SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૪ હિંદુ સસારનું ધારતમ અધઃપતન છે? લાખે એક પણ નથી મળતે. આ તેા આપણા દેશના, પ્રાંતના રવજતાની સેવા કરવાની વાત થઇ. આપણે જેને સૈકાઓ થયાં દબાવ્યા છે, જેમની જમીને આપણે આંચકી લઇને ગણેાતિયા કરી મૂકયા છે, અથવા જેમને જન્મભરના આપણા ગુલામ જેવા ‘દુબળા' બનાવી મૂકયા છે, અથવા જેને અડકીને દવા આપવાથી પણ અભડાઈ જઇએ છીએ,અને તેવી મદદ વિના જેમનાં સેકડ માણસાને કૂતરાને મેાતે મારી નાખીએ છીએ તેની સેવા કરવાની વાત થઈ. જેના બળથી સ્વરાજ લેવું છે, જેને હિંદુ ઇલેકટેરેટ'માં ગણાવી આપણી સંખ્યા મેાટી દેખાડવી છે તેની સેવાની વાત થઇ; તેા પછી આફ્રિકાના પછાત દેશમાં કે દક્ષિણ સમુદ્રના ટાપુઓના કે ખેાની એના ટાપુના જંગલી લેાકેામાં વીતે તેમની સેવા કરવાનું ! સ્વપ્નુંયે કયાંથી આવે કે તેમના માટે પૈસાની અપીલ કાણ કરે ? આવાં ધેલાં માણસા, આવા ફાધર ડમિયન હિંદમાં પ્રભુ કયારે પેદા કરશે? હિંદુ સંસારનું ઘારતમ અધ:પતન બ્રાહ્મણ સ્ત્રીએની અજાયબભરી કહાણી (લેખકઃ-શિવદાસ ચાંપસિંહુ ઠક્કર-હિંદુસ્તાન’ના તા. ૧૪-૪-૨૭ના અંકમાંથી) રેસ્કયુ હેામની જરૂર મુંબઇમાં ઘેાડા પખવાડી પર હિંદુસભાદ્રારા જે કાશ્મીરી હિંદુ વિધવા બાઇને શુદ્ધ કરી લેવામાં આવી હતી તેમાં માટુંગા સમાજના મુખ્ય હિસ્સો હતેા. આ બાઇની ખબર મેળ વનાર અને તેને ભારે ખટપટ અને મરદામરદીથી મેાટી જેહેમતે માટુંગે લઇ આવનાર માટુંગા સમાજના ભૈયાએજ હતા. સયુક્ત પ્રાંતની બ્રાહ્મણખાના ઉદ્ધાર હમણાં આ સમાજે હિંદુ પ્રજાની એક બહુ મેાટી કીતિભરી સેવા પ્રાંતની એક યુવાન બ્રાહ્મણ બાઈના ઘણીજ ગૌરવભરી રીતે ઉદ્ધાર કર્યો છે. આશ્ચર્ય ભરી બીનાએ નીચે મુજબ છેઃ બજાવતાં સંયુક્ત જેની ખેદ અને સંયુક્ત પ્રાંતમાં એક ગામે વસતા એક બ્રાહ્મણ યુવાને પોતાની ૧૩-૧૪ વર્ષની પરણેતર સ્ત્રીને તેના માવિત્રે મૂકી અને મુબઈ આવી તાકરીએ લાગી લગભગ ૩૫ વસુધી તેની કશી ભાળ લીધી નિહ. આ ખાઈને ત્યાંના કોઇ ધૂતે ફાસલાવી તેની સાથે આડા વ્યવહાર કર્યાં, તેથી ખાત ગર્ભ રહી ગયા. આ આઇ માવિત્રાથી કેમ ત્યાઇ ? તેનાં માવિત્રાને તેની ખબર પડતાં તેએ નાતજાતથી અહિષ્કારને પામે તેટલા માટે તેઓએ તેને અહીં લાવી તેના પતિને હવાલે કરી. તેના પતિએ તેને આ કારણે અસ્વીકાર કર્યો; છતાં તેએ તેને તેની પાસેજ છેડી ગયા. ભણેલા પતિએ શુ કર્યું' ? હાથે મુસલમાનને આપી દીધી. તેના પતિએ એ ભાઇ કાઇને આપી દેવાને નિર્ણય કર્યો અને મુસલમાનને અપાય તે પછી કાઇ વાતે કયારે પણ ખટપટ થાય નહિ, વારસા હિસ્સાનેા પ્રશ્ન પણ નડે નહિ, તેથી તેણે કેા મુસલમાનને આપી દેવાના ઈરાદા કર્યો. આ વાતની આ સમાજના ભૈયાએને ખબર પડતાં તે હિંદુસભાને અથવા તે આ સમાજને આપવાને તેને સમજાવ્યા. પછી જવાબ આપવાનું કહ્યું; તેટલામાં એમને ખબર મળી કે ઘરમાં કાઇ બ્રાહ્મણ હિંદુ છે.કરીને લાવવામાં આવી છે અને તેણી બહુ રેકકળ કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat તેની પાસે ગયા અને અત્રેની તેણે વિચાર કરી ૩-૪ દિવસ ભાયખાલાના ક્રાઇ મુસલમાનના ભૈયાની કમાલ આ પરથી આ લેાકા ત્યાં એકદમ તપાસ કરવા પહેાંચી ગયા; ત્યાં તેમને જણાયું કે આ આઇ તેજ છે કે જેને તેને પતિ કાઈ મુસલમાનને આપી દેતા હતા. www.umaragyanbhandar.com
SR No.034611
Book TitleShubh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1928
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy