SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ આરાગ્યને માટે ૩૨ દિવસનુ લંધન શકે છે. ખાસ કરીને આવા અપવાસે પેટનાં દર્દો મટાડે છે. લંધન પછી દૂધ ઉપર રહેવાનું કહ્યું છે તે દૂધ પણ થેાજ લેવુ. જેટલું પચી શકે તેટલું અને મળી શકે તે! તાજુ દૂધ લેવુ તે ઉત્તમ છે. ચાંદ્રાયણ ઇત્યાદિ ખીજા પ્રકારો પણ આરામને માટેજ છે. જે પાર્ડકામાંથી કાઇ કદાચ આ પ્રાયશ્ચિત્તના ગ્રંથે! વાંચે અને તેમાં જણાવેલાં ગપ્પાંના ભાગે કાઢી નાખી આરાગ્યસાધક ભાખતજ સ્વાસ્થ્યવૃદ્ધિને માટે લે તે તે રીતેાથી પણ આરેાગ્યવૃદ્ધિ થઇ શકે છે. જે લેાકા એક દિવસને પણ અપવાસ કરી શકતા નથી, તે કા જે ચાંદ્રાયણ પતિ પ્રમાણે ક્રમે ક્રમે ભાજનની ન્યૂનાધિકતા કરે તે તેએ પણ પોતાનુ આરેાગ્ય જાળવી શકે. જેએ આમ કરી ન શકે તે અનાજોનાં એસામણુ કે પાતળા રસાએ પીએ અને ભારે ખેારાક ન લે તે તે રીતે પણ આરેાગ્ય મેળવી શકે. જેએ આમપણ ન કરી શકે તે ફક્ત એકલાં કળેા ઉપરજ રહે તાપણુ આરેાગ્ય પ્રાપ્ત કરી શકે છે. આ સિવાય ફળ, અલ્પ ભેાજન કે ચેડા દૂધ ઉપર રહીને પણ શરીરને નિરાગી બનાવી શકાય છે. આ પ્રમાણે અપવાસ અને પ્રાયશ્ચિત્તનાં વ્રતે ફક્ત આરેાગ્ય સાચવવાને માટે બનાવ્યાં છે. આજકાલ તેને ઉપયાગ તેના ઉદ્દેશ સમજ્યા વગર થાય છે, તેમાં દોષ તે ત્રતેને નથી પણ વ્રત કરનારાઓનેાજ હોય છે. એટલા માટે વાચકેાને મારૂં નિવેદન છે કે, ત્રતતા વિચાર તેઓએ આાગ્યની દૃષ્ટિથી કરવે; અને જે ભાગ પોતાના આરેાગ્યને માટે સાધક હાય તેનેજ ગ્રહણ કરવા અને બીજાને તજી દેવા. અનુવાદક-વૈદ્ય મણિશંકર મૂળશકર ત્રિવેદી-અમદાવાદ ગુરુએ, પડિતા કે વક્તાઓ ઉપર પણ પથરા તા ફૂંકારોજ, પરંતુ તેથી ડરવાનું નથી. ‘સ્વના પ્રકાશ’ સત્યવેદી’ નૈસર્ગિક સુંદરતાપર કૃત્રિમતાના ઢાળ ચઢાવવાની જરૂર નથી.' પુરુષોના એ સ્વભાવ હાય છે કે સદાસદા તેએ વિપથગામી બની જાય છે, પરંતુ તેમની ૫તીઓએ પેાતાના ખળ, છળ અને કૌશલ્યથી ગમે તેમ કરીને પણ તેમને સીધા માર્ગીપર રાખવા જોઇએ.’ " માથુ રીદનાથ ટાગાર' તેમની અધિક સેવા ઉઠાવવી.' ૨૦ ટાસ્કાય અને તેટલી રીતે લેાકા પાસેથી આછી સેવા લેવી અને ‘મનુષ્ય પેાતાનું જીવન કાષ્ટ ઉપયાગી કા માં રે!કે છે કે નિરૂપયોગી કાર્યોમાં રોકે છે, એટલા ઉપરથી તેના જીવનનું ખરૂ` મૂલ્ય નક્કી કરી શકાતું નથી; પણ તે કેટલે દરજ્જે ત્યાગી થયા છે અને નિરભિમાની બન્યા છે તે ઉપરથીજ તેના જીવનનું મૂલ્ય આંકવુ જોઇએ.' ત ઉચ્ચ સાધ્ય સિદ્ધ કરવામાટે કષ્ટ સહન કરવા ઉપરાંત લોકેાને કરવા પડે તેા એનાથી અધિક શ્રેષ્ઠ બીજું કંઈ નથી.’ ‘સુખી થવાને સરળ માર્ગો પરાપકારાર્થે દેહ અર્પણ કરવા એજ છે.' પોકળ દંભરૂપી દુર્ગંણુ અન્યને વિશેષ અપાયકારક નથી, પણ પેાતાનેજ તે અત્યંત નુકસાન• મ ાત્સ્યાય’ કારક છે. ’ ‘જેની દાનત શુદ્ધ હેાતી નથી તેનાથી કદીપણ મહકાર્યં સાધ્ય થતું નથી.' ‘ સ૦ ăાત્સ્યાય હાલની શિક્ષણપદ્ધતિમાં બાળકામાટે શિક્ષકા નથી, પણ શિક્ષામાટે બાળકા ઉત્પન્ન * ૧૦ પ્રાત્સ્યાય’ થયેલાં છે.' શુદ્ધ છે એ કારણથી ‘ મ૦ ટોલ્સ્ટોય ’ મ૦ ălăાય' ઉપહાસ પણ સહન માર્કસ આરેલિયસ' ૨૦ ટોલ્સ્ટોય’ ‘આપણને અર્વાચીન કાવ્ય પસદ પડે છે તે તે અતિ રમણીય અને નહિ, પણ આપણી બુદ્ધિ ભ્રષ્ટ થઇ છે તેથીજ ભ્રષ્ટ કાવ્યેા પસંદ પડે છે.’ ‘લાખે! માણસેાના સમૂહના આંતરભાગમાં નિદ્રાધીન પડેલી શક્તિ જે સાહિત્યથી જાગ્રત થાય છે, તેજ સાહિત્ય કળાની દૃષ્ટિએ શ્રેષ્ઠ છે; માટેજ સામાન્ય સમાજના મુખે હમેશાં ગવાતાં પદ્મ અથવા વાતાજ પસંદ કરવા જેવાં છે.' ( હિ’દુસ્તાનના સ’, ૧૯૮૨ના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat “ મ૦ ટોલ્સ્ટોય ’ દીપેાત્સવી અંકમાંથી ) www.umaragyanbhandar.com
SR No.034611
Book TitleShubh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1928
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy