________________
૨૦
તપસ્વીની તેજયારાઆ
થરથરી ન જાઉં કે ન તે ચૂપચાપ બેઠો રહું; પણ બે-ચાર વીર રજપૂતાની પીઠ થાબડીને એવાં તેા શૂરાતન ચઢાવું કે મુસલમાનેાના હૈાશ ઉડી જાય. ખબર છે. ખાં સાહેબ ? '' ખીજે બળતા ખાં સાહેબ શું એલી શકે ?
X
X
×
એક દિવસ સ્વામીજી ગંગાના ઉંડા જળમાં લેટતા હતા. એવામાં એક મસ્ત મગરમચ્છ તેમની લગે.લગ થઇને નીકળ્યેા. કિનારેથી ભક્તજનેાએ બૂમ પાડી કેઃ ‘ મહારાજ, ભાગો; મગર આવે છે. ' લગારે ખસ્યા વગર સ્વામીજીએ મસ્ત દશામાં પડ્યા પડ્યા જવાબ દીધું! કે ‘ ફિકર નહિ. હું જો એને નથી સતાવતા તે પછી એ મને શામાટે છેડવાનેા હતેા ? '
X
X
X
એક ગામડામાં સ્વામીજીએ ઉત્તારા કર્યો. લેાકાએ હાંશે હાંશે પરાણાગત કરી. એવે તેઓને કાઈ ઉત્સવ-દિન આવી પડયો. રાત્રિયે તેએએ સ્વામીજીને પણ મદિરે ખેલાવ્યા. નગરબહારના એક ઉજ્જડ સ્થળે આવેલા મંદિરમાં ભયાનક દેવી-પ્રતિમા ઉભી છે. પાસે ઉઘાડી તરવારે એક કાળભૈરવ શેા’પૂજારી ઉભે છે. મદ્યમાંસની સામગ્રી તૈયાર છે. અશ્લીલ નૃત્ય-લીલા ચાલે છે. સ્વામીજી પામી ગયા કે આ તે શાક્તધર્માંને અખાડા !
પૂજારી સ્વામીજીને કહે “દેવીને નમન કરી !'’ સ્વામીજી કહે “ આ જન્મે તે। એ નહિ ખને. '
“ એ...મ !' કહી પૂજારી વસ્યા. સ્વામીજીની ખેચી પકડી શિર નમાવવા મથ્યા. ચકિત સ્વામી ઉંચે જુએ તે! ચામેર ઉઘાડી તરવારવાળા નર–પિશાચે ઉભા છે. તરવાર ચલાવે તેટલીજ વાર છે.
સ્વામીજીએ છલંગ મારી. પૂજારીના હાથમાંથી તરવાર ઝુંટવી લીધી. ડાબા હાથને! ધક્કો મારીને પૂજારીને દિવાલ સાથે અકળાવ્યા, તરવાર વીંઝતા વીંઝતા મદિરના ચોગાનમાં જઈ પડવા. ત્યાં જુએ તે કુહાડા અને છરા ઉગામીને ટાળું ઉભુ છે. બારણા ઉપર તાળું મારેલુ છે. મેાતને અને સ્વામીજીને અઢી આંગળનું અંતર છે. કેસરી કુદ્દે તેમ સ્વામીજી ક઼દ્યા. દિવાલપર પહોંચ્યા. બહાર ભૂસ્કા માર્યાં, આજુબાજુના ઘીચ જંગલમાં દિવસભર છુપાઇ રહ્યા. બીજી રાત્રિએ પેાબાર ગણી ગયા.
*
X
એકવાર છ સાત અલમસ્ત મિત્રાએ જને દાખવાના ભાવ થાય છે.’ સ્વામીજી સમજી તેઓ મેલ્યા “ પગ તે પછી દાખો, પ્રથમ તેા પરથી જરા ઉટાવી જુએ !
ગયાઃ
''
સ્વામીજીએ પગ પસાર્યાં, સાતઆ યુવકૈા મડવ્યા જેર કરવા. પરસેવે નીતરી ગયા. પગ ન ચસકયે.
X
X
સ્વામીજીને કહ્યું- મહારાજ ! આપના પગ છે.કરાએ મારૂં શરીર-બળ માપવા માગે છે!” તમે બધા ભેળા મળીને મારા આ પગને ભેાંય
X
X
.
‘ મહારાજ ! ' રાવળપીંડીના સરદાર વિક્રમસિંહજીએ કટાક્ષ કીધે, “ આપ કહેા છે કે, શાસ્ત્રોમાં બ્રહ્મચર્ય તે બહુ મહિમા ગાયેલ છે, આપ પોતે પણ આપને અખંડ બ્રહ્મચારી કહેવરાવા છે; છતાં આપના દેશમાં એ વજ્રકહેટાના એવે. કશા પ્રતાપ અમે તે ભાળતા નથી ! ’ મહષ્ટિએ તે વખતે તે એ સમસ્યાના કશે! ઉત્તર ન દીધા. એમનું રૂંવાડુંયે ન ફરકયું. લાંખી વાસુધી સરદાર સાહેબની સાથે વાર્તાલાપ ચલાવ્યા. પછી જ્યારે નમસ્કાર કરીને સરદાર પેાતાની ઘેાડાગાડીમાં બેસી ગયા, ત્યારે મહર્ષિએ છાનામાના જઈને પાછળથી ગાડીને પકડી લીધી. ડુંગર જેવડા દેડા ચસકતા નથી ! સરદાર ચાબૂક લગાવે છે. ફરી ફરી ચાબૂકના પ્રહાર કરે છે; પણ ઉછળી ઉછળીને દોડા થંભી જાય છે. ગાડી જાણે કે ધરતીની સાથે જડાઈ ગઈ છે. સરદાર પાઠળ નજર કરે ત્યાં હનુમાનજતિ શા' સ્વામીજીને હસતા જોયા. ગાડી છેડી સ્વામીજીએ કહ્યુંઃ હવે તે સમસ્યા ટળીને ? ’
તે
""
વિસ્મય પામતા સરદાર ચાલ્યા ગયા.
X
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
X
www.umaragyanbhandar.com