SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજેનું ગૌરવ ૨૦~~નાથ ! નથી એમ પણ, ગત અનંત ભવના સંયુક્ત પુણ્યબળના યેાગે મારા સબંધલગ્નસંધ, આપ સાથે સધાયેા છે બંધાયા છે. આપણા બન્નેનાં લગ્નમાં કઇક વિવિધતા છે— કળાયુક્ત વિવિધતા ને વિશેષતા છે. બળાત્કાર, હરણ, ગાંધ`વિધિ અગર તેા (રાજકુમારીએના) સ્વયંવરથી આપણાં લગ્ન નથી થયાં. પિયુજી! માફ કરજો. કહેતાં કહી દેવાય છે કે, આપ એક રાજકુમારિકા બન્યા તે આપે આપતે સ્વયંવર જાતે યેજ્યા તે મારા જેવા રાજકુમાર (?) પર કૃપા વી. આપણા લગ્નની વિશેષતા એ છે કે, આપણુ` જીવન આત્મવિકાસને પંથે સંચરી રહ્યું છે. વિશેષ તેા હવે આપ સમગ્નવા, રાજન્! સિ–સસ્કારી યશોધરા ! તું નથી સમજતી, એમ કહીને પણ કંઇક સમજી છે અને વિશેષ સમજવા પ્રયત્ન કરી રહી છે. તારૂં' હવે કલ્યાણ થશે, એ ચેાક્કસ છે; પરંતુ મને ખરેખર જે. મારા ખાવામાં, પીવામાં, હરવાફરવામાં, સૂવામાં એમ તમામ પ્રવૃત્તિઓમાં ફક્ત એકજ ધ્વનિ ઘટના ડકાની માફક નિરંતર ક પર અથડાય છે. શા મધુર એ નિઃ “ગૌતમ! જાગ્રત થા, ઉભા થા, જંગલમાં જા અને ત્રણ જગતના તમામ ઈવાના કલ્યાણના-મેાક્ષના મા સ્થાપન કર.” આ ક્વિને મારૂં ધ્યેય છે. તુ' સુખી થા ને ભવસાગર તરી જા, એ મારા છેવટના આશીર્વાદ છે. પરર ય~~કૃપા એ સિદ્દા દેવ રાજનની ! નાથ ! આપ મારા નાથ છે!, જગતના નાથ છે. અને આપ અનાથના યે નાથ છે, પ્રાણેશની આજ્ઞા હેાય તે એક સંગીત ગા સિ—સુખેથી ગા તે ખજાવ. ૨૦~ ( એકજ દે ચીનગારી, વિશ્વાનલ, એકજ-એ લય ) યેાગી તુ, અનંત કાળને યાગી. યુગ અનંત તરનારા, યાગી તું, યુગ અન`ત તરનારે. મન જીત્યું તે જગ જીતાયું, જગ ત્રણ પણ જીતનારા, કયાગ સિદ્ધાંત સ્વીકાર્યાં, યુગ–સિધુ તરનારા-યાગી તું॰ કબ્યા કઈ કઇ કીધાં તે, ઝળકયા ઝગમગ તારે ! નીતિ ન્યાય પ્રભુનાં સ્થાપ્યાં, યુગ-રમતા રમનારા—યાગી તું સમતા ભાવ સદા સુખદુઃખમાં મુખ સ્મિતમાં હસનારે, સ્મરણ નિરંતર ચિંતન ચેતન, ગૌતમ પ્રીતમ પ્યારા--યાગી તુ ં પૂર્વજોનું ગૈારવ પૂજોનું ગૌરવ કરવુ, તેમનુ વર્ષમાં એક વખત પણુ સ્મરણ કરવું એ ભાવિ ઉત્કનુ ચ Á છે. ઉદયાન્મુખ જે રાષ્ટ્ર હાય તેને તેની જરૂર છે. મીલ, સ્પેન્સરના ગ્રંથાની આપણે પારાયણા કરીએ છીએ, પણ તેના કરતાં અતિ આગળ વધેલા આપણા પૂર્વાચાર્યાંની એળખ સુદ્ધાં આપણે વિસરી જઇએ, એથી વધુ બુદ્ધિભ્રંશની ખીજી કયી નિશાની જોઇએ ? જ્ઞાનની વૃદ્ધિ અને પ્રચાર થવાને પૂર્વાચાર્યોએ કરેલ કૃતિઓ તથા સિદ્ધાંતાનું પુનઃ પુનઃ પરીક્ષણ થવું જરૂરનુ` છે. નાના છેકરાઓને પૂર્વપરંપરાનુ તેમનામાં અભિમાન ઉત્પન્ન થાય છે યેાગ્યતા આવે છે. જ્ઞાન આપ્યાથી તેમના મનમાં ઉદાત્ત તત્ત્વા રાષાય છે, તથા તેથી દેશની અને દેવની સેવા કરવાની તેનામાં “ ઉત્સવ વ્યક્તિશઃ ઉપાસના માટે ખરા ઉત્સવ એટલે જેથી આપણી મેટા લેાકાના ઉત્સવા થાય છે, તે મેાટા મેટા લેાકેાના ઉત્સવ કરવાથી રાષ્ટ્રના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat નથી, સામાજિક ધબુદ્ધિ જાગ્રત કરવા માટે છે,' પ્રગતિને મદદ થાય તે. તેમના ગુણેાતા પ્રચાર કરવા થાય છે. રાષ્ટ્રમાં ઉપજેલા લેાકેાનુ કલ્યાણ થાય છે, એ નિર્વિવાદ છે. લાકમાન્ય ટિળક www.umaragyanbhandar.com
SR No.034611
Book TitleShubh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1928
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy