________________
૬૨૨
અરીઠાને પગ
અરીઠાનો ઉપચોગ
(લેખક:-ૉકટર ટી. મેતીવાલ-ગેપીપુરા, સુરત-હિંદુસ્થાનના એક અંકમાંથી)
હિંદુસ્તાનના જંગલની વનસ્પતિ અને તેના ગુણદોષવિષેના લેખો કે જેની હારમાળા આપણા પ્રખ્યાત “ગુજરાતી કેસરી ” માં શરૂ થઈ હતી, જેનો લાભ સેંકડો ગરીબ-ગુરબાએ તેમજ ઘણાક સદગૃહસ્થોએ લીધો હતો. ત્યારબાદ કમનસીબે અમને લેખ બંધ કરવાની જરૂર પડી હતી. લેખ બંધ કરવાનું કારણ એ હતું કે, ઘણાક માણસે નાહકના કાગળો લખી અમને ઘણી જ તકલીફ આપતા હતા. તેને અનુસરીને અમોએ લેખ આપવાનું મફક રાખ્યું હતું. હાલમાં ઘણા સદ ગૃહસ્થો તરફથી એમને એવી ફરમાસ થઈ છે કે, તમારા વનસ્પતિના લેખે પાછા શરૂ કરો, કારણ કે તમારા લેખ વાંચી દુ:ખી માણસે લાભ લે અને આપને આશીર્વાદ મળે. ખેર...! અમે એ તેઓનું સુકાન રાખી હાલમાં આ સેવકે વળી પાછી પિતાની કલમ હાથ ધરી છે. હવે આજે અરીઠાવિનો લેખ શરૂ કરું છું. અરીઠા છે તો એક અદની વનસ્પતિ, પણ તેના ગુણો ઘણાજ બળવાન છે. અરીઠાને સંસ્કૃતમાં અરીટ, ફેનીલા, ગુફળ અને ગર્ભપાતને કહેવામાં આવે છે. ગુજરાતીમાં અરીઠા અને હિંદુસ્તાનમાં રીડા કહેવામાં આવે છે. અરીઠાની ઝાડની દરેકે દરેક વસ્તુઓ ઉપયોગી છે. એનું સેવન કરવાથી કજ વખતમાં ખરેખર કાયદે બતાવે છે; પણ મૂળ સવાલ એ છે કે, આ વીસમી સદીને અનુસરીને તેમજ કેટલાક વૈદ્યોની આળસને લઈને લોકોને દેશી દવાપરથી એહ છે. થલે છે. અમે હિંમતથી કહીએ છીએ કે, જે ગુણ એવા ઝાડ પોલામાં સમાયેલી છે, તે ગુણ બીજી રકમ–ધકામ પર નથી. જયાં તે સો રૂપિયે તોલાની કિમતી દવાઓ નિફળ જાય છે, ત્યાં આ એક પાઈની વનસપતિ ફતેહમંદ નીવડે છે. અરીઠાનાં ઝાડ વીસથી પરમ ફીટ જેટલાં ઊંચાં થાય છે. તેમાં ઘણી ડાળીએ નીકળેલી તરફ ફેલાયેલી જોવામાં આવે છે. લ ફિકકા ળા રંગનાં આસો-કારતક માસમાં આવે છે અને ફળ પોષ-મહા સુધીમાં તૈયાર થાય છે. મૂળનું લાકડું ફિકકા બુરા–પીળા રંગનું રસભર્યું હોય છે, પણ કાપ્યા પછી તે પરની છાલ પીળા રંગની થઇ જાય છે. વાસ જરા તીખી ખુશબેદાર અને સ્વાદ કડવાશ લેતે મીઠે તથા ચીરપર લાગે છે. પાનની વાસ અને સ્વાદ દાહક અને ઉગ્ર લાગે છે. ફળ કાચાં હોય છે, ત્યારે પીળાશ પડતા લીલા રંગનાં હોય છે, પણ પાકીને સૂકાય છે, ત્યારે તે પરની રંછળ ધીમે ધીમે ખરી ળય છે. ગમે તે પેટ દુઃખપેટમાં થતી ચેકની ઉપર અરીઠાનાં ફળની છાલનો ગળ ૨ થી ૩ ઘઉભાર સરબત અને આ સવમાં આપવાથી આરામ થાય છે. અરીઠાનો ગુણ જતુનાશક, ગરમ, મેલને સાફ કરનાર તથા ઉત્તેજક છે. અરીઠાનું મૂળીયું કફન ગણાય છે. અરીઠાનું લાકડું બટકણું હોય છે, તેથી તે વિશેષ કરીને કામમાં આવતું નથી; તોપણ તે થાંભલા, કેદાળી વગેરેના હાથાઓ, કાંસકી વગેરે બનાવવાના કામમાં આવે છે. સં'માં સં'H અધો તેમજ આખા માથાનો દુ:ખાવો હોય તો, નાસાવરેચનતરીકે અરીઠાના ફીણનું નાકમાં ટીપું નાખવું; તેથી નાકમાંથી પુષ્કળ પ્રવાહી નીકળે છે. અરીઠાના ઠળીઆની માળા બનાવવામાં આવે છે, જે પહેરવાથી સાપ આવી શકે નથી એવી ઘણા લોકોની માન્યતા છે. માથામાં જુ પડી હોય અથવા તો ઢોરના શરીરમાં જુ પડી હોય તો અરીઠાનું ફીણ ચોળવાથી જુ નો નાશ થાય છે. સાપ, વીંછુ વગેરે ઝેરી જનાવરના કરડવાથી અથવા અફીણના ઝેરથી પીડા થતી હોય અથવા ઝેર ચઢયું હોય તો અરીઠાનું પાણી ઉલટી કરાવવા માટે આપવું. અરીઠાની છાલ અને સરગવાનાં પાન આ બે વનસ્પતિને લસણની સાથે વાટી તેમાં હળદર, મીઠું અને મરી મેળવી તરાના કરડવા ઉપર બહારથી લગાડવામાં આવે છે. સરગવાનું મૂળ અને છાલ ઘણાં દંભક છે, તેથી કરીને તે ગર્ભસ્થાન ઉપર બાહ્યોપચારથી પણ ઘણું ઝેરી અસર કરે છે અને તેથી ગર્ભનો પાત થાય છે. તે વિષે લંબાણ હેવાલ કર્નલ કે. આર. કીતિ કરે પિતાના “પોઈઝન્સ સેન્ટસ ઑફ બોએ” વો. ૧ માં આપેલ છે, તે જાણવા જેવો છે. અરીઠાની અસર ગર્ભસ્થાન ઉપર થાય છે અને તેથી ગર્ભપાત કરવામાં તે વપરાય છે. માથે લોહી ચઢી જવાના રોગમાં, મૂછ અને બેશુદ્ધિમાં પણ તે વપરાય છે. ઝેરી જનાવર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com