________________
સવેદન–સહિતા
૧૮૩
ત્યાગજ ઘટે છે. નહિતર વિશેષ પ્રકારનાં તેમનાં બંધન, વૃત્તિ, વાણી તે કૃતિ સદાસદા નીચાતિનીચજ કરતાં રહે છે–સંપૂર્ણ અવસાદન. સ્થાપી રહે છે. જેમાં આત્મા સ્વભાન ભૂલે છે, તે અંતે વિનાશને પાની રહે છે. સ્મૃતિભ્રમ અને બુદ્દિનાશ તેા તેના અનુષંગી ને વશવી ભાવે છેજ.
જેણે જીવન જેવી મહાન અક્ષિસ દીધી છે–વિનામાયે-તે તેને પાષવાની સામગ્રી પણ પૂરી પાડીજ રહેલ છે. પદ્માલયનાં સૌ પદ્મોને વિકાસ તે વિલાસ વણમાગ્યેજ પ્રાપ્ત થઈ શકયા છે. જે કાળે જે ચેગ્ય હરો તે કાળે તે થઇજ રહેશે. આપણે ઈચ્છશુંવા અતિશું તેાય.
આથી કરીને હું નિઃ હ્યું, હું નીચ , હું એનશીબ ધુ, હું નતશીર છું અને તેમજ રહેવા સરજાયેલ ધ્યું, એવું એવું ક્રૂર ભાન કે એવી કઠેર વાણી તેા કદી પણ ન થવાં જોઇએ. ઈશ્વરને તે। કીડીથી કુંજર તેમજ મનુષ્યથી મહાન દેવાપતની સની ફિકર છે. તેણે આ પૃથ્વી તેમજ ઇતર હેાપગ્રહની સૃષ્ટિએ વિનાહેતુએ વા વિનાઆશયે તે નથીજ સ્ત્ર”. નાનુંસૂનુ યે કાંઇ તેના ભવ્ય વિશ્વમાં નિરર્થક નથી; તેમ નિરર્થક રહેવાથે સરજાયું નથી. એક કૂતરાને પણ પુરુષા કરવાની તક મળી છે, એ કહેણી કાંઇ ખેટી નથી. મનુષ્યોની કને પુરુષા મૂકયા છે, તે તે વડે જે જે ભાવનાઓ ઘડે છે તેને પ્રાપ્ત કરવાની પરમ પ્રયત્નશીલતાય તેનામાં બક્ષાયેલી છે. હવે કહે કે મનુષ્ય કયી રીતે કનિષ્ઠ ને નીચ છે ? ઉચ્ચ-નીચતાના ભાવા તે! પેાતાના મનના છે, જેને મિથ્યા શાલન વસ્તુઓપ્રત્યે ધસડાતું અટકાવવુ અને નિશ્ચલ રાખવું એજ ડુ કર્તવ્ય છે.
X
X
X
X
×
શાન્તિના સર્વ કા માર્ગો ઇષ્ટ છે. અશાન્તિ જે વડે ઉત્પન્ન થાય તેમાં સર્વ કાઇ વિચારે, શબ્દો ને કાર્યો સત્થા અનિષ્ટ છે. શાન્તિમાંજ પરમાત્મપ્રાપ્તિની ભાવના છે, અશાન્તિમાં આસુરપ્રધાન રાક્ષસ ઉભા છે ને સર્વસ્વનું પ્રાશન કરી રહ્યા છે.
મેટમેટા ખડકા તૂટી પડે, મેટમેટાં વિઘ્નેા આવી પડે, મેટમેટી દેખાતી હારા તે પરાજયે આવી પડે, આવી ાતના સા કિલ્લા જમીનદોસ્ત થાય તોય આત્મશાન્તિ તે નજ તજવી એવેા સાચા સંકલ્પ સદાને માટે હાવાજ જોઇએ.
નાનું તૃણુસરખુંય તેની
ઇચ્છાવિના ઉપાડી શકાતું
કાઇજ કાનુ` બગાડી શકતું નથી. નથી. પાષક તેમજ સહારક કા તેનાંજ છે. વૈર તેનું છે અને તેને તે અદા કરશે. મનુષ્ય નહિ; છતર કા પ્રાણીય નહિ.
X
X
X
X
×
મનુષ્યજન્મ તેના સ્વરૂપમાં તે અહીંયે ધન્યજ છે, જે સાચી રીતે જીવાય તા-જીતાય તે. રદ્દ તે નિત: સ્વર્ગ: અહી જ તેમને માટે સ્વર્ગા છતાયેલ છે, જે જાતે આત્મજિત છે. કામ, ક્રોધ, રાગ, દ્વેષ, લાભ, હિંસાભાવ ઇત્યાદિને જે ચિત્તમાં જરાપણ સ્થાન નથી આપતા તે સા આત્મજિતજ છે-તે સૌ અહીજ ધન્ય છે. વમાન સંધે! ધન્યતા માનીને ઉજળાં રહેલજ તે છે. ભવિષ્યની તેમને દરકાર નથી. ત્રિકાળ તેમને માટે એક જીવન્ત વર્તમાનમાંજ આતપ્રાત થયેલ છે.
‘ બુદ્ધિવાદની બાહેાશીવાળા વિદ્વાને બહુધા કે ‘ઉચ્ચ કાટિના માણસા કેાઇનુંય ધ્યાન ખેંચવા ખુશામત કરવાનું તેમને પસંદ હેાતુ નથી. આથીજ લેાકેા ગમે તે મેળવી શકે છે. '
'
લાયકાત વગર ઈશ્વરી જ્ઞાન મળતું નથી. ' બીજાના દોષ જોવામાં ન રહી જતાં આગળ વધે. ’
ધાર્મિક વાતા કરવી એ કાંઇ મેાટી વાત નથી, પરંતુ સ'કટના વખતમાં પણ બરાબર ધ પાળવા એજ મુશ્કેલ છે. ’
(હિં'દુસ્તાનના દીપેાત્સવી અ’કમાંથી)
વ્યશૂન્ય હોય છે. ' • મ૦ ટાસ્કાય ? મથતા નથી. કાઇની આગળ હાથ ધરવાતુ' કે અલ્પ બુદ્ધિવાળા અને ખુશામતની ટેવવાળા બામા છ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com