________________
શંભુકવધ
૪૩ (શંબુક કે સેવક કા આના) શંબુક:-કયાં ? કયા સમાચાર છે?
સેવક–મહારાજા દંડકારણ્ય કે ઋષિ ને આપકે નામ કી રાજદરબાર મેં નાલિશ કી હૈ, કિ આપને શાસ્ત્ર કી મયદા ભંગ કર ડાલી હૈ.
શબુક – અછા! અયોધ્યાતક યહ નાલિશ પહુંચ ગયી? ખેર,ઇસકે આગે કા હાલ કહ સુનાઓ. સેવક–સુના હૈ, આપકે દંડ દેને કે લિયે સ્વયં મહારાજ રામચંદ્ર યહાં આ પહુંચે છે. શંબુક –બસ! ઈતનીહી સી બાત હૈ ? જાઓ-બડે ભાગ્ય,જો ઘર બેઠે મહારાજ કે દર્શન હેગે !
(સેવક કા જાના ) તુંગભદ્રાઃ-સ્વામી ! તુમને યહ યજ્ઞ કર્યો ઠાના? શાસ્ત્ર કે નિયમ કી કર્યો અવહેલના કી?
શંબુક –પ્યારી ! ભય ન કરે. મેં એસે શાસ્ત્ર કે સામને સિર ઝુકાના નહીં ચાહતા, જે મનુષ્ય કે ઉસકે જન્મસિદ્ધ ઔર ન્યાયસંગત અધિકાર સે ભી વંચિત કરતા હૈ. મહારાજ આતે હૈ, તે આને દો. ડર કયા છે
તુંગભદ્રા –યદિ મહારાજ કા કોપ હો ?
શંબુક-ઉસકી મુઝે પરવા નહીં દે. તુમહારી સ્વામી કાપુરુષ-કાયર નહીં હૈ. આજ મેરે યજ્ઞ કી પૂર્ણાહુતિ છે. તુમ જાકર ગોદાવરી-તીરપર સીતા-તીર્થ મેં નહા આઓ, યજ્ઞ કી ખીર યહીં લેતી આઓ. તબતક મેં વેદી બનાતા હૂં.
તુંગભદ્રા-અછા, જાતી હું. ભગવાન તુમ્હારે મનોરથ પૂરે કરે. (જાના)
શબુક –આજ મેરા એકબારગી નયે દંગ કા યજ્ઞ હોગા, જિસ મેં એક ભી બ્રાહ્મણ નહીં સંમિલિત હોગાશ હી હોતા, ઔર શક હી ઉદ્ગાતા, શુદ્ર હી ઋત્વિક હેગે. કયા આર્યાવર્ત મેં, કયા દાક્ષિણાત્ય મેં, કભી કિસીને અસા યજ્ઞ નહીં કિયા હોગા.
( ઇસી સમય બહુત સે નિમંત્રિત સ્ત્રી-પુરુષ આતે ઔર વેદી-રચના મેં લગ જાતે હૈ - વિફ વેદી કે ચારોં ઔર બૈઠ જાતે હૈ. શંબુક આદિ મિલકર વેદ-ગાન કરતે હૈ. શુદ્ર નર-નારિ
કા સમૂહ જલપૂર્ણ મંગલ-કલસ વેદી કે કિનારે-કિનારે રખકર એક એર ખડા હો જાતા હૈ. વેદમંત્ર પઢતે હુએ મુનિને યજ્ઞામિ મેં પૂર્ણાહુતિ દેની ચાહી, ઈસી સમય રામ ઔર લમણુ આતે હૈ.)
શંબુક-ઓહ! યહ કયા? અકસ્માત દશે દિશાએં પ્રભામય કયાં હો ગયીં ? ઓહ ! યહ શ્યામ-સલોને કૌન હૈ ? કયા મેરે યજ્ઞ કા ફલ શરીર ધારણ કર મેરે આંખે કે સામને આ ગયા ? અહા ! ઇસી મૂર્તિ કે દર્શને કે લિયે તો મેં મારા જીવન તપસ્યા કરતા રહા હૂં.
(કુછ લેગાં ને આગે બઢકર રામ ઔર લક્ષ્મણ કી અગવાની કી. લક્ષ્મણ એક જગહ ખડે રહે. રામ શંબુક કે સામને આ પહુંચે.)
રામ:-શંબુક ! તુમ તે સમઝ હી ગયે હોંગે, કિ મૈં કિસ લિયે આયા દૂ. મેં તુમ્હારા કાલ દૂતુહે પ્રાણ-દંડ દેને આયા .
શબુક-પ્રાણ-દંડ ! હે સસાગરા પૃથ્વી કે અધિપતિ ! મૈને ઐસા કૌનસા અપરાધ કિયા હૈ, જિસ કે લિયે આ૫ મુઝે પ્રાણુ–દંડ દેને આયે હૈ ?
મ -તુમને વર્ણાશ્રમ-ધર્મ કી મર્યાદા તેડી હૈ, સમાજ કી શંખલા તોડી છે. મહારે હી યજ્ઞ કરને સે બ્રાહ્મણ કા જવાન બેટા મર ગયા હૈ-દક્ષિણપ્રદેશ મેં અકાલ ફેલા હુઆ હૈ.
શંબુક -પ્રભો ! ક્યા આપ કે ઠીક માલૂમ હૈ, કિ મેરે હી કારણ અકાલ કૈલા હુઆ હૈ? મેરે હી કરતે બ્રાહ્મણ કા બાલક મર ગયા છે ? નરપતિ ! આપને યહ યુક્તિહીન બાત કૈસે મુંહ સે નિરાલી ? અથવા ભગવતી સીતા કા નિર્વાસન કરને કે સાથ હી સાથ આપને સારી મતિ-બુદ્ધિ ઔર ન્યાય-નિષ્ટા કો ભી હદય સે નિકાલ બાહર કર દિયા હૈ ?
રામ-કરાજ ! બાત કા બતંગડ કરને સે કોઈ મતલબ નહીં હૈ. વિચાર કિયા જા ચૂકા છે. મેં તુહે પ્રાણ-દંડ દેને આયા દૂ.
શંબુક -પ્રભો ! મુઝે માલૂમ હૈ, કિ જબ રાજા હુકમ દેતે હૈ, તબ મુઝે મરના હી પડેગા; પરંતુ યહ કૈસી બાત હૈ, કિ અપરાધી કે તે અપને દેષ કી બાત માલુમ ભી નહીં હુઈ ઔર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com