SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ સર્પદંશનાં લક્ષણ વણી વગેરે સામાન્ય જવાબદારી સ્વીકાર નહિ; અને પ્રા॰ જદુનાથે આ દલીલપર મેગલ સમયના ગામડાનું સ્વાયત્તશાસન બહુ ઉદારનીતિ દર્શાવતું નથી, એમ કહ્યુ` છે; પરંતુ ગૌતમ બુદ્ધના સમયમાં, એક જ્ઞતકમાળામાં લખ્યું છે કે, આટલી જમીન ગુરુને અર્પણ થાય છે, એવી શરતે કે તેનાં ગૌચર તે જગલ રહેવાંજ જોઇએ. ગાચર કે જગલ વેચાય નહિ. એને ખીન્ને અ લેાજ થાય છે કે, જમીન લેાકેાની મનાતી અને રાજા જમીનનેા માલીક ન હતા. ગમે તેમ છતાં ગામડાંએ સ્વતંત્ર, સુખી તે સમૃદ્ધિવાન હતાં તે વિષે શંકા નથી. એટ દૈવી જીવત પરંતુ આ સર્વ સ્વાધીનતા તે ગામડામાં દૈવી જીવન ન હોય તે નિરર્થક છે. ગ્રામ્ય જીવનના કેટલાક પ્રસંગેાજ એવા છે કે, માનવજીવનને ઉન્નત બનાવે. માનવજીવનને બધે સરવાળે! પ્રેમધ`માં આવી જાય છે, જ્યાં પશુપર પ્યારથી બાંધેલ ટાકરીએ અવાજ કરી રહી હૈાય; ને જ્યાં ઘેરઘેરથી ગાયેા કકુના ચાંદલા કરી બહાર નીકળે ત્યાં, સાધારણ પ્યારની તેા વાતજ શી કરવી? ગામડીઆને જેટલાં પશુ વહાલાં છે તેટલી જમીન વડાલી છે; એટલાંજ વહાલાં ઝાડવાં તે ખેતર છે. ઋગ્વેદમાં વર્ણન છે કે:-‘તે પ્રમાણે જ્યાં જમીનપર આવા પ્યાર રહેતા હોય, ત્યાંથી રાષ્ટ્રીય ભાવનાને ઉય શક્ય નથી? ગામડાંમાં પિતાના મૃત્યુ પછી ભાઇએ સાથે રહેતા તે મેટા ભાઇ પિતાતુલ્ય મના. યૂરોપને અત્યંત ચર્ચામાં પડેલા પેલેા પ્રશ્ન, જેને એલન કી ધ વુમન કવેશ્ચન’ કહે છે તેનું સુ ંદર નિરાકરણ ગ્રામ્યજીવનમાં હતું. યૂપમાં સ્ત્રીઓને તેમના રક્ષણમાટે કામ આ પવાની વાત થાય છે, તેમાં સત્ર ‘હેમલેસનેસ’ પ્રવર્તાવાની બીક લાગે છે. આ રહ્યું એનુ નિરાકરણ, સ્ત્રીધનતરીકે દીકરીને જે આપવામાં આવતું તે તેના રક્ષપૂરતું હતું અને માતાને બધે વારસા દીકરાને નિહ પણ દીકરીને મળતા; પરંતુ પ્રાકીય જીવનમાં મુખ્ય વાત તેા એ હતી કે:-કાઇ પણ પ્રજાને મહાન ચવામાટે જે તાલીમ જે એ-કામનું મહત્ત્વ-તે આ ગામડીઆમાં હતી. આ પણાં વીસમી સદીનાં બધાં કારખાનાં વચ્ચે જેટલી ગરીબાઈ ને હીન અવસ્થા આપણે ભેગવી રહ્યા છીએ, તેટલીજ અધમ મનેાદશા પણ કામના કલાક બાંધીને આપણે કેળવી છે. વસ્તુતઃ પ્રશ્નના નાશમાટે જેટલાં તત્ત્વા જોઇએ, એટલાં આપણી વચ્ચે છે. આપણી સમક્ષ એકજ સવાલ છે. ગ્રામ્ય જીવનના પુનર્વધાનથી આપણે ફ્રી પ્રજા બનશું કે વિનાશી તત્ત્વા વચ્ચે આપઘાત કરશું ? સર્પદંશનાં લક્ષણ (લેખક: અયોધ્યાનાથ શર્મા, કૈલાસ તા. ૮-૧૧-૨૬ ) સાપના કરડયા પછી ઘણેભાગે નીચેનાં લક્ષણો દેખાય છેઃ ૧-કાળા ધામાંથી ધારે ધારે ગુલાબી લેાહી વહે છે. ર-કરડેલે સ્થળે સો આવે છે. ૩-કાઈવાર ધાની ઉપર ફાટ ઉપડે છે અને તેથી દરદી મેચેન થઇ જાય છે. ૪-કાઈ કોઇવાર અત્યંત કમજોરી દેખાય છે, શરીર પીળુ પડી જાય છે અને માં અને જીભ સૂકાવા માંડે છે. વહેવા માંડેલું લેહી ઘટ્ટ રહે, શરીરમાં ન ફેલાઈ જાય. લેહીનું વહેવું. બધ રહેવાથી વિષ ઔષધિએને અમે નીચે ઉલ્લેખ કરીએ ૫-સાપના ઝેરથી બચવાના કેટલાક ઉપાયે! અને છીએ. તેને ઉપયેગ લાભદાયક સિદ્ધ થયા છે; પણ કા અનુભવી કટરની સંમતિ લકને તેના ઉપયેગ કરવા જોઇએ. ૧-ડુકાનું પાણી વારંવાર પીવડાવવું. ૨-એજ રીતે ખાવાની તંબાકુ ૬ રતી પીસી ઘેાડા ઘીમાં નાખીને વારંવાર પીવડાવવી. ૩-ખૂબ ગરમ દૂધમાં ઘી નાખીને પાવું જોઇએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034611
Book TitleShubh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1928
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy