SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૦ હિંદુપતના તારણહાર તરતારે ! શિવરાજના જયજયકારથી ગુજરાતને ગજાવી મૂકો; એ વીર યાહ્વાની, એ ઉજજવળ દેશભક્તની તમારા હૃદયમાં પ્રતિષ્ઠા કરો. of હિંદુપતનો તારણહાર (લેખકઃ-નાનાલાલ કવિ-સૌરાષ્ટ્ર' તા ૩૦-૪-૨૭ ના અંકમાંથી સાભાર ઉષ્કૃત ) ( ૧ ) એક ગુજરાતીતરીકે એ મહારાષ્ટ્રીય વીર શિવરાજ મહારાજની ત્રિશતાબ્દિની જયંતિમાં ભાગ લેતાં આજ હું ગૌરવ માનું છું. હિંદુપતની પુનઃ સ્થાપનાના વીરને મારી વંદના છે, સારા ગુજરાતની વંદના છે. ગુજપ્રતિનિધિતરીકે આજ આ સમારભ વચ્ચે ઉભી વંદન વંદું, રાતના-મહાગુજરાતના એ ભારતવીરને. ગુજરાત્તીઓને કાજે તે! આજ સાાત્ત્વક અભિમાનનુ પ છે. આપ પૂછો કે, આજ મહારાષ્ટ્રને! ઉત્સવ છે, એમાં ગુજરાતીઓને શું ? ગુજરાતને શું ઇતિહાસ અનેાખીજ વાત ઉચ્ચારે છે, ચિતાડના રાજપુત્ર સર્જનસિંહની અગિયારમી પેઢીએ શિવરાજ મહારાજ થયા એ જે ઐતિહાસિક સત્ય હોયઃ શિવરાજ મહારાજ સિસે દિયા કુલના-બાપ્પા રાવળના વંશના હતા એ જો ઇતિહાસ હાયઃ તા-તા ચિતાડનેયે એ ખાપ્પા રાવળ ડરે-ગુજરાતે દીધા. ચિતેને પણ ધેલેાહી-સિસાદિયા વંશ ગુજરાતે દીધેાઃ એ ઇતિહાસ છે. શિવરાજ મહારાજના વડિલેનું વતન ચિતેડ હાય, તે ચિતાના મહારાણાના વિડલાનું વતન ગુજરાત હતું, એમ ઇતિહાસ ઉચ્ચારે છે. એટલે ઇતિહાસ કહે છે કે, શિવરાજ મહારાજના પૂર્વજોનું મૂળ વતન ઇડર તે વલ્લભીપુરગુજરાત હતુ. કાશીપ્રયાગના ગંગાતીમાં ન્હાએ છે. એ ઋષિકેશઃ મહારાષ્ટ્રહરદ્વાર આગળનાં ગગા તીર્થં એ ચિતાડઃ ત્યાં ગગાજીએ ગિરિમાળ છેાડી, ત્યાં ગગાજી ધરતીના સપાટ પ્રદેશમાં ઉતર્યાં, શિવરાજ મહારાજની કુલગંગાના મૂળવતનનાં તીર્થક્ષેત્ર એમ અમારા ગુજરાત દેશમાં. મહારાષ્ટ્રીએ ! ગુજરાતના પ્રતિનિધિતરીકે ગુજરાતીતરીકે હું આજના ઉત્સવમાં સાચ્ચે ગૌરવ લઉ છું. (૨) બીજું: શિવરાજ મહારાજને કણે કણે ઘડયા ? આપ તે જાણેાજ છે. એ કાળિદાસ કહે છે, जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ જગતમાત્રના વિતરો, પાર્વતી તે શંકર ભગવાનસમાં, સૌ-સૌનાં માતિપતા, તે તેમને હાય સૌના જીવનની પ્રથમ વંદના. શ્રુતિ ભગવતી ઉચ્ચારે છે કે, માવો મય, પિતેવો મવ શિવરાજ મહારાજનાંયે પ્રથમ ગુરુએ એમનાં માપિતા, શાહજી ને જીજાબાઈ. સિંહાદ્રિની શિલાસમાં શાહુજી હતા. વજ્રના વીર, મહારાષ્ટ્રના બ્રાહ્મણીવંશના ઇસ્લામી નરેશેાના સરદાર; પણ ગૌરવવતા, સ્વમાનવતા, ટેકીલા રજપૂતસમા કરડા, એ સમશેરિયા હતા. દેવિગેગરના જાદવવંશની, ને એમ શ્રીકૃષ્ણચંદ્રના યદુકુળની જીજાબાઈ હતાં વેલડી. એ માતાપિતાએ શિવરાજને સરજ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034611
Book TitleShubh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1928
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy