SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ s૮ વિ કી ઝનકાર “ જો કે કમળ અને કુંવારનું પાકું ઝેરનો નાશ કરે છે, તો પણ અમે આ બીજા ઉપાય માટે અભિપ્રાય આપી શકતા નથી. અલબત્ત, તુલસીથી ઝેર નાબુદ થાય છે અને જૂના વૈદિક ગ્રંમાં પણ ઝેર નાબુદ કરનારતરીકે ઓળખાવવામાં આવી છે. અમારામાંના એક સ્વામીએ વિંછીના ઝેરી ડંખ ઉતારવામાં તુલસીના રસનો પૂરેપૂરો ફાયદો જ છે. સામાન્ય રીતે હિંદુઓને તુલસી એ પવિત્ર છોડ છે અને તે મેળવો સહેલો થઈ પડે છે.” “ જે ભાઈઓ આ ઉપાયની અજમાયશ કરી સફળતા-નિષ્ફળતાની ખબર અમારા આશ્રમમાં પહોંચાડશે, તેમને ઉપકાર માનવામાં આવશે. ” પત્ર લખવાનું શિરનામું – તંત્રી પ્રબુદ્ધ ભારત અલમૌડા-માયાવતી. (હિમાલય) વીણું કી ઝનકાર લેખક “નારદ અને તા. ૧૭–૩-ર૭ માંથી) દુનિયા મેં સબ સે અધિક ધર્મપરાયણ જાતિ યદિ કઈ હૈ તે હિંદુજાતિ હૈ. ઇસ કે ધર્મ કી મહિમાં દેખની હો તે ચલો વૃન્દાવન , જહાં બડા ભારી મેલા હો રહા હૈ અગર વહાં ન જ સકે તો ચલો હરિદ્વાર કે, જહાં કુમ્ભ કા મહામેલા હોનેવાલા હૈ. વહાં ધર્મ કે બડે અદભૂત નમૂને દિખાઈ દેગે. અસી ઐસી બાતે દિખાઈ દેગી, જિહું સીધી ખાપડી કે આદમી સમઝ ન સકે. જે જે કુછ દિખાઈ દેગા, ઉસકે કુછ નમૂને સુનિયે. આપકે વહાં જિન સે નમ્બર દસિયે ભી શર્મા જાય. સે મહાત્મા મિલેંગે વહાં આપકે ઐસે ત્યાગી દિખાઈ દેગે જિન કે તબેલે મેં દસ દસ હાથી ખડે હૈ. દસ દસ નૌકર સને ઔર ચાંદી કે બર્તોં ખાના ઔર પાની લેકર તૈયાર ખડે રહતે હૈ. વહાં આપ ઐસે ઐસે જતી દેખેંગે જિનકે ઘર મેં દે દો તીન તીન ભગતનિયાં રહતી હૈ, ઔર ઉનકી વાસનાઓ કે તૃપ્ત કરતી હૈ. વહાં આપકે ઐસે ઐસે મહન્ત ભી દિખાઈ દંગે જિનકા જીવન મેં જે કંઈ કામ હૈ તે ગરી કી મહેનત કી કમાઈ કે ઉડાના ઔર મજે ઉડાના, ઔર સ્વયં દંડ પેલના ઔર ખાએ હુએ માલ પચાના. ઉસ કુમ્ભ મેં આપ ઐસી ઐસી કુલાંગનાઓ કે દેખેંગે જે મુંહ પર હાથભર કા લમ્બા ઘુંઘટ કાઢે બિના ઘરસે બાહિર નહીં નીકલતી, પરંતુ લુચ્ચ ઔર બદમાસે કી આંખોં કે સામને નંગ બદન ના કર મેક્ષ પાના ચહતી હૈ. વહાં આપકે ઐસે એસે ધર્માત્મા શેઠ ભી દિખાઈ દેગે જે ઘર મેં અનાથાલય કા અદા અને પર વહી સે સાબિત કર દેતે કિ ઉનકે પાસ દાન દેને કે લિએ એક કૌડી ભી નહીં હૈ, પરંતુ નિઠલે અન્નમય કે કે ચરણે મેં હજારો કી થેલિયાં રખને કો તૈયાર હો જાય જિસ જાતિ કે પાસ ઐસે એસે ધર્મ કે નમૂને હૈ, ઉસકે બરાબર ધર્માત્મા જાતિ સંસાર મેં કહાં મિલેગી? બસ યહાં તે જે કુછ હોતા હૈ. ધર્માનુકૂલ હતા હૈ. ચેરી,બદમાસી, ગરીબેકી લૂંટ, દુરાચાર ઔર મુફતખારી- સબ ધર્મ કે નામપર બેલો ધર્મ કી જય! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034611
Book TitleShubh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1928
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy