતે । સચ હૈ", મગર અસ્પતાલ દૂર હૈ. મૈં કિસ તરહ લે જાઉં ?' પાદરી સાહબ કા મુઝપર દયા આગમી. ખેલે:-ધબરાએ મત, મેરી ગાડી ખડી હૈ. ઉસી મે* બૈઠ જાએ. ' મૈં ઉઠા ઔર અપને મેહેાશ લડકે કે ગાડીપર સવાર કરાયા. કાચવાન ને ઘડે કા તડાર્ક કે સાથ હંટર મારા ઔર ગાડી તુરન્ત હી અસ્પતાલ કી તરફ રવાના હૈ। ગયી. પાદરી સાહબ ને રાસ્તે મે' મુઝસે કુછ ભી ન કહા; પરંતુ મેરે હ્રદય કા સિંહાસન, જહાં ‘ભગવાન રામ કી' મૂતિ સ્થાપિત થી, કુછ-કુછ હિલને લગા. મુઝે ઐસા માલૂમ હેાને લગા, કિ રામ કી જગહ વહાં એક ઔર હી મૂર્તિ વિરાજમાન . હૈ. અસ્પતાલ મેં જો દિન ગુજારે, ઉનકી કથા બહુત લમ્બી હૈં. એક માસ કે બાદ મેરા બચ્ચા અચ્છા હૈાકર અસ્પતાલ સે ધર આયા. ઇસ એક મહીને મેં મૈં તે ઔર મેરી પત્ની ને જો–જો તકલીફ ઉડ્ડાયી; ઉનકા યદિ વર્ણન કરૂં તે હિંદુમાત્ર કી આંખેં શસે નીચી હા જાયે'ગી. " યહાંપર મૈં કૈવલ એક હી બાત સુનાના ઠીક સમઝતા હૂઁ, જે પાદરી સાહબ મેરે બચે કા અસ્પતાલ પંડ્યા આયે થે, મેરે બચ્ચે કી બિમારી કે દિનાં મે ભી પાંચ છેઃ વાર ઉસી ખબર લેને ગધે; પર જિત રાયબહાદુર સાહબ કી ગાડી સે ઉસકી ટાંગ ટૂટી થી, ઉન્હાંને શાયદ હી કભી ઇસ ઘટના કા યાદકિયા ન હેાગા. ઇસ ઘટના કા હુએ ૧૦ વર્ષોં હા ગયે. મેરા લડકા અબ મેરે પાસ નહીં રહતા, પાદરી સાહબ ને ઉસે મિશનસ્કૂલ મેં દાખિલ કરા દિયા થા. અબ વહ એન્ટ્રન્સ પાસ કર કે એક વાય૦ એ મે' પઢ રહા થા. ઉસકી ઈતની ઉન્નત દેખકર મેરે ચિત્ત મેં પ્રસન્નતા કી અપરિમિત લહરે ઉડા કરતી થીં. મેરે હ્રદય કે સિંહાસન સે રામ કી મૂત્તિ બિલ્કુલ ઉઠે ગયી થી ઔર ઉસકી જગહ પ્રભુ ઈસા મસીહ વિરાજમાન હૈ। ચૂકે થે. ધીરે-ધીરે મેરે એટેને ખીએ જ઼ી પરીક્ષા પાસ કર લી ઔર પાદરી સાટુબ કી સિફારિશ સે વહુ પુલિસ વિભાગ મેં નૌકર ભી હા ગયા. યહુ ૧૫ વર્ષે ખીતતે હુએ મુઝે કુછ ભી માલૂમ ન હુઆ. મૈં તમામ પિછલી ખાતે ભૂલ ગયા. ઇસ બીચ મેં હર સાલ રામનૌમીપર ભગવાન રામ કા જુલૂસ મેરી દૂકાન કે આગે સે નિકલતા રહા; પર મૈને કભી ઉસકી તરફ ધ્યાન ભી નહીં દિયા. ખાજો કી આવાજ સે મેરે દિલપર કુછ ભી અસર નહીં પડતા થા ઔર જુલૂસ કી જય-ધ્વનિ મેરે હાથ સે મેરી રાંપી કે અલગ નહી કર સકતી થી. જબતક મેરા લડકા પઢતા રહા, તખતક જૂતે બનાકર અપના ગુજારા કરતા રહા; પર · જખ નૌકર હા ગયા ઔર ઉસને અપને રહને કે લિયે અલગ કાઢી લે લી, તબ મૈં ભી ઉસકે પાસ હી રહને લગા. મૈં અબ ખૂઢા હૈ। ગયા થા ઔર મેરી સ્ત્રી ભીખુઢિયા હૈ। ચૂકી થી. હમ દોનેાં અપને ભેટ કે પાસ હી રહતે થે. ઉસકી હર તરહ સે સેવા કરતે થે; પરંતુ સ્ત્રી એટ કા નિગાહે... હમેં કુછ ભી બદલતી હુઈ માલૂમ પડને લગી. કભી-કભી વહ હમે' ક્રે-બુઢિયા, સુસ્ત, કાહિલ આદિ શબ્દ ભી કહને લગા. યહી રામનૌમી કે દિન થે. મિસ્ટર ડેવિડ (યહ મેરી આંખાં કે તારે કા નામ હૈ) ખુશા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #328 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ ભગવાન રામ ખુશી ઘર મેં આયે ઔર ઝટ-પટ કપડે બદલે. મૈને પૂછો:–“ કયા બાહર જા રહે હે ? કબ આગે ? ખાના કબ ખાઓગે ?” વહ બોલા:–અંજ મેં ઘર મેં ખાના ન ખાઉંગા. અભી સેઠ ઝીંઝકમલજી કી મેટર આનેવાલી હૈ. આજ મેં ઉન્હી કે ઘર દાવત મેં જાઉંગા. સેઠ કા નામ સુનકર મેરી આંખે કે સામને વહી આજ સે ૧૫ વર્ષ પહલે રામનૌમી કા દશ્ય બાયસ્કેપ કી ભાંતિ ધૂમને લગા, જબ કિ મેરા બચ્ચા ઈસી સેઠ કી ગાડી કે નીચે જમી હુઆ . ને આકાશ કી ઓર દેખતે એ સર ઉઠાકર કહા:– ઈસામસીહ ! તૂ બડા હી કૌતુકી છે. જિસ ઝીંઝકમલ ને ઉસ સમય મેરે લકે કી ચીટ કી જરા ભી પરવા ન કી થી ઔર યહ ભી ન સોચા થા, કિ વહ મરતા હે યા છતા છે, આજ વહી સેઠ ઉસે અપને ઘર દાવત મેં બુલા રહા હૈ. ઔર ઉસકે લિયે અપની મેટર ભેજતા હૈ. મૈને અપને પુત્ર સે કુછ ન કહા. વહ ચલા ગયા ઔર રાત કે ૧૦ બજે વાપિસ આયા. ઘર આ કર વહ ચુપચાપ અપને પલંગ પર લેટ ગયા, મેં ઉસકે પાસ ગયા, તે ઉસકે મુંહ સે શરાબ કી બદબૂ આ રહી થી મૈને પૂછો:-બેટા ! યહ કયા બાત હૈ ? કયા તુમને આજ શરાબ પી છે ?” વહુ કડકકર બાલા:-હાં, સેઠજી કે લડકે ને એક પેગ પિલા દિયા હૈ.' યહ સુનકર મેરે હદય કે બડા ભારી ધક્કા લગા; પરંતુ મેં ચુપ હો રહા ! રામનૌમી કા દિન થા. શામ કે પાંચ બજે ડેવિડ કે લિયે સેઠ ઝીંઝકમલજી કી મોટર આયી. વહ ઉસમેં બૈઠકર મેલા દેખને કે લિયે જાને લગા, તે અપની અમાં સે બાલા --“અમ્માં ! અગર તુમ્હ ભી આના હે, તે તાંગા કિરાયે કર કે આ જાના.’ મેં ઉસ ઘટના કે બાદ કભી મેલા દેખને ન ગયા થા; પર આજ મેરી ઘરવાલી ને બહુત કુછ કહા, તે મે ભી ચલને કે લિયે તૈયાર હો ગયા. મેરી ઘરવાલી કે વાસ્તવ મેં મેલા દેખને કો ચાહ ન થી, ઉસે તો અપને * બેટે કી શાનદાર હાલત દેખને કી સધ થી. મૈને તાગે કે લિયે બહુત કોશિશ કી; પર કોઈ તાંગા ન મિલા. મેરી ઘરવાલીને બહુત કુછ કહા, તે હમ દેને પૈદજ હી ચલને કે લિયે તૈયાર હો ગયે ઔર મેલે કી તરફ ચલ દિયે. જબ મેલે કે પાસ પહુચે તે સડક પર લોગે કી ઇતની ભીડ થી, કિ ચલને કે રાતા ભી નહીં મિલતા થા. ગાર્થેિ, મોટર ઔર તાંગોં કા બડા જોર થા. ઇતને મેં એક મોટર બડી તેજી સે હમારે પાસ સે હોકર નિકલ ગયી. મેં તે ન દેખ સકા; પર મેરી સ્ત્રી ને કહા - દેખો, દેખો, વહી મેર બેટા જા રહા હૈ. અપને અચે કે સેઠ ઝીંઝકમલ ઔર ઉનકે સાહબ લાગે કે સાથ દેખકર મેરી ઘરવાલી કે ઈતની અહી હઇ. માનાં ઉસે સારે સંસાર કા રાય મિલ ગયા હૈ. હમારે દેખતે-દેખતે હી દર કે ફાસલેપર હી વહુ મોટર ખડી હેડ ગયી. એક ગરીબ બ્રાહ્મણ, જિસે આંખ સે બહુત હી કમ નજર આતા થા, લકડી કે સવારે સડક કે કિનારે-કિનારે મેલા દેખને જા રહા થા. તેજી સે જાતી હુઈ મેટર ઉસકી લકી સે ટકરાયી ઔર વહ ધમ સે જમીન પર મુંહ કે બલ ગિર પડા. ઉસ કે મુંહ મેં બહુત ચાટ લગી. ખૂન બહને લગા. ડેવિડ મોટર સે નીચે ઉતરા ઔર હેટર સે ઉસ બુકે બ્રાહ્મણ કી કમર પર મારતા હુઆ બોલા:-“નાલાયક ! તુ સડક કે બીચ સે ક્યાં જા રહા થા, બુલા સિપાહી કે. અભી ઈસકા ચાલાન કરો.” મુદ્દે બ્રાહ્મણ ને કહાદ–“હુજૂર ! મેરા કુછ ભી કસૂર નહીં છે. તો એક તરફ સે જા રહા થા.” લેકિન ડેવિડ કે ક્રોધ કી કોઈ સીમા ન રહી. વહ હેટર ફટકારતા ઔર મુહ સે ગાલિયાં બકતા જાતા થા. સેઠ ઝીંઝકમલ કે બેટે મેટર મેં સવાર થે. અપને બેટે કી યહ દશા દેખકર મુઝે બહુત દુઃખ હુઆ. મૈને ઉસકે પાસ જાકર કહા–બેટા ! યહ કયા કરતે હો ? કયા ઈસ ગરીબ બુદ્દે કો માર હી ડાલોગે ?” ડેવિડ ને મેરી ઓર દેખકર હાથ નીચા કર લિયા ઔર મોટર મેં બૈઠકર વહાં સે ચલ દિયા. | મેને ઉસ મુદ્દે બ્રાહ્મણ કા સડક કે એક તરફ બિઠાકર ઉસકા મુંહ અને રૂમાલ સે સાફ કર દિયા. ખૂન બંદ હુઆ, તો માલૂમ પડા કિ ચોટ અધિક નહીં હૈ. બ્રાહ્મણ ને કહા, “બાબા! તુમ્હારા ભલા હો, તુમ જાઓ, અબ મૈ ચલા જાઉંગા.” યહ દશ્ય દેખકર મેરા ચિત્ત બહુત દુ:ખી હુઆ. મેં અપની સ્ત્રી સે કહા કિ અબ મેં આગે નહીં જા સકતા. ઉસને જવાબ દિયા: થોડી દૂર ઔર ચલો ફિર લૌટ આયેંગે.” મેને ઉસકી પ્રાર્થને સ્વીકાર કર લી, મેરી આખું ખૂલી હુઈ થી; મગર કુછ દિખાઈ ન પડતા થા. પાંવ ચલ રહે છે; પર દિલ બૈઠા જાતા થા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #329 -------------------------------------------------------------------------- ________________ રામાયણકાલ મેં પરદાપણાલી ૪૩૧ ઇતને મેં મુઝે અસા માલૂમ હોને લગા, કિ એક સુંદર નવયુવા મેરે સાથ ચલ રહા હૈ. ફિર મેરે કાને મેં આવાજ આયીઃ “ભક્ત રામદાસ દેખ યહ માયા કા જલ કેસા ભયાનક હૈ જબ ઇસ માયા કા ચક્ર ચલતા છે, તબ મનુષ્ય કહીં સે કહીં જા ગિરતા હૈ. ફિર તો ઉસે હિંદુ, મુસલમાન, પારસી, ઈસાઈ, યહૂદી કા જ્ઞાન નહીં રહતા. જે ભગવાન કે ચરણે સે દૂર હો જાતા હૈ, વહ અભિમાન ઔર સ્વાર્થ મેં ફંસકર નાશ કી તરફ દૌડતા હું. ” મને યહ સુરત દેખી, યહ શબ્દ સુને; પર મેં યહ ન પહચાન સકા, કિ વહ કૌન હૈ ઔર ન યહી સમઝ સકા, કિ ઉસકા ક્યા મતલબ છે ? મેં થોડી દૂર ઔર ગયા, ફિર મેંને અપની સ્ત્રી સે કહા કિ અબ મેં આગે નહીં જા સકતા. હમ દોને ઘર લૌટ આયે. ઘર આયા તે મુઝે એસા માલૂમ હોને લગા, કિ કોઈ મુઝે નરક કી તરફ ઘસાટે લિયે જા રહા હૈ. મૈને ઘરવાલી સે કહા-“દેખો ! મેં અબ ઇસ ઘર મેં, જહાં ડેવિડ રહતા હૈ, કભી નહીં જાઉંગા. અગર તુમ બેટે કે સાથ રહના ચાહે, મુઝે કઈ આપત્તિ નહીં; મગર મેં તો અપને પહલે હી મકાન મેં નકર જૂતિયાં બનાને કા કામ કરેગા આરે અપના બાકી જીવન ઉસી તરહ બિતાઉંગા.” મેરી ઘરવાલી કો મેરી ઈન બાતેં સે બડા દુઃખ હુઆ. પર વહ મેરે સાથ હી ચલી આઈ મંને અપના પહેલા મકાન ફિર કિરાયેપર લે લિયા ઔર જબ સુબહ કે વક્ત અપની રાંધી સે ચમડા સાફ કરને લગા, તબ ફિર એક સુંદર યુવા કે, અપને સમીપ દેખા, જે મીઠે શબ્દ મેં મુઝસે કહ રહા થાઃ• “ભક્ત રામદાસ ! – ધન્ય હૈ, કિ માયા કે જાલ મેં નહીં ફંસા. દેખ, અગર તુઝે મેરી સહાયતા કી જરૂરત હો, તે મેં હાજિર દૂ !” યહ વહી સુરત થી, જિસે મૈને એક દિન પહલે સડક કે કિનારે ચલતે હુએ અપને સાથ દેખા થા; યહ વહી આવાજ થી, જે ઉસ દિન પહલેપહલ મેંને સુની થી. અબ મૈને પહચાના, કિ યહ તે ભક્તવત્સલ ભગવાન રામ હૈ, જે મુઝે સાક્ષાત દર્શન દે રહે છે. મને હાથ જોડ કર કહા -“ભગવન્! મુકે કુછ ભી નહીં ચાહિયે, યદિ આપ દયા હો કરના ચાહતે હૈ, તે મેરે બેટે કે નરક કે રાતે સે બચાઇયે. ઇસ તરફ વહ જા રહા હૈ, વહ બડા હી ભયંકર રાસ્તા હૈ. ઔર મેં તો તુહે અપને હદય કે પ્રેમસિંહા. સન સે કભી દૂર ન કરૂંગા. | (ઓ હિંદુ કહેવાતા અને મોટા મહાત્મા, ઉપદેશક, ભક્ત અને જ્ઞાનીમાં ખપતા બંધુઓ ! આ વાર્તા ઉપરથી તમારી અક્કલ કાંઈ ઠેકાણે આવશે ખરી ? કે પછી અક્કલના બારદાન રહી તમારી હિંદુજાતિને જડમૂળથી ઉખેડી નાખવાનેજ રતે રહેશો ? ) રામાયણકાલ મેં પરદાપ્રણાલી (લેખક –એક “પુરાની લકીર કા ફકીર.” “હિંદુપંચ' તા. ૭-૪-૧૯૨૭ના અંકમાંથી) આર્યજાતિ કે પ્રાચીનતમ ઇતિહાસ શ્રીમદ્વાલમીકિ-રામાયણ મેં, આર્ય ઔર અનાર્ય દોનોં હી જાતિયાં , પરદા પ્રથા કે પ્રચલિત હોને કા ઉલ્લેખ કિતને હી સ્થલપર પાયા જતા છે. સંસ્કૃત-સાહિત્ય-સંઘે મેં રાજદ્વારીઓ કે “અસૂર્યપપ્પા” કા વિશેષણ દિયા ગયા હૈઅર્થાત આર્ય-રાજાઓં કી રનિયોં મેં પરદાપ્રથા કા પાલન એસી કડાઈ સે હોતા થા કિ, પરપુરુષ કી તો બાત હી ક્યા, સર્વાગત સૂર્ય ભગવાન ભી ઉનકે નહીં દેખ પાતે થે. ઇસી સે જિસ સમય શ્રીરામચંદ્રજી ઔર લક્ષ્મણજી કે સાથ જનકનંદિની જાનકીજી વનવાસ કે લિયે નગર મેં હેકર નિકલી, ઉસ સમય અયોધ્યાવાસિયો ને અત્યંત દુઃખી છે, કહા થા - “ या न शक्या पुरा द्रष्टुं भूतैराकाशगैरपि । तामद्य सीतां पश्यंति राजमार्गगता जनाः॥" (અ૦ સર્મા ૩૩, ૦ ૮.) અર્થાત જીન સીતા મહારાની કે આકાશચારી જીવ ભી નહીં દેખ સકતે થે, ઉન્હીં સીતાજી કે આજ રાહ ચલતે લોગ દેખ રહે છે. ઈસ પરદાપ્રણાલી કી સુરક્ષા કે લિયે તત્કાલીન રાજાએ કે રનવાસે મેં પૂરી–પૂરી સાવધાની રખી જાતી થી. યહાંતક કિ રનવાસે મેં કઈ થાંઢિયાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #330 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ રામાયણકાલ મેં પદાપ્રણાલી હોતી થી ઔર ઉનકી ખાસ ઢાપર પહરેદારી કા કામ સ્ત્રિયો, વૃદ્ધ-પુરુષે ઔર બલિકે સે લિયા જાતા થા. યહ બાત હમેં નિત લોક સે અવગત હતી હૈઃ"प्रणम्य रामस्तान्वृद्धांस्तृतीयाया ददर्श स:। स्त्रियो वृद्धाश्च बालाश्च द्वाररक्षणतत्पराः॥" (અયોસર્ગ ૨૦, ૦ ૧૨.) અર્થાત શ્રી રામચંદ્રજી (દુસરી ઢાપર ખડે) વૃદ્ધ બ્રાહ્મણે કે પ્રણામ કર (અપની માતા કૌશલ્યા કે ભવન કી) તીસરી ઢીપર પહુંચે, જહાં સ્ત્રિ, વૃદ્ધ પુરુષે ઔર બાલકે કા પહેરા થા. ઇસકે અતિરિક્ત રામાયણ સે યહ ભી પતા ચલતા હૈ. કિ આર્ય-રાજાએં કે રનવાસ મેં હરએક પુરુષ જાને નહીં પાતા થા. જે પુરુષ વૃદ્ધ ઔર રાજા કે વિશ્વસ્ત હોતે થે, વે હી જા સકતે થે. રનવાસ મેં જાને કા અધિકાર મહારાજ દશરથ ને વૃદ્ધ એવં વિશ્વસ્ત સુમંત કે દે રખા થા. યથા – "स्तुवन्नृपतिशार्दूलं प्रविवेश निवेशनम् । तं तु पूर्वेदितं वृद्धं द्वारस्था राजसंमतम् ॥" (અયો. સર્ગ ૧૪, ૦ ૪૪.) અર્થાત્ મહારાજ કી જે-જંકાર કરતે સુમંત રાજભવન મેં ગયે. મહારાજ દશરથ ને વૃદ્ધ ઔર વિશ્વસ્ત હોને કે કારણ ઉનકી ટી માફ કર દી થી. ઉનકે હર સમય બિના રોકટોક રનવાસ મેં જાને કા અધિકાર પ્રાપ્ત થા. રનવાસ મેં રહેનેવાલી રાનિય હી મેં પરદાપ્રણાલી પ્રચલિત થી ઔર જનસાધારણ મેં ઈસકા ચલન ન થા-જે લેગ યહ કહતે હૈ. ઉનકે સમઝ લેના હોગા કિ, પ્રથમ તો “યથા રાજા તથા પ્રજા” કી લેકેતિ ઉનકે કથન કે વિરોધ મેં' કહી જા સકતી હૈ. ફિર અયોધ્યાકાંડ મેં" જહાં કિસી સાર્વજનિક ઉત્સવ કા વર્ણન આયા હૈ, વહાં સ્ત્રિયે કે છજજે, ઝરખ હી મેં બૈઠને કા વર્ણન આદિકવિને કિયા છે. રામાયણ મેં હમ દેખતે હૈ, કિ જિસ સમય દનાં રાજકુમાર જાનકીસહિત વનવાસ કે લિયે અયોધ્યા સે રથ મેં બૈઠકર રવાના હોતે હૈ, ઉસ સમય ભાવી વિયોગ સે વિકલ અયોધ્યાવાસી ઉનકે રથ કો ઘેરકર રથ કે સાથે દૌડ છે. ઈન દોડનેવાલાં કા વર્ણન કરતે હુએ આદિકવિ ને રથ કે સાથ પુરુષે હી કા જાના લિખા હૈ. યથાઃ"ततः स बालवृद्धा सा पुरी परमपीडिता । राममेवाभिदुद्राव धर्मार्ता सलिलं यथा ॥" . (અ) સર્ગ ૪૦, લો૦ ૨૦.) અર્થાત અયોધ્યાવાસી થયા બાલક, ક્યા ખૂટે ઔર ક્યા યુવક-સભી અત્યંત વિકલ હે, શ્રી રામચંદ્રજી કે રથ કે પીછે વૈસે હી દૌડને લગે, જૈસે ઘામ સે સતાયા જીવ પાની કી ઓર દૌડતા છે. રામાયણ કે અધ્યાકાંડ સે યહ ભી અવગત હોતા હૈ, કિ ઉસ સમય પરદે કે બાહર કુમારી કન્યા કે છોડ અન્ય કોઈ કુલ-સ્ત્રી નહીં નિકલતી થી. યહ બાત નિમ્ર લેક સે સ્પષ્ટ અવગત હો જાતી હૈ:"नाराजके जनपदे उद्यानानि समागताः । सायाह्ने क्रीडितुं यान्ति कुमार्यों हेमभूषिताः॥" (અયો. સ. ૬, લો. ૧૭) અર્થાત જસ રાજ્ય મેં રાજા નહીં રહતા, વહાં સુવર્ણ કે આભૂષણે સે ભૂષિત કુમારિયે ઉદ્યાનાં મેં ખેલને નહીં જાતાં. રામાયણકાલ કે આ મેં સ્ત્રિયોં કે લિયે પર્દ મેં રહને કી પ્રથા તે થી હી; સાથ હી અવસર ઉપસ્થિત હોનેપર, વે આયેં તર કે સાથ વ્યવહાર કરતે સમય પરદાપ્રથા કા પૂર્ણ સમ્માન કરતે થે. યહ બાત હમેં રામાયણ કે ઉસ સ્થલ કે દેખને સે અવગત હેતી હૈ, જિસ સ્થલપર કુદ્ધ લક્ષ્મણજી કે વાનરરાજ સુગ્રીવ કે અંતઃપુર મેં જાને કા વર્ણન દિયા હુઆ હૈ. આદિકવિ કહતે હૈ:– " चारित्रेण महाबाहुरपकृष्टः स लक्ष्मणः । तस्थावेकान्तमाश्रित्य रामकोपसमन्वितः॥" (કિષ્કિ સર્ગ ૩૩, લો. ર૭). અર્થાત લક્ષ્મણજી (જબ સુગ્રીવ કે રનવાસ કી ખાસ ડોઢી પર પહુંચે, જહાં સે સ્ત્રિ કે ભૂષણે કી ઝનકાર સુન પડતી થી ) શ્રીરામચંદ્રજી કે કથન સે કદ્ધ હોને પર ભી રનવાસ કે ભીતર ધડધડાકે હુએ ધુસ નહીં ગયે, કિન્તુ ઈસ વિચાર સે કિ રનવાસ કી પરદા-પ્રણાલી કે ભંગ કરને કે કારણ ઉનકે ચરિત્રપર ધબ્બા ન લગ જાયેં, વે ખાસ ટીપર, એક ઔર કિસી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #331 -------------------------------------------------------------------------- ________________ રામાયણકાલ મેં પરદાપ્રણાલી ૪૩૩ સુન સાન જગહપર ખડે રહે. ફિર શ્રીરામજીને પ્રિય કે કિન સમયે મેં પરદા નહીં કરના ચાહિયે યહ સ્વયં બતલાયા છે. જીસ સમય વિભીષણ મહારાની જાનકી કે બહુત અછી પરદે સે ઢકી પાલકી મેં બિઠા બાનરશિબિર મેં પહુંચે, ઉસ સમય પાકી કે સાથ રખવાલી કે લિયે આયે હુએ રાક્ષસ જે, (જે શિર પર પગડિયાં બાંધે થે ઔર હાથે મેં બે લિયે હુએ થે ) ચાર ઔર ધૂમ-ધૂમકર સબ કે હટાને લગે. ઉન કે હટાને સે રીર્થો, બાન ઔર રાક્ષસે કે ઝુંડ કે ઝુંડ વહાં સે હટકર દૂર ખડે હે ગયે. ઉસ સમય અપને પીછે પ્રાણુ હેમનેવાલે વાનરાદિક કા એસા તિરસ્કાર દેખ, શ્રી રામચંદ્રજીને વિભીષણ સે કહા થા–“ બિના મુઝ સે અનુમતિ લિયે તુમ ઈન સબકે ક્યાં કષ્ટ દે રહે હો? ઇસ હુલ્લડ કે (હટ-બચે કી ચિલ્લાહટ કે) મિટાઓ, કયોં કિ યે સબ તો મેરે હી સ્વજન હૈ.” ફિર" न गृहाणि न वस्त्राणि न प्राकारस्तिरस्क्रिया। नेशा राजसत्कारा वृत्तमावरण स्त्रियः ॥ व्यसनेषु न कृच्छेषु न युद्धेषु स्वयंवरे । न तो नो विवाहे वा दर्शनं दृष्यते स्त्रियः ॥ सैषा विपदगता चैवं कृच्छ्रेण च समन्विता । दर्शने नास्ति दोषोस्या मत्समीपे विशेषतः॥" (યુદ્ધ સર્ગ ૧૧૪, લો. ર૭-ર૯) અર્થાત સ્ત્રિયોં કે લિયે ન ઘર, ને પરદા (કનાત), ન અટારી, ન ચિક ઔર ન ઇસ પ્રકાર કા (આડંબરપૂર્ણ) રાજસત્કાર આડ કરનેવાલા હૈ, જૈસા કિ ઈસ સમય તુમ કર રહે હે. ઉનકા પરદા તે ઉનકા આચરણ છે. કહા જા સકતા હૈ કિ શ્રીરામચંદ્રજી કી ઇસ ઉક્તિ સે તો સ્ત્રિયોં કે લિયે પરદે કી આવશ્યકતા કા ખંડન હોતા હૈ, કિન્તુ ઇસી લિયે તે શ્રીરામચંદ્રજી અપને આંતરિક ઉદ્દેશ કો સ્પષ્ટ કરને કે લિયે આગે કહતે હૈ, કિ વિપત્તિકાલ, પીડા, યુદ્ધ, યજ્ઞ ઔર સ્વયંવર-સભા મેં સ્ત્રિય કા પુરુષ કે સામને ખુલમખુલા નિકલના-પઠના દષાવહ નહીં હૈ. (અર્થાત ઈને કો છોડકર અન્ય સબ દશાઓં મેં સ્ત્રિયો કા પરદે કે બાહર નિકલના (દેપાવહ છે). ફિર કહતે હૈ, સીતા ભી વિપત્તિ મેં ફેંસી હુઈ બડે દુઃખ મેં , અએવ યદિ ઇસ કે યે સબ લોગ દેખ લે તે ઇસ મેં કઈ બુરાઈ નહીં. ફિર મેરી ઉપસ્થિતિ મેં તે ઇસ સમય સીતા કા સબ કે સામને નિકલના નિતાન્ત દોષાવહ નહીં હૈ. શ્રી રામચંદ્રજી કે ઉક્ત કથન મેં પરદા, કનાત, ચિક આદિ સભી બાતેં કા ઉલ્લેખ હોને સે સ્પષ્ટ છે, કિ પ્રિય કે આડ મેં રખને કે લિયે રામાયણકાલ મેં આર્ય એવં સભ્ય કહલાનેવાલી જાતિ મેં સાધારણતયા કનાત તાની જાતી થી, પરદા ડાલે જાતે થે ઔર ચિકે કામ મેં લાયી જાતી થી. ઉસ કાલ મેં કેવલ ર૮ વૅ લોક વર્ણિત અવસ્થાઓ મેં કુલ સ્ત્રિોં કા પરદે કે બાહર નિકલના જનતા મેં સિંઘ સમઝા જાતા થા. ઉસ જમાને મેં ભી જે પ્રતિષ્ઠિત લોગ છે, ઉનકો અપની સ્ત્રિય કા પરદા “ફાડ” ડાલના બહુત બુરા માલૂમ પડતા થા. વે લગ અપની ઉન પિર જે પરદાપ્રથા કે ભંગ કરતી થી, કૃદ્ધ હેતે થે. યહ બાત રાવણ કી પટરાની, મદદરી કી ઉસ સમય કી ઉક્ત સે સ્પષ્ટ હો જાતી હૈ, જિસ સમય વહ રણક્ષેત્ર મેં અપને મૃત પતિ રાવણ કે શવ કો દેખ શોકસંતતાં હો વિલાપ કર રહી થી. મંદોદરી રાવણ કે શવ કે સંબોધન કર કહતી હૈ – " दृष्ट्वा न खल्वभिक्रुद्धो मामिहानवगुण्ठिताम् । निर्गतां नगरद्वारा पद्भ्यामेवागतां प्रभो॥ पश्येष्टदारदागंस्ते भ्रष्टलजावगुण्ठनान् । बहिर्निष्पतितान् सर्वान् कथं दृष्ट्वा न कुप्यसि ॥ (યુદ્ધ સર્ગ ૧૧૧, ૦ ૬૧-૬૩) અર્થાત હે સ્વામિન ! મેં બિના ઘુંઘટ કે નગર કે ફાટક સે હોકર યહાં દિલ ચલી આયી ૯. ક્યા ઇસ પ્રકાર મેરે આને સે તુમ મુઝ સે રૂઠ ગયે હો ઔર ઈસી સે મુઝ સે નહીં બલતે ? દેખ, યે તુમ્હારી સભી પ્યારી ઢિયાં લજજાત્યાગ ઔર પરદા “ ફાડ” રનવાસ કે બાહર નિકલ આયી હૈ. ઇનકો ઇસ પ્રકાર આયી હુઈ દેખ, તુમ ઇનપર કર્યો નહીં ક્રોધ પ્રકટ કરતે ? ઇસી પ્રકાર રામાયણ કે અન્ય સ્થલે મેં ભી, સ્વિયે કા ઉસ કાલ મેં ઘુંઘટ કાઢના ઔર પરદે કે ભીતર રહના મિલતા હૈ. ઉપર જે અવતરણ દિયે ગયે હૈ, ઉનસે તે રામાયણકાલ ૨. શ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #332 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ રામાયણકાલ મેં પરદાપ્રણાલી મેં સ્ત્રિયોં કા ઘુંઘટ કાઢના ઔર પદે મેં રહના નિસ્સહ સિદ્ધ હોતા હૈ. અતએ ભારતવર્ષ મેં, જે સભ્યતા કી જન્મભૂમિ હૈ, સ્ત્રિયોં કે લિયે પરદા તાનના ઔર ઘુંઘટ કાઢના આદિ-કાલ સે પ્રચલિત છે. રામાયણકાલ કે બાદ અતિહાસિક મધ્યકાલ મેં ભી ભારત કી કુલ-સ્ત્રિયો મેં પરદા-પ્રણાલી કા પ્રચલિત હોના, હમેં ચિતૌર કી મહારાની કે ઇતિવૃત્ત સે અવગત હોતા હૈ. અતઃ આજ સ્ત્રિયોં કે લિયે પરદા ઔર ઘુંઘટ કી જે પ્રથા ઈસ આર્યભૂમિ મેં દેખી જાતી હૈ, વહ મહાત્મા ગાંધી કે અવિચારિત એવ આવેશપૂર્ણ શબ્દોં મેં ન તે-“પાશવિક” હૈ, ઔર ન સ્મૃતિકાર કે મતાનુસાર, બિલકુલ “બેકાર ” હી હૈ. હમેં તો, મહાત્માજી કે–“હિંદી નવજીવન” મેં “પરદે કે ફાડ ફેંકે ” શીર્ષક મેં પરદા-પ્રથા કે લિયે “પાશવિક” ઔર “ બિલકુલ બેકાર ” લિખા હુઆ દેખ, બડા આશ્ચર્ય હુઆ. જે પરદાપ્રથા આર્ય જાતિ મેં ચિરકાલ સે પ્રચલિત હૈ ઔર જિસકી આવશ્યકતા કા અનુભવ કર, આજ તક સભી છે એવું સભ્ય જન, જિસકા આદર કરતે ચલે આતે હૈ, ઉસી પરદાપ્રથા કે લિયે મહાત્માજી જેસે એક ઉત્તરદાયી વ્યક્તિ કે મુખ સે એસે અસંગત ઔર તથ્યશય વિશેષણ કે. નિકલના-કિસ વિચારવાન કો આશ્ચર્ય મેં ન ડાલેગા ? મહાત્માજી તથા ઉનકે ઇસ વિચાર સે સહમત લોગે સે હમારા સાનુરોધ યહ આગ્રહ હૈ, કિ છે દિમાગ સે જરા સચૅ કિ જે પ્રથા યુગ-યુગાન્તર સે હમારી જાતિ મેં પ્રચલિત છે. વહ પાશવિક” કેસે છે ? યદિ યહ પ્રથા “પાશવિક” છે, તે કયા ઇસ પ્રથા કે પ્રચલિત કરનેવાલે % પશછે ? યદિ નહીં, તે ફિર યહ પ્રથા “પાશવિક ” કિસ અર્થ મેં હૈ ? કયા પશુઓં યહ પરદા-પ્રથા પ્રચલિત હૈ? યદિ નહીં, તે ફિર યહ પ્રથા “પાશવિક” કર્યો બતલાયી ગયી ? હમ તે દેખતે હૈ, કિ પશુઓ ઔર પશુવત આચરણશીલ જંગલી જાતિયાં મેં હી સ્ત્રિયોં કે લિયે પરદા-પ્રથા કા વિધાન નહીં છે. અતએ “ પરદે કો ફાડ કે ” વાલી પ્રથા કો હી હમ નિ:સંકોચ ભાવ સે યદિ કહના ચાહે, તો “પાશવિક” કહ સકતે હૈ, ફિર પરદાપ્રથા કે સંબંધ મેં એક બાત ઔર ભી કહી ગયી હૈ, વહ યહ, કિ યહ પ્રથા “બિલકુલ બેકાર” હૈ ઔર “ઈસ સે દેશ કી અસંખ્ય હાનિયાં હો રહી હૈ. યહ લેખ દેખકર ઔર સાબરમતી-આશ્રમ કી ઘટનાઓ કે લિયે પ્રાયશ્ચિત્ત-સ્વરૂપ મહામા કે કઈ દિનાંક અનશન-ત્રત ધારણ કરને કી બાત કા હઠાત સ્મરણ હોતે હી હમેં તો કહના પડતા હું કિ, મહાત્માજીને જિસ સમય પરદાપ્રથા કી નિંદા કી, ઉસ સમય નિ:સંદેહ રષ કે વશવતી હે ગયે થે. નહીં તે જિન મહામાછ કે પરદાહીન ઘરે કી કિતની શાચ ઘટનાઓ કા રસ્તીરતી હાલ માલૂમ હૈ, ઉન મહાત્માજી કે મુખ સે અસી બાતે કભી નહીં નિકલતી. જિન દેશ મેં પરદા-પ્રથા પ્રચલિત નહીં હૈ, ઉન દેશ કી સ્ત્રિયોં કી નૈતિક ઔર ચારિત્રક નિર્બલતાઓં કી અશ્રાવ્ય પાપ-કથા લોગે સે છિપી હુઈ નહીં હૈ. ઉનકા મહાવિસ્તારિત વર્ણન કર કે હમ પાઠક કા સમય નષ્ટ કરના ઉચિત નહીં સમઝતે. હમ યહ નહીં કહતે કિ વર્તમાન યુગ મેં, જિસકે લિયે મહાત્મા તુલસીદાસજીને લિખા હૈ: કવિ કાલ બિહાલ કિએ મનુજા, નહિં માનત કેઉ અનુન તનુજા.” ઔર જિસ યુગ કે લોગે કે –“પરતિય-લંપટ કપટ-સયાને બતલાયા હૈ, પરદા કી પ્રથા સે, સ્ત્રિય દોષો સે બચી રહતી હૈ',-નહીં, નહીં—“ પરદે કી ઓટ ” મેં ભી શિકારિ કી “ચેટ' હોતી હી હૈ: કિન્તુ જિતના અવસર ઔર અવકાશ પરદા–પ્રથા દ્વારા બુરાઇયાં કે દૂર રખને કા હૈ, ઉતના પરદા “ફાડ ફેંકને ”સે નહીં. હમારી ધારણા તો ઐસી છે,કિ જે લોગ સ્ત્રિય કે લિયે “પરદાફાડ ફેંકને ” કી વ્યવસ્થા દેતે હૈ, વે જાતિ કે હિતચિંતક નહીં, બહિક “પરતિય લંપટ કપટ સયાને ”સ્વભાવસંપન્ન લોગે કે વકીલ છે. એક બાત ઔર હૈ, વહ યહ કિ, રામાયણ-કાલ મેં સ્ત્રિ કે દિવ્ય, નિર્મલ ચરિત્ર હમેં તભી દેખને કે મિલતે હૈ, જબ હમ ઉસ કાલ મેં લક્ષ્મણજી જૈસે આત્મસંયમી મહાત્માઓ કે દર્શન પાતે હૈ. ઇસ એક મહાન આત્મા કે ચરિત્ર કી ઉત્કૃષ્ટતા ઉસ સમય હમારે નેત્રાં કે સામને આ ખડી હાતી હૈ, જિસ સમય હમ ઉસકે ઉસ કર્થોપકથ કે પઢતે હું', જે ઈનકે ઔર સીતાજી કે બીચ તબ હુઆ થા, જબ લક્ષમણજી અપને બડે ભાઈ કી આજ્ઞા શિરોધાર્ય કર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #333 -------------------------------------------------------------------------- ________________ શ્રીરામ કા આદર્શ જીવન ૪૩૫ સીતાછ કે વામીકિ કે આશ્રમ મેં બડને ગયે થે. સીતાજી લક્ષ્મણજી સે કહતી હું – निरीक्ष्यमाद्य गच्छत्वमृतुकालातिवर्तिनीम् ।। (ઉત્તરકાંડ, સર્ગ ૪૮, ૨૦ ૧૯) અર્થાત–હે લમણ! તુમ અબ જાઓ, કિંતુ યહ દેખતે જાઓ, કિ ઇસ સમય મેં ગર્ભ વતી . યદિ આજકલ કા કોઈ યુવક લક્ષ્મણ કી જગહ હોતા, તે અપની માતૃસમાં ભીંજાઈ કે પટપર હાથ ફેર ગર્ભ કે બચ્ચે કે ટટોલે બિના થોડે હી માનતા? કિંતુ વહાં થે લક્ષ્મણ. અતએવ ભૌભાઈ કી ઇસ ઉક્તિ કે સુન વે અવાક હો ગયે. આદિકવિ કહતે હૈ–લક્ષ્મણજી “રયાદ ન રારા દુ અર્થાત તે કુછ ભી ન કહ સકે. વિચાર મેં પડ ગયે. કુછ દેર બાદ સોચ કર બેલેxxx किं मां वक्ष्यसि शोभने । दृष्टपूर्व न ते रूप पादौ दृष्टौ तवामधे॥ कथमत्र हि पश्यामि रामेण राहितां वने ॥ (ઉત્તર૦ સ૦ ૮૪, લો. ૨૧-૨૨). હે ભાગ્યવતિ ! યહ તુમ કયા કહ રહી હૈ કિ મુઝે દેખતે જાઓ? હે સુકૃતિનિ! મૈને તે આજતક યહ ભી નહીં દેખા કિ તુમ્હારા રૂપ કૈસા હૈ–તુમ કાલી હૈ કિ ગેરી! તુમ કો અપની પૂજ્યા સમઝ, મેરી દષ્ટિ તો સદા તુમ્હારે ચરણે હી પર પડી છે.ફિર શ્રી રામચંદ્રજી કે પીઠ પીછે ઔર સે ભી ઈસ નિર્જન વન મેં મં તુમ્હ કર્યો કર દેખ સકતા હૈં? આદિકવિ ને લિખા હૈ કિ યહ કહકર લક્ષ્મણજી સીતાજી કે ઉત્તર-પ્રત્યુત્તર કી પ્રતીક્ષા ન કર તુરંત નાવ પર સવાર હે ગંગા કે ઈસ પર ચલે આયે. અબ વિચારને કી બાત હૈ, કિ રામાયણકાલ મેં, જિસ સમય લક્ષ્મણજી જસે મર્યાદારક્ષક આદર્શ પુપ , ઉસ સમય થી પરદા-પ્રથા ઈસ દેશ મેં પ્રચલિત થી. ઈસ જમાને મેં પુરાણું કે ભવિષ્ય કથાનુસાર, કલિયુગી પ્રજા કે મન સે ધર્મ કા ડર બલરી દૂર કિયા જા રહા હૈ ઔર વહ પાપપરાયણતા મેં દિન-દિન ડૂબતી ચલી જા રહી હૈ, તબ ભી પરદા-પ્રથા કો “બિલકુલ બેકાર ” સમઝના, યા સમઝાના. કિસ પરિણામદશી કે નિકટ વિચારણીય વિજય ને સમઝા જાયેગા? હમારા સાગ્રહ અનુરોધ છે, કિ ભારતવાસી અને સમાજ કા હિતાહિત ભલી ભાંતિ વિચારકર મહાત્માજી કે ઉક્ત કથન કે કાર્ય–રૂપ મેં પરિણત કરેં; કયાં કિ જિસ પ્રકાર મહા માજી ને આવેશ મેં ભર યહ બાત કહ ડાલી હૈ, ઉસી પ્રકાર અંધભક્તિ કે આવેશ મેં ભર, મહાત્માજી કે ભક્ત, યદિ પરદે કે ફાડ ફેંકને કે ઉદ્યત હે જાયેંગે, તે આગે કી પીઢી અપને ઈન પૂર્વપુ કી સમઝપર પશ્ચાત્તાપ કિયે બિના ન રહેગી. કહા ભી હૈઃ સદણા વિપત ને સિચામવિવે: માપ ઘરમ્ ” શ્રીરામ કા આદર્શ જીવન (લેખક:-શ્રીયુત પ્રોફેસર લૌસિંહજી ગૌતમ, બી. એ., કાવ્યતીર્થ, એમ. આર. એ. એસ) પ્રત્યેક સમય મેં, પ્રત્યેક દેશ મેં, માનવસમાજ કા યહી ઉદેશ્ય હોતા આયા હૈ, કિ ઉસે સુખ મિલે ઔર દુઃખ કી નિવૃત્તિ હે; ઈસ દુઃખ-બહુલ સંસાર મેં ઉસે કોઈ ઐસી અટૂટ ઔષધ મિલ જાયે, જિસસે વહુ દુઃખરૂપી રોગ કે પાસ ન ફટકને દે. “ દુખ કા નાશ” “સુખ કી પ્રાપ્તિ”-ઈસી ઉદ્દેશ કી સિદ્ધિ કે લિયે ઈસ સંસાર મેં ભયંકર કાંડ હુએ; અનેક મત-મતાન્તરે કા જન્મ હુઆ; અનેક દર્શને કી સ્થાપના હુઈ ભિન્ન-ભિન્ન માર્ગે સે ઉદ્દેશ કી સિદ્ધિ બતાયી ગયી; ઈન માર્ગો કે અા પથિક મેં વાદ–વિવાદ હુએ, મત-ભેદ અથવા માર્ગ– ભેદ કે કારણે અનેક યુદ્ધ ભી હુએ; રુધિર કી નદિયાં બહીં; શાતિ કે સ્થાન મેં અશાન્તિ, સુખ કે સ્થાન મેં દુઃખ, બંધુત્વ કે સ્થાન મેં શત્રુવ, સંગઠન કે સ્થાન મેં વિઘટન હુએ; પ્રકૃતિ કે કાલીરૂપ ધારણ કરના પડા; અજ્ઞાની મનુષ્ય મેં પાશવિક વૃત્તિ આ ગયી, ઉનકા વિકાસ રૂક ગયા: માનવી બંધન જકડ ગયે ઔર સુખ સ્વપ્ન હૈ ગયા. * સુખ પ્રાપ્ત ન હોને કે કારણ દો હી હો સકતે હૈ—વા તો પથ હી ઠીક ન થા યા ઉસ પથ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #334 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ શ્રીરામ કા આદર્શ જીવન કે પથિક ને ઠીક યા સચ્ચે પથ કા ત્યાગ કિયા. જે કુછ હૈ, યહ બાત નિર્વિવાદ સિદ્ધ છે, કિ. સુખ કી પ્રાપ્તિ કે લિયે આનંદામૃત પાન કરને કે લિયે, નિર્વાણ અથવા બ્રહ્મ-નિર્વાણ-પ્રાપ્તિ કે લિયે સ્વર્ગ, બૈકુંઠ, બિસ્તિ અથવા હેવન્સ તક પહુંચને કે લિયે, એક કલ્યાણ-પથ કી આવશ્યકતા હૈ, જિસકા અનુસરણ કરને સે મનુષ્ય કે અપને લક્ષ્મતક-મંજિલે-મકસૂદ તક પહુંચને મેં સંદેહ ન રહે. જિન ધાર્મિક નિયમે કે અનુસાર ચલને સે હમ ઉદ્દેશ્યતક પહુંચેંગે, ઉનકા નામ વેદ મેં “ઋત” કહા ગયા છે. વહી વરુણ, સવિતા આદિ દે કી નિત્ય-સત્ય-પ્રવર્તક શક્તિ છે. ઉસી શક્તિ કો ઉપનિષદ મેં “દેવી શક્તિ” કી સંજ્ઞા દી ગયી હૈ. ઉસી શક્તિ કે અનુસાર ચલને સે માનવ-અપને અભીષ્ટ સ્થાનતક પહુંચ સકતા હૈ. ભિન્ન-ભિન્ન નામ સે ઉસી ઋતશનિ કી ઉપયોગિતા બતાયી ગયી છે. સંસાર મેં ઉસી શક્તિ કે અનુસાર જીવન કા નિયમન કરના હી સચ્ચા “ સદાચાર ” હે-વાસ્તવિક ધર્મ હૈ. ઉસ ઋત–શક્તિ કે પ્રતિકુલ કાર્ય કરના “ દુરાચાર ” -પા૫ છે. “સાચાર સૂત્રો દિ મં:” અર્થાત ધર્મ કા મૂલ સદાચાર હૈ. સચ્ચા “ સદાચાર ”? ક્યા હૈ? ઈસકી મીમાંસા કરને મેં બડે—બડે વાદ-વિવાદ ઉઠ ખડે હેતે હૈ. હમને જાન-બૂઝકર સરચા “સદાચાર ” લિખા હૈ: કાંકિ મિથ્યા “ સદાચાર ” જે વાસ્તવ મેં અસદાચાર છે, કભી-કભી સદાચાર કા રૂપ ધારણ કરી લેતા હૈ. જધન્ય કાર્યો કે “સદાચાર” કી સંજ્ઞા દેને મેં મારી માનવી-બુદ્ધિ કો દુરુપયોગ કિયા જાતા હૈ. નિરીહ નિર્બલ પશુઓ કી હત્યા, કપટવ્યવહાર, માનવ-સમાજ મેં આતંક પૈદા કરના, મનુખ્યત્વ-હીન નૃશંસ આચરણ આદિ ભી “સદાચાર” કે અંતર્ગત રખે જાતે હૈ. ઇસીલિયે “સરાવાર: અલ્ઝક્ષ: કહા ગયા છે–અર્થાત સદાચાર ઠીક-ઠીક કયા હૈ, ઈસકી પરિભાષા નહીં દી જા સકતી. મહાભારત ને ઈસ વિષય મેં ઠીક કહા હે:"न हि सर्वहितः कश्चित् आचारः संप्रवर्तते । येनान्यो प्रमवति सोऽपरात् बाधते पुन:॥" અર્થાત કેાઇ ભી આચાર ઐસા નહીં છે, જે સબકે લિયે સમાન હિતકર છે. જિસસે કિસી કા ઉત્કર્ષ હૈ, ઉસી સે દૂસરોં કે બાધા પહુંચતી હૈ. તો ફિર “ આચાર” સદાચાર અથવા સચ્ચા “સદાચાર ” કયા હૈ? અધિકાંશ માનવસમાજ ને યહ માન લિયા હૈ,કિ “મહાજન ન જતઃ સ પ્રથા” અર્થાત અવતારી-પુરૂ, ઋષિ-મહાત્મા જિસ માર્ગ સે ચલે, ઉસી પથ કા પથિક બનના સદાચાર હૈ, કર્યો કિ “asaw wત્ત લિમિન્ના: ના શનિઃ ચહ્ય મત 7 મિન્ના'' અતઃ “ધર્મ ચ તરવં નિહિત હાજાપુ” ઐસી દશા મેં જબ ધર્મ કા ઠીક-ઠીક બોધ અપની પરિમિત બુદ્ધિ સે નહીં હો સકતા, તબ નિર્દિષ્ટ માર્ગ કા અવલંબન હી હમારે ઉદ્દેશ્ય કા એક-માત્ર સાધન હૈ. ભિન્ન-ભિન્ન ધર્મો અથવા મત ઇન પથ-પ્રદર્શકે કી-ઇન આચરણ-નિર્દેશક કીઆજ્ઞા ઔર ઉનકે આચરણ હી ઉન પ કે અનુયાયિ કે લિયે અંતિમ શબ માન લિયે ગયે હં. હિંદુ-ધર્મ તથા ઉસ કે અનેક સંપ્રદાયો મેં સબ સે બડી વિશેષતા યહ હૈ કિ તક કે ઉચત સ્થાન દિયા ગયા હૈ. ઔર ઈસી કારણ “હિંદુ-ધર્મ” કા સ્ત્રોત નિરંતર પ્રવાહિત હૈ. ભિન્ન-ભિન્ન સમય મેં ભિન્ન-ભિન્ન અવતાર હુએ હૈ. યદિ ગૌતમ બુદ્ધ ને “અહિંસા પરમ ઇ: '' કી બિગુલ બડી શાન સે બનકર અહિંસાત્મક કર્મવાદ કી સ્થાપના કી; યદિ અતિહાસિક કાલ મેં મહાવીર વઢું માન ને અપની તપસ્યા કે ઉદાહરણ સે આધ્યાત્મિક વિશેષતા કી ચરમસીમાં પ્રાપ્ત કી, યદિ ભગવાન શ્રીકtણ ને મનોમોહિની બંસી બજાકર સંસાર કે પ્રેમ કા પાઠ પઢાયા ઔર ઉચતમ ભગવદ્ભક્તિ કા રહસ્ય અગીય શબ્દો મેં ગાકર હૃદયંગમ કરાયા, તો ભગવાન રામ ને સંસારી પુરુષ કે લિયે એક અત્યંત ઉજજવલ આદર્શ દિખાયા. જિસ કે આચરણ સે સંસારી પુરુષ-માયાબદ્ધ, સત્વ, રજ, તમ આદિ ગુણે સે વેષિત, વિષ કે પૂતલે, ઈચ્છા ઔર વાસનાઓ કે દાસ-આદર્શ જીવન બીતા સકતે હૈ. ઔર ભી અવતારી પુરુષ હુએ હૈ. જિનસે આદર્શ કી સ્થાપના હુઈ હૈ, ઉનકે વિશેષ વિવરણ કા યહાં સ્થાન નહીં હૈ. પરંતુ ઇતના અવશ્ય પુનઃ કથનીય હૈ, કિ ભિન્ન ભિન્ન અવતારી પુરુષોને ભિન્ન-ભિન્ન પ્રકૃતિવાલે કે લિયે માર્ગ બતાયે હૈ. અહિંસાવાદ, ઉચિત હિંસાવાદ, ભિન્ન-ભિન્ન પ્રકાર કે જ્ઞાનવાદ, કર્મવાદ, ભક્તિવાદ, સભી બતાવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #335 -------------------------------------------------------------------------- ________________ શ્રીરામ કા આદર્શ જીવન ૪૩૭ ગયે હૈ. હિંદુ-ધર્મ ઈન અવતારે, ઋષિયોં ઔર મહાત્માઓ કી કૃતિય સે આદર્શ કા કષ દે. “મધમેન ધિમે મતિ”-યહ હિંદુ-ધર્મ કા એક અખંડનીય અટલ સિદ્ધાન્ત હૈ. અન્ય માઁ મેં ઈસ સામયિકતા કા લેશ ભી નહીં . તત્કાલીન અરબ કે રહેનેવાલે કે લિયે જિસ માર્ગ કા અનુસરણ હજરત મુહમ્મદ સાહબને બતાયા, વહી માર્ગ ઈસ વૈજ્ઞાનિક સમય મેં ભી ઇસ્લામી સંસાર કા ધ્યેય માર્ગ બન રહા હૈ. બૌદ્ધ-મત સે પ્રભાવિત ઈસાઈ–મત કી ભી વહી દશા છે. મુહમ્મદ સાહબ અથવા જીસસ ને દેશ ઔર સમય કી પરિસ્થિતિ દેખકર અપની સમઝ, વિદ્યા ઔર તપેબલ કે અનુસાર ભિન્ન ભિન્ન પ કી સ્થાપના કી થી. વિજ્ઞાન ઈનમેં સુધાર કરને કે તકાજે કર રહા હૈ. હમ સાધારણ હિંદુ ઈન માગે કે કોઈ ઐસા હેના નહીં સમઝતે. ગત્ત વા મુહમ્મદ સાહબ ને ઠંધ-ભક્તિ કી ઉપાસના બતાયી ઔર જીસસ ને વિશિષ્ટ દ્વધ-ભક્તિ કી. “ઈશ્વર-જવ નિત્ય પદાર્થ હૈ, ઈશ્વર ઉપાય છે, જીવ ઉપાસક છે' – યુહી મોહમદી મત છે. “ઈશ્વર ઔર પુત્ર મેં ભેદ હોતા હુ આ ભી ભેદ નહી' છે.પર દર્શન કે ઉચ્ચતમ પ્રકાશ મેં ઇન મોં કી નિર્બલતા સ્પષ્ટ દિખલાઈ પડેગી.” ઇસ કા અર્થ યહ હૈ, કિ ઈન મતે મેં અતિમ માનવી વિકાસ કે લિયે સ્થાન નહીં હૈ ઔર ભી બહુત સી બાતે ઈને મત મેં છે, જે ઉસ સમય કે લિયે તે ઉપયુક્ત થી; પર આજ નિતાત હાનિકારક છે. “કાફિર ઔર “ હીદન” શબ્દ કે અર્થ ઉસ પુરાને કષ કે અનુસાર લગાના આજ રાષ્ટ્રીય વિચાર સે “કુફ હો રહા છે, તભી તો હમેં લિખના પડતા હૈ. કિ આજ “શ્રીરામ કા જીવન” હી હમ સબ સંસારી પ્રાણિયોં કે લિયે, સમસ્ત જગતીતલ કે સભ્યતાભિમાની માનવ-સમાજ કે લિયે, “આદર્શ” જીવન હોના ચાહિયે; જ્યાં કિ પ્રથમતઃ શ્રીરામ કા જીવન કણ–રસ કા મૂર્તિમાન જીવન છે. જન્મ મેં કરુણરસ, આજીવન કરુણ-રસ, વગરેહણ મેં કરુણ રસ, વીરતા ર ર ગાર. મેં કરુણ-રસ ! જહાં દેખિયે, વહાં કરુણ-રસ સ્થાયી ભાવ સે વત્ત માન હું. અન્ય રસ કા પર્યાપ્ત પ્રવર્તન હૈ, પર કરુણ-રસ કા પ્રાબલ્ય છે. રામ કો જીવન વર્ણન કરતે હુએ મહાકવિ ભવભૂતિ ને કરુણરસ કી સુધા-સરિતા મેં બહતે હુએ યહાંતક કહ ઝાલા હૈ– "एको रस: करुण एव निमित्तभेदाद् भिन्नः पृथक्पृथगिवाश्रयते विवान् । arદાન અને યથા સહિઝમેવત તત્સમાગુ ” અર્થાત-રસ વાસ્તવ મેં એક હી હૈ. અવસ્થાભેદ કે કારણ અન્ય રસ અન્ય રૂપ ધારણ કર લેતે હૈં. અતઃ કરુણ-રસ હી બ્રહ્મ કી નાંઈ નામ-રૂપ કે ભેદ સે વીર-ગંગારાદિ શેષ આઠ રસાં કા રૂપ ધારણ કરતા હૈ. જિસ જાતિ ઔર મનુષ્ય મેં કરુણ-રસ પી વિકાસ કી ગતિ નિશ્ચિત કરતા હૈ અર્થાત કરૂણ–રસ સે પ્રેરિત હોકર ઉન્નતિ કી જાતી હૈ, વહ જાતિ ઔર વહ મનુષ્ય સચ્ચે વિકાસ કે માર્ગ પર સ્થિત હૈ. ઇસ કાણિક દષ્ટિ સે સંસાર કે ઇતિહાસ મેં શ્રીરામ કા જીવન સચમુચ નિરાલા હૈ. સંસાર કે પ્રાચીન, મધ્યકાલીન ઔર આધુનિક ઈતિહાસ કે કેને-કેને ખોજ ડાલિયે, શ્રીરામ કે જીવન કી આધ્યાત્મિક ચમક, નૈસર્ગિક સુગંધ, વીરચિત ઉત્કર્ષ, દેવી આદર્શ, પ્રશંસનીય વિશ્વ-બંધુતા, નિષ્કપટ સહૃદયતા, સચ્ચી પવિત્રતા, પૂત ભાવિતા તથા સાંસારિક્તા મેં ભી સ્વર્ગીયતા એકસાથે કહીં ન મિલેગી ઔર સ્મરણ રખિયે, ન મિલેગી. પૂનાન કે ઇતિહાસ મેં સિકંદર; રોમ કે ઇતિહાસ મેં સીઝર, આધુનિક ચૂરપ કે ઇતિહાસ મેં નિપલિયન; ઈન તીને પ્રધાન વીર પર સારા ચૂરપ ઇતરાતા હૈ. યે સંસાર ભર કે પરમ વીરપુરુષ સમઝે જાતે હૈં; પર ક્યા ઈન વીર ને સંસાર કે અધિક સમૃદ્ધ ઓર સુખી બનાયા ? પર કયા અને વિકાસ કી ગતિ મેં સહાયતા દી ? પ્રસિદ્ધ ઐતિહાસિક એચ. જી. વેલ્સ અપને ધી આઉટલાઈન્સ ઓફ હીસ્ટરી’ મેં ઠીક પૂછતા હૈ-અથાત માનવ સમાજ કે લિયે ઇન્હને કયા કાર્ય કિયે ? ઉસકે કપ ઇહોને કયા દાન દિયે ? મહાશય વેલ્સ કા ઉત્તર ય છે-“ સિકંદર ખૂબ શરાબ પીતા થા; નિર્દય હત્યા કરતા થા. હાં, ઉસને દાઢી બનવાને કી પ્રથા ભલે હી ચલાયી. ઈસી પ્રકાર સીઝર ભી ૫૪ વર્ષ કી અવસ્થા મેં કિલઓપેટ્રા કે સાથ એક વર્ષતક રાગરંગ મેં મસ્ત રહા. વહ ચાહતા તે સંસાર કા ભલા કરનાઃ પર વિષય કા દાસ બના રહા.” યહી દશા નલિયન કી થી. સુવિદ્યા મિલ જાને સે વાહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #336 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ શ્રીરામ કા આદર્શ જીવન ભી વ્યક્તિગત સ્વાર્થ મેં ચૂર હો ગયા-ઇત્યાદિ. એશિયા કે ચંગેજ ઔર તૈમૂર લંગ કા ઉદ્દેશ્ય પશુ-બલ સે એક સામ્રાજ્ય સ્થાપન કરના થા, વ્યક્તિગત વાસના પૂરી કરની થી; પરંતુ સંસાર કા કઈ વીર રામ કે પાસ ખડે હોને કી યેગ્યતા નહીં રખતા; કાંકિ રામ કે સ્વાર્થ કી નિ:સ્વાર્થતા મેં; વીરતાદિ કી કરુણું મેં, પશુબલિ કા આધ્યાત્મિક બલ મેં ઔર નિજવ કે પરત મેં લીન કર દિયા થા. વિકાસ કરના હી ઉનકા ધ્યેય થા. સંસાર મેં સચી શાન્તિ સ્થાપિત કર ઉસે અધિક સુખી બનાના ઉનકે જીવન કા ઉદ્દેશ્ય થા. સદાચરણ કી મર્યાદા સ્થાપન કરના ઉનકા અભીષ્ટ સિદ્ધાન્ત થા ઔર માનવી જીવન કે અખિલ બ્રહ્માંડ-જીવન કે રાગ મેં લય કરના આદર્શ થા. સંભવ હૈ કિસી કે ઇવન મેં એકાધ ગુણે કા વિશેષ પાયા જાયે; પરગુણે કી સમષ્ટિ કે વિચાર સે શ્રીરામ કા જીવન આદર્શ જીવન હૈ ઔર “ચાવત કથાનિત નિ: સરિતૐ મહતટે,” તબ તક રામ-જીવન આદર્શ—જીવન હી બન રહેગા. ઇતિહાસ તો રામ-જીવન કી મહત્તા પ્રમાણિત કર હી રહા હૈ, ધર્મશાસ્ત્ર ભી ઉસકા સમર્થન કરતા હૈ. સ્વયં કૃષ્ણ ભગવાન ને અપને કે, “રામ રાસ્ત્રમ્રતામF” કહકર હમારે કથન કી પુષ્ટિ કી છે. શાસ્ત્રધારિ મેં—સ્મરણ રહે, હમારા સંસારી જીવન શસ્ત્રધારી જીવન હૈ– ભગવાન શ્રીકૃષ્ણ ને અપને કે “રામ ” બતલાયા છે. વૈજ્ઞાનિક સંસાર કા બચા-બચા જાનતા હૈ, કિ હમારા જીવન હી એક સંગ્રામ છે-જીને કે માની શસ્ત્રધારી હોના હૈ. ઇસલિયે જીનેવાલે કે લિયે “રામ” હિ આદર્શ હૈ ! સંતેં કી રક્ષા ઔર દુષ્ઠ કા નાશ શસ્ત્ર કે બિના નહીં હૈ સકતા. શસ્ત્ર સે રક્ષિત રાજ્ય મેં હી શાન્તિ હે સકતી હૈ, અતઃ જીવન કે સાર્થક કરને કે લિયે શસ્ત્રધારી બનના હી પડતા . “ દિંલા ઘા ધર્મ” કા સિદ્ધાન્ત અવસ્થા-વિશેષ કે લિયે ઠીક હો સકતા હૈ, પર સાધારણ સંસારી મનુષ્ય કે લિયે ઉચિત હિંસા અનિવાર્ય છે.અસ્તુ સ્વયં શ્રીરામ અપને કથન કે અનુસાર હમ સંસારી મનુષ્ય કે આદર્શ છે. અધ્યાત્મ રામાયણ કે અયોધ્યાકાંડ કે પ્રથમ સર્ગ મેં નારદ-મુનિ કા શુભાગમન હતા છે. ભગવાન શ્રીરામ કહતે હૈ: ___ " उवाच नारदं रामः प्रीत्या परमाय युतः। संसारिणां मुनिश्रेष्ठ, दुर्लभ तव दर्शनम् ।। किं कार्य ते मया कार्य हि तत्करवाणि भी॥" । નારદજી ઉત્તર દેતે હૈ" किं मोहयसि मां राम, वाक्योंकानुसारिभिः। सत्यार्यहमिति प्रोक्त सत्यमेतत् त्वया विभो। जगतामादिभूता या सा माया गृहिणि तव । त्वत्सन्निकर्षाज्जायन्ते तस्यां ब्रह्मादयः प्रजाः॥" અર્થાત રામ ને કહા, “હમ સંસારિયોં કે લિયે આપ મુનિયોં કા દર્શન દુર્લભ છે. જે આજ્ઞા હો, કરૂં.” નારદ મુનિ કહતે હૈ,કિ “લોક કે અનુસાર બાતોં સે આપ મુઝમેં મોહ કયાં પૈદા કરતે હૈ ?” ઇતના કને પર નારદ સમહલ જાતે ઔર ફિર કહતે હૈ, “રામ ! આપ અપને કે સંસારી કહેતે હૈ, યહ સત્ય હી હે કયો કિ જગત કી પ્રથમ જનની માયા આપ કી ગૃહિણી હૈ ઔર આપ હી કે સન્નિકર્ષ સે સુષ્ટિ હોતી હૈ. અતઃ આપ અયશ્યમેવ સંસારી હૈ.” અતઃ યહ નિશ્ચય હુઆ કિ “શસ્ત્રધારી રામ હમ સંસારી મનુષ્ય કે લિયે આદર્શ છે. ઉનકા જીવન એક મહાકાવ્ય છે. સંસાર કે લિયે છતા-જાગતા મૂર્તિમાન ધર્મ છે. સફલતા ઔર અમરત્વ પ્રાપ્ત કરને કી કુછ હૈ ! વહી રામ “શબના કુત્તે ત” ઉનકે જીવન કે મહાકાવ્ય સે જે સંસારી મનુષ્ય અને જીવન ! સારી મનુષ્ય અને જીવન કા નિયમન કરેગા, વહી સદાચારી છે. વહી ધાર્મિક હૈ. ઉસી કા જીવન સફલ હૈ. શ્રીરામ કે જીવનરૂપી મહાકાવ્ય કી ઇયત્તા સાધારણ મનુષ્ય નહીં કર સકતે. બ્રહ્માંડપુરાણું મેં સ્વયં બ્રહ્માને કહા હૈ, કિ રામ-ગીતા-માતા કે શંકર ભગવાન હી પૂરા જાનતે હૈિ, દેવી જગજજનની પાર્વતી ઉસ માહાઓ કા આધા જાનતી હૈ, ઉસકા આધા ૨વયં વે (બ્રહ્મા) જાનતે હૈ. ઐસી સ્થિતિ મેં બ્રહ્માને નારદ સે સ્પષ્ટ કહ દિયા કિ, “તરે વિજિત wવાબ નં ર ર રીતે” અર્થાત ઉસે મેં થોડા કદંગા; કુલ કહને કી મુઝ મેં સામર્થ્ય નહીં. ઇસી રામ-જીવન કી કથા લિખ કર આદિકવિ વાલ્મીકિ ને અપની લેખની અમર કી. ઇસી કી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #337 -------------------------------------------------------------------------- ________________ શ્રીરામ કા આદર્શ જીવન ૪૩ ગાથા અધ્યાત્મ-રામાયણ મેં શિવ ને પાર્વતી સે કહીં-ઈસી શ્રીરામજીવન કી એક ઝલક ભક્તશિરોમણિ તુલસીદાસ કે “રામચરિતમાનસ ' મેં પાયી જાતી હૈ ઔર રામજીવન પર ઇસી પ્રકાર અનેક ભાષાઓં મેં અનેક વિચાર હુએ હૈ. યહાં પર ભી કુછ વિચાર-પુષ્પ રામકે ચરણપર અર્પણ કિયે જાતે હૈ. સબ કા સારાંશ યહી હૈ કિ રામ કા જીવન માનવ-સમાજ કે લિયે, ન કિ કેવલ હિંદુ-ધર્મનુયાયિ કે લિયે, આદર્શ જીવન હૈ. “હરિ અનંત હરિસ્થા અનંતા” વાલા સિદ્ધાન્ત રામ કે જીવન પર પૂરા લાગુ હૈ. ઐસી દશા મેં શ્રીરામ કે જીવન પર ચાહે કિતની ભી ઐતિહાસિક, સાહિત્યિક, રાજનીતિક, સામાજિક ઔર ધાર્મિક મીમાંસા કી જાય, તે ભી શ્રીરામજીવનરૂપી મહાકાવ્ય કી અંતિમ ટીકા નહીં પાયેગી. અતઃ ઈસ લેખ કો ઉદ્દેશ્ય યહી હૈ, કિ હમલોગ શ્રીરામ કે જીવન કે આદર્શ જીવન સમઝ કર ઉસકે અનુસાર અપને જીવન કા નિયમન કરે. હમ ઉપર કહ આયે હૈ, કિ ઋત સે પરિચાલિત માર્ગ હી સચ્ચા કલ્યાણ-પથ હૈ ઔર ઉસી પથ પર ચલના સચ્ચા સદાચાર છે. “સદાચાર” કે પ્રદર્શક અવતારી પુરુષ ઔર મહાત્મા મેં હેતે હૈ. ઉનમેં રામ હી સંસારી પુરુષ કે લિયે પથ-પ્રદર્શક હૈ. ઇસ કથન કી પુષ્ટિ ઇતિહાસ, ધર્મશાસ્ત્ર ઔર શ્રીરામ કે કથનાનુસાર કી ગયી હૈ. શ્રીરામ કા હી જીવન હમારે લિયે કર્યો આદર્શ—જીવન છે ? કયા હી અચ્છા હતા, યદિ યહાં પર હમ શ્રીરામ-જીવન પર અપની તુચ્છ બુદ્ધિ કે અનુસાર પૂર્ણ મીમાંસા કરતે ઔર યહ દિખલાતે, કિ કેસે શ્રીરામ કે જીવન કી છેટી-છોટી ઘટનાઓં ભી આદર્શ-સ્થાપન કરનેવાલી હૈ, કૈસે શ્રીરામ કે જીવન મેં કહીં સમાજવાદી કે લિયે આદર્શ હૈ, તે કહીં ધર્મવાદી કે લિયે; કહીં રાજનીતિ કી પ્રતિમા ચરમ સીમાતક પહુંચ ગયી છે, તે કહાં માનવી ઉત્કર્ષ કા અંત હે ગયા છે; સારાંશ યહ કિ માનવ-સમાજ કે લિયે ઉસમે કેસે કેસે આદર્શ (મજૂદ હૈ, વહ મેં પૂરા પૂરા યહાંપર) લિખ સકતા તો અચ્છા હતા; પર લેખ બહુત બઢતા જાતા હૈ ઈસલિયે ઔર સ્થાનાભાવ અથવા અપની પરિમિત બુદ્ધિ કા વિચાર કર શ્રીરામ-જીવન કી કુછ હી ઘટનાઓં કી મીમાંસા કી જાયેગી. - શ્રીરામજીવન કી મોટી કથા હિંદુ સમાજ કે આબાલ-વૃદ્ધ સભી જાનતે હૈ ઔર સંસાર કે અન્ય ધર્માવલમ્બિયે મેં સે કિતને હી, જે માનવ-સમાજ-શાસ્ત્ર કે છાત્ર હૈ, વે ભી ઇસે જાનતે હૈં. રામ-જીવન કી અત્યંત સંક્ષિપ્ત કથા સતી સીતાજી ને સ્વયં હનુમાન સે ય કહી છે –“ નિર્મલ રઘુવંશ મેં રામ કા જન્મ હુઆ. રામ ને યજ્ઞરક્ષા મેં વિશ્વામિત્ર કી સહાયતા કી. અહલ્યા કા શાપ છુડાકર શિવ-ધનું તેડકર સીતા દેવી કા પાણિગ્રહણ કિયા, પરશુરામ કા મદ ઉતારા, અયોધ્યા-નગર મેં બાર વર્ષ તક વાસ કિયા, પિતા કી આજ્ઞા સે દંડકારણ્ય કી રાહ લી, વિરાધ કા વધ કિયા; ખરદૂષણાદિ કા સંહાર કિયા ઔર સ્વાંગ બનાયે હુએ મારીચ કા વધ કિયા. ઇસ કે પશ્ચાત નકલી સીતા કા હરણ હુઆ, કબંધ ઔર જટાયુ કી મોક્ષ હુઆ, રામ ને શવરી કી પૂજા સ્વીકાર કી, સુગ્રીવ સે મિત્રતા કી, બાલિકા વધ કિયા, સીતા કી ખોજ કરાઈ સમુદ્ર મેં પૂલ બાંધકર લંકા પર આક્રમણ કિયા ગયા, દુષ્ટાત્મા રાવણુ કા સંહાર કર વિભીષણ કે રાજ્ય દેકર પુષ્પક-વિમાન સે રામ, સતી સીતા કે સાથ અયોધ્યા લૌટ આયે ઔર ફિર રાજ્ય કરને લગે. સમયાનુસાર ઐહિક વરણ કી. યહ તો હઈ સંક્ષેપ કથાઃ પર યદિ ગૂઢ દષ્ટિ સે દેખા જાયે તો “બાઢે કથા પાર નહીં લહઈ ! ” રામ કે જન્મ સે લેકર ઉનકે સ્વર્ગારોહણતક ઉનકે જન્મ કી છેટી-સે છેટી ઘટના આદર્શ કે બતલાનેવાલી હૈ. એક-એક ઘટના ભિન્ન-ભિન્ન દષ્ટિકોણ ? દેખી જાતેપર ભિન્નભિન્ન અર્થ દેતી હૈ. અચ્છા, કુછ ઘટનાઓ કા વિશેષ વિચાર સુનિયે જબ શ્રીરામ કા જન્મ હેતા હૈ, તબ સંસાર મેં આનંદ કી અમૃતધારા બહને લગતી છે. ભક્તશિરોમણિ તુલસીદાસજી રામ કા જન્મ-વર્ણન કરને મેં અપને કે ભૂલ જાતે . ઇન ભક્તોં કી સમઝ મેં પ્રતિ કી ગતિ વિલક્ષણ હો જાતી હૈ. સૂર્ય તક અપના માર્ગ ભૂલ જાતે છે. સંસાર મેં એક નયે યુગ કે શ્રીગણેશ કા ડંકા ચુપકે-ચુપકે પિટ જાતા હૈ, આનેવાલે ભવિષ્ય કી આભા દિખાઈ પડને લગતી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #338 -------------------------------------------------------------------------- ________________ શ્રીરામ કા આદર્શ જીવન જબ શ્રીરામ લકે હી થે, તમે એક દિન વિશ્વામિત્ર દશરથ કે યહાં ઉપસ્થિત હેતે હૈ ઔર રાક્ષસે કે બધ કે લિયે રામકો લે જાને કા આગ્રહ કરતે હૈ. મહર્ષિ વસિષ્ઠજી અકેલે મેં દશરથ કે ઉપદેશ દેતે હૈ કિ આપકે યહાં રામ કા અવતાર “મૂનેદાવતા હુઆ હૈ, અત: ઉન્હે જાને દીજિયે.પૃથ્વી કા ભાર ઉતારના હી રામ કે જીવન કા આદર્શ થા વ્યક્તિગત સ્વાર્થ ન થા, રાજનીતિક શક્તિ બઢાકર રુધિર ચૂસના ન થા. ઉનકા ઉદ્દેશ પૃથ્વી કા બોઝ હલકા કરના થા. નિશાચરો દ્વારા સ્થાપિત અરાજકતા કા અંત કરના થા. અત: દશરથને દેશનાં પુત્રો કે વિશ્વામિત્ર કે સાથ બેજ દિયા. રાક્ષસ મારે ગયે.. રાક્ષસે કે મારને ઔર શિવ-ધનુષ કે તેને મેં રામ ને કિસ નૈસર્ગિક બલ કા પરિચય દિયા, યહ સબ પર જ્ઞાત હૈ. સીતા કે સંગ વિવાહ હોને પર રામ અયોધ્યા લૌટે ઔર સાનંદ રહને લગે. કુછ દેવી ચક્ર અથવા ભારતીય વસુંધરા કે ભાગ્ય સે રામ કી વિમાતા કૈકયી કી બુદ્ધિ મહાન હઈ. ઉસને રામ કે વનવાસ ઔર ભરત કે રાજ્ય દેને કી પ્રાર્થના દશરથ સે કી, દશરથજી સ્ત્રીજિત થે. વે રોને લગે. જબ રામ ને આકર કેકેયી સે અપને પિતા કી દશા જાનની ચાહી, તબ કૈકેયી ને દો વરદાનેવાલા કચ્ચા ચિટ્ટા સુનાકર કહા હત્યિારો વર્દ વિતરે ત્રાતમલ” રામને દુ:ખ સે કહા"पित्र्यथै जीवितं दास्ये,पिबतं विषमुवेक्षणम्। सीतां त्यक्ष्येऽथ कौसल्या राज्यं चापि त्यजाम्यहम्॥ अतः करोमि तत्सर्व यन्मामाह पिता मम । सत्यं सत्यं करोम्येव रामो द्विर्नाभिभाषते ॥" ( અ૦ ર૦ ) ભગવાન રામને અયોધ્યા છોડી. સે ભી કિસ શાન સે ઔર કિસ વીરતા સે, વહ ભી સુનિયે. સીતાછ કે પૂછને પર મુસ્કુરાતે હુએ રામ કહતે હૈ:-- જ્ઞા ઇવાળે ચં ર૪ ગુડવિઝમ્'' અયોધ્યાવાસી રામ કે પ્રેમ કે કારણ ઉનકે સાથ લગ જાતે છે. રામ કિસી પ્રકાર ઉનસે પીછા છડાતે હૈ. ભરત અપને નનિહાલ સે આકર અપની માતા કા દુષ્કૃત્ય સુનકર છસ ભ્રાતૃભક્તિ કે ભાવે કી જિસ સુધા-મન્દાકિની કા-પરિચય દેતે હૈ, વહ મીઠી સ્વર્ગીય ભક્તિ માનવ-સમાજ કે લિયે સ્થાયી એવું અમૂલ્ય રત્ન છે. “અસ કી જીવ જંતુ જગ માહીં, જેહિ રઘુનાથ પ્રાણપ્રિય નાહીં;” “ભે અતિ અહિત રામ તેજે તોહી, કે તુ અહસિ સત્ય કહુ મોહી.” માતા કે અપરાધ ભરત અપને શિરપર લેતે હૈ:– રામ-વિરોધી હદય તે, પ્રકટ કીન્હ વિધિ મહિ; “મો સમાન કે પાતકી, વાદિ કહાઁ કછુ તેહિ.” અયોધ્યા સે આગે બઢને પર ગંગા-તટપર પહુંચકર શ્રીરામ મલ્લાહ સે નાવ માંગતે હૈ. મલ્લાહ કેવલ રંગ ઉત્તર દેતા હે-“ નાવ નહીં લાઉંગા, જબતક આપ પદ-પદમ ન પખાર ને હેંગે.” યહી થા હિંદુ-સંગઠન કા ભાવ ! યહી થા હૃદય કા પ્રેમ ! ઉંચ-નીચ કા વિચાર ઉંચે મસ્તિક મેં નહીં હોતા ! “ નીચ” કહનેવાલા કભી ઉંચા હો હી નહીં સકતા. ઉંચે કે તે સબ ઉંચા સમઝતે હૈ, વહ સ્વયં અપને કે જાતિ, ધર્મ ઔર માનવ-સમાજ કો સેવક સમઝતા છે. “ મેં સેવક સચરાચર” કહેકર રામને અપના પરિચય હનુમાન કે દિયા થા. "स्वमागभृत्या दास्यत्वे प्रजानां च नृपः कृतः। ब्रह्मणा स्वामिरूपस्तु पालनार्थ हि सर्वदा॥" ' અર્થાત-હમારે યહાં રાજ કે બ્રહ્માને સ્વામી રૂ૫ બનાયા પર વાસ્તવ મેં વહ પ્રજા કા સેવક હૈ ઔર ઉસકી રક્ષા કે લિયે રાજા અપના ભાગ કર –રૂપ મેં લે લીયા કરતા હૈ. યહી પ્રેમ ઔર કર્તવ્ય કા ભાવ થા, જિસને આર્યજાતિ કે સંસાર-શિરોમણિ બનાયા થા. ઇસી કે અભાવને અભી કલ કી જંગલી જાતિયાં મેં ઇતના દમ્મ ભર દિયા હૈ, કિ વે હમેં બર્બર ઔર જગલી સમઝને લગી હૈ. યહ હમારે કુકર્મો કા પરિપાક છે, ભયંકર પતન છે ! શોક-જનક દશા છે ! ! અસ્તુ. પ્રેમ કા બંધન તોડના માનવી શક્તિ કયા, પશુ-શક્ત કે ભી બાહર હૈ. અતઃ રામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #339 -------------------------------------------------------------------------- ________________ શ્રીરામ કા આદર્શ જીવન “સુનિ કેવટ કે બૅન, પ્રેમ લપેટે અટપટે ! વિહંસે કરુણ-ઐન, ચિતય જાનકી લષણ તન ! “વગિ આનિ જલપાત્ર પખારૂ, હીત વિલંબ ઉતારહુ પાર.” કહતે હૈ ઔર ઉસ પાર જાતે હૈ. ચક્રવતી રામ કે સંકોચ હોતા હૈ, કિ મલ્લાહ કે કુછ ન દિયા ગયા. સતી સીતા પતિ કે મન કી બાત તાડ જાતી હૈ ઔર અપની મુન્દરી મલ્લાહ કે દેને લગતી છે; પર મલ્લાહ નહીં લેતા. ફિરતી બાર મેહિ જે દેવા, સો પ્રસાદ મોહિ સિર ધરિ લેવા.” યહ કહકર મલ્લાહ મુંદરી લેના સ્વીકાર નહીં કરતા, બેગાર ન થી, વર્ણાશ્રમ કી પતિતાવસ્થા કી લેશ-માત્ર ભી ન થા. સ્વત્વ ઔર કર્તવ્ય સાથ-સાથ બર્લે જાતે થે. ઈસી આધારપર વર્ણાશ્રમ-ધર્મ રહ સકતા થા ઔર અબ ભી રહ સકેગા. કઈ ઘટનાઓ કે મુનિ-મિલન, વિરાધ-ખરદૂષણ-વધ, સીતા-હરણ, સુગ્રીવમિત્રતાદિ છોડ સ સ્થાન પર પહુંચ જાતે હૈ'. જહાં શ્રીરામ કી રાજનીતિક પટતા કા ઉદાહરણ મિલતા છે. સુગ્રીવ સીતા કી ખોજ કરા રહે છે. હનુમાન લંકા જ ચૂકે છે. વિભીષણ રામ સે મિલતા છે. સુગ્રીવ જૈસે સ્વાર્થી જન કે ચિંતા હોતી હૈ, કિ કહીં વિભીષણ રાવણુ કા ભેદિયા તે નહીં છે ? રામ કહતે હૈ: “કેટિ વિપ્ર વધ લાગિ જાદૂ, આયે સરન તર્જ નહિ તાદુ; ભેદ લેન પઠવા દસસીસા, તબહુ ન કછ ભય હાનિ કપીસા. જગ મહું સખા નિશાચર જેતે, લછમન હમેં નિમિષ મહું તે; જે સભીત આવા સરનાઈ રખિૌ તાહિ પ્રાનકી નાઈ.” રામ ને વિભીષણ કો “ભુજ વિસાલ ગહિ હૃદય લગાવા” ઔર બડી સહદયતા સે પૂછો: ખલમંડલી બસહુ દિનરાતી, સખા ધર્મ નિબહૈ કેહિ ભાંતી?” ઔર– અસ કહિ રામ તિલક તેહિ સારા, સુમન-વૃષ્ટિ નભ ભઈ અપાર.” કૈસી અપ્રતિમ આત્મવિશ્વાસ છે! કેસી સહૃદય રાજનીતિક ચાલ છે ! કૈસી પ્રશંસનીય સજજનતા હૈ! કેસે સાર્વભૌમિક ભાવ છે ! રામને વિભીષણ કે ગલે લગાયા. શત્રુ કો મિત્ર મેં પરિણત કિયા. અપને અનુયાયી વાનરે કે ઉત્સાહિત કિયા. લક્ષ્મણ કા માન બઢાયા. લંકા ગયે. રાવણ કો કુલપરિવાર સહિત મટિયા-મેટ કિયા. આર્ય-સભ્યતા કા ઝંડા ગાડ દિયા. અપના લક્ષ્ય પ્રાપ્ત કિયા. પૃથ્વી કા બેઝા હલકા હુઆ. અરાજકતા મિટ ગઈ. રાક્ષસી લીલા કા અંત હુઆ ઔર ભારત મેં ફિર શાન્તિ કી બંસી બજને લગી. રામને પુત્ર, પિતા, ભાઈ, સમ્રાટ, મિત્ર આદિ કે કર્તવ્ય કા આદર્શ સ્થાપિત કિયા. બાલિ-બધ, શક-તપસ્વી-વધ ઔર સીતા પરિત્યાગ કે વિષય મેં ભિન્ન ભિન્ન મત હૈ. યદિ સમય મિલા તે કિસી ઔર લેખ મેં ઇનપર વિવેચન કિયા જાયેગા. આજ ઈતના હી કહના પર્યાપ્ત હૈ કિ રામ કે જીવન કા અનુસરણ હી ભારત કે ભવિષ્ય કે લિયે કલ્યાણકર હૈ. હમેં અપને ધર્મ કા પાલન કરના ઔર ઈસ પ્રકાર અપના જીવન સફલ કરના હૈ. આજ સંસાર મેં અશાંતિ છે, આજ અનાથ નારી-બચ્ચાં કે કંદન સે સંસાર સ્મશાન હે રહા હૈ-ધર્મસંકટ મેં હૈ, માનવ-સમાજ કે અધિકાર પર ધાર્મિક ઉન્માદ કા અત્યાચાર હે રહા હૈ, પશુ–બલ કી વૃદ્ધિ હૈ, હૃદય-હીને રાજનીતિ ને અપને તાંડવ-નૃત્ય સે સંસાર કો નરક મેં પરિણત કર દિયા હૈ, અતઃ હમેં રામ-જીવન કે આદર્શ માનના કર્તવ્ય છે. પર સ્મરણ રહે, કિ હમ કિસી કો અપના શત્રુ ન સમ9. ઉન્માદ કે વશીભૂત મનુષ્ય હમારી કૃપા કે પાત્ર છે. રામ-જીવન” કે આદર્શ માનનેવાલો કે કેષ મેં ધૃણ શબ્દ કે લિયે સ્થાન નહીં હૈ:– “ઉમા જે રામ-ચરણ-રત, વિગત-કામ-મદ-ક્રોધ; નિજ પ્રભુ સમ દેખહિ જગત, કે સન કરહિં વિરોધ.” રામ કે જીવન પર અપના જીવન નિયમન કરનેવાલા મનુષ્ય અજ્ઞતા, મેહ, સ્વાર્થ, ઇદ્રયલોલુપતા, ધર્માન્જતા કા શિકાર નહીં બનતા. કયા હમ વિશ્વાસ કરે, કિ હમારે ભારતીય ભાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #340 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ પ્યારા ભારત શ્રીરામ કે જીવન કે આદશ માનકર સંસાર મેં ફિર રામ-રાજ્ય સ્થાપિત કરેગે ઔર ઈસ પશુબલ સે દુઃખી સંસાર કા ફ્િર આધ્યાત્મિક વિકાસ કે ઉચિત મા પર રખ સકેંગે? ઐસા કરને હી સે ભારત સંસાર કે પ્રતિ અપના કર્તવ્ય નિભા સકેગા ઔર હમ ભારતીય અપની સ્થાયી પ્રીતિ, યશ-વિદાવલિ ઔર ઇતિહાસ કી રક્ષા કર સકેંગે? ભગવાન વિશ્વનાથ હમેં શક્તિ દે, કિ હમ અપને કવ્ય શ્રીરામ-જીવન કે પ્રકાશ મેં પૂર્ણતયા પાલન કર સ્વયં સચ્ચે કલ્યાણતક પહુંચે. તથા અપને ભાયાં કા–સચરાચર જગત્ કા–ઉસી કલ્યાણુતક પહુંચાયૅ, છસ સે ‘હમ’ ‘તુમ' કા ભેદ મિટકર બ્રહ્માનંદ કા અનુભવ હૈ।. અછૂત-પંચક ૧ ( લેઃ—શ્રીયુત “ ક°ટેક ” તા. ૭-૪-૧૯૨૭ ના હુિ દુપંચ” ના અંકમાંથી ) જો પ્રાણ સે પાલા ક્રિયે, સત્ય સનાતન ધમ; બતલાતે સખકા રહે, સદા કમ કા મ જાતિ જિલાતે જો રહે, દેકર જીવન–દાન; જિન્હે પ્રાણ સે પ્રિય રહા, ઋષિ-મુનિયોં કા માન.૨ જો સબકી સેવા સદા, ક્રિયા કરે સાનંદ; તન—મન સે માના ક્રિયે, વેદ—વિપ્ર–જચ'દ્ર. ૩ હુએ અહિંદુ કિસ તરહ, ઐસે પૂત અછૂત; સદા સચ્ચિદાન દ કે, વે હૈ પ્યારે પૂત. અપનાને કા આજ ભી, ઉન્હે' ન લેા તૈયાર; વે પાપી હૈ... આપ હી, ઉનકા સનક સવાર. પ ૪ પ્યારા ભારત (લેઃ-શ્રીયુત બાબુ ગર્જીંગાપ્રસાદ ખી. એ. એલ. ટી. હિંદુપંચ” તા. ૭-૪-૧૯૨૭ ના અંકમાંથી.) તુમે હૈ. પ્યારા ભારત દેશ! (૧) સૌરભ–સિક્ત સમીર પ્રવાહિત, ‘કલ-કલ’ સરિતા—નાદ, વન-પર્યંત કી રુચિર રમ્યતા, વિવિધ લાંકા સ્વાદ; કલિસ કુસુમાંકા શુચિ આહ્વાન, ભ્રમરકી મીઠી ‘ભન—ભન' તાન,— સભી પ્રકૃતિકા ક્રીડાથલ હૈ, કૈસા ભારત-દેશ ! હમે હૈ. પ્યારા ભારતદેશ ! (૨) સબસે પહલે જ્ઞાન—ભાનુકા મિલા હમેં આલેાક, ક્રિયે ઉન્હીં કિરણેાંસે હમને આલેકિત સખ લેાક;વહી અબ હ્રા ! હમ હૈ... પરતંત્ર, જગતકે સારે દેશ સ્વતંત્ર,— કિન્તુ ન કયા ફિર જગકર જગકા, દેંગે ‘સુખ-સન્દેશ’? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat હમે' હૈ પ્યારા ભારત દેશ ! www.umaragyanbhandar.com Page #341 -------------------------------------------------------------------------- ________________ શ્રીરામચંદ્ર કી ખિન્નતા ૪૪૩ શ્રીરામચંદ્ર કી ખિન્નતા (લે. શ્રીયુત પં૦ ગંગાપ્રસાદજી અગ્નિહોત્રી “હિંદુપંચના તા. ૭–૪–૧૯૨૭ ના અંકમાંથી) नूनमथवतां मध्ये ममवाक्यमनुत्तमम् । भाति कालेऽभिहितं तेनास्मि हरिणः कृशः॥ રૈલોક્ય કા પરિભ્રમણ કરત-કરતે અત્યંત થકે હુએ હેને પર ભી યેં હી નારદજી કે યહ સ્મરણ હો આયા, કિ આજ ભારત કે સનાતન ધર્મ–પ્રેમી સજજન મર્યાદા પુરુષોત્તમ શ્રીરામચંદ્રજી કી જયતી મનાને કા સમારોહ કર રહે હોંગે, ત્યોં હી ઉનકે હૃદય મેં શ્રી રામચંદ્રજી કી ભક્તિ કા રત્નાકર ઉમડ ઉઠા, ઉસકી તરંગ મેં ઉનકી પરિશ્રમજન્ય શંકાવટ ન જાને કહાં બહ ગઈ. વે બડે ઉત્સાહ સે શ્રી રામજન્મોત્સવ દેખને કે લિયે ભારત કી ઓર ચલ પડે. ભારત કે બમ્બઈ. કાનપુર, કરાંચી, દિલલી એર કલકત્તા આદિ નગર મેં બસનેવાલે પરમ ધામિક ધનવાન કે ભવનાંપર નારદજી ને પધારકર વહાં શ્રીરામચંદ્ર કે જન્મોત્સવ કો દેખ, ઈતન સુખ પાયા, કિ ઉસ કા વર્ણન કરને કે લિયે ક્ષીરસાગર ગયે બિન ઉનસે નહીં રહા ગયા. વે કલકત્ત સે સીધે ક્ષીરસાગર કે લિયે રવાના હે ગયે. તે મન મેં સોચતે જાતે થે, કિ જબ શ્રીરામચંદ્રજી ભારતવાસિયોં કી ભક્તિ કા વર્ણન મુઝસે સુરેંગે, તબ નિ:સંદેહ બહુત પ્રસન્ન હેગે. - ક્ષીરસાગર મેં પહૂંચકર જ્યોં હી નારદજીને અપને પહૂંચને કે સમાચાર ભગવાન રામચંદ્રજી કે પાશ ભિજવાયે, ત્યાં હી ભક્તવત્સલ શ્રીરામજી ને આપ કો બલવાયા. આપ કે ભગવાન કે સમીપ પહૂંચતે હી ભગવાન ને આપ કા સ્વાગત કર આપસે કુશલ પૂછી ઔર આપ કે બૈઠને કે લિયે આસન દિયા. આસન પર બૈઠકર નારદજીને ભારતીય ભકતેં કી ભક્તિ કા વર્ણન ભગવાન કો કહ સુનાયા. ઉસે સુનકર ભગવાન કા વર્ણ કુછ પીલા સા હો ગયા ઔર વે દુઃખી સે દીપ પડે. શ્રી રામચંદ્રજી કી ઉક્ત અવસ્થા દેખ, નારદજીને બડી આતુરતા કે સાથ પૂછા, કિ ભગવન! વર્તમાન ભારતીય ભોં કી ભક્તિકથા સુનકર આપ કી યહ દશા કે હો ગઈ? ઉત્તર મેં શ્રીરામચંદ્રજી ને બડે દુઃખ કે સાથ કહા કિં:"नूनमर्थवतां मध्ये मम वाक्यमनुत्तमम् । न भाति कालेऽभिहितं तेनास्मि हरिणः कृशः ॥ હે નારદજી ! મૈને નરદેહ ધારણ કર ભારતવાસિયોં કો ઉનકે કલ્યાણાર્થ જે અમેઘ ઉદેપશ દિયે થે, ઉનકે વર્તમાન ભારતવાસી હિંદુમાત્ર ભી નહીં માનતે. અપને ઉપદેશ કી અવજ્ઞા હોતી હુઈ દેખકર મેં બહુત હી દુ:ખી હો જાતા હૂં!” ઉક્ત બાત કો સુનકર નારદજી આશ્ચર્યચકિત સે હૈ રહે. ઉન્હોંને બડી નમ્રતા કે સાથ શ્રીરામચંદ્રજી સે પૂછો કિ, ભગવન! આપને અપને પરમ પ્યારે ભારતી કે કૌનસા ઉપદેશ દિયા થા, જિસ કી અવજ્ઞા કર વે શ્રીમાન કે ઇસ પ્રકાર દુઃખી કર રહે હૈં ? ઉત્તર મેં શ્રીરામચંદ્રજી ને કહા કિ મૈને રામાવતાર મેં ભારતીય જન કો યહ ભલીભાંતિ સમઝા દિયા થા, કિ ભારત કે ધનધાન્ય તથા સુખ-સંપત્તિશાલી બનાયે રખને કે લિયે ઉન્હેં ગોરક્ષા, કૃષિ ઔર વાણિજ્ય કી રક્ષા ઔર વૃદ્ધિ કરતે રહના હેગા. ઇતના હી નહીં; કિન્તુ કૃષ્ણાવતાર મેં મૈને પરિપાલન કર ઉન્હેં પ્રત્યક્ષ શિક્ષાઠારા સમઝા દિયા થા, કિ તુમ લોગ કલ્યાણપરપરા કી દાત્રી કલ્યાણી ગૌ કી સેવા સદા કરતે રહના, મેરે ઇસ હિતકર ઉપદેશ કા યથેષ્ટ આદર કરતે રહના. મૈને ઉનસે કહા થા – क्षीरन्तु बालवत्सानां ये पिबन्तीह मानवाः । न तेषां क्षीरपा केचित् जायन्ते कुलवर्द्धनाः। ( અ. ૫. ૧૨૫-૬૬) અર્થાત્ જે લોગ છોટે બછડેવાલી ગૌોં કા દૂધ પી જાતે હૈં, ઉનકે વંશ મેં દૂધ પીનેવાલી ઔર કુલ કી વૃદ્ધિ કરનેવાલી સત્તાન નહીં હતી. નારદજી ! મેરા યહ ઉપદેશ ભારતવાસિયોં કી મંગલકામના સે ઓત-પ્રોત ભર હુઆ હૈ, પર પરમ ખેદ ઔર સત્તાપ કા વિષય હૈ, કિ વર્તમાન ધનવાન ભારતવાસી મેરે ઇસ ઉપદેશ કા સોલહ આને અનાદર કર રહે છે. છોટે બછડે કે હિસે કા દૂધ પી જાને કી વાત કૌન કહે, વે ઉન ગૌઓ કા દૂધ પાતે હૈ, જિન કે દૂધમ્હે બચ્ચે કે લાલચી વાલે માર ડાલતે હૈ. ઉન્હી ગૌઓ કે દૂધ ઔર ઘી સે બનાયે હુએ પકવાને કા મુઝે નૈવેદ્ય દિખાકર મુઝે “વદત વ્યાઘાત” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #342 -------------------------------------------------------------------------- ________________ શ્રીરામચંદ્ર કી ખિનતા દેષ કા દેશી બનાકર મુઝે પ્રસન્ન કરના ચાહતે હૈ, યે અપની ઇસ સિંઘ ભક્તિપર તનિક ભી લજિજત નહીં હેતે. નારદજી ! બસ મેરી ઉદ્વિગ્નતા કા યહી કારણ છે. શ્રી ભગવાન રામચંદ્રજી કે શ્રીમુખ સે ઉક્ત વાકય કો સુન, નારદજી ભી બહુત દુ:ખી હુએ ઔર ભારતવાસિયોં કી મંગલકામને સે પ્રેરિત હો કર આપને પૂછા, કિ ભગવદ્ ! અબ તક જ હે ચૂકા સો તે હો ચૂકા, પર અબ આગે ભારતવાસિયોં સે ઇસ જઘન્ય પાપ કી પુનરાવૃત્તિ ન હો, ઈસકા કોઈ સરળ ઉપાય હો, તો ઉસ કા વર્ણન કીજિયે. મેં “હિંદુપચ દ્વારા ઉસ ઉપાય કે ઉન પર પ્રકટ કર દૂગા. ભક્તવત્સલ ભગવાન ને નારદજી કી ભારત–હિતકામન સે પ્રસન્ન હેકર કહા કિ, ભારત કે ધનવાને કે સમઝા દો, કિ વે ધનહીનતા કે બહાને કે બહાકર અપની અપની કેપિર સાહિત્ય કા સદાવ7 ખેલ દે, કુમ્ભ આદિ પ પર ગોસાહિત્ય કા દાન કિયા કરે. અપને બડે-બૂઢે કે શ્રાદ્ધ મેં ગે સાહિત્યકા પ્રચૂર માત્રા મેં દાન કિયા કરે. લડ કે-લડકિયાં કે વિવાહોત્સવોં પર સાહિત્ય કા વિતરણ કરેં. ઈતના દાન કરકે હી વે ચૂપ ન રહ જાયે. ઉë સ્થાન-સ્થાન પર આદર્શ ગોશાલા ખેલકર. ઉનમેં ગવાયુર્વેદ કી શિક્ષા કે અનુસાર ગોપરિપાલન કરના ચાહિયે. અબ તે ભારતવાસી તભી સુખી હોંગે-તભી મનુષ્યપદ કે યોગ્ય હોંગે, જબ મેરે આજ્ઞાનુસાર ગોપરિપાલન કર ભારતીય ગોધન કો હરપુષ્ટ ઔર સુખી બનાયેંગે પરાનુગ્રહકાંક્ષી નારદજીને શ્રીરામચંદ્રજી કે મુખ સે ઉક્ત કલ્યાણપ્રદ ઉપદેશ કે સુન, ભગવાન કે પ્રણામ કિયા ઔર કહા કિ ભગવન! આપ કી ઈસ મંગલમયી આજ્ઞા કા પ્રચાર જૂઠન કે ભય સે અન્ય પત્ર સંપાદક ભલે હી ન કરે. પર “ભારત ધર્મ” ઔર “ગોગ્રાસ” તે ઈસકે મહત્વ કે જાનકર ઇસકા પ્રચાર અવશ્ય હી કરેગે. ભગવાન સે વિદા હેતે સમય નારંદજી ને બહુત ધીમે સ્વર મેં કહા કિ મેં અનુમાન કરતા થા, કિ આપ બમ્બઈ, કલકત્તા ઔર દિલ્લી કે પિંજરાપોલ કે સંચાલકાં કી ગાભકિત સે બહુત પ્રસન્ન હાંગે; પર આપને ઉન કી ચર્ચાતક નહી કી. ઉત્તર મેં ભગવાન ને કહા, કિ પીંજરાપલવાલે ઉલટી ગભક્તિ કર રહે હૈ' અર્થાત તે ગૌ કી સેવા તબ કરતે હું', જબ વહ દુષ્ટ દ્વારા નિરપયોગી બના ડાલી જાતી હૈ. ઉન્હ એસા પ્રબંધ કરના ચાહિયે, કિ ગોવંશ કા એક ભી પ્રાણી નરાધમે દ્વારા નિરુપયોગી ન બનાયા જાયે. વે ગપરિપાલન કી શિક્ષા કા યથેષ્ટ પ્રચાર કરેંગે તો ઉસ સે ભારતીય ગોધન કા પ્રત્યેક પ્રાણી ઇતના સ્વસ્થ ઔર ચિરંજીવી હોગા, કિ વહ જન્મભર ભારતવાસિયોં કા હિત કરતા રહેગા ? ઉન્હેં ઉન સાત્વિક ભોજ્યા કે દેતા રહેગા, જિન કે સેવન સે મનુષ્ય મેં સાત્વિક બુદ્ધિ, સાત્વિક વૃતિ ઔર સાત્વિક જ્ઞાન કા ઉદય ઔર વિસ્તાર હોતા હૈ ઔર ઉનકી કૃપા સે વય મનુષ્ય-જન્મ કે પ્રધાન-હેતુ કલ્યાણ કે પ્રાપ્ત હોતા હૈ. નારદજી ને ભગવાન સે બિદા હોતે સમય યહ વિર પુનઃ માંગા કિ ભગવન : અબ ભારત કે ધનવાન કે અસી સુખદ્ધિ દીજિયે. કિ ‘હિંદપંચમેં આપકે ઉપદેશ કે પઢકર ઉસે કાર્યો કા ૨૫ દે, અપને હિત કા સાધન કરને લગે. ભગવાન ને તથાસ્તુ' કહકર નારદજી કે બિદા કિયા. નારદજી કી હી પ્રેરણા સે યહ લેખ છપાયા ગયા હૈ. ઇસકા આદર કરના સમઝદાર, ભગવદ્ભક્ત, ધનવાન ભારતીય કે અધીન હૈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #343 -------------------------------------------------------------------------- ________________ રામ કો બાયફાટ રામકા બાયકોટ (લેખકઃ—ભામા ખાલ્કીદાસજી હિંદુપચ” તા. ૭-૪-૧૯૨૭ ના અંકમાંથી ) મૈં કટ્ટર સનાતનધી, મેરા લડકા મહાકટ્ટર સનાતન ધમી ઔર મેરી સ્ત્રી મહામહાકટ્ટરાઈન સનાતનધણી. મેરે જીતે છ તેા ઐસા કદાપિ નહીં હૈ। સકતા, અગર મૈં અપને સચ્ચે ખાપ કા એટા, અગર મેરી જબાન મેં અયેાવ્યા બાબા ઔર સરયૂ મૈયા કા ઘર હૈ, અગર હમારી પંચાયત કે ઇસ હુકે મેં (હુક્કા ઊંચા કર કે ) અશુદ્દો કા શુદ્ધ કરને કી તાકત હૈ, તા રામ કે જાતિ સે અલગ કરાયે બિના અન્ય ખાને કી કૌન કહે જીઆ ગદાપર લાદી લાદના ભી હરામ હૈ ! ” ઇતના સુનતે હી ધેાખીયાં ! અખિલ ભારતવર્ષીય ધા–મહાસભા મેં પ્રસન્નતા કી વર્ષાં હાને લગી–સભા કે હુકે ઊંચે હૈ। ગયે. સભા કયા થી, માનાાં દસ બધે મેં હુકકાં કી ખેતી લહલહા રહી થી. ચારે એર સે ‘“ઠીક-ઠીક' કા નારા ગૂંજ ઉઠા. ઇતને મે’દુસરે ધેાખી ને તમકકર્ કહા “મૈં ખૂઢા, પરંતુ મેરી ઉમ્ર નૌજવાન, દાંત હ`સતે-ખેલતે પટ્ટે, આંખે મસ્તાની ભૌરિયાં. અધમ કી બાત કહના મેરે લિયે હસી-મજાક નહી. બડે મહારાજ સ્વર્ગીય રાજા દશરથ ને અસા અધમ દિલ-બહલાવ કે લિયે ભી નહી* ક્રિયા થા. ફિર ઇસ શાહી ખાનદાન કે શાહજાદેને ત્રેતાયુગ મેં ઐસા અધમ કયાં કિયા ? ગદ્દીપર અને સેક્રયા હાતા હૈ ? યહ કાઇ કહેકાય નહી, શકર કા ધનુષ નહી, કિ જીસે હમલેાગ ન તાડ સંકે'! રાવણ કી ખાતાં મેં આકર, ફિર ઉસકે કંધેપર બૈઠ કર, આકાશ કી હવા ખાતે-ખાતે ઉસકે ઘર જાના, ફિર બગીચે કે ખ`ગલે મે` દહરના– ઐસી સ્ત્રી કા ફિર સ્વીકાર કર લેના ઔર ખુદ રાવરી જૈસી નીચ સ્ત્રી કે ઝૂંડે ખૈર ખાના, ધ કી નાક કાટના હૈ, નાક ! ફિર કાઇ ઐસાઐસા ધર્માં હેાતા તબ તે ખાત દૂસરી થી. યહ તે હું “સત્ય સનાતનધર્મ !' જિન કે પુરુષાધર્માચારી, ઉન કે બેટા ખ’ટાઢારી ! ,, ઈતને મેં તીસરે ને અપને દેનાં હાથ ઉંચે કર સર હિલાતે હુએ “પંચે ! મેરી ભી પ્રાર્થના સુનના કહના શુરૂ કિયા. યદુ ધર્મ-સફાચટ મામલા યહુીતક હેાકર ન રહેગા; અલ્કિ હમલેગ ભંગી, ચમાર, નાઈ, કહાર–સબકી અલગ અલગ સ્લા કરાયેગે ઔર ઉન સભાએ મે' ભી ખાયકાટ કા પ્રસ્તાવ પાસ કરાયેંગે. યદિ કિસી સભા કે માનનીય સદસ્ય હમારે ધર્મરક્ષક પ્રસ્તાવ કા વિરાધ કરે ંગે, તે। હમલેાગ એકદમ ઉસ જાતિભર કે કપડે ધેાના ખંદ કર દેંગે, ઉનકે દરવાજે અપને ગહે કે પેશાબ ભી ન કરને દેંગે. (કરતલધ્વનિ ) અંત મેં નકી સભા મેં ભગવાન રામ કા ખાયકાટ' વાલા પ્રસ્તાવ સવ–સંમતિ સે પાસ હુઆ ઔર નિશ્ચિત હુઆ, કિ પ્રાતઃકાલ રાજપ્રાસાદ કે સામને સખ લેગ એકત્રિત હૈાકર ઈસકી સૂચના દેં ઔર ઉનકી ઇચ્છા જાન લે. ધીરે-ધીરે યહ ખબર ભગવાન રામ કે પાસ ભી પ`ચી– વે બેચારે બહુત ધરાયે. કુછ સિપાહિયાં સે કહા, કિ આજ રાત્રિ મેં યહ ભી દેખતે રહના કિ ધાખિયાં કે મુહલ્લે મેં કૈસા રંગ હૈ ? લેગ અપને-અપને ઘરેાં મેં કયા ખાતચીત કરતે હૈ ? ઉસી રાજ રાત મે` આફત કી મારી, ધ` કી સતાવી એક ઘટના ભી ઘટ ગઇ.એક ધેાખી કી સ્ત્રી,પતિકી આજ્ઞા કે બિના કહી બાહર ચલી ગઇ થી. ઉસ કે આનેપર પતિને ડાંટકર કહા,સુનતી હૈ ? તૂ આજ મેરી આજ્ઞા કે બિના કહાં ગષ્ટ થી ? અબ મનમાના ઇધર–ઉધર આને-જાને સે કામ નહીં ચલેગા. મૈં રામ નહીં હૈં, કિ રાવણ કે વહાં ગયી ઔરત કા ક્િરસે કબૂલ કર લુ, મારે ડંડાં કે કચૂમર નિકાલ લુંગા ઔર ધર સે નિકાલ દૂંગા, કયા મેરા ભી જાતિભાઇયોં સે બાયકાટ કરાયેગી? યહુ સારી ખાતે પહરેદાર સુન રહા થા. ઉસને જાકર રામજી સે કહા.તબ તે વે બડે દુઃખી હુએ. પ્રાતઃ રાય લેને કે લિયે ગુરુજનાં કૈ ખુલવાયા. સભી રાયબહાદુર ઈકટ્ટે, હુએ. ઇધર ધામિમાં કા સનાતનધમી દલ અપને-અપને ગહેાંપર સવાર ઔર હાથ મે' ડેઢ ડેઢ હાથ કા એક-એક હુક્કા લિયે આ પ ંચા. હજારેાં કી તાદાદ મેં રાજપ્રાસાદ કે સામને એકત્રિત હેાકર ‘શેમ-શેમ,’“ધિક્કાર–ધિક્કાર’ કી આવાજ સે ક્રોધ પ્રકટ કરને લગે, અંત મેં વસિષ્ઠજી તે સબ કા શાન્ત ક્રિયા. સખ બૈઠ ગયે ઔર હુક્કો'ક ધનધાર ગુડગુડાહટ હેતે લગી. સર્વ-સંમતિ વસિષ્ઠેછે સર્પચ બનાયે ગયે. મુકમા પેશ હુઆ. બેચારે રામચંદ્રજી તે અગ્નિપરીક્ષાદિ કી તમામ પુરાની મિસાલે` ઔર મિસલે" પેશ કી; ૪૪૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #344 -------------------------------------------------------------------------- ________________ હરદ્વારમેં કુંભ કા મેળા મગર બિયે કે ધૂમ કે આગે કિસીકી ન ચલી.બેચારે ખૂટે વસિષ્ઠજી કી ભી બોલી બંદ હૈ ગયી. એક ધાબી ને ખડે હોકર ઔર રામજી કી ઓર અંગુલી હિલ-હિલાકર સાકા સહાલતે એ કહા - ઈને શવરી કે જૂઠે બેર કર્યો ખાયે ? કયા યહ ક્ષત્રિય કે લક્ષણ છે? કયા યહી સનાતનધમી કે લક્ષણ છે ? જબ રાવણ કીધેપર સીતાજી કે લેકર ભાગા, તબ સફાઈ કર્યો નહીં પેશ કી ગયી ? અબ અગર હમારે મન કે મુતાલિક ફેંસલા નહીં હુઆ, તે હમ લેગ અવધ કે રાજ મેં એક ભી નિંદ નહીં લેંગે-સરયૂજલ સે અપને હુકકે ભી ન દેવેંગે. હમ લોગોં કે લિયે ડબલ રિયાયત કરના દુર્વાર છે.” અંત ઘબિયાં કે ઈછાનુસાર ઔર બહુમત હોને કે કારણ “સીતા-પરિત્યાગકા પ્રસ્તાવ પાસ હુઆ. રામજી કે લિયે રાજા હોને કે કારણ રિયાત કી ગયી કિ તીર્થયાત્રા ઔર યજ્ઞ તથા ભજન-ભંડારા કર કે અપના દોષ મિટા ફેં. ચલતે-ચલાતે એક બેબી ને વસિષ્ઠછ સે કહા -“મહારાજ ! હમ લોગ ગદહે છેકોઈ ખ્યાલ ન કરના.” વસિષ્ઠછ ને ક્રોધ મેં કહા–“અગર ગદહે નહીં હૈ, તો સદેવ ગદ કી સંગત મેં રહાણે-ઉન્હીં કી કમાઈ કે ભરોસે તુમ્હારા ગુજર હોગા.” યહ વિશેષ પ્રતિનિધિ કી પુરાની રિપોર્ટ સે છાન–બીનકર નિકાલી હુઈ “ભગવાન રામ કે બાયકાટ” કી કથા છે, “હિંદુ-પંચ” કે પાઠ કી પંચાયત મેં પેશ કી જાતી છે. હરદ્વાર મેં કંભ કા મેળા ( પ્રસ્તાવક:- હરિદ્વાર સિંહજી-અર્જુન' ઉપરથી) હિન્દુ ધર્મ કા કાયાપલટસનાતન ધર્મસંમેલન-જાગૃતિ કે ચમકદાર - ચિલોકમત કી જીત-વિરાટ શુદ્ધિસંમેલન કે ઠરાવ કાયાપલટ કુંભ કે મહાપર્વ કા આજ અંતિમ દિન હૈ, જિસ મનુષ્ય ને ભીમગોડે સે લેકર કનખલ તક ફેલે હુએ મેલે કે સપ્તાહભર દેખા હૈ, વહ કહ સકતા હૈ કિ હિંદુધર્મ કા કાયાપલટ હો રહા હૈ. યહ ઠીક હૈ કિ હરિદ્વાર વહી હૈ, મહન્ત ઔર સાધુઓં કી ભીડ વૈસી હી હૈ, મેક્ષાર્થિોં કા જભાવ વૈસા હી હૈ, પરંતુ ઇસ શરીર કે અંદર જે આત્મા કામ કરતી હૈ, યહ બદલ રહી હૈ, જિસ ને ૧૨ વર્ષ પૂર્વ કા કુંભ દેખા હૈ, વહ ૧૯૨૭ કે કુમ્ભ કે દેખ કર અનાયાસ કહ ઉઠેગા કિ ૧૧ વર્ષ મેં હિંદુજાતિ કી દશા મેં બહુત પરિવર્તન આ ગયા હૈ. પરિવર્તન કે ચિક પરિવર્તન કે ચિ અનેક ઔર સ્પષ્ટ હૈ. કઈ મલે મેં ફેલે હુએ મેલે મેં કમસે કમ ૧૦૦ એસે સ્થાન બને હુએ હૈં, જહાં ઉપદેશ પ્રચારક કથા કા પ્રબંધ હૈ, વ્યાખ્યાન ઔર ભજન હોતે હૈ, સનાતન ધર્મ કે તીન પંડાલ હૈ, આર્ય સમાજ કે તીન પંડાલ હૈ, સિક કે કઈ પંડાલ હૈ. હર એક અખાડે કે સાથ પ્રચાર કા સ્થાન બના હુઆ હૈ, જહાં દિનભર ભજન ઔર વ્યાખ્યાન હેતે હૈ. સબ જગહ પ્રચાર કી એક હી સ્વર હૈ, એક હી તાન હૈ. હિંદૂતિ કી રક્ષા કરે, વિધર્મ કે આક્રમણ સે ઉસે બચાએ, અછુતે કે પ્રતિ અપને કર્તવ્ય કે પાલન કરો, વિધવાઓ કી રક્ષા કરો-યહ આવાજ થી, જે સબ પંડાલે મેં સુનાઈ દેતી થી. સર્વસાધારણ જનતા કેવલ ખંડન યા ક ઝાંક સે સંતુષ્ટ નહીં તેના ચાહતી થી. દેશહિત તથા જાતિહિત કી બાત કો પસંદ કરતી થી. કુંભસ્નાન કે બૂઢે શરીર મેં ભી સમય સે ઉપન પરિવત ન કે ચિ દિખાઈ દિયે. સનાતન ધર્મ કૅન્સસ પરિવર્તન કા સબ સે બડા ચિફ વહ સનાતન ધર્મ કાન્સ થી, જિસકા અધિવેશન ભીમગોડે કે પાસ હો રહા થા, વહાં ખૂબ ભીડ રહતી થી. બડે બડે મહાપુરુષ ને ઉસમેં હિસ્સા લિયા. યહ તે માનના પડેગા કિ કઈ વક્તાઓ ને બેલાવ(નિરંકુશ) ભાષા કા પ્રયોગ કિયા, ઔર કભી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #345 -------------------------------------------------------------------------- ________________ હરદ્વાર મેં કુંભ કા મેલા ૪૪૭ અકાલિયાં પર, કભી આ સજિયોં પર ઔર કભી અન્ય સુધારકાં પર વાક્યખાણાં કી વર્ષો થ્રી, પરતુ ઉન કુછેક અક્રૂરશિયાં કા કા દેખકર યહ નહીં ભૂલા દેના ચાહિયે કિ સામાન્યતયા સનાતન ધર્મ કાન્જેન્સ કી પ્રવૃત્તિ સુધાર સલા કી ઓર થી. સનાતનધ સભા કા જો મહાનુભાવ ઇસ સમય સૉંચાલન કર રહે હૈ, વહ કિસી ન કિસી સમય આસમાજી રહે ચૂકે હૈં કાઈ કર ઔર કાઈ કીસી ગૌણ મતભેદ સે પ્રેરિત હેાકર સનાતન ધર્મ સભા કે કર્ણધાર ખન ગએ હૈ ઉનકા ઝુકાવ સુધાર ક઼ી એર હૈ ફિર સમય ખડા બલી હૈ, વહ મનુષ્ય કૈા કાન સે પકડ કર પરિવર્તન કે લિયે તૈયાર કરતા હૈ. હિંદુમાત્ર પર્ સમય કા પ્રભાવ પડા હૈ; પરિણામ યહ હૈ કિ આજ કા સનાતન ધર્મ' ભી સુધાર કે લિયે ઉતાવલા હાતા હૈ. સનાત્તનધમ સંમેલન કે સખ પ્રસ્તાવેાં પર દષ્ટિ ડાલિયે. વહુ ખૂબ ઉન્નતિશીલ હૈં. ઉનમેં સનાતન મુદ્રા કા તાડ દિયા ગયા હૈ. મદિરાં કા, તીર્થાં કા, સાધુઓં કા ઔર ગાશાલાએ કા સુધાર ક્યા જાય, અદ્ભૂતાં કી દશા કા સંભાલા જાય, વિધવાએ કી આર ધ્યાન ક્રિયા જાયહી ધ્વનિ થી, જો ચારોં ઓર સે ઉઠે રહી થી. કુંભપર સનાતનધર્મી કે નામ પર જે પ્રચાર હુઆ હૈ, ઉસકા સારાંશ યહ હૈ કિ હિંદુધર્મ મેં પરિવર્તન કી જખરદસ્ત માંગ પૈદા હૈા ગઇ હૈ. પ્રત્યેક સુધારક કા હ્રદય ઈસ દૃશ્ય કા દેખ કર પ્રસન્ન હાના ચાહિયે. લાકમત કી જીત બ્રહ્મકુંડ પર યારપીયન અફસરેાં કે ઐને કા જો મામલા થા ઉસમેં લેાકમત કી જીત હુઇ. હિંદુ મહાસભા કી એર સે દે! મહીને સે યહ લિખા જા રહા થા કિ બ્રહ્મકુંડ પર પૂલ અનાકર વિધી અસરેરાં કે બેઠને સે હિંદુએ કા બિલકુલ દિલ દુખતા હૈ, ઇસ કારણુ ઉસે ન બનાયા જાય; પરંતુ અફસરેાં ને ન માના. ગત સપ્તાહ પ્રજા કા અસતેષ બહુત ખઢ ગયા. જિસ પર સ્વામી વિશ્વાનંદજી તે આંદેલન શરૂ કિયા સત્યાગ્રહ કા નિશ્ચય હા ગયા. ઔર સ્વામી વિશ્વાનંદ, • ઇંદ્ર, સ્વા॰ રામાનć, સ્વા॰ કારાનંદ, ૫૦ ગાવિંદલાલ માલવીય, લાલા ચમનલાલ આદિ ને સત્યાગ્રહ કે લિયે નામ લિખવા દિયે. ધીરે ધીરે ચાર પાંચ સૌ સ્વયંસેવકાં કે નામ ભતી હુએ જિનમેં સે બહુત સી સ્ત્રીયાં ભી થી. માલવીયજી તે વાયસરાય કૈા તારી ક્રિયા ઔર સ્થાનીય અસરેાં કી ચિઠ્ઠી ભી લિખી. ઇસ સારે શેર કા પરિણામ અચ્છા નિકલા, સ્થાનિય આધકારિયાં ને ઉસ પુલ પર અને કા વિચાર છેડ દિયા, ઔર ઈસકી સૂચના પત્રદ્વારા માલવીયજી કા દે દી. લેાકમત કે ઇસ વિષય પર હિંદુ અધાઇ કે પાત્ર હૈ. વિરાટ શુદ્વિસમેલન તા. ૮-૪–૨૭ કા ઉપદેશક મહાવિદ્યાલય કે આચાર્ય શ્રીસ્વામી સ્વતંત્રાનંદજી મહારાજ * સભાપતિત્વ મેં ભા॰ હિં શુદ્ધિ સભા કી એર સે શુદ્ધિ સંમેલન ૧૨ ખજે ક્રિન સે ખડે હી સમારેાહ કે સાથ આરંભ હુઆ. મનેાહર ભજતાં દ્વારા મંગલાચરણ હેાને કે પશ્ચાત્ સભાપતિજી કા પ્રભાવશાલી ભાષણ હુઆ, જિસમેં ઉન્હોંને બતલાયા કિ શુદ્ધિ નઇ ખાત નહીં હૈ, અલ્કિ પ્રાચીન કાલ સે ચલી આતી હૈ. અતિહાસિક ઘટનાઓ દ્વારા ઇસે પુષ્ટ કરતે હુએ, અંત મે શુદ્ધિ કી ગતિ કે તીવ્ર કરને કા આદેશ કિયા. ઇસકે પશ્ચાત્ ક્રમશઃ ચાર પ્રસ્તાવ સર્વાનુમતિ સે પાસ જુએ. પ્રસ્તાવેાં કા રૂપ નીચે લીખે અનુસાર હૈ. પ્રસ્તાવ ઇસ પ્રકાર હું: (૧) કયેાંકિ અદ્ભુત સે મુસલ્ખાન ઔર ઇસાઇ સાધુઓ કા વેશ ધારણ કરકે હિંદુ મહિલાઓ તથા બચ્ચેાં કા ઝુસલા કર મુસમાાન બના રહે હૈં. ઈસલિએ સાધુ મહાત્માએ સે યહ સ ંમેલન સગ્રહુ નિવેદન કરતા હૈ કિ વે અપને કભ્ય કૈા સમઝતે હુએ, હિંદુ જાતિ કી રક્ષા કે લિએ શુદ્ધિકાર્યાં મેં યેાજ દેવે ઔર જહાં કાઇ (ભૂલા ભટકા) અહિંદુ અપને ધર્મ કા ગ્રહણ કરને કી ઇચ્છા રખનેવાલા મિલે, વહી ઇસકા જાતીય પ્રવેશસત્કાર કર કે આ જાતિ મેં સમ્મિલિત કર લેવ (ર) યહ સમ્મેલન પ્રત્યેક હિંદૂઓૢ કૈં અપની સ્પષ્ટ સમ્મતિ બતલાતા હુઆ,ઈસ ખાત માનને કે લિએ અનુરાધ કરતા હૈ કિ દિ કાઈ ગલતી સે યા મજબૂરી સે દૂસરે ધર્માંવાલેાં કે હાથ કા ખાન પાન કર લે ઔર ઉસ પર પશ્ચાત્તાપ કરે તે ઉસે પૂર્વવત્ સ્વધમી સમઝના ચાહિયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #346 -------------------------------------------------------------------------- ________________ સંકલ્પ સંકલ્પ (લેખક –શ્રીયુત રમૈયા બાબા-“હિંદુપંચ તા. ૭-૪-૧૯૨૭ ના અંકમાંથી) પહલા દશ્ય–સ્થાન અન્નપૂર્ણા પાઠશાલા સમય-સંધ્યા કે છ બજે. (શ્રીરજીસ્ટર્ડ ચતુર્વેદી, પં. સત્સંગી પાડેય તથા ચૂહડરામ બેઠે બા કર રહે છે. ઈસી સમય એક ભિક્ષુક કા વહાં આના ઔર એક ડફલી બજાકર ગાના.) ગાના ભિક્ષુક - જય-જય જય! અખંડ મંડલાકાર, જગ-આધાર, સુખદાતાર, બિન તહિં બાર-બાર; નિમિત રજત અખંડ હે, સુન્દર, સધર,સુગોલ, તવ માયાવશ જગ ફિરત મહિમા-અમિત અતેલ. જ્ઞાની, ધ્યાન, સંયમી, પંડિત ઔર પ્રધાન, ધર્મ સમાજ અજાતિ કે, અગુઅન કે તૂ પ્રાન; તુમ્હારી જગ યશ-કીતિ અપાર, હમપર કૃપા કરે કરતાર-જય૦ બાબુ સાહબ! એક પૈસા. રજીસ્ટર્ડ ચતુર્વેદી યહ લો, ઔર ઝટ યહાંસે સિધાર જાઓ. ' (ભિક્ષુક કા પૈસા લેકર પ્રસ્થાન) ચૂહડરામ–ચતુર્વેદીજી ! આપને નાહક ઉસ ભિક્ષુક કે ઇતની જલ્દી યહાં સે ભગાયા ! સુના, ઉસને કૈસા અચ્છા ગાના ગાયા? મેરા તે દિલ ચાહતા થા, કિ ઉસકે દે-એક ગાને ઔર સુનું. ચતુર્વેદી:–ઉસને ક્યા ગાયા, મેં ને તે કુછ ખ્યાલ હી નહીં કિયા. સત્સંગી પાન્ડેય:–ઔર મૈને ભી ધ્યાન નહીં દિયા. અગર તુહે જરા–તરા સ્મરણ હો, તો સુનાઓ. જરા મેં ભી સુનું, કિ ઉસને ઐસા ક્યા ગાયા, જસપર તુમ ઇતને લદ્દ હો રહે છે? ચૂહડરામ–ભાઈ ! મેં તો ગાને કા શૌકીન ૬. જહાં કહીં મન-ભાયા ગાની સુના, કિ ઝટ યાદ કર લિયા. (ગાના.ગાકર સુનાના ) સત્સંગી વાહ! ખૂબ ! બડી ગલતી હો ગયી. જરૂર ઉસસે દે-એક ગાને ઔર સુનને છે. ઉસકે ગાને તો બડે મઝેદાર ઔર માનીદાર છે. ચૂહડ:–બેશક, તભી તે મેં અફસોસ કર રહા હૂં. ઉસને ગાના કયા ગાયા, ટકેકા સચ્ચા યશ સુનાયા. સંચમુચ આજકલ જે કુછ હૈ, ટકા હી હૈ. ઇસ કે બિના મનુષ્ય કી દિન-રાત ટકટકી લગી રહતી હૈ, પર ભાઈ ! ઈધર તો ઈસ કે દર્શન હી દુર્લભ હૈ. બસ, જ્યાંજ્ય કર કે પેટ પાલતા દૂ. વહ ભી નમક ચાટ-ચાકર. દેખો ન, હમ સે કિતને ગયે-ગુજરે ઇસી કલકત્તાશહર મેં ચાંદી કાટ રહે છે. અંટી ગરમાં રહે છે, મનમાના મતલબ ગાંઠ રહે હૈ ઔર સાથ હી ઘલુએ મેં નામ ભી કમા રહે હૈ, મગર અપને રામ કે ઇસ સે કયા ગરજ ? યહાં તે સંતોષ ઔર સાધુતા કા પાઠ પઢે બેઠે હૈ. મૈયા ! અબ વહ જમાના નહીં રહા. અબ તે દગા, ફરેબ, ઢીંગ, ખુશામદ, ઠકુરસુહાતી ઔર “ઉપર સે કુછ-ભીતર સે કુછ ” કા પાઠ સી, તબ તે ગુજર હૈ ઔર નહીં, તો મારે-મારે ફિર કૌડી કે તીન-તીન બને. ચતુર્વેદી –આપ કા કહના અક્ષરશઃ સત્ય હૈ, કિન્તુ હમ લોગોં કા કિયા કુછ હો નહીં સકતા. કારણ, હમ મેં વૈર– વિધ ઔર કુટ-વૈમનસ્ય કી ઈતની અધિક માત્રા હૈ, કિ હમ કોઈ કામ હી નહીં કર સકતે. ચૌવીસ ઘટે મેં એક મિનટ ભી તો આપસ કી શિકવા-શિકાયત સે ફુરસત નહીં મિલતી. કોઈ કામ કરે તો કયા ખાક કરે ? સત્સંગી:-ઠીક કહા. મુઝે ભી અપને બનને કી કાઈ સુરત નજર નહીં આતી. જહાં ઇતના મને માલિન્ય છે, કિ એક દુસરે કે દેખ-દેખકર જલા કરતે હૈ, વહ યહ કૈસે આશા કી જાયે, કિ હમ સબ મિલકર કોઈ કામ કર સકેગે ? ચૂહડ–ઇસ કી ચિંતા છોડે. વૈરવિરોધ કહાં નહીં હૈ? યહ રોગ તે ઇસ સમય ભારતવ્યાપી હી ક્યા, વિશ્વવ્યાપી હો રહા હૈ. ઇસ સે કઈ ઘર ખાલી નહીં. મગર કામ ભી તે હી હી રહા છે. અરે ભાઈ ! યહ સબ વ્યર્થ કા તર્ક-વિતર્ક છેડકર આઓ, એક બાર હમ ભી અપના કરમ ઠાકકર મિદાન મેં કૂદ પડે. જરૂર કુછ-ન-કુછ હાથ લગ હી જાયેગા. “ મેળે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #347 -------------------------------------------------------------------------- ________________ - કાંગડી કા ગુરુકુલ જય वाधिकारस्ते मा फलेषु कदाचन' • ચતુર્વેદી –હહહહ! ખૂબ કહી, “બાવન તેલે પાવ રત્તી ' ઠીક. જૈસી બહે બયાર, પીઠ તબ તૈસી દીજે. યહી ચતુર કી રીતિ હૈ ઔર સબસે ઉત્તમ નીતિ છે. તો ફિર એસા કેઈ કામ સે. છસ મેં હરે લગે ન ફિટકરી ઔર રંગ ભી ચોખા હેય. ખુબ ટકા બનાયા જાયે ઔર સાથ હી નામ ભી કમાયા જાયે. ચૂહડ:–સબ સે ચા-વિચારો. તૈયાર છે, કેવલ કામ શુરુ કરને કી દરકાર છે. આઈયે, હમ લોગ ભી એક સંસ્થા બોલ દે ઔર ઉસી કે ઝરિયે જો ચાહે સો કર લે. સત્સંગી –(તેંદપર હાથ ફેરતે ઔર નાચને કા ભાવ દિખાતે હુએ) બસ-બસ, વહી કહા જે મેં ચાહતા થા. અગર હમારી ભી એક સભા ખુલ જાયે, તો મેં વહ-વહ કરામત કર દિખાઉં, કિ દેખકર દુનિયા દંગ હો જાયે. લેકચર દેના મૈં જાનું, બાત બનાના મેં જાનું, માયા કૈલાના મેં જા, માનકે પીછે ઔર અપમાનકે આગે કર કે અપના કામ સંવારના મેં જાનં; ઇતના હી કર્યો, મુઝસે બઢકર કઈ અચ્છા લેખ લિખ લે, તે જાનું! ઈતના હોને પર ભી મુઝે કેઈ ન જાને ? બાપ રે બાપ ! નૌકરી કરતે-કરતે સારી ઉગ્ર બાત ચલી; મગર ટકેકા દર્શન દુર્લભ ! મેરી કહીં પૂછ હી નહીં. ખેર, ભાઈ ! અબ તુમ્હારી હી રાય પક્કી રહી, લેકિન ભાઈ ! દેખના, પીછે કદમ ન રખના. ખુબ તૈયાર હેકર મૈદાન મેં ઉતરના, ક કિ કામ તે સબ મેં કર ડાલ્ગા, તુમલેગ સિર્ફ મેરી પીઠ ઠેકતે ઔર કામ પડનેપર હામી ભરતે રહના. ચૂહડ:-હાં-હાં, હેમલેગ આપ કે પીછે બરાબર કદમ બઢાયે ચગે. કભી પાઠ ને દિખાય ગે. ભી ને દિખાયેંગે. સત્સંગી–તો કહો, કિસ રોજ સભા ઇકદી કી જાય ? દોનોં–જીસ રોજ આપ કહે. સત્સંગી –અચ્છા, તે ઈસ કા ભાર મેરે હી ઉપર છોડ દે. મેં તુમ લેગાં કે ખબર દે દુગા. લેકિન એક બાર ભાઈ! આઓહમ સબ મિલકર કે કા ગાન કર કે અપના-અપના રાસ્તા લે. દોને-હાં; ઠીક ઠીક હૈ. (સબ કા એક સાથે ગાના) જગત મેં ટકા ધર્મ ઔ કર્મ, ટકા હી નર-જીવન કા મર્મ. બડે—બડે ગુણિ-જનકે દેખા, પંડિત ઔ વિધાન સુષા, ધીર, વીર, ધર્મ-ધ્વજ સારે, નહીં કે ઇસ સે ન્યારે; ગંવાડે સભી કાહિત, ભરમ કહી નર-જીવન કા મર્મ. નર નહિં જિસ કા બિગડા પાની, પાની બિના વ્યર્થ છંદગાની, એસી ચારોં ઔર કહાની, ચૂહેમાંગ જાય યહ પાની; હમેં તો કરના મુટ્ટી ગમે, ટકા હી નર-જીવન કા મર્મ. એમ. એ. બી. એ. ભટ્ટ, વિશારદ, પગડ-ધારી પિથી-ગારદ, ધનિ કે કે નિત તેલ લગાયે, ચરણ ચૂમને ઝપટૅ–ધાર્યો; છેડકર સભી હયા ઔ' શર્મા, ટકા હી નર-જીવનકા મમ. કાંગડી કા ગુરુકુલ (લેખક:-પંડિત વિરેશ્વર શર્મા બી. એ.-હિંદુપંચ” તા ૭-૪-૨૭ ના અંકમાંથી) આભાસ અભી ઉસ દિન કાંગડી કે ગુરુકુલ કી રજત-જુબિલી બડી ધૂમ-ધામસે મનાયી ગઈ હૈ. ગત ૧૬ વીં માર્ચસે ૨૧ વીં માર્ચતક ગુરુકુલ ભારત કે ગણ્ય-માન્ય મહાપુરુષ ઓર શિક્ષા-પ્રેમિયાં કે આગમન સે માને સહસ્ત્રકંઠ હેકર ઉસ સ્વર્ગીય મહાત્મા કા યશગાન કરતા હુઆ ગગન વિકમ્પિત કર રહા થા, જિસકે ઉદાર હૃદય ઔર વિશાલ મેધાને ઈસ પ્રાચીન શિક્ષા-પદ્ધતિ કે નવીન આદર્શ કી કલ્પના કી થી. ઇસ ગુરુકુલ કી સ્થાપના હશે ૨૫ વર્ષ હે ગયે, ઈસી લિયે ઈસ વર્ષ ઉસકી રજત-જયંતી મનાને કી બહત પહલેસે તૈયારિયાં હો રહી થી. યાં તે હર સાલ હી રા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ કાંગડી કા ગુરુકુલ ઈન્હીં દિનાં ગુરુકુલ મેં ખાસા મેલા લગ જાતા હૈ;પરન્તુ ઈસ સાથે રજત-જયન્તી કે કારણ ચહલ પહેલ ખૂબ ખાસી રહી.ખાસ કર કે ઇસ આદશ વિશ્વવિદ્યાલય કે સંસ્થાપક સ્વામી શ્રદ્ધાનંદ કે એક આતતાયી કે હાથેાં મારે જાને સે આસમુદ્ર-હીમાલય સમસ્ત ભારત કે હિન્દુએ કી દૃષ્ટિ ઇસ કી આર વિશેષ રુપસે આકર્ષિત હૈ। ગયી. મહાત્મા ગાંધી, કેંગ્રેસ કે અધ્યક્ષ શ્રીયુત શ્રીનિવાસ ઐયંગર, ખાખ્ રાજેન્દ્રપ્રસાદ, સાધુ વાસ્વાની આદિ ખડે-ખડે આદમિયાં કે પહુંચ જાતે સે ઈસ વારકે જલસે મેં બડી અપૂર્વાંતા આ ગયી. કહી હિંદી-સાહિત્યસમ્મેલન હેા રહા હૈ, કહીં કવિસમ્મેલન હેા રહા હૈ, કહી વિદ્ર-પરિષદ્ હા રહી હૈ, કહી વ્યાખ્યાન હેા રહા હૈ, કહીં હવન હેા રહા હૈ-ચારાં એર પૂરી ચહલ-પહલ દિખાઇ દેતી થી. હરએક હૃદયમે' સ્વામી શ્રદ્ધાનન્દ કી યહ અપૂર્વી તિ-જાગતી સ્મૃતિ વહુ અસર ડાલ રહી થી, જો શાયદ ઉન કે જીવન-કાલ મેં ઇતની પ્રખરતા કે સાથ હૃદયપર આધિ પત્ય ન જમા સકતા. સ્થાપના ભારત કે વિશ્વવિદ્યાલયાં મે' જે શિક્ષાપ્રણાલી પ્રચલિત હૈ,ઉસ કી બહુત ખાર બહુત લાગાંને બહુત હી કડી અલેાચના કી હૈ. ગત અસહયેાગ-આન્દોલન કે સમય તે! એસા માલમ પડતા થા, કિ યે સારે વિશ્વવિદ્યાલય ખાલી હી હૈ। જાયેગે, પરંતુ અસા નહીં હુઆ ઔર હેાના અસંભવ ભી થા,કયાં કિ ઇન વિશ્વવિદ્યાલયેાં સે હટાકર છાત્રોં કા કિસી ઉત્તમ શિક્ષા-પ્રણાલી કે અનુસાર શિક્ષિત કરને કા કાઇ ઉદ્યોગ નહી કિયા ગયા. જો હા, યહ તેા સભી સ્વીકાર કરતે હૈ, કિ આજ કલકી યૂનિવર્સિટિયેાં કલાક યા વકીલ-મુખ્તાર-ડાક્તરપદા કરનેવાલી મશીને હું.ન મેં પઢે હુએ છાત્ર અપના સ્વાસ્થ્ય ખે। દેતે હૈ-દિમાગ ખરાબ કર લેતે હૈ, અગર કહી નૌકરી મિલ ગયી યા ઉપર લિખે વ્યવસાયાં મેં સફલતા મિલી, તે ઠીક હૈ; નવી તે પઢ-લિખકર ચૌપટાનાથ હી હૈ। જાતે હૈ. ફિર વે કિસી કામ લાયક નહીં રહે જાતે. સાથની ઇસ શિક્ષા-પ્રણાલી સે ઘેાડા-મહુત બુદ્ધિ~વિકાસ ભલે હી હૈ! જાયે; પરંતુ ધાર્મિક યા નૈતિક શિક્ષા તે। કુછ ભી નહીં મિલતી, સ્વામી શ્રદ્ધાનંદને ઇસી ત્રુટિ કા લક્ષ્યકર પ્રાચીન ગુરુદુંલેાં કે ઢોંગપર ઇસ વિશ્વવિદ્યાલય ક સ્થાપના કરને કા સંકલ્પ કિયા ઔર અપને જીવન મે' હી અપના સંકલ્પ સિદ્ધ કર કે દિખલા દિયા. સન. ૧૬૦૨ ઇ॰ કી રર વી... ફૅરવરી કે ગુરુકુલ કી સ્થાપના હુઈ થી, યદ્યપિ પંજાબ-પ્રાંતીય આય-પ્રતિનિધિ–સભા કા સ મે હાથ થા,તથાપિ સ્વામી શ્રદ્ધાન`દ (ઉસ સમય મહાત્મા મુ’શીરામ) હી ઇસ કે પ્રધાન નેતા છે. અવસ્થિતિ હરદ્વાર સે પ મીલ ઔર કનખલ સે ૩ મીલ દૂર,ગંગા કે દક્ષિણુ-તટપર કાંગડી નામ કા ગાંવ મેં યહ વિશ્વવિદ્યાલય અવસ્થત હૈ. પાસ હી ગિરિરાજ હિમાલય કા મનેાહર પતી દ્રશ્ય દિખાઇ દેતા હૈ. કલ-કલ-નાદિનિ જાવી કી ધારા નેત્રાં કા આનંદ દેતી હૈ. જગલ, પહાડ ઔર નદી કે શાન્તિમય સુંદર પ્રાકૃતિક દ્રસ્યાં કે બીચ બ્રહ્મચારિયાં ઔર ઉન કે ગુરુએ કૈા લેકર યહ વિશ્વવિદ્યાલય માનાાં જગત કે સમસ્ત ઝગડે-ઝ ંઝટ, પાપતાપ, માયા-મેાહસે અલગ હેાકર કૈવલ સરસ્વતીસમારાધન ઔર પરમાત્મા-ચિંતન કા હી જીવન કા લક્ષ્ય બનાયે હુએ એકાન્તવાસી યેાગી કી તરહ સબસે ન્યારા હેાકર ઐા હૈ. વિદ્યા વહાં જીવન કે લિયે ઉપયેાગી નાના પ્રકાર કી 'ચીસે ઉંચી શિક્ષા પ્રાપ્ત કરતે હૈ. ઉસકે સ્નાતક કિસી વિશ્વવિદ્યાલય કે બૈજુએટાં સે યેાગ્યતામે કમ નહી હાતે. યહાં સભી વિષયોં કી શિક્ષા કા માધ્યમ માતૃભાષા હિન્દી હું.જો લેગ કહતે હૈ, િક સભા વિષયોં ક શિક્ષા હિંદી કે માધ્યમ દ્વારા નહીં દી જા સકતી, ગુરુકુલ ઉન કી ભાત કા સપ્રમાણ એવ' સાદાહરણ ખંડન કરતા હું. જીન દિનાં સ્વામીજીને ઈસ ગુરુકુલ કી સ્થાપના કા ઉપક્રમ કિયા થા,ઉન દિનાં જનતા મેં તિની જાગૃતિ નહીં થી, છતની આજ હૈ. આજ તે ઇસ જાગૃતિ કી બદૌલત લાખેાં-કરેડાં ક ચંદ્રે ખાતકી બાત મેં છકડે હૈ। જાતે હૈ, લેગ ચંદા ખા ભી જાતે હૈ', તેાભી ઉન્હેં નયે-નયે ફંડ ખેાલકર ચંદા જમા કરને સે સફલતા મિલ જાતી હૈ, પર ઉસ સમય ઇસ કે લીયે ૩૨ હજાર રુપયે ઈકઠે કરતે મે' હી સ્વામીજી કે એડી-ચેાટી કા પસીના એક કર દેના પડા થા.સૌભાગ્ય સે મુ ંશી અમન સિંહ નામક એક ઉદાર સજ્જન તે વહુ જમીન જીસ પર ગુરુકુલ ખડા હૈ ઔર અપની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #349 -------------------------------------------------------------------------- ________________ કાંગડી કે ગુરુકુલ ૪૫૧ બહુત સી સમ્પત્તિ પંજાબ-પ્રતિનિધિ સભા કે દાન કર દી.ઇસી સમ્પત્તિસે ગુરુકુલ કી નીંવ પડી. ફિર તો કમસે દેશને ગુરુકુલ કી બરાબર સહાયતા કી હૈ,ઇસકા પરિણામ યહ હુઆ હૈ, કિ ગુરુકુલ ઉત્તરોત્તર ઉન્નતિ કરતા ચલા ગયા હૈ. ઇસ સમય ગુરુકુલ-કોલેજ મેં ૨૨ ભવન ઔર દો બડે—બડે હાલ હૈ, ઇનમેં એકમેં પુસ્તકાલય આર દૂસરે મેં રસાયનશાલા હૈ. ઇસકે સિવા છ સૌ છાત્રો કે રહને યોગ્ય છાત્રાવાસ ભી તૈયાર હે ગયા હૈ.એક ભવન મેં ધનુર્વિદ્યા સિખલાઈ જાતી છે. કીડા શાલા ભી તૈયાર કી ગયી હૈ. ઇસ કે સિવા યજ્ઞ-શાલા, અતિથિશાલા, રબ્ધનશાલા, અધ્યાપકે કે નિવાસ-સ્થાન, ઔષધાલય ઔર ભોજનશાલા આદિ કે લિયે ભી અલગ-અલગ મકાન બને હુએ હૈ. કેવલ કાલેજ કે હી મકાને મેં પ૦ હજાર રુપયે ખર્ચ હુએ હોંગે. ગુરુકુલ કા અપના પ્રેસ ભી હૈ, ઇસ ૨૦ હજાર રુપયે કા સામાન હોગા. ઇસ મેં ગુરુકુલ કે પાય-ગ્રંથ ઔર અન્યાન્ય ઉપયોગી ગ્રંથ છSા કરતે હૈ. પ્રવેશ-નિયમ છ સે આઠ વર્ષતક કી અવસ્થાવાલે બાલક ગુરુકુલ મેં ભત કિયે જાતે હૈ. ખાસ-ખાસ હાલત મે ૧૦ વર્ષતક કે બાલક ભી લે લિયે જાતે હૈ. ઇસ સે અધિક અવસ્થા કે તે કભી લિયે હી નહીં જાતે. પ્રત્યેક બાલક કે માતા-પિતા યા અભિભાવક કે યહ શર્માનામા લિખ દેના પડતા હૈ. કિ વે ઉસ બાલક કા ખ્યા ૨૫ વર્ષ કી અવસ્થાએ પહલે નહીં કરેગે.ગુરુકુલ-વિદ્યાલય મેં ૧૦ કક્ષાએં હૈ. ઇન સભી મેં પાસ હોતેચલે જાને પર છાત્ર કે કાલે જ ભતી કીયા જાતા હૈ.વહાં ૪ વર્ષ પઢને પર વહ સ્નાતક-શ્રેણીમેં પઢને જાતા હૈ. યહાં રહતે સમય બિના પૂરી પઢાઈ સમાપ્ત કિયે કોઈ છાત્ર ગુરુકુલ કે અધ્યક્ષ કી આજ્ઞા કે બિના ઘર નહીં જ શકતા-ડાં ઉસે જાને કી આજ્ઞા ભી માતા-પિતા યા અન્ય કિસી ગુરુજન કી બીમારી યા ઇસી પ્રકાર કે અન્ય આવશ્યક કાર્યો કે હી નિમિત્ત મિલતી હૈ. નહીં તે યહાં રહતે સમય ગવંઇ–ગાંવ યા શહરસે કે સરકાર નહીં રખના પડના ! હાં, પ્રત્યક્ષ અનુભવ કે લિયે અધ્યાપક ઇહે અપને સાથ કહીં લે જાય. તે ભલે હી લે જાયે. ત્રાં કે મહીને મેં એક બાર અપને અભિભાવક યા માતા-પિતા કે પાસ ચિઠ્ઠી લિખને કી આજ્ઞા મિલતી હૈ. ઉન્હે યહાં પઢતે સમય નિરામિષાહારી બ્રહ્મચારી હેકર રહના પડતા હૈ. શિક્ષા–પ્રણાલી પ્રત્યેક બ્રહ્મચારી કે ગુરુકુલ મેં ૧૬ વર્ષ કી ઉમ્રતક શિક્ષા દી જાતી હૈ. ઇસકી દસ શ્રેણિયાં મેં સાંગોપાંગ વેદ, સંસ્કૃત–સાહિત્ય, અંગરેજી ભાષા ઔર સાહિત્ય, પદાર્થવિજ્ઞાન, દર્શન, અંક-ગણિત, બીજગણિત, વ્યાવહારિક ઔર સિદ્ધાન્તામક જ્યોમિતિ, વ્યવસાય-વાણિજ્ય, કૃષિ ઔર ચિકિત્સા-શાસ્ત્ર કી શિક્ષા દી જાતી હૈ. છઠ્ઠી શ્રેણી સે બાલકે કે અંગ્રેજી પઢાયી જાને લગતી હૈ ઔર તીસરી શ્રેણી સે હી વેદ કા અધ્યયન આરંભ હે જાતા હૈ. - નવેમ્બર મહિને સે પ્રત્યેક બ્રહ્મચારી કે કૃષિ કી શિક્ષા દી જાતી હૈ.ગુરુકુલ કે પાસવાલે ખેમે સે એક–એક ખંડ સબ વિદ્યાર્થિયાં કે દિયા જાતા હૈ, ઉસમેં વે અધ્યાપક કે ઉપદેશાનુસાર અપને હાથે ખેતી કરતે હૈ. ઇસ સે દે લાભ હેતે હૈ-એક તો ઉન કા સ્વાધ્ય ઉન્નત હોતા હૈ, દૂસરે ઉહેં કૃષિ કા વ્યાવહારિક જ્ઞાન પ્રાપ્ત હેતા હૈ. દિનચર્યા સવેરે ૪ બજે હી ગુરુકુલ કા ઘંટા બજતા હૈ.ઉસી સમય બડી ઉમરવાલે છાત્રોં કો શમ્યા છોડ દેવી પડતી હૈ. છોટે-છોટે છાત્રો કે લિયે ૪ બજે દુસરા ઘંટા બજતા હૈ, ઉસી સમય વે તેત્રપાઠ કરતે હુએ ગંગા-સ્નાન કરને જાતે હૈ. બહુત ઠંડા પડનેપર વે સ્નાનાગાર મેં હી નહાતેં છે. સ્નાન કે પહલે પ્રત્યેક બ્રહ્મચારી કે અધ્યાપક કે ઉપદેશાનુસાર વ્યાયામ કરના હોતા હૈ,ઇસકે બાદ પા સે ૬ બજે તક ઉન્હેં શાસ્ત્ર-વિધિ કે અનુસાર સંધ્યા, પ્રાર્થના, ઉપાસના ઔર હવન કરના પડતા હૈ. ફિર પાઠ શુરુ હો જાતા હૈ, ઇસકે બાદ ઉન્હ ખાને કે લિયે છુટી મિલતી હૈ. યહાં કભી કોઈ છાત્ર માંસ નહીં ખા સકતા. ભોજન કે બાદ ઉન્હેં છેડી દેર વિશ્રામ કરને દિયા જાતા હૈ. ઈસી સમય કોઈ-કોઈ પુસ્તકાલયસે પુસ્તક લેકર પઢતે હૈ. દિન કો કભી કે સોને નહીં પાતા. આ બજે સબ કો દૂધ પીને કે મિલતા હૈ. પૌને તીન બજેસે ફિર પાઠ શુરુ હોતા હૈ ઔર ૪ બજે સમાપ્ત હો જાતા હૈ, તબ સબ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #350 -------------------------------------------------------------------------- ________________ પર કાંગડી કા ગુરુકુલ છાત્ર મેદાન મે' ખેલને જાતે હૈ ઔર વહાંસે લૌટકર સાયંકાલ કી સંધ્યા, હામ યા પ્રાના આફ્રિ કરતે હૈ. ઇસકે બાદ ઉન્હેં રાત કા ભેાજન દિયા જાતા હૈ.ખા-પીકર વે આધ ઘટેતક બગીચે મે ટહલતે હૈ. વહાંસે લૌટકર દિન કા પાડે સ્મરણ કરને કે બાદ વૈ રાત કે ૬ ખજેતક સે જાતે હૈ. ભાજન ઔર પાઠારભ કે સમય ઉન્હેં યહ ક્ષેાક પઢના પડતા હૈ:— 'सहनाववतु सह नौ भुनक्तु सहवीर्य करवावहै । तेजस्विनावधीममस्तु मा विद्विषावहै ।।' “સ શક્તિમાન ભગવાન હમ ગુરુ ઔર શિષ્યાં કી રક્ષા કરે. ઉનકી કૃપાસે હમે પરમ આનંદ પ્રાપ્ત હેા. વે હમારી શારીરિક ડેન-પાન સફલ કર હમે એક દુસરે કા પ્યાર કરુના સિખાયે” ગુરુકુલકી-વિશેષતાએ ગુરુકુલ કી બહુત બડી વિશેષતા યહ હૈ, કિ આધુનિક, સ્કૂલ કાલેજે કી તરહ ઉસમે' શરીરસમ્પતિ કા ઉપેક્ષા નહી કી જાતી. પ્રત્યેક છાત્ર કે સ્વાસ્થ્ય કી ઓર ધ્યાન દિયા જાતા હૈ.સી સે વતાં રાગ વ્યાધિ કાશીઘ્ર પતા નહીં લગતા, ઇન ૨૫ વર્ષોં કે અંદર અબતક વહાં કેવલ એક દી આદમી મરા હૈ. સ્વાસ્થ્ય કી એર ગુરુકુલ કે અધિકારિયોં કા તના ધ્યાન હૈ, વહુ ઇસી સે સમઝ લિયે કી વહાં દે। સૌસે ભી અધિક દુધારી ગૌ પાલી જાતી હૈ, જીનકે દૂધ, ધી, મકખન ઔર ગુરુકુલ કી ભૂમિ મેં ઉત્પન્ન સાગ–સજીસે છાત્રાં કે શરીર પુષ્ટ હાતે હૈં. દૂસરી વિશેષતા હિંદી કે માધ્યમદ્રારા સભી વિષયોં કી શિક્ષા દેના હૈ. ઇસકે લિયે ગુરુકુલને બહુતસી પરિભાષાયુક્ત પુસ્તકે તૈયાર કર ડાલી હૈ.સ વિષય મેં ગુરુકુલ કી બરાબરી કી કોઈ સંસ્થા ભારત મે' નહી હૈ. તીસરી બાત ગુરુકુલકે આદકી મહત્તા ઔર પ્રાચીન સંસ્કૃતિ કા સજીવ પ .એક બાર મહામના એન્ડ્રુઝ સાહેબને ગુરુકુલ કા દેખકર લિખા થા,—“ગુરુકુલ કે છેાટ-છેટે ખર્ચે જન્મ વેદમત્ર પઢતે હૈ ઔર દસ વર્ષ કે છાત્ર ભી સંસ્કૃત મેં વાતચીત કરતે હૈ, તબ યહી માલૂમ પડતા હૈ કી ભારત કે પ્રતિ સચ્ચે પ્રેમ કી નીંવ યહી ડાલી જાતી હૈ ” ચૌથી વિશેષતા યહ હૈં, કિ યહાં પ્રાચ્ય ઔર પ્રાશ્ચાત્ય—પ્રાચીન ઔર નવીન કા અપૂર્વ સંમેલન હુઆ હૈ.છાત્રાં । હિંદી કે સહારે આધુનિક સભી વિષયોં કી શિક્ષા દી ાતી હૈ. સિ લિયે જહા વે વૈદિક સાહિત્ય મેં વ્યુત્પન્ન હેતે હૈ, વડાં અગરેજી કે ભી પૂરે પંડિત ઔર સભી આધુનિક વિષયાં કે જાનકાર્બન જાતે હૈ. પાંચવી વિશેષતા યહ હૈ, કિ ભાલકાં કે ચરિત્ર-ગાન કી આર બડા ધ્યાન ક્રિયા જાતા હૈ. કુછ સંમતિયાં ભારત કે-મૂતપૂર્વ વાઇસરાય લોર્ડ ચેમ્સફર્ડને ગુરુકુલ કા નિરીક્ષણુ કર ખડી પ્રસન્નતા પ્રકટ કી થી ઔર ઈસ કે સિદ્ધાન્તા કી ઉચ્ચતા કી મુક્તકંઠે સે પ્રશંસા કી થી.મહાત્મા ગાંધીને ગુરુકુલ કા નિરીક્ષણ કર લિખા હૈ,---ગુરુકુલ આર્યસમાજ કે કાર્યોં મેં સ શ્રેષ્ઠ હૈ ઔર યતુ વાસ્તવ મેં એક ખડી ભારી જાતીય સંસ્થા હૈ.” સાધુ એન્ડ્રુઝ સાહબ કહતે હૈં,–“સી પ્રકાર કી સસ્થાઓ કે ભીતર સે નવીન ભારત કી પ્રાણશક્તિ સ્થાયી ઔર ૬૮ ભિક્તિ કે ઉપર દિખાઇ દે રહી હૈ.” ઈંગલૅંડ કે ભૂતપૂર્વ પ્રધાન મત્રી મિ॰ રામસે મૈકડેાનલ્ડને લિખા હૈ,–“ જાતીય શિક્ષા કે ઇતિહાસ મેં ગુરુકુલ અપૂર્વ કીર્તિસ્તમ્ભ કે સમાન હૈ.” ઉપસ હાર ગુરુકુલ કે અનુકરણપર દેશ મેં ઔર ભી કિતની હી સસ્થાઓ ખુલી ઔર અચ્છા કામ કર રહી હૈ, પર કાંગડીકા ગુરુકુલ સર્વોપરિ હું. આશા હૈ, ઇસ બાર રજત-જયંતી કે અવસરપર દેશને જૈસી સહાનુભૂતિ ઇસ આદશ સંસ્થા કી એર પ્રકટ કી હૈ, વહ અનુદિન વૃદ્ધિ ગત હૈ!ગી ઔર ઇસે ઔર ભી ઉંચે શિખરપર પહુચાને કા પ્રયત્ન દેશ કી એરસે કિયા જાયેગા.સ્વામી શ્રહ્માનંદ કી અમર કીતિ કા સારે દેશ કા અપની સબસે બડી ધરેાહર સમઝના ચાહિયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #351 -------------------------------------------------------------------------- ________________ પુનામાં આવી વસેલા એક પાપકારી પરદેશી પુનામાં આવી વસેલા એક પરાપકારી પરદેશી (લેખક:અમૃતલાલ વિ. ટૅક્કર-નવજીવનના તા. ૨૪-૪-૧૯૨૭ના અંકમાંથી) પૂના શહેરમાં થાડાક મહિના થયાં એક અમેરિકન આવીને વસેલ છે. તેને ધે! માંદાઓને ઔષધપાણી આપવાને તથા ભૂખ્યાને ભેજન આપવાના છે. તે પરદેશી ગારા છે તેથી સૌને વહેમ પડયે! હતા કે તે ખ્રિસ્તીધર્મના પ્રચારક કાઇ પાદરી હશે અને વટલાવવા આ કામ કરતા હશે; પણ મુંબાઇના રોજીંદા પત્ર ‘ ઇન્ડિયન ડેલી મેલ'ના એક ખબરપત્રીએ ચેડા દિવસ પર તેની મુલાકાત લીધી. તે ઉપરથી માલમ પડયું કે તે ખ્રિસ્તીધર્માંના કાઈ પણ પંથને પાદરી કે મિશનરી નથી. વળી જે પરમાર્થનું કામ તે નિરાભિમાને કરી રહ્યા છે, તે હિંદુઓને ખ્રિસ્તી બનાવવાના ઉદ્દેશથી નિહ; પણ કેવળ સેવાભાવે, નિર્ભેળ સેવાભાવે કરી રહ્યો છે. ૪૫૩ તેણે સદરહુ ખબરપત્રીને જણાવ્યું કે, “મને કાઇ પણ મિશને ધર્મપ્રચાર અર્થે આ દેશમાં મેકલ્યા નથી અને હું દીક્ષા મેળવેલા મિશનરી નથી. હું હિંદુએને ખ્રિસ્તી બનાવવાના વિચારને ધિક્કારું છું અને તે ઉદ્દેશથી જે જે પ્રયત્ને કે કાર્યાં કરવામાં આવે છે તેને વખાડું છું. જે ધર્માંધ ખ્રિસ્તીલેાકેા ધર્માંતર કરાવવાનું (ખ્રિસ્તીઓ કરવાનું) કામ લઇ એઠા છે, તેએ પેાતાના ખરા ખ્રિસ્તી ધર્મને પણ અન્યાય કરે છે.” વળી તેણે કહ્યું કે, “હું તે! શ્રીમંત અને ગરીબ અનૈતે દાક્તરી મદદ આપું છું. તેના બદલામાં જેએ આપી શકે તેમની પાસેથી દાનની ભિક્ષા માણુ ધ્રુ; અને જે કાંઇ મળે છે, તે ગરીખેામાં વહેચું છું. મારા પેાતાના કાઇ અમુક ધર્મ નથી, પણ બધા ધર્માંતે માટે મને બહુ માન છે.” ગમે તે જ્ઞાતિના કંગાલા ને ભૂખે મરતાને આ પરદેશી પેટ ભરીને ખવરાવે છે, ન્યાત ધર્મના ભેદ વિના સની ક્ષુધાશાન્તિ કરે છે; ઉપરાંત દર્દીઓની સારવાર કરે છે. આથી તે પૂનાના દક્ષિણીભાઇઓનુ` ખુબ ધ્યાન ખેંચી રહ્યો છે. સાધારણ રીતે દક્ષિણીએ ગુજરાતી કરતાં વધારે શાંકાશીલ ગણાય છે. તેમના પ્રદેશમાં વસી એક અમેરિકન-એટલે અમેરિકાના સંયુક્ત રાજ્યોને નાગરિક વિશ્વબંધુત્વના પદાર્થપાઠ પૂનાવાસીઓને શીખવી રહ્યો છે. પ્રભુનાં ખાલ, ગમે તે દેશમાં, ગમે તે ધર્માંમાં, ગમે તે સ્થિતિમાં જન્મેલાં હોય તેા પણ તે એક વિશ્વપિતાનાં બાળકા હાઇ ખંધુજ છે. એક ભાઈ ખીજા ભાઇને જમાડે કે તેની સેવા કરે તેમાં કાંઇ તાજીખી ન લાગે; તેમ એક અમેરિકન એક હિંદીની સેવા કરે, એક હિંદી એક આફ્રિકાના સીદીભાઇની સેવા કરે કે એક ઉનના જેવા વાળવાળા પરમાથી સીદીભાઇ ચીતાની સેવા કરે તેથી આપણને તાલુખી ન લાગવી જોઇએ કે શંકા ન આવવી જોઇએ; પણ આવા ભાઇચારાના દાખલાએ એટલા જૂજ આપણી નજરે પડે છે કે આપણને સહેજે શંકા આવે છે કે આવા કાર્ટીમાં તેને કાંઈક તે સ્વાર્થ હશે. આવી સ્થિતિ સાધારણ-વચલા વાંધાની-જનસમાજની છે, તે પછી આપણા દલિતભાઇઓની તેા શી અવસ્થા ? કાઇ પણ ઢેડ, ખાલપાકુટુંબની કે ભંગીલાષની, અરે, કાળી દુખળાની પણ સેવા કરવા કાઈ બ્રાહ્મણ, વાણિયા કે પાટીદાર જાય તે। તે ગરીબ ભાઇના મનમાં કાંઇ કાંઇ વિચાર આવે ! કાંઇક ઉપકારમાં દબાઇ જાય, કાંઈક તેના માન્યામાં પણ ન આવે કે મારા માંદા આળકને વગપૈસે, મારે ઘેર ચાલી આવીતે, આ મેાટું માણસ આમ દવા આપે. કાંઇક ઊંડા ઊંડે વહેમ પણ આવે કે આજે નહિ તેા થાડા દિવસ પછી મારી પાસે દવાને પૈસા માગશે કે તેનું ખાતું પડાવી લેશે. પ્રભુજ જાણી શકે કે કાંઈ કાંઈ ગડમથલ તેના દિલમાં થતી હશે. પણ આપણામાં ગરીએાની, પતિતાની, કંગાલેાની સેવા કરનારા છે ક્યાં? આપણામાં ધરથી હજારે! માઇલ દૂર જઇને પરદેશી પરધમી એની નિઃસ્વાર્થ સેવા કરનારા છે કયાં ? અરે, ધરને આંગણે, શીલે છાંયડે, વગર પૈસાની પણ સેવા કરનારા, મીઠી વાતા કહેનારા, દરદીને દિલાસે દેનારા, મરતાને પ્રભુનું સ્મરણ કરાવી દેનારા, દારૂડિયાનું ધેન ઉતરી જાય ત્યારે ઉપદેશ કરનારા, ગામડાંમાં ભાદરવા-આસેના તાવમાં લેાકલમેની કિવનાઇનની ગાળીએ વહે ચનારા, ગરીબ ચેધરા, ગામીત કે ભીલને જંગલખાતાના કે પોલીસખાતાના ત્રાસથી ઝુ ંપડે ઝુંપડે ફરીને ખચાવનારા, અમેરિકન ભાઇ તા બાજુએ રહ્યા પણુ રવિશંકર વ્યાસેા કે સુખદેવા તે જુગતરામે ક્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #352 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ હિંદુ સસારનું ધારતમ અધઃપતન છે? લાખે એક પણ નથી મળતે. આ તેા આપણા દેશના, પ્રાંતના રવજતાની સેવા કરવાની વાત થઇ. આપણે જેને સૈકાઓ થયાં દબાવ્યા છે, જેમની જમીને આપણે આંચકી લઇને ગણેાતિયા કરી મૂકયા છે, અથવા જેમને જન્મભરના આપણા ગુલામ જેવા ‘દુબળા' બનાવી મૂકયા છે, અથવા જેને અડકીને દવા આપવાથી પણ અભડાઈ જઇએ છીએ,અને તેવી મદદ વિના જેમનાં સેકડ માણસાને કૂતરાને મેાતે મારી નાખીએ છીએ તેની સેવા કરવાની વાત થઈ. જેના બળથી સ્વરાજ લેવું છે, જેને હિંદુ ઇલેકટેરેટ'માં ગણાવી આપણી સંખ્યા મેાટી દેખાડવી છે તેની સેવાની વાત થઇ; તેા પછી આફ્રિકાના પછાત દેશમાં કે દક્ષિણ સમુદ્રના ટાપુઓના કે ખેાની એના ટાપુના જંગલી લેાકેામાં વીતે તેમની સેવા કરવાનું ! સ્વપ્નુંયે કયાંથી આવે કે તેમના માટે પૈસાની અપીલ કાણ કરે ? આવાં ધેલાં માણસા, આવા ફાધર ડમિયન હિંદમાં પ્રભુ કયારે પેદા કરશે? હિંદુ સંસારનું ઘારતમ અધ:પતન બ્રાહ્મણ સ્ત્રીએની અજાયબભરી કહાણી (લેખકઃ-શિવદાસ ચાંપસિંહુ ઠક્કર-હિંદુસ્તાન’ના તા. ૧૪-૪-૨૭ના અંકમાંથી) રેસ્કયુ હેામની જરૂર મુંબઇમાં ઘેાડા પખવાડી પર હિંદુસભાદ્રારા જે કાશ્મીરી હિંદુ વિધવા બાઇને શુદ્ધ કરી લેવામાં આવી હતી તેમાં માટુંગા સમાજના મુખ્ય હિસ્સો હતેા. આ બાઇની ખબર મેળ વનાર અને તેને ભારે ખટપટ અને મરદામરદીથી મેાટી જેહેમતે માટુંગે લઇ આવનાર માટુંગા સમાજના ભૈયાએજ હતા. સયુક્ત પ્રાંતની બ્રાહ્મણખાના ઉદ્ધાર હમણાં આ સમાજે હિંદુ પ્રજાની એક બહુ મેાટી કીતિભરી સેવા પ્રાંતની એક યુવાન બ્રાહ્મણ બાઈના ઘણીજ ગૌરવભરી રીતે ઉદ્ધાર કર્યો છે. આશ્ચર્ય ભરી બીનાએ નીચે મુજબ છેઃ બજાવતાં સંયુક્ત જેની ખેદ અને સંયુક્ત પ્રાંતમાં એક ગામે વસતા એક બ્રાહ્મણ યુવાને પોતાની ૧૩-૧૪ વર્ષની પરણેતર સ્ત્રીને તેના માવિત્રે મૂકી અને મુબઈ આવી તાકરીએ લાગી લગભગ ૩૫ વસુધી તેની કશી ભાળ લીધી નિહ. આ ખાઈને ત્યાંના કોઇ ધૂતે ફાસલાવી તેની સાથે આડા વ્યવહાર કર્યાં, તેથી ખાત ગર્ભ રહી ગયા. આ આઇ માવિત્રાથી કેમ ત્યાઇ ? તેનાં માવિત્રાને તેની ખબર પડતાં તેએ નાતજાતથી અહિષ્કારને પામે તેટલા માટે તેઓએ તેને અહીં લાવી તેના પતિને હવાલે કરી. તેના પતિએ તેને આ કારણે અસ્વીકાર કર્યો; છતાં તેએ તેને તેની પાસેજ છેડી ગયા. ભણેલા પતિએ શુ કર્યું' ? હાથે મુસલમાનને આપી દીધી. તેના પતિએ એ ભાઇ કાઇને આપી દેવાને નિર્ણય કર્યો અને મુસલમાનને અપાય તે પછી કાઇ વાતે કયારે પણ ખટપટ થાય નહિ, વારસા હિસ્સાનેા પ્રશ્ન પણ નડે નહિ, તેથી તેણે કેા મુસલમાનને આપી દેવાના ઈરાદા કર્યો. આ વાતની આ સમાજના ભૈયાએને ખબર પડતાં તે હિંદુસભાને અથવા તે આ સમાજને આપવાને તેને સમજાવ્યા. પછી જવાબ આપવાનું કહ્યું; તેટલામાં એમને ખબર મળી કે ઘરમાં કાઇ બ્રાહ્મણ હિંદુ છે.કરીને લાવવામાં આવી છે અને તેણી બહુ રેકકળ કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat તેની પાસે ગયા અને અત્રેની તેણે વિચાર કરી ૩-૪ દિવસ ભાયખાલાના ક્રાઇ મુસલમાનના ભૈયાની કમાલ આ પરથી આ લેાકા ત્યાં એકદમ તપાસ કરવા પહેાંચી ગયા; ત્યાં તેમને જણાયું કે આ આઇ તેજ છે કે જેને તેને પતિ કાઈ મુસલમાનને આપી દેતા હતા. www.umaragyanbhandar.com Page #353 -------------------------------------------------------------------------- ________________ હિંદુ સંસારનું રતમ અધ:પતન ૪૫૫ તેઓ તુરતજ ત્યાં બે ભૈયાઓને મૂકી મારી પાસે આવ્યા અને મને આ સઘળી હકીકતથી વાકેફગાર કર્યો. અમે એક અરજી તૈયાર કરીને તેમાં બાદની સહી લાવવાની તથા એ બાઈની સાથે નકાહ કરી લેવામાં ન આવે અગર કયાંય લઈ જવામાં ન આવે; અને જે લઈ જવામાં આવે તો તેને લઈ આવવાની ખટપટ શરૂ કરી દીધી. તુરતજ પાંચ ભૈયા બાઈના ઘરની આજુબાજુ ફરતા થઈ ગયા. લાગ સાધી તેઓ ગઈ પરમે એ બાઈના મકાન પર ચઢી ગયા. ત્યાં એ જેના કબજામાં હતી તે મુસલમાન હાજરજ હતું, તેથી તેણે તેને ઘાયલ કરી નાખી. લોકો ભેગા થઈ ગયા; તકરાર પર વાત પહોંચી તેથી એ લૈયાઓ નીચે ઉતરી આવ્યા. એક ભલા મુસલમાનની સહાયતા આ ધાંધલમાં તે તરફ રહેનાર એક મુસલમાન કે જે આર્યસમાજ પ્રત્યે સદ્દભાવ ધરાવે છે, તેને બાઇને કબજો ધરાવનાર મુસલમાનની રીત ઠીક નહિ લાગતાં તેણે ઈન્સાનિયત ભરી રીતે લૈયાઓના કાર્યની પ્રત્યે પિતાની સહાનુભૂતિ બતાવી અને કહ્યું કે, બાઈની સંમતિ વગર નકાહ નહિ થાય. આ બાઈ જે તેમની સાથે આવવા ખુશી હોય તો તેને મુક્ત કરવાને પિતાથી બનતું કરવાને તેણે તેમને કબુલાત આપી. તેણે તે માટે કેશેષ કરી પણ તે મુસલમાને માન્યું નહિ અને તેણે નકાહ કરી લેવા માટે તુરતજ એક મેલવીને બોલાવી મંગાવ્યો. તે મુસલમાને ભૈયાઓને ખબર કરી દીધી. તુરતજ એક મોલવી આવી પહોંચ્યો કે જે સાથે આ ભૈયા પણ ઉપર ચઢી ગયા. એમણે તેને બાઈની વાત કરી, તે રાજી હોય તે નકાહ કરવાની દરખાસ્ત કરી અને બાઈ ઓધાનવાળી હોવાથી મુસલમાની સરાહ મુજબ તેની સાથે નકાહ થાય નહિ તે પણ તેમણે મોલવીને જણાવી દીધું. આ પરથી કેટલીક રકઝકને અંતે બાઈને આ ભૈયાઓની રૂબરૂ પૂછવાનું નક્કી થયું ને તેમ થતાં બાઈએ રે કકળાટમાં અહીંથી મુક્ત થવાની આજીજી કરી, તેથી મેળવી ચાલી ગયે; પણ બાઈને લાવનાર મુસલમાને બાઇને મુક્ત કરી નહિ. હવે શું કરવું? તેને ભૈયાઓને વિચાર થઇ પડે; પણ વચ્ચે પડી પેલા મુસલમાને બન્ને બાજુને સમજાવ્યા અને ભૈયાઓને આવતી કાલે બનશે તો હું બાઈને જરૂર મુક્ત કરાવીશ એવો ભરોસે આપો તેથી ભૈયાઓ નીચે ઉતરી આવી આજુબાજુ ફરતા રહ્યા. બીજે દિવસે એટલે ગઈકાલે ત્યાં દશ ભૈયાઓ એકત્રિત થઈ ગયા અને એ બાઈના બીજા લાગતાવળગતાને અને તેના ગામવાળાને શોધી તૈયાર કરી તેમાંથી પાંચ સાતને પોતાની સાથે તેડતા ગયા. ત્યાં તેમને સામી બાજુથી ત્રણ પઠાણ પણ રેકેલા જોવામાં આવ્યા. જેમને એમણે પિતાને નશ્ચય જાહેર કરી દીધું કે, મેલવીએ આમાં હાથ ઘાલ્યો નથી. આમ પઠાણને સમજાવ્યા તેથી પઠાણે નરમ પડી ગયા. - થોડીવારે પેલો ભલો મુસલમાન નીચે આવ્યો અને કહ્યું કે તે પુરેપૂરું માનતો નથી, પણ કંઇ નરમ પડ્યો છે. હવે તમને ગમે તેમ કરો. આ પરથી આ ભૈયાઓએ એક વિકટેરીઆ બોલાવીને બાઈના તે લાગતા વળગતામાંથી બે જણ સાથ આઠ ભૈયા ઉપર ચઢી ગયા.બાઈની સાથે વાતો કરવાની જજત કીધી.બાઈની સાથે વાત થઈ. બાઈએ પોતાની પાપભરી ગફલત પર પુષ્કળ રોઈને તેમની સાથે આવવા કાલાવાલા કર્યા. બાઈને એક ધોતી આપવામાં આવી. બાઇએ ધોતી પહેરી લીધી ને ચારણી પહેરાવવામાં આવી હતી તે ફેંકી દીધી. પગમાં ચાંદીને કોઈ મુસલમાની દાગીને હતો તે પણ ઉતારી નાખ્યું અને ભૈયાઓ સાથે આવવા ઓરડીની બહાર નીકળી.ખટપટરકઝક ઘણુ થઈ પણ બાઈ નીચે આવી ગાડીમાં તેમની સાથે બેઠી, બે લેયા ગાડીમાં બેઠા, એક ઉપર બેઠે બાકીના પગે ચાલતા આગળ વધ્યા; પણ મામલો ઠીક ન ભાળી રસ્તામાં આવતાં એક ભૈયાના ઘરમાં ઉતરી પડયા. ચાર કલાક બાદ મામલો સહિસલામત દેખાતાં તેઓ બાઈને લઈ રેારા સાંજે સાત વાગે માગે આવી પહોંચ્યા અને આ બાઈનો ઉદ્ધાર કર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #354 -------------------------------------------------------------------------- ________________ ભીલલેાકેાના રામનવમીના મેળા બાઇની કરવામાં આવેલ શુદ્ધિ આ બાઇ અહી એક ભૈયાની વૃદ્ધ માતા સાથે રહે છે અને એની શુદ્ધિ કરવામાં આવી છે. આવી રીતે નાનકડા માટુંગા આ સમાજ ધર્મ અને પૂરતી ભરી રીતે પેાતાને પાઠ ભજવી રહેલ છે. ૪૫૬ આ બાઇ મુસલમાનના ઘરમાં ત્રણુ રાજ રહી તે દરમિયાન હતી. જે ઘરમાં બાઇને રાખવામાં આવી હતી તેમાં હિંદુ લેાક પણ ન્યુતિ વગર તે કાંઈ ઉપયાગી થયા હતા નહિ. વૈદિકવીધિ અનુસાર જાતિભક્તિસહિત પરાક્રમ પેાતાને હાથે રાંધી ખાતી રહે છે; પણ જાત્યાભિમાનની કલાક તરીકે માસિક રૂા. ૮૦) આ ખાતે મુસલમાનને સોંપી દેનાર ધણી ઇંગ્રેજી ભણેલા તે પગાર મેળવનાર છે. હિંદુ પ્રજાને અપીલ મુંબઇમાં આટલી વસ્તી છતાં આવે વખતે ઉપયાગી થઇ પડે તે માટે તેમને હજી એક પણ રેસ્કયુ હેામ સ્થપાયા નથી. સેકડા મદિરા અને તેમના પૂજારી મહારાજે કે માલિકાનાં ધરા આવી દયાપાત્ર સ્ત્રીએ માટે નકામાં છે. પશુએ માટે પાંજરાપોળા અને પક્ષીએ માટે કબુતરખાનાં છે; પણ આવા નિરાધાર ગભરૂ માનવા માટે બદમાસેનાં શિકારસ્થાન સિવાય કશું પણ પરિણામ નથી. આ દશા ઘણી ખામીભરી છે. આને માટે મહાન સ્વસ્થ સ્વામી શ્રદ્ધાન છ છેલ્લી ફેરે મલબાર જતાં અહીં પધારેલા ત્યારે તેમણે તુરતમાંજ અહીં રેસ્કયુ હામ સ્થાપવાની આશ્રદ્ધ ભરી અપીલ કરેલી. વળી છેલ્લી પ્રાંતિક હિંદુપરિષદ થઇ હતી ત્યારે તે માટે એક ઠરાવ પણ થયેલા. તે બાદ સ્વામીજીના ખુન પછી તેમના નામથી તે સ્થાપવા અહીં નિર્ણય પણ થયેલે. કંડની શરૂઆત પણ થયેલી, પણ પૂરતું ઉત્તેજન ન મળવાનાં કારણે તે હજી સ્થાપાયું નથી. આ મુંબઇની હિંદુપ્રજાપર અત્યંત કાળા ડાઘસમાન કલક છે, તે તેણે કાઇ પ્રકારે સત્વર ધેાઇ કાઢવું. આ માટે પૈસાને વર્ષાદ વરસાવી દેવા જોઇએ અને આ બાઇના પતિએ બતાવી આપેલી હિંદુએની ધ ગ્લાનિ, શૂન્યતા, અચેતનતા અને જાતિયઅભિમાન વીહિનતાની દશા સુધારવા માટે તેણે પૂરતા 'ડે! વિચાર કરવા જોઇએ તથા જાતિધર્મની આવી કમજોરીએ અને બેવકુફાઓ દૂર કરવા યત્ન કરી રહેનાર ભારતની આર્યસમાજો અને હિંદુસભાએને તેણે સર્વ પ્રકારે અનુકૂળ અને તન-મન-ધનથી સહાયક થઇ પોતાની દશાને સુધારવી જોઇએ. ઈત્યામ ભીલલાકાના રામનવમીના મેળા ( “સૌરાષ્ટ્ર” તા. ૨૩-૪-૨૭ના અંકમાંથી ) સંવત ૧૯૭૯ ના દુષ્કાળમાં સંકટનિવારણનું કામ કરતાં ગુજરાતની બાદશાહતના પાલે દરવાજે, ગુજરાત માળવાના ધારી માર્ગમાં પથરાયેલા પંચમહાલના પ્રદેશમાં, શ્રી. ક્કર બાપાને એક ઘરડી નગ્નાવસ્થામાં રઝળતી ભીલબાઇનાં દર્શન થયાં. એ દર્શનની પ્રેરણામાંથી દાહેાદ ભીલસેવા મ`ડળ જન્મ પામ્યું. પંચમહાલના પછાત પ્રદેશના દાહોદ અને ઝાલેાદ તાલુકાના ૬૦૦ ચેારસ માઇલના વિસ્તારમાં અત્યંત દયામણું જીવન ગાળતા એક લાખ ભીલાનું-ઋષિ વાલ્મિકી અને શબરીના એ વંશજોનુ-મનુષ્યત્વ વિકસાવવા શ્રી. અમૃતલાલ કરે થાણું નાખ્યું. એના ફળ રૂપે, ભીલાના પ્રભુ રામચંદ્રજીને જન્માત્સવ આજે છેલ્લાં બે વર્ષથી ભીલેાના ધામમાં ઉજવાવે શરૂ થયા છે. યશવાટિકા આશ્રમમાં દાહેાદથી આઠ માઇલ નૈઋત્યમાં આવેલું, દેવગઢ બારીઆના દેશી રાજ્યને સ્પર્શીને ઉભેલુ, જેસવાડા નામનું એક ગામડુ' છે. એ ગામથી અર્ધો માઈલ દૂર, મુંબાઇવાળા શેઠશ્રી જીવણુક્ષાલ વલ્લભદાસની સખાવતથી યશવાટિકા' આશ્રમ બધાયા છે.આશ્રમના આંગણામાંજ ગઇ રામનવમીના દિવસે રામમંદિરની પ્રતિષ્ટા કરવામાં આવેલી; અને ભીલેામાં ધર્માંસ'સ્કાર ઉગે એ હેતુથીતેએ તેમના ‘રામબાબા ' ની વિશેષ નિકટમાં આવતા થાય એ તેમથી–રામનવમીને ભીલમેળે પણ ભરવામાં આવેલે .એ મેળેા અત્યંત સફળ અને અથ સાધક નીવડેલેા.તેમાં દાહેાદ-ઝાલાદ તરફ ના શેઠ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #355 -------------------------------------------------------------------------- ________________ ભીલલોકને રામનવમીને મેળે ૪૫૭ શાહુકારે, સરકારી અમલદારો ગુજરાતના અગ્રેસર અને સૌથી વિશેષ ભીલ ભાઈઓએ બહુ સારી સંખ્યામાં ભાગ લીધેલો. ત્યારેજ લાગેલું કે ભીલોના ઉત્થાનમાં આવા મેળા ભારે ભાગ ભજવી શકશે; એટલે રામનવમીને મેળો ભરો–ભીલો પાસે તેમના પ્રભુજી રામચંદ્રજીનો જન્મોત્સવ ઉજવાયો –એ ભીલ સેવા મંડળનાં કાર્યોમાંનું એક મહત્વનું કાર્ય બની ગયું. આમ, આ વર્ષનું રામનવમી પર્વ પણ ભીલ-મેળે જીનેજ ઉજવાયું. આ બીજે મેળો પણ પહેલા જેટલો જ સફળ અને અર્થ સાધક નીવડ્યો. મેળાને મંડપ મેળાને માટે યશવાટિકા આશ્રમના આંગણામાંજ આંબાના પાનથી છાયેલો નાનો મંડપ ઉભો કરવામાં આવ્યો હતો. મંડપને થંભે થંભે નાની નાની વજાએ ફરફરતી હતી. મંડપના મુખ પાસે તેમજ રામ-મંદિરના દરવાજા સમીપ કેળના થંભોની જુક્તિભરી ગોઠવણ કરવામાં આવી હતી. ચારેતરફ રાષ્ટ્રીય ધ્વજનાં તારણો, તુળસી રામાયણની ચોપાઇઓ અને દુહાઓની કપડાની ઝાલરે પવનમાં હીંચકા ખાતી હતી. મંડપના મુખ પાસેજ બળવીરાની ( સ્કાઉટની ) છાવણી નાની રાવટીઓ કરીને પડી હતી. એ રાવટીઓની વચ્ચે યશવાટિકા સેનાધ્વજની ભગવી કુંડી ઉડતી હતી. સામેજ રામમંદિરની “રામ લક્ષ્મણ જાનકી, જય બોલો હનુમાનકી”ને જયઘોષ ગાતી ઝંડી ગગનવિહાર કરી રહી હતી. મંડપની વચમાં મત્સ્યવેધ કરવા એક લાંબો દંડ રોપવામાં આવ્યો હતો. આ બધું દશ્ય જોઈને મેળામાં ભાગ લેવા આવનારાં ભીલ ભાઈબહેન કે ઉજળીયાત નરનાર જાણે કેાઈ વિશુદ્ધ, પાવનકારી વાતાવરણમાં પ્રવેશ કરતાં હોય એવું તેમને સહેજે લાગતું હતું. રામનવમીની પ્રભાતે મહેમાનોની એક ટુકડા લઇને ઠક્કરબાપા તો આઠમના દિવસે જ યશવાટિકામાં પહોંચી ગયા હતા. રામનવમીનું સોનેરી પ્રભાત પ્રગટયું. રામજન્મની જયનોબત વાગવી શરૂ થઈ. દાહોદની બીજી શાળાના વિદ્યાથીઓ. આ ઉત્સવના પ્રમુખ શ્રી. નારાયણ મલકાની સાથે, ઠેઠ દાહોદથી કૂચ કરતા ગાજતે વાજતે આવી પહોંચ્યા. ભીલઢોલ, સ્કાઉટનું દ્રપબ્યુગલ વગેરે રણવાદ્યોના સંગીતથી તેમનું સ્વાગત થયું. ત્યારબાદ કલાકેક બાળવીરોની રમતો ચાલી. પછી સત્યાગ્રહાશ્રમવાળા પરમ રામભક્ત પંડિત ખરેએ, અગીઆર વાગ્યે, રામચંદ્રજીની જન્મકથા માંડી. “શ્રીરામ, જય રામ, જય જય રામ' ની ધૂનથી મંગળાચરણ થયું. કથાને પ્રવાહ ચાલતાં તો, ગામનાં ઝુંપડે ઝુંપડેથી ભીલ સ્ત્રી-પુરુષો ઉભરાવા લાગ્યાં. કથા પૂરી થઈ. આરતી પ્રગટી. પ્રસાદ વહેંચાયે. ઉત્સવની કાર્યવાહી . પછી ચાર વાગતાં, દાહોદથી આમંત્રિત મહેમાને અને શહેરીઓ આવી પહોંચ્યા. ભીલોની પણ સારી મેદની જામી. ૨૦૦૦ ઉપર માનવ-સંખ્યાથી મંડપ ચિકાર ભરાઈ ગયે. ઉત્સવને આરંભ થયો. યશવાટિકા આશ્રમના આચાર્ય ભાઈ વાણી કરે આશ્રમને અહેવાલ વાંચ્યો, ગીતાજીના બારમા અધ્યાયનું ભીલ ભાઈઓએ કોચ્ચારણ કર્યું. સંગીતશાસ્ત્રી ખરેજીએ “તુમ ગાઓ પ્રભુ કે ધન્યવાદ ” ગાઈ સભાના કામની શરૂઆત કરી. બાદ જે જેવા શ્રેતૃવર્ગ અધીરા બન્યા હતો તે ભાઈ જેડીસીંગના બંદુકની નિશાનબાજીના ખેલો શરૂ થયા. ગયે વર્ષે પ્રો. દેશબંધુએ તીરકામઠાની નિશાનબાજી બતાવી પ્રાચીન હિંદી કળાનું દર્શન કરાવેલું. આ વેળા ભાઈ જેઠીસીંગે શબ્દવેધ, ચલનવેધ, પાદવેધ વગેરે વેધ કર્યા બાદ, નીચે પાણીમાં ઉંધું જોઈ ઉપરના મત્સ્યને વેધી નાખી મસ્યવેધ પણ કરી બતાવ્યો. તેમના એક આઠ વર્ષના પુત્ર તરવારની પટ્ટાબાજી ખેલી બતાવી. મલકાનીજીનું પ્રવચન આ પ્રસંગે પ્રમુખ મલકાનીજીએ અતીવ સુંદર પ્રવચન કર્યું. તેમાંથી સારભાગ લઈએ. આજના રામનવમીના મેળાના પ્રમુખસ્થાને મને બેસાડ્યો તે માટે હું તમારો ઉપકાર માનું છું...તમે હિંદુસ્તાનની અસલ વતની કેમ છે. આપણું પુરાણોમાં તમારા જેવી અનેક કામો વિષે ઉલ્લેખ છે. તે પ્રાચીન ઈતિહાસમાં તમે શરીરે મજબુત, ચપળ અને હિંમતવાન આલેખાયા છે. તમારા વડવાઓએ મધ્ય હિંદમાં સૈકાઓ સુધી રાજ્ય કર્યું છે. ત્યાંથી તમે ગુજરાત, ખાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #356 -------------------------------------------------------------------------- ________________ arom /૧/૧૧૧૧૧૧૧૧૧૧ * **** ************************* ૪૫૮ એ હિંદુ બડેખાઓ! વાચા, વિચારે અને રડે દેશ અને રાજપુતાનામાં પ્રવેશ કર્યો. હજી એ રજપૂત રાજાઓને રાજ્યારોહણ પ્રસંગે તમારા અંગુઠાના લોહીથી રાજયાતિલક કરવાનું માન તમે ભેગો છો...ભૂતકાળનો વિચાર છોડી આજને વિચાર કરતાં તમારી સ્થિતિ દયાજનક લાગે છે. તમારા કથીરના દાગીનાથી કોઈ બહારનાને કદાચ તમારા ભૂખમરા ને ગરીબાઈનો ખ્યાલ ન આવે, પણ મને લાગે છે કે તેથી તમારી દીન અને હીન સ્થિતિ વધારે સ્પષ્ટ રીતે નજરે ચઢે છે. તમે તીરકામઠાં હાથમાં રાખો છે, પણ સરકારના અમલદારો અને સિપાઈસપરાંથી ડરે છેઃ શાહુકાર આગળ ગરીબ બકરી જેવા બની જાઓ છે; અને છતાં યે લોકો તમને લુંટારૂઓ તથા ચોર તરિકે જ ઓળખે છે... તમારે હવે ખેતીમાં સુધારો કરવો જોઈએ અને બીજા કામધંધે અથવા મારીએ લાગવું જોઈએ. હવે જમાનો બદલાતો જાય છે તીરકામઠાંનો જમાનો હવે નથી રહ્યો. તમે વેળાસર નહિ જાગો તો ખાવામાં પણ સાંસા પડશે. તમારી દશા બદલાય છે, એવો સમયનો ઘંટનાદ વાગે છે. એ સાંભળે અને જાગો દારૂ (હરો) ડો. છોકરાઓને નિશાળે ભણવા મોકલો. કરજ કરવાની બુરી ટેવમાંથી છૂટ. આળસ મરડી કામ ધંધે મંડયા રહો.” મહેમાનોમાંથી ડૉ. ચંદુલાલ, છોટુભાઈ પુરાણી, પંડિત ખરેજી, સ્કાઉટોના ઉત્તરવિભાગ માટેની વ્યવસ્થાપક ગુણવંતરાય વગેરેએ પણ પ્રાસંગિક ભાષણો કર્યા. “રઘુપતિ રાઘવ રાજારામ” ની ખરેએ ધૂન મચાવ્યા પછી સભા પૂરી થઈ. રાત્રિને કમ રાતે, ભીલોને જમાડ્યા બાદ, તેમને દારૂત્યાગ ઈત્યાદિ સબધ આપવા જાદુઈ ફાનસની તકતીઓ બતાવવામાં આવી. બીજી તરફ સંગીતશાસ્ત્રી ખરેએ “ઘૂંધટકે પટ ખોલે રે તેરે રામ મીલેગે” એ ધીમી હલકે ગાઈ આખી મંડળી ઉપર જાણે વશીકરણ કરી લીધું. એવા ભકિતભાવથી ઉભરાતા વાતાવરણમાં બે કલાક સુધી ખરેએ સંગીતનો પ્રવાહ વહાવ્યા. છેલ્લો કાર્યક્રમ “કેમ્પ ફાયર'ને હતો તેમાં તે ચારેતરફ આનંદની છોળો ઉડી. જુગતરામ દવેનું “આંધળાનું ગાવું' ભજવાયું. ચારે પ્રહસને ભજવાયાં. મોડી રાતે આખી મંડળી “રામ બાબા 'ને જયકાર ગજાવી વિખરાઈ. રામનવમીનો મેળો પૂરો થયો. ઓ હિંદૂ બડેખાંઓ ! વાંચો, વિચારે અને રડે અને જે એટલું પણ હવે તમારા નસીબમાં રહેલું ન હોય તે નક્કી જાણજો કે, તમે છેક રસાતાળમાંજ જવાને સુજાયેલા છે. लेख पहेलो (લેખક –હેડગર–શ્રી અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર-‘નવજીવન’ તા. ૧૩-૩-૨૭ ના અંકમાંથી ઉદ્ધત) [ આ લેખનું મથાળું મેં ઇરાદાપૂર્વક મૂકયું છે. લેખ નનામે છે પણ “ઢેડના ગોર” કંઇ શેરીએ શેરીએ ભટકતા જોવામાં નથી આવતા. એટલે આ અભિમાની ઢઢના ગેરે' પિતાનું નામ છુપાવવાનો ઢોંગ કરીને આપણને સૂચવ્યું છે કે ઢેઢના સેવક ભલે ઘણા થાય પણ “ઢેઢના ગોર તે એક ઠક્કરબાપા જ રહેશે. લેખ લાંબે છે તેથી વાંચનાર ને કંટાળે. જે તેનામાં જરાએ લાગણી હશે તો વાંચવાનો આરંભ કર્યા પછી તે તેને છોડી નહિ શકે. આ લેખની લીટીએ લીટીએ દલિતો પ્રત્યેનો પ્રેમ ટપકી રહ્યો છે. એમાંથી થોડાં બિંદુ લઈને પણ જો આપણે આપણા હૃદયને ભીનાં કરીએ તે દલિતોનું ને આપણું બનેનું દુઃખ ભાગે. મે ક૦ ગાંધી] | (આ લેખમાં અંગત વાત છે, પણ જાહેર કાર્યને લગતી હોઈને ખાનગી નથી; છતાં અંગત વાતે જાહેરમાં ન મૂકવાના શિષ્ટાચારને લીધે લેખકના પ્રત્યે વાંચનારને અણગમે થવા સંભવ છે. આ જોખમ વેઠી પણ આ લેખ પ્રસિદ્ધ કરવો મને દુરસ્ત લાગ્યો છે. લેખક) તા-૧૫-૨-૨૭ ની રાત્રે અત્યજ સેવામંડળના આઠ સેવકે બોરસદ તાલુકાના બેરાલ ગામે એકઠા મળ્યા હતા. જુદીજુદી બાબતોની ચર્ચા કરી સેળ ઠરાવો કર્યા હતા અને તે ઠરાવો પ્રોસીડીંગની ચેપડીમાં લખાયા હતા. આ આઠ પૈકી પાંચ સેવકને સવારમાં રવાના થઈને પિતપતાને સ્થળે-નવસારી, નડિયાદ, માણસા-પહોંચી જવાનું હતું. સૌને પણ છ વાગે જગાડયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #357 -------------------------------------------------------------------------- ________________ ઓ હિંદુ બડેખાઓ! વાંચે, વિચારો અને રડે શૌચ દાતણ કરી, ચા પી, એક ભાડાની ફેમેટરમાં પાંચે ભાઈઓ સાત માઈલને રસ્તે વાસદ સ્ટેશને જવા નીકળ્યા.અમે ત્રણ પરીક્ષિત, ચુનીભાઈ પટેલ અને હું ચાલતા આશરે ૧, ૨ માઈલ દૂર પામેલ ગામે જવા નીકળ્યા. આ ગામના અંત્યજ ભાઈઓની ઘણા વખત થી માગણી હતી કે તેમને અમારે એક શાળા કાઢી દેવી, એ ટલે એક શિક્ષક મોકલી કેવળ અંત્યજે ઢેડ, ચમાર, ખાલપા, ગરડા (પણ ભંગી નહિ, કારણ ભંગીઓ ઢેડને પણ અસ્પૃશ્ય છે !)ના બાળકને મફત શિક્ષણ આપવું અને અંત્યજોને અન્ય રીતે ઉપયોગી થઈ પડવાનું સાધન પૂરું પાડવું. આશરે ૧૦-૧૨ માસ પહેલાં તેમને આવી શાળા આપવાની વ્યવસ્થા યોજી હતી; પણ જે પાટીદાર શિક્ષકને ત્યાં મોકલવા ધાર્યો હતો. તે બિચારા દાયરોગનો ભોગ થયો. આથી આ શાળા ખોળબે પડી હતી; કારણ અંત્યજબાળકને શિક્ષણ આપવાને હોંશ ધરાવનારા (પૂરું વેતન લઇને પણ) બહુ દુમિળ હોય છે. પામેલને ઢેડવાડો આ ગામ મોટું છે. વસ્તી ૧૭૦૦ની આશરે છે. તેમાં ડભંગીનાં ઘર આશરે ૭૫, એટલે વસ્તી ૩૦૦થી પણ વધારે છે. ઢેડવાડાના રસ્તા બકે ગલીઓ, બહુ જ સાંકડી, આશરે દશ પુટની હશે. તેમાં દરેકના ઘર સામે સામી લાઇનના ઘરની પછીતે ખુંટા ઠેકીને તેની સાથે ભેંસ, પાડીઓ હારબંધ પુષ્કળ બાંધેલી હતી. ચોમાસામાં તો આ ગલીઓમાં છાણમૂતરની નદીઓ જ વહેતી હશે. આજે શિયાળા ઉનાળાની સંધીએ પણ ગંદકીને પાર નહોતો. શહેરના સુધરાઈ ખાતા વાળાઓ અને તંદુરસ્તીના અમલદારો ટીકા કરે છે કે, હિંદીકેને સુઘડાઈથી રહેતાં ગરરચના આવી, એટલે કે બિલકુલ વાડા નહિ અને ગલીઓ દશ ફટથી પહોળી નહિ, ત્યાં બિચારા અંત્યજોને ભાગે તે પૂરતી રહેવા જગ્યા પણ આવે નહિ. પિતાને રહેવાને પૂરું પાધરું ઘર ન હોય, ત્યાં વળી પિતાનાં ઢોર, ભેંસ, ગાય, ઈ ને રાખવા તે જુદાં ઘર અથવા છાપરાં કયાંથી જ હોય ? ગરીબીને અને દરિદ્રતાનો ખ્યાલ સેકડાના પગાર ખાનાર અમલદારો અને યુરોપના ધનિક દેશમાંથી આવતા મુસાફરોને કયાંથી આવે ? પામેલ અંત્યજ શાળા અમારા મંડળને અને શાળા કાઢતાં વખત લાગ્યો, તેથી આઈ. પી. મિશને અને છેલ્લા પંદર દિવસ થયાં એક શાળા ઉઘાડી છે, તે અમે જોઈ. સવારના નવેક વાગ્યા હતા, તેથી શાળા, તો ચાલતી ન હતી. પણ ત્રણ ચાર છોકરાએ એકઠા થયા હતા. તેમને એક છોકરો ભીંત ઉપર મૂળાક્ષરો લખ્યા હતા તેના ઉપરથી ધમણને ધ” અને “નગારાનો ન' એમ બોલાવતો હતો. આઠ દશ ઢેડ ભાઈઓને એકઠા કરી શાળા સંબંધી ચર્ચા કરી. અમારી શાળા-ગાંધીજીની હિંદુ શાળાતમારે જોઈએ છે? એમ પૂછતાં તેમણે કહ્યું કે, “અમને તો જે અમારા છોકરાને ભણાવે, સુધારે, તેવી નિશાળ જોઈએ. અમારે તે પાદરીની નિશાળ હોય તો ઠીક, પણ પાદરીની નિશાળમાં સારું ભણાવતા નથી. માસ્તર બે ત્રણ કલાક થોડું ઘણું ભણાવી, બે ચાર ગીત ગવડાવી, પોતાને ગામ ચાલતા થાય છે. તે જે અહીં ઠામ કરીને રહે તે હોય તે છેકરા કાંઈક છે. અમે તે ચાર છ આનાની મજૂરી ખવડાવીને છોકરાંને નિશાળે મોકલીએ, અને તેય માસ્તર ને શીખવાડે, તે અમારૂં બેય બગડે. તમે સારું ભણાવતા હો તે અમારે તમારી નિશાળ જોઈએ. પહેલાં અમારે ત્યાં પાદરીની શાળા હતી. તે ઉઠી ગઈ. પછી મુક્તિફાજની આવી તેય ઉઠી ગઈ. પછી વળી રોમન કેથેલીકની આવી. અમે જાણતા હતા કે રોમન કૅથેલીક તો પૈસાવાળા,તેની શાળા આવશે તો નહિ ઉઠી જાય, પણ તેયે ગઈ.ગરીબનાં નસીબ ગરીબ.આ વળી પાદરીની ૧૦-૧૨ દિવસ થયાં આવી છે તે કેટલા દહાડા ટકશે તેની કોને ખબર ? તમારી શાળામાં પાછું આમ જ નહીં થાય ને ?” અંત્યજોને ભણવાની ગરજ નથી, તેઓ બહુ અજ્ઞાન છે, તેમને પોતાના સ્વાર્થની પણ ખબર નથી, એવું કહેનાર ઉંચ વર્ણના હિંદુઓને હું પૂછવાની હિંમત કરું છું કે, તેમણે કોઈ દિવસ અંત્યજના વાસમાં જઈ, તેમના ખાટલા પર બેસી, તેમને વિશ્વાસ મેળવી, બેઘડી નિરાંતે વાતચીત કરી, તેમના છોકરાઓને ભણાવવા માટે શાળા કરી આપવા કે એવા કાંઇ સેવાકાર્ય માટે વાતચીત કરી છે? હજારો ગાઉથી, પરદેશથી, પરધમ લોકો, તમોએ ધૂત્કારેલા લોકોને ભણાવવા, તેમને બે અક્ષર કે બે આંકડા શીખવાડવા પ્રયત્ન કરે છે, તેના દસમા હિસ્સાને પ્રયત્ન તમારા પિતાના ધર્મના લોકે-આ કમનસીબ અંત્યજોને માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #358 -------------------------------------------------------------------------- ________________ AAAAAAAAAAAAAAA AAAAAANAAAAN ૪૬૦૦ એ હિંદુ બડેખાઓ ! વાંચો, વિચારો અને રડા તમે કર્યો છે? વળી પાદરીઓ તેમને વેઠ-બેગારમાંથી બચાવે છે, રક્ષણ આપે છે, તે માનવધર્મ તમે કદી બજાવ્યો છે ? આ સંબંધમાં આ અંત્યજભાઈએમાંથી એકે કહ્યું કે, ‘જ્યારે અમારા પડખેના ગામમાં વધારાની પોલીસનું થાણું હતું ત્યારે અમારામાંથી ૧૦–૧૫ માણસને, સિપાઈએ અમારા ગામમાં આવે ત્યારે કાયમ ચેરામાં તેમની તહેનાતમાં બેસાડી રાખતા હતા. પાદરીને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે અમારી વારે ચઢીને તેમણે તે સિપાઈઓના જમાદારની ધૂળ કાઢી નાખી હતી. હવે તો અમને પહેલાના જેવો વેઠને ધમાસે નથી, પણ પાદરીની ઓથ હોય છે ત્યારે કોઈ અમારું નામ લઈ શકતું નથી. આવી રીતે કથા હિંદુ ભાઈએ, કયા શેહેરી સહેલાણીઓ, કયા મેટી ફી મેળવનારા વકીલો કે કયા હિંદુ પંથના બાવા, બ્રહ્મચારીઓ કે સંન્યાસીઓ તેમને મદદ આપે છે, અને હલકા સિપાઈઓના જુલમમાંથી બચાવે છે ? ઉપર પ્રમાણેની નહિ ધારેલી દલીલો આ બુદ્ધિમાન અને ડાહ્યા અંત્યજ ભાઈઓને હે એથી સાંભળ્યા પછી મારાથી તેમને શાળા આપવાની ના પાડવાની હિંમત કેમ ચાલી શકે ? શાળાને માટે એક ઓશરી તેમણે બતાવી તે જોઈ. તે નાની હતી. તેથી બે એરીઓમાં મળીને શાળા બેસે એમ ઠરાવી, ૧૦-૧૫ દિવસમાં શિક્ષક મોકલી આપીશ એવું વચન આપી હું બીજા કામે વળ્યા. અંત્યજેનું પાણીનું દુ:ખ અંત્યજોને પાણીનું જે દુ:ખ, હાડમારી ને ત્રાસ પડે છે, તેની તો નજરે જોયા વિના વાંચનારને કલ્પના ન આવી શકે. પાણીના કુવાની આસપાસ એક, બે કે ત્રણ કલાક સુધી, કે દયાળ અંત:કરણવાળી ઉંચ કહેવાતી હિંદવર્ણની પાણી ભરનારી બાઈ પાણી નામશે એવી આશાએ બેસી રહેવું પડે, સંધ્યાસમયે કે રાત્રે રને પાણી પીવાના હડામાંથી પણ ચેરીપીથી ઘડા ભરી લાવવા પડે, આમ કરતાં પણ કોઈને કાંઈ ઉણું પડે તે ગાળાને વરસાદ વરસે, તે સામે એક શબ્દ પણ ઉચાર્યા વિના સાંખી લેવી પડે. આ શિક્ષા પ્રભુ દુષ્ટમાં દુષ્ટ જનને પણ ન આપે. પામોલના લોકો બોરસદની તાલુકા બોર્ડની સહાયથી એક કુ હાલ બાંધી રહ્યા છે. બે તેમને એક હજાર રૂપિયા મદદ દાખલ આપવા કહ્યું છે, તેમાંથી અરધી રકમ કુવાનું અરધુ કામ ખોદાણ અને ચણતર સહિતનું થઈ રહે ત્યારે મળે અને બીજી અરધી કુવાનું કામ પુરું થઇ રહે અને ઉપરનું મથાળું બંધાઈ રહે ત્યારે મળે એ શરત છે. તે પ્રમાણે પ્રથમથી અરધી મદદ મળી ગઈ છે. અત્યારસુધી કુવાનું કુલ ખર્ચ રૂ. ૧૮૦૦ થઈ ચૂક્યું છે. પાંચસે મળેલા તે બાદ કરતાં બાકીના ૧૩૦૦ રૂા. તેમણે અનેક કષ્ટથી એકઠા કર્યા હતા. કેાઈ સાહુકારની પાસેથી વ્યાજે લઈ આવે અને તે ભરવા માટે પતતામાં ઉઘરાણું કરે. આવી રીતે ત્રણ વખત ઉઘરાણું કરવું પડ્યું હતું. તે ઉધરાણું એકઠું કરનાર આગેવાન મરાર તેજા આ ઉધરાણુના પૈસા એકઠા કરવામાં તેને પડેલી તકલીફ માટે અતિશય બૂમ મારતો હતો, અને સેગન ખાઇને કહે તે હતું કે ફરીને હું આવું કામ ન્યાતનું હોય તે પણ કરવાનો નથી; પણ બીજી જ ક્ષણે તેણે પિતાને વિચાર બદલ્યો, કારણ કે તેણે જાણ્યું કે વગર વ્યાજે સાત માસ સુધી હું તેમને રૂા. ૫૦૦ અંગઉધાર ઉછીના આપવા તૈયાર હતો. સાહુકારી કે પઠાણી વ્યાજ ? આ ઢેડપંચે ત્રણ વખત મળીને રૂા. ૧૩૦૦ એકઠા કર્યા હતા. તેમાં પેટલાદવાળા પ્રસિદ્ધ દાનવીર નારણભાઈ શેઠે રૂ. ૨૫૦ બક્ષીસ આપેલા તેનો સમાવેશ થયેલો હતો. બાકીના રૂ. કટકે કટકે વ્યાજે કાઢી લાવી વાપરેલા, તે પાકની મોસમ વખતે કે મજુરી કરી લોકો કમાઈને ભરી દેતા; પણ જ્યારે વ્યાજે સાહુકાર પાસેથી લઈ આવતા ત્યારે વટાવના એટલે કે કોથળી છેડામણના, સેંકડે રૂપિયા ત્રણ તેમને ભરવા પડતા. તે ઉપરાંત મહિને રૂપિયે દોઢ દોકડાનું વ્યાજ, એટલે કે દરવર્ષે દરસેંકડે ૧૮ ટકાનું વ્યાજ જૂદું. આવા પ્રમાણિક માણસ પાસેથી, તેઓ વખતસર પૈસા પાછા પહોંચાડે છે એવી શાખવાળા હોવા છતાં પણ, આટલું જબરું વ્યાજ લેવામાં આવે છે, તેનું કારણ કે તેઓ ગરીબ અસ્પૃશ્યો છે. ખેડા જીલ્લામાં સાધારણ વ્યાજને દર હલકે છે; પણ ગરીબો પાસેથી અને વળી ઢેડની પાસેથી વધારે વ્યાજ ન લેવાય તો કોની પાસેથી લેવાય ? ગરીબોને નીચેવવામાં, પડેલાને પાટ મારવામાં, રીબાતાને રીબવવામાં જ આપણું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #359 -------------------------------------------------------------------------- ________________ એ હિંદુ બડેખાઓ! વાંચે, વિચાર અને રડે વોની વૈશ્યવૃત્તિ સમાયેલી છે? | મારી પાસેના જાહેર ફંડમાંથી રૂા. ૫૦૦ વગેરવ્યાજે આવતા ભાદરવા માસ સુધી ઉછીના આપવાનું મેં વચન આપ્યું. આ સાંભળી તેઓ ખુશ ખુશ થઈ ગયા. અને “નવો કુવો બંધાવી આપવા જેટલું તમને પુણ્ય થશે એવા ઉદ્દગારો સહેજે તેમના માંથી નીકળ્યા. “આ વખતે અમારી પાસેથી કથળી છોડામણના સંકડે પાંચ રૂપિયા લેત અને વ્યાજના રૂપિયા પચાસેક થાત. આ આશરે રૂા.૭૫ ની રકમ તમે બચાવી, તેથી પ્રભુ તમારું ભલું કરશે.” આવા ઉદ્ગારે તેમાંથી વૃદ્ધ હતા તે કાઢતા હતા. પાસેના બોદાલ ગામે પાછા ફરી, ત્યાંના કાર્યકર્તાઓ સમક્ષ આ બાબતનું લખાણ કરાવી, સદરહુ પંચની સહીઓ લઈ મારી મુસાફરીને અંતે ચારપાંચ દિવસમાં દંડી મોકલી આપવાનું વચન આપી ખુદાના આ કમનસીબ બંદાઓથી અમે જુદા પડ્યા. જગતમાં આવું કયાંએ હશે ? અપૂના અસ્પૃશ્ય! બોદાલમાં ભંગીઓના કુવાનું પ્રકરણ જાણવા જેવું છે, સાંભળીને રડવા જેવું છે, આપણે સમાજની સ્થિતિ જાણી આંસુ ટાળવા જેવું છે. હિંદુસમાજને મોટા ભાગ ૨ અંત્યજ એટલે એકજ કેમ, એક જ જ્ઞાતિ અને બધાજ સરખા; પણ આ માન્યતા સત્યથી કટલી વેગળી છે ? અંત્યજોમાં ઢેડ અથવા વણકર, ચામડીયા અથવા ચમાર અથવા ખાલપા, ગરડા, તુરી, શેણવા, થોરી, ભંગી અથવા ઓળગાણું, નાડીયા ભંગીઓ, તથા મહારાષ્ટ્રમાં મહાર, મોચી, ઢોર અને માંગ જ્ઞાતિઓને પણ સમાવેશ થાય છે. પણ અસ્પૃશ્યમાં પણ અસ્પૃશ્ય તે ભંગી ! ગરીબ બિચારા ભંગી. તેમણે તો આપણું મેલું ઉઠાવવાનો ધંધો સ્વીકાર્યો, આપણા શહેરની શેરીઓ અને રસ્તાઓ સાફ કરવાનું સ્વીકાર્યું તે દિવસથી, જ્યારથી આ મહાન સેવા કરવાનું તેમણે કબૂલ કર્યું કે તેમની પાસેથી જબરજસ્તીથી કે તરવારને ગોદે કબૂલ કરાવ્યું ત્યારથી તેઓને હમેશને માટે આપણે ખાડામાં હડસેલ્યા, પતિતના પતિત માન્યા. ગામડાંઓમાં તેમને મેલું સાફ કરવાનું કે એવું કામ કરવાનું કવચિત જ હોય છે, તેમનું ગુજરાન વાંસના ટોપલા, સુપડાં બનાવી વેચવાનું કે ખેતરમાં મજુરી કરવાનું હોય છે; છતાં તેમના બાપદાદાઓને આપણે જે અમાપ ઉંડા ખાડામાં હડસેલી પાયા હતા તે અધમ માનેલી સ્થિતિમાંથી તેમના વંશજે અનેક જમાના પછી પણ નીકળી શકતા નથી, બલકે આપણે તેમને નીકળવા દેતા નથી. સાતેક વર્ષ પહેલાં કાઠિયાવાડમાં કેડીનાર તાલુકામાં હું ખાદીના કામે ફરતો હતો, ત્યારે કેટલાંક ગામમાં ઢેડ અત્યં જેના માટે જુદો કુવો હોય, તે ઉપરાંત ગાયકવાડ સરકારે ભંગીનો કુ પણ જુદો બંધાવી આપેલ મેં જે હતો. તે વખતે મારા અજ્ઞાનને લીધે મને એમ લાગેલું કે ગાયકવાડ સરકાર આવા પિસા શીદ બગાડતા હશે ? અને ઢેડોને તેમના માટે બંધાવેલા જુદા કુવામાંથી ભંગીઓને પાણી ભરવા દેવાની ફરજ કેમ નહિ પાડતા હોય ? પણ આજે બેદાલમાં જોયેલી હકીકતથી અને સ્થાનિક કાર્યકર્તાઓએ કહેલી હકીકતથી જાણ્યું કે ગાયકવાડ સરકારે ગરીબોનાં દુઃખોને ઉંડો અભ્યાસ કરી, પછી જ આવો હુકમ છેડે હોવો જોઈએ. બેદાલ ગામમાં ભંગીનાં ઘરો આશરે ૨૦-૨૫ છે. એકજ ગામમાં ભંગીવાડે આટલો મોટો હાય એવાં ગામે બહુ થોડાં હોય છે, પણ તેમને પીવાના પાણીને જુદો કુવો આજસુધી નથી સાંપડે, તેથી તેમની મુશ્કેલીને પાર નથી. તેમાંનાં ઘણાં કુટુંબ અમદાવાદ, મુંબઈ, વડોદરા એવાં મોટાં શહેરમાં આ દુઃખને લીધે ચાલ્યાં ગયાં છે. તેને માટેના ત્રણે કુવા આ ગામમાંજ હોવા છતાં તેમાંથી એકે કુવામાંથી તેમને પાણીનું ટીપું પણ ભરી જવાની પરવાનગી નથી.આમાં ઢેડભાઈઓનો હું ખાસ દોષ નથી કાઢતે, કારણ કે તેમણે તે કેવળ વાણિયાબ્રાહ્મણનું અનુકરણજ કરેલું છે. જેવું આપણે તેમના પ્રત્યે કર્યું, તેવું તેમણે ભંગીઓ પ્રત્યે કહ્યું. “ શ્રેષો જે જે આચરણ (કે દુરાચરણ ) કરે તેવું ઇતર જ કરે” એ ગીતાવાક્ય પ્રમાણે થયું છે. ઇતર જનને બિચારાનો શો દોષ ? કહેવાતા શ્રેષ્ઠ સુધરશે, પછી ઇતર જનો લાંબા વખતે સુધરશે. આજે તે એવી સ્થિતિ છે કે કોઈ અંત્યજ વિદ્યાર્થીઓના આશ્રમમાં ભંગીને છોકરો દાખલ થાય છે કે તરત ઢેડ અથવા ખાલપા વિદ્યાથીએ કે તેમનાં માબાપે કાલાહલ કરી મૂકે છે ! અંત્યજ કામમાં રંગાયેલ અને ઓતપ્રોત થયેલ મામા ફડકે પણ ભંગીના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #360 -------------------------------------------------------------------------- ________________ ૪૨ આ હિંદુ ખાંએ ! વાંચા, વિચારે અને ર હૈ!કરાઓને પેાતાના આશ્રમમાં આકર્ષવા નિષ્ફળ નીવડયા છે અને ખ્રિસ્તી મિશનેાતે પશુ ભ'ગી ખ્રિસ્તીને ટ્રેડ ખ્રિસ્તીએથી જુદા રાખવા પડે છે ! પામેાલના અંત્યજના કુવા માટે રૂા. ૫૦૦) વગર વ્યાજે ઉછીના આપવાનું નક્કી કર્યું ત્યારે મેં ટંકારમાં પૂછ્યું કે “ આ કુવે "" લેાકેા ચમકી ઉયા, હું એ શુ ભંગીના પાંચ સાત ધરેા છે, તેમને પાણી પીવા દેશેને ? કહ્યું ? ” એમ મેટે સાદે અનેક મુખેથી ઉચ્ચારણ થયું, અને એકે તે એમ પણ કહ્યું કે:‘ એમ હેાયતે। તે! અમારે તમારા પૈસા ન ોઇએ. 'મારે પાઘડી ફેરવી બાંધવી પડી કેઃ‘ એ તે હું જરા મશ્કરી કરું છું, અમે લેાકેા અમારે કુવે તમને પાણી નથી ભરવા દેતા, તેાપછી તમે ભગીને શેના ભરવા દે ?' આમ કહી વાત બદલી નાખી. “ બહેન, આ ભંગીબાઇને પાણી નહિ નામે ? ” ભ'ગીઓને પાણીને માટે કેટલે ત્રાસ પડે છે, તે મારે નજરે જોવું છે, એમ કહેતાંજ સ્થાનિક કાયકર્તા ભાઇ અંબાલાલ મને ગામને કુવે લઈ ગયા. ત્યાં એક ભ'ગીબાઈ એ ત્રણ કલાકથી પાણીના બે ધડા ભરવા આવેલી, કુવાથી થેાડે દૂર પેાતાના બચ્ચાંને ધવરાવતી બેઠી હતી. તેને મેં પૂછ્યું કે:- ખાઇ તું કયારની અહી બેઠી છે ? ' તેણે કહ્યું:- ભાઇ, સવારની એડ઼ી છું. ' તે વખતે સવારના અગ્યાર વાગ્યા હતા. તેના કહેવામાં અતિશયોક્તિ હશે એમ શંકા થતાં, તે કુવા ઉપરજ એક પાટીદારની ૧૨-૧૩ વર્ષની છેાડી પાણી ભરતી હતી તેને આ વાત ખરી છે કે એમ પૂછ્યું. તેણે કહ્યું કેઃ–હા' એ બહુ વખતથી ખેડી છે.' હવે સ્થિતિ એમ છે કે ભંગીએના ઘડા કે માટલામાં સીધુ કા પાણી રેડતું નથી,રેડી શકતું નથી. અમારા શિક્ષક ચુનિભાઇ પટેલે એક વખત પેાતાની ડેલમાંથી ભંગીના માટલામાં પાણી રેડવાની ધૃષ્ટતા આ કુવા ઉપરથીજ કરી હતી, અને તેના ઉત્તરમાં તેમને સખત ચેતવણી મળી હતી કે, ‘ માસ્તર, આવું અમારા ગામમાં નહિ ચાલે. ’ કુવાના પડથારની નીચે એક નાની કુડી બાંધેલી હોય છે, તેમાં જેને દયા આવે, જેના હૃદયમાં પ્રભુ વાસેા કરતા હાય, તે ખાઇ પાણી રેડે. કુંડીમાંથી બહાર એક વાંસના કટકાની નળી નીકળતી હૈાય છે, તેની નીચે ભંગી પેાતાના ધડા મૂકે, અને તે પાણીથી તે બિચારીને ઘડેા અરધે કે એક કલાકે ભરાય; પણ તેમાંએ વળી આ વાત ધ્યાનમાં રાખવાની છે કે આખા ઘા પાણી આ ઠંડીમાં રેડવા જેટલી દયા ખતાવનાર ખાઇ તા ક્રાઇ ભાગ્યેજ નીકળે. પેાતાના માટલામાં રેડતાં થોડુ ઘણું વધે તેટલુંજ, કળશેા-ખે કળશા જેટલું, પાણી આ કુંડીમાં નાખે. ફેંકી દેવાને બદલે આ કુંડીમાં રેડે એટલી તેમની મહેરબાની! ખેડેલી ભંગી ખાઇ પાણી (ભરીને નહિ પણ) દયાથી મેળવીને, પેાતાને ઘેર છેાકરાને લઇને જલદી પહેાંચી જાય તે મતલબથી ઉપર જણાવેલ પેલી પાટીદારની ૧૨-૧૩ વર્ષની કન્યાને મેં વિન ંતિ કરી:-મ્હેન, આ ભંગીબાને પાણીના બે ત્રણ ઘડા તું કાઢી ન આપે ? તેના કુમળા હૃદયમાં દયા આવી. કુવા ૬૦-૭૦ છુટ ઉંડા હતા; છતાં આ બાળાએ આ ધર્મકાર્ય કયુ, અને અમે રસ્તે પડયા. અહીં ભંગીના કુવાના ખાદાણ માટે રૂા.૧૫૦) દોટસા સુધી આપવાનું વચન આપી, તેનું ખેાદાણકામ ઉધડુ` કેાઇ પાસે કરાવી લેવા સ્થાનિક ભાઇઓને વિનંતિ કરી ખીજું કામ હાથમાં લીધું. અત્યજઆશ્રમ ચેાજ્યુ એરસદ તાલુકાનાં ગામેામાં ઢેડવાડાએ બહુ મેાટા છે. ૪૦-૫૦ ધરની વસ્તી એ તે સાધારણ. સે। સવાસેા ઘરના ઢેડવાડાવાળાં ગામેા પણ ખરાં. ભંગીનાં ધરા પણ તેટલા પ્રમાણમાં નહિ, છતાં બીજા જીલ્લાનાં ગામડાએ! કરતાં અને વધારે છે. આટલી મેાટી અત્યજોની વસ્તી આ તરફ કેમ થઇ હશે તેના ઇતિહાસ કાઇ શોધી શકે તે તેમાંથી કાષ્ટ અતિ ઝનુની અને જુલમગાર હિંદુરાજાની કે પાટીદાર ‘બાપા' ની કહાણી બહાર આવે; પણ મારે તેનુ શું કામ ? આ તાલુકામાં અને આખા ખેડા જીલ્લામાં ખ્રિસ્તી મિશનેના મેટા પથારે છે અને તેને પરિણામે ખ્રિસ્તી અત્યન્ને-ટ્રેડ અને ભ`ગીઓની મેાટી સખ્યા છે, એ તે નિર્વિવાદ વાત છે. આવી મેટી અત્યજ વસ્તીમાં · ગાંધી બાપુ ' નું એક પણ અત્ય’જ વિદ્યાર્થી નું આશ્રમ નહિ, એ મને ઘણા વખતથી સાલ્યા કરતું હતું. આણંદ મુકામે મળેલી સને ૧૯૨૨ ની અંત્યજ પરિષદના પ્રમુખસ્થાનેથી મેં પેકારીને કહ્યું હતું કે, “આવતા ખાર માસની અંદર આણુદમાં, છેવટ ખેડા જીલ્લામાં એકાદુ અંત્યજ આશ્રમ સ્થાપીશ.' પણ તે વચન તે મારા માંમાંજ રહ્યું હતું, તે પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #361 -------------------------------------------------------------------------- ________________ આ હિંદુ રેખાઓ ! વાંચા, વિચારે અને ર ૪૬૩ યાદ હતું. આવા એકાદો આશ્રમ પેાતાના ગામને પાદરે નીકળે એવા અહીંના સ્થાનિક કાર્યકર્તાઓને આગ્રહ છેલ્લા બાર માસથી ચાલુ હતેા. આથી ભાઇ અંબાલાલને કહ્યું કે ગામની નજીકમાં એવી કોઇ જમીન બતાવા કે જેમાં આશ્રમ બાંધી શકાય અને ઘેાડી ખેડ પણ થઇ શકે. આશરે એક વીધાની ‘સનક્રિયા’ જમીન તેમણે બતાવી અને તે મને પસંદ પડી, ત્યાં આશ્રમ સ્થાપવા માટે ગુજરાત પ્રાંતિક સમિતિની મંજુરી માગવા માટે ઘેાડી મેાટી વિગતાવાળા યાજનાને પત્ર તૈયાર કર્યો. આ આશ્રમ ઘેાડા વખતમાં ચાલુ થઇ જશે, એમ કહી શકાય. અંત્યજના કામ માટે જોઈતા પૈસા મેળવી આપવાની જવાબદારી તે। શ્રી. વલ્લભભાઇ પટેલ અને ગાંધીજી ઉપર છે. તેની તા મારે કાંઇ ચિંતા નથી. યોગ્ય કાર્યાં કર્યાં મેળવી લેવાનીજ જવાબદારી મારા ઉપર છે અને ભાઇ પરીક્ષિત અને હિરવદન જેવા ઉત્સાહી યુવકેાને મને ટકે છે, તે તેથી હું ગમે તેટલા અંત્યજ કામના મેળે લઉં તેપણ ઉપાડી શકીશ. આશ્રમ બાંધવામાટે હાલ તુરત ત્રણ ચાર હજાર રૂપિયા જોઇશે. તેમાં હરકત નહિ આવે અને આશરે ત્રીસ વિદ્યાર્થીને ચાલુ ખર્ચ પણ ત્રણથી ચાર હજાર રૂપિયા દર સાલ લાગશે. હિંદુ જનતા તેની અસહ્ય બેદરકારી, સ્વાર્થીપરાયણતા અને ટુંકી દિષ્ટ હૈાવા છતાં, ગાંધીજીને લીધે એટલી તે જાગૃત થઇ છે કે કાકર્તો ચારિત્રવાન હાય તે! આટલી રકમ તે! દર સાલ આપી શકે. અંધ વિદ્યાથી વહાલાભાઈ મિત્રાએ આપેલા બે બળદના મણિયામાં બેસી ખેાદાલથી ખેારસદ થઇને વાસણે આવ્યા. અહીંની અંત્યજશાળા તપાસી. વિદ્યાર્થીઓની હાજરી એછી હતી. ફકત ૧૦ હાજર હતા. ચાર પાંચ છેાકરાએ જીનમાં મજુરીએ ગયા હતા. કપાસની મેસમ શરૂ થતાં ૧૨ વર્ષની ઉપરના છેાકરાએ જીનના સ`ચામાં કપાસ એરવા પુરુષા કરતાં વધારે ઉપયેાગી થઇ પડે છે. મેટી ઉંમરના પુરુષો કરતાં તેએ વધારે કલાક કામ આપે છે અને મજુરી થેાડી માગે છે. આથી છતા શરૂ થઇ જતાં અત્યન્નેના બાળકાની માગ સારી જાગે છે તે નિશાળનું ભણતર છેડાવીને તેમનાં માબાપે તેમને આ મજુરીએ તેડી જાય છે, કે મેાકલે છે. તેમને થી આઠ આનાનું રાજ મળે છે; અહીંના શિક્ષક ખ્રિસ્તી, પણ હિંદુધર્મ પ્રમાણે પ્રાના કરાવનાર છે, તેથી તેની જોડે મુશ્કેલી આવતી નથી. આ શાળામાં એક અધ છે.કરા વહુ'લાભાઈ આવે છે. તે પ્રથમ અનિયમિત આવતે પણ તેને અહી ભજનેા શીખવાડવાની વ્યવસ્થા એરસદ સત્યાગ્રહ છાવણીવાળા નારણભાઇ પટેલની સાથે કરી દીધાથી તે નિયમિત થયા છે અને છ માસના અરસામાં બાવીસ મેટાં ભજને સસ્તા સાહિત્યના ‘ભજન સંગ્રહ'માંથી તેણે મેએ કરી નાખ્યાં છે. અમને મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી' એ ઘણું લાંષુ` ૧૫-૧૬ કડીનું ભજન તેણે એક પણ ભૂલ વિના ગાઇ બતાવ્યું. તેના કેટલાક અશુદ્ધ ઉચ્ચારે સુધારવા મેં પ્રયત્ન કર્યાં. તેની સ્મરણશક્તિ બહુ સારી છે. આંધળા દળે કે ગાય. તેને બાપ તેની પાસે કાદરી ભરડાવે છે ને મેં ભજન શીખવાડવાની ગેાઠવણ કરી આપી છે. એક ાકરાને પાઠ વચાવતાં હાથના નખ જીભ વતી કેટલાક છેાકરાઓ ઉતારે છે એમ તેમાં આવતાં પરીક્ષિતભાઇની દૃષ્ટિ તેજ છેકરાના નખ ઉપર પડી, અને તે મેલથી ભરેલા અને લાંબા વધેલા જોયા. આથી બધા છે।કરાઓના નખ મૈં અને પરીક્ષિતે તપાસ્યા ને અમારાં ખાતાંનાં ચપ્પુએથી જેના લાંબા હતા તેના ઉતાર્યાં.અંધ વહાલાભાઇએ પેાતાને હાથે પેાતાના નખ ઉતાર્યાં હતા પણ ખરાખર ઉતર્યાં ન હતા, તે પણ મેં ઠીક કર્યાં. વડાલાભાઇના બાપ શાળામાં બેઠા હતા, તેના મેાંમાંથી સ્હેજે નીકળી ગયું કેઃ-‘ખરા બાપ તે આ છે, હું નહિ.' મને કઇક સાષ થયા, પેરસ ચઢયા. સીતાંની પણ કટી વાસણાથી પગે ચાલતા ખેરસદ આવતા હતા, ત્યારે રસ્તામાં નારણભાઇ પટેલ પેાતાની ઝુંપડીએ અમને લઇ ગયા. ત્યાં જવાની મારી ઇચ્છા બહુ નહતી, પણ તેમના આગ્રહને માન આપી ગયા. ગયા પછી એમ લાગ્યું કે ન ગયેા હૈાત તે। મેાટી ભૂલ થાત. તે સાધારણ ઝુંપડી નહિ, પણ ખરેખરી પણકુટી, ઝાડનાં પાંદડાં અને ડાંખળીએનીજ અનાવેલી ઝુંપડી હતી. આંબાના મેાટા વૃક્ષની નીચે પણ સહેજ ઉગમણમાં આ કુટી બાંધી હતી; પણ તે સાથે તેમાં એક સીતા-નારણભાઇનાં પત્ની-પણ હતાં. આવા ખેતરમાં, એક કુટીમાં, હાથમાં પુસ્તક લઈને વાંચતી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #362 -------------------------------------------------------------------------- ________________ wwwwwww wwwwwwwwwwwwwwwwwwwwwwww ઓ હિંદુ બડેખાઓ! વાચા, વિચારે અને રડે એક આધેડ વયની, બહુ ભીરૂ નહિ તેમ બહુ વાચાળ નહિ એવી પાટીદાર કેમની સ્ત્રી જોઈ, ત્યારે પચાસેક વર્ષ પર મારી માટી બહેને મને વાંચી સંભળાવેલ સીતાની પર્ણકટીનું ચિત્ર તરત જ ખડું થયું; પણ મને લાગ્યું કે આ બાઇને આવા એકાંતમાં કોઈ પણ જાતના પાડોશ વિના, સગાંસાંઈથી દૂર, બાળબચ્ચાંની પણ સબત વિના, કોઈ પણ સ્ત્રીમિત્ર (કે શત્રુ) વિના કેમ ગોઠતું હશે ? તેના દીવસ કેમ નિર્ગમન થતા હશે ? નારણભાઈએ તરત ખુલાસો કર્યો કે પ્રથમ તે તેમને અહીં આવવું પિસાતું નહતું. તેઓ વસે છોડીને મારી ઝૂંપડીમાં વાસ કરવા આવવા ખુશી નહોતાં; પણ નાગપુર સત્યાગ્રહમાં હું જઈ આવ્યા પછી, તેમને મારા પ્રત્યે વિશેષ લાગણી થવાથી તેઓ મને સાથ આપવાને છેલ્લા અઢાર માસથી આવ્યાં છે, અને હવે તો તેમને અહીં ગોઠે છે. હું કઈ દિવસ રાત્રે બેરસદ કે વાસણાથી આઠ નવ કે દશ વાગે આવું છું, ત્યારે પણ તેને એકલીને મૂંઝવણ આવતી નથી. આવી કીમાં રાચરચીલું, જીદગી ભોગવવાની ચીજે કઈ કઈ હશે તે જોવાનું કહલ મને થઈ આવ્યું અને તે દાબી શક્યો નહિ. તે બહેનની પરવાનગી લઈ પર્ણકુટીમાં દાખલ થયો. ત્રણ દેવદારી પાટી ની પેટીઓ, એક લોઢાના પતરાની રંક, પાંચ સાત ટીનના ડબ્બાઓ, કેસરી (મરાઠી)ના કેટલાક અંકે, નવજીવન પ્રકાશન મંદિરનાં કેટલાંક પુસ્તકે, રાઈને ચુલો, હાંલાં તથા શૈડાં તપેલાં અને લોટા પ્યાલાં, લીંબુના અથાણાની બે ત્રણ માટલીઓ, બે ચાર ગોદડાં અને એવી બહુજ સાદી ઘરવખરી હતી. કુટીની ભોંય બહુજ સ્વચ્છ રીતે લીંપેલી હતી, ને કુદી પણ વિશાળ હતી. ૧૬ :ટ લાંબી અને ૧૫ ફુટ પહોળી હતી. આંબાની છાયાનું તો પૂછવું જ શું? રજા લેતાં દિલગીરી થઈ અને શાંતિ મેળવવા ખાતર, નિઃસંગ દશા ભોગવવા અને કુદરતનું સાનિધ્ય અનુભવવા, “અનુભવીને એકલું આનંદમાં રહેવું ?” એ સત્ય કરવા, એકાદી રાત્રિ રહેવા મન બહુ લલચાયું; પણ લોભસેવાને પણ લેજે. આવતી કાલે વાંકળના ભીલ આશ્રમની મુલાકાત લેવાનો લોભ ન રોકી શકો અને મૂંઝાયેલા હદયે સીતા તથા રામની–બનેની રજા લીધી. “રામ” (નારગુભાઈ) તે ઠેઠ બોરસદ સુધી મૂકવા આવ્યા, અને વાસદ સ્ટેશન ( ૧૧ માઈલ દૂર ) જવાની મોટરમાં અમને રવાના કરી પછી પિતાની પર્ણકુટીએ આશરે ૬ વાગે પાછા ફર્યા. - નારણભાઈની ને મારી નબળાઈઓ ચાલતાં ચાલતાં મેં નારણભાઈને પૂછયું હતું કે, “તમારે કાર્ય કરવું ગામલેકની સાથે દિવસ આ બહાર; એટલે કે બોરસદ કે વાસણામાં ફરીને કામ કરવું, તો પછી ગામમાં ઘર લઈને ન રહેતાં, આમ કોઇના ખેતરમાં એકાંતવાસમાં કેઇના સંગ વિના, ઝૂંપડીમાં રહેવાનું શું કારણ ?” તેમણે કહ્યું – પ્રથમ હું ગામમાં રહેતા હતા. ત્યાંના વાસથી મારા મનની કેટલીક નબળાઈઓ બહાર આવી. ગાંધીજીના શિષ્યના શિષ્યને બોરસદ સત્યાગ્રહ છાવણીના આજીવન સભ્યને આવી નબળાઈ ન હોવી જોઈએ, તેથી મેં મારી નબળાઈ ટાળવા, મારા મનને સંયમી કરવા, ગામ છોડી આ ઝુંપડીમાં રહેવા આવવા ઠરાવ કર્યો અને આજે ત્રણેક વર્ષથી રહું છું. પ્રથમ તે એકલો રહેતા હતા, પણ હવે તે મારાં પત્ની પણ સાથે રહે છે. માનસિક નબળાઈઓ ત્યાગી શકો છું અને હવે તે આ ઝુંપડી છોડવી કેમ ગમે ?” આવા નિખાલસપણે પિતાની નબળાઈએનો દરેક માણસ એકરાર કરતે હોય, છેવટ, થોડા મિત્રોને પણ વાત કરતો હોય તે તેને સુધરવાને માર્ગ કેટલો સહેલો થાય છે અને આ તકનો લાભ લઈને, હું મારી પણ એક નબળાઈનો એકરાર કરી દઉં તે પ્રભુ જરૂર મને માફી આપશે. હું ધંધે ઇજનેર હતો. બંગલા, સડકો, મહેલો બાંધવાનું કામ તે સાથે કંટ્રાકટરોની સાથે રાજને પરિચય. હજાર રૂપિયા કમાવી આપવાની કે બીવડાવવાની જેના હાથમાં સત્તા હોય છે, તે સત્તાને કાયમને માટે કોઈ દુરૂપયોગ ન કરે એ તો કેમ બને ? વેશ્યાની સાથે પોતાના ધંધાને અંગે ઘણે વખત પરિચયમાં આવવાનું બને અને તેના પ્રલોભનમાં ન પડવું, એ જેટલું એક સાધારણ મનુષ્યને માટે દુકર છે, તેટલું જ એક ઈજનેરે કંટાકટર પાસેથી લાંચ ન લેવી એ દુષ્કર છે. મેં મારી ૨૩ વર્ષની ઇજનેર તરીકેની નોકરીઓમાં ફકત બે વખત લાંચ લીધી હતી, એમ મને યાદ છે. એક વખત પોરબંદર રાજયમાં ભાદરવીયર (બંધ) ને એક કંટ્રાકટર પાસેથી રૂ. ૪૦૦ ચારસે લીધા હતા. તેમાં મારે બચાવ એટલોજ છે કે, તે વખતનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #363 -------------------------------------------------------------------------- ________________ એ હિંદુ બMઓ! વાં, વિચારે અને રહે ૪૬૫ તેનું કામ પૂરું થઈ ગયું હતું. છેવટનું બીલ પણ બની ગયું હતું અને પછી તેણે લાંચ આપી હતી, અને મેં લીધી હતી. બીજી વખત રિબંદર રાજ્યને માટે આસ્ટ્રિયાની બનાવટની નેતરની ખુરસીઓની મોટી ખરીદી કરવા મુંબઈ ગયો હતો. તે ખરીદીમાંથી આશરે ૩૦૦ રૂપિયા વધારે કિંમત બતાવી મારી ખાધા હતા. આ બે વખત પછી કોઈ વખત લાંચ લીધેલી મને યાદ નથી. આમ આ મારી નબળાઈને જાહેર એકરાર કરી જાહેર માફી માગી શકું. ટુંકમાં આ દિવસે નીચે પ્રમાણેનાં સેવાકાર્ય કરવા હું ભાગ્યશાળી થયે - ૧ પામોલ ગામમાં અંત્યજોના કૂવા માટે રૂા. ૫૦૦ વગેરવ્યાજે અપાવવા વ્યવસ્થા કરી, તેમનાં બાળકો માટે શાળા કઢાવી આપવાનું વચન આપ્યું. ૨ બોરસદ ગામમાં ભંગીના ફૂવાના ખોદાણ માટે રૂ. ૧૫૦ સુધી આપવાનું વચન આપ્યું. ભંગીઓને પડતો પાણું માટેનો ત્રાસ નજરે જોયો. ૩ બોદાલમાં ૩૦ વિદ્યાથીઓના અંત્યજ આશ્રમમાટે યોજના કરી મંજુરી માગી. ૪ વાસણાની અંત્યજશાળા તપાસી. છોકરાઓના વધેલા નખ ઉતાર્યા, અંધ છોકરાને ભજનો શીખવા ઉત્ત. ૫ નારણભાઇની નબળાઈને નિખાલસ એકરાર સાંભળી મારી નબળાઇનો એકરાર કરવા પ્રેરાયો. આ દિવસને અંતે રાત્રે ૯ થી ૧૧ સુધી વડેદરામાં શારદા-સુમંત એ સુખી યુગલ સાથે બે કલાક શાંતિથી જાહેર વિષયોની ચર્ચા કરવાનો પ્રસંગ મળે, એ તો દૂધખામાં સાકર ભળવા જેવું થયું. અંગત વાતો લખવા માટે, વાચક માફી આપશે ? लेख बीजो (લેખક:-અમૃતલાલ વિ. ઠક્કર-‘નવજીવન’ તા. ૨૪-૪-૨૭ ના અંકમાંથી) કાઠિયાવાડના એક ગામમાં અંત્યજ શાળા છે, ત્યાંના શિક્ષક ભાઈ.........સંસ્કારી, સેવાભાવવાળા અને જન્મ વણકર (અથવા ટેડ) છે. ગાયકવાડ સરકારની ફરજિયાત કેળવણીની નીતિથી તેઓ ભણ્યા ગણ્યા છે; અને પિતાની જ્ઞાતિની ઉન્નતિ માટે પિતાથી બનતું કાર્ય કરી રહ્યા છે. તેઓ સુઘડ, સુવિચારના અને તેમની રહેણીકરણી ઉપરથી કઈ ઢેડતરીકે ન ઓળખાય તેવા છે; છતાં પુરાણપ્રિય કાઠિયાવાડના એક નાના ગામમાં રહી તેમને પોતાની જ્ઞાતિનાં બાળકોને ભણાવવાનું ભાગ્ય કે કમભાગ્ય પ્રાપ્ત થયું છે, તેથી ત્યાં દરેક માણસ તેમને ઢેડતરીકે ઓળખે છે અને અસ્પૃશ્ય ગણે છે, પણ તેઓ તેવી જ રીતે પિતાનું કાર્ય મુંગે મોઢે કર્યોજ જાય છે, પરંતુ આવી અસહ્ય સ્થિતિ સહેતાં સહેતાં કઈ વખત માણસનો ગુસ્સો, બળાપ ને દુ:ખના ઉદ્દગાર બહાર આવી જાય છે, તે આ ભાઇના નીચેના પત્રોથી જાણવામાં આવશે. તેના દરેક ટુંકા વાકયમાં કરુણકથા ભરી છે. ગામનું નામ, ડૉકટરનું નામ, લેખકનું નામ, સજજન નગરશેઠ અને ગરાસિયાભાઈનાં નામે, જાણી જોઇને આપ્યાં નથી. આપવાથી કદાચ લેખક-શિક્ષકને કોઈ નુકસાન કરે એમ જાણું આપ્યાં નથી. તા. ૯–૪–૨૭ નમસ્કાર સાથે વિ. કે તા. ૫-૪-૧૭ને રોજ મારી વહુને સુવાવડ થઈ. તા. ૭-૪-૧૭ના રોજ બપોર પછી મારી ત્રી બહુ બિમાર થઈ ગઈ. ઝાડા થયા ને બોલવાનું બંધ થયું, શ્વાસ વધારે ચઢયો. છાતી સજી ગઈ. પાંસોડાં ભીંસાતાં હતાં. હું અત્રેના મે. ઉં........ને બોલાવવા ગયો, પણ તેઓશ્રીએ કહ્યું કે હું ઢેડવાડામાં આવવાને નથી. ઢેડને અડીને તપાસવાને પણ નથી.' છેવટે નગરશેઠ તથા ગરાસિયા દરબાર.......ને હું ડૉ. સા. પાસે તેડી ગયો. ત્યારે રૂા. ૨) ફીના નગરશેઠ પાસે કબૂલ કરાવ્યા; તે પછી આવવાને શરત કરી કે ઢેડવાડા બહાર દર્દીને લાવે, તે આવું. ડં. સા. આવ્યા. ઢેડવાડા બહાર બે દહાડાની સુવાવડી બાઈને કાઢી. પછી ડં. સાહેબે મુસલમાનને થર્મોમિટર આપી ને તેમણે મને આપી. મેં મારી સ્ત્રીની કાખમાં મૂકી. ત્યારપછી થર્મોમિટર મેં મુસલમાનને આપી, તેમણે ડે. સા. ને આપી. તેઓશ્રીએ ૨. સ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #364 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ મરી એ અનેક પ્રકારના રોગ ઉપર અમૂલ્ય દવા છે. અધારે દીવે જોને કહ્યું કે:-‘ન્યુમાનિયા ને મુજેરા થયા છે.' રાતના આને વખત હતા. ડૉ. સાહેબ ગયા, દવા લાવ્યા. અળશીના લેપના ડખ્ખા હું દુકાનેથી લાવ્યા. દવા કરીએ છીએ. ડા. સાહેબે શારીરિક તપાસ કરી નહિ, છેટેથી જોઇ ગયા. રૂા. ૨) જ઼ીના આપ્યા. આવી ગંભીર બિમારી છે. .........થી મારા કુટુંબની ખબર કાઢવા આવ્યા છે. ઇશ્વર સુવાણુ કરે તેા થાય. આ બદલ શું કરવુ તે આપ જણાવશે. લી॰ આપને નમ્ર સેવક * વિ. કે મારા દીવા હાલવાઇ ગયા છે. મારી સ્ત્રી આજે બપારના એ વાગે રવવાસી થઇ છે. લી. સેવક ઉપરના પત્રા ઉપર ચર્ચા કરવી કે ખળાપા કાઢવા નકામા છે. ભણેલગણેલ ડાકટર એક મુસલમાન ભાઇને વચમાં રાખવાથી અત્યજને અડાડેલા કાચ અને પારાના મિટરને શુદ્ધ થયેલુ માને, બે દિવસની સુવાવડી અને માંદી ખાઇ તરફ કૂતરાંબિલાડાં કરતાં પણ વધારે ખરાબ રીતે વર્તે, એ નિર્દય ૐકટરને શું કહેવું? તે જે સમાજ આવી નિંદ્ય વર્તણૂક સહન કરી લે, તેને શું કહેવું ? તેને માટે તે વિચારીને રડવું એજ મા દેખાય છે. ===l3 મરી એ અનેક પ્રકારના રાગ ઉપર અમુલ્ય દવા છે. (વાયડા મિત્રમાંથી-લેખક અ. સૌ. તિલેાત્તમા ત્રીકમલાલ કે. શાહુ, વડાદરા) હમેશાં ધઉપયોગમાં વપરાતી આ નજીવી ચીજ ધણા રેગને નાબુદ કરવાની શક્તિ ધરાવે છે. તેમાંના થાડાક પ્રયેાગે! નીચે આપ્યા છે. ૧ મ’દાગ્નિ ઉપર-મરી ભાંગ સાથે લેવાથી તે સખ્ત ભૂખ લગાડે છે. મરી પાન સાથે લેવાથી તે સખ્ત ભૂખ લગાડે છે. ૨ ૩ શ્વાનવિધ ઉપર-મરીનું સંચળ સાથે સેવન કરવાથી તે હડકાયુ કુતરૂં કરડયાનું ઝેર ઉતારે છે. ૪ કમળા ઉપર-મરીનુ કરીઆતા સાથે સેવન કરવાથી તે કમળાને મટાડે છે. પ ખરેાળ ઉપર-મરી ટકણખાર સાથે લેવાથી તે ખરેાળને મટાડે છે. ૬ વીંછી ઉપર–મરી ઘેાડાવજ સાથે ધસીને લેપ કરવાથી વીંછીનેા ડંખ ઉતરી જાય છે. ૭ ભગંદર–મરીને દેવદારના લાકડા સાથે ઘસી લેપ કરવાથી ભગદર થયેલા રાગીને ફાયદો કરેછે. ૮ રક્તપિત્ત-મરીનું જીરા સાથે સેવન કરવાથી તે રક્તપિત્ત મટાડે છે. ૯ ઉધરસ-મરીનુ બેડાં સાથે સેવન કરવાથી ઉધરસ મટાડે છે. ૧૦ પિત્ત ઉપર-મરીનું આંબળા સાથે સેવન કરવાથી પિત્ત મટાડે છે, ૧૧ વાયુ ઉપર-મરી પીપર સાથે લેવાથી તે વાયુ મટાડે છે. ૧૨ પ્રમેહ ઉપર-મરી સુઠ સાથે લેવાથી તે પ્રમેહ મટાડે છે. ૧૩ વાંઝીઆપણા ઉપર–મરી કસ્તૂરી સાથે લેવાથી તે વધ્યદેખ મટાડે છે. ૧૪ ધાતુપુષ્ટિ માટે-મરી ધેાળી મૂસરી સાથે લેવાથી તે પુષ્ટિ આપે છે. ૧૫ વીસ્તભન માટે-મરી અક્કલગરા સાથે સેવન કરવાથી સ્તંભન કરે છે. ૧૬ કમળા· ઉપર-મરી કાકડાસીંગ સાથે લેવાથી કમળે! મટાડે છે. ૧૭ ઝાડા ઉપર–મરી ભાંગરાના રસ સાથે લેવાથી અતિસાર મટાડે છે. ૧૮ કમળા ઉપર-મરી બાળી નાખી ભાંગ સાથે લેવાથી કમા મટાડે છે. ૧૯ રક્તપિત્ત–મરી અરણીના રસ સાથે સેવન કરવાથી રક્તપિત્ત તથા તેને લગતા રોગ મટાડે છે. ૨૦ કમળી-મરી દારૂહળદર સાથે સેવન કરવાથી તે કમળી મટાડે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #365 -------------------------------------------------------------------------- ________________ ૪૬૭ ^ ^ ^^ ^ ^^ ^ ^ ^^ ^ ^ શ્રી શિવાજી છત્રપતિ : શ્રી શિવાજી છત્રપતિ (“રાષ્ટ્રશક્તિ ના તા. ર૧-૪-૨૭ ના અંકમાંથી ઉદ્ધત) આ મહાન પુરુષનો જન્મ ત્રણસો વર્ષ પહેલાં થયો હતો. એક કવિ કહે છે કે – કશીકી કળા જાતી મથુરા મસીદ હોતી, શિવાજી નું હેત તે સુન્નત હેત સબકી.” ઓ મહાન આત્મા! તને અમારાં કેટીકેટી વંદન હો ! ત્રણસો વર્ષ અગાઉ હિંદમાં મોગલ સમ્રાટુ ઔરંગઝેબના ધર્માધપણના ત્રાસે હિંદુસમાજ ત્રાહિ ત્રાહિ પિકારી ઉઠેલે, હિંદુસમાજના વિનાશનાં ભયંકર વાદળ ચઢી ચુકેલા અને સનાતન વેદધર્મના વિનાશના ડંકાઓ આ પવિત્ર ભારતવર્ષમાં વાગી રહ્યા હતા. મોલવીઓ, મુલ્લાઓ, રાજ્યકર્મચારીઓ અને ખુદ એ ધર્માધ શહેનશાહ ઔરંગઝેબે પો નિશ્ચય કરેલે કે, હિંદુરથાનમાં હિંદુત્વને નષ્ટ કરીને હિંદુરથાનને મુરલીમરથાન બનાવવું. પરંતુ એ પામર મનુષ્યો બિચારા શું કરી શકે ? હિંદુસમાજે પરમકૃપાળુ પ્રભુને રડતા હૃદયે કરુણાજનક વરે પ્રાર્થનાઓ કરી કે, “એ પ્રભુ! અમારા દેશના, અમારા ધર્મના, અમારા સમાજના રક્ષણમાટે તું આ પવિત્ર ભારતમાં જન્મ ધારણ કર.” પ્રભુએ આ પ્રાર્થના સ્વીકારી અને એ ભયંકર આસિસમયે હિંદુસમાજ, હિંદુ .. ધર્મ અને હિંદદેશના રક્ષણ માટે એ દિવ્ય પુરુષને–એ આજાનબાહુને ભારતના ઉદ્ધાર અર્થે મોકલી આપે. એજ આપણે પારો રાષ્ટ્રદેવ બ્રાહ્મણપ્રતિપાલ છત્રપતિ શિવાજી મહારાજ ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #366 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ રાષ્ટ્રવીર શિવરાજ રાષ્ટ્રવીર શિવરાજ (“સૌરાષ્ટ્ર” તા. ૩૦-૪-૨૭ ના અંકનો મુખ્ય લેખ) ભારત-ઈતિહાસના અઘોર અને અત્યંત અટપટા અરણ્યપથ ઉપર પિતાને પરમ તેજસ્વી પ્રકાશ પાથરતા જે અનેક ઐતિહાસિક પુરુષવરે ખડા છે, તે પુરુષવરોની પુનિત નામાવલિમાંથી એ નરસિંહ કયો છે કે જેના માત્ર નામસ્મરણેજ, આજની પરાધીન દશામાં, આપણે ઘડીભર આપણુ લોહીમાં વસી ગયેલી દીનતા અને દાસત્વને જાણે ભૂલી જઈએ ? અને સ્વાધીન, સ્વમાનપ્રેમી, સ્વદેશપ્રેમી મનુષ્યોતરીકે શ્વાસોલ્ફાસ ખેંચવા મંડીએ ? ભારતની ઐતિહાસિક વિભૂતિઓમાંથી એવી વિભૂતિ કયી છે, કે જેની કલ્પનામૂર્તિ આપણાં ચક્ષુઓ સમીપ ખડી થતાં, આપણે ઘડીભર તો આ દુનિયાનાં દુઃખોને ભૂલી જઈએ, આપણું બધી નિર્બળતાઓને ખંખેરી નાખીએ અને દઢતા તથા નિશ્ચય, કોઈ વિશુદ્ધ એય અને એ ધ્યેયની સાધનાને પુરુષાર્થ, આપણા આખા જીવનને જાણે જે લઈ લેતાં હોય એવી પ્રેરણા અનુભવીએ? એવા નરસિંહૈ, એવી વિભૂતિઓ, ભારત-ઈતિહાસમાં કેટલીક છે ? અને તેમાંયે ભારતની ઉત્તરની કિલ્લેબંદી તેડી, મુસ્લીમેએ આપણા ઉપર ધસારો કર્યો અને અહીં સમ્રાટોતરીકે વાસ કર્યો તે કાળથી, છેલ્લી આઠેક શતાબ્દિમાં, એવા નરશાર્દૂલો આપણી વચ્ચે કેટલાક નીપજ્યા છે ? આંખો ઇતિહાસની આખી અટવીમાં એ શોધને માટે વ્યર્થ ભટકી ભટકીને પાછી ફરે છે અને અંતર કરુણ સ્વરે પિકારી રહે છે કે, માંડ ત્રણચાર વિભૂતિએજ એવી હાથ લાગે છે, કે જે પોતાનું પુનવિધાન સરળ રહેલા આજના ભારતવર્ષને અને ભાવી ભારતવર્ષને માટે પ્રેરણામૂર્તિ બની શકે ! એવી એક પ્રેરણામૂર્તિ છત્રપતિ શિવાજી મહારાજ ! સત્તરમી સદીને સૂર્યોદય થતો હતો. લોહીથી ખરડાયેલા, મુડદાંઓથી ઢંકાયેલા, લૂંટારાઓથી છવાયેલા આ દુર્ભાગી ભારતના માર્ગો ઉપર તે કાળે પણ સરિતાદેવ તેમનાં તેજ વરસાવતા ભારતીય પ્રજાની દુર્દશાના સાક્ષીસમાં આકાશભ્રમણ કરતા હતા. મુસ્લીમ શહેનશાહત બરાબર જામી ગઈ હતી. તલવારની અણુ ભોંકીને બીન-મુસ્લીમને મુસ્લીમ બનાવવાની વટાળ-પ્રવૃત્તિ પૂરજેસમાં ચાલતી હતી. હિંદુ દેવાલયો અને હિંદુ તીર્થધામ જમીનદોસ્ત બની રહ્યાં હતાં અને તે જમીન ઉપર, તેજ ૫થ્થરોથી નવી મજીદો રચાઈ રહી હતી. હિંદુપ્રજાનું અસ્તિત્વ કઈ હજાર માર્ગોએ ભૂંસાઈ રહ્યું હતું. પરદેશી પ્રવાસીઓ પણ એ ત્રાસ અને એ અત્યાચાર જોઈ કંપી ઉઠતા હતા. કોઈ રામદાસ સ્વામી સમા વિચારસૃષ્ટિમાં બળવો માંડી રહ્યા હતા; પણ વસ્તુતઃ તમામ મોટાં હિંદુરાજ્યોને ક્યારનો લય થઈ ચૂક્યો હોવાથી અને હિંદુપતનો તારણહાર' બનવાના દુ:સાધ્ય જીવન-કર્તવ્યને અંદગીનું નિશાન બનાવી-જીવનની પળેપળની સાધનાનું ધ્યેય બનાવી-રણે ચઢે એવો અસ્મિતાવાન કેઈ નરવીર જાગતો ન હોવાથી, હિંદુ’ નામને પણ નાશ થવાની વેળા . આવી પહોંચી હતી. એ સમયે શિવરાજનો અવતાર થયો. તેણે જીવનાન્તસુધી, ભવાની તલવારની અને તેના માવળ સરદારની સહાયને બળે, છાબાઈ માતાની તથા રામદાસ સ્વામીની પ્રેરણાના બળે, મહાભારત અને રામાયણના પ્રતાપી વડવાઓનાં પરાક્રમની સ્મૃતિઓના બળે, અને સૌથી વિશેષ, આત્માભિમાન અને અદમ્ય મહેચ્છાના બળે, અત્યાચારી સત્તાઓની સામે સંગ્રામ ખેલ્યો અને તેમના આક્રમણને થંભાવી દીધું-અને એટલું જ નહિ પણ એ આક્રમણનાં પૂર પાછાં વાળી હિંદુઓમાં સ્વત્વની રક્ષાની નવી ભાવના કંકી, તેમને શરા સમરવી બનાવી, હિંદુ મહારાજ્યની સ્થાપના કરી. એ શિવાજી મહારાજનું જીવનકર્તવ્ય ! શિવાજી મહારાજે યુગપલટો સાઓ, ઇતિહાસનો ક્રમ બદલી નાખ્યો. કશીજ પ્રતિરોધવિના કચરાતી, પીડાતી, છુંદાતી આ ભારતવર્ષની પુરાણી આર્યપ્રજામાં પ્રબળ વિરોધનો જુસ્સો જન્માવ્યો. એ શિવાજી મહારાજની સ્વદેશસેવા ! શિવરાજની ત્રણસોએકમી જન્મજયંતિને ઉત્સવ આવતા મંગળવારથી સમસ્ત ભારતવર્ષમાં મંડાય છે. એ શિવરાજની આ મહાસેવાઓને સ્વીકાર કરવા અર્થે, આજે ફરીવાર નવપ્રેરણાની ભારે જરૂર ખડી થઈ છે ત્યારે એ પ્રેરણામૂતિમાંથી નવું પ્રેરણદહન કરવા કાજે. શિવરાજની કર્મલીલા મહારાષ્ટ્રમાં ભજવાઈ, શિવરાજના ભગવી મુંડા નીચે ઉભી એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #367 -------------------------------------------------------------------------- ________________ રાષ્ટ્રવીર શિવરાજ ૪૬ સ્વરાજ-યુદ્ધમાં સાથ પૂરવાનું માન વિધિએ એક મરાઠાનેજ આપ્યું; પણ એટલા માટે કાંઇ શિવરાજ એક મહારાષ્ટ્રનીજ મિલ્કત બની શકે છે ? શિવરાજના વડવાએ રાજપૂતાનાના રક્ષણહારા હતા અને એ ક્ષત્રિયકુળ મૂળ તે ગુજરાતમાંથી મેવાડ તરફ સ'ચરેલુ, એ દાવે શિવરાજને કંઇ એકલા ગુજરાતની પુષ્ટ કહી શકાય છે? એ આંક ખાટા છે, એ મૂલ્ય અધુરાં છે. શિવરાજ જગત સમસ્તની વાત ન કરીએ તેાયે, અખિલ ભારતવર્ષની પૂછ છે. પંજાબ, બંગાળ, મહારાષ્ટ્ર, મદ્રાસ, ગુજરાત, રજપૂતાના એ તમામ પ્રાંતાની, પ્રાંતીય નહિ પણ રાષ્ટ્રીય દૌલત છે. શિવરાજ આખી હિંદી પ્રાની-હિંદુ, મુસ્લીમ, શિખ વગેરે તમામ કામેાની બનેલી હિંદી પ્રજાની સંપત્તિ છે. શિવરાજને રાષ્ટ્રવીરનુંજ સ્થાન શોભે. એ સિવાય એ તરસિંહને નાનપ એસે. શિવરાજના જીવનની નિર્મળ ભાવે તુલના કરનારાએ, એ ‘ ભગવા ઝુડા'ના સેવકને જીવન— આદર્શો પ્રીછી, એ સ્વરાજ્યવીરની જીવન-સાધના નીરખી, એ પરમ વિરાગી સાધુપુરુષની સ ધપ્રત્યેની વિરલ સન્માનત્તિ જાણી, એ રાજપુરુષ-યાહ્વાના સ્વદેશને અત્યાચારા અને સીતમામાંથી મુક્ત કરવાના સર્વાંપરિ અભિલાષ તુલામાં મૂકી, ફેસલા લખે છે કે, ‘શિવ જન્મે હિંદુ છે, કરણીએ હિંદુત્વની રક્ષા અર્થે ઝુઝયેા છે; પણ એના જીવનની સિદ્ધિ,જે આજે ત્રણસેા વર્ષોંના કાળવહન પછી આપણી સમક્ષ ઉભી છે, તે તેને રાષ્ટ્રવીરના ગરવા સિંહાસન ઉપરજ સ્થાપે છે.' શિવરાજતું જીવન એવું ભવ્ય છે અને તેનાં કાર્યોંમાં એવી પ્રબળ રાષ્ટ્રભાવના, એવી વિશુદ્ધ ધર્મ - ભાવના, એવી પુનિત કે વ્યભાવના ઝળહળે છે કે ભારતવર્ષ એને ભારતવીરતરીકે ન આરાધે તા ભારતવ ગુમાવે–શિવરાજ કે મહારાષ્ટ્ર નહિ, હિંદુ જાતિ કે હિંદુ ધર્મ નહિ. અને હિંદુજાતિ તે જગૃતના મહાજને ના કીર્તિમંદિરમાં નેપોલિયને અને ગરીબાલ્ડીએન સાથે આસન પામી શકે એવા પ્રતાપી પેાતાના આ પુત્રને-શિવરાજતે-બતાવી ગ લઇ શકે, કે હિંદુજાતિ વધ્યા નથી, હિંદુજાતિ હજીયે ભારતીય તિહાસમાં અને જગતની તવારીખમાં આવાં સમૃદ્ધ અણાના પોતાના કાળા પૂરવાને બરાબર સમ છે. હિંદુજાતિના ગગન—સ્પર્શી જંગી વટવૃક્ષની ડાળીઓનુ છેદન ગમે તેટલા જોરથી ચાલી રહ્યું હોય, જગતભરમાં શાખા-બાહુએ પ્રસારતા હિંદુ-જાતિના તનાં મૂળ બાળી નાખવા ગમે તેવા જલદ પ્રયાસેા ચાલતા હાય, સદીઓ થયાં પરાધીનતાની તેાપ હિંદુજાતિના આત્માને ગમે તેવા જોરથી કચડી રહી હોય; પણ એ બધુ છતાં શિવરાજે તે હજી હિં દુતિમાંથીજ પાકે છે. એવા ગ બીજી કી જાતિ લઇ શકે તેમ છે? એવા ઇતિહાસ બીજી કયી જાતિ બતાવી શકે તેમ છે ? હિંદુએ આજે કહી શકે કે, શિવરાજના જીવનના પ્રસંગે પ્રસંગમાંથી એકજ ઘોષણા ગાજી રહી છે; અને તે એ કે, હિંદુત્વ અમર છે; શતાબ્દિએના રાજકીય પરાધીનતાની એડીઓના ગમે તેવી પ્રાણવાન જાતિને પણ કૈં પાતાળમાં હડસેલી દે એવા જીવલેણ દબાણુ નીચેથી પણ તે મરતક ઉછાળી શકે છે; તેના અંગે અંગને છેદી નાખી તેમને છુટાંછવાયાં રઝળતાં કરી નખાયા છતાં, તે અંગેા ફરીવાર સંયેાજન પામી, તેમાંથી ફરીવાર પ્રાણવાન અને પ્રતાપી આત્માની મુલદ ખાંગ ઉઠી શકે છે; હિંંદુત્વ તેની ભુજાએના બળે ગમે તેવાં વિઘ્ના અને અંતરાયાને ભેદી શકે છે, ગમે તેવાં આક્રમણાની સામે તરવાર વિંઝી શકે છે, અને એમ વીરતાપૂર્વક પ્રતિ-ખળને શમાવી દીધા પછી ફરીવાર ફૂલેકાલે છે; હિંદુત્વ અમર છે, અજર છે. હિંદુએ આજે ટટ્ટાર મસ્તક રાખી એટલુ કહી દે. હિંદુત્વની આવી અખુટ શક્તિની સૌ કાને પ્રતીતિ કરાવનારા આ શિવાજી મહારાજને ઉત્સવ એ સમસ્ત ભારતવને અને અખિલ ભારતીય પ્રજાનેા ઉત્સવ છે. જીવાનેાના જીવન-આદર્શ બની શકે એવા એ વીરને ઉત્સવ એ સધર્માંના અને સ વર્ગોના ભારતીય યુવકેાના ઉત્સવ છે. ગુજરાત, ગુજરાતના યુવકૈા, એ ઉત્સદિને-આવતા માંગળવારના પદિને-શિવરાજની જીવનકથાની ઝાંખી કરો. જે આદર્શોને માટે અને જે ભાવનાએને માટે શિવરાજ ઝુઝયેા છે, એ આદર્શો અને એ ભાવનાએમાંથી એકાદને, આછી અધુરી,જીવનમાં પધરાવો. પુરુષવરાની જયંતિના એ અ છે. રાષ્ટ્રવીરાના જન્માંત્સવને એ અર્થ છે. એવી જયતિએ અને એવા જન્મેાસવા વેળા, એવાં પ્રતાપ્તી જીવનેમાંથી, એ જીવનાને પ્રતાપી બનાવનારી ભાવના અપનાવી લેવાની હાય છે; એથીજ એ ઉત્સવા સહેતુક અને સાક બને છે. ગુજરાત ! શિવરાજની જીવનભાવના તું અપનાવી લેજે; શિવરાજના ઉત્સવ ઉજવી એટલી કમાઇ કરી લેજે; અને ગુજરાતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #368 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ હિંદુપતના તારણહાર તરતારે ! શિવરાજના જયજયકારથી ગુજરાતને ગજાવી મૂકો; એ વીર યાહ્વાની, એ ઉજજવળ દેશભક્તની તમારા હૃદયમાં પ્રતિષ્ઠા કરો. of હિંદુપતનો તારણહાર (લેખકઃ-નાનાલાલ કવિ-સૌરાષ્ટ્ર' તા ૩૦-૪-૨૭ ના અંકમાંથી સાભાર ઉષ્કૃત ) ( ૧ ) એક ગુજરાતીતરીકે એ મહારાષ્ટ્રીય વીર શિવરાજ મહારાજની ત્રિશતાબ્દિની જયંતિમાં ભાગ લેતાં આજ હું ગૌરવ માનું છું. હિંદુપતની પુનઃ સ્થાપનાના વીરને મારી વંદના છે, સારા ગુજરાતની વંદના છે. ગુજપ્રતિનિધિતરીકે આજ આ સમારભ વચ્ચે ઉભી વંદન વંદું, રાતના-મહાગુજરાતના એ ભારતવીરને. ગુજરાત્તીઓને કાજે તે! આજ સાાત્ત્વક અભિમાનનુ પ છે. આપ પૂછો કે, આજ મહારાષ્ટ્રને! ઉત્સવ છે, એમાં ગુજરાતીઓને શું ? ગુજરાતને શું ઇતિહાસ અનેાખીજ વાત ઉચ્ચારે છે, ચિતાડના રાજપુત્ર સર્જનસિંહની અગિયારમી પેઢીએ શિવરાજ મહારાજ થયા એ જે ઐતિહાસિક સત્ય હોયઃ શિવરાજ મહારાજ સિસે દિયા કુલના-બાપ્પા રાવળના વંશના હતા એ જો ઇતિહાસ હાયઃ તા-તા ચિતાડનેયે એ ખાપ્પા રાવળ ડરે-ગુજરાતે દીધા. ચિતેને પણ ધેલેાહી-સિસાદિયા વંશ ગુજરાતે દીધેાઃ એ ઇતિહાસ છે. શિવરાજ મહારાજના વડિલેનું વતન ચિતેડ હાય, તે ચિતાના મહારાણાના વિડલાનું વતન ગુજરાત હતું, એમ ઇતિહાસ ઉચ્ચારે છે. એટલે ઇતિહાસ કહે છે કે, શિવરાજ મહારાજના પૂર્વજોનું મૂળ વતન ઇડર તે વલ્લભીપુરગુજરાત હતુ. કાશીપ્રયાગના ગંગાતીમાં ન્હાએ છે. એ ઋષિકેશઃ મહારાષ્ટ્રહરદ્વાર આગળનાં ગગા તીર્થં એ ચિતાડઃ ત્યાં ગગાજીએ ગિરિમાળ છેાડી, ત્યાં ગગાજી ધરતીના સપાટ પ્રદેશમાં ઉતર્યાં, શિવરાજ મહારાજની કુલગંગાના મૂળવતનનાં તીર્થક્ષેત્ર એમ અમારા ગુજરાત દેશમાં. મહારાષ્ટ્રીએ ! ગુજરાતના પ્રતિનિધિતરીકે ગુજરાતીતરીકે હું આજના ઉત્સવમાં સાચ્ચે ગૌરવ લઉ છું. (૨) બીજું: શિવરાજ મહારાજને કણે કણે ઘડયા ? આપ તે જાણેાજ છે. એ કાળિદાસ કહે છે, जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ જગતમાત્રના વિતરો, પાર્વતી તે શંકર ભગવાનસમાં, સૌ-સૌનાં માતિપતા, તે તેમને હાય સૌના જીવનની પ્રથમ વંદના. શ્રુતિ ભગવતી ઉચ્ચારે છે કે, માવો મય, પિતેવો મવ શિવરાજ મહારાજનાંયે પ્રથમ ગુરુએ એમનાં માપિતા, શાહજી ને જીજાબાઈ. સિંહાદ્રિની શિલાસમાં શાહુજી હતા. વજ્રના વીર, મહારાષ્ટ્રના બ્રાહ્મણીવંશના ઇસ્લામી નરેશેાના સરદાર; પણ ગૌરવવતા, સ્વમાનવતા, ટેકીલા રજપૂતસમા કરડા, એ સમશેરિયા હતા. દેવિગેગરના જાદવવંશની, ને એમ શ્રીકૃષ્ણચંદ્રના યદુકુળની જીજાબાઈ હતાં વેલડી. એ માતાપિતાએ શિવરાજને સરજ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #369 -------------------------------------------------------------------------- ________________ * * * * * * * * * * * * હિંદુપતને તારણહાર ૪૯ પિતાએ પુત્રરૂપે પુનર્જન્મ લીધો, માતાએ હૈયાનાં હીર પાઈ ઉછેર્યો, ને ભસ્યૌવનમાંયે બાલવત શિખામણે દીધી. પુત્રને રાજ્યાભિષેક નિરખી, જીવનની પરમ કૃતકૃત્યતા પામી, યત્કિંચિત જીવનધર્મ અવશેષ નથી રહ્યા માની, જીવનયજ્ઞની જાણે પૂર્ણાહુતિની આરતી ઉતારી, જગતભરમાં ડંકે ગજાવી, જીજાબાઈ મોક્ષમાર્ગ સંચર્યા. એ માતાએ તે જીવનમાં જીંદગીને મેક્ષ સાથે. એ માતાએ મનના પરમ મનોરથ ધરતીને પૂરા કીધા. શિવરાજ મહારાજના ત્રીજા ગુરુ એમના ધર્મપિતા શ્રી સમર્થ રામદાસ સ્વામી. જંદગીનો પાયો ધર્મ છે, રાજ્યને પાયો ધર્મ છે, સારા સંસારને પાયે ધર્મ છે. એ સનાતન આર્યભાવના. શિવરાજ મહારાજમાં એ આર્યત્વ સિંચનાર ને હેરાવનાર શ્રી સમર્થ રામદાસ સ્વામી. ગ્રાન્ટ ડફ કહે છે તેમ શિવરાજ મહારાજ જન્મે હતા સિંહાદ્રિના વાધ! પૂલદ્રષ્ટ ગ્રાન્ટ ડફે જોયું નથી. તે એજ કે, એ વાઘના આર્યવીર સરજ્યા હતા શ્રી સમર્થ રામદાસ સ્વામીએ. શિવરાજ મહારાજ હતા ગાંડીવધન્વા અર્જુન એમને નિષ્કામ ધર્મ સબો શ્રી સમર્થ રામદાસ સ્વામીએ. શિવરાજ મહારાજના જીવનમાં ગીતાજીના યુગયુગ જૂના જગસંદેશ ઉતાર્યા શ્રી સમર્થ રામદાસ સ્વામીએ. શિવરાજના રણધ્વજ ઉપર ભગવો ઝુંડ આરોપો શ્રી સમર્થ રામદાસ સ્વામીએ. ગ્રાન્ટ ડફે નથી પૂરા ઓળખ્યા રામદાસ સ્વામીને કે રામદાસ સ્વામીના નિષ્કામ સબંધને. રામદાસ સ્વામીને, એમની ચીંદડીને ગ્રાન્ટ ડફે પૂરાં પારખ્યા-પિછાન્યાં હોત , લખ્યું છે તે કદાચ ન લખત કે, શિવરાજ એટલે સિંહાદિનો વાઘ,' “શિવરાજ એટલે સિંહાદિને લૂંટારે.' સિંહાદ્રિમાં તે સિંહ પાકતા અને શિવરાજ એટલે સિંહાદિના ગાંડીવધન્વા. ને શ્રી સમર્થ રામદાસ સ્વામી એટલે એ અર્જુનના શ્રીકૃષ્ણદેવ. શિવરાજના સંગ્રામને યજ્ઞસ્વરૂપ કીધા, શિવરાજના રણ ધ્વજને ધર્મધ્વજ કીધો શ્રી સમર્થ રામદાસ સ્વામીએ. શ્રી રામદાસ સ્વામી શિવરાજના ધર્મપિતા ને ત્રીજા ઘડનાર. ને શિવરાજને ચોથા ઘડનાર તુળજાપુરનાં ત્રિભુવનેશ્વરી મહાશક્તિ જગદંબા તુળજા ભવાની. એમણે શિવરાજને સમશેર દીધી. દંડકારણ્યમાં પ્રવેશતાં રામચંદ્રજીને અગત્યઋષિએ બ્રહ્માસ્ત્ર દીધું હતું. શિવરાજ મહારાજને એમ તુળજા ભવાનીએ દીધી સમશેર. શિવરાજ મહારાજની સ્વરાજ્યસદ્ધિની એ મહાશક્તિ, હિંદૂપતની પુનઃ સ્થાપનાની એ મહાદેવી, શ્રી શિવરાજ મહારાજની સમશેર ભવાની. એ ચાર શિવરાજ મહારાજનાં સર્જનહારાઓ. શિવરાજ મહારાજના જીવનમાંથી મારી આંખ આગળ તે આજ પ્રસંગ તરવરી રહે છે. કોઈની આંખે તોરણું લીધે એ પ્રસંગ તરવરત હશે; કોઈની આંખે સિંહગઢ છો એ તરવરત હશે; ગઢ આલા, પણ સિંહ ગેલા; કેાઈની આખે આગ્રાને દરબાર, તો કોઈની આંખે. રાયગઢને રાજ્યાભિષેક તરવરતો હશે. મારી બે આંખ સમક્ષ બે પ્રસંગે આજ તરવરે છે. એક તે રામદાસ સ્વામીને રાજ્યસમર્પણ. ઇતિહાસને પડે કંઈ કંઈ દાન નોંધાયાં છે પણ આ સમર્પણની જેડ જડવી દુર્લભ છે. એ તે હતાં જીવનસિદ્ધિનાં પરમ સમર્પણ. છંદગીભરનાં સાધનસિદ્ધિનાં એ હતાં મહાદાન. એ અવસરે તે શિવરાજ મહારાજ જીવનનાં પરાક્રમ, જીવનના મહાશ્રમ, જીવનના સકલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #370 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ હિંમતને તારણહાર રણુસંગ્રામ, જીવનની સર્વે મહાશક્તિઓ, જીવન સર્વસ્વ ગુરુદેવને સમર્પતા હતા. એ આર્યજનતા! શિવરાજ મહારાજ શ્રીસમર્થ સ્વામીને શું સમર્પતા હતા ? સકલ જીવનધન, પરમ આત્મભંડાર ગુરુચરણારવિન્ટે ત્યારે તે ઠલવતા હતા. એ જીવન સર્વસ્વનાં મહાદાન આખે આજ તરવરે છે. ને બીજો પ્રસંગઃ એ આદીની પર્ણકુટિ, એ તુકારામની સુદામાજીના જેવી ઝુંપડી. સુદામાજીને ત્યાં જાણે કૃષ્ણદેવ પધાર્યા હેય ને ! પૂનાને શણગારવાની ભાવના શિવરાજને જન્મી. “પૂનાને સંસ્કૃતિનું તીર્થ કરે; પૃના મારું થાય મહાશક્તિઓનું ધામ:મહારાષ્ટ્રની રાજધાની બને; મહારાષ્ટ્રના પરમ આત્મભંડારની અલકાપુરી.' શિવરાજ મહારાજને એ સંસ્કારભાવના જન્મી. અષ્ટપ્રધાનમંડળીને પાઠવી આMદી. એ કવિવરને, એ ભક્તરાજને જઈ વિનવે મારા પુણ્યપત્રનમાં આવીને વસવા. અષ્ટપ્રધાનમંડળી આળંદી સંચરી. પ્રણિપાત કરી રાજ સંદેશ ભાખ્યો કે, “મહારાજ વિનવે છે, પુણ્યપત્રન પધારે.” - એ સુદામાએ કહ્યું કે “દ્વારિકાના વૈભવધામમાં-દ્વારિકાની રાજમંત્રણાઓમાં અમારાં કામ નહિ. મહારાજને આ એક અભંગ આપજો ને કહેજો કે જીવનાં જતન કરે છે એવાં ધર્મનાં જતન કરે. ” એથી શું મહારાજને માઠું લાગ્યું કે એ સુદામાએ કૃષ્ણદેવનાં રાજઆમંત્રણનાં અપમાન કીધાં ? નહિ જ. શિવરાજ મહારાજ દેવમાટીના ઘડેલા મહાપુરુષ હતા.કવિજનના સુદામામંદિરિયે પિતે સંચર્યાઃ “ભક્તરાજ! પધારો મારે પુણ્યપત્રને. કવિવર ! આવો ને શોભાવે મારી રાજસમૃદ્ધિને.” ભક્તરાજે મહારાજને નકાય, કવિવરે રાજવૈભવની ના પાડી. “રાજા ! માણે તારા રાજવૈભવને ને ખેલ તારાં સંસાર કુરુક્ષેત્ર. જાળવજે જીવથી અદકેરો એક તારા સ્વધર્મને.” આજેયે શિવાજી મહારાજને પગલે પગલે પુણ્યપત્રનથી આળંદી પાલખી પરવરે છે એ ભક્તજનની વંદનાએ, એ કવિવરના અભિનંદનાર્થે. ને શ્રોતાજને હો ! ત્રણ ત્રણ સદીઓથી–આજ ત્રીજી સદી પૂરી થાય છે. ચોથી સદીનું પ્રભાત ઉગે છે–ભારતવર્ષ કેને પૂજે છે ? એ દેહધારી શિવરાજની વ્યક્તિને ? કે સંગ્રામજયતી એ શિવરાજની સમશેરને ? ના, ના. એ દેહધારીને એ ભારત જનતા પૂજતી નથી આજ; એ સંગ્રામ સેહાવતી વિજય વરશાલિની સમશેરનેયે આરાધતી નથી આજ. ભારતજનતા એ વીર હૈયામાંની ભાવનાને વંદન વંદે છે. સજજનો ! શિવરાજને ઓળખો છો ? શિવરાજ એટલે કેણું ? શિવરાજ મહારાજ એટલે ધી ગ્રેટેસ્ટ હિંદુ સન્સ પૃથ્વીરાજ ચૌહાન ! છેલ્લી સાત સાત સદીએમને હિંદુપતને રાજમુગટ, હિંદુત્વનું રાજતિલક. ૧૧૯૩ માં પૃથ્વીરાય ચૌહાણ પડે; દિલ્હી પડી; સાથે હિંદુપત પડી. હિંદુ પાદશાહત આથમી. શિવરાજ મહારાજને હિંદુ પાદશાહતની પુનઃ સ્થાપનાનું સ્વપ્ન સાંપડયું: “દિલ્હી જતું; ભારતના એ સનાતન સિંહાસને હિંદૂપતની પુનઃ સ્થાપના કરું.” હૈયાની ઝાળ સમી એ મહાભાવના શિવરાજ મહારાજ ન સાધી શકયા. એમના પૌત્રના મંત્રીકુલદીપકે, એક ક્ષણભરને લીંબુઉછાળ રાજપદની પેકે, ઘડીક દિલ્હી જતી; ઘડીક એ પાંડવજૂના કિલ્લાઓને કાંગરે ભગવો ઝંડો ફરકાવ્યો, ઘડીક ભારતવર્ષને સનાતન સિંહાસને હિંદુપતની પુનઃ સ્થાપના કીધી, ઘડીક શિવરાજ મહારાજનું સ્વપ્ન સાચું પાડયું. વિધિના આંક અવળા હશે. એ બધું સ્વપ્નવત ક્ષણજીવી નિવડયું. ભારતનું હિંદુત્વ એના હૈયામાંના અતર્યા હુતાશને આજ પૂજે છે. શિવરાજ મહારાજની મનોભાવનાને પૂજે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #371 -------------------------------------------------------------------------- ________________ હિંદુવા રહાર ૭૩ એના રોમેરોમ ઉચ્ચરતા હિંદુપતની પુનઃ સ્થાપનાઃ એના છિદ્રછિદ્રમાંથી નિર્ઝરત હિંદુપતની પુનઃ સ્થાપના મહામંત્ર. ભારતનું હિંદુત્વ આજ પૂજે છે છેલ્લી સાત સાત સદીઓના એ હિંદુકુલતિલકને. મેવાડને રાણા પ્રતાપ, પંજાબ કેસરી રાજ રણજિતસિંહ, વેદટંકારકારી બ્રહ્મચર્યાબિરદયશસ્વી મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતીઃ એ ત્રણ એવીજ મહાભાવનાના વારસો, એવીજ મહાપ્રેરણાના પ્રેરિતે. પણ શિવરાજ મહારાજ તે હિંદુપતની એ મહાત્રિપુટિના મુગટમણિ. રાણા પ્રતાપની નેગેટીવ’ ભાવના હતી, “ન નમું.” રાણા પ્રતાપની પ્રતિજ્ઞા હતી “મેવાડ મુગલોને નહિ જાય. મહારાણા પ્રતાપને પોઝીટીવ કંસ્ટ્રકટીવ મહાભાવના ન હતી કે, “દિલ્હીને છતું, દિલ્હીને તખ્ત હિંદુપતને સ્થાપં, ભારતવર્ષમાં હિંદુપતની પુનઃ સ્થાપના કરું.” પંજાબકેસરી રણજીત, શીખને સિંહ, ગુરુઓનો વર, એ તો પંજાબ કેસરી જ રહ્યો, ભારતકેસરી ન થયો. એને એ ભાવ નહેતા જાગ્યા કે પંજાબ કેસરી ખીલી ભારતકેસરી થાઉં. ને સ્વામી દયાનંદ સરસ્વતી ? વામીજીને સ્વપ્નાં પડયાં હતાં આર્ય–સંસ્કૃતિને પુનર્જન્મ અવતારવાનાં. ભારતનું સનાતનત્વ, ભારતની સર્વશ્રેષ્ઠ સંસ્કારિતા, ભારતની વેદપ્રાચીન સંસ્કૃતિ, ભારતનું કાળજીનું આર્થવ આંગણે આંગણે રળવાના એ સંન્યાસીને પડયાં'તાં ખાં. જગતમાં આર્યવ અમર છે; ને સાચ્ચાં પડશે અધ્યાત્મખંડે સ્વામીનાં એ રવMાં, ક્યારેક ને પૃથ્વભરમાં. પણ આજ તે સ્વામી દયાનંદ સરસ્વતી એટલે શિવરાજવિહોણા શ્રીરામદાસ સ્વામી. ૧૯ મી સદ્દીમાં મહર્ષિ દયાનંદજીને શિવરાજ મહારાજ ન સાંપડયા. પોતે શ્રીસમર્થના સમવડિયા ખરાઃ એમને ન લાધ્યા શિવરાજ મહારાજ. ઇતિહાસની સારવણી સારવતાંયે એમ શિવરાજ મહારાજ એટલે છેલ્લી સાત સાત સદ્દીઓના હિંદુત્વના મંદિરના ધર્મધ્વજ. જનતા આજ એમના હિંદુત્વને પૂજે છે, એમની એ મહાભાવનાને પૂજે છે. શિવરાજ મહારાજને સાથે જીવન સમારંભ હતો હિંદુત્વનો મહાયજ્ઞ, ને એ મહાયજ્ઞની વિદીના હુતાશની કાળીકરાળી છવાઓ ઉચ્ચારતી ને રટતી ને ફડફડતી હતી એકજ મહામંત્રઃ હિંદુપતની પુનઃ સ્થાપના, હિંદુપતની પુનઃ સ્થાપના. આજ એ યજ્ઞભસ્મને ભારતનું હિંદુત્વ લલાટે આંકે છે, ભાગ્યદેશે ચડાવે છે, આત્મવંદના વંદે છે. એ હૈયાના હુતાશને અભિવંદવા આ સમારંભે આજ એકઠા મળે છે. આપ સૌની સંગાથે મારી યે શિરસા વંદના છે, આતમ ઢાળીને અભિવંદના છે એ ભારતવીરના હૈયાના હુતાશને, એ ધર્મદેવજીની મહાભાવનાને, સત્તરમા સૈકાના એ હિંદુપતના ગાંડી વધવાને. હિંદુવટને રક્ષણહાર (લેખકઃ-સાધુ વાસવાણી-સૌરાષ્ટ્ર તા. ૩૦-૪-૨૭ માંથી સાભાર ઉત) દક્ષિણના ડુંગરાઓમાં જાણે આજેયે એકલા અટુલા ભટકતા દેખાતા એ પુરુષવરનું શિવાજી મહારાજનું–પ્રાતઃસ્મરણીય નામ સ્મરણે ચડતાં, ઇગ્લાંડના એ કૅપ્ટેલ અને ઈટાલીના એ ગેરીબાડી, અમેરિકાના એ અબ્રહામ લીંકન અને હંગેરીના એ ડીકની મૂર્તિઓ આંખ સામે ખડી થાય છે. ત્રણસો વર્ષ પહેલાં, મહારાષ્ટ્રમાં સ્વાધીનતાને ભગવો ઝંડો ફરકતો કરભર એ રાષ્ટ-વીર નરસિંહની રોમાંચકારી જીવનલીલા અંતર-ચક્ષુથી નીરખતાં, ઘડીભર એમજ મનમાં વસી જાય છે કે આજે યે, તેના જીવન-સાથી ઘોડા ઉપર પલાણેલો એ પુરુષ, પૂનાના રાજમાર્ગ ઉપર એકાકી ઉભે ઉભે, ફીરંગીઓનું પ્રબલ સામ્રાજ્ય અને હિંદીઓની એટલીજ નિરાધાર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #372 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ હિંદુવટના રક્ષણહાર નિ`ળતાને લાલ આંખે જોતા જોતા, તેના મરાઠા સરદારને પડકારી રહ્યો છે કે,‘અય માઁ, કી એકવાર સધબળ જમાવા અને સમરાંગણની વાટ લ્યો !' આટલું. પ્રેરણાદાયી, આટલું પ્રતાપી જીવન હિંદના ઇતિહાસમાં ખીજા કયા નરનુ' છે ? એ વિભૂતિ એક મહારાષ્ટ્રનીજ દૌલત નથી; પણ તે સમસ્ત હિંદુસ્થાનની અને સકલ માનવ–જાતની સદ્ધિ છે. એ નશાદલ એક મરાઠા કામનીજ નહિ, એક હિંદુતનીજ નહિ, પણ દુનિયાના પડ ઉપર જ્યાં જ્યાં સ્વાધીનતાના પૂજારી અને શૂરવીરતાના ભકતે વાસ કરતા હાય, જ્યાં જ્યાં સ્વાત્યાગના મહિમા મનાતા હાય-ત્યાં ત્યાંની તમામ પ્રજાએની એ મિલ્કત છે. અને છતાં, ક્રાવેલ અને ગેરીબાલ્ડીની ગુણુ–ગાથાએ અજખ ભક્તિભાવપૂર્વક ગાનારા એના એ અંગ્રેજ ઇતિહાસકાએ આ પુરુષને કેવા કછૂપા ચિતર્યો છે ? એક અંગ્રેજે,એ અનન્ય દેશભક્તને અને સમરવીરને લૂંટારાએના સરદાર આલેખ્યા છે, ત્યારે ખીજાએ તેને રખડુ મવાલી માન્યા છે, અને ત્રીજાએ ‘ડુંગરના ઉંદર ' કહ્યો છે; અને એ આપણાં બાળકા, આપણી શાળાઓમાં, આપણા દેશના ઇતિહાસતરીકે ભણે છે ! શિવાજીને અવતાર થયા, ત્યારે ભારતવર્ષની અતિકરુણ દુર્દશા હતી. ઇસ્લામની ઉજ્જવલ પ્રણાલીએ ભૂંસાવા માંડી હતી. મેગલેના અ ંતિમ દિવસેામાં, પ્રજા અરાજકતાના અને અસ્તવ્ય સ્તતાના ત્રાસ નીચે, જુમાજહાંગીરી.અને કરવેરાની અતિશયતાના ભારણ નીચે પોલાતી હતી. મુસ્લીમ ખલીફાઓની સાદગી અને પવિત્ર જીવનની પરંપરા તૂટી હતી અને ઇસ્લામનાં અનિયંત્રિત ખળા હિંદુ શિલ્પકળાના સર્વોત્તમ નમુનાએને પયગબરને નામે જમીનદોસ્ત કરવામાં મચ્યાં હતાં. એ વખતે શિવાજી અને તેનું મરણીયું મરાડી કટક દક્ષિણની ક્ષિતિજ ઉપર દેખાયું. એ વખતે શિવાજીએ તેના અનુપમ બાહુબળથી, હિંદુત્વની અને હિંદેશની રક્ષા કરી અને ‘રક્ષણહાર'ના ગૌરવપ્રદ ખિતાબ તેના નામ સાથે જોડાયેા. હિંદુએ તેને હિંદુવટના રક્ષણહારતરીકે પિછાની ગૌરવ લે છે અને એ પણ સાચુંજ છે. તેણે મુસ્લીમ આક્રમણુકારીએ સામે તેના સૈનિકાની કિલ્લેબદી રચી, મહારાષ્ટ્રની રક્ષા કરી એ નિર્વિવાદ છે; પણ શિવાજી મહારાજની પૂજા તા એક હિંદુતરીકે કરતાં એક હિંદીતરીકે થવી ઘટે છે. આજેયે જૂનાં મરાઠી દફતરામાંથી એ શિવાજીએ તેના સિપાઇઓને સખાધેલાં ફરમાન નીકળે છે કે, ‘મુસ્લીમોના હિંદુમદિરના હલ્લા વખતે સામે થશે, પણ કદી મુસ્લીમ ફકીર કે મુસ્લીમ મસ્જીદ ઉપર હાથ ઉગામશા નહિ.' શિવાજીની રગેરગમાં હિંદુ સંસ્કૃતિનાં અમૃત વહેલાં હતાં; એટલેજ તેની દૃષ્ટિ રાષ્ટ્રવિધાતાની હતી. અને આ મહાનુભાવના હૃદયમાં કેવા કેવા ઉદાત્ત ગુણાનુ` સંમિલન થયું હતું ? કદાચ એજ શક્તિ તેના બધા વિજયેાની અને તેની જ્વલંત જીવનલીલાની વિધાત્રી છે. એ ઉદાત્ત ગુણાનાં અનેક દૃષ્ટાંતા મશહુર છે; પણ એ માંહેના એ શિરેામણિ પ્રસંગે નોંધવા જેવા છે. * * શિવાજીએ કલ્યાણને કિલ્લે સર કર્યાં. કલ્યાણનાં મુસ્લીમ કુટુએ શિવાજીના સૈન્યની સત્તા નીચે આવ્યાં. એક સૈન્ય-નાયકે શિવાજી મહારાજને ખુશ કરવા,તેની અલ્પ મતિ મુજબ, કલ્યાણના પરાસ્ત થયેલા સરદારની પુત્રીને પકડી, શિવાજીને ભેટ ધરી. એ મુસ્લીમબાળા અત્યંત રૂપવતી હતી. શિવાજીએ તેનાપ્રત્યે એક પવિત્ર નજર નાખી, તેને બહેનના વહાલભર્યો સમેાધને ખેાલાવી, પેાતાની માતા પાસે દીકરીતરીકેનું લાલન-પાલન પામવા મેાકલી દીધી. પછી ખીરે દિવસે પેાતાના સિપાઇઓના અને સરદારેાના દરબાર ભર્યાં. તે બાળાને દરબારમાં મેલાવી. આખી સભા સ્તબ્ધ બની ગઇ. બાળાને ઢળેલે નેત્રે સભામાં પ્રવેશ કરતી જોઈ, શિવાજી તેના માનમાં ઉભા થયા, અને સૌથી ઉંચેરૂં આસન એ યુવતીને આપ્યુ. • આ મુસ્લીમ ખાળા મારી ધર્માં-ભિગની છે. મારી માતાએ મારૂં પારણું ઝુલાવતાં હાલરડાં ગાયેલાં કે રાવણ મહાન હતા, પણ તેણે સીતાપ્રત્યે કુદૃષ્ટિ કરી અને તેને નાશ થયેા. માતાનું એ વચન મારે માટે શાસ્ત્રજ્ઞા છે.' શિવાજીએ એની ધ-બહેનને પહેરામણી કરી, અને પછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #373 -------------------------------------------------------------------------- ________________ હિંદુવટને રક્ષણહાર ૯પ તેના પિતા પાસે સહિસલામત પહોંચાડી. શિવાજીને ખુશ કરવા આ અપકૃત્ય આચરનાર પેલો સૈન્ય-નાયક આખી સભાના ફિટકારનો માર્યો જાણે ત્યાં ને ત્યાં જમીનમાં જ સમાઈ ગયા ! જેવું શિવાજીનું ચારિત્ર્ય વિશુદ્ધ હતું, તેવીજ ઉચ્ચતમ ધર્મમયતા અને નિસ્પૃહતા તેના જીવનમાં છલોછલ ભરી હતી. મહારાષ્ટ્રના નવજન્મમાં અપ્રકટ છતાંયે અત્યંત જમ્બર હિસ્સો આપનાર, ભગવા ઝુંડાના સંસ્થાપક સ્વામી રામદાસ શિવાજીના ગુરુ હતા. શિવાજીએ તેની જીવનદીક્ષા આ ગુરુને ચરણે લીધેલી. એ જીવનદીક્ષાને પ્રતાપે શિવાજીના ભાગમાં મહાન મરાઠા સામ્રાજયનું વિધાન કરવાનું સાંપડયું. મોગલ સમ્રાટુ જેને નામે કાંપી ઉઠે, એવા એક બલિષ્ઠ હિંદુસમ્રાટતરીકે સારા દેશમાં તેની ગણના થવા માંડી હતી. શિવાજીના જીવન ઉપર કીતિને કળશ ચઢી ચૂક્યો હતે. ગૌબ્રાહ્મણપ્રતિપાલ શિવાજી મહારાજના નામની છડી મહારાષ્ટ્રમાં ઠેકાણે ઠેકાણે પિકારાતી હતી. એ સમયમાં એક દિવસ શિવાજી, સમ્રાને શોભે એવા રસાલા સાથે સતારા ગયા. ત્યાં તેના ગુરુજી વસે છે એવા તેને સમાચાર મળ્યા અને અચાનક તેના ગુરુદેવને પાસેના આંગણામાં ભિક્ષાપાત્ર લઈને “મૈયા ભિક્ષા દે” નો અવાજ દેતા જોયા. શિવાજી ગદ્દગદિત થઈ ગયા. તેની આંખો સજળ બની. શિવાજી દેડયા. રામદાસજીના ચરણમાં લોટી પડયા. પ્રભુ મારું આંગણું પાવન કરે” અતિશય નમ્રભાવથી શિવાજીએ પ્રાર્થના કરી. ગુરુ રામદાસ શિવાજીની સાથે ચાલ્યા. શિવાજીએ ગુરુદેવનું પિતાના આંગણામાં સ્વાગત કરતાં એક કાગળ તેમના ભિક્ષાપાત્રમાં મૂકો. “આ છે? હું ભૂખ્યો છું. મારે તે ભિક્ષા જોઈએ છે, અને તું તો કાગળને ટુકડો આપે છે !' ગુરુદેવ બોલ્યા. ગુજીએ કાગળ ઉપાડે, ઉધો-અવળો ફેરવ્યું. તેમાં શિવાજીએ લખ્યું હતું કે હું આપને નમ્ર સેવક છું. આ સામ્રાજ્ય આપને અર્પણ છે.' રામદાસજી ખડખડાટ હસ્યા: “ ત્યારે હવે તું શું કરીશ?” આપની સેવા.' તારાથી આ ભગવાં અને ભિક્ષાપાત્ર ધારણ થઈ શકશે ?” આપની કૃપાથી થશે.” શિવાજીએ નમ્રભાવે નમસ્કાર કર્યો. શિવાજીએ ભગવી કથા પહેરી અને હાથમાં સંન્યાસીનું કમંડળ ઉપાડયું. મરાઠા સામ્રાજયને સ્થાપક ઘેર ઘેર ભિક્ષા માગવા તૈયાર થયે. રામદાસ અત્યંત પ્રસન્ન થઈને શિવાજીને જોઈ રહ્યા. “બેટા ! તને આ ન શોભે. તું તે ક્ષત્રિય છે. તારે ધર્મ રાજ્ય કરવાનું છે. લે, આ રાજમુ કુટ પહેરી લે.” જી, મેં રાજ્ય આપને અર્પણ કર્યું છે. હવે હું આપને સેવક છું.' ઠીક, લે તો હું તને આજ્ઞા કરું છું કે રાજતરીકે નહિ, પણ ધર્મના સેવક તરીકે આ રાજ્યને વહિવટ કરજે.' શિવાજીએ ફરીવાર મસ્તક નમાવ્યું. અને ધર્મના સેવકતરીકે–ભગવા મુંડાના રક્ષક તરીકે–શિવાજીએ કે ઉજજવળ કારભાર, ચલાવ્યું તેને સાક્ષી ઇતિહાસ છે. રીત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #374 -------------------------------------------------------------------------- ________________ છત્રપતિ શિવાજી મહારાજ હિંદુવટને હાક્લ ! (“સૌરાષ્ટ્ર ના તા. ૨૩-૪-૨૭ ના અંકમાંથી ઉદ્ધત) ‘હિંદ સંગઠ્ઠન એટલે હિંદ નામ ધરાવતા આ આર્યભૂમિના એક એક પુત્રને હિંદવના ભગવા ઝંડા નીચે ખડો કરે છે. હિંદુ સંગઠ્ઠન એટલે ગમે તે પંથ કે ફીરકાનું તિલક કરતા પણ દિલમાં હિંદુત્વનું ઉજ્વળ અભિમાન સંદરતા બાવીસ કરેડ આર્યોને હિંદુત્વની દુહાઈ રવીકારતા કરવા તે. આવી આત્મસંરક્ષક પ્રવૃત્તિને જે કોઈ આક્રમણ કહેતું હોય તો હું કહું છું કે, અમે આક્રમણકારી છીએ. કેટલાક શભેચ્છકે કહે છે કે, સંગઠ્ઠનની હલચલ દિવસે દિવસે અસહિષ્ણુ બનતી જાય છે. એ બિરાદરોને મારા પ્રશ્ન છે કે, તમે સહિષ્ણુતા કેને કહે છે ? જે સહિષ્ણુતા એટલે નીચી મુંડીએ હલે સહી લે એમ હોય, જે સહિષ્ણુતા એટલે તમારું જીવન હણી નાખવાને પ્રવૃત્ત થયેલાં બળો સામે પણ તમારે ચૂપ રહેવું એમ અર્થ થતો હોય, તે હું કહું છું કે, હિંદુ હવે એ સહિષ્ણુતામાં નથી માનતો. એ સંહિતા નથી. એ આતમ-સંહાર છે. કોઈ કેમ આત્મસંહારમાં નજ માની શકે. “હિંદુઓને હું એટલું જ કહેવા માગું છું કે, તમને આ પૃથ્વી ઉપરથી સાફ કરી નાખવા જમ્બર પ્રવૃત્તિ ચાલી રહી છે. એ આક્રમણકારી પ્રવૃત્તિની હાજરીમાં તમે નિષ્ક્રિય રહેશે એ લે. હિંદુની આજની લાચાર દશા એ તેની નિષ્ક્રિયતાનું જ પરિણામ છે. કાઈ ન માનો કે, હિંદુધર્મ અપમાનો બરદાસ્ત કરી લેવા સૂચવે છે. હિંદુઓ ! વસ્તુસ્થિતિને ઓળખો અને તેને મર્દાનગીપૂર્વક સામને કરે. “દુનિયાની કોઈ પણ પ્રજા જેને માટે મગરૂર બની શકે એવા તમારા વિશિષ્ટ ધર્મ અને સંસ્કૃતિ ઉપર આજે આફત ઝઝુમી રહી છે. કાં તો તમે તમારા મનુષ્યત્વની ઘોષણા કરો અને આફતને ટાળી નાખો; અને કાં તે તમારી ગરવી સંસ્કૃતિને અને તમારા પ્યારા ધર્મને ભીરુતાપૂર્વક નાશ પામવા દ્યો. હિંદુઓની જે આજની મનોદશા નહિ બદલાય તો હિદુ કામ અને હિંદુધર્મ તથા હિંદુ સંસ્કૃતિને આ પૃથ્વી ઉપરથી લોપ થશે....હું દુનિયાના દેશ દેશમાં ભટકે છું અને મેં તમામ પ્રજાઓના ઈતિહાસ અને સંસ્કૃતિનું અવલોકન કર્યું છે એ બધા પછી, હું પ્રમાણિકપણે માનું છું કે, હિંદુ સંસ્કૃતિ અને હિંદુ જીવનની કયાંય જોડી મળે તેમ નથી. મને શ્રદ્ધા છે કે, એક દિવસ આખું જગત આ હિંદુ સંસ્કૃતિની ઉપાસના માંડશે; પણ એ શુભ દિવસ ઉગે ત્યાં સુધી, હિંદુઓ ! તમે તમારી સંસ્કૃતિને જીવતી રાખી શકશે?” (લાલા લજપતરાયના ભાષણમાંથી) છત્રપતિ શિવાજી મહારાજ (સૌરાષ્ટ્ર ના તા. ૩૦-૪-૨૭ ના અંકમાંથી સાભાર ઉદ્દત) * હિંદવી સ્વરાજ્ય ને સ્વમદ્રષ્ટા પૂનાની પશ્ચિમે, અરબી સમુદ્રને બરાબર સમાંતરે પશ્ચિમ ઘાટને નામે ઓળખાતી આશરે ૯૦ માઈલ લાંબી અને ૧૨ થી ૨૪ માઈલ પહોળી ડુંગરાઓની એક લાંબી હાર દોડી જાય છે. એ ડુંગરાઓની કુદરતી રીતે જ એવી ગોઠવણ થયેલી છે કે આસપાસનો માવળ દેશ એક અભેદ્ય કિલ્લેબંદી બની જાય છે. આજથી બરાબર ૨૮૨ વર્ષ પહેલાં, ઉનાળાની એક સાંજે. અઢાર વર્ષનો એક જુવાન ડેસ્વાર, પશ્ચિમ ઘાટની એ ડુંગરમાળ ઉપર પિતાને પાણી પંથે. ઘોડો દોડાવ્યે જતો, આથમતા સૂર્યના ઘેરા લાલ રંગનાં કિરણથી રંગાઈ ઘડીભર આકર્ષક બનતે આસપાસને તળેટીનો મુલક અતિ ઝીણું નજરે જોઈ રહ્યો હતો. એ સૂકમાવલોકનની સાથે સાથે, તેના મનમાં એ બધું ધીમે ધીમે સર કરવાની સ્પષ્ટ યોજના ઘડાથે જતી હતી. કીંગણા બાંધાનો. બાંધી દડીનો, પશ્ચિમઘાટની વેરાન પહાડી જમીનના રંગ જેવા વર્ણને, માથે પટકું બાંધેલો અને કેડે લાંબી સીધી તલવાર ધાર, કોઈ અસામાન્ય તેજથી ચમકતી ઊંડી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #375 -------------------------------------------------------------------------- ________________ છત્રપતિ શિવાજી મહારાજ આંખોવાળા એ જુવાન, એ ઘડીએ, તેની કલ્પનાની પાંખને છ મૂકી દઈ, અનેક મોર ઘડતો હતો; અને સાથે સાથે તલવાર ઉપર હાથ નાખી, તે મનેરને સિદ્ધ કરવાનો નિરધાર રચતે હતો. યુરોપના ઈતિહાસમાં અમર બની ગયેલા સ્પાર્ટીની આબેહુબ પ્રતિકૃતિસમાં મહારાષ્ટ્રના આ પ્રદેશમાં ઉભો ઉભો તે, મેંગલોના પાટનગર આગ્રા ઉપર હલ્લો કરી “હિંદવી સ્વરાજ્યનો ઝંડો ફરકાવવાનાં અને આખા ભારતવર્ષ ઉપર પોતાની આણ વર્તાવવાનાં સ્વપ્નો જેતો હતો. ભારતવર્ષની માટીમાંથી પાકેલા અને ભારતવર્ષના અન્નજળથી પોષાયેલા ભારતવર્ષના પુત્રોનું ફરીવાર સામ્રાજ્ય સ્થાપવાના જીવનકર્તવ્યને જાણે તેને સાદ સંભળાતો હતો....એવાં સ્વનાંઓ જેનાર અને એવા મનોરથો ઘડનાર અઢાર વર્ષના એ જુવાને-એ શિવાજી મહારાજે, એ સ્વપ્નાં અને મનોરથોની સિદ્ધિ પાછળ આખી જીંદગી કુરબાન કરી દીધી. નેપોલિયનના અપૂર્વ યુદ્ધકૌશલથી અને ગરીબોડીના અદ્વિતીય સ્વદેશપ્રેમથી, લોહીના પરમાણુએ પરમાણુમાં હિંદુત્વનું અભિમાન અનુભવતા એ યોદ્ધા-રાજપુરુષે તેનું સ્વરાજ્યનું સ્વપ્ન સાચું કર્યું અને ભારતીય ઇતિહાસનો આખો ક્રમ બદલી નાખ્યો. સમસ્ત ભારતવર્ષ આ ૩જી મે ને દિવસે એ પ્રહારક પુરુષવરની ૩૦૧ મી જન્મજયંતિ ઉજવે છે. શિવનેરના કિલ્લામાં જન્મ શિવાજીનો જન્મ ૧૬૨૭ ના મે માસની ૩જી તારીખે શિવનેરના કિલ્લામાં થયો. એની જન્મદાત્રીનું નામ માતા જીજાબાઇ. શિવાજીના જન્મ પહેલાં, જીજાબાઈના પિતા લુકઆ જાધવરાવ અને જીજાબાઈના સ્વામી શાહજી વચ્ચે વિખવાદ થતાં, શાહજીએ નાસભાગ માંડેલી અને જાધવરાવ પાછળ પડેલો. એ વેળા શાહજીની સાથે ગર્ભવતાં જીજાબાઇ અને નાના પુત્ર સંભાજી પણ ઘોડેસ્વારી કરી કૂચ કરી રહ્યાં હતાં. શિવનેરના કિલ્લા પાસે આવતાં, પ્રસવને સમય આવી જાણતાં, શાહજીએ જીજાબાઇને એક મિત્રના રક્ષણ નીચે ત્યાં રાખ્યાં અને પોતે આગળ દોડ માંડી. શાહ ઉપડયા પછી થોડીજ વારે જાધવરાવનું કટક આવી પહોંચ્યું. જાધવરાવના માણસોએ તેને સમજાવ્યો કે, “તારી પુત્રી આ કિલ્લામાં એકલી પડી છે. તારે શાહજી સાથે લડાઈ છે, જીજાબાઈ સાથે નહિ. જીજાબાઈને કેાઈ મુસલમાન સતાવશે તે તારી આબરૂ જશે. જીજાબાઈને તારે સલામત સ્થળે લઈ જવાં જ જોઈએ.” જાધવરાવ જીજાબાઈ પાસે ગયો. પિતાની સાથે આવવા આગ્રહ કર્યો. પણ શિવાજીની એ અડગ ટેકીલી માતાએ તેના પતિના શત્રુનો આશ્રય ન સ્વીકાર્યો. જીજાબાઈએ જાધવરાવના ગમે તેવા સુરક્ષિત, સુખદાયી મકાન કરતાં શિવનેરને અંતરિયાળ અને અરક્ષિત કિલ્લો વધારે પસંદ કર્યો. જીજાબાઈ તે ઘડીએ તે જાધવરાવ સાથે ન ગયાં, પણ તેમણે પછી આખી જીંદગીમાં પણ કદી પિતૃગૃહ સામુંજ જોયું નહિ. એવી વીર નારીની કુખનું સંતાન તે શિવાજી. રામાયણ અને મહાભારતનું શિક્ષણ શિવાજીના જન્મ પછીને આખો દશકો શાહજીને રખડપાટમાં જ ગાળવો પડ્યો; એટલે જીજાબાઈ અને શિવાજીને શિવનેરના કિલ્લામાં એકલાંજ રહેવું પડયું. એમ પણ કહેવાય છે કે, જાધવરાય સાથેના કલહને કારણે શાહજીએ જીજાબાઈને પણ ત્યાગ કરેલો, અને તેને શિવનેરમાં રહેવા દઈ, પિતે તુકાબાઈ મોહિતે નામની નવી સ્ત્રી કરેલી. ગમે તેમ, જીજાબાઇને પતિની અવગણના પામેલી સ્ત્રીની દશામાં રહેવાની વેળા આવી, એટલે એ પતિવ્રતા નારીએ એક પાસ પિતાને બધો પ્રેમ નાના શિવાજી ઉપર ઢોળવા માંડ્યો અને બીજી પાસ વૃત્તિઓને અંતરાભિમુખ બનાવી મનને ધર્મમાં પરોવવા માંડયું. શિવનેરના એકાંત કિલ્લામાં માતા અને પુત્ર વર્ષો સુધી એકલાં સાથે રહેવાથી બને વચ્ચે અજબ પ્રેમમાંઠ બંધાઈ. શિવાજી જીજાબાઇને જગદંબા સ્વરૂપે પૂજવા લાગ્યો. તેની આજ્ઞાઓને અને તેના ઉપદેશને જીવનનું સર્વસ્વ સમજવા લાગે, અને જીજાબાઈની આખો સમક્ષ પણ એક નાને શિવાજી જ દેખાવા માંડ્યો. તેણે તેને મહાભારત અને રામાયણની કથાઓનું વારંવાર પાન કરાવી, તેનામાં ઉંડા ધર્મસંસ્કાર પાડવા માંડયા અને ધર્મના ઉદ્ધારની દીક્ષા આપવા માંડી.જીજાબાઇએ શિવાજીની મનઃસૃષ્ટિમાં મહાભારતના વીર યોદ્ધાઓ ખડા કર્યા અને રામાયણના ઉત્તમોત્તમ આચારધર્મની સજજડ છાપ પાડી દીધી. ભાઈ, બહેન, પિતા કે કોઇ એકલોહીઆ આપ્તજનની સોબતવિનાના, કેાઈ સાથીવિનાના, એક માદ્ર-પ્રેમનું જ પાન કરીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #376 -------------------------------------------------------------------------- ________________ www ४७८ છત્રપતિ શિવાજી મહારાજ દિવસે સુખમય બનાવતા બાળક શિવાજીમાં, તેને માટે નિર્માણ થયેલા જીવનકાર્યને અર્થે ' અનિવાર્ય એવાં અનેક તો ખીલવા માંડયાં. શિવનેરના કિલ્લામાં અને આસપાસના ટેકરાઓ ઉપર એકલે ભટકતે આઠેક વર્ષને એ બાળક સ્વાવલંબન અને સ્વાશ્રય શીખતે ગયો, કોઇની મદદવિના ગમે તેવી મુંઝવણમાંથી માર્ગ કાઢવા લાગ્યો, મરાઠાની સ્વભાવગત સ્વાતંત્ર્યપ્રિયતા અને સાદગી-નિખાલસતા તથા નિડરતા-જમાવતો ગયો, માઇલોને માઈલો સુધી અને દિવસેના દિવસો સુધી અવિરત ડેસ્વારી કરી શકે એવું સુદઢ શરીર ઘડતો ગયો; અને સૌથી વિશેષ, તેના પિતાના મનોરથોને એકદમ આચરણમાં ઉતારવાની અને ગમે તે ભેગે તે સિદ્ધ કરવાની અસામાન્ય સાહસિકતા તેને સ્વભાવ બનતી ગઈ. પુત્રમાં આ ગુણેની ખીલાવટ થતી જોઈ જીજાબાઈના હનો પાર ન રહેતા, શિવનેરના કિલ્લા ઉપર, શિવાજીના જન્મ પછી શિવાજી અને જીજાબાઈએ જે નવ વર્ષો ગાળ્યાં, તે સમયમાં ભાવી છત્રપતિ શિવાજી મહારાજનું પ્રારંભિક ઘડતરકાર્ય થયું. ગવ દાદાજી કેડદેવની છાયામાં સને ૧૯૩૬ માં જીજાબાઇ અને શિવાજી શિવનેરથી પૂના આવ્યાં. શાહજીની આજ્ઞાથી શિવાજીની સંભાળ દાદાજી કેડદેવ નામના શાહજીની પુનાની જાગીરના કારભારીને સંપાઈ. દાદાજી કાંડદેવ કારભારીતરીકે અત્યંત સમર્થ અને મનુષ્યતરીકે ઉજજવળ ચારેયવાન હતા. તેમની વ્યવહાર વિચાર-સરણીમાં ઉંચી ભાવનાઓને કે સ્વપ્નાંઓને સ્થાન નહોતું; પણ સદાચારી અને ધર્મનિષ્ઠ જીવન ગાળવામાં તથા ન્યાયપરાયણતામાં અને સર્વપ્રત્યે સમાન દૃષ્ટિ રાખવામાં તે એકકા ગણાતા. તેમને શ્રમ તથા શાણપણથી, શાહજીની ઘેડ, ભીમ અને નીરા નદીઓ વચ્ચેની પુનાની જાગીર ખૂબજ આબાદ બની અને તેમની ન્યાયપરાયણતાના સંબંધમાં તે કહેવાય છે કે “એક વખત દાદાજી તેમની વાડીમાં ફરતા હતા. તેમણે પોતે નિયમ કરેલ કે, એ વાડીમાંથી પાંદડું સરખું તોડનારને સખ્ત નર્યાત થશે. ફરતાં ફરતાં, દાદાજીથી એક ફળ તોડાઈ ગયું. ફળ તોડયા પછી તે તરતજ દાદાજીને પોતે કરેલા ગુનાનું ભાન થયું; પણ શું થાય ? ગુન્હ થઈ ચૂક હતો. દાદાજીએ તરતજ જે હાથે ફળ તેડયું હતું તે હાથ છેદી નાખવા તલવાર કાઢી. માણસોએ ખૂબ સમજાવ્યા, પણ દાદાજીએ પોતાના કાયદા પોતે પાળવા જ જોઈએ એવો દઢ આગ્રહ ધર્યો, પરંતુ માણસેએ માત્ર શરતચૂકથી થયેલી આ ભૂલ માટે આવી સખ્ત શિક્ષા નજ સહવા દીધી. આખરે દાદાજીએ પોતાના અંગરખાની જમણી બાંય તેડી નાખી અને તે દિવસથી જીંદગી સુધી એક બાંયવાળું જ અંગરખું પહેર્યું". એવા ગુરુદેવના હાથનીચે શિવમાં જીવનના નિયમ નિર્દય સખ્તાઈપૂર્વક પાળવાની વૃત્ત જન્મી. માતાએ દીવેલા ધર્મસંસ્કારો. ધર્મ પ્રેમ અને ન્યાયત્તિ વિશેષ દઢ બન્યાં. શિવમાં અસમાનતા સામે અને અત્યાચાર સામે પ્રખ્યપ્રકોપની ભાવના પ્રકટી. શિવમાં નિરાધારતા અને નિર્બળતા પ્રત્યે દયાની લાગણી ફૂટી. તેનામાં તેના દેશબાંધવોની દરિદ્ર દશા, મુસલમાનોના ધર્મઝનુનમાંથી નીપજતા જૂ, હિંદુત્વને ભૂંસી નાખવા ઠેર ઠેર મંડાયેલા જમ્બર પ્રયત્નો, એ બધી આસપાસની દુઃખષ્ટિ જોઈ એ દેખતો નાશ ન કરે ત્યાંસુધી બૂઝાય એ પ્રલયકારી આતશ સળગે. સત્તર અઢાર વર્ષના એ જાવાન, બાપની નાની નગીરની આવક ઉપર સુખચેનની જીંદગી ગાળવાની નિવીય વાસના ઉપર ધિક્કાર વરસાવવા માંડ્યો અને પિતાના જેવી આગથી સળગતા સાથીએ શેાધી દુષ્ટનું દમન કરવા અધીરો બને.જીજાબાઈએ શરૂ કરેલું શિક્ષણ કેડદેવે પૂરું કર્યું. હિંદુત્વના રક્ષણહાર બનવાની તાલાવેલીએ ગાંડા બનેલા એ જુવાને પોતાને ઘડે, તલવાર અને માવળસૈનિકનું દળ લઈને કેસરીયાં કરવા નીકળી પડવાની તૈયારી માંડી.. ભાવળ સાથીઓને સંગાથ શિવને શિક્ષણ-કાળ પૂરો થયો. અંદગીના ખડબચડા માર્ગ ઉપર ઘોડે કૂદાવવાની તેણે તાલીમ લઈ લીધી અને શિવની તાલીમ એટલે ? શિવના ઇતિહાસકારો કહે છે કે, શિવને બિલકુલ અક્ષરજ્ઞાન નહોતું. ઇતિહાસમાં પિતા જેવી કારકીર્દિ નોંધાવી જનારા પુરુષોની જેમ શિવને લખતાંવાંચતાં બિલકુલ ન આવડતું. ત્યારે શિવે કયી તાલીમ લીધી? શિવાજીએ બહાદુર લડવૈયાની તાલીમ લીધી. ઘોડેસ્વારીમાં અને તીરંદાજીમાં, તલવારની પટ્ટાબાજી ખેલવામાં અને યુદ્ધના ધૂહે ગોઠવવામાં, વીર સૈનિક અને કુશળ સેનાપતિની કળામાં શિવ અજોડ બન્યો. મહાભારત અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #377 -------------------------------------------------------------------------- ________________ છત્રપતિ શિવાજી મહારાજ ૪૯, રામાયણનાં એ વીરકાવ્યાનાં અનત શ્રવણથી, ધર્મયુદ્ધનાં અને ધર્મને કાજ આત્મસમર્પણનાં, યુદ્ધકળાનાં અને રાજધર્મનાં શૌયપ્રેરક દૃષ્ટાંતોથી તેણે તેના યુવાન હૃદયને બરાબર રંગી નાખ્યું. શિવ કર્મવીર બન્યો અને બીજી તરફથી તેણે તેની કર્મની આરાધનાને માટે યોગ્ય ક્ષેત્ર અને લાયક સાથીઓ શોધવા માંડ્યા. તેની નજર પશ્ચિમઘાટના ડુંગરાઓ ઉપર ઠરી. એ મુલંક અને એ મુલકના વાસીઓ તેણે તેના કાર્યની આરંભભૂમિતરીકે સ્વીકાર્યા. એ માવળદેશના માવળ લોકમાંથી શિવે પિતાના પહેલા સિપાઈએ પિતાના જીવનભરના સાથીઓ અને માથું કાપી આપીને સ્વામીભક્તિ સિદ્ધ કરનાર સેવક મેળવ્યા. માવળે મુખ્યત્વે પશ્ચિમઘાટ અને અરબ્બીસમુદ્ર વચ્ચેના કાંકણુ નામે ઓળખાતા મુલકમાં વસતા-આજેયે એ કામ ત્યાં વસે છે. કાંકણ આખી પટ્ટી, પહાડો અને ઘાડાં જંગલોથી છવાયેલી હોવાથી, માવળે બહુ ગરીબ, અજડ અને જંગલી હાલતમાં જીવતા: પણ, એ છતાં, પહાડોમાં રહેઠાણ હોવાને કારણે અને પશ્ચિમઘાટની અભેદ્ય કિલ્લેબંદી ભેદીને કોઈ મોગલ શહેનશાહ કે મુસ્લીમ સરદાર તેમના રવાધીન આમા ઉપર ન પહેરાવી શકય હોવાને કારણે, માવળે તેમની ચીંથરેહાલ દશામાં પણ, વીર કેમને શોભા આપે એવું જૂનું ખમીર જાળવી રહ્યા હતા. તેમનામાં સ્વાશ્રય અને સાહસ, હિંમત અને ખંત, સાદાઈ અને તોછડાઇ લાગે તેવી સ્પષ્ટવકતૃતા, માણસ વચ્ચેની સમાનતા અને ગરીબાઈમાં પણ ગૌરવભરી મગરૂબી-એ બધા મનુષ્યત્વ અર્પનારા ગુણો બરાબર ઝળકી રહ્યા હતા. એવી એ પાણીદાર મરાઠા કેમેને કબજે લેવા શિવે પ્રથમ એ માવળાના સરદાર પેસાજી કંક, તાનાજી માલસરે, બાજી ફલસકર વગેરેને મિત્રો બનાવ્યા અને પછી, તેમની મારફત માવળોનું દળ જમા કરી તેમને લશ્કરી તાલીમ આપવા માંડી. કિલ્લાઓ અને જંગલનું અવલોકન મહારાષ્ટ્રના એ આખા મુલકની કેડીએ કેડી અને માર્ગે માર્ગના ભોમીઆ માવળ સૈનિકો સાથે શિવે સહ્યાદ્રિની ગિરિમાળાના ગરાઓ ઉપર અને જંગલોમાં અવિશ્રાંત ભટકવા માંડયું. તેણે એ આખા દેશના કિલ્લાઓ અને ગામો તથા લોકોની જાત-માહિતી મેળવવા માંડી. શવ જેમ જેમ તેની જન્મભૂમિમાં અસંખ્ય ગામગામડાંઓમાં ભટકતો ગયો અને માતૃભૂમિની તથા દેશબંધુઓની દુર્દશા સગી આંખે નિરખત ગયો, તેમ તેમ મુસ્લીમ સત્તાધીશોને હાથે ગરીબ હિંદુજનતા ઉપર ગુજરતા સીતમોને જાત-અનુભવે તેની આંખોમાંથી લોહી ઝરવા માંડયું. શિવનો સમકાલીન તેનો એક પોર્ટુગીઝ જીવનકથાકાર કહે છે તેમ, આસપાસની ભૂમિની દુર્દશા જોઈ શિવનું મિત એકાએક અદશ્ય થઈ જતું; અને તેના ચહેરા ઉપર ઘેરો શોક છવાઈ જતે. તેના સાથીઓમાંથી કોઈ તેને આ એકાએક પલટાનું કારણ પૂછવાની હિંમત કરતું, ત્યારે શિવ ચૂપ બેસી રહે છે. તે મુંગે મુંગે પાસે ખેદાનમેદાન ઉભેલાં હિંદુ દેવાલયો તરફ આંગળી ચીંધતો અને પાછો ઉંડા વિચારમાં ગરકાવ બની જતો...પછી એકાએક વિચારનિદ્રામાંથી જાગી તે એકદમ હાકેટો પાડતેઃ “ઓ મારા સાથીઓ ! જીદગીભર મારો સાથ ન છોડવાનું તમે મને વચન આપો. હું મારું જીવન ધર્મને ચરણે ધરી દેવાને તમને આજથી કોલ આપું છું.' ફરીવાર શિવ ઘોડા ઉપર ચઢતો અને ભવાનીની જય બોલાવતા માવળ સિપાઈઓની સાથે પાછો ગરાઓમાં ભટકવા નીકળી પડત. સત્તરમી સદીના પ્રારંભમાં કાઇની કલ્પનામાં પણ ન સંભવી શકે એવી નિત ભાવનામસ્તી અનુભવતા શિવે પોતાને માટે મુગલાઈ સામે બહારવટાની જીદગી નકકી કરી. તેણે સ્વાધીનતાની તપશ્ચયોમાં વધારે સુખ જોયું; અને એ રણશી ગડુ છુ કેવા લાગ શોધવા માંડે. પણ શિવની આ વૃત્તિઓ કેડદેવને ન ગમી, તેણે શિવને એ માર્ગેથી વાળવા અને વ્યવહારૂ જીવન ગાળી બને તેટલું લોકકલ્યાણ કરવાને પંથે ચઢાવવા ખૂબ પ્રયત્ન ક; પરંતુ ભાવિનો ગહન સંદેશે ઉકેલતા શિવે એ સલાહ ન સ્વીકારી. તેણે તો સાહસ અને સ્વાતંત્ર્ય-સાધનાનુંજ જીવન પસંદ કર્યું. શિવે આખરે ૧૬૪૬માં માતા જીજાબાઈની આશિષ મેળવીને સ્વાધીનતાના ભેરીનાદથી આખા મહારાષ્ટ્રને ગજાવી મૂકયું. આઝાદી જંગને આરંભ સને ૧૯૪૬ને વર્ષ દક્ષિણના ઇતિહાસમાં અનેક રીતે યાદગાર રહી જાય તેવું છે. એ વર્ષમાં ત્રણ મહત્વની ઘટનાઓ બની. એક વિજાપુરના મહમદ આદિલશાહ બિમાર પડ્યા-એટલા બિમાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #378 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ છત્રપતિ શિવાજી મહારાજ થયા કે પથારીવશ બની ગયા અને વિજાપુરમાં સત્તા માટે મોટી ખટપટ શરૂ થઈબીજું, આ વર્ષમાંપિતાના મૃત્યુ પહેલાંના વર્ષે દાદાજી કેડદેવે પુનાની જાગીરની લગામો ૧૯ વર્ષના શિવના હાથમાં મૂકી અને શિવ કે કારભાર કરે છે, તે પિતે દૂર ઉભા રહીને જોવા માંડયું. ત્રીજું. આમ એક તરફથી વિજાપુરમાં સોયના મોંમાંથી હાથીએ ચાલ્યા જતા હોવાથી અને બીજી તરફથી પતાના હાથમાં સત્તા આવવાથી શિવે પિતાને સત્તા-પ્રદેશ વધારવાનું શરૂ કર્યું શિવે સ્વરાજ્ય-સ્થાપનાનો આરંભ કર્યો. સૌથી પ્રથમ શિવે પિતાના સરદાર બાજી ફલસકર, સાજી કંક અને તાનાજી માલસુરેને માવળ લડવૈયાઓના કટક સાથે તારણ ઉપર મેકલી, કિલ્લાના રખેવાળને ગભરાવી એક પણ સિપાઈના મૃત્યુ કે કશીયે મારામારી વિના, એ કિલે હાથ કર્યો. તરણામાંથી શિવને બે લાખ હોન (એટલે દશ લાખ રૂપિયા) નો ખજાને મળ્યો. શિવે એ કિલ્લાને નવું નામ આપી તેને પ્રચંડગઢ કહેવા માંડયું. પછી તારણથી પાંચજ માઇલ ઉપર, ઉગમણી દિશામાં રાજગઢ. નામન નો કિલ્લો બાંધે. શિવના આ આક્રમણની ફરિયાદ વિજાપુર પહોંચી પણ શિવે વિજાપુરના ઉમરાવને હાથ કરી લઈ, આગળથીજ પોતાના પક્ષ મજબૂત કરી રાખેલી, તેમ શાહજીએ પણ કંઈ સાચા ખોટા ખુલાસાઓ કરી વાતને પતાવી દીધી; એટલે શિવના આ “ગુન્હાની આદિલશાહની કચેરીમાં બહુ નોંધ ન લેવાઈ. શિવ આ બધા “રાજરંગો' જોઈને મનમાં હસ્યો. તેણે, જ્યાં સુધી ચાલે ત્યાંસુધી, વિજાપુરને પિતાની યોજનાને ખ્યાલ આવવા દીધાવિના કિલ્લાઓ છત્યે જવાનો વિચાર કર્યો, પણ ત્યાં તો શાહજીને દાદાજી કેડદેવ ઉપર કાગળ આવ્યો કે, શિવને કબજામાં રાખે, આવી રંજાડ કરે એ ન ચાલે.” દાદાજીએ ફરીવાર શિવને શીખ આપી. શિવે ફરીવાર એ દુનિયાડાહ્યા પુરુષનાં વચનાનો અસ્વીકાર કર્યો. દાદાજીએ શાહજીને એ સ્થિતિથી વાકેફ કર્યા; પણ શાહજીએ ફરીવાર કંઇ લખ્યું–કર્યું નહિ, એટલે કેડદેવે મૌન સેવવા માંડયું અને શિવે પોતાની વિજયપરંપરા ચાલુ રાખી. ત્યાં તે ૧૬૪૭માં કેડદેવ અવસાન પામ્યા. શિવ સંગઠિત રાજ્ય સ્થાપે છે, કેડદેવના અવસાન વેળા તો વીસ વર્ષને શિવ તેની જાગીરના કારભારની બધીજ જવાબદારીઓ સંભાળવા બરાબર તૈયાર થઈ ગયો હતો. શિવને યુદ્ધ ખેલતા પણ આવડતું હતું અને રાજયનો કારભાર ચલાવતાં પણ આવડતું હતું. શિવને ન્યાય તોળતાં પણ આવડતું હતું. માતા, જીજાબાઈએ અને ગુરુ કાંડવે, છેલ્લાં પાંચ વર્ષોસુધી, શિવને દરેક કામમાં સાથે રાખી, તેને બરાબર પલટયો હતે. એટલે શિવે પિતાની જાગીરને કારભાર સંભાળતાં, પ્રથમ તો, શાણું રાજપુરુષને શોભે એવી રીતે, આખા રાજતંત્રની પુનઃ રચના આરંભી દીધી. તેણે પિતા તરફ અગાધ ભક્તિભાવ ધરાવતા અને સાથે સાથે રાજકાજમાં કુશળ એવા માણસને જવાબદારીને પદે મૂકવા માંડ્યા. આ કામ પૂરું થયા પછી, તેણે શાહજીની આખી જાગીર-તેના છૂટાછવાયા તમામ કિલ્લાઓ અને ગામે-એક સત્તાનીચે લાવવાની અને એક સંગઠિત રાજ્ય સ્થાપવાની શરૂઆત કરી.એ થે, તેણે પ્રથમ સુપા સર કર્યું. સુપાનો વહિવટ શાહજીની નવી સ્ત્રી તુકાબાઈ મોહિતેના ભાઈ સંભાજી મોહિતેના હાથમાં હતો. સંભાજી મોહિતએ શિવની આજ્ઞા માનવાની ના પાડતાં શિવે એક દિવસ અચાનક તેના ઉપર છાપો માર્યો અને તેને કેદ કર્યો. સુપા સર કર્યા પછી, ચાકણના કિલ્લા ઉપર પિતાની આણ વર્તાવી. પછી બારામતી અને અંદાપુરનાં થાણું હાથ કર્યા; અને વિજાપુરના રખેવાળ પાસેથી કડાણાને કિલ્લો કળથી પડાવી લીધો. પુનાથી ૧૯ માઈલ ઉપર આવેલા વિજાપુરના પુરંદર નામના કિલ્લા ઉપર પણ શિવરાજે સ્વરાજનો વાવટે ચઢાવી દીધો. પછી હિરા, તિકેણ, લોહગઢ વગેરે વિશેષ કિલાઓ પોતાની જાગીરમાં ઉમેરી દઈશિવે બે વર્ષમાં તે પુનાને ફરતી કિલ્લાઓની એક સુદઢ કતાર ખડી કરી દીધી. શાહુજી વિજાપુરની કેદમાં પછી શિવે પશ્ચિમઘાટના ડુંગરાઓ ઓળંગ્યા અને કેકણ સર કરવા તલવાર ખેંચી. તેણે માહુલી, કલ્યાણ, સુગઢ, વીરવાડી, તાલા, ઘાંસલગઢ, રાયગઢ વગેરે કિલ્લાઓ અને ગામે, એક પછી એક, એકદમ ઝડપથી કબજે લઈ લીધાં; અને થડા માસમાં તે ઉત્તરકાંકણ ઉપર પોતાની આણ વર્તાવી, પિતાને સુબે મૂકી શિવ પાછે પણ ફર્યો; પણ શિવે પુના પહોંચી હજી જરા શ્વાસ ન ઉતર્યો, ત્યાં તો તેને ચંકાવનાર ખબર મળી કે તેનાં આ બધાં આક્રમણોથી ગુસ્સે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #379 -------------------------------------------------------------------------- ________________ છત્રપતિ શિવાજી મહારાજ ૪૮૧ થઈ વિજાપુરના મુખ્ય સેનાપતિ મુસ્તફા ખાન, આદિલશાહની આજ્ઞાથી, શાહજીને કેદ કર્યા છે; અને તેની બધી મિલ્કત જપ્ત કરી છે. શિવને થોડા દિવસ પછી, વળી વિશેષ ચોંકાવનારા સમાચાર મળ્યા કે, શાહજીને બેડીઓ પહેરાવી વિજાપુર લાવ્યા છે, અને જે શિવ તેનું આ બહારવટું બંધ ન કરે અને વિજાપુરની કચેરીમાં હાજર ન થાય તો શાહજીને ફરતી દિવાલો ચણી તેને જીવતા દફનાવી દેવામાં આવશે. થોડા દિવસ પછી ત્રીજીવાર માઠા સમાચાર આવ્યો કે, શાહજીને કરતી દિવાલો ચણવાનું કામ શરૂ થઈ ગયું છે. શિવ ખૂબ મુંઝાયો. તેનાથી વિજાપુરની તાબેદારી સ્વીકારાય નહિ અને એ રીતે તેની આખી સ્વરાજ્યની યોજના ઉપર પાણી ફેરવાય નહિ; અને બીજી તરફથી પિતાને એવી દશામાં મરવા પણ દેવાય નહિ. શિવે આખરે, ખૂબ વિચારને અંતે માર્ગ શોધી કાઢયો. તેણે મેગલ શહેનશાહનું રક્ષણ માગવાનું નકકી કર્યું. તેણે જોયું કે, આદિલશાહ પાસે કઈ ધાર્યું કરાવી શકે તે તે મોગલ શહેનશાહજ. વિજાપુર તથા દિહી વચ્ચે બહુ બનાવ ન હોવાથી પોતાની વિનતિને તરતજ સ્વીકાર થવાની પણ શિવને આશા હતી. શિવે ડાદા મરાદઅને પત્ર લખ્યો. મુરાદબક્ષદ્વારા શિવે શહેનશાહ શાહજહાંને વિનતિ ગુજારી કે, “મારા પિતાને વિજાપુરની સરકાર મારી નાખવાને મનસુબો કરી રહી છે. તેમને ગમે તેમ મુક્તિ અપાવે. એ બદલ હું આપની નોકરી સ્વીકારવા તૈયાર છું.” શિવના ઈતિહાસકારોની એક ટુકડી કહે છે કે, “શિવના એ પત્રથી શાહજહાંએ આદિલશાહ ઉપર દબાણ કર્યું અને શાહજી છૂટો થયો ત્યારે ઇતિહાસકારોનું બીજું જૂથ કહે છે કે, “શાહજહાં તે વચ્ચે ન પડ્યો,પણ વિજાપુરના બે ઉમરાના પ્રયત્નથી શાહજીનો અમુક શરતોએ છૂટકારો થયો.” એ શરતો મુજબ શિવને ૧૬૪૯ થી ૧૬૫૫ નાં છ વર્ષ સુધી શાંત રહેવું પડયું. એ જ વર્ષે શિવે, પોતે જીતેલા મુલકમાં સુવ્યવસ્થિત તંત્ર સ્થાપવામાં અને બીજા વહિવટ વિષયક સુધારાઓ કરવામાં વિતાવ્યાં. શિવના નવા વિજ ૧૬૫૫ માં શિવે ફરીવાર તેની તલવાર મ્યાનબહાર કાઢી; અને તેના માર્ગમાં આડખીલી. રૂપ થઈ પડેલા જાવલી ગામને જીતવા કુચ કરી. જાવલીના સુબાનું યુક્તિપ્રયુક્તિથી મરણ નીપજાવી, શિવે આખું જાવલી સંસ્થાન કબજે કર્યું અને જાવલી હાથ આવતાં દક્ષિણકણ અને કોલ્હાપુર ઉપર પિતાની વિજયાબત વગાડવા શિવને માટે દ્વાર ખુલ્લાં થયાં; એટલું જ નહિ પણ જાવલીમાં તેને અઢળક ખજાનો હાથ લાગ્યો અને કસાયેલા હજારો માવળ સિપાઈઓ મળ્યા. પછી શિવે જાવલીથી બે માઈલ ઉપર પ્રતાપગઢ નામ નો કિલ્લો બાંધ્યો અને ત્યાં માતા ભવાનીની મૂર્તિની સ્થાપના કરી. પછી આગળ વધતાં શિવે અધે રત્નાગિરિ ઇ જીતી લીધે... આમ તેરણના કિલ્લાની પ્રાપ્તિથી શરૂ થતી શિવની વિજયપરંપરાએ એક દશકામાં તે-૧૬૫૬ના આરંભ સુધીમાં તો-તેનું રાજ્ય કેટલુંય વધારી દીધું. શિવના સત્તા-પ્રદેશના સીમાડાઓ દક્ષિ માં ઠેઠ રત્નાગિોર અને કોલાબા સુધી પહોચવા લાગ્યા. આખાં કાંકણ ઉપર શિવની અણુ ફરવા લાગી. નાનામોટા અને નવાજૂના મળી ૪૦ કિલ્લાઓ ઉપર શિવની પતાકા ફરફરવા લાગી. શિવનું સૈન્યબળ પણ ખૂબ વધી ગયું. દશહજાર ઘોડેસ્વારનું હયદળ અને વીસ હજાર માવળ સૈનિકોનું પાયદળ શિવની આજ્ઞા ઝીલવા તૈયાર રહેવા લાગ્યાં. અફઝલખાન વેળા આજ સુધી શિવે મોગલ શહેનશાહના મુલકને પિતાના હલ્લાઓમાંથી બહુજ કાળજીપૂર્વક બાદ રાખ્યો હતે. શિવ સમજતો હતો કે, તેની સત્તા હજી જામતી હતી એ સમયે મોગલ શહેનશાહને અને વિજાપુરના આદિલશાહને-એ બંનેને એકસાથે ઉશ્કેરવામાં ડહાપણ નથી; પણ ૧૬૫૬માં મહમદ આદિલશાહના મૃત્યુ પછી,શિવે મોગલ શહેનશાહતના મુલક ઉપર પણ ચઢાઈ કરવા માંડી. ત્યાં તે વિજાપુરના સત્તાધીશોએ ગમે તે ભોગે શિવને પરાજય આપવાની–તેને કેદ પકડવાની કે તેને જાન લેવાની-તૈયારીઓ માંડેલી જઇ શિવે ફરીવાર મેગલો સાથે દોસ્તી બાંધી.દરમિયાન વિજાપુરની કચેરીમાં શિવને નમાવવાનું બીડું ફર્યું.અબ્દુલ ભિતારી અફઝલખાન નામના એક ઉમરાવે તે બીડું સ્વીકાર્યું. અફઝલખાને શિવની સાથે દોસ્તીને દંભ કરી, તેને જાળમાં ખેંચી કઈ કરામતથી તેને કેદ પકડવાને અથવા મારી નાખવાને મનોરથ ઘ.એ સંકલ્પથી તેણે પુના તરફ કૂચ માંડી. માર્ગમાં તુલજાપુરમાં શિવની કુળદેવી ભવાની માતાની મૂતિ તેણે ભંગાવી અને તેને ઘંટીમાં ૨. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #380 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ છત્રપતિ શિવાજી મહારાજ પીલાવી તેના રજકણે રજકણું જૂદાં કરી નાખ્યાં. આવી રીતે મૂર્તિઓ ભાંગતો અને મંદિર તેડતો અફઝલખાન આગળ વધતો હતો તે જોઈ, શિવે તેને સામને કરવા સામાં પગલાં માંડયાં. તેણે પ્રતાપગઢ આવી ત્યાં મુકામ નાખ્યો. અફઝલ પણ માણિકેશ્વર, પંઢરપુર અને મહાદેવમાં હિંદુઓ ઉપર અત્યાચાર ગુજારતો પ્રતાપગઢ પહોંચ્યા. ત્યાં કિલ્લાની તળેટીમાં પાર ગામે તંબુ તાપ્યા. શિવ અને અફઝલ વચ્ચે સંદેશાઓ ચાલ્યા. રાજકારણના શેતરંજના બને કુશળ ખેલાડી એ એકબીજાને ફસાવવા ખૂબ જાળો પાથરી અને દૂતોદ્વારા અત્યંત મીઠા સંદેશાઓ આપ્યાલીધા. શિવે જોયું કે, તેના જીવનમાં આ કટોકટીની ઘડી છે-એ હારજીત ઉપર તેની ભાવી સફળતા-નિષ્ફળતા નક્કી થવાનાં છે. શિવે પિતાના મંત્રીઓની સાથે મંત્રણા કરી, માતા જીજાબાઈની આશિષ લીધી, ભવાની માતાની સહાય માગી; અને આખરે અફઝલને અફઝલનાં શસ્ત્રોથી રોળવાનો નિરધાર કર્યો. .. આખરે, સંદેશાઓને અંતે અફઝલ અને શિવની મુલાકાત નક્કી થઈ. શિવે અફઝલના સંદેશવાહક પાસેથી જ જાણી લીધું કે, એ મુસલમાન સરદાર તેના ઉપર દગો રમવા માગે છે. એટલે શિવે પણ તેનાથી સવાયા ઉતરવાની તૈયારી કરી. તેણે પિતાના મૃત્યુના કિસ્સામાં, પાછળથી રાજ્ય કેમ ચલાવવું અને સ્વરાજવિસ્તારનું ધ્યેય કેમ સિદ્ધ કરવું, એ સંબંધમાં તેના સરદારને ઝીણામાં ઝીણી સૂચનાઓ કરી; અને પછી અફઝલને મહાત કરવાને વ્યુહ રચવા માંડ્યો. શિવે, પોતે અફઝલથી બહુ ડરે છે એવો દેખાવ કરી, અફઝલને પ્રતાપગઢ ઉપર મુલાકાત આપવા આવવા વિનતિ કરી. શિવની એ વિનતિથી ફૂલાઈ મુરલીમ સરદારે એ માગણી સ્વીકારી. શિવે પ્રતાપગઢના ઉંચામાં ઉંચા શિખર ઉપર અફઝલનો સત્કાર કરવા, ઝરીને શમીયાન ર. પિત, ઉપરના સાદા પોશાકની નીચે સુદઢ બર પહેર્યું. પ્રતાપગઢની તળેટીમાં, ઝાડીની પાછળ, પિતાના માવળી સિપાઈઓને સંતાડયા અને પછી અફઝલને આવકાર આપવા તૈયાર થઈને બેઠે. અફઝલ, ગજરાજની માફક ઝલતો ઝૂલત શમીયાણામાં આવ્યો અને આ સન લીધું. અફઝલની કમરે તલવાર લટકતી હતી. તેની પાસે તેના ચાર ખાસ સુભટો ઉભા હતા....પાદશાહની તાબેદારી સ્વીકારવા કોઈ બહારવટીઓ આવતો હોય તેમ શિવે નિઃશસ્ત્ર દશામાં શમીયાનામાં પ્રવેશ કર્યો. અફઝલના સિંહાસનનાં પગથી ચઢી, તેને નમન કર્યું. અફઝલ ઉભો થયો અને શિવને ભેટવા બંને બાહુઓ પ્રસાર્યા. કશુંજ જાણતું ન હોય તેમ શિવે એ બાહુઓમાં ભીડાય. તત્કાળ અફઝલે શિવને ભીંસ દીધી, પડખેથી તલવાર કાઢી અને શિવના માથામાં ઝીંકી. શિવના માથા સાથે પછડાઈ તલવાર પાછી ફરી, ત્યાં તે શિવે અફઝલના પેટમાં વાઘનખ ભરાવી તેનાં આંતરડાં બહાર કાઢી નાખ્યાં. શિવ આંચકે મારી અફઝલની ભીંસમાંથી છૂટી ગયો અને પોતાના માણસો તરફ દો. ઝપાઝપી મચી, શિવના સરદારોએ અફઝલનું માથું કાપી શિવની પાસે મૂકયું. “અફઝલ મરાયો' ના પોકારથી શિવની છાવણી ગાજી રહી. વિજયી શિવસૈન્ય મુસ્લીમ ઉપર હલ્લો કર્યો. મુસ્લીમો નાઠા. નાસતાં નાસતાં ૩૦૦૦ મરાયા. ૬૫ હાથી, ૪૦૦૦ ઘડાઓ, ૧૨૦૦ ઉંટો અને દશ લાખ રૂપિયાને ખાને શિવના હાથમાં આવ્યો. અફઝલના બે દીકરાઓ, તેના બે સરદારો, તેની બેગમો અને બાળકે કેદ પકડાયાં. શિવે બેગમો અને બાળકને તત્કાળ છોડી મૂક્યાં અને તેમને સલામત વિજાપુર પહોંચાડયાં......અફઝલની : હારથી વિજાપુરની રહી સહી આબરૂ પણ સાફ થઈ ગઈ અને મરાઠાઓની નવી ઉદય પામતી અતિ જોરાવર સત્તા તરીકે, સારા હિંદુસ્થાનમાં પ્રતિષ્ઠા પ્રસરી ગઈ. આ પ્રસંગને મહારાષ્ટ્રના ઇતિહાસમાં અનેરૂ સ્થાન છે. મરાઠાઓ તે દિવસને પોતાની સ્વાતંત્ર્યસ્થાપનાના સુવર્ણદિન તરીકે લખે છે....આ વિજયથી હરખાતા અને ગર્વમાં મસ્તક ઉછાળતા મરાઠા લશ્કરોએ દક્ષિણ કાંકરમાં કૂચ કરી, પહાલાને દુર્ગ સર કર્યો અને વિજાપુરી લશ્કરને બીજી હાર આપી તથા બીજા અનેક નવા વિજય મેળવ્યા. સાહિસ્તખાનને પરાજય શિવને આ વિજય, તાજાજ મયૂરાસન ઉપર ચઢેલા ઔરંગઝેબથી ન સહાયો. તેને ભીતિ લાગી કે, એ બળવાખોર કદિક મોગલ મુલક ઉપર પણ હાથ નાખશે; એટલે એણે શિવને દાબી દેવા પિતાના સરદાર સાહિસ્તખાનને દક્ષિણમાં મોકલ્યો. સાહિસ્તખાને ૧૬ ૬૦ ના આરંભમાં દક્ષિણમાં આવી, શિવ ઉપર આક્રમણ શરૂ કર્યું અને બીજી તરફથી વિજાપુરનાં લશ્કર હલ્લે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #381 -------------------------------------------------------------------------- ________________ છત્રપતિ શિવાજી મહારાજ ૪૩ માંડે એવી ગોઠવણ કરી. લાગલગાટ ત્રણ વર્ષ સુધી લડાઈ ચાલી. શિવ કિલ્લાઓ ગુમાવતા અને પાછા મેળવતે. સાહિસ્તખાન પોતાની ફતેહ જોઈ હરખાતા. તેણે ૧૬ ૬૦ ના મે માસથી, પુના જીતી લઈ, પુનામાં નિવાસ કરેલો અને ત્યાંથી ફરમાનો છેડી માણસો દ્વારા શિવની સાથે ઝપાઝપીઓ ખેલો. ત્રણ વર્ષના ગાળામાં, શિવને થાકેલો જોઈ સાહિસ્તખાન પણ આરામ તરફ વા, તેણે પુનામાં પોતાની બેગમે સાથે ખૂબ સુખચેનમાં રહેવા માંડયું. તેની એ ગાફેલિયતને શિવે બરાબર લાભ લીધો.શિવે એક ઘાટ ઘડ-એ ધાટના ઘડતરમાં રહેલી હોશિયારી માટે અને તેના અમલમાં જોઇતી સાહસિકતામાટે ઇતિહાસમાં યાદગાર રહી જાય એવો હતો. શિવે એક રાતે એકાએક એ મોગલ સરદારના મહેલમાં પહોંચી, તેના શયનગૃહમાં પ્રવેશી, તેના દેહરક્ષકો અને દાસીઓનું કંડાળ ભેદી. બેગમ સાથે પલંગમાં પહેલા સાહિસ્તખાનની છાતી ઉપર તલવાર ધરી અને એક ઝટકાથી તેની જાંધ વાઢી નાખી. શિવને આ હલે સફળ થતો જોઈ તેની સાથે આવેલા તેના ચુનંદા ચારસો સાથીઓએ મહેલમાં મુંગા મુંગા કતલ ચલાવી. પછી તે ખૂબ કોલાહલ મ. મુસલમાન સિપાઈઓ જાગી ઉઠ્યા. સાહિસ્તની સહાયે દોડયા. રમખાણ મચ્યું. સાહિસ્તના પુત્ર મરાયો. બીજા મુસલમાન સરદારે કપાયા. દરમિયાન,મુસલમાન લશ્કરને તૈયાર થયેલું છે. અને પોતાની શોધ ચાલતી દેખી, શિવ અજબ કળાપૂર્વક લશ્કર વચ્ચે થઈને અદશ્ય થઈ ગયો. આ હલામાં શિરે છ સૈનિકે ગુમાવ્યા, ત્યારે મુસલમાનોના પક્ષે સાહિસ્તખાન ઘવાયો અને તેનો પુત્ર, તેની બેગમ, તેને મુખ્ય સરદાર અને તેના ૪૦ દેહરક્ષક-એટલા મરાયા; ઉપરાંત સાહિસ્તના બે બીજા પુત્રો અને આઠ સ્ત્રીઓ ઘાયલ બની. શિવની આ જીતનો દિવસ એ ૧૬૬૩ ના એપ્રીલની પાંચમી તારીખની રાત્રિ....પછી તે સાહિતખાન, શાક અને શરમમાં માથું નીચું નાખી, વધારે સલામતી અર્થે તરતજ ઔરંગાબાદ સિધાવ્યા અને પાછળથી, તેની આ નાશીના વર્તમાન બાદશાહ ઔરંગઝેબને પહોંચતાં સાહિસ્તખાનને દક્ષિણમાંથી પાછા બોલાવી લેવામાં આવ્યો...સાહિરૂખાન ૧૬૬૪ ના જાન્યુઆરીમાં પાછા ફરતા હતા, ત્યાં તે શિવે ગુજરાતમાં પહોંચી, સુરત ઉપર છાપો મારી, ફરીવાર મોગલોની આબરૂ પાડી. સુરતમાં, સુરતના સુબા ઇનાયતખાને શિવનો જાન લેવા પ્રયાસ કરી જોયો; પણ શિવ તેને પણ પૂરો પડે. પછી ૧૬ ૬૫ માં દક્ષિણની સુબાગીરી કરવા અને શિવ પાસે મોગલ શહેનશાહની આણ મનાવવા જયસિંહ આવ્ય; ત્યાંસુધી શિવે મોગલોના ઉપર હલાઓ કરી, મોગલોને ત્રાહિ ત્રાહિ કિરાવી મૂક્યા. દક્ષિણમાં ઠેર ઠેર શિવરાજનો જય ગવાવા લાગ્યો. શિવને પિતાનું જીવનકાર્ય સિદ્ધ થતું જતું દેખાયું. - શિવ ઔરંગઝેબના કારાગારમાં સાહિસ્તખાનના પરાજયથી અને પછી તે, સુરતનું સત્યાનાશ નીકળ્યાથી, ઔરંગઝેબના રોષનો કોઈ પાર રહ્યો નહિ. તેણે એ “લુંટારા” ને જ બે કરવા જયસિંહ અને મીરજા રાજાને મોટા લશ્કર સાથે દક્ષિણમાં રવાના કર્યો. જયસિંહે બહુજ કુશળતાથી યુદ્ધના વ્યુહ રચ્યા અને શિવને ખૂબ હંફાવ્ય; પણ જયસિંહની કુશળતા અને તેની સમૃદ્ધ સૈન્ય સામગ્રી પાસે શિવની કારીગરી ન ફાવી. આખરે શિવને, સમય વર્તા, જયસિંહ સાથે પુરંદર મુકામે સુલેહ કરવી પડી. એ સુલેહ-ખતને આધારે શિવને તેના ૨૩ કિલ્લાએ મેગલ શહેનશાહને આપવા પડયા અને શહેનશાહની નોકરી સ્વીકારવાની કબુલાત આપવી પડી. પછી તો શિવે મોગલોને વિજાપુર સાથેની લડાઈમાં પણ સહાય આપવા માંડી; પણ જયસિંહને એમ લાગ્યું કે, શિવ વખતે મોગલસૈન્યને ઉંધે માર્ગે દોરશે, એટલે તેણે શિવને બાદશાહ ઔરંગઝેબને મળવા આગ્રા મોકલવાની યોજના ઘડી કાઢી. શિવ ઔરંગઝેબ પાસે જવાને બિલકુલ ખુશી નહોત; પણ જયસિંહના ખૂબ આગ્રહને તે ન નકારી શકો. શિવને મુસલમાન શહેનશાહ પાસે માથું નમાવવું બિલકુલ પસંદ નહોતું; પણ આખરે જયસિંહે ખુદ ઔરંગઝેબના આગ્રહના ખરીતાઓ બતાવવાથી, શિવ ૧૬૬૬ ના માર્ચ માસમાં, પિતાના વડા પુત્ર સંભાજી, સાત મુખ્ય સરદાર અને ૪૦૦૦ સૈનિકો લઈ, આગ્રા જવા ઉપડે. મેની ૯ મી તારીખે તે આગ્રા પહોંચ્યા. શિવને આગ્રામાં પ્રવેશ કરતો જોવા-દક્ષિણના એ નરવ્યાઘને નીરખવા ઔરંગઝેબના જનાનખાનાની ને શાહજાદીઓ, આકાશ-સ્પશતી મહેલાતોની અટારીઓમાં ગોઠવાઈ ગઈ હતી. રસ્ત ઉપર માણસો ટોળે મળ્યાં હતાં. એ સત્કાર સ્વીકારતો શિવ પિતાને ઉતારે પહોંચે. ૧૧ મીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #382 -------------------------------------------------------------------------- ________________ ४८४ છત્રપતિ શિવાજી મહારાજ દિવસ ઔરંગઝેબની મુલાકાતને નક્કી થયો. નિયત સમયે ઔરંગઝેબના દરબારમાં શિવે પ્રવેશ કર્યો. સિંહાસન પાસે જઈ મસ્તક નમાવ્યું અને નજરાણું ધર્યું. ઔરંગઝેબે શિવની સલામો બાદશાહી ગૌરવપૂર્વક સ્વીકારી અને ઈશારતથી શિવને સાધારણ દરજાના સરદાર સાથે ઉભા રહેવાની આજ્ઞા કરી. શિવે એ જોયું. દક્ષિણના નશાકૂલની આંખ ફાટી ગઈ. ઔરંગઝેબ તેને પિતાના મિજબાનતરીકે નિમંત્રી, આવી રીતે અપમાને, એ તેનાથી સહાયું નહિ. શિવે છલંગ મારી, કમરેથી તલવાર ખેંચી. દરબારમાં ગભરામણ થઈ પડી. ઔરંગઝેબના માણસો હોંશિયારીપૂર્વક શિવને બાંધી તેને ઉતારે લઈ ગયા. પાછળથી શિવે જાણ્યું કે, તે ઔરંગઝેબના કારાગારમાં છે. શિવાજી કારાગાર તેડે છે. ઔરંગજેબે પિતાને આપેલા આવા જાહેર અપમાનથી જીંદગીમાં કદી ન અનુભવેલી એવી નાનપ અને શરમ અનુભવતે, રોમરોમ ક્રોધથી સળગતે અને ઔરંગજેબનું કારાગાર તેડી, કરીવાર પિતાના પહાડી નિવાસમાં પહોંચી ફરીથી પણ મુગલાઈ સામે બમણા જોરથી ખાંડાં ખણખણાવવા દાંત કચકચાવત શિવ, આ દરબારના પ્રસંગ પછી, કેટલાય દિવસ સુધી ઉંડા વિચારમાં ડૂબી ગયો. દિવસ અને રાત તેના મગજમાં એક ઘાટ ઘડાયા કરત-પાંચ હજાર મોગલ સિપાઈઓના સ પહેરા વચ્ચે થઈને નાસી છુટવાને અને રાજકારણની શેતરંજમાં ઔરંગજેબ કરતાં અનેકગણા કુશળ ખેલાડી તરીકે તેના મદનું મર્દન કરવાને શિરે આખરે ઘાટ ઘડ્યું. શિવે પ્રથમ ઔરંગજેબ સાથે સંદેશાઓ ચલાવ્યા. ગોળકેડા અને બિજાપુર મોગલામાં ઉમેરી દેવાની લાલચ આપી. ઔરંગજેબે એ “મહેર” માટે શિવને “અહેસાન' મા. શિવ પામી ગયે કે, ઔરંગજેબ કાઈ પણ હિસાબે તેને કારાગારમાંથી મુક્ત કરવા માગતો નથી, પણ શિવ એમ નિરાશ બને એ કાપુરુષ નહતો. તેણે શેતરંજ ફરીવાર રમવા માંડી. નો પાસો નાખ્યો, નવી ચાલ ચાલી. તેણે પ્રથમ પિતાની સાથેનું મરાઠાદળ પાછું મહારાષ્ટ્ર મોકલી દીધું અને પોતે ત્રણેક સાથીઓ સાથે એકલો રહ્યો. એથી એક તરફથી ઔરંગજેબને શાતિ થઈ કે, હવે માત્ર ચાર મરાઠાઓનીજ સંભાળ રાખવી રહી; અને બીજી તરફથી શિવને પણ ચાર માણસોનો છુટકારો મેળવવા પૂરતી જ ચિંતા રહી. પછી શિવે પોતાને આગ્રાનાં હવાપાણી માફક નથી આવતાં અને પોતે બિમાર છે એવો દેખાવ કરવા માંડ્યું. શિવની બિમારી વધતી ચાલી. શિવે દેવદેવીઓની પૂજા કરાવવા માંડી અને બ્રાહ્મણોને પુષ્કળ દાન દેવા માંડયાં. શિવે, જાણે પિતાને અંતકાળે આવી પહોંચ્યો હોય, તેમ મેગલ સરદારને અને બ્રાહ્મણ-પુરહિતોને હમેશ મકાઈના ટોપલાના ટપલ મોકલવા માંડયા. શિવને ઉતારેથી સવાર અને સાંજ, વળીની વચ્ચે લટકાવેલા મિઠાઈના ટોપલાઓને કાંધે ઉંચકી જનારી મજુર-બેલડીએની હારની હાર ચાલવા માંડી. પ્રથમ તો દરવાજે બધા ટોપલાઓ ચોકીદારે તપાસતા, ધીમે ધીમે તપાસ મેળી પડી અને શિવની માંદગી વધતી જતી હોવાની વાત ચાલવા માડી. ૧૯ મી ઓગસ્ટના મધ્યાહને શિવના એક અનુચરે દરવાજે જઈ પહેરેગીરેને સંદેશ પહેચા કે, શિવ ખૂબજ બિમાર છે, પથારીવશ છે; માટે તેને મળવા કરવા કેઈ ન આવે એ બંદેબસ્ત રાખજે. શિવની સાથે ચહેરાનું ખૂબજ મળતાપણું ધરાવતો શિવને ઓરમાન ભાઈ હીરાજી ફર્ગદ શિવને બદલે શિવની પથારીમાં સૂત: અને શિવે એ અવસરનો લાભ લઈ, પહેરગીરાને બરાબર થાપ દીધી. તે અને સંભાજી એજ સાંજે, મિઠાઈના સંખ્યાબંધ ટોપલાઆમાંથી બેમાં બેસી, આગ્રાના કિલ્લાની બહાર સલામત નીકળી ગયા. ઔરંગજેબના બધા મનેરાને ધૂળ મેળવી, ઔરંગજેબનું અભેદ્ય કારાગાર તોડી, શિવ નાસી છુટયો. પછી તો છુટી ગયેલા શિવ-શાલના દેહ ઉપર ફરીવાર ફસલા નાખવા પ્રપંચકુશળ ઔરંગજેબે ખૂબ માણસો દેડાવ્યા, ખુબ ફાંફાં માર્યા; પણ શિવ તે હિંદુસંન્યાસીના વેશે, મથુરા અને બીજા તીર્થધામેની યાત્રા કરતે કરતે, કશીજ આંચવિના, રાયગઢ પહોંચી ગયે; અને એવાજ અવધતન વેશમાં માતા જીજાબાઇનાં ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. અદ્દભુત ઈશ્વરી કૃપાથી અંકિત એ શિવ-પલાયનના પ્રસંગની સ્મૃતિઓ આજે પણ મરાઠાઓને હર્ષ-રોમાંચ અનુભવાવે છે. xઅહીંથી આ લેખ પૂરો થતાં સુધીનું લખાણ ‘સૈારાષ્ટ્ર ના તા. ૭-૫-૧૯૨ નાં અંકનું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #383 -------------------------------------------------------------------------- ________________ છત્રપતિ શિવાજી મહારાજ ૫ જયસિંહના નવા દાવ-શિવની યુદ્ધવેષણ શિવને આગ્રા મોકલ્યા પછી જયસિંહની બધી ધારણાઓ અને યોજનાઓ વ્યર્થ ગઈ હતી. તેને વિજાપુર ઉપરનો હલ્લો નિષ્ફળ નીવડતાં, એ હાર બદલ ઔરંગજેબ તેના ઉપરોષે ભરાયો હતો. ત્યાં શિવ ઔરંગજેબના પહેરાકી તોડીને પાછે રાયગઢ પહોંચ્યો, એથી તે જયસિંહની ચિંતાઓ ખૂબ વધી ગઈ. તેમાં વળી તેના પુત્ર રામસિંહ ઉપર શિવને નસાડવાનું આળ મૂકાયું, એટલે જય સિંહને પિતાની જીવનસંધ્યા ઘેરા શ્યામ રંગોથી છવાતી લાગી. જયસિંહને તેના છેલ્લા દિવસે બગડતા દેખાયા. જયસિંહે શિવને ફરીવાર પિંજરામાં પૂરવા, રાજપૂતને ન શોભે તેવી બાજી રચવા માંડી; પણ શિવનું જીવનકાર્ય હજી અધુરું હતું. તેની રક્ષયિત્રી ભવાનીનું છત્ર હજી તેની રક્ષા કરી રહ્યું હતું, એટલે શિવ તેના આ હિંદુ ભ્રાતાના હુમલામાંથી પણ સલામત છટકી શક્યો. પછી તે ઔરંગજેબે જયસિંહથી કંટાળી તેને પાછો બોલાવ્યો. વૃદ્ધાવસ્થા અને અવિરત પરિશ્રમ, ઔરંગજેબની અકૃપા અને કૌટુંબિક ઉપાધિઓથી સાવ સત્વહીન બની ગયેલો જયસિંહ ૧૬ ૬૭ ના મેની આખરમાં ઘર તરફ પાછો ફર્યો અને અસહ્ય માનસિક વેદનાથી પીડાતો, રસ્તામાં જ બહનપુર પાસે, ૨ જી જુલાઇને દિવસે મરણ પામ્યો. જયસિંહની જગ્યા સ્વછંદી મુઆઝમ અને મિત્ર જેવા જસવંતસિંહે સંભાળી; એટલે શિવ એકદમ નિશ્ચિંત બની ગયો. શિવે પ્રથમ પિતાનું આખું રાજતંત્ર સુવ્યવસ્થિત કર્યું, જૂના કિલ્લાઓ સમરાવ્યા અને વિજાપુર અને જંજીરાના મુલકમાંથી જેટલો પડાવી શકાય તેટલો પ્રદેશ પિતાનામાં ઉમેરી દીધે, અને પછી પિતાનું લશ્કર જેટલું વધારી શકાય તેટલું વધારી, યુદ્ધસામગ્રી જેટલી વધારે ભેગી કરી શકાય તેટલાં ભેગી કરી, શિવે ૧૬૬૯ના ડિસેમ્બર માસની ૧૧ મી તારીખે મોગલો સાથે લડાઈનું ફરીવાર રણશીંગુ વગાડયું. શિવનાં કટકોએ મોગલ મુલકમાં લૂંટફાટ માંડી, પુરંદરની સંધિથી મગલોને માંડી આપલા કિલાઓ એક પછી એક પાછા જીતવા માંડયા. પ્રતિદિન મેગલોના નવા નવા કિલ્લા અને ગામો શિવના હાથમાં ગયાના આઘાતજનક વર્તમાન ઔરંગજેબને પહોંચવા માંડયા. શિવની નવી વિજયપરંપરાએ ઔરંગજેબને ગભરાવી મૂકો. આમ ૧૬૭૪ની આખર સુધી શિવે ચોમેર હુમલાઓ અને ચડાઈ કરી, દક્ષિણમાં તે મેગલ સત્તાને સાવ નામની જ બનાવી દીધી અને બીજાં બધાં મુસલમાન રાજ્યને એકદમ નબળાં કરી નાખ્યાં. શિવ “છત્રપતિ શિવાજી મહારાજ બને છે. શિવના “સ્વરાજ્યના સીમાડા હવે તે ઠેઠ કર્ણાટક અને કાનરા સુધી પ્રસરવા લાગ્યા. તેના નામનો પ્રભાવ ઉત્તરહિંદમાં પણ પડવા લાગે. શિવની “હિંદુ મહારાજ્ય સ્થાપવાની મહેરછા ફળતી લાગી. શિવે કપેલા “મહારાજ્ય” ના પાયા સુદઢ નખાઈ ગયા. શિવે ઘણે મુલક છો અને અઢળક દ્રવ્ય એકઠું કર્યું. મોગલ શહેનશાહના સૈન્યની સાથે પણ સરળતાથી તલવારો ભટકાવી શકે એવું તેણે લશ્કર જમાવ્યું અને ભગવો ઝંડો ફરકાવતી યુદ્ધનૌકાઓનું પ્રબળ નૌકાસૈન્ય પણ તેણે તૈયાર કર્યું; છતાં ઔરંગજેબ તેને પોતાની રૈયત ગણવાની-પિ નાના જાગીરદાર માનવાની ધૃષ્ટતા કરતા અને વિજાપુરના આદિલશાહ તેને બહુ તે પિતાના ખંડિયા જાગીરદારને બળવાખોર પુત્ર ગણવાનું માન આપતા. શિવને એ બહુ સાલતું. મુલક, સામર્થ્ય અને સત્તાની દૃષ્ટિએ તે મોગલ સમોવડીઓ હતા. દક્ષિણમાં તો તેનું સ્થાન મહારાજાનું-છત્રપતિનું હતું. શિવને હવે પિતાની છત્રપતિપદની ઘોષણા કરવાની તાલાવેલી લાગી. શિવે, “હિંદવી સ્વરાજ્ય'ના સ્થાપકને શોભે એવો અભિષેક-ઉત્સવ ઉજવવાની તૈયારીઓ માંડી. ૧૬૭૪ ના પ્રારંભમાં ઉત્સવ મંડાયે. સમસ્ત ભારતવર્ષમાંથી ૧૧૦૦૦ જેટલા બ્રહ્મદેએ સહકુટુંબ આવી વેદની ઋચાઓની અને શાસ્ત્રોનાં સૂકતોની ગગન ગજવતી ઘોષણાઓથી રાયગઢના કિલ્લાને ચાર માસ સુધી ડોલાવી મૂકો. શિવે, કર્ણદેવની ઉદારતાપૂર્વક બ્રહ્મદેવને દાન દેવા માંડયાં. તેણે સોનાથી અને બીજી સાત ધાતુઓથી પિતાને તોલ કરાવ્યો; અને એ ધાતુઓ અને બીજા દશ લાખ રૂપિયા બ્રાહ્મણોને વહેંચી દીધા. આખરે અભિષેક-ઉત્સવની પૂર્ણાહુતિનો દિવસ આવી પહોંચ્યો. ૧૬૬૪ ની ૫ મી જુનના દિવસે શિવાજી મહારાજના અભિષેકની છેલ્લી ક્રયાઓ થઈ અને તેમણે છત્રપતિ તરીકે રાયગઢના રાજભુવનમાં પ્રથમ કચેરી ભરી, www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #384 -------------------------------------------------------------------------- ________________ ४८६ છત્રપતિ શિવાજી મહારાજ અભિષેક-ઉત્સવની પૂર્ણાહુતિ-જીજાબાઇને સ્વર્ગવાસ શિવાજી મહારાજના રાજ્યાભિષેકને પાંચમી જુનને છેલ્લો દિવસ ખૂબ ધામધુમથી ઉજવાયો. શિવાજી મહારાજના ઇતિહાસકારોએ એ દિવસના સમારંભનું જે વણને કર્યું છે. એમજ લાગે છે કે, એ લહા બીજા છેડાજ હિંદુ છત્રપતિઓએ લીધો હશે. તે ધન્ય દિવસે બહુજ વહેલા ઉઠી, સૂર્યોદય થતાં પહેલાં, શિવાજી મહારાજે પવિત્ર ગંગાજળથી સ્નાન કર્યું અને સ્નાન કરાવનાર બ્રાહમણોને અર્ધા લાખ નિકેનું દાન દીધું. શિવાજી મહારાજ બત્રીસ મણ સોનાના સુવર્ણ સિંહાસન ઉપર ગાજતેવાજતે વિરાયા, ભવાની તલવાર અને ધનુષ્યબાણ વગેરે વિજયનાં આયુધોની કરી. પછી, ઉપર ગુલાબી મખમલથી છવાયેલા અને નીચે વ્યાઘચર્મથી આચ્છાદિત થયેલા એ છત્રપતિના સિંહાસન ઉપર, શિવાજીની ડાબી બાજુએ મહારાણી સાયરાબાઇએ પતિની સહધર્મચારિણીતરીકે આસન લીધું અને જમણે હાથ ઉપર જરા આગળ પાટવીકુમાર સંભાજી બેઠા. બને બાજુએ અષ્ટપ્રધાને ચાર ચારની હારમાં બે હાથ જોડીને ઉભા રહ્યા. તેમની પાછળ શિવાજીના સરદાર, સામતે, સૈનિકે વગેરે ગોઠવાયા. શિવાજી ઉપર સંમતિ જનોએ રત્નજડિત સુવર્ણનાં કમલપુની વૃષ્ટિ કરી. આખો ખંડ શિવરાજ મહારાજની જયથી ગાજી રહ્યો. એજ સમયે, શિવાજી મહારાજના દરેકે દરેક કિલ્લામાંથી તોપોના ભડાકા થયા. પછી પ્રધાનમંડળી શિવાજીના ચરણ પાસે આવી ઉભી રહી. તેમને શિવાજીએ દ્રવ્ય, અશ્વો, હસ્તિઓ, રત્નો અને શસ્ત્રોની બક્ષીસ આપી. તેમને તેમના અધિકાર અને હોદ્દાને શેભતી સંત પદવીઓ અપાઇ. તે દિવસથી શિવાજી મહારાજનાં પ્રધાનો અને અધિકારીઓનાં નામ સંસ્કૃતમાં યોજાયો. ફારસી ભાષાને તિલાંજલિ અપાઈ. અભષેક-સમારંભ પૂરો થયો. શિવાજી મહારાજના ઇતિહાસકારો કહે છે કે, આ મહોત્સવમાં શિવાજીને એક કરોડ અને બેતાળીસ લાખ હોન(એટલે લગભગ સાત કરોડ રૂપિયા)નું ખર્ચ થયું. આમ મહોત્સવ પૂરો થયો અને શિવાજી મહારાજે જગત પાસે પિતાની છત્રપતિતરીકે સ્વીકાર કરાવ્યો. ત્યારપછી આઠમેજ દિવસે માતા જીજાબાઇએ, પુત્રને ‘હિંદવી ૨વરાજયની સ્થાપના કરતા અને ‘હિંદુ છત્રપતિ’નું બિરૂદ ધાર, એંશી વર્ષનાં વૃદ્ધ નયનોએ નિરખતાં નિરખતાં અને સંપૂર્ણ આત્મસંતોષ અનુભવતાં અનુભ તાં સ્વર્ગને કેડે લીધો. પિતાના પતિ શાહની અવગણના પામેલાં અને પુત્રના પ્રેમ ઉપર ૪ આવરદા ટકાવી રહેલા જીજાબાઈએ, પુત્રને ગૌ બ્રાહ્મણપ્રતિપાલ મહારાજા બનતે જોઈ અને માનવમહત્તાના ઉંચામાં ઉંચા શિખર ઉપર શોભતે જોઈ, છેલી વાર આંખ મીંચાતી વખતે પરમ સુખ અનુભવ્યું. શિવાજી મહારાજને સ્વરાજ્ય-વિસ્તાર રાજ્યાભિષેક પછીની વિજયાદશમીએ વિજયદાયી શસ્ત્રોની પૂજા કરીને શિવાજી મહારાજ ફરીવાર સ્વરાજ્ય-વિસ્તાર–અર્થે નીકળી પડયા. કર્ણાટક ઉપર ચડાઈ કરી. એ સફળ ચડાઈથી શિવાજી મહારાજના ભંડારમાં વાર્ષિક એક કરોડ રૂપિયા આવતા થયા અને તેમના “સ્વરાજ્યમાં સે નવા કિલાઓ ઉમેરાયા. ત્યારપછી પણ તેમની ચડાઈઓ ચાલુજ રહી અને ૧૬ ૮૦નું વર્ષ ઉગતાં સુધીમાં તે-મહારાજને માટે એ કાળ વર્ષનો ઉદય થતાં સુધીમાં તે-તેમણે તેમના સ્વરાજ્યના સીમાડાઓ કયાંય સુધી વિસ્તારી દીધા. મૃત્યકાળે શિવાજી મહારાજની સમગ્ર ભારતવર્ષના હિંદસમ્રાટ બનવાની ઈચછા તો અણપૂરાયેલીજ રહી; પણ તેમને એક મહારાજ્યના મહારાજે બનાવવા પૂરતો તે તેમનો રાજ્યવિસ્તાર થઈ જ ચૂક્યો હતે. શિવાજીના મહારાજ્યના ઉત્તર સીમાડો ઠેઠ ગુજરાતમાં સુરત જીલ્લાના ધરમપુર સંસ્થાન સુધી પહોચતે હતે. દક્ષિણ સીમાડે ઠેઠ કારવાર અને ગોદાવરીના તીરસુધી વિસ્તરતે હતા. પૂર્વની હદ નાસિક અને પુના તેમજ સતારા અને કેહાપુરના જલાઓને પાસમાં લેતી ઠેઠ બાગલાણને સ્પર્શતી હતી. દક્ષિણમાં કાનડી ભાષા બોલતે પશ્ચિમકર્ણાટકનો પ્રદેશ-ઠેઠ બેલગામથી શરૂ થઈને મદ્રાસ ઇલાકાના બેલારી જીલ્લા સામેના તુંગભદ્રાના તીરસુધી પ્રસરત એ પ્રદેશ–પણ શિવાજી મહારાજના મહારાજ્યને, એક ભાગ બની ગયો હતો. શિવાજી મહારાજનું એ મહારાજ્ય, એ હિંદુપત પાદશાહી. દીપક બુઝાય ભારતવર્ષમાં ૧૬ ૮૦ મું દસ્વી વર્ષ મંડાયું. શિવાજી મહારાજના જીવનનું એ ૫૩ મું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #385 -------------------------------------------------------------------------- ________________ છત્રપતિ શિવાજી ૪૮ વ. એ વર્ષનો પ્રારંભ થતાંજ શિવાજી મહારાજના જીવન-દીપકની જ્યોત ઝાંખી પડવા માંડી. શિવાજી મહારાજના વદેહને તેમના મહારાજ્યના ભાવી સંબંધની ચિંતાઓના સતત હલાએ ખળભળાવવા માંડ્યો. શિવાજી મહારાજની સોના જેવી કાયાને વૃદ્ધાવસ્થાએ અને રોગે વિદારવા માંડી. બે માસમાં મહારાજનો દઢ, સપ્ત, ગૌરવભર્યો ચહેરો સાવ બદલાઈ ગયો. મેં ઉપર કરુણાપ્રેરક દુઃખની છાયા પ્રસરી રહી અને માર્ચ મહિનો બેસતાં તે મહારાજ અત્યંત દુબળ બની ગયા, માર્ચની ચાવીસમી તારીખથી પથારીવશ થયા. પ્રધાને એ જોયું કે, મહારાજનો અંતકાળે આવી પહોંચ્યો છે. મહારાજ પોતે પામી ગયા કે, દીપકમાં દિવેલ ખૂટયું છે, ઓલવાઈ જવાની ઘડી આવી પહોંચી છે. મહારાજે માંદા માંદા પણ, છેલ્લા બાર દિવસ સુધી, સૌને એક પછી એક પાસે બોલાવી જૂદી જૂદી ભલામણ કરવા માંડી. મહારાજે તેમના પ્રધાનોને અને પરિવારને, તેમના સરદારને અને સૈનિકને, તેમના ઉમરાવોને અને આત્રિતેને-સૌને પાસે બેલાવી બોધ દીધો કે, “આ દેહ નાશવંત છે; એ શિવાજી સમજતો હતે. એટલે એણે કદિયે નહોતું માન્યું કે આ રાજ્ય અને આ રાજભંડાર શિવાજીના છે. શિવાજી માનતે કે એ બધું ધર્મનું–પ્રજાનું છે. શિવાજી તે માત્ર તેને સેવક છે, એટલે શિવાજીને દેહ પડે તેની સાથે આ રાય ન પડવું ઘટે, તેની સાથે આપણા ભગવા ઝુંડાનું નૂર ન હણાવું ધટે, એ રાજ્ય અને ઝડે તે અવિચળ તપવાં જોઈએ. હવે એ કર્તવ્ય તમને સૌને ભળે છે.” એવી મતલબનો કર્તવ્યબંધ કરી, હિંદવી મહારાજ્યના સ્થાપકે પિતાનું છેલ્લું કત વ્ય બજાવી લીધાને સંતોષ લીધે. એ બધ સાંભળનાર સમુદાયમાં જાણે નવી જીવનદીક્ષા લીધાનો ઉત્સાહ વ્યાપી રહ્યો. આખરે એ ઘડી આવી પહોંચી. વર્ષ ૧૬૮૦ના એપ્રીલ માસની પાંચમી તારીખના મધ્યાની એ ઘડી. એ ઘડીએ મહારાજને આત્મા જાણે સમાધિસ્થ થયે-અને સમાધિ છેડીવારમાં મૃત્યુમાં પલટાઈ ગઈ. મહારાજનું આત્મતત્ત્વ પરમાત્મતત્તવમાં લય પામી ગયું. હિંદુ તારણહાર હિંદુઓ વચ્ચેથી ઉપડી અગોચર ધામને પંથે પળે. શિવાજી મહારાજ, હાથે સ્પર્શી શકાય. આખોએ નિહાળી શકાય એવી પાર્થિવ મૂર્તિ મટીને ઈતિહાસની વિભૂતિ બની ગયા. છત્રપતિ શિવાજી | (હિંદુપંચર ના તા. ૭-૪-૨૭ ના અંકમાંથી) આજસે તીન સૌ વર્ષ પહલે છત્રપતિ મહારાજ શિવાજી હિંદુસ્તાન કી ધરતી પવિત્ર કરને કે લિયે ભૂમંડલપર અવતીર્ણ હુએ થે. ઇસ સમય ઔરંગઝેબ અપને પિતા કે આંસુઓ ઔર ભાઈ-ભતી જો કે ખૂન સે સિંચે હુએ સિંહાસન પર બૈઠકર મહામહિમ સમ્રાટ અકબર કી ઉદાર નીતિ કી હત્યા કર ભારત કે એક છોર સે દૂસરે છારતક અપની સંકીર્ણ નીતિ કા પ્રસાર કર રહા થા, સર્વત્ર હિંદુઓં પર અત્યાચાર ઔર મંદિર-મૂર્તિ કે વંસ કી લીલા જારી થી; ઉસી સમય શિવાજી જસે એક મહાન પુરુષને હિંદુ-જાતિ મેં જન્મ-પ્રહણ કર ઈસ અબાધ ગતિ સે ચલનેવાલે અત્યાચાર કે તે કી રાહ મેં વહ કઠિન શિલા રખ દી, જે ફિર હટાવે ન હટી ઔર અંત મેં મુસલમાની સલતનત કી જડ ઐસી હિલી,કી ઉસકા નાશ અવશ્યન્માવી હો ગયાં.શિવાજીને હિંદુઓ કે લિયે મુક્તિ કા દ્વાર ખોલ દિયા ઔર યદિ વે સ્વયં મહાન પતિત ન હોત, તો ભારત મેં કભી કી હિંદુ-સામ્રાજ્ય કી પુનઃ સ્થાપના હો ગયી હોતી. હમ હિંદુ હૈ, હમેં અપની કમજોરી ઔર કી અપેક્ષા અધિક માલૂમ હૈ. યહ તે કહે, કિ કભી-કભી હમ મેં પ્રતાપ,શિવા, ગુગોવિંદ, તિલક, ગાંધી ઔર શ્રદ્ધાનંદ પૈદા હો જાતે હૈ, નહીં તે હમારી આત્મા ઈતની પતિત હો ગયી હૈ, અપને ઘર કા સત્યાનાશ આપ અપને હાથે સે કરને મેં તને બહાદર છે. વૈસી બહાદુરી શાયદ હી સંસાર કી કોઈ જાતિ દિખલા સકતી હૈ. ઇસલિયે શિવાજી કા સ્થાપિત હિંદુ-રાજ્ય ટિકાઉ નહીં હો સકા ઔર હિંદૂ ભી કભી સિર નહીં ઉઠા સકૅગે ઈસકી આશા ગોદાવરી કે ગર્ભ મેં લીન હો ગયી. આજ સે કુછ દિન પહલે શિવાજી કા નામ લેના રાજવિદ્રોહિ મેં નામ લિખાના સમઝા જાતા થાબડે—બડે ઐતિહાસિકે ને કાગ કે બંડલ ઔર સ્વાહિ કા સમુદ્ર ખર્ચ કર કે લિખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #386 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ છત્રપતિ શિવાજી મારા, કિ શિવાજી ડાફ થા, લુટેરા થા,ફિર હિંદુસ્તાન કે ભલે આદમી ઇસ ડાકુ કી કયાં નામ લે? પરંતુ સમય બદલા ઔર શિવાજી કે નામ પર લગાવી હુઈ કલંક-કાલિમા પ્રમાણિક ઇતિહાસ કે આધારપર છે ડાલી ગયી. સરકાર ને ભી શિવાજી કે સ્તાવકે પર કડી નિગાહ રખની બંદ કી ઔર જે શિવાજી-ઉત્સવ કિસી દિન અધિકારિ કી દષ્ટિ મેં ભય કી ચીજ થા વહ અબ અબાધ ગતિ સે ઉચિત ઉત્સાહ કે સાથ મનાયા જાતા હૈ. સચ પૂછિયે તે ઉસ દિન હમારે આનંદ કી સીમા ન રહી, જીસ દિન હમારે સમ્રાટ કે જ્યેષ્ઠ કુમાર પ્રિન્સ–આફ વેલ્સ ને પૂને મેં બડે આદર કે સાથ શિવાજી કી મૂર્તિ કી પ્રતિષ્ઠા કી. હાલ મેં શિવાજી કી ૩૦૦ વ વર્ષગાંઠ મહારાષ્ટ્ર મેં સર્વત્ર ઔર ભારત કે અન્ય પ્રાંતો મેં ભી થોડી-બહુત હર જગહ મનાયી ગયી હૈ. ઇસ સે માલૂમ હોતા હૈ, કિ ભારતવર્ષ કે લાગે છે અબ અપની યહ ભૂલ ભલી ભાંતિ સમઝ લી હૈ, કિ શિવાજી ડાહૂ નહીં થે. વે જાન ગયે હૈ, કિ વે ધર્માત્મા, હિંદુ-ધર્મ-રક્ષક ઔર ગો-બ્રાહ્મણ-પ્રતિપાલક છે. અમે મહાવીર કી જન્મતિથિ કે ખૂબ ધૂમધામ સે મનાને કા સમારંભ સ્વર્ગીય લોકમાન્ય તિલક ને કિયા થા ઔર મહારાષ્ટ્ર મેં નવી જાગૃતિ ઉત્પન્ન કર દી થી.ઉનકે હી ઉદ્યોગ સે શિવાજી કે સંબંધ મેં લોગે મેં ફેલા હુઆ શ્રમ બહુત કુછ દૂર હુઆ ઔર આજ હમ ઉનë સચમુચ ધર્માવતાર કે રૂપ મેં પૂજાતે હૈ. પરંતુ અભી તક શિવાજી-ઉત્સવ બહુત કુછ મહારાષ્ટ્ર કી સીમાતક હી આબદ્ધ હોયદ્યપિ ક પ્રતાપ સે સારે ભારત કે હિંદુઓ કી ભલાઈ હુઈ થી. ઈસલિયે હમ કો ઉચિત હ.કિ પ્રતિવર્ષ ઉનકી વર્ષ–ગાંઠ સર્વત્ર ખૂબ ધૂમધામ સે મનાઇસ સે હમારે હૈયે હુએ પ્રાણે મેં સ્વદેશ, સ્વધર્મ, ઈશ્વર, દેવી ઔર દેવતાઓ કે પ્રતિ ભક્તિ ઉત્પન્ન હો ઔર કિસી દિન હમ અપની પતિત અવસ્થા સે નિકલકર સુખ-સૌભાગ્ય કે પ્રખર સૂર્યલોક મેં આકર પ્રકાશ ઔર ગરમી કા આનંદ લે સકે. શિવાજી હિંદુ-ધર્મ કે રક્ષક છે. ઉસકી રક્ષા ઉોને સબ પ્રકાર સે કી; પરંતુ વહ કાર્ય કરતે સમય ઉહાં ને કભી કહીં મુસલમાને કે ધર્મસ્થાન પર આક્રમણ નહીં કિયા. કમી અનાથ સ્ત્રીય ઔર બચ્ચોં પર હાથ નહીં ઉઠાયા. મુસલમાન ઇતિહાસ-લેખકે ને ભી ઉનકે ઇસ ભાવ કી પ્રશંસા કી હૈ. હમેં ચાહિયે, કિ અપને ધર્મ કી રક્ષા કરતે હુએ હમ કભી કિસી કે ધાર્મિક ભાવપર આઘાત ન કરેં. ધાર્મિક સહિષ્ણુતા હિંદુ-જાતિ કા સદેવ ગુણ રહી હૈ. આજદેશ કે દુર્ભાગ સે હિંદુ ઔર મુસલમાન મેં ભયાનક સંધર્ષ મચા હુઆ હૈ, ઇસ સમય દેને દાસતા મેં દિન બીતા રહે હૈ, તે ભી એક સમઝતા હૈ, કિ દૂસરા ઉસકે ધર્મ કા સફાયા કરને કે તૈયાર છે; પરંતુ ધર્મ એસી વસ્તુ નહીં, જીસકા કેાઈ મનુષ્ય સફાયા કર સકે. યહી ભ્રમ સંસાર કે યુદ્ધ-વિગ્રહે કા કારણ અતીત કાલ મેં ભી રહા હૈ ઔર આજ ભી બન રહા હૈ; પરંતુ ન તે ઈન અધામિક ઝગડે ને-વ્યર્થ વિતંડાવાદ ને-પહલે હી કભી કિસી કે લાભ પહુંચાયા હૈ, ન અભી પહુંચા સકતા હૈ. ખાસકર ધર્મ કી આડ મેં સ્વાર્થ સાધન કા પ્રયાસ કરના અતિશય અનુચિત હૈ હમારે બંગાલ કે ભૂતપૂર્વ ગવર્નર લોર્ડ લિટન ને જાતે-જાતે હી કહા હૈ, કિ આજકલ કે યે ઝગડે ધાર્મિક નહીં, રાજનીતિક છે. બાત એક બાર સબ કે વિચાર કરને કી હૈ. અસ્તુ; યહ વિષય અપ્રાસંગિક હોને કે કારણ યહ છેડકર હમ પુનઃ હિંદુજાતિ સે પ્રાર્થના કરના ચાહતે હૈ, કી વહ શિવાજી કે જન્મદિવસ કી જયંતિ પ્રતિવર્ષ પૂર્ણ ઉત્સાહ કે સાથ મનાયા કરે, તે ઉસકા બહુત કુછ કલ્યાણ હોગા. હમારી યહ રામનવમી ક્યા હૈ? હમારી જાતિ કે એક સર્વશ્રેષ્ઠ વીર, રામચંદ્ર કે, જીનકે હમ ઈશ્વર કી અવતાર માનતે હૈ ઉસકી જન્મ-દિવસ કી સ્મૃતિ હી તો હૈ ? ઇસ દિન ઉનકે નામપર વ્રતોપવાસ,પૂજન-ભજન આદિ કર કે હમ ઉનકે ગુણે કે અપને આચરણ મેં લે આને કા પ્રયાસ નહીં કરતે, યહ હમારી મરી હુઈ આમાં કા અપરાધ છે, નહીં તે ઈસ પર્વ કા પ્રધાન ઉદેશ્ય તો યહી થા. ઉસી પ્રકાર હમેં છત્રપતિ શિવાજી કે જન્મ-દિવસ કી સ્મૃતિ મનાને કા ભી પૂરી લગન કે સાથ ઉદ્યોગ કરના ચાહિયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #387 -------------------------------------------------------------------------- ________________ - દુનિયા કે રંગ ઢંગ ૪૮૯ દુનિયા કે રંગ-અંગ (લેખક-સંસાર-જવાલા–દગ્ધ દાસ–હિંદુપંચ તા. ૭-૪-૨૭ ના અંકમાંથી). અંગ્રેજ ઔર હિંદુસ્તાની વહ મૂર્ખ છે, જે સોચતા , (૧) કિ અંગ્રેજ અપના ઈતની મિહનત મશત સે ગઢા હુઆ રાજ્ય ચૌપટ કરને કે લીયે હિંદુસ્તાનિ કે હાથ મેં દે દેગે. (૨) કિ અંગ્રેજો કે ચલે જાપર યહ દેશ એક દિન કે લીયે ભી કિસી કે રહને લાયક રહ જાયેગા. (૩) કિ જીતને દિન નૌકરી કા ભિક્ષાપાત્ર લિયે હિંદુસ્તાની અંગ્રેજો કે દરવાજે કી ખાક છાનતે ઔર લંબી સલામી દાગતે રહેંગે, તબતક અંગ્રેજો કે મન મેં ઉનકે પ્રતિ કેાઈ સમ્માન કા ભાવ ઉત્પન્ન હોગા. (૪) કિ અંગ્રેજો કા પ્રિયપાત્ર હોને કે લિયે સ્વજાતિ કી ચુગલી ખાના જરૂરી છે. (૫) કિ અંગ્રેજ દેહ, મન યા ચરિત્રકે બલકી શ્રદ્ધા નહીં કરતે. (૬) કિ હિંદુ-મુસલમાન યા બ્રાહ્મણ-અબ્રાહ્મણ કી ફૂલી છોકરે કી સી લડાઈ દેખ હંસતેહંસતે અંગ્રેજો કે પેટ મેં બલ નહીં પડ જાતે ઔર ઉનકે હાથ કા ચુરુટ જમીને મેં નહીં ગિર પડતા. (૭) કિ અંગ્રેજ આદમી હી નહીં હૈ ઔર કલબ મેં, સમાજ મેં યા અપને દેશ મેં હિંદુસ્તાનિ કા કભી કઈ ક હી નહીં કરતે. (૮) કિ અગ્રેજ અંગ્રેજી-પટે ઔર દેશી પિશાક પહને હુએ દેશી આચાર-વિચાર માનવાલે હિંદુસ્તાની કી કદર નહીં કરતે. (૯) કિ વે અપની નકલ કરનેવાલે હિંદુસ્તાની કે અપની બરાબરી કે આસન પર બેઠાયેંગે યા અપને સમાન અધિકાર ખુશી ખુશી દે ડાલેંગે. (૧૦) કિ અંગ્રેજ હિંદુસ્તાનિયોં કી અપેક્ષા સ્થિતિશીલ નહીં હૈ અથવા વે અપના આચાર, વ્યવહાર, ચાલ-ચલન, આહાર ચા વેશભૂષા કસી દેશ મેં, કીસી હાલત મેં છોડના ચાહતે હૈ ? | (૧૧) કિ હિંદુસ્તાની શરાબ ભી પીતા હૈ ઔર કામ ભી કરતા હૈ અથવા વહ કામ કર કે મરના હી નહીં જાનતા-કુછ લુન્હ ભી ઉડાને કી ચેષ્ટા કરતા હૈ. (૧૨) કિ અંગ્રેજ હડ્ડી–ડ મિહનત નહીં કરતે, શરાબ નહીં પીતે, ગીત નહીં ગાતે, લડકે કી તરહ બેલ-કુદ નહીં કરતે, રાત કે ખા–પી ચૂકને પર અપની યા પરાયી મેમ કે સાથ નહીં નાચતે. બડે કી યારી (૧) જે યહ નહીં જાનતા, કિ બ કી યારી બાલૂ કી ભીત છે અથવા “બ સે આસ રખે; પર પાસ ન જાયે.” (૨) જે યહ નહીં જાનતા, કિ મનુષ્ય સૂર્ય કી ગરમી તે સહ લેતા છે; પરંતુ બાજૂ કી ગરમી સે ઉસકી જાન હી ચલી જાતી છે. (૩) જિસને આજતક નહીં સુના, કિ લંકા કે રાક્ષસે કે રામ કે બાણે સે ઉતની ચોટ નહીં પહુંચી, જિતની વ્યથા ઉન કે પ્રાણે કો બંદોં કી દાંતા–કિલ-કિલ સે હુઈ થી. (૪) જે યહ સમઝતા હૈ, કિ બડે આદમી પાર દિખલા રહે હૈ, વહ ઉનકી ઉદારતા યા ગુણગ્રાહકતા હૈ. (૫) જે યહ નહીં જાનતા, કિ બડે લગ છો કે મહજ ખયાલ કે ઝંક મેં આકર યા અપને મતલબ કે લિયે હી અપનાવે છે. (૬) જે યહ સોચતા હૈ, કિ બડે આદમિ કી ખુશામદ મેં ફાયદા છે. (૭) જે બડે આદમિયોં કી છત્રછાયા મેં ખડા હોકર સંસાર કી જવાલા સે જલે હુએ કૃતી પુરુષ કા અપમાન કરતા હૈ. વહ મૂર્ખ છે– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #388 -------------------------------------------------------------------------- ________________ .. .. . '' ^^^^^/ દુનિયા કે રંગ-હંગ (૮) જે બડે આદમિોં કા કૃપાપાત્ર બનકર અપની બરાબરી યા અપને સે હી ને અવસ્થાવાલે અભાગે મનુષ્યોં કી હંસી ઉડાતા હૈ. - (૯) જે યહ નહીં જાનતા, કિ બડે ઔર છોટે કા મિલન તભી મંગલકારી હોતા છે, જબ દો અપની--અપની અવસ્થા સમઝ-બૂઝકર મિત્રતા કરતે હૈ. સમય * મૂઢ મનુષ્ય(૧) યહી સેચતા હૈ, કિ ઉસ કે યે સુખ યા દુઃખ કે દિન સદા સે હી બને રહેંગે, તા, કિ બુરે દિન આનેપર સેના ભી છુ એ તે મિટ્ટી હો જાતા હૈ ઔર અચ્છે દિન આનેપર મિકી ભી દૃને સે સેના બન જાતી હૈ. ( ૩ ) યહ નહીં સોચતા, કિ સમય કેવલ એક હી બાર આતા હૈ. ઉસ મોકે સે જે લાભ નહીં ઉઠાતા, ઉસે જન્મ-ભર પછનાના પડતા હૈ. ( ૪ ) યહ નહીં જાનતા, કિ એક દિન કી ભૂલ જન્મ–ભર છ જલાયા કરતી હૈ. ( ૫ ) ઇસ બાત કો ભૂલ જાતહે કિ એક રાત કા પાપ તીનપુરૂ પિટી)તક પીછા નહીં છોડતા. ( ૬ ) યહ નહીં જાનતા, કિ બુરે દિન આનેપર બડી સાવધાની ઔર હોશિયારી સે રહના પડતા હૈ. (૭) યહ ભૂલ જાતા હૈ, કિ ખૂરે દિન આનેપર કિસી કે બાબા કહકર પુકારને પર થી વહ દસે અપના અપમાન સમઝતા છે. ( ૮ ) યહ નહીં જાનતા, કિ ખૂરે દિનોં મેં કઈ કિસી કો અપના નહીં હતા. ( ૯ ) યહ નહીં જાનતા, કિ સમય કા ફલ મીઠા હતા હૈ–સમય પર કા કિયા હુઆ કામ હી અચ્છા હતા હૈ. પોપકાર મૂઢ મનુષ્ય (૧) પ્રત્યુપકાર કી આશા સે અથવા કિસી કે કૃતજ્ઞતા-પાશ મેં બાંધ લેને કી ગરજ સે પરોપકાર કરતા હૈ. (૨) સોચતા હું, કિ ઉસને, જિસકી ભલાઈ કી હૈ, ઉસકે ઔર ઉસકે ચૌદહ પુરુષ કે ખરીદ લિયા હૈ. | (૩) યહ સોચકર ઉપકાર નહીં કરતા, કિ ઇસ પ્રકાર કી તો ફિર ચર્ચા હી નહીં હોગી, બદિક ઉસને ઔર કુછ ભલાઈ કયો નહી કી, ઇસકે લિયે ઉસકી નિદા હોગી. (૪) યહી સેચતા હૈ, કિ ઉપકાર કર કે વહ કિસી કે સંતુષ્ટ કર સકેગા. (૫) યહ નહીં જનતા, કિ કિસ કી ભલાઈ કરના સે અપના કર્તવ્યપાલન કરના હૈ, અપની રવાભાવિક શબ્દ વૃત્તિ કા અનુશીલન ઔર અપની ઉન્નતિ કા સોપાન છે. (૬) યહ નહીં સોચતા, કિ ઉસને કિસકી ભલાઈ કી હૈ, ઉસકે દિન અને હેનેપર વહ ઉસકે સામને આને કે ભી રવાદાર નહીં હોગ; ક કિ અસા કરને સે ઉસે અપની પિછલી દરવસ્થા યાદ આ જાગી યા દૂસરે લોગ જાન જાયેંગે. (૭) યહ ભૂલ જાતા હૈ, કિ જિસ પર ઉપકાર કિયા જાતા હૈ, વહ ભી મનુષ્ય હી હૈ. ઉસકે ભી સાવ હૈ, અભિલાષા હૈ, આશા હૈ, દુરાશા હૈ, હિંસા હૈ, દૈષ હૈ, તૃપ્તિ હૈ,વિરનિ છે. | (૮) યહ સોચતા હૈ, કિ જિસપર ઉપકાર કિયા જાતા હૈ, વહ સભી વિષયે મેં હીન હૈ. (૯) યહ નહીં સોચતા, કિ દેશ, કાલ ઔર પાત્ર કા વિચાર કર કે દાન કિયા જાતા હૈ. (૧૦) યહ ભૂલ જાતા હૈ, કેિ અકસર ઉપકાર માનેવાલે (કુપાત્ર આદમી) કે પુત્ર યા આત્મીય ઉપકાર કરનેવાલે કે પુત્ર યા આત્મીય કે શત્રુ હેતે હૈ. (૧૧) યહ નહીં સમઝતા, કિ ઉસકે બાપ, ભાઈ યા આભીય જે ઉપકાર કરતે હૈ, ઉસકે લિયે વહ કૃતજ્ઞતા પાને કા અધિકારી નહીં હૈ. સ્વામી ઔર સેવક ' (૧) સ્વામી ઔર સેવક કા સંબંધ મધુર નહીં હો સકતા, યદિ દોનોં કે હી અપને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #389 -------------------------------------------------------------------------- ________________ ૪૯ ANANAMAN હિંદુજાતિ ! એ આંસુ ધાર, કે તારે સળગતે સંસાર!! વ્યક્તિત્વ કા અભિમાન હે. (૨) સ્વામી ઔર સેવક દોનોં હી એક-દસરે કો મૂર્ખ આ વેહમી સમઝતે હૈ. ' (૩) યહ સમઝના નિરી મૂર્ખતા હૈ, કિ સ્વામી સદા, સબ સમય, સેવક સે શ્રેષ્ઠ છવ છે. (૪) યદિ અપની કુછ તરક્કી હોને કી આશા રહતી હૈ, તભી- નૌકર માલિક કી ઉન્નતિ કે લિયે ભગવાન સે પ્રાર્થના કરતા હૈ. (૫) નૌકર સેચતા હૈ, કિ માલિક કે ઘર ચોરી ન કરે, તો કયા દૂસરે કે ઘર ચેરી કર કે ચોર કહલાઉં? (૬) માલિક સોચતા હૈ, કિ અપને નૌકરપર ગુસ્સો ન દિખાઉં, તે કિસી ઔર પર દિખાકર ક્યા માર ખાઉં? (૭) બહુત સે બડે આદમી અપને માલિક કા ધન ચુપચાપ ચૂરકર હી પૈસેવાલે બને હું. હિંદુજાતિ! રે આંસુ ચાધાર, કે તારો સળગતે સંસાર!! [એક સત્ય ઘટના-હિંદુસ્તાન' તા. ૭-૫-૨૭ ના અંકમાંથી] (સળગતા સંસારની આ કારમી કથા ગુજરાતના એક શહેરમાંથી એક બહેન લખી મોકલે છે. પાપી વૃત્તિને જેઠ નામને એક નરરાક્ષસ પિતાના પાપકૃત્યમાં કેટલે સુધી પરવરે છે અને માડીજાયાના પ્રાણ ઝુંટવી લેવા કયાંસુધી હામ ભીડે છે. તે કથા રોમાંચક છે. અહિંસક અને ધર્મ પ્રાણ હિંદુજાતિ ! ચેત! અને તારા જીવનને વિશુદ્ધ અને ઉન્નત બનાવવા ઘરના કચરાને સળગાવી મૂક!-તંત્રી) આરંભમાંજ કહી દઉં કે, આ મારી પાપકથા છે, કલંકકથા છે, જીવનની કાળી બાજુની કથા છે; પરંતુ મારા જેવી અનેક ભોળી ભામિનીઓને ભરમાવનાર પાપી સ્વજનથી આ કથા વાંચનારાં ચેતતાં રહે, એ હેતુથી પ્રેરાઈને હું આજે મારી કલંકકથા કહેવા તૈયાર છું. સંસારસાગરમાં સ્ત્રી જાતને ભરખી જવામાટે તેના નિકટના સ્વજનો જ ક્રૂર મગરમરણ સ્વરૂપે કેવા તત્પી રહેલા હોય છે, તેથી બિચારી ભોળી સ્ત્રીઓ અજ્ઞાન હોય છે. એમની એ અજ્ઞાન તથા નિરાધાર દશાનો લાભ લઈ તેમને એગ્ય માર્ગોથી કેવી રીતે ચલિત કરવામાં આવે છે, તે મારી દુઃખી થા બતાવશે. એ જાણીને મારી બહેને ચેતતી રહે અને તેમની અજ્ઞાનતાનો દુષ્ટો લાભ ન લે એટલી સાવધાન થાય તે મારી કલંકકથા પણ ઉપયોગી થયેલી માની મને સંતોષ થશે. - ગુજરાતની એક સામાન્ય જ્ઞાતિમાં મારો જન્મ થયો છે. મારું જ-મસ્થાન ગુજરાતના એક મોટા શહેરમાં છે. અમારી જ્ઞાતિમાં બાળલગ્નની નવાઈ નથી! મારૂં લગ્ન પણ એજ રીતે મારી ત્રણ વરસની ઉંમરે કરવામાં આવ્યું હતું. મારા પતિની ઉંમર મારા કરતાં માત્ર છ જ માસ વધારે હતી! ત્રણ વરસની વહુ અને સાડાત્રણ વરસને વર ! આનું નામ લગ્ન ? હા, પણ ગુજરાતમાં આવી રમતોને પણ લેક બેલાશિક લગ્નનું નામ આપી, “લગ્ન' એ ભવ્ય સંસ્કારની બેલાશક મશ્કરી ઉડાવી શકે છે ! પરણ્યા પછી ત્રણ વરસે હું એકડો ઘુંટતી થઈ. તે પછી ધીરે ધીરે નિશાળમાં આવતી થઈ અને થોડુંઘણું અક્ષરજ્ઞાન મેળવ્યું; પણ જે જ્ઞાતિમાં ત્રણ વરસની બાળકીને પરણાવી દેવામાં આવતી હોય તે જ્ઞાતિ તેને સરસ્વતીમંદિરમાં કયાંસુધી રહેવા દે? અને સાસરે વળાવવાની પણ ઉતાવળ શું કામ ન કરે ? મારે ભાગે પણ વિધાત્રીએ એથી જૂદા આંકડા પાડયા નહતા ! સાસરામાં અમારું કુટુંબ ઠીક ઠીક ગણાતું. કુટુંબમાં માણસો પણ પ્રમાણમાં ઠીક સંખ્યામાં હતાં. સસરાજી તો પહેલેથી પરલોક સીધાવ્યા હતા, પરંતુ સાસુ, જેઠ, જેઠાણું અને બે દીયર એ પાંચ અને અમે બે મળી એકંદર સાત માણસો ઘરમાં હતાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #390 -------------------------------------------------------------------------- ________________ و بویراحی برره به ة ة مياه و مية ميه ميه مهني بيه ايه يا مية ره مه یه بی કર હિંદુજાતિ ! આંસુ ચાધાર, કે તારે સળગતે સંસાર!! સાસરે ગઈ ત્યારે મારી ઉંમર ચૌદ વર્ષની હતી. મારા પતિની વય સાડાચૌદ વર્ષ જેટલી હતી. તેમના મોટાભાઈ બે ત્રણ વરસે મોટા હતા, નાના ગુજરાતી નિશાળે જતા હતા. - હિંદુસંસારમાં બીનઅનુભવી બાળકો સંસાર માંડી બેસે છે. અમે પણ તેમ કર્યું. અમારા જેવાં વરવહનો સંસાર જેવા સુખથી ચાલી શકે તે રીતે અમારો સંસાર પણ સુખથી ચાલવા લાગ્યો. હું સાસરે આવી એટલે બેરીના વર બનેલા મારા પતિને સંસારની ચિંતા વળગી. છેડા વખતમાં તેમણે નોકરી શોધી કાઢી. અમારા સંસારના પહેલા છ મહીના આમ સારી રીતે વહી ગયા. (૪) પણ સંસાર સરળતાથી કદી ચાલ્યા જાણે છે ? જેમાં સરળતા ને સુખ સદા ન ટકે તેનું નામ સંસાર. મારે ભાગે પણ છ મહીના પછી એને અનુભવ થયો. હ સાસરે આવી તેને થોડા દિવસ થયા ત્યારથીજ મારા જેઠ મારી તરફ સમભાવ બતાવતા હતા, પરંતુ એ સમભાવ કેવા સ્વરૂપને હતા, તે હું જાણતી નહોતી. એક દિવસ મને એમની ઓળખાણ થઈ. કામપ્રસંગે સાસુજી બહારગામ ગયાં હતાં. જેઠાણી તે પહેલાંજ પિયર સીધાવ્યાં હતાં. મારા પતિ નોકરી ઉપર ગયા હતા અને બન્ને દિયરે નિશાળે ગયા હતા. મારા જેઠને જમવાને વખત સૌથી નિરાળા જ હતે, સવારે નોકરી ઉપર જાય અને બપોરે જમવા આવે એટલે ત્યારે તે જમવા આવ્યા ત્યારે ઘરમાં માત્ર અમે બે જ હતાં. અમારી જ્ઞાતિમાં ઘુંઘટ રાખવાનો રિવાજ છે. તે પ્રમાણે હું એમને રસેઇ પીરસીને ' બહાર જઇને બેસતી; પણ આજે એમનાં ચેન જૂદાંજ જણાતાં હતાં.સ્ત્રીએ પુરુષોની પાપી નજરને જલદી પારખી શકે છે. મેં પણ પીરસતાં પીરસતાં પારખ્યું કે, જેઠજીનાં ચેન આજે જૂદાંજ લાગે છે; પણ પીરસ્યા વિના ચાલે ? - થાળી પીરસીને હું બહાર જવા માંડી, ત્યાં તે મારા જેઠે મારું નામ દઈને મને ઉભી રાખી. હું ઉભી રહી, પણ ચમકી ગઈ. મારું હૈયું ધ્રુજવા લાગ્યું. એકલવાઈ હું આખા ઘરમાં તી; પણ જેની આજ્ઞા માન્યા સિવાય કેમ ચાલે? તેમણે મને કહ્યું:–“ અહીં બેસ, મારે તારી સાથે વાત કરવી છે.” ( ૫ ) ઓહ, પ્રભુ ! એમની એ વાત શું હતી ? મારી લાજ કાઢવાના ઢગ શું કામ કરે છે?” એકાએક એ દુર્મતિયા જે ધડાકો કર્યો. હું શું બોલું ? પણ તે મારા બોલવાની વાટ જેવા થોભવા નહોતે. હું તને ચાહું છું” તેણે તડ ને ફડ સંભળાવી દીધું; અને હું સાવધાન થાઉં તે પહેલાં તો મારા માથા ઉપર છેડે એણે ખેંચે. હુ ગભરાઈ ગઈ, ચમકી ગઈ. “હાય, હાય ! અત્યારે મારું બેલી કાણ? એ વિચાર થતાંજ ધ્રુજવા લાગી ને એકદમ ત્યાંથી છટકી જવા માટે ઉઠી, નાસવા માંડી. પણ કામીને શું લાજ કે વિવેક હોય ? તે મારી વાંસે ઉઠો અને પીઠ તરફથી મને બને હાથના બંધનમાં મજબૂત રીતે બાંધી લીધી. એ દુષ્ટ મારા અંગે અંગને ભચડી નાખે તેમ મને દાબી. મેં બૂમ મારવાનો પ્રયત્ન કર્યો, તેમાં પણ હું નિષ્ફળ ગઈ. તે દુષ્ટ મારા મોઢા ઉપર હાથ દાબી અવાજ નીકળવા ન દીધા. દુષ્ટ શિકારીના હાથમાં ફસેલી હરિણી જેવી મારી દશા હતી. એના બળ આગળ હું હારી બેઠી. તે મને બીજા ખંડમાં ઘસડી ગયો. પિતાના નાના બંધુની પત્નીને ભ્રષ્ટ કરતાં એ પાપીને કશે જ વિચાર ન થયો! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #391 -------------------------------------------------------------------------- ________________ હિંદુજાતિ ! રે આંસુ ચાધાર, કે તારે સળગતે સંસાર!! ૪૯૩ નીતિ અને અનીતિ, પાપ અને પુણ્યની વચ્ચે માત્ર એકજ સૂમ પડદો હોય છે, તે તૂટયા પછી માણસ એ જેડકાંની વચ્ચેના ભેદભેદ ભૂલી જાય છે. મારી પણ એજ દશા થઈ. જેને દુષ્ટ ગણતી હતી, તેની તરફ પણ પછી તે આકર્ષણ થવા લાગ્યું. મારે એક ભવમાં બે ભવ થયા. પણ પારકી સ્ત્રીની ખુબસુરતાથી મોહાંધ બનેલાને એ ખબર નહોતી કે, તે એની સ્ત્રી તરફ બેવફા બને તે પહેલાં એની સ્ત્રી તેનાથી બેવફા બની ચૂકી હતી. એ વાત મારા વ્યભિચારી જેઠની નજરે જણાઈ. માણસ એ કેવું વિચિત્ર પ્રાણી છે ! અને કેવું સ્વાથ ! પણ પોતે લગ્નથી સાંપડેલી સ્ત્રીની સાથે દગો રમી પરસ્ત્રી ઉપર કુદૃષ્ટિ કરી કુકમેં વળેલો છતાં, પિતાની સ્ત્રીની પાસેથી વફાદારીની આશા રાખે ! રાવણ કરતાં મુંડાં લક્ષણ હોવા છતાં જાનકીજીના પતિ થવાના અભિલાષ રાખે એ કેટલું વિચિત્ર છે ! મારા જેટને બહાનું જડયું. એણે એની સ્ત્રીને વ્યભિચારિણી કરીને ઘરમાંથી હાંકી કાઢી; પણ એજ માણસ પિતાનાજ સગા ભાઈની સ્ત્રીને વ્યભિચારને માર્ગે દોરી રહ્યો હતો ! એ વ્યભિચારિણી ઉપર દિવાને બન્યો હતો તે ભૂલી જતો હતો ! સાચેજ દુનિયા કેયડો છે ! જેઠાણીની આડખીલી વચ્ચેથી દૂર થઈ, એટલે મેં એક જીવનમાં બે ધર્મ કર્યા. બિચારા મારા ભોળા હૃદયના પતિની ભલમનસાઈનો અમે પૂરેપૂરો લાભ લીધે ! એ ભલા છ મારી ઉપર કદી વહેમ ખાધે નહિ, પણ મેં તે એમની સાથે પત્નીધર્મ બજાવી, એમની નિદ્રાવસ્થાનો લાભ ખોટી રીતે લેવા માંડ્યો! મારા કામી વૃત્તિના જેઠની સલાહ અને હિંમત ઉપર ઝૂઝતી હું પ્રત્યેક રાત્રે એની પાસે બાજાના ખંડમાં–અમારી પાસેનાજ ખંડમાં તે સૂતો હતો ત્યાં ઘસડાઈ જતી અને ત્યાં અમારી પેશાચિક લીલાનો આરંભ થતો ! સાચેજ સ્ત્રી જતિની હિંમત અજબ છે, એ ખોટું નથી. પાપમાર્ગે પગલાં પાડ્યા પછી તે ભારે નિર્ભય બને છે, એ મારાજ દાખલા ઉપરથી હું જાણી શકી. બીજા ખંડમાંથી પ્રાતઃકાળે પાંચ વાગે હું મારા ખંડમાં જાઉં છતાં, પછી તો મને એ સ્વાભાવિક થઈ ગયું. ડરમાત્ર મેં પાછળ નાખી દીધો હતો. અને જાણે અમારા આ પાપકર્મમાં સરળતા કરવામાટેજ ન હોય તેમ અમારા કલંકકથાના આરંભ પછી ચોથે મહીને સાસુજી પણ આ દુનિયા છોડી ગયાં. અમારી આ શયતાન-લીલાની ઉપર આમ દોઢ દોઢ વરસનાં વહાણાં વાઈ ગયાં. પછી તો હું સીમંતિની થવાથી પિયર ગઈ અને પુત્રીની માતા થઈને પાછી પણ આવી. પાપની અવધિ હોય છે. એક દિવસ આકસ્મિક સંજોગોમાં એ અવધ પણ અણુ ધારી આવી. સૌભાગ્ય સુંદરી'ને ખેલ જેવા અમે ગયાં હતાં. ત્યાંથી મારા જેઠને નવીજ પ્રેરણા મળી. તેણે એ રાત્રે મને એક પડીકી આપી અને બીજે દિવસે મારા પતિને ભાત સાથે ખવડાવી દેવાની સલાહ આપી ! - જગતની શરમ અને નીતિનાં બંધન છોડનાર ગબડે છે, ત્યારે અધોગતિની ખીણમાં ગયા સિવાય તેનાથી અટકી શકાતું જ નથી. મારું પણ એમજ થયું. આટલા પાપથી ઉઘડેલી તૃષ્ણાને તૃપ્ત કરવા રાક્ષસી વૃત્તિના મોટાભાઈએ નાનાભાઈને કાયમને ઘાટ ઘડવાનો નિશ્ચય કર્યો અને બિચારા મારા પતિનો કશો પણ વાંક ન હોવા છતાં એમને જીવ લેવા હું કોણ જાણે કેમ તૈયાર થઈ? હું સ્ત્રી મટી રાક્ષસિણ બની ! - બીજે દિવસે મેં ભાતમાં પડીકી નાખી પણ ખરી. ભૂકી સફેદ હતી એટલે ખાનારને ખબર પડે તેમ નહોતું. માત્ર તે પેટમાં જવાનીજ વાર હતી. એટલાથીજ હું પતિ હત્યારી બનત અને મારા દુષ્ટ જેઠને સ્વછંદાચાર કરવાની ધારી તક મળત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #392 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ હિંદુજાતિ રે આંસુ ધાર, કે તારે સળગતે સંસાર !! બિચારા મારા ભલા પતિ મને નિર્દોષ માનીને મારી સાથે સારી રીતે વર્તતા. કોણ જાણે કેમ પણ એમને શાકદાળ ને રોટલી પીરસ્યા પછી મારું હદય ધ્રુજવા લાગ્યું. ગાબાજના દિલમાં પણ પાપનો ડંખ પીડા કરવા લાગ્યો. મારાથી રડી જવાયું. મારી આંખેમાંથી શ્રાવણ ને ભાદરવો વરસવા લાગ્યો. મારી આંખમાં આંસુ જોતાં જ તેમણે ખાવાનું પડતું મૂકયું. કેમ રડે છે !” એમણે મમતાથી પૂછ્યું. “ કશું નહિ.” બીજે જવાબ મને સૂઝે નહિ; પણ નીચ કામને માટે હું મારા પતિને દગો દઈ રહી હતી, એ ભાન મને “સૌભાગ્ય સુંદરી’ના નાટકથી થયું હતું. તું સાચું ન કહે તે બબલીના સમ.” માતાને બચ્ચાના સોગનથી કેટલું લાગી આવે તે માતાજ સમજી શકે છે. મારાથી એ વખતે ધૂકું મૂકી દેવાયું. (૮). “મારૂં પાપ મને રડાવે છે” જેમ તેમ કરીને મેં કહ્યું. “મને કહે, હું તારું દુઃખ નિવારીશ.” “ કહું પણ એક શરતે, મને તમે વચન આપે છે.” મારૂં વચન છે.” “તમારે ત્રણ શરતે પાળવી પડશે.” * બેલાશક.” “મારા કલંકની કથા છે; પણ એ સાંભળીને તમારે મને મારવી નહિ, એ પહેલી શરતે. મને કાઢી મૂકવી નહિ, એ બીજી શરત; અને જેનું નામ આવે તેની સાથે લડવું નહિ, એ ત્રીજી શરત.” ખરેખર મારા પતિ ઉદારાત્મા છે. અમારી જ્ઞાતિમાં એવા સહિષ્ણુ પુરુષો વિલન છે. એમણે મને વચન આપ્યું. મેં મારી આ પાપકથા લગાર પણ પડદો રાખ્યાવિના એમને કહી સંભળાવી. એ કથાને અંતભાગ સાંભળતાંજ એમના સંયમની મર્યાદા તૂટી, કે પારાવાર થયે અને એકદમ પ્રતિજ્ઞા લેવા લાગ્યા કે:-“કાં તો હવે હું નહિ કે કાં તો એ દુષ્ટ નહિ.” “પણ એથી આપણી આબરૂ જશે, તમારું વચન જશે અને વાત વધી પડશે તે ખૂનના બદલો ફાંસી જેવું થતાં આ લીલી વાડી ઉજડ વેરાન બની જશે. મેં ધબકતે હૈયે એમને સ મારા જેવી દુષ્ટાનું વચન પણ એમણે માન્યું. ખરેખર, મારા પતિ માણસ નહિ પણ દેવ છે. એમની મહા અપરાધિણી અને ભવોભવની હું ઋણી છું. તેજ વખતે અમે એ ઘર છોડયું. મારા જેઠ સાથે અમારે કોઈને હવે તે બેલવાને પણ વ્યવહાર નથી. નાનાભાઈની પત્ની તરફ કુદૃષ્ટિ કરી, માડીજાયાનું ખુન કરાવવા તત્પર થનાર એ નીચની અત્યારે તે ઘણીજ ખરાબ દશા છે. એની એ દશા ઉપર અમને ઘણી વખત દયા આવે છે, પણ એનાં પાપકર્મ યાદ આવતાં તેની તરફ તિરસ્કાર થાય છે. છૂટા થયા પછી એકાદ વર્ષ સુધી તે અમારો સંસાર જેમ તેમ ચાલ્યો ! મારા પતિએ મને ક્ષમા આપી હતી; છતાં તેમનો મારી તરફ જોઈએ તેવો પ્રેમ થતો નહોતો. પણ પછી તો સમયે ભૂતકાળ ઉપર પડદા પાડ્યા અને હવે તે અમારો સંસાર પ્રભુકૃપાથી સર્વાશે સુખી છે. જાણે મારી કલંકકથાનું સ્મરણ પણ ભૂંસી નાખવું હોય તેમ કુદરતે મારી બબલાની જીવનલીલાને ન્યૂમોનિયા નિમિત્તે સંકેલી લીધી છે. હાલમાં મારા ખેાળામાં કીકો રમે છે. મને મારા કુકમને અત્યારે પણ ભારે પસ્તાવો થાય છે. પ્રભુની દુનિયામાં મારા જેઠ જેવા નરરાક્ષસને પ્રતાપે કેટકેટલાંના સંસાર સળગતા હશે? હિંદુસંસારમાં એવા શયતાને કેટલા બધા હશે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #393 -------------------------------------------------------------------------- ________________ ગ્રામ્યવાસીઓનાં સદભાગ્ય અને નગરવાસીઓના દુભાંગ્ય! ૪૫ મારા પાપકર્મને પશ્ચાત્તાપ થાય તે માટે પતિદેવની પરવાનગીથી, હું મારી કલંકકથા મારી બુદ્ધિ પ્રમાણે લખવા બેઠી છું. આજ સુધી જે વાત જગતમાં અમે ત્રણજ માણસો જાણતાં હતાં, તે ભલે જગત જાણે; અને જાણીને ઓળખી લે કે, તેના પેટમાં આવા નરરાક્ષસો વસે છે અને પડદા પાછળ આવી પૈશાચિક લીલાઓ ચાલે છે ! માનશો, આ પાપકથા લખતાં કલમ પણ કંપે છે. વાચકને એટલીજ પ્રાર્થના છે કે, તે ઉદાર નજરે વાંચે. જે સંજોગને આધીન થઈ હું પાપપંથે પરવરી તે જોઈ મને યોગ્ય ન્યાય આપે અને મારા દુષ્ટ જેઠની જે કામી વૃત્તિએ મારું જીવન કલંકિત બનાવ્યું તેની ઉપર તિરસ્કાર વરસાવે. હિંદુસમાજ ! જાગ્રત થા અને તારી પુત્રીઓનું રક્ષણ કર. (વાંચનાર! હિંદુજાતિ માટે બીજા પણ કોઈ ને કોઈ ઉપકારક અને બોધપ્રદ લેખે “હિંદુસ્તાનમાં આવ્યાજ કરે છે; માટે તેના દૈનિકના નહિ તો અઠવાડિકના ગ્રાહક તો જરૂર થવા જેવું છે. આ પ્રકારની બીજી પણ વાર્તાઓ ખરા બનેલા બનાવોની તેમાં આવ્યા કરે છે. ભિક્ષુ-અખંડાનંદ) ગ્રામવાસીઓનાં સદ્ભાગ્ય અને નગરવાસીઓનાં દુર્ભાગ્ય! (“હાણાહિતેચ્છુ તા. ૨૮-૪-૨૭ ના અંકમાંથી) લોકગીતોના એક લોકકવિએ સમાજને એક પ્રશ્ન પૂછયો છે કે, શહેરના લોકો પ્રભુને દિવસમાં કેટલી વખત યાદ કરે છે ? જુઓ, ગામડાના લોકે તે લોકગીતોઠારાજ પોતાની સ્થિતિનું રસિક વર્ણન કરે છે કે - હું તે ઢેલે રમે ને હરિ સાંભરે રે, મારાં હૈડાં પડી પડી જાય રે; ઢોલે રમું ને હરિ સંભરે રે. હું તે દાતણ કરૂં ને હરિ સાંભરે રે, મારાં દાતણયાં પડી પડી જાય રે ઢોલે રમું ને હરિ સાંભરે રે. હું તે નાવણ કરૂં ને હાર સાંભરે રે,મારાં નાવણીયાં ઠરી ઠરી જાય રે; ઢોલે રમું ને હરિ સાંભરે રે. હું તે ભજન કરૂં ને હરિ સાંભરે રે, મારાં ભજનીયાં ઠરી ઠરી જાય રે; ઢોલે રમે ને હરિ સાંભરે રે. હું તો પોઢણ કરૂં ને હરિ સાંભરે રે, મારી નિંદરડી ઉડી ઉડી જાય રે; ઢોલે રમું ને હરિ સાંભરે રે. - શેરીએ શેરીએ ચંદ્રિકા ચમકે એટલે લોકહદય એ ચંદ્રિકાના તેજમાં નાચી ઉઠે ઢોલ વાગતાં લોકહૃદયમાં પ્રભુનાં મીઠાં સ્મરણ જાગે અને ખાતાં, પીતાં, બેસતાં, ઉઠતાં અને સૂતાં એ સ્મરણ જાવ્યાજ કરે; એ લોકજીવન કયાં અને આજનું શહેરી જીવન કયાં ? પેટને ખાતર, કીતિને ખાતર, સમાજમાં જીવવાને ખાતર કે ગમે તે ખાતર સવારથી સાંજ સરવાળા અને બાદબાકી કરતો એકાદ મુંબઈ જેવી મોહમયી નગરીને રહીશ કયાં ? એને જીવનની દરેક મિનિટ પસા કયી રીતે કમાવા એજ વિચાર હોય છે. કદાચ પૈસાનો વિચાર ફળીભૂત થાય તો સમાજમાં સારો કેમ કહેવાઉં ? એ ચિંતા ઉભી થાય છે. કદાચ એમાંથી મુક્ત થાય તે સરકારદરબારમાં માનાપમાન શી રીતે પામું એની ઉપાધિઓ વળગે છે. આવી સ્થિતિમાં એ શહેરમાં રહેનારો પ્રભુને કેટલી વખત યાદ કરે છે ? એ પ્રશ્ન કેઇ દિવસ જરૂર પૂછજો.બહુ ઓછા ટકા,તમે ન માને એટલા ટકા, માંડમાંડ પ્રભુને દિવસમાં એકાદ વખત યાદ કરતા હોય તો પ્રભુ જાણે! બાકી ગીતા વાંચનારા, સવારમાં પૂજાના પાટલા પાસે બેસી માળા ફેરવનારા પણ હરિને સાચી રીતે એકધ્યાનથી યાદ કરે છે કે નહિ ? એનો જવાબ તો તેઓજ આપે તો ઠીક. પ્રભુને યાદ કરવામાં જે તલ્લીનતા-જે એકધ્યાનની મસ્તી જોઈએ એ તો બહુજ ઓછાના ભાગ્યમાં લખ્યું હોય છે. આવું જ્યાં સમાજની દૈનિકચર્યાનું ચિત્ર છે, એ સમાજ કેઈ વ્યક્તિ, જ્ઞાતિ કે દેશને માટે તલ્લીન બને એ ન માની શકાય એવી વાત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #394 -------------------------------------------------------------------------- ________________ જગતને મહાન સંગીતાચાર્ય જગતને મહાન સંગીતાચાર્ય ( [ સારાયે પૂરેપ અને હિંદના સંગીતશાસ્ત્રીઓને પ્રિય માર્ગદર્શક જર્મન સંગીતાચાર્ય બીથોવનની જાણવાજોગ જીવનકથા ] (લેખક:-નર્મદાશંકર વ, દ્વિવેદી-બે ઘડી મોજ'ના તા. ૧-૫-૨૭ ના અંકમાંથી) : ઉત્તમ માનવામાં બચપણમાંથીજ એકાગ્રતા હોય છે, સંગીતશાસ્ત્રમાં હિંદીઓ સારી રીતે રસ લે છે અને જેમને સંગીતને ખરેખર શેખ છે, તેઓ જમન સંગીતાચાર્ય બીવનનાં ગાયનથી એટલા બધા મેહ પામ્યા છે કે ગયાજ એક-બે માસમાં એ સંગીતાચાર્યની પહેલી શતાબદી ઉજવી અને પોતાની સ્મરણાંજલિ એ મહાન ગાયકને અપી. હિંદમાં અને વિશેષતઃ કલકત્તા અને મુંબઇના પ્રતિષ્ઠિત સંસ્કારી સંગીત શેખીનોએ બીવનને પોતાના સંગીતગુતરીકે સ્વીકાર્યા છે. અને હિંદના અનેક મશહુર ગવૈયાઓ પણ બીથોવનની કળા પર ફીદા થઈ ગયા છે. એ મહાન સંગીતાચાર્યવિષે યૂરોપથી પ્રગટ થતા “માઈ મેગેઝીનમાં નીચેની હકીકત આપવામાં આવી છે. પ્રખ્યાત જર્મન સંગીતકાર બીવનના મૃત્યુને હમણાં જ વર્ષ થયાં છે. તેના નિરાશામય, ગમગીન અને કરુણ મૃત્યુ ઉપર સે વર્ષને પડદો પડી ગપો છે. સંગીતકારતરીકે બીવનની કીર્તિ અમર થઈ ગઈ છે. જગત ના સંગીતના ઇતિહાસમાં તેનું સ્થાન અનેરૂં છે. એણે લખેલાં “સીની” અને “એપીસીનારા' ઉપરથી કોઈ એવું અનુમાન બાંધે કે તે દેવ જેવો હશે અગર તો પ્રાચીનકાળના વીરપુર જેવો હશે. તે મહાન, ભવ્ય અને સુંદર હશે. પરંતુ તેનામાં ઉપર જણાવેલું એક પણ શારીરિક લક્ષણ કે ગુણ નહતા. ચાલો, ત્યારે આપણે એનું જીવન તપાસીએ. - ૧૭૭૦ માં બેન નામના ગામમાં ગરીબ માબાપને ત્યાં ઝુંપડામાં તેનો જન્મ થયો હતે. તેનું નામ લડવીગવાન બીથોવન હતું. તેના પિતા અને પ્રપિતા બને સાધારણ ગવૈયા હતા અને રાજદરબારમાં સંગીત કરતા હતા. લડવીગની માતા રસોઇયાની પુત્રી હતી અને તે અગાઉ રાજાના નોકર સાથે પરણી હતી. લડવીગને પિતા તેને બીજે ધણી હતે. લવીગની મા નમ્ર અને હેતાળ હતી; પણ તેનો બાપ કડક અને મગરૂબ હતો.લડવીગની શક્તિ બચપણથીજ તેના બાપના જાણવામાં આવી ગઈ અને એક નાની ઉંમરથી જ તેને સંગીતનું શિક્ષણ આપવા માંડયું. ચાર વર્ષની ઉંમરે તે સારંગી બજાવવાનું શીખતો હતો. આઠ વર્ષની ઉંમરનો થયો ત્યારે તો તેને તેની ઉંમરના પ્રમાણમાં આકરું કામ કરવું પડતું હતું. અક્ષરજ્ઞાન તો તેને માત્ર નામનુંજ આપવામાં આવ્યું હતું. તે સ્વભાવે બચપણથી મુશ્કેલીઓમાં આવી પડવાથી શરમાળ અને શાંત પ્રકૃતિનો હતો તથા શાળામાં પણ તેને રમતગમતમાંથી બહુ આનંદ મળી શકતો નહિ. નવ વર્ષની ઉંમરે લડવીગના બાપના મત પ્રમાણે તેને સંગીતનું સંપૂર્ણ શિક્ષણ મળી ગયું હતું; પણ બીવનને પાછળથી પોતાના અધુરા જ્ઞાન માટે અફસોસ થયો હતો અને મોટો થયા પછી તેણે લેટીન, ફ્રેંચ તથા ઇટાલિયન ભાષા શીખવાની મહેનત કરી હતી. આ ગરીબ અને કાનથી બહેશ માનવીએ પણ જગતને પિતાના સંગીતબળવડે કેવું લાવી નાખ્યું ! ' આ અરસામાં એટલે ૧૦ વર્ષની વયે લવીગે રચેલાં અમુક સંગીત કાવ્ય પ્રકટ થયાં. ૧૧ વર્ષની વયે તે રાજદરબારમાં ઓર્ગન (વા) વગાડનારનો મદદનીશ નીમાયે અને તે પછી એક વર્ષે તે નાટકશાળામાં રીહર્સલ કરવાના કામ ઉપર રોકાયો. આ બન્ને કાર્યો બદલ તેને કાંઈ રકમ મળતી નહતી. બીજી બાજુથી બીવનના કુટુંબમાં આપત્તિ આવી પડી. લડવીગનો એક ભાઈ મરણ પાપો, તેને બાપનો કંઠ કમાવા માટે ઉપયોગને ન રહ્યો અને તેની કમાણું અનિશ્ચિત બની. ઘરમાં પૂરતા પૈસા રહેતા નહિ અને આ ચિંતામાંથી છૂટવા તેને બાપ દારૂ પીવા મંડ્યો. આ પ્રમાણે કુટુંબભાર એકલા લડવીગ ઉપર આવી પડશે. બીથોવનને જુવાનીમાં પડેલી મુશ્કેલીઓ જોઈ તેના પ્રશંસકોને ઘણું જ લાગી આવ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #395 -------------------------------------------------------------------------- ________________ - w જગતને મહાન સંગીતાચાર્ય ૪૯૭ કુદરતના સંગીતમાં મોજ લેતા આ યુવકને ગદ્ધાવૈતરું કરતો જોઈ કેને અફસોસ ન થાય? સાધારણ યુવક તો આ ઉપાધિઓમાં પોતાની સ્વપ્નસૃષ્ટિ ભૂલી જાય; પરંતુ લડવીગની મહત્ત્વાકાંક્ષાઓ વધતી જતી હતી, તેનામાં રહેલી શક્તિ ઉદય પામતી હતી અને તેનું તેને ભાન થતું હતું ! પોતાના ગામની આસપાસના રમણીય દેખાવ જોઈ તે રાચતો અને કુદરત ઉપર તેને એટલો તે પ્રેમ થયું કે, તે આખરે માતાના ખોળામાં બાળક બેસે તેમ કુદરતને ખોળે જઈ બેઠો. જગલો, ટેકરીઓ અને ખળખળ વહેતી નદીઓ તેને અવર્ણનીય આનંદ આપતાં. આ ટેકરીઓમાં અને ફૂલવાળાં ખેતરોમાં થઈને વહેતી વાઇન નદીને કાંઠે ઘડીકમાં આકાશ તરફ તે ઘડીકમાં નદી તરફ તાકીને ઉભો રહેતે હશે ત્યારે તેના મગજમાં શાં વિચાર આવતા હશે, તેના કર્ણમાં શું અજબ સંગીત રેલાતું હશે, તે કણ કળી શકે એમ છે ? બીથોવન પિતાની વૃદ્ધાવસ્થામાં હાઇન પ્રદેશની ટેકરીઓને યાદ કરે અને તે વખતે તેની આંખમાં આંસુ આવી જતાં ! સત્તર વર્ષની ઉંમરે તેની માતા મૃત્યુ પામી અને તે કુટુંબમાં વડે થયો. તેનો દારૂડીઓ પિતા અને કેટલાંક ભાઈબહેનોનું પિષણ કરવાને સર્વ ભાર તેને માથે આવી પડ્યો. ઘણીવાર તેણે તેના પિતાને પોલીસના પંજામાંથી છોડાવ્યો હતો, પરંતુ આ દરમિયાન એક એવો પ્રસંગ બની ગયે, કે જેથી આ સવ આપત્તિઓને તે સહન કરી શકશે. આ અરસામાં તેણે વીએનાની મુલાકાત લીધી હતી અને મોઝાર્ટની રૂબરૂ સંગીત કર્યું હતું. મોઝાર્ટને પ્રસન્ન કરવા તે બહુ આતુર હતો. શરૂઆતમાં તો મઝા બરાબર ધ્યાન આપ્યું નહિ; પરંતુ છેવટે તે બોલી ઉઠયો -“આનું ધ્યાન રાખજે, કઈ દહાડે આ છોકરો જગતમાં નામ કાઢશે.” ચાર વર્ષ સુધી બીવન રાજદરબારમાં એક જ જગ્યા ઉપર રહ્યો. ત્યાં તેને સખ્ત કામ કરવું પડતું. જાત જાતનું સંગીત તે લખતો હતો. બાવીસ વર્ષની ઉંમરે સંગીતવેતાતરીકે બેનના ઇલેકટરે તેની ખ્યાતિ સાંભળી અને તેને વીએનાના રાજદરબારમાં મોકલ્યો. આ વખતે વીએનામાં જર્મનીના મેટા સંગીતકારો રહેતા હતા અને ત્યાં હેડન જેવા મોટા મોટા સંગીતાચાર્યો તેને મળ્યા. બીવનને કાંઇક પૈસા મળે એવી જોગવાઈ કરવામાં આવી હતી, પણ તે પૂરતા નહોતા, કારણ કે તેનું કુટુંબ તેની સાથેજ હતું. આ યુવાને પોતાના કુટુંબનું પિષણ કરવાની જવાબદારી સંતપર્યંત ઉપાડી હતી. ફ્રેંચ બળવાની ચિણગારી ઉઠતાંજ બળેવને બેન ગામનો ત્યાગ કર્યો. શરૂઆતમાં તો તેણે આ ધાંધલ તરફ બીલકુલ લક્ષ આપ્યું નહિ, પણ પાછળથી તેણે પ્રજા શાસનનું મજબૂત સમર્થન કર્યું તથા તે નેપોલિયનને જબરો પ્રશંસક બન્યો; અને તે એટલે સુધી કે તેને માટે “સીફેની' સુદ્ધાં રચી કાઢી. આના પહેલા ભાગમાં બીથોવને નેપોલિયનને એક મહાન પુરુષતરીકે બળવાના આધાર સ્તંભતરીકે ચીતર્યો હતો. આ “સીફેની' લખાતી હતી ત્યારે નેલિયન શહેનશાહ બન્યો છે, એવી ખબર બીવનને મળી; આથી પ્રજા શાસનનાં તેણે સેવેલાં સ્વપ્નાં નષ્ટ થયાં,તેથી તે ગુસ્સામાં આવીને બોલ્યોઃ-નેપોલિયન તે સાધારણ માણસ છે.' આ પછી જે “સીફાની' તે લખતે હતો તેમાંથી નેપોલિયનનું નામ કાઢી નાખ્યું. હાલ તે ઈરોઈકા’ના નામથી ઓળખાય છે. બાવન સાધારણ હિંમતવાન હતા. પિતાની નેંધપોથીમાં તેણે લખ્યું છે –“હિંમતે મર્દી તે મદદે ખુદા! મારું શરીર નિર્બળ છે, છતાં મારી બુદ્ધિશક્તિ હજી પ્રકાશી ઉડશે.” તેનો દેખાવ આકર્ષક નહોતો અને તે રાજદરબારી સંગીતકાર હોવા છતાં તેને અંગેની સભ્યતા પણ તેનામાં નહોતી. તેની રીતભાત સામાને પસંદ પડે તેવી નહોતી અને તેની ભાષા પણ અસંસ્કારી હતી. જ્યારે તે કામ કરતો હોય ત્યારે જે કઈ દખલગીરી કરે તો તે ધણેજ ગુસ્સે થઈ જતો, બે વર્ષ પછી ભવિષ્યમાં પડનારી આફતનાં સ્વપ્નાં તેને આવવા લાગ્યાં, રાતદહાડો તેના કાનમાં ગમગીનીના સૂર આવ્યા કરતા, ઉશ્વમાં પણ તેને એનું જ સ્મરણ થયા કરતું અને તે સાધુ જેવો વિરસી બન્યા. ૧૮૦૧ માં આખરે તેણે પોતાનું જીગર ઉઘાડયું અને મિત્રને કાગળદ્વારા પોતાના મનની ખરી હાલત જણાવી દીધી. મારી જીંદગી કેવી ખરાબ છે? છેલ્લાં બે વર્ષ થયાં મેં કોઈપણ પ્રકારની સબત છેડી રા. ળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #396 -------------------------------------------------------------------------- ________________ જગતને મહાન સંગીતાચાર્ય દીધી છે અને મારાથી માણસો સાથે વાતચીત પણ થઈ શકતી નથી. હું બહેર થયો છું. મારા દુશ્મને જ્યારે આ વાત જાણશે ત્યારે તેઓ શું કહેશે ?” આ વિપત્તિમાં જે કાંઈ સંગીત તે લખી શકાય તેમાં પણ ગમગીની આવવા લાગી, પણ મોટે ભાગે તેનો આત્મા તેથી પરજ ઉડતો હતે. ચોકકસ આવક ન હોવાથી અને મોટા કુટુંબનું પિોષણ કરવાનું માથે આવવાથી નાણાંની મુશ્કેલીમાંથી તે કદી મુકત થયો નહિ. તેના ભત્રીજા કાલ તરફથી તેને ખાસ કનડગત ભેગવવી પડી. કાલ આળસુ, વિષયી અને નિંદ્ય હતો. અંતે બીથોવનના છેલ્લા દિવસોમાં આથી તેને ઘણું જ દુઃખ થયું હતું. બીવનથી કોઈ પણ રીતે આ ઉપાધિઓમાંથી છૂટી શકાયું નહિ, છતાં તે એક વખત બાંધેલી મૈત્રી બરાબર નિભાવી રાખો. જેમ જેમ વખત જતો ગયે, તેમ તેમ તે પોતાના પોષાક અને બહારના દેખાવની બીલકુલ દરકાર કરતે નહિ. બીથોવને પ્રેમ કરવામાં-સ્ત્રીઓને ચાહવામાં પિતાની ઘણુ શકિત ખર્ચી નાખી. ઘણાં વર્ષો સુધી તે એક યા બીજી યુવતીના અત્યંત પ્રેમમાં પડયો હોય એમજ લાગતું, છતાં તેનું ચારિત્ર નિર્મળ હતું. પણ કેટલોક સમય વીત્યા પછી તેણે સંવનન કરવાનું છોડી દેવા પ્રયત્ન કર્યો. ગરીબાઈ, બહેરાપણું અને કુટુંબભારને લીધે કોઈ સારી યુવતી તેની સાથે પરણે એવા સંભવ નહોતો. ગલીએટા નામની યુવતીની સાથે તે પ્રેમમાં પડ્યા હતા પણ ૧૮૦૩ માં તે તેને છેડી કઈ પદવીવાળા માણસને પરણી ગઈ. આ બનાવથી તેને સખ્ત આઘાત થયો અને તેમાંથી તે ઉગરી શકો એજ આશ્ચર્ય ! ૧૮૦૬ માં બીવનને કાંઈક સુખ મળ્યું. એક સુંદર યુવતી-થેરેસી વેન બ્રુસ્વીકને તે પિયાનો વગાડતાં શીખવતો હતે. તેમાંથી બન્ને વચ્ચે અનુરાગ ઉત્પન્ન થતાં એકબીજાએ લગ્નસંબંધથી જોડાવાનું નક્કી કર્યું; પણ ગમે તે કારણે આ સંબંધ તૂટી ગયો, છતાં આ યુગલ અંત સુધી એકબીજાને વફાદાર રહ્યું હતું. આ બનાવ પછી અમુક સમય વીતી જવા છતાં બીથોવન પિતાના હાથમાં થેરેસીની છબી લઈ તેને વારંવાર યાદ ક્યાં કરતો. ૪૦ વર્ષની ઉંમરે તેના સ્વભાવમાં અદ્ભુત ફેરફાર થયો. તે બીજાઓના વિચારોની દરકાર કરતો બંધ પડયો અને તેને વાતવાતમાં ઉશ્કેરાઈ જવાના સ્વભાવ નાબુદ થયો. તેના ચારિત્ર્ય. અને તેનાં કાર્યનો આખરે વિજય થયો; અને બીજાં બધાંની હાર થઈ. તેને પોતાની મહત્તા સમજાઈ અને તેથી જ તે કહેતો:– ભલાઈ કરતાં શ્રેષ્ઠ બીજું કાંઈ નથી.” જગતના આ સૌથી મહાન સંગીતકારના આ નમ્ર શબ્દો ખરેખર તેને શોભાવે એવાજ હતા. આમ છતાં તેની કટમય જીંદગી તે ચાલુજ રહી. ઓસ્ટ્રીયાના ત્રણ રાજકુમારોએ તેને પિશન આપવા કહેલું, પણ તે નિયમિત મળતું નહોતું. વટલુંની લડાઇના અરસામાં તે તદ્દન અહેરો બની ગયા અને લખીને વાતચીત કરવાનો વખત આવ્યું હતું.આમ ને આમ બીજાં દશ વર્ષો વીતી ગયાં. તે શિયાળાને સમય વીએનામાં અને ઉનાળામાં ગામડામાં રહેતા હતા. કુદરતસિવાય બીજા કશાનું તેને આશ્વાસન હતું નહિ. કુદરતનો તેનો ચાહ અગાઉ જેટલાજ જબરા હતા અને ખેતરોમાં તથા ટેકરીઓમાં તે ઉઘાડે માથે રખડવા નીકળી પડત. દુ:ખથી તેના ચહેરા ઉપર ગ્લાનિની છાયા વળી હતી, છતાં ચારિત્ર્યના બળથી તે સુંદર લાગતું હતું. તે હમેશાં એકલાજ કરવા નીકળ. કુદરતનું આ વહાલું બાળક કુદરતનાજ ખેાળામાં મીઠાશ અનુભવતું. છેલ્લાં વર્ષોમાં તેના ભત્રીજાએ તેને ઘણી ઉપાધિ કરાવી. પરીક્ષામાં નાપાસ થવાથી તેણે આપધાત કરવા માંડ્યો હતો, પણ પકડાઈ ગયો હતો અને છેવટે તે લશ્કરમાં જોડાયો હતો. આ બનાવથી બીવનને પારાવાર દુઃખ થયું હતું. કારણ કે તેના ભત્રીજા ઉપર તેનું નિઃસીમ હેત હતું. આ બધું છતાં તે નિયમિત કામકાજ કર્યો જ જતો. તેના એક નોકરે તેના કામકાજની નીચે પ્રમાણે વિગત આપી છે -તે સાડાપાંચ વાગે ઉઠો અને ગાતા ગાતે ટેબલ આગળ આવી બેસી લખત. સાડાસાતે નાસ્ત કરી ઘરમાંથી બહાર ખેતરોમાં ફરવા જત અને સ્વ૨છાપૂર્વક ફરતો તથા કઇ કઇવાર નોંધપોથીમાં લખો. બપોરે ખાણું લેવા ઘેર આવતો અને ત્યારપછી ત્રણ વાગ્યા સુધી તેના ઓરડામાં બેસતો. ફરીથી ખેતરોમાં ફરતો. સાડાસાતે વાળ કરતો અને તે પછી દશ વાગ્યા સુધી લખી સુઈ જતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #397 -------------------------------------------------------------------------- ________________ એક અતિ અગત્યની કળા-જુજીલ્સ તેનું છેલ્લું સંગીત ૧૮૨૬ માં લખાયું. ખુલ્લી ગાડીમાં એકવાર ફરવાથી તેને શરદી થઈ આવી, ફેફસાંને સોજો ચઢયો; અને આમ ચાર મહીના મંદવાડ ભેગવી ઓચિંતો તે ફાની દુનિયા છોડી ચાલ્યો ગયો. ૧૮૨૭ના માર્ચની ૨૬મી તારીખે સાયંકાળે અતિ પીડા-કષ્ટ ભોગવી તેનો આત્મા પરલોકમાં સીધાવી ગયો. મરણ સમયે તેની ઉંમર ૧૬ વર્ષની હતી. તેણે ઘણું સંગીત રચ્યું છે; અને તેના જાણકારો કહે છે કે, તે સમજતાં વર્ષોનાં વર્ષો લાગશે. એક અતિ અગત્યની કળા-જુજુ (લેખક-રા, લક્ષ્મણરાવ નારાયણ સખે, વડોદરા-વ્યાયામ ઓકટોબર ૧૯૨૬ ના અંકમાંથી). આપણે ગમે તે કળા અગર હુન્નરની ઉન્નતિ કેવી રીતે થાય છે તે બાબત બારીકાઈથી વિચાર કરી જઈશું જણાઈ આવશે કે, દેશની ઉન્નતિ હોય તો જ તે દેશમાં કળાની ઉન્નતિ થઈ શકે છે. તે જ પ્રમાણે જે દેશમાં તે કળા નિર્માણ થઈ હોય તે દેશના આચારવિચારની પણ તે કળા ઉપર અસર થાય છે, તે જ સ્થિતિ જુજુસુની બાબતમાં પણ થઈ છે. કેટલાક લોકોનું એવું માનવું છે કે, જુજુસુને જન્મ પ્રથમ ભારતવર્ષમાં થયો અને અહીંથી તે વિદ્યા નેપાળના રસ્તે જાપાનમાં ગઈ છે. એ સમજ ખરી છે કે ખોટી છે તેને નિર્ણય કરવા હાલમાં સાધન નથી; પણ એટલી હકીકત સત્ય છે કે, આ કળા જાપાનમાં ૨૦૦૦ વર્ષથી છે. આ કળા પ્રથમ કેણે કાઢી તે જાણવાનાં સાધનો ઉપલબ્ધ નથી; પણ રામાયણમાં વાલી સુગ્રીવ, લવ અને ભરત, એમના બાહુયુદ્ધનાં વર્ણને વિસ્તારથી કરેલાં છે. તે જ પ્રમાણે ભારતના ભીમે હીલીંબ, જરાસંધ, કીચક વગેરે જોડે મલયુદ્ધ કરેલું છે, તેનાં સરસ વર્ણન વાંચવા મળે છે. તે પ્રમાણે જાપાની ભાષાના જૂના ગ્રંથમાં આવાં યુદ્ધનાં વર્ણન છે. તે ઉપરથી એટલું જણાઈ આવે છે કે, ૧૦૦ વરસ પહેલાં આ કળાને પ્રસાર ફકત “સેમ્યુરાઈ’ ન્યાતનાજ ક્ષત્રિય જાપાની લોકોમાં હતો. આ વિદ્યા આ લોકોએ ગુપ્ત સ્થિતિમાં રાખી હતી. આશરે ૫૦ વર્ષ પહેલાં જાપાનમાં મોટી ક્રાન્તિ થઈ. શગન ઘરાણાના રાજાની સત્તાને અંત થયો અને તે સાથેજ સેમ્યુરાઈ વર્ગનું પણ જૂદું અસ્તિત્વ નષ્ટ થયું. તે લોકે બીજા જાપાનીલોકમાં સામેલ થઈ ગયા અને જાપાનમાં લોકસત્તાત્મક રાજ્યપદ્ધતિને ઉદય થશે. જૂના વિચારો બદલાઈ ગયા અને તે કારણે ગુપ્ત રાખેલી આ વિદ્યા પણ આખા જનસમાજને શીખવવાની શરૂઆત કરવામાં આવી. પિતાનું સામર્થ્ય વધારી શત્રુ પાસેથી પોતાનો બચાવ શી રીતે કરો, તે આ વિદ્યા શીખવાથી સમજાય છે. આ વિદ્યાને આખા દેશમાં પ્રસાર થવાથી તેનું મહત્વ લોકોના અને સરકારના પણ ધ્યાનમાં આવ્યું, તેથી આ કળાનું શિક્ષણ દરેક સ્કુલમાં, કોલેજમાં આપવાની ગોઠવણ કરવામાં આવી; તેજ પ્રમાણે પોલીસ અને લશ્કરી ખાતામાં આનું શિક્ષણ ફરજીયાતતરીકે આપવાની શરૂઆ જે પ્રમાણે આપણું દેશમાં મલ્લવિદ્યાની અનેક પરંપરાઓ છે, તે જ પ્રમાણે જાપાનમાં જુજુસુની પણ અનેક જૂદી જૂદી પરંપરાઓ અસ્તિત્વમાં હતી. તે બધી પરંપરાઓમાંથી સારો ભાગ લઈ હાલ જપાનમાં પ્રચલિત છે તે જુજુસુની પદ્ધતિ મુકરર કરવામાં આવી છે. જુઓ અગર જુજુસુ એટલે શક્તિ અને યુક્તિના ગ્યમિશ્રણથી સામાવાળા ઉ૫ર જય મેળવવાની કળા. બીજી કેટલીક પદ્ધતિઓ છે, પણ તેમાં યુક્તિ કરતાં શક્તિનો વધારે ઉપયોગ કરવામાં આવે છે. “પે' નામની એક પદ્ધતિ છે. તેમાં દરેક દાવથી સામાવાળાના શરીરને નુકસાન થાય છે. એ પ્રકારના દાવ જુજુસુમાં છે, પણ તેનો ઉપયોગ પોતાનો જીવ જોખમમાં હોય ત્યારે જ કરવાને છે. પેનકેશન' નામની એક ગ્રીક પદ્ધતિ છે તે કંમ્પને મળતી છે. એ બે પદ્ધતિઓનું એટલું તો સામ્ય છે કે તે પદ્ધતિ મૂળમાં આ તરફથી ગ્રીસ દેશમાં ગઈ હશે એવું અનુમાન નીકળી શકે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #398 -------------------------------------------------------------------------- ________________ ઈટાલીની એક વર્તમાન મહાન વ્યક્તિ-એન્ટીકે ફેરી ૫૦૦ ઈટાલીની એક વર્તમાન મહાન વ્યક્તિ એન્ટીકે ફેરી (લેખક-રા. ચુનીલાલ મગનલાલ દેસાઈ, વ્યાયામ ના એકબર ૧૯૨૬ ના અંકમાંથી) આપણા દેશમાં હાલ ૬૦ વર્ષ થયા પછી મનુષ્યને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થઈ ગણાય છે અને ઘણેભાગે તે ઉંમરે પહોંચેલા મનુષ્યો કાંઈ પણ મહત્ત્વનું કાર્ય કરી શકે નહિ, એમ માનવામાં આવે છે. પ્રાચીન કાળમાં આપણા દેશમાં ૧૦૦ વર્ષનું આયુષ્ય તે સાધારણ રીતે ગણવામાં આવતું અને તે વખતે ૬૦ વર્ષ અને તે ઉપરાંતની ઉંમરનાં મનુષ્ય પોતાના જ્ઞાન અને અનુભવનો લાભ પિતાનાં કુટુંબીઓને તથા શિષ્યોને સારી રીતે આપી શકતા. હવે તે સ્થિતિ પલટાઈ ગઈ છે, અને ૫૦ વર્ષની ઉંમરે તો મનુષ્ય જેમ તેમ કરી પિતાનું ધુંસરું ખેંચતો માલમ પડે છે, તો પછી પિતાના જ્ઞાન અને બુદ્ધિનો લાભ બીજાને આપવાની તો વાત જ શી ? પાશ્ચાત્યદેશ આપણું ભારતવર્ષને મુકાબલે પ્રથમ ઘણોજ પછાત ગણાત; તે હાલ સુધારાની ટોચે પહોંચતો જાય છે અને ત્યાંના મનુષ્યની સરેરાશ આયુષ્યમર્યાદા પણ હિંદુસ્થાનના મનુષ્યની સરેરાશ આયુષ્યમર્યાદા કરતાં ઘણી જ વધારે છે. ત્યાંના લોકોમાં જે સાહસ અને ઉત્સાહ ભર્યા છે, તેને પરિણામે તેઓએ દરેક દિશામાં અનેક શોધો કરી છે, અને અનેક અશક્ય ગણાતાં કાર્યોને શક્ય કરી બતાવવા માંડયાં છે. મનુષ્ય અમુક ઉંમરે વૃદ્ધ થઈ જાય છે અને પછી તે દુનિયાના કામને માટે નકામે થાય છે. તેણે તે એકજ સ્થળે બેસીને માત્ર જંદગીનાં વર્ષ જેમતેમ પૂરાં કરવાં જોઈએ, એવી જે સામાન્ય માન્યતા છે તેને તેઓએ ખોટી પાડવા માંડી છે; અને ત્યાં ૭૦ તથા તે ઉપરાંતની વયના મનુષ્ય જે કાર્ય કરી રહ્યા છે, તેનો જ્યારે આપણે વિચાર કરીએ છીએ, ત્યારે આપણને આશ્ચર્ય ઉત્પન્ન થયા વગર રહેતું નથી. જર્મનયુદ્ધમાં અગ્રભાગ લેનાર વોન હીડનબર્ગની ઉંમરને વિચાર કરો અને તમને સમજાશે કે, વૃદ્ધ ગણાતો મનુષ્ય પણ કેટલું કામ કરી શકે છે. તેવાજ એક ઈટાલીના મહાન પુરુષ એનરીકે ફેરી ૭૦ વર્ષની ઉંમરે શું કાર્ય કરી રહ્યા છે, અને તે કયા નિયમો પાળવાથી આ પ્રમાણે પોતાની શક્તિઓ જાળવી રહ્યા છે, એટલું જ નહિ પરંતુ હજી તે ઘણી આશાઓ તે પોતાને માટે રાખે છે, તે આ લેખમાં બતાવવાનો હેતુ છે. મી. એન્ટીક કેરી એ છ કટ ઉચો અને કદાવર બાંધાનો મનુષ્ય છે. તેની આંખમાં અજબ તેજ રહેલું છે, તેમજ તેની રીતભાત અને બેલવાની ઢબ અત્યંત આકર્ષક હેઇ, તે સર્વના પ્રીતિપાત્ર છે. તેમની ઉંમર હાલ ૭૦ વર્ષ ઉપરાંતની છે અને હજી એ યુવાન જેવા જ લાગે છે. હસન ઝીમરમેન નામના ગ્રંથકાર “પોતાના ઈટાલી ને ઇટાલીયન માટે ' એ પુસ્તકમાં મી. ફેરીવિષે લખતાં લખે છે કે, “તે એક અદ્ભુત સૌંદર્યવાન પુરુષ છે અને તેમની રીતભાત તથા બોલવાની છટા એવી મેહક છે કે તેની આગળ સર્વ પિતાનું માથું નમાવ્યા સિવાય ભાગ્યેજ રહે.' તેમની બરફ જેવી ધોળી દાઢીથીજ તેમની ઉંમરવિ કપના કરી શકાય છે અને ઇટાલીનાં વિશ્વવિદ્યાલયોમાં તે પચાસ વર્ષોથી અધ્યાપક તરીકે કામ કરે છે, તે ઉપરથી જ માની શકાય એમ છે. તેમણે ગુન્ડાસંબંધના શાસ્ત્રને સારો અભ્યાસ કરેલો હોઈ, તેમાં તેમણે ઘણી, નામના મેળવી છે; અને તેમની ૫૦ વર્ષ ઉપરાંતની તે શાખાની માહિતીને લીધે તે ફોજદારી વકીલતરીકે અત્યંત પ્રખ્યાત થયેલા છે. તેમણે ચેમ્બર ઓફ ડેપ્યુટીઝ ' માં ૩૮ વર્ષ કામ કર્યું છે, અને કાયદાના વર્તમાનપત્રના અધિપતિ તરીકે ૩૩ વર્ષ સુધી પિતે ચાલુ રહેલા છે. ૭૦ વર્ષ આ મહાન પુરુષ જણાવે છે કે, જીવનની ખરી ખુબીઓની હજી તે મને હમણાં જ . ઝાંખી થાય છે. તેમણે લગભગ ૮૦ પુસ્તકો લખ્યાં છે અને તેમાંનાં ૮ તે ઘણાં મોટાં છે. લગભગ ૨૦૦૦ ઉપરાંત તેમણે વ્યાખ્યાનો આપ્યાં છે તથા કાયદાના સુધારાવિષે, વિજ્ઞાનની દષ્ટિએ તેમજ સમાજશાસ્ત્રની દષ્ટિએ તેમણે ઘણું વિવેચન કરેલું છે. ૧૯૧૯ માં ઈટાલીયન સરકારે તેમને પીનલ લો અને પીનલ પ્રોસીજરમાં યોગ્ય સુધારો કરવાનું સાંપ્યું હતું અને છેલ્લા ઓગસ્ટમાં આખર “રાષ્ટ્રીય સભા' જે લંડનમાં ભરવામાં આવી હતી તેમાં તે ઈટાલીયન સરકાર તરફથી પ્રતિનિધિતરીકે ગયા હતા. તેમને “વૃદ્ધ યુવાન” અને “યુવાન વૃદ્ધ” પુરુષતરીકે સંબોધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #399 -------------------------------------------------------------------------- ________________ ઈટાલીની એક વમાન મહાન વ્યક્તિ–એન્ડ્રીકા ફેરી ૫૦૧ વામાં આવ્યા હતા. આ ઉંમરે તેએ આટલું` કા` કેમ કરી શકે છે તથા તેમના આરેાગ્યસઅંધી શા નિયમે છે તેને હવે વિચાર કરીશુ. .. રાકા ડી પાપા નામનું ગામડું રામથી આશરે ૧૫ ગાઉ દૂર આવેલું છે. તે ઘણું ઊંચાણુમાં હાઇ તેની હવા અત્યંત આરેાગ્યમય અને શુદ્ધ છે. આવી સુંદર જગ્યાએ એન્ટીકે ફેરી પેાતાના ઘણા દિવસેા ગાળે છે. અઠવાડીઆમાં છેલ્લા બે-ત્રણ દિવસ તેમજ રાજાએના ઘણા ભાગ તેઓ ત્યાં ગાળે છે. ત્યાં તેઓ વિશ્રાંતિ લે છે, એટલે એમ માનવાનું નથી કે ત્યાં તે મેાજમજાહ અને એશઆરામમાં વખત ગળતા હશે.ત્યાં તે તેએ જૂદા પ્રકારની પ્રવૃત્તિમાં પેાતાનું જીવન ગાળે છે. શહેરની ધમાલથી દૂર હેાવાથી, તેઓ અહીં અત્યંત સાદું જીવન ગાળી શકે છે. તેઓ ટેકરીએ ઉપર ચઢે છે અને ઉતરે છે તથા લાંબી મુસાફરી પગે ચાલીને કરે છે. નજીકમાં એક સુંદર સરેવર આવેલુ છે. ત્યાં શાંત ચિત્તે તે ધ્યાનમાં પ્રવેશે છે અને અનેક ઉપયોગી ગ્રંથાની વિચારમાળા અહીં આવી રીતે રચાય છે. પેાતાના આ શાંત ગૃહને ફેરી “ ધી થ્રીન સાઇલન્સ એ નામથી ઓળખે છે. ત્યાં આજુબાજુનું વાતાવરણ એટલું તે! શુદ્ધ અને લીલી વનસ્પતિથી ભરપૂર છે કે જે નામ તેને આપવામાં આવ્યું છે, તે સાક છે. આ જગ્યા વૃદ્ધાવસ્થાના આરામગૃહતરીકે રાખવામાં આવી હશે, એમ કાઇએ શંકા કરતાં તેને જે ઉત્તર મિ. ફેરીએ આપ્યા છે, તે વિચારવા જેવા છે. સિત્તેર વર્ષ થયાં તેમાં શું? માણસ કદી ઘરડા થતાજ નથી. માત્ર સગવડની ખાતર પંચાંગ ઉપરથી ગણત્રી કરતાં એમ લાગે છે કે, મને ૭૦ વર્ષ થયાં છે તેથી મારા ભવિષ્યના જીવનની સાથે તેને કંઇ સંબંધ નથી. એક ધડાનું દૃષ્ટાંત લ્યે. સારી રીતે સાચવીને વાપરનાર મનુષ્ય એક ધડાને અનેક વર્ષોંસુધી પાણી કાઢવાના કામમાં લઇ શકે છે; જ્યારે નિષ્કાળજીવાળા મનુષ્ય ઘેાડા વખતમાં એવા કેટલાય ધડા ભાંગે છે. તે એમ જણાવે છે કે, જો મનુષ્ય નિયમિત જીવન ગાળે અને કુદરતને અનુસરે તે તે કેટલું આયુષ્ય ભોગવે તેની મર્યાદા નથી. કુદરતી રીતે જીવવું એટલે શું ? હાલના સજોગોમાં તે પ્રમાણે જીવવું શકય છે ! એ પ્રશ્નનેાના ઉત્તરમાં તે જણાવે છે કે, કુદરતના યથા અમાં હાલમાં સંપૂર્ણ રીતે મનુષ્ય જીવી ન શકે તાપણ લગભગ તે પ્રમાણે જીવવાના તે યત્ન કરી શકે, એમાં સંશય નથી. આપણે શહેરમાં રહીએ છીએ એ ખરૂ’, રેલ્વેમાર્ગે મુસાફરી કરીએ છીએ એ પણ ખરૂં; પરંતુ આપણુને ખરાબજ હવા શ્વાસમાં લેવાની હંમેશાં કાઇ કુરજ પાડતું નથી. મારા આ રાકા-ડી પાપામાં હું ૨૫ વર્ષથી રહ્યું હું અને જ્યારે તક મળે ત્યારે હું અહીં આવું છું તથા સારામાં સારૂં કામ હું અહીં કરી શકું છું. વકીલ, અધ્યાપક, વિજ્ઞાનશાસ્ત્રી વગેરે તરીકે જે અનેક દિશામાં મારે કામ કરવાનું છે, તેને માટે મારા શરીરમાં જીવનપ્રવાહને હું અહીંથીજ ભરૂં છું. આ ઉંમરે તદ્દન સશક્ત અને આરાગ્યવાળું શરીર રહેવાનાં બીજાં કારણેામાં મિ. ફેરી જાવે છે કે, કામ અને ઉંધ એ એમાં હું બહુજ નિયમિત રહું. હું અને તેથી હું સારૂં આરોગ્ય ભાગવું છું. તે જણાવે છે કે, હુ' આઠ કલાકની ઉંઘ લઉં છું અને ત્યારે જમતા હાઉ અગર કસરત કરતા હાઉં તે સમય બાદ કરતાં બાકીને બધા વખત હુ કામમાં રાકાયેલે રહું છું. માત્ર બે વખત હું જમું બ્રુ. નાસ્તા સવારમાં લેતેા નથી અને બે વખત જમું છું; તે પણ પેટ તડાતુમ થાય ત્યાંસુધી જમા નથી, માત્ર ભૂખપૂરતુ ંજ ખાઉં છું. ખડી કે દારૂ હું પીતા નથી, સવારમાં છેલ્લાં પચાસ વર્ષોંથી હું ઠંડા પાણીથી સ્નાન કરૂં છું અને મને સળેખમ કદી થયું નથી. તરવાને મને ધણા શોખ છે અને વારંવાર હું સમુદ્રમાં તરવાના અખ્તરેા કરૂં છું. હું કદી પણ માંદા પડયા નથી. હું ચાલવાની કસરતને! ઘણા હિમાયતી છું. તે ઘણી સહેલી અને વિનામૂલ્યે કરી શકાય એવી છતાં અત્યંત આનંદ આપનારી કસરત છે. હું રામથી મારે ગામ ઘણી વખત ચાલતેજ આવું છું અને સાથે મારે દંડ લઇને ચાલવાનું મને ઘણુંજ ગમે છે. પતની ટેકરીઓ ચઢવાનું મને ધણું ગમે છે અને ફેફસાંને માટે આના જેવી ખીજી એક સારી કસરત નથી. મિ. ફેરી જણાવે છે કે, હું કુસ્તીબાજ નથી તેમજ અત્યંત શ્રમવાળી કસરત પણ મને ગમતી નથી. ખૂબ જોરથી દેાડવુ, ફૂદવું, તેના કરતાં જે કસરતાથી આનંદ મળે અને કંટાળે આવેજ નહિ તે મને વધારે ગમે છે. તરવાની કસરત છે. એ સર્વોત્તમ કસત છે; કારણ કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #400 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ ઈટાલીની એક વર્તમાન મહાન વ્યક્તિ-એરીકે ફેરી તેથી શરીરના બધા સ્નાયુઓને કસરત મળે છે. “મંકી લેન્ડ” એટલે કે વાંદરાની અમુક ગ્રંથિને ઉપગ કરવાથી મનુષ્યના શરીરમાં નવું જીવન આવે છે એવી જે હાલ નવીન શોધ વિજ્ઞાનિકે એ કરી છે. તે સંબંધમાં મિ. કેરીને અભિપ્રાય પૂછતાં તેઓ જણાવે છે કે, “મારા શરીરની જે શક્તિઓ હું આ વયે જાળવી રહ્યો છું અને ભવિષ્યમાં જાળવવાની મારી શક્તિ અને ખાત્રી છે તે જોતાં હું વાંદરાને મારો ભાગીઓ અથવા સાથી બનાવવા માગતો નથી. ઈશ્વરે મને જે શરીરની બક્ષિસ આપી છે, તેનો સદુપયોગ કરી હું ૧૦૦ વર્ષ સુધી જીવીશજ, એમ મારી ખાત્રી છે. હુ વર્ણસંકરતા કરવાની વિરુદ્ધ છું.” ઐફેસર ફેરી એમ માને છે કે, “શારીરિક કેળવણી વિષે દરેક અભ્યાસક્રમમાં સારી પેજના, હોવી જોઈએ; તેમજ વિદ્યાર્થીઓને ( સ્ત્રી-પુરુષ બંનેને) જનનેંદ્રિયની રચના તથા તેના સદુપયોગ-દુપયોગસંબંધી તમામ નિયમોથી તેમને સારી પેઠે વાકેફ રાખવા જોઈએ તથા શારીરશાસ્ત્ર અને પૂર્ણ આરોગ્ય કેમ જાળવવું એ સંબંધી ખાસ ધ્યાન આપવું જોઈએ. કેટલાકે એવી શંકા. ઉઠાવે છે કે, આ સંબંધી માહિતી આપવી એ કેટલાક દેશમાં અને ખાસ કરીને યૂરોપ અને તેના દક્ષિણના દેશમાં, એ સમાજના નિયમથી વિરુદ્ધ છે. પરંતુ તેના જવાબમાં તે જણાવે છે કે, “એ બાબતને ગુપ્ત રાખવાથીજ ઘણાં નુકસાન થાય છે, કારણ કે વિદ્યાથીઓ જીવનના અગત્યના કાયદાઓસંબંધી આ દિશામાં તદ્દન અજ્ઞાન રહે છે અને પછીથી ગમે તેવા સંજોગો ઉત્પન્ન થતાં તેમાં ફસાઈ જાય છે તથા શારીરિક અને નૈતિક હાનિ વહોરી લે છે. તેમણે પોતે તે બાબતમાં પિતાનાં બાળકોને લેખી પત્ર દ્વારા આ જ્ઞાન આપ્યું છે. તેમને બે પુત્રો અને એક પુત્રી છે. ઈટાલિયન સમાજમાં આ સંબંધી મોટેથી જ્ઞાન માબાપે પિતાનાં પુત્ર-પુત્રીઓને આપે, એ સમય હજી આવ્યો નથી; માટે મિ. ફેરીએ પત્રો લખીને પિતાનાં બાળકોને આ જ્ઞાન આપવાની પહેલ કરી છે. આ મિ. ફેરી કહે છે કે, મારા પત્રો દ્વારા મેં સરળ અને સહેલી ભાષામાં કુદરતના જનનેંદ્રિયસંબંધી નિયમે મારાં બાળકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો અને તેમાં ખાસ કરીને મારા પુત્રને શારીરિક તથા નૈતિક આરોગ્યવિષે ખાસ સૂચનાઓ આપી. મને આ સંબંધી કાંઈ જ્ઞાન મારા વડીલો તરફથી મળ્યું નહોતું; પરંતુ મોન્ટીગેઝા નામના વિદ્વાન લેખકનાં પુસ્તકે આ વિષય ઉપર મેં વાંચેલા તે ઉપરથી જાણવા યોગ્ય હકીકત મેં એકઠી કરી હતી. મારી તો ખાસ માન્યતા છે કે, આ સંબંધમાં શાળાઆમાં કંઇ શીખવવામાં આવતું નથી, એ મેટી ભૂલ છે. તંદુરસ્તી જાળવવાના મુખ્ય સિદ્ધાંત જે તેમને જીવનભર ઉપયોગી થઈ પડનાર છે, તે સંબંધી તેમને પૂર્ણ માહિતી આપવી જ જોઈએ. જે કે આ કામ સહેલું નથી, તો પણ તે અઘરું છે; માટે કરવા જેવું નથી એમ માનવું, એ ભૂલભરેલું છે. આ દિશામાં પ્રયત્ન કરવામાં આવે તો સહેલાઇથી પ્રગતિ કરી શકાય એમ છે, અને જે વિદ્યાને પોતાનો સમય આ દિશામાં ગાળશે, તેમને આગળ ઉપર સમજાશે કે તેમનો સમય અત્યંત ઉપયોગી કાર્યમાં ગાળવામાં આવ્યો છે તથા તેનું પરિણામ અત્યંત સંતોષકારક આવેલું છે.” Bફેસર કેરીનો અવાજ ઘણોજ મધુર અને સંગીત જે કર્ણપ્રિય છે. ચાળીસ વર્ષને યુવાન બોલતા હોય એવું તેમાં ઓજસ છે. તે સંબંધમાં તે જણાવે છે કે, “આ અવાજ મેં કેળવ્યું છે. દરેક વસ્તુ મહેનત કરવાથી થઈ શકે છે. મારે વકીલાત અને વ્યાખ્યાનકાર બજોતરીકે કામ કરવામાં અવાજની મધુરતાની જરૂર પડી અને તે માટે મારાં ફેફસાં પણ સારાં હોવાં જોઈએ, એમ મને લાગ્યું. તે વખતે હું વીસામાં હતે ગામ બહાર જતો અને ત્યાં મારી અવાજ સુધારવાનું કસરતે કરતો. એટલે મેટેથી બોલી શકાય તેટલે મોટેથી હું બોલવાને અભ્યાસ પાડતે અને કેાઈ વિષય ઉપર જાણે વ્યાખ્યાન કરતો હોઉં તેમ મારા વિચારો મોટેથી બોલી જતો. આથી ફેફસાંને, કંઠનળીને અને મારા મગજને સારી કસરત મળતી. શરૂઆતમાં વિચારની અવ્યવસ્થા થઈ જતી અને કેટલુંક અસંબદ્ધ પ્રલાપ જેવું મને લાગતું; પણ જેમ જેમ મારો અભ્યાસ વધતો ગયે, તેમ તેમ મારા વિચારો વ્યવસ્થિત ગોઠવાતા ગયા, મારો શ્વાસ નિયમિત થતો ગયો અને અવાજ એવો સુંદર થયો કે ધારેલી અસર હું શ્રોતા ઉપર ઉપજાવવા શક્તિવાન થયું. આ જે શક્તિ મને પ્રાપ્ત થઈ, તેનું પરિણામ એ આવ્યું કે, સાત સાત કલાક સુધી પાર્લામેન્ટમાં કંઈ પણ થાકવગર તેમજ કોઈ જાતની નોંધ પાસે રાખ્યા સિવાય હું" " Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #401 -------------------------------------------------------------------------- ________________ ******* * -^^^^^ ^^^^^^^ ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ અખંડ સુખશાન્તિ મેળવવાના ઉપાય - ૫૦૩ સતત ભાષણ કરી શકતો.” પ્રોફેસર ફરી જ્યારે શહેરમાં આવે છે ત્યારે આખી પ્રજાને કંઈક ને ઉત્સાહ આવે છે.કાઈ રાજકીય સભા હોય, કે પ્રજાકીય અગત્યના પ્રશ્નની ચર્ચામાં ભાગ લેવાનો હોય, કે વિશ્વવિદ્યાલય તરફથી ભાષણે આપવાનાં હોય, કે વિજ્ઞાનની કઈ શોધ માટેની મુસાફરી હોય, કે એવા અનેક ઉપયોગી કામ માટે જ તેમનું આગમન હોય, આ બધા પ્રશ્નોની ચર્ચા તેઓ કરે તે પણ તે ઉપરાંત તેમની પાસેથી પ્રજા કોઈ ખાસ વિષય ઉપર ભાષણ પણ કરાવે તથા કાઈક ધાર્મિક સં લાભમાટેની સભા પણ કરાવવા ચૂકે નહિ જ. લાંબું આયુષ્ય કેમ ભેગવવું તે સંબંધી તેમની સાથે વાર્તાલાપ કરવા તેમજ નવું નવું જાણવા અનેક મનુષ્યો તેમની સલાહ લેવા આવે છે તે જૂદું જ. આ પ્રમાણે શહેરમાં આવે ત્યારે તેમને આખો વખત લોકપયોગી કાર્યમાં જ વ્યતીત થાય. Bફેસર કેરી પૂરાં ૧૦૦ વર્ષ તે ઓછામાં ઓછું જીવવાની સંપૂર્ણ તંદુરસ્તી સહ આશા રાખે છે. રોમના વિશ્વવિદ્યાલયમાં કે જ્યાં તેમને માટે અત્યંત આદર છે, ત્યાં તેઓ વ્યાખ્યાન આપવાનું અને શીખવવાનું તો ચાલુ જ રાખશે; તેમજ વકીલાત પણ કરશે અને ગુન્હા તથા ગુન્હેગારસંબંધી તેમની શોધે પણ ચાલુ રહેશેજ. ગુન્હા અને ગુન્હેગારસંબંધી તેમના વિચારો જાણવા જેવા છે.ગુન્હેગારોને શિક્ષા કરવાથી કંઈ અર્થ સરતો નથી, એમ તેઓ માને છે, પરંતુ તેમનું વલણ શાથી ગુન્હ કરવા તરફ થયું,તે વૈજ્ઞાનિકદષ્ટિએ શોધી કાઢીને તે કારણને દૂર કરવા પ્રયત્ન કરવો એજ જરૂરનું છે, કે જેથી ફરીથી તે તેવો ગુન્હો કરવા પ્રેરાય જ નહિ. સમાજને ઉદ્ધત અને ન સુધારી શકાય એવા ગુન્હેગારોથી બચાવવી એ જરૂરનું છે. એ વાત ખરી છે: તોપણ જે સુધરી શકે એવા છે, તેમને સુધરવાની તક આપી તેમને ઉદ્ધાર કરવાનો પ્રયત્ન કરવો, એ પણ એટલું જ જરૂરનું છે, એમ તેઓ માને છે. હાલનાં કેદખાનાને ખેતીવાડીનાં નાનાં સંસ્થાનો બનાવી દેવાની તેઓ સલાહ આપે છે; કારણ કે તેઓ એમ માને છે કે, આથી જ ગુન્હેગારની શારીરિક અને માનસિક સુધારણું થવાનો સંભવ છે. પ્રિય વાચક ! આ ઉપરના પ્રોફેસર કેરીના કંઈક લંબાણથી આપેલા વૃત્તાંતથી સમજાશે કે, મનુષ્ય જે પિતાની ઉન્નતિ કરવા માગે તો તે કરી શકવા સમર્થ છે. હાલમાં આપણું શિક્ષિત યુવાન વર્ગની દશા જુઓ. તેમની શારીરિક સ્થિતિ જોઈ તમને દયા આવ્યાવિના રહેશે નહિ. આપણું યુવકવર્ગનાં શરીર બગડવાનાં અનેક કારણો છે, અને તે સુધારવા શું કરવું જોઈએ તે ચર્ચવાનું આ સ્થાન નથી, તે પણ ઉપરના દૃષ્ટાંતમાંથી એટલું તો સમજાશે કે, જે પ્રયત્ન કરવામાં આવે તો શારીરિક સુધારણું ગમે તે મનુષ્ય કરી શકે; અને પ્રથમ પાયો સુધરતાં, આખું જીવન સુધારવાનું સુગમ થાય. કૅફેસર ફેરીએ કસરત અને યોગ્ય આહાર ઉપરજ ખાસ ધ્યાન આપ્યું છે અને તેમાં નિયમિત રહેવાની તથા હમેશાં નિયમિત કામ કરવાની ટેવ પાડવાની કેટલી જરૂર છે, તે ઉપર ખાસ ધ્યાન આપવાથી તે ૭૦ વરસની ઉંમરે પણ કેટલું બધું કામ કરી શકે છે તે આપણે જોઈ શકીએ છીએ. ખુલ્લી હવામાં જેટલું રહી શકાય એટલું રહેવું અને ચાલવાની તથા તરવાની બની શકે તેટલી કસરત કરવી એથી કેટલો બધો લાભ છે, તે પણ બતા વ્યું છે. આપણે તેમાંથી બને તેટલો પ્રયત્ન કરીને લેવા યોગ્ય લાભ લઈએ અને આપણી તંદુરસ્તી સુધારી બીજાને સુધારવાના કામમાં મદદગાર થઈએ એજ વિનતિ છે. અખંડ સુખશાન્તિ મેળવવાના ઉપાય અપકાર ઉપર ઉપકાર કરવા અવગુણ ઉપર ગુણ કરવા; ક્રોધને શાન્તિથી વશ કરો; કડવું બેલનારને મીઠાશથી વશ કરવો; વેરી તરફ ક્ષમા બતાવવી; હિંસા તથા નિંદા કરનાર તરફ દયા બતાવવી અને દુઃખ દેનારને પણ ધન્યવાદ આપતાં શીખો. અખંડ સુખ તથા શક્તિ મેળવવા માટે આ બતાવેલા સદ્દગુણ શીખવા જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #402 -------------------------------------------------------------------------- ________________ રાઓને છાના ઉપદેશ-નહારી સેામતનુ· ફળ છેકરાઓને છાના ઉપદેશ—નઠારી સાબતનું ફળ ( વ્યાયામ’ના આકટાબર ૧૯૨૬ ના અંકમાંથી) જે વિદ્યાવગરના છે, કામી છે, લેાભી છે, દાંભિક છે, માજી છે અને ગર્વિષ્ઠ છે, એવા દુષ્ટ માણસાનાં સ્વપ્નાંમાં સુદ્ધાં નીતિ અને ધર્મએ એ વસ્તુ શુ` છે,તે સમજવામાં આવતું નથી; તેથી તેઓ નૂર્ડ ખેલે છે, નહિ ખાવા જેવા પદાર્થો ખાય છે, નહિ પીવા જેવી વસ્તુએ પીએ છે અને નાના પ્રકારનાં વ્યસનેાને વશ થાય છે; એટલુંજ નહિ પણ તેને તામે થવાને શ્રમ કરવા પડતા નથી કે વખત વ્યતિત થતે નથી,પરંતુ ઉપર દર્શાવેલી ખરાબ ટેવેા છેડવી ઘણી મુશ્કેલ પડે છે અને તેમાંએ વળી કેટલીક પડેલી કુટેવા છેડી છુટી શકતી નથી. એટલા સારૂ સૂચવવામાં આવે છે કે, આવા દુર્ગુણવાળા મિત્રાના સંગ કદાપિ કરવા નહિ, તેમણે વિસ્તારેલી જાળમાં ઝંપલાવવું નહિં અને શ્રેયસંપાદનનાં સાધના સાધ્ય કરી લઈ જીવનને સફળ કરવું. આ લેખ શરૂ કરતાં પહેલાં કેટલીએક વ્યાવહારિક સૂચનાઓ છે, તે આ સ્થળે હું આપું હું. પહેલી સૂચના છે તે જેમને રાત્રે ઉપરાઉપરી સ્વપ્નાં આવે છે તેમને માટે છે. બીજી સૂચના છે તે અજ્ઞાનના કારણથી મુષ્ટિમૈથુનની ટેવ પડી જવાથી નિરંતર જેએ તેને આધીન થયેલા છે,તેવાએને નુકસાનકર્તા કુટેવ કાઢી નાખવાની અંતઃકરણમાં ઇચ્છા છે, તેમને સારૂ છે. વપ્નાં એછાં આવે તેને માટે ઉપાયે। પુષ્કળ છે; પણ ખરી રીતે જોઇએ તે શરીર નિરામય રાખવુ એજ મુખ્ય ઉપાય છે. શરીર નિરોગી રાખવા માટે નીચે જણાવેલી વાતા ખાસ ધ્યાનમાં રાખવી: ૫૦૪ (૧) ખુલ્લી હવામાં નિરંતર નિદાન નિયમિતપણે બે કલાક સુધી બરાબર રીતે વ્યાયામ કરવા. મને એક છે!કરાએ કહ્યું છે કે, રાત્રે સૂતા અગાઉ સૅન્ડના કહેવા પ્રમાણે કસરત (એસસ્ક્રૂઝ) કરવાથી મને સારા ફાયદા થયેા છે. (૨) હમેશાં ટાઢા પાણીથી ન્હાવું સારૂં છે. નિરતર ટાટા પાણીથી ન્હાવાવર્ડ પ્રકૃતિ ઠીક ન રહે, તેા અઠવાડિયામાં એકાદ દિવસ પણ ટાઢા પાણીથી ન્હાવું જોઇએ. (૩) રાત્રિએ ઘણું મેાડું જમવું નહિ અને ભૂખ હેાય તેના કરતાં નિત્ય ચાર કાળીઆ ઓછા ખાવા; તેમાં પણ રાત્રે તે જેમ એઠું ખવાય તેમ સારૂં છે. કાઇ પણ પ્રકારને માદક પદા પીવા નહિ. (થવાનું હશે તે થશે એમ કહી ચા-કારી બિલકુલ પીવાં નિહ.) (૪) હંમેશાં ઝાડા સાફ આવે તેને માટે કાળજી રાખવી. (૫) જનનેન્દ્રિયની જગ્યામાં જે વારંવાર ખંજવાળવું પડે તે વૈદ્યની સન્નાહ લેવી કે, ખજવાળવું કેમ પડે છે? વૈદ્યને એમ પૂછવામાં જરાપણ ડરવાનું કંઈ કારણ નથી ખંજવાળ આવવાનું કારણ સામાન્ય હેાય છે, પણ વૈદ્યની સલાહ લેવી એ શ્રેયસ્કર છે; કારણ કે એવી બાબતમાં યાગ્ય ઉપાય યેાજવા વૈદ્યવગર બીજા કાઇ ખરેખરી સલાહ આપી શકતા નથી. (૬) હમેશાં જનનેન્દ્રિયના અગ્રભાગ ઉપરની ત્વચા પાછી હટાવી અંદરના ભાગ ઠંડા પાણીથી બરાબર ધેાઇ નાખવા. આ ભાગ ઉપર સફેદ રંગના ચીકણા પદાર્થ રાજ જામે છે. જો તે બરાબર ધોઈ નાખવામાં ન આવે તે ત્યાં આગળ ધણી ખંજવાળ આવે છે. તે શાથી આવે છે તે ન સમજવામાં આવ્યાથી, ત્યાં આગળ હાથ લગાડવાને અનિવાય માતુ ઉપસ્થિત થાય છે. આ જે ધેાળી વસ્તુ છે તે વીજ છે, એમ સમજી તરુણ માણસા ધણીવાર ગભરાય છે; પરંતુ આ પદા` સાથે વીય ને યત્કિંચિત્ માત્ર સબંધ નથી. ખરેખરા પવિત્ર માણસ હેાય છે, તેનું શુદ્ધ પવિત્ર વન છતાં પણ આ ઠેકાણે ધેાળા રંગને થર બાઝે છે;માટે જો તે ધેાઈ નાખવામાં ન આવે તે તેને લીધે ત્વચાના અનેકાનેક રાગે ઉત્પન્ન થવાને સભવ રહે છે. (૭) ન્હાતી વેળાએ ગુહ્યસ્થાન નિરંતર સાબુ લગાડી ધાઇને સ્વચ્છ કરવાના મહાવી રાખવે. કેટલાક શરમાળ છેાકરાએ આ ગુહ્ય ભાગ ધેાઇને ચાખ્ખા કરતા નથી, તેથી તેમને દરાજ, ગરમી વગેરે ત્વચાના રોગો થાય છે; એટલુંજ નહિ પરંતુ જે જગ્યાએ વારવાર હાથ લગાડવા વ્યાજબી નથી, ત્યાં આગળ ખખુલી આવવાથી હાથ લગાડવા પડે છે. (૮) રાત્રિએ સૂતી વખતે ધેયેલા સ્વચ્છ લગાઢુ પહેરીને સુઈ રહેવું. ઘણાખરા મનુધ્યે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #403 -------------------------------------------------------------------------- ________________ છોકરાઓને છાના ઉપદેશ-નઠારી સેબતનું ફળ કે ૫૦૫ કહે છે કે, લંગોટ પહેરીને સુઈ રહેવાથી નામર્દીઈ પિદા થવાની ધાસ્તી રહે છે; પરંતુ તેમનું આ કહેવું ઉચિત નથી. કટેવને કમી કરવાના કામમાં લંગોટ ઉપકારક થઈ પડે છે. રાત્રિદિવસ લંગેટ પહેરી રાખો, તે અત્યંત શ્રેયસ્કર છે. સુવાનું સ્થળ અને પથારી માટે નીચે જણાવેલી હકીક્ત ધ્યાનમાં રાખવી:( ૧ ) સુવાના સ્થળમાં સારી શુદ્ધ હવા આવવા દેવી. બારીબારણાં ઉઘાડાં મૂકીને સુવું. ( ૨ ) સુતા પહેલાં પેશાબ કરી આવો. (૩) વીર્યપાત વારંવાર થતો હોય તે, સવારમાં ઉઠયા બરોબર પાંચ મિનિટ ઠંડા પાણીની ધાર ઇકિય ઉપર કરવી. ( ૪ ) સવડ હોય તે પિતાને માટે સ્વતંત્ર એકાંત સ્થળમાં પથારી પાથરવી. પાથરવાની તળાઈ સાધારણ કઠણ કરવી પણ બહુ નરમાશવાળી રાખવી નહિ. ( ૫ ) ફાવે તે પ્રમાણે પાસાભેર સૂઈ રહેવું. ચતા અથવા ઉંધા સૂઈ રહેવું, એ બરાબર નથી; કારણ કે તેથી ઈકિય ઉત્તેજિત થઈ, વીર્યપાત તરફ વૃત્તિ વાળે છે. પાસાભેર સૂઈ રહેવાની ટેવ પાડવી એ ઘણું સરળ છે. પાટીને પટો અથવા ઝીણી બારીક પટ્ટી કમરના ભાગમાં એવી રીતે બાંધવી કે, ગાંઠ પાછળના ભાગ પાસે વળી શકે તાત્પર્ય એ છે કે, ઉંઘમાં કદાપિ ચતા થઈ જવાય પણ ગાંઠ ખુંચવાથી જાગી જવાય, જેથી વિક્ષેપ આવી શકે નહિ. ( ૬ ) બીજો ઉત્તમ માર્ગ એ છે કે, સ્વપ્નાં આવવાનો વખત જે ૨ થી ૫ સુધી છે, તે વખત વાંચવા માટે અથવા ખરેખરી ગાઢ નિદ્રામાટે મુકરર કરે, એટલે સ્વનાવસ્થા પ્રાપ્ત થવાનો સમય આવી શકવાને નથી. જાગ્રત થવાય તે વખતે પેશાબ કરવા જવાની આદત રાખવી. ઉપર દર્શાવ્યા ઉપરાંત બીજી ત્રણ સાધારણ સૂચનાઓ ઉપર પણ લક્ષ આપવાની ખાસ અગત્ય છે.' ( ૧ ) ગમે તેમ થાય, પરંતુ ગુહ્ય ઈદ્રિયને હાથ લગાડવાનો સ્વભાવ સારા નથી; માટે તેવી ટેવ પાડવી નહિ. ( ૨ ) સારા વિચારવગરના બીજા વિચારમાં લક્ષ લગાડવું નહિ.ઘણાં છોકરાંઓના મનમાં ખરાબ વિચારો આવે છે. પરંતુ સારા છોકરાઓ તે તરફ ધ્યાન આપતા નથી. વિલક્ષણ ચિત્ર . અથવા નકામી વાત વિષે મનમાં વિચારો આવે તો તેને સર્પની પેઠે વેગળા કરી નાખવા. આ , પ્રમાણે કરવાથી સ્વપ્નાવસ્થા બંધ થશે. શરીરમાં ગમે તેટલી ધાતુ વધે, પણ તેનાથી કોઈ પ્રકારે ઉપાધિ થઈ શકતી નથી. જે મન સ્વાધીનમાં ન રહે અને વૃત્તિ વિવલ થાય તો નિરામય શરીરવાળાને પણ વધેલી ધાતુ નુકસાન કરે છે તથા શરીરમાં રોગ કરે છે. કહેવાનો સારાંશ એ છે કે, ધાતુ વધવાથી રોગ થતો નથી; પરંતુ મનેવિકારની વૃત્તિ વિલ થવાને લીધે રોગ પેદા થાય છે. ( ૩ ) બાર વરસની વયથી પચીસ વરસની ઉંમર સુધી ૧-વિષયી મિત્રો સાથે ગાઢો સંબંધ, ૨-સ્ત્રીના સ્વરૂપનું અને તેના ગુણનું વર્ણન, ૩-શંગારિક કાદંબરીએ, ૪-નાટક અને વેલો વગેરે વાંચવા અને તેના પ્રત્યક્ષ થતા પ્રયોગો જેવા, ૫-વિષયની વાતે હાસ્યવિનોદમાં કહેવી, વગેરે બાબતે વજ કરવી. શરીરમાં વધેલી ધાતુ ન વપરાવાને લીધે શરીરમાં રોગ થાય છે એવી સમજણ વિષયવાસનાને વધારનારી અને અતિશય નુકસાન કરનારી છે. સુખમય જીદગી ગાળવાના મુખ્ય સાધનરૂપ જે ધાતુ છે, તેને જે વયમાં એકત્ર કરી ભંડાર ભરી રાખવો જોઈએ, તેને બદલે વિષયવાસનામાં તલ્લીન થઈ જઈ, જેએ તાત્કાલિક સુખ ભોગવે છે, તેઓ મેટી ભૂલ કરે છે, અને તેઓ મનોવિકારની વિફરેલી વૃત્તિને વશ કરી, દીર્ધાયુષ્ય સુખમય નિર્ગમન કરવા સારૂ લવલેશ પ્રયત્ન આદરતા નથી, એ અત્યંત દિલગીરી ઉપજાવનારૂં છે, એમ અમારે ડીંડીમ વગાડીને કહેવું પડે છે. , મુષ્ટિમથુનની કુટેવમાંથી મુકત થવાને ઉપાય અજ્ઞાનતાને લીધે નુકસાનકારક મુષ્ટિમૈથુનની કુટેવમાં ફસી ગયેલાઓએ તેમાંથી મુક્ત થવાની ઇચછા હોય તો નીચે જણાવેલી સૂચનાઓનું અવશ્ય મનન કરવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #404 -------------------------------------------------------------------------- ________________ nonnnnnnnnnnnnnnnnnnn ૫૦૬ હિંદુએ, સાવધાન! (૧) પ્રથમે દર્શાવેલી પ્રત્યેક સૂચનાઓ તેમણે કાળજીપૂર્વક પરિપાલન કરવી. સ્વાભાવિકપણે સ્વપ્નમાં આવે તો વિશેષ ગભરાવાનું કારણ નથી; પરંતુ કક્રિયાની કુટેવના અભ્યાસને -લીધે રાત્રિએ જે વીર્યપાત સ્વપ્નાવસ્થામાં થતો હોય તે પ્રથમ કુટેવ કાઢી નાખી, પછી સ્વપ્નાં ન આવે તેવા ગ્ય ઉપાયો યોજવા તજવીજ કરવી. . (૨) કુક્રિયાની કુટેવમાંથી મુક્ત થવાની જે કોઈ છોકરાના મનમાં ઈચ્છા હોય તે તેણે તે ટેવને ત્યાગ કરવા સારૂ અડગ નિશ્ચય આદર. અંતઃકરણથી બરાબર નિશ્ચય થયો નહિ હેય. તો તે કુટેવ પુનઃ તેને વળગ્યા વગર રહેવાની નથી; માટે કુટેવની કુકિયાના ખરેખરા ઘર પરિણામને અંતઃકરણમાં ઉડે વિચાર કરી એક વખત દ4 પ્રતિજ્ઞા કરવી અને તે હમેશને સારૂ સ્વીકાર કરી લેવી. એ વગર અન્ય ઉપાય તેમને તેમાંથી મુક્ત કરાવનારો નથી. કટ વધારે અને જેટલા વધારે દિવસની હશે, તેટલો વધારે વખત તેને છોડવાને લાગશે; અને તે છેડવા સારૂ પ્રયાસ પણ વધારેજ કરવો પડશે. સાધારણ સામાન્ય કુટેવ ટળી જાય, તે પણ તે ટેવ જેમ બને તેમ સમુળગી અંતઃકરણમાંથી અળગી થાય તેને સારુ જે કંઈ કરવું ઘટે તે કરવા. તૈયાર રહેવું જોઈએકારણ કે અઠવાડિયું, મહીને અથવા વરસદિવસ થઈ જાય, વરસોનાં વરસો વીતી જાય તોયે કુટેવનો મોહ છોડી દેતાં છુટી શકતો નથી. મેહ ન જાય; પરંતુ પિતાને કરેલ દઢ નિશ્ચયનો ત્યાગ કરવો એ વ્યાજબી નથી. કક્રિયાની કટેવ કાઢવા જે પ્રમાણથી પરિશ્રમ કરવામાં આવશે, તે પ્રમાણે તેમાંથી મુક્ત થવાને વધારે સંભવ છે. - - - હિંદુઓ, સાવધાન ! તમારા બંધુઓને સાચવે . હિંદુજાતિને લાગુ પડેલો જતિક્ષય કેટલો ભયંકર, તેમજ હિંદુજાતિની આંખ ઉઘાડ-. નારો છે, તે ૧૯૧૧ થી ૧૯૨૧ સુધીના દશકામાં, જૂદી જૂદી જાતિઓના કેટલા હિંદુઓએ પરધર્મનો સ્વીકાર કર્યો, તેના આંકડા એક પત્રે પ્રગટ કર્યા છે, તે જોતાં કોઈ પણ હિંદુના દિલને આધાત થયા વિના રહેશે નહિ. એ આંકડા નીચે પ્રમાણે છે – . બ્રાહ્મણ ૩૪૦૭૧૭ ગવલી ૪૩૬૨૫ હેડ (ડામ) ૫૦૦ ૮૭૦ આહીર ૪૧૬૨૫ ગેલા ૧૨૧૨૬૩ દુસાચ ૧૪૭૭૦૨ મહાબ્રાહ્મણ ૧૯૮૬ ૦૯ ગઉડ ૧૬ ૩૫૮ જોગી ૧૫૨૯૦૫ બગદી ૧૪૫૪૧૫ વાણીયા(ગુર્જર)૧૯૧૭૧ વણકર ૧૯૦૨૬૭ વાધરી ૪૩૩૦૨૮ નાવી (જામ)૧૦૭૬૭૫ માળી ૭૩૩૦૬ ભુમીહાર ૨૧૧૨૨૭ ચમાર ૨૩૦૮૫ કંસારા ૧૩૨૪૧૫ સુતાર ૪૧૫૧૬૬ ચાવા ૯૪૫૫૨ કડીયા ૬૦૫૬૪ ફકીટર ૧૮૮૫૭૯ ચાંડાળ ૨૨૪૭૧ ૬૫૧૭૫ ભરવાડ ૬૯૨૨૦ ધાબી ૫૩૮૭૪ જનાવર કાપનાર ૬૭૧૩૬૫ આ રીતે પ્રત્યેક દશ વરસે લગભગ સવા કરોડ માણસ એાછાં થતાં જાય તો ત્રણ વર્ષમાં એક પણ હિંદુ, હિંદુઓની ભૂમિ ઉપર રહેવાનો નહિ; અને હજારો વર્ષથી જે ધર્મને લીધે આ ભૂમિનું નામ હિંદુસ્થાન પડયું, તે નામ પણ બદલાઈ જવાનું. શુદ્ધિ અને સંગઠનની કેટલી જરૂર છે, તે ઉપરના આંકડાજ બતાવી આપે છે. (દૈનિક “હિંદુસ્થાનના એક અંકમાંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #405 -------------------------------------------------------------------------- ________________ ભગવાન બુદ્ધની સાધના, સિદ્ધિ અને ઉપદેશ ૫૦ ભગવાન બુદ્ધની સાધના, સિદ્ધિ અને ઉપદેશ (‘ચિત્રમયજગત ના સપ્ટેમ્બર તથા નવેંબર ૧૯૨૬ ના અંકમાંથી) પ્રસ્તાવના:-દુનિયામાં આજપર્યંત અલૌકિકતરીકે મનાયેલા સાતઆઠ મહાત્માઓમાં ભગવાન બુદ્ધની પણ ગણના થાય છે; તથાપિ જેમના ગુણોથી લોભાઈને તે ગુણગાન ગાવામાં આધુનિક ઇતિહાસકારોની લેખણ થનથનાટ કરવા લાગે છે એવા નરવીરોની પ્રભાવલિમાં તેમનું નામ નજરે પડતું નથી. આ માન સીઝર, એલેકઝાંડર, નેપોલિયન વગેરેને લાગ્યું છે. સ્પષ્ટ એજ છે ! ભગવાન બુદ્ધ પિતાને કીતિવજ ઉપર જણાવેલા વીરની પેઠે ઐહિક ઐશ્વર્યાના આડંબર ઉપર રાખ્યો નથી અથવા એવી ઐશ્વર્યરૂપી ઇમારત રચતી વેળા, તેને મજબૂતી આણવા સારૂ દીધેલા નરબલિના રક્તવડે નીતરતી તરવારથી ભય પામી પ્રશંસક બનેલા ભાટેની સહાયતાની પણ તેણે અપેક્ષા રાખી નથી. મહાભાગોના સામ્રાજ્યની વાતજ જૂદીપિતાના સામ્રાજ્યની સાક્ષી પૂરનારા શિલાલેખ તેમણે જનતા જનાર્દનના અંતઃકરણરૂપી શાશ્વત શિલાતલ ઉપર કેવળ જ્ઞાનચક્ષવડે વાંચી શકાય એવી અદશ્ય લિપિમાં કરી રાખ્યા છે. આવાં સામ્રાજ્યની રચના આંખની કીકીનેયે પિતાના મૃદુસ્પર્શથી આહાદ આપનાર છે, પરંતુ પ્રસંગે પ્રચંડ શિલાખંડને સુદ્ધાં પિતાના અવિરત વર્ષોવથી શૂન્યવત કરણક્ષમ જે નીર તદુપમ નિર્મળ પ્રેમના સામર્થ્ય પર થયેલી હોય છે. આ સામ્રાજ્યની શાશ્વતિ પણ ચાર આઠ પેઢીએ ટકયા બાદ નામશેષ થઈ જતી શાશ્વતિ પૈકી નથી તે કલ્પકલ્પાંત સુધી ટકનારી હોય છે. આવાં અક્ષય સામ્રાજ્યોના પ્રસ્થાપકાને ચિદ્ધન ચૈતન્યના અવતાર માનવાની આપણ હિંદુઓની રીત છે. અવતાર ધારણ કરવાના પરમેશ્વરના ઉદેશ અનેક હોઈ શકે છે. ધર્ણોદ્ધાર, દુ:સંહાર, શિષ્ટ પરિપાલન, આદર્શ ભૂત આયુષ્યક્રમ ઇત્યાદિ મુખ્ય છે. એ પૈકી બુદ્ધનું અવતારકાર્ય ધર્મોદ્વારનું હતું. એ મહાભાગસંબંધી એકંદર હકીકત અહીં આપવી અશક્ય છે; તેથી તેમની આધ્યાત્મિક સાધના, સિદ્ધિ અને ઉપદેશ, આ ત્રણ બાબતોનું જ વિવેચન કરવાનું અહીં ક્યું છે. બુદ્ધની બાબતમાં અનેક ભ્રામક, અતિશયોક્તિપ્રચૂર ને અસંભાવ્ય કલ્પનાઓ જનસમાજમાં રૂઢ છે. પાલીભાષાના જાણકાર ને બૌદ્ધ તત્ત્વજ્ઞાનમાં કુશળ ગણાતા સુપ્રસિદ્ધ ધર્માનંદ કોસંબીના લેખ- નાધારે ઉપરની ભ્રામક કલ્પનાઓનું નિરસન કરવાનો પ્રયત્ન પણ આ લેખમાં કર્યો છે. હું અવતારી હતા છતાં પણ ભગવાને માનવદેહ ધારણ કર્યો હતો; ને પ્રથમ ક્રમે ક્રમે પિતાની ઉન્નતિ કરી લઈને છેવટે સિદ્ધાવસ્થામાંના પુરુષો પ્રમાણે પિતાનું વર્તન તેમણે રાખ્યું હતું.. આથી જ તેમનાં વૈરાગ્ય, દયા, પ્રેમ ને સન્નિષ્ઠા અખિલ માનવજાતિને આદર્શ ભૂત થઈ રહ્યાં છે. તેઓ અવતારી પુરુષ હતા, તેથી તેમની વાત જૂદી ને આપણી જૂદી. તેમની પેઠે વર્તવાને આપણે પ્રયત્ન કરે એ અનિષ્ટ છે, એમ માનવું એ મૂર્ખાઇભરેલું' લેખાશે. પરમેશ્વર જ્યારે મનુષ્યદેહમાં અવતરે છે, ત્યારે માનવદેહધારી આત્માને કયી કયી કરણી કરવી શક્ય છે, એ બતાવી આપવું એજ તેમનો મુખ્ય ઉદેશ હોય છે. મનુષ્યની અંતર્ગત શક્તિને વિકાસ કેટલા પ્રમાણમાં થઈ શકે છે ને તેનું રહસ્ય શું છે, એ સમજાવવા સારૂજ ઈશ્વર પોતે પંચભૌતિક દેહ ધારણ કરીને પૃથ્વી ઉપર અવતરે છે. બુદ્ધની સાધનાનો અભ્યાસ આપણે આજ દષ્ટિથી કરવો જોઈએ. તેમણે મેળવેલી સિદ્ધિ, સામાન્ય મનુષ્યને એક તે શું પણ મેં જમે પણ મેળવવી શક્ય નથી; તથાપિ જે મુમુક્ષ છે તેમણે, બુદ્ધ પિતાના નેત્ર સામે રાખેલું ધ્યેયજ પોતાની સામે પણ રાખવું જોઈએ. અનંત જન્માંતરે કાં નહિ, પરંતુ પ્રયત્ન કરનારાને મુક્તિ છે જ એવો વિશ્વાસ ભગવાને પિતેજ શ્રીમુખે ગીતામાં આવ્યો છે; તે જન્મોનો હિસાબ રાખવાનું કારણ નથી. ઉજજવલ ધ્યેયને આંખ સામે રાખીને તદનુસાર વર્તવું એટલું જ આપણું કર્તવ્ય ને એજ આપણા જયનો બીજમંત્ર. બચપણ ને અધ્યાત્મનું બીજ:-ગૌતમ શાક્ય કુળમાં જન્મ્યા. શાકય એ એકવિશિષ્ટ જાતિનું નામ. આશરે ૨૫૦૦ વર્ષ પહેલાં આ જાતિના લોક આર્યાવર્તને ઉત્તરભાગમાં રહેતા હતા. આ શાકયરાજ્યના પૂર્વ, પશ્ચિમ ને ઉત્તરભાગ નિર્જન અરોથી વ્યાપેલા હતા ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #406 -------------------------------------------------------------------------- ________________ vu v **, , , , ૫૦૮ ભગવાન બુદ્ધની સાધના, સિદ્ધિ અને ઉપદેશ દક્ષિણે કેસલનું બળવાન રાજ્ય પરાયેલું હતું. ગૌતમના જન્મની વેળાએ શાકોને કેસલેએ જીતી લીધા હતા; તથાપિ ત્યાર પહેલાં તેમણે સ્વતંત્ર ગણસત્તાક–એટલે પ્રજાસત્તાક રાજ્યનો ઉપયોગ પુષ્કળ વર્ષ સુધી કર્યો હતો. કાલાનુક્રમે એકતંત્રી રાજસત્તાક રાજ્યનું બળ વધુ ઠર્યું ને કોલોએ શાને જીતી લીધા. આ આપત્તિથી શાકય લોકો ક્ષાત્રવૃત્તિથી વંચિત થયા ને તેમના પિકી ઘણાઓએ કૃષિવૃત્તિને કાયમનો સ્વીકાર કર્યો. સાધારણ સે કુળનું એક ગોત્ર ને એવા એક એક ગાત્રને એક કલપતિ, આવી તેમની સમાજરચના હતી. ફક્ત કુલપતિજ રાજકાર લેતો. ગોત્રમાંના બીજા માણસ છેતીવાડી વગેરે બંધ કરતા. આ રાજકારણ–વ્યાસંગી કુલપતિને રાજા” ના નામથી તેઓ સંબોધતા હતા. શુદ્ધોદન એ આવા રાજાઓ પૈકીજ એક હતો. શાકની એકવારની રાજધાની કપિલવસ્તુ નગરીમાં તે રહેતો હતો. તેને બે સ્ત્રીઓ હતી. એકનું નામ માયાદેવી ને બીજીનું મહાપ્રજાપતિ ગૌતમી. આ બંને બહેનો હતી. ઈશ્વરકપાએ માયાદેવી ગર્ભવતી થઈ. એ વખતે તેણે લુંબિની નામના પિતાની માલિકીના એક ઉપવનમાં રહેવાનું નક્કી કર્યું. ત્યાંજ તેને સારા મુહૂર્તમાં એક તેજસ્વી બાળક અવતર્યું. એ બાળક તેજ ભગવાન બુદ્ધ, બુદ્ધના જન્મસમયે નાના પ્રકારના ચમકારે થયાના દાખલા ઠેકઠેકાણેની દંતકથાઓમાં વર્ણવેલા છે. એ બધામાં સત્તાનપાલ પ્રાચીનતમ છે. શુદ્ધ ઐતિહાસિક દ્રષ્ટિએ આ વનને વિચાર કરતાં “ બાળક જગ્યા પછી બે-ત્રણ દિવસની અંદરજ અસિત નામના એક બ્રાહ્મણે કુમાર સર્વ સુલક્ષણસંપન્ન હોવાથી આગળ જતાં મહદ પ્રાપ્ત કરી લેશે આવું ભવિષ્ય કહેલું ' એવો થાય છે. આ ભવિષ્ય સાંભળીને ને, માતપિતાને તેમજ આપવગને અત્યંત આનંદ થયે; પરંતુ આ આનંદ અનુભવવાને માયાદેવી ઘણા દિવસ જીવતી ન રહી. સુવાવડના સાતમેજ દિવસે તેણે પોતાની ઈહલેાકની યાત્રા પૂરી કરી. માતાવિહોણા બાળકનું સંગેપન તેની માસી મહાપ્રજાપતિ ગૌતમી દેવીએ સાવત્રભાવ હોવા છતાંય સગી માના જેટલા પ્રેમથી અને કાળજીથી કર્યું. મહાભાગનાં સાત આઠ નામો પ્રચલિત છે. અમરકેષકર્તાએ स शाक्यसिंह सर्वार्थः पिद्धः शौद्धादनिश्च स: । गौतमश्चाकंबधुश्च मायादेवीसुतश्च सः॥ આવી તેની નામાવળી આપી છે. “સુત્તનિપાલ” નામના પાલીગ્રંથમાં બાલ્યકાળથી તે પરિવાજિકતા અંગિકાર કરી ત્યાં સુધી ગૌતમ,ત્યાંથી સમાધિ થતાં સુધી બોધિસત્વ ને તદનંતર બુદ્ધ; આવી નામપરંપરા જણાઈ આવે છે. આ બીજી પરંપરા વાચકોએ વિશેષ કાળજીપૂર્વક ધ્યાનમાં રાખવી જોઈએ. આ સિવાય ભગવાનને શાયસિંહ ને અકબંધુ આવાં નામ પણ આપેલાં જણાય છે. તેમની જાતિનું નામ શાક્ય ને ગાત્ર આદિત્ય હોવાને લીધે પણ કદાચિત તેમને આ નામો પ્રાપ્ત થયાં હશે. ' લલિતવિસ્તર નામના સંસ્કૃત ગ્રંથમાં, બીજા અનેક પાલી ભાષાના ગ્રંમાં ને તેજ પ્રમાણે અશ્વઘોષના બુદ્ધચરિતમાં મહાભાગની બાબતમાં અનેક અદભુત ચમકારોનું સુંદર વર્ણન નજરે પડે છે. તથાપિ તેમની અધ્યાત્મસાધના ને નિર્વાણસિદ્ધિની બાબતમાંજ અહીં લખવાનું હોવાથી એ ચમકારોનું વર્ણન અહીં આપી શકાતું નથી. બિલકુલ નાની ઉંમરમાં પણ બુદ્ધ ધ્યાનધારણ કરતા હોવાનો પૂરાવે મધ્યમનિકાયમાં આવેલા મહાસત્તક સુત્તમાંથી મળી આવે છે. પિતાના પિતાના - બગીચામાં નંબડાની સઘન વૃક્ષ છાયામાં બાલબદ્ધ ધ્યાનસ્થ થઈને બેસતો હતા,એ સંબંધી મધ્યમ નિકાયમાં નીચે જણાવેલી હકીકત આવી છે:-“હું જાંબુડાના ઝાડની નીચે જઇને બેસતો હતો, એ વાતનું મને સારી રીતે સ્મરણ છે. વિષયલંપટ ને દુષ્ટ વિચારોથી રહિત એવા નિર્મળ મનમાંના વિવેકવિકાસને પ્રાપ્ત થનારા પ્રેમાનંદનો લાભ સૌથી પ્રથમ મને આજ ઠેકાણે થયો. સંબોધન (પૂર્ણ જ્ઞાન ) નો માર્ગ આજ હશે કે શું ! શુદ્ધ ચિત્તવૃત્તિને આધાર લઈને એકાગ્ર ધ્યાનમાં મગ્ન થવાને લીધે જ મને વિજ્ઞાન પ્રાપ્ત થયું; ને જ્ઞાનનો માર્ગ તે આજ, એ મારે દઢ નિશ્ચય . અગિસ્સા, વિષયી ને દુષ્ટ વિચારોથી અલિપ્ત રહેનારા પૂર્ણાનંદથી મારે બીવું શું? મેં એજ નિશ્ચય કર્યો કે, તેને લીધે મારે કદી પણ ગભરાઈ જવું નહિ.” અહીં વર્ણન કરેલું જ્ઞાન ગૌતમને બચપણમાં જ થયેલું હતું, એ કેટલાક તાકિ કેને ખરું નહિ લાગે; તથાપિ એકાગ્રબુદ્ધિને એકાગ્રબુદ્ધિથી થતા આનંદ,એ બને તેને અપરિચિત નહોતાં; એટલું તો ખાસ જણાવવું જોઈએ. સમાધિસુખ દેહદંડથી પ્રાપ્ત થઈ શકતું નથી; પણ પ્રસન્ન મનવડે ધ્યાનધારણ કરવાથી જ મળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #407 -------------------------------------------------------------------------- ________________ ભગવાન બુદ્ધની સાધના, સિદ્ધિ અને ઉપદેશ ૫૦ શકે છે, એટલું જ એનું તાત્પર્ય છે. બ્રહ્મવિહાર-જેના ધ્યાનમાં ભગવાન બુદ્ધ નિમગ્ન થઈ જતા હતા, તે દેવતા ક્યા હોવા જોઈએ ? એ કહેવું બહુ કઠિન છે. તેમનો પ્રેમાળ સ્વભાવ, કારુણ્ય ને કેમળ અંતઃકરણ ઉપરથી જોતાં વિશ્વવ્યાપક પ્રેમ એજ તેમનો ધ્યાનદેવતા થઈ રહ્યો હોવો જોઈએ. બુદ્ધપદની પ્રાપ્તિ પછી ધ્યાનભાવનમાં મૈત્રી, વરુણ, મુદિતા (આનંદ) ને ઉપેક્ષા (ત્યાગબુદ્ધિ અગર ઉદાસીનતા), એવા ચાર ભાગ તેમણે પાડયા. આ સાધના કરનારા સાધકેનું વર્ણન આ પ્રમાણેનું મળી આવે છે –“તેણે (સાધકે ) એકાંતમાં બહાસનસ્થ થઈને બેસવું. શરીરને સમતોલ રાખીને જાગ્રતબદ્ધિને ચાલના દેવી. મૈત્રીયુક્ત ચિત્તવડે એક દિશાને ભરી કાઢવી. ત્યારપછી એવીજ રીતે ચારે દિશા તથા સર્વ વિશ્વનું પોતાની મિત્રભાવનાથી આક્રમણ કરવું. પછી ક્રમે ક્રમે કરુણુ,મુદિતા ને ઉપેક્ષા આ વૃત્તિઓને મનમાં વિલંબ કરે અને આ સાધનાવડે. અખિલ વિશ્વને પ્રેમથી ભરી કાઢવું.” બુદ્ધગ્રંથની અંદર આ સાધનાનું નામ બ્રહ્મવિહાર એવું રાખ્યું છે. પ્રાણાયામાદિ ધ્યાનના પ્રકાર ગૌતમને કદાચિત પરંપરાસંપન્ન પૂર્વજોની તરફથી જ્ઞાત થયા હશે, તથાપિ ઉપર જણાવેલો બ્રહ્મવિહારના માર્ગ તો તેમણે પોતે જ શોધી કાઢો. - વિલાસ અને વૈરાગ્ય:-આ પ્રમાણે ભાવી અવતારકૃત્યની મૂળભૂત કલ્પના જે પ્રેમ અને ધ્યાન તેનો અંકુર બુદ્ધના મનમાં બચપણમાં જ ઉગ્યો હતે. ગૌતમના સમયમાં મોટા મોટા શ્રીમંત અને સરદારના ઘરનાં માણસે પોતાને વખત નાના પ્રકારના ઉપભોગમાં ને વિષયલેલુપતામાં વીતાવતાં હતાં. જૂદી જૂદી ઋતુઓમાં સુખાવહ થાય એવાં સુખોપભોગનાં સાધનોથી ભરેલા મહેલો તેમને રહેવા સારૂ બાંધેલા રહેતા. ગૌતમની બાબતમાં પણ આમાંની કંઈએ ઉણપ નહોતી. ફક્ત સુખોપભોગનાં સાધનોથી ફસાઈ જવા જેટલા ગૌતમ મૂર્ખ નહોતા; એટલું જ. અંગુતરનિકાયના તિકનિપાતમાં આ સંબંધી આવો મજકુર આવ્યો છે –“ભિક્ષુઓ, હું અત્યંત સુકુમાર હતે. મારા વિલાસને માટે મારા પિતાએ ઠેકઠેકાણે નાનાંમોટાં સરોવર બંધાવીને તેમાં અનેક પ્રકારનાં કમળોના વેલા પસરાવેલા હતા. હું ઘરમાંથી બહાર પડું કે મને તડકાને તાપ ન લાગે એટલા સારૂ ચાકરલોક મારા મસ્તક ઉપર શુભ્ર છત્રચામરો ધરતા હતા. મારે પાષાક તદ્દન રેશમી . વસ્ત્રોને બનાવવામાં આવતા. શિયાળો, ઉનાળો ને ચોમાસું, આ ત્રણે ઋતુઓમાં રહેવા સારૂ ત્રણ જૂદા જૂદા રાજમહેલ મારા માટે બંધાવ્યા હતા. ચોમાસાના ચાર મહીનાઓમાં હું મહેલમાંથી બિલકુલ બહાર ન નીકરતાં યુવતીઓનાં ગીતનૃત્યાદિ વિલાસપભોગમાં લીન થઈ જતો.ઇતર રાજા- * એને ત્યાં નોકરચાકર વગેરેને હલકા પ્રકારનું અન્ન આપવામાં આવતું, પરંતુ મારે ત્યાં તેમને માંસયુક્ત મિષ્ટાન્ન હમેશાં મળતું રહેતું.” “આવી રીતે સુખવિલાસમાં જ્યારે હું ગરકાવ હતો એ વખતે મારા મનઃસરોવરમાં આ ! વિચારતરંગ ઉઠયા –“ આપણે પોતે આગળ જતાં વૃદ્ધિ થવાના છીએ એ સ્પષ્ટપણે દેખાતું હોવા છતાં માણસોએ વૃદ્ધોને શા સારૂ તિરસ્કારવા જોઈએ ? નિદાન અને તે, હું વૃદ્ધ થવાનો છું એ સમજાતું હોવાથી બીજા સામાન્ય લોકોની પેઠે તેમને તિરસ્કાર કરે છે તે નથી.” આ વિચારતરંગાવડે મારો તારુણ્યમદરૂપી પુલીનપ્રાસાદ નિઃશેષ ખેંચાઈ ગયો.” પોતે ક્યારેય ને ક્યારે પણ રેગથી પટકાઈ પડવાના છે એવું જાણવા છતાં પણ લોકે રોગી માણસની ઘણું કરે છે. મારું વ્યાધિગ્રસ્ત થવું અશક્ય નથી, તો તેમ કરવું મને ઉચિત નથી, ઈત્યાદિ વિચારોથી શરીરસંપત્તિ સંબંધી મારા ડાળદમામ તદન ઓસરી ગયા. આપણે પોતે કયારે ને કયારેય પણ મૃત્યુ પામવાના છીએ એનું ભાન હોવા છતાંય લોક મડદાને જોઇને દૂર દૂર ભાગે છે. હું અત્યં , એવું મને સમજાયેલું હોવાથી સામાન્ય લોકેાની પેઠે પ્રેતોને જોઈને છેટે ભાગી જવું મને બિલકુલ યોગ્ય નથી. આવી વિચારલહરિઓથી મારે જીવનમદાનલ પૂર્ણપણે ઠંડો થઈ ગયો.” ઉપલા ઉતારાઓનું બરાબર મનન કરતાં વૈભવના અત્યચ્ચ શિખર પર વિરાજતા હોવા છતાંય ગૌતમના મનમાં સર્વસાધારણ લોકોની બાબતમાં વિશિષ્ટ અનુકંપા દગ્ગોચર થતી હતી, એ સહજ લક્ષમાં આવશે. ગરીબગરબાઓ અને દુઃખીજનોના નિશ્વાસથી તેમનું કમળ અંતઃકરણ હમેશાં ભરાઇ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #408 -------------------------------------------------------------------------- ________________ : ૫૧૦. ભગવાન બુદ્ધની સાધના સિદ્ધિ અને ઉપદેશ આવતું. ઉપર પ્રમાણે પ્રાપ્ત થયેલા વિષપભોગમાં તે બી ગયા નહિ. દયાળુ મન દીનદુઃખીઓ પ્રત્યેની સહાનુભૂતિથી હમેશાં આદ્ર રહેતું હતું. તેમની આ કમળ વૃત્તિનો અધિક વિકાસ થતાં થતાં તેનું પર્યાવસાન છેવટે ગૃહત્યાગમાં થયું. લલિતવિસ્તર વગેરે ગ્રંથમાં સારથિની સાથે થયેલા સંભાષણને યોગે અથવા એકાદો વૃદ્ધ મનુષ્ય, અથવા કેાઈનું પ્રેત કિંવા પથિસ્થ ભિક્ષ ઇત્યાદિ દષ્ટિપથમાં આવવાથી તેમને સબૈરાગ્ય પ્રાપ્ત થયાની રસભરી, પરંતુ કાલ્પનિક કથાઓ અનેક આવી છે. કેટલાક ગ્રંથોમાં તે તેઓ રાતના:એકલાજ નાસી ગયાનાં, સારથિની સાથે રથમાં બેસીને ગયાનાં અથવા પ્રભુ રામચંદ્રની પેઠે અશ્વારૂઢ થઈને એકલાજ ગયાનાં નાનાવિધ વર્ણન છે. બીજી અનેક સ્થળે ગૃહત્યાગ કરવાના દિવસેજ ગૌતમને પુત્રરત્ન પ્રાપ્ત થયાની હકીકત પણ આપેલી જણાય છે; પરંતુ આ બધાં યથાર્થ વર્ણન નથી. એમાં સત્યને થોડો અંશ હશે; પરંતુ અક્ષરશ: સત્યતા તેમાં નથી. વ્યાધિગ્રસ્ત મનુષ્ય અથવા વૃદ્ધ અગર પ્રેત કિંવા ભિક્ષુ એ પૈકી બધી અથવા એકાદ વ્યક્તિ વયના ૨૯ મા વર્ષપર્યંત ગૌતમના જોવામાં ન આવી હોય, એ બિલકુલજ સંભવતું નથી. સારથિએ તેમને ગુરૂપદેશ આ એ પણ ખરૂં લાગવા જેવું નથી. ઘર છોડીને જવાના અરસામાં તેમને રાહુલ નામને પુત્ર હતો એ બીના ખરી હોય; તોપણ તે ગૃહત્યાગના દિવસેજ જ હતું, એવું અનુમાન બાંધવાને કોઈ પણ જાતનો ખાત્રીલાયક પૂરાવો નથી. મધ્યમનિકાયના અરિયપરિયેસન સુત્તમાં બુદ્દે સ્વમુખે પોતાના ગૃહત્યાગની હકીકત કહી છે. તે આ પ્રમાણેઃ “ભિક્ષુઓ, હું જ્યારે જુવાન હતો અને મારા માથા પરનો એક કેશ પણ ધૂળે નહોતો થયો, ત્યારેજ આ વિચારોએ મારા હૃદયસાગરમાં ખળભળાટ મચાવી મૂકયો ને મને ઘરમાંથી બહાર ધકે. પિતાએ તેને માતાએ મને પરવાનગી આપી નહિ. તે બંનેને ઝાઝાર રડતાં મૂકીનેજ મેં મુંડન કરી લીધું ને કાપા વસ્ત્રો ધારણ કરીને ઘર બહાર નીકળી પડયો.” વૈરાગ્યનાં કારણેઃ-ગૌતમે ઘરનો ત્યાગ કેવી રીતે કર્યો એ હકીકતના કરતાં, ખરી જુવાનીના બહારમાં આ સુકુમાર રાજકુમારે વિષપભોગોને તુચ્છ માની તમામ એશ્વર્યાને લાત અમારીને અને વૈરાગ્યદીપિકાને હાથમાં લઈ દુઃસાધ્ય નિર્વાણ સુખની શોધ શા સારૂ આરંભી એ જાણી લેવું વધુ મહત્વનું ને બોધપ્રદ છે. ગૌતમના જમાનામાં પિતાને ચક્રવતી કહેવરાવી લેવાનું જ "એય ક્ષત્રિયમાત્રનું અયુચ ધ્યેય હતું. અમુક રાજાને ત્યાં કુમાર જપે કે આગળ જતાં તે ' સાર્વભૌમ થશે કે નહિ એની ચિકિત્સા તેના જાતક ઉપરથી કરવાની શરૂઆત થતી; પરંતુ કે વસ્તુઓનું ઇગિત જાણનારા બુદ્ધનું આવું ચક્રવતત્વ સંપાદન કરવાની મહત્વાકાંક્ષાથી સમાધાન થાય તેવું નહોતું; કારણ ચક્રવત થાય તોપણ ભય, મોહ, અશાંતિ ઇત્યાદિ શત્રુપરંપરાથી મુક્ત થવું પેાતાને શકય નથી, એ બુદ્ધ સારી રીતે સમજતા હતા. આ શત્રુીના 2 થીને. તેનાથી દૂર રહેલા અખંડ શાન્તિસામ્રાજ્યની પ્રાપ્તિ કરી લેવી–એવી તેમની મહત્વાકાંક્ષા: ને શાંતિસામ્રાજયને માર્ગ સામાન્ય જનોને બતાવીને તેમને સંસારતાપથી છોડાવવા-એ તેમની અંતઃકરણની ધગશ. સંસારત્યાગ કરીને પરિવ્રાજક બનેલા ને જંગલ જંગલમાં સંચાર કરનારા શ્રમણ આ સામ્રાજ્યપ્રાપ્તિના માર્ગે પિતાને લઈ જશે, એવો બુદ્ધને દઢ વિશ્વાસ હતો. દંડસુત્તમાં આવેલા સુત્તનિપાતમાં ગૌતમનાં ગૃહત્યાગનાં કારણે આ પ્રમાણે આપ્યાં છેઃ-પિતાને સંતોષ-સુખ ન હોવાથી, બીજાનો દોષ કાઢીને એકબીજામાં કલહ વધારનારા લોકો -તરફ જોઈને મને અત્યંત ભય લાગવા માંડ્યું. મને સંવેગ (વૈરાગ્ય) કેવી રીતે પ્રાપ્ત થયો તે હવે જણાવું છું. દિવસે દિવસે શુષ્ક થતા જતા સરોવરને જોઇને સરોવરમાં રહેનારાં માછલાં જે પ્રમાણે ગભંગલિત થઈ જાય છે, તે પ્રમાણે પોતપોતામાં ઝગડા મચાવીને પિતાને ક્ષય કરી લેનારા જનસમૂહતરફ જોઈને હું ગભરાઈ ગયો. મને સંસાર અસાર લાગવા માંડે. દશેદિશાઓ થરથર કંપે છે એવો મને ભાસ થવા લાગ્યો. મારું પિતાનું રક્ષણ કરી શકાય એવી નિર્ભય જગ્યા મને કયાંઈજ નજરે પડતી નહિ; કારણ દિગંતપર્યંત દષ્ટિ ફેંકુ તેય કલહમસે જનસમૂહનું ભયંકર ચિત્ર મારી નજર સામે ખડું થતું. આ સ્થિતિ જોઈને મારું મન તદ્દન ગળી ગયું.” ઉપરના ઉદગાર તરફ તાત્વિક દષ્ટિએ જોતાં જરામરણાદિ વ્યાધિઓવડે મૂળથીજ હતબલ થયેલા જનસમાજને, ક્ષણભંગુર અતિક સુખોપભેગના છંદે લાગી એકબીજાનો નાશ કરવાને ઉદ્યક્ત થયેલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #409 -------------------------------------------------------------------------- ________________ ભગવાન બુદ્ધની સાધના સિદ્ધિ અને ઉપદેશ પવન જોઈને બુદ્ધના અંતઃકરણમાં પરાકાષ્ટાની ઉદ્વિગ્નતા આવી હતી, એ સ્પષ્ટ દેખાઈ આવે છે. સ્વાર્થ, છેષ, માત્સર્ય ઇત્યાદિ જનકલહોને બીજરૂપ થઈ પડેલી બાબતેમાં જ તેમની ઉદ્વિગ્નતાનું મૂળસ્થાન છે. જીવની ને તે પ્રમાણે ઐહિક સુખની ક્ષણભંગુરતા એજ તેમના વૈરાગ્યનું મૂળ. - વૈરાગ્ય જ વ્યક્તિની આધ્યાત્મિક પ્રગતિમાંનું પહેલું પગલું છે. પ્રચલિત વિષયસુખમાં ને સામે નજર આગળ ચાલુ રહેલી બીજી ક્ષણભંગુર બાબતોમાં ઉદાસીનતા ઉત્પન્ન થઈને એના કરતાં શુદ્ધતર બાબતોથી થનારા આનંદને છંદ લગાડે, એ બીજું પગલું છે. ચર્મચક્ષને દેખાતી બાહ્ય વસ્તુઓ પર અવલંબી રહેલું સુખ એ ખરું સુખ ન હતાં અંતઃકરણની નિત્ય પ્રસન્નતા એજ ખરું સુખ છે, એવી મનમાં ખાત્રી થઈ કે પછી તે આત્માનંદ પ્રાપ્ત કરી લેવાના પ્રયત્નમાં લાગે છે. મનુષ્યની આધ્યાત્મિક ઉન્નતિને પ્રારંભ અહીંથી જ શરૂ થાય છે. लेखांक बीजो ભગવાને હવે સંપૂર્ણ વૈરાગ્યને અંગીકાર કર્યો. સ્ત્રી-પુત્રધનાદિ સુખસાધનનો ત્યાગ કરી, બચપણમાં જ જાંબુડીની છાયામાં દગોચર થયેલા નિર્વાણ સુખને અક્ષય લાભ મેળવી લેવાના પ્રયત્નમાં તે લાગ્યા. નિર્વાણસાધન ને આત્માનુભવને જ તેમણે પોતાનાં ધ્યેય બનાવ્યાં. બોધિસત્વના વખતમાં આ બેય કંઈ નવીન આવ્યાં ન હતાં. જન્મમરણની યાચનાઓમાંથી છોડવનારૂં ચિરશાંતિસુખનું ધ્યેય ભરતખંડમાં અતિપ્રાચીન એવા ઉપનિષત્કાળથી રૂઢ થયેલું છે. આજ શાંતિસુખની પ્રાપ્તિને સારૂ હિંદુ આમાંના અતિ તેજસ્વી તેમજ તેજસ્વી ઋષિવર્યોએ પોતાના સર્વસ્વનું બલિદાન આપ્યું. આ રીતે આ પેય અનન્ય અને સનાતન છે, તો પણ તેને સાધ્ય કરવાના માર્ગ અનેક ને હમેશાં બદલી શકાય એવા છે.આ સાધનરૂપ ભિન્નતા આધુનિક નથી, પણ તે સુદ્ધાં પ્રાચીનકાળથીજ શરૂ થએલી છે. આ પ્રકારને અનુસરી ગૌતમના સમયમાં આ ધ્યેયસાધનને માટે કેટલાક વિશિષ્ટ પંથ અને સાધનાઓ અસ્તિત્વમાં આવી હતી. તે કયી કયી એનું આપણે સંક્ષેપમાં દિગ્દર્શન કરીએ. જુદા જુદા પંથ પાલી ભાષાના સુતનિપાત, સભિયસુત, નિભંગ વગેરે ગ્રંથમાં આશરે ૬૨-૬૩ વૈદિકતર મતને ઉલ્લેખ જણાય છે. કેસલ અને મગધ દેશમાં આ જૂદા જૂદા મતાનુયાયીઓનો સંચાર હમેશાં ચાલુ હતો. પ્રસંગવશાત આવા પાંચપચાસ શ્રમણ એક ઠેકાણે ભેગા થઈ જતાં પતપતાના મતની ઉત્તમતા સાબીત કરી આપવાને તેઓ તાત્વિક વાદવિવાદ પણ કરતા. બુદ્ધપદની પ્રાપ્તિ પછી ભગવાને તેમનું ગૌરવ કર્યાનું દૃષ્ટિએ પડતું નથી; કારણ તેમને ધિક્કાર કરીને એમને સત્યનું ખરૂં સ્વરૂપ બિલકુલજ સમજાયું નથી, એમના સિદ્ધાન્ત જન્માંધેએ કરેલા હસ્તિવર્ણનના જેટલાજ વસ્તુસ્થિતિનિદર્શક છે, વગેરે પ્રકારના ઉદ્દગાર તેમણે એક ઠેકાણે કાઢયા છે. દીર્ઘ. નિકાયમાં આવેલા બ્રહ્મજાળસુત્તમાં આ બાસઠ મતોનું સવિસ્તર વર્ણન આપેલું છે. આ મતો પૈકી બધાજ એકબીજાથી તદ્દન ભિન્ન હોય એ બિલકુલ સંભવતું નથી. એ પૈકી અનેકેમાં પુષ્કળ સામ્ય પણ દેખાઈ આવે છે, તથાપિ કંઈક શુદ્ર મતભેદોને લીધે તેમને મતાંતરત્વ પ્રાપ્ત થયું હતું. વૈદિક પંથ પ્રથમ બ્રાહ્મણ અથવા વૈદિક પંથનો આપણે વિચાર કરીએ. એમાં મુખ્ય ભેદ છે. સંસારમાં રહીનેજ વેદાધ્યયન કરી યજ્ઞયાગાદિ વેદોપદિષ્ટ કર્મ કરનારા ગૃહસ્થાશ્રમી લોકાના એક ને બીજે સર્વસંગપરિત્યાગ કરીને વનમાં રહી અગ્નિહોત્રાદિ તે ને જપતપાદિ સાધના કરનારા નિત્યસંન્યાસી તપોધનોનો. બન્નેની સામે બેય એકજ; ને તે એ કે, બ્રહ્મસાયુજ્યતા મેળવવી.આ બેમાં શ્રેષ્ઠ કોણ? એ બાબતમાં પુષ્કળ મતભેદ હોવાનો ઉલ્લેખ દીર્ધાનિકાયના તે વિજયસુત્તમાં જણાય છે. આ ગ્રંથમાં ઉપરોક્ત પ્રશ્નના નિર્ણયસંબંધી મહર્ષિ વસિઝ ને ભારદ્વાજની વચ્ચે વાદવિવાદ થયાનું વર્ણન છે. વૈદિકેતર પંથ આમાં શ્રમણોને મુખ્ય સ્થાન આપવું જોઈએ. એમનું મુખ્ય ધ્યેય ઐહિક દુઃખમાંથી મુક્ત થવું, એ છે;તથાપિ આ મુક્તતા મેળવવી કેવી રીતે? એ બાબતના મતભેદને લીધે તેમનામાં જુદા જુદા બાસઠ મતભેદ થયો. એમાંથી છ મહત્ત્વના છે ને બુદ્ધના વખતમાં તેમને માન પણ સારું મળતું હતું. અક્રિયા, સંસારશુદ્ધ, ઉચ્છદ, અ ન્ય, ચાતુર્યામસંવર ને વિક્ષેપ, આ એ છ વાદોનાં નામ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #410 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ ભગવાન બુદ્ધની સાધના સિદ્ધિ અને ઉપદેશ હમણાં આ પૈકી ચાતયમસંવર અથવા “નિગ્રંથી' સિવાયના બીજા બધા ૫થ નામશેષ થયેલા છે. “સામફલસુત્ત’ નામને બૌદ્ધગ્રંથ એમ જણાવે છે કે, આ પંથ મહાવીર સ્વામીએ સ્થાપ્યો છે; તથાપિ જૈનગ્રંથની અંદર આ બાબતમાં જુદાંજ વિધાનો કર્યાનું જણાય છે. તેમના મત પ્રમાણે મહાવીરનીયે પહેલાં આશરે અઢી વર્ષ અગાઉ પાર્શ્વનાથ તીર્થંકરે આ પંથ સ્થા. હિંસા, અસત્ય, ચોર્ય ને પરિગ્રહમાંથી નિવૃત્ત, આ એ પંથને મૂળમંત્ર. આ નિયમ ચતુષ્ટયનેજ ચાતુર્યામ નામ આપવામાં આવ્યું હતું. મહાવીરે આ ચતુષ્ટયને મૈથુનનિવૃત્તિ આ પાંચમાં યામ (નિયમ) ની જોડ દીધી. ઉત્તરાધ્યયન સૂત્રમાં “પાર્થમહામુનિએ ઉપદેશેલો યાગચતુષ્ટયજ વર્ધમાન મુનિએ પંચશિક્ષારૂપે નિરૂપયો’ ‘ એવું વર્ણન છે. સુત્તપિટક ગ્રંથમાં આ મતસંબંધે પુષ્કળ માહિતી મળે છે. પુનર્જન્મના તત્ત્વ૫ર આ મતના અનુયાયીઓને વિશ્વાસ હતો. સંયમ અને તપની સહાયતાથી કતકર્મકર્દમ ધોઈ નાખી મુક્ત થવાના માર્ગને તેને અનુસરતા હતા. બાકીના પંથને છોડી દઈ આ એકજ જૈન પંથની આટલી સવિસ્તર ચર્ચા કરવાનું મુખ્ય કારણ એ છે કે, એ ધર્મ બૌદ્ધ ધર્મનીયે પહેલાંથી ચાલતો આવ્યો છે એ વાંચકોને સ્પષ્ટપણે બતાવી આપવું. ભગ વાન બુદ્ધે આ પંથનાંજ અહિંસા, અસ્તેય, સત્ય વગેરે તો સ્વીકાર્યો છે તેમાં થોઘા ફેરફાર કરીને પિતાનો પંથ પ્રસ્થા છે. એમાંના અપરિગ્રહ, મૈથુનવિરતી આ તને કિંચિત બદલીને બૌદ્ધ ગૃહસ્થધમએ સારૂ પરસ્ત્રીવિરતિ આવું તેનું પરિવર્તન કર્યું". ઉપર જણાવેલા ૬૨ મતો પછી આજની ઘડી સુધી આ એકજ પંથ સારી રીતે જીવતો રહ્યો છે. હમણાં અસ્તિત્વમાં છે તે જૈનધર્મજ એ પંથ છે. તેમાંનાં અમૂલ્ય એવાં પાંચ તત્તને આધારે જ એ જીવી શકે છે, એ વાચકોના લક્ષ્યમાં આવ્યું હશેજ. હવે બાકીના પાંચ પંથેના થડા સમાચાર લઈએ. અક્રિયવાદી પંથના આધાચાર્ય પૂરણકાશ્યપ છે. તમામ દુઃખનું મૂળ પાપપુણ્યસંબંધેની ભાવનામાં હોવાથી તે ભાવનાનેજ નષ્ટ કરી નાખીએ કે થયું, એ તેમને ઉપદેશ હતો. પા૫પુણ્યને વિચાર એ કેવળ ભ્રમ છે, એમ તેઓ માનતા-અથોત આ પંથ તે એક પ્રકારને નાસ્તિકવાદ છે, એમ કહીએ તે પણ ચાલે. સંસારશુદ્ધિવાદી પંથને પ્રસ્થાપક મકખલી ગોસાળ છે. આ વાદનુંજ નિયતિવાદ એવું બીજું પણ નામ છે. સૃષ્ટિમાંની અખિલ ચરાચર વસ્તુ, પ્રાણી અને જીવ, દુર્બળ ને અસ્વતંત્ર હોઈ તે બધા દૈવના તંત્રથી ચાલે છે. પોતપોતાના કર્મોને ઉપભોગ લેતા રહેવું એજ તેમનો વ્યવસાય અને એ વ્યવસાયમાંથી તેમને કદી પણ છૂટકારો થતું નથી, એ આ પંથનું આધતત્વ છે. ઉચ્છેદવાદી પંથ અજિતકેસકંબલીએ સ્થાપે. આ નિર્ભેળ નાસ્તિકવાદી હતો. મનુષ્ય એટલે પૃથ્વી, અપ, તેજ ને વાયુ-આ ચતુસ્તાની બનાવેલી પૂતળી. મૃત્યુ પછી તેના દેહનું આ ચાર મહાભૂતમાં ફરીથી રૂપાંતર થઈ જાય છે ને ઈદ્રિયે આકાશમાં લીન થઈ જાય છે. પાપપુણ્ય વગેરે જ છે. અહિક સૌખ્ય એ એક જ ખરૂં તત્ત્વ, આ એ પંથને મુખ્ય સિદ્ધાન્ત છે. અન્યોન્યવાદી પંથના મત પ્રમાણે રટિમાં પૃથ્વી, અપ, તેજ, વાયુ, સુખ, દુઃખ ને જીવ, આ સાત નિત્ય તત્ત્વ છે. એનો નાશ કરે એવી કઇ પણું વ્યક્તિ નથી. મનુષ્યના મરણ પછી પણ આ તો અબાધિત રીતે અસ્તિત્વમાં હોય છે વગેરે સિદ્ધાન્ત પર આ પંથની રચના થયેલી હતી. હવે બાકી રહ્યા વિક્ષેપવાદી પંથ. એનું જેનોના સ્યાદ્વાદની સાથે પુષ્કળ સામ્ય છે. એને નિત્યસંશયી નામ શોભવા જેવું છે. આ મત પ્રમાણે પ્રત્યેક પ્રશ્નને માટે ઠરાવિક સાત ઉત્તરો છે. દેવ છે કિંવા નહિ ? આ પ્રશ્નને દેવ છે, દેવ નથી, દેવ છે એમ પણ નહિ, દેવ નથી એવુંયે નહિ, આવા નમુનાના તેમના ઉત્તરો હોય છે. ભગવાનના ગુર ગૌતમના વખતમાં આવા પ્રકારના જુદા જુદા પંથ પ્રચલિત હતા, એ પૈકી શાશ્વતશાતિસુખની શોધ માટે કયા પંથને તેમણે સ્વીકાર કર્યો,એ કયાંઈ પણ સ્પષ્ટપણે જણાવેલું નથી. ગૃહત્યાગની પૂર્વે કપિલવસ્તુમાં આલારકાલામ નામના એક યોગીની પાસે તેમનું હમેશાં આવવું જવું થતું. આલારકાલામજ તેમના ગુરુ છે. પરિવ્રાજિકાવસ્થામાં ફરતાં ફરતાં એકવાર ગૌતમ કપિલવસ્તુમાં આવ્યા ને એ વખતે તેમને ઉતારવા સારૂ યોગ્ય સ્થળ તેમના કાકા મહાનામ શોકય શેાધવા લાગ્યા, ત્યારે તેમને ભગવાનના સહપાઠી ને આલારકાલામના શિષ્ય ભરંડુશ્રમણના આ-- Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #411 -------------------------------------------------------------------------- ________________ ભગવાન બુદ્ધની સાધના, સિદ્ધિ અને ઉપદેશ ૫૧૩ શ્રમસિવાય બીજું સ્થળ મળ્યું નહિ, એવેા ઉલ્લેખ અંગુતર નિકાયમાંના તિકનિપાતમાં જણાય છે. આ ઉપરથી ગૌતમ ભરડુની પેકેજ આલારકાલામના શિષ્ય હતા અને ભર ુના આશ્રમ કપિલવસ્તુમાં લાંબા સમયથી હતા, (નહિ તેા ગૌતમને ત્યાં ઉતારવા શકય ન થયું હેત ) એવું સહજ અનુમાન નીકળે છે. ખેાધિસત્વ જે પ્રમાણે કૈાસલદેશાધિવાસી તે પ્રમાણે આલારકાલામ પણ ક્રાસલદેશીયજ, અ'ગુત્તર નિકાયાંતગત તિકનિપાતમાં તેમના મૂળ રહેવાના ગામનું નામ કેસપુત્ત એવું આપેલું છે. ઉપર જણાવેલા છ મતસ્થાપકેાના જેટલા આલારકાલામ પ્રસિદ્ધ નહેાતા, તાપણ મહ્ત્વ અને કાસલદેશમાં તે તેમાંય કપિલવસ્તુ શહેરમાં તે તેમનું પુષ્કળ વજન હતુ`. પિરત્રાજક થતાં પહેલાં ગૌતમનેા આલારકાલામની સાથે પુષ્કળ પરિચય હેાવા જોઈએ. અરિયપરિયસન સુત્તમાં પરિવ્રાજક થયા પછી કુશળનું (પરમ કલ્યાણનુ) જ્ઞાન કરી લેવા સારૂ લેકદૃષ્ટિએ પ્રસિદ્ધ એવુ એકાદ શાંતિસદન શોધવાના નિમિત્તે ફરતાં કરતાં આલાર્કાલામવાળા ઠેકાણે હું આવ્યા” એવું વન છે. આલારકાલામને આશ્રમ કપિલવસ્તુ ગામમાંજ ઘણા દિવસથી હતા અને શ્રેષ્ઠ શ્રમણુતરીકે તેની ખ્યાતિ હેાવાથી મુમુક્ષુ ગૌતમને તેને પરિચય નહિ હૈાય એ બિલકુલજ સંભવતું નથી. પરિવ્રાજક થયા પછી પ્રથમ આલારકાલામની પાસેજ જવાથી એ પરિચય બહુ વધુ હતા, એવું સહજ અનુમાન નીકળે છે. રાજગૃહી તરફ ગમન આલારકાલામ એ ગૌતમના ગુરુ હતા. એ ઉપર આપેલી હકીકત ઉપરથી નક્કી થયુ' એમ કહેવાને હરકત નથી. હવે ગૌતમ તેમની પાસેથી કયી કયી આખતા શીખ્યા તે તપાસીએ. આલારકાલામે એધિસત્વને પહેલાં ચાર ધ્યાને અને આકાશાન ત્યાયતન,વિજ્ઞાનાન ત્યાયતન અને આકિંચન્યાયતન આ ત્રણ ચિદવસ્થાએ ઉપદેશી. સમાધિશિખરે પહોંચાડનારાં આ સાત પગથિયાં છે; પરંતુ એધિસત્વનું સમાધાન એટલાથીજ થાય તેમ નહેતું. આ યેગમાથી એકાદિ વ્યક્તિને કંઇક કાળપત ચિત્તવૃત્તિના નિરાધ કરી તેને સમાધિશાંતિમાં લીન કરી શકાય એ ખરું, પણ એકદર જનતા સામે આચરણીયતરીકે રજી કરવાને તે અયેાગ્ય (નાય ધમો સંોષાય) છે, એવી તેમની સંપૂર્ણ ખાત્રી થઇ હતી; તેથીજ તેમણે કપિલવસ્તુમાંથી ઉદકરામપુત્ત નામના સાપ્રત્યે પ્રયાણ કર્યું. આ સાધુ પણ આલારકાલામ જે સધના સાધુ હતા તે પૈકીજ એક હતા. તેણે અકિચન્યાયતનથી આગલી નૈવ સંજ્ઞાનાસજ્ઞાયતન નામક સાધના ખેાધિસત્વને ઉપદેશી; પરંતુ એધિસત્વનું સમાધાન એ સાધનાથી પણ થયું નહિ, કારણુ આ સાધના જો કે પાછલી સાધનાએના કરતાં સરસ હતી, તેપણ તે તેજ માની હતી. આથી ખેાધિસત્વે એ સમયે શ્રમણેાના વિદ્યાભ્યાસનુ કેન્દ્ર ગણાતી મગધ દેશની રાજગૃહી રાજધાની તરફ પેાતાના મેરચે ફેરવ્યા. એધિસત્વ રાજગૃહી તરફ કેવી રીતે ગયા અને ત્યાં ગયા પછી ત્યાંના રાજા બબીસારની સાથે તેમનું શું સંભાષણ થયુ, વગેરે બાબતેાની માહિતી સુત્તનિપાતાન્તર્ગત પબ્બાસુત્તમાં આપી છે. સંન્યાસલક્ષણસંપન્ન એવા ધિસત્વને જોઇને ખિબીસારે કહ્યું, હાથ નીચે ગજસેના રાખીને એકાદ મહાવીરની જેમ તું મારી પાસે રહે. હું તને જોઇએ તેટલુ' ધન આપીશ. તેને તું તારે જોઇએ તેવા ઉપભાગ કર. તુ કાણુ ને તારૂં કુળ કયુ છે, તે મને કહે.” એધિસત્વે ઉત્તર આપ્યા:-“ રાજા ! આ દેશની ઠેઠ ઉત્તરબાજુએ આવેલા કાસલ દેશમાં ધનધાન્યાદિ અશ્વ સપન્ન શાકયજાતિના લેાક વસે છે. હું જાતે શાકય, મારૂં ગાત્ર આદિત્ય. આવી સંપન્નસ્થિતિને ત્યાગ કરીને હું જે પરિત્રજાક અન્યા છું, તે કંઈ સ ંપત્તિને લેાભે નહિ. કામેાપભાગની બાબતમાંથી મારૂ' મન ઉઠી ગયુ, એકાંતવાસ મને પ્રિય લાગવા માંડયા અને તેથીજ તપશ્ચર્યાને માટે હું નીકળ્યે છું. મને આ એકજ વિષયની માત્ર ટુવે અભિરુચિ બાકી રહી છે.” એધિસત્વને આલારકાલામને અથવા ઉદકરામપુત્તને પંથ સપૂર્ણપણે માન્ય ન થવાથી અત્યંત શાન્તિદાયી ને પરમ કલ્યાણપ્રદ એવા માની શેાધમાં તે રાજગૃહીસુધી ચાલી આવ્યા. ત્યાં અનેક શ્રમણાને વિવિધ પ્રકારની તપશ્ચર્યાં કરતા જોઇને એ માર્ગે જવાથી પાતાનું ધ્યેય હાથ લાગશે, એમ લાગવાથી પોતે પણ તપ શરૂ કરવું એવા નિશ્ચય કર્યાં. આથી તેમણે ત્યાંથી રૂવેલા પ્રયાણ કર્યુ તે ત્યાં તપશ્ચર્યાંની શરૂઆત કરી. આવું વન અરિયપરિયેસનસુત્તમાં આવ્યું છે, તે અહીં ઉતારી લેવું ઇષ્ટ જણાય છે. ભગવાન ખેલ્યાઃ- ભિક્ષુએ ! કુશલ–(પરમ, કલ્યાણુ) www.umaragyanbhandar.com સ. ક્ષ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #412 -------------------------------------------------------------------------- ________________ AAN ૫૧૪ ભગવાન બુદ્ધની સાધના, સિદ્ધિ અને ઉપદેશ જ્ઞાનપ્રાપ્તિ સારૂ તપ આચરવાને નિતાંતશાંત એવું સ્થાન મેળવવા સારુ મેં ચારે તરફ પુષ્કળ પ્રવાસ કર્યો ને છેવટે અહીં (ઉરૂલામાં) આવ્યો. ત્યાં અતિશય રમણીય એવું એક સ્થળ મારી નજરે પડયું. એક અતિશય સુંદર વનમાંથી મંદમંદ ગતિએ એક નદી વહેતી હતી.નદીના બન્ને કાંઠે વિપુલ ને શુભ્ર એવી વેળુ પથરાયેલી હતી. નદીનું પાત્ર પણ વિશેષ ઉંડુ ન હોવાથી એક કાંઠેથી બીજે કાંઠે સહજ લીલાથી જવાતું અવાતું. વનની ચારેબાજુએ ગામ વસેલાં હોવાથી ભિક્ષાટનની ઉત્તમ સગવડ હતી. આ બધું જોઈને મને અતિશય આનંદ થયો ને ત્યાં જ મેં મારી તપશ્વર્યાનો આરંભ કર્યો.” તપશ્ચર્યાના પ્રકાર બેધિસત્વે ક્યા કયા પ્રકારની તપશ્ચર્યા કરી એ વિષય મહાસીહનાદસુત્તમાં આવ્યો છે, તથાપિ એ વર્ણન વાંચવાથી એક જ વ્યક્તિએ એકજ જન્મમાં, આવાં અને આટલાં તપે આચર્યા હોય એ શક્ય લાગતું નથી. આ વનમાં અમુક એક પ્રકારની તપશ્ચર્યા નોંધવામાં નથી આવી એમ નથી. આ ઉપરથી બે ધિસ કયાં તપ આચર્યા એ કહેવા કરતાં એ વખતમાં કયાં કયાં તે પ્રચારમાં હતાં એ તો જણાવવાનો લેખકને ઉદ્દેશ હતો, એ સહજ ધ્યાનમાં આવે એવું છે. એ પિકી થોડાંકને અહીં બેંધવાં ઈષ્ટ લાગે છે. ભગવાન બુદ્ધ સારીપત્તને ઉપદેશ આપ્યાનું મહાસીહ સુત્તમાં જે વર્ણન આવ્યું છે, તેને સારાંશ આ પ્રમાણે છેઃ- “હે સારિપુત્ત ! મેં ચાર પ્રકારનાં તપ આચર્યાનું મને સ્મરણ છે. હું પ્રથમ તપસ્વી બને, પછી રૂક્ષ થયો, કેટલેક દિવસે જુગુણિતાને સ્વીકાર કર્યો ને છેવટે પ્રવિવિક્ત બન્યો. હું દિગંબર વૃત્તિથી રહેતો હતો. કોઈ પણ જાતનું લૌકિક આચારનું બંધન પાળવાનું મેં છોડી દીધું હતું.” કરતલપાત્રમાં મળેલી ભિક્ષા હું ખાતે હતે: મત્સ્ય, માંસ અથવા સુરાયુક્ત આહાર હું બિલકુલજ ગ્રહણ કરતો નહિ. મને બોલાવીને આપેલું જાત્રા (મેળા)માં રાંધેલું, ગર્ભવતી સ્ત્રીએ અથવા કેડ ઉપર બાળકને તેડનારે આપેલું અન્ન હું સ્વીકારતો નહિ. કૂતરાંએ અથવા માખીઓએ અપવિત્ર કરેલી જગ્યા ઉપરનું અને હું ખાતે નહિ. શાક, સ્યામાક, નીવાર, શેવાળ; થલ, શેકેલું અનાજ, પિસ્યાક, લીલું ઘાસ, ફળ, પાંદડાં, ગોમય, ચમારોએ ફેંકી દીધેલા ચામડાના ટુકડા વગેરે ખાઈને હું છવધારણ કરતા હતા. પહેલા દિવસે એક ગ્રાસ (કાળીયા) અથવા ૨ કછી અન્ન, એકાદ બેર અથવા મગને એક દાણે, બીજે દિવસે બે, ત્રીજે દિવસે ત્રણ એમ સાત દિવસપર્યત ક્રમે ક્રમે ચઢીને પછી ક્રમે ક્રમે એક એક ઉતરત જતો હતો; અને આવી રીતે મેં જિનિગ્રહનું તપ આચર્યું. આથી મારે માંસાળ દેહ સૂકાઈ ગયો ને શરીરમાંનું અસ્થિ પિંજર સાફ દેખાવા લાગ્યું. એક જૂના પૂરાઈ ગયેલા કૂવાને તળીયે બેબા જેટલા પાણીમાં પડેલું નક્ષત્રબિંબ જેવું દેખાય, તે પ્રમાણે ઉંડી ગયેલી મારી આંખોના તેજની અવસ્થા થઈ હતી. મારી ચામડી સૂકાઈને શુષ્ક થઈ જવાથી તે શરીર પર લબડતી હોય એવી દેખાવા લાગી. પેટ ઉપર હાથ ફેરવતાં હાથે પાંસળીઓ લાગતી હતી. મળમૂત્રવિસર્જનને માટે ઉઠીને બેસવા જેટલું પણ શરીરમાં સામર્થ્ય ન હોવાથી કોઈ કોઈ વાર હું જે સ્થિતિમાં પડ્યો હોઉં એ સ્થિતિમાંજ એ વિધિ થઈ જતો. એકાદ ચામડાની કોથળીમાં હાડકાં મૂકી રાખ્યાં હોય એવી મારા દેહની અવસ્થા થઈ ગઈ હતી. કઈ કઈવાર હું ચીંથરાને પરિધાન કરતે હતે. કેાઈવાર ઘડાના કેશથી બનાવેલું, ચકલીએનાં પીછાંથી બનાવેલું તે કદી કુશનું અગર મૃગાજિનનું વસ્ત્ર હું ઓઢતા હતા. મૂછ, દાઢીને માથા ઉપરના કેશ હું પિતાને હાથે ચુંટી કાઢતો હતે. આવી રીતે અનેક પ્રકારના દેહદંડનું આ ચરણ મેં કર્યું છે. આ મારૂં તપ.” “સારિપુત્ત ! હવે મારી રૂક્ષતાનું વર્ણન સાંભળ. અનેક વર્ષની ધૂળથી મારું આખું શરીર ભરાઈ ગયું હતું, જૂના લાકડાના પાટીયા ઉપર ધૂળ ચઢી ચઢીને જેવી તેની સ્થિતિ થાય તેવી મારા દેહની અવસ્થા થઈ હતી, તથાપિ તે ધૂળ મેં જોઈ કાઢવી કે બીજા કોઈએ જોઈ કાઢવી એવો મારા મનમાં કોઈ દિવસ પણ વિચાર આવ્યો નહોતો.” હવે મારી જુગુપ્સાનું વર્ણન સાંભળ, હું બહુ સાવચેત રહીને હાલચાલ કરતો હતો. પાણીને ટીપા પ્રત્યે સુદ્ધાં હું મટી દયા દ્રષ્ટિથી જોતો ! એકાદ શુક કૃમિકીટક પણ મારે હાથેથી ને માર્યો જાય એને માટે હું ખૂબજ ખબરદારી રાખતો.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #413 -------------------------------------------------------------------------- ________________ ananana ભગવાન બુદ્ધની સાધના, સિદ્ધિ અને ઉપદેશ પ૧૫ મારી પ્રવિવિક્તતાનું પણ હું વર્ણન તને કહું છું. એકાદ નિબીડ અરણ્યમાં જઈને હું રહે. પશુને પાળનારા ભરવાડ, કઠિયારા અથવા બીજું કોઈ પણ જે ભાગમાં આવતું દેખાતું ત્યાંથી હું નાસી જતો અને તેમની દૃષ્ટિ આડે થતો.આ રીતે મેં પ્રવિવિક્તતા આચરી હતી.” “કોઈ કઈવાર હું ગેવનું છાણ ખાઈને રહેતો.પિતાનાં મળમૂત્ર ખાઈને પણ મેં કેટલાક દિવસો કાઢયા છે; આવું સૂગ ચઢે એવા પ્રકારનું મારું ખાવાનું હતું. ઘેર જંગલમાં મેં નિવાસ કર્યો હતો. ટાઢના દિવસેમાં હું ખુલ્લા મેદાનમાં સૂત. કોઇવાર સ્મશાનભૂમિમાં જઈ મૃતોનાં હાડકાંને ઓસીકે મૂકીને સૂતો હતો. જોકે મારા ઉપર થુંકતા હતા; તથાપિ મારા મનમાં મેં તેમને માટે જરા જેટલો પણ ખરાબ વિચાર આવવા દીધો નથી.” આ પ્રમાણે જુદી જુદી જાતનાં નિષ્ઠર, કઠોર, ઘોરતર, ભયંકર, બીભત્સ, નિસર્ગસિદ્ધ અને નિસર્ગવિરુદ્ધ એવાં તપ એ સમયમાં પ્રચલિત હતાં. એમાંના કેટલાક પ્રકાર હમણુ સુદ્ધાં હિંદુસ્થાનના કેટલાક વિશિષ્ટ પંથેમાં પ્રચલિત છે. કાંટાની પથારી કરી તેમાં સૂવું, કાંટાવાળી ચાખડીઓ પહેરવી, સખ્ત ટાઢના દિવસોમાં ગળા જેટલા પાણીમાં જઈ ઉભા રહેવું, ઉનાળાના દિવસમાં તપેલા શિલાખંડ ઉપર ઉભા રહી તપશ્ચર્યા કરવી, પંચાગ્નિસાધન, સ્મશાનવાસ, કેશ ચુંટી કાઢવા, ઉપવાસ, કુછૂચાંદ્રાયણ વ્રતો વગેરે પ્રકારો હમણાં પણ રૂઢ હોવાનું નજરે પડે છે. પોતાની વિષ્કા અને વમન પોતેજ ખાઈ જવાનાં ઉદાહરણ અરપંથી લોકોની અંદર એકસરખાં ચાલે હોવાનું દષ્ટિએ પડે છે. આ ઉપરથી જોતાં હમણાં પ્રચારમાં છે, તે વિવિધ પ્રકારની તપશ્ચર્યાની પરંપરા આજ ર૫૦૦ વર્ષથી ચાલી આવી છે, એ સહજ ધ્યાનમાં આવે એવું છે. દેહદંડની નિરર્થક્તા આ બધા પ્રકારો પૈકી બોધિસત્વને ઉપવાસ પર વિશેષ વિશ્વાસ હતો, એવું અરિયપરિયેસન તથા મહાસચ્ચિક સુત્ત ઉપરથી જણાય છે, પરંતુ એ પૈકી એકનાથીયે પણ બોધિસત્વને શાંતિસુખને આનંદ મળ્યો નહિ. એનું કારણ આ પ્રકારની અંદર “આર્ય પ્રજ્ઞા” નહોતી એવું વર્ણન મધ્યમ નિકાર્યમાં આવ્યું છે:-“રં તૂ I મસાવ સિવાય કાર અનધિમા” આવી રીતે શ્રમણોના માર્ગથી નિર્માણ પદવીએ પહોંચવું શક્ય નથી, એવી પૂરેપૂરી ખાત્રી થઈ ત્યારે પોતે બાળપણમાં જાંબુડીની છાયામાં બેસીને કરતા હતા તે ધ્યાનમાર્ગનું બોધિસત્વને સ્મરણ થયું. ભગવાન બુદ્ધ અગ્નિવેસાને કહે છે --“મારા પિતાના ખેતરમાં ખેડવાનું ને વાવવાનું કામ ચાલતું હોય ત્યારે હું જાંબુડીની છાયામાં ધ્યાનનિમગ્ન થઈને બેસતા હોવાનું મને સારી રીતે યાદ છે. એ યાનના આનંદનું સ્મરણકિરણ ચિત્તાકાશમાં માત્ર ચમકયું, ત્યાં તે બેધન ( સંપૂર્ણ જ્ઞાન) ખરો માર્ગ તે આજ, એવી મારી ખાત્રી થઈ ચૂકી.” મહાભાગના આધ્યાત્મિક પ્રગતિના ઇતિહાસમાં આ અતિશય મહત્ત્વનો પરિવર્તનકાળ છે. શ્રમણ સંન્યાસમાં રૂઢ એવા દેહદંડના પ્રકાર અને કઠેર ત્યાગમાર્ગ નિર્વાણપદપ્રાપ્તિની દષ્ટિએ વ્યર્થ છે, એવી ખાત્રી થયા પછી બેધિસત્વને આધારકાલામે ઉપદેશેલે સમાધિમાગું યાદ ન આવતાં બાળવયમાં આક્રમેલા ધ્યાનમાર્ગ તરફ તેનું મન વળ્યું. એમાંનો મર્મ શું ? એ સમજવાને આધિસત્વનું મુખ્ય ધ્યેય શું હતું, એ બરાબર સમજી લેવું જોઇએ. સંસારસાગરમાં ગુલાંટા ખાતી દર્બળ જનતા તરફ જોઈને મહાભાગનું અંતઃકરણ હળહળી ઉઠયું હતું. ઈદ્રિયસુખ એ સત્ય અને નિત્યસુખ નથી, એ તેમના અંતઃકરણમાં અછી રીતે હેર્યું હતું, પરંતુ વૈષયિક અથવા અકુશળ (અકલ્યાણકારક) બાબતેપર અવલંબી રહેલા સુખને તિરસ્કાર આવવો એટલાપરજ તેમની મજલ અટકી નહતી; પણ પ્રેમ, પ્રીતિ, કરુણા, દયા ઈત્યાદિ કુશળ (કલ્યાણકારક) ભાવનાઓને લીધે ઉત્પન્ન થનારા શાશ્વત સુંદર સુખને બિલકુલ છેવટના પગલે તેમને પહોંચવાનું હતું. આ ઉપરથી અહંકાર, કામ, સ્વાર્થીદિકાથી ઉત્પન્ન થતી વિષયાસક્તિ ને ઇન્દ્રિયસુખપ્રત્યેનું મનનું ખેંચાણ નષ્ટ થઈને, અકુશળ વિચાર ને ભાવનાઓ નષ્ટ થાય ને શુદ્ધ પવિત્રગંધી અહંકારકંટકશૂન્ય, કલ્યાણકુસુમમયી વાસનાવલ્લરી મનોભૂમિ ઉપર ડોલવા લાગે ને એવા પ્રકારની અકુશળ વિચારવિરતિપૂર્વક કુશળ વિચાર-પ્રવૃત્તિથી ઉદ્દભવનારા નિરતિશય-નિવણસરોવરમાં મન કમળ વિકસે, એ બોધિસત્વનું મુખ્ય એય હતું. લોકકલ્યાણ સાધી શકાય તે તે આજ માર્ગથી, એવી મહાભાગની દઢ શ્રદ્ધા હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #414 -------------------------------------------------------------------------- ________________ ભગવાન બુદ્ધની સાધના, સિદ્ધિ અને ઉપદેશ लेखांक बीजो બુદ્ધના પથ:-જે સાધનાવડે આત્યંતિક સુખશાન્તિ સાધ્ય થાય એ મા તરફજ ધિસત્વનું મન ખેંચાવું સાહજિક હતું. દેહદ ડનના માર્ગે, ખળજબરીથી, ઇચ્છાશક્તિના બળવડે ઇંદ્રિયાને નિગ્રહ કરીને તેમની સ્વાભાવિક પ્રકૃતિને તદ્દન દાી નાખવી શકય નથી. આલારકાલામના સમાધિના માર્ગે એકાદ મનુષ્ય પેાતાની એકાગ્રતા વધારી શકશે તે અનેક પ્રહર કિબહુના અનેક મહિના સમાધિસુખને અનુભવ લઇ શકશે,પરંતુ ‘નાય ધમો સોધાય ' સાઈત્રિક ધર્મપ્રસારને એ માગ નથી, એવું એધિસત્વે નિશ્ચિત કર્યું. ખચર્પણમાં સહજ સ્વયંસ્ફૂર્તિથી જાંબુડીની છાયામાં બેસીને લેાકહિતસંબંધી ધ્યાન કરતી વેળા જે શુદ્ધ અને પવિત્ર આનંદા ઝરે પોતાના અંતઃકરણમાં ફૂટયા, તેજ આનંદ શ્રેષ્ઠ અને સૌને સાધ્ય છે, એવે ખેાધસવે નિય કર્યાં, આજ માનું આક્રમણ કરતાં પ્રાપ્ત થતી પરમાન ંદસ્થિતિમાં નિરંતર સ્થિર રહેવું એજ નિર્વાણપદવી ને એજ સન્મા અને સમ, એવે તેણે પેાતાના મનને નિશ્ચય કોં. પેાતે દેહદડનના માના ત્યાગ કરતાં પેાતાના સાથીઓ અને લેાકેા પેાતાને પતિત કહેશે, એ ગૌતમ પોતે સારી રીતે જાણતા હતા, પણ કાથીયે ન ખતાં પેાતાના આત્માનુભવને અનુસરીને પેાતાના આધ્યાત્મિક માર્ગ પાર કરવાનું વિરલ ધૈર્ય એ ગૌતમમાં હતુ, એ કહેવુ પડે તેમ નથી, ભગવાન ખુદ્દ અગ્નિવેસ્સાને ઉદ્દેશીને કહે છે:-ઇન્દ્રિયસુખ અને અકરાળ વિચાર એ ઉભયને તુચ્છકારી કાઢી કુશળ વિચારાથી થનારા સુખથી હુ` કેમ ડરૂં ? નહિ, હું કદી પણ ડરવાના નથી; પણ તે સુખ અત્યંત દુ॰ળ સ્થિતિવાળા મને થવું શકય નહેતું, તેથી મેં થોડા થોડા આહાર લેવાની શરૂઆત કરી. એ પ્રસંગે પાંચ સાધુએ મારી સેવા કરવામાં તત્પર હતા. ખેાધિસત્વને જે ધર્મને એધ થશે, તે ધના ઉપદેશ આપણને પણ તે કરશે, એમ સમઅને તેઓ ચાતકની પેઠે વાટ જોઈ રહ્યા હતા; પરંતુ મેં આહારસેવનને! આરંભ કરતાંની સાથેજ હું તપેાભ્રષ્ટ થયા, એમ કહેવાની તેમણે શરૂઆત કરી ને તેએ મારે। ત્યાગ કરીને ચાલી પણ ગયા. ’’ વિષયસુખને ત્યાગ કરીને પ્રાણીમાત્રના સુખને માટે કાયા, વાચા અને મનવડે પ્રયત્ન કરતાં જે નિષ્કામ સુખ થાય છે, તેજ ખરૂં સુખ; અને એજ માર્ગે જવાથી સત્ય જ્ઞાન થશે, એવી શ્રદ્ધાવાળા બેધિસત્વ લેાકેાની સ્તુતિનિંદાને દાદ ન દેતાં પેાતાનાજ માગે આગળ ચાલ્યે. સા ઉવેલાના રમ્ય પ્રદેશમાંના નિવાસની વેળાએ દેહદ ડપ્રધાન સાધનાસંબંધી તેને ત્રણ ઉપમાઆ સૂઝી હતી:-(૧) પાણીમાં ભી જાયેલા એકાદ લાકડાની ઉપર બીજો એકાદ સૂકા લાકડાને કટકા ધસવાથી અગ્નિ ઉત્પન્ન થવા કદી પણ શકય નથી; એવીજ રીતે કામવિકારથી ગ્રસ્ત થયેલું મન દેહદડથી કદી પણ શુદ્ધ થવુ શકય નથી. આથી મનુષ્યને વ્ય શ્રમમાત્ર થશે. (૨) પાણીમાં પડેલા લાકડાના ટુકડાને પાણીથી દૂર લઈ જઈને તેની ઉપર સૂકાયેલા લાકડાના કટકા જોરથી ધસીએ તેપણ અગ્નિ ઉત્પન્ન થવાના નથી એજ પ્રમાણે જેની વિષયવાસના નષ્ટ થઇ નથી, તેને દેહદ ડનાદિ તપથી કે અરણ્યવાસથી કંઇ પણ ફાયદા થવાના નથી. (૩) સારી રીતે સૂકાયેલા લાકડાનેા કટકા પાણીથી દૂર પડયેા હાય તેની ઉપર ખીજે કટકા ઘસવાથી અગ્નિ ઉત્પન્ન થશે,તેજ પ્રમાણે જેની વિષયવાસના નષ્ટ થઇ છે,તેનેજ મેાક્ષની આશા છે. ઉવેલાના નિવાસદરમિયાન શારીરિક તપપ્રત્યેજ એધિસત્વનું વિશેષ લક્ષ્ય હતું, તેપણુ માનસિક તપપ્રત્યે તેમનું દુર્લક્ષ્ય નહેાતું. કામ, દ્વેષ, હિંસા વગેરે મનેવિકાર પોતાના મનમાં એકવાર પણ ન આવે એને માટે તે ખૂબજ સાવચેતી રાખતા હતા, તેવીજ રીતે એકાંત, મૈત્રી, અહિંસા વગેરે વિચારને તે પેાતાના મનમાં અત્યંત આદરપૂર્વક રાખતા હતા. નિ’યતાસિવાય તત્ત્વખાધ થવા દુભ છે, એમ સમજીને રાત્રે-અરાત્રે સ્મશાનાદિ ભયાનક સ્થળેએ જઇને ભયભરવની ઉપાસના કરીને હું નિર્ભીય થયા' એવું ઢંધાવિતસુત્ત વગેરે પ્રથામાં લખેલું જણાય છે. અકુશળ વિચારાથી ચિત્તવિક્ષેપ થાય છે. કુશળ વિચાર સુદ્ધાં બહુ વેગથી આવે તે મનનુ થૈ ખગડે છે, તેથી ચિત્તનું ઐય ઇચ્છનારા ખધિસત્વે આનાપાન સ્મૃતિ-સમાધિના અભ્યાસ શરૂ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #415 -------------------------------------------------------------------------- ________________ ભગવાન બુદ્ધની સાધના, સિદ્ધિ અને ઉપદેશ ૫૧૭ કર્યો.પ્રાણાયામ પણ એક પ્રકારનો દેહદંડ છે, એવી માન્યતાથી ગૌતમે આ માર્ગને સ્વીકાર કર્યો. આના પાનસુત્તમાં ભગવાન બુદ્ધ કહે છે કે –“હે ભિક્ષુઓ ! આના પાનસ્મૃતિસમાધિ બહુ ફળદાયી છે. એકાંતમાં બેસવું આસનસ્થ થવું,દીધશ્વાસ લેતા હો તો હું દીર્ઘશ્વાસ લઉ છું' એવું તથા દીર્ઘશ્વાસ બહાર છેડતા હો તે “હું દીર્ઘશ્વાસ બહાર છોડું છું' એવું ધ્યાન કરવું. આ સાધનાથી મન સ્થિર થાય છે. હું બુદ્ધ થયા પહેલાં આજ સાધના કરતો હતો. મારા શરીરને કિંવા ઈદ્રિયને કાઈ પણ પ્રકારનો ત્રાસ પહોંચતો નહિ.મારું મન વિકારમુક્ત રહેતું.” “સંબોધી' એટલે પૂર્વજ્ઞાન થયા પહેલાં બુદ્ધનો મારની સાથે (કામદેવની સાથે) ઘનઘેર રણસંગ્રામ થયે,એ સુત્તનિપાતના પ્રધાન સુત્તમાં ઉલ્લેખ છે. એ આધાર ઉપરથી લલિત વિસ્તાર (અ. ૧૮), બુદ્ધચરિત્ર ઈત્યાદિ ગ્રંથોમાં આ યુદ્ધનું મોટું રસપ્રચૂર વર્ણન આવ્યું છે. આવા પ્રકારને ઝઘડો બહુશઃ સર્વશ્રેષ્ઠ વિભૂતિઓના આધ્યાત્મિક ઇતિહાસમાં નજરે પડે છે. ઈસુખ્રિસ્તને સુદ્ધાં સંતાનની સાથે લડવું પડયું, એવું વર્ણન છે. સુત્તનિપાતમાં આ વિષય નીચે પ્રમાણે આવ્યો છે. બુદ્ધ કહે છે કે –“હું નિર્વાણપ્રાપ્તિ સારૂ નિરંજરા નદીને કાંઠે અત્યંત ઉત્સાહથી ધ્યાન કરતે બેઠો હતો. માર મારી પાસે આવ્યો ને બોલ્યોઃ “તું કૃશ થયો છે, મરણોન્મુખ થયો છે, નકામો મર નહિ, જીવવાને કંઈ ઉપાય કર, અગ્નિહોત્રાદિ કરીને સ્વર્ગસુખ પ્રાપ્ત કરી લે. આ નિર્વાણના ફંદામાં ન પડે. નિર્વાણનો પાર્ગ દુષ્કર છે.” મેં જવાબ આપ્યો: ‘તું અહીં કેમ આવ્યો છે ? મને તારા ઉપદેશની અથવા પુણ્યની જરૂર નથી. મારામાં શ્રદ્ધા, વીર્ય અને પ્રજ્ઞા છે. એમની સહાયતાથી મારું ચિત્ત સ્થિર કરી લઈને હું મારું ધ્યેય સાધી લઇશ. અરે માર ! કાપભોગ, અરતિ, ભૂખ, તરસ, તૃષ્ણ, આળસ, બીક, કુશંકા, અભિમાન એજ તારૂં સૈન્ય. ધૈર્યવાળા પ્રેષિતામાં આગળ એટલે કે નિદાવાન મનુષ્ય આગળ તારા આ સૈન્યનું કંઈ ચાલવાનું નથી. આ જે, હું કમ્મર બાંધીને નિર્વાણ તરફ જાઉં છું. પથ્થરવડે મટકાને ફોડી નાખવાની પેઠે હું પૈર્યથી તારા સૈન્યને વિધીને આગળ જાઉં છું. નિવણમાગનો ઉપદેશ કરતો હું ગામેગામ ફરીશ ને મારા ઉપદેશથી હજારો શ્રાવક નિર્ભયસ્થાને જઈ પહોંચશે.” આ સાંભળી માર બોલ્યોઃ-“આજ સાત વર્ષથી સ્મૃતિમાન સંબુદ્ધની પછવાડે, હું ભટકું છું; પણ મને એક પણ છિદ્ર હાથ લાગ્યું નથી. હવે હું એકાદા નિરાશ થયેલા કાગડાની પેઠે અહીંથી ચાલ્યો જઈશ.” આ રૂપક બહુજ સુંદર છે, એમાં જરાયે સંશય નથી. સંબોધી અથવા સાક્ષાત્કાર–એક અત્યંત રમણીય એવી વૈશાખ મહિનાની પૂણમાની રાત્રે બોધિસત્વને સત્યનો સાક્ષાત્કાર થયો.તે દિવસે સુજાતા નામની કુલીન યુવતીએ તેમને સાત્વિક ભિક્ષા આપી, એમ સુત્તપીટકમાં કહ્યું છે. બૌદ્ધ ચિત્રકળામાં આ સુજાતાની પ્રતિમા ઘણે ઠેકાણે જઈ આવે છે. બુદ્ધને સુદ્ધાં તે દિવસ પરમ ચિરસ્મરણીય નીવડ્યો, એમાં નવાઈ નથી. સુજાતાએ આદરવડે અને પ્રેમથી પીરસેલી ભિક્ષા લઈને નૈરંજરા નદીના કિનારે જમીને તે રાત્રે બધિસત્વ એક વિશાળ એવા વટવૃક્ષની નીચે બેઠા. એ રાત્રે વળી પાછો મારની સાથે ફરીથી એકવાર મોટો ઝગડો થયો, એવો સંયુત નિકાયની સગાથાવગમાં તેમજ લલિત વિસ્તારમાં ઉલ્લેખ છે. એ ઝગડા પછી બોધિસત્વને તવબોધ થા, સંશયની તમામ ગ્રંથિઓ છૂટી ગઈ, અંતરમાં આત્મતિને પ્રકાશ ચમકવા લાગ્યો ને એ દિવસથી બુદ્ધ ભગવાન નિર્વાણ-શાનિત. સામ્રાજ્યના સમ્રાટ થયા. ત્યારપછી ઘેડાક દિવસ આ કલ્યાણપ્રદ નવીન માર્ગ કાને, કયારે ને કેવી રીતે ઉપદેશો એની વિવંચનામાં બુદ્ધ ઉલામાંજ રહ્યા. લોકોને આ માર્ગને ઉપદેશ કર” એવો બુદ્ધને ઈશ્વરી સંદેશ આવ્યો; પણ એ માર્ગનું રહસ્ય સમજી લેવાને યોગ્ય એ કોઈ પણ શ્રમણ તેમને જણાય નહિ. આલારકાલીમ અને ઉદ્કરામપુર, એ બનેય ફાળવશ થયા હતા. છેવટે જે પંચવગીય ભિક્ષુ કંઈક કાળપર્યત તેમની બરોબર રહેતા હતા, તેમને જ ઉપદેશ આપવાનું બુદ્ધ નક્કી કર્યું. તેઓ એ વખતે વારાણસીમાં રહેતા. અષાઢ માસની પૂર્ણિમાના અરસામાં બુદ્ધ વારાણસી આવ્યા અને “મને સંબંધી અથવા સાક્ષાત્કાર થયો’ એમ તેમણે તે ભિક્ષુએને કહ્યું, પરંતુ તેઓ બોલ્યાઃ- આયુષ્યમાન ગૌતમ ! ખડતર તપશ્ચયથી તને જે સાધ્યું નહિ તે તપોભ્રષ્ટ થઈને સ્વાદિષ્ટ અન્નની પછવાડે પડેલા તને કેવી રીતે પ્રાપ્ત થઈ શકે ?” તેમનું આ અજ્ઞાનભર્યું બોલવું સાંભળી લઈને બુદ્ધ બોલ્યા – ભિક્ષુઓ ! મેં કયારેય પણ તમારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #416 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ ભગવાન બુદ્ધની સાધના, સિદ્ધિ અને ઉપદેશ સામે બડાઈ મારી છે કે ? ન મારી હોય તે મારા બોલવા તરફ ધ્યાન આપે. મને અમૃતમાર્ગ દેખાય છે. એ માર્ગે જવાથી તમને જલદીથી જ મોક્ષ મળશે, એવી હું ખાત્રી આપું છું.” આમ કહીને ધીમે ધીમે બુદ્દે તેમના મનમાં શ્રદ્ધા ઉત્પન્ન કરીને ઉપદેશ આપવાનો આરંભ કર્યો. આ ઉપદેશને “ધર્મચક્રપ્રવર્તન' એવું નામ સંચસંયુકતના બીજા વગમાં, વિનય-ગ્રંથન મહાવર્ગમાં તેમજ લલિતવિસ્તરના છવીસમા અધ્યાયમાં આપ્યું છે. બુદ્ધને ધર્મોપદેશ:-ઋષિપત્તનમાં મૃગવનની અંદરના નિવાસ વખતે બધે ઉપદેશ આપ્યા તે આવે છે -એ ભિક્ષુઓ ! કાપાગ અને દેહદંડ આ બન્ને અતિરેક છોડી દેવા જોઈએ. ઉપશમ, પ્રેમ ને સંબધ આપનાર, જ્ઞાનચક્ષ ઉઘાડનારો એ મધ્યમ માર્ગ તથાગતે (બુદ્ધ) શોધી કાઢયો છે. તે માર્ગ કે ? સમ્યફસંકલ્પ, સમ્યવાચા, સમ્યક્રમં, સમ્યક્ આજીવ, સમ્યવ્યાયામ, સમ્પમૃતિ, સમ્યક્રસમાધિ આજ તે આર્ય અષ્ટાંગિક માર્ગ છે. સંસાર દુ:ખમય છે ને તેનો નિરોધ કરવો જોઈએ, એ આર્યસત્ય છે એવું સમજાયા પછી જ મને નવીન દૃષ્ટિ આવી ને મને નો પ્રકાશ દેખાવા લાગે.” બુદ્ધધર્મનો આધારભૂત ઉપદેશ તે આજ. સચ્ચસંયુતમાં આ વિષય ઉપર ૧૩૧ સુ છે. અહિંસા, સત્ય, અસ્તેય, અવ્યભિચાર અને અપેય આ તો બુદ્ધકાળનીચે અગાઉથી પ્રચારમાં હતાં. નિગ્રંથોના અર્થાત નોના જે પંચયામ તેના આધારે આ ઉપર જણાવેલાં તો અસ્તિત્વમાં આવ્યાં છે. પણ જે આર્ય અષ્ટાંગિક માગે છે, તે માત્ર બધે પોતે આત્માનુભવવડે પ્રતિપાદન કરેલો નવો માર્ગ છે. બુદ્ધનું વૈશિષ્ટય આ આયં અષ્ટાંગિક માર્ગમાં જ હતું. બેટી દયાના નામ નીચે અપરંપાર નિષ્ક્રિયતા વધી હતી, તપશ્ચર્યાને નામે અનેક પ્રકારના દેહદંડનના માર્ગ ખૂબજ વધી પડયા હતા, પણ પાણીસિવાય તરફડનારાં માછલાંની જેમ વિલ થયેલા એવા સંસારી લો સારૂ અદ્યાપિ કોઈએ જ વિચાર કર્યો નહોતો. દયાભાવનાને વ્યાવહારિક ને ક્રિયાત્મક સ્વરૂપ આપવું એજ બુદ્ધનું મુખ્ય ધ્યેય હતું. સાર્વત્રિક શાંતિનો પ્રસાર થવાને બુદ્ધમાગંજ એ વખતે અત્યંત સકાલિક હતા, એમ કહેવાનો હરકત નથી. આર્ય અષ્ટાંગિક માર્ગ આ માર્ગ એ શું છે અને હવે આપણે વિચાર કરીએ. (૧) સમદષ્ટિ એટલે જગ એ દુઃખમય છે, દુઃખનું નિરસન કરીને જગતમાં શાનિતની સ્થાપના કરવી હોય તો લોકોએ એકબીજાની સાથે સત્યથી ને પ્રેમથી સ્વાર્થ છેડીને વર્તવું જોઈએ એવું જ્ઞાન થવું તે (૨) પિતાનું જ સારું ને પિતાનું જ કલ્યાણ થાય એવા સંકલ્પને ત્યાગ કરીને દુનિયામાં સુખશાનિતનું સામ્રાજ્ય સ્થપાય ને વિશ્વ પ્રેમમય બને એવો સંકલ્પ કરે, એજ સમ્યકુસંકલ્પ. (૩) અમંગળ ને બીજાને દુઃખ દેનારા શબદ ન ઉચ્ચારતાં સદા સુંદર, મધુર અને પ્રેમમય વાણીનો ઉપયોગ કરવો એજ સમ્યવાચા. (૪) હિંસા, ચોરી, વ્યભિચારાદિને ત્યાગી દઈ લેકહિતના કામમાં હંમેશાં નિરત રહેવું એજ સમ્યકર્મ, (૫) લોકોને ફસાવીને ઠગબાજીવડે કિંવા હિંસાથી પેટ ભરવાનું છેડી દઈ શુદ્ધ સાત્વિક ને પ્રામાણિક માર્ગે પિતાને ઉદરનિર્વાહ કરવો, એજ સમઆજીવિકા. (૬) હું દુર્બળ છું, નિર્બળ છું વગેરે નિરૂત્સાહીને કાર્યાધાતક કલ્પનાઓને ન સેવતાં અત્યંત શુદ્ધસાત્વિક એવા ઉત્સાહથી સત્કાર્ય કરવાને પ્રવૃત્ત થવું, એજ સમ્યવ્યાયામ. (૭) મનમાં અકુશળ વિચારોને સ્થાન ન દેતાં કુશળ વિચારોને જ એકસરખે પરિપષ કરતાં રહેવું એજ સમ્પત્તિ . (૮) મનની ચંચળતા દૂર કરીને સ્થિર એવી શાંતિમાં મનની સ્થાપના કરવી એજ સમ્યફસમાધિ. આ આ આર્ય અષ્ટાંગિક માર્ગ નિવૃત્તિ તથા પ્રવૃત્તિ એ ઉભયથી યુક્ત એવો છે. અકુશળનો પરિત્યાગ, કુશળને પરિષ ને નિષ્કામતા, એ ત્રણે આ માર્ગનાં મુખ્ય લક્ષણ છે. કેટલાક આક્ષેપકીને ઉત્તર-બૌદ્ધધર્મને લીધે નિષ્ક્રિયતા વધી, અહિંસા તત્ત્વથી અનર્થ થયો વગેરે આક્ષેપ કેટલાક પાશ્ચાત્ય પંડિતો તરફથી અને તેમનું અનુકરણ કરવામાં ભૂષણ માનનારા કેટલાક વિદ્યાવિભૂષિત વિદ્વાનો તરફથી કરવામાં આવે છે; પણ એ આક્ષેપ બિલકુલ ખોટા છે. જે ધર્મની સ્મૃતિવડે લાખો ભિક્ષુઓએ ઘરબાર છોડીને ધર્મપ્રચારને માટે વિચરી અનેક સંકટો સહન કરીને દક્ષિણનાં સિંહલદ્વીપથી તે ઉત્તરે બેહરિંગની સામુદ્રધુનીપર્યંત ને પૂર્વ પીળાસમુદ્રથી તે પશ્ચિમે ઈજીપ્ત દેશપર્યત પિતાની ધર્મધ્વજ ફરકાવી, એ ધર્મને નિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #417 -------------------------------------------------------------------------- ________________ ‘આલાચક' કે પ્રતિ વિયેાગી હથિ કે સુંદર વાકય પાક ષ્ક્રિય એમ કયા માઢે કહી શકાય ? હમણાં કાળવશાત્ એ ધમ ના વિપર્યાસ થઇને કેટલાક લેાકેાએ એ ધર્મની નિવૃત્તિ બાજુ માત્ર ઉંચકી લીધી ને પ્રવૃત્તિ તરફ દુર્લક્ષ્ય કર્યું. એ ખરૂ છે, તોપણ એને દોષ મૂળ બૌધમ ઉપર આવી શકતા નથી. ‘અદ્ પ્રજ્ઞામ' કહીને સ્વેચ્છાચારી બનનારા નામમાત્રના અદ્વૈતીઓના દેષ જે પ્રમાણે શ્રીમદ્ શ'કરાચાય'ની ઉપર આવવે। શકય નથી, તે પ્રમાણેજ આળસુ-એદી બનીને વિદ્યારાની અંદર અનાચારી ભિક્ષુએ વસવા લાગ્યા હાય તે તેને દેત્ર યુદ્ધની ઉપર અથવા બુદ્ધ ધર્મનાં તત્ત્વ ઉપર લાદી શકાય નહિ. મૂળધર્મ સક્રિય, વ્યાવહારિક ને કલ્યાણપ્રદ હતા, એ સંબધે પુષ્કળ પૂરાવા આર્પી શકાય એમ છે. અશાક મહારાજને ઠ્ઠો શિલાલેખજ આપણે ઉદાહરણા લઇએ. नास्ति हि मे तोसो उरटानम्हि अथ संतीरणाय वा । कत व्यमते हि मे सर्व लोकहितम् । तस्स व एसमूले उस्टानं च अथ संतरिणा च । नास्तिहि मे केमतरं सर्व लोकहितेन । यच किंचि पराक्रमामि अहं किति भूतानं अनंग गछेयं । इध च नानि सुखापयामि परत च स्वर्ग आराधयतु । અ:- કેટલુંએ લોકકલ્યાણ ક" તાપણુ, ને લેાકાને કેટલેએ ન્યાય આપ્યા તાપણુ મને તૃપ્તિ નથી. લેાકહિત સાધવુ એ મારૂ' સૌથી શ્રેષ્ઠ કવ્યુ છે, ને તેમનું કલ્યાણુ કરવું તથા તેમને ન્યાય આપવેા એ તે કર્તવ્યને આધારભૂત ખીના છે. લેાકહિત સાધવાના કરતાં ક્ષમતર એવી બીજી ચીજજ દુનિયામાં નથી. પ્રાણીમાત્રના ઋણમાંથી મુક્ત થવા સારૂ મારે સતત પ્રયત્ન છે. આવા યત્નના ખળ ઉપરજ મને હલેાકમાં સુખ અને પરલેાકમાં સ્વર્ગ મળે, એવુ મારૂં માનસ છે.” લેાકકલ્યાણ કરવાની આ સ્મ્રુતિ અને એને માટે અવિશ્રાન્ત શ્રમ કરવાના ઉત્સાહ એ અશોક ચક્રવર્તીના અંતઃકરણમાં મુધર્મના ઉપદેશથીજ ઉદ્ભવ્યાં હતાં, એ કાને કહેવું પડે તેમ નથી. મહાયાન પથના ઔ લેાકેામાં તે। આને માટે કદી સંશયજ આબ્યા નથી. સાતમા સૈકામાં શાંતિદેવાચાયે ધિચર્ચાવતાર' નામનું એક પુસ્તક લખ્યુ છે. તેમાં सुखार्थं क्रियते कर्म तथापि स्थान्नवा सुखम् । कर्मैव तु सुखं यस्य निष्कर्मा स सुखी कथम् ॥ એને! અર્થા “સુખાદ્દેશથી કરેલાં કર્મોવડે સુખ થશે કિવા થશે પણ નહિ; પણ જેને સત્ક કરવાથીજ સુખ થાય છે તે નિષ્કમ રહેવેાજ અશકય છે,” એવા છે. ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં ઉપદેશેલા નિષ્કામ કર્મીમા ને આ ઉપરના ક્ષેાકમાં બતાવેલ ધ એમાં વિશેષ ફરક નથી, એ કાઇનાયે લક્ષમાં આવશે. આ પ્રમાણે ભગવાન મુદ્દા ઉપદેશ કલ્યાણપ્રદ, શ્રેયસ્કર ને સુખકર છે, એમાં લેશમાત્ર પણ શંકા નથી. સવ્વુ પાપમ્ય બાળ । કુસફ્સ ઉપસવા સવિત્તરિયોપન હતં યુદ્ધાનુસાસનમ્।(ધમ્મપદ) અ:પાપ ન કરવું, પુણ્ય કિવા સારૂ કરતા રહેવુ' અને ચિત્ત શુદ્ધ કરવુ એજ યુદ્ધને ઉપદેશ. આવુ સારરૂપે ધમ્મપદમાં આપેલુ છે. આવે! ધમ ગમે ત્યારે પણ જગતનું હિંતજ કરે એમાં શંકા નથી. ‘આલાચક’ કે પ્રતિ વિચાગી હરિજી કે સુંદર વાકય ‘દુસરમાં કી આલેાચના કરને કે પહલે સ્વયં અપની ભી આલેાચના તેા કર લિયા કર; દિલ ૐ સફાઇ કર કે દુનિયા કા કૂડા કરકટ સાફ કર; ખુદી કા ખેાકર વેખુદી મેં મસ્ત હા; આંખ પર સે એકતરફી ચશ્મા હટા કર યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કર; આલેાયક ! જમ તેરા પ્રત્યેક શબ્દ વિવેક કે ગહરે રંગ મેં હૂબ નીકલેગા, તભી તૂ સચ્ચી આલેાચના કરને કા અધિકારી હે! સકેગા.' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #418 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ સિદ્ધાર્થ રાજન અને યશેધર જેવી સિદ્ધાર્થ રાજન્ અને યશોધરાદેવી [એક સંવાદ] (લેખકઃ દેશાઇ મગનલાલ દલીચંદ. ચિત્રમયજગત” ના ડીસેમ્બર ૧૯૨૬ ના અંકમાંથી) સિ–અરે ! આ ચીસ કયાંથી ? દેવી યશોધરા ! આ શું ? આટલી બધી આકુળ વ્યાકુળ કેમ? અમનો અખંડ પ્રવાહ ખાળ્યો ખળતો નથી. તારા કોમળ દિલને કેણે દુભવ્યું છે બાલ તે ખરી ? (એમ કહી યશોધરાને બાહુપાશમાં લઈ હદય સાથે દાબે છે અને આશ્વાસન દઈ ભયમુક્ત કરે છે.) ૧૦-સિદ્ધાર્થ રાજન! કંઈ નહિ, અમસ્તુ ! સહેજ. સિહ-યશોધરા ! “કંઈ નહિ, અમસ્તું, સહેજ, એ વચને વદવામાં તારે ધ્વનિ ન હોય, પણ તેને પ્રતિધ્વનિ તે છેજ. મારા જેવા રાજ-રિદ્ધિવાળા રાજકુમારની રાણી હોવા છતાં રિદ્ધિવાળા રાજકુમારની રાણી હોવા છતાં, તું શા માટે શોક ધરે અને કાલ્પનિક દુઃખ ભોગવે ? એ સમજાતું નથી. મને દુઃખ થાય એવા આશયથી તું વાત છુપાવતી હોય, એ સ્વાભાવિક છે; પરંતુ એમ કર્યાથી મારું દુ:ખ વિશેષ વધતું જાય અને તારું દુ:ખ કિંચિત્ પણ ઓછું ન થાય, એ મહત્વનો વિચાર તારે નથી કરવાને એમ નથી; પણ સાથે સાથે ભયમુક્ત બની હૃદય ખેલવું ને હળવું કરવું, એ વિચારવું પણ જરૂરનું છે. અંતરની કથની કથનાર એક અંતર છે અને સાંભળનાર અન્ય અંતરજ છે. દેહે જૂદા છતાં એક જ દેહ છીએ. ય૦-રાજન! સૌભાગ્ય. અહોભાગ્ય મારાં કે જેના સ્વામીનાથ સિદ્ધાર્થ છે. આવા રાજ વૈભવમાં મને શા પ્રકારનું દુ:ખ હોય ? એ સંભવેજ કેમ ? માત્ર કાલ્પનિક સ્વપ્ન એ દુ:ખની ક્ષણિક કથા. ગાઢ નિદ્રામાં ભયભર્યુ અનિષ્ટ અમંગળ સ્વપ્ન આવ્યું, પરિણામે ઝબકી, એકદમ જાગી ઉઠીને ચીસ પાડી. સિહ-સ્વપ્નાં તો મનેય આવે છે; પણ ઠીક, તારી વાત આગળ ચલાવ. ય-પ્રીતમ દેવ ! “આસો માસની શરદ્દ પૂનમની રાત'' એટલે શું? સંદર્ય દેવીને સાક્ષાત્કાર ઉલ્લાસવંત ચંદ્રમા, નગર, વન-ઉપવનની શોભાને પૂર્ણ ટોચે લાવવાને પિતાની સોળે કળાને ઉપયોગ કરી રહ્યો છે, અને એ ચાંદલીઓ ચોકમાં ચમકીને સન્નારીઓના મધુર કંઠમાંથી નીકળી આવતા રાસડાઓને ખીલવી રહ્યો છે. આ સમયે હું રાજમહેલની અગાસી પરની એક બેઠક પર બેસી શીતળ શશિની શોભાને એકીટશે જોઈ રહી હતી. અચાનક જંગલના ખુલા પ્રદેશ પર નજર ખેંચાઈ. વિશેષે જોતાં જણાયું કે, હિમ જે સફેદ અને તેજસ્વી અશ્વ પવનવેગે દે જતો હતો. સ્વાર પણ સ્વાંગમાં દિવ્ય યુવક હતું. તેના ફેટાનું ફુમતું પછાડી હવામાં ફરફર ફરકતું વિધુતની માફક ઝબકારા મારતું હતું. સિવ-દેવિ, યશુ ! આમાં ભય પામવા જેવું શું અને રડવા જેવું શું? પ્રતાપદંશી રાજાની રાણીઓ “સબળા' નામથી સંબોધાય છે, ત્યારે તું તો અબળા કે ? ય-પરમદેવ ! કેસરી કરી રણમાં લડનાર ને મરનાર શુરવીર રજપૂતની અંતિમ કાળની પ્રધાન-વાસના જે રહી જાય છે, તે વાસનાને તૃપ્ત કરવાનું પછાડીનું કાર્યકર્તવ્ય રજપૂતાણીઓનું હોય છે. ઝળઝળ બળતી ચિતાઓ જ્યારે એ રમણીઓનું છેવટનું આરામ-સ્થાન-રામનું સ્થાન બને છે, ત્યારે જ તેમને સબળા કહેવામાં આવે છે. ચારિત્રનો મહાન પ્રશ્ન ત્યાં ઉપસ્થિત થતો અને તેનો તોડ પણ ત્યાં જ કાતો. આ સિવાય અન્ય તમામ બાબતમાં અમોને શાશ્વત અબળાવાદજ ગળથુથીમાં પાયો છે. સિહ-(સતી થવાની પ્રથા પર ચિંતન કરતાં વદન કરુણ-મૂર્તિ બને છે.) ૩૦-આર્યકુમાર ! વાત અવળે પ્રવાહે વહી. એ પાતાળ-પ્રવેશી અશ્વ આપણી હયશાળાનાજ: અને અધારૂક યુવક તે એજ કે જેની સામે હું અત્યારે નિર્ભય બની વાત કરી રહી છે. જોકે આપનું મુખ જોયાનું યાદ નથી, તોપણ અશ્વપરની બેસવાની છટા અન્યની ન દેખાઈ પણ આપનીજ. રાજમહેલ તરફ પુનઃ આવવા ઘણી ઘણી અરજ કરી, બૂમ પાડી, રાઈ, રડી, અનહદ આકેદ કર્યું, પરંતુ બધું વ્યર્થ. ગયા તે ગયાજ. જંગલમાં પ્રવેશ સમયે એક અણુખીયું ગુલાબનું પુષ્પ ફકત ફેકતા ગયા. હૈયું હાથ ન રહ્યું ને અગાસી પરથી પડતું મૂકવું. ચી સ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #419 -------------------------------------------------------------------------- ________________ ૫૨૧ સિદ્ધાર્થ રાજન અને યશોધરદેવી પાડી જાગી ઉઠી ને અનિષ્ટ સ્વપ્નની સમાપ્તિ થઈ. સિવ-દેવી યશુ, વાસ્તવિક રીતે સ્વપ્નમાં કશુંયે સત્ય હોતું નથી. ક્ષણ બે ક્ષણ રંક પણ રાજવૈભવ ભોગવી લે છે અને રાજા ભીખારી બની જઈ ભાખરીના ટાઢા ટુકડાનો સ્વાદ અનુભવી લે છે. યશુ! સેચ મા કર, દુઃખ ન ધર, ધૈર્ય ધર અને શાંત થા. વારંવાર એની એજ વાતપર વિચાર કરવાથી દિલની આગ ઓલવાતી નથી-બળતા અગ્નિમાં ધીના હેમની જેમ. તારી પાસેથી હું તો એટલે સુધીયે આશા રાખી શકું કે કદાચ તારું સ્વમ સત્ય નિવડે, તે તને કંઈ આઘાત ન થવો જોઇએ. નિર્મિત ને અનિર્મિત કરનાર તું અગર હું કે માત્ર? ય ---દિલના દેવ! કદી કઈ કાળે નહિ પણ આ કાળે આપનાં વચનને હૃદયમાં ઉતરતાં કેમ વાર લાગે છે ? ફક્ત બે દિવસમાં બનેલી કાલ્પનિક બીનાએ જયારે મારી આ દશા કરી, ત્યારે આપ અચાનક મને અહીં એકલી મૂકીને કયાંક ચાલ્યા જાઓ તે મારી અહીંની શી ગતિ થાય ? ક્ષણભરનું સ્વપ્ન આટલું બધું અકળાવે છે ને રીબાવે છે. તે પછી સ્વનના સત્યે તા(મૂછનાવશ થઈ જઈ સિદ્ધાર્થના ખોળામાં ઢળી પડે છે. કુમાર આશ્વાસન કરી તેને જાગ્રત કરે છે ને દૈવી નિશાનું પાન કરાવે છે.) સિવ–– શુ! તારું શરીર સારું નથી. શરીર પર અધિકાર તેં ગુમાવ્યો છે; માટે હવે અન્ય પ્રસંગે આ વાત કરીશું. - ય --નહિ, નહિ નાથ! શરીર સારૂં હૈ યા ન હો, દેહ ટકે યા છેહ દે. કોણ જાણે મારું માનસિક દુઃખ દૂર દૂર જતું દીસે છે. હૃદય કંઈક બળવાન બન્યું હોય એમ ભાસે છે. મારામાં મને મઝા નથી. મારી સાચી મઝા આપના વચનામૃતનું પાન કરવામાં ઓતપ્રોત થઈ ગઈ છે. આપ કહ્યું જાઓ ને હુ સાંભળે જઈશ ને આનંદ લઈશ. સિ--યશોધરા, તું કંઈક સંસ્કારી જીવ તો છે, છતાંયે તારી ભૂમિકા-ઉચ્ચ ભૂમિકા ન બંધાઈ. મારા સહવાસમાં તે પૂરાં દશ વર્ષ ગાળ્યાં; પરંતુ મહત્ત્વના ફેરફાર ન થયા. અજ્ઞાનતિમિર દૂર ન થયું. પ્રભાતે ગગનાંગણમાં ઉગતા સૂર્યનું શીતળ મધુર તેજ પણ અંતરમાં ન ઉતર્યું. ટુંકમાં પ્રભુનો તનખો તારામાં ન પ્રગટયો. કસ્તુરીની પ્રાપ્તિ માટે હજારો ગાઉને પ્રવાસ કસ્તકગ માટે તો તદન નકામો છે. કસ્તુરી તેના શરીરમાં છે તે વાસ-કેરમ બહાર પ્રસરી - રહી છે. પરમાત્માની ફોરમ અંદર ને બહાર બધે ટી રહી છે. પરમાત્મા પોતે અંદર છે, એટલે બહારથી એને શોધનારની ગમે તેવી પ્રવૃત્તિ-પ્રયાસ હોય તો તે પણ અફળ જાય છેજ. છેલ્લા લાંબા સમય થયાં તું જાણે છે કે, મને રાજવૈભવ ભોગવવાની જરાએ સ્પૃહા નથી. હું જે જે વાંચતો, વિચાર, અનુભવતે તે બધામાં તું મારૂં અનુકરણ કરતી અને તને લેશ પણ પ્રતિબંધ ન હતો. મારા શરીર પર મોહ એ તારી પ્રબળ વાસના છે અને એને તો જ્ઞાનભઠ્ઠીમાં ભસ્મીભૂત કર્યે જ છૂટકો. ય.--સિદ્ધાર્થ! સ્વામિન! સત્ય વાત છે-આપની. આપનો અમૂલ્ય ઉપદેશ વિશેષ આકર્ષે છે. અત્યારે તો રાજ-રાણુનો મોહ તેમજ તેને અંગે ઉપસ્થિત થતા વૈભવને મોહ સાવ ગળી ગયે છે. આ૫ ગગનવિહારી છે. આપની દિવ્ય ભવ્ય ભાવનાઓને યુકિંચિંત સમજવાને પણ મારામાં સામર્થ્ય નથી. અલ્પમતિ અનુસાર મારી સમજમાં જે આવે છે તે એ છે કે, આપની તમામ પ્રકૃત્તિ એક યા અન્ય સ્વરૂપમાં નિવૃત્તિ જ છે; અને અંતિમ હેતુ નિર્વાણપદને પ્રાપ્ત કરવું, એ છે. આ બેયબિંદુ લક્ષમાં લઈ જંગલનિવાસ છતા હો એમ હું માનું છું. જંગલમાં ન જાઓ એમ કહેવા હિંમત થતી નથી. ઉમેદ માત્ર એટલી છે કે, આપ મને સાથે લઈ જઈ સહચરીસહચારિણી બનાવો. ગમે તેવા પ્રતિકૂળ વાતાવરણમાં પણ આપને યોગ્ય અનુકૂળ સંજોગો ઉત્પન્ન * કરી શકીશ એ શ્રદ્ધા આ દિલમાંથી ખસતી નથી. જ્યાં મારા..મહારાજ ને તાજના તાજ, ત્યાં આ શિર ને આ શરીર સદા સર્વદા ઝુકેલું જ રહેવાનું. કોઈ મહાન રાજાની સામાન્ય રાણું ૫ટરાણીની પદવી પ્રાપ્ત કરે છે, ત્યારે તે પિતાને જેટલી ભાગ્યશાળી માને છે, તેના કરતાં અનંતગણું સદ્ભાગ્યશાળી હું પિતાને ગણું છું. અહોભાગ્ય મારાં છે, સ્વામીનાથ ! સિ --(મનમાં કંઈક ગુંચવાય છે.) જંગલવાસ મારે એકલાને જ સ્વીકારવાનો આવશે. હજુ કશા નિર્ણય પર આવ્યો નથી. પ્રિયે, તારા સ્થાને છેવટને ભાગ અતિ ઉક્તિભર્યો જણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #420 -------------------------------------------------------------------------- ________________ પૂજેનું ગૌરવ ૨૦~~નાથ ! નથી એમ પણ, ગત અનંત ભવના સંયુક્ત પુણ્યબળના યેાગે મારા સબંધલગ્નસંધ, આપ સાથે સધાયેા છે બંધાયા છે. આપણા બન્નેનાં લગ્નમાં કઇક વિવિધતા છે— કળાયુક્ત વિવિધતા ને વિશેષતા છે. બળાત્કાર, હરણ, ગાંધ`વિધિ અગર તેા (રાજકુમારીએના) સ્વયંવરથી આપણાં લગ્ન નથી થયાં. પિયુજી! માફ કરજો. કહેતાં કહી દેવાય છે કે, આપ એક રાજકુમારિકા બન્યા તે આપે આપતે સ્વયંવર જાતે યેજ્યા તે મારા જેવા રાજકુમાર (?) પર કૃપા વી. આપણા લગ્નની વિશેષતા એ છે કે, આપણુ` જીવન આત્મવિકાસને પંથે સંચરી રહ્યું છે. વિશેષ તેા હવે આપ સમગ્નવા, રાજન્! સિ–સસ્કારી યશોધરા ! તું નથી સમજતી, એમ કહીને પણ કંઇક સમજી છે અને વિશેષ સમજવા પ્રયત્ન કરી રહી છે. તારૂં' હવે કલ્યાણ થશે, એ ચેાક્કસ છે; પરંતુ મને ખરેખર જે. મારા ખાવામાં, પીવામાં, હરવાફરવામાં, સૂવામાં એમ તમામ પ્રવૃત્તિઓમાં ફક્ત એકજ ધ્વનિ ઘટના ડકાની માફક નિરંતર ક પર અથડાય છે. શા મધુર એ નિઃ “ગૌતમ! જાગ્રત થા, ઉભા થા, જંગલમાં જા અને ત્રણ જગતના તમામ ઈવાના કલ્યાણના-મેાક્ષના મા સ્થાપન કર.” આ ક્વિને મારૂં ધ્યેય છે. તુ' સુખી થા ને ભવસાગર તરી જા, એ મારા છેવટના આશીર્વાદ છે. પરર ય~~કૃપા એ સિદ્દા દેવ રાજનની ! નાથ ! આપ મારા નાથ છે!, જગતના નાથ છે. અને આપ અનાથના યે નાથ છે, પ્રાણેશની આજ્ઞા હેાય તે એક સંગીત ગા સિ—સુખેથી ગા તે ખજાવ. ૨૦~ ( એકજ દે ચીનગારી, વિશ્વાનલ, એકજ-એ લય ) યેાગી તુ, અનંત કાળને યાગી. યુગ અનંત તરનારા, યાગી તું, યુગ અન`ત તરનારે. મન જીત્યું તે જગ જીતાયું, જગ ત્રણ પણ જીતનારા, કયાગ સિદ્ધાંત સ્વીકાર્યાં, યુગ–સિધુ તરનારા-યાગી તું॰ કબ્યા કઈ કઇ કીધાં તે, ઝળકયા ઝગમગ તારે ! નીતિ ન્યાય પ્રભુનાં સ્થાપ્યાં, યુગ-રમતા રમનારા—યાગી તું સમતા ભાવ સદા સુખદુઃખમાં મુખ સ્મિતમાં હસનારે, સ્મરણ નિરંતર ચિંતન ચેતન, ગૌતમ પ્રીતમ પ્યારા--યાગી તુ ં પૂર્વજોનું ગૈારવ પૂજોનું ગૌરવ કરવુ, તેમનુ વર્ષમાં એક વખત પણુ સ્મરણ કરવું એ ભાવિ ઉત્કનુ ચ Á છે. ઉદયાન્મુખ જે રાષ્ટ્ર હાય તેને તેની જરૂર છે. મીલ, સ્પેન્સરના ગ્રંથાની આપણે પારાયણા કરીએ છીએ, પણ તેના કરતાં અતિ આગળ વધેલા આપણા પૂર્વાચાર્યાંની એળખ સુદ્ધાં આપણે વિસરી જઇએ, એથી વધુ બુદ્ધિભ્રંશની ખીજી કયી નિશાની જોઇએ ? જ્ઞાનની વૃદ્ધિ અને પ્રચાર થવાને પૂર્વાચાર્યોએ કરેલ કૃતિઓ તથા સિદ્ધાંતાનું પુનઃ પુનઃ પરીક્ષણ થવું જરૂરનુ` છે. નાના છેકરાઓને પૂર્વપરંપરાનુ તેમનામાં અભિમાન ઉત્પન્ન થાય છે યેાગ્યતા આવે છે. જ્ઞાન આપ્યાથી તેમના મનમાં ઉદાત્ત તત્ત્વા રાષાય છે, તથા તેથી દેશની અને દેવની સેવા કરવાની તેનામાં “ ઉત્સવ વ્યક્તિશઃ ઉપાસના માટે ખરા ઉત્સવ એટલે જેથી આપણી મેટા લેાકાના ઉત્સવા થાય છે, તે મેાટા મેટા લેાકેાના ઉત્સવ કરવાથી રાષ્ટ્રના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat નથી, સામાજિક ધબુદ્ધિ જાગ્રત કરવા માટે છે,' પ્રગતિને મદદ થાય તે. તેમના ગુણેાતા પ્રચાર કરવા થાય છે. રાષ્ટ્રમાં ઉપજેલા લેાકેાનુ કલ્યાણ થાય છે, એ નિર્વિવાદ છે. લાકમાન્ય ટિળક www.umaragyanbhandar.com Page #421 -------------------------------------------------------------------------- ________________ * * * હજરત મેહમદ સાહબ ઔર હલીમાં ૫૨૩ હજરત મોહમદ સાહબ ઔર હલીમાં (લેખક:-જહૂરબ “હિંદી કેવિદ—મનોરમા ના મે ૧૯૨૭ના અંકમાંથી) હમારે દેશ હિંદુસ્થાન મેં લગભગ સાત કરોડ મુસલમાન રહતે હૈ. જાનતે હૈ, યે લોગ કૌન સા ધર્મ માનતે હૈ ? એ લોગ મુસ્લિમ ધર્મ માનતે હૈ ઔર ઇસી સે મુસલમાન કહલાતે છે. મુસલમાન લોગ કેવલ એક ઈશ્વર કો હી માનતે હૈ ઔર હઝરત મેહમ્મદ સાહબ કે ઉસકા પૈગંબર (ઈશ્વર કા દૂત) સમઝતે હૈ. મુસ્લિમ ધર્મ મોહમ્મદ સાહબ હી ને ચલાયા હૈ. આપકા જન્મ લગભગ ૧૪૦૦ બરસ પહલે અરબ દેશ કે મક્કા નગર મેં હુઆ થા. આપકે પિતા કી. નામ અબ્દુલ્લા ઔર માતા કા નામ અમીના થા. આપ જિસ જાતિ મેં પૈદા હુએ થે, વહ કરેશ કહલાતી થી. યહ જાતિ મક્કા નગર ઔર ઉસકે આસપાસ કે પ્રદેશ મેં બસતી થી. યહ જાતિ અરબ ભર મેં સબ જાતિય સે બઢ ચઢ કર થી. અરબી લોગ ઇસ જાતિવાલે કા બડા આદર કરતે થે. યહાં હમ તુહે મેહમ્મદ સાહબ કી એક અછી કહાની સુનાતે હૈ.કુરેશ જાતિ કી સ્ત્રિયો મેં યહ નિયમ થા કિ વે બચ્ચે કે પૈદા હોને કે બાદ ઉસે પાલને પિસને કે લિ હર કી કિસી સ્ત્રી કે સૌ૫ દેતી થી. ઈસસે યહ લાભ હતા થા કિ બચ્ચા મકકે કી બુરી હવા સે બચતા ઔર મરુસ્થલ કી અચ્છી હવા મિલને સે તંદુરસ્ત હો જાતા થા. અમીના ને ભી નહે સે મુહમ્મદ કે હલીમા નામ કી સ્ત્રી કે સૌ૫ દિયા. હલીમાં અરીસદ જાતિ કી થી. વહ મોહમ્મદ કે મકકે સે બાહર અપને સ્થાને કે લે ગઈ. હલીમાં મોહમ્મદ કે અપના દૂધ પિલાતી ઔર બડે પ્યાર સે ઉનકા પાલન-પોષણ કરતી થી. જબ મુહમ્મદ સાહબ કી ઉમર દે બરસ કી હો ગઈ ઔર ઉન્હોને દૂધ પીના છોડ દિયા, તબ હલીમા ઉહે લેકર અમીના કે પાસ ગઈ. મરુસ્થલ કી હવા મિલને સે મેહમ્મદ સાહબ ખૂબ માટે તાજે હે ગયે થે.અમીના ઉનકે દેખ કર બહુત ખુશ હુઈ. ઉને હલીમા સે કહા “બહિન ! મેં મકે કી હવા સે બહુત ડરતી દૂ અગર બેટે કે તુમ થોડે દિન ઔર અપને હી પાસ રાખો તે બડી કૃપા હોગી. મેં તુમહારી બડી ભલાઈ માટૂંગી.” હલીમાં રાજી હો ગઈ ઔર મોહમ્મદ સાહબ કે ફિર અપને યહાં લે ગઈ. જબ વે ચાર બરસ કે હે ગએ ઔર કિસી તરહ કા ખટકા ન રહા તબ અમીના ને ઉન્હેં અપને પાસ બુલવા લિયા. મેહમ્મદ સાહબ હલીમા કે બહુત ચાહતે થે ઔર ઉસકો માતા કે સમાન સમઝ કર ઉસકા બડ હી આદર કરતે થે. વે હલીમા કે કભી ન ભૂલતે થે, ઉસકી સેવા કે લિયે હમેશા તૈયાર રહતે થે. એક બાર અરબ મેં મારી અકાલ પડા. લોગ ભૂખે મરને લગે. બેચારી હલીમાં પર ભી આફત આઈ તબ વહ મેહમ્મદ સાહબ કે પાસ પહુંચી ઔર બોલી:–“બેટા! અકાલ કા હાલ તે તુહે માલૂમ હી હૈ. મેરા હાલ ભી બુરા હો રહા હૈ.”મેહમ્મદ સાહબ ને જવાબ દિયા – મા! ફિક કિસ બાત કી હૈ? મેં તે હમેશ હી તુમહારી સેવા કે લિયે તયાર દૂ. અપને ઉસે એક ઊંટ, બહુત સી મેં ઔર બકરિયાં તથા કુછ રૂપએ ભી દિયે. હલીમા મેહમ્મદ સાહબ કે આસીસ દેતી હુઈ ઘર ચલી ગઈ. એક બાર કી બાત હૈ. હલીમાં મેહમ્મદ સાહબ કે યહાં આઈ. મોહમદ સાહબ ઉસે દેખતે હી ઉઠકર ખડે હો ગએ. જલદી મેં જે આપકો ચટાઈ ને મિલી તા. આપને ચટ સે સિર કા સાફા ઉતારા ઔર ઉસે બિછા કર ઉસી પર હલીમા કે બિઠાલા. ઇસકે બાદ આપને બડે પ્રેમ સે ઉસકા હાથ અપની છાતી પર રખા. મહમ્મદ સાહબ કી ઐસી ભક્તિ દેખકર હલીમા બડી ખુશ હુઈ ઔર વહ બાર બાર આપકે બડે પ્રેમ સે આસીસ દેને લગી. ઉસ સમય અરબ કે લોગે કી હાલત બહુત બુરી થી. તે યહ ભી ન જાનતે થે કિ ઈશ્વર કા નામ હૈ. ચોરી કરના, ખૂઠ બેલના, આપસ મેં લડના-ઝગડના, જરા જરા સી. બાત પર આપસ મેં મારપીટ ઔર ખુનખરાબી કરના ઔર શરાબ પીના-ઐસે હી સે બુરે કામાં મેં ઉનકે દિન બીતતે થે. ઉનકી યહ હાલત દેખકર મોહમ્મદ સાહબ કે બડા રેંજ હોતા થા. વે હમેશ યહી સોચા કરતે થે કિ યે લોગ અપની યે બુરી આદતેં કૈસે છેડેગે ? અંત મેં વે હરા પર્વત પર જાકર તપસ્યા કરને લગે. બહુત દિન તપસ્યા કરને કે બાદ વે શહર મેં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #422 -------------------------------------------------------------------------- ________________ ૧૪ રાજા મહેંદ્ર પ્રતાપ કા પુત્ર લૌટ આએ ઔર લાગેાં કે ઉપદેશ દેતે લગે~શ્વર એક હૈ, ઉસીને હમે તુમ્હે પૈદા કિયા હૈ. ઉસકી ભક્તિ કરના સબ લોગોં કા ધમ હૈ. દિન મે પાંચ બાર નમાજ પઢના ચાહિએ ઔર કભી કભી રાજે ભી રખના ચાહિયે. શરાખ પીતા,ઝૂડ એલના, આપસ મે લડના-ઝગડના—ખુન– ખરાખી કરના યે સબ બુરે કામ હૈ-નસે ઇશ્વર નારાજ હોતા હૈ. સખ લેગ ભાઈ ભાઈ હું – ઇસ લિયે આપસ મેં પ્રેમ હિલ મિત્ર કર રહના ચાહિયે.” અરખ કે લોગોં કા મેાહમ્મદ સાદ્રબ કી યે ખાતે' બહુત ખુરી માલૂમ હુઇ ઔર વે આપકૈા દુઃખ દેને લગે. બહુત દિન તક તે આપ દુઃખ સહતે રહે. અંત મેં આપને ઉત લેગ કે રાસ્તે પર લાને કા દેોબસ્ત ક્રિયા. ઇસકે લિયે આપકા કઈ ખાર ઉન લેગેાં સે લડના ભી પડા. એક બાર કી બાત હૈ કિ એક લડાઇ મે મેહમ્મદ સાહબ તે બહુત સે આમિયાં કા કૈદ કર લિયા. પૂછ તાછ કરને પર કુછ દિયાં ને કહા:–“હમ લેગ ખરીસદ્ જાતિ કે હૈ.... હલીમા હમારી હી જાતિ કી થી, જિસકા દૂધ આપને પિયા હૈ.''યહ સુનતે હી મેહમ્મદ સાહબ તે ઉન લોગોં કા છેડ દિયા.ઈન દૈદિયાં મેં એક સ્ત્રી ભી થી. ઉસને મેહમ્મદ સાહબ સે કહા-મૈં હુલીમા કી એટી દૂ.. છુટપન મેં તુમ મેરે સાથ ખેલા કરતે થે. દેખા, મેરે હાથ મેં ઉસ સમય તુમને કાટા થા યહુ ઉસકા નિશાન હૈ.” યહુ સુનતે હી આપકી બચપન કી ખાતે' યાદ હૈ। આઇ. આપને ઉસ સ્ત્રી સે કહા:- અહિન ! તુમ મેરે પાસ રહના ચાહતી હૈ તા રહે! ઔર ધર જાના ચાહતી હૈ! તે! મૈં તુમ્હેં આરામ સે ધર ભેજ દૂ’સ્ત્રીને ઘર કા જાને કા હી વિચારી કિયા તબ આપને ઉસે અદ્ભુત સા ધન ક્રિયા ઔર દે। આદમી સાથ દેકર ઉસે ઉસકે ધર પહુંચા દિયા. હઝરત મેાહમ્મદ સાહબ મરતે મરતે તક હલીમા કા ઉપકાર નહી' ભૂલે. ઉસકે નામ પર હી ઉન્હાને ન જાને કિતને લાગોં કી ભલા કી. હમ લેગેાં કા ભી કિસી કી ભલાઈ ન ભૂલની ચાહીએ ઔર ભલાઇ કા બદલા ભલાઇ હી સે દેના ચાહીએ. રાજા મહેંદ્ર પ્રતાપ કા પત્ર (‘“વિશ્વમિત્ર” ના એક અંકમાંથી) રીગા ( લેટવિયા ) હાટેલ કામસ` ૪-અપ્રેલ-૧૯૨૭ આપકી સૂચના કે લિયે યુદ્ધ લિખ દેના પર્યાપ્ત હૈ, કિ મૈં માસ્કા સે સીધે ચીન નહી જા સકા. અબ મૈં ર્લિન ઔર જિનેવા મે' અપને કુછ મિત્રાં સે મુલાકાત કરને જા રહા માસ્કા કે અપને અનુભવ મૈં ફિર કભી છુરસત કે વક્ત લિખુંગા, વે બડે શિક્ષાપ્રદ હૈ હમેં અપને રૂસી દેસ્તાં કે વાદાંપર અધિક ભરેાસા નહીં કરના ચાહિયે. હમે અપને આપપર ભરેાસા કરના હાગા. હુમે અપને પેરાંપર ખડા હૈાના ચાહિયે. અપની શક્તિ કે ભરેસેપર કામ કરતા ચાહિયે ઔર અપની મેહનત કા ફલ અપને એકમાત્ર સ્વામી ઇશ્વર યા પ્રકૃતિ સે પ્રાપ્ત કરના ચાહિયે. મુઝે હર હાલત મેં યહ વિશ્વાસ હે! ગયા હૈ, કિ અબ હમારે આન્દોલન કે પ્રતિ એક સાભોમિક સહાનુભૂતિ પ્રાપ્ત હેા રહી હૈ. દેખિયે, ગત મહાસમર ને પદદલિત જાતિયેાં કી પરતિ મે એકાએક કિતના પરિવર્તન કર દિયા. ચૂરૅપ કે અનેક છેટે છેટે રાષ્ટ્ર (જિસમે' એક દેશ યહ ભી હૈ, જિસ સે પત્ર લિખ રહા ..) ઇસ મહાસમર કે કારણે સ્વતંત્ર હૈ। ગયે. ઇસકે બાદ પદદલિતાં કા ઉત્સાહિત કરનેવાલે આન્દોલન જારી હુએ. ઇસ સમય ચીન કી ક્રાન્તિ દલિત રાષ્ટ્રોદ્વાર કી નિશ્ચિત સંભાવના ! સબસે બડા કામ હૈ. યહ મનુષ્ય કા કામ નહીં હૈય્વ કામ ઉન પ્રાકૃતિક શકિતયાં કા-પ્રકૃતિ કી ઉન શક્તિયોં કા હૈ જિન્હાંને ભૂમંડલપર મનુષ્યાં કા પૈદા કિયા ઔર ઉસકે જીવન કે। અમૃતક બનાયે રખ્ખા. કાઈ ભી માર્ષિક શક્તિ યહ ક્ષમતા નહી' રખતી કિ ઇશ્વર કી ઈચ્છા કા ઉલ્લુધન કર સકે, દિ હમ કુછ સમય કે લિયે કષ્ટ સહન કરતે હૈ, તેા યહ હમારી ગલતી કા લ હૈ. ઇશ્વર ને જો સૃષ્ટિ ઉત્પન્ન કી હૈ ઉસકે સુખ કે લિયે વહુ સદા પ્રયત્નશીલ રહતા હૈ. મુઝે વિશ્વાસ હૈ કિ ભારત કી સ્વાધીનતા આ રહી હૈ. ઇશ્વર ઉસકે લિયે પ્રયત્ન કર રહા હૈ. હમારા યહુ ધમ હૈ કિ ૩૩ કરોડ ભારતવાસિયેમાં ક સ્વતંત્રતા સુખ ઔર શાન્તિ પ્રાપ્ત કરને કે લિયે અપની તમામ શક્તિયેાં કા લગાકર ઉસ દૈવી શકિત કે સાથ સહયાગ કરે. રાજા મપ્રતાપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #423 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સંસ્કૃતિના સરક્ષક શિવાજી મહારાજ ભારતીય સંસ્કૃતિના સંરક્ષક શિવાજી મહારાજ (‘ દલિત કામ ’ ના તા. ૧૦-૫-૨૭ ના અંકમાંથી ) છત્રપતિ શિવાજી મહારાજના નામસ્મરણુ સાથે ભારતના ત્રણસેા વર્ષ પહેલાંના ઇતિહાસ આપણી આંખ આગળ ખડા થાય છે. રાજકારણના અભ્યાસીએ એને રાજનીતિની કુટિલતાના સમયતરીકે ભલે એળખાવે; પણ અમે તે। ભારતને એ યુગને ઇતિહાસ એટલે સપ્તસિંધુ, અંતરવેધ અને નૈમિષારણ્યના તપેાવનમાંથી પ્રસરેલી ધર્મપ્રાણુ સંસ્કૃતિ સાથે અરની મરુભૂમિની સગ્રાસી સુધારણા સાથેને મહાસંધ કાળ માનીએ છીએ. પૃથ્વીરાજના પતન પછી યમુનાતીરે ઇસ્લામી સભ્યતાના પાયે! નખાયા. અને પાંચ સૈકાના ગાળામાં એ સભ્યતાએ ધીરે ધીરે દૂર દૂરના પ્રદેશમાં પગપેસારે। કર્યાં. માર માર કરતી હુણ-કાદિ જાતિએને પેાતાના વિરાટ ધબળે એકર ́ગી કરી નાખવાની શક્તિ ભારતીય જાતિમાંથી ધરી હતી અને ભારતના પ્રાચીન ધર્મનાં સદામુક્ત દ્વાર ધીરે ધીરે બંધ થતાં ગયાં હતાં-આંતરરાષ્ટ્રીય ઔદાનુ તત્ત્વ નાબુદ થતું ચાલ્યું હતું. આ વખત મેાગલ સલ્તનતના કર્ણધાર્ બાદશાહ ઔરંગઝેબ કાશ્મીરથી ધનુષકેાડીના કિનારાસુધી ઇસ્લામની એકરંગી સભ્યતાવડે સૌને રંગી નાખવાના મનેારથ રચતા હતા. એ મનેારથ સાથે સાથે મેાગલ શહેનશાહતની સરહદ લંબાવવાનું પણ ખીડુ તેણે ઝડપ્યું હતું.આ સમયે અસહિષ્ણુતા આવી ધના નાવનું સુકાન પકડી બેઠી હતી અને હરપળે લાગ્યા કરતું કે, ભારતની કૈાટી કાઢી પ્રજાના પૂ પુરુષોની યુગવ્યાપી ધર્મસાધના અને સંસ્કૃતિના લેાપ થઇ ઇસ્લામના નવા કલેવરમાં તે સમાશે; પણ માનવ ઇતિહાસના પ્રારંભકાળથી શરૂ થયેલી આ પ્રજાની સ ંસ્કૃતિ અને અમૃતત્વના સંધાનમાં નીકળેલી જાતિની સાધનાના લેપ થાય એમ ન હતું. રાજકારણના નિમિત્તમાત્ર પાછળ સંસ્કૃતિના આ મહામંથને પ્રકૃતિના ઉદ્યાન સરખી મહારાષ્ટ્રની ભૂમિમાં એકઅજર-અમર શક્તિ પેદા કરી. એ શક્તિનું કાર્યં હતું પ્રેરણા આપવાનું અને એ શક્તિ તે સમર્થ રામદાસ સ્વામી. એ પ્રેરણાશક્તિને ઝીલી કાર્યમાં ઉતારનાર વ્યક્તિની જરૂરત હતી. એ વ્યક્તિ પણ મળી ગઇ, એ વ્યક્તિ તે છત્રપતિ શિવાજી મહારાજ ! અને શિવાજી મહારાજનું જીવન એટલે ત્યાગને ઝળહળતા પ્રકાશ; શિવાજી મહારાજ એટલે મૂત્તિ'મ'ત શ્રદ્ધા અને ક; શિવાજી મહારાજની શક્તિ એટલે કકરને શંકર બનાવી દેવાની સિદ્ધિ. ઉદાત્ત ચરિત્ર, ચપળ બુદ્ધિ, અનંત ધૈય, સર્વ ધર્મોપ્રત્યેનુ' આદાય અને જગતને આ ગુણેનુ' નવેસરથી દાન આપવા હિંદુપદે પાદશાહી ” સ્થાપનના એમના સફળ પ્રયાસે અને એ સૌથી વધીને ભારતની પ્રાચીન સંસ્કૃતિને વિનાશમાંથી બચાવી લઈ તેને તેમણે આપેલું વ્યવહારૂ રૂપ એ સૌ દેવદુર્લભ ગુણાએ કરીને છત્રપતિ શિવાજી મહારાજના જયજયકાર યુગ-યુગ સુધી કાયમ રહેશે. 66 આજ ભારતની ભૂમિમાં વિવિધ સંસ્કૃતિના સંધર્ષ ચાલી રહ્યો છે. એ વખતે, ભારતની પ્રજાના અને જગતની કલ્યાણકામનામાટે જે કાઇપણ સભ્યતા ઉપયેાગી નિવડી શકે એમ હાય તા તે હિંદુ સભ્યતાજ છે. આ સભ્યતાને સંધની અગ્નિકસોટીમાં તાવી વિશુદ્ધ સ્વરૂપ બનાવી આપવા કાજે ભારતીય પ્રજાએ પ્રાણપણે પ્રયત્ન કરવાના છે અને એ પ્રયત્નમાં શિવાજી મહારાજનું પ્રેરણાબળ સદાસહાયક નિવડવાનું. આથી આજ ત્રણસેા ત્રણસેા વર્ષે શિવાજી ઉત્સવના જે ધસત્રને આરંભ થયા છે, એ સદા શક્તિદાયક અને ભયવિનાશક નિવડા, એજ અભ્યર્થના ! જય મહાદેવ ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પપ www.umaragyanbhandar.com Page #424 -------------------------------------------------------------------------- ________________ ગાસ્વામી તુલસીદાસ કા જીવનકાર્ય ગાસ્વામી તુલસીદાસ કા જીવનકા ( લેખક:-બ્યાહાર રાજે સિ’હું એમ. એલ. સી.- ‘મનારમા' ના મે ૧૯૨૭ ના અંકમાંથી ) સમાજ કવિશૃંખલા ઔર વિષમતા કા હટા કર ઉસે એક સૂત્ર મેં સંગઠિત કરને તથા બાહરી શત્રુએ ઔર જગત કે દુઃખદાઇ દુષ્ટો કા દલન કરકે દેશ મે સુખશાન્તિમય - ધર્માંરાજ્ય જ઼ી સ્થાપના કરને કે લિયે રામાવતાર હુઆ થા. જબ ઇસ પ્રકાર કી અવસ્થાએ’ ઉત્પન્ન હૈાંગી, તે કિ મનુષ્યસમાજ મેં સદા ઉપસ્થિત હાતી રહતી હૈ' તમ તમ રામ કી આવશ્યકતા હૈાગી. ગુસાંઇજી કે સમય મેં અસી અવસ્થા ઉત્પન્ન હુઇ ઔર આજ ભી વૈસી હી દશા ક્િર ઉપસ્થિત હા ગઇ હૈ. અપને સમય કે ધર્મ કે શત્રુએ કે નાશ તથા વિશૃંખલ સમાજ મેં સુવ્યવસ્થા સ્થાપિત કરને કે લિયે ગુસાંઇજી કે દેશ કે સામને કિસી વીર કે આદર્શ ઉપસ્થિત કરને કી આવશ્યકતા પડી. ઉન્હેં રામ સે બઢકર દૂસરા આદર્શો દૃષ્ટિગેાચર ન હુઆ. રામ કા આદર્શ ઉસ સમય કી આવશ્યકતાઓં કા પૂર્ણ કરને કે લિયે જિસ પ્રકાર સમર્થ હુઆ ઉસી પ્રકાર ઇસ સમય ભી હૈ। સકતા હૈ. ઉસ સમય ભી દેશ મે દે। પ્રકાર જ઼ી સમસ્યાએ થી' આર આજ ભી હૈ, એક આન્તરિક ઔર દૂસરી બાહ્ય, (૧) આન્તરિક સમસ્યા ધર્યું કે નામ પર ફૈલી હુઇ પુરીતિયાં, અનાચારેાં, ભ્રષ્ટાચારી ઔર અત્યાચારાં કા દૂર કર અસલી ધર્મતત્ત્વ કા પ્રચાર કરના. ધર વિશૃંખલ સમાજ કા એક સૂત્ર મેં આધ કર એક આદર્શોં કી એર લે જાના. પહિલે કા ધાર્દિક ઔર દૂસરી કૈા સામાજિક કહા જા સકતા હૈ; કિન્તુ ગુસાંઇજી દેનેાં કે ધર્મગ્લાનિ કે નામ સે પુકારતે હૈ. (ર) ખાદ્ય-ધર્મ શત્રુએ સે સમાજ કી રક્ષા કરના. ઇસકે લિયે ગુસાંઈજી તે “ગૌબ્રાહ્મણપ્રતિપાલ ' “ સતરક્ષા '' ઔર દુષ્ટદલન ' આદિ શબ્દોં કા ઉપયોગ કિયા હૈ. ', દેશનાં સમસ્યાએ એકદૂસરે પર આશ્રિત હૈ, બિના સમાજસ ગાન કે દુષ્ટદલન નહીં હૈ। સકતા ઔર ખિના દુષ્ટદલન કે સમાજ મેં શાન્તિસુખ નહીં હૈ! સકતા, જે કિ સમાજ સંસ્કાર કે લિયે નિતાન્ત આવશ્યક હૈ. સમાજ મેં આન્તરિક શાન્તિ સ્થાપન ઔર સંસ્કાર કરને કે પહિલે શાન્તિપૂર્ણ વાતાવરણ કી આવશ્યકતા હૈ, જિસકે લિયે બાહરી શત્રુએ કા દમન પ્રથમ આવશ્યક હા જાતા હૈ. ઇસીલિયે રામ પહિલે સંત દુઃખદાઇ, દેશ-ધમ કે શત્રુએ કા નાશ કરતે હૈં ઔર ફિર આદશ ધર્મરાજ્ય સ્થાપન કર સમાજ સંસ્કાર ઔર આન્તરિક ધમ વ્યવસ્થા અદ્દિકા અસલી કાર્ય આરંભ કરતે હૈ. ઇસ રામરાજ્ય કે દ્વારા ગુસાંઈજી જનતા કા ઉસ આદશ રાજ્ય કે આદર્શ કી ઓર લે જાતે હૈ, જિસમે રાજા કૈવલ બાહરી શક્તિ કે અલપર રાજ્ય નહીં કરતા બલ્કિ પ્રજા કે પૂર્ણ સ્વાધીનતા ઔર મહાધિકાર દેતા હૈ ઔર ઉનકા સેવક બન કર ઉનકે હૃદયસિંહાસન પર રાજ્ય કરતા હૈ. યહ આદર્શ પશ્ચિમી પ્રજાત ત્રવાદ આદિ કી અપેક્ષા ભારત કે લિયે અધિક ઉપયુક્ત હૈ. યહી ધર્માંરાજવાદ જૈનહી ભારત કા સદા સે આદર્શો રહા હૈ. હમારે યહાં કી રાજ-સત્તા કૈવલ રાજસત્તા નહીં હૈ. ઉસમે ધ કા સદા પ્રધાન સ્થાન દિયા ગયા હૈ. ઇસ ધરાજ્ય મેં ધ ઔર રાજનીતિ કા નિત્ય સબંધ હૈ. ધર્મ પ્રધાન તથા રાજનીતિ ઉસકા એક અંગમાત્ર હૈ. ભારત કી રાજનીતિક, સામાજિક ઔર ધાર્મિક પરાધીનતા સે મુક્તિ પાને કે લિયે ગુસાંઇજી ને ભારત કે સામને યહી અમેાધ ઉપાય ઉપસ્થિત કિયા હૈ. રામ કે રૂપ મે* ઉન્હાંને હમેં વહ જાતીય નેતા દિયા હૈ, જીનકી છત્રછાયા મેં હમ અધમ, અત્યાચાર ઔર અનાચાર કી સબ શક્તિયાં કા દમન કર સકતે હૈં. રામ કા રૂપ ઉસ ધર્મી કા રૂપ હૈ જો સબ પ્રકાર કે અધર્મી' ઔર અત્યાચારમાં તથા અમિયેમાં ઔર્ અત્યાચારિયાં કે લિયે કાલરૂપ હૈ. ચાહે વૈકિસી દેશ, કિસી વેષ યા કિસી રૂપ મેં પાયે જાયે.... તુલસીદાસ કા “રક્ષિત ' શબ્દ કિંસી જાતિવિશેષ કા ઘોતક નહીં હૈ, કિન્તુ ઉન સબ જાતિયે ઔર મનુષ્યાં કે લિયે ઉપયુક્ત હૈ, જીનમે સમાજ ઔર ધર્મ કે વિરુદ્ધ આચરણ પાયે જાતે હૈ.... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #425 -------------------------------------------------------------------------- ________________ ગાંસ્વામી તુલસીદાસ કા જીવનકા જીનકે અસ આચરણ ભવાની, સેા જાનહુ નિશ્ચર સમ પ્રાની. ઇસ ચૌપાઇ મે' ઉન્હાંને યહ ભાવ સ્પષ્ટ કર દિયા હૈ. પરણે ઉનકે રામરાવણુ એક વિશેષ ભાવ કે દ્યોતક હૈ વે કેવલ વ્યક્તિ નહીં હૈ બલ્કિ ભાવ હૈ, આદર્શો હૈ', ધર્માં અધમ કે મૂર્તિમાન અવતાર હૈ. રામરાવણુયુદ્ધ વ્યક્તિયોં કા યુદ્ધ નહીં કિન્તુ ઇન્હીં ભાવાં કા યુદ્ધ હૈ. ભિના અધનાશ કે ધર્મ કી સ્થાપના નહીં હૈા સકતી ઔર બિના અમિયાં કે નાશ કે ઇસ અધર્મ કી જડ નહીં ઉખડ સકતી; કયેાંકિ અધમ ઉનમે ઇતના જ્યાદા હા જાતા હૈ, બિના ઉનકે નાશ કે અધમ કા નાશ નહીં હૈ। સકતા. ઇસ પ્રકાર અધિયોં કા નાશ ધ સ્થાપન કે લિયે અનિવાય હા જાતા હૈ. ગુસાંઇજી ને હમે વ્યક્તિયાં કે રૂપ મે વે આદશ દિયે હૈ જો ઉન વ્યક્તિયાં કે ન રહતે પર ભી હકાલ ઔર હરસમય કે લિયે એક સે સત્ય હૈ-ત્રિકાલાબાધિત હૈં. બિના વ્યક્તિયાં કે આદર્શી કા પ્રત્યક્ષ રૂપ જનતા કૈા દષ્ટિગેાચર નહીં હ। સકતા. ઇસી લિયે ઉન્હોંને ઉન આદર્શો કે વ્યક્તિયાં કે રૂપ મે મૂર્તિમાન કર કે ખતલા દિયા હૈ-વ્યક્તિ ઔર આદશ ઇતને એકાકાર હૈ। ગયે હૈં કિ અલગ નહીં કિયે જા સકતે. દિ કાઇ પૂછે કિ વીરતા, ધીરતા, સત્યતા આદિ પુરુષાત્તમાં કે ગુણાં કા કયા સ્વરૂપ હૈ । હમ અધિક વ્યાખ્યા ન કર ધીરે સે દે। અક્ષરે કા નામ ઉપસ્થિત કર દેગે. ઇન્હી ગુણેાં કે રૂપ હાને કે કારણ રામ પુરુષેત્તમ હૈ. ઇસી પ્રકાર કાઇ પૂછે કિ ઇશ્વર કા પૈસા સ્વરૂપ હૈ–ઉસમેં કૌન કૌન સે ગુણુ હૈ” ? તે। હમ વિચાર ન કર વહી સામે રમા હુઆ અધિક સેાચ દે। અક્ષર કા નામ લેઈંગે જિસ ઈશ્વર કા સ્વરૂપ ખડે બડે ગ્રન્થ કે વર્ષોંન સુનને સે ભી સમઝ મેં નહીં આતા વહી ક્ષમા, દયા, કરુણા, ભક્તવત્સલતા આદિ કે મૂર્તિમાન અવતાર તુલસીદાસ કે રામ કૈ દેખકર તુરત પ્રત્યક્ષ હા જાતા હૈ. રામ મેં ઇન ઈશ્વરીય ગુણાં કા અવતાર દેખકર કાઇ ભી યહ કહે બિના નહીં રહ સકતા હૈ યદિ ઈશ્વર હાગા તા અસા હી હૈગા. ઇનસે બઢકર ઇશ્વર મે ઔર કયા હેાગા ? સતીત્વ કા દૂસરા નામ સીતા કહા જા સકતા હૈ. ઇસી તરહ ભક્તિ ઔર સેવા કા અ સમઝને કે લિયે ભરત ઔર હનુમાન કા સમઝને કી જરૂરત હૈ. ઇશ્વર હૈ તે। હમેં ઉસકી આવશ્યકતા નહીં. હમ સસારી આવશ્યકતા હૈ જો હમારે સુખદુ:ખાં સે સુખી ઔર દુ:ખી દમન કે લિયે અપના ધામ છેડકર ખન ખન ફિગા ઔર ઔર દિ ઇસસે બઢકર કાઇ જીવાં કે લિયે અસે હી ઇશ્વર કી હાગા. સતાં કી રક્ષા ઔર દુષ્ટો કે છેટી સી પ્રેમ-ભક્તિ કે વશ હેાકર બ્રહ્મલાક છેડ કર ઇસ દુઃખમય સંસાર મે' હમારે દુખ બટાને કે લિયે નર–તન સે કષ્ટ સહન કરેગા. યદિ કુછ લેાગ અસે ઇશ્વર કેા કલ્પિત ભી માને તેા હમેં પર્વાહ નહીં-ચાહે રામ તુલસીદાસ કી કાઇ કલ્પના હી કયાં ન હેાં; પર દેશ, સમાજ ઔર વ્યક્તિ કી આવશ્યકતા કી પ્રતિ કે લિયે અસે હી ઈશ્વર ઔર ઐસે હી પુરુષ યા પુરુષાત્તમ કી જરૂરત હૈ. નહીં નહીં' અસે હી મનુષ્યરૂપધારી ઈશ્વર કી આવશ્યકતા હૈ જિસમે ઇશ્વરત ઔર મનુષ્યત્વ ી વિચિત્ર સામરયા હા. જીસ પ્રકાર સમાજ કા એક આદર્શો નેતા કી આવશ્યકતા હેાતી હૈ, ઉસી પ્રકાર વ્યક્તિ । ભી અપના જીવન એક ખાસ દિશા મેં લે જાને કે લિયે એક વ્યક્તિત્વ (પર્સનાલીટી) કા સામને રખના હાતા હૈ, જે ઉસકે વાગ્છનીય આદર્શોં કી મૂત્તિ હૈ ઔર જિસસે ઉસકી વ્યક્તિગત આવશ્યકતાએ પૂરી હૈ। સકે. વ્યક્તિ કી આવશ્યકતાએં તીન પ્રકાર કી હૈ :વ્યક્તિગત, ગાર્હસ્થ તથા સામાજિક ન તીનેાં આવશ્યક્તાએ કી પૂર્ત્તિ કે લિયે ગુસાંઇજી ને રામ કે ઉપસ્થિત કિયા હૈ ? રામ કા વ્યક્તિગત જીવન ઉન સભી ગુણાંસે યુક્ત હૈ જો હમારી વ્યક્તિગત ઉન્નતિ કે લિયે આવશ્યક હૈ. વ્યક્તિ કા પરિવાર કા એક અંગ સમઝ કર પરિવાર કે પ્રતિ ઉસકા ક્યા કવ્ય હૈ યહુ ખતાને કે લિયે રામ કા પારિવારિક જીવન યથેષ્ટ હૈ. સમાજ ઔર દેશ મેં વ્યક્તિ કા કયા સ્થાન હૈ તથા સમાજ કે પ્રતિ ઉસકા કયા ધર્મી હૈ, ઈસકી શિક્ષા ભી રામ કે જીવન સે મિલ સકતી હૈ. ઇસસે સ્પષ્ટ હૈ કિ ગુસાંઈજીને જીન રામ કા જનતા કે સામને ઉપસ્થિત કિયા હૈ તે વ્યક્તિ તથા સમાજ કી સભી પ્રકાર કી આવશ્યકતાએં પૂર્ણ કરને કે લિયે સમ હૈ, દુષ્ટ દમનકારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #426 -------------------------------------------------------------------------- ________________ ૫૨૮ ગોસ્વામી તુલસીદાસ કા જીવનકાર્ય ઔર ધર્મરાજ્યસ્થાપક રાજા કે રૂપ મેં વે હમારી લૌકિક આકાંક્ષાઓ કે પૂર્ણ કરતે હૈ. શત્રુઓ કા નાશ કરે છે હમારે ધમ કે રક્ષક ઔર સંસ્થાપક હૈ તથા ઉસકે બાદ ધર્મમૂલક રાજા કે સ્થાપના કરી સમાજ સંગઠન ઔર સમાજ કે સ્થાપક તથા ઉસી કે દ્વારા નવીન રૂપ સે સમાજ સંસ્કાર લોક-ધર્મ-વ્યવસ્થા કે વ્યવસ્થાપક હૈ. ઉનમેં ધર્મગુરુ, સમાજ સુધારક ઔર શાસક, તીને કે કાર્યકલાપ બડી સુંદરતા ઔર સામંજસ્યા કે સાથ મિશ્રિત હૈ. તે દીન દુનિયા ને કે માલિક હૈ, વે પ્રજા કે પારલૌકિક મોક્ષદાતા ઇશ્વર ભી હૈ ઔર ઇહલોકિક કલ્યાણકર્તા શાસક ભી હૈ. ઉનકા શાસન કેવલ બ્રહ્મ-દંડવિધાનપર સ્થાપિત રાજ્ય નહીં હૈ, કિન્તુ આન્તરિક આત્મશાસન કી સુદઢ નીવ પર સ્થાપિત હૈ. પ્રજા કી લૌકિક વિભૂતિ બુદ્ધિ કે સાથ સાથ ઉન્હે પ્રજા કી આત્મિક ઉન્નતિ ઔર પારલૌકિક યોગક્ષેમ કી અધિક ચિન્તા છે. પંડિત રામચંદ્ર શુક્લ ને અપની પુસ્તક “ગોસ્વામી તુલસીદાસજી ” મેં ઇસ વિષય પર બડા અરછા પ્રકાશ ડાલા હૈ. ઉસસે કુછ અવતરણ યહાં દેતે હૈ: “યહ ધર્મરાજ્ય હૈ-ઇસકા પ્રભાવ જીવન કે છોટે—બડે સબ વ્યાપાર તક પહુંચનેવાલા હૈ. સમસ્ત માનવી પ્રકૃતિ કા રંજન કરને વાલા હૈ ! ઇસ રાજ્ય કી સ્થાપના કેવલ શરીર પર હી નહીં હોતી, હૃદય પર હતી હૈ. યહ રાજ્ય કેવલ ચલતી હુઈ મશીન નહીં હૈ-આદર્શ વ્યક્તિ કા પરિવર્ધિત રૂપ હૈ. ઇસ પ્રકાર હાથ પર હૈ ઉસી પ્રકાર હદય ભી હૈ, જીસકી રમણીયતા કે અનુભવ સે પ્રજા આપ સે આપ ધર્મ કી એર પ્રવૃત્ત હોતી હૈ. સુશીલતા કી પરાકાષ્ટ રામ કે રૂપ મેં હૃદયાકર્ષિણી શક્તિ હોકર ઉનકે બીચ પ્રતિષ્ઠિત થી. ઉસ શક્તિ કે સમુખ પ્રજા અપને હદય કી સુંદર વૃત્તિ કો કર સ્વરૂપ સમર્પિત થીં. ભારતીય સભ્યતા કે બીચ રાજા ધર્મશકિતસ્વરૂપ હૈ.'' ગોસ્વામીજી ને દેશ મેં પ્રચલિત સબ ધાર્મિક ઔર સામાજિક અનાચારો કે દમન તથા સખશાંતિ કે સ્થાપન કે લિયે સબ સમસ્યાઓ કા હલ કરને કે લિયે “ રામરાજ્ય સ્થાપન " કે હી એકમાત્ર ઉપાય બતાયા હૈ. સબ પ્રકાર કે અનાચારો ઔર અત્યાચાર કા સમાવેશ ઉનકા જ ધર્મગ્લાનિ ” ઔર “ મર્યાદા ભંગ” શબ્દ મેં હો જાતા હૈ. મર્યાદાભંગ સંક્ષિપ્ત રૂ૫ રે ગમાં ને વિનયપત્રિકા કે એક પદ મેં રખ દિયા હૈ. ઉસકે દ્વાર વે અપને એકમાત્ર આધાર રામ કે દેશદશા કી કરણ કથા સુનાતે હૈ. દીન દયાલ દુરિત દારિત દુ:ખ દની સકલ તિહું તાપત હૈ. દેવ દુર પુકારત આરત સબ કી સબ સુખ હાનિ ભઈ હૈ.” ઇસમેં વે દેશ કે તીન પ્રધાન કષ્ટો યા તાપે કા વર્ણન કરતે હૈ. દુરિત, દારિદ ઔર દુઃખ. ઉનકે અનુસાર દેશ ઇન તીન મહાતા સે પીડિત હૈ. ઉનમેં પ્રથમ હૈ “ દુરિત ” અર્થાત પાપ. ઈસ “પાપ” શબદ મેં વે સભી ધાર્મિક, રાજનૈતિક ઔર સામાજિક પાપ શામિલ હૈ. ઇસકા વર્ણન ગુસાંઈજી આગે કી લકીરાં મેં કરેંગે. ઉન સબ પાપે કા ફલ દેશ મેં પ્રચલિત ભયાનક દારિદ” ઔર “દુઃખ” છે. ગુસાંઈજી કે વર્ણિત યે તીન તા૫ આધ્યાત્મિક, આધિદૈવિક ઓર આધિભૌતિક હૈ. “દુરિત ” આધ્યાત્મિક દુઃખ “આધિદૈવિક” ઔર આધિભૌતિક છે. દુરિત અધ્યાત્મિક દુઃખ આધિદૈવિક ઔર દારિદ આધિભૌતિક તાપ છે. ઇન તાપે સે પૃથ્વી કે સબ પ્રકાર કે સુખે કી હાનિ હો ગઈ. વહ ભગવાન કે દ્વાર પર આર્ત હેકર પુકાર કર રહી હૈ. યહાં પર “દુર્ગ” શબ્દ ભારતભૂમિ કે હૈ. યહ દૂસરે દેશ કે લિયે ઉપયુક્ત નહીં હૈ ક કિ વે ઇસ દેશ કી દશા કા વર્ણન કર રહે છે. રામાયણ મેં ભી પૃથ્વી ગૌ ક રૂપ ધારણ કર ભગવાન કે પાસ ગઈ છે. ગુસાંઈજી દેશ કે ઇન તાપ સે દુઃખી ઔર દેશભક્તિ સે પ્રેરિત હેકર ઉનકે દૂર કરને કે લિયે ભગવાન કે દ્વાર પર પુકાર કરતે હૈ, ઇસ સે સિદ્ધ હેતા હૈ કિ કોમલ હદય મહાત્મા તુલસીદાસજી દેશ કે દુ:ખ કે અપના દુ:ખ સમઝને વાલે સચ્ચે દેશપ્રેમી હૈ ઔર દેશભક્તિ કે પ્રેરિત હોકર હી ઉન્હને કવિતા કી. તે દેશ કે સચ્ચે પ્રતિનિધિ ઔર નેતા કા કામ કરતે હૈ. કવિ કે સચ્ચે કર્તવ્ય કા પાલન કરતે છે. અને વર્ણન સે દેશ કી દુઃખિત આત્મા કા કણ કંદન-કરુણાત્મા તક પહુંચાડે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #427 -------------------------------------------------------------------------- ________________ પરફ રામાયણકાલ મે મહિલાએ કી દશા આગે કી લકીરાં મેં ગુસાંઈજી દેશ મેં પ્રચલિત દુરિતાં યા મર્યાદાભંગ ા વષઁન કરતે હૈ'. વે દેશ કા તીનપ્રધાન જનસમુદાયાં મેં વિભાજિત કરતે હૈં. બ્રાહ્મણ, રાજા ઔર પ્રજા. બ્રાહ્મણ-જીનકે હાથ મેં ધાર્મિક શાસન કા કામ હૈ, રાજા યા ક્ષત્રિય-જીનકે હાથ મેં પ્રજા કા પાલનભાર હૈ; તથા સાધારણ પ્રજા જીસમે શેષ સત્ર આ નતે હૈ ગુસાંઇજી ને બ્રાહ્મણેાં કા ભૂદેવ ઔર સમ વાઁ મે શ્રેષ્ઠ માના હૈ; કયેાંકિ વે હી ભારતીય સભ્યતા કે સદા સે મૂલ રહે હૈ. પહિલે સમાજ કે સર્વશ્રેષ્ઠ અંગ યા ઉત્તમાંગ ઇન્ડી બ્રાહ્મણાં કી દુર્દશા કા વર્ણન કરતે હૈ. “ પ્રભુ કે વચન વેદ બુધ સંમત, મમ મૂરતિ મિદેવ મ હૈ, તિનકી રિસ રાગ મેાહ પદ, લાભ લાલચી લીલ લઇ હૈ. '' છકા સ્વયં ભગવાન ને અપની મૂર્તિ –રૂપ કહા હું ઔર બે યહી પર દેવતુલ્ય હૈ. ઉન્હીં કી મતિ જબ ક્રોધ, મેહ, લેાભ આદિ ને નિગલ લી તમ ક્િર દૂસરેાં કા કયા પૂછના ? અબ દૂસરા વર્ષોં ક્ષત્રિય રાન્ત કા હૈ જો લેાકરક્ષા, લેાકપાલન ઔર લેાકશાસન કે લિયે જીમ્મેદાર હૈ. ઇસને ભી અપના કે બ્યપાલન ઔર મર્યાદા છે. દી, રાજ-સમાજ કુસાજ કા ટિકટુ, કલ્પત કલુપ કુચાલ નઈ હૈ, નીતિ પ્રતીત પ્રીતિપરિમિતિ પતિ, હેતુ બાદ દિઠ હેર હઇ હૈ.” "" ચેહ ', ઇન પંક્તિયેાં મે દેશ કી રાજનીતિક દશા કા વન હૈ. ઇસ રાજસમાજ સે ગુસાંઈજી કા લક્ષ્ય ઉસ સમય કે યવન મહિપાલેોં સે હૈં જીસકા ઉલ્લેખ વે ઇસ દોહે મેં કરતે હૈ— “ ગાંડ ગંવાર નૃપાલ કલિ યવન મહા મહિપાલ, સામ ન દામ ન ભેદ કહ્યુ કેવલ દડ કરાક્ષ. યવન મહા મહિપાલ ' સિવા મુગલસમ્રાટાં કે દૂસરે કૌન હૈ। સકતે હૈ...? મરાઠી મે શ્રી યાદવ શંકર જામદાર ને તુલસીદાસજી પર એક સમાક્ષેાચના-મૂલ માનસ હુંસ અત્યુત્તમ પુસ્તક લિખા હૈ. માનસ કી રચના કે ઉદ્દેશ કે સંબધ મેં હમારા ઔર ઉનકા મત મિલતા હૈ કિ દેશ કી રાજ–નીતિક, ધાર્મિક સ્થિતિ રીક કરને હી કે લિયે ગુસાંઇજી ને ગ્રંથરચના કી, ગુસાંઇ જી કે રાજનીતિક ઉદ્દેશે કે સંબંધ મે' ઉનકા મત હૈ કિ મુગલરાજ્ય કે ઉલટ કર સ્વરાજ્ય સ્થાપન કરના હી ઉનકા ઉદ્દેશ થા. રાવણુ કે ચરિત્ર પર વિચાર કરતે હુએ ઉન્હાંને ચહાં તક કહુ ડાલા હૈ કિ ગુસાંઇજી ને રાવણુ કે નૃત્યાં કે દ્વારા અકબર કી ઔર ઇશારા ક્રિયા હૈ. નિશાચરાં'' ઔર રાક્ષસેાં કી જગહ યવન' શબ્દ ઉનકે કર્યાં મે બિના અંતર કિયેહી અડી સરલતા સે રખા જા સકતા હૈ. 66 રામાયણકાલ મેં મહિલાઓં કી દશા (લેખક:-આદ્યાક્રુત્ત ઠાકુર એમ. એ. કાવ્યતી-અનારમા' ના મે ૧૯૨૭ ના અંકમાંથી) ભારતીય લલનાએ કી વમાન કાલ મે તે અવડેલના દૃષ્ટિાચર હેા રહી હૈ. ઉસસે કુછ લાગ યહ સમઝ બૈઠે હૈં કિ સદા સે હી ઇન લોગોં કી યહી દશા ચલી આતી હૈ. ન તે ઇનકી શિક્ષાદિક્ષા કા સમુચિત પ્રબંધ થા ઔર ન સમાજ મે` હી ઉન્હેં કુછ અધિકાર પ્રાપ્ત થા. ઇસ પ્રકાર કે આક્ષેપ કરનેવાલે સબ સે અધિક ધર્મશાસ્ત્રકારાં કા કાસતે હૈ' ઔર યહ સિદ્ધ કરને ક ચેષ્ટા કરતે હૈં કિ પુરુષજાતિ ને અપને સ્વાર્થી કે લિયે હી ઉન્હે નિસ્રસ્થાન પ્રદાન ક્રિયા હૈ ઔર ઉસી સ્વા કે વશ હે! હમને કભી ઉન્હે પનપને કા અવસર નહી દિયા; પરંતુ ચહુ ધારણા નિતાન્ત ભ્રાન્ત હૈ. વૈદિક કાલ મેં સહધર્મી કા કિતના મહત્ત્વ માતા જાતા હૈ યહ સહધી શબ્દ સે હી સ્પષ્ટ હૈાતા હૈ. ઉન દિનાં તે ઋષિ-પત્નીયાં ન કૈવલ વૈવિદ્યા મેં નિષ્ણાત કહી હાતી થી. અપિ તુ અનેક સ્થલેાં મેં યહાં તક ઉલ્લેખ પાયા જાતા હૈ કિ વે મંત્રદ્રષ્ટ્રી તક થી વિવાહ - ફાલ મેં તે વૈદિક મત્ર પઢે જાતે હૈં ઉન્હે દેખને સે પ્રતીત હૈાતા હૈ કિ સ્ત્રીપુરુષ કા સંબંધ અત્યંત પુનિત ઔર ગૌરવાન્વિત માના જાતા રહા હૈ. અબ દિ કાલદેષ સે લેગ પથભ્રષ્ટ હા જાયે તે। ઇસમેં શાસ્ત્ર અથવા શાસ્ત્રકારાં કા કયા દેશ હૈ? મહિષ વાલ્મીકિ કે સમય મે અિયાં કે મત કા કિતના પ્રાધાન્ય થા, અપને મત કે પ્રકાશ કરને મેં ઉન્હેં કહાં તક સ્વતંત્રતા શ. સ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #428 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦. રામાયણકાલ મેં મહિલાઓ કીં દશા થી ઔર કિસ પ્રકાર હઠપૂર્વક યે અપને અભીષ્ટ કે સિદ્ધ કરને કી ચેષ્ટા કરતી થીં. આજ ઈસકા દિગ્દર્શન રામાયણ કે આધાર પર પાઠક કો કરાયા જાતા હૈ. કેકેયી ને રા વનવાસ ઔર ભરત કે રાજ્યાભિષેક કે લિયે કિસ હઠ કે સ થ રાજા દશરથ કો બાધ્ય કિયા હૈ યહ સભી જાનતે હૈં. કેકેયીને કિન કઠોર શબ્દોં મેં રાજા દશરથ કો ધમકાયા હૈ ! વિષ ખા કર પ્રાણત્યાગ દેને કી ધમકી તે માનો બ્રહ્માસ્ત્ર હૈ. 'अहं हि विषमद्यव पीत्वा बहु तवाग्रतः । पश्यतस्ते मरिष्यामि रामो यद्यभिषिच्यते।।' યે ઉનકે બચન હૈ. ઇતને વર્ષ વ્યતીત હો ગયે તો ભી આજકલ કુલ-લલનાઓ કે ભી અપને હઠ કી રક્ષા કરને કે લિયે ઇસી બ્રહ્માસ્ત્ર કા પ્રયોગ કરના પડતા હૈ. ઇસ મશીનગન કે સમય મેં ભી અભી તક ઉનકે લિયે ઔર કોઈ અસ્ત્ર ઇજાદ ન હો સકા. વનવાસ કે લિયે કેકેયી કી આજ્ઞા શિરોધાર્ય કર કે રામચંદ્રજી અપની માતા કૌશલ્યા કે પાસ અનુમતિ લેને આયે, ઉસ સમય કૌશલ્યા ને ભી આત્મઘાત કર લેને કી ધમકી દી હૈ. ઉન્હોંને સ્પષ્ટ શબ્દ મેં કહ દિયા કિ જિસ તરહ રાજા દશરથ તુમ્હારે પૂજ્ય હૈં ઉસસે અધિક ગૌરવ કે સાથ હમ તુમ્હારી પૂજ્યા હૈ; હમ તુહે વન જાને કે લિયે અનુજ્ઞા નહીં દેતી યહાં સે વન કો તુમડે નહીં જાના ચાહિયે. યદિ શોકપીડિત મુઝે છોડ કર તુમ વન ચલે હી જાઓગે તે હમ લંધન કર કે બિનાભજન કે પ્રાણ ત્યાગ દંગી; છ ન સકેગીં. यथैव राजा पूज्यस्ते गौरवेण तथा ह्यहम् । त्वां साहं नानुजानामि न गन्तव्यमितोवनम्। यदित्वं यास्यसि वनं त्यक्वामां शोकलालसाम्। अहंप्राय मिहासिध्ये न च शक्ष्यामि जीवितम् ॥ ઇસ સમય રામચંદ્રજી કેસે સંકટ મેં પડે હોંગે. વન ન જાને સે કેકેયી આત્મઘાત કરતી હૈ, જાને સે કૌશલ્યા.થીધર કૌશલ્યા કે પક્ષસમર્થક લક્ષ્મણ ભી થે, પરંતુ રામચંદ્રજીને યુક્તિ સે કૌશલ્યા ઔર લક્ષ્મણ કે કિસી પ્રકાર રાજ કર હી લિયા; પરંતુ સીતાછ કે પાસ જાકર ઉન્હેં હાર માનની હી પડી હૈ. ઉન્હોને બહુત ઉદ્યોગ કિયા કિ સીતાજી ઘર મેં રહે, અપને વૃદ્ધ સ્વશ્રેશ્વસુર કી સેવા કરે ઔર ઉનકે પુત્રવિયોગજન્ય દુ:ખ કે શાત કરેં; પરંતુ સીતાજી દઢ થી. રામચંદ્રછે કે ઇસ બુરી તરહ સે ઉન્હોંને ફટકારા હૈ કિ અતૂ મેં ઉન્હેં સીતાજી કી બાત સ્વીકાર કરની હી પડી છે. સીતાજી કી ફટકાર મેં સ્નેહ કી માત્રા અધિક હૈ, પર સાથ સાથ આત્મગૌરવ ભી કમ નહીં હૈ. ઉનકે ભાષણ મેં શક્તિ છે. વહ એક સહધર્મિ કી ઉકિત હૈ ઔર ઉસ ઉકિત મેં અનુનય ભી હૈ, વિનય ભી હૈ, કટુતા ભી હૈ ઔર ધમકી હૈ. પ્રણય કે આવેશ મેં કુછ શબ્દ તો એસે નિકલ પડે છે જે કમ સે કમ સીતા કે સદશ સતશિરોમણિ કે મુખ સે ન નિકલને ચાહિએ થે; પરંતુ વહ ઐસા હી સમય થા જબ હે અપને ઉદ્દેશ્ય કી સિદ્ધિ કરને મેં સબ પ્રકાર કે સાધનોં કા ઉપયોગ કરને કે લિયે બાધ્ય થીં, ઉનકે લિયે વ૬ જીવન ઔર રણ કા પ્રશ્ન થા. સીતાજી કા ભાષણ પઢને ઔર મનન કરને યોગ્ય છે. પહિલે તે ઉહાંને ધર્મશાસ્ત્ર કા આશ્રય લેકર પતિ કે સાથ યજ્ઞાધિકાર હોને સે-સહધર્મિણી હોને કે કારણ પતિ કે ભાગ તથા પતિદ્વારા અનુઠિત કર્મ કા ફલોગ પત્ની હી કરતી : અન્ય સંબંધી તો પિતા,પુત્ર, આદિ અપને અપને કર્મ કા ફલ ભેગ કરતે હૈ'. સ્ત્રિ કે લિયે તો ન પિતા, ન પુત્ર, ન માતા, ન સખીજન-યહાં તક કિ અપની આત્મા કી ભી ગતિ નહીં હૈ. ઇસ લોક મેં તથા પરલોક મેં સ્ત્રી કે લિયે એકમાત્ર પતિ હી ગતિ હૈ. आर्यपुत्र पिता माता भ्राता पुत्रस्तथा स्नुषा। स्वानि पुण्यानि भुञ्जानाः स्वं स्वं भाग्यमुपासते ॥ भतुर्भाग्यं तु नार्य का प्राप्नोति पुरुषर्षभ । अतश्चेवाहमादिष्टा वनेवस्तव्यमित्यपि ॥ न पिता नात्मजो नात्मा न माता न सखीजनः। इह प्रेत्य च नारीणां पतिरेको गति: सदा।।' ઇસકે બાદ ઉન્હોંને રામચંદ્રજી કે યહ વિશ્વાસ દિલાના ચાહ હૈ કિ વન મેં વે ભારભૂત ન હોંગી; અપને સુખ ઔર દુઃખ કી વે કુછ ભી ચિંતા ન કરેંગી ઔર સબ પ્રકાર સે અપને પતિ કે આરામ દેને કી ચેષ્ટા કરેંગી. સબ કુછ સમઝા બુઝાકર અંત મેં ઉન્હોંને ઉનસે પ્રાર્થને કી હૈ, યાચના કી હૈ. એ કહતી હૈ હમારા ચિત્ત કેવલ તુહીં મેં અનુરક્ત છે ઔર કિસી મેં હમારા ભાવ નહીં છે. તમારે વિયોગ મેં હમ અપને પ્રાણ ત્યાગને કે લિયે નિશ્ચય કિએ બૈઠી હૈ. આપ હમેં વન લે ચલિયે ઔર યાચના કે સફલ કીજિયે. ઈસસે આપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #429 -------------------------------------------------------------------------- ________________ રામાયણકાલ મેં મહિલાઓ કી દશા ૫૩૧ કે બેઝ ન હોગા. લોક યહ હૈ:– अनन्यभावामनुरक्तचेतसं त्वयावियुकां मरणाष निश्चिताम् । कुरुष्व मां साधु कुरुष्व याचनां नातो मया ते गुरुता भविष्यति ॥ પરંતુ ઈન સબ પ્રાર્થનાઓ કા શ્રીરામચંદ્રજી પર કોઈ પ્રભાવ નહીં પડા. વે પૂર્વવત હી અપને મત મેં દઢ રહે. સીતાજી કે ફીર સમજાને લગે. વે સમઝતે થે જિસ પ્રકાર કૌશલ્યાજી કે સમજ બુઝાકર રાજી કર લિયા થા ઉસી તરહ સીતાજી કે ભી રાજી કર લેંગે. વન કે દોષ કો દિખાકર ઉન્હેં ડરને લગે. સિંહ, વ્યાઘ, વૃક ઔર બરાહ કે નામ સુનાકર સહજભીરુ ભાર્યા કે ભુલાવા દેને લગે. મત્ત ગજ ઔર નક્રાદિ કા ભી ભય દિખાયા. યહાં તક ડરાયા કિ માર્ગો મેં જલ તક પીને કે ન મિલેગા. રાત મેં પત્તો સોના પડેગા, ખાને કે લિયે વૃક્ષ સે ટપકે હુએ ફલ માત્ર મિલેંગે. ઔર ભી અનેક પ્રકાર સે કાન્તાર(વન) કે દુઃખ કા વિશદપૂર્વક વર્ણન કિયા હૈ. યહ દોને પક્ષો મેં હી ઠીક થા. યદિ સીતાજી ડર કર ઘર મેં રહે તે અચ્છા હી હૈ. યદિ છતને દોષ કે દિખાને પર ચિત્ત સ્થિર કર કે વનગમન કે લિયે હી સદ્ધ હાં તે ઉન્હેં પીછે યહ કહને કા અવસર ન રહેગા કિ ઉન્હેં સબ બાતેં યથાવત અવગત ન કરાઈ ગઈ થીં. ઇસલિયે શ્રીરામચંદ્રજી સે જિતના હો સકા, વનગમન કે દોષ કા વર્ણન કર કે ઉન્હેં ભીત કરને કી ચેષ્ટા કી; પરંતુ સીતા ઇસ સે ભીતત્રસિત હોનેવાલી ન થી. તે કહને લગી કિ વનવાસ કે સંબંધ મેં જિન દે કા અપને વર્ણન કિયા હૈ ઉન્હેં હમારે લિયે ગુણ હી સમઝિયે; કર્યો કિ હમ તુમ પર સ્નેહ હૈ. તુમ્હારે ઉપર સ્નેહાધિક્ય કે કારણ હમેં કોઈ દુઃખ ન હોગા. 'ये त्वया कीर्तिता दोषा वने वस्तव्यतां प्रति । गुणानित्येव तान्विद्धि तव स्नेहपुरस्कृता॥' - ઈસકે અનંતર ફિર ભી અનેક પ્રકાર સે સીતાજી ને ઉનસે પ્રાર્થના કી હૈ કિ વે અવશ્ય ઉë સાથ લે જાયેં, લાક્ષણિક બ્રાહ્મણ ને પિતૃગૃહ મેં હી ઉન્હ બતાયા થા કિ ઉન્હેં વન મેં બાસ કરના પડેગા. પતિવ્રતા કા ધર્મ પતિ કે સાથે રહને કા હૈ. પિતા આદિ ને જલ કે દ્વારા સંકલ્પ કર કે જિસ પુરુષ કે સૌ૫ દિયા ઉસકી વહ સ્ત્રી સદા કે લિયે હે ગઈ. મરને કે બાદ ભી વહ ઉસી કી હોતી હૈ. 'इहलोके च पितृभिर्या स्त्री यस्य महाबल । अभिर्दत्ता स्वधर्मेण प्रेत्यभावेऽपितस्य सा ॥' - ઇસ સબકા ભી રામચંદ્રજી પર કોઈ અસર ન પડી. સીતાજી ને યહાં તક કહ ડાલા કિ યદિ મુઝ દુઃખિની કો આ૫ વન લે જાના નહીં ચાહતે તે મેં વિષ, અગ્નિ અથવા જલ કે દ્વારા અપને પ્રાણ ત્યાગ કૂંગી. 'यदि मां दुःखितामेवं वनं नेतुं न चेच्छसि। विषमानं जलं वाहमास्थास्ये मृत्युकारणाम् ।।' પરંતુ યહ સબ ભી અરણ્યરોદન હી રહા. રામચંદ્રજી પૂર્વવત હી અટલ રહે ઔર મૈથિલી કે બાર બાર વનગમન કે લિયે યાચના કરને પર ભી ઉન્હોંને અનુમતિ ન દી. સીતાજી ચિંતિત હુઈ ઔર અપને નેત્ર કે ગરમ ગરમ જલ સે પૃથ્વી કે સિંચન કરને લગ. જબ બાર બાર રામચંદ્રજી ઉહું સમઝાને લગે તો ઉહે ક્રોધ આ ગયા. ઉસી ક્રોધ ઔર પ્રેમ કે આવેશ મેં ઉન્હોંને રામચંદ્રજી પર આક્ષેપ કરના પ્રારંભ કિયા. જે સીતાજી સતી સમાજ કી અગ્રગણ્યા થી, જે અપને પતિ કો અપને પ્રાણે સે અધિક પ્રિય સમઝતી થી, વહી સીતાજી પરિસ્થિત કી પ્રતિકૂલતા દેખ કર અપને પ્રાણપતિ કે કુવાચ્ય કહને મેં ભી નહીં ચૂકી. બહુત લોગ ઇસે સીતાજી કી કમજોરી સમઝતે હૈ; પરંતુ વાસ્તવ મેં ઉન્હેં અપને ઉદ્દેશ્ય કી પૂર્તિ કે લિયે રામચંદ્રજી પર આક્ષેપ કર કે ઉનકે પૌરુષ કે ઉદ્દીપન કરને કે લિયે હી ઉન્હ ઈતને કઠોર શબ્દ કહને પડે. યથાર્થ મેં યે કઠેર શબ્દ ભી સનેહ કી પરાકાષ્ઠા કે હી ઘાતક હૈ. જે હો, ઇતના અવશ્ય હૈ કિ શબ્દ બડે કઠોર હૈ. શબદ યે હૈ:किं त्वामन्यत वैदेहः पिता मे मिथिलाधिपः। राम जामातरं प्राप्य स्त्रियं पुरुष विग्रहम् ॥ અર્થાત તુમ્હારા આકાર તો પુરુષ કા હૈ પરંતુ કાર્ય તુમ્હારા પ્રિય કા સા હૈ. ઇસ પ્રકાર કે જામાતા પોકર હમારે પિતા વૈદેહ જનકને તુહે કયા સમઝા થા? અર્થાત જનકજી તુમહે તુ હારે અસલી તત્ત્વ કે ન જાન સકે. યદિ જાનતે તે તુમ્હારે સાથ હમારા વિવાહ ન કરતે. કયા યે શબ્દ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #430 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ રામાયણકાલ મેં મહિલાઓ કી દશા સાધારણ કઠોર હૈ? ઇસકે આગે તે સીતાજી માનો અગ્નિ કા ઉદગાર કરતી હૈ. તે કહતી હૈ - હમ તુમારી ભાર્યા છે. કુમારાવસ્થા મેં હી, અનન્ય પૂર્વ કા તુમને પાણિગ્રહણ કિયા થા; ફિર છતને દિન તક હમ તુમ્હારે સાથ રહ ચૂકી હૈ ઔર સતી હૈ તબ ભી તુમ ઇસ પ્રકાર હમેં દૂસરે કે દેના ચાહતે હો જૈસે કઈ શૈલૂ–જાયાઇવ હ. જયાજીવ-અર્થાત જે સ્ત્રી કે દ્વારા હિી અપની જીવિકા ચલાતા હે. રામચંદ્ર કે શત્રુષ કી ઉપમ દેના કઠોર શબ્દો કી પરાકાષ્ઠા છે. લોક યહ હૈ – 'स्वयं तु भार्या कौमारी चिरमध्युषिता सतीम् । शैलूब इव मां राम परेभ्यो दातुमिच्छसि ॥' ઇસકે આગે ફિર સીતાજી કી બડી લંબી ચૌડી વર્નાતા હૈ. જિન જિન વનકર્મો કા રામચંદ્રજી ને ઉલ્લેખ કિયા થા ઉન સબકે ક્રમશઃ સુખ કા રૂપ દેને લગી ઔર એક પ્રકાર સે રામચંદ્રજી કા યહ વિશ્વાસ દિલાતી થી કિ જિન કષ્ટો કી આપને વર્ણન કિયા હૈ, ઉન્હે જાનકર ભી હમ ઉન કોં કે ઝેલને કે લિયે સદ્ધ હૈ ઔર ઉન્હેં કષ્ટ ન સમઝકર સુખ હી સમર્ઝેગી. બીચ બીચ મેં વિષપાન કર લેને કી ધમકી ભી દેતી હી જાતી થીં. અંત મેં રામચંદ્રજી કે સીતાજી કી બાત માનની પડી ઔર ઉન્હેં યહી કહના પડા કિ તુમ યહ જે કુછ કર રહી હે વહ તુમ્હારે ઔર હમારે દેને કુલે કે સર્વથા યોગ્ય છે. सर्वथा सदृशं सीरे मम स्वस्थ कुलस्य च । व्यवसायमनुकान्ता कान्ते त्वमतिशोमनम ॥ વન મેં જ કર ભી સીતાજી ને સમય સમય પર અપના સ્વતંત્ર મને અનેક વિષયે મેં બડી નિર્ભીકતા સે પ્રકટ કિયા છે. દંડક વન મેં જબ ઋષિભક્ષક રાક્ષસે કા સંહાર કરને કી કીરામચંદ્ર ને પ્રતિજ્ઞા કી હૈ ઔર ઋષિ કે અભયદાન દિયા હૈ, ઉસ સમય સીતાજી ને રામચંદ્રજી કે સમઝાયા હૈ કિ તુમ ડાં વન મેં ક્ષાત્ર–ધર્મ કા પાલન કરને નહીં આવે છે. વન મેં રહકર મુનિ-વૃત્તિ સે હી રહના તુમ્હ ઉચિત છે. તે કહતી હૈ કિ “મનુષ્ય મેં ઈચ્છાપૂર્વક તીન પ્રકાર કે વ્યસન હેતે હૈ. એક તો મિથ્યાભાપણ, દૂસરા પદારાભિગમન ઔર તીસરા બિનવૈર કે રૌદ્રતા દિખાના. ઈન તને મેં સે મિથ્યાભાષણ તો આપમેં કભી ન થા ઔર ન કભી હોગા. પરસ્ત્રી કી અભિલાષા કરના ભી ન આપમેં હૈ ઔર ન કભી થા; કોંકિ આપ સદા સ્વદારનિરત હૈ; કિંતુ યહ જે તૃતીય વ્યસન હૈ જિસમેં નિર્વેદ હી પર પ્રાણહિંસન હોતા હૈ, યહ આપકે સામને ઉપસ્થિત હો ગયા છે. આપને દંડકારણ્યવાસી ઋષિજને કી રક્ષા કે નિમિત્ત રાક્ષસ કે નાશ કરને કી પ્રતિજ્ઞા કી હૈ. ઇસસે હમે ચિંતા હો ગઈ હૈ. આપ નિષ્કારણ રાક્ષસે કા નાશ કર કે અધર્મ કા આશ્રય લેંગે. ઇસી લિયે શસ્ત્ર કે પાસ મેં રખના અહિતકર છે. પહલે એક સમય એક તપસ્વી ઉગ્ર તપસ્યા કર રહા થા. ઇંદ્ર કે મન મેં ભય હુઆ ઔર ઉન્હોંને ઉસ તાપસ કે લીયે તપભંગ કરને કી ઠાન લી. વે ઉસકે પાસ ટ કા રૂપ ધારણ કર કે ગયે ઔર એક ખડ્ઝ જે સાથ લેતે ગયે થે ઉસ તાપસ કે પાસ ધરોહર રખ દિયા. તપસ્વીને ઉસે રખ લિયા ઔર દૂસરે કી ધરોહર છો ન જાય ઇસ ભય સે વન મેં ફલ-મૂલાદિ તેને જહાં જાતા, ઉસ ખચ્ચ કો સાથ લેતા જાતા થા, ધીરે ધીરે ખગ્ન કે સાથ રહને સે ઉસકી તાપસી વૃત્તિ બદલ ગઈ ઔર વહ કરાચાર હો ગયા. પરિણામ યહ હુઆ કિ ઉસે નરક ભોગના પડે. ઇસ લિયે આપ ભી અપને શસ્ત્રી કે નિરપરાધ રાક્ષસ પર ચલા કર વૃથા પાપ મત કીજીયે.” ઉન કી યહ સલાહ કહાં તક ઠીક હૈ. ઈસસે મતલબ નહીં'. રામચંદ્રજી ને ઇસે માના ભી નહીં, પરંતુ ઉન્હોંને અપની સમઝ કે અનુસાર જે બાત ધર્મ માલૂમ હઈ સ્પષ્ટ શબ્દોં મેં કહ દિયા. રામચંદ્રજી ને તો ઉત્તર મેં યહ કહ દિયા કિ હમને પ્રતિજ્ઞા કર દી સો કર દી. ઋષિ લાગે કે આ વાકય સુન કર હમે દયા આ ગઈ. અબ તો તે છે આપની પ્રતિજ્ઞા સે નહીં ટલ સકતે. પ્રતિજ્ઞા કર કે-વિશેષ કર બ્રાહ્મણે સે–અબ હમ અન્યથા નહીં કર સકતે. ચાહે ઇસમેં હમેં અપના પ્રાણ દેના પડે, ચાહે તુહે. ઔર લક્ષ્મણ કે ભી ત્યાગના પડે. યહ ઉત્તર રામચંદ્રજી કે હી યોગ્ય થા. અસ્તુ : ભિક્ષ રૂપ ધારણ કર રાવણ જબ સીતાહરણ કે લિયે ઉપસ્થિત હુઆ ઔર સીતાજી કો અનેક પ્રકાર કે પ્રલોભન દેકર ઉન્હેં અપની સ્ત્રી બનાને કા પ્રયત્ન કિયા હૈ ઉસ સમય સીતાજી ને ઉસે જે ઉત્તર દિયા હે વહ ભી ધ્યાન દેને યોગ્ય છે. ઉસમેં સે કઈ અંશ નીચે ઉદ્ભૂત કિયા જાતા હૈ:– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #431 -------------------------------------------------------------------------- ________________ સમાયણકાલ મેં મહિલાઓ કી દશા ૫૩૩ त्वं पुनः जंबुकः लिहीमामिहेच्छसि दुर्लभाम् । नाहं शक्य त्वया स्प्रष्टुमादित्यस्य प्रभा यथा। क्षुधितस्य च सिंहस्य मृगशत्रोस्तुरस्विनः । आशीविषस्य वदना दंष्ट्रामारातुमिच्छासि ॥ मंदरं पर्वतश्रेष्ठं पाणिना हर्तुमिच्छसि । कालकूटं विषं पीत्वा स्वस्तिमानान्तुमिच्छसि। यदंतरं सिंहशगालयोर्वने यदंतरं स्यन्दनिकासमुद्रयोः सुराज्य सौवीरकयोर्यदंतरं तदंतरं दाशरथे स्ववैवच । यदंतरं कांचन सीसलोहयोर्यदंतरं चंदनवार पंकयोः यदंतरं हस्तिबिडालयोर्वने तदंतरं दाशरथेस्तवैवच ।। અર્થાત-તુમ જબુક (શગાલ) હોકર મુઝ દુર્લભ સિંહી કે પ્રાપ્ત કરને કી ઇચ્છા કર રહે હે. જિસ પ્રકાર સૂર્ય કી પ્રભાં કે કોઈ નહીં પકડ સતા ઉસી પ્રકાર મૈ તુમસે સ્પર્શ નહીં કી જા સકતી. તુમ વેગવાન મૃગશત્રુ ભૂખે સિંહ કે મુખ સે તથા સર્પ કે મુખ સે ડાઢ ઉખાડના ચાહતે હો. તુમ પર્વતશ્રેષ્ઠ મંદર કે હાથ સે ઉઠાના ચાહતે હો ઔર કાલકૂટ વિષ પી કર કુશલ રહના ચાહતે હો. - વન મેં સિંહ ઔર શુગાલ મેં જિતના અંતર છે, ક્ષુદ્ર નાલે ઔર સમુદ્ર મેં જિતના અંતર હૈ તથા અમૃત ઔર કાંજી મેં જિતના અંતર હૈ, ઉતના હિ અંતર દશરથિ મેં ઔર તુમ મેં હૈ. સેને એર સીસે મેં જિતના અંતર છે; ચંદન, જલ ઔર કીચડ મેં જિતના અંતર હૈ તથા બને મેં હાથી ઔર બિડાલ મેં જિતના અંતર હૈ ઉતના હી અંતર દશરથિ મેં ઔર તુમ મેં હૈ. 1 યહ દિગ્દશ ન માત્ર છે. યથાર્થે મે' વહ પૂરા પ્રકરણ હી પઠન કરને યોગ્ય છે. સીતાજી. પર અધિક લિખને સે યહ લેખ પુસ્તક કા રૂપ ધારણ કર લેગા. ઇસ લિયે ઈસે છાડ કર ઔરાં કે વિષય મેં ભી કુછ લિખના ઉચિત પ્રતીત હોતા હૈ. વાલીપત્ની તારા કા સ્થાન ચતુર સ્ત્રિય મેં બહુત ઊંચા હૈ ઔર ઉસને ભી અનેક સ્થલો મેં અપને અગાધ પાંડિત્ય કા પરિચય દિયા છે. સમયાનુકુલ પ્રત્યેક પરિસ્થિતિ પર પૂર્ણ વિચાર કર વહ જે નિષ્કર્ષ નિકાલતી થી, વહ જિસ સિદ્ધાંત પર પહુંચતી થી વડ પ્રાયઃ નિશ્ચંત રહતા થા ઔર ઉસકા પતિ વાલી ભી ઉસકી બુદ્ધિમત્તા કા કાયલ થા. વહ ઉસે અસાધારણ વિદુષી સમઝતા થા. સુગ્રીવ સે યુદ્ધ કે લિયે આહ્વાન પાન પર જબ વાલી બાહર જાને કે લિયે બદ્ધપરિકર હુઆ હૈ ઉસ સમય તારા ને ઉસે નિષેધ કિયા હૈ, અનેક પ્રકાર સે પ્રાર્થના કી હૈ, ભય દિખાયા હૈ. અંત મેં યહ બતાયા હૈ કિ રામચંદ્ર ને સુગ્રીવ સે મૈત્રી કર કે તુમ્હારે વધ કી પ્રતિજ્ઞા કી હૈ, ઇસલિયે ઇસ સમય તુમ્હારા યુદ્ધ કે લિયે જાના હિતકર ન હોગા. સુગ્રીવ તુમ્હારા અનુજ હૈ. ઉસે ખુલાકર યુવરાજ બનાઓ ઔર ઉસ સે સંધિ કર લો. વાલી કે સમાન વીરવરેણ્ય કે લિયે યહ પ્રસ્તાવ કથમપિ માન્ય નહીં હો સકતા થા. વીર કે જતા ઉત્તર દેના ચાહિયે તદનુરૂપ હી ઉસકા ઉત્તર થા. ઉસને તારા કી એક ન માની ઔર યુદ્ધ કે લિયે ચલ પડા. યહ સબ તો હુઆ. પરિણામ ભી પ્રતિક હુઆ; પર વાલી યહ અવશ્ય જનતા થા કિ તારા જે કુછ કહ રહી હૈ વહ સબ યથાર્થ છે. ઇસીલિયે મરતે સમય જબ સુગ્રીવ કે વહ તારા કે સૌપને લગા હૈ ઉસ સમય તારા કે સંબંધ મેં ઉસને કહા હૈ કિ સુષેણ કી લડકી યહ તારા હરએક બાત કે અત્યંત સૂક્ષમ વિચાર કરને મેં બડી ચતુર હૈ. અનેક પ્રકાર કે ઉત્પા સે સૂચિત આપત્કાલ મેં પ્રતિવિધાન કરને મેં પરમ પ્રવીણ છે. જિસ કામ કે યહ “અચ્છા હૈ' કહ દે ઉસે સંશયરહિત હેકર કર ડાલના, કોંકિ તારા કા મત કભી અન્યથા નહીં નિકલતા. सुषेणदुहिता चेयमर्थसूक्ष्म विनिश्चये । औत्पातिके च विविधे सर्वतः परिनिष्ठिता॥ यदेषा साध्विति ब्रूयात् कार्य तन्मुक्त संशयम् । नहि तारामतं किंचिदन्यथा परिवर्तते ॥ તારા કે લિયે યહ કમ ગોરવ કી બાત ન થી. કર્તવ્યાકર્તવ્ય કે વિનિર્ણય કરને મેં બડે બડે કૃતવિદ્ય ભી વિમૂઢ હો જાતે હૈ. ફિર એક સ્ત્રી કા ઇસ પ્રકાર સૂક્ષ્મ વિચાર કર કે નિશ્ચંત સિદ્ધાન્ત પર પહુંચના સરલ કાર્ય નહીં થા. તારા કો સૌપતે સમય ઉસકે ઇન વિશિષ્ટ ગુણોં કા સુગ્રીવ સે ઉલલેખ કરના ઉસને આવશ્યક સમઝા. રામાયણ મેં તારા કે વિષય મેં જીતના છેડા વર્ણન મિલતા હૈ ઉતને મેં ભી તારા કી ચતુરતા કા પર્યાપ્ત પ્રમાણુ મિલ જાતા હૈ. વાલીવધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #432 -------------------------------------------------------------------------- ________________ ૫૩૪ રામાયણકાલ મેં મહિલાઓ કી દશા કે અનંતર તારા વિલાપ કરે રહી છે. પુરાની બાત કી સ્મૃતિ કરા કે ઉસકા હદય વિદીર્ણ હો રહા હૈ. ઇસ સંસાર કે વહ અસાર સમઝ રહી છે, અને પ્રાણ સે ભી અધિક પ્રિય પત્ર અંગદ કા ભી ઉસે ઇસ સમય મોહ નહીં હૈ ઔર વહ અપને પતિ કા અનુગમન કરને કે લિયે તૈયાર બેઠી હુઈ હૈ. ઐસે સમય મેં હનુમાનજીને ઉસે સાંત્વના દેના પ્રારંભ કિયા હૈ. અપને કિયે હુએ પુણ્ય પાપ કા ફલ પ્રત્યેક પ્રાણી કે ભેગના પડતા હું. જબ યહ શરીર હી જલબુદબુદ કે સમાન ક્ષણભંગુર હે તબ ઇસકે લિયે શેક કરના વૃથા હૈ, ઈત્યાદિ કહ કર અંત મેં હનુમાનજી કીકતે હૈં કિ યે સબ કક્ષવાનર, અંગદ ઔર યહ વાનરેન્દ્ર કા રાજ્ય સબ તુમ્હારે અધીન છે. વાનરરાજ વાલી કા સંસ્કાર હોને દો ઔર અંગદ કે ઉનકે સ્થાન મેં રાજ્ય મેં અભિષિક્ત કરે. જબ તુમ અપને પ્રિયપુત્ર અંગદ કે સિંહાસન મેં આસીન દેગી તો તુમહું શાતિ મિલેગી. તારા ને ઈસકા જે કુછ ઉત્તર દિયા હૈ વહ અત્યંત યુક્તિ પૂર્ણ ઔર ઉપયુક્ત છે. તે કહતી હૈ:-“અંગદ કે સમાન સૌ પુત્ર એક ઓર છે તે ભી વધ પ્રાપ્ત ઈસ વીર (વાલી) કે ગાત્ર સંલેષણ કો હમ ઉનસે અચ્છા સમઝતી હૈ. અબ રહી અંગદ કે રાજ્ય મેં બૈઠાલને કી બાત હૈ ઉસ સંબંધ મેં હમ સે કુછ કહના હી વ્યર્થ છે. ન તો વાનરે કે રાજ્ય પર હી હમારા કાઈ પ્રભુત્વ છે ઔર ન અંગદ હી પર. ઉસકે પિતૃવ્ય સુગ્રીવ પિતૃસ્થાનીય છે. વહી સબ કાર્યો મેં સમર્થ હૈ ઔર હમારી અપેક્ષા આસન્નતર છે. હે હનુમન ! અંગદ કે સંબંધ મેં તુમ અિસ વિચાર મત કરો, અર્થાત તુમ યહ મત સોચે કિ હમ ઉન્હ રાજ્ય મેં અભિષિક્ત કર દેગી. પુત્ર કા બંધુ પિતા હોતા હૈ, માતા નહીં. ઇસલિયે પિતા સુગ્રીવ કે રહતે હમારા કોઈ અધિકાર નહી હૈ !' 'सा तस्य वचनं श्रुत्वा भर्तृव्यसनपीडिता, अब्रवीदुत्तरं तारा हनुमन्तमवीस्थतम् । अंगदप्रतिरूपाणां पुत्राणामेकतः शतम्, हतस्याप्यस्य वीरस्य गात्र संश्लेषणं वरम् ॥ न चाहं हरिराज्यस्य प्रभवाम्यंगदस्य वा, पितृव्यस्तस्य सुग्रीवः सर्वकार्येष्वनन्तरः । न ह्येषा बुद्धिरास्थेया हनूमन्नंगदं प्रति, पिता हि बंधुः पुत्रस्य न माता हरिसत्तम ॥ ઇસી પ્રકાર જબ રામચંદ્રજી કા સંદેશ લેકર વાનર નગરી એ કોદ્ધત લણજીને પ્રવેશ કિયા હૈ ઉસ સમય ઉન્હે શાંત કરને કે લિયે સુગ્રીવ ને તારા હી કે નિયુક્ત કિયા હૈ. ઉસ સમય થી તારા ને અપની વાક્ચાતુરી કા અરણ પરિચય દિયા હૈ. લમણુજી ઉસકે યુકિતયુકત કથન સે બહુત કુછ શાન્ત હો ગયે હૈ. ઇસમેં કઈ સંદેહ નહિ કિ તારા કે સ્થાન વિદુષી ઔર ચતુર મહિલાઓ મેં અતિ ઉચ્ચ થા. * રામાયણ કે સ્ત્રી પાત્રો મેં મંદોદરી કા સ્થાન ભી મહત્ત્વપૂર્ણ છે. ઈસલિયે ઉસકે સંબંધ મેં ભી કુછ ઉલ્લેખ કરના અપ્રાસંગિક ન હોગા. મંદિરી ભી અત્યંત બુદ્ધિમતી થી ઔર સમય સમય પર રાવણ કે વહુ સત્યરામ દેતી રહતી થી; પરંતુ અભિમાની રાવણ ઉસકે વચન કી અવહેલના કિયા કરતા થા જિસ પ્રકાર તારા કે અનુરોધ કી રક્ષા ન કરને કે કારણ વાલી કે પ્રાણત્યાગના પડા ઉસી પ્રકાર મંદોદરી કે બચન કે તિરસ્કાર કર કે હી રાવણ વિનષ્ટ હુઆ. યદિ અપની કાન્તા કે હિતકર ઉપદેશ કે વહુ માનતા, યદિ ઉનકે અનુ રૂ૫ અપને આચરણ સુધારતા તે કદાચિત હી ઉસકા ઇસ પ્રકાર સંવનાશ ન હતા; પરંતુ વિધિવિધાન દુરય હતા છે. જે અવસ્થંભાવી હે ઉસકા પ્રતીકાર કહાં સે હોગા ? વાલમીકિ મહારાજ ને તે મંદોદરી કે સંબંધ મેં અધિક નહીં લિખા છે; પરંતુ અધ્યાત્મરામાયણ મેં અનેક સ્થલ મેં ઉસને રાવણ કો સમઝાયા હૈ, હિત ઔર અહિત બતાયા છે. પરંતુ-જૈસા સ્વાભાવિક થા-રાવણ ને ઉસ કે વચનોં પર બહુત કમ ધ્યાન દિયા હૈ. મંદોદરી રાવણ કે સ્વભાવ સે પૂર્ણતયા પરિચિત થી ઔર વહ જાનતી થી કિ રાવણ કી ક્યા કમરિયાં છે. અશોકવાટિકા મેં જબ સીતાજી થી, રાવણ અપની અંતઃપુરિકા કે સહિત ઉનકે પાસ ગયા હૈ ઔર ઉન્હેં પહિલે તે સાવનાપૂર્વક અપને વશ મેં કરના ચાહતા હૈ ઔર જબ સીતાજી ઉસે મંહતડ ઉત્તર દેતી હૈ તબ વહ કુદ્ધ હો જાતા હૈ ઔર ખ લે કર ઉન્હેં મારને કે ઉદ્ધત હો જાતા હૈ, ઉસ સમય મંદદરી ને રાવણ કે સમઝાયા હૈ કિ તુમ ઇસ દીનદુખિત ઔર કુપણુ માનુષી કે પી છે કે પડે છે; તુમ્હારી તે “મદમસ્ત વિલોચના' બહુસંખ્યક દેવ, ગંધર્વ ઔર નાગ કી વરાંગનાએ મૌજૂદ હું જે કેવલ તુમ્હી કે ચાહતી હૈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #433 -------------------------------------------------------------------------- ________________ માલ—શિષ્ટાચાર પરૂપ ગયા કિ યદિ દા મહીને કે સુખસહિત મેરે સાથ યહ રાવણ પર ઇસકા અસર પડા ઔર વહ યહ કહે કર ચલા ભીતર અપની ઇચ્છા સે હમારે વશ મેં હા જાયગી તત્ર તે। સબ રાજ્ય કા ભાગ કરેગી; ઔર દિ દે। માસ કે બાદ ભી રાસ્તે પર ન આવેગી તેા ઇસ માનુષી કા મારકર મેરે પ્રાતરાશ' કે લિયે તૈયાર કરના. ઉસ સમય મદેાન્મત્ત રાવણ યહુ કખ સમઝ રહા થા કિ દા મહીને મેં વહુ સ્વયં હી કાલ કા કલ હોગા. સંસાર મેં પ્રાયઃ વહી હેાતા હૈ. ઉપકાર કી ચિન્તા કરતે સમય મનુષ્ય યહ સથા ભૂલ જાતા હૈ કિ ઐસી એક અચિંતિત શક્તિ ભી કામ કર રહી હૈ, જિસકે આગે માનવી બુદ્ધિ ઔર શક્તિ સર્વથા અકિચિકર હી રહતી હૈ. જિસ સમય રાવણુ, મેધનાદ કે વધુ કે અનંતર ગુહા મેં પ્રવેશ કર અભિચાર કા પ્રયાગ કર રહા થા ઔર અંગદ આદિ વીર ઉસકે પુરશ્ચરણ મેં બાધા ડાલને કે લિયે ભેજે ગયે થે, તમ ભી મંદોદરી હી યથાથ મેં યજ્ઞધ્વંસ કા કારણુ હુઇ હૈ. અંગદ ને મંદોદરી કે પકડ લિયા હૈ ઔર ઉસકી રત્નજડિત કચુકી ફાડને લગા. મંદોદરી વિલાપ કરતી હૈ; રાવણ કા ખરી ખેાટી સુનાતી હૈ; અંત મેં રાવણ હવન છેડકર ઉસકી રક્ષા કે લિયે ઉશ્નતા હૈ, ઇધર વાનરગણુ યજ્ઞધ્વસ કર કે નૌ । ગ્યારહ હોતે હૈ. અબ પતિપત્નીસંવાદ પ્રારંભ હાતા હૈ. રાવણ કહતા હૈ તુમ શાક મત કરે, મૈં અભી જાતા હૂઁ ઔર લક્ષ્મણુસહિત રામ કે। મારકર આતા . કદાચિત્ રામચંદ્ર હી વજ્રકલ્પ સાયક્રાં સે મુઝે માર ડાલે તેા તુમ સીતા કા મારકર મેરે સાથ પાવક મેં પ્રવેશ કરના.' ઈસકે ઉત્તર મે` મ`દેાદરી કહતી હૈ:— शक्यो न राधवो जेतुं त्वया चान्यैः कदाचन । पामो देववरः साक्षात् प्रधानपुरुषेश्वरः । * * * * तस्य भार्या किमर्थं वा हृता सीतावनाद्बलात् । मम पुत्र विनाशार्थ श्वस्यापि निधनाय च ॥ इतः परं वा वैदेहीं प्रेपयस्व रघूत्तमे । विभीषणाय राज्यं तु दत्वा गच्छामहे वनम् ॥ અર્થાત્ ‘રામચંદ્રજી તુમ્હારે અથવા ઔર કિસીકે દ્વારા કભી જીતે નહી જા સકતે. રામચંદ્રજી દેવશ્રેષ્ઠ સાક્ષાત્ પ્રધાન પુરુષ ઈશ્વર હૈં. તુમ ઉનકી પત્ની સીતા કેા, મેરે પુત્રાં કે તથા ખુદ કે વિનાશ કે લિયે, વન સે બન્નપૂર્ણાંક કાં હર કર લે આએ ? ઇસકે બાદ ભી વૈદેહી કા રામચંદ્રજી કા સૌપ દે; રાજ્ય વિભીષણુ કે હવાલે કરેા ઔર હમ તુમ દાનાં વન કા રાસ્તા લે,' પરંતુ અભિમાની રાવણુ યનુ પ્રસ્તાવ કયેાં માનતે લગા. યથા મેં ન ભી માનના ચાહિયે ચા. ઉસકી યુકિત ભી હીક હૈ, વહ કહતા હૈ કિ ભ્રાતૃપુત્રાદિ સર્વસ્વ ગવા કર કૈવલ અપને પ્રાણ કે ભય સે અન્ન કયા સધિ કરે ? અખ તે। ઉન્હી કે હાથ સે મૃત્યુ પ્રાપ્ત કર કે પરમ પદ્મ કી પ્રાપ્તિ કરેગે. ઇન અવતરણેાં સે પતા ચલતા હૈ કિ સ્મિયાં-કેવલ પદદલિત નથી; ઉનકા માન થા ઔર સમય સમય પર ઉનકા પ્રભાવ ભી પડતા થા. આલ-શિષ્ટાચાર ૧૯૨૭ ના અંકમાંથી ) (લેખક:-કામતાપ્રસાદ ગુરુ-‘મનારમા’ ના મે લડકાં મેં જો બહુધા આપતી ઝગડે હા જાતે હૈ, ઉનકા એક મુખ્ય કારણ ઉન લાગાં મેં શિષ્ટાચાર કી શિક્ષા કા સાધારણુ અભાવ હૈ. યપિ પાઠશાલાએ મેં શિષ્ટાચાર કી થાડીબહુત શિક્ષા પ્રત્યક્ષ ઔર પરાક્ષ રૂપ સે દીજાતી હૈ, તથાષિ વિદ્યાર્થી અપની અવસ્થા કે પ્રભાવ મેં પડકર બહુધા વ્યવહાર મે... ઉસ શિક્ષા કા ભૂલ જાતે હૈ'. કંઇ વિદ્વાનાં કા અસા મત હૈ કિ લડકાં કે શિષ્ટાચાર કી શિક્ષા દેના માનાં ઉન્હેં બંધન મેડાલના હૈ; પર અનુભવ સે ઈસ ખાત કી આવશ્યકતા જાતી જાતી હૈ કિ લડકાં કા શિષ્ટાચાર કી મેાટી મેાટી ખાતે બતાઇ જાવે ઔર ઉન કે અનુસાર ઉનસે કાર્ય કરાયા જાવે. લડકાં કે બહુત સે આપસી ઝગડે વ્યક્તિગત મિથ્યા અભિમાન સે ઉત્પન્ન હોતે હૈ. કાઇ લડકા અપને કા ઔાં સે અધિક ખલવાન સમઝ કર ઉનકા અનાદર કરતા હૈ, કાઈ પઢને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #434 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ બાલ—શિષ્ટાચાર લિખને મેં કુછ અધિક ચંચલ હેાતે કે કારણ દૂસરેાં કા મૂર્ખ સમઝતા ઔર કાઇ સીધે સ્વભાવવાલા વિદ્યાર્થી ઉપદ્રવી લડકાં સે મની મન ઘૃણા કરતા હૈ. ઇન અવસ્થાએ મેં બહુધા અનબન હૈ! જાતી હૈ ઔર લડકે એક દૂસરે કા નીચા દિખાતે કા પ્રયત્ન કરતે હૈ. કાઇ કાઇ લડકે અપને પિતા કે ધન યા ઉચ્ચ પદ કે અભિમાન મેં દૂસરે લડકાં કે સામને દૂન હી હાંકતે હૈ ઔર દિ કાઈ લડકા ઉનકી બાત કા ખંડન કર દેતા હૈ તે! વે ઉસસે બદલા લેને કી ધાત મેં રહતે હૈ. કિસી કિસી વિદ્યાર્થી કા સ્વભાવ હી અસા દૂષિત હાતા હૈ કિ વહ અપને મિથ્યા મહત્ત્વ કે આગે કિસી ભી લડકે કા મહત્ત્વ સહન હી નહીં કર સકતા. કઇ એકાં મેં અપના પેશાક હી કા અસા અભિમાન હેાતા હૈ કિ વે દૂસરે લડકાં સે સીધે ખાત હી નહીં કરતે ઔર નમ્ર સે નમ્ર પ્રશ્ન કા ઉત્તર બડી એ કે સાથ દેતે હૈ. યહાં કદાચિત્ર્યડુ ખતાને કી આવશ્યકતા નહી હૈ કિ ઈન દુર્ગુણાંસે કેવલ લડકાં કી હી નહીં, કિન્તુ ઉનકે માતા-પિતા કી બડી નિદા હોતી હૈ. લડકાં ઔર વિદ્યાર્થિયાં મે' કુસંગતિ સે બડે બડે દોષ ઉત્પન્ન હૈ। જાતે હૈં. ઇસીલિયે માતા– પિતા ! યહ બાત અવશ્ય દેખના ચાહિયે કિ લડકા કિન લાગેોં કી સંગતિ મેં રહતા હૈ. કુસ ગતિ સે છેટે છેટે લડકાં ા બચાના ચાહિયે. કામલમતિ હોને કે કારણ બહુધા લડકે ચિત ઔર અનુચિત કા શીઘ્ર નિર્ણય નહીં કર સકતે ઔર સરલતા સે ગઢે મેગિર જાતે હૈં. ઐસી અવસ્થા મેં ઉન્હેં કમ સે કમ શિષ્ટાચાર કી શિક્ષા તે અવશ્ય દી જાવું જિસસે લડકે બુરે આચરણવાલે સાથિયાં ઔર લેગોં સે અપને કા બચા સર્ક લડકાં કી અનબન કા એક પ્રમુખ કારણ એકદૂસરે કે ચિઢાના અથવા આપસ મે અનુચિત હંસી ટ્ટા કરના હૈ; ઇસલિયે પ્રત્યેક સમજદાર વિદ્યાર્થી કા યહ કત્તવ્ય હૈં કિ વજ્ર દૂસરે સે વ્યં હંસી-ટ્ટા ન કરે. દૂસરે કૈા ચિતાને યા ઉસકી હાંસી ઉડાને મેં જે મિથ્યા આનંદ પ્રાપ્ત હાતા હૈ ઉસકી પ્રેરણા સે લડકે તે કયા બડી ઉમરવાલે ભી કભી કભી નહીં ખચ સકતે. અસી અવસ્થા મેં યહ બાત બહુત આવશ્યક હૈ કિ લડાં કી યહ દૂષિત પ્રવૃત્તિ યથા-સંભવ કમ કી જાવે. દિલકે સ્વયં ઇસ બાત કે! સાચે કિજીસકા વે ચિડાતે હૈ ઉસકે મન મેં કિતના ખેદ ન હેાતા હાગા તેા વેસ્વયં દૂસરે કે મન કા બ્ય દુખાને સે અવસ્ય પીછે હટેંગે. તુલસીદાસ જી ને કહા હૈ કિ- પઢિત સાલ ધર્મ નદી માટે પીડા ભ્રમ નહી અમારૂં ” જો લડકા દૂસરે કાન ચિઢાવેગા ઉસે સંભવતઃ દૂસરે લડકે કભી ન ચિઢાવેગે, લડકાં કે ચાહિયે કિ વે મિલકર અસે વ્યક્તિ કે દોં કા કે જો દૂસરેાં કે સાથ વ્ય હસી-મજાક કરતા હૈ યા ઉનકા અશ્લીલતા સિખાતા હૈ. લડકાં કે મિથ્યાભિમાન સે બડે બડે અન હોતે હૈ.... લડકે બહુધા અપની બડાઇ ઔર દૂસરે કી નિદા કરને મે' બડા આનંદ માનતે હૈ'. ગરીબ લડકે તેા ઇન મિથ્યાભિમાની લડકાં કી દૃષ્ટિ મેં કિસી પ્રકાર યાગ્ય હી નહીં. હરતે. વિદ્યા-સબંધી મિથ્યાભિમાન કે વશીભૂત હોકર લ બહુધા વ્ય વાદ-વિવાદ મેં પ્રવૃત્ત હાાતે હૈ ઔર એક-દુસર કી બાત -પૂર્વક કાટને લગતે હૈ'. કભી કભી યે લેગ ઐસી ગમ્મતિયાં પ્રગટ કરતે હૈં તે કેવલ ખડી ઉમરવાલે અથવા અનુભવી લેાગ હી પ્રગટ કર સકતે હૈં. ઇતના હી નહીં, યે લેગ કભી કભી અપને સે અધિક જ્ઞાનવાલે તરુણ પુરુષોં સે ભી બહસ ઔર હુન્નત કરને લગતે હૈ. દેષાં સે બચતે કે લિયે વિદ્યાર્થિયાં કા ચાહિયે કિ વે અસી ખાતાં મેં બહુત સાચ–સમઝ કર ભાગ લેવે, કઇ એક ઉદ્દંડ લડકે દૂસરે લડકાં ા વ્યં હી ખાતે હૈ ઔર કભી કભી ઉનસે કુછ ખીંચ ભી લેતે હૈં. દૂસરે લડકાં કા ચાહિયે કિ અસે દુષ્ટ લડકાં કે સાથ કભી ધનિષ્ટતા ન બઢાવે. ઔર કૈવલ ઉપરી મેલજોલ રખે. કાઇ કાઇ લડકે તા યહી તક નીચ હેતે હૈ કિ આપ તે પઢને મે' મન લગાતે નહીં ઔર ઇર્ષોં-વશ દૂસરે લડકાં કા મન પઢને સે હટાને કા ઉપાય કરતે હૈં. કાઇ કાઈ ખડે આદમિયાં કે મંદ–બુદ્ધિ લડકાં ગરીબ આમિયાં કે તીવ્ર-મુદ્ધિ લડકાં સે મન હી મન ઇર્ષ્યા રખતે હૈં ઔર ઉનકે કામાં મે” વિઘ્ન ડાલતે હૈ. લડકે બહુધા ોટી છોટી ખાતાં મેં એકદૂસરે સે અપ્રસન્ન હૈ। જાતે હૈં ઔર અપની ઇચ્છા ફી પૂર્તિ કા માનભંગ સમઝ કર પરસ્પર લડ બૈઠતે હૈ. ઇસલિયે ઉન્હેં ઉચિત હૈં કિ વે કિસી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #435 -------------------------------------------------------------------------- ________________ વૈરાગી કી ક્ષમતા ૫૩૩ સે અપ્રસન્ન હોને કે પહિલે કમ સે કમ એક બાર ઈતના અવશ્ય સેચ લિયા કરૈ કિ ઉનકા ઐસા કરના ઉચિત હૈ યા નહીં. લડકે મેં બહુધા સ્વાર્થ કી ઈતની અધિક માત્રા રહતી હૈ કિ વે પ્રાયઃ પ્રત્યેક બાત મેં અપની હી ટેક ચલાતે હૈ ઔર દૂસરે કે હાનિ-લાભ અથવા સુખદુઃખ કા બહુત કમ વિચાર કરતે હૈ. યદિ કોઈ ઉનસે ઉન્હીકે લાભ કી બાત કહે તો ઉસમેં ભી વે વિશ્વાસ નહીં કરતે. યહી કારણ હૈ કિ કુસંગ મેં પડે હુએ લડકેં કઠિનાઈ સે સુધરતે હૈ. લડકે કી બુદ્ધિ કી હોને કે કારણ બહુત દૂર તક વિચાર નહીં કર સકતે, જીસકે કારણ કે બહુધા ધૂર્ત લોગો કે મુસલાને મેં આ જાતે હૈ. યદિ લડકે શિષ્ટાચાર કી બાતે સ્વયં નહીં સમઝ સકતે તે ઉનકે માતા-પિતા કા કર્તવ્ય હૈ કિ વે સંતાન કે સભ્ય–આચરણ કી શિક્ષા દેવેં. વેરાગી કી ક્ષમતા ( લેખક-આત્મારામ દેવકર-“મનેરમા' ૧૯૨૭ ના અંકમાંથી ) भजो मन सीतापति भगवंत रवारथ स्वारथ को साथी जग परमारथ श्रीकंत, सुख में कबहूं नाम लेत नहीं ऐसोपौरुषवंत। धिक २ तेरी चतुराइको दुखमें दोष धरंत, तव अवगुण प्रभु तदपि न देखत राखत प्रेम अनंत । मूढ मंद मति सकल कपट तजी भजु भव-ताप-हरंत ॥ પ્રાતઃકાલ ઉઠ કર એક વૈરાગી ઘર ઘર યહ ભજન ગાતા થા. ઉસકે કંઠ મેં કોમલતા, ભાવ મેં તન્મયતા તથા સુલલિત વાગ્ધારા મેં અદભુત આકર્ષણ થા. ક્રીડાવલંબી બાલકાં કે લિયે વહ એક અરછા “ખિલૌના” થા. જ્યાં હી ઉસકે ભક્તિમય સુધા-સંગીત કા શબ્દ કાન મેં ૫ડતા, બાલકગણ ચારોં ઓર સે દૌડ કર ઉસે ઘેર લેતે થે. ગૃહકાર્ય વ્યસ્ત ગ્રામીણુજન પિંજરબહ કીર કી નાંઇ ભલે હી ફડફડ કર રહ જાતે હોં, કિંતુ પરાયે માલ કે ભરોસે દિનભર પાંવ ફેલાકર બૈઠે બેઠે મમ્મી મારનેવાલે શૌકીન માનો ઉસકી તાક હી મેં રહતે થે. કોઈ કંકર માર કર ઉસે ખિજાતા, કોઈ ગાલિયાં દેતા, કોઈ ઉસકે કંઠ કી નકલ કર અશ્લીલ ઔર ભદી તુકબંદિયા સુનાને લગતા થા; કિંતુ વૈરાગી કિસી સે કુછ ન કહતા થા. વહ ભક્તિ મેં મગ્ન હી બડે પ્રેમ સે ઝુક મુક કર પદ કે દુહરા-તિહર કર ગાતા થા. ઉસ સમય ઉસકી લંબી લંબી જટાયે ખુલ કર વાયુ મેં નૃત્ય કરને લાગતી થી યહ દેખ બાલક તાલિયાં પીટતે ઔર નાચને લગતે થે. મુંડે હંસ કર ઉસકી પીઠ પર ધૂલ કી વર્ષા કર દેતે થે. વર્ષા કા મનોમુગ્ધકર પ્રાતઃકાલ થા. આકાશ ઘનઘટાચ્છાદિત થા. નન્હી નહી બુન્દુ ધરતીદેવી કે આHવક્ષઃસ્થલ કે સિંચ સિંચ કર શીતલ કર રહી થી. ચિત્ત કે પ્રસન્ન કરનેવાલી સ્નિગ્ધ વાયુ બહ રહી થી. ગાંવ કે જમીદાર સેઠ જીનમન પ્રસાદ કે પુત્ર હલકરામ અપને ઇષ્ટ-મિત્રો કે સાથ બૈઠક મેં બૈઠે ગ૫-સપ લતા રહે . સડક પર મિતર ઝાડુ દે રહા થા ઔર નાક-કાન તથા આંખ મેં ધૂલ ભર જાને કે કારણ પાસ હી બૈઠા હુઆ બીસા ધીમી ગુરટ કે સાથ ઉસકી એર સરેષ નેત્રે રે દેખ રહા થા. ઠીક, ઉસી સમય વૈરાગી કા કંઠ-રવ સનાઈ દિયા. વહ કહરહા થાઃ 'तव अवगुण प्रभु तदपि न देखत राखत प्रेम अनंत' મોહનલાલ પાંડે ને સુનને કે લિયે સિર ઉંચા કિયા. ઇતનેમેં વૈરાગી ઉનકે પાસ હી આ ગયા. દો-ચાર છોટે છેટે બાલક ને “પરસાદ બાબાજી ! પરસાદ બાબાજી !” કર કર ઉસકી ઝોલી પકડ લી. વૈરાગી ને થડે સે ફટાને નિકાલ કર ઉનકે આગે ડાલ દિયે ઔર વહ મુદી કી આશા સે હલફરામકી ઓર દેખને લગા. ઉને મુસકુરા કર વન્યાત્મક શબ્દ મેં ગેરેલાલ ચૌધરી સે કુછ કહા. ચૌધરીને હુક્કા ઉઠાકર ઉસ પર ઉડેલ દિયા. “ગુડ ગુડ' શબ્દ કરતા હુઆ જલ ઉસકે શરીર ઔર કપડાં કે ભિગા જમીન પર જ ગિરા. વૈરાગી ને એક વિચિત્ર દષ્ટિ સે હલરામ કી ઓર દેખા ઔર ચુપચાપ આગે કા રાસ્તા લિયા. બાલકે કી કરતાલધ્વનિ એવું ઘન-ઘેર ક્રીડાશબ્દ સે બૈઠકખાન ગુંજ ઉઠા. ઇસકે બાદ ઉસકે વૈરાગ કી આલોચના હોને લગી. મોહનલાલ બોલે –ઇસ વૈરાગી કે એક દિન મૈંને રંડી કે યહાં ઐડા દેખા થા.” ગેરલાલ ને કહા – પાંડે ! યહ રોજ કલારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbharfdar.com Page #436 -------------------------------------------------------------------------- ________________ Awww ^^ ^^, ૫૩૮ વૈરાગી કી ક્ષમતા કે યહાં જાકર શરાબ પીતા હૈ. ઈસકે મુકીભર દેને પાપ મોલ લેના હૈ.” ગોમતીપ્રસાદ ને હંસ કર કહા -ઈસકા સચ્ચા હાલ મુઝે માલૂમ છે. ભયાજી ! આપકે યાદ છે એક વૈરાગી પુર કે ગન ચૌબે કો ધોકા દે ઉનકા સારા વર લેકર ચંપત હો ગયા થા. ભૈયાજી ને કહા -“હાં, સુના તે થા. વહી ન જે દૂના કર દેને કી શર્તા પર જેવર લેકર જમીન મેં ગાડ દેતા થા ઔર કુછ મંત્રમાં પઢને લગતા થા. આંખ પર પટ્ટી બાંધ ધીરે સે પેટલી નિકાલ ૨૩ચકર હો જાતા થા.” ગોમતીપ્રસાદને સિર હિલા કર કહા:-હાંછ, વહી તો યહ બદમાશ હૈ. યહ સુનકર સબ લેગ હંસી કે મારે લોટ-પટ હે ગયે ! ઇસકે બાદ વષો કા પહલા પાની ગિરા, સેઠજી ઘર પર નહીં થે, હલકૂરામ ને હલ ચલવા દિયે. એક ખેત કે કિનારે કિસી દેવતા કી છોટી સી પુરાની મઢિયા થી વહ ભી બેગારી ટહું એ ને જોત જાત કર જમીન મેં મિલા દી. ઉસ ઓર કિસીને ધ્યાન હી ન દિયા. ઉસી દિન શામ કો હલકૂરામ કે સિર મેં દર્દ હુઆ, જવર ચઢ આયા રાતભર અંડ-બંડ બકતા રહા, હરિયા નાઈ નોતિયા કે બુલા લાયા. ઉસને ઝાડ yક કર તાબીજ બાંધ દિયા. બકતે હી બકતે હલરામ ને નૌતિયા કે જોર સે એલ ચપત જડ દિયા. નૌતયાજી આંખેં ફેર વહીં ચિત હો રહે. બડી કઠિનાઈ સે ઉનહે ઉઠવા કર ઘર પહુંચાયા ગયા. હલધર જોતિષી ને શનિ કી કુદ્ધતા બોલાઈ ઔર પૂજા કે ૩-૪ રૂપયે એઠ ઘર કા રાસ્તા લિયા. ભગલે કાળી ને મૂછ પર તાલ દેકર કહા -“અભી દેખતા હુ સાલે ભૂત કે છડી કા દૂધ યાદ ન કર તું તે મેરા નામ ભગત નહીં.” ઇસકે બાદ દીપક જલકર વહ કા તીન, પાંચ કરને લગા. જબ કુછ લાભ ન હુઆ, તબ ઉસને કહા -“ ભૂત-ઉત કછ નહીં, યહ કિસી દેવતા કે ચકકર મેં આ ગયે હૈ” નિદાન બડી દૂર સે એક એઝાઝ બુલાયે ગયે. ઉોને ભી ઝાડ-ક કી દે-તીન દિન વહીં પાસ હી પડે રહે. વે જ હી સ્નાન કરને કે લિયે નિકલતે હૈ હી લડકે ઉનકે પીછે દોડતે ઔર ચિઢાતે છે. ગબડુ પહલવાન ને અપને એક સાથી સે કહા –“ યહ ઓઝા-સોઝા કુછ નહીં, ઉસી દેવતા કા છોડા હુઆ મસાન હૈ. દેખો ન કેસે લંબે લંબે દાંત, બડી બડી આંખેં ઓર ભાલૂ કંસે ભયાનક બાલ હૈ.” દૂસરે ને કહા તો અસંકે ઠીક કરને કા જીમ્મા મં લેતા હું. ઉસી દિન એઝાથ પર માર પડનેવાલી થી, મગર હરિયા નાઈ ને સચેત કર દિયા. બેચારે ઝાળ બંદના–બારિયા સમેટ રાત હી કે ચકકર હુએ. - સેઠ છુનમુનપ્રસાદ કે પાસ આદમી ભેજ ગયાં. વે ભી દડે હુએ આયે. પુત્ર કી અસાધ્યાવસ્થા દેખ સિર પીટ કર રોને લગે. પાસ જાને પર વહ ઇનકી ઓર લાલ લાલ આંખેં દિખલા કર ઇસ તરહ ધૂરને લગા જસે પદદલિત સપ મનુષ્યપર. શેઠજી ને શહર સે એક અચ્છા ચિકિ સંક બુલવાયા, દવા શુરુ હુઈ; પર ઉસસે રોગ ઘટને કે બદલે ઉલટી બઢને લગા. શેઠજી બડે ગભરાયે. ઉન્હોંને ગાંવ કે ખૂટે યાને મનુ કે બુલા કર સલાહ લી. સબને કહે:-“સાહુજી, યહ દૈવ કા કોપ છે. આપને કભી કિસી સાધુ-સંન્યાસી અથવા દેવતા કા અપમાન તો નહીં કિયા?” સેઠજી ધાર્મિક મનુષ્ય છે. કભી કિસી કા અપમાન નહીં કરતે થે. જાન-બૂઝ કર ઉન્હોને કભી કિસી દીન-દુ:ખી કે નહીં સતાયા થા. કિસી અસામી કી જમીન નહીં છીની થી. કઈ સાલે કા લગાન પડા હુઆ થા; પર વે કિસી પર કઠોરતા કા બર્તાવ નહીં કરતે થે. ફસલ અછી આને ૫ર સબ આપ હી બિના માંગે દે જાતે થે. જે ઉનકે સાથ કપટ કરતે-ઉë વ્યર્થ તંગ કરતે, કેવલ વે હી ઉનકે કેપ કે ભાજન બનતે થે ઔર ઐસા કરના ન્યાયસંગત હી થા. અસ્તુ. સેઠજી ને બહુત દેર તક સોચ કે મેહન પડે કે બુલવાયા. એકાત મેં લે જાકર ઉન્હોંને ઇસ વિષય મેં પૂછ–તાછ કી. પાંડે ને પહલે તો હીલાવાલા કિયા, પર પીછે સાધુ કે અપમાન કી બાત ઉન્હેં કહની હી પડી. યહ સુ કર સેઠજી સન્ન હો ગયે. ઉનકે મુખ સે આપ હી આપ નિકલ પડાઃ-“હાય ! યદિ પહલે મુઝે માલૂમ હો જાતા તો યહ નૌબત હી ન આતી.” વૈરાગી કી બહુત બેજ કી ગઈ, પર કહીં ભી ઉસકા પતા ન ચલા. લોગ નિરાશ હેકર બઠ ગયે. ઈધર હલકરામ શીધ્ર હી મૃત્યુ કે મુખ મેં જાને કી તૈયારી કરને લગા. સેઠજી એકદમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #437 -------------------------------------------------------------------------- ________________ વૈરાગી કી ક્ષમતા ૫૩૦ પાગલ હો ગયે. વહ અકેલે જંગલ-પહાડે, સુનસાન સ્થાને ઔર મરઘર્ગો પર ઘૂમતે ફિરતે તથા સાધુ સાધુ કહ કર ચિલ્લાતે થે; પર સંસાર મેં સાધુ સબ જગહ તે હેતે નહીં. ઉલ્લે મિલે કહાં સે ? એક દિન વહ ખેત કે કિનારે બૈઠે નીચા સિર કિયે અપને સંચિત કર્મો પર પશ્ચાત્તાપ કર રહે થે કિ ઈતિને મેં ઉન્હેં એકાએક પાસ હી એક ઝાડી મેં કિસી કે કરાને કી અવાજ સુનાઈ દી. વહ ઉડકર શીધ્ર હી ઝાડી મેં ઘુસ ગયે. વહાં ઉહે એક વૈરાગી બડી હી દયનીય દશા મેં પડા હુઆ મિલા. શીત સે ઉસકા અંગ ડિર કર લકડી હો ગયા થા. શ્વાસ બર્ડ વેગ સે ચલ રહા થા. ચેષ્ટા બિગડી હુઈ થી. પૂછને પર ઉસને ઉન્હેં હાથ હિલા કર વહાં સે ચલે જાને કે કડા; કિન્તુ વહ સ્વભાવ હી સે સાધુવત્સલ થે. ઉસે એસી અસહાય દશા મેં છોડ કર ચલા જાના ઉનકે લિયે અસંભવ થા. નિદાન ઉન્હને પુકાર કર ખેતાં પર સે દો-તીન કિસાન બુલાયે ઔર ઉનકી સહાયતા સે વૈરાગી કે ઘર ઉઠવા લાયૅ. વહાં જે વૈદ્ય હલકુરામ કી દવા કર રહે થે વે હી વૈરાગી કે ચિકિત્સક હુએ. દવા અચ્છી હોને સે વૈરાગી કી દશા સુધર ચલી આર વહ હાશ મેં આકર બાત-ચીત કરને લગા હરામ કી બિમારી કા હાલ સુનકર વૈરાગી ને એક લંબી સાંસ લી ઔર કુછ ઠહર કર કહા -“શેઠજી! મેરે અપમાન સે નહી–દેવતા કે અપમાન સે આપકે પુત્ર કી યહ દશા હુઈ હૈ. મેને ઉસે કોઇ શાપ નહીં દિયા-ન કભી ઉસકી અમ ગલ ચાહા, મેં તે સંન્યાસી ઠહરા. સંસાર કે માન-અપમાન સે મેરા કયા વાસ્તા ? મેં તો નિત્ય છે? એસી લાંછનાર્થે સહતા રહતા હું. સંસાર કા કહાં તક અધઃપતન હો ચૂકા હૈ યહ દેખને કે લિયે મેરે જસે મનુષ્ય કે સંસાર મેં આના પડતા હૈ, વહ ઈશ્વર હી કી આશા હૈ, હમારા નિજકો આડઅર યા પાખંડ નહીં. ઔર ઈસી સે દુ:ખ સહકર ભી હમે સંસાર કે સચે કલ્યાણ કા માર્ગ દિખલાના પડતા હૈ, ઉસે શિક્ષા દેવી પડતી હૈ. સ્મરણ છે “ ત્યાગ ' બહુત હી દુ:સાધ્ય સાધન હૈ. ઉસે સબ નહીં કર સકતે. ઔર ભી સુનો-મેં ઉસી છોટીસી મઢિયા મેં રહ કર વર્ષા, શીત ઔર ગમ સે અપની રક્ષા કરતા થા; કિન્તુ જબ સે વહ મિટા કર ખેતી મેં લગા દી ગઈ; તબ સે વહીં ઉસી ખેત કે કિનારે ઝાડી મેં પડા રહતા થા. તુમને મેરી સહાયતા કી તો ઠીક હી હુઆ. સમર્થ શ્રીમાન ઇસી લિયે સંસાર.મેં ઉત્પન કિયે ગયે . સમય પર દીનદરિદ્રી કી સહાયતા કરના ઉનકા કર્તવ્ય છે. અબ તુમ શીધ્ર હી ઉસ મઢિયા કો બનવાઓ ઔર દેવતા કી જે મૂર્તિ મેરી છાતી સે લગી રહતીથી:ઉસી ઝાડી મેં સે ઢંઢવા કર ફિર પ્રતિષ્ઠિત કરીસેઠને તુરંત હી કામ લગવા દિયા. મઢિયા બન ગઈ ઔર દેવતા કી મૂર્તિ જહાં કી તહાં રખા દી ગઈ હસબ હો જાને પર એક દિન એક વૈરાગી ને જાકર દેવતા કે પ્રણામ કિયા ઔર હલકૂરામ કે સ્વાધ્યલાભ કે લિયે પ્રાર્થના કરી. કહું નહીં સકતે કિ દેવતા ને ઉસે કિસ ભાવ સે ગ્રહણ કિયા કિન્તુ લોગ ને દેખા કિ ઉસી દિન સે હલફરામ કી ચેષ્ટા બદલ ગઈ ઔર એક સપ્તાહ પૂર્ણ હોતે ન હોતે ઉલેમેં ચારપાઈ છેડ દી. લોગોં કે હર્ષ કા પારાવાર ને રહા. સેઠજી તો પુત્ર કો ગલે લગા કિસી અલક્ષિત રવર્ગીય પ્રેમરાજ્ય મેં વિચરને લગે. દુ:ખ કે બાદ સુખ કા સમાગમ બડા હી આનંદદાયક હતા હૈ, ભક્ત-ભોગી હી ઇસે જાન સકતે હૈ. પૂર્ણ સ્વસ્થ હે જાને પર વૈરાગી કી આજ્ઞા સે હલકૂરામ ને મટિયા કી સાતવાર પ્રદક્ષિણા કરી ઔર સાધુભોજન કરવાયા. વૈરાગી ને ખડે હોકર કહા –“ આજ સે જે ઇસ મતિયા કી સાતબાર પરિક્રમા કરેગા, ઉસકી+ તિજારી જાતી રહેગી” સબને ઉનકે ભક્તિપૂર્વક પ્રણામ કિયા. સેઠ નમુનપ્રસાદ ઉનકે, ચરણે પર લોટતે હુએ રેકર બોલે –“મહાત્મન ! આપ દેવતાઓ કે ભી દેવતા હૈ. દેવતા જસ અપરાધ કે ક્ષમા નહીં કર સકતે, ઉસે આપને ઈસ પ્રકાર ભૂલી દિયા, માનો હુ આ હી નહીં. ” ગોસ્વામી તુલસીદાસજી ને સત્ય હી કહા હે: સંત હૃદય નવનીત સમાના કહા કવિન પૈ કહા ન જાના, + હમારી બસ્તી કે બાહર યહ ચબુતરે કે રૂપ અબ તક વિદ્યમાન છે, લાગે કી ધારણ હૈ કિ ઉસકી સાતબાર પરિક્રમા કરને સે તિજારી સમૂલ નષ્ટ હો જાતી હૈ. જે કિ કિસી સાધુ મહાત્મા કે આશીર્વાદ કા ફલ હે, હાની સી રચના ઈસી આધાર પર હુઈ હૈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #438 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ હિંદુસમાજ અબ ભી નહીં સમગ, તે જરૂર અગ્નિકુંડ મેં હી જા ગિરેગા. હિંદુસમાજ અબ ભી નહીં સબઝેગા, તો જરૂર અગ્નિકુંડ મેં હી જા ગિરેગા. [એક અછૂત કી અતિકરુણ આત્મકથા ] (લે-અધ્યાપક શ્રી જહૂરબmજી, હિંદી-કોવિદ-ચાંદી ના અછૂતાંકમાંથી) મિ. ટામસ ભારતીય ઈસાઈ છે. બડે હી હંસમુખ, પ્રસન્નચિત્ત, પર રેબીલે ઔર તેજતરર. શરીર ગંઠા હુઆ ઔર રંગ ગેહુઆ થા. વે સાહેબી ડ્રેસ મેં રહના બહુત પસંદ કરતે થે. ઉન દિન વે રામપુર મેં તહસીલદાર થે. ઉનકી પ્રકતિ મેં એક બડી હી વિચિત્રતા થી. વે હિંદુઓં સે બહુત જ્યાદા નફરત કરતે થે. હિંદુઓં કે મામલે મુકદ્દમે મેં વે આવશ્યકતા સે કહીં બહુત અધિક સસ્તી સે કામ લેતે થે. ઉનકે અધિકાર મેં જો હિંદૂ-કર્મચારી છે, વે ભી ઉનસે સુખી ન થે; પર મુસલમાન કે પ્રતિ ઉનકે ભાવ દૂસરે હી પ્રકાર કે થે. જબ ઉનકે મામલે-મુકદ્દમે હોતે, તબ ઉનકી વહ કરતા ન જાને કહાં ચલી જાતી થી ! મુસલમાન-કર્મચારી યહાં તક કિ એક અદના મુસલમાન ચપરાસી ભી, ઉનકા પ્રેમ-પાત્ર થા ઔર ઇસાઈ તો ઉનકે જાતિભાઈ હી ઠહરે; ઉનસે ઉનકી ગહરી છનની તો સ્વાભાવિક બાત થી. ટામણ સાહબ કે ઈસ દષ્ટિ-કેણ કી ભિન્નતા સે મેં મન હી મન ખિન્ન રહતા થા. મેં ટામસ સાહબ કા રીડર થા. જાતિ કા ઠહરા બ્રાહ્મણ, ઈસલિયે જબ દેખો તબ મુજ પર ઉનકી વક્ર-દષ્ટિ રહતી થી. મેં કિતના હી ડર કર ચલતા, કિતની હી સાવધાની સે કામ કરતા; પર સાહબ કી ડાંટ-ફટકાર સે ન બચતા. મેરે સાથે એક મુસલમાન મુનશી ભી કામ કરતાં થા, વહ એક તે લાપરવાહ થા દુસરે સાહબ કે મિજાજ કા પરિચય પા ચુકા થા. ઈસલિયે સદા હી કામ મેં અસાવધાની કર બડતા થા; પર સાહબ કભી ઉસે ડાંટતે ન થે. કેવલ એક મીઠી ફટકાર સે હી ઉસકી ભર્સના કર દેતે થે. ઉનકા યહ દુરંગ વ્યવહાર દેખ મેરા હૃદય જલ ઉઠતા. મેં મન હી મન સોચને લગતા, મુજ પર હી ઉનકી યહ શનિ-દષ્ટિ કયે રહતી હુંમૈને ઇનકા કયા બિગાડા હૈ, પર સરકારી નૌકરી મેં અધિકારી કે સામને-ઔર જબ વહ મેજિસ્ટ્રેટ ભી હો, જબાન હિલાના, વિપત્તિ બિસાહના હૈ. લાચાર ! મેં મન મારકર રહ જાતા થા. એક બાર મેરી પત્ની બિમાર પડી. ઉસકી દવા-દારૂ કા પ્રબંધ કરને કે લિયે મુઝે છુટી આવશ્યકતા પ્રતીત હુઈ. મૈને રામસ સાહબ સે કેવલ પાંચ દિન કી જુદી માંગી; પર સહાનુભૂતિ દિખલાને કે સ્થાન પર ઉન્હોંને મુઝે બુરી તરહ ઝિડક દિયા. એક તો પત્ની બિમાર થી, ચિત્ત વૈસે હી ખિને થા, દૂસરે ઊં૫ર સે યહ ફટકાર પડી-મારે ક્રોધ કે મેરા સારા શરીર ભન્ન ઉઠા, આંખેં લાલ હ ઉઠી, હાથે કી મુઠ્ઠી બંધ હો ગઈ; પર સાહબ કે રોબીલે ચેહરે પર દૃષ્ટિ ૫ડતે હી ક્રોધ મન મેં હી દબા કર રહ ગયા. ફિર ભી મૈને નિશ્ચય કર લિયા કિ આજ સાહેબ સે ઈસ અપ્રસન્નતા કા કારણ પૂછ કર હી રહૂંગા. અદાલત બંદ હોતે હી મેં ટામાંસ સાહબ કે બંગલે પર પહુંચા. ઉસ સમય વે કુસી પર બૈઠે આનંદ સે સિગાર પી રહે છે. મેં ઉન્હેં સલામ કર ચુપચાપ ખડા હો ગયા. સાહબ ધુ છોડતે હુએ મુઝસે બોલે-પંડિત ! ક્યા છે ? મને અત્યંત હી નમ્રતા સે કહા -હુજૂર! અપરાધ ક્ષમા હો, કુછ વિનય કરના ચાહતા હૂં! ઇસ પર ટામાંસ સાહબ કુછ રૂખાઈ સે બેલે -મેં સમજ ગયા ! તુમ લોગે કે સિવા છુટ્ટી કે ઔર ભી કિસી વસ્તુ કી ઈચ્છા રહતી હૈ ? જબ દેખ તબ છુટી કી પુકાર ! મેં કહાં તક છુટ્ટી બાંટતા રહૂં ? મેં નહીં હુજૂર ! ઔર હી વિનય કરના ચાહતા હું; પર કો ડર લગતા હૈ-કહીં આપ અપ્રસન્ન ન ઉઠે ! સાહબ -ડરને કા કયા બાત હૈ ? કહો ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #439 -------------------------------------------------------------------------- ________________ દુસમાજ અમ ભી નહી સમઝેગા, તાજરૂર અગ્નિકુંડ મે' હી જા ગિરેગા. ૫૪૩ મૈઃ—હુજૂર ! જબ દેખતા હૂઁ, તબ આપકા હિંદુ પર અપ્રસન્ન હેાતે હી દેખતા ૬. મૈ જૈસા કુછ કામ કરતા હૂઁ-આપ ઉસે ભલી ભાંતિ જાનતે હૈ. મૈં કભી છુટ્ટી ભી નહી માંગતા. મેરા સાથી છેટા મુન્શી મુસલમાન હૈ. આપ ઉસકા ભી કામ ભલીભાંતિ જાનતે હૈ. મેરી પત્ની બિમાર હૈ-ખુરી તરહ બિમાર હૈ. મૈ આપકા તાબેદાર ૢ. આપસે સહાનુભૂતિ કી-સહાયતા કી આશા રખતા હૂઁ; પર બદલે મેં અપમાન ઔર ખિન્નતા પાતા હૂઁ. મૈં જાનના ચાહતા હૂઁ હિંદુ પર આપકી યહ અપ્રસન્નતા કયાં હું ? ઉન્હોંને અસા કૌનસા પાપ કિયા હૈ ? કહતે તે! મૈં ધૃતની ભાત કહ ગયા, પર ભય કે મારે મેરે પ્રાણ કાંપ ઉઠે ! મૈં ઉનકા એર દેખ તક ન સકા. નીચી દૃષ્ટિ કરકે ખડા રહા; પરંતુ સાહબ અપ્રસન્ન ન હુએ ! યહ દેખ મુઝે બડા વિસ્મય હુઆ ! સાહસ કરકે મૈને સિર ઊંચા ઉઠાયા ! વે ઉસ સમય કુછ સાચ રહે ચે-લલાટ પર સિકુડન પડે રહી થી ! સાહબ એક કશ ખીંચકર અડી ગંભીરતા સે એટલે:-પડિત ! યહ પૂછને કી બાત નહીં હૈ. હિંદુએ સે મુઝે બડી ધૃણા હૈ. ઉન પર ષ્ટિ પડતે હી મેરા રક્ત ઉખલ ઉઠતા હૈ. એલ ! તુમ પૂછતે હેા, હિ'દુઓ ને કયા પાપ કિયા હૈ ? હિંદુઓં કે પાપાં કી ભી કા ગિનતી હૈ ! મૈં સમઝતા હૈં, હિંદુ કે સમાન પાપી કૌમ ઇસ વિરાટ સસાર મેં દૂસરી ન હેાગી! તુમ લેાગ કહા કરતે હા, ઈસાઇ પાપી હૈ; દૂસરાં કી હી સંપત્તિ પર ઉનકી દષ્ટિ રહતી હૈ ! મુસલમાન પાપી ઢુંડે પાપી હૈં. હિંદુઆ કા છ દુખાયા કરતે હૈં; પર પાંડિત ! જીરા માનને કી બાત નહીં હૈ. મૈં કહેતા દૂ', ઈસાઇ ઔર મુસલમાન તુમ્હારે બરાબર પાપી હરગીઝ નહીં હૈં. યહ હૈ। સકતા હૈ કિ વે દૂસરે લાગેાં કા સતાયા કરતે હૈ, પર અપની કૌમ સે તે મુખ્મત રખતે હૈં. અપને ભાઇયાં કે સુખ-દુઃખ મેં તેા સમિલિત હેતે હૈ.... એક તુમ્હારી કૌમ હું, જો આપસ મેં પ્યાર કરના જાનતી હી નહીં-ઉલટે અપને હી ભેગાં કા સતાતી હું. અપની હી જાતિ કે દીન-દુ:ખિયાં કે ગલે પર નિર્દયતા સે, ક્રૂરતા સે, ભેાથરી છુરી ચલાયા કરતી હૈ.. ઉન્હેં આડ–આ આંસૂ રાતે દેખ આનંદ મનાતી હૈ-હંસતી હૈ. એહ ! ઇસ ધાર વૈશાચિકતા કી-ઇસ ચેર ક્રૂરતા કી ભી કાઇ સીમા હૈ. એસી ક્રૂર જાતિ સંસાર મેં ઔર ભી હૈ ! ફિર ભી તુમ પૂછતે હા કિ હિંદુઓ ને કયા પાપ કિયા હૈ ? અરે જાલિમ ! જાનતા હૈ, મૈં કૌન? મૈ તુમ્હારે ઈસી દેશ મેં, તુમ્હારી ઈસી જાતિ મેં ઉત્પન્ન હુઆ હિંદૂ મુઝે ઈસાઇ કિસને બનાયા ? તુમને ઔર્ કૈવલ તુમને ! ફિર ભી તુમ મુઝસે પૂછતે હા કિ હિ ંદુએ તે મેરા કયા બિગાડા હૈ ? તુમને મુઝે રામ ઔર કૃષ્ણ કી ગાદ સે ઉઠા કર ઇસા કી ગોદ મે ફેક ક્રિયા-કયા યહ સાધારણુ પાપ હું ? અબ તુમ મેરે કૌન હૈ ? હિંદૂ-જાતિ મેરી કૌન હાતી હૈં? મેં ઉસસે ધૃણા ન કર’ગા તે કયા ઉનસે કરૂંગા, જો મેરે દુર્દનાં મેં મેરે સહાયક બને ઔર જિન્હાંને મુઝે પાલ-પાસ કર, લિખા–પઢાકર આદમી બનાયા ? મેરે હી સામને યહ મ્લેચ્છ મેરી જાતિ કે ગાલિયાં દે રહા હૈ, યહ દેખ મુઝે ધેર સતાપ હુઆ. ખડા હી ક્રોધ આયા, પર પરાધીન આદમી કા સ્વાભિમાન પેટ કી ઓર દૃષ્ટિ તે હી કાર હા જાતા હૈ. મેને ઉનસે પૂછાઃ- હુજૂર ! આપ કયા કર રહે હૈ... ? મેરી સમજ મે "" નહીં આયા. સાહબ કુછ મુસકુરા કર ખાલેઃ-તુમ્હારી સમજ મે` આએગા હી કયાં ! યદિ તુમ્હારી સમજતુમ્હારી બુદ્ધિ ઇતની તીવ્ર હાતી, તા ફિર મૈં ઇસાઈ હી કયાં હેાતા ? અચ્છા, બૈડ જાએ; કબ તક ખડે રહેાગે ? આજ્ઞા પાતે હી મેં બેંચ પર બૈઠ ગયા ઔર મન હી મન સેચને લગા. આજ ઇન્હેં હૈ। ક્યા ગયા હૈ ? અસી એ સિર-પૈર કી બાતેં યે કભી ન કરતે થે. ઇન્હેં ઇસાઇ હાના થા, હા ગએ; ઇસમેં મેરા યા હિંદુસમાજ કા કયા દેશ ? ૩ હર કર્ સાહબ ને મુઝસે પૂછા-કયાં પડિત ! યદિ ઇસ ખેંચ પર ક્રાઇ ભ`ગી યા અસાર આ બૈઠે, તેા તુમ કયા કરેાગે ? મૈને સહજ હી ઉત્તર દિયા-હુજૂર ! યહ ભી પૂછને કી બાત હૈ. અવ્વલ તે। મૈં ઉસે યહાં અને હી ન દૂંગા, ઔર યદિ વહુ બૈઠે હી જાયગા તે! મૈં ઉસકી મર્મ્મત કિયે બિના ન ર ૢગા ! ભંગી યા ખસેાર જૈસી અછૂત-જાતિ કા મેરેજસે કુલીન બ્રાહ્મણ કી ખરાખરી સે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #440 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ હિંદુસમાજ અમ ભી નહી' સમઝેગા, તેા જરૂર અમ્રિકુંડ મેં હી જા ગિરેગા ઐને કા અધિકાર હી કયા ? સમાજ મેં મેરી જે મર્યાદા હૈ, વહ ભંગી–બસેર કે કયાંકર પ્રાપ્ત હૈા સકતી હૈ ? હાં, ઉસકી મરમ્મત કર મેં ધર જાગા ઔર અપની શુદ્ધિ કરૂંગા. સાહબઃ–આખિર તુમ ઉન ખેચારેાં સે ઇતની ધણા કયાં કરતે હા ? કયા વે મનુષ્ય નહીં હું ? કયા ઉનકી છાતી મેં તુમ્હારે જૈસા હૃદય ની હું? કયા ઉન્હે' તુમ્હારે હી ઉત્પન્ન કરતેવાલે ભગવાન ને ઉત્પન્ન નહીં કિયા હૈ? મ:-હુજૂર ! ઇસ ખાત સે કૌન ન્કાર કર સકતા હૈ કિ ઉન્હેં ભગવાન તે ઉત્પન્ન નહીં કિયા! ભગવાન ને તે। યહ સારી સૃષ્ટિ હી ઉત્પન્ન કી હૈ; તબ ભંગી-ખસેાર કહાં સે આએ ? ઉનકે ભી હૃદય હેાતા હૈ, પર ભગવાન ને ઉન્હેં નીચ-જાતિ મે જન્મ દિયા હૈં. નીચ જાતિયાં હમારી સેવા કરને કે લિયે હી ઉત્પન્ન કી હૈ, હમારે ધર્માંશાસ્ત્ર-પ્રણેતાએ તે ઉનકી મર્યાદા નિશ્ચિત કર દી હૈ. ઉનકી છાયા પડતે માત્ર સે હી હમ અવિત્ર હૈ! જાતે હૈ ઔર હમેં પાપ લગતા હૈ. ઇસકે લિયે હમેં પ્રાયશ્ચિત્ત કરના પડતા હૈ. ઉનકી શાભા, ઉનકા કલ્યાણ ઇસી મે હૈ કિ વે અપની મર્યાદા કે અનુકૂલ ચલતે હુએ તન-મન સે હમારી સેવા કરતે રહે. દૂસરી ખાત યહુ ભી હૈ કિ દ્રો આચાર-વિચાર ભી અવિત્ર હેતે હૈં, તમ હમ ઉનસે કયાં સંપર્ક રકખે કયાં ન ધૃણા કરે ? સાહબ:-અચ્છા, ઘેાડી દેર કે લિયે તુમ્હારી હી ખાતે સહી, પર સબ શો` કે આચારવિચાર તે અપવિત્ર હાતે નહીં ? બહુત સે દ્રો` કે આચાર-વિચાર ખડે હી પવિત્ર દેખે જાતે ૐ; ઔર સભી ઉચ્ચ જાતિ કે હિન્દુઓં કે આચાર-વિચાર પવિત્ર નહીં હતે. બહુત સે બ્રાહ્મણ તક અસે હું', જો ચેરી કરતે હૈં, નિત્ય ઝુ ખેલતે હૈ', શરાબ પીતે ઔર વ્યભિચાર કરતે હૈ. ઉનમે બ્રાહ્મણુત્વ કા દેઇ ચિહ્ન ભી નહીં પાયા જાતા. અબ ખતાએ, ઐસા ભ્રષ્ટ બ્રાહ્મણ અચ્છા યા એક પવિત્રાચારી શુદ્ધ ? *-બ્રાહ્મણવશ મેં જન્મ લેને કે કારણ, એક ભ્રષ્ટાચારી બ્રાહ્મણ ભી સૌ પવિત્રાચારી દ્રો સે શ્રેષ્ઠ સમઝા જાયગા. હુજૂર! જીરા ન માનિએ, બ્રાહ્મણ બ્રાહ્મણ હી હૈં, શૂદ્ર શૂદ્ર હી. ભલા શુદ્ર ભી બ્રાહ્મણુ કી ખરાબરી કર સકતા હૈ? આર મૈં' શૂદ્ર કા હી બ્રાહ્મણ અચ્છા સમઝ લુ તા ઇસસે કયા ? સમાજ તે ઉસે શ્રેષ્ઠ ન માનેગા. સાહબઃ-યહી તે। તુમ લોગોં કી અધ-પરંપરા હૈ. તુમ લેગ અપને હી હાથેાં અપને ધર્મોશાસ્ત્રો પર હરતાલ ફેરા કરતે હેા. મનુસ્મૃતિ મેં સાફ્ કહા ગયા હૈ, કિ જો બ્રાહ્મણ બ્રાહ્મણધર્મ કા પાલન નહીં કરતા, વહુ બ્રાહ્મણ નહીં હૈ. વહુ ચાંડાલ સે ભી ગયા છતા હૈ, ઔર ચાંડાલ ભી પવિત્રાચારી હેાને સે શ્રેષ્ઠ પદ પ્રાપ્ત કર સકતા હૈ ! અજામિલ કૌન થા? શબરી કૌન થી ? ઉન્હાંને શ્રેષ્ડ પ૬ કૈસે પ્રાપ્ત કર લિયા ? પર અખ તે સભી ઔર ઉલ્ટી ગંગા બહુ રહી હું. તુમ લોગોં ને કેવલ અપને સ્વાર્થ કે લિએ, કેવલ અપની શ્રેષ્ઠતા બનાએ રખને કે લિયે શસ્ત્રો કે પશુ સે ભી નિકૃષ્ટ સમઝ લિયા હૈ, જૈસે વે મનુષ્ય હી નહીં હૈ...! ફિર ભી જખ દેખા તબ ધ શાસ્ત્રોં કી દુહાઇ ક્રિયા કરતે હૈ।. અચ્છા. યહુ ખતલાએ, યદિ તુમ્હારે મંદિર મેં કોઇ શુદ્ર કાકુજી કે દર્શન કરને જાના ચાહે તેા તુમ ઉસે જાને દેગે યા નહીં? મઃ-હુજૂર ! લેાતિયાં મેં ભી તે। કુછ ન કુછ તાત્પ હાતા હી હૈ. શૂદ્ર આરંભ હી સે અસ્પૃશ્ય સમઝે ગયે હૈ, અતએવ હમ લેગ ઉનસે ધૃણા કરતે હૈ: યહ ભાવ કૈસે મિટ સકતા હૈ ? રહી ઉનકે મંદિર મે' જાને કી બાત, સે યહ તો એક અસંભવ ખાત હૈ. જખ વે મંદિર મેં ાયંગે તબ ઉનકે સ્પર્શી સે હમ લેગ અપવિત્ર હા જાયગે, મંદિર ભી અપવિત્ર હૈ। જાયગા ઔર ઇસસે ઠાકુરજી કા ધાર અપમાન હોગા. અછૂત લેગ સ્વય' અને મદિર ખના કર પ્રસનતા સે ઠાકુરજી કે દર્શન કર સકતે હૈ. સાહેબઃ–વાહ ! કયા કહના! ભગવાન કે દરખાર મેં ભી યહ છુઆછૂત કા ભેદ-ભાવ ! અછ્તાં કી સૃષ્ટિ કરને સે ભગવાન અપવિત્ર નહી હુએ, ઇસસે ઉનકા અપમાન નહીં હુઆ; પરંતુ તુમ્હારે મંદિર મેં અદ્ભૂત કા ચરણુ પડતે હી મદિર અપવિત્ર હૈ। જાયગા-ભગવાન કા અપમાન હૈ। ઉઠેગા, ઔર કયેલું છે! જબ અછૂત મદિર બનાએ ંગે, ઉસમેં ભગવાન કા સ્થાપિત કર નિત્ય હી ઉનકા ન કરે ંગે, તબ તેા ઉનકે અપમાન કી સીમા હી ન રહેગી ! કયા તુમ લેગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #441 -------------------------------------------------------------------------- ________________ હિંદુસમાજ અમ ભી નહી' સમઝેગા, તા જરૂર અગ્નિકુંડ મે... હી જા ગિરેગા. ૫૪૩ ભગવાન કા ઐસા ધાર અપમાન, ઔર વહ ભી નિત્ય દેખા કરેાગે ? ઇસકે તે ભગવાન કે ક્રોધ ક સીમા હી ન રહેગી; ઉનકી કાપ-દિષ્ટ સેસિ નિખિલ વિશ્વ મે` પ્રલય કી લહરેં ન ઉર્જાને લગે...! તબ તુમ કહાં રહેાગે ? સાહબ કી ઇસ બાત કા મુઝે કાઇ ઉત્તર ન સૂઝ પડા, મૈં હતપ્રભ-સા હા રહા ! સાહબ ફિર ખાલેઃ-તુમ લેગ ઐસે હી પાચ વિચારાં કે કારણ અછ્તાં પર બડા અત્યાચાર કરતે હા, ઉનકી છાયા પડને સે તુમ અપવિત્ર હૈ। જાતે હૈ!, વે દિન-રાત તુમ્હારી સેવા કરતે હૈં, ફિર ભી તુમ ઉનસે ધૃણા કરતે ઔર ઉન્હેં ચલી-કટી સુનાતે રહતે હૈ. કુત્તા ભલે હી તુમ્હારે બિસ્તર પર આ ઠે, પર એક અછૂત તુમ્હારે મકાન કી સીઢી પર ભી ઔર નહીં રખ સકતા, વે તુમ્હારે ક્રૂએ સે પાની નહીં લે સકતે, તુમ્હારે મંદિર કી એર દૃષ્ટિ ભી નહીં ઉઠા સકતે આદિ કિતને હી અત્યાચાર ઉનકી સેવા કે પુરસ્કાર હૈ...! જાનતે હા, તુમ્હારી ઇસ હ્રદય–હીનતા સે ઉનકે હૃદય પર કિતના આધાત લગતા હૈ ઔર તુમ્હારી કિતની હાનિ હાતી હૈ? મઃ-છ નહીં ! સાહબઃ-અચ્છા સુતા, એક બહુત પુરાની ઘટના યાદ હૈ। આઇ હૈ. કિસી છેટે સે ગાંવ મેં એક ખસેાર રહતા થા. ઉસકા ટૂટાકૂટા ઘર ગાંવ કે બિલકુલ બાહર એક કાને મે' થા; કયાંકિ અસેાર જૈસી નીચ જાતિ કા આદમી ગાંવ કે અંદર જ્યાદા દેર તક હર ભી નહીં સકતા, વહાં ઘર બનાકર રહના તેા એક અસંભવ ખાત હૈ, ઉસકે ધર કે પાસ હી જંગલ લગા હુઆ થા. અબ તુમ જાન સકતે હૈ। કિ જગલ કે પાસ હી રહને સે બેચારે અસાર કે જીવન કે દિન કૈસી ભયપ્રદ અવસ્થા મે ખતતે હાંગે! શામ હુઇ નહીં કિ ઉસકે ધર કે કિવાડ બંદ હા જાતે થે. પાસ હી જંગલી પશુ કહુંકાર ઔર ચીત્કાર–ધ્વનિ હુઆ કરતી થી. ભય કે મારે ઉસકા પરિવાર કભી કભી જાગતે-જાગતે, કાંપતે-કાંપતે રાત બિતા દેતા થા. ઇસ ભારતવર્ષ કી અછૂત જાતિયાં નગરેાં ઔરગાંવેાં કે બાહર, નિર્મલ વાયુ મેં ભય ી કિતની સાંસે ત્રિયા કરતી હૈ! કૌન સહૃદય ઇસ બાત કા પતા લગાતા હૈ ! વે કિસ પ્રકાર અપની રાતે બિતાયા કરતી હૈ, યહુ વ્ હી બલતા સકતી હૈ. અસ્તુ. અસેાર કા પરિવાર બહુત છેટા થા. ઉસમેં કૈવલ તીન આદમી થે, પતિ-પત્ની ઔર ઉનકા એક આઠ–દસ વર્ષ કા આાલક, ફિર ભી ઉસકે દિન બડી કઠિનાઇ સે કટતે થે. ઉન્હેં કભી દેનેાં સમયભર પેટ ભેાજન નસીબ ન હેાતા થા, ન કભી અે કપડે પહનને કે મિલતે થે. ખસેાર ઔર ઉસકી પત્ની પર સારે ગાંવ કી સેવા કા ભાર થા. ખસેાર ગાંવ મેં શુભ-કાર્યોં કે અવસર પર ખરે ખજાને જાયા કરતા થા, ઉસકી પત્ની દાઈ કા કામ કિયા કરતી થી; ઇસ સેવા કે અદલે ઉન્હે પ્રત્યેક કિસાન સે, પ્રતિવર્ષ કુછ બધા હુઆ નાજ મિલ જાયા કરતા થા, ઔર વહુ ભી કિતની હી દીન-પ્રાના પર-કિતને હી ખાર ભટકને પર; પર ંતુ ઈતને પર ભી પૂરા નાજ ન મિલતા થા. દાતા ઉન્હેં એક ન એક અપરાધ લગાકર ઉસમેં કુછ ન કુછ કમી કર હી દેતે થે. શુભ અવસરેાં પર ઉન્હેં કભી-કભી ફૅટે-પુરાને કપડે ભી દે દેતે થે. કાઇ કાઈ દયાલુ દાતા ચાર-છ પૈસે ભી દાન કરને કી ઉદારતા દિખલા દેતે થે! પુરસત કે સમય મેં ખસેાર સૂપ, ટેાકરી, પંખે, ચટાઇ આદિ વસ્તુએ બનાયા કરતા થા. ઇસ કાર્યોં સે કભી કભી ઉસે ચારછ રૂખી-સૂખી ઔર ખાસીતિવાસી રેટિયાં કી આમદની હૈ। જાયા કરતી થી. ઇસ થેાડી સી આમદની સેવે અછૂત 'પતી અપની ગૃહસ્થી બડી કઠિનાઇ, પર શાન્તિ ઔર સ`તેાષ સે ચલાતે ઔર ભગવાન સે અપને દાતાઓ કે લિયે આશીર્વાદ કી પ્રાર્થના કિયા કરતે થે, એક બાર કી બાત સુનેા. ગરમી કે દિન થે. ગાંવ કે માલગુજાર કે એટે કી શાદી થી. અસેાર કા ઉનકે યહાં બાજા બજાને કે લિયે જાના પડા ! ગરીબ કી આશા હરી ઔર માલગુજાર કા ભય. સરકાર કે યહાં સે અચ્છી આમદની હેાગી, ઈસ આશા સે ખેચારા ઉનકે દ્વાર પર દિન ભર ધૂપ મેં બૈઠા-બૈઠા ખાજા બજાતા રહ્યા, પર ઉસકી આશા ઉસે ધાતક હે! ગઇ. એચારે કે લૂ લગ ગઇ. શામ હાતે-હાતે ઉસે મુખાર આ ગયા. વત્તુ ધર આતે હી ચટાઇ પર આ ગિરા. સમેરા હુઆ, ખસેાર માત્રગુજાર કે યહાં ન પહુંચા. બસ, ઉનકા એક ચપરાસી સાક્ષાત્ યમદૂત કે સમાન ઉસકે યહાં આ ધમકા ઔર ગર્જ કર ખેલાઃ- કાં રે કમીને ! તેરા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #442 -------------------------------------------------------------------------- ________________ પ૪૪ હિંદુસમાજ અબ ભી નહીં સમઝેગા, તો જરૂર અગ્નિકુંડ મેં હી જા ગિરેગા. ઈતના દિમાગ ! તુ અબ તક બાજા લેકર ન આયા ! વહાં કબ સે તેરી બોટ દેખી જા રહી હૈ ” ઉસ સમય ભી બસોર કે જેર સે બુખાર ચટા હુઆ થા, દર્દ કે મારે ઉસકા સિર ફટા જા રહા થા, આ લાલ હો રહી થી. ઉસને બડી હી દીનતા સે ચપરાસી સે કહા -“સરકાર ! મેં મારે બુખાર કે મરા જા રહા હું, નહીં તો મેં અબ તક બિના બુલાએ હી પહુંચ ગયા હતા ! મુઝમેં ચલને કી ભી હિંમત નહીં હૈ.” કમીન સચ ભી કહે, તે ઉસકી કૌન માનેગા, કમીન હી ઠહરા ન ? બસર કી બાત સુનતે હી ચપરાસી કે ક્રોધ કા ઠિકાના ન રહા, બિગડ કર બેલા:–“સાલે, મેં ખૂબ જાનતા હું, તૂ નંબર એક કા બદમાસ છેશરાબ પી આયા. હોગા ઔર કયા ! અબ બહાને બતાતા હૈ ! ચલતા હૈ કિ નહીં ?” બસેર કિતના હી રોયા, ગિડગિડાયા, ઉસકી પત્ની ને કિતની હી કરુણ-પ્રાર્થના એં કી, પર વહ ઠહરા માલગુજાર કા ચપરાસી ! દીન કી પ્રાર્થનાઓ એ યદિ માલગુજારે કે ચપરાસિયે કે હૃદય પિગલને લગે તે ફિર ઉનકા રાજ્ય હી કયા રહે ! મતલબ યહ કિ દંપતી કી પુકાર વ્યર્થ હી ગઈ. બસોર આંખે મેં આંસુ ભર કર ચપરાસી કે સાથ ચલા ગયા ! ઉસને માલગુજાર કે જબ કઈ બાર અપના દુખડા સુનાયા, તબ ઉન્હોંને અપને સેવકે કે આજ્ઞા દી:-“ ઇસ બદમાશ કે ગાંવ મેં કિસને બસને દિયા ? ઇસે યહાં સે નિકાલ બાહર કરો ઔર નિકાલતે નિકાલતે ઇતની માર લગાઓ કિ યહ ભી યાદ કરે કિ કિસી સે બદમાસી કી થી.” અબ બોર કર્યા કરતા ? જાન પર ખેલ કર શામ તક બાજા બજાતા રહા. દિયાબત્તી હો-હેતે લડખડાતા હુઆ ઘર લૌટા ! દ્વાર પર પહુંચતે-પહુંચતે ઉસે ચકકર આ ગયા ઔર વહ બેહોશ હો કર ગિર પડી. ફિર ઉસે હોશ ન આયા. આધી રાત હોતે-તે ઉસકી જીવન–ાતિ સુઝ ગઈ ! ઉસકી પવિત્ર આત્મા અછૂત કા શરીર ત્યાગ કરન જાને કિસ પાવન પ્રદેશ કે ચલી ગઈ ! બેચારે કી પત્ની વિધવા ઔર નિરાશ્રય હો ગઈ, બાલક અનાથ હો ગયા. મેં-બેટ ને જંગલ કે અંચલ મેં બૈઠ કર વહ કાલરાત્રિ કેસે વ્યતીત કી હોગી ! એહ! પ્રાતઃકાલ હુઆ. ચિડિયાં ચૂં-ચૂં કરને લગી, ઠંડી-ઠંડી હવા બહને લગી, વિશ્વ ને નવીન જીવન પાયા. અમે આનંદમય સમય મેં વિધવા બસરિન ને બિલખતા હુઆ હૃદય લેકર ઘર ઠાર ખેલા. ઇસ સમય ઉસકે સામને કેવલ પતિ કે શબ કે ઠિકાને લગાને કા પ્રશ્ન થા ! પાસ એ પસા નહીં હૈ. સારા ગાંવ ઉસે અપવિત્ર, અસ્પૃશ્ય સમઝતા હ. ઉસકે પતિ કા શવ કેસે ઠીકાને લગેગા ? ઓહ ! અછૂત કા જીવન-પથ કૈસા કટકા કીર્ણ છે ! મરને પર ભી ઉસકા ઠીકાના નહીં હૈ ! ઉસકે લિયે મરણું જીવન સે ભી કઠિન હૈ ! ઉસ ગાંવ કે દૂસરે કાને મેં એક ઔર બસર રહતા થા. વિધવા બસોરિન પતિ કે શવ કે પાસ અને અજ્ઞાન ભલે-ભાલે બચ્ચે કે બિઠાકર ઉસકે પાસ ગઈ. વહ ઉસસે બોલાદ-બહિન ! તુમહારે હી જૈસા દુખિયા ઔર અભાગા મેં ભી હું. મેં અકેલા આદમી ક્યા કરૂં? તુમ માલગુજાર કે પાસ ચલી જાઓ. અછા, મેં ભી ચલતા હું. શાયદ તુમ્હારે દુ:ખ પર ઉન્હેં દયા આ જાવે ઔર વે કુછ બંદોબસ્ત કર દે ! - બરિન ઉસ બસર કે સાથ માલગુજાર કે યહાં પહુંચી. ઉસ સમય માલગુજાર દાલાન મેં બેઠા હુઆ હુક્કા ગુડગુડા રહા થા. ઉસે દેખતે હી બસોરિન ચીખ મારકર રો પડી. બેલી-સરકાર, મેં લૂંટ ગઈ! વિધાતા ને મેરા સુહાગ છીન લિયા ! માલગાર થા પૂરા પશે. ઉસકે હૃદય મેં દયા-મયા કા એક કણ ભી ન થા. બિગડ કર બોલા-તૂ લૂંટ ગઈ તે મેં ક્યા કરું ? મેં તે. તેરા સુહાગ લૌટા નહીં સકતા. રાંડ સબેરે-સબેરે યહાં અપશકુન કરને આ પહુંચી ! તબ બસેરા ને હાથ જોડકર ઉસસે પ્રાર્થના કી-સરકાર ! આપ સત્ય કહતે હૈ. કેઈ કિસી કા સુહાગ નહીં લૌટા સકતા. જીસકે ભાગ્ય મેં જે બદા હોતા હૈ, ઉસે કૌન મેટ સકતા હૈ? અબ આપ દયા કરકે ઐસા પ્રબંધ કર દીજીએ, જીસસે ઉસ બેચારે કી લાશ ઠિકાને લગ જાય. ઈસ પર માલગુજાર ઔર ભી તીખા હોકર બેલા -અછા, તે કથા મૈને તુમ્હારે બાપ કા કર્જ ખાયા હૈ? મેરે કિયે કુછ ન હો સકેગા ! જાઓ, અપની રાહ લો ! બેચારા બસેર દૂસરે કે લિયે હાથ જેડ કાતર સ્વર સે, ઉસ નરાધમ સે કહને લગા -નહીં સરકાર, ઐસા ન કહીએ ! આપ હમારે માઈ-બાપ હૈ. હમ આપકે રાયે મેં રહતે હૈ. આપ હી હમારા દુઃખ ન સુરેંગે, તે કોન સુનેગા ? આપ હી હમારી સહાયતા ન કરેગે, તે કૌન કરેગા ? પરંતુ ઉસ પાષાણુ-હૃદય પર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #443 -------------------------------------------------------------------------- ________________ wwww w w w w wwwwwwwwwwwwwwwwww હિંદુસમાજ અબ ભી નહીં સમગ, તે જરૂર અગ્નિકુંડ મેં હી જા ગિરગા.૫૫ ઈસ કાતરોક્તિ કા કે પ્રભાવ ન પડા. વહ ગરજ કર બોલા’-એક બાર તો કહ દિયા, મેરે કિએ કુછ ન હો સકેગા ! સીધે-સીધે જાતે હો યા નહીં પરંતુ બસેરિન ન માની. વહ વિલાપ કરતે-કરતે લોટ ગઈ આર માલગુજાર સે બોલી –પિતા ! મેં આપકી બેટી દૂ, મુઝ પર દયા કીજીએ ! અબ તે માલગુજાર કા ક્રોધ ઔર ભી ભડક ઉઠી. કહને લગા:-હાય હાય ! સબેરે સબરે અંસા અપશકુન ! ઔર ઉપર સે ઇતની ચિલ-પે! ઇન કમીને ને તો મેરી જાન હી ખા ડાલી. અબ તો ઇનકી શરારતે નહીં સહી જાતી. કયા ઇસ ગાંવ મેં અકેલા મેં હી રહતા હું, જે તુમ સીધે મરે યહાં આ ૫૩ ચે જે કાઈ હૈ, ઈન સાલો કા અભી માર કર હટી દો. યહ હાલ દેખા તે બેચાર દોનાં વહાં સે આગે ચલે. ગાંવ મેં જે ઔર દો-ચાર ભલે આદમી સમઝે જાતે થે, વે ઉન સબકે યહાં પહુંચે. કિસીને આંખેં દિખલાઈ, કિસીને તિરસ્કાર કિયા ઔર કિસીને ગાલિયાં સુનાઇ; પર અપને કે શ્રેષ્ઠ સમઝને વાલે ઉન ભલે આદમિયાં મેં સે એક ભી ઐસા ન નિકલા, જે સહાયતા ન કરતા તે ન કરતા પર ઉસ દુખિયા સે સહાનુભૂતિ સે ભરી દે મીઠી બાતે તે કરતા ! યહ હૈ તુમ્હારી પવિત્ર હિંદુસમાજ કી ઉચ્ચતર કરતૂત, જે અપને હી લાગે કે સાથ અસા ઘણિત વ્યવહાર કરતી હૈ. ઉસ બસર ને જીવનભર ઉસ ગાંવ કી, હિન્દુસમાજ કી સેવા કી થી. ઉસીકી સેવા કરતે-કરતે ઉસને અપને આપકો બલિદાન કર દિયા થા. કયા હિંદુસમાજ કા યહ કર્તવ્ય ન થા કિ અપને એક સચૅ સેવક કી મૃત્યુ પર વહ દો ઠંડી સાંસે લેતી, આદર સે ઉસકે શવ કી અંતિમ ક્રિયા કરતી ઔર ઉસકી વિધવા પત્ની કે સ્નેહ સે સાંત્વના દેતી પર નહીં, હિંદુ-સમાજ ઇસી કર્તવ્યયુતિ કે કર્તવ્યપાલન સમઝતી હૈ ઔર ઇસી મેં આનંદ માનતી હૈ. યહ ભારતવર્ષ હી એક એસા દેશ હૈ, જહાં મનુષ્ય કા આસન પશુ સે ભી નિકૃષ્ટ હૈ ઔર જહાં કી હિંદુ-સમાજ અપને એક આવશ્યક અંગ કે ઘણિત સમઝકર ઉસકી ઉપેક્ષા હી નહીં કરતી, બહિક ઉસકે જીવન મેં ઉસે લાતી ઔર મને પર ભી ઉસકે શવ કા અપમાન કરતી હૈ. જરા તુમહીં હદય પર હાથ ધર કર તે કહે, બોરિન કે દુઃખ સે દુઃખી હોનેવાલા, ઉસકે લિયે અપના અપમાન કરાનેવાલા વહ નીચ બસો શ્રેડ થા યા અપને કે શ્રેષ્ઠ સમઝનેવાલે વે બ્રાહ્મણ, ક્ષત્રિય ઔર વૈશ્ય શ્રેષ્ઠ છે, જે ઉસકા દુ:ખ દેખકર હંસતે ઔર ઉસકા અપમાન કરતે થે ? ખેર 1 અબ બેચારી બસેરિન કે ચારે ઓર અંધેરા દીખને લગા. પતિ કા શવ કૈસે સ્મશાન મેં પહુંચાયા જાયેગા, કેસે વહ જલાયા જાયગા-વહ સોચતી-સોચતી વહ વ્યાકુલ હો ઉઠી ઔર ઉસ બસેર સે બોલી:-ભૈયા, અબ મૈ કયા કરૂં? ક્યા ઇનકી યહ મિટ્ટી હી પડી રહેગી ? બસેર ને કહા -બહિન, ઘબરાને સે કયા હોગા ? ભગવાન હી હમ દુખિયોં કી લાજ રખનેવાલે હૈ ! ઉહે આપ હમારી ચિંતા હોગી. મેં ઘર જાતા હૈં. જીતના ઈધન હોગા, લિએ આતા દૂ; તબ તક તુમ ભી કુછ બંદોબસ્ત કરો. બસેરિન કે ઘર મેં જીતના ઇંધન થા, ઉસને નિકાલ કર બાહર રખ દિયા. બસેર ભી દો-તીન બાર કરકે અપને ઘર કા કુલ ઇધન ઉઠા વહ ઇતના નહીં થા, જીસસે મુદ કુક જાતા. તબ બસોરિન ને અપને ઘર કા આધા છપ્પર ભી નિકલવા ડાલા. ઈસકે બાદ દેને ને સબ કાઠ-કિવાડ ઢો–કર મરઘટ મેં પહુંચાયા. ફિર દોને જૈસે-તૈસે શવ કી મશાન મેં લે ગએ ઔર કિસી પ્રકાર ઉસે ઠિકાને લગાયા ! પંડિત ! જરા સાચો તે, ઉસ દુખિયા વિધવા પર ઉસ સમય કેસી બીત રહી હોગી ! એક તો ઉસકા પતિ જાતા રહા, દૂસરે ગાંવવાલ ને સહાયતા કે બદલે ઉસકા અપમાન કિયા, તીસરે શવ કી અંતિમ ક્રિયા કે લિયે ઉસે ઇતના પરિશ્રમ-ઇતના આયોજન કરના પડાયહાં તક કિ ઉસકા ધર ભી ઠિકાને લગ ગયા, ચોથે ઉસકા છેટા–સા બાલક ભૂખાયાસા ઉસકે પીછે બિલબિલાતા ફિરતા રહા હેગા ! ઓહ ! વહ દૃશ્ય કિતના મર્મઘાતક રહા હોગા ! મનુષ્ય પર અસા દુઃખ પડે ઔર મનુષ્ય અપની શ્રેષ્ઠતા કે થે અભિમાન મેં ફૂલ કર ઐસા કરુણ દશ્ય દેખતા રહે ! કૈસી પિશાચિકતા હૈ, કિતની હૃદયહીનતા છે ! યહી તુમહારે હિંદુ-સમાજ કી શ્રેષ્ઠતા હૈ? કર્યો ને ઇતના કહતે-કહતે સાબ ચુપ હો ગએ ! ઉનકી આંખેં સજલ હો આઈ ! દો અશ્રુબિંદુ કલો પર ઢલક આએ ! ઉનકે મુખડે પર એસી કેમલતા-એસી વિષાદમયી છાયા મને કભી ન દેખી થી ! એ એકટક ઉનકી ઔર દેખને લગા. કુછેક ક્ષણ ચૂપ રહ કર સાહબ પુનઃ બેલે-પંડિત ! રા. ૩૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #444 -------------------------------------------------------------------------- ________________ ૫૪૯ હિંદુસમાજ અબ ભી નહી સમઝેગા, તે જરૂર અગ્નિકુંડ મેં હી જા ગિરગા. અપની સમાજ કી યશ-ગાથા ઔર સુનેગે ? અચ્છા સુને, યહ કરણુ-કથા યહીં સમાપ્ત નહીં હો જાતી. અભી તુમ ઔર ભી કરુણાજનક દૃશ્ય દેખોગે. હા, તો ગાંવ વાલોં કી ઇસ કરતા સે વહ દયાલુ ઔર દીન બસોર વિશેષ મíહત હુઆ. વહ દૂસરે દિન બસોરિન કે પાસ આંકર બાલાઃ-બહિન ! અબ ઇસ ગાંવ મેં રહને કા ધમં નહીં રહા. ગાંવ વાલે કી સજજનતા તુમ દેખ હી ચુકીં. યહાં અપની જાતિ કા કઈ છે નહીં. કલ કે મર જાઉંગા તો મેરી લાશ કી-ક ચીથંગે, સે અબ તો મેં યહાં ન રદૂગા. આજ હી યહાં સે દૂસરી જગહ જાઊગા. યહાં ન રહના ! ઇસસે તો જંગલ મેં રહ કર ભૂખે મર જાના અછા. વહાં હમેં દેખ કર કઈ નાક મેં તે ન સિકેડેગા, કેાઈ હમેં બિના અપરાધ કે ગાલિયાં તે ન દેગા ! અપને સુહદ કી યહ આકલ વાણી સુન બોરિન બિલખ-બિલખકર રોને લગી ઔર બેલી -મૈયા ! જાઓ. અમે ભલે માનુષાં મેં હમ લોગોં કા ને રહના હી અચ્છા ! મેં બચ્ચે કે લેકર કહાં જાઉગી ! મેરી લાજ તે ભગવાન કે હાથ છે. બસર કી આંખેં ભી ભર આઇ. બેચાર દુઃખી હેકર બોલાઃબહિન ! મેં હી તુહે અપને સાથ લે ચલતા; પર અભી યહી ઠીક નહીં હૈ કિ મેં કહાં કા મારા કહાં જાઉંગા. યદિ કહીં મેરે રહને-સહને કા સિલસિલા જમ ગયા તે મેં તુમ્હ ભી વહીં મુલા ભૂંગા. ઇસ પ્રકાર બસેર ઉસે સમઝા-બુઝા કર ચલા ગયા, ફિર ઉસે કિસી ને ગાંવ મેં ન દેખો. બહુત દિન બાદ પતા ચલા કિ વહ સાત સમુદ્ર પાર ફિજી મેં પહુંચ ગયાં છે. અબ બરિન ઔર ઉસકે બેટે કા હાલ સુને. પતિ કે મરને સે વહ બડી હી દુખિયા હો ગઈ થી. અબ ઉસકા પુત્ર હી ઉસકા એકમાત્ર આધાર થા ! વહ ઉસકી આ છે કા તારા થા. ઉસકી આશાઓ કા કેન્દ્ર, ઉસકે સુખ કા અવલંબ કેવલ વહી પુત્ર થા. પતિ કે મરને સે ઉસકી આમદની ઘટ ગઈ થી તો ભી ઉસકી બડી અભિલાષા રહતી થી કિ મેરા લાલ દુ:ખી ને તેને પાવે. વહ આપ ન ખાકર પુત્ર કે ખિલાતી થી. વહ અપને બેટે પર જાન દેતી થી. ઉસકે બેટે કા નામ થા દમ. માતા કે લાડ–પ્યાર સે દમ કુછ સ્વછંદ હો ગયા થા. રોટી ખાઈ નહીં કિ વહ બાહર ચલા જાતા થા. માતા ભી ઉસસે કુછ ન કહતી થી. માલગુજાર કે ઘર કે પિછવાડે બેર કે કઈ વૃક્ષ લગે હુએ થે. મીકે-મીઠે બેર ખાને કે લાલચ સે દમ વહાં બહુત જાતા થા. માલગુજાર કા એક સાત-આઠ વર્ષ કા બાલક ભી બેર બીનને આયા કરતા થા. બાલક અબાધ હોતે હૈ, છુઆછત કા ભેદ-ભાવ નહીં સમઝતે. દમ વૃક્ષ પર ચઢ જાતા ઔર ડાલિયા હિલા દેતા, પડાપડ બેર બરસને લગતે. માલગુજાર કા બાલક બેર બીનતા, ફિર દેનાં મિલ બાંટ કર ખાતે. ધીરે-ધીરે દોને મેં બડા પ્રેમ હો ગયા. દોને એકદૂસરે કી તલાશ મેં રહતે ઔર જબ મિલતે તે બહુત પ્રસન્ન હતું. એક દિન માલગુજારને દેશને મિત્ર કે દેખ લિયા. માલગુજર સાહબ કે બડા અફસેસ હુઆ, સાથ હી ક્રોધ ભી આયા. ઉસને અપને બેટે કે દો ચપતે જમાઈ ઔર ઉસસે કહા -“ખબરદાર ! જે અબ ઇસ નીચ કે સાથ રહા.” દમરુ અછુત થા ઈસલિયે બચ ગયા; પર માલગુજાર ને ઉસે ભી સચેત કર દિયા -“ખબરદાર ! આગે સે ઈધર ન આના, નહીં તે ચમડી ઉધડવા લુંગા.” માલગુજાર ને તાકીદ તો પૂરી કર દી, પર બાલક રસીલે બેર કા સ્વાદ ચખને કા લાલચ નહીં ત્યાગ સકતે, ચાહે તુમ ઉન્હે કે, ધમકાઓ, ચાહે મારો. દોનોં મિત્ર ફિર ભી મિલતે રહે. ગાંવ મેં એક છટા સા મંદિર ભી થા, જિસમેં કભી-કભી ભજન-કીર્તન હુઆ કરતા થા. એક દિન માલગુજાર કે લડકે ને દમ સે કહા-આજ મંદિર મેં ખૂબ જલસા હોગા, પૂજા હેગી ઔર પ્રસાદ મેં પેડે બટૅગે. તુમ ભી મેરે સાથ ચલો. પેડે કા નામ સુનતે હી દમ નાચ ઉઠા. વહ બેચાર નહીં જાનતા થા કિ મેરે જાને સે મંદિર અપવિત્ર હો જાયેગા ઔર મુઝ જૈસે અપવિત્ર જીવ કે ભાગ્ય મેં ભગવાન કા પ્રસાદ પાના લિખા હી નહીં હૈ. તાલી પીટતા હુઆ વહ મંદિર મેં જા પહુંચા ! ઉસે દેખતે હી મંદિર મેં હલચલ મચ ગઈ. નીચ હૈ, બસેર હૈ, કહતે એ સબ લોગ અપની પવિત્રતા કી રક્ષા કરને કે લિયે વ્યાકુલ હો ઉઠે ! લોગે કી વહ હલચલ દેખ દમ ભીંચક–સા ખડા રહ ગયા, બેચારા કયા જાનતા થા કિ મુઝે દેખતે હી યે લેગ ઘેર ધર્મસંકટ મેં પડ ગએ હૈ'. લોં કી હલચલ દેખતે હી પૂજારીજી ઘબરા ઉઠે ઔર જ્યાં હી દમ પર ઉનકી દૃષ્ટિ પડી, ત્યાં હી હે અપના આપા ભૂલ ગએ, મારે ક્રોધ કે બૌખલા ઉઠે, ઉ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #445 -------------------------------------------------------------------------- ________________ હિંદુસમાજ અબ ભી નહીં સમગ, તે જરૂર અનિકંડ મેં હી કા શિરેગા. ૫૭ નકે મસ્તિષ્ક સે પવિત્રતા–અપવિત્રતા કે વિચાર જાતે રહે. હે ભગવન! કલયુગ મેં કમીને કે હૌસલે ઇસ તરહ બઢ રહે હૈ, હમ લોગોં કી લાજ તુમ્હારે હી હાથ હૈ, યહ કહતે હુએ વે દમ પર ટૂટ પડે! ઉન્હોંને દમસ કે ઇસ તરહ મારા કિ કે પશુ કો ભી ન મારતા હતા. જિસ ભગવાન કે દરબાર મેં સભી એક બરાબર હૈ, ઉસી ભગવાન કે દરબાર મેં પ્રસાદ પાને કી આશા સે ગયા હુઆ બાલ દમ પિત-પંટતે મુંહ કે બલ ગિર પડા ! હિંદુ લોગ અહિંસા કી બડી દુહાઈ દિયા કરતે હૈ. છ-છોટે કીડે પર અવશ્ય દયા કર સકતે હૈ, પર ઉનકે હૃદય મેં-વિશાલ ઔર કરુણા હૃદય મેં સાક્ષાત મનુષ્ય-શરીરધારી અછુત કે લિયે દયા કા એક ભી કણુ શેષ નહીં હૈ, ઔર વહ કેવલ ઇસ કારણ કિ અછુત, અછુત હૈ—અપવિત્ર છે, ઉનકે સ્પર્શમાત્ર સે હિંદુઓં કી ધર્મ–નૌકા અધર્મ કે તુફાન મેં જ પડતી હૈ. ખેર! પ્રસાદ કે બદલે માર પાકર દમ રોતા કરાહતા ઘર પહુંચા. માતા અને લાલ કી વહ દશા દેખ અસ્થિર હો ગઈઉસને દમસે કે ગોદ મેં લેકર બડે નેહ સે પૂઃ -બેટા ! કયા હુઆ ? બિલખતે હુએ દમ ને ઉસે સબ હાલ સુના દિયા ! સુનકર માતા કી આંખોં સે આંસૂ બહને લગે. ઉસને દમ કા મુંહ ચૂમ કર કહા બેટા ! તુમ વહાં કયાં ગએ થે ? વહાં તુમહું ન જાના ચાહીએ. દમય બાલા મા ! કર્યો ન જાના ચાહિએ ? વહાં તે સભી જાતે ઔર ઠાકરજી કે દર્શન કરતે હૈ. તુમ રોતી કયાં છે ? માતાને ઉત્તર દિયા –બેટા ! વે જા સકતે હૈ, પર હમ નહીં જ સકતે; કકિ હમ અછુત હૈ. દમ માતા કી બાત ન સમઝ સકા, બડે આગ્રહ સે બોલાદ-માં ! અછુત કિસ કહતે હૈ? હમમેં ઉનમેં કયા અંતર હૈ? મુઝે તે કઈ અંતર નહીં જાન પડતા, કેવલ મેરે કપડે હી ખરાબ હૈ; સો વહાં બેઠે હુએ કઈ લડકેં ભી તો ખરાબ કપડે પહને હુએ છે. માતા ઇસ પ્રશ્વન કા કયા ઉત્તર દેતી ? ઉસને કેવલ રે દિયા. તબ દમ બોલા-અચ્છા મેં, રાએ નહીં, અબ મૈ કભી મંદિર મેં ન જાઉંગા. - દમ મંદિર મેં ગયા થા, ઈસ અપરાધ પર પૂજારી છે ઉસે કઠોર દંડ દે ચૂકે થે; પર ગાંવ વાલે ઇતને સે હી શાન્ત ન હુએ. ઉન્હોંને બડા વાવેલા મચાયા. માલગુજાર સે શિકાયત કી ગઈ. તબ માલગુજાર ને બોરિન કે બુલવાયા ! સભી લેગ મારે ક્રોધ કે પાગલ હ રહે થે. કુશલ ઈતની હી થી કિ વહ અમૃત થી, નહીં તે વે ન જાને કયા કર ડાલતે ! બેચારે ઉસે ભાંતિ-ભાંતિ કી ગલિયાં ના કર હી રહ ગએ. બોરિન ને ઉનસે હાથ જોડ કર બિનતિ કીઃમહારાજ ! વહ અબોધ બાલક હૈ, યા જાને કિ ઉસે મંદિર મેં જાના ચાહિએ યા નહીં ! મૈને તો ઉસએ કહ નહીં દિયા થા. બચ્ચે કા યહ અપરાધ ક્ષમા કર દીજિએ. આગે સે ઐસા ન હોગા. ઉન લોગોં સે બુટ્ટી પાકર ઉસને દમ સે કહા-દેખે બેટા! અબ કભી ન જાના. ઘર હી ખેલ કરો. યદિ કહીં જાઓગે, ઔર કોઈ ઉલહના દેગા તો મેં ભી તુહે બુરી તરહ પીટુંગી. બેચારા દમ ડર ગયા. ઉસ દિન સે વહ કહીં ન આતા જાતા થા. મેં ભી ઉસ પર વિશેષ દેખ-રેખ રખતી થી, પરંતુ બચે બંધન મેં છટપટાને લગતે હૈ'. કુછ દિન બાદ હી દમ કી ઇચ્છા યહાં-વહાં ઘુમને-ફિરને કી હોને લગી. એક દિન વહ અવસર પ નિકલ ખડા હુઆ. ખેલતે-ખેલતે દમ કે પ્યાસ લગી. ઉસ સમય ક પર દો-ચાર સ્ત્રિયા પાની ભર રહી થી. પાની પીને કી આશા સે દમસ ક પર જ પહેચા. ઉસને એક સ્ત્રી સે પાની માંગા; પરંતુ વે ઉસે પાની કે બદલે ગાલિયા દેને લગી. ઉન્હોંને અપને-અપને ઘડે પટક દિએ. યહ દેખ દમ ભોંચક-સા રહ ગયા. પહલે કે સમાન હી ફિર કોઈ આફત ન આ જાવે-હ સોચ બેચારે કે પ્રાણ કાંપ ઉઠે. વહ ભાગ કર ઘર મેં જા છિપા. ઇસ બાર ગાંવ મેં પહલે સે ભી જ્યાદા કોલાહલ મચા. શીધ્ર હી માલગુજાર કે યહાં બસોરિન કી બુલાહટ હુઇ. વહ ગરજ કર બસારિત સે બાલા -અરી રાંડ! તું બહુત બદમાશ હો ગઈ છે. તૂને હી લડકે કે સિર પર ચઢા રખા હૈ. આજ ઉસને કુઆ અપવિત્ર કર ! લેગ કહાં પાની પીએંગે ? બસોરિન ને યહ સુના તો બેચારી કે પ્રાણુ સૂખ ગએ. હાથ જોડ કર ઓલી-માઈબાપ ! મેં તો હમેશ, ઉસે આંખે કે સામને રખતી હૂં ઔર ડાટા કરતી . આજ વહ નજર બચા કર નિકલ ગયા. માલગુજાર ઉસી પ્રકાર બિગડ કર બોલા -મેં તુઝે ખૂબ જ નતા હૂં, મુઝ સે બાત બનાતી હૈ. તૂ ન માનેગી, યહ કહ કર ઉસને અપને એક ચપરાસી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #446 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ હિંદુસમાજ અબ ભી નહીં સમઝેગા, તો જરૂર અગ્નિકુંડ મેં હી જ ગિરગા. કે આજ્ઞા દી-કમીન કી જાતિ કે નહીં માનતી, જરા ઉસે ઠીક તો કર દે. કુછ હર્જ નહીં. પી છે સ્નાન કર ડાલના. યહ સુનતે હી ચપરાસી ઉસ અબલા પર દ્વટ પડા. બેચારી કિતની રાઈ-ગિડગડાઇ. પર ઉસકે કરણ ઇંદન સે કિસીકા હદય ને પસી જા. કહા પંડિત ! યહ તુમ્હારી આદર્શ—સમાજ કે અહિંસા-ત્રત કા કંસા સુંદર ઉદાહરણ છે ! હિંદૂ-પુ કી બીરતા કેવલ અપને હી લોગો કો સતાને મેં–અબલા કે આઠ આઠ આંસૂ સલાને મેં હી રહ ગઈ છે ! ખેર ! બસોરિન રેતી-બિલખતી ઘર પહુંચી. ઉસને વિકરાલ રૂપ ધારણ કર બાલક સે પૃથા:-તૂ ફે પર કર્યો ગયા થા ? મારે ડકે બેચારા થર-થર કાંપને લગા, આંખે મેં આંસૂ ભર કર બેલા - મૈં ! પ્યાસ લગી થી. સભી તો જાતે હૈ, ઈસીસે મેં ભી ચલા ગયા. વહાં દો-તીન લડકે ઔર થે. ઉનસે તો કોઈ કુછ નહીં કહતા, પરંતુ મેં ને બચે કે ઈસ ભલેપન પર કુછ ધ્યાન ન દિયા. અપમાન ઓર કોલ સે ઉસકા હૃદય જલ હી રહા થા. બચ્ચે કા ઉત્તર સુનતે હી વહ અપનેકો ન રોક સકી, ઉસને બચ્ચે કે પીટના શુરૂ કર દિયા. બચા – “નહીં મેં, નહીં હૈ' કહત ઉસકે પર સે લિપટ ગયા, પર ઉસકા હાથ ન રૂકા. અંત મેં બચ્ચા ભૂમિ પર બિર પડા. તે–રાતે ઉસકી હિંચકી બંધ ગઈ. બચ્ચે કી યહ દશા દેખ, માતા કા હૃદય ભીતર હી ભીતર મથા જાને લગા. ઉસને બચ્ચે કે ગોદ મેં ઉડા લિયા ઔર વહ ઉસે હદય સે લગાકર આપ ભી કટ-કટ કર ને લગી. માતા ઔર પુત્ર ન જાને કબ તક રેતે રહે.ઉસ દિન બોરિન કે યહાં ચૂઠ્ઠા ન જલા. માતા ઔર પુત્ર દોને હો ભૂખે પડ રહે. તુમ્હારી હિંદૂ-સમાજ કે ઇન નિમમ ઘર અત્યાચાર સે કિતને દીન-દુ:ખિયાં કે યહાં કરુણકંદન હોતા હૈ, કિતને ભૂખે–પ્યાસે તડપ-તડપ કર રાતદિન બતા દેતે હૈ-ઇસકા પતા કૌન લગાને જાતા હૈ ! ઓહ, ઇન દુઃખિયાં કી સઈ આહે તુમહું કબ તક સુખ કી નિંદ મેં એને દેગી ? વહ સમય દૂર નહીં , જબ તુહે અપની ઇસ પૈશાચિકતા કા પ્રાયશ્ચિત્ત રક્ત કે આંસૂ બહા કર કરના પડેગા. ઉસ દિન સે બારિન વિશેપ ચિંતા રહને લગી. વહ સદૈવ યહી સોચા કરતી થીઃ-ઐ ઇન ધર્મધ્વયિ કે બીચ મેં રહતી દૂ, જિનકા ધર્મ મેરી છાયામાત્ર સે મૃત્યુ કી સાંસે તેને લગતા હૈ. યહાં ન મેરી જાતિ કા હી કોઈ આદમી હૈ, ન કોઈ સહાયક હી હૈ: તબ ઐસે લાગે કે બીચ મેં રહને સે મેરા જીવન-એડ કેસે પાર હોગા ? અબોધ બચ્ચા અનજાન મેં જરા સા હી અપરાધ કર દેતા છે તે યે લોગ જાન લેને પર ઉતારુ હે જાતે હૈ, ઉસસે દો બાર અપરાધ હો ચૂકા હૈ. અબ કહીં ફિર વહ કેઈ અપરાધ કર બેઠા, તો યે લોગ ન જાને કયા કર બેઠગે ! હે ભગવન ! તુહીં મેરે બચ્ચે પર દયાદષ્ટિ કરો ! અંત મેં ભગવાન ને ઉસકી કાતર વાણી સુન લી. કુછ હી દિન પાછે ગાંવ મેં દે મિશ્નરી મેમે આઇ, ઉન્હાંને ગાંવ કી બિયાં કે ભગવાન ઇસી કા સંદેશ સુનાયા. બરિન ને ભી ઉનકા ઉપદેશ સુના. ઉનકી દયાલ પ્રકૃતિ સે બરિન કે બડી આશા હુઇ. ઉસને એમાં કો અપના સબ દુ:ખડા સુનાયા. દયાલુ મે મે કી આંખે ભર આઈ. ઉન્હને બસોરિન સે કહા મસીહ દુઃખિયાં કા હી દુઃખ દૂર કરને કે સંસાર મેં આયા થા. તુમ લોગ હમારે સાથ ચલો, મસીહ તુમ પર દયા કરેગા. બસોરિન હષકહ્યું હે બેટે કે લે, એમાં કે સાથ ચલી ગઈ. અબ ઉસકે વન કી ધારા દૂસરી હી દિશા મેં બહને લગી. ઉસને એક નએ સંસાર મેં પ્રવેશ કિયા, જહાં ન કોઈ બડા થાન છેટા, ન ઉચા થા ન નીચ-સભી બરાબર છે. સભી કે સબકે સુખ-દુ:ખ કી ચિંતા લાગી રહતી થી. યહાં બસારિન કે કઈ ખરી-ખાટી સુનાનેવાલા ન થા, સભી ઉસસે અપને આત્મીય જૈસા વ્યવહાર કરતે થે. અબ વહ અછે કપડે પહિનતી થી. અચ્છ ભજન પાતી થી. યહાં સભા ઉસકે પ્યારે બેટે ૫ર પ્યાર કરતે થે, કોઇ ઉસસે ઘણું ન કરતા થા, વહ ભી અછે ક૫ડે પતિનતા ઔર અછા ભેજન પાતા થા. ખેલને કે ઉસે સુંદર ખિલૌને મિલતે થે. વહ ખુલે મેદાન મેં, નિર્મલ વાયુ મેં સ્વાધીનતાપૂર્વક ચિડિ કી નાંઈ ફુદતા ફિરતા થા. જિસે ચાહે ઉસે છે લેતા થા, ચાહે જિસસે લિપટ જાતા થા. કયા બંગલે મેં, કયા ગિરજે મેં–જહાં ચાહતા વહી ચલા જાતા થા; પર ઈસસે ન તે કઈ આદમી હી અપવિત્ર હોતા થા ઔર ન કોઈ મકાન હી. સચમુચ હી ઉન દુઃખિયે–મેં-બેટ પર મસીહ ને દયા કી. અરછા પંડિત! બતલાઓ ઇન દો આદમિયાં કે સાઈ હો જાને સે તુમ્હારી કયા હાનિ હુઈ ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #447 -------------------------------------------------------------------------- ________________ હિંદુસમાજ અમ ભી નહી સમઝેગા, તા જરૂર અગ્નિકુંડ મે' હી જા ગિરેગા, ૫૪૯ મૈને કહાઃ—હુજૂર, ઉનસે કિસી ને ઇસાઇ હાને કે તેા કહા નહીં થા. વે અપની ઇચ્છા ઇસાઇ હૈ। ગએ તે! કાઇ કયા કરે ? ઇસમેં મેરી યા હિંદૂ-સમાજ કી હાનિ હી કયા હૈ? ઇસ પર સાહબ બડે તપાક સે ખેાલેઃ-યહ સચ હૈ, કિ ઉનસે કિસીને ઇસાઇ હા જાતે કા નહીં કહા થા; પરતુમ્હારે હિંદુસમાજ ને ઉનસે અસા નિ`મ વ્યવહાર કિયા થા કિ ઉનકે સામતે, સિવા ઇસાઇ યા મુસલમાન હૈ જાને કે, જીવન-રક્ષા કે લિયે અન્ય ઉપાય હી ન થા. દિ અછૂતાં ૬ સાથ તુમ્હારી યદી હરકતે રહી તેા વહુ દિન દૂર નહીં હૈ, જન્મ સબ અછૂત હિંદુ ધર્મ કી શરણુત્યાગ, અન્ય ધર્મોં કે આશ્રય મેં જા ખસે ંગે. ઇસસે હિંદુ-સમાજ મેં બડી હી વિશૃંખલતા ઉત્પન્ન હૈ। જાયગી. ઉસ દિન કયા તુમ્હી પાખાના સાફ કરેાગે? કયા તુમ્હારી હી શ્રિયાં દાઈ કા કા કરેગી ? કયા તુમ્હી ધેાખી કા કા કરેગે ? કયા ચમાાં કા સબ કા તુમ્હીં કર ડાલેાગે ? + અભી વે તુમ્હારે સાથ હૈં, ઇસલિયે વે તુમ્હે અરે લગતે હૈ. જન્મ વે તુમસે દૂર હૈ। જાયંગે તખ તુમ્હી ઉનકે લિયે આઠ-આઠ આંસૂ રાગે, ઔર જબ વે તુમસે અલગ હૈ। જાયંગે તબ વે હી તુમ્હારે શત્રુ-ધાતક શત્રુ ખન ખેડેંગે, અભી વે તુમ્હારે સાથ હૈ સ લિયે તુમ ૨૨ કરાડ હા, ઉનકે અલગ હેાતે હી તુમ કેવલ પદ્મડ કરેાડ રહે જાએગે. કેવલ અપની નાદાની સે—અપની કુલીનતા કે જૂડે પાખડ મેં આ કર તુમ અપના ઇતના ભારી અશ દૂર કિએ દેતે હૈ. સાચેા, સાત કરાડ મનુષ્યાં કા ખલ ઔર સહારા કિતના હાતા હૈ ! ર્યાદ તુમ ઉનકે સાથ પ્રેમપૂર્ણ ઔર મનુષ્યતા કા વ્યવહાર કરેાગે તે વે તુમ્હારે પસીને કે બદલે અપના ખૂન અહાને કા તૈયાર રહેગે. સાચે, ઐસે ભારી ખલ કા જબરદસ્તી ત્યાગ દેને સે તુમ કિતને નિલ હૈ। જાએગે ! અચ્છા પડિત ! એક ખાત ઔર બતાએ! ! વહી ઇસાઇ હુઆ દમરુ બસેર તુમ્હારી ખરાખરી સે આ ખડે, તે। તુમ ઉસસે ધૃણા કરેાગે યા નહીં? મૈને ઉત્તર ક્રિયાઃ-મૈં કયાં ઉસસે ધૃણા કરૂંગા ? કાઇ ભી ઈસાયેાંસે ધૃણા નહીં કરતા. સાહા હંસ કર એલેઃ—બલિહારી હૈ તુમ લાગેાંકી બુદ્ધિ કી! પહલે ઉસસે ધૃણા કરતે થે, કÀાં ? કયાંકિ તબ વત હિંદુ થા ઔર તુમ્હારે ઠાકુરજી કા શ્રદ્ધાપૂર્વક મસ્તક ઝુકાતા થા. ઔર અબ ઉસસે ધૃણા નહીં કરાગે કર્યેાંકિ અબ વહુ હિંદુ નહી... હૈ; ઔર તુમ્હારે ઠાકુરજી કા ધૃણુા કી દૃષ્ટિ સે દેખતા હૈ ! રામ-ભક્ત કે સ્પર્શ સે તુમ્હારા, ધ ડગમગાને લગતા હૈ ઔર રામ કે વિરોધી કે ચરણુ મને પર ભી તુમ્હારા ધર્મ પવિત્ર ઔર અચલ રહતા હૈ ! કૈસી મૂર્ખતા હૈ! એલ, તુમ લેાગ આંખે રહતે હુએ ભી અધે હૈં। રહે હે ! પડિત ! મહાત્મા સાકી શીતલ છાયા મેં દમરુ કી યથેષ્ટ ઉન્નતિ હુઇ ઔર આજ વર્લ્ડ ટામસ નામ લેકર, તહસીલદાર કે રૂપ મેં તુમ્હારા સ્વામી ખના બૈઠા હૈ ! જિસ દમરુ કે। દેખ કર એક દિન હિંદુસમાજ કા ખૂન ઠંડા પડે જાતા થા, આજ ઉસી દમરુ કે સામને બડે બડે ધ-ધુરીણ હાથ બાંધે ખરે રહતે હૈં, જિનમે સે એક તુમ હેા. એટલે, અબ ભી અછૂતાં સે ધૃણા કરેાગે ? યહ સુનતે હી મૈં સન્નાટે મેં આ ગયા ! પહેલે તે મુઝે સાહબ કી બાત દિલ્લગી માલૂમ હુઇ; પર શીઘ્ર હી મેરી સમઝ મેં સમ ખાતે આ ગઇ, મેરી આંખેાં કે સામને સે એક પરદા સા હટ ગયા. આજ મુઝે માલૂમ હુઆકિ હમ અછ્તાં પર અત્યાચાર કયા કર રહે હૈ, અપની હી જડે પર વજ્ર-પ્રહાર કર રહે હૈ! મૈને ઉસી સમય સાહબ કે સામને પ્રતિજ્ઞા કીઅછૂત મેરે ભાઇ હૈ. મૈં ઉનસે કભી ધૃણા ન કરૂંગા, ઉનસે પ્યાર કરુંગા, ઉનકે સુખ-દુઃખ મે. સંમિલિત હેાના અપના કવ્ય સમજૂગા ઔર અપને અન્ય ભાઇયેાં કા ભી યુદ્ધ કવ્યપાલન કરને કે લિએ વિવશ કરૂ ંગા. * * * વાંચનાર હિંદુભાઇ ! આવા તે! સેકડે-હજારા બનાવે! બન્યા છે ને બન્યા કરે છે. તારામાં છે કાંઇ જરા પણ અક્કલ ! છે કાંઇ જરાપણ સહૃદયતા ! જે કાંઇ સ્નાનસૂતક ! છે કાંઇ તારા પેાતાના વશજોના હિતપ્રત્યે દી દષ્ટિ! છે કાંઈ તમારા પૂર્વજ ઋષિમુનિ-સંતસાધુ ભક્તજ્ઞાની અને ભગવાન શ્રીરામચંદ્ર અને કૃષ્ણચંદ્ર જેવાઓના ઔદાર્યાં અને વિવેકવૃત્તિને * + ચર્ષિ સામ્યવાદ કે સિદ્ધાંત કી દૃષ્ટિ સે કિસી કા યહ અધિકાર નહીં કિ વહ દૂસરોં કા હીન સમજ ઉનસે અપની સેવા કરાએ; પર અભી ભારતીય સમાજ મેં ઐસા હેાના અસંભવ હૈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #448 -------------------------------------------------------------------------- ________________ પપ૦ ઘુંટણભર પ્રાર્થના અનસરવાની ઇચ્છા ? ન જ હોય તો નક્કી જાણજે કે આવી પહોંચ્યું છે તારાં નહિ તો તારાં સંતાનોના જીવનને કે હિંદુ નામનો બેમાંથી જે તે એક ચીજનો વિનાશ ! ભિક્ષુ-અખંડાનંદના યથાઘટિત ઘુંટણભર પ્રાર્થના (“સૌરાષ્ટ્ર” તા. ૧૪-પ-ર૭ ના અંકમાંથી) શબ્દોમાં ન વર્ણવી શકાય એવી વેદનાથી વ્યગ્ર બનીને હું મહિનાઓ થયાં દેશભરમાં ભટકયા કરું છું. હું જ્યાં જ્યાં જાઉં છું ત્યાં ત્યાં, મારૂં સન્માન કરવાને ધસી આવતા પ્રેમઘેલા લોકોનાં ટોળાં જે-હિંદુ અને મુસ્લીમ, પારસી અને ખ્રિસ્તી અને સૌ કોઈ ધર્મના અને કેમના લોકે તે અત્યંત સદભાવથી એકબીજા સાથે ખભેખભા મિલાવીને ઉભેલા જોઈ. મારા દિલમાં કાંઈનું કાંઈ થઈ જાય છે. હું પોકારી ઉઠું છું કે, આ ભલે, ભેળો, દેશપ્રેમની ઉર્મિ અનુભવતો જનસમૂહ-આ ગરીબડો લેકસમાજ, કામને નામે ઝનુને ચઢી રમખાણ મચાવે છે ! આ પ્રજાવર્ગ તેમની 'યારી માતાના દેહને પિતાનું લેાહી છાંટી તેને અભડાવે છે ! તરતજ હૃદયમાંથી સ્પષ્ટ ઉત્તર ઉઠે છે કે, ના, એ જનસમાજ રમખાણે નથી માંડતે, એ ટોળું હિંદુ દેવાલયની મૂર્તિ એ. નથી ભાંગતું, એ ટોળું મુસ્લીમ મજીદે ઉપર હલ્લો નથી લઈ જતું. ટોળું સાવ નિર્દોષ છે. ઉંડા વિચારને અંતે મારી ખાત્રી થઈ ચૂકી છે કે, ટોળું નિર્દોષ છે, તેનામાં કોઈ જાતની અસ્મિતાજ નથી: પણ સાચા દોષિત તો હું અને તમે જ છીએ. આજે ઠેર ઠેર જે રમખાણો. મચે છે અને લોહીની નદીઓ વહે છે, તેને માટે હું અને તમે જ જવાબદાર છીએ. એ બધાં રમખાણેને માટે આપણે નેતાવર્ગ જ જવાબદાર છે. મને હવે રજમાત્ર પણ આશંકા નથી રહી કે, હિંદુ-મુસ્લીમ એ બે કામે વરચે ન સંધાય એવી ફાટ પડી ગયાનું કહેનારાઓ જુઠા છે. હું" માનું છું અને જાહેર કરૂં છું કે, ભારતમાતાનાં બે ફેફસાંસમી એ બંને કામો વચ્ચે–એ બંને કામોના સામાન્ય જનસમુદાય વચ્ચે કશોજ કલેશ કે વિખવાદ નથી. જે કંઈ કલેશ અને વિખવાદ છે તે એ બંને કામને નેતાઓની વચ્ચે છે. જે કલહ દેખાય છે તે મારી અને તમારી વચ્ચે વર્તે છે--તે નેતાઓ નેતાઓની વચ્ચે વર્તે છે. એટલે જ હું કહું છું કે, લોકે તે એકત્રિત છે માત્ર નેતાએજ વહેચાયેલા અને વિવાદગ્રસ્ત છે. પણ હું આશાવાદી છું. આ સ્થિતિથી હું જરાયે નિરાશ નથી થતો. ઉલટું મને એક પ્રકારની શાતિ છે કે, આ વિખવાદનું ઝેર હજી જનસમૂહના લોહીમાં નથી મળી ગયું. એથીજ, હું આશાવંત છું કે, હરકોઈ ઈલાજે, મારા બંધુ નેતાઓની સમક્ષ ઘૂંટણીએ પડીને પણ, તેમને શાતિના રાહ ઉપર હું ખેંચી શકીશ; અને આ સભાના સભાજને, તમને તો હું અહીં જ ઘુંટણભર બનીને પ્રાર્થના કરું છું કે ખુદાને ખાતર, દેશને ખાતર, આવા ખુનખાર ઝઘડાઓ, ટાળવાને જ નિર્ણય કરજે. (શ્રી નિવાસ આયંગર). sky Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #449 -------------------------------------------------------------------------- ________________ અછૂતતિ કી પરમાત્મશ્રદ્ધા અદ્ભુતજાતિ કી પરમાત્મશ્રદ્ધા ( લેખકઃ-શ્રી. પ્રેમચંદજી-ચાંદ'ના અંત્યજાકમાંથી ) ( ૧ ) માતૃ-પ્રેમ ! તુઝે ધન્ય હૈ. સ`સાર મેં ઔર જો કુછ હૈ, મિથ્યા હૈ, નિસ્સાર હૈં. માતૃપ્રેમ હી સત્ય હૈ, અક્ષય હૈ, અનશ્વર હૈ. તીન દિન સે સુખિયા કે મુહૂ મેં અન્ન કા ન એક દાના ગયા થા, ન પાની કી એક મુદ. સામને પુઆલ પર માતા ક! નન્હા–સા લાલ પડા કરાહ રહા થા. આજ તીન દિન સે ઉસને આંખે ખેાલી થીં. કભી ઉસે ગેાદ મેં ઉઠા લેતી, કભી પુઆલ પર સુલા દેતી. હુંસતે-ખેલતે ખાલક કે અચાનક કયા હૈ। ગયા, યહુ કાઇ નહીં ખતાતા થા. અસી દશા મેં માતા કે ભૂખ ઔર ખાસ કહાં ? એક ખાર પાની કા એક ઘૂટ મુંહ મે લિયા થા; પર કં કે નીચે ન લે જા સકી. ઇસ દુ:ખિયા કી વિપત્તિ કા વારપાર ન થા. સાલભર કે ભીતર દે! બાલક ગંગા કી ગેાદ મેં સૌપ ચૂકી થી. પતિદેવ પહિલે હી સિધાર ચૂકે થૈ. અખ ઉસ અભાગિની કે જીવન કા આધાર, અવલબ જો કુછ થા યહી બાલક થા. હાય ! કયા ઈશ્વર સે ભી ઉસકી ગેાદ સે છીન લેના ચાહતે હૈ' યહ કલ્પના કરતે હી માતા કી આંખાં સે ઝરઝર આંસૂ બહને લગતે થે. ઇસ બાલક કે વહુ એક ક્ષણભર કે લિએ ભી અકેલા ન છેડતી થી. ઉસે સાથ લેકર ધાસ છીલને જાતી. ધાસ ખેચને ખાજાર જાતી તેા ખાલક ગાદ મેં હેાતા. ઉસકે લિયે ઉસને એક નન્હી–સી ખુપી ઔર નન્હી–સી ખાંચી બનવા દી થી. જીયાવન માતા કે સાથ ધાસ છીલતા ઔર ગઈ સેકહતા:-અમ્મા ! હમેં ભી ખડી-સી ખુરપી બનવા દા, હમ બહુત સી ધાસ છીલેંગે. તુમ દ્વારે માચી પર બૈઠી રહના અમ્મા, મૈં ઘાસ મેચ લાઉંગા. મેં પૂછતી:હમારે લિયે કયા કયા લાગે બેટા? જીયાવન લાલ-લાલ સાડિયાં કા વાદા કરતા. અપને લિયે બહુત-સા ગુડ લાના ચાહતા થા. વે હી ભેાલી-ભાલી ખાતે ઇસ સમય યાદ આા આકર માતા કે હૃદય કે શૂલ કે સમાન વેધ રહી થી. જે ખાલક કા દેખતા, યહી કહેતાકિસી કા ડી ઢું; કાઇકની નજર લાગી છે,) પર કિસકી ડી હૈ ? ઇસ વિધવા કા ભી સંસાર મેં કાઈ બૈરી હૈ ? અગર ઉસકા નામ માલૂમ હૈ। જાતા તે સુખિયા જાકર ઉસકે ચરણાં પર ગિર પડતી ઔર બાલક કે ઉસકી ગાદ મે’રખ દેતી. કયા ઉસકા હ્રદય દયા સે ન પિગલું જાતા ? પર નામ કાઇ નહી બતાતા. હાય, કિસસે પૂછે, કયા કરે ! ! ૫ ( ૨ ) તીન પહર રાત ખીત ચૂકી થી. સુખિયા કા ચિન્તાવ્યથિત, ચંચલ મન ક્રઠે-કાઠે દૌડ રહ્ય થા. કિસ દેવી કી શરણુ જાય, કિસ દેવતા કી મનૌતી કરે, ઇસી સેાચ મેં પડેપડે ઉસે એક ઝપકી આ ગઇ. કયા દેખતી હૈ કિ ઉસકા સ્વામી આકર ખાલક કે સિરહાને ખડા હા જાતા હૈ ઔર બાલક કે સિર પર હાથ ફેર કર કહતા હૈ:-રા મત સુખિયા,તેરા ખાલક અચ્છા હા જાયગી. કુલ ઠાકુરજી કી પૂજા કર દે, વહી તેરે સડાય હેાંગે.” ય કહુ કર વહ ચલા ગયા. સુખિયા કી આંખ ખુલ ગઇ. અવશ્ય હી ઉસકે પતિદેવ આગે થે, ઇસમે સુખિયા કે જરા ભી સંદેહ ન હુઆ. ઉન્હેં અબ ભી મેરી સુધિ હૈ, યહ સોચ કર્ ઉસકા હૃદય આશા સે પરિપ્લાવિત હેા ઉઠા. પતિ કે પ્રતિશ્રદ્દા ઔર પ્રેમ સે ઉસકી આંખે સજલ હે! ગઇ. ઉસને ખાલક કા ગેાદ મેં ઉઠા લિયા ઔર આકાશ કી એર તાકતી હુઇ ખેલી:-“ભગવન્ ! મેરા ખાલક અચ્છા હા જાય, મૈં તુમ્હારી પૂજા કરૂ...ગી. અનાથ વિધવા પર દયા કરે.’ ઉસી સમય જીયાવન કી આંખે' ખુલ ગ. ઉસને પાની માંગા. માતા દૌડ કર કટારે મેં પાની લિયા ઔર અચ્ચે કા પિલા દિયા. જીયાવન પાની પી કર કહા:–અમ્મા, રાત હૈ કિ દિન ? સુખિયાઃ——અભી તા રાત હૈ બેટા ! તુમ્હારા છ કૈસા હૈ ? જીયાવનઃ—અચ્છા હૈ અમ્મા. અખ મૈં અચ્છા હૈ। ગયા. સુખિયાઃ—તુમ્હારે મુહ મેં ઘી-શક્કર હા બેટા ! ભગવાન કરે તુમ જલ્દ અચ્છે હા જાવ. કુછ ખાતે કૈા જી ચાહતા હૈ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #450 -------------------------------------------------------------------------- ________________ ૫૫૨ અછૂતજાતિ કી પરમાત્મશ્રદ્ધા યાવન:–હાં અમ્મા ! થોડા–સા ગુડ દે દે. સુખિયા;–ગુડ મત ખાઓ ભૈયા, અવગુન કરેગા. કહો તે ખિચડી બના દૂ. જીયાવન –નહીં મેરી અમ્મા ! જરાસા ગુડ દે દે, તેરે પર પડું. માતા ઈસ આગ્રહ કે ન ટાલ સકી. ઉસને થડાસા ગુડ નિકાલ કર છયાવન કે હાથ મેં રખ દિયા ઔર હાંડી કા ઢક્કન લગાને જા રહી થી કિ કિસીને બાહર સે આવાજ દી. હાંડી નહીં છોડ કર વહ કેવાડ ખોલને ચાલી ગઈ. યાવન ને ગુડ કી દો પિયિાં નિકાલ લીં ઔર જલદી જ૯દી ચેટ કર ગયા. ( ૩ ). દિનભર યાવન કી તબિયત અછી રહી. ઉસને થોડી સી ખિચડી ખાઈ, દો–એક બાર ધીરે-ધીરે દ્વાર પર ભી આયા ઔર હમજેલિયાં કે સાથ ખેલ ન સકને પર ભી, ઉન્હેં ખેલતે દેખ કર ઉસકા છ બહલ ગયા. સુખિયા ને સમઝા બચા અરછા હે ગયો. દોએક દિન મેં જબ પૈસે હાથ મેં આ જાયેંગે તો વહ એક દિન ઠાકુરછ કી પૂજા કરને ચલી જાયંગી. જાડે કે દિન ઝાડૂ બહારુ, નહાન-ધને ઔર ખાને-પીને મેં કટ ગએ; મગર જબ સંધ્યા સમય ફિર જીયાવન કો જી ભારી હો ગયા તે સુખિયા ધબરા ઉઠી. તરત મન મેં શંકા ઉત્પન્ન હુઈ કિ પૂજા મેં વિલમ્બ કરને સે હી બાલક ફિર મુરઝા ગયા હૈ. અભી ડા-સા દિન બાકી થા. બચ્ચે કે લેટાકર વહ પૂજા કા સામાન કરને લગી. લ તો જમીદાર કે બગીચે મેં મિલ ગએ. તુલસી-દલ દ્વાર હી પર થા, ૫ર ઠાકુરછ કે ભેગ કે લિયે કુછ મિષ્ટાન્ન તો ચાહિએ, નહીં તો ગાવવાલાં કે બાંટેગી કયા ? ચઢાને કે લિએ કમ-સે-કમ એક આના તે ચાહિએ હી. સારા ગાંવ છાન આઈ, કહીં પેસે ઉધાર ન મિલે. તબ વહ હતાશ હો ગઈ. હાય રે અદિન, કઈ ચાર આને પૈસે ભી નહી દેતા. આખિર ઉસને અપને હાથે કે ચાંદી કે કડે ઉતારે ઔર દૌડી હુઈ બનિએ કે દૂકાન પર ગઈ, કડે ગિરે રખે, બતાસે લિએ ઔર દૌડી હુઈ ઘર આઈ. પ્રજા કા સામાન તૈયાર હે ગયા તે ઉસને બાલક કે ગોદ મેં ઉઠાયા ઔર દૂસરે હાથ મેં પૂજા કી થાલી લિએ મંદિર કી એર ચલી. મદિર મેં આરતી કા ઘંટા બજ રહા થા, દસ-પાંચ ભક્ત-જન ખડે સ્તુતિ કર રહે છે; ઇતને મેં સુખિયા જાકર મંદિર કે સામને ખડી હો ગઈ. પૂજારી ને પૂછા-ક્યા છે રે ? કયા કરને આઈ હૈ ? સુખિયા ચબૂતરે પર આકર બોલી –ઠાકુરજ કી મનૌતી કી થી મહારાજ ! પૂજા કરને આઈ ટૂં. પૂજારીજી દિનભર જમીદાર કે અસામિ કી પૂજા કિયા કરતે થે, ઔર શામ-સવેરે ઠાકુરજી કી. રાત કે મંદિર હી મેં સોતે થે, મંદિર હી મેં આપકા ભજન ભી બનતા થા, જીસસે ઠાકરદ્વાર કી સારી અસ્તરકારી કાલી પડ ગઈ થી. સ્વભાવ કે બડે દયાલુ થે, નિષ્ઠાવાન એસે કિ ચાહે કિતની હી ઠંડા પડે, કિતની હી ઠંડી હવા ચલે બિનાસ્નાન કિએ મુંહ મેં પાની ન ડાલતે થે; અગર ઇસ પર ઉનકે હાથ ઔર પર પર મૈલ કી મોટી તલ જમી હુઈ થી, તો ઇસમેં ઉનકા કઈ દોષ ન થા. બેલે-તે ક્યા ભીતર ચાલી આવેગી ? હો તો ચૂકી પૂજા. યહાં આકર ભરભ્રષ્ટ કરેગી ? એક ભક્તજન ને કહા -ઠાકુરજી કે પવિત્ર કરને આઈ હૈ. સુખિયા ને બડી દીનતા સે કહા –ઠાકુરજી કે ચરન ફ્રને આઈ હું સરકાર ! પૂજા કી સબ સામગ્રી લઈ દૂ. પૂજારી –કેસે બેસમઝી કી બાત કરતી રે ? કુછ પગલી તે નહીં હો ગઈ હૈ? ભલા તૂ ઠાકુરછ કે કેસે છુએગી? સુખિયા કે અબ તક કભી ઠાકુરકારે મેં આને કા અવસર ન મિલા થો. આશ્ચર્ય સે બેલી -સરકાર, વહ તે સંસાર કે માલિક હૈ. ઉનકે દર્શન સે તે પાપી ભી તર જાતા હૈ. મેરે છુને ઉન્હેં કૈસે છૂત લગ જાયગી? • પૂજારી – અરે, તૂ ચમારિન હૈ કિ નહીં રે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #451 -------------------------------------------------------------------------- ________________ અદ્ભૂતત્તિ કી પરમાત્મશ્રદ્ધા ૫૫૩ સુખિયાઃ— કયા ભગવાન ને ચમારાં કા નહી. સિરળ હૈ? ચમારેાં કા ભગવાન કોઇ ઔર હૈ ! ઇસ બચ્ચે કી મનૌતી હૈ સરકાર ! ઇસ પર ઉસી ભક્ત મહેાદય ને, જો અમ સ્તુતિ સમાપ્ત કર ચૂક થે, પટ કર ખેલેઃમાર કે ભગા દે। ચુડેલ કે, ભરભ્રષ્ટ કરતે આઇ હૈ. ફેક દે! થાલી-ખાલી. સંસાર મેં તે આપ હ આગ લગી હુષ્ટ હૈ, ચમાર ભી ટાકુરજી કી પૂજા કરતે લગેગે તે પિરથી રહેગી કિ રસાતલ કા ચલી જાયગી ! દૂસરે ભક્ત મહાશય ખેલે:-અમ મેચારે ઠાકુરજી કા ભી ચમારેાં કે હાથ કા ભાજન કરના પડેગા. અબ પલૈ હાને મેં કુછ કસર નહીં હૈ. ફંડ પડ રહી થી; સુખિયા ખડી કાંપ રહી થી ઔર યહાં ધમ કે ઠેકેદાર લેાગ સમય કી તિ પર આલેાચનાએ કર રહે થે. બચ્ચા મારે ઠંડ કે ઉસકી છાતી મેં ધુસા `જાતા થા, કિન્તુ સુખિયા વહાં સે હટને કા નામ ન લેતી થી. ઐસા માલૂમ હેાતા થા કિ ઉસકે દેશનાં પાંવ ભૂમિ મેં ગડ ગએ હૈ.... રહ–રહ કર ઉસકે હૃદય મેં ઐસા ઉદ્ગાર ઉઠતા થા કિ નકર ઠાકુરજી કે ચરણાં પર ગિર પડે. ઠાકુરજી કયા ઇન્હીં કે હૈ', હમ ગરીબે કા ઉનસે કાઇ નાતા નહીં હૈ ? યે લેગ કૌન હાતે હું રાકનેવાલે ? પર યહુ ભય હાતા થા કિ ઇબ્ન લેાગેાં ને કહી સચમુચ ચાલી-ખાલી ફેક દી તે! કયા કરૂગી ? દિલ મેં ઐઠ કર રહે નતી થી. સહસા ઉસે એક ખાત સૂઝી. વહ વહાં સે કુછ દૂર જાકર એક વૃક્ષ કે નીચે અ ંધેરે મેં છિપકર ઈન ભક્તજમાં કે જાતે કી રાહુ દેખને લગી. ( ૪ ) આરતી ઔર સ્તુતિ કે પશ્ચાત્ ભક્તજન ખડી દેર તક શ્રીમદ્ભાગવત કા • પાઠ કરતે રહે. ઉધર પૂજારીજી ને ચૂલ્હા જલાયા ઔર ખાના પકાને લગે. ચૂહે કે સામને અઠે હુએ કરતે જાતે થે ઔર ખીચખીચ મે' ટિપ્પણિયાં ભી કરતે જાતે થે. દસ ખજે રાત તક કથાવાર્તા હેતી રહી ઔર સુખિયા વૃક્ષ કે નીચે ધ્યાનાવસ્થા મે’ ખડી રહી. ખારે ભક્ત-લેગાં તે એક એક કરકે ધર કી રાહ લી. પૂજારીજી અકેલે રહે ગએ. તમ સુખિયા આકર મંદિર કે ખરામદે કે સામને ખડી હૈ। ગઇ, જહાં પૂજારીજી આસન જમાએ ખટલેાઇ કા ક્ષુધાવક મધુર સ`ગીત સુનતે મે' મગ્ન થે. પૂજારીજી ને આટ પાકર ગરદન હાઇ તે સુખિયા કે! ખડી દેખા. ચિઢકર ખેાલેઃ-કયાં ? તૂ અભી યહીં ખડી હૈ ? સુખિયા ને થાલી જમીન પર રખ દી ઔર એક હાથ કૈલા કર ભિક્ષા-પ્રાના કરતી હુઇ ખેલી:–મહારાજજી ! મેં ખડી અભાગિની. યહી ખાલક મેરે જીવન કા અલમ હૈ, મુઝપર દયા કરા. તીન દિન ઇસને સિર નહીં ઉઠાયા. તુમ્હેં ખડા જસ હેાગા મહારાજજી ! યહ કહતે-કહતે સુખિયા ને લગી. પૂજારીજી યાલુ તા થૈ, પર ચારિન કા ઠાકુરજી * સમીપ જાતે દેને કા અશ્રુતપૂ, ધાર પાતક વહ કૈસે કર સકતે? ન જાને ઠાકુરજી ઈસકા કયા દંડ દે. આખિર ઉનકે ભી તેા બાલ-અચ્ચે થે. કહી ઠાકુરજી કુપિત હેાકર ગાંવ કા સનાશ કર દે, તેા ખેલે—ધર જાકે ભગવાન કા નામ લે, તેરા ખાલક અચ્છા હૈ। જાયગા, મૈં યહ તુલસી–દલ દેતા દૂ, ખચ્ચે કા ખિલા દે, ચરણામૃત ઉસકી આંખેાં મેં લગા દે. ભગવાન ચાહેંગે તે। સખ અચ્છા હી હૈગા. સુખિયાઃ—ઠાકુરજી કે ચરણાં પર ગિરને ન દેગે મહારાજજી ? ખડી દુખિયા હૈં, ઉધાર કાઢકર પૂજા કી સામગ્રી જુટાઇ હૈ, મૈને કલ સપના દેખા થા મહારાજ ! કિ ઠાકુરજી કી પૂજા કર, તેરા બાલક અચ્છા હૈા જાયગા. તભી દૌડી આઇ . મેરે પાસ રૂપયા હૈ. વર્ષ મુઝસે લે લેા, પર મુઝે એક છનભર ઠાકુરજી કે ચરનાં પર ગિર લેને દે. ઈસ પ્રલેાલન ને પડિતજી કા એક ક્ષણ કે લિએ વિચલિત કર કારણ ઈશ્વર કા ભય ઉનકે મન મેં કુછ-છ આકી થા. સમ્બલ કર છ ભકતાં કે મન કા ભાવ દેખતે હૈં કિ ચરન પર ગિરના દેખતે હૈં. તા કૌત મેં ગંગા. મન મેં ભક્તિ ન હેા તેા લાખ કાઇ ભગવાન હાગા. મેરે પાસ એક જન્તર હૈ. દામ તેા ઉસકા બહુત હૈ, પર તુઝે . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat દિયા, કિન્તુ મૂર્ખતા કે ખેલેઃ–અરી પગલી ? ટાકુરસુના નહીં હૈ-મન ચંગા કે ચરનેાં પર ગિરે કુછ ન એક હી રૂપયે મેં દે દુંગા www.umaragyanbhandar.com Page #452 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ અછૂતજાતિ કી પરમાત્મશ્રદ્ધા ઉસે બચે કે ગલે મેં બાંધ દેના. બસ, કલ બચ્ચા ખેલને લગેગા. સુખિયા -તે ઠાકુરજી કી પૂજા ન કરને દોગે ? પૂજારી-તેરે લિયે ઈતની હી પૂજા બહુત હૈ. જે બાત કભી નહીં હુઈ વહ આજ મેં કર દૂ ઔર ગાંવ પર કઈ આફત-વિપત પડે તો કય હો, ઇસે ભી તો સેચ ! તૂ યહ જન્તર લે જા, ભગવાન ચાહે ગે તે રાત હી ભર મેં બચ્ચે કા કલેશ કટ જાયેગા. કિસી કી ડી પડ ગઇ છે. હું ભી તે ચાલ. માલૂમ હોતી છત્તરી-બંસ હૈ. સુખિયાજબસે ઇસે જર આયા હૈ, મેરે પ્રાન નહે મેં સમાએ હુએ હૈ. પૂજારી –બડા હોનહાર બાલક છે. ભગવાન છલા દે. તેરે સાથે સંકટ હર લેગા. યહાં તે બહુત ખેલને આયા કરતા થા. ઇધર દે-તીન દિન સે નહીં દેખા થા. સુખિયા –તે જન્તર કેસે બાંધંગી મહારાજ ? પૂજારી:–મેં કપડે મેં બાંધકર દેતા હું, બસ ગલે મેં પહના દેના. અબ તુ ઈસ વેલા નવીન બસ્તર કહાં ખેજને જાયગી? સુખિયા ને રૂા.-૨) પર કડે ગિર રાખે છે. એક પહલે હી ભંજ ચૂકા થા. દૂસરા પૂજારીજી કે ભેંટ કિયા ઔર જન્તર લેકર મન કે સમઝાતી હુઈ ઘર લૌટ આઈ. સુખિયા ને ઘર પહુંચ કર બાલક કે ગલે મેં જન્તર બાંધ દિયા: ૫૨ - રાત ગુજરતી થી ઉસકા જવર ભી બઢતા જાતા થા, યહાં તક કિ તીન બજતે-બજતે ઉસકે હાથપાંવ શીતલ હોને લગે. તબ તો વહ ઘબરા ઉઠી ઔર સોચને લગી હાય ! મેં વ્યર્થ હી સંકાર પડી રહી ઓર બિનાઠાકરછ કે દર્શન કિએ ચલી આઈ. અગર મેં અંદર ચલી જાતી ઔર ભગવાન કે ચરણ પર ગિર પડતી તે કોઈ મેરા કયા કર લેતા ? યહી ન હતા, લેગ મુઝે ધકકે દેકર નિકાલ દેતે, શાયદ ભારતે ભી, પર મેરા મનોરથ તે પૂરા હો જાતા. યદિ મેં ઠાકુરછે કે ચરણ કો અપને આંસુઓં સે ભિગો દેતી ઔર બચ્ચે કે ઉનકે ચરણે મેં સુલ દેતી તો કયા ઉન્હેં દયા ન આતી ? વહ તે દયામય ભગવાન છે, દીને કી રછા કરતે હૈ, કયા મુઝ પર દયા ન કરતે ? યહ સેચકર સુખિયા કા મન અધીર હે ઉઠા; નહીં, અબ વિલમ્બ કરને કા સમય ન થા. વહ અવશ્ય જાયગી ઔર ઠાકુરજી કે ચરણે પર ગિર કર એગી. ઉસ અબલા કે આશંકિત હદય કો અબ ઇસકે સિવા ઔર કોઈ અવલંબ, કોઈ આશ્રય ન થા. મંદિર કે દ્વાર બ૬ હોંગે તો વહ તાલે કે તાડ ડાલેગી. ઠાકરજી કયા કિસી કે હાથોં બિક ગએ હૈ કિ કોઈ ઉન્હ બન્દ કર રખે ? રાત કે તીન બજ ગએ થે. સુખિયા ને બાલક કે કમ્બલ સે ઢાંપ કર ગોદ મેં ઉઠાયા. એક હાથ મેં થાલી ઉઠાઈ ઔર મંદિર કી ઓર ચલી. ઘર સે બાહર નિકલતે હી શીતલ વાયુ કે ઝેક સે ઉસકા કલેજા કાંપને લગા. શીત સે પાંવ શિથિલ એ જાતે થે. ઉસ પર ચારે એર અંધકાર છાયા હુઆ થા. રાસ્તા દો ફલેગ સે કમ ન થા. પગદંડી વૃક્ષ કે નીચે નીચે ગઈ થી. કુછ દૂર દાહિની ઔર એક પોખરા થા, કુછ દર બાંસ કી કેઠિયાં. પિખરે મેં એક ધાબી મર ગયા થા ઔર બાંસ કી કેઠિયાં મેં ચુડેલે કા અડ્ડા થા. બાંઈ ઓર હરભરે ખેત છે. ચાર એર સન-સન હો રહા થા. અંધકાર સાંય–સાય કર રહા થા. સહસા ગીદડ ને કર્કશ સ્વર સે “હું આ આં” કરના શુરૂ કિયા. હાય ! અગર કેદ ઉસે એક લાખ રૂપએ દેતા તે ભી ઈસ સમય વહ યહાં ન આતી પર બાલક કી મમતા સારી શંકાએ કો દબાએ હુએ થી. હે ભગવન ! અબ તુમ્હારા હી આશરા છે ! ” યહી જપતી હુઈ વહ મંદિર કી એર ચલી જ રહી થી. મંદિર કે દ્વાર પર પહુંચ કર સુખિયા ને જંજીર ટટોલ કર દેખી. તાલા પડા હુઆ થી. પૂજારી છે બરામદે સે મિલી હુઈ કેકરી કેવાડ બંદ કિએ સે રહે છે. ચારોં ઓર અંધેરા છાયા હુઆ થા. સુખિયા ચબૂતરે કે નીચે સે એક ઈટ ઉઠા લાઈ ઔર જોર-જોર સે તાલે પર ૫ટકને લગી. ઉસકે હાથે મેં ન જાને ઇતની શક્તિ કહાં સે આ ગઈ થી. દ હી તીન ચોટ મેં તાલા ઔર ઇંટ દોનોં સૂટ કર ચૌખટ પર ગિર પડે. સુખિયા ને દ્વાર ખેલ દિયા ઔર અંદર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #453 -------------------------------------------------------------------------- ________________ અછૂતજાતિ કી પરમાત્મશ્રદ્ધા પપપ જના હી ચાહતી થી કિ પૂજારી મેવાડ ખેલ કર હડબડાએ હુએ બાહર નિકલ આએ ઔર ચોર ! ચોર ! કી ગુલ મચાવે ગાંવ કી ઓર દૌડે. જાડેપ્રાયઃ પહર રાત રહે હી લે કી નિંદ ખુલ જાતી હૈ. યહ શોર સુનતે હી કઈ આદમી ઇધર-ઉધર સે લાલટે લિયે હુએ નિકલ પડે ઔર પૂછને લગે –કહાં હૈ, કહાં ? કિધર ગયા? પૂજારી–મંદિર કા દ્વાર ખુલા પડા હૈ. મૈને ખટખટ કી આવાજ સુની. સહસા સુખિયા બરામદે સે નિકલ કર ચબૂતરે પર આઇ ઓર બોલી -ચોર નહીં છે, મેં દૂ. ઠાકુરજ કી પૂજા કરને આઈ થી. અભી તો અંદર ગઈ ભી નહીં. માર હલા મચા દિયા. પૂજારીને કહા:–અબ અનર્થ હો ગયા. સુખિયા મંદિર મેં જાકર ઠાકરછ કે ભ્રષ્ટ કર આઈ. ફિર ક્યા થા ? કઈ આદમી જલ્લાએ હુએ લપકે ઔર સુખિયા પર લાતે ઔર ઘુસે કી માર પડને લગી. સુખિયા એક હાથ સે બચે કે પકડે હુએ થી ઔર દૂસરે હાથ સે ઉસકી રક્ષા કર રહી થી. એકાએક એક બલિઇ ઠાકર ને ઉસે ઈતની જેર સે ધક્કા દિયા કિ બાલક ઉસકે હાથ સે છુટકર જમીન પર ગિર પડા. મગર ન વહ રોયા, ન બેલા, ન સાંસ લી. સુખિયા ભી ગિર પડી થી. સંભાલકર બચ્ચે કે ઉઠાને લગી તે ઉસકે મુખ પર નજર પડી. એસા જાન પડા માને પાની મેં પરછાઇ હ. ઉસકે મુહ સે એક ચીખ નિકલ ગઈ. બચ્ચે કા માથા ધુકર દેખા. સારી દેવ ઠંડી હો ગઈ થી. એક લંબી સાંસ ખીંચકર વહ ઉઠ ખડી હ. ઉસકી આંખે મેં આંસૂ આએ. ઉસકા મુખ ક્રોધ કી જવાલા સે તમતમાં ઉઠા. આખાં સે અંગારે બરસને લગે. દેશનાં મુદ્રમાં બંધ ગઈ. દાંત પીસકર બેલી -કયે પાપિ ! મેરે બચે કે પ્રાણ લેકર અબ દર કયાં ખડે હો ? મુઝે ભી કર્યો નહીં ઉસકે સાથ માર ડાલતે ? મેરે છ લેને સે ઠાકુરજી કે છૂત લગ ગઈ. પારસ કે છૂકર લોહા સેના હે જાતા હૈ, પારસ લેતા નહીં હો જાતા. મેરે ને સે ઠાકુરજી અપવિત્ર હો જાયેગે. મુઝે બનાયા તે છત નહીં લગી ? લો, અબ કભી ઠાકરજી કે છને નહીં આઊંગી.. તાલે મેં બંદ કરકે રખો, પહેરા બેઠા દો. હાય ! તુહે દયા છ ભી નહીં ગઈ ! તુમ ઇતને કઠોર હો. બાલ-બચ્ચેવાલે હોકર ભી તુમ્હ એક અભાગિની માતા પર દયા ન આઈ? તિસ પર ધરમ કે ઠેકેદાર બનતે હો. તુમ સબ કે સબ હત્યારે હા-નિપટ હત્યારે છે. ડરો મત, મૈં થાનાપુલીસ નહીં જાઉંગી, મેરા ન્યાય ભગવાન કરેંગે, અબ ઉન્હીં કે દરબાર મેં ફિરિયાદ કરૂંગી. ” કિસીને ચૂં ન કી, કઈ મિનમિનાયા તક નહીં. પાષાણ-મૂર્તિ મેં કી ભાંતિ સબ કે સબ સિર ઝુકાએ ખડે રહે. | ઇતની દર મેં સારા ગાંવ જમા હો ગયા થા. સુખિયા ને એક બાર ફિર બાલક કે મુંહ કી ઓર દેખા. મુંહ સે નિકલા -“હાય મેરે લાલ !” ફિર વહ મૂર્ણિત હોકર ગિર પડી. પ્રાણ નિકલા ગએ બચ્ચે કે લિયે, બચ્ચે કે લિયે પ્રાણ દે દિએ ! માતા ! – ધન્ય હૈ ! તુઝ જૈસી નિષ્ઠા, તુઝ જૈસી શ્રદ્ધા, તુઝ જૈસા વિશ્વાસ દેવતાઓ કે ભી દુર્લભ હૈ ! | ( ઓ અછૂત જાતિના હિમાયતીમાં પિતાને ખપાવી મિથ્યાભિમાનનું સુરાપાન કર્યા કરનાર બડેખાઓ ! “ઢેડના ગોર” ની ઉપમાથી ભડકીને ભાગી જનાર ભારતસેવક ! જે પ્રથમ પિલા ભલા ભગવાનને મહિમા જાણ લીધા હોત તે આવા સુરાપાનમાં અને લોકપ્રતિષ્ઠા નામક સુકરી વિદ્યામાં મોહિત થવું જ પડયું હોત ! ! છે હજી પણ મરદામી? આ રહ્યું ક્ષેત્ર! હા,તે સાચે કર્મયોગ, સાત્વિક ત્યાગ, સાત્વિક દયાદાન . માટે તીવ્ર ઈચ્છા અને યત્ન તમારા કિસ્મતમાં લખાયેલાં તમનેજ ન ભાસતાં હોય અને ખુશામતખોર ધનગલામોની ટોળીના “મોટાભા” બન્યા રહેવા જેટલું કમનસીબજ મીઠું મધ જેવું લાગ્યા કરતું હોય, ત્યાં સુધી તો સાક્ષાત શ્રીહરિ પણ તમારે એ કમનસીબમાંથી ઉદ્ધાર કરી શકે તેમ નથી ! ત્યાં આવા તેવા મેલા ઘેલાના શબ્દોનો શો હિસાબ! અને તેવું જાણવા છતાં પણ આવું દેઢડાહ્યા જેવું શામાટે લખાઈ જાય ! કારણ એજ કે, આ લખનાર અવગુણસાગર નામને પાત્ર હોઈ “અખંડાનંદ નામ તે માત્ર સર્વના પરમ પિતા માટે જ યોગ્ય છે. ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #454 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ દેખા, અત્યજો મેં ભી કૈસે કૈસે સત ઔર ભક્ત હુએ હૈ ! દેખા, અત્યો મેં ભી કૈસે કૈસે સત ઔર ભક્ત હુએ હૈં! લેખક-શ્રી કિશારીદાસજી વાજપેચી શાસ્ત્રી-ચાદના યન્ત્રકમાંથી ) १ - भंगी वाल्मीकि હુતા એક સુપચ સુનામ તકે માલમીકિ, શ્યામ લૈ પ્રગટ ક્રિયા ભારત મેં ગાઇયે” બાત પુરાની, દ્વાપર કે અ`ત અથવા કલિયુગ કે પ્રારંભ કી હૈ; ઉસ સમય કી, જખ ભારત મેં આ-સામ્રાજ્ય કા વિલાસ થા ઔર ભગવાન શ્રીકૃષ્ણ ને ખીન-ખીન કર દુર્વ્યાંકા દલન કર, ભગવતી વસુધરા કા નિષ્કંટક કર દિયા થા. ધર્માંરાજ યુધિષ્ઠર કા ધમ-શાસન થા, શાન્તિ વિરાજ રહી થી. ઇસી શુભ કાલ મેં, ઇસ ભારત મે, જહાં—તહાં વર્તમાન હુઆ-છૂત કા ભી બીજ પડ રહા થા ઔર અનુકૂલ સ્થિતિ પાકર અંકુરિત હેાને લગા થા! સબ કામ ઠીક કર મહારાજ યુધિષ્ઠિર ને રાજસૂય યજ્ઞ આરભ કિયા. કૈવલ ઇસ યજ્ઞ કે હી નહી, કિંતુ પાંડવાં કે પ્રત્યેક ક્ષેત્ર કે સૂત્રધાર થે શ્રીકૃષ્ણ મહારાજ. યજ્ઞ ભી ઉનકે હી તત્ત્વાવધાન મેં શુરુ હુઆ. ભગવાન તે અપના પાંચજન્ય શંખ ર્ખ દિયા ઔર કહા કિ જખ યજ્ઞ પૂર્ણ હોગા તે। યહ શુખ આપ હી આપ બજ ઉઠેગા. સખતે ખાત માન લી. અનુષ્ઠાન હુઆ. સખ પુણ્ય-કમ વિધિવત્ હુએ ઋષિ-મુનિયોં કી ધૂમ થી. દૌડ-દૌડ કર સબ કામ સામતનરેશગણુ કર રહે થે. યજ્ઞ કી અવિધ સમાપ્ત હેા ગઇ; પર વહુ શંખ અભી તક મૌન હી રહ્યા. લાગેાં કા ખડી શંકા ઔર કુતૂહલ હુઆ, શંખ બજા કયાં નહીં? પાંડવાં કે મન મેં ઉદ્વેગ ઔર ગ્લાનિ હુઇ. શ્રીકૃષ્ણે સે કારણ પૂછા ગયાઃ—મહારાજ ! અબ કિસ ખાત કી કમી રહે ગઇ હૈ, જો શખ નહીં બજતા ? ઉત્તર મિલાઃ—હમારા એક અકિંચન ભક્ત તુમ્હારે નગર મેં મૌજૂદ હૈ; પર તુમને ઉસકી બાત નહીં પૂછી. ઉસકા ઇસસે અપમાન હુઆ હૈ, યદ્યપિ વત્તુ સ્વયં માન– અપમાન કુછ નહીં માનતા. ઉસકે લિયે તે વ્યક્તિગત પ્રતિષ્ઠા કા કોઈ મૂલ્ય નહીં હૈ; પરંતુ ઇસસે ક્યા ? હમે તુમ્હે' તેા ખ્યાલ રખના ચાહીએ. નિશ્ચય સમજો, જબ તક ઉસ મહાપુરુષ કે ચરણુ તુમ્હારે ઘર કા પવિત્ર ન કરેંગે, યજ્ઞ કભી ભી સફલ નહીં હૈ। સકતા; ચાહે કિતને હી ઋષિ-મુનિ સમિલિત કર્યેાં ન હેાં. સુનકર લાગેાં કે આશ્રય કા કિાના ન રહા. ભલા મહાયજ્ઞ મે, જહાં સમસ્ત સંસાર કે ઋષિમુનિ ઔર ભક્ત કડ઼ે હૈં, ઇસ હસ્તિનાપુર કા હી કાઇ ભક્ત રહે જાય; ઔર સે ભી ઐસા કિ જિસકે ન આને સે યજ્ઞ હી પૂર્ણ ન હૈ ! કિસી કી, સમઝ મેં કુછ ન આયા. તમ ફિર ઉન્હીં પતિત-પાવન સે પ્રશ્ન હુઆઃ--“મહારાજ ! હમ લેાગેાંકી સમઝ મેં કુછ નહીં આતા. આપ હી કૃપા કર ખતલાએ, કૌન સે ભક્તરાજ હૈં? આશ્રય હૈ કિ ઇસ શહર મેં હી રહનેવાલે ઐસે ભક્તરાજ કા ભી હમ લેગ નહીં જાનતે ! હમ લેગેલું કે ખ્યાલ સે તા સમસ્ત સંસાર કે ભક્ત-શિરામણિ ઔર ઋષિ-મુનિ યહાં વિરાજ રહે હૈં. આપ કૃપા કર આદેશ કીજીએ. શ્રીકૃષ્ણ ને કહાઃ-સુના ભાઇ ! તુમ ઉસે નહીં જાનતે. હાં, મૈં જાનતા —ઔર ખૂબ જાનતા હૂઁકભી ભી નહીં ભૂલતા. દેખા, વહ હૈ તુમ્હારા ભંગી, જિસકા નામ હૈ વાલ્મીકિ કહા ? ’ સુનકર સબ દૉંગ રહ ગએ. ભગવાન શ્રીકૃષ્ણે કા વાક્ય થા, કુછ મખૌલ ન થી. યુધિષ્ઠર ને *હા:-તા ફિર અર્જુન ! શીઘ્ર કિસી કે ભેજ કર.........!” શ્રીકૃષ્ણે તે યુધિષ્ઠર કી બાત કાર્ટ કર કહાઃ—નહીં, યહ નહીં હા સકતા. વાં કિસી કા ભેજને સે કામ ન ચલેગા. ઉન્હેં લાને કે લિયે સ્વયં અર્જુન ઔર ભીમ કે જાતા હૈ!ગા; ઔર સમાનપૂર્ણાંક લાકર ભવન પવિત્ર કરના હોગા. સાથ હી એક ખાત ઔર હૈ, ઉસે ભી આપ અભી સુનકર વિચાર કર લીજિએ. તમ ક્િર જેસી ઇચ્છા હૈ, પૈસા કરના. ખાત યહ હૈ, કિ ઉસકે ભાજત કે લિયે ફિર સે રસેાઇ નાની હેગી ઔર ઉસે બનાના પડેગા ખાસ દ્રૌપદી કેા. કહીએ, મજૂર હૈ? ભલા ઇનકી બાત મેં ના–નુકર કૌન કરતા?ધરાજ તે કહાઃ-મહારાજ! ઔર ફિર પરમાત્મા તે મનુષ્ય કા હાથ કિસ લિયે દિએ હૈં ? ઇસીલિયે નરક ઉનસે ભગવદ્ભકતાં--કી કુછ સેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #455 -------------------------------------------------------------------------- ________________ રેખ, અંત્યજોં મેં ભી કૈસે કૈસે સંત ઔર ભક્ત હુએ હૈ! પપ૭ બન પડે? આજ દ્રૌપદી કે અહોભાગ્ય હૈ ! ઇસકે પશ્ચાત અર્જુન ઔર ભીમ વાલ્મીકિ કે ઘર ગયે. ઘર નગર સે બાહર થા. ઘર કે ચાર એર કાંટે કી બાડ થી, જિસમેં એક લકડિયે કા ટટર દરવાજે પર લગા થા. દરવાજે કે ટટ્ટર કે હાથ સે હટાકર દેનાં ભીતર ઘુસે. દેખતે હૈ, એક ઓર ઝાડુ ઔર ટોકરી રખી હૈ, પર ખૂબ સાફ કી હુઈ હૈ. ઇધર-ઉધર કુછ ઔર કામ કી ચીજે પડી હૈ. ઇસ બાત કે બાદ ફિર એક ઔર હલકી સી બાડ થી. ઉસકે દરવાજે સે જબ ભીતર પહુચે તે દેખા કિ એક છે. સે ગમલે મેં સુંદર હરાભરા તુલસી કા પૌધા લગા હૈ. આંગન લીપા-પિતા પડા હૈ. કુટિયા કે દ્વાર પર સાફ ટાટ કા પરદા લટક રહા હૈ. બિલકુલ શાનિત હૈ. ઇસ ઝાંપડી સે થોડી દૂર હટકર, ઇસકી દાહિની ઔર દો-તીન ઔર કેઠિરિયાં બની થીં. વે ભી ખૂબ સાફ-સુથરી થીં. ઉનમેં વાલ્મીકિ કે લડકે-બચ્ચે દીખ પડે. વે બેચારે ઇનકો દેખકર ડર કે મારે ભીતર ઘુસ ગએ. ઉનકી ચિંતા બત બઢ ગઈ. સોચને લગે કિ આજ બાત કયા છે? અજુન ને ઝુંપડી કા પરદા જરા સા ઉઠાયા, દેખા તે વહી ભંગી આસન લગાએ બેઠા છે. સામને છેટે સે સિંહાસન પર શાલગ્રામજી કી મૂર્તિ વિરાજમાન હૈ. ઉસ પર ચંદન ઔર ફૂલ ચઢે હૈ. કઠરી મેં સુગંધ ભરી થી, જિસને દોનોં કા મન હર લિયા. ઇતને મેં વાલ્મીકિ કી દૃષ્ટિ ઇધર આઇ, સામને અજુન ઔર ભીમ ખડે થે. વે લજજત ઔર શકિત હુએ. શીધ્ર હી આચમને કર દૌડે ઔર દૂર સે મસ્તક પૃથ્વી પર રખ કર, પ્રણામ કરને લગે; પરંતુ ઉનકા સિર પૃથ્વી તક પહુંચ ન પાયા થા, તભી દૌડકર અર્જુન ને બીચ મેં હી થામ લિયા ઔર ઉન્હ આલિંગન કર, ઉનકી પ્રશંસા કરને લગે. ફિર સબ હાલ કહા. વાલ્મીકિ શ્રીકૃણ પર જરા નારાજ હુએ. દાહિની એર અર્જુન ઔર બાદ ઔર ભી થે. બીચ મેં ભક્ત વાલ્મીકિ છે. બડે આદર સે રાજ-ભવન મેં ઉન્હેં સે આએ. ઇધર દ્રૌપદી ભોજન બનાને મેં વ્યસ્ત થી. ઉનસે શ્રીકૃષ્ણ ને કહ દિયા થા– “જેતિક પ્રકાર સબ રંજન સુધારિ કરૌ, આજ તુવ હાથન કી હેતિ સફલાઈ હૈ.” દ્રૌપદીજી અપની સબ કારીગરી ખર્ચ કરને મેં લગી થી. ભોજન બનને તક વાલમીકિ કે કમરે મેં સબસે ઉંચી ગદ્દી પર બૈઠા કર સેવા-સુશ્રુષા કી ગઈ. યદ્યપિ વે બહુત મના કરતે રહે ઔર પાંવ ૫ડ કર કહને લગે-- “જૂઠનિ હૈ ડારોં સદા દ્વાર કે બુહાર.” સો યહ સબ મનુહાર મેરે યોગ્ય નહીં; પર વહાં તો શ્રીકૃષ્ણ-વાક્ય કે ઈશારે સે સબ હો રહા થા. ઉસે ટાલતા કૌન? સબ ઋષિ-મુનિ દંગ રહ ગએ. ભોજન બન ચૂક. ભીતર સે ખબર આઈ. ભજન કરને ભીતર ચૌકે મેં ગએ. આસન બિછા. ઉસ પર ધપચજી બેઠે. ભોજન યુધિષ્ઠિર ને સ્વયં પરોસા. ભગવાન કે સમર્પિત કર, જ્યોં હી પહલા ગ્રાસ ઉઠાયા, ત્યાં હીં શંખ કી પ્રચંડ ઇવનિ શુરુ હુઈ. સબકે આશ્ચર્ય કે સાથ આનંદ કી સીમા ન રહી, પરંતુ ફિર શંખ બંદ હો ગયા. શ્રીકૃષ્ણ ને કહા –યહ બાત કયા હૈ ? ગ્રાસ ગ્રામ પર શંખ બજના ચાહીએ. માલુમ હુઆ, કુછ કરકસર છે. ઉપર સે તો સબ ઠીક થા. મન કી બાત સબ સે પૂછી ગઈ. દ્રૌપદી સે ભી પૂછી ગઈ. ઉન્હોને કહા કિ મહારાજ ! મેરે મન મેં યહ બાત અવશ્ય આઈ કિ યહ જાતિ કા ભંગી ભલા હમારે હાથ કી પરીક્ષા કયા જાને ? બસ, શ્રીકૃષ્ણુ ને કહા –ઇસસે ભક્ત કા અપમાન હુઆ હૈ, તુમ ક્ષમા માંગે. ઐસા હી હુઆ. ફિર શંખ બરાબર બજતા હી રહ; ઔર તબ તક જતા રહા, જબ તક વાલ્મીકિ ભોજન કરતે રહે. ભોજન કરને કે બાદ ઉસકી ધ્વનિ વિરત હુઇ. યજ્ઞ પૂર્ણ હુઆ. સબ મનોરથ પૂર્ણ હુએ ઔર સબ અપને અપને ઘર ગએ. ર–શૈલાસ સંદેહગ્રંથિખંડનનિપુન, બાનિ બિમલ રૈદાસ કી; સદાચાર, કૃતિ, શાસ્ત્ર, બચન અવિરુદ્ધ ઉચ્ચાર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #456 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ દેખે, અંત્યજો ભી કૈસે કેસે સંત ઔર ભક્ત હુએ હૈ ! નીર–છીર વિવરન પરમહંસનિ ઉર ધાર્યો; ભગવત કૃપા પ્રસાદ, પરમ ગતિ ઈહિ તન પાઈ. રાજ-સિંહાસન બૈઠિ, જ્ઞાતિ પરતીતિ દિખાઈ; વર્ણાશ્રમ અભિમાન તજિ, પદ-૨જ બંદહિં જાસુ કી. સંદેહ-ગ્રંથિખંડનનિપુન, બાનિ વિમલ રૈદાસ કી. નાભાસ્વામી ભક્તરાજ ઉદાસજી વણ કે ચમાર ઘે: ઔર થે સમસ્ત હિંદ-જાતિ કે મૂકટ-મણિ. આપકા અસ્તિત્વ-કાલ પદ્મ શતક કે પિછલે ભાગ સે સોલહ શતક કે મધ્ય તક છે. વૈષ્ણવાચાર્ય સ્વામી રામાનંદજી સે આપકે વૈષ્ણવી દીક્ષા મિલી થી. વૈષ્ણવધર્મ ને દાસ ઔર રૈદાસ ને વણવધર્મ કે ઉપર ઉઠાયા. યદિ કહે તો કઈ અનુચિત નહીં કિ રૈદાસ કો અપની ગોદ મેં લેને સે હી વૈષ્ણવધર્મ અપની ઇસ પરાકાષ્ઠા પર પહુંચા. રૈદાસજી ગૃહસ્થ થે; ઔર અપને રહને કે લિએ કાશી જૈસી જગહ હુંદી થી, જે ઇનકે વિધિ કા કેન્દ્ર થા. યહ દિવ્ય સૂર્ય કાશી મેં હી ઉદિત હુઆ ઔર વહીં અસ્ત ભી; પરંતુ ઇસકી જ્યોતિર્મય રશિમાં ને ઉસ સમય સમસ્ત ભારત કે ઝગમગા દિયા થા. યહી નહીં, અબ ભી-ઉસ સૂર્ય કે ચિર-અસ્ત હો જાને પર ભી-ઉસકે દિવ્ય પ્રકાશ કી છટા લુપ્ત નહીં હઈ ! વહ અબ ભી હમેં માર્ગ બતા રહી હૈ. હાં. યદિ હમ સ્વયં હી દિવાધ બને જાય તો ઔર બાત હૈ ! જિસ સમય દાસ કા ઉદય હુઆ થા, વહ યહ યુગ ન થા: વહ થા અબ સે લગભગ ચાર સૌ વર્ષ સે પૂર્વ કા અંધકારપૂર્ણ કાલ ! મહાભારત કે બાદ અસ્પૃશ્યતા કા જન્મ દુઆ; ઔર ‘દાસ કે સમય મેં ઉસને યૌવન પ્રાપ્ત કિયા. ઉસ સમય દેશ ઔર સમાજ મેં ભિન્ન-ભિન્ન અત્યાચાર, અનીતિ, બબિકાર આદિ ગુણ ઉત્પન્ન હુએ. એસે સમય મેં પૈદાસ મહારાજ ને વિશ્વનાથપુરી કાશી મેં અપના ઝંડા ગાડા, જિસકે નીચે પ્રાય: અધિકાંશ ભારત આ ગયા થા. વિરોધી ભી અપની કરની મેં ચૂકતે ન થે; પર ભગવાન ભાસ્કર કે બેચારે રાહુ-કેતુ કિતની દર તક રોક સકતે હૈ ? દાસજી કી મહિમા તથા સદુપદેશ કી મંદાકિની ઇસ વેગ સે બહી કિ છોટે-મોટાં કી કૌન કહે, બડે—બડે દ્વિજ ઔર રાજા-મહારાજા તક આપકે શિષ્ય હો ગએ. રૈદાસજી કી કીર્તિ સુનકર ચિતૌડ કી રાની સાહિબા, જિનકા નામ ઝાલા થા, આપકે દર્શને કે લિએ કાશી આઈ; ઔર ઐસા સુના થા, ઉસસે અધિક પાકર, ઈનકી શિષ્યા બન ગઈ કુછ દિન રહ કર બત-કુછ ઉપદેશ લિયા. ઇસ સમય બ્રાહ્મણે ને-કાશી કે અવૈષ્ણવ, વિશેષતઃ સ્માત બ્રાહ્મણે તથા ઈતર માઓં ને બડા બવંડર ઉઠાયા. ઉનકા એક ડેપ્યુટેશન મહારાની સાહિબા કે પાસ ભી ગયા; પર ઉન્હોને કહા – દિ તુમ ઈસ બાત કે અનુચિત સમઝતે હો તે મહારાજ(રૈદાસ) છ સે વિચાર કરો. અનૌચિત્ય સિદ્ધ હે જાન પર જૈસા કહોગે, હો જાયેગા. નિદાન ઇસ જગડે મેં ભી દાસજી જીતે ઔર વિરોધી જન અપના સા મુંહ લેકર રહ ગએ ! કુછ દિન બાદ મહારાની ગુરુજી સે વિદા માંગ કર ઘર ચલને લગી. ઉન્હોંને ગુરુજી સે ભી રાજધાની ચલને કી પ્રાર્થના કી; પર દાસજી ને ઉસ સમય મહારાનીજી કી યહ પ્રાર્થના અસ્વીકત કર દી; ઔર કહા કિ ફિર કભી જબ તીર્થયાત્રા કે નિકલેંગે, તો અવશ્ય આપકે યહાં આએંગે. વિદા હેતે સમય મહારાની ને ગુરુજી કે બહુત કુછ દેના ચાહા; પરંતુ ત્યાગી રૈદાસ ને કછ ભી સ્વીકૃત ન કિયા. વે કહને લગે-રાની સાહબ ! મુઝે યહ કુછ ને ચાહિયે. મેં તે ભગવાન કી ચાકરી સે છુટી પોકર નિત્ય દો જોડી જૂતિયાં બના લેતા ઇં. ઇનમેં સે એક કે બેચકર ઉસકે ખચૅ સે સંત–સેવા ઔર ભગવાન કી પૂજા-અર્ચો કા કામ ચલે જાતા હૈ ઔર દસરી કે મૂલ્ય સે મેરે ઘર-કુટુંબ કા નિર્વાહ બડી અછી તરહ સે હો જાતા હૈ. ઇસ બાત કે તુમ દેખ ચૂકી હ; ફિર ભલા હમેં ઇસ ચપલા કે જંજલ મેં કર્યો ડાલતી હે ? અંત મેં ઝાલાજી અપને દલ-બલ સહિત ચિત્તૌર કે ચલ પડીં ઔર બીચમેં કઈ પડાવ ડાલકર યથાસમય અપની રાજધાની આ પહુચી. - કુછ દિન બીતને પર રૈદાસજી તીર્થયાત્રા કે નિકલે. માર્ગ તય કરતે કરતે એક દિન ચિતૌર ભી પહુંચે. વહાં ઇનકા બડા સમાન હુઆ. ભલા રાજગુરુ કે સંમાન કા કયા પૂછના ! તભી તે નાભાજી ને લિખા હૈ:– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #457 -------------------------------------------------------------------------- ________________ ખા, અંત્યો મેં ભી કૈસે કૈસે સંત આર ભક્ત હુએ હૈ! રાજસ’હાસન બૈઠ જ્ઞાતિ-પરતીતિ દિખાઈ. ભિન્ન રૈદાસજી કે સામને હી ઝાલા રાની તે એક દિન શહેરભર કૈા નિમ`ત્રણ ક્રિયા. ભિન્ન પ્રકાર કે વ્યંજન તૈયાર હુએ, અચ્છા તૈયારિયાં હુ, સબ લેાગ જમા હુએ, પંક્તિ છૂંડી. સબકે ખીચમે એક ખડી સ્વચૌકી પર રૈદાસજી વિરાજે. ઈસ સમય લગાં મેં કાનાકુસી હૈાને લગી. રૈદાસજી સમઝ ગએ ઔર અપને દિવ્ય પ્રભાવ સે સબકા સમાધાન કર દિયા. સબ શાન્ત હા ગએ, સબને ભેાજન કિયા, ફિર કિતને હી ઇનકે શિષ્ય અને ગએ. ચિત્તૌર મે કુછ દિન રહે કર ફિર રૈદાસજી ખાલી હાથ અપની ઉસી કાશીવાલી ઝાંપડી મેં ચલે આએ ઔર જૂતે બનાકર મેચને તથા ભગવદ્ભજન કરને લગે. રૈદાસજી તે સભ્ય હિંદુ-શાસ્ત્ર અચ્છી તરહ પઢે થા; તભી તાઃ— થે. શાસ્ત્રોં કા મનન ભી ખૂબ ક્રિયા << સહજ હી હા "" સદાચાર, શ્રુતિ, શાસ્ત્ર, વચન અવિરુદ્ધ ઉચાર્યા, ” નર્ક વચન કયા થૈ, હંસ કી ચાંચ થે; જીનસે“ તીર્–છીર વિવરન જાતા થા ઔર ઇસીલિએ “ પરમ *સન ઉર ધાર્યો કયા કહના હૈ ? ચમાર કી બાત કા હૃદય મેં ધારણ કિયા કિસને ? ઐરે−ગેરે નત્યુ-ખરે તે નહીં, પરમહંસાં તે ! બર્ડ-ખડે રાજામહારાજા ઔર પંડિતાં કે ગુરુ ઔર ગૃહસ્થ હેાકર ભી પરમહંસાં કે માનનીય ઉપદેશક ! અમ કયા ચાહિએ ? યહી નહીં; કિન્તુ કટ્ટર સે ભી કટ્ટર અભિમાની “ વર્ણીશ્રમ અભિમાન તજી, પદ-રજ બન્દહિં જાસુ કી ! ” સા યહી રૈદાસજી મહારાજ હૈ. આપ કેવલ શુષ્ક શાસ્ત્રી હી નહીં; કિન્તુ માતૃભાષા હિન્દી કે ઉત્તમ કવિ ભી થે. કવિતા ઉપદેશપૂર્ણ ઔર પ્રસાદ-ગુણ-પરિષ્કૃત હૈ. ઇનકે સખ ગ્રંથ ઔર કવિતાએ પ્રાપ્ત નહીં. કુછ છુટકર પદ્ય મિલે હૈં, જો પ્રકાશિત હૈ। ચૂકે હૈ. ઇસમેં કાઇ આશ્રય કી બાત નહીં; કયેાંકિ હિંદી કે ન જાને કિતને કવિયેોં કી કૃતિયાં અસ્તંગત હૈ। ચૂકી હૈ; ફિર ભલા યે તા ચમાર થે. ઇનકી જાતિ કા નામ હી ઇનકી કાવ્ય-કલા કે લુપ્ત ર્હાને અથવા લુપ્ત કરને કે લિએ પર્યાપ્ત કારણુ થા. સૂર્ય કે અસ્ત હૈ। જાતે પર ઉસકે વિરેાધી ઉત્સૂ જો ન કર દે, ઘેાડા હૈ; અસ્તુ. અબ હમ આપકી હિંદી-કવિતા કી કુછ ચાશની પાઠાં કૈા સમર્પિત કરતે હૈ રૈદાસજી કી સાખી બાહર ઉદક પરવારિએ, ધટ ભીતર વિવિધ વિકાર; સુદ્ધ કવન પર હાઇએ, સુચિ કુંજર વિધ વ્યેવાર. કર્મ અકર્મ વિચારિએ, સંકા સુનિ ખેદ–પુરાન; સ'સા સદ હિરદે ખસે, કૌન હરૈ અભિમાન. રૈદાસજી કે શબ્દ "" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧ નરહિર! ચંચલ હૈં મતિ મેરી, કૈસે ભગતિ કરૌ મેં તેરી, તૂ મેાહિ' દેખૈ મૈં તાહિ દેમ્પૂ, પ્રીતિ પરસ્પર હાઈ; તૂ મેાહિ' દેખૈ તાહિ ન દેખુ, યહુ મતિ સબ બુદ્ધિ ખેા, સબ ઘટ અન્તર રમસિ નિર ંતર, મેં દેખત નહીં જાના; ગુન સબ તાર માર સબ ઔગુન, કૃત ઉપકાર ન માના, મૈ તૈ તેર મેરિ અસમિઝ સોં, કૈસે રિ નિસ્તારા; કહે “ રૈદાસ '' કૃષ્ણ ! કરુણામય ! જૈ જૈ જગત અધારા. આજ દિવસ લેઉં બલિહારા, મેરે ગૃહુ આયા રામ કા પ્યારા, આંગન, બગલા, ભવન ભયેા પાવન, હિરજન બૈઠે હિર જસ ગાવન; કરે દડવત્ ચરન પખારૂ, તન, મન, ધન, ઉન ઉપર વારૂં, કથા કહે` અરૂ અર્થ વિચારે, આપુ તરે ઔરન કા તારે, કહ રૈદાસ” મિલૈ હિરદાસ, જનમ જનમ કે કાટે... પાસ. ૧ પપ ર www.umaragyanbhandar.com Page #458 -------------------------------------------------------------------------- ________________ પદ દેખે, અંત્યજ મેં ભી કૈસે કે સંત ઔર ભક્ત હુએ હૈ! ३-नाभा નાભાસ્વામી જાતિ કે હોમ થે, યહ પ્રસિદ્ધ છે. નાભાજી કી ભક્તિ અનુપમ થી. અનન્ય વૈષ્ણવ છે. ઈનકે ગુરુ પ્રસિદ્ધ વૈષ્ણવ શ્રી “અગ્રદાસ ” જી થે. નાભાજી કે લાખો પંડિત ઔર રાજા-મહારાજા શિષ્ય છે. ઔર તે બર, જે કુછ હુઆ સે હુઆ; પર નાભાજી મહારાજ ને એક અસા કામ કિયા હૈ, જે કિસી ભી ભક્ત, પંડિત યા કવિ ને ઉનસે પહલે અથવા ઉનકે સમય તક ન કિયા થા; ઔર વહ હૈ-“ભક્તમાલ” કા નિર્માણ. યદિ ભક્તમાલ આજ હમારે સામને ન હતી, તો સૈકડાં ઔર હજાર હિંદી કવિ કે બારે મેં હમેં ઉતના ભી પતા ન ચલતા, જીતના આજ ચલ રહા હૈ. યહ બડા અપૂર્વ ગ્રંથ છે. ઇસમેં ભક્તિ-પુટ અવશ્ય છે; પર ફિર ભી ઐતિહાસિક ગ્રંથ હૈ ઔર ઉસ સમય, જબ ઈસકી રચના હુઈ તબ, અસે ગ્રંથ કા બનના બડા કઠિન થા. ઇસકી ભાષા બડી મીઠી ઔર રસીલી છે. અલંકારોં કા ભી સમાવેશ હૈ. સાગર કે ગાગર મેં ભરને કી નાભાજી કી આદત થી. ભક્તમાલ મેં ભી યહી બાત હૈ; તભી તો ઇસકે પ્રધાન ટીકાકાર શ્રીપ્રિયાદાસજી ને ઇનકે બારે મેં કહા હૈ: ગુન પે અપાર સાધુ કહે આંક ચાર હી મેં, અર્થ-બિસતાર કવિરાજ ટકસાલ છે. મુઝે તે ભક્તમાલ કે જેડ કા, હિન્દી હી નહીં, અપની પરિચિત કિસી ભી ભાષા મેં, ગ્રંથ નજર નહીં આતા. પ્રિયાદાસજી ને લિખા હૈ:– જાકો જે સરૂપ સો અનૂપ લે દિખાયે દિયો, કિ મેં કવિત્ત પટ મિહીં મધ્ય લાલ હ. ગુન ૫ અપાર સાધુ કઉં, એક ચાર હી મેં, અર્થ-બેસતાર કોવરાજ કસાલ (ઉં. સુનિ સંત-સભા ઝૂમ રહી અલિ–શ્રેણી માન, ધૃમિ રહી કહે યહ કહા ધૌ રસાલ છે. સુને હે “અગર” અબ જાને મેં “અગર સહી, એવા ભએ નાભા એ સુગંધ ભક્તમાલ છે. “ભક્તમાલ” મેં સભી જાતિ કે ભક્તો કા વર્ણન છે. જાત-પાંત કા કોઈ ખ્યાલ નહીં કિયા ગયા હૈ, ઔર ઈસ સામ્ય કે જનાને કે લિએ નાભાજી ને એક બાત બડે ચાતુર્ય કી કી છે. આપને ભક્તમાલ કે આદિ મેં ભગવાન કે ચૌબીસ અવતારોં કા વંદન કિયા હૈ ઔર ઉસ મંગલ-પદ્ય મેં અપને ગુરુ શ્રી અમૃદાસજી કા નામ દિયા હૈ. ઇસ મંગલાચરણ મેં આપને પહલે “રામ” યા “કૃષ્ણ” કા નામ ન લેકર “મીન” ઔર “બારાહ” એ ઉપદમ કિયા હૈ. ઇસકા તાત્પર્ય યહ હૈ કિ ઇસ પ્રકાર ભગવાન કે સબ અવતાર બરાબર હૈ, વૈસે હી સબ ભક્ત ભી બરાબર હૈ. ભગવાન કી ભક્તિ મેં જાત-પાંત કા કઈ ઝગડા નહીં હૈ. કમ સે કમ “ભક્તમાલ” મેં તે જાતપાત કી વિલી વિષમતા ન મિલેગી. ઇસલિએ છë નાક-ભોં ચઢાની હે, મંગલાચરણ હી દેખ કર સમઝ જાય ઔર આગે ન બેઢં. આપ મંગલ કરતે હૈ:જય જય મીન, બરાહ, કમઠ, નરહરિ બલિ, બાવન, પરશુરામ, રઘુબીર, કૃષ્ણ કીરતિ જગ પાવન. યદ્યપિ ઇસ લેખ મેં ઇનકી કવિતા કા સ્વાદ કઈ જગહ પાઠક-પાઠિકાઓ કે મિલેગા; પર ફિર ભી એક પૃથક ઉદાહરણ દેને કે જી ચાહતા હૈ. કવિ-કુલગુરુ શ્રી સૂરદાસજી કે બારે મેં લિખતે હુએ, આપ ઉનકી કવિતા કી આલોચના કરતે હૈઃ સુર”-કવિત સુનિ કૌન કવિ, જે નહિ સિર ચાલન કરે. ઉક્તિ, જ, અનુપ્રાસ, બરન, સુસ્થિતિ અતિ ભારી. બચન પ્રીતિ-નિર્વાહ, અર્થ અદ્દભુત તુક ધારી. પ્રતિબિમ્બિત દિવિ દૃષ્ટિ, હૃદય હરિ-લીલા ભાસી. જનમ, કરમ, ગુન, રૂપ, સબૈ રસના પરકાસી. વિમલ બુદ્ધિ ગુન ઔર કી, જે ય ગુન શ્રવનનિ ધરે. સૂર-કવિત સુનિ કૌન કવિ, જે નહીં સિર ચાલન કરે. બેશક સિર હિલને હી લગતા હૈ. કહને કે તરીકે કી હદ હૈ. વિરોધી સે આપકા ભી ખાસા સંગ્રામ આ થાઃ પર વિજય-માલ પડી ભામાલ કે. સંગ્રહ-કર્તા કે ગલે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #459 -------------------------------------------------------------------------- ________________ ઓ, અંત્યજો મેં ભી સે કેસે સંત ઔર ભક્ત હુએ તે પર –નાવ મહારાષ્ટ્ર પ્રાંત કે “પંઢરપુર” શહર મેં એક “વામદેવ' નામ કે છીપી રહતે થે. વે પરમ વૈષ્ણવ ઔર ઉદાર થે. છીપિયોં કે કોઈ છૂતા નહીં હૈ, પર વૈષ્ણવ ને ઈન્હેં અપના લિયા થા. વામદેવજી કે એક વિધવા લડકી થી. દૈવવશ ઉસકે કિસી તરહ ગર્ભ રહ ગયા. સમય પાકર વહ બઢા ઔર લોગે કે માલૂમ હુઆ. લોગે ને વામદેવજી સે કહા કિ કહીં જાકર ઇસે ગિરવા દે, નહીં તે જાત-પાંત સે ભી જાઓગે; પરંતુ વૈષ્ણવ વામદેવ ને ઈન લોગોં કી એક ન સુની. વે લડકી કી સાવધાની સે રક્ષા કરને લગે. સમય આયા ઔર ઉસ લડકી કે પુત્ર-રત્ન ઉત્પન્ન હુઆ. વામદેવજી ને ખુબ ઉત્સવ કિયા. બડે ધુમ-ધડકે છે સાથે મહીને તક વૈષ્ણ કા હરિ-કીર્તન હતા રહા. બાલક કા નામ “નામદેવ” રકખા ગયા. યહી કલિક નામદેવ હૈ, જિસને સમય પર મહારાષ્ટ્ર પ્રાંત કે જગાયા. ઈસકી ઉન તીન-ચાર સાધુ-આત્માઓ મેં ગિનતી હૈ, જિને અપના જીવન સમાજ કે અર્પિત કર દિયા થા. - પન્દ્ર શતક કે દૂસરે ભાગ મેં આપ આવિભૂત હુએ થે. બડે હોને પર પ્રસિદ્ધ સંત શ્રીજ્ઞાનદેવજી ને આપકે દીક્ષા દી થી. નામદેવજી ને મન લગા કર વિદ્યાખ્યયન કિયા, સદા ગૃહસ્થ રહ; ૫ર કામત્યાગી ' સમર્થ ' સે ભી બ4 કર છીએ. વિરેાધીન્દલ ને ઈન્હ ભી બહુત સતાયા; પર યે અપને સત્યાગ્રહ પર સર્વદા અડે રહે ઔર વિજય પ્રાપ્ત કી. ઇન્હેં વિધિયોં ને દુઃખ ભી બહત દિએ. યહ બાત નાભાજી કે છપય કી, પ્રહલાદ કી ઉપમા માલુમ હોતી હૈ. ઇસી ઉપમા સે ઇનકી વિજય કી ધ્વનિ ભી નીકલતી હૈ. નાભાઇ કહેતે હૈ – નામદેવ નિબંધી પ્રતિજ્ઞા, જ્યાં ત્રેતા નરહરિદાસ કી ! + ધન્ય ! જે કુછ ભી હૈ, અંધકાર પ્રકાશ કે સાથ બાજી નહીં લે સકતા. મહારાજ નામદેવજી મરાઠી-ભાષા કે ગ્રંથ-લેખક ઔર કવિ તો છે હી: સાથ હી ઉસ સમય ભી, ભાવી રાષ્ટ્રભાષા હિંદી કે ભી બડે ઉંચે કવિ છે. હિંદી પર આપકા પૂરા અધિકાર થા. શબ્દોં ઔર મહાવિરોં કા પ્રયોગ તો આપને ઐસા કિયા હૈ કિ હિંદી–ભાષાભાષી કવિ ભી દંગ હેતે હૈ. કુછ નમૂને દેખિએ – બદૌ કો ના હોડ માધૌ મો સે ? ઠાકુર તેં જન, જન તે ઠાકુર, ખેલ પર્યો છે. તો સે. આપન દેવ દેહરા આપન, આપ લગાવૈ પૂજા, જળ તેં તરંગ, તરંગ તેં હૈ જળ, કહન સુન કે દૂજા. આપતિ ગાવૈ, આપહિ નાચે, આપ બજાવૈ તૂરા, કહત “નામદેવ” તૂ મેરે ઠાકુર, જન ઉરા તૂ પૂરા. એક ઔર – હાલી મેર પિયા બિલો પરદેશ, હોરી મેં કાસાં ખેલ; ઘરી પહર મોહિં કલીન પરંતુ છે, કહત ન કે ઉપદેશ. કરે પાત બન ફૂલન લાગે, મધુકર કરત ગુંજાર; હા હા કર કંથ ઘર નાહીં, કે મરિ સુનૈ પુકાર. જા દિન તે પિય ગવન કિયો છે, સિંદુર ન પહિરૌ મંગ; પાન ફુલેલ સર્બ સુખ ત્યાગે, તેલ ન લાવૌ અંગ. દામિનિ દમકિ ઘટા ઘરાની, વિરહ ઉ& ઘન ઘેર; * ચિત ચાતક હૈ દાદુર બેલે, વહિ બન બેલત મોર. પ્રીતમ કે પતિયાં લિખ ભેજે, પ્રેમ-પ્રીતિ મસિ લાય; બેગિ મિલૌ જન “નામદેવ” કૌ, જનમ અકારથ જાય. કહિએ, કયા ભાવ છે, કેસી ભાષા હૈ ઔર કિસ પ્રકાર કે માધુર્ય કા પ્રસાદ છે ? યહ એક મહારાષ્ટ્ર કી હિંદી કવિતા છે. * પ્રહલાદ રા. ૩૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #460 -------------------------------------------------------------------------- ________________ www.૧૧ પર રખે, અત્યજે મેં ભી સે કેસે સંત એર ભક્ત હુએ હૈ. અંત મેં યહ કહના પર્યાપ્ત હોગા કિ મહારાષ્ટ્ર કે જગાનેવાલી ઈની-ગિની આત્મા મેં સે નામદેવજી કા એક વિશેષ સ્થાન થા. ५-कबीर “કબીર કાનિ રાખી નહીં, વર્ણાશ્રમ ષટ દરસની; ભક્તિ-વિમુખ જે ધર્મ, તાહિ અધરમુ કરિ ગાય. જેગ, જગ્ય, વ્રત, દાન, ભજન બિન તુચ્છ દિખાયે; હિંદુ તુરક પ્રમાન, “રમૈની ” “શબદી” “સાખી.” પક્ષપાત નહીં બચન, સબહિં કે હિત કી ભાખીઃ આરૂઢ દસા હૈ જગત પર, મુખ દેખી નાહિન ભની. કબીર કાનિ રાખી નહીં, વર્ણાશ્રમ ષટ દરસની.” ઉપર કે છપય મેં કબીરજી કી સબ હાર્દિક બાતેં આ ગઈ. ઉપર કી યે હૈ કિ આપે જાતિ કે જુલાહે થે. રામાનંદજી કે શિષ્ય થે. નિવાસ ઈન્હોંને ભી વહી વિધિયોં કી ગઠી - કાશી” ના થા. કબીરજી સ્વભાવ કે બડે ખરે છે. સીધી-સીધી સુનાતે થે. બડે પહુચે હુએ છે. ગૃહસ્થી મેં રહતે હુએ વિદેહ છે. વૈષ્ણવ છે. અવતારવાદી થે; પર મૂર્તિપૂજક ન થે. ભગવાન કે ભજન કે બિના ઔર સબ ઢગ સમઝતે થે. ઈન્હોને “રમૈની” “શદી” ઔર “સાખી” બડી અનુઠી કહી હૈ. ઇસી લિએ લાગે ને કહા હૈ: “જે કુછ રહા સો જેલહા કહિગા, અબ જે કહૈ સો જડી.” ઇનકે વચને કે પ્રસિદ્ધ ગુરુ નાનકદેવજી ભી બડે કાયલ થે. કબીરછ કે બહત અધિક વચન * ગ્રંથ સાહિબ મેં ઉદ્દત છે. મેં તો નામદેવ આદિ ઔર કિતને હી ભક્તો કે વચને કે ગ્રંથ સાહિબ મેં સ્થાન મિલા હૈ; પર કબીરજી કા ઉત્કર્ષ કુછ ઔર હી હૈ. સ્વયં ગુરુ નાનકદેવજી ને કબીરજી કો અપના ગુરુ કઈ જગહ લિખા હૈ. કબીરજી કે ઇસ ઉત્કર્ષ કા ભી કુછ ઠિકાના હે ? હીરે કે જોહરી પરખતા છે. રત્ન સોને હી મેં જડા જાતા હૈ. કબીરજી કા જીવન-કાલ પદ્મ શતક કે ઉત્તરાર્ધ સે સોલહરેં શતક કે અંતિમ ભાગ તક છે. ધર્મ કે વિધિયોં સે કબીરજી જીસ વીરતા સે લડે, ઉસ ઢગ સે કેઈ ન લડા. આપ બડે હી ફક્કડ ઔર પહુંચે હુએ સિદ્ધ થે. બડે ભારી આત્મજ્ઞાની થે. ઔર-આર ગ્રંથે કે અતિરિક્ત જ બીજક ” નામ કા એક બડા ઉત્કૃષ્ટ ગ્રંથ આપને લિખા હૈ. ઇસકી અબ તક બહુત સી અછી અછી ટીકા ભી બન ચૂકી છે. પ્રખ્યાત સાહિત્ય-સેવી રીવાનરેશ શ્રી રધુરાજસિંહ દેવ કે પિતાશ્રી વિશ્વનાથસિંહ દેવજી ને ભી ઇસ પર બડી અરછી ટીકા કરી છે. બીજક અધ્યાત્મ-ગ્રંથ હૈ, પર પ્રક્રિયા કહી-કહીં બિલકુલ ભિન્ન છે – કબીર કાનિ રાખી નહીં, વર્ણાશ્રમ ષ દરસની.” ઇસમેં અત વેદાન્ત કા ખંડન ભી હૈ. બીજક કા વિષય હૈ, ભક્તિ-મિશ્રિત અયાત્મ જ્ઞાન, ઔર સબ બાતે કબીરજી ની પ્રસિદ્ધ હી હૈ. કબીરજી સ્વયં ભારત કે બચે બચ્ચે સે ઇસ પ્રકાર છિપે નહીં હૈ, જિસે ચક્ષમાને સે સૂર્યદેવ. ઇસી કારણ ઇનકી ઔર ઔર બાતેં કે લિખને મેં ન લગ કર, કેવલ ઇનકે કઇ ઉપદેશ–બચન યહાં દે દેના આવશ્યક સમઝતે હૈ'. કબીર કી સાખી સત્સંગ ૮ કબીર ' સંગત સાધુ કી, નિષ્ફલ કભી ન હોય; હવે ચંદન વાસના, નીમ કહે નહીં કાય. કબીર ખાઈ કટ કી, પાની પિચૈ ન કેય; જાય મિલે જબ ગંગ સે, સબ ગંગોદક હોય. મૂરખ સે કયા બોલિએ, સઠ સે કહા બસાય; પાહન મેં કથા મારીએ, ચોખા તીર નસાય. દાગ જે લાગ મીલ કા, સૌ મન સાબુન જોય; કટિ જતન ભલ કીજિએ, નીમ ન મીઠે હોય. પતિવ્રતા પતિબરતા કે સુખ ઘના, જાકે પતિ છે એક; મન મેલી બિભિચારિની, જાકે ખસમ અનેક. પતિબરતા મૈલી ભલી, કાલી, કુચિલ, કુરૂપ; પતિબરતા કે રૂપ પર, વારૌ કોટિ સરૂપ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #461 -------------------------------------------------------------------------- ________________ wvvvvvvvvvvvvwwwvwwwvvvvvvvvvvv દેખે, અંય મેં ભી કેસે કેસે સંત એર ભક્ત હુએ હૈ. ૫૬૩ પારખી જબ ગુન કે ગાહક મિલે, તબ ગુન લાખ વિકાય; જબ ગુન કે ગાહક નહીં,તબ કૌડી બદલે જાય. હીરા તહાં ન બેલિએ, જહે હો ખોટી હાટ; કસિ કે બાંધી ગાડરી, ઉડી કે ચાલૌ બાટ. હંસા બગલા એક સા, માનસરોવર માંહિ; બગા ઢેરે માછરી, હંસા મોતી ખાહિં. કબીરજી કે શબ્દ ચેતાવની કાનૌ ઠગવા ગઠરિયા લૂટલ હે, ચન્દન કાઠ કે બનલ ખટોલના, તા૫ર દુલદિન સૂતલ હ. ઉઠેરી સખી મોરી માંગ સંવારે, દુલહા મેસેસલ હો, આ જમરાજ પલંગ ચઢી બઠે, નૈનન આંસૂ ટલ . ચારિ જને મિલિ ખાટ ઉઠાઇન,ચહું દિસિ “ધંધુ” ઉઠલ છે, કહત કબીર’ સુનો ભાઈ સાધો, જરા સે નાતા છૂટલ હે. પ્રેમ હમન હૈ ઇસ્ક મસ્તાના, હમન કે હોશિયારી કયા? રહે આજાદ ઈસ જગ મેં, હમન દુનિયા સે યારી ક્યાં ? જે બિછુડે હું પિયારે સે, ભટકતે દર-બદર ફિરતે; હમારા યાર હૈ હમ મેં, હમન કો ઈન્તજારી કયા ? ખલક સબ નામ અપને કે, બહુત કર સિર પટકતા હે; હમન ગુરુ નામ સાચા હૈ, હમન દુનિયા સે યારી કયા? ન ૫લ બિછુ પિયા હમસે, ન હમ બિછુ પિયારે સે; ઉહીં સે પ્રીતિ લાગી હૈ, હમન કો બેકરારી ક્યાં ? કબીરા ઇશ્ક કા માતા દુઈ કો દૂર કર દિલ સે; જે ચલના રાહ નાજુક હૈ, હમન સિર બોઝ ભારી કયા ? બસ, અબ અધિક નહીં બઢા સકતે; યદ્યપિ દિલ નહીં માનતા, વહ કહતા હૈ –ચલો-ચલો! ઈસી પથ પર ચલો ચલો ! પરતુ ડર હૈ કિ બાત બહુત બઢ જાયગી, ઇસ લિએ અબ ઇસે યહીં છોડતે હૈ. કૂબાજી કે હુએ તીન સૌ વર્ષ કે લગભગ હુએ હૈ. બે જાતિ કે કુખ્તાર . વણવધર્મ મેં આકર યહાં તક ઉન્નતિ કી થી કિ આચાર્યવત હો ગએ. વૈષ્ણવ ઇનકે નામકા એક દ્વારા હી પૃથક્ માનતે હે. કુબાજી કા અપને સમય મેં અદ્વિતીય પ્રભાવ થા. યે ઉતને પ્રસિદ્ધ અબ નહીં છે જિતને ઔર ઔર ઈસ પ્રકાર કે ભક્ત. ઇસકા કારણ યહ હૈ કિ ઔર કે સમાન ઈબહેને કવિતા આદિ કુછ ન કી થી, અતઃ નામ બિનાઆધાર કે કહાં ઠહરે; પર જાનનેવાલે જાનતે હૈ. ભક્તમાલ મેં લિખા હૈ:– કહત કુહાર જગ-કુલ નિસતાર કિયો, “બા” રહે નામ સાધુ-સેવા અભિરામ છે; આયે બહુ સન્ત પ્રીતિ કરી લે અનન્ત, જાકે અન્ત કૌન પાવૈ એપે સીધે નહીં ધામ છે. બઠી એ ગરજ ચલે કરજ નિકાસિબે કૌ, બનિયા ન દેત કુ ખોદૌ કીજૈ કામ છે; કહી બોલ કિયો તૌલ લિયોનીકે રોલ કરી, દિન જિબાએ કહું યારો એક ગ્રામ છે. ઉપસંહાર ઈન ઔર ઇન્હીં ઔર જૈસે ઔર સિક અછૂત સોં ઔર ભોં ને જો કુછ ભારત કા ઉપકાર કિયા હૈ, વહ અનવદ્ય ઔર વાફ કે અગોચર હૈ. યદિ ઔર કિસી દેશ મેં યે હુએ હેતે તો ન માલૂમ ઈનકા કિતના આદર હતા; ઔર બાદ મેં હેતા ઇનકે નામકા. ઉસ દેશ કે મનુષ્ય જન્મજન્માન્તર ઇનકે ઋણ રહતે. શું તે હમ ભી હૈ, પર ઉસ ઋણ કે માનતે તો નહીં. હમ તો ઇતને કૃતઘ હૈ, કિ આજ તક ઇનમેં સે કિસી કા ભી જીવન-ચરિત હી સુસંપાદિત કરકે ભલીભાંતિ પ્રકાશિત ન કર સક! ઇધર કિસીકા કભી ધ્યાન હી નહીં જાતા, કૃતઘતા કા ભી કોઈ કીકાના છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #462 -------------------------------------------------------------------------- ________________ ૫૬૪ અછૂત ઔર હિંદુસમાજ અછૂત ઓર હિંદુ સમાજ (લે:-શ્રીમતી સુશીલાદેવી નિગમ, બી. એ. “ચાંદના અછૂતાં કમાંથી) આજ જબકિ ભૂમંડલ કા પ્રત્યેક રાષ્ટ્રઉન્નતિ કે શિખર પર આસીન હો ચૂકા હે, આજ જબકિ ઉન્નત દેશે કે સભ્ય વાયુયાનપર બૈઠ કર આકાશ કી સૈર કર રહે હૈ, આજ જબકિ પાશ્રાએ મહિલાએ વાનિક આવિષ્કાર કે દ્વારા દેખનેવાલે કી આંખે મેં ચકાચૌંધ પૈદા કર રહી છે, આજ જબકિ શિક્ષિત દેશ મેં યુવક સ્વતંત્રતા કી હુંકાર સે ભૂમંડલ કો પ્રકાપિત કર રહે હૈ, આજ જબકિ સભ્ય દેશ કે બચ્ચે અપને માતા-પિતા કી ચિન્તા કે કારણ ન બનકર ઉનકે સહાયક બન રહે હૈ. ઉસ ઉન્નત ઔર વિકાસ કે યુગ મેં હમ અપને દેશવાસિયોં કે યહ બતલાને ચાલી હૈ કિ ભાઈ ! અછત કા તિરસ્કાર ન કરે, ઉનસે ધણ ન કરે, વે ભી આપકે ભાઈ હૈ, ભી ઉસી મિટ્ટી ઔર પાની સે બને હૈ, જિસસે આપ ! કૈસા ઘોર પતન હૈ !! - મારી સદિયોં કી દાસતા કા કંસા કરણ ચિત્ર છે; એવં રૂટિયોં સે ચલી આઈ કુશિક્ષા કા કેસ નગ્ન સ્વરૂપ છે ! !! ઔર નગ્નતાઉસ ભીષણ સ્વરૂપ મેં, જબકિ હમ અપને ભયંકર હૂાસ કા અન્દાજા કરતે હૈહૃદય સે સ્વયં હી એક ધ્વનિ નિકલ ઉઠતી હૈકયા હિંદુજાતિ કા અસ્તિત્વ સચમુચ હી નષ્ટ હે જાવેગા? કિ લગભગ ૨૧ કરોડ હિંદુઓ મેં આધી સંખ્યા સ્ત્રિય કી હૈ, જિનકી ઉન્નતિ, જિનકી શિક્ષા ઔર જિનકે વિકાસ કા કોઈ સાધન નહીં આજ પરદે કે ભીતર અંધેરે ઘર કે તહખાને મેં રહી , શેષ બચે હુએ લગભગ ૧૧ કરોડ પુરુષ જિનમેં એક તિહાઈ હિસ્સા અછૂત પુ કા ; ઈતિના હી નહી, શેષ પુરુ મેં બાલકે કા ભી સ્થાન હૈ, ઈસ પ્રકાર યદિ હમ ઉન શકિયાં કી જડ મેં જાકર ઉન કારણે કા અનુસંધાન કરે, જિનકે દ્વારા આજ પ્રતિક્ષણ હિંદુ-સમાજ કે રોમાંચકારી નાટક કા હદયવિદારક અભિનય કિયા જાતા હૈ. યદિ આજ 3ન કારણો પર વિચાર કરે, જિનકે દ્વારા હમારે જાતીય જીવન કા અવશેષ ગૌરવ નષ્ટ છે રહા હૈ, યદિ આજ હમ ઉન નર-પશુઓ કે હૃદય મેં નિત્યકતિ ઉઠનેવાલી ઉન ભાવનાઓ પર વિચાર કરે, જિનકે દ્વારા આજ હિંદુ સમાજ કી લગભગ તીન કરેાડ અભાગી બહિને વે“ધબ્ધ કી અત્યંત તીવ્ર જવાલા મેં અપને જીવન-પ્રસૂન કે ખુલાસા કર હિંદુસમાજ કે અસ્તિ – કી જડ ખોદ રહી હૈ', જિનકે દ્વારા પરમાત્મા કે બનાએ હુએ એક હી રક્ત-માંસ ઔર લેથડે સે બને હુએ એક હી આશા, ઉમંગ ઔર ઈચ્છા કો રખતે હુએ ઔર એક હી ધર્મ કે પથ પર ચલતે હુએ સાત કરોડ અભાગે પ્રાણી ઇસલિએ પદ-દલિત હોતે હૈ કિ કુછ લંપટ, પાખ ડી, વ્યભિચારી પુરુષ ને અપને હાથ મેં વિશાલ હિંદધર્મ કા ઠેકા લે લિયા હૈ; યદિ હમ હિંદુસમાજ કી પ્રજવલિત ચિતા મેં વિદગ્ધ હોનેવાલી કરોડે અસહાય આત્માએ ક કરણ કહાની કા અધ્યયન કરે, યદિ હમ નિત્યપ્રતિ સેંકડે હિંદુઓ કે, જો કિ ઇસલિયે ઇસાઈ હા રહે હૈ કિ ઉસ ધર્મ મેં જિસકી નીંવ દઢ કરને કે લિએ ઔર જિસે વિશ્વ-ધર્મ બના કર અનંત કાલ તક અમર રખને કે લિએ ઉનકે બાપ-દાદાં ને અપને રક્ત કી નદિયાં બહાઇ થી સ્થાને નહી ; યદિ હમ ઉન છે-છેટે દુધમ હે બાલક-બાલિકાઓ કે ધર્મ-પરિવર્તન કી કહાની પઢે જે કિ પેટ કી અસહ્ય યાતના સે નાચ-નાચ કર હિંદુ-સમાજ–અભાગે, પતિત ઔર કલુષિત હિંદુ-સમાજ—ક સામને ટુકડે-ટુકડે કે લિએ ઘુટને ટેક કર અંત મેં વિધર્મ કી શરણ લે રહે હૈં. યદિ હમ અછૂત કહે જાનેવાલે હિંદુધર્મ કે ઉન સર ભકતે કા કરુણ દશ્ય દેખેં, જિનકા સર્વ સ્વ એવં વૈભવ ઉંચી જાતિ કે હિંદુઓં કા અપમાન ઔર અપની દરિદ્રતા હી હૈ, જિનકી સારી આશા દરિદ્રતા કે ભીષણ અટ્ટહાસ મેં વિલીન હો જાતી હૈ, ઔર જિનકા અખિલ સુખ અને પમાન આર તિરસ્કાર કી પ્રજવલિત અગ્નિ મેં ભસ્મ હો જાતા હૈ, જિન્હેં હિંદુસમાજ કે અમે ત્યાચાર સે ઇસાઈ-ધર્મ કી શરણ લેવી પડી થી; ઔર જે આજ નિભક ભાવ ઔર સહાનુભૂતિ સે દ્રવિત હેકર અછૂતે કે ઈસાઈ બનાને કા પ્રચાર કર રહે હૈ; યદિ હમ ઉન અને ભાગિની અછત ભગિનીયાં કે જીવન-પરિવર્તન કી કહાની પઢે, જિન્હેં હિંદુ હા કરે કેવલ ઉચી જાતિ કે હિંદુઓ કી પાપ-વાસના ઓર વ્યભિચાર કી મહાવ મેં અપને સુંદર જીવન કી આહુતિ કરની પડતી. આજ ઇસાઇ હોકર અપની શિક્ષા ઔર શિલ્પ-કલા કી પ્રતિમા સે દેખને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #463 -------------------------------------------------------------------------- ________________ * અછૂત ઔર હિંદુસમાજ ૫૬૫ વાલ કે આશ્ચર્યચકિત કર રહી હૈ, યદિ આજ હમ એક ઔર હિંદુ-સમાજ કે અછૂત કી દશા પર વિચાર કરે, ઔર સાથ હી ઉન્હીં અછૂતે કી ઉસ નવીન શિષ્ટતા, સુંદર આચરણ એવું આશ્ચર્યજનક પરિવર્તન પર વિચાર કરે, જે ઇસાઈ–ધર્મ ગ્રહણ કરને કે બાદ ઉનમેં પ્રતિષ્ઠિત હોતા હે; યદિ આજ હમ એક ઓર ઉન અછૂત બાલક-બાલિકાઓ કી દરિદ્રતા ઔર કુસંસ્કાર પર ધ્યાન દે, ઔર દૂસરી ઔર ઉન્હીં બાલકે કી નવીન સંસ્કૃતિ, ઉનકે નવીન જીવન, ઉનકે નવપ્રક્રુટિત શુભ્ર વિચાર, ઉનકા સ્વાલન ઔર ઉનકે નવીન નૈતિક ઉત્થાન કા, જો કિ ઇસાઈ બન કર વે પ્રાપ્ત કરતે હૈ; યદિ હમ એક એર હિંદુ-જાતિ કા અછૂત કે પ્રતિ ભયંકર તિરસ્કાર કા ધણિત દર્ય દેખે ઔર સાથ હી દૂસરી એર હિદુ-સમાજ કે અત્યાચાર સે જજરિત હાકર ઉનકે ધર્મ-પરિવર્તન કી ભયાનક લીલા તથા હિંદુ-ધર્મ કે અન્ય ધર્મો સે હજાર બાર અચ્છા સમઝતે હુએ ઔર લાખ બાર અધિક પ્યાર કરતે હુએ ભી ઇસાઇ-ધર્મ કા આલિંગન કરને કી ભયાનક ઉસુકતા, તે હમેં હિંદુ-જાતિ-મરણાસન હિંદુ જાતિ કે મૃત્યુ-તાંડવ કા પરિચય ભલી ભાંતિ હો જાયેગા; ઔર હમ ઇસ બાત કે અચ્છી તરહ સમઝ સકેંગે કિ ધર્મ કે નામ પર અધર્મ કા પક્ષ ઔર સત્ય, એવં ન્યાય કે નામ પર અસચ તથા અન્યાય કા સમર્થન કિસ ભાંતિ કિયા જા સકતા હૈ. ઉસ સમય હમેં ઇસ બાત કા ભલી ભાંતિ પતા લગ જાયગા કિ હિંદુ-જાતિ કે નાશ કરનેવાલે ઈસાઈ ઔર મુસલમાન નહીં; પરનું સ્વયં હિંદુ હી હૈ, જિસ પ્રકાર મૃત્યુ કી ઘડીયો મેં ઉન્માદ ભલે બુરે કા જ્ઞાન નહીં રહને દેતા, ઉસી પ્રકાર હિંદુ-જાતિ અપને જીવન કી મૃત્યુ-ઘડિ મેં મિથ્યાવાદ, પાખંડ ઔર ભાંતિ-ભાંતિ કે પ્રપંચ સે વિવેકનહીન રહી હૈ. યહ વિવેકહીનતા આજ હમેં એક અંધકારપૂર્ણ ઉદ્દેશ્ય-પથ કી ઓર લે જા રહી હૈ, ઔર હમ ઉસ પર ચલને સે અભિમાન કે મારે ફૂલે નહીં સમાત ! હમારે સમાજ કી યહ ભયાનક અવસ્થા સંસાર કે ઇતિહાસ કે લિએ કોઈ નવીન સામગ્રી નહીં હૈ. ભૂમંડળ કે ઇતિહાસ મેં જાતિયાં કે ઉથાન ઔર પતન કી કહાનિયાં મેં ભિન્નસમાજો કી કુરીતિય કી ઐસી ઘટનાઓં સહસ્ત્ર બાર ઘટતી આઈ હૈ. સંસાર કી કોઈ ભી ઐસી જાતિ નહીં હૈ, ઇસકે ઉત્થાન કી જ્યોતિર્મય કથાઓ કે બીચ પતન કી દૂષિત કહાનિયાં કા સમાવેશ ન હૈ. યહ તો સ્વાભાવિક છે. જાતિય કા પતન ઉતના હી પ્રાકૃતિક છે, છતના કિ સૂર્ય મેં તાપ ઔર પ્રકાશ કા હોના. દૂર કી બાત કૌન કહે, આપ સ્વયં હમારે હી દેશ કી હી અવસ્થા લીજીએ. બ્રાહ્મણ-કાળ મેં બ્રાહ્મણ કે અત્યાચાર સે જર્જરિત હોકર, હિંદુ-સમાજ કાંપ ઉઠા. ઇસ પ્રકંપન મેં, યા કહિએ કિ બ્રાહ્મણ કે અસીમ અત્યાચાર કે ભીતર વિરોધ કી પ્રતિક્રિયા મૌજૂદ થી ઔર સમય પાતે હી ઉસને ક્રાન્તિ કા ભયાનક રૂપ ધારણ કર લિયા. ઇસ વિપ્લવ કે સુંદર વાયુમંડળ મેં એક નવીન કાલ કા પ્રાદુર્ભાવ હુઆ; ઔર ઇસ નવીન કાલ મેં ભગવાન બુદ્ધ ને સંસાર કે સત્ય, દયા ઔર નિઃસ્વાર્થ–સેવા કા ઉપદેશ દિયા. બ્રાહ્મણધર્મ સે જર્જરિત સારે ભારત ને ઇસ સંદેશ કો સુના. યહ સંદેશ બડા હી સુંદર, બડા હી આકર્ષક ઔર બડા હી શાતિપ્રદ થા. ઇસકી પવિત્રતા કે અનુપમ તેજ કે સંમુખ સ્વાર્થ, ધૃણા, ઠેષ ઔર આડમ્બર કી ભિત્તિ ગિર પડી ઔર ઉસકે સ્થાન મેં બૌદ્ધધર્મ કા વિશાળ ભવન ખડા કિયા ગયા. પર, પરિવર્તન કી સમાપ્તિ યહી તક નહીં હુઈ. ભગવાન બુદ્ધ ને છસ ધર્મ કે પ્રતિષ્ઠિત કિયા થા, વહ પનપા, બઢા ઔર ફેલા. ઉસ વિકાસ મેં વિપ્લવ કી સારી સત્તા મૌજૂદ થી; ઔર ઉસ સત્તા મેં ભી બૌદ્ધધર્મ કે વિનાશ કી સારી શક્તિમાં નિરંતર કામ કર રહી થી. ઇસકા પરિણામ યહ હુઆ કિ કુછ શતાબ્દિ કે બાદ બૌદ્ધ-આદર્શવાદ અપ્રતિમ હે ચલા; ઔર થાન પર ફિર ભી સુધાર કી સારી ભોજના કે સાથ બ્રાહ્મણધર્મ સમપસ્થિત હોને લગા. કહને કા તાત્પર્ય યહ હૈ કિ સંસાર મેં પતન કા ઇતિહાસ નિરર્થક નહીં છે. “પતન” અભ્યસ્થાન કે લિયે અત્યાવશ્યક હૈ, યહ સુધાર કા ઉદ્દગમ સ્થાન છે. બ્રાહ્મણ-ધર્મ કે પતન પર બૌદ્ધધર્મ કે રૂપ મેં સુધાર કી એક નવ-યોજના હ; ઔર બૌદ્ધધર્મ કે પતન મેં બ્રાહ્મણ ધર્મ કે સત્ય આદર્શ કા સંસ્કૃત રૂપ અવતરિત હુઆ. ઇસ પ્રકાર હમ દેખતી હૈ કિ સત્ય કે સુંદર સ્વરૂપ ઉત્થાન કે મધુર વિકાસ, ઔર વિકાસ કે સુલલિત કાલ કા નિદર્શન કરને કે લિયે તન’ ભી એક અભિનંદનીય વસ્તુ છે; પરંતુ ઇસ પતન કા એક દૂસરા સ્વરૂપ ભી છે. વહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #464 -------------------------------------------------------------------------- ________________ ૫૬૬ અછત ઔર હિંદુસમાજ અંધકાર સે ભી અધિક કલા ઓર નિષ્ફરતા સે ભી અધિક નિષ્ફર હૈ. ઉસ સ્વરૂપ કે સંમુખ આદર્શ નત હો જાતા હૈ, જાતીય વિકાસ નિર્ગતિ હો જાતા હૈ ઔર જીવન કી સારી પ્રયત્નશીલતા કંડિત હો જાતી હૈ, વહાં જાતિ કે અભ્યથાન કી મારી પ્રગતિ પ્રતિકૂળ પરિસ્થિતિ મેં ૫ડ કર પ્રતિકૂળ દિશા કી અનુગામિની હોતી હૈ. ઇસ દશા મેં વહ જાતિ અને પ્રાચીન આદશ, અપની પુરાની સંસ્કૃતિ ઔર અપની સંપૂર્ણ સભ્યતા કે ભૂલ કર સત્વર ગતિ સે વિનાશ કે કલુષિત અંક મેં અંતહિત હો જાતી હૈ. ઈતિહાસ મેં ઐસે ઉદાહરણ કી કમી નહીં છે. ચૂનાન, મિત્ર, બૅબીલોન, ફારસ સબ હી ઇસકે જીવિત ઉદાહરણ હૈ. ઇસીલિયે હમ કહિતી હૈ કિ આજ હમેં હિંદુ-સમાજ કે ભયંકર પતન કે સત્ય સ્વરૂપ કી મીમાંસા કરની હે ઇસ બાત કા પતા લગાના હોગા કિ હમારા યહ પતન ઉપરોક્ત “ પતન” કે પ્રથમ સ્વરૂપ કી મર્યાદા મેં આ સકતા છે અથવા નહીં; કાંકિ ઇસ સત્ય મીમાંસા કે અંતસ્તલ મેં હિંદુઓ કે જાતીય જીવન એવં ધાર્મિક અસ્તિત્વ કા અત્યંત મહત્ત્વપૂર્ણ પ્રશ્ન છિપા છે. વાસ્તવ મેં યહ પ્રશ્ન હિંદ-જાતિ કે અસ્તિત્વ સે ભી અધિક મહત્વપૂર્ણ છે. કકિ ઇસક ભીતર હિંદુ-જાતિ કી હી નહીં, વરન હિંદુ-આદશ, હિંદુ-સભ્યતા ઔર હિંદુ-સંસ્કૃતિ કે અસ્તિત્વ કા ભી સંકટમય પ્રન હૈ, હમારી દષ્ટિ મેં હિંદુ-આદર્શ એવં હિંદુ-સભ્યતા કા મૂલ્ય હિંદુ-જાતિ કે મૂલ્ય સે કહીં અધિક છે; કોકિ હિંદુ-જાતિ એક ગૌણ વસ્તુ હૈ. ઉસકી ઉત્પત્તિ, ઉસકે વિકાસ ઔર ઉસકે ગૌરવ કા સારા શ્રેય હિંદ-સભ્યતા પર હી નિર્ભર છે. યદિ વાલમીકિ ને રામાયણ કી રચના કી થી, યદિ પાતંજલિ ને યોગ-સૂત્ર કી રચના કી થી, યદિ ઋષિ ઔર પંડિતેને વેદ ઔર ઉપનિષદ કી રચના કી થી, તો ઉસકા શ્રેય હિંદુ-સભ્યતા કે હૈ. યદિ ભગવાન શ્રીકૃષ્ણ કે અમૃત-સંદેશ કા ઉગમસ્થાન ભગવદ્ગીતા છે, તે ઇસકા શ્રેય હિંદુ-ધાર્મિકતા કે હૈ. યદિ ચિત્તૌર કી વંદનીય ભૂમિ કી પાવન-પ્રતિષ્ઠા કી મર્યાદા કે અક્ષણ બનાને કે લિયે ધર્મ પર મરનેવાલે મુઠ્ઠીભર રાજપૂતે ને કેસરિયા વસ્ત્ર ધારણું કિયા થા, યદિ સતીત્વ કી પરમ ઉપાસનામથી ભાવના કે અનંતકાળ તક જ્યોતિર્મય રખને કે લિયે હજારો હિંદુ લલનાઓ ને “ડર” કી પ્રજવલિત અગ્નિ-શિખા કે નિભક ભાવ સે કુદ કર અપને પ્રાણ-વિસર્જન કિયે: યદિ જર્જરિત, પદદલિત ઔર અસંગઠિત હિંદુજાતિ કે રાજનીતિ કી સારી નિપુણત સે સંગઠિત કર મુગલ-રાજ્ય કે દર કિલે પર હિંદુ સામ્રાજ્ય કી નીંવ શિવાજી ને ડાલી થી, તો ઇન સબ કા શ્રેય હિંદુ-આદર્શ કે હૈ; પરંતુ ઉસ આદર્શ, ઉસ સભ્યતા ઔર ઉસ ધાર્મિકતા કા મૂલતવે ઉદારતા, સત્ય ઔર ન્યાય હી રહ્યા છે. હિંદુ-આદર્શ ઔર હિંદુ-સભ્યતા કે વિકાસ કી કહાની ન્યાય ઔર સત્ય કે આલોક કી પુણ્યમયી ગાથા છે, જીસકે ભગ્નાવશેષ પર પતિત હિંદુ-સમાજ આજ અછતાં કે માનવ અધિકાર પર અસત્ય ઔર અન્યાય કા આવરણ દે રહા હૈ. ઇસલિયે હમારે પતન કા સ્વરૂપ ભયંકર હૈ. યહ એક વિશ્વ-પ્રતિષ્ઠિત જાતિ કે આદિ આદર્શ કા પતન હૈ ઔર હૈ યહ ઉસ સભ્યતા કા પતન, જીસને હિંદુ-જાતિ કે ઈતના અધિક પ્રતિષ્ઠિત કિયા. અંતતઃ હમારા યહ પતન જાતીય સુધાર કે લિયે અનિવાર્ય ને હેકર, હમારે નાશ કા સૂચક છે. ઈસલિયે હિંદુજાતિ કે સાવધાન હેકર સતત પરિશ્રમ સે અત્તે પર કિયે ગયે અત્યાચાર કા મૂલછેદન કરના ચાહિયે, કોંકિ ઈસમેં હમારા આધ્યાત્મિક, નૈતિક, સામાજિક એવં જાતીય ઉત્થાન હૈ; ઔર ઇસ ઉત્થાન મેં ધાર્મિકતા કી સ્વચ્છ સરિતા અપને પુણ્યપ્રવાહ સે પ્રવાહિત હો રહી છે ! હિંદુ-ધર્મ કે વિશ્વ-ધર્મ કે નામ સે પુકારા જાતા હૈ, હિંદુ કે ધૃણુ ઔર કેપ સે બહુત ઉંચા સમઝા જાતા હૈ, હિંદુ-ધર્મ સામ્ય ભ્રાતૃત્વ કા સાકાર ચિત્ર સમઝા જાતા હૈ, પરધર્મ કા વિશ્વ સે સત્યાનાશ કિયા જા રહા હૈ, ધૃણા ઔર દ્વેષ કે ઉમૂલન કે સ્થાન મેં ઉનકા બીજ બયા જાતા હૈ, ઔર સામ્ય તથા ભ્રાતૃત્વ ભાવ કે પ્રતિષ્ઠિત કરને કે સ્થાન પર ઇનકી સમાધિ પર પેશાચિકતા કા નિપુર અભિનય કિયા જા રહા હૈ ! હમ અપને ભોજન સે કુછ ભાગ નિકાલ કર કુત્તોં ઔર કૌઓ કે લિયે બહુત પ્યાર સે પૃથક રખ દેતે હૈ; પરંતુ હમ ગુરુડમ ઔર સંપત્તિ કી આડ મેં ઉન કરેડાં અભાગી આત્માઓ કા રક્ત ચૂસ રહે છે, જે કિ મનુષ્ય હેં-જનક રક્ત, માંસ, મજ્જા ઔર વીર્ય ઠીક હમારી હી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #465 -------------------------------------------------------------------------- ________________ એક ચમત્કાર ! ૫૭. તરહ છે ! હિંદુધર્મ બરાહ ઔર કશ્યપ મેં ભી ભગવાન કા અવતરણ સમઝતા હે; પરંતુ આજ ઉસી હિંદુધર્મ કે માનનેવાલે મનુષ્ય મેં ચાંડાલ કે આભાસ પાતે હૈ. વિશાળ હિંદુધર્મ શિલા કે ભગ્ન ખંડહર મેં ભી અખિલ બ્રહ્મ કી મૂર્તિ પ્રતિષ્ઠિત પાતા હૈ ઉસી હિંદુધર્મ મેં આજ ભક્તિ કી ભાવનાઓં સે પ્રેરિત હોને પર ભી કરોડે અભાગે ઉન શિલા-નિર્મિત મૂર્તિોં કા દર્શન નહીં કર સકતે ! યહ ધર્મ કા ઉપહાસ નહીં, તે ઔર ક્યા છે ? હમેં મરતી હુઈ હિંદુજાતિ કે ઈસ ઉપહાસ સે બચાના હોગા; અન્યથા ઇસકે અંતસ્થલ મેં નીરવ સદન કા એક મૂક ચીત્કાર હેગ; ઔર ઉસ ચીત્કાર કે નિસ્તબ્ધ પ્રાંત મેં હમ હિંદુજાતિ કે નીરવ, શાંત ઔર ચિરનિદ્રા મેં અભિભૂત પાયેંગે ! ! એક ચમત્કાર ! (કુમાર ના ફાગણ માસના અંકમાંથી ઉદ્ધત ) “વીસમી સદીમાં દેવદેવીઓના ચમત્કારો વગેરેમાં માનનારાઓ બહુ ઓછા થતા જાય છે. બુદ્ધિથી વિચાર કરનારાઓએ ચમત્કાર જેવી જણાતી દરેક બાબતનું કંઈ કંઈ કારણ શોધી કાઢી એ ભ્રમ દૂર કર્યો છે. અમે પણ એજ જાતની એક માન્યતા જૂઠી હોવી જોઈએ એમ ધારી, અમદાવાદથી પ્રાંતિજ-ખેડબ્રહ્મા લાઈનમાં ડભોડા સ્ટેશનથી ત્રણેક ગાઉ દૂર આવેલા પાવજ ગામમાં હોળી જેવા ગઈ કાલે બપોરે ગયેલા. દરેક ગામમાં હોળી પ્રગટાવાય છે; અહીં માત્ર વિશેષતા એટલી સાંભળેલી કે એ હોળીનાં લાકડાં સળગી રહ્યા પછી ધખધખતા અંગારામાં થઈ ગામનાં બધાં માણસો દર વર્ષે ઉઘાડે પગે ચાલ્યાં જાય છે, તે પણ તેમને કશી ઈજા થતી નથી! કંઈ કંઈ તર્કવિતર્કો કરતા અમે ત્યાં પહોંચ્યા. સાંજે સાતેક વાગ્યે ગામના માણસે કાળકા માતાકી જય ! અંબે માતાકી જય !” એમ બોલતા એકઠા થયા. અમે પણ સાથે જ હતા. બધે સ્થળે જેમ હોળી પ્રગટાવાય છે તેમ અહીં પણ હોળી પ્રગટાવવામાં આવી. સૌ પોતપોતાને ઘેર ચાલ્યા ગયા. રાત્રે લગભગ દસ વાગ્યે હોળીની જવાળાઓ નીકળતી બંધ થઈ; એટલે વળી પાછાં માણસે “ કાળકા માતાકી જય, અંબે માતાકી જય” બોલતાં ભેગાં થઈ ગયાં. બે-ચાર માણસોએ ધગધગતા કોલસાના ઢગલાને આઠદસ ફુટમાં પહોળો કરી નાખ્યો; અને તે પછી લેકે એક પછી એક તે ઉપરથી પસાર થવા લાગ્યા. અમે તે જોઈ જ રહ્યા ! આ ભેદ જાણવા માટે અમે અહીં આવ્યા હતા; એટલે અમે પણ એ ઢગલામાં ચાલવાને નિશ્ચય કર્યો. બળવાની બીક બહુ લાગતી હતી; પણ હિંમત ભીડી અમે અંદર પડયા. બે, ત્રણ અને એથે ડગલે બહાર નીકળી ગયા. અમારા પગમાં લેશમાત્ર ઇજા થઈ ન હતી! પછી ફરી એક વાર અમે બંનેએ ચાલી જોયું; પણ જરાયે ઈજા ન આવી. ત્યાંના કેટલાક માણસો જાણે પાણીમાંથી પસાર થવું હોય તેમ પગમાંથી જેડા કાઢી, કપડાં ઉંચાં લઈ ખૂબ આસ્તે, ૫થ્થરના ઢગલા ઉપરથી ચાલતા હોય તેમ ચાલ્યા જતા અને બિલકુલ ઈજાગર બહાર નીકળતા ! કેડમાં છોકરાં બેસાડીને પણ ઘણાં માણસો અંગારામાં ચાલતાં. નાનાં નાનાં છોકરા છોકરીઓ પણ અંદરથી દોડાદોડ કરતાં. આટલી બધી હકીકત અમે અનુભવી અને નજરોનજર જોઈ. ખૂબ ધીરેથી ચાલનારના પગના તળિયામાંથી પરસેવો છૂટે છે. ચાલતાં ચાલતાં જે કાઇના પગ નીચે અંદર હામેલા નાળિયેરની કાચલીનો અગ્નિ કે એવું કંઈ આવે તો પગે ચોંટી જરા ચમકાવે, પરંતુ એનાથી પગમાં ફોલો નથીજ ઉઠતા. બાળકથી માંડી વૃદ્ધસુધી ત્યાંના સૌ કોઈ આની પાછળ માતાનું સત માને છે. કેળવાયેલ માણસે ત્યાં બહુ ઘેડા છે. અમારા જેવા માતાના પરચામાં અશ્રદ્ધા રાખનારા પણ એમાંથી વગરઇજાએ કેમ નીકળી શકયા ? એનું કારણ અમને કાંઈ સમજાતું નથી. હોળી પ્રકટાવવાના સ્થળ સામેજ કાળકા માતાની ઓરડી છે. આ વાતની પરીક્ષા કરવા કેઈ વાર ઘર આગળ હોળી સળગાવી અંદર ચાલી જોવાનો અમારો વિચાર છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #466 -------------------------------------------------------------------------- ________________ ૫૮ વિસર્જન વિસર્જન (લેખક:-શ્રી ચંડીપ્રસાદજી, ખી॰ એ ‘હૃદયેશ’-ચાંદ-મે ૧૯૨૭ના અંકમાંથી) ઉસ સમય સધ્યા કા સુંદર સમારાહ થા, સામને સ્વચ્છસલિલા ગેામતી, ભાગવતી કરુણા કી શીતલ રસ-ધારા કે સમાન, મંદ માંથર ગતિ સે પ્રવાહિત હેાતી હુઇ અપને પ્રિયતમ કે પાસ ચલી જા રહી થી; ઔર ઉસકે પીછે હરે-હરે ખેતાં કી અભિનવ શાભા કે સાથ સાન્ધ્યગગન કી સપ્તરાગજિત સુષમા ગલે મિલ રહી થી; મેં તટપર ખડા હેકર ઇસ શાન્ત મહે।ત્સવ કા દેખ રહા થા ? ઉસ સમય ઐસા પ્રતીત હૈા રહા થા, માને કાઇ ઐન્દ્રજાલિક શક્તિપશ્ચિમ-ગગન કી સુંદર રંગમયી રંગભૂમિ મેં અપની ચમત્કારમી લીલા દિખા રહી થી. ક્ષણ ક્ષણ મેં દૃશ્યાં કા પરિવર્તન હેા રહા થા. કભી વડાં કુરુક્ષેત્ર કી શાતિ-સિક્ત યુદ્ધભૂમિ કા ભયંકર દશ્ય સમુપસ્થિત હૈ। ન્નતા થા, તે ક્ષણભર કે ઉપરાંત હી વહાં પર રત્નજડિત રાજપ્રાસાદ કા આવિર્ભાવ હા જાતા થા. ઘેાડી હી દેર કે અનંતર વહાં પર નીલસલિલા કાલિન્દી પ્રવાહિત હૈાને લગતી થી; ઔર પલક મારતે મારતે વહાં પુણ્યભૂમિ વૃંદાવન કી ગેાલિ મુર્ત કા પુનિત દૃશ્ય આંખાં કે સામને સમુપસ્થિત હા જાતા થા. મૈં આત્મ-વિસ્મૃત હા કર લીલામયી પ્રકૃતિ કી ઇસ લલિત લીલા કા દેખ રહા થા ! ધીરે-ધીરે યુદ્ધ સબ દૃશ્ય અધકાર મેં વિલીન હેાને લગે; ઔર એક ધડી ખીતતે ન ખીતતે પશ્ચિમગગન કે એક છેાર પર સંધ્યા-સુંદરી કે હાર કે સમુવલ હીરક કી ભાંતિ, એક નિર્મૂલ નક્ષત્ર ઉદય હૈ। ગયા. ઉસ સમય સમસ્ત ગગન-મડલ મે` દૂસરા નક્ષત્ર ઉદિત નહીં હુઆ થા; ઔર જ્યાં જ્યાં અંધકાર ઘનીભૂત હાતા જાતા થા, ત્યાં ત્યાં વિત્ત મેં આક-નિમમ મહાપુરુષ ક઼ી ભાંતિ વતુ ઔર ભી ઉજ્જવલતર હાતા જાતા થા. ઉસકે ઇસ સમુવલ સાહસ કૈા દેખ કર મેરે હૃદય મેં એક અપૂર્વાં ઉલ્લાસ ઉત્પન્ન હો ગયા થા; ઔર મેરે કલ્પનાકાનન મેં ભાવેાં કી કલકલમયી કાલિ’દિ પ્રવાહિત હૈાને લગી થી. મેરી ઇન સ્કૂલ આંખાં કે સામને પ્રકૃતિ કે મધુર મહાકાવ્ય કા એક સમુવલ અંશ દેદીપ્યમાન થા; ઔર મેરે આંતરિક લેાચનાં કે સંમુખ આધ્યાત્મિક જગત કા એક આનંદમય દૃશ્ય અભિનીત હૈા રહા થા. જીવન કા વહુ કૈસા માગલ-મુદ્દ થા? સંધ્યા કે ઉસ સુંદર સમારેલ મેં માનાં મેરે આનંદ કા આલેાકમય પ્રભાત ઉદિત હૈ। રહા થા! પ્રભાત ઔર પ્રદેાષ કા વધુ પૈસા અભિનવ આશ્ચમિલન થા!! પર ઉસી સમય—આનંદ ઔર ઉલ્લાસ કે ઉસ લીલાકાલ મેં, પ્રદેોષ ઔર પ્રભાત કી ઉસ મિલન-મુફ્ત મે', સધ્યા ઔર શાંતિ કે ઉસ મધુર સમારેાહપૂર્ણાં સમય મે મેરે કાને મેં એક ચીત્કાર કી ધ્વનિ પડી; ઔર ઉસને મેરે ઉસ સુવર્ણ રાજ્ય કે સ્વપ્ન કા એક બાર હી નષ્ટ કર દિયા. મેં ઉદ્વિગ્ન હેાકર ધર-ઉધર દેખને લગા. દૂસરે હી ક્ષણ ફિર વહી ચીત્કાર સુનાઈ દિયા. ભાવે કી શૃંખલા ટટ કર ઇધર ઉધર બિખર ગઇ ઔર આનંદ કી શીતલ ધારા સહસા વિલીન હા ગઇ; વહું ચીત્કાર દક્ષિણ કી એર સે આયા થા; ઔર વહુ અવશ્ય હી કિસી અબલા કે ક સે વિન ંત હુઆ સા પ્રતીત હાતા થા. મેં હ્રદય કે આવેગ સે ઉસી એર કા દૌડ પડા !! આનંદ ઔર મેાદ કિતને ક્ષણભ`ગુર હૈ ? ( ૨ ) રાસ્તે મેં કએક કટીલી ઝાડીયાં થી; પર મુઝે ઇનકી રત્તીભર ચિંતા નહીં થી. મૈ દૌડા ચલા જા રહા થા. દાએક બાર પત્થરાં સે મેરા પૈર ઠુકરા ગયા; પર મૈં શીઘ્ર હી સંભલ કર હસી એર કા પ્રધાવિત હુઆ, જિધર સે વહુ ચીત્કાર આયા થા. અંત મેં મૈં એક ઐસે સ્થાન પર પહુંચા, જહાં ચારેાં એર ડે-ખડે વૃક્ષ ખડે થે; ઔર જહાં પર અંધકાર કી છાયા વિશેષ ધનીભૂત હૈ। રહી થી. વહાં પહુંચતે હી મૈંને દેખા કિ એક યુવતી ઘુટને ટેકે હુએ ખેડી હૈ; ઔર ઉસકે સામને વિકરાલ નર–રાક્ષસ ખડે હૈ.... એક કે હાથ મેં છુરી થી, દૂસરે કે લાઠી! જિસ સમય મૈં વડાં પહુંચા, ઉસ સમય વતુ યુવતી હાથ જોડ કર ખડે કારણ ઔર વિષાદપૂર્ણ શબ્દો મે કહ રહી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #467 -------------------------------------------------------------------------- ________________ વિસર્જન પટ થી:–“મુઝ પર દયા કરો, મેં બહુત દુ:ખી દૂ, મેં તુમ્હારી ગઉ છું; મેરા ધર્મ મત નષ્ટ કરો!” . ઉસકે ઈન કરુણ શબ્દ કો સુનકર એક બાર પ્રાણશુન્ય પાષાણુ ભી દ્રવીભૂત હો જાતા; પર ઉન રાક્ષસે કે કઠોર મુખ-મંડલ પર કરુણા કી એક સૂમ રેખા ભી આવિર્ભત નહીં હુઇ. મૈને શીધ્ર હી સ્થિતિ કે વાસ્તવિક રહસ્ય કે જાન લિયા; ઔર પિડ કી ઓટ સે બહાર નિકલ કર મૈને ગુગંભીર સ્વર મેં કહા -“ ઘબડાના મત ! મેં આ ગયા હૈં. યહ પાપી તુમ્હારા કુછ નહીં બિગાડ સકતે.' યુવતી ને મેરી ઓર દેખા–ઉસી પ્રકાર દેખા જિસ પ્રકાર કસાઈ કે પાશ મેં ફસી હુઈ ગાય અને પરિત્રાણકર્તા કી ઓર દેખતી હૈ. ઉસકે વિવર્ણ મુખ-મંડલ પર એક પ્રકાર કી અભિનવ જ્યોતિ પ્રકટ છ ઔર વહ સહસા ઊઠ કર મેરે પીછે આકર ખડી હો ગઈ. ઉસને માનાં મેરે હૃદય કી બાત પહચાન લી, ઉસે માને વિશ્વાસ હો ગયા કિ રાજ-રાજેશ્વરી ભગવતી કલ્યાણ-સુંદરી ને મુઝે ઉસકે પરિત્રાણ કે લિએ હી વહાં ભેજા હૈ. ઉસકે સુંદર મુખ-મંડલ પર ઉસ સમય આનંદ, આશ્વાસન ઔર વિશ્વાસ કી જે વિમલ ત્રિવેણી પ્રકટ હુઈ, ઉસસે યહ સ્પષ્ટ વિદિત હતા થા કિ વહ મન હી મન ભગવતી કે શ્રીચરણે મેં અપની કૃતજ્ઞતા કી અંજલિ અર્પણ કર રહી થી. | મુઝે કહને મેં જિતની દેર લગી હૈ, ઉતની વહાં પહુંચને મેં ઔર ઉપરોક્ત શબ્દ કે ઉ ચારણ કરને મેં નહીં લગી થી. મેરે ઉન ગુગંભીર શબ્દ કે સુનકર એક બાર તો તે દોને રાક્ષસ તંભિત હો ગએ; પર પાપ શીઘ હી પરાજય સ્વીકાર નહીં કરતા હૈ. ઉનમેં સે એક ને જિસકે હાથ મેં તીણું છુરી થી, કડક કર કહા – તુમ કૌન હો? ઔર કો અપની જાન દેને કે લિએ યહાં આએ હો ?' મૈને અબ કી બાર ઉપેક્ષાકત શાંત સ્વર મેં કહા – મેં અપના નામ-ધામ બતાને કે લિએ યહાં નહીં આયા . ભલા ઈસી મેં હૈ કિ તુમ લોગ યહાં સે ચલે જાઓ.’ ઇસ પર વેદોનાં અટ્ટહાસ કર ઉઠે; ઔર ઉનકા અટ્ટહાસ-વનિ સે વહ સ્થાન ગૂંજ ઉઠા. ઉનમેં સે દૂસરે ને, જિસકે હાથ મેં લાઠી થી, કહા-ક ચલે જાયં? યહ ક્યા તુમહારી બહિન છે, જે તુમ ઉસે બચાને કે લિએ ઇતને ઉતાવલે હે રહે ? જાઓ ! અપના રાસ્તા લો, નહીં તો મિનિટભર મેં તુમ્હારી લાશ યહાં તડપતી હુઈ પડી હોગી !' મૈને હંસ કર કહા - કુછ ભાગ્ય મેં હોગા, સો તો હોગા હી; પર યહ જાન લેના કિ તુમ ઈસ યુવતી કે શરીર પર અબ હાથ નહીં લગા સકતે.' - ઇતના સુનતે હી ઉસને મેરે ઉપર લાઠી છોડ દી. મેં પહલે હી સે ઇસકે લિએ સમુદ્યત થા. ઉસકે હાવભાવ સે, ઉસકી ચાલ-કાલ સે મેંને પહલે હી યહ નિષ્કર્ષ નિકાલ લિયા થા કિ વહ મુઝે મેં હી ન છોડ દેગા; પર મેં ભી નયા ખિલાડી નહીં થા, મેરે તાઉજી ને મુઝે લાઠી ચલાને કી કલા મેં શૈશવાવસ્થા હી સે પ્રવીણ બના દિયા થા. ઇસીલિએ મેં નિદ, નિશ્ચિત, નિર્વિકાર ભાવે સે બડે—બડે દૂસ્તર સ્થાન મેં ઘમા કરતા થા; ઔર મેરા વિશ્વાસ થા કિ એક-દો આદમી મુઝે નિહભે હાને પર ભી માર નહીં સકતે. ઉસકી લાઠી કી ઓર હી મેરી દષ્ટિ થી: જ્યાં હી ઉસને લાઠી છોડી, હી મેં થોડા સા પીછે હઠ ગયા. ઉસકી લાઠી ખાલી ગઈ; ઔર વહ ભી પૃથ્વી કી ઓર લાઠી કે ઝેક સે આ પડા. યહી મેરા અવસર થા. મૈંને શીધ્ર હી આગે બઢકર ઉસકી લાઠી છીન લી. અબ અહિંસાત્મક અસહયોગ કા સમય નહીં થા; લાઠી છિન જાને પર ભી એ દો. થે, ઔર ઉનમેં ભી દો કે પાસ તીણ છુરિયાં થીં. ઈસીલિએ મૈને અબ સંકોચ ઔર સોચ-વિચાર કે તિલાંજલિ દેકર ઉસકે ઉપર લાઠી છોડ દી. લાઠી ઠીક સિર પર બેઠી. રક્ત કી ધારે ઉબલ પડી, ઔર વે દેવતા છ પૃથ્વી પર મુંહ કે બલ ગિર પડે. ઉનકા ગિરના થા કિ કે દૂસરે કો ઘાયલ હોના થા. પાંચ મિનિટ બાતતે-બીતતે હત્યાકાંડ કા અનુષ્ઠાન ઔર સમાપ્તિ દેને હે ગઇ. અબ મેં યુવતી કી ઓર મુડા. મૈને દેખા કિ વહ પાસ હી હાથ મેં એક પથ્થર લિએ હુએ ખડી થી. મને કહા ચલો ! યહાં સે જલદી હી ચલી ચલો. કૌન જાને પીછે ઔર કઈ વિપત્તિ કા સામના કરના પડે !' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #468 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ યુવતી ને કહાઃ— કહાં ચલૂ' ?' મૈને કહાઃ-મેરે ધર !' વિસર્જન યુવતી ને ચકત ભાવ સે મેરી એર દેખા, મૈં ઉસકા અભપ્રાય સમઝ ગયા. મૈને કહાઃ— “તુમ ઇસકી ચિંતા મત કરે. મેરે ઘર પર મેરી બુટ્ટી વિધવા બહિન હૈ, વહુ તુમ્હેં અપની લડકી કે સમાન રખેગી. તુમ્હે' કાઇ ચિંતા નહીંકરની ચાહીએ. અબકી બાર યુવતી ને કહાઃ—પર કયા આપ મુઝે અપને ધર મેં ઘુસને દેંગે ? અબકી બાર મૈંને કિત ભાવ સે પૂછાઃ—કયાં ? ઇસકા કયા મતલબ ? યુવતી કે લલિત મૃદુલ અધરાં પર ઘણા કી એક હસી આવિર્ભૂત હુઇ, ઉસને સ્થિર શાંત સ્વર મેં કહાઃ–મતલબ ! મતલબ યહ હૈ કિ મૈં જાતિ કી ચમારિન, ઔર મેરી ગિનતી ઉત અછૂતાં મેં હૈં, જિનકે છૂ જાને સે આપકી જાત તક ચલી ન સકતી હૈ. ઇસકી ઇસ સ્પષ્ટ ઉક્તિ કા સુન કર મૈં એક ખાર તે! સ્ત ંભિત હે! ગયા; પર દૂસરે હી ક્ષણ મૈંને અપના કવ્યુ નિશ્ચિત કર લિયા. મૈને કહાઃ-તુમ કાઇ કયાં ન હેા, ચાહે ચમાર-કન્યા હા, ચાહે ચાંડાલ-પુત્રી; પર તુમ મેરી હિન હેા. મેરે ધર મેં તુમ્હેં અવશ્ય સ્થાન મિલેગા. યુવતી કે લિલત લોચનાં મે આંસૂ ભર આએ-ઉસને કૃતજ્ઞતાભરી દિષ્ટ સે મેરી એર દેખા. મૈને ઉસકી અશ્રુધારા મે' ભગવતી જ્યોતિ કી તલ વિલાસલક્ષ્મી કા દર્શન કિયા; ઔર ઉસ દિન મૈંને પહલી ખાર ઇસ બાત કા અનુભવ કિયા કિ રમણી કી અશ્રુધારા સ્વર્ગ-ગંગા કી અમૃતધારા સે ભી અધિક પવિત્ર એવં પાવન હૈ. મૈં આગે-આગે ચલ દિયા. યુવતી મેરે પીછે ચલ દી. મેરે હૃદય કી ર'ગભૂમિ મે' કિલાલ કર રહા થા દિવ્ય આનંદ! ઔર યુવતી કે મન-મદિર મેં લીલા કર રહી થી કૃતજ્ઞતા કી ભાવલક્ષ્મી !! દેશનાં આવિસ્તૃત ઔર ભાવવિભેર થે! પુણ્યસંકલ્પ પ્રકૃત-આનંદ કા પૂર્વરૂપ હૈ! ( ૩ ) ઘટનાએ કી અનાવચ્છિન્ન શૃંખલા કે કારણ મુઝે રમણી કે સ્વરૂપ કા વર્ણન કરને કા અવકાશ અબ તક પ્રાપ્ત નહીં હુઆ. મેરા ઐસા વિચાર હૈ-વરન વિશ્વાસ હૈ કિ મનુષ્ય કી ભાવ આકૃતિ કા કુછ ન કુછ અંશ મેં આભ્યતરિક પ્રકૃતિ સે સબંધ રહતા હૈ. ઇસ નિયમ મેં અપવાદ ભી હાતે હૈ, પર યહાં પર ઉસ સિદ્ધાંત કે વિશ્લેષીકરણ કા અવસર નહીં હૈ. મૈં તે સક્ષેપ મેં રમણી કે સ્વરૂપ ઔર ઉસકી દીનવેષ-ભૂષા કા વન કરકે હી સતોષ ધારણ કર લૂંગા. મહાકવિ ખાણ ને અપની જગપ્રસિદ્ધ કાદમ્બરી મેં જિસ ચાંડાલ કન્યા કા વર્ણન કિયા હૈ, ઇસ યુવતી કી રૂપ-રાશિ ભી ઉસી ભાંતિ સમુવલ ઔર સુમધુર થી; અસા પ્રતીત હાતા થા, માનાં કિસી ક્રેધી ઋષિ કે ભયંકર અભિશાપ સે અભિન્ન હેાકર કાઇ દેવ-કન્યા ચમાર-કુલ મેં અવતી હુઇ હૈ।. ઉસકી ખડી-બડી આંખેાં મેં કરુણા, આત્મ-સમ્માન ઔર સરલતા કી ત્રિવેણી પ્રવાહિત હેા રહી થી; ઉસકે વિશાલ ગૌર લલાટ પર એક અભિનવ તેજ દિવ્ય મણિ કે સમાન ઉદ્ભાસિત હૈા રહા થા. ઉસકે પતલે-પતલે અધરાં પર પારિન્નત-પલ્લવ કે લલિત વિકાસ કી લીલામયી લક્ષ્મી કિલાલ કર રહી થી, ઔર ઉસકે સુંદર સુડૌલ શરીર મેં મૂર્તિમાન સૌદ અપને પ્રિય સખા બસંત કે સાથ આનંદપૂર્વક વિહાર કર રહા થા. ઉસે દેખતે હી શ્રદ્ધા સે મસ્તક અવનત હે। જાતા થા; ઔર ઉસકે ઉસ તેર્જામય સ્વરૂપ કા અવલોકન કરકે મન-મદિર મે ભક્તિ કી ભાવ–સરિતા પ્રવાહિત હોને લગતી થી! ઉસકે ઉસ કાંત કલેવર ક! આચ્છાદિત કરનેવાલે સમસ્ત વસ્ત્ર મૈલે ઔર કટે હુએ થે. ઐસા પ્રતીત હાતા થા, માનાં વર્ષોં સે વહુ દુર્ભાગ્ય-પીડિતા યુવતી ઉન્હીં કંટે હુએ મિલન વસ્ત્રો સે અપની લજ્જા નિવારણ કર રહી થી; પરંતુ ન મિલન ઔર કટે હુએ વઓ' કે ભીતર સે ઉસકે શરીર કી મધુર જ્યેાતિ ઉસી પ્રકાર વિકીણું હા રહી થી, જિસ પ્રકાર પક મે' પડે હુએ સમુજ્વલ હીરક કી પ્રસન્ન આભા ચારાં એર પ્રસરિત હતી હૈ. વહુ એક અપૂર્વ દશ્ય થા ! સધ્યા કે ઉસ ધનીભૂત અધકાર મે' મૈને ઉસ યુવતી કી જિસ કરુણ મૂર્તિ કા દર્શન કિયા થા વહુ એક અભિનવ તેજ ઔર મા સે ડિત થી. અસા પ્રતીત હાતા થા, માનાં દે। નૃશંસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #469 -------------------------------------------------------------------------- ________________ વિસર્જન ૫૭૧ રાક્ષસે કે બીચમેં બેડી હુઈ મલિન–વસના સીતા ભગવાન કી શાંતિ–શીતલ કરુણું કે ગુહાર રહી થી, માને અત્યાચાર ઔર અનાચાર કે હાથે મેં ફંસી હુઈ ધર્મનીતિ અપને પરિત્રાણ કે લિયે ધર્મ-સ્વરૂપ જગનિયંતા સે પ્રાર્થના કર રહી થી, માને પાપ ઔર પ્રલોભન કે પાશ મેં આબદ્ધ આત્મા અપની મુક્તિ કે લિએ વિશ્વેશ્વર સે વિનય કર રહી થી, માને સાકાર નરકય કે બીચ મેં સ્વર્ગ– લક્ષ્મી ચકિત એવં સંત્રસ્ત ભાવ સે ઉપર કી ઓર દેખાતી હુઈ સ્વર્ગ કે અધીશ્વર સે અપની રક્ષા કે લિએ અનુનય કર રહી થી, માન દો નૃશંસ હિંસક પશુઓ સે ઘેરી જાકર સરલ મૃગાંગના કરુણામય કી કહ્યું કે આતુર ભાવ સે પુકાર રહી થી. વિશ્વ કે રંગમંચ પર ઈસ પ્રકાર કે અભિનય એક-દો નહીં હૈ; પરંતુ જીવન મેં મૈને પહલી હી બાર એસા દશ્ય દેખા થા. મને મન હી મન ઉસ યુવતી કે પ્રણામ કિયા, ઔર મેરે મન મેં સ્વતઃ હી યહ ભાવના ઉસ્થિત હો ગઈ કિ જિસ ભાગવતી-નિયમ કે અનુસાર સદા સે અંત મેં પાપ કી પરાજય ઔર પુણ્ય કા પરિત્રાણ હતા આયા હૈ, ઉસી નિયમ કી સિદ્ધિ મેં સહાયતા દેને કા મુઝે આજ અપૂર્વ સંયોગ પ્રાપ્ત હુઆ હૈ. ઉન નૃશંસ રાક્ષસે કે દેખકર મેરે મન મેં રસ્તીભર ભય કા સંચાર નહીં દુઆ, મેરા હૃદય માને એક દિવ્ય તેજ સે સમુજજ્વલ હૈ ઉઠા, ઔર મુઝે ઐસા આભાસિત હોને લગા કિ માને મેરે રક્ત કે પ્રત્યેક પરમાણુ મેં દિવ્ય સ્મૃતિ કા સંચાર હા ગયા છે, એવું મેરે મન-મંદિર કે ભાવપીઠ પર આસીન હોકર ભાગવતી–પ્રેરણું માને ઉસ સ્કૂતિં કા સંચાલન કર રહી છે. સંધ્યા કે ઉસ ક્ષણ-ક્ષણ મેં ઘનીભૂત હોતે હુએ અંધકાર મેં ભી મૈને ઉસ યુવતી કે સ્વરૂપ મેં ભગવતી કા દર્શન પ્રાપ્ત કિયા ! ઉસ દિન મૈને જાના કિ રમણી કા રૂપ પૂજનીય છે? ઉસ મંગલ-મુહૂર્ત મેં મેરે હદય નિકુંજ કી પ્રત્યેક લતા આનંદ ઔર આમોદ સે ઉત્કલ હોકર ઝુમને લગી ! મુઝે અસા પ્રતીત હુઆ, માનાં ઉસ સંધ્યા કી પુણ્યમુદત મેં મેરે જીવન કા બસન્ત-પ્રભાત ઉદય હુઆ ! યદ્યપિ ઉસ સમય દિવ્ય આનંદ કે આવેશ મેં મેને ઉસ યુવતી કે યહ કહ કર સાત્વના દી થી કિ મેરી વૃદ્ધા બહિન ઉસે અપની પુત્રી સે સમાન માન કર અપને ઘર ઔર હૃદય મેં આ શ્રય પ્રદાન કરેગી; ઔર મુઝે યહ ભી વિશ્વાસ થા કિ મેરે અનુરોધ ઔર આંસુઓ કે અમાન્ય કરને કે સાહસ ભી મેરી ઉન કરુણ-મૂર્તિ ભગિની કે નહીં હૈ, પર ભી - મૈં ઘર કી એર બઢતા જાતા થા, મેરે મન મેં એક પ્રકાર કી આશંકા ઉત્પન્ન હતી જાતી થી. ઉસ આશંકા કા મૂલકારણ થા મેરી બહિન કા ધાર્મિક કટ્ટર૫ન. જબ વહ સ્નાન કરને કે ઉપરાંત પૂજન સે નિવૃત્ત હોને કે પહલે મુઝે-અપને સહોદર કે ભી સ્પર્શ નહીં કરતી થી, તબ ભલા કિસ પ્રકાર વે ચમાર-કન્યા કે અપને ઘર મેં સ્થાન દંગી, યહ આશંકા બાર-બાર મેરે હૃદય કે ઉદ્વિગ્ન કરને લગી થી. તબ કયા હોગા ? યા ઇસ અંધકારમયી રાત્રિ મેં યહ અસહાયા યુવતી અછત હોને કે કારણ બ્રાહ્મણ કે ગૃહ સે અનાદરપૂર્વક નિકાલ દી જાયગી ? જિસે મેં આજ બહિન કરકે સઓધિત કર ચુકા દૂ, ઉસે ક્યા મેં અપને ઘર મેં આશ્રય નહીં દે સગા ? ભાઈ કે દ્વાર સે બહિન ક્યાં અપમાન સહિત નિષ્કાસિત કી જાયગી; ઔર વહ ભી ઐસી ભયકર રાત્રિ મેં ? નહીં, ઐસા નહીં હો સકતા, ચાહે કુછ હૈ, ચાહે આજ કી રાત્રિ મેં મુઝે અપની સહોદરા કે, હને મુઝે પાલ-પાસ કર બડા કિયા હૈ. છોડ દેના પડેઃ પર મેં ઈસ યુવતી કે, ઈસ અસહાયા અનાથિની અબલા કે, ઇસ દુર્ભાગ્ય-દુષ્પીડિતા ધર્મ-ભગિની કે, કદાપિ નહીં છોડ સગા ! ધર્મ જાય, ચાહે રહે; જાતિ-બન્ધન ટૂટે, ચાહે ન ટૂટે, સમાજ મુઝે બહિષ્કૃત કર દે, ચાહે ન કરે; પર મેં ઈસ અનાથિની અછૂત કન્યા કે કિસી પ્રકાર હિંસક રાક્ષસ કી દયા પર છેડને કે રાજી નહીં હો સકતા ! હિન્દુત્વ છોડ સકતા હૂં, બ્રાહ્મણત્વ કે તિલાંજલિ દે સકતા હું, સમાજ કા પરિત્યાગ કર સકતા હં; પર ઇસ અનાથિની અબલા કે મેં કિસી ભાંતિ આશ્રયવિહીન નહીં કર સકતા. મૈને એક બાર સામને અંધાર સે આવૃત ગગનમંડલ કી ઓર દેખા-ક નહીં સકતા કિ વહ મેરી ભ્રાન્તિ થી અથવા સત્ય; પર મને સ્પષ્ટ રૂપ સે દેખા કિ ઉસ અંધકારમય આકાશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #470 -------------------------------------------------------------------------- ________________ વિસર્જન પર કે એક પ્રાંત પર ખડી હેાકર એક તેજોમયી મૂર્તિ મેરી એર વાત્સલ્યભરી દૃષ્ટિ સે દેખ રહી મને દેખા ઔર મેરે હૃદય તે અનુભવ કિયા કિ ઉસ માંગલમયી મૂર્તિ કી મુસકાન મે' મેરે સંકલ્પ કા અનુમેાદન થા, ઉસકી પ્રસન્ન મધુર દષ્ટિ મેં મેરે નિશ્ચય કા સમન થા. અબ મુઝે કિસી પ્રકાર કી ચિન્તા નહીં રહી-અમંગલમયી આશકા મ`ગલમય સકલ્પ કે સામને હર ન સી. મૈને દિવ્ય દૃષ્ટિ સે દેખા કિ મેરા કવ્ય-પથ સામને હૈ, ઉસ પર ધ' કી જ્યેાતિ ટિકી હુઇ હૈ; ઔર સ્વયં પુણ્ય ઉસે પરિષ્કૃત કર રહા હૈ. મૈં નિર્ભય, નિર્દે, નિશ્ચિત હાકર ઉસ પથ પર ખઢને કે લિએ અગ્રસર હુઆ ! ઉસ સમય મેરા હ્રદય–કમલ આનંદ કે આમેાદ સે પરિપૂર્ણ હેાકર ઉજુલ્લ હા રહા યા. ઉસકે ઉસ દિવ્ય આમેાદ સે મસ્ત હેાકર મેરે હ્રદય કી સમસ્ત ભાવ-રાશિ ચિરક-થિરક કર નાચ રહી થી. પુણ્યસ’કલ્પ દિવ્ય સંદેશ કા રૂપાન્તર માત્ર હૈ. ( ૪ ) મેરે ઘર મેં મેરી વૃદ્ધા સહેાદરા કે છેડ કર દૂસરા ઔર કાઈ નહીં થા-સ ખાત કી સૂચના મૈં ઉપર હી દે ચૂકા . શૈશવાસ્થા હી મે' મેરે માતા-પિતા મુઝે ઇન્હીં દયામયી, સ્નેહમયી ગિની કી કામલ વાત્સલ્યમયી ગેાદ મેં દેકર, કુછ હી મહીનાં કે અંતર સે પરમપિતા પરમાત્મા કી શરણ મેં ચન્ને ગએ થે. મેરે પિતા કે એક બડે ભાઇ અવશ્ય હી અવશિષ્ટ ઘે; પર વે બાલબ્રહ્મચારી થે. ઉત્ત્તાંને આજન્મ વિવાહ નહીં કિયા થા. માતા-પિતા કે મરતે કે ઉપરાંત વેહી ઘર કે અભિભાવક અને. ઉનકી વિતાવસ્થા કે તે એક પ્રકાર સે વે વૈરાગ્ય–જીવન હી વ્યતીત કરતે થે. ઉનકે શરીર મેં પ્રકાંડ બલ થા; લાડી કે વે સિદ્ધહસ્ત પડિત થે. ઉન્હાંને મુઝે વ્યાયામ કી એર પ્રવૃત્ત કિયા; ઔર લાદી કી સમસ્ત કલા મુઝે સિખા દી. ચાર વર્ષ હુએ ઉનકા ભી શરીરપાક હે! ગયા. ઇસ સમય કૈવલ મેરી વૃદ્ધા સહેાદરા હી મેરી અભિભાવકા થીં. યદ્યપિ ઇસ સમય મેરી અવસ્થા લગભગ ૨૦ વર્ષ કી હૈ, પર અબ ભાવે દયામયી ભગિની મુઝે નિરીહ બાલક હી સમઝતી હૈ; ઔર ઉસી પ્રકાર મેરા લાલન-પાલન કરતી હૈ. થાડી સી ભી અધિક રાત્રિ વ્યતીત હૈ। જાતી હૈ, તેા વે ચિંતા સે આકુલ હા ઉઠતી હૈ; ઔર મુદ્દે નૌકર કા મેરી ખેાજ મે' ભેજતી હૈ.... હાં, ઉન્હાંને વિવાહ કરને કે લિએ અવશ્ય મુઝસે અનેક બાર આગ્રહ કિયા, મગર મને સ્વીકાર નહીં કિયા, ઇસકે લિએ વે બહુત અપ્રસન્ન હુઇ. કઈ ખાર મુઝે ભલા-જીરા કહા; પર જબ મૈને ઉન્હેં યહ ભય દિખાયા કિ મૈં ધર છેડકર જા’ગા, તબ વે ચૂપ હેા રહી. ઉસકે ઉપરાન્ત ઉન્હોંને ફિર મુઝસે કભી આગ્રહ નહીં કિયા, વે આદશ હિંદુ-વિધવા ૐ; નૈષ્ઠિક બ્રહ્મચારિણી હાતે કે સાથ-સાથ વે પરમ તપસ્વિની હૈ. સપ્તાહ મેં કમ સે કમ ચાર દિન ઉનકે અનાહારવ્રત મેં વ્યતીત હેતે હૈ, ઔર સાલ મે” એક નહીં, અનેક બાર વે કઇ-કઇ દિન તક જલ તક નહીં ગ્રહણ કરતી હૈં. આજ એકાદશીવ્રત હૈ, તેા કલ ચાંદ્રાયણ વ્રત; આજ શિવરાત્રિ કા અનુષ્ટાન હૈ, તેા કલ નવરાત્રિ કાનવ–દિવસવ્યાપી નિરાહાર વ્રત કા પ્રારંભ હૈ. ઇસા પ્રકાર ઉન્હાંતે તપ, નિયમ, સયમ, વ્રત, અનુષ્ઠાન ઇત્યાદિ કે દ્વારા અપને પવિત્ર વૈધવ્ય કા તન્મયી સાધના ઔર તપસ્યા કા સ્વરૂપ રકખા હૈ; પર ઇતના સબ કુછ હેતે હુએ ભી ઉન્હેં હિંદુ-ધર્મ કે પ્રચલિત આચાર-વિચાર પર એકાન્ત શ્રદ્ધા હૈ. વે દિન મે જીતની બાર શૌચ સે નિવ્રુત્ત હાંગી ઉતની હી બાર સ્નાન કરેગી. ઔર કી તા ખાત હી કયા! દિ મૈં ભી ઉન્હેં પૂજા કરને કે લિએ જાતે સમય સ્પર્શી કર લૂ, તે વે અવશ્ય હી ફિર સે અપને શરીર કે જલ સે પવિત્ર કરેગી; ઔર મેરે સ્પર્શરૂપી કલ`ક કા પ્રક્ષાલન કરને કે લિએ વે ધેાર શીત મે ભી 3 જલ કે ૧૦ લાટાં સે નહાએ’ગી. મ`ત્ર-જાપ કરતે સમય અથવા પૂજન કે આસન પર બેઠેતે સમય દ્દેિ કેાઇ ઐસા મનુષ્ય ઉનકી દૃષ્ટિ કે સન્મુખ આ જાય, જીસે હમ શુદ્ર કે નામ સે અભિહિત કરતે હૈ, તે ખસ અનહી હૈ। જાય. ફિર તા ગગાજલમિશ્રિત જલ સે સ્નાન કિએ બિના એવં કમ સે કમ એક સપ્તાહ કા નિરાહાર–વ્રત–ધારણ કિએબિના વે દષ્ટિ-દેષરૂપી પાપ સે પવિત્ર હૈ। હી નહીં સકતી. ભેાજન કરતે સમય યુર્દિન પર કિસી કી પરછાઈ પડ જાય, તેા બસ ભાજન કી સમાપ્તિ હી સમઝીએ. ઇસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #471 -------------------------------------------------------------------------- ________________ વિસર્જને પ૭૩ પ્રકાર જહાં વે નિષ્ઠાપૂર્વક તમયી સાધના મેં પ્રવૃત્ત રહતી થી, વહાં ઉન પર ઉન અંધ સંસ્કારોં કા ભી એકાધિપત્ય થા. જિન્હોંને આજ હિન્દુ-સમાજ કે મંદિર મેં સાત કરોડ લગવસ્ત્રતિમાઓં કે અછ કી સત્તા દેખી હૈ, યે અપને શરીર કા અન્તિમ વસ્ત્ર તક દાન કર સકતી થી; પર વે દુઃખ કે સાગર મેં નિમગ્ન અછત કો ને કે લિએ કિસી ભાંતિ સમુદ્યત નહીં હોતી થી. ઉન્હેં અપને બ્રાહ્મણત્વ કા ગર્વ થા; અપની કુલીનતા કે વે અ૫ની અમૂલ્ય સંપત્તિ સમ થીં. એક નહીં, અનેક બાર અછૂતે કા પક્ષ ગ્રહણ કરકે મૈને ઉનકે સાથ વાદાનુવાદ કિયા થાઃ પર મેં એક બાર ભી ઉન્હેં અપને સિદ્ધાંત કી સત્યતા કે અંગીકાર નહીં કરા સકા. બ્રાહ્મણ હોકર શક કે સાથે સંપર્ક રખના, ઉનકી દૃષ્ટિ મેં ઘેર પાપ થા; માનાં ધર્મ કી વક્ષસ્થલી મેં તીવ્ર વિષયુક્ત છુરી કે પ્રવિષ્ટ કરને કે સમાન થા ! ર ઐસી અંધપરંપરા કી પક્ષપાતિની સહોદરા કે ઘર મેં મેં ચમાર-કન્યા કે પ્રવિષ્ટ કરાને કે ઉદેશ્ય સે અગ્રસર હુ આર્થહ મેરા અસીમ સાહસ નહીં તે કયા થા ? પરંપરાગત સંસ્કાર પરમ કરુણામય હદય કે ભી કિતના અનુદાર એવં અંધ બના દેતે હૈ-મેરી સહોદરા ઈસકી મૂર્તિમાન ઉદાહરણ થીં ! X – મેં ઘર કે નિકટ પહેંચતા જાતા થા, - મેરે હદય મેં વ્યાકુલ ભાવના કા વિકાસ હોતા જાતા થા. પુણ્ય–સંકલ્પ ને મેરી જિસ આશંકા કે એક હી પ્રહાર મેં પરાસ્ત કર દિયા થા, વહ પુનર્જીવિત સી હોતી જાતી થી. પરિણામ કી ઓર સે જિતના હી ઉદાસીન હોને કી મેં ચેષ્ટા કરતા થા, ઉતના હી વહ ઔર ભી વિકરાલ સ્વરૂપ ધારણ કરતા જાતા થા. અંત મેં જબ મૅને અપને ઘર કી દેહરી પર પૈર રખા, ઉસ સમય મેરી આશંકા ને ભી મેરે હદય-મંદિર કી દેહરી પર ઉપસ્થિત હોકર ભીતર પ્રવિષ્ટ હોને કે લિએ ઉપક્રમ કિયા. પુણ્યસંકલ્પ ઈસ બાર પૂર્ણ રૂપ સે ઉસે બાધા ન દે સકા. ઉસ પર ભી એક ઔર આપત્તિ ને મુઝ પર આક્રમણ કિયા. મેરી બાંઈ આંખ સહસા. બડે તીવ્ર વેગ સે સમ્મન્દિત હોને લગી. અમંગલ કી આશંકા સે, અનિષ્ટ કી ઇસ સ્પષ્ટ સૂચના સે, મૈ ઔર ભી ઉદ્વિગ્ન હૈ ઉઠા. મુઝે ઐસા આભાસિત હોને લગા, માને શીધ્ર હી કોઈ ભયંકર વિપત્તિ કા વ-પ્રહાર હોનેવાલા હૈ; માને મેરે હદયમંદિર મેં, આશાઓ ઔર આકાંક્ષાઓ કી એકત્રિત રાશિ મેં શીધ્ર હી અગ્નિ-સંસ્કાર હોનેવાલા હૈ. આગત આપત્તિ કે આક્રમણ કે આતક સે મેરે હદય-મંદિર કી સમસ્ત પ્રવૃત્તિ-મંડલી આતુર ઔર આકલ હાકર ઇધર-ઉધર પ્રધાવિત હોને લગી. મેં ઉન્હેં શાન્ત કરને મેં એકાન્ત અસમર્થ સિદ્ધ હુઆ. પર અબ મેં પીછે પગ નહીં દે સકતા થા. કર્તવ્યપથ કે સ્થિર કર લેને પર મેં ઉસસે વિચલિત હોના મહાકાયરતા ઔર નીચતા કે કૃત્ય સમઝતા થા. ઇસી લિએ અબ આગે બદને કે અતિરિક્ત મેરે લિએ ઔર કોઈ ઉપાય નહીં થા. ચાહે કુછ ક ન ઘટિત હે,વિપત્તિ અપને પૂર્ણ પ્રહાર સે મુઝે વિચૂર્ણ કર્યો ન કર દે; પર ઉસ ચમાર-કન્યા કી રક્ષા ઔર આશ્રય કે ભાર કે મેં કિસી ભાંતિ નહીં પરિત્યાગ કર સકતા થા. આશંકા કે આતંક સે મેં આજીવન ગ્લાનિ કી અગ્નિ મેં તિલ-તિલ કર કે જલને કે લિએ પ્રસ્તુત નહીં થા. યુવતી કે લિએ હુએ મિંને ઘર મેં પ્રવેશ કિયા; પર સહસા ઉસે અંતઃપુર મેં લે જાને કા મુઝે સાહસ નહીં હુઆ. ઇસીલિએ ઉસે અપને કમરે મેં લાકર મૈને બૈઠા દિયા. ૫ જભા કર મેજ પર રખ દિયા; ઔર ૧૦-૧૫ મિનિટ મેં, ભીતર સે લૌટ આને કા વચન દેકર મૈને પ્રકમ્પિત હૃદય સે, કિન્તુ સ્થિર ગતિ સે અંતઃપુર મેં પ્રવેશ કિયા. પર મૈને દેખા કિ મેરે કમરે સે સટા હુઆ જે કમરા થા, ઉસી મેં બૈઠી હુઈ મેરી સહદરા કિસી ધર્મગ્રંથ કા અધ્યયન કર રહી થીં. મૈને ધીરે-ધીરે ઉસ કમરે મેં પ્રવેશ કિયા. મુઝે દેખતે હી ઉને ગ્રંથ ઉઠાકર એક એર રખ દિયા; ઔર વાત્સલ્ય સે પરિપ્લાવિત ભટ્સના કે સ્વર મેં કહા -“ક રે શ્યામૂ! છતની દેર તક – કહા થા ? તુઝે ઇસ બાત કી રતીભર ચિંતા નહીં હૈ કિ છછ ભજન લિએ એ બડી હોગી.” મૈને કુછ હંસકર કહા -“જીજી ! તુહે તે સદા દેર હી માલૂમ હોતી હૈ. અભી તે આઠ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #472 -------------------------------------------------------------------------- ________________ પહ૪ વિસર્જન હી બજા હે. અભી ક્યા દેર હુઈ ?” જીજી ને અબકી બાર કુછ હંસ કર કહા -લે, આઠ બજ ગએ ઔર તેરે લિએ દેર હી નહીં હિ. મેં તે તુઝ સે સદા યહી કરતી રહતી હૂં કિ તૂ દીપક જલતે ન જલતે અપને ઘર આ જાયા કરે; પર તૂ મેરી કયાં સુનેગા ? મૈને કહા –ળજી ! આજ કુછ દેર હો ગઈ, વૈસે તો મેં સદા હી જદી આ જાતા હૈં. જીજી:–આજ કાં દેર હુઇ? કઈ ન કોઈ તો કારણું અવશ્ય હોગા. મૈને કહા –હાં જીજી ! આજ મેં એક આપત્તિ મેં ફસ ગયા થા; પર તુમહારે ચરણે કી દયા સે મેરા બાલ ભી બાંકા નહીં હુઆ. | ઇતના સુનતે હી મેરી સ્નેહમયી જીજી કા મુખ વિવર્ણ હો ગયા; ઉન્હોંને વ્યાકુલ ભાવ સે પૂછા-કયા હુઆ રે ? બતા તો સહી. મંને હંસ કર કહા-કુછ નહીં, તુમ શાન્ત હો કર બેઠો, તો મેં સુનાઉં. તુમ તો પહેલે હી સે આકુલ હો ઉઠીં, સારી કથા સુનને પર તે ન જાને તુમ્હારી કયા ગતિ હોગી. - જીજી ને આકુલ ભાવ સે કહા –જહદી કહ, મેરા તે છ બહુત છોટા હુઆ જા રહા હૈ. મેંને શાન્તિપૂર્વક સારી કથા છે કે સુના દી; કેવલ ઇતના હી નહીં બતાયા કિ મૈં ઈસ ચમાર-કન્યા કે અપને સાથ લે આયા દૂ; ઓર મેંને ઉસે બાહર બક મેં બિઠા યુવતી કી જાતિ કી ભી મને સૂચના નહીં દી. સારી કથા સુન લેને પર છછ ને હાથ જોડ કર ભગવાન કે મેરી રક્ષા કે લિએ અનેક ધન્યવાદ દિએ ઔર મુઝસે કહા -ભ્યામ્ ! તૂને વાસ્તવ મેં બડે પુણ્ય કા કામ કિયા; પર વહ સ્ત્રી અબ કહાં હૈ ? ક્ષણભર કે લિએ મેં ચૂપ હો ગયા, ફિર મૈને ધીરે-ધીરે કહા –“ઉસે મૈ અપને સાથ લે આયા હું. વહ પાસ વાલે કમરે મેં બૈઠી હૈ.” છછ ને ઉલ્લ હેકર કહા-અચ્છા કિયા; પર તૂ ઉસે વહાં કયાં બેઠા આયા, યહાં કયાં નહીં લાયા ? મૈને ધીરે-ધીરે કહાઃ-તુમ્હારે ભય સે ! છછ ને આશ્ચર્ય પ્રકટ કરતે હુએ કહા -મેરે ભય સે ? મેરા ક્યા ભય ? જાતી દં; મેં સ્વયં ઉસે યહાં ખુલાએ લાતી હૈં, ઇતના કહ કર વે બાહર કી ઓર અગ્રસર હુઈ; પર મૈને બાધા દેતે હુએ કહા-એક બાત મેરી સુન લો; છછ ! તબ તુમ જાકર ઉસે લિવા લાના. છછ ઠિક ગઈ; ઉન્હોને આશ્રયંભરે સ્વર મેં કહા-કયા બાત ? મૈને કહા –વહ જાતિ કી ચમારિન છે. છછ પર માને સહસા વ-પ્રહાર હો ગયા. દેતીન મિનિટ તક વે ઑભિત સી ખડી રહી. તબ ઉન્હોંને કહા-ચમારિન છે? ઔર તૂ ચમારિન કો અપને કમરે મેં બિઠા આયા છે? મેં ને સાહસ કરકે કહા --ઈસમેં મૈને કયા દોષ કિયા ? કયા મેં ઉસકે અસહાય અનાથ અવસ્થા મેં ઇસ અંધેરી રાત મેં છોડ આતા ? 1 જીજી ને કઠોર સ્વર મેં કહા -સો તો મેં ભી નહીં કહતી; પર બ્રાહ્મણ કે ઘર મેં ચમારિન કા કયા કામ? શ્યામ્ ! મેરે ઘર મેં ચમારિન કે કિસી ભાંતિ સ્થાન નહીં મિલ સકતા. અબ કી બાર મૈને ભી ઉપેક્ષાકૃત તીવ્ર સ્વર મેં કહા-ચમારિન ક્યા ભગવાન કી બનાઈ હદ નહીં હૈ ? ચમારિન કયા મેરે ઔર તુમ્હારે ભાંતિ હી મનુષ્યજાતિ મેં ઉત્પન્ન નહીં હુઈ છે ? જીજી ! મેં ઉસે લાયા હૂં, મૈને હિંસક પશુઓ કે હાથ સે ઉસકી રક્ષા કી હૈ; ને ઉસે બહિન કહ કર સંબોધન કિયા હૈ; મેં ઉસે અવશ્ય આશ્રય દૂગા. જીજી ને કહા –તબ મૈ ઈસ ઘર મેં કદાપિ નહીં રદૂગી. એક હી ઘર મેં બ્રાહ્મણી ઔર ચમારી નહી રહ સકતી. યદિ તૂને ઉસે બહિન બનાયા છે, તે ઉસે લેકર તુ સુખપૂર્વક નિવાસ કર. મેં તો ઉસે અપની ઈસ દેહરી કે ભીતર કદાપિ પ્રવેશ નહીં કરને દંગી. મૈને અનુનય કરતે હુએ કહા -તબ ક્યા મેં ઉસે ઈસ અંધકારમયી રાત્રિ મેં ઘર સે બાવર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #473 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ વિસન નિકાલ દૂં ? કયા રાક્ષસેાં સે ઉસકી રક્ષા કરકે ફિર મૈં ઉસે ઉન્હીં કે પાસ ભેજ દૂ` ? ના, જી ! યહ મુઝસે નહીં હૈાને કા! જબ મૈં ઉસે હિન ખના ચૂકા; તે મૈં ઉસે અપને ઘર સે ધક્કા નહીં દે સકતા. જીજી ને ગભીર ભાવ સે કહાઃ— સુનેા શ્યામૂ! મેરી વૃદ્ધાવસ્થા ૐ; મૈંને અપના સારા જીવન ઇસી પ્રકાર આચાર-વિચાર સે વ્યતીત કિયા હૈ. અખ અંતિમ સમય મૈં અપને જીવન મેં કવલ તેરે સ્નેહ કે વશીભૂત હેાકર કલક ન લગને દૂંગી. મેં તર્ક નહીં કરતી; પર મેરા હૃદય યહ માનને કૈા કદાપિ તૈયાર નહીં કિ ચર્મારન કે સ્પર્શી ઔર દન સે બ્રાહ્મણી કે ધાર્મિક ત્યાં મેં રત્તીભર ખાધા નહીં પહુંચતી. બાહર—સબ સે બાહરવાલે દૂસરે મકાન મેં, જહાં ગાય અંધતી હૈ, ઉસે તુમ રાત ર્ખ સકતે હૈ।. વહી પર ઉસે ભેાજન ભેજ દિયા જાયગા; પર મેરે જીતે છ મેરે કર્મનિષ્ઠ આચારવાન પિતા કે ધર મેં ચમારિન નહીં રહ સકતી. કલિકાલ આ ગયા હૈ, યહ મૈં જાનતી. શૂદ્ર ઔર બ્રાહ્મણ કા વિભેદ થાડે હી દિમાં મેં દૂર હા જાયગામહ ભી મેં ભલી ભાંતિ દેખ રહી હૂ'; પર મૈં અપને આચાર ા તિલાંજલિ નહીં દે સકતી. જાતી ક્રૂ', તૂને મુઝે સ્પર્શ કર લિયા હૈ, મૈં સ્નાન કરૂ‘ગી. જા, ચમારિન ને તુઝે ભી સ્પર્શી કિયા હૈાગા, તૂ ભી સ્નાન કર.મેરે મરને કે ઉપરાન્ત જો તેરે જી મેં આવે સા કરના. ઇસ કમરે કા ભી ગંગાજલ ઔર ગેાબર સે પવિત્ર કરના હાગા.” ઈતના કહું કર છજી કમરે સે બાહર હૈા ગઇ. મૈં સ્તભિત હેાકર વહી' ખડા રહા. થાડી દેરી તક મૈં સત્તાહીન સા હૈ। ગયા. પર, જબ મુઝે પ્રકૃત-સ્થિતિ કા જ્ઞાન હુઆ, તબ મૈં ભી કમરે સે બાહર નિકલા. મૈને મન હી મન નિશ્ચય ક્રિયા કિ મૈં ઉસ યુવતી કે અપને હી કમરે મેં રખૂંગા. જીજી લાખ બકે, મૈં ઉનકી આજ્ઞા ઇસ વિષય મેં પાલન નહી' કરૂંગા. યહ સાચ કર મૈં કમરે સે બાહર નિકલ કર અપને કમરે મે' ગયા. પર યહ કયા ? વહાં તે! યુવતી કા પતા નહીં થા ? વહુ તે વહાં સે અહિત હૈ। ગઇ થી ? મૈં કિ કવિમૂઢ હૈ। ગયા. સહસા સ્થિતિ કા અર્થ મૈં સમઝ ગયા. મૈને જાન લિયા કિઉસ યુવતી ને મેરી સહેાદરા ઔર મેરી ખાતાં ક્રા સુન લિયા; ઔર ધણા ઔર ઉપેક્ષા સે ઉદ્વ્રાન્ત હેાકર ઉસને બ્રાહ્મણ કે ઘર કા પરિત્યાગ કર દિયા. ઉસકે પ્રથમ દૃન હી પર મૈંને જાન લિયા થા કિ ઉસ યુવતી મેં આત્મ-સ'માન ઔર તેજસ્વિતા કા વિપુલ અશ થા ! ઉસકે તેજોમય સ્વરૂપ ઔર ઉસકી સ્પષ્ટ ઉક્તિ કૈા સુન કર હી મૈને યહ નિષ્કર્ષ નિકાલ લિયા થા કિ વહ સાધારણ રમણી નહીં હૈ; ચમાર કે કુલ મે... ઉત્પન્ન હેાકર ભી ઉસકા હ્રદય રમણી કે ગૌરવ ઔર ગવ સે પરિપૂર્ણ થા. વહુ મુઝે-અપને અધમ ભાઇ કા છેડકર ચલી ગઇ. ચલી કયાં ન જાતી ? ભાઇ હાફર ભી, જીસને ઉસે અપને ઘર મેં આશ્રય નહીં દિયા. ભાઇ કા પવિત્ર સંબંધ સ્થાપિત કરકે ભી જીસને આદરપૂર્વક અપને ઘર મેં ઉસકા સ્વાગત નહી કિયા, ઉસ ભાઇ કા ઔર ઉસક્રે ઘર કા પરિત્યાગ કરને કે અતિરિક્ત ઉસ તેજસ્વિની દેવી કે પાસ ઉપયાન્તર હી કયા થા ? ગ્લાનિ ઔર વિક્ષેાભ સે મેરા હ્રદય પાપી કી ચિતા કે સમાન ભયંકર રૂપ સે થૂ-થૂ કર ઉઠા મૈં ભી શીઘ્ર હી ધર્ સે બાહર નિકલ પડા; પર ઉસ ધાર અંધકાર મે' મુઝે કુછ નહી. દિખાઇ પડા. કૈવલ દૂર પર-બહુત દૂર પર, એક દીપક અપને ક્ષીણ પ્રકાશ સે અધકાર કા પરા જિત કરને કા વિકલ પ્રયત્ન કર રહા થા. ( ૫ ) સારી રાત મૈં ઉસે ખેાજતા રહા; પર ઉસ અધકાર મે' મુઝે કહી ઉસકા પતા નહી` ચલા. પ્રભાત-કાલ હેા ગપા; પર મુઝે ઇસકી ચિંતા નહી. મૈં ઉસી ભાંતિ નગર કી એક-એક ગલી મે* ઉસે ખેાજતા કરતા થા. મૈને મન હી મન પ્રતિજ્ઞા કર લી થી કિ જન્મ તક ઉસકા પતા નહીં ચલેગા, તબ તક અપને ઉસ ઘર કા લૌટ કર નહી જાઉંગા, જહાં મેરી અનાથિની, અભાગિની, અસહાયા ધમ–અહિન કે આશ્રય નહી' મિલા થા. વહુ ધર મેરે લિયે રૌરવ કે સમાન પ્રતીત હૈાને લગા થા–ઉસ ધર કે સ્મરણુમાત્ર સે મેરા હૃદય ભયકર વિક્ષેાભ સે આકુલ હા ઉઠતા થા!, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #474 -------------------------------------------------------------------------- ________________ પ૭૬ વિસર્જન ઈસી પ્રકાર મધ્યાકાળ આ પહુંચા. ઉસકે ઉપરાંત મધ્ય ભી વ્યતીત હે ગયા: ઔર દિન કા તૃતીય પ્રહર આ પહુંચા; પર મુઝે ઉસકો પતા નહીં ચલા. અભી તક મેરે મુખ મેં અનન કા એક કૌર અથવા જલ કા એક ઘૂંટ ભી નહીં ગયા થા. સચ પૂછિયે તે મુઝે ભૂખ અથવા શ્વાસ માલુમ હી નહીં હો રહી થી. મેરે તલ મેં છાલે પડ ગયે થે: મેરા શરીર અવસનું હો ગયા થા; મેરે કેશ બિખરે થે થે; મેરી મુખ-મુદ્રા અત્યંત વિકૃત હે રહી થી ઔર મેરી આંખે મેં અગ્નિ વિનિર્ગત હો રહી થી. ઇધર-ઉધર મેં ઉન્મત્ત કી ભાંતિ દૌડતા ફિરતા થા. મરીચિકા કે ભ્રમ-જલ મેં ૫ડ કર કસ્તૂરીમૃગ જીસ પ્રકાર વ્યાકુલ ભાવ સે ઇધર ઉધર દૌડતા કિરતા હે; મણિ કે બે જાને પર નાગરાજ જીસ પ્રકાર આતુર હું કર અપના શિર ઇધર-ઉધર ધુનતા ફિરતા છે, ઠીક વહી મેરી દશા થી. મેં ઉન્મત્તપ્રાય હેત રહા થા. સબ કેાઈ મુઝે દેખતે થે; ઔર આશ્ચર્ય કરતે થે. કેઈ–કેાઈ મુઝસે મેરી ઈસ દશા કે સંબંધ મેં અને ભી કરતે થે; પર મેં કિસી કે ઉત્તર નહીં દેતા થા. મેં તો અપની ઉસ અનાથિની ધર્મ-બહિન કે ટૂંઢતા ફિરતા થા. અંત મેં સંધ્યા કા સમય હો આયા. મેં ભી ઇધર-ઉધર ધૂમતે-ઘૂમતે ગોમતી-તટપર પહેચ ગયા. વહી સંધ્યા થી પશ્ચિમ કે સમ-રાગ-રંજિત ગગન મેં કિસી અજ્ઞાત શક્તિ કી ઉસી ઐન્દ્ર જાલિક લીલા કા અભિનય હો રહા થા; સામને ઉસી ભાંતિ ગમતી કી નિર્મળ ધારા અપને પથ પર પ્રવાહિત હો રહી થી; પર આજ મેરે હદય મેં આનંદ નહીં થા, ઉલ્લાસ નહીં થા, મરતી નહીં થી. આજ તે મેરા હદય મશાન કી ભાંતિ હો રહા થા. ગ્લાનિ કી અગ્નિ મેં હૃદય કા સમસ્ત રસ ભસ્મ હો ગયા થા. સહસા એક ઓર સે કોલાહલ સુભાઈ દિયા. મૈને દેખા કિ એક સ્થાન પર કુછ આદમી ખડે હુયે છે. કુતૂહલવશાત મેં ભી ઉધર હી કા ચલ દિયા. ૨-૩ મિનિટ મેં મેં વહ પર પહુંચ ગયા. વહાં પહુંચ કર મૈને જે દશ્ય દેખા, ઉસે દેખ કર લગભગ પૂર્ણ–રૂપ સે ઉન્મત્ત હે ગયા, મૅને દેખા કિ મેરી ધર્મબહિન ચિરનિદ્રા મેં શયન કર રહી હૈ. ઉસકી ચેષ્ટા સે પ્રતીત હોતા થા કિ ઉસને ગમતી મેં ડૂબ કર પ્રાણ-સાગ કિયે છે. મેં એકટક હોકર ઉસ પ્રાણહીન મૂર્તિ કે દેખને લગા. પર ઉસ પ્રાણહીન મૂર્તિ મેં અબ ભી એક વિશિષ્ટ તેજ થા. મૈને દેખા- સ્પષ્ટ રૂપ સે દેખા કિ ઉસ તેજસ્વિની દેવી કે કુંચિત લલાટ કી દો રેખા વિશ્વ ઔર ઉસકે-ઉસકી સંસ્થાઓ કે પ્રતિ પૂર્ણરૂપ સે ઉપેક્ષા પ્રકટ કર રહી હૈ, ઔર ઉસકે નીલ અધર પર ઉસ સમય થી ઘણું કી હાસ્ય-રેખા લીલા કર રહી થી. મેં આત્મ-વિસ્મૃત હેકર ઉસ પ્રાણહીન મૂર્તિ કે દેખને લગા. પર થોડી હી દેર મેં મેરી સંજ્ઞા લૌટ આઇ; મેરા હદય દારુણ દુઃખ ઔર ભયંકર ગ્લાનિ સે આકુલ હો ઉઠા. બહુત કુછ રોકને પર ભી મૈં અપની અશ્રુધારા ન રોક સકા; મેં ફૂટ-ફૂટ કર રોને લગા. મૈને આગે બઢ કર ઉસ તેજસ્વિની દેવી કે ચરણે મેં અપના લલાટ રખ દિયા. બ્રાહ્મણત્વ અપની સલિલાંજલિ સે શુદ્ધત્વ કા પાદપ્રક્ષાલન કરને લગા. સંધ્યા કે ઉસ ઘનીભૂત અંધકાર મેં મેરે આનંદ કા પ્રભાત વિલીન હો ગયા. : લોગ ને સમઝા મુઝે ઉન્માદ હો ગયા હૈ ! બહુત બડે અંશ મેં ઉનકા વિચાર ઠીક થા. જીસકા હદય દારુનું દુઃખ સે સ્મશાન બન ગયા છે. જીસકી બુદ્ધિ વ્યથા કે પ્રહાર સે વ્યાકુલ - હો રહી હો, જીસકા પ્રભાત સંધ્યા મેં પરિણત હો ગયા હો, વહ યદિ ઉન્મત્ત હે જાય, તો ઉસમેં આશ્ચર્યા કયા હૈ ? હૃદય કે આગ જબ કુછ હલકા હુઆ, તબ મેને ઉસકે-ઉસ તેજસ્વિની દેવી કે-ચરણે પર એ અપના શિર ઉઠાયા. ઔર દેખા-આશ્ચર્યચકિત હોકર દેખા કિ સામને હી મેરી વૃદ્ધા સહોદરા ખડી હૈ. ઉન્હેં દેખતે હી મેં ફિર હાહાકાર કર ઉઠા. મને દેખા કિ ઉનકે-ઉન દયામયી કે નયને મેં ભી અમુ-જલ છલક રહા હૈ. મૈને રાતે-રોતે કહા યહી છે ! યહી મેરી ધર્મબહિન છે ? જીજી ને રૂંધે હુયે કંઠ સે કહા -ભ્યામ્ ! તેરી યહ મૃત છ વાસ્તવ મેં બડી પુણ્યાત્મા છે. ઈન્હને મેરે હદય કે ઘોર અંધકાર કે દૂર કર દિયા હૈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #475 -------------------------------------------------------------------------- ________________ vvvvvvvvvvvvvvvvvv/ www / wh^^ ^ છત સિ બાત કે અછૂત કિસ બાત કે? પce મેં ચકિત ભાવ સે જીજી કી ઓર દેખને લગા. છછ ને અપને આપ કે શાન્ત કરકે કહા - મેહ મેં પડી હુઈ થી. ધર્મ કે નામ પર અધર્મ કા અનુષ્ઠાન કર રહી થી. મેં નિત્યપ્રતિ “ દુર્ગા સપ્તશતી ” મેં પાઠ કરતી થી કિ જગત કી સમસ્ત સ્ત્રિયાં ભગવતી કી હી પ્રતિમાર્યો છે; પર મેં ઉસકે અર્થ કી ઓર સે સદા ઉપેક્ષા કરતી થી. અને પ્રાણ ત્યાગ કરકે મુઝે ઇસ ઋષિ-વાક્ય સે વાસ્તવિક અર્થ કા બંધ કરા દિયા હૈ. યહ બ્રાહ્મણ સે ભી અધિક પૂજ્ય હૈ. વિપત્તિ કે ઉસ ભીષણ અંધકાર મેં ભી મુઝે આનંદ કી એક રેખા દિખાઈ દી. અપની ધર્મ-બહિન કે ઉસ ત્યાગ કે ગૌરવ સે મેં ઉલ્લસિત હો ઉઠા. અપની નેહ-મયી છછ કે પાદપદ્મ મેં અબ કી બાર શિર રખ દિયા. ઉોને મુઝે અપને હદય સે લગા લિયા. ઉનકી આંખો સે ફિર અશ્રુધારા બહ ચલી ! કહ નહી સકતા કિ વહ મેરે ઉન્માદ કી ઉબ્રાન્તિ થી, અથવા કિસી દેવી લીલા કા વિશેષ ચમત્કાર પર મંને દેખા-સ્પષ્ટ રૂ૫ સે દેખા કિ મેરી ઉસ ધર્મ-બહિન કી પ્રાણહીન મૂર્તિ કે મુખ-મંડળ પર અબ ઉપેક્ષા એવં ઘણા કે ભાવ લીલા નહીં કર રહે થે; ઉસ પર અબ દિવ્ય આનંદ ઔર સંતોષ કી આભા વિઝીણું હે રહી થી. પ્રાણ-પરિત્યાગ હી ત્યાગ કી પરમ સીમા હૈ. છૂત કિસ બાત કે, અછત કિસ બાત કે? ( લેખક-પંઅનૂપશજી-બી. એ. એલ. ટી. “ચાંદ) મે ૧૯૨૭ના અંકમાંથી ) સિડ બેઠે મુખ કે વધર્મ–અનુયાયિ સે, છોડ છેડે આપ વજાતિ કે સપૂતે કે? ગોડ બેઠે અપને મહાનું અભિમાન હી સે, માન કે, ગુમાન કે, મહાન કરતૂ કે. સંભલ સકે ન સાલ સેકડ વ્યતીત હુએ, ડાલા હૈ વિધર્મ મેં સ્વધર્મ કે પ્રસૂતે કે અબ તે સુધારે હીન હાલ કે હુઈ હૈ દેર, અબ તે ઉબાર ઈન પતિત અછુ કે. દેખ કે તુમ્હારી ઇસ હૃદય-વિહીનતા કે, કેસ રહા જન–સમુદાય અવની કે હૈ મહિત હુએ હે સાવધાનતા રહી ન શેષ, ગાઢા હૈ સમય પૈ તુમ્હારા રંગ ફીકા હૈ. જ્ઞાની ઔર માની ક્યા રહેન અબ જાતિ બીચ, સારા જ્ઞાન-માન અસ્ત હે ગયા કભી કા હૈ, સમઝ અછ કે અછત કે સમાન રહે, આપકે લલાટ પે કલંક હી કા ટીકા હૈ. અબતે સંભાલના પડેગાં દુનિયા મેં તુમહેં, ખેં પોલ-ખોલ હાનિ-લાભ કેનિહાર લે; જનતા વિધમિયાં કી બઢતી દિને દિન હૈ, ઘટતે તુહીં હૈ ઇસ બાત કે વિચાર લે. આજ સે રહેંગે ન અછૂત હે અછૂત અબ, ભીષણ પ્રતિજ્ઞા માનસે મેં યહ ધાર લે; દીન દલિત કે, પતિતું કે, અપનાઓ શીઘ, હીન કે સુધાર લે, અછું કે ઉબાર લે. એક હી સમાન પાયા જીવન ધરા કે મધ્ય, રંગ-હંગ એક હી હૈ એક જમાત કે એક હી સમાન પાપ-પુણ્ય ભેગતે હૈ સદા, એક હી સ્વભાવવાલે ઔર એક ગાત છે. એક હી સમાન બની રહતે સક્લ મિલ, એક હી બને હૈ સદા સાથી દિન-રાત કે, ફિર યહ કૈસા હૈંચ-નીચ કે વિચાર કહે, છત કિસ બાત કે, અછૂત કિસ બાત કે? ર. ૩૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #476 -------------------------------------------------------------------------- ________________ પ૭૮ શિક્ષા કા આદર્શ શિક્ષા કા આદર્શ ( ચાંદ” ના મે ૧૯ર૯ના અંકમાંથી ઉદ્દત). મદ્રાસ કી “એજ્યુકેશનલ રિટ્યૂ' નામક પત્રિકા મેં અમેરિકા કી વેદાન્ત-સમિતિ કે અધ્યક્ષ સ્વામી અભેદાનંદ કા “શિક્ષા કે આદશ” પર દિયા હુઆ ભાષણ પ્રકાશિત હુઆ હૈ, ઉસીકે એક અંશકા અનુવાદ હમ નીચે દે રહે છે – હમેં અનુદાર નહીં હોના ચાહિએ; ઔર વિભિન્નતા મેં એકતા કે આદર્શ કે હમેં અપને સામાજિક જીવન કી ભિન્ન-ભિન્ન અવસ્થા મેં પ્રયુક્ત કરના ચાહિએ. જિસ પ્રકાર દો આકૃતિમાં એક સી નહીં હોતી હૈ, ઉસી પ્રકાર દે મસ્તિષ્ક ભી એક સે નહીં હોતે. સ્વયં ભગવાન ને તુમ્હારે લિએ હારા પથ નિર્દિષ્ટ કર દિયા હૈ. મુઝે સહિષ્ણુ હોના ચાહિએ, અપને હી નિયમાનુસાર તુઓં વિકસિત હમે દેના મેરા કર્તવ્ય હૈ. ઉપવન મેં ભિન્ન-ભિન્ન પ્રકાર કે વૃક્ષ હેતે હૈ; પર તુમ ઉનમેં સે કિસી ભી દો કે એક સા બનાને કા પ્રયત્ન નહીં કરતે. ક્યા તુમ ઇસ બાત કા પ્રયત્ન કરતે હે કિ દો વિભિન્ન વૃક્ષો મેં એક હી સા કુલ ઉત્પન્ન છે ? ઐસા કરકે તુમ સભી વૃક્ષે કો વિનાશ કર દોગે. ઇસ લિએ મેરે મિત્રો ! યહ વિશ્વ એક ઉપવન કે સમાન હૈ, જિસમેં પ્રત્યેક વ્યક્તિ એક-એક વૃક્ષ છે. તુમ ઉસે બઢને દે; ઔર ઉસે અપના હી ફલ ધારણ કરને દે. ઉસકી વૃદ્ધિ મેં બાધા મત પહુંચાઓ. યહી તુમ્હારા આદર્શ હોના ચાહિએ. ઉસકી વૃદ્ધિ ઔર ઉન્નતિ મેં બાધક બનને કી તુમહે ક્યા આવશ્યકતા છે ? તુમ અપના હાથ દૂર ખીંચ લો. સમસ્ત બાધાઓ કે ઉસકે પથે સે હટા લો; ઔર ઉસે સ્વતંત્ર ભાવ મેં બદને દે, તબ તુમ દેખેંગે કિ વહ શ્રેષ્ઠતમ ફલે કો ધારણ કરેગા; પરંતુ ઇસકે પહલે કિ વહ શ્રેષ્ઠતમ ફલે કે ધારણ કરે. તુહે ઉસકે લિએ ઉપયુક્ત વાયુ–મંડલ સમુપસ્થિત કર દેના હોગા! કોઈ ભી વૃક્ષ શ્રેષ્ઠ ફલો કે ધારણ નહીં કર સકતા, જબ તક કિ આપ ઉસે ઉપયુક્ત પ્રકાશ ૨ * તક કિ આપ ઉસ ઉપયુક્ત પ્રકાશ પૌર ઉગણતા નહીં દેગે; ઔર જબ તક કિ ઉસકે લિએ પૃથ્વી, વાયુ તથા જલરૂપી પિષ્ટિક પદાર્થ પ્રદાન નહીં કરે ગે. યહી વહ વાયુમંડલ હૈ, જિસમેં પરિષિત હેકર વૃક્ષ સુમધુર ઔર સુંદર ફલ ધારણ કર સકતે હૈ. ઇસી પ્રકાર આપ ઉપયુક્ત વાયુ–મંડલ ઉપસ્થિત કરકે ઉસે અપને જીવન કે સર્વો ચ્ચ આદર્શો કે પ્રાપ્ત કરને મેં સહાયતા પ્રદાન કર સકતે હૈ. તુમ ચાંડાલ સે કયે ઘણું કરતે છે? વહ ચાંડાલ હુઆ હી કેસે ? કિ તુમહીં ને ઉસે ચાંડાલ બનાયા હૈ, યદિ તુમ ઉસકે લિએ બ્રાહ્મણ કા ઉપયુક્ત વાયુ-મંડલ ઉપસ્થિત કર દો, તો તુમ કલ ઉસે બ્રાહ્મણ બના સકતે હૈ, યદિ વહ ગંદા, અશૌચ એવં અપવિત્ર છે, તો તુમ ઇસકે લિએ ઉસે દેષ મત દો. વહ કાં ઐસા ? કોકિ તુહીં ને તો ઉસે ઐસા બના દિયા હૈ, ઔર અબ ઉસે નિમ્નતમ સ્થિતિ મેં સ્થાપિત કરકે ઔર ઉસકે લિએ ઐસી ઐસી અવસ્થા ઉપસ્થિત કરકે જે એકાન્ત રૂપ સે પતિત ઔર અપમાનજનક હૈ, તુમ ઉસે દોષ દેતે હો; ઉસે બુરા બતાતે હે; ઔર ઉસસે વૃણે કરતે હો. ચાંડાલ દોષી નહીં હૈ. દોષી હો તુમ-તુમ જે સમાજ કે નેતા હા ! તુમહી ને ઉસે ઐસા બના દિયા હૈ. ઇસલિએ ઇસકે દોય કે અયં ગ્રહણ કરો, ઉસે દેવ કે કુર કરે; ઓર ઉસ ઋાપ બનીએ. ઉસ ઉપયુક્ત રાષ્ટ્ર દે, ઉસે સમુચિત શિક્ષા પ્રદાન કરે, ઉસે સ્નેહ કરો, ઔર ઉસે અપને પરે પર ખડે હોને કા અવસર પ્રદાન કરે. ડય. તુમ અમા કરતે હો ? નહીં, તુમ ઐસા નહીં કરતે. કુછ વર્ષ પહલે એક દિન અમેરિકા કે સંયુક્ત રાષ્ટ્ર કે રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન અપને એક મિત્ર કે સાથે વૈશિંગ્ટન કી એક ગલી મેં ચલે જ રહે છે. ઉસ સમય ઉન્હોને સડકપર એક કીડે કે દેખા. વહ અપને પીઠ પર લૌટા પડા થા; ઔર ઉસકે પર ઉપર કી ઓર ઉઠે હુએ થે, તથા વહ અપને પેરે પર ખડે હોને કી ચેષ્ટા કર રહા થા. અવ્યાહમ લિંકન ને નીચે બુક કર ઉસ કી કો ઉઠા લિઆ. ઔર ઉસે ઉસકે પરાં પર ખડા કર દિયા. ઉનકે મિત્રને પૂછો:-“ક્યા કર રહો ?” ઉોને કહા -“મૈને ઇસ બેચારે કે ઉસકે પૈર પર ખડા કર દિયા હૈ.” યહ ઉનકા સ્વભાવ થા. ઇસલિએ મેરે મિત્રે ! ચાહતા દૂ, તુમમેં સે પ્રત્યેક અબ્રાહમ લિંકન બન જાવે, યદિ તુમ કિસી દરિદ્ર મનુષ્ય કે દેખો તો તુમ ઉસે ઉસકે પેરે પર ખડે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #477 -------------------------------------------------------------------------- ________________ હિન્દુજાતિને નાશ થવાનાં હવે દેખાતાં ચિક ૫૭૮ હને મેં સહાયતા પ્રદાન કરે, ઉસે ઉપયુક્ત અવસર દો. ઉસ પર અત્યાચાર મત કરે, ઉસે કુવાચ્ય મત કહો, ઉસકી નિંદા મત કરો; ઔર તુમ ઉસે ઉસી ભાંતિ સ્નેહ કરો, જૈસે તુમ અપની આત્મા કો સ્નેહ કરતે હો ! કેસે સરલ, સુંદર એવં સત્ય ઉપદેશ છે ! વિશ્વાસઘાત (લેખક:-શ્રીટ વ્યાસ મોતીલાલ શર્મા, “ચાંદી ના મે ૧૯ર૭ ના અંકમાંથી ) હૈ અછુ કી કહાની કણકર, શ્રવણુ સે હમ શ્રવણ કર સકતે નહીં! ભાવ સારે સ્વાર્થ મેં જબ લીન હૈ, તબ ભલા પરમાર્થ કર સકતે કહીં: ૧ વાર્થ જબ પરમાર્થ કા શુભ અંગ થા, પ્રેમ-સરિતા બહ રહી થી દેશ મેં; દેશ–ઉન્નતિ–અર્થ કરતે કર્મ છે, વણે ચાર આર્ય જન કે વેશ મેં. ૨ વસ્તુતઃ ઉન્નત દશા થે જાનતે, ધ્યાન થી અધ્યાત્મ-વિધા જ્ઞાન કી; ઐક્ય કા સંચય સદા હેતા રહા, હિંદુઓં કે વેદ કો અભિમાન થા. ૩ ક્રેત-બીજ વપન હુઆ જબ સે યહીં, “છૂત” ઔર “અછૂત” લાખ હે ગમે; બધુ સે નિજ બધુ કરતે હેં ઘણા, ઇસલિએ લાખો વિધર્મી હે ગએ. ૪ પ્રથમતઃ જીનકે “મહત્તર પદ દિયા, આજ ઉનક ભ્રષ્ટ, નીચા, કહ રહે; એક હે, નિજ “ડેઢથા જીનકા કહા, નીચ સે ભી નીચ હે દુખ સહ રહે. ૫ વાર્થવશ “નાયક જીઓં માના સદા, આજ વે બન દાસ રહતે હૈ યહીં; હિંદુઓ ! હિંદુ સકળ નિજ–બબ્ધ હૈ, કહ રહે છે, કિન્તુ તુમ સુનતે નહીં. ૬ માન દે, અપમાન નિજ જન કા કિયા, ઇસલિએ લાખ વિધમ બન ગએ; પુલ મિલેગા દીન-હિય કી આહ કી, હિંદુઓ ! ગરવે મુસલમ બન ગએ? ૭ હિન્દુજાતિનો નાશ થવાનાં હવે દેખાતાં ચિ ( લે-કુમારી સરસ્વતી દેવી, તકિયાર-“ચાંદ મે-૧૯૨૭ ના અંકમાંથી ) - છેડના સોએ હુએ મત તાર ક-ક્યા સંભાલગે અગર વહ છિડ ગયા ! હૈ છુપી ઉસમેં બહુત દિન કી કલક, જગ ઉઠેગી આગ ગર વહુ છિડ ગયા ! ! ૧ હૈ બહુત દિન કી મિટી વહ રેશની, હિન્દુઓ કે પતત કા ઇતિહાસ છે ! હૈ હજાર વર્ષ કે જુસિતમ, વહ અછૂ કા વ્યથિત ઇતિહાસ હૈ !! ૨ ઍખ ક્યાં હૈ અબ તલક ય દેખતી ? કાન હૈં સુન રહે ઉસ રાગ કો? જબ હમારે હી હમારે સામને, થામતે હૈં રામને-ઇસલામ ક!! 3 જુલમ સે લાખ ઈસાઈ હે ગએ, જુલ્મ કા ફિર ભી ન પારાવાર, હૈ! જાહ્ન હેતે હે ધરમ કે નામ પર, કેમ કે મિટને કા યહ આસાર હૈ !! ૪ * ચિ-લક્ષણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #478 -------------------------------------------------------------------------- ________________ ૫૮૦ અછૂત ઔર વ્યભિચાર : અછૂત ઔર વ્યભિચાર ( “ચાંદી–મે ૧૯૨૭ ના અંકમાંથી ઉદ્ધત ). દિજાતિ કે સમાન હી શક ઔર અછૂત જાતિય મેં ભી રમણી કા સ્થાન હેય ઔર નિકૃષ્ટ હૈ. યદ્યપિ શક ઔર અછૂત જાતિય કી અનેક નાયિાં અપને પુરુષ હી કે સમાન બહિર નિકલ કર પરિશ્રમ-સાધ્ય કર્મો કે દ્વારા પૈસા પૈદા કરતી હૈ, ઔર ઇસ પ્રકાર ગૃહસ્થી કે સંચાલન મેં પર્યાપ્ત સહાયતા પ્રદાન કરતી હૈ, પર તે ભી ઉનકી પરતંત્ર સ્થિતિ પર ઇસકા રસ્તીભર પ્રભાવ નહીં પડતા હૈ, ઔર ઉન્હેં અપની ઉચ્ચ-જાતિ કી બહિને કે સમાન હી પુરુષ કી પરિચારિકા એવં નિત્ય આજ્ઞાનુકારિણી બનકર અપના જીવન વ્યતીત કરવા પડતા હૈ. સિદ્ધાન્તરૂપ સે ચાહે યહ બુરા ન ભી હો; પર વર્તમાન કાલ મેં સ્ત્રિય કી દારુણ દુર્દશા કા એક મૂલકારણ યહ ભી હૈ કિ ઉન્હે બાત–બાત મેં પુરુષ કી મુખાપેક્ષિણ બનના હોતા હૈ, ઔર ઊંચિત એવું અનુચિત સભી વિષયાં મેં પુરુષ કે અપના નિત્ય જ્ઞાનવાને પથપ્રદર્શક માન કર, સંસાર કે જટિલ માર્ગ પર ચલના પડતા હૈ. પુરુષ પ્રાકૃતિક રૂપ સે બલ ઔર વીર્ય કો પ્રધાન કેનદ્ર હૈ, ઇસલિએ યદિ વહ રમણી જાતિ કા રક્ષક તથા નેતા બન કર ઉસે વિશ્વ કે જટિલ એવું કંટકકર્ણ માર્ગ પર અપને તવાવધાન મેં લેકર ચલે, તો ઇસમેં ન તો કુછ હાનિ હૈ, ઔર ન આશ્ચર્ય; પર સ્ત્રિય કી ઇસ પરવશતા ઔર ઉનકી સ્વાભાવિક નિર્બળતા એવં ભીરુતા સે અનુચિત લાભ ઉઠા કર પુરુષ ને ઉસે અપની કામ-ક્રીડા કા સાધન એવં અપને ઉછંખલ ઉન્માદ કી શાન્તિ કા ઉપાય બના દિયા છે. જે બાત ઉરચ જાતિ કે પુરુષો ને કી, વહી બાત અછત તથા થઇ જાતિ કે પુએ ને ભી માન લી. અછત જાતિ કે પુરુષ ને ભી રમણી કો અપને સે નીચ, નિકષ્ટ એવં નિર્બલ માન કર ઉસે અપને ઉરjખલ એવં ઉન્મત્ત અત્યાચાર કે યંત્ર મેં બાંધ દિયા ! સચ પૂછ્યું તે ૨મણી-તિ કે પ્રોત એકાત અનાદર એવું અપમાન કો ભાવ સંમતહિંદુ-જાતિ મેં પરિવ્યાપ્ત હો રહા હૈ, ઔર અછતાં તથા શૂકો મેં ભી વહ સંક્રામક વ્યાધિ કે સમાન ફૈલ ગયા છે. શતાબ્દિ કે અત્યાચાર એવં અનાચાર સે અછૂત જાતિયો જીન અપ ગુણો કા વાસ હો ગયા હૈ, ઉનકે કારણ ઉનમેં યહ નીચ ભાવ ઔર ભી પ્રબલ હે ઉઠી છે. હમારે કહને કા તાત્પર્ય યહ હૈ કિ શતાબ્દિ ઔર યુગે સે અછૂત તથા ઘોં વિદ્યા, વૃદ્ધિ તથા વૈભવ કી ત્રિવેણી વિલુપ્ત હો ગઈ હૈ. ઔર સીકે કારણ કે રમણી કી મર્યાદા. રમણ કી પ્રતિકા, રમણી કી મહિમા, રમણી કી પવિત્રતા, રમણી કી ઉચ્ચતા એવં રમણી કી મહનીયતા કે ભી એક બાર હી વિરકૃત કર બૈઠે હૈ. કિજે ને ઉન પર જે અત્યાચાર કિયે હૈ, ઉનકી આવૃત્તિ ઉન્હોંને અપની દેવિયો પર કી હૈ. યહ બાત પ્રાયઃ એક પ્રકાર સે ભૂલ ગયે હૈ કિ રમણું સાક્ષાત જગજનની કી અંશભૂતા હૈ ઔર ઉસકા સતીત્વ, ઉસકા ચરિત્ર ઔર ઉસકા શીલ દિવ્ય પદાર્થ હૈ, યહ સબ ઉછૂખલ માનવ-પ્રવૃત્તિ કી કીડા કે લિ અપને યુગવ્યાપી અજ્ઞાન ઔર અંધકાર કે વશીભૂત હેકર વહ યહ વિસ્મૃત કર બૈઠે હૈ કિ અપની કલુષિત પ્રવૃત્તિ કી શાન્તિ કે લિયે રમણી કે વ્યભિચાર-પથ પર ઘસીટના મહાપાપ છે, વિશ્વર કી દષ્ટિ મેં વહ અક્ષમ્ય અપરાધ છે; ઔર ઉસકા કોઈ ભી પ્રાયશ્ચિત્ત નહીં હૈ. વહ રમણ કે દિવ્ય સતીત્વ કી, રમણી કે પુણ્ય મહત્ત્વ કી એવં રમણી કે પાવન સૌંદર્ય કે કલ્પના તક નહીં કર સકતે હૈ. ઔર ઉન્હેં યહ બાત સમઝને કી શક્તિ હી નહીં હૈ કિ રમણીકા અનાદર ઔર અપમાન કરના વિશ્વેશ્વરી કે પ્રતિ બેર અપમાન પ્રકટ કરના હૈ; રમણ કે અપની કામ-લિસા કા વિષય બનના વિશ્વ-જનની કે પ્રતિ મહાપાપ કરના હું; ઔર રમણું કે ગૃહ-લક્ષ્મી કે પાવન આસન સે ખલિત કરકે ઉસે પરિચારિકા એવું પાદકુંઠિત બનાના; મા વિAવ કી પરિચાલિકા શક્તિ કે પ્રતિ વિદ્રોહ પ્રકટ કરના હૈ, વે યહ નહીં જાનતે કિ ઇસકા પરિણામ કેવલ અપને હી લિયે નહીં, કેવલ અપની હી જાતિ કે લિયે નહીં; વન સમસ્ત હિંદુજાતિ કે લિયે ભયંકર હોગા. દેવી પ્રકોપ કી પ્રબલ અગ્નિ-જવાલા ઇસ મહાપાપ કા સંપૂર્ણ નિરાકરણ કિયે બિના શાન્તિ નહીં હોગી, યહ નિત્ય સત્ય સમઝને કી શક્તિ ઉન બેચારે અ ર શ મેં રહા હી નહીં ગઈ છે; કોંકિ કિ જાતિય ને ઉત્તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #479 -------------------------------------------------------------------------- ________________ અછૂત-નારી કી દુર્દશા ૫૧ વિદ્યા, બુદ્ધિ એવં વિવેક કી બિમલ યેતિ કી મોંગલમયી સીમા સે એક ખાર હી બહિષ્કૃત કર દિયા હૈ. અસ્તુ. હમારે કહને કા સાર યતુ હૈ કિ વ્યભિચાર કી દારુણ પ્રવૃત્તિ કા મૂલ ઉદ્ગમ રમણી કે પ્રતિ અપમાન એવ' અનાદર કી દુષ્ટ ભાવના ! ઇસીલિયે વહ ભયંકર માનસિક વ્યાધિ હૈં, જો અપની વિષમયી જવાલા સે દૂસરે સમરત માનસિક ગુણાં કેા ભસ્મસાત કર દેતી હૈ. પતિહાસ ઇસ બાત કા સાક્ષી હૈ કિ ઇસ દારુણ વ્યાધિ સે અક્રાન્ત હેાકર અનેક સભ્ય એવં સમૃદ્ જાતિયાં અપના પાર્થિવ અસ્તિત્વ તક ખેા બેઠી. કહાં હૈ આજ વહ વૈભવશાલિની રામન-જાતિ, જીસકી વિજય કે જયજયકાર સે એક દિન નિખિલ ગગન-મંડળ મુખિરત હૈાતા થા? કહાં હૈ વહ દુર્દડ યવન-જાતિ જીસકે હુ કારનાદ સે ઉદધિ-મેખલા-મેદિની પ્રકશ્વિત હેાતી થી ? આજ ઇતિહાસ કે પૃષ્ઠાં મેં ઉનકી સ્મૃતિ-માત્ર ઉસ અતીત યુગ કી કહાની આંખાં મેં આંસૂ ભર કર કહ રહી હૈ. ઇસી રમણી કે અનાદર-રૂપી મહાપાપ કે અનુષ્તાન સે ત્રિભુવન-વિજયી રાવણ કુલસહિત નષ્ટ હૈ। ગયા ! દ્રૌપદી કે અપમાન કી અગ્નિ મેં મહાપ્રતાપી પુરુ-વંશ ભમ્મસાત હૈ। ગયા. જબ જ્ઞાનસમ્પન્ન, અલસમ્પન્ન, શક્તિસમ્પન્ન જાતિયાં વ્યભિચાર કી વિષમયી જ્વાલા મેં પતિત હાકર વિનષ્ટ હૈ। ગઈ, તબ અજ્ઞાન ઔર અધકાર સે આવૃત પથપર ચલનેવાલી શૂદ્ર ઔર અદ્ભૂત જાતિયાં તેા ઔર ભી જલ્દી ઇસ દારુણ જવાલા મેં જલ કર ધૂલિ હેા જાયગી. ઇસીલિએ યહ આવશ્યક હૈ કિ અછૂત જાતિયાં મેં ભી ઇસ નિત્ય સત્ય કા પ્રચાર કિયા જાય કિ રમણી જગન્માતા કી પ્રતિમા હૈ, ઔર ઉસકા અપમાન કરના, ઉસે અપની કલુષિત પ્રવૃત્તિ કી શાંતિ કા સાધન બનાના, ઉસકી નિલતા, નિમ્મુહિતા એવં નિસહાયતા સે અનુચિત લાભ ઉઠા કર ઉસે વ્યભિચાર-પથ પર ધસીટના એકાંત અનુચિત હૈ, ભયંકર પાપ હૈ-બ્રહ્મહત્યા સે ભી ખઢ કર ધાર જધન્ય પાપ હૈ. ઉન્હેં યહ ખતાના હેાગા કિ અપની મા-બેટી કી, અહિન એવં માતા કી રક્ષા કે લિયે પ્રાણ દેદેના ઉનકા શાશ્વત ધર્મ હૈ; ઉનકે સતીત્વ રક્ત કી રક્ષા કે લિયે, ઉનકે ચરિત્રકી પવિત્રતા કે અક્ષુણ રખને કે લિયે ઉન્હેં અપને હ્રદય કે શેષ બિંદુ ભી સમર્પણ કર દેને મે' સકાચ નહીં હૈાના ચાહિયે; માનવ–ધ કા યહ સર્વોચ્ચ આદેશ હૈ ! અછૂત-નારી કી દુર્દશા ( ચાંદ પ્રેમે ૧૯૨૭ ના અંકમાંથી ઉદ્ધૃત ) જૈસા કિ હમ ઉપર કડ઼ ચૂકે હૈ, યહ વ્યભિચાર કી પ્રવૃત્તિ રમણી કે પ્રતિ અપમાન ઔર અનાદર કી ભાવના સે સમુત્પન્ન હેાતી હૈ; પર પુરુષોં કી ઇસ જધન્ય ભાવના કા પરિણામ યહ હાતા હૈ ઉસકે દૂષિત વાયુમંડળ મેં નિર`તર રહને કે કારણ સ્રિયાં ભી અપને પ્રકૃત-સ્વરૂપ કા વિસ્તૃત કર બહતી હૈ; ઔર ધીરે-ધીરે અજ્ઞાન ઔર અંધકાર કી વૃદ્ધિ કે સાથે-સાથે અત્યાચાર ઔર અનાચાર કે બીભત્સ તાંડવ કે સાથ-સાથ વે ભી યહ બાત ભૂલ જાતી હૈ કિ ઉનકા સતીત્વ, ઉનકા ગૌરવ, ઉનકા ચરિત્ર, ઉનકી મહિમા, ઉનકી મહનીયતા-યહ સત્ર પુરુષમાં કે આમેાદ, કામ-ક્રીડા એવં વિલાસ-વાસના કે વિષય નહીં હૈ. શતાબ્દિયાં કે અત્યાચાર, અનાચાર એવ. દુરાચાર કે નિરંતર સમિલિત પ્રહાર સે ઉનકી આત્મજ્ગ્યાતિ એવં વિવેક-શક્તિ નષ્ટપ્રાય હે જાતી હૈ; ઔર વે પુરુષોં કે પ્રલેાભનાં મેં પાપ કે કપટવ્યાપારેાં મેં ઉચ્છખલ-વાસના કે ઉન્માદ એવ` વિકાર કે વિપુલ મદ મેં પથ-ભ્રષ્ટ હેાકર પતિત હૈ। જાતી હૈ. વે સ્વયં હી અત્યાચારી કે અત્યાચાર મે... ચેગ દેને કા ખાધ્ય હાતી હૈ; વે. સ્વયં ખલિ–વેદી પર અધિક કી કૃપાણુ કે નીચે અપની કામલ ગન રખ દેતી હૈ. આજ અછૂત જાતિ કી દૈવિયેાં કી ભી યહી દારુણ દશા હા રહી હૈ-સતીત્વ કી વાસ્તવિક મર્યાદા કા અજ્ઞાન ઔર ઉત્ક્રાન્તિ કે કારણ વિસ્તૃત કરકે વે કભી-કભી ધેાકે સે અપને ઉજ્જવલ સર્વસ્વ કા સ્વતઃ હી નરક કે ગર મેં ધક્કા દે દેતી હૈ.. પર હમ યહ કહને કા પાપ નહીં કર રહે હૈં કિ સમસ્ત અછૂત દેવિયાં ઇસી ભયંકર સ– ક્રામક વ્યાધિ સે ચરત હા રહી હૈ; ન હમારે કહને કા યહ તાત્પ હૈ કિ વે અપને પવિત્ર સતીત્વ કે સાધારણ પદાર્થ સમઝ કર ઉસે લીલામાત્ર સે પુરુષોં કી કામ-વાસના કે ચરણાં મેં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #480 -------------------------------------------------------------------------- ________________ ૫૨ અછૂત-નારી કી દુર્દશા સમણુ કર દેતી હૈ.. તમારે કહને કા અભિપ્રાય યહ હૈ કિ પુરુષોં કે અત્યાચાર ઔર અનાચાર કે નિરંતર પરિપીડન સે ઉદ્દભ્રાન્ત હેાકર વે અપને શુદ્ધ, દિવ્ય, પ્રકૃત સ્વરૂપ કે વિસ્તૃત કર દેતી હૈ; ઔર અજ્ઞાન તથા અવિવેક કે કારણુ અપની સમુવલ મણિ કો ગવા ઐતી હૈ; ઔર પીછે મણિ–વિહીન મણિધર કે સમાન વ્યાકુલ હેાકર-વ્યથિત હેાકર, આજન્મ-વ્યાપિની ગ્લાનિજ્વાલા મેં તિલ-તિલ કરકે જલા કરતી હૈ. યહ કહતે હુયે હ્રદય વિદી હાતા હૈ; એવ લજ્જા સે હમારા શિર વિનમ્ર હા જાતા હૈ કિ અદ્ભુત ઔર શૂદ્ર જાતિ કી દેવિયાં કા પથ-ભ્રષ્ટ કરને મેં દ્વિજાતિ કે પુરુષપુંગવાં કા ભી બહુત-કુછ હાથ રહતા હૈ. જૈસા કિ હમ ઉપર કહે ચૂકે હૈં કિ પાપ કે લેભન ઔર પુરુષ ં કે કપટ-વ્યાપારે સે ઉભ્રાન્ત હૈાકર અનેક અછૂત જાતિ કી સ્ત્રિયાં અપના સમુવલ રત્ન ખે ખેતી હૈ'. રિદ્રતા કે દારુણ ઉત્પીડન સે એવં પુરુષાં કી કમાઇ કે પર્યાપ્ત ન હોને સે અછૂત તિ તથા દ્રાં કી દેવિયાં કા ભી ઘર કી મર્યાદા સે બાહર નિકાલ કર પરિશ્રમ-સાધ્ય ક કૈા કરના પડતા હૈ-ઉન્હેં ભી ગૃહસ્થી કે નિર્વાહ કે લિયે બાર, વિશ્વ કે કપટપૂર્ણ એવં પાપપૂર્ણ કાલાહલ મેં કામ કરના પડતા હૈ; ઔર ઉસ સમય ઉનકી નિસહાય, નિર્ધન અવસ્થા સે અનુચિત લાભ ઉડા કર ઉન્હેં પતન કે ગંભીર અધકારપૂર્ણ ગğર મેં ટકેલને કે લિયે પાપ ઔર શૈતાન-દેતાં નાના પ્રકાર કે કપટ-કૈાશલેાં કા અનુષ્ઠાન કરતે હૈ; ઔર ઉન્હે પ્રભુધ્ધ કરકે પાપ કે પાશ મેં આખદ્ કરકે ઉનકા સર્વનાશ કર ડાલતે હૈ'; ઔર શૈતાન ઔર પાપ કે કૃતિમાન સ્વરૂપ અને કર, ત્રિપુડધારી બ્રાહ્મણ, ઔર ગલમુધારી ક્ષત્રિય, એવં થેધારી વૈશ્ય અપની કામ-વાસના છી પ્રજવલિત જ્વાલા મેં ઇન નિસહાય અબલાઅે કી આહુતિ પ્રદાન કરતે હૈં. કાઇ ધાર્મિક ગ્રંથાં કે અશુદ્ધ એવ' અસત્ય વચનાં કા અપને કપટ-હારયમય મુખ સે ઉચ્ચારણ કરકે ઉન અખલાએ કા બ્રાહ્મગુરુ કે શ્રીચરણાં મેં તન, મન, ધન સમપર્ણ કરને કે લિયે આદેશ એવ' ઉપદેશ દેતે હૈ; ઔર ઉન અજ્ઞાનાંધકાર મે પડી હુઇ રમિયાં કા સ્વર્ગલાલ કી આશા દિલા કર નર્ક-પથ પર લે જાતે હૈં. કા-કાઇ ગલમુ૰ધારી એવં લગ્રાહી ખીરાગ્રગણ્ય સધ્યા કે ધનીભૂત હેતે હુયે અંધકાર મેં, દિનભર કે કઠિન પરિશ્રમ કે ઉપરાંત ઘર કા લૌટતી હુઈ અદ્ભુત દેવી પર બન-પ્રાંત કા તિમિરાવૃતા સીમા મેં આક્રમણ કરતે હૈ'; ઔર ઉસકે સતીત્વ કા વિનષ્ટ કરકે અપને ક્ષત્રિયત્વ, વીરત્વ એવ' અપને વંશ-ગૌરવ કી ડગ મારને મેં રત્તીભર સાચ નહીં કરતે હૈં; ઔર ઇસી ભાંતિ અપને ધોં મેં આનેવાલી અદ્ભૂત પિસનહારિયાં એવ મજદૂરતિયાં કા પૈસે કા, ધુલી ધેાતી કા, ચાંદી કે કડાં કા ઔર કભી કભી સાને કી અંગૂઠી કા પ્રક્ષેાલન દેકર, તુલસી-માલા કા ધારણ કરનેવાલે એવ મરતક પર શ્રી-ચિત્ કા અ ંકિત કરનેવાલે થેાંધારી ભક્ત વૈશ્ય ઉન્હેં –ઉન અછૂત તથા પ્રજાતિ મે ઉત્પન્ન હાનેવાલી ભગવતી કી અંશભૂતા લલનાએ કૈં અપની પંકશાયિની અનાતે સમય રત્તીભર અનુતાપ ક! અનુભવ નહીં કરતે હૈ. ઇસ પ્રકાર જો દ્વિજ-દેવતા, જે ક્ષત્રિય-કુલ-કમલદિવાકર ઠાકુર સાહબ, જો વૈશ્ય-વશ-ગૌરવ સેઠજી અછૂતાં કે સસ્પ એવ' સંસગ મેં મૂર્તિમાન કાલુષ્ય ઔર શૈતાન કા નિવાસ માનતે હૈં, વે હી ઉન જાતિયાં કી નિોઁધ નિસહાય નારિયાં કા અપને પ ́ક કી અક-ષિયની બના કર પરિભ્રષ્ટ કરને મે પૂ-જન્મ કે પરમ પુણ્યાં કા પુંજીકૃત પ્રસાદ માનતે હૈ...! પાપ કી યહ કૈસી વિડમ્બના હૈ ? કપટ કા યહ કૈસા કલુષિત કાંડ હું ? કલિકાલ કા યહ કૈસા પ્રવચનામય વ્યાપાર હૈ ? ઇસ પ્રકાર અદ્ભૂત એવં દ્ર-નારિયાં કી દારણ દુર્દશા કા ભીષણ એવં વ્યથામયી બનાને મે' દ્વિજાતિ મેં ઉત્પન્ન હૈાનેવાલે અનેક ભડ પુરુષ સદા તત્પર રહતે હૈં'; ઔર હિંદુન્નતિ કી આંખાં મેં ધૂલ ડાલ કર, સમાજ કે અપને ખાદ્ય આડમ્બરેાં સે ધાબના કર એવ દેશ કે અપની કપટ-લીલા કે દ્વારા મૂર્ખ બનાકર યહ તિલકધારી બ્રાહ્મણ, ઉંચી મૂછવાલે ક્ષત્રિય, એવં ખડી થૈદવાલે વૈશ્ય અપની કામ-વાસનાકી પ્રખર જ્વાલા મેં ઈન નિરીહ, નિષેધ, નિસહાય અબલાએ કી નિષ્ઠુરતાપૂર્વક આહુતિ દેતે હૈં; પરંતુ હમારે કહને કા યહ અભિપ્રાય નહીં હૈ કિ સભી બ્રાહ્મણ, સભી વૈસ્ય, સભી ક્ષત્રિય ઐસા કરતે હૈ. હમારે કથન કા ઐસા અ કરના અન કરના હૈગા. હમારા અભિપ્રાય ઉન્હી લેગોં સે હૈ, જો અપને બ્રાહ્મણત્વ કી રીંગ મારતે ફિરતે હૈ, અપને ક્ષત્રિયત્વ કા રાગ ગાતે કરતે હૈં ઔર અપને વૈશ્યત્વ કી પુગ્ગી પીટતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #481 -------------------------------------------------------------------------- ________________ અછૂત-નારી કી દુર્દશા ૫૮૩ ફિરતે હૈ, પર જે પ્રચ્છન્ન-૫ સે સભી પ્રકાર કે કુકર્મો, કુકૃત્ય ઔર કલુષિત કાંડ કા અનુષ્ઠાન કરને મેં રત્તીભર પશ્ચાત્તાપ અથવા સંકેચ બંધ નહીં કરતે હૈ. યદિ ઐસે પ્રચ્છન્ન પિશાચે ઔર પાપિયે કી સંખ્યા નગણ્ય હોતી, યદિ કેવલ કહીં કહીં અપવાદ રૂપ સે ઐસે દે-ચાર શૈતાન અપના કલુષિત વ્યાપાર કરતે હોતે, તે કદાચિત હમ ઉનકી ઔર ઇસ પ્રકાર સે સંતમાત્ર ભી ન કરતે, ઉનકા નામ-નિર્દેશ તો દૂર કી બાત છે; પર હમ દેખતે હૈં કિ ઐસે નિકૃષ્ટ નીચ જોં કી સંખ્યા એકાંત નગણ્ય નહીં હૈ; એસે પ્ર૨છનન પિશાચ કી વ્યાપાર-લીલા કા ક્ષેત્ર એકાંત સંકુચિત ભી નહીં હૈ. ઇન પંક્તિાં કે લેખક કે અપને જીવન મેં ઐસે અનેક નર-રાક્ષસ કે જાનને કા ઔર ઉનકા ઝંડા-ફેડ કરને કા અવસર પ્રાપ્ત હુઆ હૈ. ફહરાતી ડાઢી કે આવરણું મેં, પીત ચંદન કે લગે થે ત્રિપુંડ કે નીચે, રામ-નામી દુપટે કે અંતરાલ મેં, શુભ્ર યજ્ઞોપવીત કો ધારણ કરનેવાલે વક્ષસ્થલ કે ભીતર એવું સૌમ્ય સરલતા કે કપટ-પટ મેં કિતને કલુષિત ભાવ, કિતને નિકૃષ્ટ વિચાર, કિતને ભયંકર ષડયંત્ર, કિતની પાપમયી અભિસંધિયાં, પ્રચ્છ-રૂપ મેં ચૂપચાપ અપના કાર્ય કર રહી હૈ, યહ જાનને કા હૈ કુછ ઘેડા સા ભી અવસર પ્રાપ્ત હુઆ હૈ, વે યહ બાત ભલી-ભાંતિ જાનતે હૈ કિ અનેક હદ મેં, અનેક મસ્તિષ્ક મેં બ્રાહ્મણત્વ, ક્ષત્રિયત્ન ઔર શકત્વ કે બાહ્ય-આવરણું કે ભીતર, મહાપાપ કી ભયંકર સંહાર-લીલા કા તાંડવનૃત્ય નિત્ય નિરંતર ચલતા રહતા હૈ, ઔર ઇસી તાંડવ-નૃત્ય કી ઓર હમને સંકેત કિયા હૈ. અછુ ઔર શકોં કી દેવિયોં કે લિયે કેવલ ઈહીં રાક્ષસ સે સામના કરના પડતા હે, સો બાત નહીં હૈ. ઉનકે પ્રસને કે લિયે, ઉનકે ભક્ષણ કરને કે લિયે, ઉનકે સર્વસ્વ કે લૂટને કે લિયે ઉન્હેં બલ સે, છલ સે, કપટ સે, અન્યાય સે, અત્યાચાર સે, અનાચાર સે, દુરાચાર સે પતન કે ગંભીર ગર મેં ઢકેલને કે લિયે મુસ્લિમ ગુંડે ઔર ઇસાઈ-મિશનરી ભી સદા સચેષ્ટ રહતે હૈ. ઇનકે ચંગુલ મેં ફેંસ કર, ઇનકે નિર્યાતન-યંત્ર મેં આબદ્ધ હેકર ફિર અછૂત-નારી કા વિસ્તાર નહીં હૈ. સતીત્વ ઔર શીલ કે સાથ ઉસે અપને ધર્મ, અપની જાતિ, અપને ઘર, અપને પરિવાર, અપને પરિજન, અપને કુટુંબ-સભી કે તિલાંજલિ દેવી પડતી હૈ. “ચાંદ' કે પાઠકે કે લિયે ઈસ કરુણ-કથા કે વિશદ રૂપ સે વિવૃત્ત કરકે બતલાને કી આવશ્યકતા નહીં &; વે ઈસ મર્મભેદની કહાની કે જાનતે હૈ. કિસ પ્રકાર મુસ્લિમ-ગુંડે હમારી અછૂત બહિને ઔર માતા કે બરબસ પકડ કર ઉનકો સતીત્વ નષ્ટ કરતે હૈ, કિસ પ્રકાર રાસ્તા ચલતે વે હમારી અત બેટિયોં ઔર બાહુઓં કો અપની કામ-વાસના કી અગ્નિ મેં ભસ્મસાત કરતે હૈ! ઇસકી-સ્મૃતિ-માત્ર સે હમારા હદયશોણિત ખૌલને લગતા હૈ, ઔર હમારી પ્રતિહિંસા-પ્રવૃત્તિ, પ્રજ્વલિત ચિતા કી ભાંતિ ઘૂ-ધૂ કરકે જલ ઉઠતી છે. મુસ્લિમ-ગુંડો કી ભાંતિ આક્રમણપૂર્વક નહીં; પરંતુ કપટપૂર્વક એવં પ્રવંચનાપૂર્વક ઈસાઈ–મિશનરી ભી હમારી ઇન અછૂત-બહિને ઔર માતાએ કે પ્રલબ્ધ કરકે ઉન્હેં પરિભ્રષ્ટ કરતી હૈ. ઇસ પ્રકાર હમેં ઈન અછત-બહિનોં કી રક્ષા કે લિયે, ઉનકે સતીત્વ, ઉનકે ચરિત્ર, ઉનકે શીલ એવં ઉનકે દિવ્ય માધુર્ય કી રક્ષા કે લિયે તીન એર કે આક્રમણ કે વિફલ કરના હોગા ! દ્વિતિયાં કે હાથે સે, વિધમિયાં કે પ્રહાર સે, એવં સ્વયં અછત-પુરુષ કે જઘન્ય આક્રમણ સે હમેં ઇન બહિને કી રક્ષા કરની હોગી, પર જૈસા કિ હમ ઉપર પ્રારંભ મેં કહ ચૂકે , યહ સબ ઉસ સમય તક સંભવ નહીં હો સકતી, જબ તક કિ હમ વ્યભિચારપ્રવૃતિ કે મૂલ ઉદ્ગમ પર આક્રમણ ન કરે. હમારે કહને કા તાત્પર્ય યહ હૈ કિ જબ તક હમ અપને સમાજ મેં, અપની જાતિ મેં ઇસ ભાવના કો પૂર્ણરૂપ સે જાગ્રત નહીં કરેંગે કિ રમણ સાક્ષાત જગદંબા કી અંશભૂતા હૈ, રમણી વિશ્વ કી સંચાલક શક્તિ કી સાકાર પ્રતિમા છે, રમણીકા સતીત્વ સમાજ કા સમુક્વલ રત્ન, જાતિ કા અક્ષય પ્રદીપ, દેશ કા દેદીપ્યમાન આલોક, વિશ્વ કી વિમલ જ્યોતિ, ધર્મ કા સુંદર સ્વરૂપ એવં નિગમાગમ કા મૂર્તિમાન સાર હૈ, તબ તક હમ ચાહે કિતના પ્રયત્ન કરે, ચાહે કિતને યુદ્ધ કરે, ચાહે કિતની હત્યાયે કરે, ચાહે કિતના હી શોણિત પ્રવાહિત કર દે; પર હમેં સફલતા પ્રાપ્ત નહીં હોગી. હમેં અપને સમાજ મેં ઈસ શાશ્વત સિદ્ધાન્ત કા જો સે પ્રચાર કરના હોગા કિ સમસ્ત વિશ્વ કા નારીમંડલ આરામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #482 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪ અછત-નારી કા સમુદ્ધાર છે. અછૂત-રમણી ઔર બ્રાહ્મણ-દેવી દોનોં કા સતીત્વ, દેને કા ચરિત્ર, દોનોં કા શીલ સમાન રૂપ સે રક્ષણીય એવં વંદનીય છે. રમણી કે પ્રતિ અપમાન અથવા અનાદર કા ભાવ પ્રકટ કરના મહાપાપ છે. અછુત-નારિયોં કો ભી હમેં જાગ્રત કરના હોગા. શતાબિદયે કે અત્યાચાર ઔર અન્યાય ને ઉનકી જીસ દિવ્ય શક્તિ કા વિલોપ કર દિયા હૈ, ઉસે ફિર સે હમેં જીવિત કરના હોગા. ઉનકે ઉસ વિલુપ્ત તેજ કે, વિનષ્ટગૌરવ એવં અતિર્લિંત આત્મ-સંમાન કે હમેં ફિર સે જાગ્રત કરના હોગા. ઉન્હ બતાના હાગા કિ યદ્યપિ આજ તુમ યુગે કે પરિપીડન કે પરિણામ-સ્વરૂપ અપની દિવ્ય શક્તિ, અપના અતુલ તેજ, અપના અક્ષય આત્મ-સંમાન ખ બૈઠી હો; પર યદિ તુમ ચાહે, યદિ તુમ ચેષ્ટા કરે, યદિ તુમ અધ્યવસાયપૂર્વક પ્રયત્ન કરે, તે ફિર સે તુમ ઉન્હ પ્રાપ્ત કર સકતી હો. તુમ ઉહીં દાનવ-દલ-દલિની સિંહ-વાહિની ચંડિકા કી અંશભૂતા હો, જીહને એક દિન નારી-જાતિ કે અપની કામ-વાસના કી શાનિત કા સાધન સમઝનેવાલે, માતૃ-જાતિ કી મહામહિમા ઔર પવિત્ર ગૌરવ કે પ્રતિ અસંમાન ઔર અનાદર પ્રકટ કરનેવાલે, રમણી-મંડલ કી સ્વતંત્રતા ઔર આત્મ-સંમાન પર પાદ–પ્રહાર કરને કી કુચેષ્ટા કરનેવાલે, શુંભ-નિશુંભ નામક રાક્ષસોં કા, ઉનકે વંશ ઔર સૈન્યસહિત સંહાર કિયા થા. દ્વિજાતિ મેં ઉત્પન્ન હોનેવાલે તુચ્છ પ્રચ્છન્ન પાપિ, ઉન્હેં ભી તુછતર મુસ્લિમ ગુડ ઔર તુછતમ ઈસાઈ-મિશનરિયાં કી તે શક્તિ હી કયા હૈ, તુમને તે એક દિન તા કે ઉસ સમુલ યુગ મેં ત્રિભુવનવિજયી રાક્ષસેશ્વર રાવણ કે કરાલ હાથે સે અપને સતીત્વ કી રક્ષા કી થી ! ઉન અછૂતદેવિયાં કે હૃદય મેં યહ ભાવના બદ્ધભૂલ કર દેની હોગી કિ સતીત્વ પ્રાણ કી, પાણ-પ્રિય પુત્રો કી, એવં પ્રાણ સે ભી અધિક પ્રિય પ્રિયતમ કી અપેક્ષા અધિક મૂલ્યવાન, સારવાન એવં વંદનીય છે. ઉન્હેં યહ વિશ્વાસ દિલા ના હોગા કિ વિશ્વ કી કોઈ શક્તિ ઐસી નહીં હૈ, જે તુમહારી ઇચ્છા કે વિરુદ્ધ તુમ્હારા સતીત્વ નષ્ટ કર સકે. તુમ ઔર કુછ નહીં કર સકતી, એસે ભયંકર સમય કે સમુપસ્થિત હોને પર અપની હી છુરી સે અપના હૃદય વિદીર્ણ કર સકતી હૈ, દીવાલ સે અપના શિર ફીડ કર અપના પ્રાણ-ત્યાગ કર સકતી હે, નદી મેં ડૂબ કર, આગ મેં જલ કર, ઉંચે સે કૂદ કર, કિસી ભી પ્રકાર હો અપને દિવ્ય-મધુર સતીત્વ કે વ્યભિચારી કે હાથોં સે બચા કર વિશ્લેશ્વરી કે હાથો મેં દે સકતી હૈ. સતીત્વ હી તુમહારા ઈષ્ટ છે; વહી તુમ્હારા સાર રત્ન હૈ ! અછત-નારી કા સમુદ્ધાર ( “ચાંદ ના મે ૧૯૨૭ ના અંકમાંથી ઉદ્દત). અછૂત-દેવિયોં મેં ઇસ શાશ્વત-સિદ્ધાન્ત કા પ્રચાર કરને કે લિયે હમેં–હમ ઉચ્ચ જાતિ કે લોગોં કો-નિરંતર પ્રયાસ કરના હોગા. હમેં અછૂત દેવિયોં કા સંગઠન કરના હોગા, હમેં અછત નારી-મંડલો કી સંસ્થાપનાયે કરની હોગી. પ્રત્યેક નગર મેં, પ્રત્યેક ગ્રામ મેં, પ્રત્યેક મુહલ્લે મેં, હમ અછૂત નર ઔર નારિયોં કી સભાયે સંગઠિત કરકે ઈસ દિવ્ય શાશ્વત-ધર્મ કા પ્રચાર કરના હોગા, જૈસા કિ હમ ઉપર બાર-બાર કહ ચૂકે હૈ. વ્યભિચાર કી પ્રવૃત્તિ કે પરાસ્ત કરને કે લિયે હમેં ઉસકે ઉદગમ પર હી આક્રમણ કરના હોગા; હમેં સબ સે પહલે ઉસ ભાવના કે હી નષ્ટ કરને કા પ્રબલ પ્રયત્ન કરના હોગા; અને પુરુષ કે ઇતના સાહસી બના દિયા કિ વહ રમણું કે સતીત્વ, રમણી કે શીલ એવં રમણ કે દિવ્ય લાવણ્ય કે અપની વિકૃત વિકાર-વાસના મેં, અપની પાપમયી વિલાસ-લીલા એવં અપની કલુષિત કામ-ક્રીડા મેં પ્રયુક્ત કરને લગ ગયા; ઔર ભગવતી કી અંશભૂત પ્રતિમાઓ કે અપની પરિચારિકા બન કર, નંદન-નિકુંજ સે ભી અધિક મધુર, ઉષા કે દિવ્ય અરુણ પ્રકાશ સે ભી અધિક સુંદર, સઘ:પ્રસ્ફટિત ગુલાબ સે ભી અધિક સુરભિત એવં સ્વર્ગ સે ભી અધિક પવિત્ર યૌવન કે, ઉન્મત્ત હસ્તી કી ભાંતિ અપને કામ-મદ કે તીવ્ર આવેગ મેં નષ્ટ-ભ્રષ્ટ કરને લગ ગયા. પર હમારી ઈસ પુણ્ય-સાધના કી સંપૂર્ણ સિદ્ધિ કે લિયે યહ એકાંત રૂપ સે આવશ્યક છે કિ અછૂત-નારીયાં કે ઈસ પુનરુદ્ધાર કે પવિત્ર પ્રયાસ મેં હમારી ઉચ્ચજાતિ કી બહિને પૂર્ણરૂપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #483 -------------------------------------------------------------------------- ________________ અછૂત-નારી કા સમુદ્ધાર ૫૮૫ સે સહ્યોગ એવં સહાયતા પ્રદાન કરે. હમ પુરુ કે લિયે ઈસ વિકટ પથ પર અગ્રસર હોકર વિજય પ્રાપ્ત કર લેના અસંભવ નહીં, તો મહાકઠિન અવશ્ય છે. દૂસરી બાત યહ હૈ કિ રમણી હી રમણી કે મર્મસ્થલ કે ભલી-ભાંતિ પહચાનતી હૈ, વહ જાનતી હૈ કિ પુણ્ય-પ્રવૃત્તિ કી જાગ્રતિ એવં વિકાસ કે લિયે હદય કે કિસ સ્થલ પર અંગુલી રખને કી આવશ્યકતા છે; ઉસે ઇસ બાત કા સ્વાભાવિક જ્ઞાન હેતા હૈ કિ હૃદય-વીણા કે કિસ તાર કે છુને સે કૌનસા સ્વર તેગા. ઇસીલિયે બસ બાત કી પરમ આવશ્યકતા હૈ કિ હમારી વે બહિને. હે ભગવતી કી કૃપા સે વિશેષ બુદ્ધિ, વિશેષ વિવેક એવં વિશેષ વિદ્યા–બલ પ્રાપ્ત છે; અપની અછૂત બહિને કી માર્ગ–પ્રદર્શિકા બન કર ઉન્હેં સત્પથ પર પરિચાલિત કરેં. ગૃહસ્થાશ્રમ કી ઉસ સીમા કે ભીતર જહાં રમણી હી કા રાજ્ય હોતા હૈ, કેવલ રમણી હી પ્રવેશ કર સકતી હૈ; રમણી હી કે સામને રમણી અપને હદય કા પ્રત્યેક પરિમાણુ પૂર્ણરૂપ સે લ કર રખ સકતી હૈ; નારી હી કી સહાનુભૂતિ એવં સમવેદના કી પુણ્યધારાઓ મેં નારી નિઃસંકોચ એવં નિર્દૂ ભાવ સે સ્નાન કર સકતી હૈ. ઇસીલિયે હમ અછત નારી કે ઈસ પુનરદ્ધાર-વ્રત કી સાધના-કુટીર મેં અપની ઉચ્ચ જાતિ કી બહિને ઔર માતાઓ કે સાદર, સપ્રેમ એવં સભક્તિ આવાહન કરતે હૈ. અછત નારીમંડલ કી આજના કા પ્રસ્તાવ રખને સે પહલે હી હમને ઇસ બાત કી સૂચના દે દી થી કિ અછૂત ઔર શક જાતિય કે પુરુષ ને ભી ઉચ્ચ જાતિ કે પુરુષ કે અંધઅનુકરણ મે ત્રી કે નિકૃષ્ટ એવે હય માને કર ઉસે અપને પરિપાશ્વ-પ્રાંત આસન-પ્રદાન ને કરકે, ઉસે અપને પદ-પ્રાંત પર કીત પરિચારિકા કે સમાન આસીન કીયા હૈ. ઔર આજ ભી વહ વહીં પર બૈઠી હૈ. વહીં પર બેઠી-બૈઠી વહ અપની દારુણ દુર્દશા કે ભોગ રહી છે. સબસે પહલે હમારી ઉચ્ચ જાતિ કી બલિંન કો ઉસે વહાં સે હાથ પકડ કર, અપને હાથ કા અવલંબન દેકર ઉઠાના હોગા; ઉસકે શરીર મેં જે ધૂલ લગ ગઈ હૈ, ઉસકે રોમ-રોમ મેં અસ્વછતા એવ મલિનતા કી જે પ્રવેશ હો ગયા હૈ ઉસે અપની સહાનુભૂતિ ઓર સમવેદને કી પુણ્યધારા સે પ્રક્ષાલન કરના હોગા. ઉસકો ફિર સે પવિત્ર એવં પરિસ્વચ્છ બના કર ઉસે ઉસકે પ્રકત આસન પર અસીન કરવાના હોગા. ઇતના કર ચૂકને કે ઉપરાંત વહ કદાચિત અપને પ્રકૃત સ્વરૂપ કો પહચાનને એગ્ય બન સકેગી, તબ કહીં વહ અપની વિલુપ્ત શક્તિ એવં વિનષ્ટ ગૌરવ કી કલ્પના કરને મેં સમર્થ હેગી. સહદય પાઠિકાઓ કો બતાને કી આવશ્યકતા નહીં કિ વે હી અછૂત-નારી કે ઈસ પ્રારંભિક સંસ્કાર કે સમ્પાદન મેં સમર્થ હો સકતી હૈ, યે હી ઉસે સ્વછ પરિકત એવં પવિત્ર બના સકતી હૈ. હમ-હમ પુરુષગણ કિસ પ્રકાર ઉસકે ઈસ પ્રારંભિક સંસ્કાર કે સમ્પાદન મેં સહાયતા કયા દે સકતે હે ? હમારે સામને કયા વહ સ્નાન કરેગી ? કયા હમારે લિએ યહ સંભવ હોગા કિ હમ ઉસકે મન ઔર શરીર કા માલિન્ય દૂર કર સકે? કયા વહ હમારે સામને અપને હદય કા સમસ્ત રહસ્ય પ્રકટ કરેગી ? કદાપિ નહીં ! ઇસીલિએ હમારા યહ વિશ્વાસ હૈ કિ અછૂત-નારી કા ઉદ્ધાર-અછૂત દેવી કા પુનઃ સંસ્કાર ઉચ્ચ જાતિ કી દેવિયોં હી સે હો સકતા છે. તે હી ઇસ મહાયજ્ઞ કી સિદ્ધિ કા સસ્પાદન કર સકતી હૈ' ! હમને ઉપર કહીં પર કહા હૈ કિ વ્યભિચાર સંક્રામક વ્યાધિ છે; ઔર જબ તક વહુ દૂર નહીં કી જાયગી, તબ તક હિંદુ-જાતિ કા વિરાટ શરીર કિસી પ્રકાર સ્વસ્થ ઔર નિરોગ નહીં હે સકેગા. અછૂત એવં શુદ્ર ભી હિંદુ-જાતિ કે વિરાટ શરીર કે હી અંગ હૈ-લે હી વે પૈર સહી. યદિ ઇસ વિશાલ હિંદુ-જાતિ કે પંગુ નહીં બનના હૈ, યદિ સ્વસ્થ, નિરોગ એવં શક્તિ-સંપન્ન હોકર ઉસે અભ્યદય એવું ઉન્નતિ કે પથ પર તગતિ સે પ્રધાવિત હોના હૈ, અપની સમસ્ત શક્તિ કા સંગઠન કરકે, અપની સમસ્ત વિકીર્ણ સેના કે એકત્રિત કરકે, અપને દુર્ઘટ તેજ, અપને અમેઘ વીર્ય તથા અપને અતુલ સાહસ કે સાથ ઉસે ઇસ વિશ્વવ્યાપી યુદ્ધ મેં વિજય પ્રાપ્ત કરના હૈ, તો ઉસે અપની ઇન અછૂત કહલાનેવાલે ભાઈ કે અપને મેં ફિર સે મિલાના હોગા. ઉહે અપને હૃદય પર ધારણ કરના હોગા, ઉન્હે શિક્ષિત કરના હોગા એવં ઉહે તેજસ્વી, શક્તિ-સંપન્ન તથા જ્ઞાનવાન બનાના હોગા. અછૂત કી વ્યાધિ સમસ્ત જાતિ કી વ્યાધિ છે, અછુ કી નિર્બલતા સમસ્ત જાતિ કી નિર્બલતા હૈ, અત્તે કી હીનતા સમસ્ત જાતિ કી હીનતા હૈ; અછૂ કે દુર્ગુણ, દુર્બલતા એવં દુરાચરે કા પ્રભાવ સમસ્ત જાતિ પર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #484 -------------------------------------------------------------------------- ________________ ૫૮૬ હિંદુ ભાઈ કે ચેતાવની પડતા હૈ ઔર પડેગા. ઇસીલિએ હમારા કહના હૈ કિ અ કા પ્રશ્ન જાતીય પ્રશ્ન હૈ, અછુ કી સમસ્યા હમારી એક સબસે બડી જાતીય સમસ્યા હૈ. ઇસ જાતીય સમસ્યા કા નિદાન ઔર ઉસકી ઔષધિ કા હમને અન્યત્ર નિરૂપણુ ઔર નિર્દેશ કિયા હે; પર યહાં પર કેવલ હમ ઇતના હી કહના હૈ કિ શતાબ્દિમાં કે અશપ અત્યાચાર એવં દારુણ દુર્વ્યવહાર સે અછૂત જાતિ કી દેવિયે કી જે ભયંકર દુર્દશા હો ગઈ હૈ. ઉસકા સમુચિત રૂપ સે નિરાકરણ કિએ બિના અછતદ્ધાર કી સફલતા એક અસાર સ્વપ્ન કે સમાન હૈ, ઔર હમારી ઉચ્ચ જાતિ કી સુશિક્ષિતા બહિન કે ઇસ પવિત્ર યજ્ઞ મેં ભાગ લિએ બિના ઉસ દારુણ દુર્દશા કા નિરાકરણ હોના અસંભવપ્રાય હૈ, યહ હમ મુક્તક ઉચ્ચ સ્વર મેં કહ સકતે હૈ. “ચાંદ' કે ઈ-હીં સંપાદકીય વિચારે કે અન્તર્ગત હમ એક નહીં, અનેક બાર સપ્રમાણ યહ બાત સિદ્ધ કર ચુકે હું કિ સમાજ-સુધાર કા કઈ આંદોલન ઉસ સમય તક સફલ નહીં હૈ સકતા, જબ તક કિ નારી-તિ કા સમુદાર ન હો. પ્રત્યક્ષ પ્રમાણે સે, સજીવ ઉદાહરણે સે - મારી ઈસ બાત કી પરિપુષ્ટિ હો ચુકી છે. આજ જે હમારે જાતીય જીવન મેં એક વિશેષ પ્રકાર કી સ્કૂર્તિ, એક વિશેષ પ્રકાર કી જાગૃતિ, એક વિશેષ પ્રકાર કી પ્રેરણું તરંગિત હો રહી છે. ઉ. સકા પ્રમુખ કારણ યહી હૈ કિ ધીરે ધીરે હમારા રમણી–મંડલ જાતીય અભ્યદય કે મહાયજ્ઞ કી સાધના કે પ્રયાસ મેં પ્રવૃત્ત હો રહા હૈ. હમને અપને ઇસી અનુભવે કે બલ પર, અપને ઇસી અનુભૂત યુગ” કે વિશ્વાસ પર યહ કહને કા સાહસ કિયા હૈ કિ અછત જાતિ કા ભી ઉદ્ધાર - છતતિ કી દેવિયોં હી પર નિર્ભર છે. જબ તક શક્તિ-સ્વરૂપિણી અછત-નારી અને પ્રકૃતસ્વરૂપ સે પરિચિત નહીં હોગી, જબ તક ઉસે ઉસકી વિલુપ્ત શક્તિ, વિનષ્ટ ગૌરવ એવં અંતહિત તેજ ફિર સે પ્રાપ્ત નહીં હોંગે, જબ તક વહ અપના પ્રત-સ્થાન ગ્રહણ નહીં કરેગી, તબ તક અછૂતોદ્ધાર કી સમસ્યા કી સંપૂર્ણ મીમાંસા નહી હોગી; પર યહ ભી સંભવ છે, જબ હમારી ઉચ્ચ જાતિ કી બહિરેં ઔર માતાએ ભેદ-ભાવ કે તિલાંજલિ દેકર, અપની ઇન પદલિત બહિનોં કે ઉદ્ધાર-યજ્ઞ મેં સહાયતા ઔર સહયોગ પ્રદાન કરેગી. પ્રત્યેક અન ઘર મેં જાકર પ્રત્યેક અછત-નારી સે ભેટ કર, ઉનમેં આત્મ-સંમાન કે જાગ્રત કરના હોગા. ઉન્હ બતાના હોગા કિ હમ ઔર તુમ દો નહીં છે, એવું એક હી માતા કી મૂર્તિયાં હૈ. હમ શક્તિ કી અવતાર હૈ, હમ દેશ કી માતા હૈ, ગૃહસ્થાશ્રમ કી શ્રી હૈ, પુરુષ કી પ્રેરણું છે. ઇન અછૂત નારિ. છે કે એકત્રિત કરકે હું બતાના હોગા કિ રમણી કા સતીત્વ, રમણી કા લાવણ્ય, રમણી કા માતૃત્વ, રમણીકા શીલ-યહ સબ દિવ્ય પદાર્થ હૈ: તુચ્છ પાર્થિવ પદાર્થો કે લિએ ઇનકા બલિદાન કરના ઉચિત નહીં હૈ. ઔર એક બાર જહાં શાશ્વત-સત્ય કી-યહ જ્યોતિ ઉનકે હૃદય મેં પ્રદીપ્ત હો ઉઠી, એક બાર જતાં આત્મ-ગૌરવ કી અક્ષય આભા સે ઉનકી આત્મ-કુટીર આલોકિત હો ઉઠી, એક બાર જહાં ઉન્હોંને અપને દિવ્ય સ્વરૂપ કી ઝાંકી કા દર્શન પ્રાપ્ત કર લિયા, ફિર વે સ્વત: હી અપને પુણ્ય-પથ પર ચલને લગેગી, ઔર ફિર કિસ કી શક્તિ હૈ કિ ઉનકે સતીત્વ, ઉનકે સૌંદર્ય એવં ઉનકે યૌવન કે અપની આમોદ-લીલા કા વિષય બની સકે ! ઔર ઉસી પુણ્ય મુહૂર્ત મેં અછૂત-જાતિ કે સૌભાગ્ય-ગગન મેં મંગલ-પ્રભાત કા મધુર ઉદય હોગા ! સામ્ય-ભાવ કે અરુણું પ્રકાશ મેં વિશ્વ-જનની હિંદ-માતા કે અચંદ્ર-શોભી લલાટ પર સ્વતંત્રતા કા મણિમય મુકુટ પહનાલેંગી ! : હિન્દુભાઈચાં કે ચેતાવની (લેખક:-શ્રી શમ્ભદયાલજી ત્રિપાઠી “હ”-ચાંદ–મે ૧૯૨૭ના અંકમાંથી ) હિન્દુઓ ! અછું કે ન દુર દુદકારે કભી, પૂચૅિ કરેગે વે, તુમ્હારી કામનાઓ કી ! પ્રેમ સે લગાઓ ઉર અપનાઓ કવિ “હ”,ડિત હૈ ઈસી મેં, ઇતિ હોગી આપદાઓં કી !! ચેટિયો કોંગી નહીં, મૂર્તિ મિટૅગી નહીં, કીર્તિયા ઘટેંગી નહીં, પૂર્વ પુરુષા કી ! પૂજ્ય દેવ–મન્દિ કી માનતા હી નહીં, સામને લુટેગી નહીં, લાજ અબલા કી !! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #485 -------------------------------------------------------------------------- ________________ ૫૮૭ પરિરક્સ પરિરત્ન (લેખક:- શ્રી રામચરિતજી ઉપાધ્યાય “ચાંદ–મે ૧૯૨૭ના અંકમાંથી) જગ કર ઉઠે, દ્રહ કે છેડે, મોહ-નિશા અબ બીત ગઈ; વ્યર્થ મરો મત ટૅગ અડા કર, તુહે પ્રકૃતિ અબ જીત ગઈ. હો કર કે અનુકૂળ સમય કે, શાસ્ત્ર બદલતા રહતા હૈ! સે, સમ, હઠ મત ઠા, સમય તુમ્હ કથા કહતા હૈ? આત્મા સે સંબંધ ધર્મ કા હૈ ઇસમેં સંદેહ નહીં; આત્મા સબકી શુદ્ધ વસ્તુ હૈ, ચાહે ઉપજે દેહ કહીં. ૩ જë સંધ હૈ શક્તિ વહીં હૈ, ફૂટ જહાઁ દૌર્બલ્ય વહીં; હાથ-પૈર કે બિના શીશ કા–હો જાતા હૈ વ્યર્થ નહીં. ફ્રેંચ નીચ કે ભેદ ભગા કર, કર દો પરિરખ્ખણ આરમ્ભ; ક્યા હિન્દુત્વ મિટા દેને પર, ચાટે ગે લે કર કે દષ્ણ! ૫ મુખ મેં રામ, શીશ પર ચેટી, જીનકે હૈ યે હૈ ભાઈ કર કે ઘણા બનાતે કે હે-ઉનકે મુસિલમ ઈસાઈ? જીસ એ પર પાની ભરતા, ગો-હિંસા કરનેવાલા ! હૈ ક્યા હાનિ ચઢે યદિ ઉસ પર, રામ રામ કહનેવાલા ? ૭ સાત કોટિ વે બિછુડ જય –તુમ કિતને રહ જાતે હે ? બાઇસ કેટિ અભી છે, તે ભી-ચેન ન લેને પાતે હો. ૮ ઉસી પ્લેચ્છ સે હાથ મિલાતે, જે પહલે કા રહા ચમાર; પર, છતે થે ઉસે ન પહલે, ઇસ હિન્દુપન કો ધિક્કાર ! ૯ ઇસાઈ મૂસાઈ યવન–સે સબ વિધિ હૈ શ્રેષ્ઠ અછૂત; નિર્લજ હિન્દુઓ! કર્યો ચઢ ડા–હાય તુમ્હારે સિર પર ભૂત: ૧૦ ઉઠે હુએ યદિ ગિરતે હૈ, તે–ગિરે હુએ ઉઠે નહીં ? ગિરી જાતિ કે દંડ ઉઠાના, સમ્મતિ હૈ કર્તવ્ય યહી. ૧૧ શબરી કે કર સે લે કર દિ, રામ નહીં ફલ કે ખાતે; મર્યાદા-પુરુષોત્તમ ફિર –કેસે આજ કહે જાતે ? ૧ યદિ અછત હૈ જગ મેં, તે હેં-જગન્નાથ ઉનકે ભી નાથ; પ્રતિદિન જાઓ તુમ મન્દિર મેં, લિએ અછૂ કે ભી સાથ. ૧૩ ડમ તુમ્હારા મુસ્લિમ બન કર, સૈય્યદકે સંગ પઢે નમાજ; તુમ ઉસકી છાયા સે બચતે, કૈસે હે સંગઠિત સમાજ ! ૧૪ જબ કુત્તે ભી હટ જાતે હૈ, તુમસે પા કર કે દુકાર; ફિર અછત કે તજે ન તુમકે? કુછ તે મનમેં કરો વિચાર, ૧૫ સાત કોટિ મુરિલમાં ભારત મેં, ઔર અસંખ્યક ઇસાઈ; ધર્મ-શત્રુ હૈ બને વિછુંડ કર, રહે તુમ્હારે હી ભાઇ. ૧૬ આત્મઘાત સે અધિક અછૂત-કા સમ કરના અપમાન; સૈભલે શીધ્ર હિંદુઓ નિજ કર, કાં કરતે અપના અવસાન ? ૧૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #486 -------------------------------------------------------------------------- ________________ ૫૮૮ યાદ કરે અછૂત કે આભાર તિને કિતને હુએ હૈ ઔર હોતે હૈ? યાદ કરે અછૂ કે આભાર કિતને કિતને હુએ હૈ ઔર હોતે હૈ? (લેખક:-શ્રી પં રામચંદ્રજી શુકલ, “સરસ ચાંદમે ૧૯ર૭ના અંકમાંથી) પરમ પાવની સુર-સરિતા હ! જીન પદ-પૉ કી મધુ-બાર ! શ્રી શિવ શિર પર જીસકે રખતે—હૈ જીસસે પુનીત સંસાર. સતત વિબુધ બુધ વન્દિત જે હૈ–હેતે જીસસે પૂત સપૂત, કહ કર ઉન્હીં પદે કા હમકે –માન રહે કે અરે! અછત. જન ચરણ પર વિશ્વવિહનિ–રમા-સમાં બલિહારી હૈ; જીન પદ--કમલ કી સુષમા કી–સબ ઉપમા અનુહારી હૈ. શ્રીપતિ કે જીન ચરણ-શરણ કી-સભી બાટ લખાતે રહતે; જીન પદાબુ કે રજ-રસ કો-સભી સરસ ચખતે રહતે. જીસ પદ-રજ કી મહિમા કી થી-ૌતમતિય-ગુહને અનુભૂત; ઉન ચરણે સે જન્મ હમારા–કહ કર, ક્યાં કહ રહે અછૂત ? ચિત્રકૂટ મેં જીન ચરણે કે–અંક પૂજતા જગત સપ્રમ; પ્રયત–પાવડી–પૂજન કા થા, જીનકી સદા ભરત કા નેમ. શેષવિદેહ સનેહ ચાહતે-હૈ સરાહતે કહ કર પૂત; હૈ હમ ઉન્હીં વિષ્ણુ-ચરણે સે–કેસે હે તબ કહે અછૂત ? હૈ. યહ સચ હૈ પદ અ મુખ મેં કભી ન હૈ સકતી સમતા; દોને હી હૈ એક દેહ કે–અતઃ ઉચિત ક્ષમતા–મમતા. સભી દેહ કી, જગ કે મગ પર–સુગતિ હમી પર હૈ નિર્ભર; સબ સમાજ–તન ખડા હમી પર–ચલે હમારે હી બેલ પર. હમી ધર્મ કે તથા કર્મ કે—મર્મ સભી લખને વાલે; હેકર અરે ! અપાવન સબકી-પાવનતા રખનેવાલે. ઔર કહે ક્યા, હે પ્રમાણ-ઈસકા ઇતિહાસ ઉઠાઓ ભૂત; હરિશ્ચંદ્ર કા સત્ય બચાનેવાલા થી બસ એક અછૂત. હમેં ગર્વ હૈ ઉસ સુકર્મ કાજીસે ન ગી* કર પાતે; હો જાતા દિલ દુના યદિ કુછ–પ્રોત્સાહન સપ્રેમ પાતે. આપ તજે, હમ હૈ ભી સુખ સે–સેવા કરતે જાયેંગે; અભી ન સહી કભી તે ભાઈ–મે મુદિત અપનાયેંગે. આપ કરે યા કરે ન હમ-કર્તવ્ય કર્મ કરતે કરતે; ભારત–નાકા પાર કરેગે, ધર્મ—ધુરી ધરત–પરતે. ૧૪ * सेवा धर्म: परम गहनो योगिनामप्यगम्यः । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #487 -------------------------------------------------------------------------- ________________ હિંદુધર્મ મેં અછો સ્થાન પ૮૯ હિંદુધર્મ મેં અછૂતેં કા સ્થાન (લેખક શ્રી લાલા કનેમલજી, એમ. એ-“ચાંદ–મે ૧૯૨૭ ના અંકમાંથી) હિંદુ ધર્મ મેં સબ સે ઉંચી પદવી સંન્યાસી કી હૈ, ઔર સંન્યાસી કી કઇ જાતિ નહીં હૈ. સભી જાનતે હૈ, વાલ્મીકિછ કૌન થે ઔર કયા હો ગએ. ઐસે હી ઋષિયોં કી કઈ જાતિ નહીં હૈ, અનેક સંન્યાસી ઔર ઋષિ અછૂત જાતિ કે હો ગએ હૈ. રામચંદ્રજી ને ભીલિની કે બેર ખાએ, કૃષ્ણચન્દ્રજી ને કુબજા સે પ્રીતિ જોડી, રામાયણ ઔર મહાભાગવત પઢને સે જ્ઞાત હોગા કિ જે તિરસ્કાર અછૂત જાતિય કા અબ હૈ, વહ પહલે કદાપિ નહીં થા. યહ સબ આધુનિક લીલા છે. આર્ય–જાતિ મેં પ્રાચીન કાલ મેં અનેક જાતિયાં આ મિલી, જિસકે પ્રમાણ હમારે પ્રાચીન ઇતિહાસ મેં અંકિત છે. અત્યંત પ્રાચીન સમય મેં વૈદિક યજ્ઞ ઔર કમેં કી પ્રધાનતા થી, ઉસકે બાદ દાર્શનિક સિદ્ધાન્તોં કી તૂતી બોલી; લેકિન હજાર વર્ષ સે અધિક કાલ સે ભક્તિમાર્ગ કી પ્રધાનતા છે. જબ સે ભક્તિ-માર્ગ ને જોર પકડા, તબ સે કર્મકાંડ કા વાસ હુઆ ઔર હિંદુ-જાતિ ઈસ સરલ માર્ગ કા અવલમ્બન કરને લગી. શ્રી રામાનુજાચાર્ય, શ્રીવલ્લભાચાર્ય, શ્રીનિમ્બાર્કાચાર્ય, શ્રીનારાયણ સ્વામી, શ્રીમાધવાચાર્ય, શ્રીચૈતન્યસ્વામીએ ભક્તિમાર્ગ કે ઉતમ સ્તંભ હૈ, જિનકે વિચાર અધિકતર સંસ્કૃત ગ્રંથ મેં પ્રતિપાદિત છે; પર પિછલે સમય કે ભક્તિ-માર્ગ–પ્રદર્શક ને અપને વિચાર હિન્દી ભાષાધારા હી પ્રકટ કિએ છે. ઉદાહરણ છે લિએ ગુરુ નાનક, કબીર, તુલસીદાસ, દાદૂ આદિ ઇન મહાત્માઓ ને અપને પ્રતિભાશાળી વિચાર ઔર પ્રતિદિન કે બર્તાવ સે અછૂત ઔર છતાં મેં કોઈ ભેદ હી નહીં રખા હૈ. જિન્હોંને ભકતમાલ નામક ગ્રંથ પઢા હૈ, વે જાનતે હૈ કિ ઈન ૧૦૧ ભકત મેં અછૂત જાતિ કે ભકત અધિક છે, કેઈ ચમાર, કઈ કોલી, કોઈ વ્યાધ, કોઈ કસાઈ–અર્થાત અનેક જાતિ કે લોગ થે, જિન્હેં અબ અછૂત કહતે હૈ. ઈન્હીં ભકત મેં ગોસ્વામી તુલસીદાસ જેસે ઉચ્ચ જાતિ કે ભી થે; પર ઇનમેં પરસ્પર કોઈ છૂત છાત કા વિચાર નહીં થા, સબ એક-દૂસરે કે હાથે કા ખાતે થે. ઇસ સંબંધ મેં એક કથા પ્રચલિત હૈ, જિસકે સુનને સે માલૂમ હોગા કિ ભકતે મેં જાતપાત કા કઈ ભેદ હી ન થા; કથા યોં હૈ:-- દાસ, ચરણદાસ, ધન્ના આદિ અછૂત જાતિ કે ભકત ને એક બાર વિચાર કિયા કિ ગોસ્વામી તુલસીદાસ કી સાચી ભક્તિ ક પરીક્ષા લેની ચાહિએ. ગોસ્વામી છ પ્રકટ મેં તો બડે—બડે દાર વિચારે કે કહા કરતે હૈ; પર ભીતર સે ઈ-હે અપના ઉરચ જતિ કા બડા ધમંડ છે. યહ સમઝતે હૈં કિ હમ સબ નીચ જાતિ કે ઉં; ઔર વહ શ્રેષ્ઠ જાતિ કે. જબ તક તુલસીદાસજી મેં યહ અભિમાન હૈ, તબ તક હમારા ઔર ઉનકા મેલ કેસે હો સકતા હૈ? યદિ વહ હમારી મંડલી મેં મિલે, તે હમારે સાથ ખાના ખાવે; નહીં તે અપની દ્રપલી અલગ બજા. બસ પરામર્શ કે પશ્ચાત ઇન સબ અછૂત જાતિ કે ભક્ત ને એક પ્રેમ-ભોજ કિયા ઔર ઉસમેં સંમિલિત છેને કે લિએ ગોસ્વામી તુલસીદાસજી કો ભી નિમંત્રણ દિયા. ગોસ્વામી છે, જે બડે દરદ છે. સમઝ ગએ કિ આજ હમારી પરીક્ષા છે. ગોસ્વામીજી ને ઈસ નિમંત્રણ કો સહર્ષ સ્વીકાર કિયા. ભજન કા સમય આયા; ઔર સબ ભક્ત લોગ મંડલી બેંધ કર બૈઠે. દાલ-ભાતાદિ ભોજ્ય પદાર્થ પરસે જાને લગે. યે સબ ખાદ્ય પદાર્થ ઇન્હીં અછૂત જાતિ કે ભકતું ને અપને હાથોં સે બનાએ થે; ઔર યે હી આપસમેં એક-દૂસરે કે પરસને લગે. જાતિય કા કુછ ભેદ ન રહા. ભોજન પરસ ચૂકે છે; ઔર ભક્ત-મંડલી ખાને કો તૈયાર થી. ઇતને મેં હી એક ને કહાઃ આપને દેખા, તુલસીદાસ નહીં આયા હે ! હમ પહલે હી કહતે થે કિ ઉસે અપને ગોસ્વામી હોને કા બડા ઘમંડ હૈ. યદિ હમારે સાથ ખાના ખાં લે, તે ઉસકી જાતિ બિ ગડ જાગી. આજ મહાત્માજી કી ચ હે ગઈ. આજ સે વહ લગ ઔર હમ અલગ. ભાઈ: - ઉંચ-નીચ કા મેલ કંસા ? ઇસ બાત કા અનુમોદન કરતે હુએ સબ ભકતાં ને ખાના શુરુ કિયા. ઇતને મેં દેખતે ક્યા હૈ કિ ગોસ્વામી તુલસીદાસજી જલદી જલદી હૈંફતે હુએ ચેલે આ રહે હૈં. આતે હી કહા–ભાઈ, ક્ષમા કરો ! મુઝે કુછ દેર હે ગઈ. મેરે સામને ભી દાલ-ભાત લાઓ. યહ સુન એક ભક્ત દાલ કા બન લેકર ગેસ્વામીજી કે પાસ પરસને આયા. ગોસ્વામીજી સબ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #488 -------------------------------------------------------------------------- ________________ ૫૦ સનાતની કે નામ સે કૂપમંડૂકોં કી પુકાર સે પીછે આએ થે; ઇસ લિએ વે ઇન સબ કે નીચે, જğા ન લેગાં કે જૂતે પડે થે, એક ગએ; ઔર જબ દાલ આઇ ! આપને એક ભક્ત કા જૂતા ઉઠા કર ઉસમેં લે લી ઔર દેખતેદેખતે ઉસે પી ગએ.+ ઇસ દશ્ય સે સભી ભક્ત આશ્ચય મેં આએ ઔર ભેાજન છેડ કર તુલસીદાસ કે પાસ આકર કહાઃ—તુલસીદાસ ! તૂ સચમુચ તુલસીદાસ હી હૈ. હમ સામે તેરી પદવી ઉંચી હૈ. હમ અભી તક માયા કે ચક્કર મેં હૈં. ધન્ય હૈ તુમ્હે; જો ઇસ ઉચ્ચ સિદ્ધાંત પર પંચે ગએ હેા. હમ સબ તુમ્હારે શિષ્ય હૈં, તુમ બ્રહ્મમય હૈ!; ઔર હમ જડ માયા કે ચક્ર મેં ભ્રમણ કર રહે હૈં. ક્ષમા કરે, હમ મૂખાઁ ને તુમ્હારી પરીક્ષા લેની ચાહી થી; પર કાઁા તુમ ઔર કટ્ઠા ક્રમ! હમ તુમ્હારી ચરણ-ધુલિ સિર પર રખતે યાગ્ય ભી નહીં હૈ. ભૈયા ! ક્ષમા કરે, ભૂલ હુઇ. ગાસ્વામીજી ખેલેઃ—ભગવાન કે ભક્તો ! મૈં । આપકે ચરણપ્રક્ષાલન કરને યેાગ્ય ભી નહીં દૂં; મુઝે તુચ્છ સમઝ કર અપની ભક્ત-મ'ડલી મે' સે મત નિકાલે. મેં આપકા દાસ હા કર ર ́ગા. આપ જૈસે પ્રેમ-પુંજો કે સામને મેં કુછ ભી નહીં . યદિ પ્રાચીન હિંદુધર્મમાં મેં અછૂત જાતિયાં કે સાથ ઐસા કડાર ખવ હાતા, જેસા કા આજકલ હેા રહા હૈ. તા હિંદુ-જાતિ કા ગૌરવ ઔર માન ઐસા ન હતા. વર્તમાન સમય કે હિંદુ-ધમ કે ફેંકેદારાં સે પ્રશ્ન હૈ કિ વે હિંદુધર્મ મેં વ્યાસ ઔર વાલ્મીકિ કા રખના ચાહતે હૈ યા નહી ? દિ ઇન દ નામાં કા હિંદુધ મેં સે નિકાલ દિયા જાવે, તે હિંદુ-ધર્મ મે ક્યા ખેંચ રહતા હૈ ? વેઢે કે નિયમિત કરના, ૧૮ પુરાણું ઔર મહાભારત કા લિખતા—વેદાંત-દશન કા રચના શ્રી વ્યાસજી કા કા હૈ. વાલ્મીકિ રામાયણ કી રચના કરના વાલ્મીકિજી કી ીતિ હૈ દિ ચે ગ્રંથ હિંદુ-ધમ મેં સે નિકાલ દિએ જાયૅ, તે હિંદુ-પ્રાચીન ઇતિહાસ, હિંદુ-વૈદિક ધર્માં એવ હિંદુ-ઉચ્ચતમ દાર્શનિક સિદ્ધાંતાં કા કઢા પતા લગે ? દેશને મહાનુભાવ અછૂત જાતિ કે થે; ઔર આજ હિંદુ-ધર્મોં કી સભ્યતા ઔર વિદ્યા કા ભંડાર ઉન્હીં ! હાથાં મે હૈ. કયા દિન દેશનાં કૈા અદ્ભૂત કહ કર નિકાલ દેને સે હિંદુધર્મ કા ગૌરવ ઔર્ માન હૈ। સકતા હૈ ? કદાપિ નહીં ! હમેં અપને સંકુચિત વિચારોં કા દૂર કરના ચાહિએ; ઔર અછૂત જાતિયોં કે સાથ વહી ખૉવ કરના ચાહિએ, તે આય-જાતિને ઉનકે સાથ અપને પ્રાચીન ઇતિહાસ મેં કિયા થા. અસ્તુ. સનાતની કે નામ સે કૃપમડૂકાં કી પુકાર (લેખકઃ-નારાયણદાસ ચતુર્વેદી, વિઘ્નક્ષેત્ર- વિવમિત્ર છ ના એક અ'કમાંથી ) ઢાને લગા અખ દેશ મેં હાય બડા દુષ્કર્મ, કૈસે ‘ જો હૅશે। ’ યહાં, રહે સનાતન ધ. દુનિયાં મેં રહે ચાંકર હા ! ધર્મ –સનાતન, સખ ‘આરિયા' ગયે ભર, હા ! ધર્મ-સનાતન. ઉસકે હી નામપુર હમ, યાં માત્ર લૂટતે થે, હર અશકા રહા ધર, હા ! ધર્મ-સનાતન. ૧ અખ રડિયાં ખરાતે મેં જાતે નહીં પાતી, ભજનીક પૂર દરદર, હા ! ધર્મ –સનાતન. ૨ બેખોફ મદિરાં એ અબ શૂદ્ર ભી હૈ જાતે, નહીં માનતે જરા ડર, હા ! ધર્મ-સનાતન. ૩ વિધવા કી ભી શાદી ઢાતી જહાં તહાં હૈ, માને ન કાઇ શારતર, હા ! ધર્મ-સનાતન, ૪ યવનાં દા શુદ્ધ કરકે અબ Rsિ'દું બના રહે હૈ', પાગલ હુએ હૈં કયા નર ! હા! ધર્મ-સનાતન. ૫ યહુ દેખકે ‘નરાયણુ’ હાતા હૈ રજ બેહદ, પર કિસસે કરૈં અજહર, હા ! ધર્મ-સનાતન. જરા શાસ્ત્રમાં આ + તુલસીકૃત રામાયણમાં પણૢ ગેસ્વામીજીના ચિરત્રમાં આવે પ્રસ'ગ અપાયેલેા છે; પરંતુ તેમાં અંત્યજ સતસાધુઓને બદલે નાભાદાસજીના આશ્રમમાં—ભાજનની પંક્તિ ખેડેલી જણાવી છે, તે અંત્યજ સાધુની હાય તેવું જણાવેલું નથી. હકીકત ગમે તે હો, પરંતુ આ લેખમાં જે ઉદ્દેશ સમાયેલા છે તે તેા દરેકમાટે બહુજ ધ્યાનમાં લેવા જેવા અને ઉપકારક છે. ભિક્ષુ-અખડાનંદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #489 -------------------------------------------------------------------------- ________________ પવિત્રતાની પ્રાપ્તિને એક આબાદ ઉપાય ૫૯૧ આપણી ભાવના દઢ છે, તે વિજય પણ આપણેજ છે! ( “સૌરાષ્ટ્ર ના તા. ૨૧-૫-૨૭ ના અંકમાંથી ) (બંગાળના નવજુવાન સરદાર, દેશપ્રેમની જીવન પ્રતિમાસમા, સુબાઝચંદ્ર બોઝને આ ખરે બંગાળની સરકારે મુક્તિ અપ છે. વીરશિરોમણિ સુબાઝનો ફ્યકાર કરતાં પહેલાં તેની પાસેથી અમુક શરતે કરાવી લેવા સરકારે ખૂબ ફાંફાં માર્યા. પણ સુબાઝ અણનમ રહ્યો. શરતી બકારા કરતાં જેલમાં રીબાઈ રીબાઈને મરી જવાનું એ શહીદે વધારે પસંદ કર્યું. આખરે સરકાર નમી. સુબાઝ, કોઈ જાતની શરતવિના છુટો થયા. સુબાઝ જેવા વીરોને આત્મા કેવી ધાતુને ઘડાયો હોય છે એની ઝાંખી કરાવતો એક પ્રેરણાદાયી પત્ર સુબાઝે એક અઠવાડિયા પહેલાંજ તેને વડીલ ભ્રાતા ઉપર લખ્યો છે. તેમાંથી આ નીચેના ફકરા છે.) તમને લાંબો કાગળ લખવાની પણ શક્તિ નથી રહી; પણ મારે એટલું તે જણાવીજ દેવું જોઈએ કે, મારો વિશ્વાસ અડગ છે. આ જેલખાનાની કાળી દિવાલની પાછળ પૂરાઈને હું જેમ જેમ વધારે દિવસો કાઢતો જાઉં છું, તેમ તેમ મારી શ્રદ્ધા વધારે ને વધારે અચળ બનતી જાય છે. ભાવના એજ જીવનનું સર્વસ્વ છે, એ સનાતન સત્યનું અને આ કારાગારમાં વધારે પષ્ટ દર્શન થઈ રહ્યું છે. માનવભાવનાની શક્તિ એટલી અજબ છે, કે તે ગમે તેવી કિટલેબંદીને જમીનદોસ્ત કરી શકે છે. આપણે-નિર્બળ, નાચીઝ માટીનાં માળખાંસમાં આપણ માનવીઓએ-તે, પ્રભુએ તેના પાવનકારી હુતાશનની જે એકાદ નાની ચિનગારી આપણું અંતરમાં મૂકી છે, તે બદલ તે પરમેશના ગુણ ગાતાં ગાતાં, એ ભાવનાની સાધના પાછળ જીવનનું સમર્પણ જ કરી દેવાનું રહે છે. એથીજ મારો વિશ્વાસ અડગ છે કે જે ભાવનાને કાજે મેં મારું જીવન આપી દીધું છે, તે ભાવનાને અંતે તો વિજય થવાનો છે; એટલેજ, દિવસે દિવસે બગડતી જતી મારી તંદુરસ્તીના અને મારા ભાવિના વિચારે મને જરા પણ ચિંતા કરાવી શકતા નથી. ” “કોઈ સમાલોચકો કહે છે કે, હું સરકાર પાસેથી સારી શરતો મેળવવાને આ બધું કરી રહ્યો છું. એ જાણી મને ખેદ થાય છે. સુબાઝ દુકાનદાર નથી. કરે એ સુબાઝના સ્વભાવમાં નથી. મેં માત્ર મારા જીવનસિદ્ધાન્તજ જાહેર કર્યા છે અને એ સિદ્ધાતો ઉપરજ હું ઊભવા માગું છું. આ સ્થળ જીવનને હું એટલું કિંમતી નથી માનતો કે તેને ખાતર, જેને મેં મારી અમૂલ્ય દૌલત માની છે, એવા મારા સિદ્ધાન્તોને ભોગ આપું. આપણું યુદ્ધ ને સ્કૂલ યુદ્ધ નથી, તેમ સ્થલ પદાર્થોની સિદ્ધિને માટે પણ એ યુદ્ધ નથી. સેંટ પિલના શબ્દોમાં કહું તો અમે હાડમાંસની જીત મેળવવા નથી ઝુઝતા, અમે તો આ દુનિયાની રાક્ષસી સત્તાઓ સામે, આ વિશ્વનાં અંધકારનાં બળાની સામે, જગતનાં નૃશંસ તવોની સામે ઝુઝીએ છીએ.' આપણે પક્ષ એ સ્વાતંત્ર્ય અને સત્યને પક્ષ છે અને એ પક્ષને વિજયજ નિમ છે, આપણે દેહ ગમે તે રીતે પડે અને નાશ પામે, પણ આપણે નિશ્ચય અડગ હોય તો વિજય પણ આપણેજ છે.” પવિત્રતાની પ્રાપ્તિનો એક આબાદ ઉપાય ( લેહાણાહિતેચ્છુ ” –ના. ૨૮-૪-૨૭ ના અંકમાંથી ). શબ્દ શબ્દ મીઠાશ હોય, વાકયે વાકયે શુદ્ધ વિચાર હોય અને જીવનના પ્રસંગમાં દિલ સાફ હોય એનું નામ પવિત્રતા. ગંગાકાંઠે સ્નાન કરી સ્વરછ કપડાં પહેર્યો હોય, કપાળમાં તિલક કર્યું હોય, મુખે “રામનામ' બોલતો હોય છતાં જો એનું દિલ સાફ ન હોય તો એનું નામ અપવિત્ર. માણસ મનુષ્યતરીકે, લેખકતરીકે, વક્તા તરીકે, વર્તમાનપત્રકારતરીકે, વ્યાપારીતરીકે, સંસારી તરીકે અને સેવકતરીકે આવા પવિત્ર માણસો કેટલી છે? શબ્દમાં મલિનતા હોય, વાક્યમાં ગંદા વિચારો ભયો હોય અને જીવનના પ્રસંગોમાં દિલમાં ઝેરર ભર્યા હોય એવાએથી પ્રભુ દેશને, માનવજાતિને બચાવે. એવા લાખ કરતાં જેનું દિલ સાફ હોય એ એક પવિત્ર માણસ જગતને વંદનીય છે. જેને જેને રોજ એવા એક પવિત્ર માણસનું દર્શન થાય છે એને આંગણે સાચી પવિત્રતા ઉતરે છે અને પ્રભુત્વનાં તેજકિરણ પ્રકાશે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #490 -------------------------------------------------------------------------- ________________ ૫ટર દુઆ-છૂત (આભડછેટ) છુઆ-છૂત (આભડછેટ). (લેખક-શ્રી હીરાલાલજી, બી. એ.એમઆર. એ. એસ-“ચાંદ” ના અછૂતાંકમાંથી) ઈસ ભારતવર્ષ મેં દુઆ-છૂત કા ઇતના જોર હૈ કિ ઇસકી બદૌલત માલૂમ નહીં કિતને આદમિયાં ને અપને પ્રાણ સે પ્યારે સંબંધિયાં તક કો પરિત્યાગ કર દિયા ઔર અપના જન્મ રે-રોકર બિતા દિયા. ચાલીસ વર્ષ કી બાત હૈ કિ, એક બડે પ્રતિભાશાળી વ્યક્તિ સાધારણ સ્કૂલમાસ્ટરી સે ઉન્નતિ કર વિલાયત ૫ટને ગએ, વહાં સે વે બેરિસ્ટરી ઔર વિલાયત કી એમ. એ. તથા એલ એલ ડી કી ઉપાધિ સે વિભૂષિત હોકર ઘર લૌટે; પરન્તુ, ઘર પહુંચને પર ઉનકી સ્ત્રી ને દુઆ-છત કે ડર સે ઉન્હેં ભીતર ને આને દિયા. યહ અનાદર દેખ, ઉનકા મન ઇતના ખટ્ટા હો ગયા કિ વે વડાં ક્ષણભર ભી નહીં ઠહરે. “પ્રેમાશ્રમ” ઉપન્યાસ મેં શ્રદ્ધા કા જે ચરિત્રચિત્રણ કિયા ગયા હૈ, વહ ઠીક-ઠીક પૂર્વોક્ત બેરિસ્ટર-રમણ કે ચરિત્ર સે મિલતા હે. શ્રદ્ધા કા પતિ પ્રેમશંકર અમેરિકા ગયા થા. વર્ષો કે પશ્ચાત ઘર લૌટને ૫૨ જબ ઉસકી સ્ત્રી ભેજને પરોસને તક કે ન નિકલી તબ વહ ઇતના મમહત હુઆ કિ “જી ચાહતા ઇસી ક્ષણ યહાં સે ચલા જાઉં ઔર આને કા નામ ન લૂં. ' ઠીક, યહી દશા બેરિસ્ટર સાહબ કી હુઇ. પ્રેમશંકર ને હૈયે સે કામ લિયા, પરંતુ બૅરિસ્ટર ને કે મેં આકર ઇતના કડા પણ કર લિયા કિ વહ જન્મભર કે લિએ અમિટ હો ગયા, શ્રદ્ધા કી નાંઈ બૅરિસ્ટર કી રમણી કે હદય મેં ભી વિચાર ઉપન હુઆ ઔર ઉસને અનેક પ્રકાર સે અત્યંત નમ્રતા કે સાથ ક્ષમા માંગી ઔર ઉનકી ઈરછાનુસાર રહને કી ઉસુકતા પ્રકટ કી; પરન્તુ બૅરિસ્ટર સાહબ પ્રેમશંકર ન થે કિ પ્રેમ સે પિંગલ જાતે. વે ભીમશંકર થે, ઉન્હોંને જે અપને મન મેં પ્રણ કર લિયા થા વહ ભીમપ્રતિજ્ઞા થી, ઉસ રમણી અપની શેષ આયુ રો-રોકર કટની પડી, ઇસ સબકી જડ છુઆ-છત ( આભડછેટ ) હી થી. ઇસ દેશ મેં વિદેશ જાને સે યા સમુદ્ર પાર કરને સે હી દુઆ-ઈન નહીં લગતી, બલિક યહ સંકામકરણ ઘર બેઠે બેઠે ભી ઉત્પન્ન હુઆ કરતા હૈ: યા કે કહિએ કિ ઇસકી જડ ઈતની ગહરી ઉલ ગઈ હૈ કિ સમાજ કા કોઈ ભી અંગ ઇસસે બચા નહીં . ઇસ દેશ મેં ધણિત વસ્તુઓ સે હી નહીં, વરને માનવ-દેહ-પ્રાપ્ત છે કે ને સે ભી છૂત લગ જાતી છે. ભલા ઇનકે સાથે પ્રેમ સામાજિક વ્યવહાર કિસ તરહ હો સકતા હૈ ? કુત્ત-બિલ્લી ભલે હી છ લિએ જાય, પરતુ ચૌરાસી નિ મેં ભ્રમણ કરને કે પશ્ચાત બડી તપસ્યા સે નર-દેહ પ્રાપ્ત કરનેવાલા યદિ બસેર કે ઘર પૈદા હુઆ તો ઉસકા સ્પર્શ હોતે હી ત લગ જાતી હૈ. કહીં-કહીં તે છના અલગ રહે. એસે વ્યક્તિ કી કેવલ છાંત પડને સે યા સાઠ-સત્તર ગજ કી દૂરી પર આ જાને સે હી છત લગ જાતી હૈ. મદ્રાસ કી ઓર તે કઈ અછુત-જાતિયાં કે સડક પર ચલને સે સડક અશુદ્ધ હો જાતી હૈ. કુત્તા-બિલ્લી ભલે હી ઉસ સડક પર મલ–ત્યાગ કરે, પરંતુ સ્નાન કર સ્વચ્છ કપડે પહને હુએ ઔર પાંવે મેં મોજાં તક ડાલે હુએ અછત-જાતિ કા કોઈ વ્યક્તિ ઉસ સડક સે નિકલ જાય, તો વહ માર્ગ નરક હો જાતા હૈ. કેવલ મદ્રાસ હી મેં નહીં, અન્ય પ્રાંત મેં ભી ઇસ પ્રકાર કી વિચિત્રતાએ દષ્ટિગોચર હોતી હૈ. ઉડીસા મેં “ગાંડા” નામ કી એક જાતિ હોતી હૈ જે મેહતર કે સમાન ગિની જાતી છે. યદિ ઇસ જાતિ કા કેાઈ વ્યક્તિ આમ યા ઇમલી કે ફલ ગિરાને કે લિએ પેડ પર ઇંડા ફેકે ઔર વહ ઇંડા અટક જાય ઔર દૂસરે દિન અકસ્માત વહ કિસી કેલતા કે શરીર પર ગિર પડે, તો વહ જાતિ-યુત કર દિયા જાતા હૈ, ઔર જબ તક વહ અપની બિરાદરી કે દડરૂપ મેં રટી ન દે–દ તબ તક ઉસકા હુક્કા-પાની બન્દ રહતા હૈ. - ઇસ દેશ મેં અછૂત-જાતિ એક હી નહીં, વન દર્શનેં કી સંખ્યા મેં હૈ. કેવલ એક મધ્યપ્રદેશ મેં સતીસ-ચાલીસ જાતિ હું જે અછત સમઝી જાતી હૈ. યથા-ભંગી, બસોર, બલાહી, ચમાર, ડોમ, ડોહોર, ગાંડ, ઘસિયા, મેહરા, પાસી, કતિયા, કરી, ધોબી, કુહાર, કુચબંધિયા ઇત્યાદિ. કિસી-કિસી કા કહાના હે કિ ઇન જાતિ કા વ્યવસાય ઇસ પ્રકાર કા હૈ, જીસસે ઉનકા નાપાક વસ્તુઓ સે સંપર્ક રહતા હૈ. ઇસલિયે ગે ઘુણિત સમઝ જાતે હૈં ઔર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #491 -------------------------------------------------------------------------- ________________ જીગ્મા-છૂત ( આભડછેટ ) ૫૩ ઇનસે પરહેજ કિયા જાતા હૈ. ઇસમેં સંદેહ નહીં કિ કુછ ઐસી જાતિયાં અવશ્ય હૈ જૈસે ભંગી, ચમાર, જીનકા સંપર્ક ઇસ પ્રકાર કા હેાતા હૈ; પરંતુ અદ્ભૂત કહાનવાલી બહુત સી ઐસી ભી જાતિયાં હૈં, જીનકે કામ મેં કાઇ મૈલાપન નહીં હેાતા; યથા ખસેાર કા લીજીયે-વહુ ખાંસ કા કામ કરતા હું, ખાંસાં મે કેાઈ અપવિત્રતા નહીં હૈ, તિસ પર ભી બસેાર અછૂત ગિના જાતા હૈ. ઐસે હી કપડા કાતને યા અનાતે યા કૂચ આંધને યા મિટ્ટી કે અન ખનાને મે' કાઈ અપવિત્રતા નહીં દીખતી. દિ ખતન-ભાંડે, કપડે-લત્ત આદિ અપવિત્ર ગિતે જાય' તે ક્રિ વે સ્વીકૃત ક્યાં કિયે જાતે હૈ ? યહ કયા વિચિત્ર બાત નહીં હૈ ? ક્યા યહુ વિચિત્ર ન્યાય નહીં ૐ કિ અપવિત્ર વસ્તુએ અપના લી જાય. ઔર ઉનકે ખનાનેવાલે બહિષ્કૃત કિયે જાય ! કિસી–કિસી કા મત હૈ કિ ધ્રુઆ-છૂત કા પ્રારંભ તબ સે હુઆ, જબસે આર્યોં કા અનાર્યાં સે સ'પ' હુઆ. આ સમસ્ત અનાર્યોં કા અછૂત સમઝતે થે; પરંતુ ઉસ સમય સે કિતને અ નાય આર્યાં... કે ભીતર લે લિયે ગયે, કિતની જાતિયાં ઉંચી જાતિયેમાં મેં મિશ્રિત યા સમિલિત હા ગ, ઇસકી કાઈ સખ્યા નહીં હૈ. યહી નહીં, ભારતવષ કે બાહર કી જાતિમાં ભી, જૈસે યૂનાની, તુર્ક, મંગાલ, ક્રૂણ આદિ આર્મી મે મિલા લી ગઈ. આર્યોં મેં ઇતની પાચનશક્તિ હાને પર ભી કયા કારણ હૈ કિ હુઆ-છૂત કા પંચડા અબ ભી ચલા જાતા હૈ ? બહુત લેગ કહેંગે કિ ભારતવષ મેં સ્થિતિ-પાલકતા કા બડા જોર હૈ. જો પ્રથા એક આર નિકલ ચૂકી ઉસકા મિટાના ખડા કઠિન હૈ; પરંતુ જાન પડતા હૈ, ઇસસે ભી બઢકર સ્વા કા ખડા જોર હૈ. ઉપર કી તહ વાલે અપના સુભીતા દેખ કર જૈસા તય કર દેતે હૈ, ઉસી લીંક પર ગાડી ઢલકને લગતી હૈ. અહુતેરે લેાગ સુરિહા કુમ્હારાં કે સુઅર પાલને ક અપવિત્રતા કા દેોષ લગા, ઉનકે નહીં તે હૈં; પરંતુ ઢીમર સુઅર પાલતા ઔર મછલી મારતા હૈ, તથાપિ ઉસકે હાથ કા પાની પીતે હૈં. ન પિયે તેા ફિર દાસત્વ કા કામ કૌન કરે ? ઇસલિયે સમઝાને કૈા કહ દિયા ગયાઃ– ઢીમર કા કૌચા પવિત્ર હાતા હૈ. ” યહ વિશેષ વિશેષ પ્રાંતાં કે સુભીતે કી બાત હૈ, ચાંકિ છત્તીસગઢ મે' ઢીમરેાં કે હાથ કા કાઇ પાની નહી પીતા. વહાં રાવત (અહીર) કે હાથ કા પાની ક્રિયા જાતા હૈ. રાવતાં કી વહાં પર બહુતાયત હૈ. ઇસલિયે વે હી ઇસ કામ કે લિયે મિલ સકતે થે. મહારાષ્ટ્ર બ્રાહ્મણુ ભી ઢીમરાં કે હાથ કા પાની નહીં પીતે. દિ ઢીમરેાં મેં શુદ્ધતા હૈાતી, તે। સબ જગહ ઉનકે હાથ કા પાની પી લિયા જાતા. પુનઃશ્ર કઇ જગઢ ગાંડાં કે હાથ કા પાની પવિત્ર સમઝા જાતા હૈ. કારણ સ્પષ્ટ હૈ, જહાં ગાંડાં કી સંખ્યા અધિક હૈ ઔર અન્ય જાતિ સેવા-કાય કે નિમિત્ત નહીં મિલતી તેા ઉન્હી’ લાગાં સે કામ લિયા જાતા હૈ, જો વહાં પર સરલતા સે મિલ સકતે હૈં. બહુત લેગ મશક કા પાની નહીં પીતે, પરતુ જહાં કામ નહીં ચલતા વહાં અવસ્ય પીતે હૈં. ખરારયા રાજપૂતાને મેં પાની કી કમી હૈ, વહાં ઇસ બાત પર બારીકી નહીં કી જાતી. કંઇ અવસરેાં પર ધુઆ-ઋત કા આડંબર અલગ રખ દિયા જાતા હૈ, યથા ભરિયા લોગોં કી છુ હુઇ પૂરી કાઈ નહી' ખાતા; પરંતુ કહારાં કે અભાવ મે` વિવાહ કે પકવાન્ન વે હી ઢાતે હૈ. ઉસ સમય કુછ તક નહીં ક્રિયા જાતા કિ ભરિયા કા છુઆ કૈસે ખાયા જાય ? બરાર મેં વિવાહ કે સમય કુછ લેગ કુનબી ઔર માલી કા પાની પી લેતે હૈ, અન્ય અવસરેાં પર નહી પીતે. ઈસી પ્રકાર, સાધારણ અવસર પર, ચૌકે કા ખડા ધ્યાન દિયા જાતા હૈ; પરંતુ વહી લેગ વિવાહ-શાદિયાં મે અપવિત્ર સડકાં પર બૈઠ કરે ખાને મેં આપત્તિ નહીં કરતે. સાધારણ અવસ્થા મેં કભી કભી એક બ્રાહ્મણ દૂસરે બ્રાહ્મણુ કે હાય સે પાની ગ્રહણ કરતે મેં આગા–પીછા કરતા હૈ; પરંતુ વહી ખેામચેવાલે સે સત્રહ જાતિયેાં કી છુઇ પૂરિયાં ખા લેને મેં નહીં હિચકતા. રેલ્વે મે મેહતર ઔર બ્રાહ્મણુ એક હી ઐંચ પર બૈઠેતે હૈ, કુછ છત નહીં લગતી; પરંતુ જજ્યાં રેલ નહીં હૈ વહાં નજર ડાલિયે. મલાખાર મે' નમબૂદી બ્રાહ્મણોં કા કિસી દિન સાધારણ મા હી પર ચલને કા કામ પડ જાને સે ઉનકા સારા દિન સ્નાન હી સ્નાન કરને મેં વ્યતીત હૈ। જાતા હૈ. જીસ દિન ઉનકે દેશ મેં રેલાં કા યથાચિત પ્રચાર હૈ જાયગા, ઉસ દિન છત કૈા ભગાને મેં દેર ન લગેગી. ઇસસે નિષ્કર્ષ યહી નિકલતા હૈ કિ છંઆ-છૂત કા પ્રશ્ન સુભીતે પર નિર્ હૈ. દ્યૂત કિસી સે ચિપકી નહીં રહતી. કલ કા ભંગી આજ ખપતિસ્મા લેકર બડે-બડે પડિતાં સે હાથ મિલાતા હૈ. ૫ રા. ૩૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #492 -------------------------------------------------------------------------- ________________ ૫૯૪ ધૃણા કરના પાપ છે. જાબ મેં એક મધ નામ કી જાતિ હૈ, વહ અછૂત સમજી જાતી છે. એક બાર યે લોગ સડક પર કામ કરતે થે, ઉન્હેં બડી પ્યાસ લગી ઇસલિયે વે એક નિકટ કે કુઍ પર ગયે. હિંદુઓ ને ઉનકી નીચતા કે કારણ કએં સે પાની ખીચને ન દિયા. સમીપ કેાઈ દૂસરા જલાશય ન થા ઔર પ્યાસ કા બડા તકાજા થા. નિકટ હી એક મજીદ થી. મે કો ઉસ સમય એક ઉપાય સૂઝ પડે. તે તુરંત મજીદ મેં જ, કલમા પઢ કર મુસલમાન હે ગયે. કુએ સે મુસલમાને કે પાની લેને કે લિયે મનાહી નહી થી. જબ મેધ મુસ્લિમ બન કર મુઍ પર આયે તબ હિંદુઓ કે ઝખ માર કર પાની ખીંચ લેને દેના પડા. દેઘટે બીચ મેં મે કી અપવિત્રતા કહાં ઉડ ગઈ ? ઈસ પ્રકાર કે સેંકડો ઉદાહરણ દિયે જા સકતે હૈ, નમું છુ આ-છૂત કી બાધાયે રૂક જાતી હૈ'. જગન્નાથજી મેં જાકર કોઈ ભી કિસી અન્ય જાતિ કે હાથ કા ખા સકતા હૈ. અપને કુળદેવ નારાયણ–દેવ કી પૂજા કરતે સમયે એક વર્ગ કે ક્ષત્રિય મારો કે સાથ બૈઠ કર ખાતે હૈ. ઉસ સમય જતિ-પતિ કા બંધને ટ જાતા હૈ. જીસ દિન સે શાદાવલ સંપ્રદાય કે લગ કે હાથ મેં ફકીર ગંડે બાંધ દેતા હૈ, ઉસ દિન સે હિંદુ-મુસલમાન કિસી કે યહાં કા ભજન ખા લેતે હૈ. જીસ દિન પૂજા ખતમ હો જાતી હૈ, ઉસ દિન સે પુનઃ પ્રતિબંધ હો જાતા હૈ. જબ ઇસ પ્રકાર મનમાની ઢીલ દી જા સકતી હૈ, તો ફિર છુઆ-છત કા ઉપરી આડંબર બનાવે રખને સે કયા લાભ હે ? પરંતુ યહ તક કૌન કરીને બેઠા છે ? “જૈસા ચલા આયા હૈ ચલને દે, યહી માર્ગ સુગમ હૈ ! ” ઇસ સુગમ માર્ગ મેં અબ ગષ્ટ ખેદે જા રહે હૈં, ઇસલિએ વિચાર કરને કા સમય આ ગયા છે. પ્રત્યેક જાતિ કે નેતાઓ કો અબ આંખ ખોલને કી આવશ્યકતા હે, નહીં તો ભય ઈસ બાત કા હૈ કિ હિંદુ-સમાજ કી લુઢકતી હુઈ ગાડી વિનાશ કે ભયાનક ગદ્દે ન ગિર જાય ! ! ! ધૃણા કરના પાપ છે. (લેખક:-શ્રી રામગોપાલજી મેહતા-“ચાંદ"ના અવૃતાંકમાંથી) एको वशी सर्वभूतान्तरात्मा एकं रूपं बहुधा यः करोति । તમામર્શ નુપતિ શરવાજેતરપાન છે (કપનિષદ) હિંદુ-ધર્મ કા મૂલસિદ્ધાન્ત હૈ કિ એક હી પરમાત્મા સર્વ ભૂત-પ્રાણિ મેં વ્યાપક છે. ચીંટી સે લેકર બ્રહ્મા તક સબ મેં એક હી આત્મા સમાનરૂપ સે વિદ્યમાન છે. અતઃ મનુષ્ય કે સર્વત્ર અપની હી આમાં સમઝ કર સબસે પ્રેમ કરના ચાહિએ. સંસાર કી કોઈ વસ્તુ ઘણા કરને કે લિએ નહીં છે. પરમાત્મા શ્રીકૃષ્ણ મહારાજ શ્રીમદ્ભગવદ્દગીતા મેં યહી ઉપદેશ કરતે હે - अहमात्मा गुडाकेश ! सर्वभूताशयस्थितः। अहमादिश्च मध्यञ्चभूतानामन्त एव च ॥ (ગીતા-અ૦ ૧૦-૨૦) અર્થાત – હે અર્જુન ! સબ ભૂત કે ભીતર રહનેવાલી આત્મા મેં . સબ ભૂત કા આદિ, મધ્ય ઔર અંત ભી મેં હી હું. અતઃ કિસી ભી ભૂત-પ્રાણી સે ધૃણ કરના સ્વયં પરમાત્મા કે સાથ ધૃણા કરના છે. સસે બઢકર ઘરતમ પાપ દૂસરા ક્યા હે સકતા હૈ? પરંતુ કિતને દુ:ખ ક વિષય હૈ કિ આજ હિંદુ-જાતિ અને ધર્મ કે ઇસ સર્વશ્રેષ્ઠ સિદ્ધાન્ત કે ભૂલી ગઈ છે. જહૈ હમકે હમારે રાત-દિન કે વ્યવહાર “aja aasn' મહામંત્ર કે દૃષ્ટિ મેં રખતે હુએ કરના અપના પરમ કર્તવ્ય સમઝના ચાહિએ, જë વાસુદેવ સમિતિ’ હમારા બેય હોના ચાહિએ, વહૈ હમ અપને હી અંગે કે સાથ ધૃણા કર રહે હે –કેવલ ધૃણ હી નહીં કર રહે હૈ, ઉનહે કાટ-ફાટ કર ફેક ભી રહે હૈ. સ્ત્રી-જાતિ, જે પુરુષ કા વામાંગ સમઝી જાતી હૈ, જે હમકે ગર્ભ મેં ધારણ કરતી હૈ, જીસકે હમારી પરમ પૂજનીયા માતા કા પવિત્ર પદ પ્રાપ્ત હૈ, ઉસસે હમ ઇતની ધૃણા કરતે હૈ કિ હમારે યહાં ઉસકા જન્મ હોના હી નાગવાર ગુજરતા હૈ, ઔર ઉસે હમ અપશકુને જાન કર અપના દુર્ભાગ્ય સમઝતે હૈં. જન્મ સે લેકર મરણ-પર્યન્ત ઉસકે સાથ હમ તિરસ્કારયુક્ત વ્યવહાર કરતે રહતે હૈં ઔર અનેક અવસર પર ઉસકા મેહ દેખના ભી પાપ સમઝતે હૈ. ઉસ પર હમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #493 -------------------------------------------------------------------------- ________________ ધૃણા કરના પાપ ઇતને અત્યાચાર કરતે હૈ... જીનકા ક્રાના હી નહીં. ઇતના હી નહીં, તમારી ઘૃણા કે પાત્ર ઔર લેગ ભી હૈ. જો હમારા મૈલ સાદ કરતે હૈ, જો હમારી ગદકી કા દૂર કર હમેં શુદ્ધ એવં પવિત્ર હૈાને કા અવકાશ દેતે હૈ', જીનકા સારા જીવન હમારી સેવાઓ મેં વ્યતીત હાતા હૈં, વે હી અભાગે હમારે દ્વારા અછૂત કહે જાકર, હમસે *ટકાર પાતે હૈં. દિ હમારી દૃષ્ટિ દૂર સે હી ઉન પર પડી, તે મન મેં ઉનકે પ્રતિ ઘૃણા હાને લગતી હૈ. યદિ સંયેાગવશ સ્પ` હા ગયા, તેા ભરસક તેા ઉન્હેં હમ પીટને ક્રા દૌડતે હૈ, ઔર નહીં તેા ગાલિયા તો અવશ્ય હી દે દેતે હૈં. અપને અજ્ઞાનાંધકાર સે હમેં યહ વિચારને ક શક્તિ હી નહીં કિ હિંદુ–સમાજ કા વડે અમૂલ્ય અંગ, જે હમારા ઈતના ઉપકાર કરતા હૈ, હમઠ્ઠા સ્વચ્છ બનાતા હૈ, હમારી ઉન આવશ્યકતા કી, જીન્હેં હમ સ્વયં ભી પૂરી નહીં કર સકતે, પૂર્તિ કરતા હૈ; ઔર આવશ્યકતા પડને પર શત્રુ સે હમારી રક્ષા કરતા હૈ, ઉસકે પ્રતિ કૃતનું ન હેાકર ઉલટે ઘૃણા કરતે હૈં, યહ કિતની ભયંકર નીચતા હૈ. યદિ મૈલે કે સંબંધ સે હીકિસી સે ઘૃણા કરના હમકા ઉચિત પ્રતીત હોતા હૈ। તેા સબસે હિલે હમકા ઉસસે ઘૃણા કરની ચાહિએ જો મૈલ ઉત્પન્ન કરતા હૈ, ન કિ ઉસસે જો મૈલા સાપ્ત કરને કા ઉપકાર કરતા હૈ; પરન્તુ હમ ઐસા નહીં કરતે, ક્યાંક હમ જાનતે હૈં કિ યદિ હમ મૈલા ઉત્પન્ન કરનેવાલે સે ઘૃણા કરેંગે, તે જીસકા હમ “ સ્વયં” માનતે હૈં ઉસકા હી અસ્તિત્વ ન રહેગા. કિતના અન્યાય ઔર કૈસા અંધેર હૈ? સ્વયં અપને દોષ કા દંડ ‘નિર્દોષ ઉપકાર-કોં' કા દિયા જાતા હૈ. ઇસ પર એક નિર્દયી, અત્યાચારી, સ્વાલેાલુપ રાજા કા દષ્ટાન્ત સ્મરણુ હે! આતા હૈ, જો એક સમય શિકાર ખેલને ગયા થા. જબ શિકાર ને સાડે ના માર કર ઉસે જમીન પર ગિરા ક્રિયા, તબ ઉસકે ભાઇને જો પીછે સે આ રહા થા, તુરત શિકાર કો માર કર રાજા કે પ્રાણુ ખચાએ ઔર અપને ધેડે પર આરૂઢ કરા કર અપને ધર લે આયા. ઇસકે પ્રત્યુપકાર મેં રાજાને ભાઈ કા ઇસ ભય સે કિ કહીં ઐસા ન હેા કિ લેાગેમાં પર ઉસકી નિ་લતા પ્રકટ હા ઔર ભાઇ કા એહસાન બના રહે, ઉસે દેશનિકાલે કા દંડ દિયા. રાક્ષસી સ્વા કી હદ હૈ। ગઇ ! કહેના ન હોગા કિ ઇસકે પરિણામસ્વરૂપ થાડે હી સમય કે બાદ રાજા કી ભયાનક દુર્દશા હૈ। ગઇ, ક્યાંકિ ઈશ્વર કે ઘરમેં પૂર્ણ ન્યાય હૈ જો ઉચિત સમય આને પર અવશ્ય પ્રાપ્ત હાતા હૈ. આજ ઠીક વહી દશા હમારે હિન્દુસમાજ કી હૈા રહી હૈ, જો અપને ભાઇયેાં । સાથ ઘૃણા કરકે ઉનપર અત્યાચાર કરતે હૈ, ઉનકા કરુણુ-ક્રંદન સુનકર રાવબહાદુર એમ સી રાજા ને ખડી વ્યવસ્થાપિકા પરિષદ્ મેં વ્યાખ્યાન દેતે હુએ કહા થા કિ પરમાત્મા ને ઉન્હેં (અછૂતાં કા ) હમારે અત્યાચારેાં સે મુક્ત કરાને તથા હમકા અપને અત્યાચારાં કા દંડ દેને કે લિયે અંગરેજો કા યહાં ભેજા હૈ, ઔર જબ તક અપને અંગે પર હમ ઉપરે!ક્ત પ્રકાર કે અત્યાચાર કરતે રહે ંગે, તબ તક લાખ આંદોલન કરતે રહને પર ભી, હમકેા રાજનૈતિક પરત ત્રતા સે છુટકારા ન મિલેગા. પપ સમાજ મેં સખ તરહ કે કાય કરનેવાલેલું કી આવશ્યકતા એક સમાન રહતી હૈ. તાત્ત્વિક દૃષ્ટિ સે કાઇ ભી કા ઉંચા વા નીચા નહીં ગિના ાના ચાહિએ, અપના અપના કાર્ય`સભી કે લિએ શ્રેષ્ઠ હાતા હૈ; યથાઃ— श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठितात् । स्वभाव - नियतं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् ॥ (ગીતા-અ૦ ૧૮-૪૭) અર્થાત્——અચ્છી તરહ સપાદન કિએ હુએ પરાએ ધમ સે અપના ધમ` વિગુણુ-અર્થાત સદેાષ હેાને પર ભી શ્રેષ્ઠ હૈ, સ્વભાવસિદ્ધ અર્થાત્ ગુણ-સ્વભાવાનુસાર નિયત ક્રિયા હુઆ અપના ક' કરને મેં કાઇ પાપ નહીં લગતા. લૌકિક દૃષ્ટિ સે ચાહે કાઇ કાય ઉચ્ચ હૈ। વા નીચ, અપને-અપને કર્મોં કા અચ્છી તરહ આચરણ કરને સે ધાર્મિકતા સબકી એક સમાન હાતી હૈ ઔર ઉસસે પરમાત્મ-પ્રાપ્તિ કી યાગ્યતા ભી એક સી રહતી હૈ. यतः प्रवृत्तिर्भूतानां येन सर्वमिदं ततम् । स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः ।।) (ગીતા-અ૦ ૧૮-૪૬) www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #494 -------------------------------------------------------------------------- ________________ ૫૬ વર્ણવ્યવસ્થા વિષે મહાજનના ઉદ્દગાર અર્થાત-પ્રાણ-માત્ર કી ઇસસે પ્રવૃત્તિ હુઈ હૈ ઓર જીસસે સર્વ જગત વ્યાપ્ત હૈ, ઉસ (પરમાત્મા) કા અપને ( સ્વધર્માનુસાર પ્રાપ્ત હોનેવાલે ) કારા પૂજન કરને સે મનુષ્ય કે સિદ્ધિ પ્રાપ્ત હતી હૈ. ઇસલિએ લૌકિક દૃષ્ટિ સે નીચ કર્મ કરનેવાલે સે ધૃણા કરને તથા ઉચ્ચ કર્મ કરનેવાલે કો અહંકાર કરને કા કોઈ અધિકાર નહીં હૈ. યદિ સામાજિક, માનસિક તથા શારીરિક સ્વાસ્થરક્ષા કે વિચાર સે મૈલે ઔર સ્વાથ્ય કે હાનિ પહેંચાનેવાલે અંગ સે પરહેજ રખને કી આવશ્યકતા પ્રતીત છે, તો સબસે અધિક ઔર આવશ્યક પરહેજ ઉન લોગોં સે હોના ચાહિએ, જે અહંકાર, કામ, ક્રોધ, લોભ, મોહ આદિ રેગ સે ગ્રસિત તથા જે ન રોગે કે કારણે સંસાર કે ઔર વિશેષકર અપને સમાજ કે પીડા દેતે હૈ, અપને કર્તવ્ય સે વિમુખ હોકર સમાજ કે વિશૃંખલ કરતે હૈ ઔર જે અપની શારીરિક, માનસિક ર આત્મિક દુર્બળતાઓ કે સમાજ મેં ફેલાકર અપની નાસ્તિકતા સે ઉસકી સર્વનાશ કર રહે હૈં. યદિ વાસ્તવ મેં કઈ પરહેજ કે લાયક હૈ, તે ધર્મ કે દોહી લે હી લોગ હૈ, જે ઇસ પરમોદાર ઔર સર્વશ્રેષ્ઠ હિંદુધર્મ કે પાલન કરનેવાલે ભાઈયો સે ધૃણા કરતે હૈ. પરિણામ યહ હોતા હૈ કિ જબ વે ભાઈ ઉસ ધૃણું સે દુખિત હે કર વિધમાં હે જાતે , તબ ઉનકા આદર-સન્માન કરને લગ જાતે હૈ, ઔર ઇસ તરહ સે પતિતપાવન હિંદુ-ધર્મ કે દૂસરે ધમ કે મુકાબિલે મેં પતિત ઔર હીન સિદ્ધ કરતે હૈ, પરંતુ બે ધાર્મિક લોગ કદાપિ વૃણે કે પાત્ર નહીં હૈ, જે અપને ધર્મ મેં ઇતની આસ્તિકતા રખતે હૈ કિ ઉસમેં રહતે હુએ, અપને ભાઈ સે તિરસ્કૃત ઔર લાંછિત હેકર ભી, ઉસકી ર કે લિએ પ્રાણે કે ભી ન્યોછાવર કર દેના અપના પરમ કર્તવ્ય સમઝતે હૈ, ઔર રામ, કૃષ્ણ આદિ કી પવિત્ર ભક્તિ કરકે અપને કે કૃતકૃત માનતે હૈ. યહ સમસ્ત સંસાર એક હી પ્રકૃતિ કા ખેલ છે. અતઃ આપસ મેં એક દૂસરે કે સાથ છૂણું કરના પ્રકૃતિ સે ભી વિરુદ્ધ છે. પ્રકૃતિ કા વિરોધ કરકે સંસાર મેં કોઈ ભી હર નહીં સકતા. જીનકે સાથ હમ ધૃણા કરતે હૈં, અનેક અવસરે પર વિવશ હોકર હમકો ઉનકે સાથે પ્રેમ કરના પડતા હૈ. ઇસ સમય હમ વિધમિયાં સે સતાએ જાતે હૈ, લાચાર હેકર સહાયતાર્થ ઉસ કાલ કે લિયે ધુણુ મિટી કર અપને ઉન ભાઈયાં સે પ્રેમ કર લેતે હૈં, ઇસી તરહ રાજપૂતાને રામદેવજી કે મંદિરે મેં સભી જાતિયાં કે લોગ બિના કિસી પ્રકાર કે પરહેજ ઔર ઘણું કે સમ્મિલિત હેતે હૈ. “ ગનગૌર ” આદિ કે મેલો મેં ભી પરહેજ નહીં કિયા જાતા. રાજપૂત તથા રાજ-કર્મચારી લેગ રિય કે અપને સાથ ઊંટ પર બિઠાને મેં કઈ સંકેચ નહીં કરતે. ઈસ તરહ અપની આવશ્યકતા કે સમય ઉનસે સામયિક પ્રેમ કરતે હુએ ભી આવશ્યકતા મિટને પર જે કી યે ધણા કરને લગ જાતે હૈ ઔર પ્રકૃતિ કે વિરુદ્ધ કામ કરકે અપને પિર પર આપ હી કુહાડી મારતે હૈ, ઈસસે અધિક મૂર્ખતા ક્યા હો સકતી હૈ? યદિ હમકે વિધમિંયે ઔર વિદેશય કે અત્યાચાર સે મુક્તિ પાના હૈ, યદિ હમકે સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરની હૈ ઔર યદિ હમકો સંસાર મેં જીવિત રહના હૈ તો હમકે ઘણું કે ભાવ, કમસે કમ અપને સ્ત્રી-સમાજ સે તથા અપને સે હીન સ્થિતિવાલે ભાઈયો સે, અવશ્ય હટાને હોંગે; નહીં તો હમારે ક કા નિવારણ કોઈ દેવી શક્તિ ભી નહીં કર સકતી, માનવી શક્તિ કી તે બાત હી કથા ? વર્ણવ્યવસ્થાવિષે મહાજનના ઉદ્ગાર -ચાર વર્ણ પરમાત્મા હી કે શરીર સે ઉત્પન્ન હુએ હૈ-મુખ સે બ્રાહ્મણ, બાહુ સે ક્ષત્રિય, જંઘા સે વિસ્ય ઔર પિ સે શૂદ્ર કી ઉત્પત્તિ હુઈ ! જાતિ સે કે પતિત નહીં હૈ–પતિત વહ છે, જે ચોરી, વ્યભિચાર, બ્રહ્મહત્યા, ભૃણહત્યા, સુરાપાન ઇત્યાદિ દુષ્ટ કૃત્યો કે કરતા હૈ, ઔર ઉનકો ગુપ્ત રખને કે લિએ બાર-બાર અસત્ય ભાષણ કરતા હે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #495 -------------------------------------------------------------------------- ________________ નનન+ આ વર્ણવ્યવસ્થાવિષે મહાજનના ઉદ્દગાર ૫૯૭ મને ગુણ ઔર કમ કે અનુસાર હી જાતિ-સંસ્થા કી સંસ્થાપના કી છે. ભગવાન કૃષ્ણ યહ તાંત્રિક મનુષ્ય કિતને પુણ્યશીલ હૈ ? વે પાપી, દુરાચારી ઔર પ્લે કે ભી અપને મેં સમ્મિલિત કરકે ઉસી પ્રકાર પવિત્ર બના લેતે હૈ, જિસ પ્રકાર ને દેશ જલ પવિત્ર જલ-પ્રવાહ મેં મિલ કર પવિત્ર હો જાતા હૈ. જિસ પ્રકાર ગંગાજલ મેં મિલા હુઆ જલ ગંગા-જલ હો જાતા હૈ, ઉસી પ્રકાર ચાંડાલ, નીચ ઔર યવન ભી તાંત્રિક જન કે સાથ મિલ કર પવિત્ર હો જાતા હૈ. મહાનિમાણ તંત્ર વણે મેં કઈ ઉંચ નહીં હૈ. સબ વર્ણ પરબ્રહ્મ હી સે ઉત્પન્ન હુએ હૈ. તદુપરાંત હી વે અપને-અપને સ્વભાવનુસાર ચતુર્વણે મેં વિભક્ત કિએ હૈ. દ્ધ અપને આચરણસે બ્રાહ્મણ, ઔર બ્રાહ્મણ અપને આચરણ સે શુદ્ધ હે સકતા હૈ. ઐસે હી ક્ષત્રીય ઔર વૈશ્ય ભી અપને-અપને ગુણકર્મો કે અનુસાર બ્રાહ્મણ ઔર & હે સકતે હૈ. જે બ્રાહ્મણ બુરે ઔર નીચ કર્મ કરતા હૈ, એવં જે દંભી, પાપી ઔર અજ્ઞાની હૈ, વહ શુદ્ધ હી , ઔર જે શક સંયમ, સત્ય ઔર ધર્મ કા સદા પરિપાલન કરતા હૈ, વહ બ્રાહ્મણ હી છે. સદાચાર હી સે દ્વિજત્વ પ્રાપ્ત હોતા હૈ. મતંગ ચાંડાલ-યોનિ મેં ઉત્પન્ન હેકર ભી ઉસી દેહ સે અપને પેબલ કે પ્રભાવ સે બ્રાહ્મણ હો ગયા થા. વાતહવ્ય રાજા ભી બ્રાહ્મણવ કે પ્રાપ્ત હુઆ થા. ભગવાન વ્યાસ દેવ કેવલ જન્મ હી સે કોઈ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર યા રછ નહીં દેતા હૈ. યે સબ ભેદ ઔર કર્મ સે હોતે હૈ. - શુક્રાચાર્ય કૈવર્ત કન્યા સે વ્યાસદેવ ઉત્પન્ન હુએ, ચાંડાલ-રમણ સે પારાશર કા જન્મ હુઆ, શુક્રી સે શુક્ર કી ઉત્પત્તિ હુઈ ઉલ્કી સે કણાદ, ગણિકા સે વસિષ્ઠ, લખિકા સે મંદપાલ ઔર મંડૂકી સે માંડવ્ય પૈદા હુએ; પર યહ સબ અપને પવિત્ર તપેબલ સે વિપ્રત્વ કો પ્રાપ્ત હુએ થે. કસ્યચિત સદાચારી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય એવં તથા શ્રુતિઅધ્યયન કા સમાન અધિકાર છે. ઇન ચારે કે ગાયત્રી–મંત્ર કે જાપ કરને કા વૃદ્ધ ગૌતમ X આ કિસી ભી જાતિ કા મનુષ્ય હે; પર યદિ વહ સત્યવાદી છે તે મેં ઉસકી સેવા કરૂંગા, કિ પ્રત્યેક મનુષ્ય અને કર્મ ઔર ગુણ કે અનુસાર હી ઉચ્ચતા અથવા નીચતા કે પ્રાપ્ત હેતા હૈ. સત્ય સે વિહીન સભી જાતિય નરક મેં પતિત હોંગી. સભી જાતિય પવિત્ર હો જાયેંગી, યદિ વે સત્ય-ધર્મ કે પાલન કરેં; ઔર ઉપકાર મેં રત રહે. નિમિજાતક કભી કિસી મહાત્મા સે યહ મત પૂછે કિ તુમ્હારી જાતિ ક્યા છે; કાંકિ ભગવાન કે દરબાર મેં જાતિ કા બંધન નહીં રહ જાતા હૈ. ઋષિવર કબીર અપને અનુરૂપ ક્ષેત્ર પ્રાપ્ત કરને મેં સબકો સમાન સ્વતંત્રતા હોની ચાહિએ. જીતના છ ચાહે, ઉતના તુમ અપના શિર ઊંચા ઉઠા સકતે હો; પર પર સદા સમાન ભૂમિ પર હેને હિએ. કિસી વ્યક્તિ કે કંધે અથવા શિર પર ઉન્હેં સ્થાપન મત કરો, ભલે હી વહ વ્યક્તિ નિર્બલ અથવા ઇરછુક હી કયાં ન હો. મેરે પ્યારે ભારત કે ધાર્મિક જને! શાસ્ત્ર કા ઠીક ઠીક પ્રયોગ કરો. દેશ-ધર્મ તુમસે થહ આશા કરતા હૈ કિ જાતિ કે અત્યંત કઠેર નિયમે કો તુમ ઢીલા કર ડાલગે; ઔર જાતીય બ્રાત-ભાવ કે વિકાસ કે લિએ તુમ તીવ્ર વર્ણ–ભેદ કે નિયંત્રિત કરે દેગે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #496 -------------------------------------------------------------------------- ________________ ૫૯૮ વર્ણવ્યવસ્થાવિષે મહાજનોના ઉદ્દગાર આજ ભારત મેં સ્વામી ઔર પંડિતગણ અપની જાતિ કી આલસ્યમયી નિકા કે બહાને કે લિએ લોરિ ગા રહે છે. યોગીરાજ રામ બાદશાહ તુમ અછુત, ચમાર ઔર ચાંડાલો તથા ઇસી પ્રકાર કે અન્ય લાગે કે પાસ જાઓ ઔર ઉનસે કહા –તુમ હી જાતિ કી આત્મા હો ઔર તુમ મેં વહ અનંત શક્તિ નિહિત હૈ, અખિલ વિશ્વ મેં કાન્તિ ઉત્પન્ન કર સકતી હૈ. અપની શૃંખલાઓ કે છિન્ન-ભિન્ન કરકે તુમ ઉઠ ખડે હોએ; ઔર તબ તુમ્હારી આશ્ચર્યમયી શક્તિ પર વિશ્વ ચમત્કૃત હો ઉઠેગા. જાઓ, ઔર ઉનકે લિએ વિદ્યાલયોં કી સંસ્થાપના કરે, ઔર ઉન્હ યજ્ઞોપવીત ધારણ કરાઓ ! યોગીવર વિવેકાનંદ વર્તમાન કાલ મેં જાતિ-પ્રથા જીસ રૂપ મેં પ્રચલિત છે, ઉસકા એકાન્ત રૂપ સે વિનાશ કરના હી હોગા. યદિ ભારતીય જનતા કે નવીન જીવન પ્રાપ્ત કરના હૈ, તો ઉસે વર્ણા–ભેદ કે વર્તમાન સ્વરૂપ કે મિટા દેના હોગા: કોંકિ વહ ઉન્નતિ કે સભી વિભાગે મેં ભયંકર રૂ ૫ સે બાધા સમુપસ્થિત કર રહા હૈ. પંડિત પ્રવર ભગવાનદાસ મેં સ્વયં અબ્રાહ્મણ હૈં. હમ અબ્રાહ્મણે કા યહ દઢ નિશ્ચય હૈ કિ હમ જાતિ-ભેદ સે ઉત્પન્ન હોનેવાલી કિસી બાધા કે અપને સામાજિક ઔર રાજનૈતિક અભ્યદય કે પથ પર ખડી નહીં હૈને દેગે; ઔર ઇસ ઉદ્દેશ્ય કી સિદ્ધિ કે લિએ હમને નિશ્ચય કર લિયા હૈ કિ હમ ઉન લાગે કે, જે જાતિ-ભેદ કે પક્ષપાતી હૈ, કિસી પ્રકાર કે વિશેષાધિકાર પ્રાત નહીં કરને દેગે, જબ તક કિ ઉન લોગો કે, "હે ઉન વિશેષાધિકાર સે હાનિ પહુંચાઈ જા સકતી હૈ. ઉનસે (જાતિ-ભેદ કે પક્ષપાતિય સે ) ભી અધિક વિશેષાધિકાર ન પ્રદાન કિએ જાયેં. સર શંકરન નાયર જબ આત્મ-જ્ઞાન પ્રાપ્ત હો જાતા હૈ, તબ સારે બંધન શિથિલ હો જાતે હૈ. તબ બ્રાહ્મણ એવં અબ્રાહ્મણ, નીચ એવં ઉંચ કા ભેદ નહીં રહ જાતા હૈ. પરમહંસ રામકૃષ્ણ દેવ યદિ કઈ વિદેશી મુઝ સે યહ જિજ્ઞાસા કરે કિ યહ ૩૦ કાટિ ભારતવાસી મુઠ્ઠીભર પરદેશિયો કે પદાનત ઔર કીડા-પુત્તલિકા કર્યો અને હુએ હૈ? તો મેં એક શબ્દ મેં ઉત્તર દૂગા-અસ્પૃ તારૂપ અભિશાપ કે કારણ! યદિ કોઈ મુઝ સે પૂછે કિ સ્વરાજ્ય-લાભ કી પ્રધાન બાધા ક્યા હૈ? તે મેં એક બાત મેં ઉત્તર દૂગા–અસ્પૃશ્યતારૂપ અભિશાપ ! !...ભંડપન ઔર કપટાચરણ ધર્મ કે પ્રધાન આવરણ બન ગએ હૈ; દેશાચાર ઔર લોકાચાર ને ધર્મ કા સિંહાસન અધિકૃત કર લિયા હૈ ! આચાર્ય પ્રફુલચંદ્ર રોય - કાષ્ઠ કે હાથી ઔર ચમ? કે મૃગ દેખને મેં બહુત સુંદર ઔર મનહર પ્રતીત હોતે હૈ; પર વે કિસી ઉપયોગ મેં નહીં આ સકતે. ઇસી પ્રકાર આજકલ જન્મના બ્રાહ્મણે કી અધિકાંશ સંખ્યા, કાષ્ઠ કે હાથી ઔર ચમડે કે મૃગ કે સમાન ઊપરી આડંબરો હી સે વિભૂષિત હે રહી હૈ પરંતુ ઉનમેં ઉસ જાતિ કે પ્રધાન ગુણોં કા બહુત કુછ ઉપયોગી અંશ નહીં રહ ગયા હૈ, યહ બાત તુમહે ઉન પરિવર્તન કે સંબંધ મેં સ્મરણ રખના ચાહિએ, જે અબ શીધ્ર હી ઘટિત હોનેવાલે હૈ. શ્રીમતી એની બીસેન્ટ " पुंस्त्वे स्त्रीत्वे विशेषो वा जातिनामाश्रदयः । न कारणं यद्भजने भक्तिरेवेहि कारणम् ॥ यज्ञशानतपोभिर्वा वेदाध्ययन कर्मभिः । नैव द्रष्टुमहं शक्यो मद्भक्तिविमुखैः सदा ।। ( અધ્યાત્મ રામાયણ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #497 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ કે પ્રાચીન જાતીય ચરિત્રચિત્રણ ભારતવર્ષ કે પ્રાચીન જાતીય ચરિત્રચિત્રણ (લેખક:-શ્રી કાર્તિકેયચરણછ મુખપાધ્યાય-“ચાંદના મે ૧૯૨૭ ના અંકમાંથી ) આજ દિન હમ ભારતવાસી-ગણુ અપને જીન પૂર્વજો કી કીતિ કા સ્મરણ કર અપને કે ધન્ય માનત; ઔર અપની ઈસ અધઃપતિત, પદ-દલિત, લાંચ્છિત ઔર અપમાનિત અવસ્થા મેં ભી સંસાર કે આગે અપના મસ્તક ઉંચા કિયે રહને કા દમ ભરતે હં; કયા કભી હમ ઉનકી કીતિ પર સૂકમતાપૂર્વક વિચાર કરને કી ઈચ્છા કરતે હે ? કયા કભી હમ ઉનકે દ્વારા પ્રદશિત આદર્શો પર અમલ કરને કી ચેષ્ટા કરતે હૈ ? કયા કભી ઉનકે કાર્યો કી આલોચના કર વર્તમાન સમયે મેં હમ ઉનસે અપને તથા આપને દેશવાસિયાં કે કલ્યાણસાધન કા યત્ન કરતે હૈ ? નહીં, હમ ઐસા કરના નહીં જાનતે; ઓર ન ઐસા કરને કી ઇછા હી કરતે હૈ. હમ તો કેવલ ઉનકી કીર્તિ કી યાદ સે હી ફૂલ કર કુપા હે જાતે હૈં; ઔર અપને કો ઉન અદ્દભુતકર્મા આયંગણે કી સંતાન સમઝ કર હી જગદ્ગુરુ હોને કા દાવા કરતે હૈં. અપની સારી શક્તિ કો હમ અપને પૂર્વ કે બહાને અપની હી ગુણ-ગરિમા બખાનને મેં વ્યય કરકે પરમ કૃતાર્થ હો જાતે હૈ. અપને પૂર્વ કે કાર્યો કી પ્રશંસા કરના યા ઉનકી અતુલ ક્ષમતાઓ કે લિયે ગૌરવાન્વિત હના સ્વાભાવિક હૈ. યહ કુછ બુરા નહીં; પરંતુ યદિ અપને મેં એક છોટે બએ કે ગુરુ હેને કી ભી યોગ્યતા ન હો; ઔર હમ અપને કે જગદ્ગુરુ સમર્ઝે, તો ક્યા હમારે યહ કાર્ય ઉપહાસાસ્પદ નહીં હોગા ? ઇસીલિયે દુનિયા કી આંખે મેં સમગ્ર સભ્ય જગત કી દષ્ટિ મેં-હમ આજ ઉપહાસાસ્પદ ઔર ધૃણ્ય સમઝે જાતે હૈ. હમારા કોઈ મૂલ્ય નહીં હૈ, હમ ગુલામ ઔર મજદૂર કી જાતિ કે આદમી સમઝે જાતે હૈ. ઇસી સે કહતે હૈ કિ ઐસા કરને સે કામ નહીં ચલેગા. કેવલ અપને બાપ-દાદો કી બડાઈ કે ગીત ગાને સે કામ નહીં ચલેગા. અપને પૂર્વ કી કીર્તિયોં કી હેકડી ભરને સે, ઉન પર નાજ કરને સે હમ દુનિયા કી આંખે મેં સમ્માન પા નહીં સકતે. સભ્ય જાતિય કી સમાનતા કરને કે લિયે એવં ઉનકી આંખે મેં અપની પ્રતિષ્ઠા પાને કે લિયે હમેં સ્વયં કુછ કરના પડેગા. તભી હમ પ્રતિષ્ઠા અથવા સંમાન પાને યોગ્ય હે સકતે હૈ; અન્યથા નહીં ! પરંતુ ઇસકી કોઈ આવશ્યકતા નહીં કિ હમ વર્તમાન સભ્યતા ઔર પાશ્ચાત્ય રીતિ-નીતિ કે અનુસાર હી અપની ઉન્નતિ કરેં. હાં, હમ યહ ભી કરતે, યદિ હમારી ઉન્નતિ કે લિએ હમારે પૂર્વ કે બતાએ આદર્શ વિદ્યમાન ન હતું. પાશ્ચાત્ય અથવા ભારતેતર દેશ કી સભ્યતા ઔર ભારત કી સભ્યતા મેં બહુત બડા અંતર હૈ. ઇસીલિએ હમેં અપને પ્રાચીન આદર્શો પર હી વિચાર કરને ઔર ઉનકે ગૂઢ ત કે સમઝ કર ઉનકી બતાઈ રાહ સે હી ચલને કી આવશ્યકતા હૈ. સંસાર કા જ્ઞાન અબ તક છતના વિસ્તૃત હુઆ હૈ, મનુષ્ય અબ તક છતના જ્ઞાનોપાર્જન કર સકા હૈ, ઉસમેં જતને ભી અ૭ વિષય હૈ; ભારતવર્ષ કે પ્રાચીન જાતીય ચરિત્ર-ચિત્રણ મેં ઉનમેં સે કિસી કે આદર્શ કા અભાવ નહીં હૈ. અભાવ હૈ, ઉનકે મનન ઔર અધ્યયન કરને તથા ઉન પર અમલ કરને કા. અસ્તુ. યદિ હમેં અપને પૂર્વ કે દ્વારા પ્રતિષ્ઠિત આદર્શો પર ચલના છે, તે હમેં ઉન્હીં કે સમાન ધીર, વીર, સાહસી, સંયમી, કાર્ય-કુશલ, ઉદાર, મહાન ઔર કર્મઠ બનાના હોગા. અપને હદય મેં હમેં ઉન્હીં કે સમાન ઉચ્ચતમ ઔર ઉદાત્ત ભાવ કો ધારણ કરના પડેગા. હમેં અપની સમસ્ત સંકીર્ણતા ઔર તુરછતા કે, જો કાલ કે પ્રભાવ સે હમારે અંદર પૈઠ ગઈ છે, જડ સે બાદ કર નિકાલ ફેંકના હોગા. હમેં ઉન તમામ દોષ કે અપને અંદર સે નિકાલ દેના હોગા, જે હમારી ગલતી એવં હમારી વિચાર-ભ્રાંતિ સે મારે જાતીય જીવન કે અંદર ઘુસ આ છે; ઔર જે બહુત અંશ મેં હમારે પતન કે કારણ હુએ -જો હમારી જાતિ કે ગહરે ગર મેં ઢકેલને કે કાર્ય મેં સહાયક હએ હ. પર હમારે અંદર પ્રવિષ્ટ હોનેવાલે વે દોષ ક્યા હૈ ? પ્રત્યેક જાતિ કા એક-એક વિશેષત્વ હેતા હે વહ વિશેષત્વ હી ઉસ જાતિ કે ઉત્થાન ઔર પતન-જીવન ઔર મરણ કા કારણ હેતા હૈ. કે જાતિ વ્યવસાયવાણિજ્ય કે હી અપને દેશ ઔર જાતિ કે કલ્યાણ કા અવિચલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #498 -------------------------------------------------------------------------- ________________ ૬૦૦ ભારતવર્ષ કે પ્રાચીન જાતીય ચરિત્રચિત્રણ મા` સમઝતી હૈ. કાઇ જાતિ અપની સ'સારથ્રાસી આકાંક્ષાઓં કી પૂતિ કે લિએ સામરિક શક્તિ કી ઉન્નતિ ઔર વિસ્તૃતિ કે હી અપને જીવન કા લક્ષ્ય સમઝતી હૈ. કોઇ તિ અપની વિલાસ-વાસના ઔર પાર્થિવ લિપ્સાએ કી પ્રાપ્તિ એવા પૂતિ કે લિએ ન્યાય-અન્યાય કા વિચાર છેડ, પરમ સ્વાર્થોધ હૈ। ધન-વૈભવ સગ્રડ કરને કા હી અપના પરમ ધ્યેય સમઝતી હૈ. ઇસી પ્રકાર કિસી ન્નતિ કા લક્ષ્ય ક્રુ, તેા કિસી કા કુછ ઔર હાતા હૈ. ભારતીય જાતિ ધપ્રધાન જાતિ હૈ. યહ ધર્મ હી યહાં કા વડે વિશેષત્વ હૈ, જીસકે ઉપર ઇસકે જીવન ઔર મરણ કા પ્રશ્ન અવલ`બિત હૈ. હમ ધર્મ કે વિશ્વ-બ્રહ્માંડ કા ધારણ કરનેવાલા માનતે ઔર જાનતે હૈ. ધ કી સિદ્ધિ મેં હી હમ અપની ઉન્નતિ ઔર ઉસકી હાનિ મેં હી અપના પતન દેખતે હૈં. ઇતના હેને પર ભી હમ અપને મંત્ર-દ્રષ્ટા ઋષિયાં કે લતાએ ધર્મ-તત્ત્વાં કે ભૂલ ગએ હૈ. હમારા ધર્માં બહુત વિશાલ ઔર ઉદાર હૈ. વહ પક્ષપાત સે શૂન્ય હૈ. વહ કિસી કા ભી વિધી નહી હૈ. ઉસકે અંદર સબ વિરેધ, સમસ્ત મતભેદ ઔર સારે ૬૬ ડૂબ જાતે હૈં. વડ કિસી એક મત વિરોત્ર કા સમક નહીં હૈ. વટ શુદ્ધ સત્ય જ્ઞાનસ્વરૂપ હૈ. હમારા ધર્મ હમે વિશ્વમાનવ કા–માનવ હી કયાં ક્ષુદ્રાર્ષિક્ષુદ્ર કીટ-પતંગાં તક કા-એક સમાન સમઝને કા અપૂર્વ તત્ત્વ ખતલાતા હૈ. વહુ ભૂતમાત્ર મેં એક-અખંડ, અનાદિ, અનંત, સર્વવ્યાપી પરમાત્મા કા સાક્ષાત્કાર કરાતા હૈ. વહેં હમેં ‘સર્વે શિવયં શ્રદ્ઘ ' કા પાડે પટા કર સબ કે સાદર આલિ ગન કરને કા કલતા હૈ. વહેં હમેં ‘આત્મવત્ સર્વ ભૂતેષુ' કી અમેવ શિક્ષા દેતા હૈ. વહ હમેં પરમ ઉદાર બનાતા હૈ. વર્ષે હમે સકીર્ણતા કા ત્યાગ કરને કે કહતા હૈ. વધુ હમારે મન કા હિમાય કે સમાન ઉન્નત ઔર હૃદય કા આકાશ કે સમાન વિશાલ બનાતા હૈ. યહ વિશાલતા, મહત્તા, ઉચ્ચતા, ઉદારતા ઔર વ્યાપકતા હી ઇસ ધમકી વિશેષતા હૈ. કાલ કે પ્રભાવ સે કભીકભી હમ ઇસકી વિશેષતા કા નષ્ટ કર દેતે હૈં; ઔર ઇસકે ઉદાર-સ્વભાવ કા ભુલ રૂપ દે ડાલતે હૈં. યહુ સીતા હી હમારે ધર્મ કે મહત્ત્વ કે ઘટા કર ઉસકી અસીમતા કા કર સંકીણું સહાર કર દેતી હૈ; ઔર ઇસ પ્રકાર હમ અનુદાર મત કે સમર્થંક હા તે હૈ. ઇસ પ્રકાર હમારા વહુ ધ, જો હમારા જાતીય પ્રાણ હૈ, હાસ કે પ્રાપ્ત હતા હૈ; ઔર ઉસકે હ્રાસ સે હમારા જાતીય જીવન ભી મૃતવત્ હા જાતા હૈ. વેદ-વેદાંગાં, દર્શન-શાઓ તથા તત્રાં કી જ્ઞાનરાશિ કા છેડ કરી ચંદ ક્રમ અપને રામા યણુ-મહાભારતાદિ તિહાસાં પર હી અદ્ભૂટ વિશ્વાસ કરે'; ઔર ઉનમેં ચિત્રિત આદર્શ-રિત્રોં પર યદિ હમ ધ્યાન દે, તે। હમ દેખેંગે કિ હમારે શ્રીરામચંદ્ર તે ભી ઉન્હીં ઉપનિષદેાક્ત તત્ત્વ પર ધ્યાન રખ કભી ધર્મ કા સંકુચિત નહીં હૈાને દિયા હૈ. ‘ ચાંદ ’ કે અછૂતાંક મેં ઐસે હી તીન ચિત્ર પ્રકાશિત કિએ ગએ હૈ,જીનકે દ્વારા સાધારણ પાઠક ભી યહ સમઝ સર્કંગે કિ ભગવાન શ્રીરામચંદ્ર તે કિસ પ્રકાર ગૃહક ચાંડાલ કા ગલે લગાયા, વસિષ્ટમુનિ ને ભી કિસ પ્રકાર ઉસે સાદર આલિંગન કિયા; ઔર મર્યાદા પુરુષાત્તમ રામ ને સ્વયં શવરી કે ઉચ્છિષ્ટ કુલ ક્રિસ પ્રેમ કે સાથ ખાએ હૈ ! કયા ઇન આદ–ઉદાહરણાં કે દેખ કર ભી હમ ધૃતાત કે ભૂત કી છાયા સે અપને કૈા પવિત્ર નહીં કર સકતે હૈં ? કયા હમ અપને આભિજાત કે અહંકાર કા દૂર નહીં કર સકતે હૈ ? યદિ હમ અબ ભી અપને અંદર ઘુસી હુઇ ઇસ સકીતારૂપી ખીમારી કા દૂર નહીં કર સકતે, તેા કહના પડેગા કિ હમ વૃથા હી અપને પૂવો કી કીર્તિયેમાં કા અભિમાન કરતે હૈ, હિંદ હમ અપને પૂર્જા કે આદર્શ કે અનુકૂલ નહીં ચલ સકતે, તે ધિક્કાર હું હમેં, જો અનેકા ઉન ઋષિયે કી સંતાન બતાતે હૈ, જીન્હોંને અપને દિવ્ય જ્ઞાનાલેાક સે ચિરકાલ કે લિએ જગત્ કે આલેાકિત ઔર ઉદાસિત કર રકખા હૈ !! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #499 -------------------------------------------------------------------------- ________________ સમાચારસંહ સમાચાર સંગ્રહ (“ચાંદી ના મે ૧૯૨૭ ના અંકમાંથી) દલિોં પર અત્યાચાર શોક કે સાથ લિખના પડતા હૈ કિ હમારે કુછ સ્વાર્થી એ મદમસ્ત હિંદુઓં કી એર. સે ઈસ જાગ્રતિ કે યુગ મેં ભી દલિત પર બરાબર અત્યાચાર હે રહે . બલોદા જિલા ધાર કી સમાચાર હૈ કિ વહૈ કે નંબરદાર છે, જે ઉચ્ચ જાતિ કા હિંદુ હૈ, પૂર્વ રીતિ-રિવાજ કે વિરુદ્ધ, બલાઈ કે સાર્વજનિક કે સે પાની ભરને સે રોક દિયા હૈ. આપ કા ફરમાના હૈ કિ ચંદ બલાઈ લોગ સાફ-સુથરે કપડે ન પહને, અપને યહૈ કી સ્ત્રિય કે ચંદી કે આભૂષણ ન પહનને દે, તથા તબે–પીતલ કે બન કામ મેં ન લાવેં, તો હમ કુ સેં પાની ભરને કી આજ્ઞા દે સકતે હૈ! ઇસ અત્યાચાર કા પરિણામ હિંદુ સમાજ કે લિએ ભીષણ હેગા ! ! ! ચમાર કી હત્યા સમાચાર હૈ કિ રાયપુર જીલ્લે કે નિપનિયા ગવકે બ્રાહ્મણે ઔર રાજપૂ ને મિલ કર એક. ચમાર કી હત્યા કર ડાલી. ચમાર કા અપરાધ યહ થા કિ ઉસને યજ્ઞોપવીત (જનેઉ) ધારણ કિયા થા ! અસ્પૃશ્યતાનિવારણ ભલા (બંગાલ) મેં ‘દાસ’ જાતિ કે કુછ હિંદુ રહતે હૈ, જિન્હેં વહ કે લોગ દલિત ઔર અસ્પૃશ્ય સમઝતે થે. પ્રસન્નતા કી બાત હૈ કિ અબ વહૈ કે હિંદુઓ ને અપને પુરાને વિચાર બદલ દિયે છે. હાલ હી મેં વહૈ કી બાર લાયબ્રેરી’ મેં એક સહજ હુઆ થા, જિસમેં દાસ જાતિ કે પુરુષ કે સાથ વહાઁ કે પ્રસિદ્ધ બ્રાહ્મણ, વૈશ્ય ઔર કાયસ્થ ને ભી ભોજન કિયા થા. . ૪. અનુદારતા કી સીમા બંબઈ પ્રાંત કે મહાદ નામક ગાંવ દ્વિજો દ્વારા દલિતે પર અત્યાચાર કરને કી ખબર સમાચાર-પત્ર મેં પ્રકાશિત હુઈ હૈ. કહા જાતા હૈ કી મ્યુનિસિપલિટી ને વહૈ કે સાર્વજનિક તાલા કે સર્વસાધારણ કે લિએ ખેલ દિયા થા. ઇસ પર વહ કે દલિત ભાઈ એક તાલાવ પર સ્નાન કરને કે લિએ જ રહે થે કિ પીછે સે કુછ દ્વિજો ને આક્રમણ કિયા. જિસને બીસ આદમી ઘાયલ હુએ. અસ્પ સે સહભાજ જબલપુર કે કાલીમાઈ કે મંદિર મેં હાલ હી મેં અસ્પૃ કે સાથ એક સહજ હુઆ થા, જિસમેં બ્રાહ્મણ, વૈશ્ય આદિ ઉચ્ચ જાતિ કે કઈ સજજન સમ્મિલિત હુએ થે. મહત મેં જાગતિ દિક્ષી કે મેહતરે મેં બરાબર જાગ્રતિ હો રહી છે. ઉન્હોંને અપને મુહર્તો મેં વાલ્મીકિ સેવાસંધ સ્થાપિત કર લિએ હૈ; જિનકે દ્વારા વે અપની જાતિ મેં નવજીવન કા સંચાર તથા અપની દેવિયોં કી રક્ષા કરને કા સંગઠન કર રહે છે. કયા હમ આશા કરૈ કિ અન્ય સ્થાન કે સેહતર ભાઈ ભી દિધી કા અનુકરણ કરેંગે ? સાર્વજનિક જુલસોં અછૂત અલીગઢ, બનારસ આદિ કઈ સ્થાને સે હેલી પર સાર્વજનિક જુલૂસે મેં અછું કે સંમિલિત હોને કે સમાચાર પ્રાપ્ત હુએ હૈ. ઇસ અવસર પર સમસ્ત હિંદુ ભાઇ ને ઉન્હેં ગલે લગાયા ઔર ઉન્હેં મિઠાઈ બૅટી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #500 -------------------------------------------------------------------------- ________________ સમાચારસ’ગ્રહ મુસલમાનોં કા અત્યાચાર હાલ હી કા સમાચાર હૈ કિ બનારસ મેં રૈદાસ ભાઇયોં કી એક વિરાટ સભા હૈા રહી થી; ઔર ઉસમેં જાતિ-સુધાર તથા અધિકાર-પ્રાપ્તિ કે વિષય મેં ઉપદેશ હેા રહે થે કિ કાષ્ટ ચાલીસ લખંદ મુસલમાાં ને ઉન પર આક્રમણ ક્રિયા. પુલીસ કે તુર ંત હી પહુઁચ જાને કે કારણ લડાઇ ન હૈ। સકી; ઔર ગુડે ભાગ ગએ. X ૬૦૨ • X ચમારોં કા અધિકાર ભિવાની કે હિંદુઓ ને ચમારાં ક્રા સાર્વજનિક કુ સે પાની ભરને કી આજ્ઞા દે દી હૈ. કમ સ્થાનાં પર જબ વે પાની ભરને પહુંચે, તે। ઉનકા હાર્દીિક સ્વાગત કિયા ગયા, X X X X મદિરાં મેં અત-પ્રવેશ ઢડા (રોંચી) કે મહ ંત શ્રી રામશરણુદાસજી ને ગત શિવરાત્રિ । અવસર પર અપને શિવમદિર મેં અછૂતાં કે પ્રવેશ કરને કી આજ્ઞા દેદી થી. અતઃ પ્રાત:કાલ હી સે બહુત સે મેહતર ઔર ચમાર ભાઇ સ્વચ્છ વસ્ત્ર પહન કર મંદિર મે` ગએ; ઔર શિવરાત્રિ-મહે।ત્સવ મનાયા. X X X અછત-ખાલિકા કે પઢાને સે ઇન્કાર ઉજ્જૈન મેં બાલિકાઓ કે લિએ બારહ સ્કૂલ ડે'; પરંતુ રોક કે સાથ લિખના પડતા હૈ કિ ઉનમેં સે કિસી મેં ભી ખલાઇયેાં કી બાલિકાઓ કા ભી નહી કિયા જાતા. હાલ હી મેં એક લડકી એક સ્કૂલ મે ભતી હૈાને ગઇ થી; પરંતુ વğા કી મુખ્યાખ્યાપિકા ને ભી કરને સે ઈન્કાર કર દિયા. સાથ હી ઉસસે યહ ભી કહ દિયા ગયા કી વહુ કીસી ભી સ્કૂલ મેં દાખિલ નહી હૈ। સકતી. ક્યા હમ આશા કર સકતે હૈ' કિ વડા કે ઉચ્ચ પદાધિકારી સ એર ધ્યાન દેંગે ? X X × હિં દુઆ કા ચેતાવની કૅામિલ્લા ( બંગાલ ) કે નિકટ મહેશપ્રાંગણ મેં અછ્તાં ને સભા કરકે હિંદુએ કે! ચેતાવની દી હૈ કિ ઉન્હેં અછૂત કા ભેદ-ભાવ મિટા દેના ચાહિએ; અન્યથા વે ઇસાઈ યા મુસલમાન હા જાવેગે. X X X કાનપુર મે' અછતાદ્વાર કાનપુર મેં હિંદુ-બાલ-સભા અછૂતાંદ્દાર કા કા ખડી તેજી સે કર રહી હૈ. ઉસને કઇ મુહહ્યું મેં અછૂતાં કા સગઠન કરને કે ઉદ્દેશ્ય સે અછૂત-સભા સ્થાપિત કર દી હૈ. અત પાઠશાલાએ ભી જગત-જગત સ્થાપિત હૈ। ચૂકી હૈં; ઔર બરાબર હેા રહી હૈં. X X X ચમાર કન્ફ્રન્સ ગાડીવાલા ( પંજાબ ) મેં હાલ હી મેં એક વિરાટ ચમાર-કાન્ફ્રેન્સ હુઇ થી. ઉસમેં સભી અછૂત-જાતિ કે લગભગ દસ હજાર પ્રતિનિધિ ઉપસ્થિત થે. ઇસ કૅન્ક્રન્સ કા પ્રભાવ તિના હુઆ કિ ધીરે-ધીરે હિંદુ કી કટ્ટરતા દૂર હૈને લગી હૈ; ઔર વહાં કે ગ્યારહ સાર્વજનિક કુએ દલિત જાતિયાં કે લિએ ખેાલ દિએ ગએ હૈં. X X અ'યજોદ્વાર-સ’બધી કાનુન મુદા રાજ્ય કી વ્યવસ્થાપિકા સભા મેં વğા કે અંત્યજ-પ્રતિનિધિ શ્રી॰ મૂલદાસજી ભુધરદાસજી ને એક ભવિદા પેશ ક્રિયા હૈ. ઈસ કાનૂન કે અનુસાર અયો` કે સાČજનક એવં સરકારી સ્કૂલેાં, ખસ્તિયાં, પુસ્તકાલયાં, કચહિરયાં, તાલાવેાં, કુઓ, દેવાલયેાં, ધર્મશાલા આદિ સે લાભ ઉઠાને કા ઉતના હી અધિકાર હાગા, જિતના દૂસરી જાતિયેમાં કૈા હૈ. ઈસ* અનુસાર ખેગાર ક પ્રથા બિલકુલ નષ્ટ કર દી જાયગી. અત્યજ રેગિયોં કી સેવા-શુશ્રુષા સરકારી ઔષધાલયાં મે ઉસી પ્રકાર ક઼ી જાયગી, જિસ પ્રકાર કી અન્ય જાતિયાં કી. છતના હી નહીં; વરન ઇસ કાનુન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat X www.umaragyanbhandar.com Page #501 -------------------------------------------------------------------------- ________________ · સમાચારસ’મહ ૬૦૩ કે ઉલ્લંધન કરને વાલે વ્યક્તિ યદિ સરકારી નૌકર હાં, તેા નૌકરી સે અલગ કર દિયા જાયગા; ઔર યદિ કાઇ ગેરસરકારી આદમી ઇસકે વિરુદ્ધ આચરણ કરેગા, ૫૦૦) રૂપમે તક ઈંડ ( જુર્માંના ) ક્રિયા જાયગા. X X વિરાટ સમ્રા હાલ હી મેં કલકત્તા મેં અખિલ ભારતવર્ષીય રૈદાસ (ચમાર) સભા હુઇ થી. ઉસમેં લગભગ પાંચ હજાર રૈદાસ ભાઇ ઉપસ્થિત થે ઔર ઉચ્ચવ` કે સજ્જનેાં ને ભી ઉસમે' ભાગ લિયા થા. સભા મેં શરાબ, ઔર ગેા-માંસ ત્યાગ કરને કે સંબધ મેં કઇ ઉપયેાગી પ્રસ્તાવ સ્વીકૃત હુએ. X X * રાહતક મે' જાતિ હાલ હી મેં રાહતક કે દાનક લાગોં કી એક વિરાટ સભા સ્વામી રામાન་દજી કે સભાપતિત્વ મેં હુઈ થી. ઇસ સભા મેં રાજપૂતાના, ઝીંદ, હિસાર, કરનાલ, ગુડગાંવ, દિલ્લી આદિ સ્થાનમાં કે દાનક કઇ સહસ્ર કી સખ્યા મેં ઉપસ્થિત થે. સભા મેંકએક વિદ્યાનાં કે સુધાર—સંબંધી ભાષણ હુએ; તથા કંઇ ઉપયાગી પ્રસ્તાવ સ્વીકૃત જુએ. X X X X બરાસત કૌંફ્રેન્સ હાલ હી મેં' ખરાસત ( ખ'ગાલ ) અછૂત કૅન્કેન્સ કા તીસરા અધિવેશન શ્રી પિયૂષકાંતિ ધાજ ( સ’પાદક-અમૃત બાજાર પત્રિકા) કી અધ્યક્ષતા મે હુઆ થા. ઈસ કૅન્કેન્સ મેં કલકત્તા આદિસ્થાનાં કે કઇ પ્રતિષ્ઠિત વ્યક્તિ સંમિલિત હુએ થે. ઉસમેં કષ્ટ પ્રસ્તાવેાં કે અતિરિક્ત અસ્પૃશ્યતા–નિવારણ, શિક્ષા-પ્રચાર ઔર દલિતેાહાર સંબંધી ઉપયેાગી પ્રસ્તાવ સ્વીકૃત હુએ. ઇના પ્રસ્તાવેાં કા સમન ઉચ્ચ વધ્યુ કે નેતાઓ ને ભી કિયા. X X X અછૂતાં કા મતિર-પ્રવેશ વિક્રમપુર ( ઢાકા ) અલાર્ક કે પ્રસિદ્ધ ગ્રામ વજ્રયાગિની મે અસ્પૃસ્યાં કૈા મંદિર–પ્રવેશ કા અધિકાર દે દિયા ગયા હૈ. હાલ હી મેં અસ્પૃસ્યાં મૈં મંદિર મે... જાકર પૂજા કી ઔર ઉચ્ચ વ કે હિંદુઓ ને ઉનકે સાથ બૈઠ કર જલ ઔર મિષ્ટાન્ન ગ્રહણુ કિયા. ઉસી દિન સભ્યાકા એક વિરાટ સભા હુઇ, જિસમેં અસ્પૃશ્યતા–નિવારણુ પર જોરદાર ભાષણુ હુએ ઔર દલિત ભાયાં કૈા સમાન અધિકાર પ્રદાન કરને પર જોર દિયા ગયા. X X ગુડગાઁવ દલિતાદ્વાર કૅફ્રેન્સ હાલ હી મે ગુડગાવ જિલા વલ્લભગઢ મેં દલિતાદ્વાર કોન્ટ્રેન્સ બડે સમારેાહ ઔર ઉત્સાહ કે સાથ હુઈ. સભાપતિ કા આસન ડૅાકટર મુજેજી ને સુશોભિત કિયા થા; તથા શાહપુરાધીશ શ્રી સર નાહરાસત, કુંવર રણુજયસિંહ, ડૉકટર કેશવદેવ શાસ્ત્રી, સ્વામી રામાનંદજી પ્રકૃતિ સજ્જન ભી કૅન્કેન્સ મેં સૉંમિલિત હુએ થે; ઔર ઉસમે... યાગ દિયા થા. કાન્જેન્સ મે` અસ્પૃશ્યતા નિવારણું, ખેગાર ખંદ કરને આદિ કે સધ મેં પ્રસ્તાવ સ્વીકૃત હુએ. × Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat X X અછૂતાં કા અધિકાર હાલ હી મેં અમ્બઇ પ્રાન્તીય વ્યવસ્થાપિકા સભા મેં પ્રશ્ન કરને પર વાં કે સ્વાયત્ત શ્વાસન–વિભાગ કે મંત્રી મહેાય ને સૂચના દી હૈ કિ સરકાર ને અપને કંથારિયાં તાકીદ કર દી હૈ કિ વે કૌન્સિલ કે ઉસ પ્રસ્તાવ કે અમલ મેં લાવે, જીસમેં કિ અદ્ભૂત ભતિયાં ક્રા સાવજનિક કુએ, તાલાવ ઔર સંસ્થાએ પ્રયાગ મે' લાને કા અધિકાર દિયા હૈ. * * X * અમરાવતી મેં વિરાઢ સભા હાલ હી મેં અમરાવતી કે ગણેશ થિયેટર મેં વહેંા કી હિં...દુ–સભા કી એર સે એક સા www.umaragyanbhandar.com Page #502 -------------------------------------------------------------------------- ________________ સમાચાર સંગ્રહ જનિક સભા હુઈ થી, ઉસમેં સભી વિચાર કે હિંદુ સંમિલિત હુએ થે. સભા મહાર કી ઉપસ્થિતિ કઈ હજાર કી થી. સભાપતિ કા આસન સર એમ. બી. જેશી ભૂતપૂર્વ ઉપ-પ્રધાન મધ્યપ્રાન્તીય વ્યવસ્થાપિકા સભા ને ગ્રહણ કિયા થા. શ્રી એગ્લે, શ્રીબી. . ખાપ આદિ માનનીય વ્યક્તિ ને અસ્પૃશ્યતા-નિવારણું પર જોરદાર ભાષણ દિએ. સભા મેં સબ કે તિલગુડ બૅટે ગએ, જીન્હેં સબ લોગ ને ખાયા. * * + સર્વેટ ઑફ યુપિલ સોસાઇટી સર્વેટ ઑફ યુપિલ સોસાઈટી ને હલે હી મેં અપની સાત વર્ષ કી રિપોર્ટ પ્રકાશિત કી હૈ. ઉસસે પ્રતીત હોતા હૈ કિ ઉક્ત સોસાઈટી ને પંજાબ તથા સંયુક્ત પ્રાન્ત મેં અતોદ્ધાર કા બહુત કાર્ય કિયા હૈ. જë ઉચ્ચ વર્ણ કે હિંદુ વાલ્મીકિ (ભંગિયાં) કી પરછાઈ તક સે બચતે થે, વë લાહાર જેસે વિશાલ નગર મેં ઉનકે બડે—બડે જુલૂસ નિકલતે હૈ, ઔર ઉચ્ચ વર્ણ કે હિંદુ ઉનકા હાર્દિક સ્વાગત કરતે હૈ. ઇસી પ્રકાર કઈ સ્થાને મેં ઉક્ત સોસાઇટી કે પ્રચાર કે ફલસ્વરૂપ હિંદુઓ મેં જાગ્રતિ હો રહી છે. હાલ હી મેં સોસાઈટી કા વાર્ષિક અધિવેશન બડે સમારોહ સે મનાયા ગયા થા, જીસકે સાથસાથ એક વાલ્મીકિ જેન્સ ભી હુઈ કૅન્સ કે સભાપતિ થે સુવિખ્યાત દાનવીર સેઠ જમનાલાલજી બજાજ થા ! દલિતોદ્ધાર શિક્ષક-રામેલન ગત ૧૦ અપ્રેલ કે શ્રી શ્રદ્ધાનંદ દલિતોદ્ધાર સભા કી પાઠશાલાઓ કે શિક્ષકે કા સમેલન બુલંદશહર મેં હુઆ થા સભાપતિ કા આસન ટૅફેસર પરમાત્મા શરણુજી એમ એ ને સુશેભિત કિયા થા. ઉસમેં દલિત કી શિક્ષા કે વિષય મેં કઇ ઉપયોગી પ્રસ્તાવ સ્વીકૃત હુએ. x X અછ કે અધિકાર કંભ કે અવસર પર મહામના પં, મદનમોહન માલવીય કે સભાપતિત્વ મેં અખિલ ભારતવર્ષીય સનાતનધર્મ સભા કા વાર્ષિક અધિવેશન હુઆ થા. ઉસમેં અછૂત કહલાનેવાલી દલિત જાતિ કે દેવસ્થાન મેં પ્રવેશ કરને ઔર સાર્વજનિક કુઓ આદિ સે જલ ભરને મેં બાધા ન દિને કે સંબંધ મેં કઈ પ્રસ્તાવ સ્વીકૃત હુએ. ૪ દલિત કે આર્યસમાજ-~વેશ હાલ હી મેં બિજનૌર જીલે કે ગોવિંદપુર તથા સદાફલગૈવ કે લગભગ ૮૦-૯૦ ચર્મર કારે ને આર્યસમાજ મેં પ્રવેશ કિયા. બિજનૌર જીલે કી આર્ય-સમાજ દ્વારા ઉનકા સંસ્કાર કરાયા ગયા, જીસમેં સ્ત્રી-પુરુષ ને હવન કિયા. તત્પશ્ચાત્ સહભોજ હુઆ. અખિલ ભારતીય અદ્ધાર કૉફ્રેન્સ ગત ૧૭ અપ્રેલ કે હિંદુ-મહાસભા કે અવસર પર પંજાબ-કેસરી લાલા લજપતરાય છે કે સભાપતિત્વ મેં અખિલ ભારતવષય અછદ્ધાર કન્ટ્રન્સ ઈ. સ્વાગતાધ્યક્ષ ને મહાત્મા ગેંધી કે નેતૃત્વ મેં અસ્પૃશ્યતાનિવારણ કા આંદોલન જારી કરને કે કહા; ઔર લાલા લજપતરાયજી ને અપને ભાષણ મેં અછત કે કલંક કી ઘોર નિંદા કરતે હુએ ઉસે છે ડાલને કી અપીલ કી. ઉપરાંત અછૂતોદ્ધારસંબંધી કઈ પરમોપયોગી પ્રસ્તાવ સ્વીકૃત હુએ. ઉનમેં દલિત-શ્રેણિયે કે શિક્ષા એવં સરકારી નૌકરી કે વિષય મેં સમાન અધિકાર દિએ જાને ઓર સાર્વજનિક કુઓ કે ઉનકે લિએ ખેલ દેને કે કહા ગયા હૈ. બનારસ અછૂત-સંમેલન ગત ૨૪ અપ્રેલ કે ચૌબેપુર મેં બનારસ છલા અછૂત-સંમેલન શ્રી નરેદેવજી કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #503 -------------------------------------------------------------------------- ________________ و غیره می بره مه فره فيه يه مه يه نه و مرة مرة فيه ته مه نمره ۹۶ دولتی એક વીરાત્મક વૃત્તાંત અથવા કુદરત કા કાનુન સભાપતિત્વ મેં બડે સમારોહ કે સાથ હુઆ. ઈસ અવસર પર શ્રી ગણેશ શંકરજી વિદ્યાર્થી, શ્રી. બિહારીલાલજી ચર્મકાર આદિ કઈ પ્રતિષ્ઠિત સજજન ઉપસ્થિત થે. સભાપતિ મહોદય ને અપને ભાષણ મેં કહા કિ યદિ હમ અછૂ કે નહીં અપનાએંગે, તો હમારે હિંદુ ધર્મ, હિંદુજાતિ એવં હિંદુ-સભ્યતા કા શીધ્ર નાશ હો જાયેગા. સંમેલન મેં અછૂતોદ્ધારસંબંધી કઈ ઉપયોગી પ્રસ્તાવ સ્વીકૃત હુએ. ઇનમેં અછૂત કે સાર્વજનિક અધિકાર દેને એવં ઉનમેં શિક્ષાપ્રચાર કરને આદિ પર જોર દિયા ગયા. અછત-જલૂસ બાધા હાલ હી મેં શેકપુરિયા (મંદસૌર) કે ચમકારે ને શ્રીગંગાળ કા જલુસ બડે ઉત્સાહ સે નિકાલ થા; પરંતુ વë કે ઉચ્ચ વર્ણ કે લોગોં ને બહુત પ્રાર્થના કરને પર ભી ઉસે રાતે મેં રક દિયા; ઔર ચર્મકાર કે બુરી તરહ સે પીટા. અસ્પૃશ્યતા નિવારણ કે સમર્થન હાલ હી મેં કલકત્તા મેં અખિલ ભારતીય અગ્રવાલે મહાસભા કા વાર્ષિક અધિવેશન હુઆ થા. ઉસકે સભાપતિ શ્રી નેટિયાજી ને અપના ભાષણ દેતે હુએ અગ્રવાલ-સમાજ સે અસ્પૃશ્ય જાતિ કે સુધારને તથા અસ્પૃશ્યતા કે દૂર કરને કા અપીલ કી. હિંદુ-મહાસભા ઔર અછત ગત ઈસ્ટર કી છુષ્ટિ મેં ડોક્ટર મુંજે કે સભાપતિત્વ મેં હિંદુ મહાસભા કા દસવૅ અધિવેશન પટના મેં હુઆ. સભાપતિ મહદય ને ધર્મશાસ્ત્ર કે કથન કે ઉદ્દત કરતે હુએ અસ્પૃશ્યતા કી નિઃસારતા પ્રકટ કી. મહાસભા મેં અછૂત જાતિ કે સંબંધ મેં કઈ ઉપયોગી પ્રસ્તાવ સ્વીકૃત હુએ; ઔર ઉન્હેં સાર્વજનિક અધિકાર દેને પર જોર દિયા ગયા. એક વીરાત્મા કા વૃત્તાંત અથવા કુદરત કા કાનુન સોલહ સૌ સાલ ગુજરે, સિસલી મેં રોમન કેથલિક લોગે કા રાજ્ય થા. ઇસાઈ હોના ઉસ સમય કા સબસે બડા અપરાધ થા. ચે, ડાકુઓ ઔર હત્યારે કે લિયે ક્ષમા થી, કિંતુ ઇસાઇયોં કે લિયે ક્ષમા નથી. રાજ્ય-કર્મચારિ કે અધિકાર ઇતને અધિક થે કિ ઇસે ચાહત ઇસ અપરાધ મેં પકડ કર ગોલી માર દેતે, કોઈ પૂછનેવાલા ન થા. ઈસાઈ, અપની જાન બચાવે ફિરતે થે. ઉનકે ખુલમ-ખુલ્લા યહ કહને કા સાહસ ન થા કિ હમ ઈસાઈ હૈ, પર વે છિપછિપકર સભાઓં કરતે થે. દિલ મેં શ્રદ્ધા થી, વચન મેં સાહસ ન થા. હાં, પકડે જાતે તો મૂઠ ન બોલતે થે, ન મૃત્યુ સે ડરતે થે. ઉસ સમય ઉનકી ધર્મશક્તિ કો દેખકર લોગ દંગ રહ જાતે થે. કર્મચારી કહો, તુમ કેવલ ઈતના કહ દ કિ હમ ઈસાઈ નહીં હૈ, છૂટ જાઓગે. પ્રાણ-રક્ષા કી કિતની સરલ વિધિ થી, મગર વે સૂરમા થે ! પ્રાણ છોડ દેતે થે, પ્રણ ન છોડતે છે. જબ ઉનકે લોહે કે ભયંકર શિકંજો મેં કસા જાતા થા, જબ ઉનકે સિર હથડે માર–મારકર ચૂર-ચૂર કિએ જાતે થે, જબ ઉનકી આધી દેહ ભૂમિ મેં ગાડકર ઉન પર ખૂની કરે છેડે જાતે થે, તે દુશ્મન કી આખેં ભી સજલ હો જાતી થીં; પરંતુ ઉન ધર્મ-વીરે કા ઉત્સાહ ભંગ ન હતા થા, ન મુંહ પર મલાલ આતા થા. હંસતે હંસતે મરતે થે. યહ શરીર તે શક્તિ ન થી, મન કી મહત્તા થી. યહ દુનિયા કી દિલેરી થી, ધર્મ કી નિષ્ઠા થી. ઇસ અંધેર ઔર અન્યાય કા રાય તો સિસલી કે સારે ઈલાકે પર થા, મગર સિસલી કી રાજધાની અકતાનિયા કી દશા અકથનીય થી. ઉસકા અનુમાન કરના ભી આસાન નહી. ઉસ સમય વહાં કા ગવર્નર કંતયાન થા. સિસલી કે આસમાન ને ઐસા અન્યાયી, ઐસા પાષાણહદય, એસ વિલાસી ગવર્નર કમ દેખા હોગા. વહ ખડે-ખડે આદમિયાં કી ખાલ ઉતરવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #504 -------------------------------------------------------------------------- ________________ પwwwા એક વીરાત્મા કા વૃત્તાંત અથવા કુદરત કા કાનુન લેતા થા, તે જાગતે આદમિયાં કે જમીન મેં દબવા દેતા થા. લોગ તડપતે થે, ઔર વહ મસ્કરાતા થા. માને કે મનુષ્ય ન થે, મિટ્ટી કે લાદે ; ઔર ઇસાઈ કે લિયે હૈ વહ જમદૂત થા. ઉસને અતાનિયા મેં આતે હે એક ઘોષણા કી, જીસમેં સાફ-સાફ કહ દિયા કિ મેં ઇસ શહર કે ઇસાઈ કે ચુન-ચુનકર મૌત કે ધાટ ઉતારંગા. મુઝસે પહલા ગવર્નર બહત દયાવાન થા, ઉસકે રાજ્ય મેં તુમને બડે એશ કિએ છે'; મગર અબ વહ જમાના નહીં હૈ. તયાનસ કી હકૂમત છે. ઈસ હુકૂમત મેં સાંપ ઔર બિછુ કે લિયે સ્થાન છે, ઈસાઈ કે લિયે નહીં. એ અકતાનિયા કી પુણ્ય-ભૂમિ સે ઇસ પાપ-કાલિમા કા ચિ મિટા દૂગા. યહ વલ ધમકી નહીં થી, અતાનિયા કી ભવિષ્ય-નીતિ કી ઘોષણા થી. ઈસાઈ-પ્રજા સહમ ગઈ. અબ પુલીસ જહાં-તહાં છાપે મારને લગી. પહલે આગ કહીં-કહીં સુલગતી થી, અબ ઉસકી જવાલા ચાર એર ફૂલને લગી. . (૨). કંતાનસ મેં સબસે બડા અબ યહ થા કિ વહ વિષયાસક્ત ભી થા, નિત્ય સૌંદર્ય ઔર યૌવન કે દ્રતા કરતા થા. ઉસકે રાજ્ય મેં કિસી સુંદરી કા સતીત્વ સુરક્ષિત ન થા. જીસે ચાહતા, મહલ મેં પકડ મંગવાતા. ઉસકે સામને સિર ઉઠાને કી કિસી મેં હિમ્મત ન થી. વહ ગવર્નર થા; ઉસકે પાસ સેના, ઘોડે, શસ્ત્ર ઔર ધન સબ કુછ થા. - રાત્રિ કા સમય થા, અતાનિયા કે ગલી-ચાં મેં અધેરા છાયા હુઆ થા; પરંતુ કૅતયાનસ કા રાજ-ભવન ચંદ્રમુખી યુવતિયોં કી જાતિ સે ઝગમગા રહા થા. કેતયાનસ રાજ્ય ઔર મદિરા કે મધ મેં મસ્ત થા, સૌંદર્ય ઔર પ્રકાશ સે ચમકતે હુએ કમરે મેં બૈઠા હુઆ અપને રસિક મિત્રો સે ડીંગ માર રહા થા –સચ કહના ! કયા મને અપની ઈસ આધી રાત કી નૃત્ય-સભા મેં એકતાનિયા કી સબસે સુંદર કામિનિ કે એકત્રિત નહીં કર લિયા ? સબ દેતાં ને ગર્દન ઝા દી ઔર કહા ઠીક છે, મગર સેલેનિયસ ચૂપ રહા. યહ ચૂપી ન થીતયાનસ કે અભિમાન કા ખંડન થા. કેતયાનસ કી દેહ ધ કી આગ મેં જલને લગી. બોલા:- સૈલોનિયસ ! – ચૂપ કયાં છે ? યા તુઝે મેરે કથન મેં સંદેહ છે ? સલોનિયસ બોલા-મહારાજ ! મુઝે આપકે કથન મેં સંદેહ નહીં, ન સુઝમેં યહ સાહસ છે. એ સ્વીકાર કરતા 6 કિ આપકે સામને ઈસ સુંદર શહર કી સબસે સુંદર યુવતિયાં ઉપસ્થિત હૈ: પરંતુ અભી યહ ચુનાવ અધૂરા હૈ ! તારે હૈ, પર ચાંદ નહીં હૈ. તો ક્યા અકતાનિયા મેં કઈ ઐસી સુંદરી છે, જે ચંદ્રમા કી ઇન બેટિ સે ખૂબસુરત હો?” હાં, સરકાર છે.” કોન ?” “ અગશા” તયાનસ ચૌક પા. ઉસે ઈસ પર વિશ્વાસ ન આયા કિ અગશા ઉન સ્ત્રિ સે સુંદર હોગી. ઉસને અપને માથે પર હાથ ફેરા ઔર કહા -મગર મૈને યહ નામ આજ સે પહલે કબી નહીં સુના. સાફ-સાફ કહે, કયા વહ સચમુચ ઐસી પરી છે ? સૈલોનિયસ –બસ, કુછ ન પૂછિએ, અતાનિયા કા ચાંદ છે. તયાન મુઝે માલૂમ હી ન થા. સલોનિયસ –ચે યુવતિયાં ઉસકે સામને કઈ ચીજ હી નહીં. યહાં આ જાય, તો કમરા ઝગમગાને લગે. કૅતયાનસ –તો ઉસે કલ યહાં બુલવાઓ. સેલેનિયસ -આપ દેખકર દંગ રહ જાયેગે. સ્ત્રી નહીં, પરી હૈ. આપકા હદય ખિલ ઉઠેગા: પર આસાની સે બસ મેં ન આએગી. ઉચ્ચ-કુલ કી કન્યા . માતા-પિતા મર ચૂકે હૈ, અબ અકેલી રહતી હૈ. મગર ધન કે તુચ્છ સમઝતી હ. વિષય-વાસના કી આગ પર તેલ પડી ગયા. તયાનસ કુછ દે ચૂપ રહા. ફિર બોલા:ખુદ ઉસકે પાસે જાઉંગા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #505 -------------------------------------------------------------------------- ________________ - ^ ^ ^ ^ ^ ^ ^ ^ ^^ ^ ^ ^^ ^^^ ^ ^ ^ ^ ^^ ^ ^ ^^ ^^ ******* એક વીરાત્મા કા વૃત્તાંત અથવા કુદરત કા કાનુન ૬૦૭ () યહ કહકર કતયાનસ ને મિત્ર–મંડલી કે ઉઠને કા સંકેત કિયા, ઔર જાકર પલંગ પર લેટ ગયા; પરંતુ ઉસે નિંદ ન આઈ. સારી રાત અગશા કી કલ્પિત મૂર્તિ, આંખે મેં ફિરતી રહી. સોચતા થા, કબ દિન ચઢે ઔર કબ જાકર ઉસે દેખું. આજ ઉસકા રાજસી વિસ્તાર અંગાર કી ભાંતિ ગરમ હે રહા થા. ઉસ પર લોટતા થા ઔર તડપતા થા. બાર-બાર ઉઠતા ચા ઔર આકાશ કે તારે કે દેખકર ઝુઝલાતા થા. અગર ઉસકે બસ કી બાત હતી. તો વહ ઇસ ચિંતા કી રાત ઔર રાત કી ચિંતા, દેને કો ક્ષણભર મેં સમાપ્ત કર દેતા; પરંતુ પ્રકૃતિ અપને નિયમ કે કિસી ભી અવસ્થા મેં નહીં બદલતી. આખિર દિન નિકલા. કેતયાનસ ને અપને રાજસી વસ્ત્ર પહને ઔર અપને અસ્તબલ કે સબસે ખૂબસુરત ઘેડ પર સ્વાર હેકર રાજ-મહલ સે બાહર નિકલા. થેડી દેર બાદ વહ અગશા કે શાંતિ-ભવન કે સામને ખડા દિલ મેં સોચ રહા થા–ઉસે કેસે દેખું? વહ ગવર્નર થા, અગશા ઉસકી પ્રજા થી, વહ ઉસકે મકાન કે અંદર જા સકતા થા, વહ ઉસે બાહર બુલા સકતા થા. ચહ સબ કુછ ઉસકે લિયે મુશ્કિલ ન થા, મગર વહ ફિર ભી સોચ રહા થા. સહસા દરવાજા ખુલા ઔર એક ભલી-ભાલી લડકી ફૂલ ચુનને કી ટોકરી લિએ હુએ આહિર નિકલી. ઉસકે મુંહ પર ચાંદ કી ચાંદની, ફૂલોં કી આભા, ઔર પ્રભાત કી છટા થી, ઔર ઉસકે સાથ વસંત કી બહાર. કંતયાનસ ને ઉસે દેખા ઔર સબ કુછ સમજી ગયા. યહી અગશા થી. કિતની રૂપવતી, કેસી લજજાશીલ, કિતની જલદી મન કો મોહ લેનેવાલી ! કંતયાનસ ને હજારો સુંદરી દેખી થી, મગર ઉસકે મન કી જે દશા અગશા કો દેખકર આજ હુઈ, વહ ઇસસે પહલે કભી ન હુઈ થી. યહ સ્ત્રી નહીં થી, દેવી થી. ઉસકે યૌવન મેં બદલ જાનેવાલી, મર જાનેવાલી, નષ્ટ હે જાનેવાલી પાર્થિવ શોભા ન થી; સ્વર્ગીય આભા થી, જો કભી નાશ નહી હેતી. યહ મહિની મૂર્તિ ઉન પાપ-લિસિત વાસના થી બેટિયોં સે કિતની ઉંચી થી, કેસી પવિત્ર ! ઉનકે સાથ ઇસકી તુલના નહીં કી જા સકતી થી, જૈસે નાલી કે બદબૂદાર કીચડ કા વર્ષા કે નિર્મલ ઔર સ્વચ્છ જલ સે મુકાબિલા નહીં કિયા જા સકતા. તયાનસ હતબુદ્ધિ-સા હે ગયા. વહ આગે ન બઢ સકા. ઉસને બેલના ચાહા, મગર ઉસકે શબ્દ ઉસકે ઓઠ પર જમ ગએ. છતને આયા થા, હારકર લૌટ ગયા. ઈસકે બાદ ૬ મહીને તક Áતયાનસ વહ સબ કુછ કરતા રહ્યા, જે પ્રેમી કર સકતા હૈ. પત્ર લિખે, સંદેશે ભેજે, પ્રલોભન દિયા, દીનતા પ્રકટ કી, આત્મ-હત્યા કી ધમકી દી; પર અગશા પર કછ અસર ન હુઆ. ઉસને કહ દિયા કિ મેં અવિવાહિત રહના ચાહતી . ર. ઇસ નિશ્ચય સે અણુ-માત્ર ભી વિચલિત ન હઈ. આખિર પ્રેમ ને શત્રુતા ક રૂપ ધારણ કર લિયા. કેતયાનસ હાકિમ થા. એક સ્ત્રી કી ઇતની મજાલ કિ વહ ઇસ ભાંતિ ઉસકી ઉપેક્ષા કર સકે ! ઔર વહ ભી ઇસાઈ સ્ત્રી. હાં, વહ ઇસાઈ થી ઔર અબ ઉસે નીચા દિખાના બહુત આસાન થા. વહ અબલા ઇસ સમય ઉસ દીપક કે સમાન થી, છસંકે આસપાસ કોઈ દીવાર યા કોઈ ઓટ નથી. ઐસા દીપક વાયુ કે તેજ-ઝેક સે કબ તક બચ સકતા હૈ ? આખિર એક દિન અગશા ગિરફતાર હો ગઈ. અકતાનિયા કે લોગ ચકિત રહ ગએ. કિસી કે જ્ઞાત ન હુઆ કિ અગશા કા અપરાધ ક્યા હૈ! બહુત-સે લોગ કચેહરી મેં ટૂટ પડે. ઉનકે દિલ મેં સહાનુભૂતિ થી, ૫ર સાહસ ન થા. ક્યા કરતે, ક્યા ન કરતે. અગશા ઉનકે શહર કી શોભા થી. ઉસને કભી કિસી સે દુર્વ્યવહાર ન કિયા થા, કિસી કા દિલ ન દુખાયા થા. ગરીબઅમીર સબ ઉસકે શુભચિંતક થે, વૈરી કેાઈ ભી ન થા. ઉસે ઇસ સંકટ મેં દેખકર, લોગ લોદ્દ કે આંસ રહે પર કર કર ન સકતે થે. અગશા કચરી મેં પહુંચી. કતયાનસ ને પૂછો:-નૂ કૌન હૈ ? તેરે માતા-પિતા કૌન હૈ ? તેરા ધર્મ ક્યા છે? દર્શકે કે દમ રૂક ગએ. વે સોચતે થે, કહીં યહ મહિલા ઈસાઈ તો નહીં, અગર ઐસા હુઆ, તે બડા ગજબ હેગા. કૅતયાનસ કસાઈ , વહ કભી દયા ન કરેગા. સબ આંબે ઉસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #506 -------------------------------------------------------------------------- ________________ એક વીરાત્મા ક વૃત્તાંત અથવા કુદરત કા કાનુન નિર્દોષ બાલિકા કે ચેહરે પર થી, મગર વહાં કોઈ ચિંતા, આત્મિક વેદના કી કઇ રેખા ને થી. ઉસને ગરદન ઉઠાકર ઉત્તર દિયા-મેરા નામ અગશા છે. મેરે માત-પિતા અકતાનિયા કે નિવાસી છે. મેં ઈસા મસીહ કી ચેરી . કેત્યાનસ કે દિલ કી મુરાદ પૂરી હો ગઈ. અબ નતી કહાં હૈ ? પ્રકટ મેં બેલા-કયા તુ જ્ઞાત હૈ કિ હમારે દેશ મેં ઈસ અપરાધ કે લિયે મૌત કા દંડ દિયા જાતા હૈ અગશા ને નિ:સંકોચ-ભાવ સે ઉત્તર દિયાઃ-મુઝે માલૂમ છે. કેતયાનસ –ઔર તૂ ફિર ભી કહતી હૈ, મૈ ઇસાઈ ઇં. જાનતી હૈ, ઇસકા પરિણામ ક્યા હોગા ? અગશા–સબ સમઝતી ૬, નાદાન નહીં . મગર કથા કરૂં, ધર્મ છેડના મુશ્કિલ છે. જાને દૂ'ગી, ધર્મ ન દૂ'ગી. કંતાનસઃ–યહ નિર્ભયતા મૃત્યુ કે સામને દેખ કર સ્થિર ન રહેગી. અગશા–ઇસકી ભી પરીક્ષા હો જાયેગી. યદિ મેં મરને કે તૈયાર નહીં, તો મેં ઇસાઈ હોને કે ગ્ય નહીં. મૈતયાન --જરા સમઝ-સેચકર ઉત્તર દે, યહ જીવન ઔર મૃત્યુ કા પ્રશ્ન છે. અગાશી--સબ સોચ ચૂકી, વીરાત્માઓ કે લિયે જીવન ઔર મૃત્યુ દોને સમાન છે. કૅતયાનસ કે ક્રોધ ચઢ ગયા. અગશો કે વાક્ય વાબાણ થે. ઉનમેં ગવર્નર કે લિયે કિતની ધૃણા થી, કૈસી અવહેલના, જૈસે વહ ઉરચ પદાધિકારી ન હો, કે તુર દાસ છે. કન્યાનસ કે દિલ મેં ભાલે ચુમ ગએ. ઉસને ક્રોધ સે હોઠ કાટે, ઔર સિપાહિ સે કહા –કેદખાને મેં લે જાએ. કલ ફેસલા કરૂંગા. સારે સહર મેં હાહાકાર મચ ગયા. લોગ કહતે થે, યહ ન્યાય નહીં, અંધેર છે. કિતની ધર્મામા લડકી હૈ, કેસી રૂપવતી : ઉસે દેખકર આખું ખુશ હો જાતી હૈ'. બોલતી છે, તો મેં સે ફૂલ કરતે હૈ. ક્યા અબ ઇસે ભી મૃત્યુદંડ દિયા જાયગા ? આ રાત કે જબ સબ લોક સે ગએ, ઔર અતાનિયા કે ગલીચે સુનસાન હો ગએ, તે Bતયાનસ અપને રાજ-મહલ સે નિકલા ઔર બંદી-ગૃહ કે ચલા, જહૈ ઉસકા જીવન, ઉકા આત્મા, ઉસકા ભાવી-સુખ બંદ થા. ઉસે દેખકર, કેદખાને કે પહરેદાર ને દરવાજા ખોલ દિયા, ઔર એક એર ખડે ગએ. કૅતયાનસ અંદર ચલા ગયા, ઔર કેદખાને કે દારેગાસે બેલામેં અગશા સે મિલના ચાહતા હૂં. છેડી દેર બાદ, વહ ઉસકી કરી મેં થા. ઉસ સમય કોમલાંગી અગશા કેદખાને કી વજભૂમિ પર બેસુધ પડી રહી થી; પર ઉસકે ચેહરે પર ચિંતા ઔર વ્યાકુલતા કા કોઈ ચિલ ન થા. વસ્ત્ર કૈદિયે કે થે, શકલ-સૂરત રાજકુમારિ સે ભી બઢકર થી. સુંદરતા કે બુરે કપડે ભી નહીં છિપા સકતે, જૈસે શૈદ કાલી બદલિયો મેં ભી ચમકતા છે. કૅતયાનસ ને કુછ ક્ષણે તક લેબી ખાં સે ઉસકે મુખ-કમલ કી ઓર દેખા, ઔર તબ આગે બઢકર ઔર ઉસકે કંધે પર હાથ રખકર ધીરે સે બાલા:–અગા ! અગશા ચૌકકર ઉઠ ડી. ઉસને ઘબરાકર ઇધર-ઉધર દેખા. ઔર સમઝ ન સકી કિ મેં કહૈં હૂં! સહસા ઉસે ઉસ દિન કી સકલ ઘટનાઓં યાદ આ ગઈ. ઉસને અપને બિખરે હુએ બાલ કે શ્રાધા, અવ્યવસ્થિત વસ્ત્રો કા સંભાલા ઔર ખડી હોકર બોલીઃ––તુમકે કયા અધિકાર હૈ કિ અકતાનિયા કી કિસી કવૈરી યુવતી કે પાસ રાત કે ઇસ સમય આએ? શબ્દ કઠોર થે, પર કંતાનસ કે બુરે માલૂમ ન હુએ. ધીરે સે બેલા:–મૈ તુમ્હારી સૌમ્યમૂર્તિ કા પૂજારી હૂં ઔર પૂજારી અપની ઉપાસ્ય-દેવી કે મંદિર મેં જબ ચા આ સકતા હૈ. અગશા યહ શબ્દ સુનકર સહમ ગઈ. ઉસકા મુંહ પીલા પડ ગયા, ઉસકી આંખે નિસ્તેજ હે ગઇ, વહ કોઈ ઉત્તર ન દે સકી. કૃતયાનસ ને ફિર કહા --અશા! મૈને તુમસે કિતની બાર બિનતિ કી, મુઝસે ખ્યાલ કર લે, પરંતુ તમને દરબાર જવાબ દે દિયા. મેં અક્તાનયા કા ગવર્નર દૂ. સિલી કા સમ્રાટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #507 -------------------------------------------------------------------------- ________________ ૬૦૯ એક વીરાત્મા ક વૃત્તાંત અથવા કુદરત કા કાનુન મુઝ પર મેહરબાન હૈ. મેરે પાસ ધન હૈ. મેં બીમાર નહીં દૂ, બદસૂરત નહીં , ફિર તુમ કર્યો નહીં માન જાતી ? અગશા ! મેં ઠ નહીં કહતા, મેં અપને આપકે બહુત કુછ સમઝતા થા; મગર જીસ દિન સે તુમ્હ દેખા હૈ, ઉસ દિન સે અપને આપકે બહુત સાધારણ, બકિ તુચ્છ સમઝને લગા હૂં. મેં સમઝતા થા, મેં ગવર્નર દૂ, મેરે હાથ મેં શક્તિ છે, જે ચાહૂ, કર સકતા દૂ. મગર તુમ્હારે સામને આતા હૂં, તે સારી સત્તા નષ્ટ હો જાતી હૈ. અબ મુઝ પર દયા કરે, ઔર મુઝસે ખ્યાલ કર લો. મેં આકાશ કે અમર દેવતાઓં કી સોગંદ ખાકર કહતા હૂં કિ મુઝસે કઈ ઐસા કર્મ ન હોગા, જીસસે તુમહારા મન દુખને કી સંભાવના હે--મેં તુમ્હારી પૂજા કરુંગા, તુમ્હારી હરએક આજ્ઞા કા અક્ષરશઃ પાલન કરૂંગા. અગસા ને ઈસ વસ્તૃતા કે સુના. ઔર ઉત્તર દિયા –મેં ઇસકા ઉત્તર બહુત દેર પહલે દે ચૂકી દે. ઔર આજ ભી જબ કિ મેરી સ્થિતિ બદલ ગઈ છે, ઔર મેરી સ્વાધીનતા પર તુ હાથે વજૂધાત હો રહા હૈ, મેરા જવાબ વહી હૈ. તુહે જે કુછ કહના થા, કહ ચૂકે, અબ મેરા મંતવ્ય સુન લો. મુઝે મૌત મંજૂર હૈ, પર તુમ્હારે સાથ ખ્યાહ મંજૂર નહીં. તુમ જે કુછ કર સકતે હો, કર લો; ઔર તુમ દેખોગે, મેં કીસી ભી દશા મેં તુમ્હારે ખુની હાથ કે ચૂમને કે લિએ તૈયાર નહીં. રાત કા સમય ખુદા ને વિશ્રામ કે લિયે બનાયા છે. જાઓ, આરામ કરે, ઔર આરામ કરને દો. રાજ્ય કે અપરાધી સે ઇસ સમય તુમ્હારા કયા કામ છે ? કતયાનસ કા સિર ચકરાને લગા. ઉસકી આખો સે આગ કી ચિનગારિયેં નિકલને લગી. વહ આત્માભિમાની થા, વહ હાકિમ થા, ઉસને શાસન કિયા થા. વહ આજ્ઞા દેને કે લિયે ઉત્પન્ન હુઆ થા. ઉસકી આજ્ઞાઓ કા પાલન હેતા થા–ઔર આજ ઉસને અપના સિર એક સાધારણ લડકી કે પૈવ પર મુકાયા, ઔર ઉસને ઉસે ધૃણ સે ઠેકર મકર પરે હટા દિયા. યહ કૈસા અનાદર થા ? વહ ઇસે સહન ન કર સકા. ઉસને અપના પાવ જેર સે જમીન પર મારા, ઔર કડકકર કહા --"તૂ અપની મૌત બુલા રહી છે. તેરી સુંદરતા કે મેરી ખે દેખતી હૈ', જવાદ કી તલવાર ન દેખેગી.” યહ કહકર કંતાનસ બાહર નિકલ ગયા, ઔર અપને પીછે ઉસ કાલ-કેરી કા દરવાજા બંદ કર ગયા. યહ એક કે પુખ કા ઝુઠા પ્રેમ થા, જે પરીક્ષા-અગ્નિ કી એક ઍચ ભી નહીં સહ સકતા, ઔર ધ કા વિકરાળ રૂપ ધારણ કર લેતા છે. વિશુદ્ધ પ્રેમ કભી ક્રોધ નહીં કરતા, ન પ્રતીકાર ચાહતા હૈ, વહ સ્વયં કષ્ટ ઉઠાતા હૈ, મગર અપની પ્રેમિકા કી આંખ મેં આંસૂ નહીં દેખ સકતા. કૈતયાનસ ને દૂસરે દિન હુકમ દિયા–અગશા કે પ્રાણાંતક પીડા દી જાય. લેગ કે હેશ ઉડ ગએ, સારે શહર મેં કેલાહલ મચ ગયા. અબ તક પુરુષ મરતે થે, અબ સ્ત્રિયો કી બારી થી. કચેહરી કે બાહર વિસ્તૃત મૈદાન મેં અતાનિયા કે નિવાસી કહે થે કિ દે ક્યા હતા હૈ ચારે ઓર પુલીસ કે આદમી થે કિ કહીં બલવા ન હો જાય. બીચમેં અગશા ખડી થી, એર લાગે સે કહ રહી થી –-મૈ ભાગવતી દં, જે મુઝે યહ મૌત નસીબ હો રહી હૈ. હરએક કો યહ સુઅવસર પ્રાપ્ત નહીં હોતા. યહ સાધારણ મૌત નહીં, શહીદ કી મૌત છે, જે જીવન સે ભી બકર હૈ. ઇસસે જાતિયેં ઉન્નત હોતી હૈ, ધર્મ અમર-પથ પર ચલતે હૈ. આદમી અપની મૌત નિત્ય મરતે હૈં, શહીદ કી મૌત કોઈ ભાગ્યવાન હી મરતા હૈ. ક્યા તુમ જાનતે હૈ, મૈને કઈ પાપ કિયા છે ? લોગ ને એક સ્વરસે ચિલ્લાકર કહા --તૂ નિર્દોષ છે. “તે ઈસસે અચ્છી બાત ઔર ક્યા હો સકતી હૈ કિ મૈ અપને ધર્મ કી વેદી પર નિછાવર હે રહી દૂ? ઔર મુઝે પૂર્ણ વિશ્વાસ હૈ કિ મેરી મૃત્યુ મેરે ધર્મ કે ભાઈ મેં કભી ભી ન મરનેવાલા જીવન ડિક દેગી. ” એકાએક જન-સમૂહ મેં હલચલ મચ ગઈ. યહ તયાનસ કો આગમન થા. લેગાં કે દિલ દહલ ગએ. તયાનસ ને અગાશા કે નિકટ જાકર કહા --ચરિ તુ અબ ભી ઇસાઈ ધર્મ કા કર દે, ઔર હમારે જિંદા દેવતાઓં કે સામને ચલકર પ્રાયશ્ચિત કરે, તે મૈ તુઝે બરી કર દૂગા. લોગ ડર ગએ, મગર અગશા ઉસી પ્રકાર અભય ખડી થી, જૈસે ગરજતે હુએ સમુદ્ર કી ૨. ૩૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #508 -------------------------------------------------------------------------- ________________ vvvvvvvvvvvv એક વીરાત્મા ક વૃત્તાંત અથવા કુદરત કા કાનુન ભયાનક લહરો મેં ચટ્ટાન અચલ ખડી હૈ. ઉસને ઉચ્ચ સ્વર મેં કહા – અતાનિયા કે ઇસ મહાન જન–સમૂહ મેં ઉંચે સ્વર સે કહતી હૂં કિ મૈ ઇસાઈ ઠું, ઔર ચાહે તુમ મેરે એક હાથ પર ચાદ ઔર દૂસરે પર સૂરજ રખ દે, મૈં તબ ભી અપના ધર્મ બદલને કો તૈયાર નહીં. જો ઈસાઈ થે, તે ખુશ હુએ; જે ઈસાઈ નહીં થે, વહ હૈરાન હુએ, મગર કંતાનસ ક્રોધ સે પાગલ હો ગયા. ઉસકે અપને સિર કે જોર સે દિલાયા, ઔર હુકમ દિયા –શિકંજા લાઓ. શિક લાયા ગયા. યહ લેહે કા નહીં મૌત કા શિકંજા થા. ઉસે દેખકર, દશ કે કે દિલ ધડકને લગે, મગર અગશા બેપરવા ખડી હુઈ ઉસ યંત્ર કી ઓર દેખતી રહી. ફિર વહ હંસતી હુઈ આગે બઢી, ઔર અપને હાથ-પૌવ મૌત કે મુંહ મેં ડાલ દિએ. કેસા સાહસ થા, કૈસા હૃદય જે મૌત કે સામને ભી ભયભીત નહીં હુઆ. ઉસે યંત્રણ કી ચિંતા ન થી, મરને કી ચિંતા ન થી. ઉસે કેવલ અપની ધર્મ-રક્ષા કી ચિંતા થી ! યહ એક અબલા કી પરીક્ષા ન થી, યહ અગશા કી પરીક્ષા ન થી, યહ ધર્મ કી પરીક્ષા થી; જિસકી કસૌટી મૃત્યુ કી આગ કે સિવા ઔર કાઈ નહીં હૈ. શિકંજા કસા ગયા. ઉસકે અગણિત કે અગા કે કેમલ શરીર મેં ચુભ ગએ, હર્યો . રહીં થી, રુધિર બહ રહા થા, લેગ રો રહે છે, મગર અગશા કી આંખ મેં પાની ન થા, ને જીભ પર આહ કા શબદ થા ! વહ ઉસી તરહ સતેજ, ઉસી તરહ પ્રલિત થી. કંતાનસ ને યહ અભૂતપૂર્વ ધેય દેખા, તો ઉસે ઔર ભી આગ લગ ગઈ. ઉસને હુકા દિયા –શિકંજા ખેલ દે, ઔર ઇસે જિન્દા આગ મેં જલા દે, યહ જાદુગરની છે. આગ જલાઈ ગઈ, એર ઈસકે સાથ હી અતાનિયા કે હર દિલ મેં આગ કી વાલ ઉઠને લગી. કૅતયાનસ બાહર કી આગ દેખતા થા ઔર ખુશ હતા થા; મગર ઉસકી અંધ આંખે દિલ કી ઉસ આગ કે ન દેખતી થી, જે વિધાતાને ઉસકી આગ કે મુકાબિલે મેં જલાદ થી. અગ્નિ પ્રચંડ હઈ, તે અગા કે સફેદ કબુતર-જેતે સુંદર હાથ-પૈવ કે લોહે કી જંજીર રે બાંધા. અબ દશક કે દિલ કી આગ ઉનકી આંખે મેં આ ગઇ થી, પરંતુ તયાનસ કે ખેં ઇસ ઓર સે બંદ થી. વહુ દુનિયા કે દિખાના ચાહતા થા કિ આદમી અંધા હાકર કિતના નીચે જા સકતા હૈ ! ઉસને કુછ સોચા, ઔર ફિર કહા –-ઇસ પાપિની કે ઈસ આ કે ઉપર સે ધસીટ. કિતના ભયાનક દંડ થા, જિસકી કલ્પના સે હી દેહ કા ખૂન સર્દ હો જાતા ; પરંતુ અગશા અબ ભી શાંત થી. માનો ઇસ હુકમ કા ઉસસે કોઈ સંબંધ હી ન થા. એકાએક જલાદ ને ઉસે આગ કે ઉપર સે ઘસીટના શુરૂ કર દિયા. આગ કી જવાલા ઉડી, જૈસે કઈ કિસી કા સ્વાગત કરને કે ખડા હૈ જાય. ઉસકે કપડે દેખતે-દેખતે જલ ગએ. અબ વહ નંગી થી. એક તાનિયા કી સબસે ખૂબસુરત, સબસે લજજાવતી કāારી કન્યા કી યહ બેપરદગી દેખકર લેગ સહન ન કર સકે. ઉનકા ખૂન ખોલને લગા, વે હોઠ કટને લગે. અાશા જલ રહી થી, શીશે કે ઘાતક ટુકડે ઉસકે સુકેમલ શરીર મેં ચુભ રહે થે, ખૂન કે કતરે આગ પર ગિરકર જ રહે થે ઔર પરમાત્મા કા ન્યાય યહ સબ કુછ ચુપચાપ દેખ રહા થા. સહસા એક આદમી ને આગે બઢકર કડા–અતાનિયા નિવાસિયો ! તુમકે લજજા સે ડૂબ મરના ચાહિએ. યહ રાક્ષસ કંતાનસ, યદુ નર-પિશાચ કૅતયાનસ, તુમ્હારે શહેર કે ગોરવ કે પૈવ તલે મસલતા હૈ, તુમ્હારી યુવતી કāરી કન્યા કે ભરે મહાન મેં નંગા કરતા , ઉસે વિના કિસી અપરાધ કે જિંદા આગ મેં જલાતા હૈ, ઔર તુમ સામને ખડે મુંહ તકને હે. અગર તુમ પુરુષ હો, અગર તુમ્હારી નસે મેં લદ રે લઇ મેં જીવન કી અગ્નિ છે, અગર તુમ્હારે સીને મેં દિલ, ઔર દિલ મેં જાતીય પ્રેમ છે, અગર તુમ સભ્ય હૈ ઔર સભ્યતા કા લેશ-માત્ર ભી તુમમે સૌ છે તે ઈસ ખૂની ભેડિએ કે જિંદા ન જાને દો. યહ વકતૃતા નહી થી, બારૂદ કે દેર પર આગ કી ચિનગારી થી. દર્શક આગે બટે. કતચાનસ ને હુકમ દિયા--પકડ લો, યહ વિદ્રોહી છે. મગર સમય પૂરા હો ચૂકા થા, સિપાહી ભી બાગી હો ગએ. ઉન્હને હથિયાર ફેંક દિએ ઔર કહા-હમસે યહ ન હોગા. લાગે કા ઉસાહ બ૮ ગયા. અબ પુલીસ ભી ઉન કે સાથ થી. ઉને પુલીસ કે ફેકે હુએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #509 -------------------------------------------------------------------------- ________________ ભારત કે બાહર રામાયણ કથા કા પ્રચાર ૬૧૧ હથિયાર ઉઠા લિએ, ઔર જોર-જોર સે ચિલ્લાને લગેતયાનસ કો જલા દે! અગશા કે આગ સે નિકાલ લો ! ઈસાઈ હોના પાપ નહીં હૈ. કંતયાનસ યહ દેખતા થા, ઔર ઠંડી સાંસ ભરતા થા. વહ જાન છિપાતા ફિરતા થા. કહૈ જાય. કિધર ભાગે, ઉસ કેાઈ આશ્રય કા સ્થાન નજર ન આતા થા. સમય કિતની જલ્દી બદલતા હૈ. અભી હાકિમ થા, અભી મુજરિમ બન ગયા! વહ ડરતા થા કી અગર ૫કડા ગયા. તે લેગ બાટિયા નેચ લેંગે. વહ દયાહીન થા, ઉસે કસી સે દયા કી આશા ન થી. વહ અપને મહલ કી ઓર નહીં ગયા. કિસી યાર-દોસ્ત કે પાસ નહીં ગયા. વહ નદી કી ઓર ભાગા ઔર એક મલાહ કી નાવ મેં બૈઠકર ઉસસે બોલા:મુઝે પાર ઉતાર દે, મેં તુઝે માલામાલ કર દૂગા. મલ્લાહ ને ઉસે પહચાન લિયા ઔર ડર ગયા. ઉસે શહર કા હાલ માલૂમ ન થા. ઉસને નાવ પાની મેં ડાલ દી, ઔર ખેને લગા. કંતયાનસ ને શાંતિ કી સાસ ભી ઔર સમઝા કિ પ્રાણ બચ ગએ. લોગ કિનારે પર પડ દેખતે થે કિ ઉનકા શિકાર હાથ સે નિકલા જાતા હૈ, ઔર મલ્લાહ કે ગાલિયે દેતે થે. મલ્લાહ સમઝતા ન થા કિ મામલા કયા હૈ, ઔર કંતયાનસ ખુશ હો રહા થા. લોગ કિનારે સે નિરાશ હેકર લૌટ ગએ, મગર કર્મ-ફલ ને ઉસકા પીછા ન છોડા. ઉસકી રાહ મેં કઈ નદી ન થી. સંધ્યા-સમય થા, ચારોં ઓર સન્નાટા થા. કોઈ શબ્દ સુનાઈ ન દેતા થા, કેઈ શવલસૂરત દિખાઈ ન દેતી થી. ઉપર નીલા આસમાન થા નીચે નદી કા મૈલા પાની, ઔર ઇન દોનાં કે બીચ મેં એક નાવ પાપ કા ભાર લિએ ધીરે-ધીરે ઉસ પાર જ રહી થી. મગર પાપ કે લિયે જીવન કા તીર કહાં હૈ ? ઉસ નાવ પર એક ઘોડા ભી થા, વહ દુલત્તિયાં ઝાડને લગા. દેખતે-દેખતે નાવ ઉલટ ગઈ, ઔર કંતાનસ ઉસકી મૃત્યુ-તુલ્ય લહરે મેં સમાં ગયા. મલ્લાહ ઔર ઘોડા બચ ગયા. નાવ ભી પાની પર તૈર રહી થી, કેવલ કંતાનસ કી લાશ કા પતા ન થા. વહ સેચતા થા, નદી પાર ઉતરકર ઘેડે પર સ્વાર હો જાઉંગા. મગર ઉસે કયા પતા થા કિ યહ ઘોડા હી મેરા કાલ બન જાયેગા! વહ અકતાનિયા કી આગ કી જવાલા સે નિકલ આયા થા, પરંતુ પરમાત્મા કે પાની કે પ્રવાહ સે ન બચ સકા. કિતના બડા આદમી થા, ઔર કૈસી શોચનીય મૃત્યુ, જીસ પર કઇ શોક મનાનેવાલા ભી ન થા. ઉધર અતાનિયા કે લોગ અગિશા કે ગિર્દ જમાં થે. શ્રદ્ધા કે આંસૂ બહા રહે થે: પરંતુ અગશા કહાં થી ? ઉસે લોગે ને આગ કે મુંહ સે બચા લિયા થા, મગર મૃત્યુ કે મુંહ સે ન બચા સકે. બહુત દેર બેસુધ રહને કે બાદ, ઉસને આખું બોલી ઔર એક બાર અપને ચાર એર ઈસ તરહ દેખા, જૈસે કેાઈ દેવી અપને ભકતેં કે દેખતી હૈ, ઔર ફિર સદા કે લિયે આખેં બંદ કર લી. x + x x ધન્ય અગશ દેવી ! અનેકાનેક વંદન હો આપના ચરણકમળમાં. અમો ભારતીય બાલકો પર દયા વર્ષાવો કે આપની ધર્મવીરતા અને કનિષ્ઠા માનવોમાં પણ હવે જાગૃત થાય. જય ભગવતી અગશાદેવીની! ભિક્ષુ-અખંડાનંદ ભારત કે બાહર રામાયણ કથા કા પ્રચાર (લેખક-સૂરજપ્રસાદ- “સરસ્વતી” માસિકના એક અંકમાંથી) રામાયણ કી કથા કેવલ ભારતવર્ષ કી દેવભાષા ઔર પ્રાદેશિક ભાષાઓ મેં હી આબદ્ધ નહીં થી, પ્રાચીન કાલમેં હિંદુઓ કે જહાં જહાં ઉપનિવેશ થે એવું જડાં જહાં ઉનકા આનાજાના હતા થા વહાં વહાં રામાયણ કા ભી પ્રચાર હુઆ થા. ઉન દેશ કી ભાષાઓ મેં ઉનકા અનુવાદ ભી હુઆ. ઉદાહરણાર્થ થવીપ, વાલીદ્વીપ, લમ્બકીપ, બ્રહ્મદેશ એવં પાર્શ્વવર્તી અન્યાન્ય દેશ મેં રાણાયણ કી કથા પ્રચલિત હુઈ થી. શાયદ યવકીપ મેં ઇસા કી પાંચવી શતાબ્દી મેં રામાયણ કા અનુવાદ હુઆ. યેવીપ કી રામાયણ કે સાથ ઉત્તરકાંડ નહીં હૈ. ઇસી સે કુછ વિદ્વાને કા કથન હૈ કિ યવીપ મેં જીસ સમય રામાયણ કી રચના હુઈ થી ઉસ સમય ભારતીય રામાયણ મેં ઉત્તરકાંડ નહીં થા. ઇસકે બાદ ભારતીય રામાયણ મેં ઉત્તરકાંડ જેડા ગયા. બંગાલ કે કૃત્તિવાસી રામાયણ કી તરહ યવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #510 -------------------------------------------------------------------------- ________________ ૬૧૨ ભારત કે બાહર રામાયણ કથા કા પ્રચાર દ્વીપ કે કવિ ને ભી મૂલ રામાયણ કે નાના ભાવે કા પરિવર્તન કર ઉસકી રચના કી હૈ. થવીપ કે રામાયણ-કાવ્ય કા નામ “રામ-કવિ” છે. રામ-કવિ ચાર અધ્યાયાં મેં વિભક્ત છે. “રામ-ગુનદ્રગ” મેં આદિકાંડ કી કથા હી વિદ્યુત હૈ. દૂસરે અધ્યાય મેં રામ-વનવાસ સે રાહવન (રાવણ ) દ્વારા સી ના-હરણ તક કી કથા હ. તીસરે અધ્યાય મેં હનુમાન કા દેય ઔર અગલંકા(સ્વર્ગલંકા)ગમન ઔર સેતુ-નિર્માણ કી કથા વર્ણિત છે. ચતુર્થ યા અંતિમ અધ્યાય મેં રામરાવણુ કા યુદ્ધ, સીતિ(સીતા)-ઉદ્ધાર ઔર નાયુદ્યા( અયોધ્યા )પ્રત્યાગમન એવું દેવવિઘણ (વિભીષણ) કા લંકા કે સિંહાસન પર બડને કા વિવરણ હ. યવદીપ કે કાવ્ય-સાહિત્ય મેં ‘ કાંડ' નામક એક પુરાણ-ગ્રંથ છે. ઉસમેં છિકકાશ ઇત્યાદિ કે વર્ણન કે સાથ રામાયણ ઔર મહાભારત કી કહાની એવં અન્ય પુરાવર્ણિત કહાનિ કા વિવરણ છે. યવીપ મેં ઉત્તરકાંડ ભી હૈ. વહ પૃથ ગ્રંથ છે. જબ થવીપ કે હિંદુ અવિવાસિયો ને વાલીદ્વીપ ઔર લબકદ્વીપ આકર ઉપનિવેશ સ્થાપિત કિયે, તબ વે અપની ઈસ પ્રિય સંપત્તિ કે ભી અચાન્ય પ્રિય સંપત્તિયો કે સાથ લે આયે થે. વાલીપ કી રામાયણ ભી વાલમીકિ કી રચના કરી જાતી હૈ; કિન્તુ યહ રામાયણ નહીં કી ભાષા મેં હૈ. ઇસ ભાષા મેં સંસ્કૃત શબ્દ કા બહુત પ્રયોગ છે. વાલીપ કી રામાયણ કે કાંડે ઔર ૨૫ સર્ગો મેં સંપૂર્ણ હૈ. ઇસ રામાયણ મેં ભી ઉત્તરકાંડ નહીં હૈ. યહાં ભી ઉત્તરકાંડ એક પૃથક ગ્રંથ કે રૂપ મેં પ્રચલિત હૈ. ઇરામેં વિશેષ7 યહ હૈ કિ ઇસમેં રામ કી મૃત્યુ કે બાદ ઉનકે વંશજો કે વર્ણન હૈ. વાલી-રામાયણ કે છ કાડે મેં સંક્ષેપ મેં મૂલ રામાયણ કા વિષય હી વિવૃત છે. એવં અંત મેં રામ કા વૃદ્ધાવસ્થા મેં વાનપ્રસ્થ-આશ્રમ મેં આજાને કા ઉલ્લેખ છે. વાલી કે કાવ્ય-સાહિત્ય મેં રાજ કુસુમ-રચિત એક ઔર દૂસરી રામાયણ હૈ. ઉસમેં ભી ઉત્તરકાંડ નહીં હૈ. આજ-કલ વાલી મેં ઇરસી રામાયણ કા બહુત પ્રચાર હૈ. બ્રહ્મદેશ કી રામાયણ કથા કા નામ “રામયત છે. “રામયત' કા રાવણ “દશગિરિ' કે નામ સે પ્રસિદ્ધ હૈ. વાલ્મીકિ કા રાવણુ ભી દસ મુંહ ઓર બીસ હાથવાલા નહીં . રાવણ કા રાજમુકુટ દસ અંગસમન્વિત હૈ ઈસી સે બ્રહ્મદેશ કી રામયત મેં વહ દશગિરિ છે. ભારતીય દ્વીપ! મેં એવં બ્રહ્મ, આસામ, મલય પ્રભૂતિ સ્થાન મેં રવિ-સભ્યતા હી વિસ્તૃત હુઈ થી, ઈસી સે શાયદ ન સકલ દેશ કી રામાયણ મેં દ્રાવિડ કા પ્રભાવ અધિક પડા હૈ. શ્યામ દેશ મેં અયોધ્યા કી આય-સભ્યતા વિસ્તૃત હુઈ થી. ઇસી લિએ સ્પામ મેં મૂલ વાલ્મીકિ રામાયણ હી કા પ્રચાર હુઆ. શ્યામ કી પ્રાચીન રામાયણ અબ નહીં પાઈ જાતી. શ્યામ કી વાલી–ભાષા મેં ( શાયદ પાલી ભાષા મેં ) યહ રામાયણ લિખી ગઈ થી. વાલી-ભાષા મેં ભી સંસ્કૃત કે બહુત સે શબ્દ હૈ. ગે સભી સંસ્કૃતમૂલક ભાષા હૈ. હિંદુ-સભ્યતા કી વિસ્તૃતિ કે સાથ હી સાથે વિભિન્ન આગંતુક જાનિયાં મેં ભી રામાયણ કથા પૃથ્વી કે કોને કોને મેં ફેલ ગઈ થી. જબ વે વિદેશી લોગ ભારત મેં આયે થે, તબ વહી ઇસ મનોરમ જાતીય ચિત્ર કે બડે યત્ન કે સાથ અપને સાથ લે ગયે થે. ઇસ પ્રકાર રામાયણ કથા એશિયા કે વિભિન્ન દેશ મેં એવં ક્રમશઃ એરપ મેં ભી વિસ્તૃત હુઈ. ગ્રીસ-સભ્યતા કે સાથ ભારતીય સભ્યતા કા બત વિશે મેં સામંજસ્ય હૈ. ઇનકી આલોચના કરને સે સ્પષ્ટ હી જ્ઞાત હોગા કિ પ્રાચીન ભારત કે સાથ પ્રાચીન ગ્રીસ કા આદાનપ્રદાન કા સંબંધ થા. મૈક્સમૂલર કા મત હૈ કિ વેદ કી એક કથા કે આધાર પર હંમર ને ઈલિયડ કી રચના કી થી. કિસી કિસી કા કથન હૈ કિ દક્ષિણ ભારત કે કષિ-પ્રવતન કા રૂપક લેકર હી રામાયણ કી રચના હુઈ થી. ચીન–સાહિત્ય મેં ભી રામાયણ કથા કા પ્રચાર હુઆ થા. બૌદ્ધ-પંથ “મહાવિભાવ કાત્યાયનીપુત્ર-કુત “ જ્ઞાનપ્રસ્થાન ” નામક બૌદ્ધગ્રંથ કી એક વિરાટ ટીકા હૈ. ઇસ વિરાટ ટીકા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #511 -------------------------------------------------------------------------- ________________ ભારત કે બાંહર રામાયણ કથાકા પ્રચાર ૬૧૩ મહાવિભાષા ” મેં રામાયણ કા ગલ્પાંશ સીતા–હરણ સે લેકર સીતા-ઉદ્ધાર તક છે. “મહાવિભાષા” દો સૌ ખડે મેં સમાપ્ત હૈ. ઇસકે ૪૬ વે ખંડ મેં ઇસ રામાયણ કથા કા વર્ણન હૈ. મહાવિભાષા કી રચના શકરાજ કનિષ્ક કે સમય મેં હુઈ થી. બૌદ્ધ-ધર્મ કી વિસ્તૃતિ કે સાથ ચીની–ભાષા મેં ઇસકા અનુવાદ હુઆ ઔર વહાં ઉસકા પ્રચાર હુઆ થા. ઇસકે બાદ ચીની પરિવ્રાજક હ્યુ-એન-સંગ ને ભી ઈસ ગ્રંથ કા અનુવાદ કિયા. દશરથ-જાતક” કે સાથ “ મહાવિભાષા” કા કથાંશ યુક્ત કર લેને સે યહ સ્પષ્ટ હો જાતા હૈ કિ ઇસા કે પૂર્વ ચતુર્થ શતાબ્દી મેં ભી બૌદ્ધ-સાહિત્ય મેં સંપૂર્ણ રામાયણ કી કથા થી. અરબ કે અલ્યુદય-કાલ મેં બગદાદ કે રાજા હારૂન-ઉલ-રશીદ ને ભારતીય ચિકિત્સાગ્રંથ-ચરક, સુશ્રત કે સાથ રામાયણ, મહાભારત કા ભી અનુવાદ કરાયા થા. કવી શતાબ્દી મેં સમ્રાટ અકબરશાહ કે રાજકાલ ઉનકે આદેશાનુસાર અબદુલકાદિર બદૌની ને રામાયણ કા એક ફારસી અનુવાદ કિયા થા. ચાર વર્ષ મેં ઉનકા અનુવાદ સમાપ્ત હુઆ થા. બદૌની ને લિખા હૈ કિ ઉન્હને ૬૫ અક્ષર-સમન્વિત પચાસ હજાર કે કા અનુવાદ કિયા થા. અંગ્રેજો કે અધિકાર કે બાદ એરપીય લોર્ગો કી દૃષ્ટિ ભારતીય જ્ઞાન-ભંડાર કી એર આકૃષ્ટ હુઇ. ફલાનુસાર શ્રીરામપુર કે મિશનરી કેરી ઔર માર્શમૈન ને ૧૮૦૬ ઔર ૧૮૧૦ કે સાલ મેં બંગદેશીય સંસ્કરણ કે બાલકાંડ ઔર અધ્યાકાંડ કા અંગ્રેજી અનુવાદ કિયા. સન ૧૮૨૬ મેં વાન ગિલ ને કાશી-સંસ્કરણ કી રામાયણ કા બાલકાંડ સંપૂર્ણ એવું અયોધ્યાકાંડ કે કુછ અંશ કા મૂલ કે સાથ લેટિન મેં અનુવાદ કર ઉસકા પ્રચાર કિયા. સન ૧૮૪૦ મેં ઈટલી–નિવાસી સિગનર ગોરેસીઉ ને ભી વંગીય સંસ્કરણ કી સંપૂર્ણ રામાયણ કા સંસ્કૃત કે સાથ ઇટલી-ભાષા મેં પ્રકાશિત કિયા. ગોરેસીઉ સરકારી સહાયતા સે ઈસ કાર્યો મેં સફલ હુએ થે. સન ૧૮૪૦ મેં વે ઈસ કાર્ય મેં નિયુક્ત હુએ ઔર સન ૧૮૬૦ મેં ઉન્હોંને યહ કાર્ય પૂર્ણ કિયા. ઉનકી રામાયણ સે અચ્છા સંસ્કરણ આજ તક ઔર પ્રકાશિત નહીં હુઆ. ગેરસીહ કી રામાયણ કા અવલંબન કર હિપોલિટ કૂશે ને ફેંચભાષા મેં રામાયણ કા અનુવાદ કિયા. ઇસી સમય બેસ્ટ-મિનિસ્ટર-રિવ્યુ નામક પત્ર ને રામાયણ કે સંબંધ મેં એક મહત્ત્વપૂર્ણ નિબંધ પ્રકાશિત કર યારપીય વિદ્વાને કી દૃષ્ટિ ઈસ ઓર આકૃષ્ટ કી, એવં ભારતીય સિવિલિયન કાસ્ટ સાહબ ને કલકત્તારિબૂ રામાયણ કી પ્રશંસા કરી. ઇન્હીં દેને આલોચના કે કારણ પોર૫ કે કિતને હી વિદ્વાન કે મન મેં રામાયણ કી આલોચના કી આકાંક્ષા પ્રબલ હો ઉઠી. - કાશી-કિવન્સ-કોલેજ કે ભૂતપૂર્વ અધ્યક્ષ ગ્રિફિથ સાહબ ને રામાયણ કે કાશી-સંસ્કરણ કા અંગ્રેજી અનુવાદ કિયા. મનિયર વિલિયમ ને ઇડિયન-એપિક પિએટ્રી લિખકર રામાયણ ઔર મહાભારત કી વિસ્તૃત ભાવ સે આલોચના કી. મિસેસ સ્પી ને “લાઈફ-ઇન-એન્સિયન્ટ ઇડિયા” નામક ગ્રંથ કી રચના કી. એક ફ્રેંચ-લેખક ને ભી એક ગ્રંથ લિખ કર કવિગુરુ વાલ્મીકિ કે યશ કા કીર્તન કિયા. દેશીય વિદ્વાને મેં સ્વર્ગીય મન્મથનાથ દત્ત ને રામાયણ કા સંપૂર્ણ અંગ્રેજી-અનુવાદ પ્રકાશિત કિયા. સંક્ષેપ મેં રામાયણ કી કથા કી આલોચના શિક પંડિત કે મધ્ય અનેકે ને કી હૈ. મનિયર વિલિયમ કી “ઇડિયન એપિક-પોએટ્રી' કે સિવા ઉનકી “ઈડિયન વિસડમ,’ એમન સાહબ કી “ગ્રેટ ઈડિયન–એપિકસ', ડોનાલ્ડ મેકેન્ઝી કી “ ઈંડિયન મિથ એન્ડ લીજેન્ડ', કિસી અંગ્રેજી મહિલા દ્વારા રચિત “લીજેન્ડ આફ દી ઈસ્ટ' પ્રભૂતિ ગ્રંથ ઉલ્લેખનીય છે. ટાલરેડ હીલર રામાયણ કા એક સંક્ષિપ્ત સંસ્કરણ ભી પ્રકાશિત કર ગયે હૈ. યહ રામાયણ ઉનકે ભારતવર્ષ કે ઇતિહાસ કા એક ખંડમાત્ર છે. વહ રામાયણ દો ભાગ મેં વિભક્ત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #512 -------------------------------------------------------------------------- ________________ ૧૪ હુમારા વ્ય પ્રથમ ભાગ મેં રામાયણ કી કથા હૈ ઔર દૂસરે ભાગ મે રામાયણ કી આલેચના કા ગઇ હૈ. ગ્રંથ કા અનુવાદ બૃહત્ હૈ, કિન્તુ દુઃખ કા વિષય હૈ કિ હીલર સાહબ ને શ્રદ્ધા કે સાથ રામા યણ કી આલેચના નહી કી. ઉનકે મન કે ઇર્ષ્યા સે ભરે હુએ કલુષિત ભાવ ખત ખાત મે વ્યક્ત હાતે હૈ. હમારા કર્ત્તન્ય ( લેખક:-શ્રી॰ રાજેંદ્રપ્રસાદજી, એમએએમએલ॰-“ ચાદ ”ના મે ૧૯૨૭ના અર્કમાંથી ) હિંદુ-સમાજ કે લિએ ઔર ભારતવષ કે લિએ અછૂતાં કા પ્રશ્ન બહુત જટિલ હૈ, ઔર ઉસ પ્રશ્ન કે સુલભ સાધ્ય બનાને પર હી ઇસ જાતિ ઔર દેશ કા ઉદ્ધાર નિર્ભર હૈ. મ સભાઓ મેં ઔર આપસ કી ખાતાં મેં પ્રાયઃ સુના કરતા ક્રૂ કજિન્હેં હિંદુ-સમાજ અછૂત સમઝ કર તિરસ્કૃત કરતા હૈ, ઉના દૂસરે ધ' કે માનનેવાલે અપનાને કા તૈયાર હૈ; ઔર યદિ હિંદુ જાતિ સમય રહતે ન ચેતેગી, તેા શીઘ્ર હી યે પરધર્માવલમ્બી હૈ। જાયંગે ઔર ઇતની બડી જતસંખ્યા હિંદુ-જાતિ સેકનિકલ જાયગી. યહ ભી કહા જાતા હૈ કિ આજ જિતને લેગ હિંદુ-ધર્મ છે, કિસી દૂસરે ધર્મ, જૈસે—ઇસ્લામ અથવા સાઇ-ધ મેં જાતે હૈ, ઉતમે અધિકાંશ ઇન્ડી પદ-દલતાં કી શ્રેણી હી મેં સે હાતે હૈં. યે સબ ખાતે સચ હૈ, પર મૈં સમઝતા દૂં કિ યહ ભાવ ભી કુછ અંશ મેં અછૂતપન કે પાપ કૈા કાયમ રખને મેં સહાયક હાતા રહેગા. હિંદુજાતિ કા યહ જાન લેતા ચાહિએ કિકિસી ભી મનુષ્ય કા, જિસે ઈશ્વર ને ઉન્હી અવયવાં ઔર શક્તિયાં કે સાથ ઉત્પન્ન કિયા હૈ, જો ઉંચે સે ઉંચે બ્રાહ્મણ મેં વર્તમાન હૈ, પતિત માનના મહાપાપ હૈ. શ્રીમદ્ ભગવદ્ગીતા મે શ્રીકૃષ્ણ ભગવાન ને કહા હૈઃ— विद्याविनयसम्पन्ने ब्राह्मणे गविहस्तिनि । शुनि चैव श्वपाकेच पण्डिताः समदर्शिनः ॥ અર્થાત્~~જ્ઞાનીજન વિદ્યા ઔર વિનયયુક્ત બ્રાહ્મણ તથા ગૌ, હાથી, પુત્તે ઔર ચાંડાલ મે લી સમભાવ સે દેખનેવાલે હતે હૈ.. ઈસ મહાપાપ કે કલંક સે અપના ઉદ્ધાર કરના હિંદુ-જાતિ કા પરમધઔર કલ્પ્ય હૈ. સ્વા-ભાવ સે દાન-પુણ્ય કા કા કરના ભવિષ્ય કે લિએ ખાધા પૈદા કરના હૈ; ઔર ઉન જાતિયેમાં કે સાથે અન્યાય કરના ભી હૈ, કાંકિ ઇસ યુક્તિ કા આધાર યહી હૈ કિ અછૂતાં કી હિંદુ-ધર્મોં મેં શ્રદ્દા ધૃતની કમ હૈ કિ વતુ ઇસ ધર્મ કે છેડ પરધર્માવલમ્બી હૈ। જાયગે; પર સચ પૃષ્ટિએ તે। ઉનકી શ્રદ્ધા ઉંચી તિવાલેાં કી શ્રદ્ધા સે કહીં અધિક હૈ, ઔર વે ઇસ ધ કે અધિક પ્રેમી હૈં, યેાંકિ ઉનકે સાથ હિંદુ-સમાજ કે અન્યાયપૂર્ણ વ્યવહાર કે રહતે હુએ ભી ઉન્હાંને અભી તક શ્રદ્દા નહી હેાડી, ઔર જો મર્યોદા ઉનકે લિએ નિર્ધારિત કર દી ગઈ, ઉસે આજ ભી માનતે હૈં'; પર જન્મ હિંદુ સમાજ સ્વયં ઉન નિયમાં કા અન્યાયપૂર્ણ સમઝને લગા હૂં તેા ઉનકા યહી ધર્મ હુંકિ ઉન્ધા દૂર કર કે અપને કા ઉસ પાપ સે બચાવે. અછૂતાં કે હમારી મેહરબાની ઔર સહાનુભૃતિ કી આવશ્યકતા નહીં—એક પ્રકાર હમ હી સહાનુભૂતિ કે પાત્ર હૈ, ક્યાંકિ અપને અજ્ઞાન મેં હમ ઉનકે! અછૂત માન રહે હૈ, ઔર હમ મેં ઇતની શક્તિ કા સંચાર નહીં હાતા કિ હમ અપને કે ઇસ પાપ સે મુક્ત કર સકે, ઇસલિએ અછૂતાદ્વાર કે કામ મેં ભી હમકા સચ્ચે ભાવ ઔર વિચાર કી આવશ્યકતા હૈ. હમારા ધર્માં હૈ કિ હમને જે દુČવહાર ઉનકે સાથ આજ તક કિએ હૈં, ઉસકે લિએ પ્રાયશ્ચિત્ત કરે, ઔર અપના ઉદ્ઘાર કરે! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #513 -------------------------------------------------------------------------- ________________ રાષ્ટ્ર કે સેવકે કે આવાહન રાષ્ટ્ર કે યુવક કે આવાહન શાન સેવા કી ભાવના ( સાધુ ટી. એલ. વાસ્થાની કી વર્ઝાતા કાં અનુવાદ-હિંદૂપંચ”ના તા.૧૪-૪-૧૭ના અંકમાંથી) - મિત્રો ! યદિ મેરી ઇચ્છાપર હી બાત રહતી, તે મેં બેલતા હી નહીં, ચૂપચાપ આપલે કે બીચ મેં બૈઠા રહતા; કકિ મૌનમેં બડી શક્તિ છે. કઈ શતાબ્દિ પહલે ચીનમેં કનફ્યુશિયસ નામ કા એક ઋષિ પિદા હુઆ થા. ઉસને કહા હૈ –“આકાશ શાંત નિસ્તબ્ધ છે, ઋતુઓં કા પરિવર્તન ચૂપચાપ હી હો જાતા હૈ ઔર સબ વસ્તુ આપણે આપ ઉત્પન્ન હોતી રહતી હૈ–આકાશ ઉસી ભ્રાંતિ નિસ્તબ્ધ રહતા હૈ.” યદિ આકાશ સ્તબ્ધ છે, તે મનુષ્ય ભી કયાં નહીં મૌન રહના શીખે ? મેં વારંવાર ઈસ બાત કા અનુભવ કરતા દૂ, કિ ભારત કે ઇસ સમય બાત કી અપેક્ષા શાત સેવા કી અધિક આવશ્યક્તા હે-ત્યાગકે ભાવ ઔર ઉચ્ચતમ કર્તવ્ય કા પ્રયજન છે. મેરે નવયુવા મિત્રો ! મેં આજ આપ કે સામને ભાષણ કરતે સમય યહી ભાવના પ્રકટ કરના ચાહતા દૂ, કિ હમારે કથન કી અપેક્ષા હમારે કાર્ય કહીં બઢ-ચઢે તેને ચાહિયે. આપને અપની ઇસ સભા કા અધ્યક્ષ એક દરિદ્ર, અગ્ય ઔર મરુભમિકે દશ કે બનાયા છે. આપને મુઝે શાન્ત એકાન્ત જીવન સે ખીંચ કર આપ કો કુછ સંદેશ સુનાને કે લિયે યહાં બુલાયા છે. જીવન કે આરંભ સે હી પરમાત્માને મેરે હદય કે નવયુવકે કે પ્રતિ અનુરક્ત બના રખા હૈ. મેં આપ કે સામને કોઈ બહુત બડા વિદ્વાન યા નેતા બનકર નહીં આયા દૂ-મેં આયા હૈં, યુવકે કા સેવક બનકર. મેં આપકે આશીર્વાદ ગ્રહણ કરને આયા દૂ. મેં અપને હદય મેં આપકે પ્રતિ સ્નેહ ભરકર લે આયા હૈં. મેં કુછ ઔર ભી સાથ લાયા દૂ--ઔર વહ હૈ, આપ મેં-રાષ્ટ્ર કે નવયુવાઓં મેં-વિશ્વાસ, ભારત ઔર ઉસકે ભાગ્યોદય કા વિશ્વાસ. મેરા યહ વિશ્વાસ છે, કિ આપ નવયુવકગણ હી બલિષ્ટ ઔર સ્વતંત્ર રાષ્ટ્ર કા નિર્માણ કરને મેં સમર્થ છે. મેં આપ કે પ્રતિ અપના આદર ઔર પ્રેમ પ્રકટ કરતા દૂ. આપ હી લોગ કલ કે પથ-પ્રદર્શક યા પદ-નિર્દેશક હેગે. આપ મહત્તર ભારત કે નિર્માતા હૈ. મુઝ સે બહુ ને કહા હૈ, કિતનેને મેરે પાસ પત્ર લિખા હૈ, કિ ભારત કે યુવકગણ વિપથગામી હે રહે છે. કિતને કી ધારણા છે, કિ યુવકગણ સર્વનાશ કે રાતે જ રહે છે. મેરે અનેક દેશવાસી યુવક કે વિષય મેં એસી હી અપ્રિય ધારણા રખતે હૈ. અપને શાન્તિપૂર્ણ એકાન્તવાસ મેં, સંસાર કે કોલાહલે સે દૂર રહતે હુએ, મૈને અપની જન્મભૂમિ કે તારકાભૂષિત આકાશ કે સાથ બાતેં કી હૈ ઔર અપને આપ હી કહ ઉઠા દૂ:--“યે દી તારે અતીત યુગ મેં ભી ભારત કી ઓર દૃષ્ટિપાત કર રહે થે. ઉસ સમય ભારત ઉતના હી ઉન્નત થા, છતના વહ આજ પતિત છે. આજ વહ જૈસા હી દરિદ્ર છે, પૂર્વ મેં પૈસા હી બલવાન, ધનવાન, સુખી ઔર સમૃદ્ધિશાલી થા. ઉન દિને ભારત જગત કી સભી જાતિ કા, સારી મનુષ્ય-જાતિ કા ગુરુ થા, પરંતુ હાય ! આજ વહી ભારત સારે જગત કે રાષ્ટ્રો મેં અછૂત-અસ્પૃશ્ય માન જાતા હૈ!” યાદી કહતે હુએ મેં રે પડા હૂં ઔર અશ્રુવિસર્જન કરતે હુએ રાત્રિ કે અંધકાર મેં ચિલ્લા ઉઠા હૃ--“હે હમારી વૃદ્ધ માતા ભારત-ભૂમિ ! આજ તૂને અપને પુત્ર કે સામને સે અપની વહુ સુંદર ઔર સ્વાશ્યમયી મૂર્તિ કર્યો છિપા રખી છે ?” ઉસી સમય માનોં કોઈ વનિ કાને મેં પડી:--“નિરાશ મત હે--મેરે યુવા પુત્ર ઔર પુત્રિ આનેવાલે દિને મેં બડે હી ઉચ્ચાદર્શી પર એક નયે રાષ્ટ્ર કા નિર્માણ કરેંગે.' હાં, નવયુવક હી બહત્તર ભારત કા નિર્માણ કરેંગે. મેં આપ કે પાશ આશા ઔર વિશ્વાસકા હી સંદેશા લેકર આયા હૈં. આજ દેશ ટુકડો મેં બંટ ગયા હૈ. કિતને હી હૃદયે મેં નિરાશા ભર ગયી છે. મેં આપકે પાસ ભારત ઔર ઉસકે ભાગ્યપર અતુલનીય એવં અપાર વિશ્વાસ લેકર આયા . ભારત કે યુવક ચાહું તો આશ્ચર્ય–જનક કાર્ય કર દિખાયેં; પરંતુ ઉન્હે એક હોના, મિલ-જુલકર સેવામું જુટ જાના પડેગા, ઉન્હેં ભારત ઔર ઉસકે આદર્શો મેં વિશ્વાસ કી શક્તિ સામૂહિક રૂપ સે સંચય કરની હગી. આજ હમ ભારત કે નવયુવકે કા એક સંપ્રદાય-“ભારત યુવક-સંધ” કે નામ સે સ્થાપિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #514 -------------------------------------------------------------------------- ________________ રાકે યુવકે કે આવાહન કરતે હૈ. ઇસ સંઘ કે વિશ્વાસ કી સબસે પહલી બાત ભારત-ધર્મ કે ઉપર શ્રદ્ધા ઔર વિશ્વાસ છે. ભારત કભી અપને હી લિયે નહી જીયા. ભારત જતા હે ઋષિ કા સંદેશ–પ્રાચીન જ્ઞાન કે સંદેશ સારે સંસાર કે સુનાને કે લિયે. હમારે નવયુવકે કો ચાહિયે, કિ ઉનકે હૃદય મે ભારતીય આદર્શ ભાવમેવ ઉત્પન્ન કરતે રહે. યદિ વે આદશ નષ્ટ હો ગયે, તે સમઝ રખના, કિ ભારત કી આશા ભી નષ્ટ હો ગયી. ઇસ ભારત-યુવક-સંધ કા એક પરમ આવશ્યક ઉદ્દેશ ભારત કે ધર્મ કા અધ્યયન ઔર પ્રસાર હોગા. મેં આપ નવયુવાઓં સે યહ કહના ચાહતા હું, કિ આપ વર્તમાન કી વિકતા ઔર નિરાશાસે અપને વિચારે કે દૂર હટા લે જાયેં ઔર ઉસ ભાવી ક. લ્યાણ કી ઓર દ્રષ્ટિ ડાલે, જે ભારત કે ભાગ્ય મેં હેનેવાલા હૈ. એક ઉપનિષદ્ મેં લિખા હૈ મનુષ્ય જૈસા હે ને કા નિશ્ચય કરતા હૈ, વૈસા હી હો જાતા હૈ.” ઇસલિગે આગે ચલકર ભારત કથા હોનેવાલા હૈ, ઉસકે ધ્યાન ઔર ધારણામેં લગ જાઈયે. આપ અપને અંદર ડિપે હુએ ઉન ગુણ કા અનુસંધાન કરે, જે ભારત કે ઉસકે મનુષ્ય-જાતિ કે પ્રતિ કર્તવ્ય મેં સહાયતા પહુંચાનેવાલે હૈ. ભારત યુવક-સંધ કે આમાં કી સ્થાપના કરની હોગી. સારે ભારત કે કોને કેને મેં ઇન આશ્રમે કા જલ બિછા દેના હોગા. ઇસ તરહ કે આદર્શ આશ્રમ કા ચિત્ર મૈને કષિત કર રખા છે; પર ઇસ સમય મેરે પાસ ઇતના સમય નહીં હૈ, કિ મેં ઉસ ચિત્ર કે સભી અંગેપાળે કા વર્ણન કર્યું કે આપકો બતલા સં. મેં ઉસ ચિત્ર કી દો તીન બાતેં કા સંક્ષિપ્ત વર્ણન કર કે હી સંતોષ કગા. મેરે વિચાર સે ઇન આશ્રમ કે અન્ય બાતેં કે સિવા રાષ્ટ્રીય પ્રગતિ કે ઇસ કેન્દ્રીભૂત સત્ય શિક્ષા કા પ્રચાર કરના હોગા, કિ “ બલવાન બનો.” મેં ભારત કે યુવક કે શક્તિ કે લાડલે પુત્ર કે રૂપ મેં દેખના ચાહતા દૂ. મેં ચાહતા દૂ, કિ પ્રત્યેક યુવક શક્તિ-સંચય કરે ઔર સબસે પહલે અપને શરીર કો સુદઢ બનાયે, છસ મેં ઇસકેદ્રારા આદર્શ કા ઠીક-ઠીક પાલન કિયા જા સકે. આજ હમારે યુવક નિર્બલ હે. કઈ વર્ષ હુએ, એક અંગ્રેજ સિંધ મેં આયા થા. ઉસને કહા, કિ સિંધી મજબૂત હેતે હૈ. પર આજ સિંધ કે નૌજવાન શરીર સે દુબલ છે. પંજાબ કે લેગ પહલે સૈનિકતા ઔર ઉચાદશ-પૂણું કાર્ય કે લિયે પરમ પ્રસિદ્ધ છે; પર આજ હમ ક્યા દેખતે હૈ ? વહાં કે યુવક ભી અબ શરીર સે બહુત હી નિર્બલ હેતે જાતે હૈ. મેરે માનનીય મિત્ર બાબૂ પીયૂષકાન્તિલ, જે સ્વાગતકારિણી સમિતિ કે અધ્યક્ષ હૈ',મેરી ઇસ બાત સે નિશ્ચય હી સંમત હોગે, કિ બંગાલ કે યુવક ભી શરીર સે હીન હો રહે છે. મેં ચાહતા , કિ હમારે નૌજવાન મજબૂત બને. ભારત કે શકિત કી આવશ્યકતા હૈ-સે હર પ્રકાર કી શક્તિ ચાહિયેશારીરિક, માનસિક ઔર આત્મિક, કેઈ નિબંલ જાતિ સ્વતંત્ર હેને કી આશ નહીં કર સકતી. કૌન્સિલે કી બરસે મે સ્વતંત્રતા કા અષણ મત કરો. પાલમેંટ કે પચ્ચે મેં સ્વાધીનતા કે મત ટૂંઢને જાઓ. સ્વતંત્રતા શકિત સે હી ઉત્પન્ન હોગી. ઇસલિયે શક્તિમાન બનો. નિર્બલતા પાપ છે. વિશ્વાસ કીજીયે, યહ શરીર ઈશ્વર કા મંદિર હૈ. યહ પ્રાચીન ઉક્તિ કિતની સચ્ચાઈ સે ભરી છે, કિ ' રાજર રહ્મ મલમ્'. ઈસોલયે મેં ચાહતા દૂ, કિ હમારે આશ્રમ મેં પહેલી શિલા નવયુવકે કે બલવાન બનને કી દી જાએ ઔર દૂસરી શિક્ષા હો સરલ બનને કી. સચ પૂછે તે વાસ્તવિક સરલતા મેં ભી શક્તિ હોતી હૈ. મેરે એક લાહૌર કે મિત્ર ને કહા થા, કિ પંજાબ કે યુવક આજકલ ફેશન કે પીછે પાગલ છે રહે છે. પર ફ્રેશન મહામૂર્ખતા છે. ભારત કે મહાન પુરુષો કે જીવનચરિત્ર પટિયે, યે સબ ડે સીધે-સાદે છે. આયત્ત કે ઋષિ કા જીવન બડા હી સીધા સાદા થા. ભારત કે વીર ઔર શિક્ષકો કે જીવન-રામચંદ્ર સે લેકર ઈસ કલિયુગ કે પ્રકાશિત કરનેવાલે મહાત્મા ગાંધીનક સબી કે જીવન-સરલ હૈ.. મેં અપને ઉસ પ્રસ્તાવિત ઔર કરિપત આશ્રમ કે પ્રત્યેક યુવક કે યહ નિયમ બના લેને કી રાય દૂગા કિ વહ કમ સે કમ પ્રતિદિન એક સેવા કરી કાર્ય કરે. સેવા-દરિકો કી સેવા-જીવન કો ઉદાર ઔર મહત્ત્વપૂર્ણ બનાતી હૈ. દરિદ્રો કી સેવા થી જ્ઞાન કી પરમ સીમા હૈ. વિશ્વાસ કીજીયે, દેશ કે અસંખ્ય પ્રાણી આપકી પ્રતીક્ષા કર રહે છે. તે ચાહતે હૈ કિ આપ ઉનકે નગરે ઔર ગામે મેં આકર અપના સંદેશ સુના જાગે. એક પુરાની કિતાબ મેં એક બડી સુંદર કહાની લિખી છે. એક લડકે ને અપની મૈસે પૂછો:-“ મેં, તુમ અફસર શ્રીકૃષ્ણ કી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #515 -------------------------------------------------------------------------- ________________ ઉપવાસ કી અવધિ ૧૭ ચર્ચા કિયા કરતી હૈ. કયા વે અબ ભી જીવિત હૈ ?” ઉસકી માતાને કહા -“ હાં, ભગવાન મરે નહીં હૈ. જે આજ ભી જીવિત છે.” લડકે ને કહા -“ પર મેં તે ઉહું નહીં દેખ પાતા.” તબ માતા કહતી હૈ –“યદિ તુમ ઉન્હેં દેખના ચાહતે હે તો તુર્તે સાધના કરવી પડેગી.” ઉસને કહા-“મેં તૈયાર હૂં. તુમ મુઝે ઉસ સાધના કી બાત બતાઓ.” માતાને કહા - પારે પુત્ર ! યદિ તુમ શ્રીકૃષ્ણ કે દર્શન કરના ચાહતે હો, તો અપને હદય મેં સચ્ચા વિશ્વાસ ઔર પૂર્ણ ભક્તિ રખતે હુએ નિત્ય ઉનસે યહી પ્રાર્થના કિયા કરો, કિ હે કમલ-લોચન ! મુઝે અપને ઉપર ન્યોછાવર હે જાને દો.” પ્યારે યુવકે ! મેં ભી આપસે યહી પુરાની પ્રાર્થના કરતે રહને કી પ્રાર્થના કરતા દૂ. અપની આત્મશુદ્ધિ કર લીજીએ ઔર અપને જીવન કે ઇસી પ્રાચીન ભાવના સે જીવિત કર લીજીએ, કિ હે કમલ-લોચન ! મુઝે અપને ઉપર ન્યોં છાવર હો જાને દે. ઇસકે બાદ આપ દેશ કે અસંખ્ય પ્રાણિયોં કે નિકટ ભારત કા-ભારત કે ધર્મ કા સંદેશ લેકર જાઈયે. જાકર ઉનસે કહિયે, કિ ભારત એક બડૂત બડે ઉદ્દેશ કી પૂર્તિ કે લિયે છ રહી . કાર્બેજ ઔર બેબીલોનિયા નષ્ટ હો ગયે, પર ભારત અબતક જીવિત છે. રમ-વહ રોમ, જે સદૈવ વિશ્વવિજય ઔર સંસાર-શાસન કે હી સપને દેખ રહા થા, ચલા ગયા; પરંતુ ભારત જીતા બન્યા છે. સભ્યતા કી શૈશવ-ભૂમિ ચૂનાન-કલા ઔર દર્શન કા મંદિર-યુનાન ચલા ગયા; પર ભારત જીવિત છે, પરંતુ વિના પ્રયોજન કે હી નહીં. ભારત છતા હૈ, સંસાર કે સભી રાષ્ટ્ર કે એક પરમ દિવ્ય સંદેશ સુનાને કે લિયે. ફિર એસે ભારત કી સેવા મેં જીવન-પાત કર દેના ભી કિતને સુખ કી બાત છે ? જાઈએ, ગાંવ-ગાંવ ઔર નગર–નગર મેં યહી સંદેશા જાકર સુનાઇયે ઔર સારે હિંદુસ્તાન કો પ્રાચીન આદર્શો કે સૌંદર્ય સે મંત્ર-મુગ્ધ કર દીજીયે.* ઉપવાસ કી અવધિ (“સરસ્વતી” માસિકના એક અંકમાંથી) મનુષ્ય બિના ભોજન કિયે કિતને દિન જી સકતા , યહ ઠીક ઠીક નહીં બતલાયા જ સકતા. કહા જાતા હૈ કિ વાયુ કા અભાવ હોને સે મનુષ્ય પાંચ મિનટ, જલ ન મિલને સે સાત દિન ઔર નિદ્રા કે અભાવ સે દસ દિન મેં મર જાતા હૈ; કિંતુ અનાહારાવસ્થા મેં મનુષ્ય કિતને દિને તક બચ સકતા હૈ, યહ નહીં કહા જા સકતા. કુછ લોગ દે દો તીન તીન મહીને તક યા ઈસસે ભી અધિક સમય તક બિના કુછ ભજન કિયે રહ જાતે હૈ; કિંતુ ઔસત દર્જ કા મનુષ્ય બિના ભોજન કિયે સિફ બારહ દિન તક બચ સકતા હૈ. ઇસ વિષય મેં વહ પક્ષી સે કુછ અચ્છા હૈ, કાંકી પક્ષી ભોજન ન મિલને સે ૯ દિને સે જ્યાદા નહીં બચ સકતા. સચ પૂછિએ તો કુત્તે ઈસ વિષય મેં હમસે અચ્છે હૈ, વે બિના ખાયે ૨૦ દિન તક રહ સકતે હૈ. જે ખટમલ હમેં તંગ કરતે હૈ ઔર અનેક પ્રકાર કી બિમારિયાં કૈલાતે રહતે હૈં ઉનસે રક્ષા પાને કા અબ તક કે અા ઔર સરલ સાધન નહીં નિકાલા જા સકા હૈ. ઉસ્તે મરને કી ચેષ્ટા કરના તે વ્યર્થ હી હૈ, કયાંકિ વે ૧,ર૦૦ દિન તક બિના ભજન કિયે રહ સકતે હૈ. મછલિ ઔર સાપ ભી બહુત દિને તક અનાહાર રહ સકતે હૈ. મલિયાં એક હજાર દિન ઔર સાપ ૯૦૦ દિન તક ઉપવાસ કર સકતે હૈ. મેંક પ્રાયઃ સાલ ભર તક ઉપવાસ કરતે હૈ ઔર કછુએ પ૦૦ દિનતક. ઈસ સંબંધ મેં ઇસ સબકી તુલના મેં મનુષ્ય કિતના નિરીય જાનવર હૈ, યહ સ્પષ્ટ હી હૈ. ઇસી સે તે મનુષ્ય મેં ભોજન કે લિએ સંગ્રામ ચલતા રહતા હૈ. “પુતિઃ किं न करोति पापम्" * ચહુ વન્દ્રતા સાધુ વાસ્વાની ને ગુરુકુલ-કાંગડી કે યુવક-સંમેલન મેં દી થી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #516 -------------------------------------------------------------------------- ________________ manninn ગીતા સારો માર્ગ બતાવશે. પ્રજાસેવક-સમિતિ (“હિંદુપંચ»ના તા. ૧૪-૪-૨૭ ના અંકમાંથી) ઉક્ત નામ કી એક સંસ્થા લાહૌર મેં શ્રીયુત લાલા લાજપતરાય કે ઉદ્યોગ સે ગત ૧૯૨૦ કે ડિસેમ્બર મહીને મેં સ્થાપિત હુઈ થી. ઈસકા પ્રધાન ઉદ્દેશ નવયુવકે કે સાર્વજનિક જીવન કે લિયે ઉપયુક્ત શિક્ષાપ્રદાન કરના હૈ. ઈસમેં કિસી પ્રકાર કા ધાર્મિક ભેદભાવ નહીં રખા જાતા. હર જાતિ ઔર ધર્મ કે લોગ ઇસમેં યોગદાનકર સકતે હૈ. રાજનીતિક વિચારો મેં કઈ સહયોગી હો યા અસગી , નરમ હો યા ગરમ, સ્વરાજ હા યા પ્રતિયોગી-સભી ઈસમે શામિલ હો સકતે હૈ, _ અસગ કે જમાને મેં ઈસ સમિતિ કે સદસ્ય ને રાષ્ટ્રીય શિક્ષા કે લિયે બડા હી સ્તુત્ય પ્રયત્ન કિયા થા. લાહૌર કે તિલક સ્કૂલ ઑફ પોલિટિકસ' ઈસીકે સદસ્ય ચલા રહે હૈ. ઇસકે ઉદ્યોગ સે ઉર્દૂ કા સુપ્રસિદ્ધ દૈનિક પત્ર “વંદેમાતરમ” ઔર અંગ્રેજી કા ઉંચકાટિ કા સાપ્તાહિક “ધી પીપલ” નિકલતા હૈ. આજકલ લાલાજી ઇસીકા સંપાદન કરતે હૈ. - અબતક ઈસ સમિતિ કે દ લાખ સે ઉપર કા ચંદા મિલા હૈ ઔર સમય-સમય પર કહાટકે અંગે કે પીડિત ઔર ઉડીસે કે અકાલ-પીડિત કી સહાયતા કે લિયે ભી લો ને ઇસે સહાયતા પ્રદાન કી હૈ. ઈન દોનો પ્રદેશ મેં સમિતિ ને બડી સંતોષજનક રીતિ સે કાર્ય કિયા છે. ગત ૩ વર્ષ સે યહ સમિતિ અછતોદ્ધાર કા કાર્ય ભી બડી મુર્તીદી સે કર રહી હૈ. યહ કામ કેવલ પંજાબ મેં હી નહીં, યૂ પી. મેં ભી હો રહા હૈ. ઉડીસે મેં ભી ઇસકી એક શાખા હૈ, જે કઈ પ્રકાર સે જન-સેવા કા કાર્ય કરી રહી છે. ઇસને પુરી મેં એક વિધવાશ્રમ ભી બેલી છે. ઇસ સમિતિ કે મેબર પંજાબ મેં સ્ત્રીશિક્ષા કે પ્રચાર કા કાર્ય બડી તત્પરતા સે કર રહે હું ઓર પંજાબ-પ્રાંતીય હિંદી સાહિત્ય-સંમેલન તે ઇન્હીં કે ઉદ્યોગ સે ચલ હી રહા હૈ. ઇસકે એક સદસ્ય બંબઈ ઔર અહમદાબાદ મેં રહકર મજદૂર-સંઘ કા કાર્ય સીખ રહે છે. બાબૂ ગેપબંધુ દાસ ઉડીસે મેં મજકૂરાં કે હિત કા કાર્ય બહુત કુછ કર રહે હૈ. સમિતિ કી આર્થિક દશા અછી હી હૈ. ઇસકે દો લાખ રૂપિયે બેંક મેં જમા હૈ, અપના મકાન હૈ, પુસ્તકાલય છે; પરંતુ ઇસે એક દો મંજીલે વ્યાખ્યાન-ભવન ઔર પાઠગાર કી બહુત આવશ્યકતા હૈ. ઇસમેં ૯૦ હજાર રૂપિયે કા ખર્ચ ગીના ગયા હૈ, ઇસમેં ૧૧ હજાર સમિતિ કે મિલ ચૂકે છે. શેષ ૫૦ હજાર કે લિયે અપીલ કે જા રહી હૈ. હમેં ઇસ સમિતિ સે પૂર્ણ સહાનુભૂતિ હૈ ઔર હમ આશા કરતે હૈ, લોગ ઇસકી ઉચિત સહાયતા કરેંગે. ગીતાજ સાચે માર્ગ બતાવશે. (નાભાનરેશ શ્રી રિષદમનસિંહજીના ઉદ્દગાર-“વિશ્વામિત્ર” ના દીપાવલીઅંક ઉપરથી ) પ્રત્યેક ભારતવાસીએ શ્રીમદ્ ભગવદ્ગીતાને પાઠઅધ્યયન કરવું જોઇએ. ગીતા એ જ્ઞાનને ભંડાર છે. સર્વ ધર્મોનું વાસ્તવિક તત્ત્વ તેમાં આવી જાય છે. સઘળા ભારતવાસીઓ સાચા મનથી ગીતાને કંઠસ્થ કરી તેમાં કહેલા ધર્મોનું આચરણ કરે, તો આ ચાલુ લડાઈ ટાઓ આપોઆ૫ નાબુદ થાય અને આપણે આપણાં કર્તવ્ય-કાર્યોમાં રોકાઈ જઈએ, તેથી આપણું કલ્યાણ થશે. મારા સ્વધર્મ મતાનુસાર ગ્રંથ સાહેબની કે વાત મારા સમજવામાં આવતી નથી અને પૂજ્ય સાધુસંતે મારી શંકાનું સમાધાન કરી શકતા નથી, ત્યારે હું ગીતાજીનો આશરો લઉં છું. તે ઉપરાંત જ્યારે વ્યાવહારિક અડચણે તેમજ રાજનૈતિક ચિંતાઓ મને કત વ્યશન્ય બનાવી દે છે, ત્યારે હું ગીતાજીને શરણે જઈને શાંતિ પ્રાપ્ત કરું છું. ગીતાના ઉપદેશક શ્રીકૃષ્ણચંદ્ર સમસ્ત સંસારના ગુરુ હતા. અનેક યુગેથી તેમની જ દિવ્ય વાણીથી ભારતના ઉદ્ધાર થતા આવ્યો છે અને તેનાથી ભવિષ્યમાં ભારતવર્ષનું કલ્યાણ થશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #517 -------------------------------------------------------------------------- ________________ ૬૯ નિર્બળતાનાં કારણે અને તેના ઉપાય નિર્બળતાનાં કારણે અને તેના ઉપા લેખકે સ્વામી શિવાનંદજી અને પરમાનંદ સરસ્વતી-સં. ૧૯૮૧ ) રાગ-સોહિણી-કવાલી જો નિર્બલ બન ગઈ હૈ, હાલત તુમ્હારી ઇન દિને; શૈર કરકે દેખ લે તુમ, સેહત તુમ્હારી ઇન દિન. ઉમરે કમતી હો ગઈ, તાકત નહીં હૈ નામ કે; સબસે દબને લગ ગયે, હાલત તુમહારી ઇન દિને. યાદશક્તિ કુછ નહીં, ડાયરી રહે હૈ જબ મેં; કમર ટેટી હે ગઈ ઔદ, સિર હૈ ભારી ઈન દિનેં. ધન તે સારા લુટ ગયા થા, અબ આબરૂ જાતી રહી, કિસ પે નાજાબહે ફિરતે, શર્મસારીઈન દિને. પહિલે બુજુર્ગો ને તુમ્હારે, કામ કેસે હૈ કરે; અબ નષ્ટ સારી હે ગઈ હૈ, યાદગારી ઈન દિને. યહ વીર્યહી કી નષ્ટતા સે, હો ગઈ હૈ દુર્દશા; ઈસકી રક્ષા ખૂબ કર લે, દેગી યારી ઇન દિને. લગ્ન છોટી ઉમર કા હી, દોષ ગિનતે હૈ સભી, ઈસસે બઢકર હરક્રિયા, હૈ બિમારી ઈન દિને. અબ તો તાકત કો બઢાકર, કુછ કામ લેલો અકલ સે; હૈ સ્વતંત્રતા કી ખ્વાહિશ, અબ તુમહારી ઇન દિને. બ્રહ્મચર્ય ખૂબ પાલે, વિર્ય કી રક્ષા કરે; સુધર જાગી ઈસસે, હાલત તુમ્હારી ઇન દિન. અબ વ્યસન સોર છેડકર, કસરત કરે તુમશાસે; હોગી પુરી ઈસસે આશા, અબ તુમ્હારી ઈન દિને. કદમ રખના દેખકર, ૫ડના ન તુમને ચાહ મેં; ઔરતેં અબ બની રહી છે, નેતા તુમ્હારી ઇન દિને. અમલ કરના કુછ ભી તુમને, પઢકે સબ ઇસલેખકે તે હિન્દ મેં આ જાગી, પરબહારી ઈન દિને. ગર યે સ્વામી કી નસીહત, તુમ ન માનેગે જરી; તે ખાક મેં મિલ જોગી, કમ°સારી ઇન દિને. ૧ ગૌર=વિચાર ૨ સેહતતંદુરસ્તી ૩ જેબ=ગજવું ૪ નાજા=અભિમાની પ શર્મસારી =લજજા ૬ હસ્તક્રિયા=માસ્ટરબેશન ૭ ગ્વાહિશ=ઈચ્છા ૮ ચાહ-કૂવો-પ્રેમ ૯ ફલેબહારીઃખુશાલીની, મેસમ ૧૦ કૌમ=જાતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #518 -------------------------------------------------------------------------- ________________ ૬૨૦ નિર્બળતાનાં કારણે અને તેના ઉપાયે ભારતવર્ષના યુવક અને યુવતીઓ કે જેમના ઉપર ભારતવર્ષને આધાર રહેલો છે, તેમને રંગ ગુલાબના ફૂલ જે હા જોઈએ તે ફિક્કો ફક જેવો દેખાય છે. ગુલાબના ફૂલ ઉપર જેમ હિમ પડવાથી જે અસર થાય છે, તેવી જ અસર આ ભવિષ્યના આધારરૂપ જુવાનીઆ વર્ગ ઉપર જોવામાં આવે છે, તેનું કારણ માત્ર વીર્યની નષ્ટતાજ છે. નબળાઇ તમામ રોગોનું મૂળ કારણ હોય છે. નબળા માણસ ધનાઢય છતાં બળવાન નેકરેથી અંદરથી દબાતે રહે છે. નિર્બળ પુરૂ સ્ત્રીને આધીન હોય છે. કમજોર બાપ છોકરાઓની સંભાળ લેવામાં અશક્ત હોય છે. દુર્બળ મનુષ્ય આપત્તિસમે કાઈને ઉપયોગી થઈ શકતો નથી. કમ જોર પોતાના કાર્યમાં નિષ્ફળતા મેળવે છે. બળહીન રેવેની મુસાફરીમાં દુઃખી થાય છે, તેને કોઈ ડબ્બામાં બેસવા દેતું નથી. એક શીખ કે પઠાણને માટે એની મેળે જગ્યા ખાલી થાય છે. કમજોર ધનાઢય છતાં ખાવાપીવામાં આનંદ લઈ શકતો નથી. નિર્બળ પિતાના દેવ-ધર્મની રક્ષા કરી શકતો નથી વગેરે, વગેરે. આ તમામ વાતે અમે જાણીએ છીએ પણ બળવાન થવાના યન અમે કરતા નથી. જુવાનીઆ વર્ગમાંથી ભાગ્યે જ કોઈ એવો જોવામાં આવશે કે જેણે પોતાના વીર્યની યથાવિધિ રક્ષા કરી હોય. વિદ્વાન વર્ગ તે વીર્યની નષ્ટતાનું કારણ બાળલગ્ન બતાવે છે. અને તે વિષય ઉપર મેટાં મોટાં ભાષણે અને લાંબા લાંબા અનેક લેખે કરી ચુક્યા છે. જો કે બાળલગ્ન વીર્ય નષ્ટ થવાનું એક કારણ છે; પણ તેના કરતાં એક મેટું કારણ બીજું છે, જેની તરફ હું તમારું ધ્યાન ખેંચવા માગું છું. તે કારણ અથવા દોષ હસ્તક્રિયા છે. આ રોગ એટલો બધો પ્રસરી ગયો છે કે કોઈપણ ઉછરતા છોકરાને લાગુ પડયાવિના રહેતેજ નથી અને તે એટલા બધા પ્રમાણમાં વધી ગયો છે કે છોકરાઓના લગ્નનો વખત આવે તે પહેલાં તે તેના શરીરની પાયમાલી થઈ ચૂકી હોય છે. અમારી વૈદ્યકીય લાઇન હોવાને લીધે અમને અનુભવસિદ્ધ થઈ ચૂક્યું છે કે, ભણેલા વર્ગમાં આશરે નવ્વાણું ટકો છેકરાએ આ ક્રિયામાં એાછા વધતા સપડાયેલા હોય છે; અને ઉગતી જુવાનીમાંજ આ ઉધઈરૂપી ટેવથી કાન્તિ, શક્તિ, ઉત્સાહ વગેરે યકત ક્રિયાહીન થઈ રંગ પીળા પડે છે, જઠરાગ્નિ મંદ થઈ ભૂખ નષ્ટ થાય છે, આંતરડાની ક્રિયા શુન્ય થવાથી કબજીઆતનો રોગ લાગુ પડે છે અને માથાનું દરદ થયા કરે છે. મગજ નબળાં પડવાથી યાદશક્તિ જતી રહે છે, કોઈની સાથે વાત કરવી પણ ગમતી નથી. તે એકલો રહેવાનું વધારે પસંદ કરે છે. હદપારની ટેવ વધી જવાથી અંતે પથારીવશ થઈ થોડી મુદતમાં જ પરલોકગમન કરી જાય છે, અને કદાચ જે જીવતો પણ રહે તે છાપાંઓમાં જાહેરખબરો વાંચી તેમાંથી શક્તિની દવાઓ અને લગાડવાના લેપ શેાધી વાંચી દવાઓમાં ધનનો નાશ કરી દિવસ વ્યતીત કરે છે. હવે આપણે વિચાર કરીશું કે બાળલગ્નવિષેનાં મોટાં મોટાં ભાષણ તથા લેખે કાંઈ પણ કામમાં આવી શકે ખરાં કે ? કારણ કે ચાર આવે તે પહેલાં તે સર્વ નષ્ટ થઈ ગયું હોય છે, હવે રક્ષા શાની કરવી ? બાળલગ્ન કરો યા ન કરો તે બરાબર છે. હસ્તક્રિયા કરતાં પહેલાં અજ્ઞાનતાને લીધે ખબર નથી હોતી કે વીર્ય એજ શરીરમાં તેજ, શક્તિ, કાતિ અને અક્કલનું કારણ હોય છે. રૂપ અને તંદુરસ્તી વગેરે જે કંઈ છે, તે આનેજ પ્રતાપે છે, એ ભાન વીર્ય નષ્ટ થઈ ગયા પછી આવે છે; પણ રિ પૂછવાય ગ્યા હોત ઈંગ વિડીયૉ ગુન સારૂ રહેત? હસ્તક્રિયાથી બચી જઈ કદાચ જે થયુ વીર્ય રહી ગયું હોય તે બાળલગ્નના ભોગ થઈ પડે છે ખરા, જેથી વખત બે વખત સ્ત્રીસમાગમમાં લુબ્ધ થઈ શારીરિક શક્તિનો અંત અ ણે છે. જેમ જેમ માણસ દુર્બળ થતું જાય છે, તેમ તેમ વિષયવાસના વધતી જાય છે. ળતાને લીધે વિપયભાગ કરી શકાતી નથી, તે પણ ત્રીસ ગણે ય રાતમાં અનેકવાર કરે છે, પરંતુ કંઇ ન વળી શકવાને લીધે સ્ત્રીની નજરમાં હમેશને લીધે હલકે અને માનહીન થઈ તેની ઇચ્છાને આધીન થઈ જાય છે. સ્ત્રીની તૃપ્તિ ન થવાથી તે બિચારી સારા કુટુંબની હોય તો દુ:ખી થાય છે, જેના પરિણામે તે પ્રદર વગેરે અનેક રોગ આદિમાં સપડાઈ જાય છે; અને દિવસે દિવસે ક્ષીણ થઈ ઉછરતી જુવાનીમાં જ મૃત્યુનો ભાગ થઈ પડે છે. આ બધી ક્રિયા એક ક્ષણમાત્રને આનંદને માટે થાય છે અને તે આનંદ પ્રાપ્ત થઈ શકતું નથી. તે પ્રાપ્ત થાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #519 -------------------------------------------------------------------------- ________________ AAAAAAA૧ ૧૧,૧૧૧ નિર્બળતાનાં કારણે અને તેના ઉપાય પણ કેવી રીતે ? જ્યાં સુધી કુદરતી નિયમાનુસાર કોઈ કાર્ય કરવામાં ન આવે ત્યાં સુધી કાર્યસિદ્ધિ થતી જ નથી. કાર્યસિદ્ધિ જ્યાંસુધી થાય નહિ ત્યાં સુધી આનંદ પ્રાપ્ત થાયજ કેમ ? થાકેલા માણસને ઉંધને આનંદ ઘણોજ આવે છે. ઉંધ્યા પછી તે હલકે ફૂલ જેવો જણાય છે. ખૂબ ભૂખ લાગવાથી અનાજમાં મીઠાશ અને સ્વાદ લાગે છે; અગર થાક વગર એક મશરૂ કે મખમલની ગાદી પર પણ ઘણીવાર સુધી આળોટવું પડે છે. અંતે ઉંધ તો આવે છે, પણ તે તો આળોટવાના થાકથીજ. ભૂખવગર ખાય તે ગળામાં તે ઉતરશે, પણ સ્વાદવગર. ભલેને તેઓ ગમે તેવા પક્વાન્સ અને મિષ્ટ પદાર્થો ન હોય ? અને ખાધા પછી ગુણને બદલે અવગુણજ કરશે. તે જ પ્રમાણે સ્ત્રીભોગની હકીકત છે. કુદરતી ઇરછા થયા સિવાય સ્ત્રીસંગ કરે તે અતિશય હાનિકારક છે. બે બાજુ આવી સ્થિતિ હોવાથી પ્રજા ઉત્પન્ન કરવાની પણ શક્તિ રહેતી નથી; અને કદાચ જે ગર્ભ રહી જાય તે એક-બે માસમાંજ સ્રાવ થઈ જાય, અગર નવ માસ થયા પહેલાંજ ગર્ભપાત થાય અને કદાચ જે ગર્ભના દિવસે આશરે ૨૮૦ પૂરા થઈ જાય તો પ્રતિ કરાવવા જેટલી પણ શક્તિ હોતી નથી, જેથી દવા અગર શસ્ત્રક્રિયા વગેરેના આધારે પ્રસૂતિ કરાવવી પડે છે. તે વખતે બાળક અને માતા બેમાંથી એક પણ સહીસલામત પાર ઉતરે તો ઇશ્વરને પાડ. દિલગીરી એ છે કે આ આપણું ભણેલા વર્ગમાં જ આવી ભુંડી દશા થાય છે. અભણ ગામડીઆ આપણું શહેરીઓ કરતાં કંઇક સારા. જેમ જેમ મોટાં શહેરોમાં જોશે, તેમ તેમ શારીરિક સ્થિતિ વધારે પ્રમાણમાં ખરાબ જોવામાં આવશે. તેનું કારણ નાટક, સિનેમા અને પ્રેમરસમય નોવેલો છે. આ ત્રણ વાનાએ આપણું ભારતવર્ષની જે અધોગતિ આણું છે, તે વર્ણવવા યોગ્ય નથી. આ ત્રણના પ્રતાપે નાના યુવક અને યુવતીઓ પ્રેમરસમાં પડી મનમાં અનેક કલ્પનાઓ ઘડી અનેક રોગોનાં ભોગ થઈ પડે છે. ઉપર વર્ણવેલી ત્રણ વસ્તુઓના પ્રતાપે નવજવાન છોકરા અને છોકરીઓ કપિત પ્રીતિપાત્ર પોતાના મનમાં ક૯પી રાતદિવસ તેમની કલ્પના કરી કરી કુથી કરે છે, જેના પ્રતાપે વિય અને રજ પાતળું થઈ સ્ત્રાવ થયા કરે છે. પછી તેનું ભયંકર પરિણામ જે આવે છે, તે જગપ્રસિદ્ધ છે. વીર્ય પાતળું થવાથી હમેશાં સ્વપ્ન કે પેશાબમાં સ્ત્રાવ થયા કરે છે, જેથી સ્ત્રી સમાગમ કરતી વખતે તરત ખલિત થઈ શીતળ થઈ જઈ શરમિંદા થાય છે, અને સુભાગ્યે જે કઈ આવાં દુર્વ્યસનથી બચી ગયેલો હોય તે પરણ્યા પછી સ્ત્રીને એટલે બધો દુરૂપયોગ કરે છે કે અનેકવાર રતિક્રિયા કર્યા જ કરે છે, જેથી બન્ને બાજુ શરીરની હાનિ થયા સિવાય બીજું કાંઈ પરિણામ આવતું નથી. કોઈના સમજાવ્યોથી આ ટેવ મૂકવાને બદલે જવાબ આપે છે કે, અમારી પોતાની સ્ત્રી છે, ગમે તેટલીવાર તેને વાપરી શકીએ; પણ તેને ખબર નથી કે પોતાની સ્ત્રી તો શું પણ પોતાના શરીરને નષ્ટ કરવું તે કુદરતે અને સરકારે ગુન્હો ઠરાવ્યું છે. પિતાની કોઈ પણ વસ્તુ ઉપયોગ કરવા માટે હોય છે, દુરૂપયોગ કરવામાટે હોતી નથી. સરકારના કાયદાથી બચી જવાનો સંભવ છે, પણ કુદરતના કાયદા લાગુ પડ્યાવિના રહેશેજ નહિ. અને તે ભોગવ્યાવગર છૂટકોજ નથી. અમે જગતમાં કેવળ ક્ષણિક સુખને માટેજ ઉત્પન્ન થયેલા નથી. અમારે માથે અનેક જોખમદારીઓ છે. બાળબચ્ચાંને ઉછેરવાં, માબાપની સેવા કરવી, પાડોશીઓને મદદ આપવી, ભારતભૂમિની સેવા બજાવવી અને પરલોકની તૈયારી કરવી વગેરે. આ તમામ અમારા માથે છે. જ્યારે અમારા પોતાનાં જ શરીર નિર્બળ કરી નાખીશું, પિતાની શક્તિ ખોઈ બેસીશું, તે બીજાના કાર્યમાં શું મદદ આપી શકીશું ? ધારો કે તમારી પાસે પુષ્કળ ધન છે તેથી શું ? ત્યારે શરીરથી કાયર થઈ તમારામાં બેલવાની પણ ઈચ્છા નહિ હશે અને લોકોની સામે આવતાં લાજ આવશે ત્યારે તમારાં ધન વગેરે કંઈ કામ આવી શકશે નહિ. જ્યારે સ્ત્રીપુરુષની સામાન્યતાવિષે વાત ચાલે છે, તે વખતે તો પુરુષ પિતાને એક મોટો વાં. બદ્ધિશાળી અને ડહાપણના ભંડારરૂપ માની દરેક વાતના આરોપ સ્ત્રી જાતિ પર ઢળી પાડે છે. પુરુષને કામાંધ, નિર્બળ, વિષયાસક્ત વગેરે બનાવવાના તેનામાંજ અવગુણો છે; પરંતુ જે ઈન્સાફદષ્ટિથી પક્ષપાતરહિત થઈ જોઈએ તો સ્ત્રી જેને પુરુષ કમઅક્કલ, મૂર્ખ, અને વિષયને ભંડાર માને છે, તે કઈ દિવસ પિતાના મઢેથી પિતાની કામવાસનાને વ્યક્ત કરતી નથી; અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #520 -------------------------------------------------------------------------- ________________ ૬૨૨ નિર્બળતાનાં કારણે અને તેના ઉપાયે પુરુષજ એ અધીરે અને ઉતાવળીઓ હોય છે કે જે વારેઘડીએ કામાંધ થઈ સ્ત્રી આગળ યાચના કર્યા જ કરે છે. જે પુરુષે પણ પિતાના મન ઉપર કાબુ રાખી કુદરત ફરજ પાડે ત્યાસુધી અટકાવ કર્યો હેત તે પ્રજોત્પત્તિને એક જુદો જ આનંદ આવત. પિતાના મન ઉપર કાબુ ન રાખ, વારેઘડીએ વિષયવાસનાને આધીન થવું, સ્ત્રીઓ આગળ રતિક્રીડાની યાચના કરવી, એનું જ નામ જો અક્કલ, ડહાપણ અને બુદ્ધિ હોય તે પુર્વજ આવા ચાંદ લેવાને અધિકારી છે. મારા કહેવાને ભાવાર્થ એમ નથી કે સ્ત્રીમાં વિષયવાસનાજ નથી. સ્ત્રીમાં તે પુરુષ કરતાં પણ અધિક હોય છે; પરંતુ તેની સાથે તેના મન ઉપર કાબુ અને લજજા પણ અધિક હોય છે. જ્યારે પુરુષ તરફથી આરંભ અથવા છેડછાડ થાય છે, ત્યારેજ સ્ત્રી પોતાના મન ઉપર કાબુ ખેઇ નાખે છે. પછી અરસપરસ લુબ્ધ થઈ કુદરત રોકવાની ફરજ પાડે છે, ત્યારે જ તેઓ બંધ થાય છે. જેમ પશુ, પક્ષી, ઝાડ આદિમાટે કુદરતે રતિકાળ નિયત કરેલ છે, તેમ પુરુષો માટે પણ છે. પુરુષસિવાય બધા વર્ગ કુદરતના નિયમોને વળગી રહ્યા છે, અને પુરુષોએ તે કુદરતના નિયમને તિલાંજલિ આપેલી છે, જેના પરિણામે દિવસે દિવસે આયુષ્ય, બળ, બુદ્ધિ અને સંતતિ ઓછી થતી આવે છે. કુદરતના નિયમ એવો છે કે, ત્યારે સ્ત્રી રજસ્વલાધર્મથી સ્વર થાય, ત્યારે પુત્રપ્રાપ્તિની ઈછાવાળા પુસખે બેકીની સંખ્યા એટલે ચોથ, છ, આઠમ વગેરેની રાત્રિએ પિતાના શરીરે ઘી મર્દન કરી દૂધ, ઘીયુક્ત ભાત વગેરે વસ્તુઓનું સેવન કરવું; અને સ્ત્રીએ તેલ મર્દન કરી તે વખતે અડદવાળા પદાર્થો ભોજન કર્યા પછી અડધી રાત્રિ વ્યતીત થયા બાદ પરસ્પર પ્રેમથી સમાગમ કરો; તથા કન્યાપ્રાપ્તિની ઈચ્છાવાળા દંપતીએ એકની સંખ્યા પાંચમ, સાતમ, નેમ વગેરેની રાત્રિએ સ્ત્રીએ તેલ મર્દન કરવું અને પુરુષ ધી મર્દન કરી ઉપર બતાવેલા પદાર્થો ભેજનમાં લેવા, તે અવશ્ય કાર્યસિદ્ધિ થાય. અહીં પ્રજોત્પત્તિની ટુંક સમજ આપવી આવશ્યક છે. પુરુષનું શુદ્ધ વીર્ય અને સ્ત્રીનું શદ્ધ રજ મળવાથી પ્રજાની ઉત્પત્તિ થાય છે. જે સ્ત્રીને રજ વધારે પ્રમાણમાં હોય તે કન્યા જન્મે છે; અને પુણ્યનું વીર્ય વધારે અને બળવાન હોય તો પુત્ર ઉત્પન્ન થાય છે. તે માટે ઉપર જે તિથિઓ બતાવી છે તેમાં સ્વાભાવિક રીતે સ્ત્રીપુરુષનું રજવાય ઓછું વધતું હોય છે. અને જે ઘી-તેલનું મર્દન અને ખાવાના પદાર્થો બતાવ્યા છે, તે અનુક્રમે વીર્ય અને રજની વૃદ્ધિ કરવાનાં કારણે છે. જ્યારે સ્ત્રી રજસ્વલાથી નિવૃત્ત થાય છે, ત્યારે પંદર દિવસ સુધી વધતાઓછા પ્રમાણમાં તેમાં વિષયવાસના રહ્યા કરે છે; અને કમળગર્ભાશયનું મુખ ખુલું હોવાથી તેજ દિવસોમાં ગર્ભ પણ રહી શકે છે. રજસ્વલા બંધ થયા પછી ગર્ભાશયનું મુખ બંધ થવા માંડે છે અને પંદર દિવસ થતે થતું બંધ થઈ જાય છે. આયુર્વેદ(વૈદકશાસ્ત્ર)ની આજ્ઞા કહો કે નિયમ કહે તે એ છે કે, જ્યારે સ્ત્રીને ગર્ભ રહી જાય અને પ્રજા ઉત્પન્ન થયા પછી બાળક ધાવતું હોય ત્યાં સુધી સ્ત્રીપુરુષે સમાગમ કરે નહિ. આ નિયમાનુસાર ચાલવાથી સ્ત્રીપુરુષ બનેનું આરોગ્ય સચવાય છે. પ્રજા પણ બળવાન, સુંદર અને આરોગ્ય રહી શકે છે. આ નિયમ કેટલેક અંશે ૫ વગેરેમાં સચવાય છે; પણ ધન્ય છે. મનુષ્ય જતિને કે ગર્ભ રહ્યા પછી પૂરા નવ માસ થવા આવ્યા હોય અગર બાળક ધાવતું હોય, કે સ્ત્રી રજસ્વલામાં હોય તેની કાંઈ પણ દરકાર રાખ્યા વગર તે તો ભોગ ભોગવવામાંજ મા રહે છે. સરકારના કાયદા ભંગ કરવાથી સરકાર શિક્ષા આપે છે, પણ ચેરીથી કાયદાનો ભંગ કરવામાં આવે અગર સાલીઓ લૂલા પડી જાય તે બચી પણ જવાય છે; પણ કુદરતને એ અટલ નિયમ છે કે, તેમાંથી કોઈપણ રીતે નિયમભંગ કર્યા પછી શિક્ષા મેળવ્યા વગર કોઈપણ બચી શકતોજ નથી. દિવસે દિવસ જે અધેગતિ થાય છે, તેનું આ પણ એક કારણ છે. સ્ત્રીપુરુષે સમાગમ કરતી વખતે પરસ્પર પ્રેમ, શુદ્ધ ભાવના અને ઉત્તમ વિચાર રાખવા જોઇએ કારણ કે તે વખતે જેવા વિચાર અને આચરણ હોય છે, તેવી જ પજા ઉપર અસર થાય છે. પ્રજા ઉત્પન્ન કરવાની ખાતર યથાવિધિ એક માપયેત જો સ્ત્રીપુરુષે બ્રહ્મચર્ય પાળેલું હોય અને ઉપર બતાવેલી વિધિપ્રમાણે સમાગમ કરવામાં આવે, તે અવશ્ય આયુષ્યવાન, તંદુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #521 -------------------------------------------------------------------------- ________________ નિબળતાના કારણે અને તેના ઉપાય ૨૩ રસ્ત, સુંદર અને સારા વિચારવાળી તેની પ્રજા ઉત્પન્ન થાય છે. આજકાલ તે કેવળ વિષયવાસનાની નિવૃત્તિ અને કામાગ્નિને શાંત કરવા અર્થે રતિક્રીડા થાય છે, અને સમાગમ કરતી વખતે એકબીજાને છેતરવાની-ખોટા પ્રેમ દેખાડવાની બિભત્સ વાતસિવાય બીજું કાંઈપણું હેતું નથી. જેના પ્રતાપે આજકાલની પ્રજા વિષયમયજ જન્મે છે અને નાની ઉમ્મરમાંજ નાની વયનાં છોકરાઓ એજ રમત રમે છે. આવી પ્રજાએ સ્વતંત્રતાની આશા રાખવી તે તો આકાશપુષ્પ, સસલાનાં શિંગ, ચકલીનાં દૂધ અને વાંઝણીના પુત્ર જેવું છે. એક પેસે કે પાઈ ખોવાઈ જાય અગર હિસાબમાં મેળ ન આવતો હોય તે તેને માટે ઘણું દિલગીરી, ખેદ અને વિચાર થયા કરે છે, પરંતુ દિલગીરી આટલી છે કે ઘીનાં સે ટીપાં પચ્યા પછી એક ટીપું લોહી થાય છે; અને તે લોહીનાં સે ટીપાંનું એક વર્ષનું ટીપું બંધાય છે. તે વીર્યનાં અનેક ટીપાં જ્યારે પુખ્ત ઉમ્મર થયા પહેલાં વ્યર્થ નકામાં ફેંકી દેવામાં આવે છે, ત્યારે લેશમાત્ર પણ દિલગીરી થતી નથી, અને જ્યારે તેની સમજણ અને પશ્ચાત્તાપ થાય છે, ત્યારે તે ખોયેલી વસ્તુ મેળવવામાં અનેક ફાંફાં મારવાં પડે છે. ઝાડ ઉપરથી ફળ પાકાં થયા પહેલાં તેડી ખાવામાં આવે તો ખાટાં, તુરાં અગર બેસ્વાદ લાગે છે. રાંધવા મૂકેલા કોઈપણ પદાર્થ રાંધ્યા વગર ખાવામાં આવે તો બેસ્વાદ લાગશે; અને શરીરમાં અનેક વ્યાધિઓ ઉત્પન્ન કરશે. ઘરનાં ગટર કે મોરીને ગમે તેટલું સીમેન્ટનું પ્લાસ્ટર કરાવેલું હોય, પરંતુ તે પાકું થાય તે પહેલાં તેને ઉપયોગ કરવામાં આવે તે પ્લાસ્ટર ઉખડી, પાણી ઘરમાં ઉતરશે, જેથી આખી ઇમારત ડગમગી જશે. તે જ પ્રમાણે જે યથાવિધિ વીર્ય પરિપકવ થયા પહેલાં વાપરવામાં આવશે, તો સ્વાદ આવ્યા વગર શરીરરૂપી ઇમારતને ધક્કો લાગ્યાવિન રહેશે નહિ. સંસારમાં છોકરાઓ એ એક ઉત્તમ વસ્તુ છે. જે ઘરમાં તે ન હોય તે દીવાવગરનું કહેવાય છે; પરંતુ છોકરાઓ પ્રમાણમાં હોય તે જ ઠીક. મારા ખ્યાલમાં તો મજબૂત તંદુરસ્ત બે છોકરા અને એવી જ એક છોકરી બસ છે. વધારે પ્રમાણમાં પ્રજા એ પણ એક દરિદ્રતાની નિશાની છે. વધારે પ્રજા ઉત્પન્ન કરી ઉછેરવામાં સ્ત્રીની તંદુરસ્તીને તો અંતજ આવી જાય છે. પુરુષ તે વધારે છોકરાંથી કંટાળી ઘરથી બહાર પણ જતો રહે; પણ સ્ત્રી બિચારીને ભોગવ્યાવગર છુટકોજ નથી. આજકાલના સુધરેલા જમાનામાં દરેક પ્રકારની સ્કુલો, કાલે વગેરે ઉઘાડવામાં આવી છે; પણ કેાઈ સ્કુલ કે કૅલેજમાં બેટા થવું, બાપ થવું, ધણી થવું, એવું શીખવાડવામાં આવતું નથી. લગભગ દરેક માણસને આ ત્રણ અવસ્થામાંથી પસાર થવું પડે છે. દરેક અવસ્થામાં આકાશપાતાળ જેટલો અંતરાય છે. કાયદાની અજ્ઞાનતાથી આરોપીને લાભ મળી શકતો નથી. આ નિયમ કાંઈ એકલા રાજ્યકર્તાના કાયદાને જ લાગુ પડે છે એમ નથી, પરંતુ કુદરતના નિયમને પણ લાગુ પડે છે. આયુર્વેદના નિયમોનું ઉલ્લંઘન કરવાથી કુદરત તરત શિક્ષા આપે છે, તેમાં બહારના પૂરાવાની પણ જરૂર હોતી નથી. છોકરાઓની કેટલીએક ખરાબ ટે માબાપની નાની ભૂલનાં ગંભીર પરિણામો હોય છે. જેમકે નાની વયના છોકરાને રમાડતી વખતે વારંવાર તેની ઉપસ્થ ઈંદ્રિયને હલાવી રમાડે છે; અથવા તો તેને એવી રીતે તેડવામાં આવે છે કે તેનો તે ભાગ તેડનારના શરીર સાથે ઘસાયા કરે છે. ઘસારાથી અગર તે હલાવવાથી ઇન્દ્રિય જાગૃત થાય છે; પરંતુ અંડકેશમાં વિર્ય ઉત્પન્ન કરવાની શક્તિ ન હોવાને લીધે તેમાંથી કંઈ નીકળી શકતું નથી, પણ જેમ જેમ છોકરાઓ મોટા થાય છે અને નાનપણની કુટેવને લીધે કઈ કઈ વખત સરખી ઉમ્મરનાં બાળકો રમતમાં પણ તે કિયા ચાલું રાખે છે, જેના પરિણામે ઘસારાથી ગરમી ઉત્પન્ન થઈ અંડકોશ પરિપકવ થયેલા હોવાથી વીર્ય બહાર નીકળી પડે છે, અને તે ક્ષણિક આનંદને લીધે પછી જે કુટેવ પડે છે, તો તે સર્વસ્વનાશ કરીને જ જાય છે. અગર તો માબાપને એવી ખરાબ ટેવ હોય છે કે, બાળકોને નાના ધારી તેના રૂબરૂજ અનેક ચેષ્ટાઓ કરી તેની સામે જ રતિક્રીડા પણ કરે છે, પણ તેઓ જાણતા નથી કે બચ્ચાંની યાદશક્તિ, નકલ કરવાની ટેવ, પૂર્વજન્મના સંસ્કારને લઈને તીવ્ર હોય છે. માબાપને જોઈ તે પણ રમતમાં તેજ રમત રમે છે; અને એ રમત અંતે તેમની પાયમાલીનું કારણ થઈ પડે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #522 -------------------------------------------------------------------------- ________________ ૬૨૪ નિર્બળતાનાં કારણે અને તેના ઉપાયે - હવે લગ્નસંબંધી ડોક વિચાર કરવા જેવો છે; કારણ કે આજકાલના વિવાહ ને પણ નબળાઈનાં કારણોમાંનું એક કારણ છે. તેમાં એક દો તે બાળલગ્ન છે, જેના જવાબદાર માબાપ અને ભોક્તા બાળકે છે. તે સંબંધી ઘણીજ ચર્ચાઓ થયા કરે છે. તેનું પિષ્ટપેષણ કરવું વ્યર્થ છે. ધેડી, ગાય, ભેંસ અગર તે વૃક્ષો માટે માણસ હંમેશ સારી જોડની તપાસ કર્યા કરે છે. ગમે ત્યાંથી સારી જોડ લાવી સંબધ કરાવે છે; પરંતુ પોતાનાં બાળકો માટે આટલો પ્રયત્ન કરવામાં આવતો નથી. - કુદરતે દરેક વસ્તુની જોડ ઉત્પન્ન કરી છે. તેમાં જે ભૂતાધિક થાય છે, તો તે કેટલીક આપણી ભૂલનું જ પરિણામ છે. સ્ત્રી પુરુ'ની જાતિ ઉપર પણ ઘણો આધાર રહેલો છે. પ્રાચીન ગ્રંથ અનુસાર તે ચાર જતિ સ્ત્રીની અને ચાર જાતિ પુરુષની હોવી જોઈએ. પદ્મિની, ચિવણી, હસ્તિની અને શંખિની–એ સ્ત્રીની જાતિએ; અને તેજ પ્રમાણે શશક, મૃગ, વૃષભ અને અશ્વએમ ચાર જાતિ પુરુષની છે. તેમાં પદ્મિની નારી અને શાશક પુરુષનાં શરીર, અવયવ અને સ્વભાવ આપસમાં મળતાં આવે છે; તે બને કામળ, સુંદર, દેખાવડાં, ગાયને અને ગંધપ્રિય હાઈ વિષયવાસના મંદવાળાં હોય છે. તે બેઉનાં જે આપસમાં લગ્ન કરવામાં આવે, તો તે જડ ઘણાજ સુખી દિવસો વ્યતીત કરી શકે. તે પછીની ઉત્તરોત્તર જાતિમાં શરીરના બાહ્ય અને ગુપ્ત અવયવો મોટા અને વિષયવાસના થી ભરેલા હોય છે. તેમાં હસ્તિની સ્ત્રી અને અશ્વજાતિના પુરુષનો વિષયવાસના અને અવયે એવી રીતના ઉત્પન્ન થયેલા હોય છે કે તેઓ એકબીજાથીજ સંતોષ પામી શકે. હવે વિચાર કરવાનો છે કે જે પદ્મિની અશ્વ સાથે અને હસ્તિની શશક સાથે શરીરસંબંધમાં જોડાય તે બેમાંથી એકેને સુખી થવાનું હોઈ શકે જ નહિ. આ વિષય બહુ જ લાંબે છે. એમાં તે આ ટુંક લખાણથીજ સાર લેવાનું છે પરણ્યા પછી રતિક્રીડા કયા આસને અને કેવી રીતે થાય છે, એ વિધિ લખવાથી દીર્ધઆયુષ્યવાળી સુંદર બળવાન પ્રજા ઉત્પન્ન થાય, તે સિવાય અન્ય હેતુ છેજ નહિ, પરંતુ બીજાએની સંગતથી એટલી બધી કુટેવ પડી ગયેલી છે કે તેનું ક વન આયાવગર છુટકા નથી. ઉભા ઉભા આસને રતિક્રીડા કરવાથી પુરુષને પક્ષાઘાત થવાનો સંભવ છે તથા વીર્ય ગર્ભસ્થાનમાં ન જતાં બહાર નીકળી પડે છે, અને કદાચ ગર્ભ રહી પણ જાય તે પ્રજા લુલીલંગડી થાય. વળી સારી પ્રજાની ઉત્પત્તિ જે આપણે મુખ્ય હેતુ છે, તે પાર પડતા નથી. પુરુ૧ નીચે અને સ્ત્રી ઉપર રડીને જે સમાગમ કરવામાં આવે તે પ્રમેહ થવાનો સંભવ છે. વાસણનું મુખ જે નીચે હોય તો તેમાં નાખેલી વસ્તુ કયાંથી રહી શકે ? અને કદાચ જે પ્રજા થાય તે દુર્બળ અને કદરૂપી થાય. બે જણ જે બેસીને રતિક્રીડા કરે છે તેમાંથી આંતરડાની વ્યાધિમાં સપડાઈ દુઃખી થાય છે. તેમાં જે ગર્ભ રહી પ્રજા ઉપન થાય છે તે પેટની અનેક વ્યાધિઓવાળી થશે. આ પ્રમાણે આવા ઘણાં વિચિત્ર આ સિનેમાં હાનિઓજ રહેલી છે; માટે રતિક્રીડા કરતી વખતે એક વાત ખાસ યાદ રાખવાની છે કે, સમાગમ એવા સમયમાં કરવો જોઈએ કે જે વખતે સુવાવડ થાય તે વખતે અતિશય ગરમી કે અતિશય શરદી ન હોવી જોઇએ. પુરુષ તો સમાગમ કરી વેગળે રહે છે, પણ બિચારી સ્ત્રીને આશરે એક માપયત સુવાવડપથારીએ કેદ રહેવું પડે છે. કેવળ પિતાનેજ સ્વાર્થ સાધવે અને સ્ત્રીને ખ્યાલ ન રાખો, એ પણ એક અનર્થ નહિ તો બીજું શું ? સગપણ કરતાં પહેલાં છેતકરા તથા છોકરીના જન્માક્ષર જોઈ ગ્રહ મેળવવામાં આવે છે, અને તેના ઉપરજ મુખ્ય આધાર રખાય છે. તે જ પ્રમાણે એકબીજાની પ્રકૃતિ મેળવવી એ પણ જરૂરનું છે. ધારો કે એક કુટુંબમાં કફ પ્રધાન છે તથા દરેકને કફનો રોગ થયા કરે છે, તે સ્વાભાવિક રીતે તે કુટુંબના છેડકરને પણ કફ વિશેષ હાજ જોઈએ; અને બીજું કુટુંબ જે કફ પ્રકૃતિવાળું જ હોય તથા તે કુટુંબની કન્યા સાથે જે પેલા છોકરાને શરીરસંબંધ જોડાય અને જો તેનાથી પ્રજા ઉત્પન્ન થાય છે તે પ્રજાની શી વલે ? તે તે હમેશાં ઉધરસ, સસણી, દમ આદિ અનેક રોગોમાંજ સપડાવાની; માટે આવાં બે કુટુંબોએ કદી લગનસંબંધમાં જોડાવું જ નહિ. કફપ્રધાન પ્રકૃતિવાળા પુરુષે પિત્ત અગર વાતપ્રધાન કુટુંબમાં લગ્નસંબંધ જેડાવાથી તેમની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #523 -------------------------------------------------------------------------- ________________ અસ્પૃશ્યોં શાસ્ત્ર વિરુદ્ધ છે? ૬૨૫ જે પ્રજા થશે તે તે આવા રોગોથી મુક્ત રહેશે, માટે લગ્નસંબંધ થતાં પહેલાં બન્ને બાજુથી વૈદ્યકીય સલાહ લેવી જરૂરી છે. મોટાં શહેરોવાળા. નાનાં ગામડાંઓમાં લગ્ન સંબંધ જોડે તો કેટલાક અંશે ઠીક થઈ પડે: અને જગતનું ભલું ઈચ્છનાર માબાપે ક્ષય, ગલતકુષ્ઠ, હરસ, દમ અને ગરમીના ચેપી રોગોવાળાં બાળકોને તે પરણાવવાંજ નહિ. સુંદરતા, તંદુરસ્તી અને બળ દરેકને ગમે છે, તે જોઈ મન લલચાય છે, તેવા થવાની ઇચ્છા થાય છે, પણ તેમ બનવામાં યત્ન કરવામાં આવતો નથી. કદાચ પિતાને પૂરો લાભ નજ મળી શકે પણ તેવી પ્રજા ઉત્પન્ન કરવી એ સંભવિત છે. બગીચાના માળી ઝાડાનાં બીજમાં સુધારાવધારા કરી, ખાતરમાં ફેરફાર કરી વખત-બે વખત પાણી આપી જમીનને વિધિસર ખોદી ફળફૂલમાં એટલો બધે ફેરફાર કરી નાખે છે કે જેનારને આશ્ચર્ય થયાવિના રહેતું જ નથી; તેજ પ્રમાણે પિતાની પ્રજા જેના ઉપર માબાપના ભવિષ્યને આધાર રહેલું છે, તેને નિર્બળ, કદરૂપી અને અનેક રોગથી પીડાતી જોઈ માબાપના મનમાં કંઈ નહિ થતું હોય એમ નથી. તેમને તે ઘણુંજ લાગી આવતું હશે; પણ કુદરતને માથે દોષ મૂકી પ્રારબ્ધનો આશ્રય લઈ બેસી રહે છે. તેઓ નથી જાણતા કે કઈ બનાવનાર કોઈ વસ્તુ કઈ દિવસ ખરાબ બનાવતો જ નથી; અને પ્રારબ્ધ તો અમારું પોતાનું જ બનાવેલું છે. ફરીને તેવું પ્રારબ્ધ ન બંધાય તે આપણા હાથમાં છે. છોકરાંઓને મૂર્ખ-ગાંડા જોઇ માબાપ દુઃખી થાય છે, પણ છોકરાં શું કરે ? તેઓ તો માબાપની ભૂલોના ભોગ થઈ પડેલાં છે. આજકાલ કટોકટી વખત આવી ગયો છે. આખું જગત આગળ વધવાને યત્નમાં અને સ્વતંત્રતા મેળવવાની ઇચ્છામાં રોકાયેલું છે. આવા પ્રસંગમાં નિર્બળ, રોગી. ઉસાહહીન અને મંદ બુદ્ધિવાળી પ્રજા પૃથ્વી ઉપર ભારરૂપ ઉત્પન કરવી તેના કરતાં જે બાળક અને બાળકીઓ ઉત્પન્ન થયેલા છે તેઓને યથાવિધિ બ્રહ્મચર્ય પળાવી, બળવાન બનાવી, કસરતનો શોખ તેઓના મનમાં ઉત્પન્ન કરાવી, ઉત્સાહી બનાવી પુખ્ત ઉંમર થયા પછી પરણાવાય તો તેનાથી જે પ્રજા ઉત્પન્ન થશે તે તમારી આશાઓમાં કાંઈ સહાયતા કરશે: અને એજ ક્રમ જો ચાલુ રહેશે તે વખત વીયે એવી પ્રજા પાકશે કે સ્વતંત્રતા માગ્યા વગરજ લેશે. આજકાલ ના છોકરાઓને વિષયવાસના કે હસ્તક્રિયાથી છોડાવવાને એકજ રતા અને તે કસરતનો શોખ એજ બસ છે. કસરતને શોખ લાગ્યા પછી છોકરો તમામ કુટેવ ભૂલી જાય છે અને કેવળ પિતાનું શરીર સુધારવાનીજ ચિંતામાં રહે છે. કસરત કર્યાથી શરીરમાં બળ, કાંતિ, વીર્ય અને ઉત્સાહ વધે છે, એ તે નિર્વિવાદ છે; પરંતુ તે ઉપરાંત જે આજકાલ હિંદુસસલમાનના ઝઘડા ચાલી રહ્યા છે, જેના માટે દિલ્હીમાં મોટી ચર્ચા ચાલી હતી અને કાગળી આં ઉપર ઠરાવ પણ થયા હતા, તે સર્વે ઝઘડા એની મેળેજ મટી જઈ શાંતિ પ્રસરશે. વાઘ સાથે વાધની મિત્રાચારી નભે છે. વાઘ અને બકરાની મિત્રાચારી હાઈ શકતી નથીકદાચ હોય તો એમ જ સમજવું કે બકરો તો વાઘની દયા ઉપરજ જીવે છે. તંદુરસ્તી પ્રાપ્ત કરવા માટે કાંઈ બહારથી લાવવું પડે તેમ નથી. છેકરાઓએ ૨૪ વર્ષ અને છોકરીઓએ સોળ વર્ષ પર્યત બ્રહ્મચર્ય પાળવું, કસરત કરવી, ખુલ્લી હવામાં ફરવું, ખૂબ ચાવીને ખાવું, દરેક પ્રકારનાં વ્યસન-જેવાં કે ચા, કૉફી, બીડી અને દારૂ આદિથી દૂર રહેવું, એક પથારીમાં સ્ત્રીપુરુષે સૂવું નહિ, પ્રેમરસનાં નૈવેલ, નાટક અને સિનેમાનો ત્યાગ, સારા પુરુષોનાં જીવનચરિત્રોનું વાચન, મળમૂત્ર આદિને વખતસર ત્યાગ, નબળાં આચરણ વગેરેથી દૂર રહેવું, આ તંદુરસ્તીની પ્રાપ્તિનાં મુખ્ય સાધન છે. માબાપ જે પોતે આ નિયમ પાળશે તે છોકરાઓને અનુકરણ કરતાં વાર લાગશે નહિ. અસ્પૃશ્યતા શાસ્ત્ર વિરુદ્ધ છે? કાશીમાં શંકરાચાર્યો, શાસ્ત્રીઓ, પંડિત વગેરેએ ભેગા મળી, ધર્મશાસ્ત્રો તપાસી અસ્પૃશ્ય ગણાતા લોકોને શાળામાં, કૂવા ઉપર, સભાઓમાં અને તીર્થમદરામાં એકસરખા ગણવા જણાવ્યું હોવાનું પંડિત જગતનારાયણ જણાવે છે. (ખેડાવર્તમાન ” તા. ૬-૭–૧૯ર૭ ના અંકમાંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #524 -------------------------------------------------------------------------- ________________ ૬૬ અમલાયે સમલા અનેગી, તલી દેશેાદ્વાર હેગા કયા ચહુ ક્રૂર ક હી સનાતન ધર્મ હૈ ? મહત્ત્ત એક ડદાસ કી લીલા ખુલી! ( ‘અર્જુન’ ના એક એકમાંથી પુષ્કર નોંદાપ્રાચી સરસ્વતી કે કિનારે કાનવાયું નામ કા પવિત્ર તીર્થસ્થાન હૈ, જયાં જન્મા ટમી કા મેલા ભરાતા હૈ. કુછ સમય સે યહાં કે મત એક દાસ બાબા હૈ' જીન પર અજમેર કે કઇ સેઢાં કી પૂરી શ્રદ્ધા હૈ. કહતે હૈ કિ ભાખાજી કી ચેલી ધનડી ને એક લડકી જતી હે જગલ મેં ડાલ દી ગઈ. પાપ કા ભડા ફૂટા, પુલિસ પહુ ંચી કહતે હૈં કિ દ મકાન મેં ગટ્ટે કે અંદર જીસપર મટકા ટકા થા ધજડી ખૂન સે ભરે હુએ કડાં સહિત મિલી. ઉસને બયાન દિયા. બતાતે ૐ કિ બાબાજી કા ગર્ભ થા. મામલા પુલિસ મે હૈ. હિંદૂસભા કે પ્રધાન ભી વહાં પહુંચે. લડકી અભી દી હું, તે ઉન્હાંને અપને સુપુર્દગી મેં રકખી હૈ. તીથી મેં ઐસી ધટના હિંદુજાતિ કે મુખ પર કાલિખ પાત રહી હૈ. હિંદુ અન્ન ભી ચેતે ઔર ટાંગી પાપ કે ફેકેદારાં કે મહતી સે પરે કરે. ન જાતે ઐસે આયાહીન પુરતાં કા ગૃહસ્થી ક્યાં કરી અપના દેવ બનાયે રહતે હું ? દૂસરે હિંદ કામવેગ નહીં રૂકા તા ખૈર, પર પાપ કા છિપાતે કે લિએ ચે કર દુધમ્મુ હાં પર દતતા અત્યાચાર કૈસે કર લેતે હૈં ઔર સાથ હી ઇન પાપિયાં તે અપની સંગતિ મેં ગર્ભ મે ૯ માસ તક, બાલક કૈા પાલનેવાલી માતા કૈા ઇતના ક્રૂર કયાં કર બના લિયા ! કયા યહી ક્રૂર કમ સનાતન ધર્મ હું ? અબલાયે સબલા અનેગી, તલી દેશેાદ્વાર હાગા. ( ‘અર્જુન’ ના એક અંકમાંથી ) દિલ્લી સે એક દેવી ને હમે લમ્બા પત્ર કિયા જાતા હૈ:-- લિખા હું, જીસકા આવશ્યક ભાગ નીચે ઉષ્કૃત મે. દિલ્લીમુલ્લે કા રહનેવાલી દર દસી મંગલ કા યાની ૨૪-૫-૨૭ કા અપતી અહિન સે મિલને જા રહી થી, પરંતુ જબ મૈં બિલ્લી મારાન સે અને લગી ઇસી સમય અનેક મુસલમાનાં કે બડે અપમાનિત શબ્દ સુનતી ગઈ. મુઝે યાદ નહીં કિ ઉન્ડાને કયા કયા કા? પરંતુ કુછ યે હૈં. શાબાશ પટી' કયા બની ૐ' કિધર જા રહી હૈ' મેં તે યે રહી ?” ‘માર ડાલા' ઈત્યાદિ મુઝે ટીક ટીક માલૂમ નહીં કિ મૈં કિસ સ્થાન પર થી જમકિ એક મુસલમાન તે જાન ખૂઝ કર્ કુલની મારી. મેં યહ કૈવલ ઇસ લિયે લિખતી ૬ કિ હરેક હિંદુ આખે ખાલ કર દે, કિ ઉનકી સ્ત્રિયોં કી યહ કૈસી એજ્જતી કરતે હૈં. કૃપા કર કે અપની સ્ત્રિયોં કા અંકલા ન ન્તને દિયા કરે'; જબતક કિ તર્ક સાથ કા આદમી ન હેા.” ઇસ પત્ર કા પટ કર હમે ભા રેંજ હુઆ. કયા મારા શહર સ યેાગ્ય નહીં રહા કિ ઇસમે ભલે ઘરોં કી બિયાં બાળાં મે સે ગુજર સંકં? કયા ધર્મ ઇસીકા નામ હું કિ મનુષ્યતા કે તિલાંજલદી જાય? કયા મુસલમાન નેતા ઔર ધર્મ પ્રચારક અપને અનુયાયયે કા અંતની બાત સમઝાને કી કૃપા ન કરેગે કિ વહુ સ્ત્રીતિ કા આદર કરના સીખે ફિર વટ શ્રીકિસી ધર્મ યા જાતિ કી હેા. હમ હિંદુ સ્ત્રિયે સે ભી કુછ નિવેદન કરના ચાહતે હૈ.... અળ ઝુકી શ` સે કામ ન ચલેગા. અપને આપકા દુષ્ટ્રે મેં લપેટ કર ઔર ગાલિયાં સુનકર કાન દાયે ચલાયે જાના ભી ક્યા શીલ મેં શામિલ હૈ ? કયા યહ હિંદુનારી કા ધર્મ હું ? ક્યા યહ હિંદુનારી કા ધર્મ નહીં હૈ કિ પાપી પુરુષ કે લિયે ચડી કા રૂપ ધારણ કરે? હમ કઈ વાર પ્રસ્તાવ કર્ ચૂકે હૈં કિ પ્રત્યેક હિંદુ સ્ત્રી કા કૃપાણ ધારણ કરતી ચાહિયે. દિઇસ પ્રસ્તાવ કે સ્વીકાર ક્રિયા જાય, કિસી ગુÝ કી યહ શક્તિ નહીં હા સકતી કિ વહ આંખે ઉડ્ડાકર દેખે યા મજાક કરે. શ્રિયાં જ઼ી માતરક્ષા કા કૈવલ તના હી ઉપાય નહીં હૈ કિ ઉન્હે મકાન મે' યા મુકે મે બંદ કરકે રખા જાય. રક્ષા કા યહી અર્થ હૈં કિ વહ આજાદી સે ઘૂમે ફ્રિ ઔર ફિર ભી ઉન્હે છેડને કા ક્રાઇ સાહસ ન કરે. ઇસકે લિયે આવશ્યક હૈં કિ હિંદુ અખલાયે' અબલાવ ક્રેડ કર સબલા અનેે. તભી દેશ કા ઉદ્દાર હોગા, અન્યથા નહીં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #525 -------------------------------------------------------------------------- ________________ દરેજ ૬૦ હજાર ચોપડીઓ ! ૬૨૭ હિંદુસમાજ!તને સમર્પણ! ધૂળ પડો તારા હિંદુપણું ઉપર!! એક હિંદુ અબળાનો પુકાર ! અને હિંદુસમાજ! સાંભળ. કાં તે હવે તું જઈને દરિયામાં પડ કે કાંતે ઋષિમુનિઓ તરફ વળ !! ( “પ્રતાપ” પત્રમાં પ્રગટ થયેલી હદયદ્રાવક હકીકત ) હું બ્રાહ્મણ જાતની ઉંચા ખાનદાનની ગરીબ અનાથે સ્ત્રી છું. કેટલાંક વર્ષો થયાં પ્રભુની મારા ઉપર કરડી નજર છે. મારા પતિ દિવાના બની મને ત્યજી પરદેશ ચાલ્યા ગયા છે. બે વર્ષ થયાં તેનો કંઈ પત્તો નથી. હાલ મારી ઉંમર લગભગ ૧૮-અઢાર વર્ષની છે અને મારે ચાર વર્ષનું અભાગીઉં બાળક છે. દળણાં દળી અને ચરખો કાંતી હું મારું અને મારા અભાગી બાળકનું પોષણ કરું છું, પરંતુ કેટલાક દિવસ થયાં મારા ઉપર નવી આફત આવી પડી છે. અહિંયાંના પલિસના કોઈ મુસલમાન અધિકારીઓ અને ધર્મભ્રષ્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ( આ અધિકારીઓનાં નામ “પ્રતાપ’ના સંપાદક મહાશય પાસે આવી ગયાં છે. જે યોગ્ય સમયે તે પ્રગટ કરશે. ) પહેલાં તો તે લોકોએ મારી પાસે એક હલકી સ્ત્રીને મોકલી. એ સ્ત્રીએ મને અનેક લોભ-લાલચથી ફસાવવા ચાહ્યું. મને કહે કે શામાટે દુ:ખો સહન કરે છે ? પિલિસના એક અમલદારનું ખાવાનું કરવું અને બેઠાં બેઠાં મેજ ઉડાવવી. એને તારા ઉપર દયા આવી છે, માટે તારી પાસે મને મોકલી છે. મેં એ બાઈને ચેઓ ઇનકાર સંભળાવ્યો. કેટલાક દિવસ બાદ ફરી તે સ્ત્રી મારી પાસે બત્તી વખતે આવી અને કહ્યું કે, અમલદાર સાહેબને તારા ઉપર દયા આવી છે; માટે તને કંઈ ખેરાત આપવા બેલાવેલ છે. ઉભા ઉભાં પાછું આવવું છે, ચાલ હું તારી સાથે આવું. મેં વિચારીને રાત્રિને વખતે જવાની ના પાડી. એજ રાત્રે લગભગ અગી. આર વાગે બે માણસ સફેદ પાયજામા પહેરી મારા મકાનમાં ઘુસી આવ્યા અને મને હરકત કરવા લાગ્યા. ડરની મારી મેં બૂમ પાડવી શરૂ કરી અને પાડોશનાં માણસે ભેળાં થઈ ગયાં; એટલામાં તો તેઓ બંને ગસ્તના માણસ છે, એમ બહાનું બતાવી છટકી ગયા. પાડોશીઓએ પણ પોલીસનાં માણસે ધારી ડરથી કાંઈ ન કહ્યું. એ વખતે એમ માલમ પડી ગયું કે, એ બંને માણસ એક થાણાના અધિકારી છે. પિલિસના મુસલમાનો હજી સુધી મને તંગ કર્યા કરે છે. કેટલાક દિવસમાં ૩૪ મી કલમ મુજબ મારું જૂઠું ચવાણું કર્યું. એક કેસ તો હાલ પણ લાગેલો છે. મેં મારા સર્વે હાલ–ડવાલના ખબર અરજીદ્વારા પોલિસ સુપ્રિન્ટેન્ડેન્ટ સાહેબને મોકલ્યા છે અને મથુરા જીલ્લાના કલેકટર સાહેબ ઉપર પણ પ્રાર્થનાપત્ર મોક૯યું છે. પરંતુ હજી સુધી સુનવાઈ થઈ નથી અને પોલિસવાળા હજી સુધી ઠેકાણે આવ્યા નથી. અગર સરકાર કે હિંદુ જનતા મારી કષ્ટકથા ઉપર ધ્યાન નહિ દે તે હું અબળા મારો ધર્મ નહિ છેડતા કાઈ કૂવા કે તળાવમાં ડૂબી મારો પ્રાણ તજીશ ! શું હું આશા રાખું કે સરકાર તથા હિંદુજનતા મારી. ધર્મરક્ષાનો કંઈ પ્રબંધ કરશે ? અભાગી ચમેલી હે ભગવાન ! આ આર્યદેવીને પુકાર તારા પ્રત્યે પણ ન થયો હોય તો જરૂર થાઓ, તને સંભળાઓ અને તેને ઉદ્ધાર થાઓ; પણ હે દીનાનાથ ! રોજ સેંકડો આવા રાક્ષસી દુરાચાર થઈ રહ્યા છે અને હિંદુઓ પોતે પણ તેમાં સામેલ છે ! હે દીનાનાથ ! કાં તે હવે અમે હિંદુજાતિને દરિયામાં ડૂબાવી દો, કે કાં તો અમારા ધનના કે ધનવાનના ગુલામ રાષ્ટ્રસેવકને અકકલ આપે. દરરોજ ૬૦ હજાર પડીએ વટફર્ડ ખાતેની એક કંપની દરરોજ ૬૦ હજાર ચોપડીઓ પ્રકટ કરે છે. દરરોજ આ કંપનીના મકાનમાં ૨૦ ટન કાગળે દાખલ થાય છે અને પુસ્તકના આકારમાં તે બહારની દુનિયામાં જાય છે. ( “ખેડાવર્તમાન” તા. ૬-૭–૧૯ર૭ ના અંકમાંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #526 -------------------------------------------------------------------------- ________________ ૬૨૮ ઉમાતા કી મહત્તા ગુલામીની ભાવના છોડે (લેખક-સંત પંલ રિશાર-દલિતકેમ તા. ૧ર-૧૦-૨૬ના અંકમાંથી) હિંદમાં કયાંયે રવતંત્રતા નજરે પડતી નથી. હરેક ઠેકાણે સ્વતંત્રતાને દબાવી દેવામાં અાવેલી છે. જીવનના દરેક વ્યવહારમાં તેને ગુંગળાવી નાખવામાં આવી છે. બાળકની સ્વતંત્રતાપર માબાપની એકહથ્થુ સત્તાને સોટો ઘુમ્યા કરે છે. સ્ત્રી એના પર પુરુષો રાજ્ય કરે છે અને સમાજ ન્યાતજાત અને રૂઢિનાં બંધનોમાં જકડાયેલો છે. દેશનાંજ બાળકે એકબીજાને ગુલામ બનાવતાં હોય, ત્યારે પ્રજા તે કેવી રીતે મુક્ત-સ્વતંત્ર થઈ શકે ? તમારે હિદને સ્વતંત્ર બનાવવું છે ? તે પહેલાં જ તમે તમારી જાતને મુક્ત કરો ! તમારી પરવશતાનું કારણ તમારી અંદર રહેલી ગુલામીની ભાવના છે. આ ગુલામીની ભાવના તમારા પિતાના મકાનમાં બાળપણથી જ શરૂ થઈ જાય છે. એ મકાનોમાં નાનપણમાં જ તમારા મગજપર કેમ તાબે થવું, એ ભાવનાએ ઠાંસી ઠાંસીને ભરવામાં આવે છે. કેવી રીતે મહાન થવું. એ ભાવના ત્યાં શીખવવામાં આવતી નથી. બીજાને તાબે થવું-અજ્ઞાપાલક બનવું એ પણ ખરેખર એક મોટી ફરજ છે મહાન ધર્મ છે; પણ ક્યાં અને કયારે આજ્ઞાનું પાલન કરવું, એ સમજવું જોઈએ. હિંદની પ્રજાને આય આદર્શ, પ્રાચીન ધર્મ એ કંઈ વડીલેની આજ્ઞા-હુકમને આંખ મીંચીને પાળ્યા જવાનું કહેતો નથી. પ્રાચીન ધર્મ તે કહે છે કે, માતા-પિતાને માન આપે, ગુરુના હુકમને તાબે થાઓ. આ જમાનામાં તો આખા દેશને દોરનાર ગુરુ હોઈ શકે. તેના હુકમને માથે ચઢાવો એ પ્રકૃતિના હુકમને માન્યા બરાબર છે. ફરજને સવાલ આવી તમારી સામે ખડો રહે, ત્યારે તમે તમારી જાત કરતાં કુટુંબની, કુટુંબ કરતાં દેશ અને દેશ કરતાંયે માનવજાતિના હુકમ ઉઠાવી લેજે-તે હુકમની બજવણી કરશે. આ રીતેજ તમે ખરે ખરા સ્વતંત્ર બની શકશે. પણ તેની સાથે વિષ્ણુ ભગવાને ભરેલાં પેલાં ત્રણ ડગલાંની કથા હમેશાં યાદ રાખજો ! એ ત્રણ કદમ તે સામાજિક, આર્થિક અને ધાર્મિક સુધારણાનાં છે. સામાજિક સુધારણા માટે સ્ત્રીઓને કેળવણી આપવી પડશે. લગ્નના નવા કરાર અને આદર્શ રાખવા પડશે–લાકડે માંક ૬ વળગાડી દેવા સરખા હાલના રિવાજ નહિ ચાલી શકે; અને જે સઘળી બનાવટી દિવાલો ખડી કરી છે તેને તેડી તેડી જમીનદોસ્ત કરવી પડશે. આ દિવાલો તે ખાસ કરીને આજ રસકવિનાની મુડદાલ બનેલી અને માણસને કચડી નાખનારી ન્યાતજાતની છે. નાણાંની બાબતમાં સબળને હાથે નિર્બળની અને ધનવાનને હાથે ગરીબની થતી બરબાદીને અંત આણ જોઇશે. કારખાનાં અને નરકાગાર સરખાં શહેરના વેપારધંધાને વેગળા ફેંકવા માટે ઘર-ઉદ્યોગ અને ગામડાંના કસબાનો વિકાસ કરવો પડશે. આ ઉપરાંત પુખ્ત ઉંમરનો પુત્ર બાપકમાઈપર જીવે અને બાપ છેકરાના ગુજરાન માટે અનેક અટકળો બાંધતે રહે, એ બને શરમભરેલું છે. ધર્મની બાબતમાં તેનું નવેસરથી મંડાણ કરવું પડશે. ધર્મમાંથી મગરૂબી અને સ્વાર્થનું જડમૂળ ખાદી કાઢવું જોઈએ. આ રીતે તમે સ્વતંત્ર બની શકશે. સાચી મુક્તિ-સ્વતંત્રતા આ રીતે જ મળશે. ગઉમાતા કી મહત્તા (લેખક-કવિવર હરિશંકર શમ-વિશ્વામિત્રના તા. ૨૮-૬-૨૭ ના અંકમાંથી). ભેદ-ભાવ ભૂલકર સબક સમાનતા સે, દૂધ, દહીં, છૂત, માવા, માખન ખિલાતી હૈ. છે તે જોતાતે હૈ બૈલ, સિંગતે હૈ ખેતી કે ખીંચતે હૈ ગાડી અન્ન-પટ ભી દિલાતી હૈ. હાડ મલ-મૂત, ચામ–ચબી ચલાતે કામ, વ્યય કે બચાતી, તુચ્છ તિનકે ચબાતી હૈ. જીવન મેં જગ કી ભલાઈ કરતી હૈ ગાય, મરને પૈ જનતા કી જતી બન જાતિ હૈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #527 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાતિના નારાયણ જ્ઞાતિના નારાયણ ૯ ( લેખકઃ—રા. પુરુષાત્તમ હરજી ભાજાણી-લાહાણા હિતેચ્છુ' તા. ૨૩-૬-૨૭ના માંથી ) ઉષાએ માછાં અજવાળાંના અંબારનાં મંડાણ માંડયાં છે. તેનાં અમીઝરણાંની ઝીણી સરા છુટી રહી છે. કુદરતના કિલ્લાલના ગુંજાર ગુ ́ાઇ રહ્યા છે. tr પ્રભુના પ્રેરણાત્મક ભજતાના ધોષ ગાજી રહ્યા છે; મૃત્યુલેાકના માનવીની ધનાયે મૃત્યુઘટ વાગી રહ્યા છે; છતાં જેમ મૃત્યુદેવની મહેરબાની ઉપરજ જીવતા માનવીને જીવનની તૃષ્ણા છૂટતી નથી, તેમ મૃત્યુલોકના માનવીની ધનાયે મૃત્યુઘંટ વાગ્યા છતાં ઉધનાં આળસ છૂટતાં નથી. '' ...નારાયણ, નારાયણ ના ઘોષ એકાએક કણ્ગાચર થયા. થતાંની સાથેજ હું ઉયેા. આસપાસ કાયે નહોતું. ઉયા પછી નહેાતેા સભળાતા નારાયણ, નારાયણ ” ના મસ્પર્શી ઘોષ કે નહાતા સંભળાતા કાઇનેાયે શબ્દમાત્ર. સર્વત્ર શાંતિ હતી, છતાં મને આશ્ચય જેવુ કશુંયે નહેાતું. ઉલટું એક પ્રકારના આનંદની તેજની છાયાના આછા પ્રકાશ પડતા હેાય નહિ તેમ લાગતું હતું. પ્રકાશ આછે। હતા, પરંતુ તેમાંથી સરતી તેજની સરેા અનેરી હતી; અને તેમાંથી નીતરતી આનદની છે।ળ તેા અલૌકિક હતી. X × X X X પછી એક પ્રકારનું પરિવર્તન ધસી આવ્યું. એ અજબ પટેા હતેા. “ નારાયણ '' તે સપડાવી લીધેા. તે પણ વશ થઇ ગયા. હુયે તેને નારાજ થવા ન દેતા, ઉલટું તેને પ્રસન્ન રાખવા પ્રયત્નશીલ હતે. આથી ઉભય વચ્ચે મિત્રતા જામી અને મિત્રતાની આ ગાંઠે ! એવું સ્વરૂપ પકડયું કે જાણે તેને છેડવાના યુગયુગના પ્રયત્નેયે નિષ્ફળ નીવડે એમ મને તે વેળા જણાયું. પરંતુ પછી તે ભાજી બદલાઇ ગઈ. તેણે નારાયણે વૈભવ અને વિલાસનગર વસાવ્યાં. વચ્ચે ચેતનાના ચેતનવંતા અગ્નિની ચીણગારીના જવલત પ્રકાશ પ્રકટાવ્યા. વૈભવ-વિલાસના વિષયદુમાંયે આ પ્રાણવંત અગ્નિની શીખા ભભુકતી; મૃત્યુદેવની સામેયે આ ચીણગારીએ પેાતાનાં અજેય આયુધ માંડતી અને વિજયવતાજ સમેટતી. X × × X X પરંતુ પછી ? પછી તેા તેણે દાવના પાસા ફેરવી નાખ્યા. સાથે રમતની રેખાયે બદલાવી દીધી. ધીમે ધીમે અગ્નિને આત્મા ઉડવા લાગ્યા. ચીનગારીનાં ચેતન ચાલવા લાગ્યાં. આત્માવિનાને અગ્નિ એલવાવા માંડયા. ચૈતન્યરહિત ચીનગારીએ ખુઝાવા લાગી. આ અંધારામાંયે અવશેષ આશાને આશ્વાસન આપતા કે, બાજી હજીયે હાથમાંજ છે, લગામ હાથમાંથી ગયેલ નથી. ખરેખર, ખાવા પાતાળમાં હતા અને ચેટી મારા હાથમાં હતી. જો આશ્વાસન જેવી કાઈ ચીજ હેાય તે તેમાંની આ પ્રકારનીજ હતી. ચેાટલી ઝાલીને આવાને ઉપર આણુવાના મારા સઘળા પ્રયત્ને મિથ્યા હતા, કારણ દેખીતુંજ છે. કાઇએ ચેટલી ઝાલીને આવાને કૂવામાંથી કાયાનું સાંભળ્યું છે ? X × X X × અને આજે ? આજેયે ચેાટલી-લગામને એક છેડે હાથમાં હેાવાનુ... મને ભાન છે. મારી આ નિરાશામાંથીયે આશાનાં અમર કિરણે છુટશે એવી માન્યતાને આધારે હુ એક છેડે પકડી રહ્યો છું. નીચું જોતાં તેા નાખી નજર સરખીયે પડતી નથી; હું હતાશ થઇ ગયેા શ્રું. જ્યારે હું મારી વર્તમાનદશાના વિચાર કરૂ છુ, ત્યારે મારી દૃષ્ટિએ દુ:ખના ડુંગરા દેખાય છે અને મારા ઉપર આવાં આક્રમણ થતાં જોઇને સહેજ પ્રશ્ન નીકળે છે કે, તેજ જતાં મારી આ સ્થિતિ ? "6 X X X x X અને વાચકખ' ! તનેયે આપણી સાંપ્રત સ્થિતિના ખ્યાલ કરતાં જ્ઞાતિમૈયાનું તેજ ઝાંખુ પડેલું જોઇને શંકા નથી થતી કે, “ આપણાંયે તેજ એસરી ગયાં છે ? ’’ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ,, નારાયણનું ” નારાયણુ www.umaragyanbhandar.com Page #528 -------------------------------------------------------------------------- ________________ ૬૨૨ અરીઠાને પગ અરીઠાનો ઉપચોગ (લેખક:-ૉકટર ટી. મેતીવાલ-ગેપીપુરા, સુરત-હિંદુસ્થાનના એક અંકમાંથી) હિંદુસ્તાનના જંગલની વનસ્પતિ અને તેના ગુણદોષવિષેના લેખો કે જેની હારમાળા આપણા પ્રખ્યાત “ગુજરાતી કેસરી ” માં શરૂ થઈ હતી, જેનો લાભ સેંકડો ગરીબ-ગુરબાએ તેમજ ઘણાક સદગૃહસ્થોએ લીધો હતો. ત્યારબાદ કમનસીબે અમને લેખ બંધ કરવાની જરૂર પડી હતી. લેખ બંધ કરવાનું કારણ એ હતું કે, ઘણાક માણસે નાહકના કાગળો લખી અમને ઘણી જ તકલીફ આપતા હતા. તેને અનુસરીને અમોએ લેખ આપવાનું મફક રાખ્યું હતું. હાલમાં ઘણા સદ ગૃહસ્થો તરફથી એમને એવી ફરમાસ થઈ છે કે, તમારા વનસ્પતિના લેખે પાછા શરૂ કરો, કારણ કે તમારા લેખ વાંચી દુ:ખી માણસે લાભ લે અને આપને આશીર્વાદ મળે. ખેર...! અમે એ તેઓનું સુકાન રાખી હાલમાં આ સેવકે વળી પાછી પિતાની કલમ હાથ ધરી છે. હવે આજે અરીઠાવિનો લેખ શરૂ કરું છું. અરીઠા છે તો એક અદની વનસ્પતિ, પણ તેના ગુણો ઘણાજ બળવાન છે. અરીઠાને સંસ્કૃતમાં અરીટ, ફેનીલા, ગુફળ અને ગર્ભપાતને કહેવામાં આવે છે. ગુજરાતીમાં અરીઠા અને હિંદુસ્તાનમાં રીડા કહેવામાં આવે છે. અરીઠાની ઝાડની દરેકે દરેક વસ્તુઓ ઉપયોગી છે. એનું સેવન કરવાથી કજ વખતમાં ખરેખર કાયદે બતાવે છે; પણ મૂળ સવાલ એ છે કે, આ વીસમી સદીને અનુસરીને તેમજ કેટલાક વૈદ્યોની આળસને લઈને લોકોને દેશી દવાપરથી એહ છે. થલે છે. અમે હિંમતથી કહીએ છીએ કે, જે ગુણ એવા ઝાડ પોલામાં સમાયેલી છે, તે ગુણ બીજી રકમ–ધકામ પર નથી. જયાં તે સો રૂપિયે તોલાની કિમતી દવાઓ નિફળ જાય છે, ત્યાં આ એક પાઈની વનસપતિ ફતેહમંદ નીવડે છે. અરીઠાનાં ઝાડ વીસથી પરમ ફીટ જેટલાં ઊંચાં થાય છે. તેમાં ઘણી ડાળીએ નીકળેલી તરફ ફેલાયેલી જોવામાં આવે છે. લ ફિકકા ળા રંગનાં આસો-કારતક માસમાં આવે છે અને ફળ પોષ-મહા સુધીમાં તૈયાર થાય છે. મૂળનું લાકડું ફિકકા બુરા–પીળા રંગનું રસભર્યું હોય છે, પણ કાપ્યા પછી તે પરની છાલ પીળા રંગની થઇ જાય છે. વાસ જરા તીખી ખુશબેદાર અને સ્વાદ કડવાશ લેતે મીઠે તથા ચીરપર લાગે છે. પાનની વાસ અને સ્વાદ દાહક અને ઉગ્ર લાગે છે. ફળ કાચાં હોય છે, ત્યારે પીળાશ પડતા લીલા રંગનાં હોય છે, પણ પાકીને સૂકાય છે, ત્યારે તે પરની રંછળ ધીમે ધીમે ખરી ળય છે. ગમે તે પેટ દુઃખપેટમાં થતી ચેકની ઉપર અરીઠાનાં ફળની છાલનો ગળ ૨ થી ૩ ઘઉભાર સરબત અને આ સવમાં આપવાથી આરામ થાય છે. અરીઠાનો ગુણ જતુનાશક, ગરમ, મેલને સાફ કરનાર તથા ઉત્તેજક છે. અરીઠાનું મૂળીયું કફન ગણાય છે. અરીઠાનું લાકડું બટકણું હોય છે, તેથી તે વિશેષ કરીને કામમાં આવતું નથી; તોપણ તે થાંભલા, કેદાળી વગેરેના હાથાઓ, કાંસકી વગેરે બનાવવાના કામમાં આવે છે. સં'માં સં'H અધો તેમજ આખા માથાનો દુ:ખાવો હોય તો, નાસાવરેચનતરીકે અરીઠાના ફીણનું નાકમાં ટીપું નાખવું; તેથી નાકમાંથી પુષ્કળ પ્રવાહી નીકળે છે. અરીઠાના ઠળીઆની માળા બનાવવામાં આવે છે, જે પહેરવાથી સાપ આવી શકે નથી એવી ઘણા લોકોની માન્યતા છે. માથામાં જુ પડી હોય અથવા તો ઢોરના શરીરમાં જુ પડી હોય તો અરીઠાનું ફીણ ચોળવાથી જુ નો નાશ થાય છે. સાપ, વીંછુ વગેરે ઝેરી જનાવરના કરડવાથી અથવા અફીણના ઝેરથી પીડા થતી હોય અથવા ઝેર ચઢયું હોય તો અરીઠાનું પાણી ઉલટી કરાવવા માટે આપવું. અરીઠાની છાલ અને સરગવાનાં પાન આ બે વનસ્પતિને લસણની સાથે વાટી તેમાં હળદર, મીઠું અને મરી મેળવી તરાના કરડવા ઉપર બહારથી લગાડવામાં આવે છે. સરગવાનું મૂળ અને છાલ ઘણાં દંભક છે, તેથી કરીને તે ગર્ભસ્થાન ઉપર બાહ્યોપચારથી પણ ઘણું ઝેરી અસર કરે છે અને તેથી ગર્ભનો પાત થાય છે. તે વિષે લંબાણ હેવાલ કર્નલ કે. આર. કીતિ કરે પિતાના “પોઈઝન્સ સેન્ટસ ઑફ બોએ” વો. ૧ માં આપેલ છે, તે જાણવા જેવો છે. અરીઠાની અસર ગર્ભસ્થાન ઉપર થાય છે અને તેથી ગર્ભપાત કરવામાં તે વપરાય છે. માથે લોહી ચઢી જવાના રોગમાં, મૂછ અને બેશુદ્ધિમાં પણ તે વપરાય છે. ઝેરી જનાવર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #529 -------------------------------------------------------------------------- ________________ ૬૩ શિવાજીનો સંદેશે-તેમના આત્મા સાથે વાતચીત કરડેલું હોય અથવા ઝાડા કે કેલેરો થયેલ હોય તેની સુસ્તી ઉડાડવા માટે અરીઠાનું પાણી આપવામાં આવે છે. હિસ્ટીરિયા જેવા દરદમાં તેનો ધુમાડો આપવાથી સારો ફાયદો થાય છે. અરીઠાના ફળનું અંજન કરવાથી સપના ઝેરનો નાશ થાય છે. ઉલટી કરાવવાને માટે અરીઠાનું પાણી લગભગ પાંચ રૂપિયાભાર આપવું. અરીઠાનાં બી ઝેરી છે એમ નહિ સમજવું જોઈએ. અમુક એક વનસ્પતિને એક ભાગ ખોરાક તરીકે વપરાતો હોય તે તેને બીજો ભાગ ઝેરી ન હોય. ઝેર શબ્દથી લાંબો વિચાર કરી જોતાં માણસના શરીરને જે જે વસ્તુ હરકતકતાં હોય તે સમજવું. એવા દાખલાઓ બનેલા છે કે કેટલીક વનસ્પતિને જ્યારે એક ભાગ સલામતીભરેલી રીતે શાક વગેરે કરવામાં વપરાય છે, ત્યારે તેને બીજો ભાગ ઝેરી પૂરવાર થયેલો હોય છે. ગુજરાતમાં ફણસીની શગે ઘણી જાણીતી છે, અને તેથી કરીને તેનું શાક ઘણું માણસો ખાય છે, પણ તેનું મૂળ ખાવામાં આવે છે તેથી ઝેરની અસર ઉત્પન્ન થાય છે. રતાળુના મૂળનું શાક તમામ લોકે ખાય છે, તેમ તેને બાફીને તથા તેનાં ભજી આપણે ખાઈએ છીએ; પણ એના વેલાની કુમળી ડાંડીઓના પાનનું શાક થાણના તુરંગમાં કેદીઓએ ખાધું હતું, તેથી તેઓને ઝેરની અસર થતાં ઉલટી ને ઝાડો થયો હતો. શરીરે ફોલા થયા હોય અને તે પાકપર આવતા ન હોય તો અરીઠાના ફીણનાં પોતાં મૂકવાથી પાક પર આવી જાય છે. મગજ ભ્રમિત થયું હોય, મગજપર વાયુની અસર હોય એવાં દરદમાં અરીઠાનો ભૂકો સુવાડવામાં આવે છે. અરીઠા ગર્ભને પાડી નાખે છે, ત્રિદોષને મટાડે છે અને અરીઠાના અંદરનો ગર્ભ પાચનશક્તિ વધારે છે. અરીઠાનું ફીણ રેશમી કપડાં ધોવા માટે સાબુ કરતાં પચાસગણું વધારે સરસ છે; તેમજ માથાના વાળ, દાગીના તથા કપડાં સાફ કરવામાં ખાસ કરીને વપરાય છે. = = શિવાજીનો સંદેશ–તેમના આત્મા સાથે વાતચીત “હિંદુસ્થાનના તા. ૬-૫૨૭ના અંકમાંથી) ગયા રવિવારે મૃત આત્મા સાથે વાત કરવાના કાર્યમાં પ્રવીણ એવા સ્પીરીચુલીસ્ટોની એક બેઠક મળી હતી. શિવાજીના ત્રિશત સાંવત્સરિક જન્મોત્સવની શરૂઆત થ૦ લોકેએ શિવાજી તરફથી સંદેશો મેળવ્યો હતો. પ્રિન્સેસ સ્ટ્રીટમાં રહેતા ડૉ. જેકબ ઈઝાકીએલ, જેઓ એક ક્યુ છે અને રીટાયર્ડ આર. એમ. એસ. હોઈ ઉપલી વિદ્યામાં પ્રવીણ છે, તેમણે શિવાજી તરફથી મળેલો સંદેશે કાગળ ઉપર લખી લીધું હતું. સંદેશ દરમિયાન દેખાયું હતું કે, શ્રી શિવાજી હમણાં સત્યલોકમાં છે. ઉપલી સભા તરફથી શ્રી શિવાજીને નીચે મુજબ સંભળાયેલો સંદેશ પ્રગટ કરવામાં આવે છે - દેશની સ્થિતિ દિવસે દિવસે બગડતી જાય છે. સ્વદેશસેવા કરનારાઓની સંખ્યા ઘટતી જાય છે; અને દંભીએ દેશને વધુ નુકસાન કરતા જાય છે. હાલની ચળવળો દેશને વધારે ને વધારે ગુલામીમાં જકડતી જાય છે. સંગઠનની ચળવળ હજુ વધુ જોરમાં ચલાવવાની જરૂર છે. આટલું થયા પછી જ બીજાઓ તમને માન આપશે. શુદ્ધિની ચળવળ ચલાવી દેશને એકત્ર કરો, આ કાર્યક્રમ જે થોડાં વર્ષ ચાલશે તે હિંદુસમાજ વધુ બળવાન થશે અને ભવિયમાં જો જરૂર પડશે તે એમ થયા પછી જ સમાજ ટકી રહેશે.” - જ્યારે મીટ જેકબે “સ્વરાજ્ય ક્યારે મળશે ? એવો સવાલ પૂછ્યો, ત્યારે શ્રી શિવાજીએ જવાબ આપ્યો કે, “જ્યારે દેશસેવકે સ્વરાજ્ય લેવાને પૂરતા તૈયાર થશે ત્યારે સ્વરાજ્ય મળશે.” આગળ ચાલતાં શ્રી શિવાજીએ કહ્યું કે, “જે શુદ્ધિ અને સંગઠનની ચળવળો ચાલુ હોય તેજ આવા સમારંભ ફતેહમંદ ગણી શકાય. શુદ્ધિ અને સંગઠનમાં જ તમારા બધા સમારંભ આરંભ. મારા સંદેશને લોકો માને યા ન માને તોપણ તમો તમારું કાર્ય કરજે. આજે એ કરતાં બીજો સંદેશ હું આપતો નથી.” “તમારા જન્મમહોત્સવને સમારંભ કયા ચોક્કસ દિવસે થવો જોઈએ? એ સવાલ જ્યારે ડૉ. જેકબે પૂછ્યો ત્યારે શ્રી શિવાજીએ જવાબ આપ્યો કે, “આ દિવસ ખરો હોય યા ખોટ હેય તે વિષે મને કશું લાગતુંવળગતું નથી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #530 -------------------------------------------------------------------------- ________________ ૬૩૨ → * છે ધર્મને નામે અધર્મ ! ધર્મને નામે અધમ ! ‘દેવદાસીએ’ તરીકે રહેતી જુવાન બાળાઓની વેશ્યાએ જેવી દશા--એક કુમારિકાનું બલિદાન—આપધાત કરતાં તેણે કરેલા એકરાર–શ્રીમતી મુથુલલક્ષ્મીની અરજ ( ‘હિ‘દુસ્થાન’ તા. ૨૮-૬-૨૭ ના અંકમાંથી ) દેવદાસીતરીકે દેવને અર્પણ કરવામાં આવેલી, પરંતુ ખરી રીતે જોતાં વેસ્યાનુ જીવન ગાળવાને સરજાયેલી લેાકેાથી મનાતી પકાવલી નામની ૧૩ વર્ષની મદ્રાસી કુમારિકાએ આપધાત કરીને પેાતાની જીંદગીને છેડે આણ્યા છે. }, એ છેકરીએ. “ તામીલ નાડુ પત્રના અધિપતિ અને જાણીતા પ્રજાકીય આગેવાન ડ વરદરાજાલુ નાયડુપર એક શે! દયાજનક પત્ર લખી કલંકિત જીંદગી કરતાં મેાતને પેાતે શા માટે પસંદ કર્યું, તેને ચિતાર આપ્યા છે. એ કુમારિકા લખે છે કેઃ--- “ મારા ખરાબ કર્મના સંજોગે એક “ દાસી ’' માતાને પેટે હું જન્મી વર્ષની ઉંમરે તે મરણ પામી. પછી મારી દાદીમા મારાપર બહુ હેત રાખતી. કરી. રામાયણની વાતે હું બહુ પ્રેમથી સાંભળતી અને દરરેાજ પ્રભુને મને રામ જેવે પતિ આપે અને હું સીતા જેવી સુખી થાઉં. એક દહાડા મારી મેટીમાએ મને પશુ દાસી ’' થવા કહ્યું, જેથી કરીને હું વેશ્યાના ધંધામાં પ હતી. મારી ૧૦ તેણે મને મેટી પ્રાર્થીના કરતી કે, તે મેં તેતી ખરાબ સલાહ માનવાની ના પાડી અને તેને ભલી અને સદ્ગુણી થવા કહ્યું. એ પછી હું ૧૩ વર્ષીની થતાં ઉંમરલાયકની થઈ. બીજીવાર પણ તેણે મને દેવને અર્પણ કરવાને જણાવ્યું; કારણ કે હવે હું સ્ત્રી થઇ હતી. ઘેાડા સમયમાં ( દેવ સાથે ) મારાં લગ્ન કરવાંજ જોએ. સગાંઓને બળાત્કાર તે સમયે પણ, મેં તેને ઘણી સમજાવી કે, હું લગ્નની પવિત્ર ક્રિયાથી એક કૂતરા સાથ પણ લગ્ન કરીશ; પરંતુ “ દાસી ' તરીકે વેસ્યા તેા થઇશજ નહિ. એ પછી, મારાં સગાંઓએ પેાતાનુ ધાયું કરવા, મારાપર બળાત્કાર કર્યો; પણ હું ઘણી મક્કમ રહી. ૭ દિવસસુધી મને ભૂખે મારવામાં આવી. તેમ કરતાં ૧ મહીને નીકળી ગયા. મે આપઘાત કરવાની પણ ધમકી આપી. દાદીમાનું તરકટ એક દહાડા એક શ્રીમંત માણસ મારી દાદીમા પાસે આવ્યા અને તેએ વચ્ચેની લાંબી વાતચીત દરમિયાન, મે' દાદીમાના ફક્ત નીચલા શબ્દો સાંભળ્યાઃ— (f ...તે ઉંઘી જાય, પછી તમારે ફાવે તેમ મેાજ ઉડાવો. આ શબ્દોથી મને સખ્ત આંચા લાગ્યા. મધરાતસુધી હું જાગતીજ પડી રહી. પછી દાદીમા આવીને ભેટ ગઇ અને મને સૂતેલી ધારીને ચાલી ગઇ. આબાદ બનાવ્યે ! ‘‘તરતજ મે' ખેડી થઇને પથારીમાં એશીકાને ઉભું' સુવાડયુ અને તેનાપર મારી સાડી ઓઢાડી !” હું બહાર જઇને ઉભી અને બારીમાંથી જોવા લાગી. તરતજ પેલે। શ્રીમંત માણસ ઘરમાં દાખલ થયા અને એશીકાને જેસથી આલિંગન દીધું ! પુરુષવેયમાં નાડી આ પછી હું ચુપચુપ મરદને પોષાક પહેરીને અને રૂ. ૨૦૦, ના દાગીના લને ઘરમાંથી નાડી. પછી હું કલાદીના પવિત્ર તીર્થે ગઈ અને જગદ્ગુરુ શંકરાચાયની કુંબકૈાનમ ખાતે મુલાકાત લીધી. પેાતાના મરણુ અગાઉ લખેલા પત્રમાં કુમારી સપકાવલી લખે છે કે;-“ હે પ્રભુ ! દેવદાસીઓને બચાવ | ’ 66 હું પ્રભુને પ્રાર્થના કરૂં છું કે, હાલ મારે જે સહન કરવુ પડે છે, તેવા દુ:ખમાંથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #531 -------------------------------------------------------------------------- ________________ લો૦ કુમારી સંપકાવલી” ધર્મને નામે અધર્મ! મારા જેવી બીજી નિર્દોષ બાળાઓને ઉગાર ! તેઓને પરણેલી જીંદગી ગાળવા દે ! જે કે મેં મારું ઘર છોડી મારી પવિત્રતા જાળવી રાખી છે, છતાં દુનિયાની નિંદાથી બચવા ખાતર, મેં આ જીંદગીને છેડો લાવવા ઠરાવ કીધે છે.” “i૦ વરદરાજાલુ નાયડુને મારા કેસથી વાકેફ કીધા છે અને તે તેમને પોતાના પત્રમાં છાપવાને અરજ કરી છે.” મારો પત્ર વાચકે વાંચશે, તે અગાઉ તે હું આ દુનિયા છોડી બીજી દુનિયામાં ચાલી ગઈ હોઈશ; જેથી કરીને મારા પેદા કરનાર પ્રભુને હું આજીજી કર્યું કે, તે મારી રાંક બહેનને કલંકી “દાસી ” ની અંદગીમાંથી બચાવે. મને આશા છે કે, મારા મોતથી મારી દાદીમાને ધડે મળશે. માસની ધારાસભાની જાણીતી બાન સભાસદ. શ્રીમતી મથલમી આ ભયંકર રિવાજ નાબુદ કરવાની દિલ પીગળાવનારી અપીલ કરતાં હિંદુ’ માં પત્ર લખી જણાવે છે કે – “ગઈ તા. ૧૭ મીના “ તામીલ નાડુ ” પત્રમાં કુમારી સંપકાવલી નામની “ દાસી કન્યા, કે જેણે વેચાતરીકેનું ભયંકર અને ત્રાસદાયક જીવન ગુજારવામાંથી મુક્તિ મેળવવા આપઘાત કર્યો છે, તેનો હદયભેદક પત્ર પ્રગટ થયો છે. તે જુવાન અને બીનઅનુભવી હતી અને આપઘાતસિવાય તેને બીજો કોઈ માર્ગ સૂઝયો ન હતો. - પિતાના જેવી હાલતમાં આવી પડેલી નિર્દોષ “દાસી” કુમારિકાઓ માટે તેણે સચોટ દિલ પીગળાવનારી અપીલ કરી છે. આપઘાત કરતાં તેણે એવી ઉમદા અભિલાષા રાખી હતી કે, તેના જેવી છોકરીઓની જે કમકમાટીભરી હાલત થાય છે, તે તરફ સમાજનું ધ્યાન ખેંચાય તે માટે કંઈક સચોટ પગલાં ભરવાને પ્રજા જાગ્રત થશે. તેના સગુણ, આત્મભોગ અને પવિત્રતાના રક્ષણ માટેની કાળજીએ દુનિયાને બતાવી છે કે, જીદગી કરતાં પણ પોતાના શિયળને વહાલું ગણનાર સ્ત્રીઓ ધરાવવાનો, હજી આ દુનિયામાં દરેક કેમ દા કરી શકે છે. પછી તે કેમ, ગમે તેટલી પછાત કાં ન હોય ! ' એ રિવાજ નાબુદ કરો! આ ભયંકર અનીતિને ધર્મની સંમતિ હોવાને લોકોમાં ભ્રમિત ખ્યાલ પિસી ગયો છે. મંદિરના ટ્રસ્ટીઓ હઠ અને દુરાગ્રહથી તેને પિપી રહ્યા છે. “કોઈમ્બતુર સેનગુણુતર મહાજન સંધ” ની આ રિવાજ નાબુદ કરાવવાની કોશીષ ઉપલા કારણસર નિષ્ફળ ગઈ છે; છતાં હિંદુ કામે જાગ્રત થઈને પોતાના સમાજમાં પહેલી આ ભયંકર બદીને નાબુદ કરવી જોઇએ. કહેવાતા ધાર્મિક રિવાજના ખોટા ધતીંગ હેઠળ, લાખો નિર્દોષ બાળકીઓને અનીતિના ભયંકર ખાડામાં હોમી દેવામાં આવે છે. જયારે ધર્માચાર્યો થઇ બેઠેલાએ એ ભયંકર “વેશ્યા ” સમૂહ તરફ મુંગે મોઢે જોયા કરે છે. સ્ત્રી કેળવણી નહિ હોવાથી, હિંદુ સમાજ આવા અનર્થો જડમૂળથી દૂર કરવાને તૈયાર થતો નથી, એ શોચનીય છે. સ્ત્રીઓના એક મોટા વર્ગની આવી પતિત દશાથી હિંદુઓની નૈતિક, ધાર્મિક, શારીરિક અને સામાજિક અધમ સ્થિતિ થતી જાય છે. ઘણા સુખી સંસારનું નખેદ વળે છે. આ જુવાન સ્ત્રીઓ પુરુષોનું મન ચલિત કરવા છંદગીભર સરજાયેલી હોવાથી સમાજને સડે વધતા જાય છે. દેવદાસીઓ” માં ઘણી વાંઝીય રહે છે. તેઓ પૈસા આપીને કુમળી બાળાઓ ખરીદે છે અને તેઓને “દેવદાસી ' બનાવીને અનીતિના જીવનમાં સબડાવે છે. એવી હજારો બાળાઓ, હિંદુકેમમાં પરણીને પરણેલું સુખી જીવન નહિ ગાળી શકે ? પણ હિંદુસમાજ આવા ભયંકર અનર્થો હજુ પણ ચલાવી લે છે, તે અફસની વાત છે. છેલ્લે શ્રીમતી મુથુલાલક્ષ્મી, આ રિવાજ નાબુદ કરવાને સુધારે મદ્રાસની ધારાસભામાં હાલ રજુ થયેલા “રીલીજીયસ એન્ડોનમેન્ટસ એકટ” (હિંદુ ધર્માદા ફંડને લગતા કાયદા) માં આમેજ કરવાની મજબૂત હીમાયત કરે છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #532 -------------------------------------------------------------------------- ________________ આ તે પુરુષવર્ગનાં પરાક્રમ કે કુર કાળાં ક!! આ તે પુરુષવર્ગનાં પરાક્રમ કે કૃર કાળાં કર્મ ! (લેખિકા-કુમારી જયવતી દેશાઈ-હિંદુસ્થાન” તા. પ-પ-૧૭ ના અંકમાંથી) લગ્નગાળે શરૂ થયો છે. એ વેદીમાં અનેક બાળાઓનાં બલિદાને લેવાવાં શરૂ થયાં છે. હિંદુસંસારમાં કામ કામ અજ્ઞાનનાં અંધારાં વ્યાપી ગયો છે. તેમાં કુરૂઢિઓની અંધભકિતથી. હોળીઓ સળગી રહે છે અને તે ભડભડતી હોળીમાં, જીવદયાના હિમાયતી હિંદુઓ પોતાનાં પુત્રપુત્રીઓને હોમી રહ્યા છે : આ ભડભડતી હોળીઓમાં અપાતાં બલિદાનનાં થોડાંક ઉદાહરણો જોઇએ. (૧) વર કે કન્યા પૂરું બોલતાં કે ચાલતાં એ શીખ્યાં ન હોય, તેમને માબાપોની કમરે ચઢાવીને અંધરતિ શ્રદ્ધાની ભડભડતી હેળીમાં લગ્નને નામે હોમવામાં આવે છે ! (૨) બાર વર્ષની બાલિકાને કુળ નામની રાક્ષણિીની અંધભક્તિને નામે બાસઠ વર્ષના બુફાની પાંચમી પત્ની તરીકે ગોઠવણ કરવા નીકળેલા પિતાની જાતે જ પોતાને અ કુલીન માની લેવાની ગુલામી મનોદશાથી પિતાની પુત્રીના હૈયામાં ભડભડતી હોળી સળગાવે છે ! (૩) એજ કુલરાક્ષણિીની અંધભક્તિથી સાનભાન ભૂલી કઠણ કાળજાનાં બનેલાં હિંદુ માબાપ સોળ વર્ષની પોતાની કમારિકાને દશ વર્ષના કહેવાતા કુલીન ગભરની “બાયડી ” બનાવવાની રાક્ષરી રમતમાં, લગ્ન નામની હળીમાં પટના ફરઝંદનું બલિદાન હસતે મુખડે ચટાવી, મૂછે છેકરાને આવશે કંઈ છોકરીને એઈજ આવવાની છે ?” એવી શબ્દબાણાવળીથી દઝાડેલાને ઉપરથી ડામવાની શૈતાની કરતા બતાવે છે ! (૪) ભણીગણી કન્યાને કઈ અભણ, એદી, વ્યસની કે રોગી વરની સાથે “ હાથેવાળે ” મેળવવાને બહાને સળગતા સંસારનો ભાગ બનાવવામાં આવે છે ! (૫) દમડાનાં લાલચુડાં માતાપિતા કે સગાંવહાલાં કાગડાની કોર્ટ દહીંથરું બાંધી, ઘરની તિજોરી તર કરવામાં કસાઈ કરતાં એ અધર્મ કામ કરી મલકાય છે. કસાઈ બકરાને રહે સે છે, આ લોકે મનુષ્યજાતિમાં કેમળ ગણાતી સ્ત્રી જાતિની પિોતાનજ પુત્રીને રહેસે છે. કસાઈ મુએલા પશુના માંસનું વેચાણ કરે છે, આ લોકો જીવતા મનુષ્યના માંસનું વેચાણ કરે છે ! “લગ્ન” નામની આવી હોળીઓ આ મહીનામાં ઠામ ઠામ સળગવી શરૂ થશે. તેની વાળાએથી હિંદુસંસાર હજીપણું વધુ ને વધુ સળગતો જશે. અત્યારની લગ્નપ્રથા એટલે રાક્ષસી પ્રથા. પરણનારની સંમતિ લેવામાં ન આવે, તેની ઈરછા જાણવામાં ન આવે અને તેમ છતાં નક્કી થયેલા સાટાને જીવનભર વફાદારીથી વળગી રહેજો એ “મારશલ-હૈ” ને પડકાર કરવામાં આવે તેનું નામ “લગ્ન!' આવી રાક્ષસી રમતને લગ્ન’ નામ આપવું, તે “લગ્ન ” ની પુણ્યમય અને પવિત્ર ભાવનાઓને કલંકિત કરવા જેવું છે. આવાં લગ્નથી હિંદુ “વરવહુ' ઘરસંસાર ચલાવે છે, પ્રજોત્પત્તિ કરે છે, પણ તેથી સંસારમાં સ્વર્ગ ઉતરતું નથી. સમાજ સશક્ત, ઉજજવલ અને આલ્હાદક બનતો નથી. નિર્માલ્ય રૂઢિઓ બલવત્તર બનતી જાય છે, દેશ વધારે ને વધારે પરતંત્ર થતું જાય છે ! આવાં લગ્ન એટલે બંધન, પડતી નીસરણ ! આ નીસરણીથી અધ:પતનને માર્ગો ઉછરતી ચૌદ, પંદર અને સોળ વર્ષની બાળાઓને પેટે પાકની નિર્માલ્ય પ્રજા નથી તો તેના માતાપિતાને મદદ કરતી, નથી તે તેની જ્ઞાતિ, ગામ કે દેશને મદદ કરતી; પણ ખુદ પોતાની જાતને પણ તે મદદ કરી શકતી નથી. હતભાગી ભારતની પરતંત્રતા અને પડતીનું મોટામાં મોટું કારણ એજ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #533 -------------------------------------------------------------------------- ________________ wwwww wwww wwwvwwwvvvvvvvvvvvv આ તે પુરુષવર્ગનાં પરાક્રમ કે દૂર કાળાં કમ!! ૬૩૫ જ્યાં આવી પ્રજા પાકે ત્યાં જગજજનનીઓને માટે જેલખાનાં અને ગુલામી ખતે તૈયાર થાય, માતૃપદની ઠામ ઠામ અવગણના થાય, સ્વયંશિક્તિ અને દેવીઓને અબળા, બેગમ એવાં અપમાનજનક વિશેષણો લગાડવામાં આવે. અરે એટલું જ નહિ પણ माता रक्षात कौमारे, भर्ता रक्षति यौवने । पुत्रा रक्षात वार्धक्ये, न स्त्री स्वातंत्र्यमर्हति।' જેવા કલેકે રચાય અને પોતાની જ માતાની સ્વતંત્રતા હરી લઈ પ્રજા જાતે સ્વતંત્રતા, ગુમાવી બેસે . આવી રીતે પતન પામેલી પ્રજાની ઉન્નતિમાને સાચો માર્ગ ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણવું તે છે. સમાજના એ સુધારક અને નેતાઓ ! સાવધાન થાઓ અને આ લગ્નમહીનામાં લગ્નની ભડભડ હોળીઓ અટકાવી “પરણવું એ તે પ્રભુતામાં પગલાં માંડવાં' “ લગ્ન એટલે સ્વર્ગનું સોપાન' એ વ્યાખ્યાઓ સાચી પાડી બતાવવા મથે. જૂની પુરાણી થઈ ગયેલી રૂઢિઓને આંધળી રીતે અનુસરવા જતાં પ્રજા મુડદાલ અને અચેતન બની જાય છે. જે સમયે જે કારણસર રૂઢિ યોજવામાં આવી હોય તે સમય અને કારણ બજોનો નાશ થઈ જવા છતાં રૂઢિઓના ભૂતને પકડી રાખનાર પ્રજા જાતે ભૂત જેવી બની જાય છે. રૂરિભક્ત પ્રજા અને ઘેટાના ટોળામાં ફરક રહેતો નથી. “ચાલ્યું આવે છે, માટે તેને ચલાવ્યા. કરવું એજ એ મુડદાલ પ્રજાનું જીવનસૂત્ર બને છે. એ વહેમભરી રૂઢિઓના ડરથીજ પછી તે તે પ્રજા નીતિ અને ધર્મનું પણ પાલન કરે છે. પરિણામે પ્રજાનું પતન થાય છે. રૂઢિની ગુલામી. એજ તે પ્રજાનું લક્ષ્ય બને છે. સ્ત્રીઓને પડદા પાછળ ગાંધી રાખવાની પ્રથા એ જાતની રૂઢિની ગુલામીનું સુસ્મૃતિચિ છે. તુર્કસ્તાન સ્વતંત્ર થયું ને એ ગુલામીને તેડી ફોડી નાખી. ઈજીપ્તમાં ચેતન આવ્યું અને. સ્ત્રીઓના મુખ ઉપરથી પરતંત્રતાના, ગુલામીના, અપમાનના પડદા હઠવા લાગ્યા ! પણ અચેતન: હિંદમાં તે હિંદુ અને મુસલમાનમાં પડદાનાં પ્રાબલ્ય હજી જેમનાં તેમ કાયમ છે.' X એ પડદા સ્ત્રીઓ માટે અપમાનની પરાકાષ્ઠા છે. પડદા પાછળ રહેવાથી જ સ્ત્રી જાતિ પવિત્ર રહી શકે એવી ક્રૂર કલ્પનાનું એ મૂર્તિમંત સ્વરૂપ સ્ત્રી જાતિને હીણપત લગાડનાર છે; અને શું સ્ત્રીઓ એ અપમાનને-એ હીણપતને પસંદ કરે છે ? કદી નહિ. નવા યુગની સ્વતંત્રતાને ચહાનારી સ્ત્રી કદી પણ એ માનભંગ દશાને લઈ ચલાવવા તૈયાર નથીજ. એનું ઉદાહરણ બંગાળની સ્ત્રી કેળવણી પરિષદમાંનું મીસીસ આર. એસ. હુસેનના હૈયાનો પુકાર પૂરું પાડે છે. એ બહેન સામાન્ય બાઈ નથી. સેળસેળ વરસથી તે એ સખાવત સ્મારક શાળા ચલાવી રહેલ છે. નથી તે એ ઉછાંછળાં કે નથી તો વગરવિચારે એક અક્ષર પણ બોલનાર.. એ બહેન દરદભરી ચીસ પાડતાં કહે છે – પડદાની રૂઢિને જીવલેણ કારોનીક એસીડ ગેસની સાથે સરખાવવી જોઈએ. જે તે ગેસની સામે સાવચેતીના ઉપાય લેવામાં ન આવે તો તેનાથી દુઃખવિનાનું મરણ થાય છે. તે જ રીતે પડદા પાછળ અમારી બહેનોનું, એ પડદાને લીધે ઉત્પન્ન થતા પ્રાણસંહારક વાયુને લીધે દુઃખવિના ધીરે ધીરે મરણ થાય છે અર્થાત ધીરે ધીરે મરણ લાવનાર વિષ અથવા તે ગેસના જેવીજ પરદાની અસર વૈદ્યકીય નજરે થાય છે.” છે પરંતુ મનુષ્યત્વની નજરે એના આત્મા ઉપર જે ખરાબ અસર થાય છે, તેની તે સમાજ નથી ! કુદરતે મનુષ્યને સરજીને ખુલ્લા હવાઅજવાળાની તેને ભેટ કરી ! પણ મનુષ્ય પોતાની જીજાતિને માટે પડદો સરીને એ નૈસર્ગિક ભેટ ઉપર લૂંટ ચલાવી ! એથી સ્ત્રી જાતિના આત્માનું. દેખીતી રીતે જહનતજ થાય છે ! મીસીસ હુસેન એવી ફરીઆદ કરે છે કે, “હિંદમાં આ બહેનની ફરીઆદ સાંભળનાર કોઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #534 -------------------------------------------------------------------------- ________________ ૬૩૬ ગારત ભારત કી આરત નથી. ગાંધીજીએ અંત્યો અને ત્રીજા વર્ગના રીખાતા મુસાફરાની રાડ સાંભળી, જાનવરે ઉપર ગુજરતું ધાતકીપણું અટકાવવા માટે પણ ઘણી સંસ્થા સ્થપાયેલી છે, એકાદા કૂતરા ઉપર ગાડી કરી વળે તે એગ્ઝ ઇડિયન પત્રકારા ભારે હાહા મચાવી મૂકતા જણાય છે; પરંતુ ઝનાનામાં પૂરી મૂકવામાં આવેલી અમારા જેવી દુભાંગી સ્ત્રીઓની દયા ખાનાર સમસ્ત હિંદુમાં એકે વીરલે પુરુષ જણાતા નથી. .. X X × × એ બહેન હૈયાની વરાળ કાઢતાં કહે છે કે, સ્ત્રી અને પુરુસ્ત એ સમાજનાં બે અંગ છે; છતાં કેટલાય વખતથી પુસ્ત્રો અમે સ્ત્રીજાતિને છેતરી રહ્યા છે અને અમે એ બધું મુંગે મેઢે સહત કરી રહ્યા છીએ. એટલે જૂના જમાનાથી પુરુષાતિ આમ સ્ત્રીજાતિ ઉપર વિજય મેળવવાને મલકાઇ રહી છે !' પરંતુ એમને આ વિજય પક્ષીની પાંખા કાપી તેને ઉડવા કહેવુ અને તે ઉડી ન શકે એમાં પેાતાને! વિષય માનવા તેના જેવા છે. સહૃદય બધુએએ આ વાત વિચારવા જેવી છે. × X X × સ્ત્રી અને પુરુષની મેલડી સ’સાર-થનાં એ ચક્ર છે. એમાંના એક ચક્રે મેટરનુ ટાયરવાળુ વૈદું જોયું હશે અને બીજા ચક્રે જૂનામાં જૂના સમયના ગાડાનું પૈડુ એયુ હશે તે કદી પણ એ રથ ચાલી શકવાને! નથી. હિંદુને સંસાર-થ અત્યારે ખેાળને પડયા છે, તેનું મૂળકારણ આજ છે; પરંતુ વìાંના વિયથી મસ્ત બનેલા મરદેને આપણે જ્યાંસુધી બરાબર શુદ્ધિ ઉપર લાવીશું નિહ, ત્યાંસુધી તેએ આપણા હક્ક સ્વીકારવા તૈયાર થવાના નથી. હક અને અધિકાર ભીખ માગવાથી કદી પણ મળ્યા જાણ્યા નથી. બહેનેા ! ઉડે। અને જ્યાંસુધી લયસિદ્ધિએ ન પહોંચે ત્યાંસુધી લગારે જપે નહિ. 66 "" ચન્દા (લેખક:-રામનાથ રામાં ‘“ કમલેશ ” વિધમિત્ર' ના તા-૨૮-૬-૭ ના એકમાંથી ) ને!કરી તિજારત કૃષી કે કમ કરિ દેખા, સારે રાજગારને કા ભાવ હુઆ મન્દા હૈ; યાતે ાડિ કામ સારે ત્યાગિકે આરાબ બસ, સેવક સમાજ દેશ કા કડાયા બન્દા હૈ. સેવા મેં લગા હૈ દેશપ્રેમ મે પગા હૈ, જાતિ-ધર્મ મે રંગા હૈ ખૂબ દૂસરા ન ધન્ધા હૈ; આર કછુ ચાઢુતા નહીં કસમ ખુદા કી યાર ! ‘‘કમલેશ” માંગતા કત એક ચન્દા હૈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ગારત ભારત કી આરત ( લેખકઃ-નારાયણદાસ ચતુર્વેદી. વિઘ્યક્ષેત્ર- વિધમિત્ર ’ ના તા-૨૮-૬-૨૫ ના અંકમાંથી ) અફસોસ! કિસી વકત થા ગુલજાર ચેભારત, અભ રાના નજર આ રહા જો, યાર એ ભારત. અર્જુન વ ભીમ, કણ, દ્રાણ,ભીષ્મપિતામહ,અભિમન્યુ સે વીરોં કા થા ભંડાર ચેભારત. ૧ શું ધરાજ સે યહાં ધર્માત્મા મહીપ, ભગવાન કૃષ્ણ કા થા પ્રાણાધાર યે ભારત. ૨ નીતિજ્ઞ રામચંદ્ર તે સીતા સી પતિવ્રતા, ભાઇ ભરત સે પ્રેમ કા આગાર હૈ ભારત. ૩ આતે થે સીખને કા ગર મુકસે યાં લેગ, સબ ઇમે! હુનર કા રહા ચટસાર યે ભારત. ૪ પરવા ન કિસીકી ભી કમી રખતા થા જરા, હર એક બતુ કા થા ભંડાર કે ભારત. ૫ સબ દેશોં કા શિરતાજ થા કુછ થી કભી નહીં, ચાં થા કભી બના નખાકસાર ચેભારત. ૬ હે કૃષ્ણ કર્મવીર કહાં હૈા ખત આ તે-કબતક સઢેગા ગેરે કીટકાર યે ભારત, ૭ -અખ કરકે કૃપા આએ ફિર એક બાર ‘નરાય’,કખસે તુમ્હારી કરતા ઈન્તજાર ચેભારત. ૮ www.umaragyanbhandar.com Page #535 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિમાન દેશભકત પ્રત્યે એક ખાસ મહત્વની સૂચના બુદ્ધિમાન દેશભકતો પ્રત્યે એક ખાસ મહત્વની સૂચના ( લોહાણા હિતેચ્છુ ” તા. ૭-૭-૭ના અંકમાંથી સાભાર ઉદ્દત) એ કચ્છી લેવાનું બહાદુર શિવદાસભાઈ! તમને બારોટના અભિનંદન જ છે. તમારી જ્ઞાતિની લાજ રાખવાની ભક્તિ સર્વવિદિત છે. તમારી નાડીમાં શુરવીરતાનાં લોહી ફરે છે, તમે વીરરસના રસિયાં છે, તમે જ્ઞાતિને શોભાવવા સારી રીતે સેવા કરે છે. એવાં કામ કરનાર, શિવદાસભાઈને જ્ઞાતિ સાથે મીઠો સંબંધ જળવાઈ રહે એ જોઈને બારેટ રાજી થાય છે. પણ શિવદાસભાઈ ! મુંબઈમાં મળેલા ડાયરામાં તમે હાજર હતા કે ? જો હાજર હે તો બારોટની મઢુલી આગળ એક ભાઈ જે સૂચના કરી ગયા, એ સૂચના બારોટ તમારી રક્ષાગળ મૂકે છે. એ સૂચના હિંદુવટ જાળવનારી ઉંચી સૂચના છે. તમે તે હિંદુવટ જીવતી રાખવા માટે કમરે ભેટ બાંધી છે, એટલે એ સૂચના જરૂર ઝીલજે, ઝીલીને અમલી બનાવજે. X સૂચના એવી છે કે, જે ચારણેએ મુંબઈમાં ડાયરે જમાવ્યો હોય એવા ચારણોની એક સંસ્થા સ્થાપવી. એવા ચારણોને એમાં પગારદારતરીકે રાખવા અને એ ચારણોનો સંઘ ગામડે ગામડે ફરે,. ગામડે ગામડે ડાયરા જમાવી એમાં રામાયણ અને મહાભારતની વીરરસની કથાઓ કહે. જુઓ તો ખરા, તમે જે વીરરસને માટે આંખ લાલ કરો છો એ વીરરસ સવ સ્થળે જામી જાય અને સૌની આંખ તમારા જેવી મર્દાનગીભરી લાલ થઈ જાય. અખતરો છે કરવા જેવો છે ! બારેટ માને છે કે એ માત્ર અખતરો નથી, પણ એક ખરી બીના છે. જે આવા ચારણોને રોકવામાં આવ્યા હોય તે જે હિંદુવટ સાચવવા માટે આજે હિદે ભગીરથ પ્રયત્ન આદર્યો છે એ કાર્યમાં ખૂબ સંગીન પરિણામ આવે. દશ વક્તાઓનાં શૂરવીરતાવિષે ભાષણ થાય એને બદલે કવિ મેઘાણંદ જેવો એક ગઢવી જે મહાભારત અને રામાયણની શુરવીરતાને પ્રસંગ કહે તે લોકોને ઉભા કરી દે, એમાં બારેટને જરાય શંકા લાગતી નથી. ભાષણો કરતાં આમવર્ગ ઉપર વાર્તાઓ સારી અસર કરી શકે છે. શિવદાસભાઈ ! આ કામ (જરૂર) કરવા જેવું છે. જે વિધવાઓ માટે શિવદાસભાઈનો એક મિત્ર હજારો રૂપિયા આપવાને તૈયાર હોય તો વિધવા થતી વીરતા માટે તો જરૂર હજારો રૂપિયા શિવદાસભાઈના મિત્રો આપેજ. ત્રણ ચારણને પગારદારતરીકે રોકવા જેટલું કંઇ શિવદાસભાઈને કરવું, એ એક ચપટી વગાડે તેટલામાં થઈ જાય, એમ બારોટને લાગે છે. બારેટ તો ઘણાંય ગામડાંમાં ફરે છે અને ગામડાઓને ગંદરે પ્રાતઃકાળે જ્યારે છાણના સુંડલા લઈને ઉભેલી કન્યાઓને જુએ છે, ત્યારે એને આ યુગના જુવાનીઆઓ યાદ આવે છે. શકુંતલા અને શીરીનની કલ્પનામાં ઉડતા યુવાનની ભવિષ્યની અર્ધગના છાણના સુંડલા ભરવા અહીં તહીં દોડે છે, એ વિચારજ તમને કઢંગે લાગતું નથી ? સંસ્કારભૂખ્યા કંઈક જુવાની. જીદગી બગડે એમાં બારોટને કંઈ નવાઈ લાગતી નથી. તંદુરસ્તી હોય પણ સંસ્કાર ન હોય, શરીર ગોરું હોય પણ અક્કલને છાંટો ન હોય, હાથપગ મજબૂત હોય પણ હૈયું કાચું હોય એવી છોકરીઓને પરણી પેલી શકુંતલા અને શીરીનની કલ્પનાવાળો જુવાન માથે પોક મૂકીને રૂએ તે એમાં જરાય આશ્ચર્ય પામવા જેવું નથી ! ધનાઢયો આ કન્યાઓને સંસ્કાર આપવા પિતે એ કન્યકાઓના પિતા બને તો કેટલું બધું પુણ્ય હાંસલ થાય! એ કન્યાઓની તંદુરસ્તી જળવાઈ રહે, એ કન્યકાઓની શરીરની કાંતિ. કાયમ રહે પણ સાથે સાથે થોડું શિક્ષણ એ કન્યતાઓને મળે એ ઉદ્દેશથી ઠામઠામ કન્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #536 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ અત ભી હૈ હરિ હી કે દુલારે શિક્ષણની પાઠશાળા ખુલ્લી મૂકવાની જરૂર છે. ખરી રીતે તે મહાજને આ વાત ઉપાડી લેવી જોઈએ. મહાજન એટલે માત્ર તકરાર પતાવવાનું પંચ; એટલો જ અર્થ થતો હોય તો એ વાત તદ્દન ખોટી છે. મહાજને તો જ્ઞાતિના વિકાસનાં સર્વ સાધન તૈયાર કરી આપવાં જોઈએ. જ્ઞાતિ કેમ ઉન્નતિને શિખરે પહોંચે એના વિચાર, એની એજન એ અને એનો અમલી કાર્યક્રમ યોજવો એ મહાજનનું મુખ્ય કર્તવ્ય છે. સ્થળે સ્થળનાં મહાજને કન્યા કેળવણીને પ્રશ્ન હાથ ધરે એવું કે નહિ ઈ છે ? જગતમાં એવા પણ પડયા છે કે જે ઓ છોકરીઓને ભણાવવી એટલે એમાં એક પ્રકારનું મોટું નુકસાન માને છે. ભણેલી છોકરીએ. વરને છુપા કાગળ લખે ભણેલી છોકરીએ. પિયરિયે દુ:ખના સમાચાર મોકલે, આવી આવી દલીલ કરનારાઓને દેશમાં તોટો નથી, પણ એ દલીલો પિકળ છે. ભણેલી સ્ત્રી દેશને, જ્ઞાતિને અને સમાજને તારી શકે છે. ભણવું એટલે માત્ર પરીક્ષા ઓ પાસ કરવી એટલું ન સમજવું. ભણવું એટલે સંસ્કાર પ્રાપ્ત કરવા. એવી સંસ્કાર રેડ- નારી કેળવણીનો પ્રબંધ જ્ઞાતિએ કરે તે જરૂર ગૃહે પૃડે દેવીઓ ને કલોલ થાય. આજે તે ગૃહે હે શું થાય છે, એ રસૌ કોઈ જાણે છે ? X તાવ ક૦-આ ભલામણ અગત્યની દેશસેવા બજાવનારા અને બજાવવા માગનારા દરેક સજજનને માટે સમજવાની છે. ભલામણ માત્ર આ એક જ નહિ પણ એવી ને એવી અતિ અગત્યની બીજી અનેક બાબતે માટે કરી શકાય તેમ છે અને કરવી પણ છે; પણ એ તો બીજી રોકાણોમાંથી સમય મળવા ઉપર આધાર છે. દેશનતિના ઘણા આબાદ આવા ઉપાયો તરફ દેશભકતોનું ધ્યાન અત્યારસુધી ન જાય, એ તે બુદ્ધિનું મોટુંજ ભોપાળું કે કુંડાળું હશે ! લી. મેલો-ઘેલો-ખાઉધર-ઈઅનેક અવગુણોનો સાગર ભિક્ષુ-અખંડાનંદ અછૂત ભી હૈ હરિ હર કે દુલારે (લેખક:-અલવરસ્થ કવિ જયદેવ-“વિશ્વામિત્ર' ના તા-૨૮-૬-૨૭ ના અંકમાંથી ) હું મતિમાન ગુણી બલવાન, સુજન સ્વકારજ સમ્પતિ વારે; માનુષ હી કે સ્વભાવ પ્રભાવ. બનાવ નહીં વપુ કે કછુ ત્યારે. ઈશ્વર કે સબ જાતિ સમાન હૈ, અંત્યજ ભક્ત અનેક ઉધારે; ય તે ઘણા કરિનો નહીં યોગ્ય, અછૂત ભી હૈ હરિહી કે દુલારે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #537 -------------------------------------------------------------------------- ________________ ૬૩૯ સ્વામી વિવેકાનંદની ૨૫ મી સંવત્સરી સ્વામી વિવેકાનંદની ૨૫ મી સંવત્સરી દેવ કરતાં પણ દેશને વધારે ગણનાર સંતવિશ્વવ્યાપકસંરકૃતિના ઉપદેશક એમનાં કેટલાંક બોધવચનો (લેખક:-દેશભક્ત-હિંદુસ્થાન' તા-૪-૭-૨૭ ના અંકમાંથી ) ઘણાને ખબર પણ નહિ હશે કે આજથી બરાબર ૨૫ વર્ષ પહેલાં આજે હિંદુધર્મ અને હિંદી રાષ્ટ્રને કીર્તિધ્વજ યૂરોપ-અમેરિકા સુધી ઉરાડનાર અને ઉપનિષના અપૂર્વ તત્ત્વજ્ઞાનના ભંડારની પશ્ચિમને ઝાંખી કરાવનાર વીર વિવેકાનંદ સ્વર્ગે સીધાવ્યા હતા. સ્વામી વિવેકાનંદ ભગવાં વસ્ત્રધારી સંન્યાસી હતા; પરંતુ તેઓ આજના સાધુ સંન્યાસીઓ કરતાં જુદી જાતના સંન્યાસી હતા. તેઓ વિશ્વવ્યાપક સંસ્કૃતિના સ્થાપક અને ઉપદેશક હતા. ધર્મના ઉપદેશદ્વારા તેમણે હિંદીએના બુઝાઈ ગયેલા રાષ્ટ્રપ્રેમના અગ્નિને નવી આહુતિઓ આપીને સળગાવ્યો અને આજે રાષ્ટ્રવાદની જે જવલંત ભાવનાઓ હિંદમાં જાગી છે, તેમાં સ્વામી વિવેકાનંદનો હિસ્સો પણ જેવો તે નથી.૪ જ્યારે હિંદની સ્વતંત્રતાનો ઇતિહાસ આલેખાશે, ત્યારે સ્વામી વિવેકાનંદનું તેમાં અપૂર્વ સ્થાન રહેશે. અત્યારે હિંદમાં ચારે તરફથી જાગ્રતિનું મોજું ફરી વળેલું છે, એટલે સ્વામી વિવેકાનંદના કાર્યની ભવ્યતા કેઈ સમજી શકે નહિ; પરંતુ તેમના કાર્યની મહત્તા સમજવાને તેમના કાર્યમાં દષ્ટિપાત કરવો જોઈએ. સ્વામી વિવેકાનંદના સમયનું હિંદ એટલે વિનતાનો સમય અને એક રીતે કહીએ તો તે હિંદની રાષ્ટ્રીય ચળવળ પહેલાંનો કાળ. રાજદ્વારી આગેવાનો આપણી રાષ્ટ્રીય ચળવળની શરૂઆત બંગભંગના વખતથી આકે છે; અને તે સમય ઇ. સ. ૧૯૦૫ ની સાલથી શરૂ થાય છે. જયારે સ્વામી વિવેકાનંદ ૧૯૦૨ માં જુલાઈની ચાથી તારીખે સ્વર્ગવાસી થયા, એટલે તેમના જીવનકાળમાં તો હિંદમાં રાષ્ટ્રીય જાગૃતિ જેવું કાંઈજ નહોતું. પ્રજા સંકુચિત ધાર્મિક ભાવનામાં ડૂબેલી હતી. કેળવણીનો પ્રચાર જુજ જાજ હતો. બ્રીટીશ સરકારના રાજતંત્રને સૌ સુવર્ણયુગની ઉપમા આપતા અને તે અમલ અમર તપે એવી અનેક શુભાશિષ ઉચારાતી. સ્વરાજયની ચળવળને તો જરાયે નામ-નિશાન હતું નહિ. રાષ્ટ્રીય કેંગ્રેસને જન્મ થયો હતો ખરો, પરંતુ તેની બેઠક એટલે કોઈ શાળા કે કૅલેજની ડીબેટીંગ સોસાયટી. તેમાં જે ભાષણો અને હરા થતા તે માત્ર પાલમેંટને વિનતિતરીકે હતા, જે કાંઇપણ ચળવળ ચાલતી હતી તે સામાજિક સુધારાની ચળવળ હતી. તેવા નરમ અને ઠંડા વાતાવરણમાં સ્વામી વિવેકાનંદને પ્રખર રાષ્ટ્રવાદના મંત્રો હિંદીઓના કાનમાં ફેંકવાના હતા. વળી તે સ્વામી હોવાથી તેમની ગણના પણ તે વખતે બહુ થતી નહોતી; પણ તે વખતે એક બનાવ બન્યો, જેણે સ્વામી વિવેકાનંદની શક્તિઓનો પરચો બતાવ્યો અને ત્યારથીજ સ્વામી વિવેકાનંદની જવલંત દેશભક્તિ અને માતૃપ્રેમની ધગશ જોઈને હિંદીઓ અંજાયા. . સ. ૧૯૦૦ કે તેની આસપાસ શીકાંગમાં દુનિયાના સર્વ ધર્મોની પરિપઃ ભરવામાં આવી હતી. ત્યાં દરેક દેશમાંથી ધર્મના પ્રતિનિધિઓને બોલાવવામાં આવેલા. હિંદ તરફથી શ્રી મઝમુદાર અને બીજા આગેવાન ગયેલા. સ્વામી વિવેકાનંદને પ્રતિનિધિતરીકે આમંત્રણ નહોતું મળ્યું; પરંતુ તેને પ્રભાવશાળી આત્મા એ પરિષદમાં જઇને હિંદની ઝળકતી સંસ્કૃતિને સંદેશ જગતને સુણાવવા તલસતા હતાપરંતુ અમેરિકા શી રીતે જવું અને જાય તો પણ કોની સીફારસથી શીકાગે પરિષદમાં દાખલ થવું, એ બધી પારાવાર મુશ્કેલીઓ વિવેકાનંદના માર્ગમાં ખડકની માફક ઉભી હતી: પરંતુ દેહ અને આત્માનાં બલિદાન આપનાર તપસ્વીઓને કયું કાર્ય અસાધ્ય હોય છે ? સ્વામી x અરે ! આવું તે શામાટે લખ્યું હશે? આખા જગતભરનું મહાનપણું હઈયાં કરવા ઈચ્છનાર હાલના કોઈ મહાન દેશભક્ત કે જે આવા આવા સંતની પણ નિંદામાં મઝા માણે છે, તેમના જીવ તો એવું તેવું વાંચીને બસ બળીને કોયલા જેવાજ બની જવાના ! કેમકે પોતે કોના પાયા ઉપર ઉભે છે તેનું તો ભાઈને ભાન પણ નહિ ! પ્રભુ સેવાઓ પર દયા કરે એજ યાચના. ભિક્ષુ-અખંડાનંદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #538 -------------------------------------------------------------------------- ________________ દાવ કા અંત હે ચૂકા વિવેકાનંદ એ બધી મુશ્કેલીઓને વટાવીને અમેરિકા ગયા અને શીકાગે પરિષદમાં પ્રેક્ષક તરીકે સ્થાન મેળવી શક્યા. તેઓ આ બધી મુશ્કેલીઓમાં કેમ તરી ગયા અને તેમાં તેમને કેટલાં જોખમે. અને અગવડો વેઠવી પડી, એ ઇતિહાસ ઘણે રમુજી છતાં તે અસ્થાને હોઈ અત્રે તેનો ઉલ્લેખ કરવામાં આવતો નથી. એટલું જ કહેવું બસ થશે કે, તેમણે શીકાગોની પરિષદમાં હિંદુધર્મવિ બોલવાને ત્રણ મીનીટને સમય મેળવ્યો; પરંતુ તેમની વકતૃવકળાની અજબ શૈલીથી અને તેમના જ્ઞાનભંડારથી તેમણે પશ્ચિમના લોકોને એવો તો મેહપાશ નાખે કે ત્રણ મીનટને બદલે ત્રણ કલાક ભાષણ કર્યું અને પરિપના દિવસે પછી ભાણેની પરંપરાથી અમેરિકાને તેમણે ગાંડ કર્યું. આજે અમેરિકા અને યુરોપમાં તેમના અનેક અનુયાયીઓ છે. વિવેકાનંદની આ ફતેથી તેમણે હિંદનું ગૌરવ વધાર્યું અને ત્યારપછીજ હિંદમાટે પશ્ચિમના દેશોને નવીન માન અને નવીન ગૌરવની ભાવના જાગી. પરંતુ સ્વામી વિવેકાનંદનો હેતુ હિંદની ગૌરવતા વધારીને બેસી રહેવાનો નહોતો. તેમને તે. નવીન સંસ્કૃતિની સ્થાપના કરવી હતી અને સાથે સાથે હિંદીઓના સતેલા રાષ્ટ્રવાદને જગાડવા હતે; એટલે તેમણે હિંદમાં પણ ભાણે, લેખો અને પુસ્તક દ્વારા ઉપદેશ આપવા માંડજો; અને જો કે તેમનો આશય રાજકીય જતિને નહેાતે-કારણ કે તે વખતે રાજકીય ચળવળ જેવું કાંઈ નહેતું- છતાં દેશાભિમાન જાગ્રત કરવાને તેમણે અનેક ઉપદેશ કર્યો છે. હિંદીઓને તેમનો શાશ્વત સંદેશ એ હતો કે, “ત્તકૃત સાગ્રત પ્રાચવાવોલત” આ એકજ મંત્રમાં તેમની દેશભિમાનની લાગણી સ્પષ્ટ થાય છે. હિંદની જાગૃતિમાટે તેમણે એક સ્થળે ઉપદેશ આપતાં જણાયું છે કે, જ્યારે હિંદનાં અનેક સ્ત્રીપુર સર્વ ઈટાઓ અને વૈભવને છેડીને તેમના દુઃખી થતા લાખે દેશબંધુઓની સેવા કરવાને જીવન સમર્પણ કરશે ત્યારે હિંદ જાગ્રત થશે. આવતાં પચાસ વર્ષ સુધી આપણે એકજ મંત્રની ધૂન મચાવવી પડશે કે, “ભારત તમારા દેશ છે ! તે સમય દરમ્યાન બીજે દેવ-દેવીઓને તમારા મગજમાંથી વિસારી દો. “ ભારત ” એજ આપણે પ્રજાનો મહાન પ્રભુ છે. ભારતના વિરાટ સ્વરૂપને મૂકીને બીન મિયા અને અચોક્કસ દવેની આરાધના કરવા ભારતવાસીઓ શામાટે જાય છે ? હિંદીઓ ભારતની પૂજા કરી શકશે, ત્યારેજ બીજા દવેની પૂજા કરવાને તેઓ લાયક થશે; માટે હિદના સંતાન ! તું શુરવીર બન ! તું હિંદી છે, તે માટે અભિમાન ધર અને દુનિયાને અભિમાનથી જાહેર કર કે, હું હિંદી છે. દરેક હિંદી મારો ભાઈ છે; પછી તે અભણ હે, ભીખારી હા, બ્રાહ્મણ હો કે ભંગી હે: છતાં દરેક મારો ભાઈ છે. એ ભાવના કેળવ અને તેને પ્રચાર કર; તથા દેશને ખાતર એક લાટી પહેરીને ભારતને અને જગતને એ સંદેશ સુણાવ કે હિંદી મારો ભાઈ છે, તે મારો પ્રાણ છે, ભારત મારું સ્વર્ગ છે, ભારતની ભૂમિ મને પ્રાણથી પણ પ્રિય છે અને ભારતના શ્રયમાંજ મારૂં શ્રેય સમાયું છે. ” આ મહામંત્ર આજે ૨૫ વર્ષ પછી પણ કેટલા સત્ય અને ઉપયોગી છે : દેશાભિમાન અને માતૃપ્રેમ તેમના વાકયે વાકયે નીતરી રહ્યો છે, અને આજે જ્યારે હિંદુ અને મુસલમાને કેમીવાદના ઝનનથી એકબીજાનાં ગળાં કાપી રહ્યા છે તથા રાષ્ટ્રીય ભાવનાને કલંક લગાડી રહ્યા છે, તે વખતે બધાજ ધર્મોને અને દેશને છોડીને ભારતને જ પરમ પ્રભુ ગણીને તેની આરાધના કરવાનો અને દરેક જણે હિંદનાજ સંતાન હોવાની ભાવના કેળવવાનો સ્વામી વિવેકાનંદને આ ઉપદેશ પિતાના જીવનમાં ઉતારવો કેટલો જરૂરી છે ? આજે જે દરેક હિંદી સ્વામી વિવેકાનંદે કરેલા ઉપદેશનું પ્રખર વ્રત લઇને ભારતની સેવા કરવાને બહાર પડે તે સ્વરાજ્ય અસાધ્ય કેમ બને ? વંદન હો એ ભારતની મહાન વિભૂતિને કે જેણે ભારતનું ગૌરવ જગતમાં વધાર્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #539 -------------------------------------------------------------------------- ________________ ૬૪૧ મહારાની દુર્ગાવતી કે પ્રેત્સાહન મહારાની દુગાવતી કે પ્રોત્સાહન (લેખક–શ્રીયુત રામવચન દ્વિવેદી અરવિન્દ હિદુપંચ” ના એક અંકમાંથી) ગઢામઠુલા થા ક્ષત્રિય કા, સુખદ મનોરમ રાજ્ય વિશાલ સભી ભાંતિ સંતુષ્ટ પ્રજા થી, લેગ સભી થે માલામાલ. અકબર કી સેના ને જાકર, તહસ-નહસ કર દિયા તમામ; તબકરાની બોલી વાચકવર ! વિરચિત યહ વચન લલામ. “માતૃભૂમિપર સંકટ અબ હૈ, પડા અહો ક્ષત્રિય-સંતાન! અસ્ત્ર-શસ્ત્ર સે જિજત હેકર, ઉઠા યુદ્ધ-હિત કરો પ્રયાન, કાયરતા કી બાતેં છોડો, છોડો વનિતાએ સી બાન; દિખલા દો અરિગણ કે વીર ! અપના ગેરવ, અપની શાન. યાદ કરે ચાણક્ય-વીરતા, નાશ કિયા જે નંદ વિરાટ; પરશુરામ કા વહ કુઠાર છે, ધરા પાટ દી ક્ષત્રિય કાટ. ચક્રવ્યુહ કે બીચ યુવકવર, અજુનસુત કા સુભગ વિહાર ભીષ્મ પિતામહ કી કઠોરતા, ઔર ભીમ કા ગદા–પ્રહાર. ૩ “આઓ રણકંકણ તુમ બાંધો, ચલે યુદ્ધ કા ધરકર સાજ; અગર નહીં ચૂડી ખનકાઓ, પહને સબ સાડી તુમ આજ. બેટી–બહન હરી જાતી હૈ, આતી નહીં જરા ભી લાજ; હૃદય—હીન ઐસે હિંદુપર, હે ઈશ્વર ! ગિર જાવે ગાજ. ૪ “ધા.-ધાર્થે બંદૂક–નાદ હો, છપ-છપ શબ્દ કરે તલવાર; તનમેં જા કટાર “ગપ” બોલે, તેગા–ભાલે કા હો વાર. બાજા બજે જુઝાઊ રણ મેં, હેવે સુખદ શંખ કા નાદ; લગે યુદ્ધ મેં યોદ્ધાગણ અબ, “ દુર્ગ” કા કર જય–વાદ. “હે સબકી રગ-રગ મેં અબ ભી, ખીલ રહા ક્ષત્રિયકા ખૂન; દશે દિશાઓ મેં વિશે ! હૈ, ગૂજ રહી રણભેરી-દૂન. કાયરતા કે દૂર ભગાઓ, રવાભિમાન કી છડે તાન; સાહસ અબ અપને મેં લાઓ, કરો એજય હૃદય મહાન. “દડ ધર્મકી વેદી પર બલિદાન ચઢાઓ અપના શાસ; કર્મવીર “અરવિંદ બને અબ માતા કી તુમ હર લે ટીસ. દહલ ઉઠે દિલ દાનવગણ કા, હવે રણ–ચંડી કા નાચ ઉથલ-પુથલ મચ જ જગમેં, બઢયુદ્ધ કી અવિચલચ.” * શ્રી કેશરવાની-હિંદી-પુસ્તકાલય, ગયા કે ચતુર્થ વાર્ષિકોત્સવ મેં પઠિત તથા રીપદક સે પુરસ્કૃત, રા ૪૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #540 -------------------------------------------------------------------------- ________________ તક્ષશિલાનુ પ્રાચીન વિદ્યાપીઠ તક્ષશિલાનું પ્રાચીન વિદ્યાપીઠ ( લેખકઃ-રતિલાલ મોહનલાલ ત્રિવેદી, વૈશાખ-૧૯૮૩ ના“ વસ’ત ”માંથી ) • એન્સાઇકલે પીડીઆ બ્રિટાનિકા ' જેવા ગ્રંથમાં લખ્યું છે કે, હિંદના ઇતિહાસમાં કોઇ કાળે હિંદેશ વિદ્યાના સસ્કારથી રહિત નહેાતા. દેવનાગરી લિપિનું મૂળ પ્રાચીનતામાં લુપ્ત થયું છે. શિલાલેખ, તામ્રપટ અને તાડપત્રપરના લેખા તથા ઉત્તરકાળમાં કાગળના વિશાળ ઉત્પાદન(મેન્યુફેક્ચર)પરથી જણાય છે કે, હિંદમાં સામાન્ય કેળવણી હતી; એટલુંજ નહિ પણ લખવાની કળાનેા પણ એ દેશમાં સર્વસાધારણ પ્રચાર હતા. વળી પુરાતનતા અને બુદ્દિની મુમતામાં બ્રાહ્મણેાએ સાચવેલું હિંદનું સાહિત્ય અપ્રતિમ છે. રાજ્યેની અનેક ઉથલપાથલેા છતાં ગામડાંમાં શિષ્ટવગેને માતૃભાધાદ્વારા અતિસરળ પ્રકારનું શિક્ષણ સર્વકાળે આપવામાં આવ્યું છે. કાશી અને નદીઓનાં સરસ્વતીમંદિરે, એથેન્સ અને ઍલેક્ઝાન્ડ્રિયાનાં વિદ્યાલયેાનું સ્મરણ કરાવે છે; અને ગણિતનું શિક્ષણ હારેસે વર્ણવેલી રામની કેળવણીનું સ્વરૂપ સંભારી આપે છે, ૬૪૨ આપણા દેશમાં અતિપ્રાચીન કાળથી તે અટારમી સદીના મધ્યભાગસુધી સાહિત્ય અને કલાના અદ્ભુત સ્રોત વદ્યા કર્યાં છે. યુનિવર્સિટીએ વિજ્જતાનુ મડળ હોવી જોઇએ' એ ન્યુમેને બાંધેલું લક્ષણ તક્ષશિલા, નાલન્દા અને વિક્રમશિલા જેવાં પ્રાચીન વિદ્યાપીઠે સુયોગ્ય રીતે લાગુ પડે છે. તક્ષશિલાના મહાન વિદ્યાપીડનુ વર્ણન કરવાના આ લેખને હેતુ છે. રાવલપીડીની વાયવ્યમાં એકવીસ માલને અતરે વિદ્યાનું આ સુપ્રસિદ્ધ કદ્રસ્થાન આવેલું હતું. હમણાંજ તક્ષશિલાનાં પૌરાતિનેક અવશેષો સર અને માલના પ્રયાસથી બહાર કાઢવામાં આવ્યાં છે. એક અત્યંત મનોહર ખીણમાં ટેકરીએની વચ્ચે તક્ષશિલા નગર હતું. પૂર્વે મધ્યએશિયા અને પશ્ચિમ એશિયાને હિંદુ સાથે જોડનાર મહાન વ્યાપારી મા પર આ શહેરની સ્થિતિ હતી. સીકંદરના સમયમાં તે અતિસમૃદ્દ નગર હતું. નગરની વસ્તી ઘણી હતી. આસપાસને પ્રદેશ કળરૂપ હતા. પ્રસિદ્ધ ચીનના પ્રવાસી હ્યુએનસ ંગે એ પ્રદેશની રમણીયતા અને ફળદ્રુપતાનું વર્ણન કર્યું છે. સ. પૂર્વે ઠઠ્ઠા સૈકામાં આ વિદ્યાપીઠની ખ્યાતિ સર્વત્ર પ્રસરી હતી, એવાં પ્રમાણેા આપણા પ્રાચીન ગ્રંથમાં છે. મહાભારતમાં તક્ષશિલાના એક શિક્ષાગુરુ ધોમ્યતા ઉલ્લેખ છે. સમકાલીન જીવનની સ્થિતિનું પ્રતિબિંબ બૌદ્ધ જાતકેામાં પડેલુ છે. વિદ્યા અને સંસ્કારિતાના વાતાવરણથી કેટલાંક જાતકો ભરપુર છે. ખાસ કરીને તત્કાલીન કેળવણીની પદ્ધતિ અને વ્યવસ્થાવિષે આ ગ્રંથ ખૂબ પ્રકાશ પાડે છે. કાશીના એક રાન્તને બ્રહ્મદત્ત નામે પુત્ર હતા. જૂના વખતમાં પોતાની પડેશમાં કોઇ પ્રસિદ્ધ વિદ્યાગુરુ હોય, તથાપિ રાજકુમારોની કેળવણીની પરિપૂર્ણતામા≥ રાજાએ તેમને દૂર દેશાવર મેકલતા. આમ કરવામાં એમને હેતુ એ હતે. કે, કુમારનું અભિમાન ગળી નય, ટકા વેતાં શીખે અને જગતના વ્યવહારથી પિરિચત થાય. કાશીરાજે પણ સેળ વર્ષના બ્રહ્મદત્તને પેાતાની પાસે ખેલાવ્યા અને એક તળિયાવાળા ચંપલની બ્લેડ, પાંદડાંની એક છત્રી અતે એક હજાર દામ આપીને તેને કહ્યું:- પુત્ર! તક્ષશિલા જા અને ત્યાં અભ્યાસ કરી આવ.' રાજકુમારે પિતાની આજ્ઞા માથે ચઢાવી. માતા-પિતાને વંદન કરીને યોગ્ય સમયમાં નક્ષશિલા પહોંચ્યા. ત્યાં તેણે આચાર્યના નિવાસની તપાસ કરી અને અધ્યયન પૂરૂં થયા પછી પેાતાના ગૃહના દ્વાર પાસે આચાર્ય આમતેમ આંટા મારતા હતા ત્યાં તે જઇ પહેાંચ્યા. આચાય ને જોતાંવેતજ કુમારે ચંપલ કાઢી નાખ્યાં, છત્રી બંધ કરી અને પ્રણામ કરી ગુરુસમક્ષ શાંતિથી ઉભું રહ્યા. કુમાર ચાકી ગયા છે, એમ વિચારી ગુરુએ તેનું તત્કાલ સ્વાગત કર્યું. કુમારે ભાજન કર્યું અને થેડીવાર આરામ લીધે, પછી તે ગુરુ પાસે પાહે આવ્યે અને અદબ વાળી એમની સમીપ ઉભે. ‘ તમે ક્યાંથી આવેા છે ?' × હસ્તલિખિત * અલિ' માંને મારા લેખ ઘેડાક ફેરફાર કરીને પ્રસિદ્ધ કરેલા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat (લેખ) www.umaragyanbhandar.com Page #541 -------------------------------------------------------------------------- ________________ તક્ષશિલાનું પ્રાચીન વિદ્યાપીઠ કાશીથી ' કના પુત્ર છે ?” કાશીરાજને પુત્ર છું.' અહીંઆ કેમ આવવું થયું છે ?' અવયનાર્થે આવ્યો છું.’ વારૂ, તમે કાંઈ રકમ સાથે લાવ્યા છે કે અધ્યયનના બદલામાં મારી પરિચર્યા કરવા ઇચ્છો છો ?' “જી, હું મારી સાથે રકમ લાવ્યો છું.' આમ કહીને બ્રહ્મદ ગુરુ સમક્ષ એક હજાર દામની કોથળી મૂકી. આ અવતરણ ઉપરથી તે સમયની કેળવણીના મુખ્ય તરવોનો આપણને પરિચય થાય છે. તક્ષશિલા વિદ્યાનું સુવિખ્યાત સ્થાન હતું. હિંદુસ્તાનના જૂદા જૂદા અને દૂર દૂરના ભાગોમાંથી વિદ્યાથીઓ ત્યાં અભ્યાસ કરવા આવતા. રાગૃહ, મિથિલા, ઉજજયિની, કાસલ અને મધ્યપ્રાંતમાંથી તો ત્યાં વિદ્યાર્થીઓ ઉભરાતા. તક્ષશિલાની પ્રસિદ્ધિ ત્યાંના અધ્યાપકને લીધે હતી. તેઓ “જગપ્રસિદ્ધ” કહેવાતા; કારણકે પિતાપિતાના વિષયમાં તેઓ નિષ્ણાત અને પ્રમાણભૂત ગણાતા. દેશનાં વિવિધ વિદ્યાલયો તક્ષશિલાના વિદ્યાપીઠની સાથે જોડાયેલાં હતાં. વિદ્યાનો આરંભ કરવામાટે નહિ પણ વિદ્યા પરિપૂર્ણ કરવા માટે વિદ્યાર્થીઓ તક્ષશિલા સામાન્ય રીતે ત્યાં જવાને માટે સોળ વર્ષની ઉંમર યોગ્ય ગણાતી. સાધારણ નિયમ એ હતો કે, શિષ્યોએ અધ્યાપકોને પરિપૂર્ણ કેળવણીના બદલામાં એક નર દામ આપવા પડતા. જે રોકડ રકમ ન આપી શકાય તે વિદ્યાથીં એ ગુની સેવા કરવાની હતી. આવા ઘણા વિદ્યાથીએ દિવસે કાષ્ઠસંચય ઈત્યાદિ ગુરુનું કામ કરતાં અને રાત્રે જ્ઞાન મેળવતા. કેટલીકવાર કોઈ ગરીબ વિદ્યાર્થી પોતાને બધો સમય અધ્યયનમાં ગાળતો અને તેથી ગુરુની સેવા કે બીજું કામ કરી શકતા નહોતા. આવી બાબતમાં પોતાની કેળવણી પૂરી કર્યા પછી ફીની રકમ આપવાનું વિદ્યાર્થી વચન આપતે. તક્ષશિલામાં વિદ્યાભ્યાસ પૂરો કર્યા પછી એક બ્રાહ્મણ વિદ્યાર્થીએ ગંગાની પારના પ્રદેશમાં યાચના કરીને ગુરુદક્ષિણ આપી. અતિદરિદ્ર વિદ્યાર્થીઓને માટે દાનવિરે તેમનું ખર્ચ પૂરું કરતા. કેટલીકવાર પરોપકારી ગૃહસ્થને ત્યાં શિષ્યમંડળ સહિત અધ્યાપકોને ભોજનનું નિમંત્રણ થતું. કોઈ કઈ વાર આખા વિદ્યાલયને માટે ક્રમવાર ભોજન આગળથી નિર્મિત થતું. - કેટલાક વિદ્યાર્થીઓને રાજય તરફથી શિષ્યવૃત્તિઓ મળતી. ઘણુંખરૂં આવા વિદ્યાથીએને કેળવણી લેવા માટે પોતપોતાના દેશના રાજકુમારોના સાથીઓતરીકે મોકલવામાં આવતા. કાશી અને રાજગૃહના રાજકુમાર સાથે રાજગુરુના પુત્રને તક્ષશિલામાં મોકલ્યા હતા, એમ જાતકોમાં ઉલ્લેખ છે. કેવળ ઉચ્ચ કેળવણી માટે રાજ્ય તરફથી રાજ્યના ખર્ચે વિદ્યાર્થીએ મોકલવામાં આવતા એવા પણ ઘણા દાખલાઓ મળી આવે છે. કાશીના એક બ્રાહ્મણના પુત્રને ધનુર્વિદ્યામાં પ્રવીણતા મેળવવા માટે રાજાએ જાતે તેને તક્ષશિલા મોકલ્યો હતે. અધ્યાપનની ફી ખર્ચના પ્રમાણમાં ઘણું ઓછી લેવાતી. વિદ્યાથીને ખાવાપીવાનું તથા રહેવાનું મફત મળતું અને તે ઉપરાંત અન્ય જરૂરીઆતો પણ પૂરી પાડવામાં આવતી. કેટલાક વિદ્યાર્થીઓ અધ્યાપક્રો સાથે એક જ ગૃહમાં રહેતા અને કેટલાક નગરમાં સ્વતંત્ર મકાન રાખીને વિદ્યાપીઠમાં શિક્ષણ લેવા જતા. કેટલાક પરણેલા વિદ્યાર્થીએ પોતાની સ્ત્રી સહિત સ્વતંત્ર ઘર રાખીને રહેતા અને દિવસે વિદ્યાલયમાં અભ્યાસ કરતા. ઓછામાં ઓછા પાંચસો વિદ્યાર્થીઓને એક અધ્યાપક ભણાવતા. અનેક વર્ગના અને વર્ણના વિદ્યાર્થીઓ તક્ષશિલામાં ભેગા થતા; તેમાં બ્રાહ્મણે અને ક્ષત્રિયોનું પ્રમાણ વધારે રહેતું. દૂર દેશાવરથી રાજકુમારો અને શ્રીમંતના પુત્ર અધ્યયન કરવા અત્રે આવતા. વ્યાપારીઓ, દરજીઓ અને માછીમારના પુત્રનો પણ છાત્રવૃંદમાં સમાવેશ થતો. માત્ર ચાંડાલેને દાખલ કરવામાં નહોતા આવતા. પિતાના જન્મનું દુર્ભાગ્ય વિચારીને બે ચાંડાલ-કુમારો પોતાની જાતિ છુપાવીને, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #542 -------------------------------------------------------------------------- ________________ ૬૪૪ તક્ષશિલાનું પ્રાચીન વિદ્યાપીઠ બ્રાહ્મણ વિદ્યાથી ઓના વેષ ધારણ કરીને તક્ષશિલા ગયા અને ત્યાંના એક પ્રસિદ્ધ અધ્યાપક પાસે તેઓએ અભ્યાસ કર્યો. એકે તે અભ્યાસમાં સફળતા સંપાદન કરી, પણ એકવાર કાઇ ગ્રામવાસીએ વિદ્યાલયમાં ભાજન આપ્યું હતું ત્યાં અજાણતાં ચાંડાલની ખેલીમાં ને વાતચત કરતાં પકડાઇ ગયા અને પરિણામે તેમને વિદ્યાપીઠમાંથી દૂર કરવામાં આવ્યા. ચાંડાલિસવાય બધી જાતિએ.ને અધ્યયન કરાવવામાં આવતું, એ આપણે જોયું. અધી તિએ વંશપર’પરાના ધંધાને માટે તૈયારી કરતી એવું ખાસ નહેતું. કેટલાક બ્રાહ્મણા જાદુને અભ્યાસ કરતા અને કેટલાક ધનુર્વિદ્યામાં પ્રાવીણ્ય મેળવતા. કાઈ બ્રાહ્મણ વિજ્ઞાન શીખતે! અને કાઇ વેદત્રયી તથા અઢાર કલાના અભ્યાસ કરતો. બધા પ્રકારના અને બધી સ્થિતિના યુવાને વિદ્યાના ઉપાર્જનમાં નાત-જાતના ભેદો માવી દેતા. રાજકુમારો અને શ્રીમતના પુત્રા, વ્યાપા રીઓ અને દરજીએ, પેાતાની ફી ન આપી શકે તેવા ગરીબ વિદ્યાર્થીઓ-સર્વે-સમાનતાથી પરસ્પર વર્તાતા. એકજ વિદ્યાલય અને વિદ્યાગુરુના શિષ્યેતર કે બંધુભાવની ગાંઠથી તે બંધાતા. પ્રામાણિક શ્રમનુ ગૌરવ તે સ્વીકારતા હતા. ગરીબ વિદ્યાર્થી એને સેવકની પેઠે સેવા કરવી પડતી; પરંતુ ઉચ્ચ વર્ગના વિદ્યાર્થી એની સાથે તેએક સમાનતાના ધેારણે રહી શકતા. વળી વિદ્યાલયમાં સાદા અને નિયમનનાં કેટલાંક ધારણા ઉપર ભાર મૂકવામાં આવતા, તેથી બધા ભેદ આપે।આપ દૂર થઇ જતા. આપણે ઉપર જોઈ ગયા કે, કાશીના રાજકુમારને એના પિતાએ માત્ર એક ચપલની બ્લેડ, પાંદડાંની છત્રી અને એકહજાર દામ આપ્યાં હતાં. એમાંથી પોતાના ખાનગી ખર્ચ માટે રસ્તામાં તે એક પાઇ પણ વાપરી શકે તેમ નહતુ. આ પ્રમાણે એક રાજકુમાર એક નિર્ધન મનુષ્યતરીકે વિદ્યાલયમાં પ્રવેશ કરે છે. કાશીનો રાજકુમાર બ્રુટની વાત પણ કાંઇક આવીજ છે. એક વખત અધારામાં અથડાવાથી એનાથી એક બ્રાહ્મણનું ભિક્ષાનું કમંડળ ભાગી ગયું. એના બદલામાં એક ટકના ભાજનની કિંમત આપવાનુ એ બ્રાહ્મણે એને કહ્યું, ત્યારે રાજકુમારે ઉત્તર વાળ્યાઃ–અત્યારે હું ભાજનની કિમત આપી શકું તેમ નથી. હું કાશીના રાનને પુત્ર છું, માટે જ્યારે હું મારા રાજ્યમાં પાછે જાઉં ત્યારે તું મારી પાસે આવજે.' આ ઉપરથી જણાય છે કે, રાજાના પુત્રા પણ વિદ્યાલયમાં પેાતાની પાસે દ્રવ્ય રાખી શકતા નહિ. વળી રાજપુત્ર અપરાધ કરે તે સામાન્ય વિદ્યાર્થીના જેટલાજ તેને દંડ થતા. વિદ્યાર્થી ઓને સાદે ખારાક આપવામાં આવતા. ચાખાની ઘેંશ નાસ્તામાં અપાતી, ભાજનનાં નિમ ત્રણામાં શેરડી, ગેાળ, દહી અને દૂધ પીરસાતાં. બીજી રીતે પણ વિદ્યાર્થીનુ જીવન આકરૂ હતું. આ અનેકરંગી છાત્રાનાં વિદ્યાલયેા ઉપરાંત તક્ષશિલામાં બ્રાહ્મગ કે ક્ષત્રિયના વિશિષ્ટ વર્ષાંતે માટે પણ વિદ્યાલયો હતાં. કાષ્ઠ ગુરુને ત્યાં પાંચસા બ્રાહ્મણ-વિદ્યાર્થીએજ હાય ! કાને ત્યાં માત્ર ક્ષત્રિયેજ હોય. પાંચસો વિદ્યાથી એને એકીસાથે શિક્ષણ આપવુ, એ એક ગુરુને માટે અવસ્ય ઘણુ કણ હતું. ઉંચા વર્ગના વિદ્યાર્થીએ ગુરુને શિક્ષણુકામાં ખાસ સહાયતા આપતા. કેટલીક વાર વિઘાગુરુ પોતેજ ‘વડા વિદ્યાર્થી ’તે પેાતાની ગેરહાજરીમાં પેાતાનું કામ સંભાળવાનુ કહેતા. તક્ષશિલાના એક વિદ્યાગુરુ એકવાર કાંઇ કામને માટે કાશી ગયા અને વડા વિદ્યાર્થીને કહેતા ગયા કે, પુત્ર! બહારગામ જાઉ છું; મારી ગેરહાજરીમાં આ શિષ્યાનું શિક્ષણ તારે સભાળવાનું છે.' આ પ્રમાણે આ મેટા વિદ્યાર્થીએ અધ્યાપકના કામાટે તુરતજ લાયક બનતા. હમેશાં વિદ્યાલયોમાં રાત્રે અને દિવસે છૂંદે જૂડે સમયે ઘણા વર્ષો લેવાતા. વિદ્યાર્થીઓને અનુકૂળ આવે એવા સમયેા ગેાડવી અધ્યાપન થયું. ગરીબ વિદ્યાથી ઓ જેએ દિવસે પરિચર્યોંમાં રોકાતા તેઓ ગુરુએ પાસે રાત્રે ભણતા. રાજકુમાર હૈં અધ્યાપક પાસેથી શિક્ષણ લઇ મેડી રાત્રે અંધારામાં પોતાને ઘેર પાશ કર્યો હતે. જે જે વિદ્યાર્થીએ જ઼ી આપીને ભણતા તેમને જ્યેષ્ઠપુત્રસમાન ગણવામાં આવતા અને ત્યારે તેએ ઇચ્છે ત્યારે તેમને શીખવવામાં આવતું. હવે આપણે તક્ષિશલાના અભ્યાસક્રમ ઉપર આવીએ. જાતકેામાં વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યા છે કે, તળિરાલામાં વેદત્રયી અને અષ્ટાદશ કલામાં કેળવણી પરિપૂર્ણ કરવાને વિદ્યાર્થીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #543 -------------------------------------------------------------------------- ________________ પ્રભુપ્રાર્થના આવતા. કેટલીકવાર વેદ અથવા કલાઓ બેમાંથી એક વિદ્યાર્થીઓ પસંદ કરતા. જાતકના સમયમાં અથર્વવેદન સામાન્ય કેળવણીમાં સમાવેશ કરવામાં આવતો નહિ. વેદ કઠે કરવા પડતા. તક્ષશિલાના ગુરુઓના મુખેથી પાંચસો વિદ્યાર્થીઓ વેદાધ્યયન કરતા. તક્ષશિલાનાં કેટલાંક વિદ્યાલયમાં હસ્તિશિક્ષા, મૃગયા, ધનુર્વિદ્યા, આયુર્વેદ વગેરે શીખવવામાં આવતાં. આમાંથી એક વિદ્યામાં ઘણા વિદ્યાથીઓ નિષ્ણાત થતા. પ્રત્યેક વિષયનું શાસ્ત્રીય તેમજ વ્યવહારોપયોગી જ્ઞાન આપવામાં આવતું. ગુરુની દેખરેખ નીચે આયુર્વેદને અભ્યાસ કરાવવામાં આવતો. તક્ષશિલામાં વનસ્પતિનું જ્ઞાન સંપાદન કરવામાટે પ્રત્યેક છોડના ગુણો વૈદ્યક દૃષ્ટિથી તપાસવા પડતા. બીજા વિષયોમાં વિદ્યાભ્યાસ પૂરો કર્યા પછી વ્યાવહારિક જ્ઞાન મેળવવાને વિદ્યાથીઓ પ્રવાસ કરતા. એક બ્રાહ્મણ વિદ્યાર્થીએ તક્ષશિલામાં ધનુર્વિદ્યામાં નિપુણતા પ્રાપ્ત કર્યા પછી પોતાની કળાના વ્યવહારૂ ઉપયોગને માટે છેક આંધ્રદેશ સુધી પ્રવાસ કર્યો. મગધને રાજપુત્ર, તક્ષશિલામાં બધી કળાઓનું જ્ઞાન પ્રાપ્ત કરીને વ્યાવહારિક જ્ઞાનાર્થે ગામેગામ ફર્યો. કેટલાક તો સ્થાનિક રીતરિવાજે સમજવાના હેતુથી પ્રવાસ કરતા. શિક્ષણ પૂરે કરીને વ્યાપારીના બે પુત્ર અને એક દરજીને પુત્ર ગામડાંના રીતરિવાજ જાણવાને માટે પ્રવાસે ગયા. કાસલનો રાજકુમાર વેદ અને કળાઓને સાંગોપાંગ અધ્યયન કર્યા પછી વ્યવહારોપયોગી જ્ઞાન મેળવવાને દેશપરદેશ વિચર્યો. આ પ્રમાણે આ સમયની કેળવણીનું અગત્યનું સ્વરૂપ એ હતું કે, સ્નાતક અથવા નિષ્ણાત થયા પછી જૂદા જૂદા દેશના રીતરિવાજ, મનુષ્યસ્વભાવ ઇત્યાદિ પારખવાને વિદ્યાર્થી પ્રવાસે જતો. આથી એની દષ્ટિ વિશાળ બનતી અને જીવનને માટે એ બહુ સારી રીતે તૈયાર થતો. તક્ષશિલામાં આયુર્વેદની ઉત્તમોત્તમ કોલેજ હતી. પ્રસિદ્ધ વૈદ્ય છવક ત્યાંના વિદ્યાર્થી હતા. વળી ધર્મશાસ્ત્રને પણ અહીં આ સરસ જ્ઞાન અપાતું. તક્ષશિલાની લશ્કરી શાળાઓ’ કાંઈ ઓછી પ્રસિદ્ધ નહોતી. એવી એક શાળા તો હિંદના એકસે ત્રણ વિદ્યાર્થીઓને શિક્ષણ આપ્યાનું વાસ્તવિક અભિમાન લેતી. મધ્યકાલીન હિંદમાં જે ઉચ્ચ પદ નાલંદાનું હતું, તેવું જ ઉન્નત સ્થાન પ્રાચીન હિંદમાં તક્ષશિલાનું હોય એમ જણાય છે; પરંતુ આ મહાન વિદ્યાપીઠનો નાશ અત્યંત સ્વછંદી અને નિય રીતે કરવામાં આવ્યો. ઈ. સ. ૪૫૦ થી ૫૦૦ સુધીમાં જંગલી દૃણ લોકોએ તક્ષશિલાના વિદ્યાપીઠનો વિનાશ કર્યો.* પ્રભુપ્રાર્થના (“વિશ્વામિત્ર” ના એક અંકમાંથી) ભારતના લેક મેહસિંધુમાં નિમગ્ન થયા, દઈ ગીતાજ્ઞાન તેને દુઃખથી છોડાવજે; પાપીઓથી પૃથ્વી છે પૂર્ણ પરાધીન બની, પ્રાણીઓની વિષમ વિભિન્નતા હઠાવજે. ભૂલી પંથે ભટકી રહ્યા છે બધા ભારતીઓ, સત્વર સુમાણે કર્મને બતાવજો દિવ્ય દર્શાવે જતિ મુક્તિની બતાવી યુકિત, દાસની સુણીને રાડ, વાર ન લગાવજે. ૪ આ લેખ લખવામાં નીચેનાં સાધનને છુટથી ઉપયોગ કર્યો છે:૧ ડે. એની બેસંટનું “ઇડિયન એજ્યુકેશન–પાસ્ટ એન્ડ પ્રેઝન્ટ.” ૨ ટૅ. રાધાકયુદ મુકુઈનો વિશ્વભારતી, અકબર, ૧૯૨૩માંને “ઇડિયન એજયુકેશન કૅમ ધી તસ’ નામનો લેખ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #544 -------------------------------------------------------------------------- ________________ પાણીના અનુભવી ઉપાયો પાણીના અનુભવી ઉપાય (લેખક–પં. મહાવીર પ્રસાદ શમાં વૈદ્ય. “કૈલાસ "ના તા. ૨૮-૩-૧૭ ના અંકમાંથી ) अप्स्वन्तर मृतमप्सु भेषजम् । अप्न सोमा अब्रवीदन्तर्विश्वानिभेषजा ॥ आप: प्रणीत भेषजं वरूँप्य तन्वे ममः । शं न आपो. धन्यया, शंभुसत्वनप्याः ॥ शं नः खनित्रया માપ: રામુ : કુકમ અમૃતા: I રિવા ની નું વાર્ષિa | (વે) અર્થાત-જળમાં અમૃત છે, જઈ પધિ છે, જળમાં સૌ ઔષધો છે. હે જળ ! તું અમારા શરીરમાં રોગ નિવારનાર ધિરૂપ થાઓ. અમને મસમૃમિ તથા અનુપદેશનું જળ હિતકારક થાઓ. કુવાનું જળ, ઘડામાં ભરેલું જળ સુખદાયક થાએ.. વરસાદનું જળ કલ્યાણદાયક છે. વગેરે. પણ આજ જ' કહે જગાએ અમૃત અને કઈ જગાએ ઝેરનું કામ કરે છે. જુએ, ગોસાંઈજીએ પણ એ વિશે કેવું લખ્યું છે કે: ગૃહ ભેષજ જલ પવનપટ. પાય કુગ સુગ; હત કુવસ્તુ સુવરતુ જા, લખહિ સુલછન લોગ, पयः कीलालममृतं जीवनं भुवनं वनम् । (अमरकोश: ) અમૃત અને જીવન વગેરે શાખ જ છે. ગંગા, ત્રિવેણી વગેરેમાં સત્તાન કરવાનો મહિમા ઘણેજ છે; કેમકે ત્યાંનાં પાણીમાં અનેક ગુણ રહેલા છે ય છે. તેમાં રનાન કરવાથી અથવા બીન કે ઈ પ્રવાહમાં નાન કરવાથી રોગ નાશ પામે તો તેમાં આશ્ચર્ય પામવા જેવું શું છે! - કેટનીની જળચિકિત્સા-કટિસ્નાન અને બાપ વગેરેનાં નાનથી રેગ નાબુદ થવાનું મૂળ કારણ એજ છે. નીચે લખેલા પ્રાગે કેવળ જળદ્વારા સિદ્ધ થાય છે. તે ઘણુજ ઉપકારક, આશકાર ક તથા અદ્ભૂત પરિણામ આપનારા અને અનેકવાર અનુભવાયેલા છે. તે નીચે પ્રમાણે: (૧) જે માણસ હમેશાં ત્રણ વાર ઠંડા પાણીથી કોગળા કરે છે, મુખ ધુએ છે, અને એ પાણી છાંટે છે અને શુદ્ધ જળમાં આંખ ઉઘાડે છે, તેને આંખનાં દદ કદી થતાં નથી. (૨) ભોજન બાદ ભીના હાથ એકબીજા સાથે ઘસીને આંખેએ લગાવવાથી આ બેમાં અંધારાં આવતાં નથી. (૩) જે માણસ દય પહેલાં એ થી ઉષ:કાળમાં આઠ અંજલિ શીતળ જળ પીએ છે, તે વાતપિત્તાદિ ઉગે ઉપર જય મેળવી દઈયુથ પ્રમ કરે છે. (૪) પ્રાત:કાળે જળ સંધવાથી વાળ ધોળા થવા, સળેખમ, સ્વરભંગ, ખાંસી અને શેપરોગ નાબુદ થાય છે તથા આંખનું તેજ વધે છે. (૫) સૂતી વખતે પગ ધોઈને સૂવાથી ઉંધ સારી આવે છે, આંખોનું તેજ વધે છે અને ખરાબ સ્વને આવતાં નથી. (૬) પ્રાતઃકાળમાં લેટે લેટે પાણી રેડી સ્નાન કરવાથી રૂપ, તેજ, બળ, બુદ્ધિ, પવિત્રતા, યશ, મેધાશક્તિ, આયુષ્ય અને આરોગ્યની વૃદ્ધિ થાય છે. મળદ્ધિ અને ખરાબ સ્વપનને નાશ થાય છે. (૭) વહેતા પાણીમાં સ્નાન કરતી વખતે અડકે છે છેવાથી કેટલાક માણસને અડવાનો રોગ મટી ગયું છે. (૮) સાપના ઝેર અને અફીણના ઝેરમાં રેણીમાં ચેતન ના આવે ત્યાં સુધી માથા ઉપર ઘડેધડા પાણી રેડવું. આથી ચમત્કારિક લાભ થાય છે. (૯) પત્તિક (પિત્તથી થયેલા) ઉન્માદના રોગીને ૧૦૮ ઘડા પાણીથી સ્નાન કરાવવું ઘણું જ ફાયદાકારક છે. (૧૦) અગ્નિ ઉપર ઉકાળીને ૩ ભાગનું પાણી રહે તે પીવાથી પિત્ત, અર્થે રાખીને પીવાથી કફ અને ચોથા ભાગનું રહે તેટલું ઉકાળેલું પાણી પીવાથી વાતરોગનું શમન થાય છે. (૧૧) બત્રીસ દીપક (કેડીયા ) પાણીને ઉકાળીને તેમાંથી એક કે ડીઆ જેટલું પાણી બાકી રહે તે પાણી સહેજ ગરમ ગરમ કેટલીક વાર જરૂર પ્રમાણે પાવાથી ભયંકર નિપાત જવરમાં અવશ્ય ફાયદો થાય છે. (૧૨) કફ અથવા લેહી સુકાઈ જવાથી કે રોકાઈ જવાથી થયેલી આધાશીશી કેઈપણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #545 -------------------------------------------------------------------------- ________________ www વિધવા આશ્રમ (આર્યસમાજ) કાશી પ્રકારે મટતી નથી, તે ઉપર પ્રાતઃકાળમાં નાકવાટે થોડું થોડું પાણી પીવાને અભ્યાસ પાડવાથી હમેશ માટે સારું થઇ જાય છે. (૧૩) પ્રાતઃકાળમાં નાકવાટે પાણી પીવાથી શળેખમ મટી જાય છે. (૧૪) અત્યંત વ્યાયામ કરવાથી શરીરમાં ગરમી ઘણી વધી ગઈ હોય તે તરતાં તરતાં કેટલોક વખત હંમેશાં સ્નાન કરવાથી તે શાંત થઈ જાય છે. (૧૫) પગે ચાલવાની મુસાફરીમાં કેટલેક અંતરે પાણીથી પગ ધોતા રહેવાથી મુસાફરીને તાપ અને થાક બહુ જણાતો નથી. (૧૬) પાણીમાં બેસીને બસ્તીપ્રદેશને ઘસી ઘસીને ધોતા રહેવાથી બસ્તિપ્રદેશના કેટલાય રોગ નાબુદ થાય છે. (૧૭) દાંતના દુખાવામાં વહેતા પાણીમાં (જેમકે યમુનાજળમાં ) વારંવાર કેગળા કરવાથી અને આંગળી વડે ધીમે ધીમે ખૂબ ઘસવાથી અવાળાં ફૂલવા તથા બીજા રોગ નાબુદ થાય છે. વિધવા આશ્રમ (આર્થ્ય સમાજ) કાશી ( વૈશાખ-૧૯૮૩ ના ગૃહલક્ષ્મી ના અંકમાંથી ) ૩ વર્ષ હુએ કાશી કી આર્યસમાજ ને એક વિધવા આશ્રમ સ્થાપિત કિયા થા. સ્થાપિત હોતે સમય ઇસમેં કેવલ ૪ વિધવા થી. રૂપયે કી તંગી ઔર કાર્યકર્તાઓ કી કમી હેને પર ભી ઇસ આશ્રમ ને આશ્ચર્યજનક ઉન્નતિ કી હૈ. યદ્યપિ ઇસ આશ્રમ કા નામ વિધવા હૈ પર ઇસમેં પ્રત્યેક અસહાય નારી કી રક્ષા કી વ્યવસ્થા કી જાતી હૈ. ૧ લી ડિસેમ્બર સન ૧૯૨૫ સે ૩૦ નવેમ્બર સન ૧૯૨૬ તક પ્રવિષ્ટ હુઈ સ્ત્રિય કી સંખ્યા વિધવા ૧૦૩, સધવા ૩૬, કુમારી પ, કુલ સંખ્યા ૧૪૪ હે. પાઠક દેખેં કિ વિધવા કે અલાવા ૩૬ સધવા ઔર ૫ કુમારિ ભી અનાથાવસ્થા મેં ઇસ આશ્રમ મેં પહુંચી હૈ. આશ્રમ કે તૃતીય વાર્ષિક વિવરણ સે પતા ચલતા હૈ કિ યે સધવાઓં ઔર કુમારિકા અધિકતર અપને સંબંધી લોગે સે હી બલાત્કારપૂર્વક ભ્રષ્ટ કી ગઈ હૈ, ઔર ભેદ ખુલને પર ઘર સે નિકાલ દી ગઈ છે. વિધવાઓ કે પતિત હોને મેં ભી સંબંધી લોગોં કા હી અધિક હાથ રહા હૈ. જબ ઘર કે હી લોગ અપને આશ્રય મેં પડી હુઈ અસહાય વિધવાઓ પર પાશવિક અત્યાચાર કરને લગે તે ઉનકી રક્ષા કૌન કરે ? ઇન વિધવાઓ ને જે અપની આત્મકથા છવાઈ હૈ ઉનકો પઢ કર રગટે ખડે હો જાતે હૈ. કિસી પર સસુર ને, કિસી પર જેઠ ને, કિસી પર મામા ને ઔર કિસી પર દેવર ને બલાત્કાર કિયા છે. સમઝ મેં નહીં આતા કિ ઐસે લોગે કો ભેદ ખુલને પર વિધવાઓ કે ઘર સે બાહર કર દેને કા ઔર વિધવાવિવાહ કે વિરુદ્ધ આવાજ ઉઠાને કા ક્યા હકક છે! ઇસ આશ્રમને ૬૦ વિધવાઓ કે વિવાહ કરાવે છે. ૪ કે નૌકરી દિલાઇ છે. ૪૩ ગર્ભવતી વિધવાએ લી હું. આશ્રમ મેં ૩૩ બચે પૈદા હુએ હૈ. યદિ યહ આશ્રમ ન હતા તે વે બચ્ચે જન્મતે હી મૌત કે મુંહ મેં ચલે જાતે. ઇસ આશ્રમ કા કાર્ય બહુત સંતોષજનક ઔર સુચારુ રૂપ સે ચલતા હુઆ નજર આતા છે. પ્રત્યેક ભાઇબહિન કે ઈસ આશ્રમ કી સહાયતા કરની ચાહીએ. સૂચના:-ગુજરાતકાઠિયાવાડમાં પણ સ્ત્રી જાતિપર આવી દુષ્ટતા ચાલે છે, તે વર્તમાનપત્રમાં આવતી હકીકતો કહી આપે છે. કાશી તે આવ્યું હિંદના હદયપ્રદેશમાં, એટલે આવા પ્રસંગમાં સાચા હદયથી સેવા કરનારા આશ્રમે નીકળે તેમાં આશ્ચર્ય નથી. ગુજરાત તો આ મળપ્રદેશમાં, એટલે આ તરફના લોકો તે ધનપ્રાપ્તિ ને પેલી કીર્તિ માટે કેાઈ વળી ઉપર ઉપરથી મેટાં મોટાં નામધારી આશ્રમના બડેખાં બને તે બને. બાકી અંદરથી કેને પડી હોય કે આવી તેવી સેવાઓ પાછળ સમય અને ધનને છૂટથી ઉપયોગ કરે ! ઝાંખું સ્મરણ છે કે, કેટલાક આર્યસમાજ બંધુઓ આ તરફ પણ એવો યત્ન કરી રહ્યા છે. શ્રીહરિ તેમને અધિકાધિક ઉત્સાહ, આયુષ્ય અને સફળતા આપે. લી. ભિક્ષુ અખંડાનંદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #546 -------------------------------------------------------------------------- ________________ ६४८ જ્ઞાનના દીપક પ્રગટાવે. જ્ઞાનના દીપક પ્રગટાવો. (દલિતકોમ ના તા. ૭-૧૨-૨૬ ના અંકમાંથી ) આજ આપણે કટોકટીના જમાનામાંથી પસાર થઈએ છીએ. આથી કરીને આજથી ત્રણચાર જમાના પહેલાં આપણે જે જાતની જીંદગી ગુજારતા, તે જાતની જીંદગી ગુજારવાથી આપણું કામ નહિ ચાલી શકે. આપણે પ્રજાઓ અને સામ્રાજ્યની ચઢતી અને પડતી નિહાળી છે. જપાનના ઉત્થાન અને વિકાસ તમે જોયા. અધી સદી પહેલાંનું જપાન કેવું હતું તે તમે જાર્યું છે. તેણે પોતાના આળસને દર ફેંકી દીધું, નમાલાપણાને હટાવી દીધું અને આજ પ્રજાસંઘની વચમાં જઈ ખડ છે. તે પ્રગતિ અને કીતિના માર્ગ ઉપર આગળ ધપી રહ્યું છે, અને આપણે જમાનાઓ થયાં ઉંઘમાં પડયા છીએ. એ ઉંઘમાં ને ઉંઘમાં આપણે પાછળ પડતા ગયા છીએ. બ્રિટિશ હિંદમાં આપણી આજની હાલત કાજે રાજકર્તાવર્ગને માથે સઘળા દોષ ઠાલવવામાં આવે છે પણ તેજ વખતે આપણે એક બાબત ભૂલીએ છીએ. એ બાબત એ છે કે, આપણે ફરજ ચૂકયા છીએ; અને આ ભૂલનો દોષ બીજને માથે ઢોળવાના બહાનાની સગવડ આપણે ધી કાઢી છે, પણ માતૃભૂમિના સાચા પુત્રતરીકેની આપણી ફરજ જે આપણે અદા ન કરીએ તે રાજકતાં ગમે તેટલો ભલો હોય તોય શું કરી શકવાના ? સમસ્ત હિંદી પ્રજાનો એકજ ધર્મ છે. એ ધર્મ તે રાષ્ટ્રધર્મ, માતૃભૂમિપ્રત્યે અનન્ય પ્રેમધર્મ. રૂ–જપાનીસ યુદ્ધસમયે જપાનની પ્રજા એજ પ્રેમધર્મથી થેલી બની હતી. દેશની ભૂમિ પ્રત્યેના એ અનન્ય પ્રેમને કારણે એ યુદ્ધ માં કેટલીક માતાએ આપઘાત કરવાનું બહેતર મા તુ; ડેાર! તેમનાં બાળકે લડાઈના કાયદાની રૂએ સૈન્યમાં ભરતી થઈ શક્યાં ન હતાં. જપાનીસ માતાઓને એ અપૂર્વ જુસ્સો હતો. રાજપૂન વીરત્વના દિવસોમાં આપણા દેશમાં પણ એવી માતાઓ હતી અને અત્યારે પણ ફાંસીને લાકડે લટકતા પોતાના પુત્રને જોઇ હસનારી કોઈ કોઈ માતાએ હયાત છે. પોતાની જાત–પેટની પ્રજાને સ્થાને રાષ્ટ્રપૂજાની સ્થાપના કરવી પડશે. એ તવ જયારે આપણી માતાએ સમજશે, ત્યારે તે ક્ષણ આપણા દેશના ઈતિહાસમાં નેધવાલાયક પળ લેખાશે. તમારા દેશપ્રત્યેને તમારો પહેલો ધર્મ એ છે કે, તમે તમારી માતાઓ, બહેનો, સ્ત્રીઓ અને પુત્રીને સમજાવે કે વિશ્વવિદ્યાલયનું શિક્ષણ પામી બહાર આવવામાં સરકારી કે ખાનગી ગુલામી કરવા કરતાં કાઈ આરજ હેતુ રહે છે. તમારા બાળકને સ્નાતક બન્યા પછી વકીલાત કાજે ધકેલતા નહિ. રાષ્ટ્રની શક્તિના ગર્વનો ખ્યાલ રાખો. આપણે દેશ વકીલોથી ઉભરાય છે. આજ આપણે દેશભરમાં કામ કરનારાઓની જરૂરત છે. આજ દેશના ખૂણે ખૂણામાં, ગામડે ગામડે, દૂર દૂરના ઝુંપડે ઝુંપડે, એ અજ્ઞાનના અંધકારમાં પડેલાં દરેક સ્થાનમાં જ્ઞાનને દીપક પ્રગટાવવાની જરૂરત છે. આપણા દેશના વાનપ્રસ્થ થયેલા અમલદારો પણ દેશકાર્યમાં સારી સેવા બજાવી શકે; પણ હાલ તે તેઓ પણ નોકરી પરથી ઉતર્યા પછી નકામો સમય બરબાદ કરે છે. આ અમલદારોમાંના કેટલાક તો પોતાના અમલદરમ્યાન “સ્વદેશ”-વિલાયતયાત્રા કરવા પાછળ હજાર રૂપીઆ ખચ કાઢે છે. આ હજારો રૂપીઆમાંથી જે તેઓ શેડી પણ રકમ તેમના આ દેશવાસી અજ્ઞાન ભાઈઓને કેળવણી આપવા પાછળ ખચે તેય દેશપ્રત્યે અગણિત સેવા બજાવી શકે. તેઓ ભલે રાજકારણમાં ભાગ ન લે! પણ દેશની સામાજિક, આર્થિક કે ધાર્મિક સુ કાજે તેમણે શું કર્યું છે ? “.” તેઓ ગામડાઓના પુનર્ગઠનની બાબતમાં લાંબી-ચાડી વાતો ફેકે છે. આપણા કાર્યનું કેન્દ્ર ગામડાંઓ છે. કેળવાયેલા વર્ગને કોઈ ને કોઈ દિવસ ગામડાંઓમાં પાછા જવું જ પડશે, તે પછી આજેજ તે કામ શા સારૂ કરતા નથી ? આચાર્ય પ્રફુલચંદ્ર રાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #547 -------------------------------------------------------------------------- ________________ પરપ્રાંતના યુવકોને શિક્ષક અનાવવાના ખાસ વ પરપ્રાંતના યુવકેાને શિક્ષકે મનાવવાના ખાસ વર્ગ દેશનુ યાવન પ્રખર અને મજબૂત બનાવવાને નિશ્ચય ( દૈનિક “ હિંદુસ્તાન ” ના એક અંકમાંથી ) ,, અમરાવતીના “ શ્રી હનુમાન વ્યાયામ પ્રસારક મંડળ ” તરફથી “ શારીરિક શિક્ષણવર્ગ”ને ૧૯૨૭ ને! બહાર પડેલે હેવાલ અત્રે વિગત વાર આપવામાં આવ્યા છે. તે પ્રત્યે અમે ગુજ રાતી યુવકાનું ખાસ ધ્યાન ખેંચી આવતા મે મહીનામાં આ વર્ગને અવશ્ય લાભ લેવાની અતિ આગ્રહપૂર્વક ભલામણ કરીએ છીએ. દેશભરમાં અંગબળ કેળવવા વ્યાયામ શાળાએ સ્થાપન થવી જોઇએ, એવી આ મડળની ઉમેદ છે; અને તેથી તેઓ ઉપલે વર્ગ શરૂ કરી એક મહીનામાંજ શિક્ષકા તૈયાર કરે છે. અમે આશા રાખીશું કે, આવતા ઉનાળામાં ગુજરાતના શહેરે શહેરમાંથી થાડા ઘણા પણ યુવાને અમરાવતી જઇ આ વર્ગને લાભ લેશે. તંત્રી દેશના યુવાનવની શારીરિક ઉન્નતિ કરવાના હેતુથી સન ૧૯૧૪ માં અમરાવતીમાં - શ્રી હનુમાન વ્યાયામ પ્રસારક મ`ડળ”ની સ્થાપના કરવામાં આવી હતી. આ મંડળ મારફતે હાલ એકલા વરાડ પ્રાંતમાંજ સે। વ્યાયામશાળાએ ચાલતી હેાઈ તે સર્વેમાં મળી આશરે ત્રણ હજાર યુવકે અંગબળ કેળવી રહ્યા છે. આ સેા શાળામાંનું હનુમાન વ્યાયામ મંદિર મુખ્ય હાઇ પાંચસેા યુવાને તેને લાભ લે છે; એટલુંજ નહિ પણ પૂના, નાગપુર, જબલપુર, મીરજ,હૈદ્રાઆદ વગેરે જેવાં દૂરનાં સ્થાએથી પણ કેટલાક વ્યાયામપ્રેમી યુવકે આવી અહીંથી તાલીમ મેળવી ગયા છે; અને તપેાતાનાં શહેરામાં વ્યાયામપ્રચાર કરી રહ્યા છે. મંડળના શિક્ષકવગ આજની સ્થિતિમાં દેશભરમાં વ્યાયામને પ્રસાર થવા અત્યંત અગત્યનેા છે; પણ તે માટે કાઇ બહારના શહેરમાં જઇ પાંચ-છ વર્ષ સુધી રહીને તાલીમ મેળવવી અશય થઇ પડવાથી આ મંડળે. દરસાલ ઉનાળાના રજાના દિવસેામાં ખાસ શિક્ષકવગ ખાલ્યા છે, જેમાં દેઢ મહીનામાં શિક્ષક તૈયાર કરવામાં આવે છે. પહેલે વર્ષે આ વર્ગના માત્ર ૧૩ વિદ્યાર્થી એ એજ લાભ લીધેા હતેા; પણ છેલ્લાં ત્રણચાર વમાંજ આ સંખ્યા ૨૦૦ જેટલી વધી પડી અને છેલ્લા ઉનાળામાં તે મદ્રાસ, કર્નાટક, મહારાષ્ટ્ર, પૂના, ગુજરાત, કાઠિયાવાડ, ખીહાર, યુક્તપ્રાંત, ખાનદેશ જેવાં દૂરનાં શહેરામાંથી શીકારસપત્રાસહ લગભગ ૩૫૦ યુવાને તાલીમ મેળવવા આવી ચઢયા હતા; જેમાં હાઇસ્કૂલના માસ્તરેા, હેડમાસ્તર, વકીલેા, ડાકટરા, સ્કાઉટ કમીશ્નરે વગેરે પણ હતા. આથી “ નાચું મિત્રવનય વસુધાવ્યાં સમારાધનમ્ ” એ કવિ કાલિદાસની ઉક્તિ આ વર્ષાંતે ખરાખર લાગુ પડે છે. લશ્કરી કેમ્પની શિસ્ત આ વર્ગોની રહેવાની તથા ખાવાની વ્યવસ્થા શ્રીમાનશે પન્નાલાલજીના સીબાગમાં લગભગ ૧૫ તંબુ ઠોકી કરવામાં આવી હતી. આ તજીને શિવા શિખર’‘તાનાશિબિર’ વગેરે નામે આપવામાં આવ્યાં હતાં. આથી કેમ જાણે લશ્કરી કેમ્પમાં આપણે કરતા ન હેાઇએ એવે જોનારને ભાસ થયા વિના રહેતા નહિ. આ કૅમ્પમ્પર દેખરેખ રાખવા ચાર સુપરિન્ટેન્ડેન્ટ રાખવામાં આવ્યા હતા. રાત્રે પહેરી રાખવામાં આવતા. સુપરિન્ટેન્ડેન્ટની પરવાનગીસિવાય કૅમ્પઅહાર જવાની મનાઇ હેાય છે. વાંચવામાટે સર્વે પ્રમુખ પત્ર! રાખવામાં આવે છે. આ વગા લાભ લેનાર મહેમાન માટે ૧૫૦ કા કર્તાએ કાઇપણ જાતની નિક અપેક્ષાવિના કામ કરતા હતા. કેમ્પનુ` કામકાજ પ્રાતઃકાળે બરાબર પાંચ વાગે બ્યૂગલ થતાંની સાથેજ સર્વે યુવકાએ ઉડીને પેાતાના પ્રાતઃવિધિ આટાપી લઇ યુનિફામ ચઢાવીને પાણુાછ વાગે મેદાનમાં હાજર થઈ જવું જોઇએ. બાદ પ્રથમ રાષ્ટ્રીય ભાવવાહી પ્રાર્થના ગાવામાં આવે છે. તે પછી છ વાગ્યાથી અભ્યાસક્રમ શરૂ થઇ જાય છે. આખા શિક્ષણુક્રમના ત્રણ વર્ગ પાડવામાં આવ્યા છે. પહેલા વર્ગોના સાત વિભાગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #548 -------------------------------------------------------------------------- ________________ ૬પ૦ જગતમાં મિત્ર-રત્ન અણમૂલ! છે. સવારના ૬ થી ૯ સુધીમાં ચાર વિષય અને સાંજે પ થી સુધીમાં ત્રણ વિષય; એમ તાલીમ આપવામાં આવે છે. સવારના ૧૦ થી ૧૨ દરમિયાન ન્યા- જમણ કરવાનું હોય છે. ૧૨ થી ૩ સુધીમાં આરામ, વાંચન, શીખી ગયેલા વિયેની નોંધ અને ડાયરી લખવાની હોય છે. આમાં માનસિક પ્રગતિવયે પણ લખવું પડે છે. કા થી ૮ ના કલાકમાં “ફર્સ્ટ એઈડ” (તાત્કાલિક ગુલા, પ્રકૃતિસ્વાધ્ય, અંગબળ વગેરે વિશે પર ભાષણે થતાં પા થી ૮ સુધીમાં ભાજન પતાવી રાત્રે ૧૦ વાગે ગૂગલ થતાં આરામ કરે એ દૈનિક કાર્યક્રમ હતો. રવીવારે રન આપવામાં આવતી, જ્યારે અતુબાજુનાં પ્રેક્ષણીય સ્થળો જેવા વિદ્યાથી એને લઈ જવામાં આવતા. પહેલા વર્ગનો અભ્યાસક્રમ પહેલા વર્ગના વિદ્યાર્થીઓને કતી. મલખબ. લાડી, સ્કાઉટીંગ. બાથટી, યૌગિક વ્યાયામ. ભાલા, તલવાર, લે ઝીમ, મગદળ, એસ, એ શિક્ષણ આપવામાં આવે છે. બીજા વર્ગને ઉપલા ઉપરાંત જમીયા, દાંપટ, ડબલ બાર એનું શિક્ષણ આપવામાં આવે છે, જ્યારે ત્રીજા વર્ગમાં આ વિધેયોની વધુ તાલીમ એટલે લાઠીના હુમલા, મારામારી, ફરી ગદગા, પરશુના ઉપયોગ વગેરેની તાલીમ આપવામાં આવતી. કેમ્પમાં દાખલ કરતાં પહેલાં દરેક ઈકને દાક્તર પાસેથી તપાસવામાં આવે છે, તેમજ વચ્ચે વચ્ચે મીજબાની, કેમ્પ-ફાયર જેવા પ્રસંગો ગોઠવવામાં આવે છે. આથી શિસ્તની કઠોરતા ન ભાસતાં વિવિધતા, નવીનતા અને મનોરંજકતાને લાભ મેળવી વિદ્યાર્થી કદી કંટાળતા નથી. એ રીતે એક મહીનાને અભ્યાસક્રમ થતાં ત્રણ દિવસ તેની પુનરાવૃત્તિ (રિવિઝન) કરવામાં પસાર થાય છે. તે પછી પરીક્ષા લેવામાં આવે છે. ગઈ વખતે ૨૫૦ વિદ્યાથી એ. પરીદામાં બેઠા, જેમાંથી 44 વર્ષમાં 1, બીજીમાં 10 અને પહેલામાં ૧૭૨ જણા પસાર થયા. તેમને અનુક્રમે વ્યાયામવિશારદ, વામપર અને વ્યાયામપ્રવેશ એવાં પ્રશંસાપત્ર (સરફીકેટ) આપવામાં આવ્યાં હતાં. ઉપર અમે ખાસ હેતુસર વિગતવાર માહીતી આપી છે, જે પરથી આ પ્રચંડ વ્યાયામપ્રચારનો પૂરેપૂરો ખ્યાલ વાચક મેળવી શકશે. ત્યાં પ્રાંતિક કે જાતીય ભેદ ન હોવાથી કોઈ પણ ગુજરાતી તેનો લાભ લઇ શકે છે. ગઈ સાલના વિદ્યાર્થીઓને અમે નામ મેળવી તપાસી જોયાં, જેમાં ગુજરાતીઓની સંખ્યા ઘણીજ ઓછી હતી. વાસ્તવિક પૈસેટકે ગુજરાત સમૃદ્ધ છે, એટલે અમરાવતી જવા-આવવાનું રેવે ભાછું ખેચી શકે છે, પરંતુ આપણા ગુજરાતી યુવકોમાં અંગબળ માટે હજીય લાગણી પેદથતી નથી, એ અશોચનીય છે. જે ગુજરાતી વ્યાપારાર્થે આખું જગત પદાક્રાંત કરે છે, યુનિવર્સ ની મેટી પદવીએ (ડીગ્રી મેળવે છે, તે શું ખરા હદયથી નિશ્ચય કરે તે મજબૂત ન બને ? ગુજરાતના યુવકોએ હવે આ દિશામાં મને નિગ્રહ કરી ઝંપલાવવું જોઇએ અને ગાંડી ગુજરાત' એવા અપમાનકારક શબ્દોથી બીન લેકે સંબંધ છે તે સંબોધન પ્રત્યક્ષ કૃતિથી નાખવું જોઇએ. જગતમાં મિત્ર-રત્ન અણુમલ! (લેખક:--જમનાદાસ નારાયણજી અઢિયા-લહાણાહિતેચ્છું” તા. ૭-૭-૨૭ ના અંકમાંથી) મિત્ર--રત્ન અણમૂલ ! જગતમાં મિત્ર–રત્ન અણમૂલ ! જળહળ જીવન-જત જગાવે ! અશ-તિમિરને શીવ્ર હઠાવે ! વિચલિત–મનને સુપથ બતાવે ! વિપદ કરી દે ચૂર ! જગતમાં ૧ સુખ સમૃદ્ધિને પૂર સાધક ! અઘટિત ઘટનાઓને બાધક ! જીવન-રણમાં પ્રબલ–સહાયક ! અડગ ટેકીલે શૂર ! જગતમાં ૨ રત્ન-સમે ઉજજવલ પવિત્ર એ ! પ્રેમ–દયાનું ર–ચિત્ર એ ! ભાવમાં ભાગ્યે મળે મિત્ર એ! સાચે, પ્રિય, અનુકૂલ ! જગતમાં ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #549 -------------------------------------------------------------------------- ________________ સર્વ દુ:ખની દવા અથવા માલવીઓ-સ્મૃતિ સર્વ દુઃખોની દવા અથવા માલવીઆસ્માત (“આર્યપ્રકાશ ના તા. ૬-૬-૧૯૨૬ ના અંકમાંથી) અનેક સામાજિક કુરૂઢિઓથી જર્જરિત થયેલ હિંદુધર્મના અશક્ત શરીરને બહારના હુમલાઓએ વધારે કમજોર બનાવી દીધું છે. આ દશા જોઈને હિંદદેવી રડી ઉઠી છે, પિતાના વહાલા બાળક હિંદુધર્મની રક્ષા થાય તે માટે સનાતન ધર્મના નેતા પં. મદનમોહન માલવીઆને તે પૂછે છે: ભારતદેવી–હે નરશ્રેષ્ઠ ! ભારતવર્ષ આર્યસંસ્કૃતિનો જૂને પિષક છે–આર્યસંસ્કૃતિના સૂર્યનો અહીંથીજ ઉદય થાય છે. આજે આ સંસ્કૃતિ નાશ પામી રહી છે, ઠેરઠેર હિંદુમંદિરે તોડી નંખાય છે, ગુંડાઓ હિંદુ સ્ત્રીઓને ઉઠાવી લઈ જાય છે, હજારો લોકે પરધમ, ખ્રિસ્તિ અને મુસલમાન બને છે; હિંદુએ. અંદર અંદર લડી રહ્યા છે. આવી દશામાં હિંદુ ધર્મની રક્ષા અને તેના પ્રાણ કેમ બચે ? તે કહો. માલવી –હદયદ્રાવક કરુણપૂર્ણ સ્વરે કહે છે કે, આ દશાની ઔષધિ માતાજી ! આ રહીઃ संघे शक्तिः कलौ युगे। અર્થાત કલિયુગમાં તે એકતામાંજ શક્તિ છે. हिताय सर्वलोकानां निग्रहाय च दुष्कृताम् । धर्मसंस्थापनार्थाय प्रणम्य परमेश्वरम् ॥ १॥ ग्रामे ग्राम सभा कार्या ग्रामे ग्रामे कथा शुभा। पाठशाला मल्छशाला प्रतिपर्व महोत्सवः ॥२॥ પરમેશ્વરને પ્રણામ કરીને પ્રાપ્તિમાત્રના કલ્યાણને માટે, દુષ્ટોનું તાડન અને નિયમન કરવા માટે તથા ધર્મની સ્થાપનાને માટે ધર્માનુસાર સંગઠન-મિલાપ કરી ગામેગામે સભાઓ સ્થાપવી જોઈએ, ગામે ગામે કથા–ઉત્સ બેસાડવા જોઈએ, પાઠશાળા અને મલ્લશાળાઓ ઉઘાડવી જોઈએ, દરેક પર્વોએ મહત્સવ ઉજવવા જોઈએ. ૧-૨ अनाथाः विधवाः रक्ष्या मन्दिराणि तथा च गौधयं संघटनं कृत्वा देयं दानं च तद्धितम् ३ સર્વેએ એકત્ર થઈને અનાથ, વિધવાઓ, મંદિર અને ગાયની રક્ષા કરવી જોઈએ અને તે માટે દાન આપવું. ૩ स्त्रीणां समादरः कार्यो दुःखितेषु दया तथा। अहिंसका न हन्तव्या आततायी वधाहणः॥४॥ સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ; દુઃખીઓ પર દયા રાખવી જોઈએ; અહિંસકેનું હનન કરવું નહિ; આતતાયીનો તે વધજ કરે. (એટલે કે જે બીજાપર હુમલા કરતા નથી તેને માર નહિ, પરંતુ જે પાપી-દુષ્ટ હોય, સ્ત્રીઓ પર અત્યાચાર કરતે હેય, અથવા પારકું ધન પચાવી પડતો હોય અને બીજાના ઘરને બાળી મૂકતે હેય તેને જ મારે. જે આવા લકને માર્યાવગર પિતાના અથવા બીજાના પ્રાણ કે ધન ન બચી શક્તાં હોય તે તેમને મારી નાખવા એજ ધર્મ છે.) ૪ अभयं सत्यमस्तेयं ब्रह्मचर्य धृतिः क्षमा । सेव्यं सदाऽमृतमिव स्त्रीभिश्च पुरुषैस्तथा ॥५॥ સ્ત્રીઓ અને પુરુષોએ અભય, સત્ય, ચોરી ન કરવી, બ્રહ્મચર્ય, ધૃતિ અને ક્ષમાનું અમૃતની પેઠે સેવન કરવું જોઈએ. ૫ कर्मणां फलमस्तीति विस्मर्तव्यं न जातु चित् । भवेत्पुनः पुनर्जन्म मोक्षस्तदनुसारतः ॥६॥ સારાં કર્મોનું ફળ સારું અને નિઘ કર્મોનું ફળ ખરાબ મળે છે, એ ન ભૂલવું જોઈએ. કર્મો પ્રમાણેજ પ્રાણીઓને વારંવાર જન્મ લેવા પડે છે અને તે જ પ્રમાણે મેક્ષ મળે છે. ૬ स्मर्तव्यः सततं विष्णुः सर्वभूतेष्ववस्थितः। एक एवाद्वितीयो यः शोकपापहरः शिवः॥७॥ 'पवित्राणां पवित्रम् यो मंगलानाश्च मंगलम् । दैवतं देवतानां च लोकानां योऽव्ययः पिता' ન ઘટઘટમાં રહેવાવાળા–સર્વવ્યાપક ઈશ્વરનું સદૈવ સ્મરણ કરવું જોઈએ, કે જેના સમાન બીજું કોઈ નથી, જે એક અદ્વિતીય છે અને દુઃખ તથા પાપને હરણ કરવાવાળે શિવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #550 -------------------------------------------------------------------------- ________________ પર સર્વ દુઃખની દવા અથવા માલવીઓ-સ્મૃતિ સ્વરૂપ છે, જે પવિત્ર માં પવિત્ર છે, જે મંગલેમાં મંગલ છે, દેવતાઓનું દેવત છે અને સર્વ બ્રહ્માંડનો અવિનાશિ પિતા છે. ૭,૮ सनातनीयः सामाजाः सिक्खाः जैनाश्च सौगताः।स्वे स्वे कर्मण्यभिरतः भावयेयुः परस्परम् ॥९॥ સનાતનધર્મા, આર્યસમાજી, બ્રહ્મસમાજી, શીખ, જૈન અને બેઢોએ પિતા પોતાના ધર્મનું પાલન કરતાં કરતાં એકબીજાની સાથે પ્રેમભાવથી વર્તવું જોઈએ. ૯ विश्वासे दृढता स्वीये परनिन्दा विवर्जनम् । तितिक्षा मतभेदेषु प्राणिमात्रेषु मित्रता ॥१०॥ પોતાના ધર્મવિશ્વાસમાં દઢતા, બીજાઓની નિંદાને ત્યાગ, મતભેદોમાં (પછી તે ભલે ધર્મસંબંધી કે સાંસારિક વિષય સંબંધી હોય) સહનશીલતા અને પ્રાણિમાત્રમાં મિત્રતા રાખવી જોઈએ. ૧૦ 'श्रूयतां धर्मसवस्वं श्रुत्वा चाप्यवधार्यताम् । आत्मनः प्रतिकूलानि परेपां न समाचरेत् ॥११॥ આ ધર્મસર્વસ્વને સાંભળે, સાંભળી તે પ્રમાણે આચરણ કરો. જેવું આચરણ પિતાપ્રત્યે થવાથી ગમે નહિ તેવું આચરણ તમે પણ બીજા પ્રત્યે કરશે નહિ. ૧૧ यदन्यविहितं नेच्छेदात्मनः कर्म पूरुषः । न तत्परस्य दुःखं वा जाननानिय मात्मनः ॥१२॥ - જે આચરણને મનુષ્ય પિતા માટે ઈ છે નહિ, તેવું આચરણ તેણે અન્ય પ્રત્યે પણ કરવું નહિં; કારણકે પોતાને ન કરે તેવી વાત કાઈ કરે તે કેટલું દુઃખ થાય છે? ૧૨ न कदाचिदिभेत्वन्यान्न कंचन विभीपयेत् । आयत्तिं समालंव्य जीवेत्सजन जीवनम् ॥१३॥ પિતે કોઇથી ન ડરે અને કેઈને ન ડરાવે. આર્યવૃત્તિનું અવલંબન કરીને સાજન પુરુષનું જીવન જીવે. ૧૩ सर्वे च सुखिनः सन्तु सर्वे सन्तु निरामयाः। सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिदुःखभाग भवेत्।। સર્વ સુખી રહે, સર્વ નિરોગી રહે, સર્વનું કલ્યાણ હે, કોઈ દુઃખી ના હા. ૧૪ इत्युक्तलक्षणा प्राणिदुःखध्वंसनतत्पराः । दया बलवतां शोभा न त्याज्या धर्मचारिभिः ।१५। પ્રાણુઓનાં દુઃખ અને ચિંતા દૂર કરવામાં તત્પર દયા એ બળવાનની શોભા છે. એને ત્યાગ એગ્ય નથી. ૧૫ पारसीयमुसल्मानरासाइययहीदोभः । देशभक्तः मिलित्वा च काया देश समुन्नतिः ॥१६॥ દેશોન્નતિનાં કામો દેશભક્ત પારસીઓ, મુસલમાન, બ્રિસ્તિઓ અને યહુદીઓની સાથે મળીને કરવાં જોઈએ. ૧૬ पुण्योऽयं भारतो वो हिंदुस्थानः प्रकीर्तितः। वरिष्ठः सर्व देशानां धनधर्मसुखप्रदः ॥१७॥ આ પુષ્યરૂપ ભારતવર્ષ હિંદુસ્થાન નામથી પ્રસિદ્ધ છે, પવિત્ર છે. ધન, ધર્મ અને સુખને આપનારો આ દેશ સર્વ દેશમાં ઉત્તમ છે. ૧૭ 'गायंति देवाः किल गीतकानि धन्यास्तु ये भारतभूमि भागे। स्वगोपवर्गस्य च हेतुभूते भवान् भूयः पुरुषाः सुरत्वात् ' ॥ १८ ॥ દેવતાઓ ગાય છે કે, જેમને જન્મ આ ભારતભૂમિમાં થાય છે તેઓ ધન્ય છે, કે જ્યાં જન્મીને મનુષ્ય સ્વર્ગસુખ અને મેક્ષ બંને મેળવે છે. ૧૮ मातृभूमिः पितृभूमिः कर्मभूमिः सुजन्मनाम् । भक्तिमहति देशोऽयं सेव्यःप्राणेधनैरपि।।१९।। આ અમારી માતૃભૂમિ છે, અમારી પિતૃભૂમિ છે, સુજન્માઓની કર્મભૂમિ છે. આ દેશની ખૂબ સેવા કરવી જોઈએ. પ્રાણ પાથરીને અને ધન ખચીને એની સેવા કરવી જોઈએ. ૧૯ उत्तमः सर्वधर्माणां हिन्द धर्मोऽयमुच्यते । रक्ष्यः प्रचारणीयश्च सर्वलोकहितषिभिः ॥२०॥ | સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ એવા આ ધર્મને હિંદુધર્મ કહે છે, સમગ્ર સંસારનું હિત ઈચ્છનારાઓએ આ ધર્મની ખૂબ રક્ષા અને પ્રચાર કરવો ઘટે છે. ૨૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #551 -------------------------------------------------------------------------- ________________ વિધવાવિવાહગ્યિ છે કે અગ્ય? વિધવાવિવાહ યોગ્ય છે કે અયોગ્ય? (લેખક:-મ મોહનદાસ કરમચંદ ગાંધી-નવજીવન’ તા. ૧૦-૭-૨૭ ના અંકમાંથી) અવિચારી માબાપે જેને બચપણમાં પરણાવી દીધી હતી, જેણે પતિને કદી જોયો કે ઓળખ્યો ન હતો તે બાળા ‘વિધવા થઈ એ બીનાને વિષે મેં મત આપ્યો હતો કે, તેનો વિવાહ હું થયો ગણું નહિ; પણ વિવાહ થયો ગણાય કે નહિ એ ચર્ચા બાજુએ મેલીને તે બાળાને ફરી પરણાવવાનો માબાપને ધર્મ છે. આ મારો અભિપ્રાય છાપે ચઢયો જોઈ એક સજજને મને લાંબો કાગળ હિંદીમાં લખ્યો છે તેની મતલબ આ છે – “જે કારણે તમે બાળવિધવાનાં પુનર્લગ્નને સારૂ યોજશે, તે બધાં બીજી વિધવાઓને લાગુ પાડી શકાશે, તે પછી તમે વિધવા માત્રના પુનર્વિવાહને ઉત્તેજન આપશો ? હું તે કહું છું કે, પુરુષોનાંજ પુનર્લગ્ન રોકવા જોઈએ, ને વિધવાવિવાહની છૂટ છે. નજ આપવી જોઈએ. આવા પ્રકારની દલીલથી મનુષ્ય ઘણું પાપ કરતો આવ્યો છે. ઉત્તરધ્રુવમાં જ્યાં બારે માસ બરફ જામેલો રહે છે, ત્યાં મનુષ્યને માંસાહાર કરવો પડે છે; તેથી અહીં ગરમીમાં પણ માંસ ખાવામાં દોષ નથી એવી દલીલ કરનારા માંસાહારીઓને હું ઓળખું છું. - જ્યાં ત્યાંથી પાપને પોષવાની વાત આપણને તુરત જડી આવે છે. પુરુષ પુનર્લગ્ન કરતો રોકાવાનો નથી, પણ એને આડે ધરીને વિધવાને ન્યાય ચૂકવવાનું મુલતવી રાખો. સ્વરાજ્યને સારૂ આપણને નાલાયક બનાવનાર કહે છે, ‘લાયક બને ને સ્વરાજ્ય લ્યો.' અસ્પૃશ્યને દબાવી તેની અધોગતિ કરનાર આપણે કહીએ છીએઃ “અસ્પૃશ્યો સારા થાય ને ભલે આપણી સાથે ભળે. મનુષ્ય પોતાની પાસે ખોટા વાણિયાની જેમ બે ત્રાજવાં રાખે છે. એકથી લે છે અને બીજાથી દે છે. પોતાના પર્વત જેવડા દોષ રાઈના દાણા જેટલા ઝીણું જુએ છે ને બીજાના રાઈ જેટલા દોષને પર્વત જેવડા જુએ છે. જે ન્યાયબુદ્ધિથી પુરુષ વિચારે તો જાણે કે, વિધવાને દબાવવાનો તેને અધિકાર નથી. બળાત્યારે પળાવેલું વૈધવ્ય ભૂષણ નથી, પણ દૂષણ છે. એ ગુપ્ત રોગ છે ને સંગપ્રસંગે ફૂટી નીકળે છે. ઉમ્મરે પહોંચેલી સ્ત્રી વિધવા થતાં ફરી પરણવાની ઈચ્છા સરખી ન કરે તે જગદ્વધા છે– તે ધર્મનો સ્તંભ છે; પણ જેને ફરી પરણવાની ઈચ્છા થઈ છે, ને જે સમાજના ભયથી કે કાયદાના અંકુશથી રોકાય છે, તે તે મનથી ફરી પરણી ચૂકી છે. તે વંદના કરવા લાયક નથી, તે દયાને પાત્ર છે ને તેને ફરી વિવાહ કરવાની છૂટ હોવી જોઈએ. પૂર્વે હતી. રૂઢિને વશ થઈને ઉંચ વર્ણના ગણુતા હિંદુઓએ આ ઐચ્છિક ધર્મને કાયદો કરી મેલી ધર્મમાં બળાત્કાર દાખલ કર્યો છે. | ન્યાય એમ કહે છે કે, જ્યાં લગી વિધુરને ફરી પરણવાને હકક છે, ત્યાં લગી વિધવાને તેજ શરતે હેવો જ જોઈએ. સમાજની રક્ષાને સારૂ અમુક પ્રતિબંધની આવશ્યકતા રહે છે. તે પ્રતિબંધ બન્ને વર્ગને સારું સરખા હોવા જોઈએ; ને તેમાં જેમ આખા સમજુ પુરુષવર્ગની તેમ સમજુ સ્ત્રીઓની સંમતિ હેવી જોઈએ. બાળવિધવા અને બીજી વિધવા વચ્ચેનો ભેદ ભૂલાવો ન જોઈએ, બાળવિધવાને ફરી પર ણાવી દેવાનો માબાપને ને સમાજનો ધર્મ છે; પણ બીજી વિધવાને વિષે તેવો ધર્મ નથી. તેમની ઉપર તે અત્યારે રૂટિન કે કાનૂનનો જે બળાત્કાર છે, તે દૂર કરવાની આવશ્યકતા છે. એટલે કે તેવી વિધવા બીજે વિવાહ કરવા ઈચ્છે તો તેને તેમ કરવાની છૂટ હોવી જોઈએ. મોટી ઉમ્મરે પહોંચેલાં વિધુર કે વિધવાનાં પુનર્લગ્ન ઉપર તે કેવળ પ્રજામતનો અંકુશજ હોઈ શકે. અત્યારે તે પ્રજામત ઉલટી દિશામાં વહી રહ્યો છે; પણ જ્યાં ધર્મનું, મર્યાદાનું, સંયમનું પાલને વ્યાપક હોય, ત્યાં થોડાંજ સ્ત્રીપુરુષે મર્યાદાનું ઉલ્લંધન કરશે. અત્યારે તે જે પાળે તેનો ધર્મ છે. સાઠ વર્ષના ધનિક બુટ્ટા દશ કે બાર વર્ષની કન્યાની સાથે ત્રીજે વિવાહ કરતાં શરમાતા નથી ને સમાજ તેને સાંખે છેઅને જ્યારે ગરીબ વીસ વર્ષની વિધવા સંયમ જાળવવાને યત્ન કરતાં છતાં નથી જાળવી શકતી તેથી ફરી વિવાહ કરવા ઇચ્છે છે, ત્યારે સમાજ તેને તિરસ્કાર કરે છે ! આ ધર્મ નહિ પણ અધર્મ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #552 -------------------------------------------------------------------------- ________________ ઉોધન આ બળાત્કારને, અધર્મીને દૂર કરવાની સામે ખીજા દેશોની અનીતિ ઈત્યાદિ ટાંકવાં નિરક અને અપ્રસ્તુત છે. બાળવિધવાથી માંડીને મુઠ્ઠી વિધવાપર્યંત સૌ સતી સીતા જેવી પવિત્ર હાય તાપણુ હું કહું કે, તેને ફરી પરણવાની ઈચ્છા થાય તે તેમને બળાત્કારે રોકવાને કાઇને અધિકાર નથી. તેમને પ્રેમપૂર્વક સમજાવવાનું સમાજનું કામ છે, તેમને દબાવવાને સમાજને અધિકાર નથી. વાપરતા થઇ જઇએ તેા ૬૫૪ પેાતાને વિષે જે ગજ આપણે વાપરીએ છીએ તે ખીજાતે વિષે દુનિયાના ત્રણે તાપ ટળે, ને ધર્મની સ્થાપના ફરી એકવાર થાય. ઉદ્બાધન ( લેખક:-ઠા. અનુરૂપસિંહ ‘અમર’--‘ વિશ્વમિત્ર ' ના એક અંકમાંથી ) ઉઠા ! જાગા પુત્રા હમારે, હુએ કૈસે પ્રબલ હૈં રિપુ તુમ્હારે; હુમેં નિત પદ્મ-દલિત લે કર રહે હૈ,કડિન અતિશય હુમે દુઃખ દે રહે છે. અહહુ તુમ પર હૈ ઐસી નિંદ છાયી, નહીં` પડતા હૈ તુમ્હેં કુછ ભી દિખાયી; તુમ્હારા ધન વિદેશી હર રહે હૈં, તુમ્હારે સાથ છલ નિત કર રહે હૈ ગુલામી મેં પડે કબ તક રહેાગે, કઠિન પારતંત્ર્ય-દુઃખ કબતક સàાગે; ઉઠા બેઠા જરા આંખે તેા ખોલે, કરાગે જગ મેં તુમ ભી કુછ તા બેલે, ૩ રહે પરતંત્ર જગમેં દેશ જિતને, સમ્હલતે ા રહે ઉનમેસે કિતને; જગે હૈં મિશ્ર, ટકી ઔર કાબુલ, હુઆ હૈ ચીન ભી જગનેકા વ્યાકુલ, મચી જાગૃતિ કી હલચલ વિશ્વભર મેં, હુઆ હૈ જાગરણ પ્રત્યેક ધર મે; લગી હૈ કાંપને જાગૃતિ સે ધરણી, તોયે નિંદ નહી ક્યા કુંભકરણી ? સુના રવાતંત્ર્ય વીણા બજ્ર રહી હૈ, ગુલામી એશિયા કા તજ રહી હૈ; મૃદુલ ઉષા છટા નવ છા રહી હૈ, સ્વયં રવાધીનતા જતુ આ રહી હૈ. ૬ સભી કરવાધીન ઢોંગે દેશ જગકે, ટેગે સ્કૂલ નહીં કયા મેરે મકે; જગત કે લોગ જખ સબ જગ રહે હૈ,તે અવસર આપ યહુ કયાં તજ રહે હૈ! હઠા પુત્રા ! નિશા વીતી હૈ કાલી, છાઇ ઉષા ક્રી પ્રાચી દિશિ મેં લાલી; કરા રવાધીનતા ક। અબ તે સ્વાગત, રવય' જો આજ દેવી હૈ સમાગત. જરા સાચા તેા મન મેં કાન હૈ। તુમ,નહીં કા વીર વંશજ આય્ય ઢા તુમ ? તુમ્હી સંતાન અર્જુન ભીષ્મે કે હા, તુમ્હીં અવતંશ લક્ષ્મણુ, કર્ણ કે હૈ। હા પુત્રા! કા હુંકાર તુમ ભી, ‘ બાદુર ' હા કહે સંસાર તુમ ભી; ગુલામી કી કડીકા અબ ભી તાડા, ધૃણિત નિદ્રા સે અબ ભી મુખ તે મેડા. ૧૦ હરા પારતંત્ર્ય-રજની શીઘ્ર કાલી, દિખાએ વીરતા અપની નિરાલી; અમર સ્વાતંત્ર્ય રણ મેં નામ હેગા, તુમ્હારા લાધ્ય જગ મે ́ કામ હાગા. ૧૧ યહાં રવાતંત્ર્ય-ઝંડા પૂિર ગડેકા, પુનઃ ભારત સમુન્નતિ પર ચઢે; ‘અમર' જગ મે તુમ્હારા નામ ઢાગા, તુમ્હારા દેશ ફિર સુખધામ ડાંગા, ૧૨ - ૯ t Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat * ७ www.umaragyanbhandar.com Page #553 -------------------------------------------------------------------------- ________________ મુસ્લીમ બિરાદરોને ભલામણ ૬૫૫ મુસ્લીમ બિરાદરને ભલામણ (લેખક-સલામ આલેકમ. “હિંદુસ્થાન” તા. ૯-૭-૧૭ ના અંકમાંથી) બિરાદરો ! આજે તમારો વરસમાંનો એક મહત્ત્વને તહેવાર છે. આ તહેવારનું મૂળ સ્વરૂપ ધ્યાનમાં આણો. હિંદુઓના પિતૃપક્ષ, પારસીઓનાં ડોસલાં તેજ તમારા મેહરમને તહેવાર છે. દરેક તહેવાર સાથે ભૂતકાળના ઇતિહાસની દાહક કે ઉલ્હાસક સ્માત રહેલી હોય છે; તેમ તમારા બુઝરના દુઃખદાયક અંતનું સ્મરણ કરાવનારે આ તહેવાર હોવાથી અત્યારે તમારે મનની એકાગ્રતા અને શાંતિ જાળવવી જોઇએ. લીલાપર લાલ ડાઘા હાલ તો કોમી રમખાણોના અગ્નિકુંડમાં દેશ હોમાયેલો છે, રોજ રોજ કંઈ ને કંઈ ખરાં ને ખોટાં તોફાને, મારામારી, ગંભીર ઈજાઓ અને ખૂનના કાવનારા સમાચાર મળ્યાજ કરે છે. મોહરમનો તહેવાર શરૂ થશે એટલે તે ઉત્તર હિંદમાંથી તોફાનના સમાચાર આવી પહોંચ્યા ! બીરાદરો ! તમારા ધાર્મિક કંડાનો રંગ લીલો છે. ઇસ્લામ એટલે શાંતિધર્મ, એ તમારે ધર્મ છે. લીલો રંગ એ તો સૃષ્ટિની લીલોતરી જેવો નજરને ઠંડક અને અલાદ આપનારે તેમ મનને પ્રસન્નતા અને સેજવલતા આપનારો છે; પણ કંઈક કારણસર ઉપરાછાપરી તેપર માનવી લોહીના છાંટા ઉડે છે અને તેની આદકતા તથા પ્રસન્નતા ઝાંખી પડી જાય છે. ધર્મનું નિશાન લોહીથી ખરડાવવું એજ બુઝરગાનો આદેશ હેત, તે તેમણે તે લાલ રંગનું બનાવ્યું હત, લીલા રંગનું નહિજ; પરંતુ જ્યારે સૃષ્ટિની અનુપમ પ્રસન્નતા દર્શાવનાર લીલા ઝુંડાપર વારેવારે નજરને ત્રાસ આપનાર અને હૃદયમાં કમકમાટ ઉપજાવનાર લાલ લેાહીના છાંટા ઉડાવવામાં આવે, ત્યારે સહેજે વિચાર કરે પડે છે કે, શું આખા જગતને આનંદમય બનાવવાના હેતુઓ ધરાવનાર બુઝરગેડની આપણે આવી જ કદર કરતા હોઈશું? તોફાને કેમ થાય છે? તો પછી આપણે વિચારવું જોઈએ કે, આ તેફાને કેમ થતાં હશે ? ઉપરટપકે જણાવવામાં આવે છે તે શું ખરું હશે કે તેફાનમાં ભાગ લેનારા બધાજ હિંદુઓ અને બધાજ મુસલમાનો મુડા હાય? તેમને બસ ખાટકીની માફક મારફાડમાંજ મઝા લાગતી હોય ? ના, ના ! મનુષ્ય પ્રાણું આવું હલકટ અને નીચ મનોદશાવાળું તો ન જ હોય. તો પછી તોફાનો શાને થતાં હશે ? એકજ દેશમાં સદીઓથી વસતા અને એકજ ભૂમિના ખોળામાં ઉછરેલા ભાઈ ભાઈઓ આમ વેરીલા બની લોહીનું છંટાણ શાને કરતા હશે ? આનાં બે કારણે છે. એક તો પ્રથમ સંપીલી પ્રજાના વિનાશમાં જ પોતાનું જીવન નિભાવી રાખવાની ઈચ્છા રાખતી સરકાર આપણામાંનાં સાદાં ભેળાં માણસોને ભેળવી કંકાસ કરાવે છે. તેઓ એ વાત બરાબર સમજી ગયા છે કે, હિંદુમુસલમાનની એકસંપીમાં, આ મહાન દેશની આઝાદી છે, તેમ તેમનો વિનાશ છે. તે માટે તેઓ આપણને લડાવી મારે છે; અને બીજું કારણ એ કે, આપણામાંના જે માલેતુજાર નેતાઓ છે; તે અંગ્રેજોના હાથમાં બાહુલા બની નાચી રહ્યા છે. બિરાદરો ! દિનભર મહેનત ખેડી પસીને ઉતારનારા તમારા મારા જેવા ગરીબોના આ કહેવાતા નેતાઓ દુશ્મન છે. અંગ્રેજો તેમને માન ચાંદની કે હોદ્દા શરપાવની કે બીજી આર્થિક લાલચે આપે છે અને તેના બદલામાં તેઓ જમાતના અને દેશના દુશ્મન બની આપણી ગરદનો કપાવે છે ! આજના આખા રાજતંત્રનું રહસ્ય જ એ છે કે, તેમાં એક અમુક માલદાર વર્ગને જ લાભ રહ્યો છે અને આ વર્ગ પોતાનો લાભ જાળવી રાખવા સરકાર સાથે ધારાસભાઓમાં તેમ વ્યાપારી ક્ષેત્રમાં સહકાર કરી આપણને લુંટે છે. બિરાદરે ! તમે જ્યારે તેમની ભયંકર પ્રપંચજાળ સમજતા થશે, તમારા ને મારા જેવા ગરીબ પણ પ્રમાણિક કામદારોને પગ નીચે ચગદી રાખી લૂંટવાના તેમના અનેરા પ્રયાસો તમે બરાબર જાણી લેશો તો તમને આગેવાને કહેવાતા સેતાને સામે પૂરેપૂરો ઠેષ ચઢશે. આજે હિંદુ અને મુસલમાન કામદારોને તેમના માલદાર નેતાઓ જાણીબુઝને લડાવી રહ્યા છે, તેનું રહસ્ય જ એ છે કે, આપણી સ્થિતિ કોઈ પણ રીતે ના સુધારતાં, આપણને ભીખારી રાખીને જ તેમને ગાડી ઘોડા ને મોટરો દોડાવવી છે. આ દાખલ જુઓ દાખલાતરીકે એક વાત કહું. ધર્મને નામે ભેળા ભાઈઓના દિલમાં ખોટી ઝનુન પેદા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #554 -------------------------------------------------------------------------- ________________ ૫ ધર્મને નામે લડી મા ભારતવાસીઓને સમર્પણ ! કરી આપણા નેતાઓ આપણને લડાવી મારે અને આપણે મારામારી કરી પોલીસના પામાં સપડાઇ જેલ જઇએ. આ બધું આપણે આ નેતા કહેવાતાં પ્રાણીની ઉશ્કેરણીથી કર્યું, પણ આપણા જેલભેગવટા પછી આપણાં જે કુટુંબીઓ પાછળ રહ્યાં તેમનું આ નેતાઓને જરાય ભાન છે? બડા નેતાએના ભેળવવાથી અત્યાર સુધીમાં જેએ રમખાણ કરી જેલમાં ગયા, તેમનાં ભાઈભાંડુ કે બાલબચ્ચાંની ખરદાસ્ત આ નેતા કહેવાતા પ્રાણીએ કદી લીધી છે ? કે તેમણે પોતાના માંમાંને કાળીએ તમારા આફતના અવસરમાં તમારી આગળ ધર્યાંનુ તમને યાદ છે ? કદીજ નહિ; કેમકે તમને લડાવી માર્યો કે તેમને અર્થ સરી ગયા ! બાળબચ્ચાં તરફે જી એજ રીતે સહેજ સહેજમાં મારામારીપર ઉતરી પડી પોલીસમાં સપડાએ! અને જેલ જવુ પડે તે તમારાં બાળબચ્ચાંઓતી શી વલે થશે ? તેમને ખાવા કાણુ આપશે ? તમારી ગેરહાજરીમાં ઘરનુ ભાડુ ચઢે ને ઘરવાળેા તેમને ઘરમાંથી કાઢી મૂકે તે તેએ બિચારાં કાના આશરે કરશે ? મહીનાના પૈસા ચઢતાં દૂધવાળે દૂધ આપવાની ના પાડે તે તમારૂં વહાલું બાળક ભૂખ્યું ટળવશે તેનુ શું? આવે વખતે કદી તવંગરાએ ગરીબને મદદ આપી છે? ૧૯૨૧ની સાલમાં મુંબઇમાં રમખાણ થયું તે અંગે જે બિરાદરા જેલમાં પૂરાયા તેમની જેલમાં કેવી હાલત થઈ છે, તે મે નજરે નીહાળી છે; અને વળી તેમનાં બાળબચ્ચાંઓની ત્યારે કાઇએ કદર કરી હતી? આ સ્થિતિ ધ્યાનમાં લઈ જગતના ભેાળા કામદાર બિરાદારા ! નેતા કહેવાતા માલદારાના પ્રપાંચ સમજી લે,અને ભાઈ ભાઇની ગરદન ઉતારવાની ઘેલછા છેાડી દઈ ભાઇચારા વધારે. દિવારના દરેક દેશમાં જે નવી સ્થિતિ ઉભી થાય છે તે ધ્યાનમાં રાખા તુર્કી ને અફધાનીસ્તાન ને રાનનું નાવ કયી દિશાએ વહી રહ્યું છે. તેનુ નિરીક્ષણ કરે અને જગતની નજરમાં હાંસીને પાત્ર થતા અટકી ખરી આઝાદીનુ સેવન કરે.આમીન ! ! ધર્મને નામે લડી મરતા ભારતવાસીઓને સમર્પણ ! ચક્રવર્તી મહારાજા અશોક શિલાલેખદ્રારા શું કહે છે? ( “ રાશક્તિ” ના તા. ૧૫-૭-૨૭ નું મુખપૃષ્ઠ ) દેવાનાં પ્રિય પ્રિયદર્શી રાજા (અશાક) સ ધર્મના સાધુએ તથા ગૃહસ્થાને દાનવડે તેમજ અન્ય વિવિધ પ્રકારે પૂજે છે;પણ રાજા દાન અને પૂજાને એટલું મહત્ત્વ નથી આપતા જેટલું સ પંથની સારવૃદ્ધિને. સારદ્ધિ અનેક પ્રકારની છે; પણ તેનુ' મૂળ તે વાણીના સંયમ એજ છે. વાણીના સંયમ એટલે શું ? આપણે આપણી ભાષા ઉપર એવા કાબુ રાખવા જોઇએ કે જેથી પેાતાના પંથનીજ સ્તુતિ અને પારકાના ધર્મોની નિદા ન થાય. ધ ચર્ચા જેવા ગંભીર પ્રસંગસિવાય ગમે તે વખતે પોતાના ધમ ની સુંદરતા અને બીજાના ધર્મની એબ બતાવવા બેસવાથી આપણને હીણપત લાગે છે. જે વખતે જેવા પ્રસંગ હોય તે વખતે તે તે પ્રકારે પરધર્મીતા આદરજ કરવા ઘટે છે. આમ કરવાથી માણસ પોતાના ધર્મને ખૂબ વધારે છે અને ખીજાના ધર્માંની પણ સેવા કરે છે. એમ નહિ કરવાથી માણસ પોતાના ધર્માંતે પણ તેાડે છે અને ખીજાના ધર્મને પણ નુકસાન પહોંચાડે છે. માણસ પેાતાના ધર્મનાં વખાણ કરે છે અને પરધર્માંની નિંદા કરે છે, તે તે પોતાના ધર્મની ભક્તિથીજ કરવા જાય છે. તેને થાય છે કે, ચાલે! આપણે આપણા ધર્માંતે સુદર કરી બતાવીએ; પણ તેમ કરતાં તે પોતાના ધર્માંતેજ ભારેમાં ભારે નુકસાન પહેાંચાડે છે, પેતાના ધર્મ તેજ ભારે ધાત કરે છે. બધા ધર્મોમાં પ્રેમભાવ હોય, બધા હળીમળીને રહે, જાણે કુટુબ એજ સારૂં” છે, એટલે જુદાજૂદા પથવાળા લોકો ધર્મના ઉપદેશ સાંભળે અને તેનુ પાલન કરે. અશોક રાજાની ખાસ ઇચ્છા છે કે સર્વ પંથના લેાકા બહુશ્રુત થાઓ અને તેમનુ જ્ઞાન કલ્યાણકારી નીવડેા. ( ધર્મ ધર્મ વચ્ચેના ઝગડા ત્યારેજ શમે જ્યારે બહુશ્રુત થવાથી માણુસના વિચારની અંધતા મટી જાય છે અને માણસની વિદ્રત્તા સમાજને કલ્યાણ તરફ દરે. ) આ વાત જેમને પસંદ હેાય તેમણે લેકને સમજાવવુ જોઇએ કે, અશેક રાજા દાન કે પૂજાને એટલુ મહત્ત્વ નથી આપતા જેટલુ સર્વ ધર્મોની સારવૃદ્ધિને એટલે કે કલ્યાણ કરવાની શક્તિને. એટલા માટેજ તેણે ધર્મ-મહામાત્રા નીમ્યા છે. સ્ત્રીઓને માટે ઉપદેશકે નીમ્યા છે, ત્રાયભૂમિકા નીમ્યા છે અને બીજી સભાએ પણ સ્થાપી છે. આનુ ફળ એ છે કે, દરેકના ધર્મની પણ વૃદ્ધિ થઇ જાય તે ધર્મના વિજય થાય.' -શાક-શિલાલેખ- * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #555 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષના ભાવિ વિધાયકોને ૬૫૭ ભારતવર્ષના ભાવિ વિધાયકને [ભારતભૂષણ પંડિત મદનમોહન માલવીયાજીના એક અત્યંત મનનીય વ્યાખ્યાનમાં આ મુખ્ય ભાગ મદ્રાસના “હિંદુ” પત્ર ઉપરથી તા. ૩૦-૭-૨૭ના સૌરાષ્ટ્રમાં છપાયેલે તેનો આ ઉતારો છે.] પ્રોફેસર કૃષ્ણરાવના આ વ્યાયામ-વિદ્યાલયના વિદ્યાર્થીઓએ જે નમુનેદાર અને તાજુબ કરનારા શારીરિક ખેલ ‘આપણી સમક્ષ ભજવી બતાવ્યા છે, તે જોઈને મને એમજ થઈ જાય છે કે એ ખેલો પતેજ, મારા શબ્દો કરતાં વધારે છટાદાર રીતે હિંદી જુવાનોને તેમનાં શરીર લ બનાવવાનો બોધ કરી રહ્યા છે. શરીરને તાલીમ આપવાથી તેને કેટલે સુધી વિકાસ સાધી શકાય છે અને શરીરવિકાસને મનુષ્યના જીવનમાં કેટલું મહત્ત્વનું સ્થાન છે; એ હું માનું છું કે, આજના મેળાવડાથી અહીં હાજર રહેલા સૌ કોઈને બરાબર સમજાયું હશે. આ વ્યાયામ-વિદ્યાલયના એક વિદ્યાર્થી ગેવિંદરાવને જ્યારે આપણે ભારે વજન ઉંચકત અને શરીર-બળના આશ્ચર્યજનક ખેલ કરતો જોતા હતા, ત્યારે મારા એક મિત્રના દિલમાં સંદેહ જા કે, શરીરને આટલી હદ સુધી ખીલવવાની શી જરૂર છે ? પણ એ વખતે જ મને મહાભારતના ગદાધર ભીમનું સ્મરણ થયું અને જ્યારે પાંચ પાંડવબંધુએ અને દ્રૌપદીજી જીવ બચાવવા લાક્ષાગૃહમાંથી સુરંગવાટે નાસતાં નાસતાં થાકી ગયાં હતાં, ત્યારે એ સૌને પીઠ ઉપર ઉપાડી એકલો ભીમ આગળ ચાલ્યો હત; એ આખી કથા મનચક્ષ સમીપ ખડી થઈ એ કથાનું સ્મરણ થતાં મને મારા મિત્રના સંદેહને જવાબ મળી ગયે. આપણું જુવાને ભીમ જેવું અદ્ભુત શરીરબળ જમાવે એ, તેમના નિર્બળ બાંધવોને અને તેમની સુકુમાર ભગિનીઓને, વિપદની વેળાએ, પીઠ ઉપર સવારી કરાવી આફતની ઝડીમાંથી બહાર લઈ જવાને માટે હું હિંદી જુવાનોને ભીમ અને હનુમાન સરખા બલવંત જેવાને તલસું છું, એટલેજ શરીરવિકાસની સંસ્થાની મુલાકાત લેવી એ મારે માટે એક મહામૂલી જીવનહાણ છે. આપણે આ ભારતવર્ષના ઉદ્ધારને માટે જે જે કાર્યો કરવાનાં છે, તેમાં આ કાર્ય–ભારતીય જુવાનોને શારીરિક તાલીમ આપવાનું કાર્યા-કાંઈ ઓછું મહત્ત્વનું નથી. આ પણ પૂર્ણ જાહોજલાલીભર્યા ભૂતકાળમાં આપણું પૂર્વજો શારીરિક શિક્ષણની કિંમત બરાબર સમજતા. હિંદુ ઇતિહાસના ઉત્તમોત્તમ સમય દરમિયાન તમે જોઈ શકશો કે, વ્યાયામનું શિક્ષણ ઉચ્ચ કે નીચ-સૌ કોઈને એકસરખું ફરજીઆત હતું. હિંદુ ઇતિહાસ કહે છે કે, કૃષ્ણ અને બળરામ વ્યાયામ કરતા: પાંડવો નિત્ય ફરજીઆત શારીરિક તાલીમ લેતા: મહાભારતનો વાચક જાણે છે કે, ભીમ અને દુર્યોધન એ બને પિતરાઈ બંધુઓ તેમની જુવાનીના કાળમાં ગદાયુદ્ધની સ્પર્ધા ખેલતા. એવી રીતે ગદાની ઉત્તમ તાલીમ પામેલા ભીમ અને જરાસંધ વચ્ચે કુસ્તી થઈ, ત્યારે કેવી જોડી જામી હતી ? એ કંઠ અઠ્ઠાવીસ દિવસ સુધી ચાલ્યું હતું અને આખરે એકલા ભીમે પિતાના અનર્ગળ બળના પ્રતાપે જરાસંધને જમીનદોસ્ત કર્યો અને તેના કારાવાસમાં ગોંધાયેલા નૃપતિઓને મુક્તિ અપાવી. તમે મહાભારત વાંચો તે આ ભીમ અને જરાસંધ વચ્ચે મચેલી કુસ્તીના અનેક દાવપેચનું સુંદર વર્ણન તમને મળી શકે. ત્યારેજ તમને ખાત્રી થાય કે, મહાભારતના યુગમાં પણ કુસ્તીની કળા ટોચે પહોંચી હતી. જેવું ભીમ અને જરાસંધનું યુદ્ધ ઈતિહાસે નેંધ્યું છે, તેવુંજ-બકે એથી પણ ચઢી જાય એવું, ઠંદ્વયુદ્ધ શ્રીકૃષ્ણ અને તેના મામા કંસ વચ્ચે ખેલાયું હતું. જ્યારે કૃષ્ણ અને બલરામને કંસે ઠંધયુદ્ધ માટે આલાન કર્યું, ત્યારે તે પડકાર એમણે ખૂબજ આનંદથી સ્વીકારી લીધે. જો કૃષ્ણ અને બલરામે તાલીમ ન લીધી હોત તો તેઓ એ બીડું સ્વીકારી શકત ખરા ? જે એમનાં શરીર એમણે કસરત કરીને મજબૂત ન બનાવ્યાં હોત તો તેઓ એ બીડું સ્વીકારી શકત ખરા ? પણ કઠણ અને બલરામ તો મહલ હતા એટલે તેમણે એ પડકાર વધાવી લીધા અને પછી તે કંસનો સંહાર કર્યો. આ બધું પદ્ધતિસરની શારીરિક તાલીમનું જ પરિણામ છે. આપણુ સમયમાં પણ તમે પાછી નજર કરશો તો જણાશે કે, માત્ર ત્રીસ વર્ષ ઉપરજ આપણા લોકોનો મોટો ભાગ, અત્યારે આપણે થોડુંક થયાં જે શારીરિક તાલીમ લઈએ છીએ, તેવીજ તાલીમ અતિ મોટા પ્રમાણમાં લેતા. અત્યારે પણ મેં એવા કેટલાયે ઉંચા દરજજાના પ્રતિષ્ઠિત પુરુષો-રાજવંશીઓ અને સરદાર-જોયા છે, કે જે નિત્ય નિયમિત કસરત કરેજ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #556 -------------------------------------------------------------------------- ________________ ૬૫૮ ભારતવર્ષના ભાવિ વિધાયકાને આપણા કેટલાય પડિતા અને અધ્યાપકા પેાતાની પ્રાતઃસબ્બામાંથી પરવાર્યાં પછી નિયમિત વ્યાયામ કરે છે, એ મારે જાત અનુભવ છે; પણ એ બધુ છતાં એક રાષ્ટ્રતરીકે, એક પ્રજાતરીકે, આપણે શારીરિક શિક્ષણનું મહત્ત્વ ભૂલ્યા છીએ અને પરિણામે આપણે જોઇએ છીર્ભે કે, આપણી પ્રજાની વર્ષો થયાં અધતિ થઇ રહી છે. આપણા વિદ્યાર્થીઓએ બ્રહ્મચર્યના ઉચ્ચ આદર્શ ગુમાવ્યેા છે, એ તેને મને અનહદ ગ્લાનિ થાય છે. જીવનનાં પ્રથમ પચીસ વર્ષે તનના અને મનના વિકાસમાં વ્યતીત થવાં ોઇએ, એ પુરાતન ભાવનાને આજના વિદ્યાર્થી-જીવનમાં સ્થાન નથી રહ્યું. એ બ્રહ્મચ`દીક્ષાની ભાવના સર્વસંમાનિત જીવનધર્મ તરીકે જીવત નથી રહી શકી. આપણા પૃદ્ધે બ્રહ્મચર્યની જે કિ ંમત આંકતા, તે કિ`મત આપણે નથી આંકતા. અહા ! ઋષિઓના તપેવનમાં વેદની ઋચાએાના મૂળ પાથી ગુંજી રહેતાં ગુરુકુળામાં વિદ્યાર્થીઓને મૂકવામાં આવતા, ત્યારે તે વા સર્વ દેશીય વિકાસ પામતા ? ત્યારે તેએ કેવી અજબ શરીરશક્તિ સપાદન કરતા ? ત્યારે આર્યોવના ઉચમાં ઉચ્ચ કુરુબેના પુત્રોને-રાજવંશીઓ સુદ્ધાંને-શિક્ષણાર્થે તે દરેક બ્રાહ્મણ ગુરુએને ઘેર મેાકલાતા; અને ત્યાં સુકુમાર અને વિલાસી જીવન જીવવાનું શિક્ષણ નહિ પણ કાર, કષ્ટમય અને તપસ્વી જીવન જીવવાની તાલીમ અપાતી. એ રીતે તાલીમ પામી તે ગૃહસ્થજીવનને માટે લાયક બનતા. આપણે હવે એ પુરાણી બ્રહ્મચારી વિદ્યાર્થી--જીવનની પ્રથાને પુનર્જન્મ આપવાના છે. બ્રહ્મચ. એજ સર્વશ્રેo ખળ છે. જ્યારે અર્જુને પોતાના એક પ્રતિસ્પર્ધીને દ્વાર દીધી, ત્યારે એ પરાજિત પ્રતિસ્પર્ધા એ અર્જુનને કહેલું કે, “ તમે મને આ પરાજય આપે! છે! એ તમારા બ્રહ્મચય'ને પ્રતાપ છે.’ બ્રહ્મચર્યા તેના દીક્ષાવારીમાં એવી અજબ તાકાત પૂરે છે. આ હેતુથીજ આપણા વિદ્યાર્થીઓને માટે પુનિત બ્રહ્મચારી જીવનની ભાવનાને પુનરુદ્ધાર કરવાને છે. એ ભાવનાના પુનરુદ્ધારની સાથે શારીરિક તાલીમની ભાવનાને પણ જીવતી કરવાની જરૂરત છે. જેમ આપણે એક ધાર્મિક ફરજતરીકે, સવાર અને સાંજ, નિયમિત સધ્યા કરીએ છીએ, તેમ દરેક સ્ત્રીપુરુષે પ્રતિદિન નિયમિત શારીરિક કસરત કરવીજ ોઇએ. આજે જ્યારે ભારતવર્ષની પ્રજા તેને બ્રહ્મચર્યને આદર્શ અને તેના શરીરવિકાસના ધર્મને ભૂલી છે, ત્યારે એ દિશામાં, પશ્ચિમની પ્રજાએ કેવી અજબ પ્રગતિ કરી છે એ તમે જાણા છે ? પશ્ચિમની અર્વાચીન પ્રજાએએ શારીરિક તાકાતની કિંમત બરાબર આંકી લીધી છે અને તેમને એક એક જુવાન ભીમ અને હનુમાન બને તે અર્થે, તેએ ભગીરથ પ્રયાસ કરી રહ્યા છે. મને પારાવાર અકસેસ તે। એ થાય છે કે, જેમ આપણે જીવનની બધી દિશાઓમાં પાશ્ચિમાન્ય પ્રજાએથી ક્યાંય પછાત પડી ગયા છીએ, તેમ આ શરીરવિકાસની દિશામાં પણ આપણે તેમના કરતાં કયાંય પાછળ છીએ. અમેરિકનોએ અને અગ્રેન્નેએ, ફ્રેન્ચેએ અને જર્મન એ, ખાસ પરિશ્રમ ઉડ્ડાવી, શરીર-વ્યાયામની વિશિષ્ટ પદ્ધતિએ ગોધી કાઢી છે. માત્ર પચાસ વ પહેલાં માયકાંગલા સમા લાગતા આપણા એશિયાઈ બાંધવ જાપાનીએ!એ પણ, આ અર્ધી સદીમાં તે કૈાઇ વિસ્મયજનક પરિવર્તન સાધી લીધુ છે. પચાસ વર્ષાં પહેલાં જે જાપાનને ભરખી જવા ચૂરોપીય પ્રશ્નએ આપસઆપસમાં રિફાઇ ખેલી રહી હતી, તેજ જાપાન સામે ખુરી નજર માંડવાની પણ આજે કાઈ ચાપીય પ્રજા હિંમત કરી શકતી નથી. એટલી તાકાત અને શક્તિ આજે જાપાનીઓએ જમાવી લીધાં છે. આમ જાપાનીએ વખતસર જાગી ઉડ્ડયા અને કામ, તિ અને ધર્મના ભેદે ભૂલી તેમણે સ્વદેશપ્રેમનેજ એક સવેપર જીવનધ બનાવ્યા અને પછી તેમણે તેમના જીવાનેાને શારીરિક તાલીમ આપવા માંડી. આ રીતે સ્વદેશપૃાની દીક્ષા લીધા પછી, માત્ર બે દશકામાં તે! તેમણે કેટલી સિદ્ધિ સંપાદન કરી, એ તમે કાઇ નણા છે. ? તેમણે વીસ વમાં તે તેમના જીવાનેને એવા તૈયાર કરી દીધા કે, ૧૮૯૫ માં જ્યારે ચીન સાથે લડાઇમાં ઉતરવું પડયું, ત્યારે તેએ ચીનને સમ્ર હાર આપી શકયા. પછી તે! ૧૯૦૫માં રશિયાને પણ પરાજિત કર્યું. આમ જાપાને જ્યારે રશિયા જેવી બળવાન યૂરોપીય પ્રજાની સામે ટક્કર ઝીલી; એટલુંજ નહિ પણ તેને સમ્ર હાર દીધી, ત્યારે યૂરેપની અન્ય પ્રજાએની આંખા આર્ડનાં ડળ ખુલી ગયાં. તેમને જ્ઞાન થયું કે, એશિયાઇ પૃથ્વી ઉપર એક એવી નવી પ્રજાને જન્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #557 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષની જનનીઓને પટ થયેા છે, કે જેને પૃથ્વીના મહાપ્રજાઓના મંડળમાં સ્થાન આપ્યાવિના છુટકેાજ નથી. આ અધી શારીરિક તાલીમના પ્રતાપ. જાપાને તેની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને શારીરિક તાલીમ આપવા માંડી અને જાપાની જીવાનને લશ્કરી શિક્ષણ આપવા માંડયું, તેનુંજ આ પરિણામ. હિંદુસ્થાને પૃથ્વીની મહાપ્રજાએમાં પેાતાનુ યેાગ્ય સ્થાન મેળવવું હાય, યૂરેપનાં ગીધ અને ગરુડ તેને લક્ષ માનવાની ભૂલ ન કરે એવા પ્રતાપી બનવું હાય, તેા જાપાને માત્ર અંધીજ સદીમાં જે પ્રકારનું પરિવર્તન સાધ્યું તે પ્રકારનું પરિવર્તન સાધ્યાવિના છુટકા નથી. તમે તાકાત ન બતાવેા, તમે ખાવડાંના બળને પરિચય ન કરાવે, ત્યાંસુધી માનનીય પ્રજાતરી કે તમારા કાઈ સ્વીકાર કરવાનું નથી. નવયુવકે ! તમારા પૂર્ણ આરેાગ્યથી પ્રકાશતા ચહેરા જોઇ મને ખૂબ આનંદ થાય છે. તમને સુખી, સ્મિત ફરકાવતા જોઇને મને ભારે હર્ષ થાય છે; પણ એ છતાં, તમને આથીયે વધારે પ્રતાપી અને પાણીદાર બનવાની પ્રાર્થના કરવાની મારી અંતરેચ્છાને નથી રોકી શકતા. જુવાને ! આ વૃદ્ધી તમારી પાસે આગ્રહભરી માગણી છે કે, પ્રતિદિન નિયમિત વ્યાયામ-ઉપાસના કરો, પવનસુત હનુમાનજીની મૂર્તિમનસમક્ષ કલ્પી, તેના જેવા બળવાન બનવાને બરાબર જહેમત ઉઠાવો અને આ દીન, દરિદ્ર, વિદેશીપીડિત ભારતવર્ષના ઉલ્હારના સ ંદેશ લઇને તમારા માતૃદેશને ગામડે ગામડે ઘૂમજો. ભારતવર્ષની જનનીઓને ( તા. ૩૦-૭-૧૯૨૭ ના “સૌરાષ્ટ્ર” ના મુખપૃપરથી ) દરેક યુવકે બ્રહ્મચારી વિદ્યાર્થી-જીવનનુ વ્રત લઇને નિયમિત વ્યાયામનુ સેવન કરવું જોઇએ, એમ હું જ્યારે કહું છું ત્યારે એકલા યુવકાને-એકલા કુમારીને ઉદ્દેશીનેજ નથી ખેલતા; પણ ત્યારે હું ભારતવની કુમારીઓને પણ કસરત કરવાનું કહું છું. પુરાતનકાળમાં આ નારી આજના જેવી નિળ નહેાતી. જેને ઉંચકવા જતાં લ'કાપતિ દશાનનના ગના ચૂરેચૂરા થઈ ગયા હતા, એ શિવધનુષ્યને પેાતાની એક આંગળીએ સાવ સહેલાઇથી ફેરવતાં માતા સીતાદેવીમાં કેટલું અગાધ સામર્થ્ય હતું, તેની તમને કલ્પના આવી શકે છે ? પોતાને ઉંચકી જતા ખળશાળી જયદ્રથરાજાને ધક્કો લગાવી પાતાળમાં હડસેલી દેનારાં પાંડવપત્ની દ્રૌપદીજી કેટલી અતુલ તાકાત ધરાવતાં હતાં, તેને તમને ખ્યાલ આવી શકે છે ? યુદ્ધમાં એકચિત્ત બનેલા દશરથરાજાના રથની ધરી એકાએક તૂટી ગઇ ત્યારે, પેાતાની આંગળી ધરીને સ્થાને ગોઠવીને, દશરથ મહારાજને વિજયી બનાવનારાં કૈકેયીની શક્તિનુ તમે માપ કાઢી શકે છે ? ભૂતકાળમાં આ નારી એવી અદ્ભુત શક્તિ ધરાવતી અને શક્તિમાતાનું ગદાયી નામ પામીને પૂજાતી. આજે, એક ભારતવર્ષી સિવાય, આખી દુનિયાની નારીએ ‘શક્તિમાતા' બનવા જેટલુ સામર્થ્ય ધરાવે છે. માત્ર ભારતવર્ષની મહિલાજ અબળા બની ગઇ છે. એક પ્રજાતરીકે આપણે સ્વમાનપ્રિય બનવું હેાય તે, આપણા પુત્ર અને પુત્રીઓને, દુનિયાના કા પણ દેશનાં પુત્રપુત્રી સાથે શારીરિક તાકાતમાં સ્પર્ધા કરી શકે એવાં બળશાળી બનાવ્યાવિના છૂટકાજ નથી. હું વૃદ્ધ છતાં, પ્રભુધામ તરફ પ્રયાણ માંડુ એ પહેલાં, આ પવિત્ર ભૂમિ ઉપર એવા રૂડા દિવસ જોવા તલસ છું, કે જ્યારે મારી પાસે બેઠેલી આ બાળાએમાંથી કૈકેયીએ, દ્રૌપદીએ અને સીતાદેવીએ પ્રગટ થઇ ભારતવર્ષના અને ભારતીય સંસ્કૃતિના વિજયની ગાથા ગાતી હાય.... આજે ખાળગ્નની ક્રૂર રૂઢિએ આપણાં નવજુવાન કુમાર અને કુમારીએનાં તેજ હરી લીધાં છે; અને ખીજી અનેક રીતે, હિંદી પ્રજાના-ખાસ કરીને હિંદુ કામના પ્રાણને વધ થઇ રહ્યો છે. એ બધું છતાં, હું આશા રાખું છું કે, મારી પાસે બેઠેલા આ પ્રપુલ્લ વદનવાળા જીવાને એ ક્રૂર રૂઢિઓને જોતજોતામાં દફનાવી દેશે અને ભાવિ ભારતવર્ષની જન્મદાત્રીઓને એવી પ્રતાપી, એવી પ્રાણવાન, અને એવી શક્તિવાળી બનાવશે કે તેમના પ્રતાપે આ ભારતવર્ષ પ્રાચીનકાળમાં જેવું હતું તેવુ, જગતભરનું પુનિત તીર્થધામ બની રહેશે ! --પડિત મદનમેાહન માલવીયાજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #558 -------------------------------------------------------------------------- ________________ હિંદુ-જાતિ કે આદર્શ પુરુષ શ્રીકૃષ્ણ હિંદુ—જાતિ કે આદર્શ પુરુષ શ્રીકૃષ્ણ ( લેખક:--શ્રીચુત ચતુર્વેદી દ્વારિકાપ્રસાદજી શર્મા ‘હિંદુપચ’ના શ્રીકૃષ્ણાંકમાંથી ) જીન લોગોં ને શ્રીકૃષ્ણુ-ચરિત્ર સંબંધી સંસ્કૃત ભાષા કે ગ્રંથૈ કા અનુશીલન કિયા હૈ, વે સમઝ સકતે હૈં, કિ શ્રીકૃષ્ણ મે લેકેત્તર ગુણોં કા સમાવેશ થા તથા વે જ્ઞાન, વિજ્ઞાન ઔર યાવત નીતિયાં કે આશ્રય-સ્થળ છે. વે ધર્મોપદેષ્ટા હી ન થે, કિ ંતુ સ્વયં ધર્મ કા પાલન કરતેવાલે થે. વે દુષ્ટાં કે દમન-કર્તા થૈ ઔર શિાં કા સહાય્ય પ્રદાન કિયા કરતે થે. કૃષ્ણ એક આદર્શ પુરુષ થે. ધમ કે! છેડ અન્ય કાઈ ભી ઉનકા અપના ન થા. યદુવંશ મેં વે. સ્વયં ઉત્પન્ન હુએ થે, ઉસ વશ કે લેગ જન્મ ધર્મ પરિત્યાગ કર ઉદ્દેડ બન ગયે, મિદરાપાન મેં મસ્ત રહુને લગે ઔર પૂજ્ય એવ શ્રય મહિયાં સે ભી હંસી-દિલ્લગી કરને લગે, તમ વે ઉનકા નાશ કરને મે ભી ન હિચકે, જે અપો મામા કંસ તથા ઉસકે ધાર અત્યાચારી સર જરાસંધ કે અધમીડુને કે કારણ માર સકા થા, વડ પાપપરાયણુ યદુશિયાં કા કયાં છેડને લગા ! સ ૬૬૦ શ્રીકૃષ્ણે કા ઉદ્દેશ્ય થા-મનુયત્વ કા આદશ ઉપસ્થિત કરતા. આરંભ હી સે ઉન્હેં ડેઅડે ત્યારેાં સે કામ પડા થા આર ઉન્હોંને ઉનકા ઉચિત શાસન ભી કિયા થા. જમ વે હુત છેટે થે, તભી ઉનક મામા કંસને ઉનકા વિનષ્ટ કર ડાલને મેં કાઇ બાત નહીં ઉડ્ડા રખી થી. વે ઇન દુષ્ટાં કી દૃષ્ટિ સે બચાને કે લિયે ગેપ-લાં મે રખે ગયે થે. ગાલ-બાલેાં કે સાથ ખેલ-કુદકે મિસ થે કસરત કર અપને તથા અને સાથિયાં કે શરીર કા ભવાન બતાને મે કાઇ ખાતે ા નહીં રખતે થે. ઉનકે અમાતૃર્ષિક કાર્યોં કા દેખ, અનેક લેગેાં કા ઉત્તમે શ્રદ્દા ઔર અનુરાગ ઉત્પન્ન હો ગયા થા. જખ શ્રીકૃષ્ણે સમુદ્રજળ-વેષ્ટિત સુરૂરવર્તિની દ્રારકાપુરી મેં રહતે થે, તબ ભી વે ભારતવ કે પ્રાયઃ સમસ્ત રાજાએ કા શાસન ક્રિયા કરતે થે. બર્ડ-બડે બુદ્ધિમાન ઔર રાજનીતિવિશારદ રાખ્ત, ઉનકે ચરયુગલ મે` સીસ નવાતે થે. બડે-ડે ઋષિમુનિ તથા ડે-ડે પ્રસિદ્ નાની એવ વિજ્ઞાની તપસ્વી ઉન્હેં લેકેત્તર ગુણોં કા આકર પ્રતિભા કી સાક્ષાત્ મૃતિ માન, એવ` અથાહ પાંયિ-પૂર્ણ ઔર નિર્હુતુક કૃપાલુ જાન, સબસે અધિક માનતે થે. સાધારણ જનાંપર ઉનકા વિલક્ષણ આધિપત્ય થા. વે લાગ શ્રીકૃષ્ણે કા અપને પ્રાણાં સે ભી અધિક ચાહતે થે. ઇસ પ્રકાર પાપી ઉનસે થરથર કાંપતે થે, ઉસી પ્રકાર પુણ્યાત્મા ઉતક ભક્તિ મેં વિલ રહા કરતે થે. ઉનકે સમય મેં તમે વિચારે, નવીન ધાર્મિક યાજનાએ એવ અભિનય આનંદે ક! સામ્રાજ્ય છાયા હુઆ થા. કંસ, દુર્યોધન, જરાસધ, શિશુપાલ જેસે મહા અત્યાચારી એવ દુષ્ટ રાજાએ કા આધિપત્ય નષ્ટ કર, શ્રીકૃષ્ણે તે ધર્મોંમા એવં પ્રજાપ્રિય મહારાજ યુધિષ્ડિર કે ભારત કે સમ્રાટપદપર પ્રતિષ્ઠિત કિયા થા. શ્રીકૃષ્ણ એક વીર યોદ્ધા થે. વેકિસી સે કભી પરાજિત નહીં હુએ. ડે-બડે ખલવાન રિયોં કા ઉન્હાંને પરાસ્ત કર દિયા થા. ઉનક અધીનસ્થ ગ્વાલેાં કી એક બડી ભારી સેના થી. ઉનસે બઢકર રાજનીતિવિશારદ ન આજતક કાઇ હુઆ હૈ ઔર ન આગે હે! હી સકતા હું. વે કૈવલ મહારાજ યુધિષ્ટિર કે હી નહીં, આર્યાવર્ત કે રાજાઓ કે પરામદાતા થે. વે ઐસે છૂટ રાજ-નીતિન થે કિ, ઉન્હોંને ઇસ દેશ કી છિન્ન-ભિન્ન એવ' પરસ્પર વિરેધિની રાજ-શક્તિયાં કા એક ધાર્મિક એવં પુણ્યાત્મા સમ્રાટ કી છત્રછાયા કે નીચે લાકર ખડા કર દિયા થા. ચિરકાલ સે અત્યાચારી નરેશાં કે અત્યાચાર સે પીડિત ભારતીય પ્રશ્ન શાંતિ-સુખ સે કાલયાપન કરને લગી થી. શ્રીકૃષ્ણ કી દૂરદર્શિતા ઔર સુવ્યવસ્થા સે સબલ નિલાં પર અત્યાચાર નહી કરને પાતે થે. શ્રીકૃષ્ણ કી વિદ્વત્તા કા નમૂના શ્રીમદ્ભગવદ્ગીતા હું, જીસમેં ઉન્હાંતે આર્યન્નતિ કે લિયે એક ઐસે ઉપયુક્ત ધમ કી પ્રતિષ્મા કી હું, જીસકે માનને સે આતિ ઇસ લેાક ઔર પર લોક મેં સુખ-શાંતિ કી અધિકારિણી હા ગઇ હૈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #559 -------------------------------------------------------------------------- ________________ હિંદુસમાજ માટે લાલાજીના ઉડ્ગાર ૬૧ શ્રીકૃષ્ણ યાવત્ સદ્ગુણાં કે કેન્દ્રસ્થલ થે. વે અપરાજેય, અપરાજિત, વિશુદ્ધ, પુણ્યમય, પ્રેમમય, દયામય, દૃઢકમાં, ધર્માત્મા, વેદજ્ઞ, નીતિજ્ઞ, ધન, લોકહિતૈષી, ન્યાયશીલ, ક્ષમાવાન, નિરપેક્ષ, શાસ્ત્રજ્ઞ, નિલ, નિરહંકારી, યાગી ઔર તપસ્વી થે. ઇસી સે ઉનકા લાગ યાગેશ્વર ભી કહા કરતે થે. માનવી શક્તિ સે કામ કરતે હુએ ભી, ઉનકે યાવત્ ચરિત્ર અમાનુષિક છે. યહી કારણ હૈ, કિ ઉનકે ઇત અમાનુષિક કર્મોં કા રહસ્ય ન સમઝ, આજકલ કે અનેક જ્ઞાનદુવિદગ્ધ જન, ઉનકે ચરિત્રોં કા દુર્દષ્ટિ સે દેખા કરતે હૈં; કિંતુ વાસ્તવ મેં ઐસે દુર્લભ ગુણાં કા જો આધાર હૈ, વહ કયા માનવક્રાટિ મેં રખને યોગ્ય હૈ ? કદાપિ નહીં. ઇસી સે ચિરસ્કૃતન આ જાતિ શ્રીકૃષ્ણે કૈા શ્વરાવતાર માનકર તથા ઉનકી પ્રતિમા બનાકર ઉનકે ઉપકારાં કા સ્મરણ કરતી ઔર પ્રતિવર્ષ ઉનકે જન્મદિવસ કા વિશેષ ઉત્સાહ કે સાથ મનાતી હૈ. દિ વિચારપૂર્ણાંક દેખા જાય તે। યહી મનુષ્યેાચિત ધર્માં હૈ. કયા કાઇ ખતલા સકતા હૈ કિ, સંસાર મે` કાઇ ઐસી ભી સભ્ય જાતિ હૈ, જે અપની જાતિ કે કિસી વીર ઔર ઉપકારપરાયણ મહાપુરુષ કા સત્ર પ્રકાર સે સમ્માન કરને ઔર ઉસકે પ્રતિ મનસા, વાચા, કર્માંણા સે કૃતજ્ઞતા પ્રકટ કરને મેં પરા મુખ હા ? દિ નહીં, તે। આર્યંતિ કા ભી અપને પ્રતિ કૃતજ્ઞતા પ્રકટ કરના પરમાવશ્યક હૈ ઔર હકી ખાત હૈ, કે પાલન મેં, અપના સર્વસ્વ ગવાકર ભી, પશ્ચાપદ નહીં હુઈ. શ્રીકૃષ્ણ જૈસે મહાપુરુષ કે કિ વહ અપને ઇસ કર્તવ્ય હિંદુસમાજ માટે લાલાજીના ઉદ્ગાર ( લાલા લજપતરાય-રાષ્ટ્રશક્તિ' તા. ૨૬-૮-૨૭ ના અકમાંથી ) હિંદુન્નતિ આ સમયે અત્યંત સંકટમયી અવસ્થામાં છે. કારણ એ છે કે, જાતિમાં ફાટફ્રુટ છે યાને ઐક્યના અભાવ છે. હરેક સમૂડ પેતાતાના સ્વાર્થમાં મચ્યા છે; તથાપિ મને સપૂર્ણ વિશ્વાસ છે કે, જે પ્રમાણે હિંદુસમાજ પ્રાચીન સમયથી તે આજ સુધી અનેક જાતનાં કા સહન કરીને વિપત્તિઓનાં વાદળાંઓ વીખેરીને પણ જીવિત રહેલ છે, તેવીજ રીતે હિંદુજાતિની રક્ષામાટે—હિંદુત્વના રક્ષણ કાજે કર્તવ્યપરાચણુ બનશે. આ જગતમાં હિંદુધર્માંથી ઉચ્ચ એવેા અન્ય કાઇ ધમ નથી. હિંદુધમ ની ઉત્તમતા તા એ છે કે, આપણા ધમ અન્ય કાઇ ધમ માં ડખલ કરતા નથી. હિંદુ બાળકામાં અને યુવાનેમાં નવીન રસ રેડવાના અદ્ભુત પ્રયત્ન આદરવા જોઇએ. તેએમાં આશાના અંકુરા મૂકી ‘તેઓ આગળ વધી શકે તેમ છે' એ વાતથી જાણીતા કરવા. હું ઇચ્છું છું કે, હિંદુ પ્રજા મજબૂત અને તંદુરસ્ત બને, મહત્ત્વાકાંક્ષી બને અને પ્રગતિના પંથે આગળ ધપે. હું હિંદુરાજ્ય કે મુરલીમ રાજ્યની બ્રૂમેને હાનિકારક સમજી છું...હિંદુએ મુસ્લીમે ઉપર ઉપરિપણું નથી ચાહતા, પરંતુ તેઓ સામ!ન્ય રીતે પેાતાના અને દેશના લાભમાટેજ પ્રયત્ના કરે છે. શુદ્ધિ અને સંગઠન, જ્યાંસુધી દુર્દમાં વિધમી એ હિંદુઓને વટલાવવાનું ચાલુ રાખશે,ત્યાંસુધી અન્ય ધમી ઓનેહિંદુધ માં લાવવાના એટલે કે શુદ્ધ કરવાના હિંદુઓને સંપૂર્ણ હક્ક છે. સંગઠનની ડિલચાલને પરિણામે હિંદુસમાજ-હિંદુધર્મ ઉપર ચાતરફથી હુમલાઓ થાય છે. આ હુમલાઓમાં હું કાંએ વ્યાજબીપણું નથી જોઈ શકતા. હિંદુઓએ એકત્ર થવુ–સગઠિત બનવું એ તેમનું કર્તવ્ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #560 -------------------------------------------------------------------------- ________________ ઈદાર અહલ્યાબાઈ કા સ્મૃતિ-દિવસ ઇંદેર મેં અહલ્યાબાઈ કા સ્મૃતિ–દિવસ (“હિંદુપંચ ના એક અંકમાંથી) બડે હર્ષ કી બાત હૈ, કિ ભારતવાસિયોં કા ધ્યાન અપને દેશ કે મહાપુરુષ તથા દેવિગે કે આ દર્શ ચરિત્ર કી ઓર આકર્ષિત હોતા જાતા હૈ ઔર વે ઉનકી જયંતિ તથા સ્મૃતિદિવસ મનાકર અપને હૃદય કે ભાવ ઉન સ્વર્ગીય આત્માઓ કે પ્રતિ પ્રકટ કરતે હૈ, જિનકે ચરિત્ર–પાસે હમેં અપની ઇસ વર્તમાન પતિતાવસ્થા સે મુક્ત હોને મેં સહાયતા મિલે, હમ અપને હિતેં ઔર અધિકારે કી રક્ષા કર સકે, હમસે દેશ, પતિ ઔર ધર્મ કા ઉપકાર હો ઔર હમ ભી આનેવાલી સત્તાન કે લિયે કઈ ઐસા હી આદર્શ રખ જાઓં, જિસકા અનુકરણ કર વે ભી અપના સુધાર કરતે રહે. ગત ૨૫ અગસ્ત સન ૧૯૨૭ કા હિંદુ-સંસાર ને દેવી શ્રી અહલ્યાબાઈ કા સ્મૃતિ-દિવસ મનાયા. ઇન્દોર-રાજ્યને યહ “અહલ્યોત્સવ” બડી હી ધામધુમ સે મનાયા. ઉત્સવ કા બડા અt આયોજન કિયા ગયા થા. અહલ્યાબાઈ દોર કી રાની તે થી હી, પર ઉનસે પ્રત્યેક હિંદુ કા સંબંધ હૈ ઔર પ્રત્યેક હિંદુ ઉન્હેં ઉસી દષ્ટિ સે દેખતા ઔર ઉતના હી આદર કરતા હૈ, જિતના કી ઇન્દૌર રાકી પ્રજ.ભારત-માતા કી પવિત્ર ગેપદ મે અવતારું હી કર જિન દેવ ને અપને ઉજજવે સે વિશ્વ કો અપની એર આકર્ષિત કર લિયા હૈ, ઉન મહિલા-રોં મેં અહલ્યાબાઈ ભી એક છે. સન ૧૭૨૫ મેં ઔરંગાબાદ કે ચેટ નામક ગ્રામ મેં ઇનકા જન્મ હુઆ. ઇનકે પિતા કા નામ માનકે સિંધિયા થા. બાલ્યાવસ્થા મેં હી યે બડી સુશીલ ઔર કુશાગ્રબુદ્ધિ થીં. ઇનકા વિવાહ શ્રીમંત મલ્હારરાવ હેકર કે એકમાત્ર પુત્ર શ્રી ખંડેરાવ કે સાથ હુઆ. વિવાહોપરાન્ત ઈન્હોને અપની સેવા સે સાસુ-સસુર કે પ્રસન્ન રખા ઔર અપને કર્તવ્ય સે પર “મુખ ને હુઇ. સન ૧૭૪૫ મેં ઇનકે એક પુત્ર તથા તીન વપ બાદ એક પુત્રી ભી હુઈ અહલ્યાબાઈ દામ્પત્યજીવન કા સુખ અધિક દિન તક ન બેગ સહીં. ઉનકે પતિ શ્રીખંડેરાવ, કુમભેરગઢ કે ઘેરે મેં જાટે સે યુદ્ધ કરતે કરતે વીરલોક કે સિધાર ગયે. ઈનકા પુત્ર મલેરાવ ગદ્દીપર બેઠા; પર વહ ભી શી ધ્ર હી પરલોક સિધાર ગયા. વિપત્તિ મેં ભી અહલ્યાબાઈ ને અપના ધીરજ ન છેડા; પર વિપત્તિ ઉભL અકેલી નહીં આતી. સન ૧૭૬૬ મેં ઈનકી પુત્રી સહસા વિધવા હે અપને પતિ કે સાથે સતી હે ગયી. અબ રાજસિંહાસન પર બેહને ઔર પ્રા કા આદર્શરૂપ સે પાલન કરનેવાલા અગર કઈ થા તો વહ અહલ્યાબાઈ હી થી. અતઃ ઇન્હોંને શાસનભાર લે, ઉત્તમ રીતિ સે પ્રજા કા પાલન કિયા. ઇનકે સુશાસન સે પ્રજા સંતુષ્ટ થી ઓ ઉસને અપની બહુત કુછ ઉન્નતિ ભી કી. રાની હા પર ભી ઇન્હાંને બડા પરિશ્રમ કિયા. એ પ્રાત:કાલ ઉઠ, ભજન-પૂજન કરતાં તથા વિકાનાં સે ધર્મશાસ્ત્ર સુનતી થી. બ્રાહ્મણે ઔર કંગાલ કે ઈનૈકે રાજ્ય મેં કભી કષ્ટ નહીં આ. ઇનકી દાનશીલતા આજતક વિખ્યાત છે. ઈનકા સંપૂર્ણ સમય રાજ-કાજ, પ્રજાપાલન, ઉપવાસ તથા ધર્માચરણ મેં હી બીતા. એક આદર્શ રાજ્ય કી રાની હોને પર ભી ઈનકા વેશ-ભૂષણ સદૈવ સાદા હી રહા. પરોપકાર-વૃત્તિ ઔર ધર્મનિષ્ઠા મેં યે બઢી-ચઢી થી. ઈનકી દઢ ધારણ થી, કિ ધર્મ ઓર પુણ્ય-બલ કી શક્તિ સે હી સંસાર વશીભૂત હો સકતા હૈ. હિમાલય સે સેતુબંધ રામેશ્વર તક કોઈ ઐસા તીર્થસ્થાન નહીં, જહાં ઈનકા દ્રવ્ય પુણ્યકાર્ય મેં ન વ્યય હુઆ હો. ઇનકે બનાયે હુએ મંદિર, ઘાટ, ધર્મશાલા, તાલાબ, કુએ આદિ આજ ભી પ્રત્યેક તીર્થ મેં નકી ધર્મનિષ્ઠા તથા પરોપકાર–વૃત્તિ કી પતાકા ફહરા રહે હૈ. વર્તમાન ઇન્દૌર કે, જે પહલે એક છટા સા નગર થા, ઇતના વિસ્તૃત કર દેને કા શ્રેય અહભાબાઈ કે હી હૈ. મહેશ્વર કે રેશમી ઔર જરી કે કારખાને અહલ્યાબાઈ કે હી સ્થાપિત કરાયે હુએ છે. અહલ્યાબાઈ જૈસી ઉચ્ચ કોટિ કી આદર્શ, સરલ એવં નીતિનિપુણ દેવી મહાભારત કે બાદ શાયદ હી કેઈ ઉત્પન્ન હુઈ હૈ. અપને આદર્શ જીવન, પરોપકાર-ત્તિ, દાનશીલતા એવં ધર્મપ્રેમ કે કારણ હી યે ન કેવલ ઇન્દૌર કે લિયે બલ્કિ સમસ્ત ભારતવર્ષ કે લિયે પ્રાતઃસ્મરણીય હો ગઈ હૈ. ૭૦ વર્ષ કી આય મેં અતુલ વૈભવ ઔર અક્ષય કીર્તિ-પતાકા ઉડાતી હુઈ દાસ પુણ્યશ્લોકા દેવી ને સ્વર્ગારોહણ કિયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #561 -------------------------------------------------------------------------- ________________ અયોગ્ય સમાલોચકો અહીં દેવી કી સ્મૃતિ ઇન્દૌર રાજ્યને ૨૫ અગસ્ત કે વિશેષ રૂપ સે મનાયી. હમ પ્રત્યેક હિંદુ નામધારી વ્યક્તિ સે આશા કરતે હૈ, કિ વહ ઇન પ્રાતઃસ્મરણીયા દેવી કા ગુણગાન કર ઉનકે ચરિત્ર સે શિક્ષા ગ્રહણ કર અપના જીવન સફલ કરે. હમ ભી પરમાત્મા સે પ્રાર્થના કરતે હૈ, કિ વહ હમારે દેશ મેં ઐસી હી આદર્શ દેવિયાં ઉપન્ન કરે, જિસસે હમેં અપની મા-બહિને કી દશા સુધારને કા અવસર પ્રાપ્ત છે. ગોવધની ચેળ ઉપર રામબાણ દવા-ડુક્કરનું તેલ (“શ્રદ્ધાનંદ” ઉપરથી ‘આર્યપ્રકાશના એક અંકમાંથી ) ડુક્કરનું તેલ અનેક પ્રકારના વાતવિકાર વગેરે રોગો ઉપર ઉત્તમ છે, એમ આપણું વૈદકશાસ્ત્રમાં કહેવામાં આવે છે; પણ એ તેલમાં બીજા અસાધ્ય રોગોને પણ સારા કરવાનો ગુણ છે. ઉત્તરહિંદુસ્થાનના કેટલાક વૈદ્યોએ હવે જાહેર કર્યું છે કે, હાલમાં આપણું મુસલમાન ભાઈઓમાં ગૌવધલાલસાની એળનો વિકાર ઘણો વધી પડેલ છે. એ ચેળ મટાડવાને કરવામાં આવેલા કેટલાક ઉપાયો નિષ્ફળ નીવડ્યા છે; પણ તે રોગ ઉપર ડુક્કરનું તેલ ચોળતાંજ-નહિ માત્ર ડુક્કરના તેલની વાસથીજ-એ ચેળ કેટલેક ઠેકાણે મટી ગઈ છે. નમુનાતરીકે કલકત્તાનેજ દાખલો . ગઈ બકરી ઇદને દિવસે એક મજીદમાં ગૌવધની લાલસા તીવ્ર થઈ પડવાથી મુસલમાનોએ કાપવા માટે ગાય લાવી બાંધી. તેને છોડાવવા માટે મારામારી, કોર્ટના ઝગડા અને તોફાનના ગાંડા ઉપાયો કરી નાહક સેંકડો માણસનાં માથાં ફોડવા કરતાં કેટલાક હિંદુઓએ સરસ યુક્તિ શોધી કાઢી. મજીદની સામે જ શીખેનું ગુરુદ્વાર હતું. એ ગુરુદ્વારમાં શીખોએ એક દુક્કર લાવી બાંધ્યું અને જણવ્યું કે, તમે સુખેથી ગાય કાપ; પણ જેવી તમે અમારી સામે ગાય કાપશે કે તરતજ તેજ વ્યક્તિ સ્વાતંત્ર્યની છરીવડે અમે આ ડુક્કરને કાપી તમારી આંખો ઉઘાડીશું. આ ઉપાય રામબાણ નીવડ્યો. તે ડુક્કરના તેલની વાસની કલ્પનાથીજ ગૌવધલાલસાની ખંજવાળ ઠંડી પડી ગઈ. અત્યાર સુધી પોલીસ પાસે મોટે ભાગે હિંદુઓને જ રોદણાં રડવાં પડતાં હતાં કે, જુઓ મુસલમાને ગાય મારીને અમને ચીઢવે છે, પણ એવું કાંઈ ન કરતાં કલકત્તાના હિંદુઓએ માત્ર વરાહ ભગવાનનીજ આરાધના કરી. આ રામબાણ ઉપાયને લીધે મુસલમાને જ પોલીસ પાસે રડતા જવું પડ્યું કે, જુઓ, હિંદુઓ અમને ચીઢવવા માટે અમારી સામે દુક્કરનું લોહી રેડવાની તૈયારી કરી રહ્યા છે. છેવટે પોલીસે આવી ગાય અને કકર બનેને છેડી મૂકયાં અને ઝગડે મટાડ્યા. અગ્ય સમાલોચક ( હિંદુપંચ ના એક અંકમાંથી) પુસ્તકે કી સમાલોચના પક્ષપાતરહિત હોગી. આજકલ જે દ્વેષપૂર્ણ સમાજના હેને લગી હૈ, ઉસકા રાસ્તા બંદ હોના ચાહિયે તથા પુસ્તકે યોગ્ય વ્યક્તિ કે હાથ મેં જાની ચાહિયે. પિછલે વર્ષ માધુરી મે પંડિત લજજારામ મહતા કી “વિપત્તિ કી કસોટી” કી સમાજના શ્રીમતી કમલાદેવી શર્મા ને કી થી. શ્રીમતીજી કા નામ, ન તો લેખિકા કી ન સમાલો ચિકા કી સિયત સે હિંદી-સંસાર મેં અભી તક પ્રખ્યાત હુઆ હૈ. અતઃ યહ બાત વિચારણીય છે, કિ મહેતાજી જૈસે વયોવૃદ્ધ તથા સિદ્ધહસ્ત લેખક કી કૃતિ કે સાથ શ્રીમતીજી કહાંતક ન્યાય કર સકતી થી ઔર સંપાદક કે લિયે યહ પુસ્તક શ્રીમતી કે હાથે મેં સમાલોચના કે લિયે દેના કહાં તક ઉપયુક્ત થા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #562 -------------------------------------------------------------------------- ________________ ગ્લૅડસ્ટનના કેટલાક બેધવચને ગ્લૅડસ્ટનનાં કેટલાંક બોધવચનો (ભાવાર્થરૂપે અપાયાં છે.) શરીરને રોગ મટાડનારા અનેક મળે, પણ મનને રેગ (અજ્ઞાન-લોભ ઈત્યાદિ) સારે કરે એવો વૈદ્ય જગતમાં દુર્લભ છે. જગતમાં હવે પાપને ભય ઓછો થતો જાય છે, એ વર્તમાન સમયની મોટી ન્યૂનતા છે. હું સમસ્ત જીવનપર્યત વિદ્યાર્થી હતો અને હજી પણ વિદ્યાર્થી જ છું. X જેમ આકાશ પૃથ્વીની દશે દિશામાં ફેલાયેલું છે, તે જ પ્રમાણે ધર્મશાસ્ત્ર પણ મનુષ્યના સર્વ વ્યવહારમાં ફેલાયેલું છે. સહવાસ, આવડત, પ્રકૃતિ, નવી નવી વાત વગેરે સાથે ધર્મને ઘણો ઝઘડો કરે પડે છે. ધર્મસ્વાતંત્ર્યનું બળ ઘણું મોટું અને દુર્નિવાર છે. એની આડે કોઈથી પણ અવાવાનું નથી. હમણાંના કાળના નહિ રોકી શકાય તેવા અને અતિ ગંભીર એવા ધર્મ સ્વાતંયના પ્રવાહ આડે કેઈથી પણ હાથ દઈ શકાય તેમ નથી. મનુષ્ય પૈસાવડે જ સુખ સંપાદન કરી શકે છે, એમ સમજીને જે આપણે ચાલીએ તો તે આપણી મોટી ભૂલ છે. પાણી ઉપર હજાર શબ્દો લખવા કરતાં ખડકપર માત્ર એકજ શબ્દ લખો અધિક શ્રેયસ્કર છે. પિતાની સુધારણાને માટે મનુષ્ય પિતાને ખરા અંતઃકરણપૂર્વક જે પ્રયત્ન કરે છે, એજ તેનામાં તેની યોગ્યતાને વધારનારો મોટો ગુણ છે. x + પુસ્તક એ પરલોકવાસી મહાન મનુષ્યોના શબ્દ છે અને તેમના આત્મા સાથે વાતચીત કરવામાં તે સર્વોત્તમ સાધન છે. ૪ સંપત્તિ અને સુખસાધનો વધતાં જાય છે, તેમ તેમ સામાજિક વ્યવહારમાં પણ ફરક પડતો જાય છે. “જ્ઞાન” જેમને સુખના ભંડારરૂપ લાગતું હોય, એવાં માણસે જગતમાં ડાંજ હોય છે. ઈંગ્લાંડના અનુભવમાં આવશે કે, રાષ્ટ્રીય અન્યાયથી રાષ્ટ્રીય પતન અવશ્ય થવાનું છે, અને તે કદી દૂર થવાનું નથી. અનુભવથી મને જણાયું છે કે, વિશ્વાસ રાખવામાં મોટું ડહાપણ છે અને ન રાખવામાં મેટી મૂર્ખતા છે. ઉનતિના જે જે ખરેખરા તથા મનમાં વસી રહેલા પ્રયત્નો છે, તે સર્વ—જે તેની સાથે નમ્રતા જોડાયેલી હોય તે-અન્ય મનુષ્યોને માટે અત્યંત બોધપ્રદ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #563 -------------------------------------------------------------------------- ________________ X ગ્લૅડસ્ટનનાં કેટલાંક બોધવચનો ધર્મ એ એક મહાન શક્તિ છે. તેની આગળ રાજાઓએ તથા રાજ્યપ્રકરણી પુરૂષોએ પણ પોતાનાં કામોની ઝડતી કેઈપણ વખતે આપવી જ પડશે. ૪ જે રાષ્ટ્રની સઘળા પ્રકારની સંસ્થાઓમાં તેમજ કાર્યોમાં અભિવૃદ્ધિ જોવામાં આવે, તે રાષ્ટ્રની ઉન્નતિ થતી ચાલે છે, એમ સમજવું. આપણે પિતાનું કર્તવ્ય બજાવવામાં કદી પાછી પાની કરવી જોઈએ નહિ તેમ તેમાંની અડચણ પ્રત્યે દુર્લક્ષ્ય પણ કરવું જોઈએ નહિ. x X પાપના સંભધિમાં ઈથરનો ભય રાખીને વતં, એટલે તેમાં સધળું જ આવી નય છે. પરમાર્થની વાત ઘણુજ આઈબરથી કહેવી અને રહેણ તેનાથી ઉલટી રાખવી, એના જેવું સહેલું કામ બીજું નથી. ' એકાદ જોયેલી વાત ઉપરથી અંતરાત્માની પ્રેરણાને ખોટી માનવાને મનુષ્ય મહિત થાય છે; આ પ્રકારનો પ્રસંગ ખરેખર અત્યંત ભયંકર અને ઘણું સંકટનો છે. એકાદ મહાન માણસના વિચારોને પોતે વિચાર નહિ કરતાં કબૂલ કરવા, એ જેટલું ખોટું છે; તેટલું જ મહાન માણસોના વિચારોને યોગ્ય માન ન આપવું એ પણ ખોટું છે. મનુષ્ય પ્રાણી, એ આ સૃષ્ટિમાં સર્વ સારી વસ્તુઓને કળશ છે. મનુષ્યજાતિ, મનુષ્યસ્વભાવ, મનુષ્યકર્તવ્ય તથા મનુષ્યનું ભવિતવ્ય એ સર્વ અભ્યાસને અત્યુત્તમ વિષયે છે. x ચિરકાળની કીર્તિની ઇચ્છા એ સત્કાર્યો કરવાને ઉત્તમ પ્રકારની વૃત્તિ છે; પરંતુ તેને આપણું અંતરાત્માની અને પરમાત્માની આજ્ઞા નીચેજ રાખવી. મારે અંતકાળ પાસે આવતો જાય છે, તેમ તેમ મને મતભેદ ઓછો દેખાતો જાય છે અને ઐક્ય અત્યંત મોટું જણાય છે. કોઈ પણ રાષ્ટ્ર અને કોઈ પણ યુગના મનુષ્યનો ઉદ્યોગ અને પરસ્પરને પ્રેમ તેમની ઈશ્વરભક્તિના પ્રમાણપર આધાર રાખે છે. અસત્ય અને દંભના પ્રકાશ કદાચ થોડો સમય કાયમ રહેશે; પરંતુ પરિણામે તો તે ખુલું પડી જઈને અપકીર્તિ અને વિપત્તિ આવ્યા સિવાય રહેશેજ નહિ. પરમેશ્વરપ્રત્યેનાં કર્તવ્યો તરફ આપણું લક્ષ્ય પુષ્કળ હોવું જોઇએ અને તે જેટલા પ્રમાણમાં હશે તેટલાજ પ્રમાણમાં આપણી ભવિષ્ય ઉન્નતિ થનાર છે. માત્ર ક્ષણિક પશ્ચાત્તાપથીજ કાંઈ અપરાધ ટળી જતો નથી, પરંતુ પશ્ચાત્તાપને ક્રમ એકસરખો ચાલો જોઈએ તથા પરિપૂર્ણ થવો જોઈએ. તે સિવાય પાપશુદ્ધિ-ચિત્તશુદ્ધિ થતી નથી. ગ્રંથસંગ્રહ કરવામાં ગ્રંથાવલોકનની આવડત, સમય, પૈસા, જ્ઞાન, સારાસાર-વિચાર અને દૃઢ નિશ્ચય એટલા ગુણોની જરૂર છે. એમાંના આવડત અને નિશ્વય એ બે ગુણે મારામાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #564 -------------------------------------------------------------------------- ________________ ગ્લૅડસ્ટનનાં કેટલાંક બોધવચને અનુભવ થવા પહેલાં પુષ્કળ વાત પર વિશ્વાસ મૂક એ ડહાપણ છે. શિક્ષણના હેતુઓમાં એક હેતુ એ પણ છે ખરે કે, તેની સહાયથી મનુષ્ય કોઈ પણ ધંધે કરી શકે; પણ આ હેતુ ગૌણ હોઈને મુખ્ય હેતુ તે એજ છે કે, પવિત્ર વિષયોથી અંતઃકરણને ઉન્નત કરવું. કાઈ પણ કારણથી કિંવા હેતુથી મનુષ્ય જે દિવસે પિતાના અંતરાત્માની આજ્ઞા-પ્રેરણાનું અપમાન કરે છે, તે દિવસ તેને માટે ઘણાજ ખરાબ અને મહા અનર્થકારી છે. X શરીરશ્રમ લજજાસ્પદ હોવાની સમજ લોકોમાંથી દૂર કરવી જોઈએ; એટલું જ નહિ પણ જાતે શરીરશ્રમ કરીને તેથી થયેલી પોતાની શારીરિક ઉન્નતિનું દૃષ્ટાંત એવી સમજ ધરાવનારાઓને દર્શાવી આપવું જોઈએ. X તમે જેમ જેમ વિશેષ જ્ઞાન મેળવતા જશે, તેમ તેમ તમને જણાશે કે, આપણે જે કાંઈ જ્ઞાન મેળવ્યું છે તે બહુજ થોડું છે અને જે મેળવવાનું છે તે અગાધ છે. આપણે જેટલું જાણતા હોઈએ છીએ, તેને જ આપણે જ્ઞાન કહીએ છીએ. તે આપણી જીભ આપણે સ્વાધીન હોવાથી જ કહીએ છીએ; નહિ તે જ્ઞાન કહ્યું એટલે તેમાં સહજ પણ અજ્ઞાન હોવું જોઈએ નહિ, પરંતુ એવું ક્યાં હોય છે? ગુએ આપણું કામ જે અંતઃકરણપૂર્વક કર્યું છે, તે જોતાં તમે તેમને કાંઈ માન અથવા પદાર્થ આપો, તેથી કાંઈ તમે તેમના ઋણમાંથી મુક્ત થઇ શકતા નથી. - ઈશ્વરી સત્ય સમજવાનાં જે સાધનો આપણા હાથમાં છે, તેને યથાયોગ્ય ઉપયોગ કરે એ આપણી જ સત્તામાં છે. તે જ્ઞાનનું તન, મન કે ધન ઉપર) જે કાંઈ શુભ પરિણામ આવે તે ઈશ્વરને જ અર્પણ કરવું જોઇએ. x કર્તવ્યકર્મ પ્રત્યે મનુષ્યના હદયમાં જે અગાધ શ્રદ્ધા અને તે શ્રદ્ધામાંથી અત્યંત લીનતા તથા દઢ નિશ્ચયનું જે મિશ્રણ ઉત્પન્ન થાય છે, તે જ આ મનુષ્યપર પરમેશ્વરની કૃપા ઉતારવાનું અને તે કૃપાને કાયમ રાખવાનું ઉત્કૃષ્ટ સાધન છે. દુકાનમાં માલ પુષ્કળ ભર્યો હોય, પરંતુ ઘરાકી બિલકુલ ન હોય તે એવી દુકાન જેમ નિફળ છે, તેમ મનમાં અનેક સારી વાતો સમાઇ રહેલી હોવા છતાં તે પ્રમાણે ક્રિયા ન થતી હોય એવું શિક્ષણ પણ નિષ્ફળ છે. આપણું મનવૃત્તિપરજ આપણી સત્તા ચાલતી ન હોય, તો પછી બાહ્ય સૃષ્ટિ ઉપર અર્થાત જગતના પદાર્થો ઉપર આપણી સત્તા વધતી જાય છે અથવા તે “આપણે અધિકાધિક જ્ઞાની થતા જઈએ છીએ એ ગર્વ કરવો એ વ્યર્થ જ છે. આ પાપમય જગતમાં અનેક સ્થળે સત્યને એથે જ અસત્ય અને ધર્મશ્રદ્ધાને એથેજ અશ્રદ્ધા અને અધાર્મિકતા છુપાઈ રહેલાં હોય છે, માટે સાવધ રહેવું. મનુષ્યના મનપર સતા ચલાવવાને પુરુષાર્થ અને પ્રારબ્ધની જે લડાઈ ચાલી રહી છે, તેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #565 -------------------------------------------------------------------------- ________________ ગ્લેંડસ્ટનનાં કેટલાંક એત્રવના પશ્ચિામે જેટલા પ્રમાણમાં પુરુષાર્થની સત્તા વધતી જાય છે, તેટલા પ્રમાણમાં પ્રારબ્ધની સત્તા એછી થતી જાય છે. X × એકખીજાથી વિરુદ્ધ કાર્યો કરવાના સમય આવે એ માટું સ`કટ લાગે છે ખરૂં, પરંતુ ખરૂં જોતાં તે! તે એકબીજાથી વિરુદ્ધ હેાતાંજ નથી; કેમકે સઘળાં કન્ય એક અગાધ પરમાત્મામાંથીજ નીકળેલાં છે. પછી દેશ-કાળ ઇત્યાદિ પરત્વે તેના પ્રકારમાં ફેરફાર હોય તેમાં કાંઇ મેાટી વાત નથી. X X ધનાં તત્ત્વા સઘળાં એકજ છે અને તે સર્વને સતું ઐકય થવું સાહજિકજ છે, આ ઐકય સુજાણ અને શકે છે; પરંતુ જ્ઞાનના ગજ તેમાં અંતરાય પાડે છે અને ર્ડ X X જે જ્ઞાન અંતરની શુભ વૃત્તિને ખીલવી શક્યું નહિ, તે જ્ઞાનને જે જ્ઞાનવડે આપણે આપણી આંતરત્તિનેજ જીતી શક્યા નહિ, તે પદાર્થો જીતતા ચાલીએ છીએ, એવા ગવ રાખવે એ મૂર્ખતાજ છે. X X એકસરખાં માન્ય હાવાથી તેનાવડે. અજાણ વચ્ચે પણ એકસરખું થઇ તેથીજ પથ-પરંપરા વધી છે. × ગર્વ કરવા એ વ્ય છે. જ્ઞાનવડે આપણે જગતના X X ખાધેલા અન્નનુ મુખ્ય કામ જેમ શરીરને બળવાન અને ચપળ બનાવવાનું છે, તેમ શિક્ષણનું કામ એ છે કે, તે આપણા મનને ભાગ ભેગવવામાં સયમી, ધારાશક્તિમાં મજબૂત અને સક! ખમવામાં ધીર અને સહનશીલ બનાવે. × × X ગ્રંથસહવાસ અત્યંત આનદકારક છે. પ્રથા ગોઠવી રાખ્યા હૈાય એવી એરડીમાં ગયા પછી તમે તેને હાથ નહિ લગાડા તેા તે થાજ માનસવાણીથી તમને કહેશે કે, અમારામાં પુષ્કળ જ્ઞાન ભર્યુ છે તે લ્યા અને તેને ઉપયાગ કરેા; એટલે તમારૂં કલ્યાણ થશે. શું આ માનસવાણી ઓછી કિંમતી છે ? X X × પાપી વિચારે। મનને ખાઇ જાય છે; કેમકે તે એક જબરદસ્ત રાગ છે. તેનું ઔષધ સમસ્ત પૃથ્વીમાં મળી શકતું નથી. ધ શાસ્ત્રમાં લખેલું છે કે, પાપની પાછળ દુ:ખ પણ અવશ્ય આવોજ.. અન્યાયની લડાઇ એ પણ એક ભયંકર પાપ હેાવાથી તેની પાછળ પણ ભયંકર દુઃખ આવવાનુંજ છે. X X * પેાતાના આયુષ્યને ઉપયોગ જો તમે બહુજ સાવધાનતાથી કરશે, તે ભવિષ્યમાં તે તમને વ્યાજસહિત મળશે અને એટલું બધું ઉપયેગી થઈ પડશે કે, હાલ તે તેનું અનુમાન પણ તમે કરી શકશેા નહિ; પરંતુ એ પ્રમાણે ન કરતાં આયુષ્યને જો તમે વ્યર્થ જવા દેશે। તે તે તમને નુકસાન પણ તમે ધારી શકે! તે કરતાં ઘણુંજ વધારે કરશે. X × × દેશમાં શાંતિ હેવી એ મેાટું સુખ છે; પરંતુ તે સુખને લીધે નીચે વૃત્તિ ધરાવનારા મનુષ્યાને મેાહ વ્યાપે છે. આ વાત જેમ સ પ્રકારના સુખને લાગુ પડે છે, તેમ આ વાત પણ તેટલીજ ખરી છે કે, યુદ્ઘના તેમજ સંકટના પ્રસ ંગેાને લીધે મનુષ્યેામાં અમૂલ્ય સદ્ગુણા ઉત્પન્ન થઇને વધે છે અને મનુષ્યને હાથે મેટાં મેાટાં કાર્યો થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat X × X એ નિરંતર લક્ષ્યમાં રાખવું જોઇએ કે, આપણને પ્રથમથી પડેલી ટેવાને રાકવાથી આપણી બુદ્ધિ અને નીતિની વૃત્તિઓ પણ ફેરવાતીજ જાય છે. * * * એ કદી ભૂલવું જોઇએ નહિ કે, મનુષ્યને આ જગતમાં જે કાર્યો કરવાં પડે છે, તે કરવાના ચેાગ્ય પ્રકારા શીખવવા જેટલું ત્રાસદાયક અને મનુષ્યની શક્તિ ક્ષીણ કરનારૂં બીજું એક પણ કાર્યાં નથી; છતાં પણ આ કાર્ય કેટલાકેા એવું ઉત્તમ સાધી શકે છે કે, તેમની પાછળ તેમનેા www.umaragyanbhandar.com Page #566 -------------------------------------------------------------------------- ________________ ગ્લૅડસ્ટનનાં કેટલાંક બોધવચને વિદ્યાર્થી-સેનાપતિની પાછળ સિપાઇઓ યુદ્ધમાં જાય તેમ-જાય છે, પરંતુ આવા શિક્ષક અને 'વિદ્યાથીએ બહુજ થોડા હોય છે. X આજ સુધીમાં ઉન્નતિના સર્વોચ્ચ શિખરે ચઢેલાં રાષ્ટ્રો પૈકી કોઈ પણ રાષ્ટ્રના લોકોએ-સૌએ મળીને-પોતાને રાજ્યકારભાર ચલાવ્યો નથી. તેમણે જે કાંઈ કર્યું છે તે એ કે, પોતામાંથી શ્રેષ્ઠ લોકોને પસંદ કરવા તથા તેમનાં કાર્યો પર પોતાનો દાબ રાખીને તેમને હાથે રાષ્ટ્રને કારભાર ચલા“વો. આ કાર્ય કરવામાં તેમને કેટલી બધી અડચણ પડતી હતી તે ઇતિહાસ ઉપરથી સ્પષ્ટ જણાય છે. આ જગતને અને આપણો યોગ કોઈ પણ રીતે આપોઆપ બનેલો નથી. એ સઘળી ઈશ્વરની કૃતિ છે. પૂર્ણ મનુષ્યત્વ આવવાને માટે આ જગત ઉત્તમ સ્થાન છે અને તે આવ્યા સિવાય તેનાથી દેવલોકમાં જઈ શકાતું નથી-અર્થાત આ લોકમાં જીવવું એ ૫રલેકના જીવનની તૈયારી કરવા જેવું છે. અમુક કાર્ય કરવું એજ આપણું કર્તવ્ય છે અથવા તે ન કરવું એજ કર્તવ્ય છે, એમ સારી રીતે સમજાયા છતાં પણ જો તે કર્તવ્યથી વિરુદ્ધ વર્તવામાં આવે તો તે પાપ છે. એ પાપ માણસના અંતરને ખાય છે, તેથી તેના મૂળ સ્વભાવમાં એક પ્રકારનું તોફાન થાય છે અને તેનું પરિણામ એવું આવે છે કે, અંતઃકરણમાં કુવાસનાનું પ્રાબલ્ય વધીને સદ્ભાસનાને નાશ થાય છે અને એજ તેના આત્માનો નાશ છે. સઘળાં રાષ્ટ્રોને સમાન સમજવાં–તેમાં કોઈને ઓછું વધતું ન માનવું એ ખ્રિસ્તી સુધારણાનું મૂળ બીજ છે. એ તવ જે છોડયું તો તેની સાથે જ સર્વત્ર જગતની શાંતિ અને ઉન્નતિની આશા ઉડી જશે. મારો મત એવો છે કે, જે કઈ આ સમતાનું તત્વ છોડી દે છે કિંવા તેને બગાડે છે, તેનો હેતુ ગમે તેટલો સારો હોય તો પણ તે પોતાના રાષ્ટ્રપર મહાન સંકટ લાવે છે, શાંતિનો નાશ કરે છે અને ખ્રિસ્તી ધર્મના મૂળ સિદ્ધાંત ઉપર શસ્ત્રપ્રહાર કરે છે. X x હું બદલાયે છું; કેમકે હું જયારે પ્રથમ સાર્વજનિક કામમાં પડ્યો, ત્યારે સ્વાતંત્ર્યનું ખરું મૂલ્ય અને તેની અત્યંત આવશ્યકતા હું સમજી શક્યો ન હતો. સ્વાતંત્ર્ય પણ અન્ય ગુણોની પેઠે જ શુભ કાર્યમાં તેમજ અશુભ કાર્યમાં-ઉભયમાં ઉપયોગી થઈ પડે છે, એ વાત હું પ્રથમ જાણતો ન હતો, તેમ પ્રત્યેક સાર્વજનિક સંસ્થાની ઉન્નતિ સ્વાતંત્ર્યપરજ અવલંબીને રહેલી છે એ પણ મારા લક્ષ્યમાં આવ્યું ન હતું. એ સઘળું હવે હું સમજી શક્યો છું તથા તેને અનુસરીને જ હું હમેશાં વર્તુ . સર્વસામાન્ય લોકોની સભા એક ઉત્તમ શાળા છે. એ શાળાની શકિત વિલક્ષણ છે. ત્યાં બુદ્ધિનું સામર્થ્ય તથા મનની ઉચ્ચતા ઘણી વધે છે. તે સિવાય નીતિ શીખવાની પણ એ સર્વેત્તમ શાળા છે. શાંતિ શીખવાનું પણ એ ઉત્તમ સ્થાન છે. ત્યાં દેવથી જે કાઈને હાથે કાઈ. ભૂલ થાય છે તો તે સમજવાને પાંચ મિનિટ પણ લાગતી નથી. ત્યાં સહનશીલતા તે મૂર્તિમંતજ છે. તે મનુષ્યમાં આપોઆપ આવે છે, તે જ પ્રમાણે એ એક મોટું ન્યાયસ્થાન છે. મનમાં પુષ્કળ વાતો ભરી રાખવી એ મનુષ્યનું શિક્ષણ નથી. કેટલાક લોકો મનને કેડી જેવું સમજે છે અને તેમાં જ્ઞાનનાં પોટલાં ભરી રાખવાનો વિચાર કરે છે, પરંતુ આ સમજ બરાબર નથી. આ સંબંધી એ લક્ષ્યમાં રાખવું કે, મનુષ્યના જીવિતને હેતુ, મનુષ્યની સુધારણઉન્નતિ કરવી એજ છે. માટે જ્ઞાન પ્રાપ્ત કરીને તેની સહાયતાથી પિતાનાથી બની શકે તેટલાં માંહુસેનું કલ્યાણ કરવું જોઈએ અને તેમ કરવાથી જ આ જગતપરનું પાપ અને દુ:ખ ઓછું થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #567 -------------------------------------------------------------------------- ________________ દરિદ્રતામાંજ રત્નમાનવા વધારે પાકે છે. e ટેનિસનની કારકીદી ધણેખરે અંશે મારી કારકીર્દીને મળતીજ છે; પરંતુ તેની જે કૃતિ છે તે મારી કૃતિ કરતાં ઘણીજ શ્રેષ્ઠ પંક્તિની છે. તેના ઉદ્યોગ મારા ઉદ્યોગ કરતાં સર્વોત્તમ પ્રકારને થયા છે તથા તે મારા ઉદ્યોગ કરતાં વિશેષ ચિરસ્થાયી છે. મારા જેવા પુરુષો સાજનિક હિતના વિષય ઉપર ખેલે છે, એટલે લેાકેા કૃપા કરીને તેમને યેાગ્યતા કરતાં પણ વિશેષ માન આપે છે અને તેથી તેઓ ફુલાય છે એ ખરૂં છે; પણ ખેાલવું એજ અમારૂં કામ છે. તેમાં ઉપાયજ નથી, પરંતુ શબ્દોને પાંખા હેાવાને લીધે તેઓ ઝપાટામાં ઉડી જાય છે અને હતા ન હતા. થઇ જાય છે. ટેનિસનની કૃતિ આથી વિશેષ ઉચ્ચ યેાગ્યતાવાળી છે. તેના ઉપર કાળનું શું ચાલવાનું નથી. તેણે પેાતાનું ચિરત્ર પેાતાના દેશબાંધવાના હૃદયપટપર લખ્યું છે, તે કદી પણ ભુંસાઈ જનાર નથી. દરિદ્રતામાંજ રત્નમાનવા વધારે પાકે છે. ( લેખકઃ—શ્રીયુત “કુમાર” હિંદુસ્ટના એક અકમાંથી ) એક બાર ઇમન કે કિસી મિત્રને હાર્ડ વિશ્વવિદ્યાલય મે` એક અત્યંત પ્રતિભાશાલી તથા હેાનહાર વિદ્યાથી કે સંબંધ મેં ઉસકી સંમતિ પૂછી ! મન ને તુરંત હી ને સંક્ષિપ્ત ઉત્તર દિયા, વહેં ઇસ પ્રકાર થાઃ— 66 ,, ખસ, ઉસે અા અગર કિસી વસ્તુ કી આવશ્યકતા હૈ તે! વહુ ‘દરદ્રતા' હી હૈ. ઇમન કે ઇસ અદ્ભુત ઉત્તર । સુનકર ઉસકા મિત્ર એકદમ ચેહરે કા ખડી ઉત્સુકતા સે દેખને લગા. ચકરા ગયા ઔર ઉસકે ઉસને અપને મિત્ર કે “દરિદ્રતા કા બહુધા લેગ ઈશ્વરીય પ્ર¥ાપ યા શાપ સમઝતે હૈ'; પર વાસ્તવ મેં ઐસી ખાત નહીં હૈં. વહુ તે પરમાત્મા કા સર્વશ્રેષ્ઠ વરદાન હૈ. ” '' સંસાર મેં છતને બડે-ખડે મહાપુરુષ હે ગયે હૈ'; ઉનમે' સે ઐસી વ્યક્તિ બહુત હી કમ હું, જે દરિદ્રાવસ્થા મેં ન પૈદા હુએ હૈ। યા જીનકા ઉત્થાન પતિતાવસ્થા સે ન હુઆ હૈ.’’ kk દરિદ્રાવસ્થા મેં રહ, કૅટે–પુરાને કપડે પહિન, પેટ-ભર અન્ન ન પા તથા સુખ-સાધન - ઇમન તુર ંત હી ઉસકે હૃદય મેં ઉઠતે હુએ ભાવ કા તાડ ગયા. સમુખ મુસ્કુરાતે હુએ દરિદ્રતા કી ઇસ પ્રકાર વ્યાખ્યા કર ડાલીઃ— રહિત અવસ્થા મેં હી મનુષ્ય અપને સચ્ચે સ્વરૂપ તથા જ્ઞાન-શક્તિ કા પહચાનતા હૈ.” કિસી પ્રકાર કે સાજ સામાન સે રહિત, સૂનસાન કમરે મેં હી ઉસકી આત્મા સે વહ ન્યાતિ પ્રજ્વલિત હૈાતી હૈ, જીસકા પ્રકાશ કિસી દિન સારે સંસાર મેં કૈલ જાતા હૈ ઔર વહ વ્યક્તિ મહત્તા કે પ્રાપ્ત હૈ। ગૌરવ પાને લગતા હૈ.” 66 "6 પ્રકૃતિ તે મનુષ્ય કે ઇસ પ્રકાર બનાયા હૈ, કિ વહ ધૃણા કરતા હૈ. એસે મનુષ્ય ઈસ સંસાર મેં થાડે હી હેાંગે, ઉલ્લધન કરને કે યાગ્ય આત્મિક શક્તિ હૈ.” 66 દરિદ્રતા હી વહ શક્તિ હૈ, જીસસે મનુષ્ય કાર્ય ઔર ઉદ્યોગ કરને લગતા હૈ. કેવલ ઇતના હી નહીં, ઇસમે' એક વિશેષ ગુણ ભી હૈ-યહ મનુષ્ય કા વાસ્તવિક ‘મનુષ્ય’ બનાતી હૈ.” દરિદ્રતા સે મનુષ્ય કા ઉન હજારાં, લાખાં વ્યક્તિયાં સે સંપર્ક હા જાતા હૈ, જીનકી આવશ્યકતાએ ઔર દુઃખ-દર્દ, વાપરતા ઔર ઉસકી આત્મા કા વિશ્વાત્મા કી મધુર સંગીત ધ્વનિ સે અનુતિ કર વ્યક્તિગત સ્વાર્થી કા સંસાર કે સ્વા` મેં વિલીન કર દેતી હૈ, જીસસે વહુ સમસ્ત સંસાર કેા અપના સમઝને કા મહાજ્ઞાન પ્રાપ્ત કર લેતા હૈ.” 66 દરિદ્રતા આત્મ-શક્તિ પ્રદાન કરતી. હૈ ઔર શિષ્ટાચાર કી સુંદર શિક્ષા દેતી હૈ. અતએવ દરિદ્રતા કાઇ ઈશ્વરીય પ્રકાપ યા શાપ નહીં, બલ્કિ પરમ પિતા પરમાત્મા !! સર્વોચ્ચ આશીર્વાદ હૈ. 12. 66 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સ્વભાવતઃ કાર્યં ઔર ઉદ્યોગ સે જીનમે સ પ્રાકૃતિક નિયમ ક્ર www.umaragyanbhandar.com Page #568 -------------------------------------------------------------------------- ________________ અનુરોધ પ્રભુપ્રસાદ પામનારા ભક્તના ઉદ્ગાર (“સાહિત્ય માસિકના સપ્ટેમ્બર ૧૯૨૭ ના અંકમાંથી) તમે સાંભળે સખી એક વાર્તા રે, મને સાંભર્યું તે કાંઈક સંભારતાં રે. (ટેક) હું તે હરજીને જેવા નિસરી રે, મુજને સંસારની વાત વિસરી રે. તમે૧ મુજને ખેળતાં કંઇએક લાધ્યું રે, લાધ્યું અખંડ બ્રહ્માંડ આ બધું રે. તમે ૨ હું તો હરજીને જોતાં હું ટળી રે, યમ સાગરમાં સરિતા ભળી ૨. તમે ? હું તે જયાં જોઉં ત્યાં રે તેજ ને રે; મેં તો મનશું વિચાર્યું એજ રે. તમે જ સર્વ વરતુ તણે વેરે ટળે રે, જેને જેતી'તી તે મુજને મળે છે. તમે ૫ સર્વ પરબ્રહ્મ કેરાં પૂતળાં રે, રૂપે એક થકી એક આગળ . તમે ૬ દશે દિશા સન્મુખ હરજી થયા રે, મારા રૂકમળમાં વસી રહ્યા રે. તમે ૭ એક હરિ વિના બીજું દીસે નહિ રે, મારી દોષની દષ્ટિ ટળી ગઈ છે. તમે ૮ મારાં અનંત લોચન ઉઘડયાં રે, સર્વ રામજીનાં રૂપ દુબે પડ્યાં રે. તમે ૯ હું તે હરખે હીંડું ને જોતી ફરૂં રે, મુજને પ્રપંચનું વૈકુંઠ વિસર્યું રે. તમે ૧૦ બાબું અખંડ મંડળ નિહાળતાં રે, થઈ તન તકપ સંભાળતાં રે. તમે ૧૧ નખ શિખ લગી હરિ વ્યાપી રહ્યા રે, જે વેદે કહ્યું તે લ રે. તમે ૧૨ ભૂલ્યું હતું તે ધન ઘરમાં જડયું રે, મહા આનંદ ઉપજ મનડું ઠર્યું રે. તમે ૧૩ હવે જન્મ સફળ થયે મારો રે, મળ્યો બાવન અક્ષર બાહરે રે. તમે ૧૪ સર્વ કામ અળગો ન થાય રે, અણું માંહે તે અણું માંહ્ય છે. તમે ૧૫ હવે પ્રપંચ પુરાણના પુરા થયા રે, દાસ ગોપાળના પ્રભુ જયારે ત્યારે. તમે ૧૬ અનુરોધ (“હિંદુપંચ ના એક અંકમાંથી) સુનતા હું સર્વેશ વિશ્વ મેં સત્વર આને વાલે હૈ, અનય નશાને વાલે જગ મેં શાન્તિ બસાને વાલે હૈ. યદિ આવે છે તો અપને હી નિજગૃહમેં આના ભવન, યદુકુલભૂષણ, ઔર કહીં મત ભારત તજ નાના ભગવન(૧) સર્વપ્રથમ તેરી પદપૂજા કરને કા અધિકાર હમેં, તેરે પદ ગહિ પતન સિંધુ સે, તરને કા અધિકાર હમેં. પ્રગટિત કરકે અપની પ્રતિમા, જગ કે આલેકિત કરી દે, ભારત કી કમનીય કીતિ, હે કૃષ્ણ! ભુવનભર મેં ભર દો. (૨) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #569 -------------------------------------------------------------------------- ________________ આજનું શિક્ષણ એ શિક્ષણ નથી. આજનું શિક્ષણ એ શિક્ષણ નથી. પરંતુ ગુલામીનાં બંધનોને મજબૂત કરનારું એક ભયંકર યંત્ર છે. (લેખક – મૂળશંકર જાદવજી વ્યાસ-ધરાષ્ટ્રશક્તિ” તા. ૧૨-૮-૧૯૨૭ ના અંકમાંથી) આપણે નિશાળો અને વિદ્યાલય દેશોન્નતિનાં અમીઝરણું હોઈ શકે, આપણા સમાજ અને ધર્મ ઈતિહાસના દુર્ગસમાં હોઈ શકે, સ્વાતંત્રય અને સ્વરાજના રથચક્રસમા બની શકે; પરંતુ એ બધું કયારે? જ્યારે એ શિક્ષણકારોબાર આપણા મત મુજબ ચલાવાય ત્યારે જ. અંગ્રેજે પૂરા વિચક્ષણ છે, એમણે ભારતવર્ષને યશસ્વી ઇતિહાસ નિહાળ્યો, એમણે આર્ય સંસ્કૃતિની ઝમક તથા પ્રાચીન ઋષિમુનિઓના પવિત્ર સંસ્કારે જોયા, પ્રાચીન શૂરવીરાના વીરત્વનાં ગુણગાન સાંભળ્યાં, બ્રહ્મર્ષિઓની ગહે ગૃહે વ્યાપી રહેલી બ્રહ્મદીક્ષાઓનું સચરાચર તેજ ભાળ્યું, ગ્રીસ અને પાર્ટીના કેસરીઓથી પણ અધિક ક્ષત્રિયની ભસ્મમાં છુપાયેલી દૈવી શક્તિની ચીનગારીઓ ભાળી, વૈોનાં વાણિજ્યશક્તિનાં સાહસો માપ્યાં, શદ્રોની ભક્તિપરાયણ નિઃસ્વાર્થ સેવાઓ જોઈ, આકાશમાંથી ઉતરતા વજસામે ટટાર ઉભા રહેનાર વીર કેસરીઓની સુકીર્તિઓ સાંભળી અને રણમેદાને જતા કંથને કુમકુમતિલક કરીને કમરે સમશેર બાંધનારી અને મૃત પતિની સાથે ચિતામાં હસતે મોઢે “જય માતૃભૂમિ, જય માતૃભૂમિ” “જય પતિદેવ, જય પતિદેવીની જયગર્જના કરતી સળગી જનારી ભારતી સતીઓને અપાર મહિમા સાંભળ્યો. જે દેશમાં આવી અજબ સંસ્કૃતિ, આવું અદ્ભુત શુરાતન, અનેરું એજિસ અને અપૂર્વ શક્તિ હોય; આ ક્ષણભંગુર દેહને ફેડીને યશસ્વી દેહને ચિરંજીવી કરવાની હોંશ જે દેશમાં હોય એવા દેશની વિરાટ પ્રજાને વશ કરવાવાળ-તેને ગુલામ બનાવવાવાળું આ જગતમાં કોઈ જગ્યું નથી. એ સનાતન સત્ય અંગ્રેજોની વિચક્ષણ બુદ્ધિએ પારખી લીધું. ભારતવર્ષમાં અંગ્રેજ સત્તનતના પાયા ઉડા નાખવા એ વિદેશીઓએ હિંદના બાળહૈયા ઉપર જૂદીજ છાપ ચીતરવા માંડી. હિંદની અગાધ શક્તિને મુઠ્ઠીમાં પકડી અને આ દેશમાં ટેક, સ્વમાન અને પવિત્ર કીતિમાટે મરી ફીટવાનું આદર્શ શિક્ષણ મળતું, તેજ દેશમાં આજે અમારા યુવાન હિંદીઓને કોલેજોમાં બ્રિટિશ સમા કઈ બહાદુરે પાકયા નથી, હિંદના ઇતિહાસમાં યુરોપના ઈતિહાસસમું વિત નથી, વેલિંગ્ટન અને નેહસન તો ઈલાંડમાંજ પાકે, નેપોલિયન અને ઢોલ તે યૂરોપમાંજ જન્મ, ઈલીઝાબેથ અને સમ્રાજ્ઞી વિકટોરીઓ જેવી સ્ત્રીવિભૂતિઓ તો લંડનની યશસ્વી ગાદીએજ હોય ! વાચક ! ભારતીય ઇતિહાસનો પડદો જરા ઉચો કર. ઇગ્લાંડ કે યૂરોપની વિભૂતિઓનાં નામો તિ ત્યાંજ અમર હશે અને ત્યાં જ રહેશે. પરંતુ જગતના દેટસ કરેડ માનવલોકના ઈતિહાસમાં ભગવાન શ્રીકૃષ્ણ અને પ્રતાપી રામચંદ્ર કેટલા થયા છે? જગતમાંથી ગર્વનો નાશ કરનાર પરશુધારી દ્ધના અવતારમાં ભગવાન પરશુરામ કેટલા છે ? દ્રૌપદી અને સીતા જેવી અડગ ટેકીલી, દમયંતી અને તારામતી જેવી આદર્શ સતીઓ કેટલી છે? રણમેદાને ઝઝુમનારી દુર્ગાના અવતાર સમી બ્રાહ્મણ સમાજના રત્નસમી લક્ષ્મીબાઈ કેટલી છે? મહાન સિકંદર જેની અપૂર્વ શક્તિથી શરમાય તેવા બ્રાહ્મણસમ્રાટું પૌરસ કેટલા છે? મરણીયા પ્રતાપ અને વીર દુર્ગાદાસ કેટલા છે? દેહદિવાલો ખડી કરીને શત્રુઓની સામે માતૃભૂમિની રક્ષા માટે કિલા રચનારા બ્રહ્મતેજથી દેદીપ્યમાન બ્રહ્મર્ષિઓ અને ક્ષાત્રતેજથી સૂર્યાસમાં ક્ષત્રિય કેટલા છે? ૨૫-૩૦ વર્ષની ટુંકી મુદતમાં જગતની એક મહાન જબરદસ્ત સલતનતના પાયા હચમચાવી મૂકી તેના ચૂરા કરનારા શિવાજી મહારાજ કેટલા છે ? વિશ્વમાં જે શોધ્યું ન મળે તેવું ઘણુંએ આપણું આ પવિત્ર હિંદમાં છે, પણ એ ભાન કરાવનાર શાળાઓ અને કૅલેજે તો આજે અમારા ભારતના ભાવી સંચાલકોને ગુલામી પ્રથાનું જ શિક્ષણ દે છે. ભૂખે મરતી માતાઓ-બહેને અને બચ્ચાંઓના દુઃખભર્યા પોકારો સાંભળીને માતૃભૂમિનો ઉપહાસ થતી જોઈને જે વિદ્યાર્થીઓનાં હૈયાં નથી દુઃખતાં તે વિદ્યાથીએ, તે શિક્ષણ હિંદને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #570 -------------------------------------------------------------------------- ________________ FR દૂધમાં સાકર ભળી ! ! ભારરૂપ છે, ખાજારૂપ છે. જે વિદ્યા, જે શિક્ષણ નવયુવાનેામાં રવાતંત્ર્યજીસ્સા ઉત્પન્ન ન કરી શકે, માતૃભૂમિની ભક્તિ, સ્વમાન અને વધ માટે મરી ફીટવાનુ આદર્શી શિક્ષણ ન આપી શકે; તે વિદ્યા, તે શિક્ષણ, તે શાળા અને કાલેજે ભારતીય ઉન્નતિ અને સ્વરાજ્ય તેમજ સ્વતત્રતાની પ્રાપ્તિમાં અડચણ અને વિઘ્નરૂપજ છે. આજતુ શિક્ષણ એ શિક્ષણુ નથી, પરંતુ ગુલામીનાં બંધનેને મજબૂત કરનારૂં એક ભયંકર યંત્ર છે. રાજ્યકારેાભારમાં સહેલાઇથી સસ્તાપણે ચલાવવામાં સહાયભૂત થનારૂં ગુલામીને પેખનારૂં એક યંત્ર છે. જે દેશમાં સ્વરાજ સ્થાપવુ હોય, તે વિદ્યાર્થીઓને સ્વમાન, સ્વધમ અને સ્વાતંત્ર્યના સંસ્કારા ઉત્પન્ન કરવા પ્રયાસેા આદરે. રાષ્ટ્રોન્નતિ એજ જીંદગીનુ` સાય. એ પવિત્ર મંત્ર વિદ્યાર્થીઓના કાનમાં જ્યારે ગુબ્બર કરતા થાય, ત્યારેજ આપણા પવિત્ર ધ, આપણે વહાલા દેશ ઉન્નત થાય, સ્વતંત્ર થાય અને જગતમાં ત્યારેજ આપણે ભારતવર્ષને વિજયડકા વગડાવી શકીએ. નેવનાં પાણી મેાભે ચઢયાં !! ( ‘હિં’દુસ્થાન” તા. ૨૨-૮-૧૯૨૭ ના અકમાંથી ) ** હિંદુધર્મના ૠતિહાસમાં તા. ૨૧ મી ઓગસ્ટ ૧૯૨૭ ના દિવસ જરૂર યાદગાર બની જશે ! દિલ્હીમાં તે દિવસે ગાસ્વામી શ્રી ગગાપ્રસાદજી મહારાજે પેાતાના કટરાનીલ મદિરમાં અત્યજોતે દાખલ થવા દીધા ! સાંજના છ વાગે માટે જલસા કરવામાં આવ્યા અને સખ્યા બધું અત્યજોએ યમુનાજીમાં સ્નાન કરીને, અને કપાળમાં તિલક લગાવીને મહારાજશ્રીની મંજુરીથી દેવદિરમાં પ્રવેશ કર્યો. હિંદુભાઇએએ તેમના સત્કાર કર્યાં અને પ્રસાદ વહેં'ચવામાં આવ્યે ! · દિલ્હીના અર્જુન ” પત્રના તા. ૨૮ મી ઑગસ્ટના એકમાં આ ખુશખબર પ્રગટ કરવામાં આવી છે; અને આવાં આવકારદાયક પગલાંનું દેશભરમાં અનુકરણ કરવામાં આવે, અને હિંદુધમ ઉપરના કલંકને ટાળવાની સાથે, બ્રિટિશ સંસ્થાનામાં અસ્પૃસ્યતાના સંબંધમાં, એ હિંદીએના હક્કો લૂંટનારા સુંદમીજાજી ગારા જે મેણાંટાણાં મારે છે, તેને પણ સદાને માટે અત આવે; એવું આખા દેશનેા નીતિપરાયણ, ધર્મપ્રેમી, વિચારશીલ વં ઇચ્છે છે!! હિંદુ માન્યતા મુજ” ગંગાનદીમાં નહાવાથી જેમ પવિત્ર થાય છે, તેમ મહારાજશ્રી ગંગાપ્રસાદજીએ પેાતાની ઉદારી બુદ્ધિના ઉદધિમાં સ્નાન કરાવી અસ્પૃસ્ય મનાતા અત્યોને પાવન કરીને, પેાતાના સુયશને સદાને માટે અમર બનાવ્યે છે ! પરમાત્મા અમારા ધર્માંચાયોંના સકળ સધને આવી સન્મતિ અર્પી ! ! ! * * * દૂધમાં સાકર ભળી !! ( હિં’દુસ્થાન' તા. ૨૨-૮-૧૯૨૭ ના અંકમાંથી ) દૂધમાં સાકર અને છાશમાં મીઠુ હાય ” એ વાત સાચી છે! હિંદુ મહાતિને પીડી રહેલા અસ્પૃશ્યતાના મહા પુરા રાગનાં પાછાં પગલાંની વાત સંભળાવનારા “ અર્જુને '' એક ખીજી પણ ખુશ વધાઇ આપી છે! ઝાંસી જીલ્લાના મઉ ગામમાં હિંદુ-મુસલમાનાએ એક કરાર કર્યો છે; અને તેમાં બન્ને કામેાની સારી સમજ, દેાસ્તી અને બિરાદરીનાં અચ્છાં દન થતાં જણાય છે! આ કરારની જે મતલબ પ્રગટ કરવામાં આવી છે, તે એવી છે કે, ગમે તે વખતે, રસ્તે, રાત ને દિવસ, ૨૪ કલાક, ઔાય તે દિર પાસે મુસલમાનને અને હાય તે મસ્જીદ પાસે હિંદુએને વાજા વગાડવાની છુટ છે! સામાજિક, ધાર્મિક કે ગમે તે પ્રકારનાં સરધસે। કે જલસા હાય, અને ગમે તેવા નાચરંગ કે ગાનતાન–તમાશા થતા હોય, તાપણુ મંદિશ આગળ હિંદુએએ કે મસ્જીદે! આગળ મુસલમાનોએ કાઇ જાતની કાંઇ દખલ કરવાની નથી ! ! વાહ ! આના કરતાં વધારે ખુશખબર બીજી કી હેાઇ શકે? અને વળી જ્યારે કામી કલહના વેરાન રણમાં એકસપીને આવે! સુંદર બગીચેા દશ્યમાન થાય છે, ત્યારે તે! ખરેખર આનંદના એધ ઉછળવા લાગે છે !! મઉની અસર દેશભરમાં થાય તે “ સ્વરાજ્ય '' કેવુ' જલદીદેડયું આવે ?! હિંદુ-મુસ્લીમ આગેવાના આ કરારનું ઉદાર અને આવકારદાયક અનુકરણ કરશે ? ! ખુદા માલૂમ ! ! ! 66 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #571 -------------------------------------------------------------------------- ________________ હિંદ હજી પણ જગતને સંસ્કૃતિના પાઠ આપી શકે તેમ છે. 03 હિંદુ હજી પણ જગતને સંસ્કૃતિના પાઠ આપી શકે તેમ છે. હિંદના સંગીતવેત્તા શ્રી દિલીપ રાય એમના અનુપમ સ’ગીતથી યૂરોપમાં દૃઢ થતી જતી એ છાપ ( ‘હિંદુસ્થાન અને પ્રજામિત્ર'ના એક અંકમાંથી) (મહાન બંગાળી નાટકકાર શ્રી. ટ્વિન્દ્રલાલ રૅયના ચિરંજીવી શ્રી. દિલીપકુમાર રૅય એક ઉસ્તાદ સંગીતશાસ્ત્રી છે અને હિંદના સગીતને ઉદ્દાર તેમના દિલમાં નિરંતર રમી રહ્યાં છે. એજ કામને માટે તેએ હમણાં થેડાજ સમય ઉપર હિંદના કિનારા છેાડીને યૂરોપ-અમેરિકાને પ્રવાસે ગયા હતા; અને હમણાંજ તેમને અમે રિકામાં અપૂર્વ સત્કાર મળ્યાના સમાચાર . અત્રે આવ્યા છે. તેમનુ સંગીત સાંભળવુ' એ માનવજીવનની અનેરી મેાજ છે. મને ચાકર રાખાજી ના ભજનથી એએ ગુજરાતને જાણીતા છે.) પશ્ચિમની પાસેથી શિક્ષણ લેવા જવાને ખદલે તેને શિક્ષણ આપવા માટે પૂર્વમાંથી ધણી ઓછી વ્યક્તિએ ત્યાં ગઇ છે. એવી ઘેાડી વ્યક્તિઓમાંની એક તે જાણીતા બંગાળી સંગીતવેત્તા ખાજી દિલીપકુમાર રૉય છે. ઘણી બાબતમાં પશ્ચિમને આમ શિક્ષણુ આપવા ધણા પુરુષોને હિંદ ત્યાં માકલી શકે તેમ છે, પરંતુ ઈંગ્લેંડની સફરે જતા હિંદને ખરેખરા એકનિષ્ઠ એવા પુત્રો ઘણાજ ઓછા છે, કે જેએ પશ્ચિમની સરે જવા અગાઉ અથવા તે ત્યાં પહેાંચ્યા પછી ‘સાહેબશાહી' બની ગયા ન હેાય. આ નાનકડા બેટમાં (ઈંગ્લેંડમાં) જે હજારા હિંદી વિદ્યાર્થીએ શિક્ષણ લેવા રહે છે, તેઓ ‘સાહેબશાહી' બની ગયા છે, એ સાચેજ દિલગીર થવા જેવુ છે. હિંદની સ’સ્કૃતિમાટે અભિમાન એવા હિદીએ તે આપણને માત્ર ગણ્યાગાંઠયાજ મળે છે,કે જેમને એવી પૂરેપૂરી આત્મ શ્રદ્ધા બેસી ગઇ હુંય કે, હિંદની પાસે પેાતાની તેમજ યુગયુગથી પોતાનામાં પચાવી દીધેલી એવી પરની સંસ્કૃતિમાંથી પશ્ચિમને ધણુંય આપવા જેવું છે. જો કે થાડાં વર્ષો પહેલાંજ હિંદુ માત્ર ઘરને ચાહનારાઓનેાજ દેશ ગણાતા, માણસા ભાગ્યેજ દરિયાપાર જતા; છતાંપણ તેના ઉદાત્ત હૃદયને લીધે, તે દેશવાસીએ પેાતાનીજ ભૂમિમાં અનેક જાતિ અને સંસ્કૃતિના સમાગમમાં આવેલા છે. શ્રી દિલીપ બાજી શ્રી. દિલીપ બાજી એવી આત્મશ્રદ્દાઓ ધરાવનારામાંના એક છે, કે જેએ એમ માને છે કે, હિં’દમાં ‘આપવા’ ની શક્તિ છે. તે સંકુચિત નજરના માનવી નથી. તેમણે દરિયાપારતી સક્રા ખેડેલી છે અને તેમનું દૃષ્ટિબિંદુ વિશાળ છે, તેમજ પશ્ચિમની ઘણી જાતિઓના જીવનમાં તે ભેળાયલા પણ છે. આ બધાને સારૂ એમના દિલમાં સ્થાન છે, તેપણ હિંદના આદર્શ સંગીતની દેશીયતા મટી જાય તે એમને ગમતું નથી, અને તેથી તેમને એજ એક વિચાર હમેશાં રહે છે. હિંદનું આદર્શ સ’ગીત હિંદનું સંગીત આદશ છે, એ વાત હજી પશ્ચિમને સમજવાની છે. એ વાત શ્રી દિલીપ બાજુ પાસેથી જાણી શકાય છે. જેમણે સર જગદીશચંદ્રના ભાષણમાંના કેટલાક રાપાએ હિંદુએ કરતાં ચારગણી વધુ લાગણીવાળા હોય છે, પરંતુ સામાન્ય યૂરેપીયન કરતાં હિંદુ વિદ્યાર્થી ખમણી લાગણી ધરાવે છે'' એ ખુલાસા સાંભળ્યા છે, તેએ દિલીપ કુમારની કદર કરી શકશે તેમજ તેમને સમજી શકશે, હિંદી સંગીતમાંનું સત્ય આમાં રહેલું સત્ય કદાચ હિંદી સંગીતમાંથી પણ તરી આવે છે; કારણ આપણે વાંચીએ છીએ કેઃ પશ્ચિમના સંગીતની સ્વરમાલિકામાં અસપ્તકથી કમી સૂર નથી, જ્યારે હિંદી સંગીતમાં પાસપીકના સૂર પણ છે અને તેને લીધે ચૂરેપીયને હિંદી સૂરાની નકલ કરી શકત નથી.” વળી પ્રાચીન હિંદુ રાગે! ધણુાજ થાડા યૂપીયને જાણે છે અને એ રાગેનાં સ્વરૂપ એવ છે કે, આપણે પશ્ચિમની ‘ટેશન'ની પદ્ધતિમાં ઉતરી શકતા નથી. . ૪૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #572 -------------------------------------------------------------------------- ________________ હજી પણ જગતને સસ્કૃતિના પાઠ આપી શકે તેમ છે. હિંદી સંગીતનું ઉચ્ચ વાતાવરણ ૐા એસન્ટ એક વખત ભાષણ કરતાં જણાવ્યું હતું કે, હિંદી સંગીત બરાબર સમજવામાટે યૂરોપીયનેના કાને કેળવવા જોઇએ. બન્ને સંગીતામાં તફાવત એ છે કે, જ્યારે પશ્ચિમનુ સંગીત મનુષ્યના મૂળ વિકારા અને ભાવેને ઉત્તેજિત કરે છે, ત્યારે હિંદી સંગીત નિર્મળ ભાવવાળુ હાઈ ગાનારને ઉન્નત વાતાવરણમાં લઇ જાય છે અને એ વાતાવરણમાંથી પછી ગાનાર અને સાંભળનાર પવિત્ર ધાર્મિક જગતમાં પ્રવેશ કરે છે. સદીઓ લાગો ૬૪ ડૉ રૉયે થાડા વખત ઉપર હિંદી સંગીતમાં રાગે' એ વિષયપર ભાષણ આપ્યું હતું, જેણે હિંદી સંગીતની સુંદરતાપ્રત્યે આપણી આંખો ઉઘાડી હતી. આ સંબંધમાં એક જાણીતા લેખકના શબ્દો અત્રે યાદ કરવાની જરૂર છે. તે એ કે, જ્યારે એગ્લા–સેકસન જાતના વડવાઓ જંગલા અને ગુફામાં રહેતા હતા, પેાતાનાં નાગાં બદને રંગોથી ચીતરતા હતા, કાચું માંસ ખાતા અને વસ્ત્રોમાં જાનવરેાનાં ચામડાં પહેરતા હતા, તે વખતે હિંદના ગગનમાં સંસ્કૃતિને સૂર્ય પૂર્ણ પ્રકાશી રહ્યો. હતા અને તેથી હિંદી સંગીત સમજવામાટે આપણા કાને પૂરતા ‘સેન્સીટીવ’ થવા માટે જમાના જોઇશે. પૂર્વા ગુપ્તવાદ પશ્ચિમ સાથે સરખાવતાં ધાર્મિક વિચારણાના ક્ષેત્રમાં હિંદે ઘણી પ્રગતિ કરી છે અને આપણા લેાકેા પૂર્વને ગુપ્તવાદ અને ધમ શું છે, તે હવે રહી રહીને સમજવા લાગ્યા છે. હિંદી સંગીતની મીઠાશ અનુભવવા માટે આ ગુપ્તવાદના સાક્ષાત્કાર થવાની જરૂર છે. મીયની પદ્ધતિ અંગ્રેજ પ્રેક્ષકા, જે સંગીત તેમની આગળ રજુ થાય તેને રાગ અને આલાપ સાંભળતાં પહેલાં તેનેા અ જાણવાને આતુર હાય છે. મી॰ દિલીપકુમાર આ ખાસિયત જાણતા હૈ જ્યારે જ્યારે અંગ્રેજ પ્રેક્ષકે સમક્ષ ભાષણ કરે છે કે પાતાનાં ગાયતા રજુ કરે છે, ત્યારે જે રાગે! ગાવાના હોય તેના અને અંગ્રેજી તરજુમે તે પ્રેક્ષકાને પૂરા પાડે છે. અને આ અધણાજ સુ ંદર હાય છે. રાગની મીઠાશની સાથે ઉંધું તત્ત્વજ્ઞાન અને વેદાંત તેમાં સમાયલું હેાય છે. વળી રાગની અંદર જે શબ્દો હાય છે, તે પણ જાણે મેાતીના દાણાને ચુંટી સુધીને મૂકવામાં આવ્યા હોય છે અને તેથી સંગીતની અસર ઘણી બળવત્તર થાય છે. ભીખારીએ શીખવ્યુ એક વાતથી હું ખરેખર છક્ક થઈ ગઈ. એક મેળાવડામાં એક ઘણાજ અચ્છે। રાગ રજુ કરતાં મી॰ દિલીપકુમારે એ નવાઇ જેવી ખબર આપી કે, એ રાગ તેમને કલકત્તામાં તેમના દ્વારે માગવા આવેલા એક ભીખારીએ શીખવ્યા હતેા. ની રાયને બદલે કૈા પશ્ચિમના સંગીતવેત્તા હૈાત તે એમ જાહેર કરત કે, આનરેબલ ફલાણા ઢીકણા કે લાડ પેલા કે લેડી પેલીએ જેમની મિત્રતાનુ પેાતાને માન છે, તેમણે એ રાગ શીખવ્યા હતા. મી॰ રાયની દેશપ્રીતિ મી॰ દિલીપકુમાર રૅશયની દેશપ્રીતિ, તેમનાં વર્તન અને તેમના પેાશાકમાં તરી આવે છે; પણ તે સાથે મી॰ યમાં વધુ ગુણ તે એ છે કે, પેાતાની સંસ્કૃતિ ાળવી રાખવા સાથે ખીજી સંસ્કૃતિઓમાં સારૂં તત્ત્વ દેખાય તેને ગ્રહણ કરવા તે તત્પર અને આતુર રહે છે. મી॰ રાયના ડ્રેસ શુદ્ધ હિંદી છે, અને તે કૅવે સુંદર લાગે છે? અંગ્રેજો પરદેશમાં જાય ત્યારે પેાતાના સ્વદેશી પોશાક જાળવી રાખે છે, પણ તેમના પેશાકમાં રંગાની અચ્છી મેળવણીની ખુબી હાતી નથી. જ્યારે હિંદી પેશાકમાં રંગાની સુંદર મિલાવટથી આંખને ઠંડક લાગે છે, ઉપરાંત તંદુરસ્તી માટે પણ તે ઇચ્છવાોગ છે. વિજ્ઞાને પણ હવે તે સાબીત કર્યું છે કે, ચોક્કસ રંગાથી ચાક્કસ દુઃખ-દરા દફે થાય છે. મી રાય યૂરોપ અને ઈંગ્લેંડમાં ઘૂમતાં પોતાના હિદી પૈાશાકને છેાડતા નથી. મી॰ રાય કદી પણ કહેવાતા મેટા લેાકને ખુશ કરવા મથતા નથી. તેમને પેગમ ઈંગ્લેંડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #573 -------------------------------------------------------------------------- ________________ સૂર્યના સાચા ઉપાસક ! ૧૭૫ ના સમાન્ય વર્ગમાંજ અને તેમને મેાજ ચખાડવામાં તેમને પેાતાને આનંદ આવે છે. વળી મી રાયમાં બીજો ધ્યાન ખેંચનારા ગુણ તેમની સ્વમાનની તીવ્ર લાગણી છે. ઈંગ્લેંડમાં વસતા ખીજા હિંદીઓની માફક તેઓ પોતે છતાયલી પ્રજા છે અને અંગ્રેજો રાજ્ય કરતી પ્રજા છે' એમ કદી માનતા નથી. પેાતાના સ્વમાનને સવાલ આવે ત્યાં તે અડગ હામ છે. ઈંગ્લેંડમાં સત્કાર જો કે મી॰ ય આ વખતે ખાસ ગેાઠવણથી ઈંગ્લેંડ નથી આવ્યા; છતાં પણ અત્યારસુધીમાં ઈંગ્લેંડ અને કોટલેંડમાં તેમને સારે। સત્કાર થયા છે. થીએસેઝીકલ સાસાયટીની ફલેશીપલ કલબમાં તેમણે ભાષણ અને સંગીત રજુ કર્યું હતું. ત્યાં તેમને દિલેાજાન આવકાર મળ્યા હતા. લંડન યુનિયન સાસાયટીની કેન્સ, અને ક્વેિલ એન્ડ નેશનલ ઈંડીઅન એસોસીએશનના મેળાવડામાં પણ તેમને ધણું માન મળ્યું હતું. એક ડ્રામેટિક સોસાઇટી સમક્ષ ખરદવાનનરેશે મી॰ રાયની ઓળખાણ આપી હતી, ઑકસફર્ડમાં તેમના માનમાં એક મેાટા મેળાવડે કરી તેમને ખાણું આપવામાં આવ્યું હતું. પારીસમાં સાસાઇટે ડી સાવા, અનેનાસ આગળ કાઉન્ટસ પ્રેાસાડસના સાલેમાં તેમણે સ ંગીત રજુ કર્યુ હતું. ફૈલેશીપ આક ફેઇથ' એટલે સધર્માંની પરિષદમાં મી॰ દિલીપકુમાર ભાષણ આપવાના છે, અને ત્યાર પછી અમેરિકા જવાના છે. અમેરિકામાં સ્વામી વિવેકાનંદે જે છાપ પાડી હતી, તેવીજ છાપ રેંચ પાડશે તેમાં નવાઇ નથી. સૂર્યના સાચા ઉપાસક (લેખકઃ-કનૈયાલાલ ગિ, કાઠોરી બી. એ. હિંદુરતાન' તા. ૧૨-૮-૨૦ નો અંકમાંથી) સૂર્ય પ્રાણદાતા છે, જીવનદાતા છે; કારણ કે ગરમી, પ્રકાશ અને વિજળી, એ ત્રણે વસ્તુને તે આપનાર છે. પ્રાણીમાત્રને જીવન સમર્પનાર અને વનસ્પતિમાત્રને તે આધાર છે. તેનાજ આકર્ષણવડે પૃથ્વી આકાશમાં કરી રહી છે અને ગ્રહાસાથે ફરતું સૂર્યમંડળ, આ અનંત કાટી બ્રહ્માંડામાં જગ દીશ્વરની અગમ્ય કળા દર્શાવી તેને કાઇ મહાન હેતુ સિદ્ધ કરી રહેલ છે! સૂ જડ વસ્તુ છે, એ આગના ગોળા છે; છતાં ઉપર જણાવેલા તેના અનેકવિધ ગુણેને લીધે, આપણા ભાઇએ તે સવિતાદેવની શ્રી સૂર્યનારાયણ ભગવાનતરીકે પૂર્જા અને ઉપાસના કરે છે ! જડ વસ્તુની પૂજા-ઉપાસના કરવી એ ભ્રમ છે, પણ ધ ઢાંગીને આવી વહેની વાતો નફાકારક થઇ પડતી હેાવાથી, તેમને ખરી વાત નહિ સમજાવતાં ભેાળા ભાવિકાને આડે માર્ગેજ દેરે છે ! જેવી રીતે દુશ્મનનુ માથું ઉડાવી દેનાર તલવાર નહિ પણ તે વાપરનાર કાંડુ-પરાક્રમી પુરુષ પૂજનીય ગણાય, તેવી રીતે ગરમી, પ્રકાશ અને વિદ્યુત (વિજળી) પૂરાં પાડનારા જડ સૂર્ય નહિ, પણ તેની મારફતે જીવન આપનારા પ્રભુજ ઉપાસના કરવા યોગ્ય ગણાવા જોઇએ. જેમ તલવારની પૂજાના અર્થ તેને સાસુ* રાખી તીક્ષ્ણ ધારવાળી બનાવવા જેવા થવા જોઇએ, તેમ સૂર્યની ઉપાસનાને સમાવેશ, તડકામાં ફરી, સૂર્યનાં કિરણેાને જેટલે બને તેટલા લાભ લેવામાંજ થઇ જવા જોઇએ ! આજે તા આવા ખરા રસ્તા ઉપર ચાલવાને બદલે રવીવારનાં અપવાસ કે એકટાણાં કરવાની, બ્રાહ્મણાને દાન દેવાની અને ત્રાંબા કે રૂપાનાં પતરાં ઉપર સૂનાં કપાલકલ્પિત મે'રાં કરીને તેની ઉપર ચંદન-અક્ષત ચઢાવી, તેની પાસે ધૂપદીપ કરવાની ‘લેાભી ગુરુ અને લાલચુ ચેલા’ની અવનવી લીલા ચાલી રહી છે! આ બધા મિથ્યા વહુંમ અને ખાલી ઢોંગ હેાવાથી, બિચારા ભેાળા અજ્ઞાન લેાકા બ્રાહ્મણેાની સ્વાર્થી જળ અને ખાટી આળપપાળમાંથી વહેલા ફ્રુટે, એજ ઈચ્છવાયેાગ્ય થઇ પડે છે ! X X X ઘેાડા વખત પહેલાં માબરામાં મી॰ કૅન્સેલર નામતા “ધી સનબાથ એડવોકેટ” (સૂર્યનાં કિરામાં સ્નાન કરવાના હિમાયતી) તરીકે જાણીતા અંગ્રેજ ઉપર ‘પબ્લીક ડેકેન્સી' (લૌકિક સભ્યતા)તે। ભંગ કરવા બદલ કેસ માંડવામાં આવ્યેા હતેા. આ માણુસ નદીને કિનારે શરીરને ઘણાખરા ભાગ ખુલ્લા રાખીને, સૂર્યનાં કિરણેામાં સ્નાન કરવા માટે પડયેા હતા. હજારા લેકા તેના પાસેથી પસાર થયાં હતાં, અને ધણુાં બાળકે તેની આજુબાજુ રમતાં હતાં; પણ તે અસભ્ય રીતે જાહેર રસ્તા ઉપર પડયા છે. અને તેથી મર્યાદાના ભંગ થાય છે, એવી કાઇએ ફિરયાદ કરી નહે:તી; છતાં પેાલીસે તેને પકડયા અને ઉપર જળુાવ્યું તેમ લૌકિક સભ્યતા' ના ભંગ કરવાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #574 -------------------------------------------------------------------------- ________________ wwwwwwwwwwwwwwww ૬૯૬ ઐ વીર હિંદુઓ! હેશ કરે. ગુન્હા બદલ મેજીસ્ટ્રેટ પાસે ખડો કર્યો ! બચાવ માટે પૂછવામાં આવતાં તેણે તિરસ્કારપૂર્વક જણાવ્યું કે, મારા ઉપર ખોટું બહેતાન ચઢાવવામાં આવ્યું છે. સર હર્બટ બાર્લરના લેખમાંથી ઉતારો ટાંકીને તેણે જણાવ્યું કે –“પીપલ મસ્ટ ગો બેક ટુ ધી સન ફોર હે થે” (તંદુરસ્તીને માટે લોકોએ સૂર્ય તરફ પાછું વળવું જોઈએ.) - સૂર્યનાં કિરણો ખરી તંદુરસ્તી આપનારાં હોવાથી હું સૂર્યને ઉપાસક બન્યો છું, અને તમે ગમે તે કરે તેની પરવા કર્યા વગર હું આ લડત ચાલુ રાખીશ; અને મારા દેશને “મોક મોટી” (કૃત્રિમ ઢોંગી સભ્યતા) ના ખોટા ખ્યાલોમાંથી મુક્ત કરીશ. સૂર્યના તાપથી પોતાના હાથ-પગાદિ અવયવો ઉપર થયેલી અસરનાં ચિહને બતાવી, મી કેન્સેલરે પિતાને નિર્દોષ જાહેર કર્યો હતો, અને પિતાની સત્ય લડત ચાલુ રાખવાને પણ તેણે પૂરેપૂરો આગ્ર બતાવ્યો હતો; તેને પાંચ પાઉંડ દંડ અથવા ૨૧ દિવસની કેદની સજા કરવામાં આવતાં, તે ગુસ્સાથી બેલી ઉઠશે કે: “હું દંડ આપવાનો નથી, હું જેલમાં જાઉં છું.” નું નામ તે સૂર્ય દેવતાનો ખરો ઉપાસક. જે માણસ સૂર્યનારાયણ શું વસ્તુ છે અને તેની ખરી પૂજા શું કહેવાય, તે સમજીને તેની સનબાથ-સૂર્યના તાપમાંતેનાં પ્રાણાતા કિરણોમાં સ્નાન કરવારૂપી ઉપાસના કરે તે જ સાચે સૂર્યોપાસક ગણાય ! બાકી તો બધા વહેમ અને ઢોંગ !! રવાથી પિછાનાં પેટ ભરવાનાં પાંપરાં !! ! કેટલાક લંબગસરીવાળાઓ, આપણા દેશને અજ્ઞાનાંધકારમાં અટવાતોજ રાખવા માટે, પશ્ચિમ દેશે પૂર્વદેશની પાસેથી “ધર્મ' શીખવાનો છે, એવી ગલીપચી કરે તેવી વાતો કરે છે; પણ ઉપરના કેસથી તો વહેમી, બેટી અને ઢોંગી સૂર્યોપાસના કરનારા પૂર્વના દેશે, પશ્ચિમના મી કેન્સેલર પાસેથી સૂર્યોપાસનાને ખરે ધર્મ શીખવાને છે, એ વાત નક્કી થાય છે ! એ વીર હિંદુઓ ! હોશ કરો. (લેખક –શ્રીયુત પ્રો. મણિરામ ગુપ્ત “હિંદુ પંચ) ના એક અંકમાંથી ) આપત્તિ હર તરફસે આયી, દુઃખ કી ઘનઘોર ઘટા છાયી, હૈ ગુજર ગયા સરસે પાની, ગફલત હે ગી અબ નાદાની ઐવિર૦ ૧ ક્યા દેખો હાલ તુમ્હારા હૈ, લુટ રહા ધામ, ધન સારા હૈ, બેવશ હે તુમ ક્યા ચારા હૈ, ઈશ્વરકા એક સહારા હૈ ઐ વીર. ૨ તુમ માર નિત્યપ્રતિ ખાતે હે, કાયર, નિર્બળ કહલાતે હૈ, ઈસપર ભી નહીં લજાતે હૈ, વીરત્વ હોના કહલાતે હે; એ વીર 3. તુમ મત-થાન કી મરતે હૈ, ઔર કા પાની ભરતે હૈ, આગે બઢને સે ડરતે હૈ, કુછ સે યહ ક્યા કરતે હે; એ વીર. ૪ તુમ દુનિયા સે મિટ જાઓગે, ફિર હાથ મીંજ પછતાએગે, કથા ના ભાઈ! પાએગે, જગમેં નિજ નામ ધરાએગે; એ વીર ૫ મત દેખ વિઠ્ય સાહસ ડે, મત કુલ કી મર્યાદા તેડા, અપને ઉપર વિશ્વાસ કરે, મત કભી કિસી કા ત્રાસ કરે; ઐ વીર. ૬ હૈ નહીં સમય અબ સેનેકા, ધર હાથ શીતપર રોનક, આસૂસે મેહકે ધેનકા, રેનેસે હૈ ક્યા હેનેકા ? ઐ વીર. ૭ આપસમેં મિલકર કામ કરે, દુનિયામેં પિતા નામ કરે, અપને સુંદર ગુણ-ગ્રામ કરો, તુમ અર્જન કીર્તિલલામ કરે; ઐ વીર. ૮ ભીરત્વ છોડ આગે આઓ, અબ હંસીન અપની કરવા, નિજ જયકા ઝંડા ફહરા, અપમાન સહો મત, મર જાઓ; ઐ વી૨૦ ૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #575 -------------------------------------------------------------------------- ________________ કુલીનતાનો કાળો નાગ કુલીનતાને કાળો નાગ (એક બળતી બાળાની સાચી કરુણ કથા). (લેખક:-શ્રી સુધાકાન્ત ભટ્ટ–હિંદુસ્થાન તા. ૧૨-૮-ર૭ના અંકમાંથી) (કુલીનતાને નામે સમાજમાં ચાલી રહેલાં પારાવાર પાપની હવે અવધિ થતી જાય છે. નીચેની કરુણ આમાથા ગુજરાતના હિંદુસમાજમાં ખરેખરી બનેલી છે. ઓ હિંદુસમાજ ! મૃત્યુશસ્થાપર સૂતેલી બાઈને રડતા હૃદયની કારમી ચીસ સાંભળ. અને સાવધ થા !) “ બા, પુષ્મા કાકી, ચંપા ભાભી ! તમે બધાં અહીં આવો, બહાર બીજું જે કો તેને પણ લેતાં આવો. ભલે મારી બા ગમે તે કહે. હવે હું તમારી ઘડી બે ઘડીની મહેમાન છું.” શ્રદ્ધા ! તારું સો વર્ષનું આયુષ્ય છે. એવું અમંગળ ન બોલીએ.” પુષ્મા કાકીએ તેની પાસે જતાં કહ્યું. બેટા ! ઊંકટરે કહ્યું છે કે, તું વધારે બોલીશ તો મગજ ઉપર દબાણ વધશે, માટે આજનો દહાડો શાંત રહે.” શ્રદ્ધાની બા વિદ્યાએ દયામણું મોટું કરીને કહ્યું. બા ! મારે આજેજ બેસવું છે, કાલે તો પછી હું અહીં બેલવા કે તને સતાવવા રહેવાની નથી.” મંદસ્વરે શ્રદ્ધાએ “વાસ ખાતાં ખાતાં કહ્યું. ગુલાબની ખીલતી કળીને ભીમાં નાખી હોય, તેવી શ્રદ્ધાની દશા હતી. એના શરીરનું વાન, એના ચહેરાને ડાળ, એનું સપ્રમાણ નાક અને એનાં દીર્ઘ શ્રટીવાળાં ને જોઈને કોઈ પણ કહી શકે કે, તંદુરસ્ત હાલતમાં શ્રદ્ધા ખુબસુરત ગણાતી કન્યાઓમાંની એક હશે; પરંતુ સુકોમળ વેલીને વિશ્વના આછા આછા તાપે કરમાવી નાખવામાં આવી હોય, તેવી તેની દેહલતા કરમાઈ ગઈ હતી. માંદગીએ તેના શરીરને જેટલું નહોતું તાવી નાખ્યું, તેટલું માનસિક વ્યથાએ તાવી નાખ્યું હતું. પુત્રીનાં કરુણ વચન સાંભળીને વિદ્યાનાં નેત્રોમાંથી મોતી જેવાં અશ્રુઓ ટપકી રહ્યાં. તેણે સાડી પાછળ મુખને ઢાંકવાના ઘણા પ્રયત્ન કર્યા; પરંતુ ચતુર શ્રદ્ધા તે જોઈ ગઈ. માતાને આશ્વાસન આપતાં તેણે કહ્યું -“બા ! આમ શોક કર્યો શું વળવાનું છે ? જો હું તને વહાલી હોઉં તો મારી મૃત્યુશા ઉપરની છેલ્લી ઇચ્છા તું પૂર્ણ કર-બધાને અંદર આવવા દે.” શ્રદ્ધાના શબ્દોથી સર્વને દયા આવી. પુત્રીના આગ્રહ આગળ ડૉકટરની આજ્ઞા માતાને માલવિનાની લાગી. તેણે બહાર બેઠેલાં સર્વને માનપૂર્વક અંદર બેલાવ્યાં. માંદા માણસની પાસે આવી, તેને અનેક તરેહના પ્રશ્ન પૂછી કંટાળો આપી, માંદગીમાં ધારો કરવા જેવું હિંદુસંસારમાં નિય બને છે. ડોકટરોની ગમે તેવી સલાહ હોય કે દરદીને ખુલ્લામાં રાખવો, તેની પાસે વધારે ગરદી થવા ન દેવી, તેની સાથે તો કોઈને પણ વાત સરખીએ ન કરવા દેવી; પરંતુ હિંદુસમાજમાં સોમાં પંચાણું ઠેકાણે તેનાથી ઉલટું જ વર્તન કરવામાં આવે છે. પરંતુ વિદ્યાએ આજસુધી ઑકટરની દરેક સૂચનાઓને કડક અમલ કર્યો હતો. આજે પુત્રીનાં કરણ વચનાએ તેની એ દઢતાને પીગળાવી દીધી. બહારથી બધાં અંદર ગયાં. શ્રદ્ધાએ ધીરે રહીને પડખું બદલ્યું. સૌને સત્કાર કરતાં તેણે કહ્યું – “ આવો.” તેને લાગુ પડેલી ખાંસીથી તેને અવાજ બદલાઈ ગયો હતો, છતાં પણ એક વખતે એના ગાળામાં કાર્યાલ કે બુલબુલને વાસો હશે, એવું જણાતું હતું. વિનય અને વિવેકની તે તે શ્રદ્ધામૂર્તાિ જ હશે એવું અત્યારે પણ તેની વાતચીતની ઢબ ઉપરથી લાગતું હતું; અને હતું પણ તેમજ. “બહેન ! બધાં આવ્યાં છે, પણ હવે તું વધારે ન બોલે તો સારું. '' પુષ્પાએ સૌની વતીથી કહ્યું. “પુષ્મા કાકી ! તમારી મારા ઉપરની મમતા એમ કહેવડાવે છે; પરંતુ મારે અંતરાત્મા કહે છે કે, હવે હું બહુ બહુ તો એકાદ દિવસની જ મહેમાન છું. હું પણ સમજું છું કે, વધારે બોલવાથી મારી પ્રકૃતિ બગડશે; પરંતુ હવે મને જીવાડવાના તમારા બધા ઉપાયો વ્યર્થ જવાનું છે. મારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #576 -------------------------------------------------------------------------- ________________ ૬૭૮ કુલીનતાને કાળો નાગ બા, બાપુ, ભાઈ તથા ભાભીએ મારેમાટે થાય તેટલું બધું કર્યું છે, પરંતુ એ બધું પાણી વહી જવા પછીથી પાળ બાંધવા જેવું છે.” શ્રદ્ધા ચઢેલા શ્રમને લીધે લગાર વિસામો લેવા થોભી. તે વખતે તેણે જોયું તે સાંભળનારામાંથી કોઈની પણ આંખ કરી નહોતી. ધીરે રહીને વળી શ્રદ્ધા બોલીઃ-“ મારે આજે તમને સર્વને આ મૃત્યુશા ઉપરથી એક શિખામણ આપવી છે. એ મારો જાતઅનુભવ છે, મારા ટૂંકા જીવનની એ કરુણ કથા છે. હું ઇચ્છું છું કે, એ કથા સાંભળી તમારા હૃદય દ્રો ! તમે બધાં અત્યારે મારી કાળજી રાખે છે, તેટલી કાળજી મારાં લગ્ન ગોઠવતાં કેમ ન રાખી? બા ! પુ૫ કાકી ! માફ કરજો. જીવનસુધી તમારી શરમ પાળી છે, હવે મરણને કાંઠે આવી પહોંચી છું, એટલે જેટલું કહેવું છે તે કહેવા દે. કદાચ એમાં મયદાનું ઉલ્લંઘન થતું જણાય તો માફ કરજે.” “શ્રદ્ધા ! એ શું બોલી ? તારા જેવી દીકરીએ બહુ ઓછી થશે.” સજળ નયને વિદ્યાએ કહ્યું. મારા પિતાજીએ મેટાઈ મેળવવા માટે મારાં લગ્ન સરખાં સરખાંઓમાં નહિ કરતાં, પિતે માની લીધેલા કુળવાનને ઘેર કર્યા, એ તો તમે સૌ જાણે છે. મારા સસરા આખી નાતને સુધારવાનો મેટો બોજો માથે લઈને કરે છે. મારાં સાસુ દેશમાંથી પ્લાની બદી દૂર કરાવવા જાહેર ભાવણે કરે છે. મારા પતિ કૅલેજનું ઉચ્ચ શિક્ષણ મેળવે છે. તમે બધાં એમને કુલીન માને છેએ લેકે પણ પિતાને કુલીન ગણાવે છે, પરંતુ અનુભવે મને શીખવ્યું છે કે, તેમનામાં સાચી કુલીનતાને છાંટ પણ નથી. તેમનું હૃદય કુલીનને છાજતા સગુણોથી વિભૂષિત નથી; પરંતુ નાતમાં એમનું ગામ કુલીન ગણાય છે, એનું માત્ર મિથ્યાભિમાન છે. મારાં માબાપે એ મોટાઈના મનમાં મારું બલિદાન આપ્યું છે. મારું અકાળ મરણ મિથ્યા કુલીનતાને જ આભારી છે. તમે બધાં એ સમજે અને તમારી બાળાઓને એવા ઉંડે કૂવે ન ઉતારો માટે જ હું આ બધું કહી લઉં છું.” વિવાથી ન રહેવાયું. તેનાથી મોટેથી ધ્રુસ્કે ધ્રુસ્કે રડી જવાયું. સૌ તેને આશ્વાસન આપવા લાગ્યાં. વિસામો ખાઈને માંદી શ્રદ્ધા બેલી-“ બા ! હવે બધે શોક નકામો છે. કુલીનને ઘેર દીકરી દઈ ખોટી મેટાઇ મેળવવાની તમારી લાલસાએ તમારી દીકરીને ભાગ લીધે છે. કુલીનતાને પગથીયું બનાવી મેટાઈના મંદિરે ચઢવાની કલ્પના તમારો ભ્રમમાત્ર હતી. ત્યાં તે પિલે કુ હતો, તમારી દીકરીને તમે એમાં ધકેલી મૂકી હતી. બા ! માફ કરજે. તારા ગુણોને પાર નથી, હું ભવોભવની તમારી ઋણી છું; પરંતુ સત્ય વાત કહેવામાં શા માટે અચકાઉં?” દીકરી ! અરેરે, અમે તે વખતે આમ જાણ્યું નહોતું.” વિદ્યાએ રડતાં રડતાં કહ્યું. બા ! બેશરમી માફ કરજે, પરંતુ આ તારી અઢાર વર્ષની પુત્રી બે વર્ષની પરણેતર છંદગી ગાળી, અખંડ બ્રહ્મચર્ય સાથે જ ચિતાએ ચઢશે. તારે જમાઈ દુનિયાની નજરમાં ભણેલ ગણાતા હોવા છતાં, મારી તેને લગારે કિંમત નહોતી. એનાં માબાપ એના કાનમાં એજ વિષ રેડતાં કે, આપણે કુલીનને તે વળી સ્ત્રીઓનાં માન શાં ? બા ! મારી સામે ઉભા રહીને તે કદી હસ્યા પણ નથી. મારી સાથે કદી વાત પણ કરી નથી. જ્ઞાતિના ઉદ્ધાર કરવાનો દંભ કરનારા મારા સસરા અને દેશને સુધારવાનો દાવો કરનાર સાસુ આ પુત્રવધુને સદૈવ નળ, ઘંટી અને એઠવાડમાંજ દારી રાખતાં, ખાવાનું પણ ઠંડ, વાસી અને ઠરેલું. છ રૂપીઆ તમે આપે તેજ સાસુ મને રસોડું બતાવે કે પરણ્યાને મારી સાથે વાત કરવાની પરવાનગી આપે ! એ પુપાકાકી ! ચંપાભાભી: જોજે, આ તમારાં કુલીન રસગાંની કુલીનતા ! ઊંકટર કહે છે કે નહિ, પરંતુ મને ક્ષયરોગ લાગુ પડે છે. જેને પૂરેપૂરું એાઢવા-પાથરવા કે ખાવા ન મળે અને હમેશાં દરણાં દળવાં, પાણી ભરવાં, એઠવાડ કાઢવા, કપડાં ધોવાં એમાંજ રોકાઈ રહેવું પડે અને રાત્રિના અખંડ ઉજાગર થાય, સાસરવાસમાં વિધવાથી પણ વધારે ખરાબ જીવન છતાં સૌભાગ્ય ગાળવાનું થાય, તેને ક્ષયરોગ ન થાય તે બીજું શું થાય ? કુલીન સસરાજીની પણ મેં કેટલીએ ગાળો સહી છે, ખાનદાન સાસુના હાથના મીઠા મેથીપાક પણ આપ્યા છે ! વધારે કેટલું કહું?” શ્રદ્ધાની વીતક વાતો સાંભળી સૌ રડી રહ્યું હતું. તેના પિતા તથા ભાઈ પણ તે દરમિયાન બહારથી આવી વાત સાંભળી રહ્યા હતા અને પિતાને મનમાં ધિક્કારી રહ્યા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #577 -------------------------------------------------------------------------- ________________ wwwwwwwwww કુલીનતાને કાળો નાગ ૧ ૬૭૯ શ્રદ્ધાએ તો આજે બોલવાનો નિરધાર કર્યો હતો, તે ફરીથી બોલવા લાગી. આ વખતે તેનાં નેત્રોમાં અનેરું તેજ-મુખમંડળ ઉપર દૈવી ઓજસ-ચમકી રહ્યું હતું. કે યોગિની મૈયાસમાં તે દીપી રહી હતી. “શું કામ રડો છો ? હાથનાં કર્યા હૈયે વાગ્યાં છે, પણ તમારી દીકરી દુ:ખી થાય તેમાંએ દૈવી હેતુજ રહ્યો છે. જે ઘેર પારકી પુત્રીઓ દુઃખી થઈ હોય, તે ઘરની પુત્રીઓને સ્વને પણ સુખ નજ મળે. પિતાજી! બેલો, તમારાજ કુટુંબમાં પુત્રવધૂઓને હીંચકાની સાંકળે એટલાએ બાંધી હીંચકવામાં આવી નથી ? તેમને ઘેડાઓની ચાબુકે ફટકાવવામાં આવેલ નથી ? તેમના મુખમાં શ્વાનવી...ભરવામાં આવેલ નથી? નરક્યાતના આથી વધારે શું હશે? જગતના લેકે ! કાન હોય તે આ મૃત્યુશામાં પડેલી સ્ત્રીનાં વચન સાંભળજે. જે ઘરની પુત્રવધૂઓ ઉપર ત્રાસ પડે છે, તે ઘરની દીકરીઓ કદી સુખી નહિ થાય. જે ઘરમાં પુત્રવધુઓ પીડાય છે, તે ઘરની લક્ષ્મી, સુખ, ઉન્નતિ, વિદ્યા, સદાચાર સધળું હરાય છે ! એ ખોટી મેટાઈ માટે મરતાં, ખાનદાની સિવાયના કહેવાતા કુલીનેને ઘેર રહેંસાવા માટે તમારી દીકરીઓ દેનારાં માબાપ ! આખો હોય તે જુઓ, કુલીન કુટુંબને ભોગ થઈ પડેલ આ સ્ત્રીને !” (૩). શ્રદ્ધાની જ્ઞાતિમાં એક વર્ગ પિતાને કુલીન મનાવતા હતા, બીજા વર્ગને તેઓ પિતાનાથી ઉતરતા ગણતા. તેમને પોતાની દીકરીઓ દેતા નહિ, પરંતુ જેમને તેઓ ઉતરતા માનતા તેમની દીકરીઓ ચાંલ્લાવિના લેતા પણ નહિ. બીજા વર્ગમાં પોતાની જાતને માટે શ્રદ્ધા અને આત્મભાન કશું નહોતું. ધીરે ધીરે બધું લુપ્ત થઈ ગયું હતું, એટલે એવું અપમાન પણ રાજી થઈને કબૂલ કરવામાંજ પિતાને મેટાઈ મળેલી ગણતા. પરિણામે કલીને એમની દીકરીઓ(પિતાની સ્ત્રીએ)ને અપાર કછુ આપતાં. તેમને પેટપૂરતું ખાવા કે પહેરવા વસ્ત્રો પણ આપતા નહિ. વસ્ત્રો તે એના બાપેજ પૂરાં પાડવાં જોઈએ, એટલું જ નહિ પરંતુ રસોડાપ્રવેશ માટે તથા બીજી વિધિઓ માટે પણ કન્યાના પિતાએ મોટી રકમ આપવી જ જોઈએ, એવો હકક એ વર્ગે સ્થાપિત કરી દીધો હતો. ન્યાયની ખાતર કહેવું જોઈએ કે, નોકરશાહીને ખરાબમાં ખરાબ સભ્ય પણ એ કહેવાતા કુળવાને જે સંગદિલ નથી હેતે; જનરલ ડાયરની ક્રૂરતા પણ એમની કરતા આગળ કુછ બિસાતમાં ન ગણાય. જેની પુત્રીને તેઓ પત્ની તરીકે સ્વીકારે, તે માણસે એમનું તમામ ખર્ચા નીભાવવું જ જોઈએ, એવી તેમની માન્યતા હતી. એ વર્ગના શિક્ષિત યુવકે સુદ્ધાં એજ મતને માનનારા અને સ્ત્રીઓને ઘરની ઉંદરડી કરતાં પણ તુચ્છ ગણનારા હતા. આમ છતાં શ્રદ્ધાના પિતા જેવા અનેક પિતાઓ એમની ન્યાતમાં હતા, કે જેઓ કરગરીને પણ તેમને કન્યાઓ આપતા અને એથી પિતાના કુળને આકાશમાં ચઢાવેલું ગણતા ! જે વર્ગ માંથી સારાસારને વિચાર કરવાની શક્તિ, સ્વાભિમાન અને વિવેકબુદ્ધિનો નાશ થયો હોય, તે વર્ગની શ્રદ્ધા જેવી નિર્દોષ બાળાઓ અકાળે મૃત્વમુખે પડે તેમાં શી નવાઈ ? એ વર્ગનો ઉદ્ધાર શી રીતે થાય ? શ્રદ્ધા જન્મથી જ કોમળ હૃદયની, સંસ્કારી આત્માવાળી અને દુશ્મનને પણ વહાલી લાગે તેવા સ્વભાવવાળી હતી. એનાં માતાપિતાની તે એકની એક પુત્રી હોવાથી કુટુંબની લાડકી હતી. એ લાડને પરિણામે તેના વિદ્યાભ્યાસમાં કે ગૃહવ્યવહારના કાર્યનાં યોગ્ય શિક્ષણમાં લગારે ક્ષતિ આવવા દીધી નહતી. | શ્રદ્ધાના પિતા એના ગામમાં ડાહ્યા પુરુષ ગણાતા, પાંચ પૈસે સુખી અને પિતાના વિભાગમાં કુલીન ગણાતા; એટલે શ્રદ્ધાને કહેવાતા કુલીનને ઘેર દેવામાં જ તેઓ મેટાઈ માનતા હતા. એને લીધે જ તેમણે પોતાના કુટુંબના રિવાજની સામે થઈને, ન્યાતમાં વધારે ખાનદાન ગણતા કુટુંબમાં શ્રદ્ધાને દીધી; પરંતુ એમની ન્યાતમાં ચારિત્ર્ય કે વિદ્યાની કટીથી ખાનદાની નહોતી અંકાતી. અમુક ગામમાં અને તેમાં પણ અમુક કુટુંબમાં જન્મે તે-પછી ભલે ચેરી કરતે હોય, ગરીબોનાં ગળાં રહેતો હોય, ખરાબ કર્મો કરી જેલ સેવી આવ્યો હોય, ભીખ માગતો હોય છતાં પણ તે-ખાનદાન ગણત. પિતાને હલકા ગણાવનારાઓ એ રીતે ખાનદાનીની કસોટી કરતા, એટલે એ કહેવાતા કલીનો વધારે મકકમ બની પોતાની જોહુકમી વધાયેજ જતા. એ ન્યાતનો યુવક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #578 -------------------------------------------------------------------------- ________________ ૬૮૦ નવુ કાઇ નહિં ખાય તેવુ પેાલાદ વર્ગ આ નીતિની સામે થતા, પરંતુ શ્રદ્દાના પિતા જેવાએ તેમને હસી કાઢતા. પરિણામે કુલીના વધારે ખાંડ ખાતા. આજે પુત્રીની વાત સાંભળી એજ પિતા પસ્તાઇ રહ્યો હતા! (૪) “બહેન ! શાંત થા, તારી વાત ખરી છે; અમે હવે અમારી ભૂલ જોઇ શકીએ છીએ. પ્રભુ તને આરામ કરશે.” શ્રદ્ધાના પિતાએ એની શય્યા આગળ આવીને કહ્યું. બાજુમાંજ શ્રદ્ધાના જુવાન ભાઈ અવનીશ ચેાધાર આંસુ વરસાવી રહ્યો હતા. પેાતાની બહેનની વીતક વાર્તા આજે તેણે પહેલીજ વખત સાંભળી હતી. તેને આત્મા હિંદુસમાજ અને ખાસ કરીને કહેવાતા કુલીને સામે બંડ ઉઠાવવા કકળી રહ્યો હતા. “પિતાજી! હવે આરામ તે! પ્રભુ પેતાની પાસે ખેાલાવીનેજ આ પશે, પરંતુ તમે મારા દૃષ્ટાંતને ભૂલશે। નિહ. મારા ભાગે પણ ન્યાતમાં આટલે! સુધારા થાય કેબીજી બાળાઓના ભાગે લેવાતા બચે તેપણ ક્યાં ?'' શ્રદ્ધા વધુ ખેલવા ઇચ્છતી હતી, પરંતુ શ્રમ એટલે જણાતેા હતેા કે ખેાલી શકાતું નહેતું. એના પિતાએ કપાળપર સ્નેહથી હાથ ફેરવતાં કહ્યું:-બહેન! વિશ્રાંતિ લે, હવે બહુ ખેલવા જતાં તબિયત બગડશે.’ શ્રદ્દાના મુખમંડળ ઉપર દિવ્ય તેજ પ્રકાશી ઉડ્ડયુ, કાઇક અકલ્પ્ય બળે તે એડી થઇ ગઇ. તેને ભાન નહેાતુ, હવામાં હાથ ફેરવતાં તે પેકારી ઉડ્ડીઃ- હિંદુસમાજ! મૃત્યુશય્યામાં સુનારીનાં વચને સાંભળી લે ! હજી જો તારા પીશાચી યંત્રમાં સ્ત્રીવર્ગને આમજ કુદાવા દઇશ તે હાલના કરતાં પણ તારે વધુ અધઃપાત થશે ! પ્રભુની નજરમાં પણ હવે આ જુલ્મ ખેંચી રહ્યો છે. નિર્દોષ ખાળાએની ચિતામાં બળી ન મરવુ હાય ! એ સમાજ! ચેત. ' છેલ્લા શબ્દો ખોલતાંજ શ્રદ્દા ગબડી પડી, તેનાં નેત્રા વિક િસત થઇ ગયાં, માં સહેજ પહેાળુ થઇ ગયું; તે હંમેશને માટે ગઈ. સંતસમાગમના મહિમા ( ‘નવવન’ તા. ૧૧-૯-૨૭ ના અંક ઉપરથી ) विपत् संपदिवाभाति मृत्युश्चाप्यमृतायते । शून्यमापूर्ण तामेति भगवज्जनसङ्गमात् ॥ અર્થાત્ હિરજનેાના સંગમ (મેળાપ) થવાથી વિપત્તિ પણ સોંપત્તિ જેવી ભાસે છે, મૃત્યુ પણ અમૃત બની જાય છે અને શૂન્યતા પણ પૂર્ણતા જેવી થઈ રહે છે. નવું કાટ નહિ ખાય તેવું પાલાદ ( “હિંદુસ્થાન”ના એક અંકમાંથી ) રસાયણી પ્રયાગામાં વધારે ઉપયોગી અને બીજે બધે સ્થળે પણ વધારે કિ ંમતી, કાટ નહિ ખાય તેવું પેાલાદ કે જેનું પ્રમાણ ઉત્તમ પીગળી જાય તેવુ ગણાય છે, તે વસ્તુની બનાવટ મેસ ફ કંપનીએ હમણાં કરી છે અને બજારમાં વધારે કિંમતે વેચે છે. આ પેાલાદ પતરાં, સળિયા, ખારે!, નળી, તારા વગેરે દરેક જાતના આકારમાં મળે છે; અને ઉપરાંત હવાના ફેરફારની સામે ટક્કર ઝીલે છે, કાટ ખાતું નથી, ભેજ લાગતા નથી, દરિયાનું પાણી અસર કરતું નથી તેમજ તેમ્ના પણ આપેલાદનું મુદ્દલ રૂપ ફેરવતું નથી. દર ચેરસ ઇંચે ૧૫ ટનની આ પેાલાદની પેદાશ છે અને સ્ટેમ્રાટ સિલ્વર સ્ટીલને નામે વિલાયતના બજારમાં વેચાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #579 -------------------------------------------------------------------------- ________________ દેશદ્વારની સાચી બુદ્ધિ આવેલી જ્યારે ગણાય? ૬૮૧ દેશદ્વારની સાચી બુદ્ધિ આવેલી કયારે ગણાય? પપદેશે પાંડિત્ય કરવાથી નહિ પણ આચરણ થાય ત્યારે (લેખિકા-કુમારી જયવતી દેશાઈ હિંદુસ્થાન તા ૨૪-૯-૧૯૨૭ ના અંકમાંથી) જગતમાં જુઓ તે સામાન્ય રીતે સંસારભરને અને વિશેષ કરીને હિંદુસમાજનો સુંદરીસંધ સંયમ અને આપભોગની મૂતિરસ લાગશે. લગ્નના સંસ્કારથી બે સમાન આત્માઓનું જોડાણ થાય, નેહલગ્નની પરાકાષ્ઠા અનુભવાય, ત્યાં પણ સ્ત્રીને જ ભાગ તે આપવાને. પતિને ત્યાં એ રહેવા આવે, જ્યાં જીવનનાં ઉલ્લાસભા વર્ષો ગાળ્યાં હોય તે મીઠું મહિયર, જેમની મીઠી મમતા જીવનભર ભૂલી ન શકાય તે મમતાળ માતાપિતા, જેમનાથી છુટાં પડે ન પાલવે એવું બાલ્યકાળનું સખીમંડળ, જીવન સાથે જડાઈ ગયેલાં મહિયરનાં ઉષ્માભર્યા સરોવર, સરીતા, કૂવા, વૃક્ષલતાઓ, મંદિર અને પરિચિત માનવમંડળ એ બધાનો ત્યાગ એકલા પતિના નેહની ખાતરજ જગતસુંદરીઓ કરે છે. આ ત્યાગ કરતાં અને પતિસિવાય બીજાં બધાં અજાણ્યા માણસે, એટલું જ નહિ પણું, ઘણા પ્રસંગોમાં તે મોટે ભાગે પ્રતિકૂળ સંજોગે અને વાતાવરણમાં આવીને વસવું, એ કેટલું દુ:ખદાયી છે, તે તે અનુભવથીજ સમજી શકાય. XX અને પછી તો જ્યાં ઉછર્યો તે સ્થાનને જીવનની લાંબી યાત્રાના એકાદ વિશ્રાંતિસ્થાન સમું માનીને કોઇક સમયેજ આવવાનું. આ આપભોગમાં હિમાલય જેવડે સમય જોઈએ અને વજ જેવું હદય જોઈએ. પુરુષોમાંથી કેઈકજ ઘરજમાઈતરીકે રહેવા જતા-જાય છે, છતાં તેને ત્યાં રહેવું કેટલું કપરું લાગે છે તે તે પુરુષવર્ગે ઘરજમાઈમાટે ઠરાવેલી વ્યાખ્યા ઉપરથીજ જણાઈ આવે છે ! હિંદુસમાજની હાલની રચના પ્રમાણે, એકજ ગામ કે શહેરમાં પરણીને રહેવાનું ઘણી ઓછી બહેનને નશીબમાં હોય છે. કેટલીક ન્યાતમાં તે પચાસ પચાસ માઈલને અંતરે બાર, ચૌદ કે પંદર વર્ષની કુમારિકાને, તદનજ ભિન્ન સંસ્કૃતિ, ભિન્ન વિચાર અને ભાષાના પ્રાંતિક ભેદમાં આવીને વસવું પડે છે. આ દિશામાં તે બાલિકાની કેવી સ્થિતિ હશે, તે કલ્પનાથી સમજાવી શકાય તેમ નથી. અને સંયુક્ત કુટુંબમાં પર પતિ પણ જ્યાં અજાણી વ્યક્તિ હોય, સાસરીઆં કુલીનતા કે બીજી કોઈ માની લીધેલી મોટાઈને લીધે, પિતાના કુળમાં નવી આવેલી વહુવારુ તરફ વિનાકારણે, છતાં એમ કરવાથી કુળની મેટાઈ સચવાશે એવી માની લીધેલી અજ્ઞાનમૂલક પ્રણાલીને લીધે, બેતમા અને મીજાજથી વર્તતાં હોય, પતિ કાં તો પત્નીને અર્થ સમજતો ન હોય કે માતાપિતાની દેરીએ નાચતો હોય, અથવા તો પગનાં પગરખાં જેવી સ્ત્રીને ગણવામાં પોતાની કુલીનતા પઘાતી માનતો હોય તે દિશામાં પેલી શરમાળ, એકલવાયી, અબેલ બાળાનું શું ? એ દુનિયાના ડાહ્યાઓ ! હૈયાની કોમળ બારી ક્ષણભર ઉઘાડીને કદી આ વિચાર કર્યો છે? ન કર્યો હોય તો એજ નારીજાતિના ઉદરેથી તમારે જન્મ થયો છે. એજ નારીજાતિની ભગિનીઓ તરફથી તમને મીઠો અને મમતાભર્યો પ્રેમ મળ્યો છે, અને એ જ નારીજાતિમાંથી તમારી એ બહેનને તેમની આ નિડર લેખ લખવાની બહાદુરી માટે અવગુણસાગર ભિક્ષુના અનેક ધન્યવાદ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #580 -------------------------------------------------------------------------- ________________ દેશદ્વારની સાચી બુદ્ધિ આવેલી ક્યારે ગણાય? અર્ધગના આવી છે. એટલું વિચારીને પણ ઘડીભર એ જાતિને માટે તમારા હૈયાને હુંફાળું બનાવીને ચિંતન-મનન કરજે. X એટલો વિચાર કરીને હવે આગળ વધે. સંસારસાગરમાં, તમારી ઉપર મોટે ભાગે જેણે આધાર રાખીને સફર આરંભી છે, તે સ્ત્રી પુરૂવર્ગ માટે પદે પદે કેટલી સેવા અને આપભોગની મૂર્તાિ તરીકે દર્શન દે છે, તેનાએ વિચાર કરો. તમારી દાસી, રાયણ, ઘાટણ, ઘેબણ એ બધા વેશ ભજવવા ઉપરાંત, જે સારું, તાજું તે તમને સમર્પણ કરે, ઉતરતી રોટલી તે તમને આપે, પિતે ઠંડી જમે, તમારે વિચાર થાય તેટલી વખત તે રડા બનાવે, ભજીયાં તળી આપે, ચેવડે વધારી આપે અને તે પણ “હું આટલું કરું છું, એવી સહેજ પણ ભાવનાવિના માત્ર પ્રેમથી, નેહથી, ખુશીથી ! એ તો એકલી હિંદુ બાળાજ કરી શકે ! પુરુષ કમાઈ લાવે તે પણ સ્ત્રી જાતિ ઉપર ઉપકાર કરતા હોય એમ મનાવે. સ્ત્રીને કપડાં કે ખાવાનું આપતા હોય તે પણ જાણે કે કેવી ઉદારતાની ખાતર ! સિવાય કાયદાની નજરે એને કશા અધિકાર નહિ. મરજી પડે ત્યારે એક પત્ની જીવતી હોવા છતાં પુરુષ તેની પરવા કર્યાવિના બીજી લાવે, કે તેને કોઈક ત્રીજાના વાંકે છોડી દે! બહુ બહુ તો તેને પેટિયાની અધિકારી ગણવામાં આવે, અને સમાજ તેમજ કાયદે તેને મદદ કરે; અરે ! એટલું જ નહિ પણ પુરુ એ રચેલાં શાસ્ત્રો પણ સ્ત્રીઓની સામે જ ! કાળ. પાણીની કણકથાઓ વાંચીને કંપનારા એ યુવાનો અને પુર! ધનવાન અને સત્તાવાનની હેવાનિયતને અનેકમુખે નિંદનારા ઓ બહાદુર જવામર્દો ! પૃથ્વી ઉપરજ, તમારાં ગુરુ મંદિરોમાં જ, નિરાધાર નારીજાતિ ઉપર, તમારા સમાજ, શાસ્ત્રો અને કાયદાના જોરે, સાતમની આતસબાજી સળગાવવામાં આવે છે; અને તેમાં તમે પરોક્ષ અથવા તો પ્રત્યક્ષ રીતે ભાગીદાર બનો છે, એનો ખ્યાલ કયારે કરશે ? સુંદરીસંધને આપભગ તે હજીએ ઉજજ્વળ અને અમર નામનાવતા ગણાવો બાકી છે; સુંદરીએ તે પુરુષ જાતિને ચરણે સર્વાગ સમર્પણ કરી દીધું છે. પોતાની તંદુરસ્તીના ભાગે પણ તે તમારી વંશની વેલને વધતી રાખે છે. તમારા એ ભાવિ વંશજને ઉછેરવા અનેક તપ એજ તપે છે. જે તપ આગળ ઋષિમહર્ષિઓનાં તપ પણ પાછાં પડે; અરે, એટલું જ શું કામ, વધતી વયે તે તમારા સંતાનાં સંતાનને પણ પિતાના વૃદ્ધ ખોળામાં ઉછેરી આપે છે. સદાય તે કરકસર કરતી, પોતાનાં સુખ-સગવડને છેહ દેતી, તમારૂં જ ભલું ચાહતી છેલ્લા શ્વાસ ખેંચે છે. સ્ત્રી જાતિના સંયમ અને આપભોગ આગળ તે દેવોનેય માથાં નમાવવાં પડે. પુર ઘડેલાં ફરજીયાત બંધનોને મુંગે મોઢે તાબે થતી, મૃત પતિના નામસ્મરણ ઉપરજ અનેક પ્રકારની યાતનાઓ, કષ્ટ, અપમાન અને તપથી જીવન ગાળતી, હિંદુ વિધવાની પવિત્ર મૂર્તિને કઈ શુદ્ધ સ્વરૂપમાં કલ્પી શકે છે? કલ્પી શકે તે તે નારીજાતિને પૂજક, ભક્ત બન્યા વિના ન જ રહે ! • એ હિંદુજાતિના–અરે સમસ્ત માનવજાતિના મહેં! આવી નારીજાતિને તેના વાસ્તવિક અર્થમાં સમજે, સમજીને સત્કારો અને સંસ્કારીને તમારી ઉન્નતિ સાધો ! જીવતાં જે તમારા વંશની વૃદ્ધિ માટે પિતાના રક્તમાંસમાંથી સંતાને સરછને, પિતા કરતાંયે સવાયો બનાવીને કુટુંબને સમર્પે છે, તે જ સ્ત્રીને સંયમ તો જુઓ ! કોઈક રોગને ભોગ બનવાથી–અને સંતાનોત્પત્તિ એ મોટે ભાગે હિંદુ સમાજની લાલસા હોવાથી, તે જાતે જ સાસરીયાંને કે પતિને (સ્ત્રી તરફ કંઈકે માન રાખતા) સમજાવીને, પિતાને શિરે શયનું સાલ સ્વેચ્છાએ સરજવામાં સંતોષ માને છે. પતિ જીવતાં તે તેની સેવામાં જન્મનું સાર્થક્ય ગણે છે. (અત્યારે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #581 -------------------------------------------------------------------------- ________________ દેશદ્વારની સાચી બુદ્ધિ આવેલી જ્યારે ગણાય? આજ ભાવના મોટે ભાગે પ્રવર્તે છે. તેના મૃત્યુ પછી એનું નામસ્મરણ કરતી, સાદું અને સંયમી જીવન ગાળી જગતના લોકો તરફથી મળતાં તમામ અપમાને અને કોના ઘૂંટડી ગળી જાય છે ! આવી સ્ત્રી જાતિમાં સહીષ્ણુતા પણ કેટલી ? અનેક રૂપસુંદરીઓ અને ગુણસુંદરીઓને બેડોળ તેમજ જડભરત પુરુષ સાથે પરણાવી દીધેલી જણાય છે; છતાં લાખે અને કરોડો કુમુદસુંદરી ઓ (સરસ્વતીચંદ્રની) પ્રમાદધનને પનારે પડવા છતાં, કઠણ કાળજું કરીને પડયું પાનું નભાવી લે એમ કહી કહીને, ઉછાળા મારતા દિલને ડામી ડામીને પણ, જગતના સરસ્વતીચંદ્રોને માનસપટલ પરથી ભુંસી નાખતી, દૂર કરતી પ્રમાદધન મુજ સ્વામી સાચા એ વીણ બીજું અન્ય નહી. એ મંત્રને જીવનસૂત્ર બનાવીને, અનિષ્ટમાંથી ઈષ્ટ શોધતી તે જીવે છે. સીઝાતી, શેકાતી, બળતી, જળતી પણ તે જીવે છે. એવી સ્ત્રી જાતિ તો સ્વર્ગગંગાશી નિર્મળ ધરિત્રીસમી. સહીષ્ણુતા અને આપભોગની જીવંત પ્રતિમા જેવી જગત ઉપર આજેય માનવસમાજની વચ્ચે, પુરુષજાતિની મમતા, માન અને સહીષ્ણુતા તથા સમભાવ યાચી રહી છે, માગી રહી છે. ત્યારે પુરુષ જાતિ તેનો કેવો બદલો આપે છે? સ્ત્રીને બેવકૂફ, અક્કલડીણી, અબળા, પાનીયે. મતિ રાખનારી, બે–ગમ જેવી ગણીને પુરુષ તેને અપમાને છે; તો પોતાનાં અનેક પાપ ઉપર. સત્તાના દોરથી ઢાંકપીછેડે પાથરી રાખી, સ્ત્રી જાતિને દુષ્ટ, ન સમજી શકાય તેવા ચારિત્ર્યવાળી, દગાબાજ કલ્પી કલ્પી, તેની કથાઓ અને કવિતાઓ રચે છે. સ્ત્રીને શાસ્ત્રને અધિકાર નહિ, પતિની માલમીકતની અધિકારિણી બનવાને હક્ક નહિ, ગમે તેવા જુલ્મની ઘાણીમાં પીલાવી છતાં અરે-કાર કરવાની છુટ નહિ! એને તો માત્ર ઢોર, પશુ અને ગમારની માફક કેવળ “તાડનની અધિકારિણી” ગણવામાંજ પુરુષજાતિ પિતાની મરદાઈ માને છે ! સ્ત્રી જાતિને કેવા પ્રતિકૂળ સંજોગોમાં ઉછરવું પડે છે તેને જરાકે ખ્યાલ કર્યા વિના, કેટલાક પોતાની ખુબસુરતીના જોર ઉપર, ત કાઈક પોતાના ભણતર અને ડીગ્રીઓના મદમાં, તે કેટલાક પોતે ખેડેલી દેશપરદેશની સફરોની ખુમારીમાં, પિતાને લગ્નથી સેંપડેલી સ્ત્રીને અભણ, અજ્ઞાન, ગામડીઅણ, બદસુરત ક૯પ કલ્પીને “ભાઈ તે ભૂગોળ ને ખગળમાં રમે ત્યારે બાઈનું ચિત્ત ચૂલામાંથ’ એમ માની માનીને. તેને પોતાને મેગ્ય બનાવવાના પ્રયાસ કરવા જેટલી ધીરજ બતાવ્યા સિવાય, માનવતા માગી લે તેટલી સહીષ્ણુતામાંનો શતાંશ પણ તેની તરફ બતાવ્યા સિવાય એકદમ તેને ત્યાગ કરી બેસવામાં, કે બીજી કોઈ, જેને પોતાને યોગ્ય માની લીધી હોય તેને અપનાવી, પોતાની કરી ચૂકેલી પત્નીને દગે દેવામાં જ મર્દાઈ માને છે ! અને છતાં પોતાનાથી અનેક દરજજે ચઢિયાતી કોમ અને જાતિની પાસેથી, તેવાઓ પિતાને માટે સમાનતા અને સ્વતંત્રતા માગે છે-અભિમાનપૂર્વક માગે છે. આ કયી જાતને ન્યાય ? હું મારી એક બહેનપણીને ત્યાં મુંબઈના એક આગળ વધેલા પરામાં ગયા રવીવારે ગયેલી. ત્યાં સ્વાભાવિક રીતે જ સરલા-ત્રિવેદી લગ્નની વાત નીકળતાં, નિર્મળા જેવીની દશા સમાજમાં ચાલતાં બાળલગ્નને લીધે તેમજ કાયદો, રૂઢિ અને શાસ્ત્ર સ્ત્રીઓને પ્રતિકૂળ હોવાથીજ વિચિત્ર થાય છે; એ વાત બે સુશિક્ષિત, યુનીવર્સિટીના બેવડી પદવીઓ ધરાવનારા પુરુષોના દિલમાં ઉતરી શકતી નહોતી, એ જોઇને મને પારાવાર અજાયબી થઈ. એ પુરુષ–બેલડીમાં એક યુવાન અને બીજા પ્રૌઢ વયના છે. જીવદયા અને કૃષ્ણભક્તિમાં એમની અચળ શ્રદ્ધા છે; છતાં નિર્મળા જેવી સ્ત્રીઓને ન્યાય આપવા જેવી સહેલી ને સાઠી વાત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #582 -------------------------------------------------------------------------- ________________ દેશદ્વારની સાચી બુદ્ધિ આવેલી ક્યારે ગણાય? પણ એમના અહિંસક અને ભક્તહૃદય ઉપર ઠસી શકી નહિ ! આ વાતાવરણ અને રૂઢિની કેવી સજજડ છાપ ! મારો પ્રેમ એટલોજ હતો -આ દશામાં મૂકાયેલી કેઈક બાળાને સંસાસુખ માણુવાની અને મા ભરી રીતે પોતાનાં સ્વજનોની વચ્ચે રહેવાની ઈચ્છા હોય, તો તે કયી રીતે રહી શકે ? કારણએ બાઈનો કંઈ દોષ નથી. તેના પતિની સાથે માત્ર હાથ ઝાલીને લગ્નમંડપમાં ફરવાનોજ માત્ર તેણે લહાવો લીધો છે. તે પછી સમાજે તેને પ્રતિષ્ઠાપૂર્વક જીવીને ઈચ્છા હોય તો સંસારસુખ ભેગવવાની સગવડ શું કામ ન આપવી ? પેલા બંને ભાઈઓ આ વાત સ્વીકારે જ નહિ. એમની તો એક જ હઠ “એવી સ્ત્રીઓને કેણ રોકે છે ?” અર્થાત કાં તો તેણે ગુપ્ત પાપ કરવું કે પિતાનાં હાડમાંસ વેચનાર દુર્ભાગી સ્ત્રીઓનું જીવન ગાળવું ! આ બન્ને ભાઈઓને મુખે મને હિંદુસમાજના મતને પળે સંભળાય છે ! એક નિર્દોષ બાળાને, તેના કશા પણ ગુન્હાવિના દંડ દેવો એ કેટલી ક્રરતા છે, તે વાતજ જીવદયાની વાતો કરનારાઓને સમજાતી નથી. આવી દશામાં મૂકાયેલ જે સ્ત્રીને માન અને પ્રતિ થી ૨હીને સંસાર જે હોય, તેને માટે અત્યારે તો કશ માર્ગ છેજ નહિ ! X X અને એ માર્ગ બંધ છે એમ કોણ કહે છે ? પચાસમે વર્ષે પણ મુછે ને માથે કલપ લગાવી પાંચમી વખત પરણવા નીકળનાર બુઢ્ઢાના વડામાં ખુશીથી મહાલવા જનારાઓ ! વળી આવું એકજ ન્યાતમાં કે સમાજમાં છે, એમ પણ કઈ રખે માની લે. મ. ગાંધીજીએ હમણાં યુવાનોને સલાહ આપી કે, તમે પરણે તે બાળવિધવાએ સાથેજ પરણજો. તુરતજ એમના વડીલ પુત્રે એમને પડકાર આપ્યો કે, આપે એક પુત્રને પરણાવ્યો અને બીજાને પરણાવવાની તૈયારીમાં છે. શામાટે તેને કઈ બાલવિધવા જોડે વરાવતા નથી? અને આપના કુટુંબમાં કયાં બાલવિધવાઓ નથી ? તેમનું શું ? એટલે કે-ગાંધીજી પણ આવી બાબતોમાં માત્ર પોપદેશેજ પંડિતપણું બતાવી રહ્યા છે. એટલેજ સ્ત્રીઓએ પોતે જ પોતાનો ઉદ્ધાર મેળવવા માટે બહાર પડવાની જરૂર છે. બીજી કેઈની પણ સહાયતાથી આપણે ઉદ્ધાર થાય એમ નથી, એ વાત આપણે બરાબર લલ્સમાં લેવી ઘટે છે; અને સમાજ તેમજ કાયદામાંથી સ્ત્રી જાતિ માટેની અસમાનતા કહાડી નંખાવવા સામાજિક બળવો કરવો પડે તેપણુ ગભરાવું જોઈતું નથી. પશ્ચિમની બહેનોએ બાઇબલમાં પણ સુધારો કરાવે છે, અને લગ્નનાં વ્રતો પણ ત્યાંના રૂઢિરક્ષક બ્રાહ્મણ (પાદરીઓ) પાસે ફેરવાવ્યાં છે. આપણે પણ એમની માફક સ્વાશ્રયથી ઝઝવું જોઇએ છે; કારણ આપ મુઆ વિના સ્વર્ગે કદી પણ જવાતું નથીજ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #583 -------------------------------------------------------------------------- ________________ ધર્મની અંતિમ પરીક્ષા ધર્મની અંતિમ પરીક્ષા (“આર્યપ્રકાશ તા. ૨૫-૯-૧૯૨૭ ના અંકમાંથી) મુગલસરાયના સ્ટેશન ઉપર અસંખ્ય મનુષ્યોથી ભીડ જામી હતી. સૂર્યગ્રહણ-સ્નાનનું મહાપુણ્ય મેળવવાના હેતુથી સેંકડો ગામના યાત્રાળુઓ દૂર દૂરથી આવેલા હતા. અધીર રાત્રિના સમયે મુગલસરાયના સ્ટેશનનું પ્લેટફેમ મધમાખની પેઠે યાત્રાળુઓથી ઉભરાઈ ગયું હતું. એટલી બધી ભીડ હતી કે નબળા પોચા માણસને તેમાંથી સુરક્ષિત બહાર નીકળવું મુશ્કેલ હતું. શોરબકોર, પણ એટલો હતો કે, કોઈ કાઈની વાત સ્પષ્ટ સાંભળી શકાતી નહોતી. કેટલાક એકબીજાને હાથ પકડીને કંપાઉંડ બહાર જવા માટે પ્રયત્ન કરતા હતા. કેટલાક એક સ્થળે ઉભા રહી ભીડ ઓછી થવાની રાહ જોઈ રહ્યા હતા. કેટલાક ગભરાયેલી હાલતમાં પિતાનાથી છૂટ્ટા પડી ગયેલાને ખૂમ, પાડી રહ્યા હતા. આ ભયંકર ભીડમાંથી એક બાળા છૂટી પડી જવાથી પ્લેટફ઼ૉર્મના એક ખૂણું ઉપર ઉભી ઉભી કાંપતી હતી. તેનું વય આશરે ૨૨ વર્ષનું હશે. તેણે બે-ત્રણ વર્ષનું એક નાનું બાળક તેડેલું, હતું. તેનાં વસ્ત્ર વગેરે જોઈ તે કઈ કુલીન ઘરની વિધવા હશે, એમ સહજ અનુમાન થઈ શકતું હતું; અને ખરેખર તે વિધવાજ હતી. તેનું નામ શાંતા. ૧૮ વર્ષની ભરયુવાનીમાં સગર્ભાવસ્થામાં પ્રભુએ તેને વૈધવ્ય આપ્યું હતું. ઉગતી જુવાનીમાં પતિવિહીન બનેલી શાંતા પિતાના નાના બાળકને નું મુખ જોઈ વૈધવ્યદુઃખને વિસરી જવા મથતી હતી. આ બાળકને તે પોતાનું સર્વસ્વ સમજતી હતી. તેનાં સાસુ-સસરા તેના ઉપર ઘણીજ માયા રાખતાં હતાં. પેતાની પુત્રી પ્રમાણે પુત્રવધુપ્રત્યે વતાં હતાં, અત્યંત ધાર્મિક હતાં. તેઓ આજે સૂર્યગ્રહણુપ્રસંગે નદી સ્નાન કરવા માટે શાંતાને લઈને મુગલસરાય આવ્યા હતા. અત્યંત ભીડમાં શાંતા તેમનાથી શ્રી પડી જવાથી હેટર્ફોર્મના એક ખૂણામાં ઉભી રહી સાસુ-સસરાને શોધી રહી હતી. અધી રાત્રે અજાણ્યા સ્થળે આમ એકાએક વડીલેથી જૂદી પડી જવાથી તે ગભરાઈ ગઈ હતી. તેણે બે હાથમાં ગોપાલને (તેને પુત્ર) તેડયો હતો. સાસુ-સસરાને જોવા માટે તે વ્યાકુળ હૃદયે ઉંચી થઇ થઇને ચારે બાજુ દષ્ટિ ફેરવી રહી હતી. એવામાં એક આધેડ વયની સ્ત્રી તેની બાજુમાં આવીને ઉભી. થોડીવારે તેણે શાંતાને પૂછયું-“બહેન ! ક્યાં જવાનાં છે ?” શાંતા તેના સામું જોઈ રહી. કંઈ બોલી નહિ. થોડીવારે વળી પેલી સ્ત્રીએ અતિનમ્રતા અને મીઠાશથી પૂછ્યું “તમે કયાં જવાનાં છો? કે તમારી સાથે છે કે એકલાં છે ?” શાંતાએ કહ્યું -“મારી સાથે મારા વડીલે છે, તેઓ મારાથી છુટા પડી ગયાં છે. તેમની શોધમાં હું અહીં ઉભી છું.' પેલી સ્ત્રીએ કહ્યું-બહેન! તમે ગભરાશો નહિ. હમણાં તેઓ આવી પહોંચશે, નહિ તો હું તેમને શેધી કાઢીશ.” શાંતા–“પણ આટલી ભારી ભીડમાં તેઓ શી રીતે હાથ લાગશે ?” પેલી સ્ત્રીએ કહ્યું –“હાં, ભીડ તો ઘણું છે. મને લાગે છે કે કદાચ તેઓ સ્ટેશનની બહાર પણ નીકળી ગયાં હોય! તમે મારી સાથે ચાલો. આપણે બહાર નીકળીને તેમની તપાસ કરીએ !” કદી પણ ઘરની બહાર નહિ નીકળેલી ભોળી શાંતા ગભરાયેલી હાલતમાં ગોપાલસહિત તે અજાણીની પાછળ પાછળ ચાલવા લાગી. સ્ટેશનની બહાર ઘોર અંધારું હતું. અહીં તે નજીક ઉભેલું માણસ પણ હાથ લાગે તેમ નહોતું. પેલી અજાણી સ્ત્રીએ શાંતાને કહ્યું કે, અહીંયી થોડે દર સામે એક મોટી ધર્મશાળા છે. ત્યાં સઘળા જાત્રાળુઓ એકઠા થાય છે, માટે આપણે જઈશું તો જરૂર તમારાં વડીલો મળી જશે. - શાંતાની બુદ્ધિ ગુમ થઈ ગઈ હતી. તેને આ સૂચના ઠીક લાગી. આગળ પેલી સ્ત્રી અને પાછળ બાળકને તેડી શાંતા ચાલવા લાગી. અર્ધી રાત્રિ વીતી ગઈ હતી. સ્ટેશન સામેના જનશુન્ય ડુંક આગળ ચાલ્યાં તેટલામાં એક મોટા વૃક્ષ પાછળથી ત્રણ પુરુષી નીકળી આવ્યા. તેમાંના એક જણે પ્રશ્ન કર્યો–“કોણ અમીના ?” * હિંદી ઉપરથી ભાષાનુવાદિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #584 -------------------------------------------------------------------------- ________________ wwwwwwwwwwwwwww wwww ધર્મની અંતિમ પરીક્ષા પેલી અજાણી સ્ત્રીએ ઉત્તર આપ્યો-“જી હાં, હજુર ! હું છું. આજે તે એક કાફર ગુલામડીને આપની સેવામાટે પકડી લાવી છું.” શાંતા આ અણધારી ઘટનાથી અત્યંત ગભરાઈ ગઈ. ભયભીત બનીને ધ્રુજવા લાગી. . અમીનાએ તેને કહ્યું: “અત્યારે રાત્રિ ઘણી વીતી ગઈ છે. માટે હમણાં મારી સાથે સામેના મકાનમાં ચાલે અને થોડીવાર વિશ્રાંતિ છે. સવારે ધર્મશાળામાં જઈ, તમારાં વડીલેને મળીશું ! ” શાંતાએ કંઈ જવાબ આપ્યો નહિ. શું કરવું તે વિચારવા લાગી ! નાસીને અજાણ્યા સ્થળે કયાં જવું? બૂમ મારું તે કેણ સાંભળે? વગેરે તર્ક-વિતર્કથી તેનું મગજ ભમી ગયું. તેને ચક્કર આવતા હતા, તોપણ એક વસ્તુનું તેને પૂર્ણ ભાન હતું, તેનું શિયળ ભયમાં હતું. તેણે દૃઢતાથી પેલી કુલટાને ઉત્તર આપ્યા: “મારે કઈ ઠેકાણે આવવું નથી. મને પાછી સ્ટેશન ઉપર પહોંચાડી દ્યો.” આ વાકય તેના મુખમાંથી નીકળતાં જ પાછળથી એક દુષ્ટ મુસલમાને તેને બાથમાં પકડી લીધી, બીજાએ મુખ ઉપર લુગડાને ડુચે દબાવી દીધા, ત્રીજાએ તેના બાળકને ઉપાડી લીધો. શાંતાને પણ ઉચકી લીધી. શાંતાએ પાપીઓના હાથમાંથી છૂટવા માટે અનેક પ્રયત્નો કર્યા, પરંતુ યમદૂત જેવા હેઓના બળ આગળ તે સધળું વ્યર્થ હતું. - આ દુષ્ટોની એક ટોળી હતી. તેમાં અમીન પણ મળેલી હતી. તે નિત્ય સ્ટેશન ઉપર પ્રત્યેક ગાડીના સમય ઉપર હાજર રહેતી અને કોઈ અણજાણ ભૂલેલી હિંદુ અબળા હાથ લાગી જાય તો તેને ફસાવીને આ ટોળીવાળાને સોંપી દેતી. ટાળીવાળા પાપી મુસલમાનો તે સ્ત્રીનું સતીત્વ નટ કરી બળાકારે મુસલમાન બનાવી દેતા. અહીં સપડાયેલી કેાઈ સ્ત્રી ભાગ્યેજ પુનઃ પિતાના મૂળ ઠેકાણે જવા યત્ન કરતી; કારણ કે આવા સ્થળમાંથી પાછી ફરેલી સ્ત્રીને તેના કુટુંબમાં સ્વીકાર થવું પણ અસંભવિત હતો. - શાંતાને આ દુષ્ટ એક ઘરમાં ગુપ-ચૂપ લઈ ગયા. ત્યાં એકાંત એરડામાં તેને તથા તેના ગોપાલને પૂરવામાં આવ્યાં ! તે પછી બાજુના ઓરડામાં સઘળા યવને એકઠા થયા અને શાંતાનું શિયળ ભંગ કરી તેને મુસલમાન બનાવવાનો વિચાર કરવા લાગ્યા. પેલી દુટ અમીના બહારના દરવાજે ચોકી કરતી બેઠી. અહીં કેદ પકડાયેલી શાંતા અજાણ્યા એકાંત સ્થળમાં ભયભીત હાલતમાં ગોપાલને ખોળામાં લઈને મુક્ત થવા માટે અનેક તર્ક-વિતર્ક કરવા લાગી. તેને કોઈ માર્ગ સૂઝત નહોતો. નાનકડા ગોપાલ અને પિતાનું ભવિષ્ય અતિભયંકર જણાવા લાગ્યું. તેને એક વિચાર સૂઝી આવ્યો. જાજરૂ જવાનું બહાનું કાઢી નાસી છૂટવું; પણ પિતાના પ્રાણાધિક પુત્રનું શું થાય ? પુત્રને લઇને જાજરૂ જવાનું બાનું કાઢી શકાય નહિ. જે નાસી છૂટાય નહિ, તો જેના માટે ભારતની રમણીઓ ભડભડતી આગમાં ઝુકાવીને પિતાના જીવનનું બલિદાન આપી દેતી, તે મહામૂલા શિયળને સંપૂર્ણ નાશ થવાનો સંભવ હતો. પવિત્ર આર્યકુળનું ધાવણ ધાવેલી શાંતા પણ સર્વસ્વનેએકના એક પુત્રને પણ નાશ થાય તેપણુ ધર્મભ્રષ્ટ થવા તૈયાર નહોતી. શિયળ માટે પુત્રપ્રેમને તુરછ સમજનારી આયંજનની આ પૃધીમાં એકજ અને અજોડ છે. શાંતાએ પુત્રને છાતીસરસ ચેપી આંસુભરી આંખે તેને પ્રભુના ખોળે મૂકી એારડાના દ્વાર પાસે જઈ, “એ બાઈ! એ બાઈ ! ” એમ કહી પેલી દુષ્ટા અમીનાને બોલાવવા લાગી. તેનો અવાજ સાંભળી અમીના અને બે-ત્રણ યવને બારણું ઉધાડી અંદર આવ્યા. શાંતાએ તેમને નમ્રતાથી જાજરૂ જવાની ઈચ્છા દર્શાવી. પ્રથમ તો આ પાપીઓ વહેમાયા, પરંતુ શાંતાને બાળક ઓરડામાંજ હતો, એટલે તેને છોડીને તે નાસી નહિ જાય એમ જાણીને અમીના સાથે તેને ઘરબાર જાજરૂ જવાની રજા આપી. શાંતાએ કઠોર હૈયું કરીને પુત્રને છેવટને નીરખી લીધો. તેનાં નેત્રોમાં આંસુ છલકાઈ ગયાં. નીચું મુખ કરીને તે અમીને સાથે ઓરડા બહાર નીકળી. પેલા પાપીઓ પાછા પોતાના ઓરડામાં જઈ બેઠા. - શાંતાએ હવે ચંડિકાનું રૂપ ધારણ કર્યું. તેના રોમરોમમાં પવિત્રતા–સતીત્વના જોશથી ઉષ્ણ રુધિર વહેવા લાગ્યું. પેલા પાપી યવને પોતાના ખાનગી ઓરડામાં જઈ બેઠા કે તરતજ શાંતાએ તે ઓરડાનાં અંદરથી બંધ કરેલાં દ્વારને બહારની સાંકળ ચઢાવી દીધી, અને વિકરાળ વાધણની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #585 -------------------------------------------------------------------------- ________________ ગોસ્વામી તુલસીદાસજીનાં વચનામૃત પિઠે ફૂદીને નીચ અમીના ઉપર તૂટી પડી! અમીના આ પ્રસંગમાટે બીલકુલ તૈયાર નહોતી. તે બીલકુલ અસાવધ હોવાથી શાંતાએ કંઈ પણ હરકતવગર તેને ચેટલો પકડી જમીન ઉપર ચરાપાટ પછાડી અને છાતી ઉપર ચઢી બેઠી ! અમીના બૂમ મારવા લાગી. પેલા યવમે તેની બૂમ સાંભળી એકદમ બહાર આવવા માટે ઉઠયા; પરંતુ ઓરડાના દ્વારની બહારથી સાંકળ વાસેલી હતી. ઘણા આંચકા મારવા લાગ્યા, પરંતુ મજબૂત દ્વાર અને મજબૂત સાંકળ જરા પણ મચક આપે તેમ નહોતું. તેઓ દ્વારા તોડવા માટે અંદરથી લાઠીઓના પ્રહાર કરવા લાગ્યા. બહાર શાંતા અને અમીનાનું હૃદયુદ્ધ થઈ રહ્યું હતું. અમીનાની છાતી ઉપર ચઢી બેઠેલી શાંતાને એકદમ કંઇ પ્રેરણ થઈ આવી હોય તેમ તેણે મહાકાળીનું રૂપ ધારણ કરી પાપિણી અમીનાના કંઠ ઉપર બંને હાથના અંગુઠા જોરથી દબાવી દીધા. અમીનાને પ્રાણ રૂંધાવા લાગ્યો અને તેના હાથ–પગ તરફડવા લાગ્યા. આ બાજુ લાઠીના પ્રહારથી એારડાનું મજબૂત દ્વાર તૂટે એમ નહિ લાગવાથી યવનોએ એક યુક્તિ શોધી કાઢી. તેમણે જોરથી બૂમ મારી શાંતાને ધમકી આપી કે, “ જે દ્વાર નહિ ઉઘાડે તો તારા છોકરાને કાપી નાખીશું ! ” શાંતા તો ગાંડી બની ગઈ હતી, તેને દેહનું પણ પૂરું ભાન નહોતું; તે તે અમીનાના કંઠમાં બંને અંગુઠા ઘુસાડી દેવામાટે જોર કરી કરીને આંચકા દઈ રહી હતી. યવન એ શાંતાના બાળકને સોટીવડે મારવા માંડ્યો. બાળક બૂમે બૂમ પાડવા લાગ્યો. શાંતા આ કંઈ સાંભળતી નહોતી. થોડીવારમાં તે પાપીએ દરવાજો ઉપરની જાળીમાંથી બાળકનો કાંડામાંથી કાપી નાખેલો પંજે બહાર ફેંક. રુધિરથી લાલચોળ રંગાઈ ગયેલો પંજો બરાબર શાંતાની સમક્ષ આવી પડશે. પડતાં જ તેના રુધિરના છાંટા શાંતાના મુખ ઉપર પથા. શાંતા ચમકી. આંખે ફાડીને પંજા સામું જોઈ રહી. કુમળી કળી જેવી પુત્રની આંગળીઓ ઓળખી. કાન ફાડી નાખે તેવી ચીસ પાડીને તેણે અમીનાનો કંઠ દબાવી દીધો! અમીનાની આંખો ફાટી ગઈ. અંતે જીદંગીભર કરેલાં પાપોનો હિસાબ આપવા તેને અધમ ઓમા કિરતારના દરબારમાં ઉડી ગયો ! શાંતા અર્ધઘેલી જેવી હાલતમાં તે દુષ્ટાની છાતી ઉપરથી ઉઠીને બહાર માર્ગ ઉપર દેડી આવી, બૂમો મારવા લાગી. થોડીવારમાં પાંચ-પચીસ માણસોનું ટોળું તેની આસપાસ ફરી વળ્યું. પોલીસના બે-ત્રણ સિપાઈઓ પણ ત્યાં આવી પહોંચ્યા. તેમણે શાંતાને શાંત પાડી, વસ્તુસ્થિતિ જાણી બીજા વધારે પોલીસોને બોલાવીને તેઓએ દરવાજો ઉઘાડો. સર્વને પકડી લીધા. બહાર અમીનાનું મુડદુ પડ્યું હતું. શાંતા “મારો પુત્ર કયાં ? ” એવી બુમ પાડી જ્યાં પિતાને પૂરવામાં આવી હતી તે ઓરડામાં દોડી. પાપીઓએ તેના પુત્રનું માથું ધડથી જૂદું કરી નાખ્યું હતું. તેણે છાતીમાથું ફૂટયાં નહિ. તેની માનસિક અવસ્થા દિવ્ય બની ગઈ હતી. પુત્રના મસ્તકને હાથમાં ઉપાડી લીધું અને છાતી સરસું ચાંપીને નાચવા લાગી–ગાવા લાગી • મેં તો દીકરો વેચી સત લીધું રે, મેં તો ધન્ય જીવન આજ કીધું રે, પેલા યવન–પાપીઓને પ્રાણુદંડ મળ્યો, તેમાંના માત્ર બે જણ કાળા પાણીની સજા પામ્યા. શાંતાને સરકારે શાબાશી આપીને સાસરાને ઘેર પહોંચાડી દીધી. તેના માટે ગામમાં વાત ચાલીદીકરે ગુમાવ્યો, પણ શિયળ-ધર્મ ન ગુમાવ્યો ! ” ગોસ્વામી તુલસીદાસજીનાં વચનામૃત રાજ વૃથા, ગજરાજ વૃથા, વનિતા સે વૃથા, સબ સાજ વૃથા તે; ગર્વ વૃથા, ગુણ સર્વ વૃથા, અસ દ્રવ્ય વૃથા, ગયે દાન દયાત; યાર વૃથા, પરિવાર વૃથા, સંસાર વૃથા, ગુરુ નિત્ય ચેતાતે; એક રામકે નામ વિના જગમેં, ધિક્કાર, સભી ચતુરાઈ કી બાતેં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #586 -------------------------------------------------------------------------- ________________ ગોસ્વામી તુલસીદાસજીનાં વચનામૃત રક્તપિત્તના ઉપાયની ડૉ. રાવની શોધ (ગુજરાતીના તા.૧૮-૯-૧૯૨૭ના અંકમાંથી) દેશમાં હાલની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે અને એટલા મહત્ત્વના સવાલે દિનપ્રતિદિન ઉભરાતા જાય છે કે, ઘરને આંગણે કહો કે ખુદ ઘરમાં જ કેટલીક નાની દેખાતી પણ અવશ્ય ધ્યાન આપવા અને કદર કરવા જેવી બાબતે, જાણે બની કે બનતી જ ન હોય તેમ તે તરફ લક્ષ અને પાતું નથી. કોઈ વિદેશી વિજ્ઞાનશાસ્ત્રી કે શારીરશાસ્ત્રીએ નવી શોધ કરી હોય તો તેનાં ગુણગાન ગાવાની ફુરસદ આપણને મળે છે, પણ કમનસીબે હિંદીબંધુએ તે કંઇ કર્યું હોય તે જાણવાની પણ આપણને ન પડી હોય એવી અક્ષયે બેદરકારી આપણામાં જણાય છે. મુંબઈના સુપ્રસિદ્ધ . રાઘવેન્દ્ર રાવની રક્તપિત્ત અને ક્ષયની દવાને લગતી શેધના સંબંધમાં આવી ઉપેક્ષા થઈ છે, અને તે તરફ થોડા સમય ઉપર અત્રેના ઇથિન સોશ્યલ રીફાર્મર" નીચેની નોંધથી લક્ષ્ય ખેચ્યું છે – મુંબઈના નામાંકિત કટર રાઘવેન્દ્ર રાવ કેટલાક વખતથી રક્તપિત્તના ઉપાયની શોધખોળમાં રોકાયેલા છે, એ વાત સારી રીતે જાણવામાં આવેલી છે. તેમની આ શોધનાં પરિણામોની ભારે કદર બ્રાઝીલમાં થઈ છે. ત્યાં એક વિશેષ નામાંકિત શાસ્ત્રી એમની શોધની અજમાશય લઈ રહ્યો છે. બ્રાઝીલની રીએ ડી જેનીરીઓની, વૈદ્યક ખાતાની નેશનલ એકેડેમી આગળ ડૉ. જે. ડી. એલીવીઅર બેટેલાએ એક નિબંધ એ સંબંધમાં વાંચે છે અને તેમાં ડો. રાવની શોધને નિષ્ણાત અને જવલંત જણાવી છે. તે કહે છે:-“રાવની રસી એ એક સાચી અને યથાર્થ વ્રણ તથા ક્ષયની રસી છે. એ એવી પરિપૂર્ણ છે અને એવી સારી રીતે તૈયાર થઈ છે તથા તેની માત્રા એવી સારી રીતે નિયમિત થયેલી છે, કે હું જેમ જાણું છું, તેમ દુનિયાના ડૉકટરોના જાણવામાં આવશે તે દિવસે તે દુનિયાના સઘળા સુધરેલા ભાગમાં રક્તપિત્ત અને ક્ષયના નિદાનની પહેલી પસંદગી આપવા યોગ્ય રસી સિદ્ધ થશે.” વળી તે જણાવે છે –“આ રસીને ઉપયોગ પૂરતી રીતે જાણવામાં આવશે અને પ્રસરશે ત્યારે મને લાગે છે કે, રક્તપિત્તિયાં અને ક્ષયવાળાં રોગીઓના નિદાનસંબંધમાં દુનિયાના સઘળા ડૉકટરેને તે જવલંત પરિણામ આપનારી નીવડશે. મુંબઈની યુનીવર્સિટી શોધખેાળને આગળ વધારવાનાં પગલાં લેવા માગે છે, અહીં જ તેના પિતાના એક સભ્યનું મહાન કાર્ય તેની સમક્ષ પડેલું છે. અમને આશા છે કે, ડૉ. રાવને તેમાં જોઈતા સઘળો ટેકો મુંબઈ સરકાર અને યુનીવર્સિટી તરફથી મળશે.” - હિંદના બંગાળી વિજ્ઞાનશાસ્ત્રી બોઝ આદિની કદર કરવામાં જેવી બેદરકારી હિંદી સરકાર તરફથી બતાવાઈ હતી, તેવી ડૉ. રાવના સંબંધમાં નહિ બતાવાય, એવી આશા અમે રાખીએ છીએ; અને હિંદમાં પ્રકાશમાં નહિ આવેલાં ગુપ્ત રોને વિશ્વવિખ્યાતજ નહિ પણ વિશ્વોપગી થવામાં પૂરતી સરળતા હિંદી અને મુંબઈની સરકારે તથા યુનીવર્સિટી પણ કરી આપશે. ગોસ્વામી તુલસીદાસજીનાં વચનામૃત તુલસી સેહી ચતુરતા, જોરામનામ લવલીન, પરધન પર-મન-હરના, વેશ્યા બડી પ્રવીન. ધન્ય ધન્ય માતા પિતા, ધન્ય પુત્રવર સોઈ; તુલસી જો રામહિં ભજે, જૈસેહુ કૈસેતુ ઈ. એક ભરેસ એકબલ, એક આશ વિશ્વાસ; સ્વાતિ-બુંદ ઘનશ્યામહૈિ, ચાતક તુલસીદાસ, કલિયુગમયુગનનહિ, જેનરકતવિશ્વાસ ગાઈરામગુણગણવિમલ,ભવતબિનડિપ્રયાસ. રામ નામ મણિદીપ ધરૂ, છહ દેહરી દ્વાર; તુલસી ભીતર બહિરહુ, જો ચાહસિ ઉજીયાર. સકલ કામના-હીન જો, રામભક્તિ રસલીનનું નામ સુપ્રેમ પીયૂષહૃદ, તિનસું કિયે મન મીન. રામચંદ્રકે ભજન બિન, જે ચહે પદનિર્વાણ જ્ઞાનવંતઅપિનર, પશુ બિન પૂછવિષાણ. જs Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #587 -------------------------------------------------------------------------- ________________ तुलसीकृत रामायणनी ४०० आवृत्तिओ! (સસ્તા સાહિત્યની તુલસીક્ત રામાયણના નિવેદન ઉપરથી). અન્ય સર્વ રામાયણ કરતાં વાલ્મીકિ રામાયણ પ્રાચીન છે, સર્વ રામાયણની માતા છે. તથા સર્વ કઈ માટે ઉપકારક પણ ઓછી નથી, છતાં પણ આજથી સાડાત્રણ વર્ષ પર રચાચેલી તુલસીકૃત રામાયણનો પ્રચાર હિંદી ભાષામાં આટલે બધ-લગભગ ચારસે આવૃત્તિ જેટલે શાથી થ? અને તે ઘરેઘેર ઘરગતુ વસ્તુ શાથી બની રહી? કારણકે– મહાત્મા તુલસીદાસજી પણ વાલમીકિ જેવા મહષિ અને પરોપકારી હતા. કારણકે–તે પણ વાલ્મીકિ પેરે પરમાત્માને સાક્ષાત્કાર પામેલા ગોસ્વામીજીએ રચેલી છે. કારણકે–તેમણે પણ તે અનેક જમાના જોયા પછી એંશી વર્ષની પાકટ વયે રચી છે. કારણકે–તેમણે પણ તે શ્રીહરિ સાથે ઘાડા સંબંધમાં રહીને રચી છે. કારણકે-તેમણે પણ તે પૂર્ણપ્રેમે, ઉભરાતા હદયે અને વહેતાં ચક્ષુએ રચી છે. કારણકે-તેથી તે પણ જાણે વેદની પેઠે શ્રીહરિએ પિતેજ રચી હોય એવી બની છે. કારણકે-તુલસીદાસજીનાં નિરભિમાન અને લઘુતા પણ એવું જ દર્શાવી રહ્યાં છે. કારણકે–તે હિંદી ભાષામાં રચાવાથી કેટવધિ માને માટે સમજવી સુગમ થઈ છે. કારણકે તે આબાદ ઔષધિરૂપે અને દિવ્ય કાવ્યમાં રચાવાથી તળસ્પર્શી પિચકારી બની છે. કારણકે-એમાં હિંદુજાતિના પિતામહ અને કુશળ મહાદ્ય એવા ગોસ્વામીજીએ અવ દશાનાં મૂળ કારણ, આબાદ ઉપાય અને પથ્યાપથ્યની સમજણ સમાવેલાં છે. કારણકે-એ પિચકારી વાપરી જાણવાથી, તેમાં કહેલા–સર્વ દુઃખના ઔષધરૂપ સાત્વિક આચારવિચાર-સીધે સીધા હૃદયમાં પ્રવેશી રેમેરમ વ્યાપી જાય તેવા છે. કારણકે-તેના બનાવનારે તેને કુશળતાથી, એકાગ્ર ચિત્તથી, અનન્ય નિષ્ઠાથી, સર્વભાવથી તથા એકાન્ત અને મૌન સેવીને તૈયાર કરવાથી એવી ઉત્તમ, લેકપ્રિય અને સપયોગી થઈ પડી, કે જેથી સ્વાર્થભ્રષ્ટ ઈર્ષાળુ માન તરફથી ગોસ્વામીજીને ખરાબ નિંદાએ તથા જીવ લેવાનાં કાવત્રાંરૂપે પણ પુષ્કળ ઈનામ મળ્યું હતું. કારણકે–તે એવી થવાથી સીયારામજીનાં સ્મરણ અને હિંદુજાતિની હયાતિ રહી શક્યાં. કારણ કે-તે એવી હવાથી જ ધર્મનીતિનાં સેંકડો ઉત્તમોત્તમ વચન કોડ હિંદી સ્ત્રી પુરુષની જીભે વસી જઈને સેંકડો વર્ષથી વદાતા અને ગવાતાં આવ્યાં છે. કારણકે-ગુરુઓના ગુરુ, વૈદ્યોના વૈદ્ય અને સકળ જ્ઞાનશક્તિના સાગર એવા શ્રીહરિએ વિ -દેશીઓ અને વિધર્મીઓના ડાચામાં જઈ પડેલાં હિંદુસંતાનોનો સમૂળ નાશ થતો અટકાવવા સારૂજ ગોસ્વામીજીને સવા વર્ષની વય સુધી વાપર્યા. કારણકે-શ્રી ગોસ્વામીજીની વાણું આજે પણ પામર વિષયી પ્રાણીઓની અને સર્વ કે. ની હલકાઈ તથા તે છડાઈને કતલ કરવામાં સોંસરી ઉતરી જાય એવી તીણી .તલવારનું અને પાણીદાર બરછીનું કામ બજાવવા સમર્થ છે. કારણકે-સ્વાર્થસાધક ઈર્ષાળુ માન તરફથી છોડાતાં કટાક્ષ, નિંદા વગેરેનાં તીવ્ર બાણે વડે માનનાં હદય ભેદાઈ જાય, ત્યારે તેના ઉપર શાન્તિ અને આશ્વાસનનું સુંદર ઔષધ આપવામાં રામાયણમૈયાના જેવું હૃદય અન્યત્ર દુર્લભ છે. કારણકે–ગોસ્વામીજીએ માનવબંધુઓના સમર્થ વૈદ્યતરીકે ઉડામાં ઉંડાં નિદાન સમજ વામાં તથા ઉંચામાં ઉંચા અને સાદાસીધા ઉપાય દર્શાવવામાં હદ વાળી છે. રા. ૪૪. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #588 -------------------------------------------------------------------------- ________________ તુલસીકૃત રામાયણની ૪૦૦ આવૃત્તિએ ! કારણકે-તે બાહ્યભાવે માનવસમાજથી અલગ-એકાન્તવાસી-રહી શક્યા, ભૂખ માનવા અને ચેલાચેલી તરફની ખુશામતરૂપી મદિરાથી, તથા સ્તુતિ-પ્રતિષ્ઠારૂપી શ્વાનવિષ્ઠાથી બચી શકયા; તેથીજ શ્રીહરિનું સામીપ્ય અધિક સેવી શકયા; અને તેથીજ હિંદુજાતિની ઉંચામાં ઉંચી અને વધુમાં વધુ સેવા બજાવવાની સુગમતા, સખળતા, સવૃત્તિ અને અવકાશ મેળવી શકયા. આવાં આવાં કારણેાને લીધે તેમજ હિંદીભાષાભાષી માનવા ગુજરાતીભાષાભાષી માનવેશ કરતાં ધનધામના લેાભપ્રપ’ચાદિમાં ઉતરતા હેાઇને માનવસ`ખ્યામાં, હૃદયશુદ્ધિમાં તથા પ્રભુપ્રેમમાં ચઢિયાતા હેાવાથી પણ તેએમાં તુલસીકૃત રામાયણ લગભગ ચારસો આવૃત્તિ જેટલાં પ્રચલિત થઇ શકયાં; તથા રકથી રાજાસુધીના સર્વ માનવાને અપાર આદર અને પ્રેમભર્યાં પૂજન–વંદન પામી શકચાં; એ સ્વાભાવિકજ છે. હિં‘દીભાષાના પ્રેમી અને રામાયણના ભક્ત એવા વિદેશી વિદ્વાન ડા॰ ગ્રિયન તે એટલે સુધી લખે છે કેઃ-‘ગ ગાયમુનાના પ્રદેશમાં આ મહાન ગ્રંથ-તુલસીકૃત રામાયણને એટલેા પ્રચાર છે, તેટલે પ્રચાર ઇંગ્લેંડમાં બાઇબલને પણ નથી.’ વાંચનાર બંધુ ! આ સવ ઉપરથી તને આ તુલસીકૃત રામાયણ તરફ પણ સદ્ભાવ અને આકષ ણ જાગે, તે ગમે તેમ કરીને પણ ખરીઢજેજ. હા, તારી પાસે ખરીદવા જેટલી સગવડ ન હોય તે। શ્રીમાને પાસે માગી ભીખીને પણ મેળવજે. અમુક કેાટીવાળાથી તેમ પણ ન અને તે ભગવાન પાસે પણ ઉંડા હૃદયથી માગવાને માગ કયાં નથી! હા, જેની પાસે ખરેખર સૂકા રેાટલા જેટલી પણ સગવડ કે માલીક ન હોય, તેને માટેજ આ રસ્તા છે. કારણકે સજ્ઞ પ્રભુ કાંઇ છેતરાઇ જાય તેવા નથી. કેમકે રોટલાની સગવડવાળા તા આખા રોટલાને અદલે અર્ધું ખાઇને પણ ગ્રંથ ખરીદવાની સગવડ ઉભી કરી શકે છે. આ સસ્તા સાહિત્યની સસ્થામાં તેા ભેખધારીએ પણ મુક્ત માગવા, અને ‘ના’ કહેવરાવવા માટે આવવાની મહેરબાની જરાય કરવી નહિ. અત્ર તરફથી કોઈ કોઈને વિનામૂલ્યે પણ મેાકલાય છે, પણ તે સામાના માગવાથી નહિ, પરંતુ અંતર્યામીની પ્રેરણાથી મેકલાય છે. પછી તે નિન પણ હોય, ભેખધારી પણ હાય અને ધનવાન પણ હાય. જે કેાઈ રૂબરૂમાં કે પત્રથી મફત કે આછા મૂલ્યે માગશે તેણે નકારજ સાંભળવા પડશે. માટે આતુર બંધુએ શ્રીહિર પાસેજ પ્રાથના કરવી. કેમકે તે જો ચેાગ્યતા જોશે તે તા હરકેાઇને પ્રેરી-મેળવીને અપાવશેજ અપાવશે. ૐ તત્ ત્ । श्री तुलसीकृत रामायण तैयार छे. ઉત્તમ ટીકા અને બેાધપ્રદ સુદર ૪૦ ચિત્રા સાથે આમાં મૂળ દેાહા-ચાપાઇ આવા મેટા અક્ષરમાં છે. વળી ગુજરાતી ટીકા આવડા મેાટા અક્ષરમાં આપી છે. તુલસીદાસ ઇ॰ મહાત્માએકનાં અસરકારક ચરિત્રા, રામાયણના સંબંધમાં ખાસ જાણવા જેવી અનેકાનેક હકીકતે અને વિચારી, મજબૂત પાકાં પૂઠાં, કદ ઇંચ ૬ll×૧૦ અને પૃથ્રુસખ્યા ૧૪૦૦ હાઇને મૂલ્ય ૬) તથા બે પૂઠાંના ૬ા છે. પાષ ૧૯૮૪ સુધી ૦ા કમી. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય-અમદાવાદ અને મુંબઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #589 -------------------------------------------------------------------------- ________________ આને પરમ હિતકારી ધાર્મિક-એતિહાસિક મહાન ગ્રંથ | આર્યોની પરમહિતકારી ધાર્મિક અને ઐતિહાસિક રામાયણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat શ્રી વાલ્મીકિ રામાયણ ૧૦ ..... શ્રી તુરંત રામાયણ પૃષ્ઠ ૧૩૪૦ ૩૬ ચિત્ર, પાકાં પૂઠાં, મૂલ્ય માત્ર ૬, બે ભાગમાં આમાં ઉત્તમ ગુજરાતી ભાષાન્તરે હોવા સાથે હરકોઈ વાંચી શકે તે માટે મૂળ દેહા-ચોપાઈ પણ મોટા ગુજરાતી અક્ષરમાં લીધા છે. વળી આર્ટ પેપરમાં છપાયેલાં ૪૦ બોધપ્રદ ચિત્રો, ખાસ જાણવા જેવા રામાયણસંબંધી વિચારે, સુંદર છપાઈ સ્વદેશી કાગળ, ૧૪૨૪ પૃ5, ૬ll×૧૦ નું કદ તથા પાકાં પૂઠાં સાથે રૂ. ૬), પોસ્ટેજ વી. પી. રૂ. ૧૫ ઉત્તમ ગુજરાતી ભાષાંતર ઉપરાંત આ ગ્રંથમાંહનુમાન ઇત્યાદિ વાનર હતા કે મનુષ્ય? રાવણને માથાં દશ હતાં કે એક હનુમાન સમુદ્ર કૂદીને ગયેલા કે તરીને! * વગેરે અનેક બાબતો પર નવજ પ્રકાશ પાડનારા તથા રામાયણને અદ્દભુત પ્રભાવ અને ઉપકારકતા દર્શાવનારા અનેક લેખો જોડાયેલા છે. रकत रामायण આવા મોટા અક્ષરેમાં શુદ્ધ આવૃત્તિ તૈયાર છે. પૃષ્ઠ ૭૮૦, કદ પાક, પાકું પૂંઠું તથા ચિત્રો સાથે રૂ. ૨ા આ ગ્રંથ કવિ ગિરધરદાસના હાથદફતની પ્રત ઉપરથી, શક્તિપૂર્વક તથા કડીએ કડી છૂટી પાડીને છપાવા ઉપરાંત આમાં રામાયણ મહિમા સમજાવનારા મનનીય વિચાર પણ આપ્યા છે. चित्रावलिओ तथा छूटांचित्रो www.umaragyanbhandar.com - સ્વ. મણિલાલ નભુભાઈ કહે છે કે:-“આપણુ પુરાણ વગેરે અનેકાનેક ચરિત્રાથી ભરપૂર છે; પરંતુ રામકથા આપણામાં જે વિશુદ્ધિ પ્રેરે છે, નિત્ય દષ્ટિએ આવતા પ્રસંગેનું દરેક ચિત્રનું કદ ઇંચ દx૧૦ છે. રાગના માહાખ્યદ્વારા શુદ્ધ નિયમનો શ્રી રામાયણ ચિત્રાવલિ- ચિને ૩૬, મૂલ્ય : પાર્ક ૧) માર્ગ દર્શાવે છે અને એમ છેક પરમ જ્ઞાનસુધીને શ્રીમહાભારત ચિત્રાવલિ- " ૨૬, મૂલ્ય થી ૫ માર્ગ બોધે છે, તે બીજા કોઈ પણ ગ્રંથમાં સમગ્રરૂપે મળી આવવું સુલભ નથી. ” પાકાઠા સાથે એ દરેક ચિત્રાવલિ રૂ. ૧) થી મળશે. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય–ભદ્રપાસે, અમદાવાદ અને કાલબાદેવી રોડ, મુંબઈ–૨ Page #590 -------------------------------------------------------------------------- ________________ નવી આવૃત્તિ-વેદાન્તના મહાસાગર! સર્વોત્તમ છતાં અતિ સરળ ! श्री योगवासिष्ठ - महारामायण બે મ્હોટા ભાગમાં-પૃષ્ઠ ૨૦૦૦ વેદધર્મ સભાવાળું ઉત્તમ ભાષાંતર, મજબૂત કાગળ અને પાકાં પૂડાં સાથે મૂલ્ય માત્ર રૂ. ૧૦, પરંતુ ૧૯૮૪ ના પાષ સુધી રૂ. ૮) વેદાંતપ્રેમીઓ માટે આ ગ્રંથની ઉપકારકતા અનુપમ છે. વામી રામતીર્થ તા આ ગ્રંથમાટે ખાસ ભાર દઇને ભલામણુ કર્યાં કરતા. મહર્ષિ વસિષ્ઠજીએ ખુદ્ર આ ગ્રંથમાંજ તેની ઉપકારકતા વર્ણવી છે કેઃ—— "6 આ સંહિતા પેાતાની મેળેજ અભ્યાસ કરીને જાણી હૈાય અથવા ખીજા કાઇના મુખથી સાંભળી ઢાય તેા ગ’ગામ્ફની પેઠે તુરતજ સધળા તાપેાની શાંતિ કરીને પરમસુખ આપે છે. જેમ રજજી(દારડી)નું અવલેાકન કરવાથી તેમાં થયેલી સર્પની ભ્રાંતિ ટળી જાય છે, તેમ આ સ ંહિતાના અવલેાકનથી સસારનાં દુઃખે! ટળી જાય છે. '' “જેમ શરઋતુ પ્રાપ્ત થતાં દિશાઓનુ મલિનપણું ધીરે ધીરે સારી પેઠે ઓછું થવા લાગે છે, તેમ આ ગ્રંથના વિચાર પ્રાપ્ત થતાં બુદ્ધિના લાભ તથા માડુ આદિ દેા ધીરે ધીરે સારી પેઠે ઓછા થવા લાગે છે. સધળી પનાએ શાંત થતાં ધીરે ધીરે પરિપાકને પામેલુ’, આ ગ્રંથને વિચારનારનું જીવન્મુક્તપણુ એવું થાય છે કે જેનું વણ ન કરી શકાતું નથી. સધળી રીતે શીતળતાવાળી, શુદ્ધ અને ઉત્તમ પ્રક્રાશ આપન:રી એ પુરુષની બુદ્ધિ શરઋતુની ચાંદનીની પેઠે અત્યંત ખીલી નીકળે છે.” '' ' આ ગ્રંથ સાંભળવામાં આવે, વિચાર કરવામાં આવે અને સમજવામાં આવે તે માણસને મોક્ષની પ્રાપ્તિમાં તપની, ધ્યાનની કે જપ આદિની કંઇ પણ અપેક્ષા રહેતી નથી. આ શાસ્રના દૃઢ અભ્યાસથી અને વારંવાર અવલેન્ડનથી ચિત્તના સરકારપૂર્વક અપૂર્વ પાંડિત્ય પ્રાપ્ત થાય છે. '. श्रीमद् भागवत भाषांतर છઠ્ઠી સુંદર ચિત્ર આવૃત્તિ આમાં વેદધ સભાનું ઉત્તમ ભાષાંતર, આવડા મેાટા અક્ષર, સુંદર ૧૫ ચિત્રા, મજબૂત કાગળ, પાકું પૂંઠું, છતાં માત્ર રૂ. ૫) સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય-અમદાવાદ અને મુંબઇ–ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #591 -------------------------------------------------------------------------- ________________ આ તે મહાન ગ્રંથ ! કે વીરતાના પથ્ ! વીર–વીરાંગનાઓનાં ચરિત્રચિત્ર!કે જ્ઞાનેચ્છુઓનાં પવિત્ર મિત્ર ! વીર કથાઓના સાગર ! કે ગુણરત્નાની ગાગર ! જો ઉચ્ચતાની હેય આરત, તા ૨ે આ બીજું ભારત ! राजस्थाननो इतिहास નવી આવૃત્તિ, મ્હાટા એ ગ્રંથમાં હાઈ પૃષ્ઠસંખ્યા ૧૬૦૦ પહેલા ગ્રંથમાં મેવાડ અને ખીજામાં ખીજા છ રાજ્યાના ઇતિહાસ છે. પાકાં પૂંઠાંસાથે દરેકના રૂ. ૫ આમાં રાજા–રાણા ઇ॰ સેકડા વ્યક્તિઓનાં ચિત્ર, મૂળલેખકની ભૂલો ઉપર સેંકડા ટિપ્પણ, મેવાડ, મારવાડ ૪૦ રાજપૂતાનાનાં મુખ્ય રાજ્યામાં પ્રથમથી હાલસુધીમાં થઇ ગયેલા સે કડા ધીરવીર રાજા-મહારાજાએ, શૂરવીર સામત–સરદારી તથા પરાક્રમી ક્ષત્રિય વીર–વીરાંગનાઓનાં અદ્ભુત પરાક્રમા અને ચરિત્રાનુ વર્ણન એવી તા રસિક તથા છટાદાર રીતે અપાયલુ છે કે જાણે એકાદ ઉત્તમ અને છટાદાર નવલકથા વાંચતા ડાઇએ, અથવા તેા ભાટ-ચારણની એકાદ લલકારવાળી વાર્તા સાંભળતા હાઇએ તેવાજ ભાસ સ્થળે સ્થળે થાય છે. વળી મૂળ ગ્રંથમાંની લગભગ સ બાબતે આમાં લેવાયલી હાવાથી ગુજરાતીમાં અન્યત્ર રૂ. ૧૦-૧૦ માં નીકળેલાં રાજસ્થાન કરતાં આ રાજસ્થાનમાંનું લખાણ બમણું તથા પૃષ્ઠસંખ્યા પણ દાઢી થઈ છે. ભાષાંતર પણ અન્ય કરતાં આમાં ઘણું જ સરળ અને સ્પષ્ટ છે. वैद्यराज અથવા आर्यभिषक्-'हिंदनो સુધારા વધારા સાથે આવૃત્તિ છઠ્ઠી પાકાં પૂંઠાં અને મજબૂત કાગળ સાથે રૂ. ૪ આ ગ્રંથમાં ન્હાનાં ગામડાંઓમાં પણ પોતાની મેળે બની શકે એવા હજારો સામાન્ય અને ધરગતુ ઉપાયા આપેલા છે. નિત્યના ઉપયાગની તથા બીજી મળી સુમારે ૬૦ વસ્તુઓના ગુણ-દોષુ, ઓળખાણ તથા જૂદા જૂદા વ્યાધિએપર તેને વાપરવાની વિધિઓ આપેલી છે. સુમારે ૧૦૦ ધાતુ ઉપધાતુઓનુ શેાધન, મારણ, ગુજ્ર-દાખ તથા જુદા જુદા ભાગ પર વાપરવાનાં અનુપાને આપેલાં છે. વળી જૂદા જૂદા સુમારે ૧૨૫ વ્યાધિઓના પ્રકાર, નિદાન, લક્ષણ તથા ઉપાય આપેલા છે. જૂદી જૂદી જાતના પાક, ચૂર્ણ, ગુટિકા, અવલેહ ઈની સેકંડા બનાવટા આપેલી છે. આષધિક્રિયા, નાડીપરીક્ષાના નિખલ, તેમજ બીજી અનેક બાબતેાના વધારાસુધારા ઉપરાંત સેંકડા નવીન ઉપાયા તથા બીજી બાબતે ટીપણીરૂપે ઉમેરાવાથી આ ગ્રંથની ઉપયોગિતા બહુજ વધી છે. ઔષધિક્રિયા નામના મૂળ પ્રકારે રચેલા એક નવાજ ભાગ ઉમેરાવાથી આ ગ્રંથ આ વખતે સાતને બદલે આ ભાગનો થયા છે. સસ્તું સાહિત્ય વધ કાર્યાલય, અમદાવાદ અને સુખઇન, ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #592 -------------------------------------------------------------------------- ________________ श्रीमद् भगवती भागवत અથવા ‘દેવીભગત ’ ફાગણમાં નીકળશે. વેદધર્મસભાવાળુ ઉત્તમ ભાષાંતર આમાં આવડા મોટા અક્ષર, પ્રત્યેક લાકના અંક, પાકાં પૂઠાં, મજબૂત કાગળ, મ્હોટાં ૯૦૦ પૃષ્ટ છતાં મૂલ્ય માત્ર રૂ. ૫) રહેશે. નામ ઉપરથી આ ગ્રંથ વામમાગી આના ભ્રષ્ટાચારને સમજવાના નથી,પણ અનેક બોધપ્રદ આખ્યાન અને ઉત્તમ વિષયાની મુખ્યતાને લીધેજ તે પસંદ કરાયા છે. ‘વેદધર્મ સભા' જેવી કાળજીથી પસંદગી કરનારી સરથાએ આ ગ્રંથનું ભાષાંતર કરાવીને પ્રથમ છપાવ્યા હતા; અને અનેક સજ્જના તથા વિદ્વાને! આ ગ્રંથને વિષ્ણુભાગવત કરતાં ચઢિયાત્તા માને છે. મડ઼ાન સંસ્કૃત ટીકાકાર નીલકડ ા કહે છે કે, ૧૮ મહાપુરાણેામાંનુ જે ભાગવત તે આજ ભાગવત છે. આ પુરાણના વાચનથી શેાધકવૃત્તિવાળા વિદ્વાને ને જગતના અતિપ્રાચીન ઇતિહાસસબંધી વિચારણીય સામગ્રી મળી શકે તેમ છે; ભક્ત અને જિજ્ઞાસુ જનેાને આમાં ઠેકાણે ઠેકાણે વેદ અને ઉપનિષદ્ના ગૂઢ આધ્યાત્મિક ઉપદેશે સરળ રૂપમાં ગાડવાયેલા જણારો; સર્વ સજ્જનેાને એમાંથી નીતિ, ધર્મ, સદાચાર ઇ॰ ઉત્તમ વિષયેાથી ભરપૂર પુષ્કળ સુયેાધક કથાઓના લાભ મળી શકશે; અને સ્ત્રીવર્ગ માટે મહાન સતીઓનાં બોધદાયક તથા અસરકારક આપ્યાના પણ આવેલાં જણાશે. દરેક ભારતસ ંતાને અવશ્ય વાંચવાયાગ્ય ઉત્તમ વિસ્તૃત જીવનચરિત્ર श्री शिवाजी छत्रपति હિંદુધર્મના મહાબળવાન રક્ષક અને મરાઠી રાજ્યના પરમ પરાક્રમી સંસ્થાપક પુરુષનું આ મ્હાટુ જીવનચરિત્ર દરેક ગૃહમાં અવશ્ય રહેવુ જોઇએ. ગુજરાતીમાં અગાઉ કદી પ્રકટ નહિ થયેલા એવા પુષ્કળ જાણવાયાગ્ય બનાવા અને બીજી ઐતિહાસિક હકીકતેાથી ભરપૂર આ ગ્રંથ ઢાઇ રસિક અને અસરકારક ભાષામાં લખાયલા છે. પૃષ્ઠ પ૨૮, મજબૂત પૂ છતાં માત્ર રૂ. રા ૩. કાલ્ગાદેવીશક, હનુમાન શૈલી મુ’ભઈ–૨ સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #593 -------------------------------------------------------------------------- ________________ आ संस्थाना उत्तम अने सस्ता ग्रंथो खास महत्त्वना धार्मिक ग्रंथो - V ' ગ્રંથનું નામ . પૃષ્ઠ કદઇચ મૂલ્ય પિસ્ટેજ સંપૂર્ણ મહાભારત-સાત ભાગમાં . ... .પ૦૦૦ .૩૬).. ૬) શ્રી વાલ્મીકિ રામાયણ-બીજી આવૃત્તિ ... ... ૧૩૩૬ દા*૧૦ ૬). ૧ તુલસીકૃત રામાયણ-ગુજરાતી ટીકા સાથે ... ... ૧૪૨૪ ,, .... ૬)... ૧ મહાભારતનું શાંતિપર્વ–બીજી આવૃત્તિ ... .... ૯૨૮ , ... ૫)... ૧) શ્રીરોગવાસિષ્ઠ મહારામાયણ–બે ભાગમાં ... .. ૨૦૦૦ , ...૧૦)... ૨) છોટમની વાણું–સર્વથી મોટો સંગ્રહ ... ... ... ર૬૪ પ૪૯ . ૧).... ) પ્રીતમદાસની વાણું-સર્વથી મોટો સંગ્રહ . . ૪૨૦... ,, ..ના.... અખાની વાણું-નવી આવૃત્તિ-પુષ્કળ વધારા સાથે .... ૫૦૦... ૫૪૮ ........... વાત શ્રી જ્ઞાનેશ્વરી ભગવદ્ગીતા-નવી આવૃત્તિ ... .... ૭૦૦...પ૪૯.રા ૦૧ શ્રીમદ્ભાગવત-ઉત્તમ ભાષાંતર . . . ૭૦૦૮૪૧૧૫)... ૧) શ્રી રામકૃષ્ણથામૃત-બંને ભાગ ભેગા ... • ૫૦પા૪૮.રા. ૦૧ શ્રીદાસબોધ-નવી આવૃત્તિ ... ... ... .. દ૨૦. , ..રા... સ્વામી રામતીર્થ-ગ્રંથ ૧ થી ૪-ભાગ ૧ થી ૧૩ . ૨૪૦૦.... , . . ૧ સ્વામી વિવેકાનંદ-ગ્રંથ ૧ લે-ભાગ ૧-૨-૩ . પ૭પ... , .રા . ૦૧ , ગ્રંથ ૨ જે-ભાગ ૪-૫ . .. ૬૦૦.... , ... . ? છે ભાગ ૬-૭-૮-૯-૧૦-નોખા નો છે. ૨૦૦૦.... ૫૪૬ ૭). વાદ ગિરધરકૃત શુદ્ધ રામાયણ–ખાસ શુદ્ધ આવૃત્તિ ... ૭૮૪...પાલા૪૯...રા... પાન્ડ ધર્મતત્વહિત્યસમ્રાટુ બંકિમકૃત ઉત્તમ ધર્મગ્રંથ ૨૪૮.પાજ૮........ ૦)ઃ ગતરામચરકના ગ્રંથ ઉપરથી .... શ્રીભજનસાગર–બહોળા વધારા સાથે નવી આવૃત્તિ. ૨૨૮.૫૪૬ પાન. ૦) સ્વર્ગનું વિમાન ( આ પુસ્તક સ્વ.અ.સું. પઢિયારકૃત ૩૮૪.... ૫૪૯...લા... - સ્વર્ગની કુંચી | હોઈ એમાં અનેક દાખલાદષ્ટાંતપૂર્વક ૩૭૮... , વાદ... ગત સ્વર્ગનો ખજાનો | ભકિતમાર્ગને ઉત્તમ અને અસર- ૩૨૪... ,, ....૧દ. ૦૧સ્વર્ગનો પ્રકાશ ! કારક સધ સંગ્રહાયેલો છે. ૩૩૬. , ...૧૮ ૦૧મહાભારત અને રામાયણવિષે કેટલાક વિચારે . ૨૦૦....દu૪૧૦,૦નાદ ૦)મહાભારતવિષે અનેક વિદ્વાનોના વિચાર .... ૩૨૮...દux૧૦,૧ાાએ શ્રીમદ્ ભગવદ્ગીતા-હિંદી,મરાઠી કે ગુજરાતી ટીકા સાથે ર૬૦.૩ાપા ૦ ૦) ભગવદ્ગીતા-મૂળ મૂળ . . . . . મધ્યમ અક્ષર મોટા અક્ષર મા પંચરત્ન ગીતા-મૂળ મૂળ ... નાના અક્ષર ૦૧, મધ્યમાક્ષર વા, મોટા અક્ષરો છબીઓ-રામાયણ, મહાભારતની તથા અનેક પ્રકારની છુટી પણ મળશે. દરેકને ૦) उत्साह अने चेतनाप्रेरक पुस्तको . આદર્શ દષ્ટાંતમાળા-ભાગ ૧ લે ... ... ... ૩૩૬. પા૪૮.... ૧) | બંકિમનિબંધમાળા-ધર્મતત્વ સાથે નવી આવૃત્તિ પ૯૦.... ... ... 2 -ભથના સૃષ્ટાએ (સાદું પૂઠું) ... ... ... ૭ર૦. પકડાઇ, ૧ ૧ સુખ, સામર્થ્ય અને સમૃદ્ધિ ... ... ... પપર. , ... ના ... ) પ્રભુમય જીવન-અંગ્રેજીમાં લાખ પ્રત નીકળેલી છે. ૨૧૬.... , .... ના .... ૦)) - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #594 -------------------------------------------------------------------------- ________________ આગળ ધસે-(નવી આવૃત્તિ) - - - 468, 149. 1 01 શુભસંગ્રહ-ભાગ ૧લે (ત્રીજી આવૃત્તિ) - 12 પ૪૬ 0 0) શુભસંગ્રહ-ભાગ 2 જે ... * * * 700.6410 2)... . उत्तम अने बोधदायक जीवनचरित्रो ભારતનાં સ્ત્રીરત્ન-ત્રણ ગ્રંથમાં ... ... ... 2100 પાડા 6) ... 1 સ્વામી રામતીથની જીવનકથા-(થા ગ્રંથરૂપે) 640 , .2).... સ્વામી વિવેકાનંદ-સંપૂર્ણ ચરિત્ર (ભાગ૯ મા રૂપે) 740....546u... રા. શ્રી શિવાજી છત્રપતિ .... ... ... - પ૨૮૫૪૯. રા . 01 મહાન સમ્ર અકબર * * * * ૩૫ર...પાઝ૮.. .... ના મહાત્મા ઢઢ્યય . . . . . 620. , . રા. વાર મહાન નેલિયન બોનાપાર્ટ - 840 ઇ 3) 0 વીર દુર્ગાદાસ * * * * * * 240. પાત્રછા 0 શ્રી ભક્તચરિત્ર અથવા ભકિતરસામૃત ~ ~ 408 149 1 દાનવીર કાર્નેગી ... ... ... ... ... 384 પા૪૮. 1. A જગતને મહાન પુરુષ (મ. ગાંધીજી)...... ... 350 ઇ . ભા . 0) इतिहास अने वैदकसंबंधी पुस्तको રાજસ્થાનને ઇતિહાસ-એ મોટા ગ્રંથમાં . 1530 દિ 10)... 1 આર્યભિષકુ અથવા હિંદનો વૈદ્યરાજ ... . 700 કરો. આરોગ્યવિષે સામાન્ય જ્ઞાન-ગાંધીજીકૃત... " ૧૪૦-કો છો કે स्त्रीओ तथा पुरुषोमाटे बोधप्रद वाताजी ટુંકીવાર્તાઓ-ભાગ 1 થી 4 ભેગા ..... ... ... 600... 549 2). કીવાર્તાઓ-ભાગ પમે-૨૮ સાંસારિક વાતે .... 304... પ૪૬ બા- * કીવાર્તાઓ-ભાગ 6 ઠ્ઠો-બેધપ્રદ 27 વાત ... 360... , ... ટુંકીવાર્તાઓ –ભાગ ૭મે–શેખ સાદી ઈરાની અનેક વાતે 350... આ ... દયાળુ માતા અને સગુણી પુત્રી અને ... * 128 ... ... बाळकोमाटे खास उपयोगी पुस्तको સગુણી બાળકે-નવી આવૃત્તિ . . . 128... પદ 01 ... બાળસધ-વાર્તાઓ રૂપે ધાર્મિક શિક્ષણ... ... 128. , .... .... બાળકની વાતે-રસિક વાતચિતરૂપે 21 પાઠ - 96. , ... ... . દુ:ખમાં વિદ્યાભ્યાસ-સચોટ સાચાં દષ્ટાંત. . ૯૦...પા૪૮. 01 ) સુબોધક નીતિકથા ... ... ... ... ... ૧૮૪.પા૪૭. 0 0 T મુસલમાન મહાત્માઓ, ભારતના સંત અને વીર પુરુષ, સંતવાણીના બીજા ભાગમાં તેમજ બીજા અનેક ગ્રંથો બનતી સગવડે બહાર પડશે. સર્વ પુસ્તકે માટે પિસ્ટેજ ઉપરાંત વી. ખર્ચ પણ રૂ. 10) સુધી રૂ. જૂદું ચઢે છે. મહાભારત સાથે રૂ. ૧૦૦)નાં, અથવા મહાભાર સિવાયનાં રૂ. ૨૫)નાં પુસ્તકે લેનારને અમદાવાદમાં ટેકા કમીશન મળશે અને મહાભારતમાં જ ૩૦૦)નાં અથવા તે સિવાયનાં ૧૦૦)નાં લેવાથી 1 ટકા થશે. રેલ મંગાવનારે મૂલ્ય પ્રથમ મોદી 5 . ડ .. , સંબઈમાં-કાલબાદેવીના મંદિર .. લન્ડ લર્જિવ વવ વાળ 1અમદાવાદમાં-નદીને રસ્તે,સેશનકેટ કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com