________________
પાણીના અનુભવી ઉપાયો
પાણીના અનુભવી ઉપાય (લેખક–પં. મહાવીર પ્રસાદ શમાં વૈદ્ય. “કૈલાસ "ના તા. ૨૮-૩-૧૭ ના અંકમાંથી )
अप्स्वन्तर मृतमप्सु भेषजम् । अप्न सोमा अब्रवीदन्तर्विश्वानिभेषजा ॥ आप: प्रणीत भेषजं वरूँप्य तन्वे ममः । शं न आपो. धन्यया, शंभुसत्वनप्याः ॥ शं नः खनित्रया માપ: રામુ : કુકમ અમૃતા: I રિવા ની નું વાર્ષિa | (વે)
અર્થાત-જળમાં અમૃત છે, જઈ પધિ છે, જળમાં સૌ ઔષધો છે. હે જળ ! તું અમારા શરીરમાં રોગ નિવારનાર ધિરૂપ થાઓ. અમને મસમૃમિ તથા અનુપદેશનું જળ હિતકારક થાઓ. કુવાનું જળ, ઘડામાં ભરેલું જળ સુખદાયક થાએ.. વરસાદનું જળ કલ્યાણદાયક છે. વગેરે.
પણ આજ જ' કહે જગાએ અમૃત અને કઈ જગાએ ઝેરનું કામ કરે છે. જુએ, ગોસાંઈજીએ પણ એ વિશે કેવું લખ્યું છે કે:
ગૃહ ભેષજ જલ પવનપટ. પાય કુગ સુગ;
હત કુવસ્તુ સુવરતુ જા, લખહિ સુલછન લોગ, पयः कीलालममृतं जीवनं भुवनं वनम् । (अमरकोश: ) અમૃત અને જીવન વગેરે શાખ જ છે.
ગંગા, ત્રિવેણી વગેરેમાં સત્તાન કરવાનો મહિમા ઘણેજ છે; કેમકે ત્યાંનાં પાણીમાં અનેક ગુણ રહેલા છે ય છે. તેમાં રનાન કરવાથી અથવા બીન કે ઈ પ્રવાહમાં નાન કરવાથી રોગ નાશ પામે તો તેમાં આશ્ચર્ય પામવા જેવું શું છે! - કેટનીની જળચિકિત્સા-કટિસ્નાન અને બાપ વગેરેનાં નાનથી રેગ નાબુદ થવાનું મૂળ કારણ એજ છે. નીચે લખેલા પ્રાગે કેવળ જળદ્વારા સિદ્ધ થાય છે. તે ઘણુજ ઉપકારક, આશકાર ક તથા અદ્ભૂત પરિણામ આપનારા અને અનેકવાર અનુભવાયેલા છે. તે નીચે પ્રમાણે:
(૧) જે માણસ હમેશાં ત્રણ વાર ઠંડા પાણીથી કોગળા કરે છે, મુખ ધુએ છે, અને એ પાણી છાંટે છે અને શુદ્ધ જળમાં આંખ ઉઘાડે છે, તેને આંખનાં દદ કદી થતાં નથી.
(૨) ભોજન બાદ ભીના હાથ એકબીજા સાથે ઘસીને આંખેએ લગાવવાથી આ બેમાં અંધારાં આવતાં નથી.
(૩) જે માણસ દય પહેલાં એ થી ઉષ:કાળમાં આઠ અંજલિ શીતળ જળ પીએ છે, તે વાતપિત્તાદિ ઉગે ઉપર જય મેળવી દઈયુથ પ્રમ કરે છે.
(૪) પ્રાત:કાળે જળ સંધવાથી વાળ ધોળા થવા, સળેખમ, સ્વરભંગ, ખાંસી અને શેપરોગ નાબુદ થાય છે તથા આંખનું તેજ વધે છે.
(૫) સૂતી વખતે પગ ધોઈને સૂવાથી ઉંધ સારી આવે છે, આંખોનું તેજ વધે છે અને ખરાબ સ્વને આવતાં નથી.
(૬) પ્રાતઃકાળમાં લેટે લેટે પાણી રેડી સ્નાન કરવાથી રૂપ, તેજ, બળ, બુદ્ધિ, પવિત્રતા, યશ, મેધાશક્તિ, આયુષ્ય અને આરોગ્યની વૃદ્ધિ થાય છે. મળદ્ધિ અને ખરાબ સ્વપનને નાશ થાય છે.
(૭) વહેતા પાણીમાં સ્નાન કરતી વખતે અડકે છે છેવાથી કેટલાક માણસને અડવાનો રોગ મટી ગયું છે.
(૮) સાપના ઝેર અને અફીણના ઝેરમાં રેણીમાં ચેતન ના આવે ત્યાં સુધી માથા ઉપર ઘડેધડા પાણી રેડવું. આથી ચમત્કારિક લાભ થાય છે.
(૯) પત્તિક (પિત્તથી થયેલા) ઉન્માદના રોગીને ૧૦૮ ઘડા પાણીથી સ્નાન કરાવવું ઘણું જ ફાયદાકારક છે.
(૧૦) અગ્નિ ઉપર ઉકાળીને ૩ ભાગનું પાણી રહે તે પીવાથી પિત્ત, અર્થે રાખીને પીવાથી કફ અને ચોથા ભાગનું રહે તેટલું ઉકાળેલું પાણી પીવાથી વાતરોગનું શમન થાય છે.
(૧૧) બત્રીસ દીપક (કેડીયા ) પાણીને ઉકાળીને તેમાંથી એક કે ડીઆ જેટલું પાણી બાકી રહે તે પાણી સહેજ ગરમ ગરમ કેટલીક વાર જરૂર પ્રમાણે પાવાથી ભયંકર નિપાત જવરમાં અવશ્ય ફાયદો થાય છે.
(૧૨) કફ અથવા લેહી સુકાઈ જવાથી કે રોકાઈ જવાથી થયેલી આધાશીશી કેઈપણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com