________________
શ્રીરામ કા આદર્શ જીવન
૪૩ ગાથા અધ્યાત્મ-રામાયણ મેં શિવ ને પાર્વતી સે કહીં-ઈસી શ્રીરામજીવન કી એક ઝલક ભક્તશિરોમણિ તુલસીદાસ કે “રામચરિતમાનસ ' મેં પાયી જાતી હૈ ઔર રામજીવન પર ઇસી પ્રકાર અનેક ભાષાઓં મેં અનેક વિચાર હુએ હૈ. યહાં પર ભી કુછ વિચાર-પુષ્પ રામકે ચરણપર અર્પણ કિયે જાતે હૈ. સબ કા સારાંશ યહી હૈ કિ રામ કા જીવન માનવ-સમાજ કે લિયે, ન કિ કેવલ હિંદુ-ધર્મનુયાયિ કે લિયે, આદર્શ જીવન હૈ. “હરિ અનંત હરિસ્થા અનંતા” વાલા સિદ્ધાન્ત રામ કે જીવન પર પૂરા લાગુ હૈ. ઐસી દશા મેં શ્રીરામ કે જીવન પર ચાહે કિતની ભી ઐતિહાસિક, સાહિત્યિક, રાજનીતિક, સામાજિક ઔર ધાર્મિક મીમાંસા કી જાય, તે ભી શ્રીરામજીવનરૂપી મહાકાવ્ય કી અંતિમ ટીકા નહીં પાયેગી. અતઃ ઈસ લેખ કો ઉદ્દેશ્ય યહી હૈ, કિ હમલોગ શ્રીરામ કે જીવન કે આદર્શ જીવન સમઝ કર ઉસકે અનુસાર અપને જીવન કા નિયમન કરે. હમ ઉપર કહ આયે હૈ, કિ ઋત સે પરિચાલિત માર્ગ હી સચ્ચા કલ્યાણ-પથ હૈ ઔર ઉસી પથ પર ચલના સચ્ચા સદાચાર છે. “સદાચાર” કે પ્રદર્શક અવતારી પુરુષ ઔર મહાત્મા મેં હેતે હૈ. ઉનમેં રામ હી સંસારી પુરુષ કે લિયે પથ-પ્રદર્શક હૈ. ઇસ કથન કી પુષ્ટિ ઇતિહાસ, ધર્મશાસ્ત્ર ઔર શ્રીરામ કે કથનાનુસાર કી ગયી હૈ.
શ્રીરામ કા હી જીવન હમારે લિયે કર્યો આદર્શ—જીવન છે ? કયા હી અચ્છા હતા, યદિ યહાં પર હમ શ્રીરામ-જીવન પર અપની તુચ્છ બુદ્ધિ કે અનુસાર પૂર્ણ મીમાંસા કરતે ઔર યહ દિખલાતે, કિ કેસે શ્રીરામ કે જીવન કી છેટી-છોટી ઘટનાઓં ભી આદર્શ-સ્થાપન કરનેવાલી હૈ, કૈસે શ્રીરામ કે જીવન મેં કહીં સમાજવાદી કે લિયે આદર્શ હૈ, તે કહીં ધર્મવાદી કે લિયે; કહીં રાજનીતિ કી પ્રતિમા ચરમ સીમાતક પહુંચ ગયી છે, તે કહાં માનવી ઉત્કર્ષ કા અંત હે ગયા છે; સારાંશ યહ કિ માનવ-સમાજ કે લિયે ઉસમે કેસે કેસે આદર્શ (મજૂદ હૈ, વહ મેં પૂરા પૂરા યહાંપર) લિખ સકતા તો અચ્છા હતા; પર લેખ બહુત બઢતા જાતા હૈ ઈસલિયે ઔર સ્થાનાભાવ અથવા અપની પરિમિત બુદ્ધિ કા વિચાર કર શ્રીરામ-જીવન કી કુછ હી ઘટનાઓં કી મીમાંસા કી જાયેગી. - શ્રીરામજીવન કી મોટી કથા હિંદુ સમાજ કે આબાલ-વૃદ્ધ સભી જાનતે હૈ ઔર સંસાર કે અન્ય ધર્માવલમ્બિયે મેં સે કિતને હી, જે માનવ-સમાજ-શાસ્ત્ર કે છાત્ર હૈ, વે ભી ઇસે જાનતે હૈં. રામ-જીવન કી અત્યંત સંક્ષિપ્ત કથા સતી સીતાજી ને સ્વયં હનુમાન સે ય કહી છે –“ નિર્મલ રઘુવંશ મેં રામ કા જન્મ હુઆ. રામ ને યજ્ઞરક્ષા મેં વિશ્વામિત્ર કી સહાયતા કી. અહલ્યા કા શાપ છુડાકર શિવ-ધનું તેડકર સીતા દેવી કા પાણિગ્રહણ કિયા, પરશુરામ કા મદ ઉતારા, અયોધ્યા-નગર મેં બાર વર્ષ તક વાસ કિયા, પિતા કી આજ્ઞા સે દંડકારણ્ય કી રાહ લી, વિરાધ કા વધ કિયા; ખરદૂષણાદિ કા સંહાર કિયા
ઔર સ્વાંગ બનાયે હુએ મારીચ કા વધ કિયા. ઇસ કે પશ્ચાત નકલી સીતા કા હરણ હુઆ, કબંધ ઔર જટાયુ કી મોક્ષ હુઆ, રામ ને શવરી કી પૂજા સ્વીકાર કી, સુગ્રીવ સે મિત્રતા કી, બાલિકા વધ કિયા, સીતા કી ખોજ કરાઈ સમુદ્ર મેં પૂલ બાંધકર લંકા પર આક્રમણ કિયા ગયા, દુષ્ટાત્મા રાવણુ કા સંહાર કર વિભીષણ કે રાજ્ય દેકર પુષ્પક-વિમાન સે રામ, સતી સીતા કે સાથ અયોધ્યા લૌટ આયે ઔર ફિર રાજ્ય કરને લગે. સમયાનુસાર ઐહિક
વરણ કી. યહ તો હઈ સંક્ષેપ કથાઃ પર યદિ ગૂઢ દષ્ટિ સે દેખા જાયે તો “બાઢે કથા પાર નહીં લહઈ ! ”
રામ કે જન્મ સે લેકર ઉનકે સ્વર્ગારોહણતક ઉનકે જન્મ કી છેટી-સે છેટી ઘટના આદર્શ કે બતલાનેવાલી હૈ. એક-એક ઘટના ભિન્ન-ભિન્ન દષ્ટિકોણ ? દેખી જાતેપર ભિન્નભિન્ન અર્થ દેતી હૈ. અચ્છા, કુછ ઘટનાઓ કા વિશેષ વિચાર સુનિયે જબ શ્રીરામ કા જન્મ હેતા હૈ, તબ સંસાર મેં આનંદ કી અમૃતધારા બહને લગતી છે. ભક્તશિરોમણિ તુલસીદાસજી રામ કા જન્મ-વર્ણન કરને મેં અપને કે ભૂલ જાતે . ઇન ભક્તોં કી સમઝ મેં પ્રતિ કી ગતિ વિલક્ષણ હો જાતી હૈ. સૂર્ય તક અપના માર્ગ ભૂલ જાતે છે. સંસાર મેં એક નયે યુગ કે શ્રીગણેશ કા ડંકા ચુપકે-ચુપકે પિટ જાતા હૈ, આનેવાલે ભવિષ્ય કી આભા દિખાઈ પડને લગતી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com