________________
ભગવાન બુદ્ધની સાધના, સિદ્ધિ અને ઉપદેશ लेखांक बीजो
બુદ્ધના પથ:-જે સાધનાવડે આત્યંતિક સુખશાન્તિ સાધ્ય થાય એ મા તરફજ ધિસત્વનું મન ખેંચાવું સાહજિક હતું. દેહદ ડનના માર્ગે, ખળજબરીથી, ઇચ્છાશક્તિના બળવડે ઇંદ્રિયાને નિગ્રહ કરીને તેમની સ્વાભાવિક પ્રકૃતિને તદ્દન દાી નાખવી શકય નથી. આલારકાલામના સમાધિના માર્ગે એકાદ મનુષ્ય પેાતાની એકાગ્રતા વધારી શકશે તે અનેક પ્રહર કિબહુના અનેક મહિના સમાધિસુખને અનુભવ લઇ શકશે,પરંતુ ‘નાય ધમો સોધાય ' સાઈત્રિક ધર્મપ્રસારને એ માગ નથી, એવું એધિસત્વે નિશ્ચિત કર્યું. ખચર્પણમાં સહજ સ્વયંસ્ફૂર્તિથી જાંબુડીની છાયામાં બેસીને લેાકહિતસંબંધી ધ્યાન કરતી વેળા જે શુદ્ધ અને પવિત્ર આનંદા ઝરે પોતાના અંતઃકરણમાં ફૂટયા, તેજ આનંદ શ્રેષ્ઠ અને સૌને સાધ્ય છે, એવે ખેાધસવે નિય કર્યાં, આજ માનું આક્રમણ કરતાં પ્રાપ્ત થતી પરમાન ંદસ્થિતિમાં નિરંતર સ્થિર રહેવું એજ નિર્વાણપદવી ને એજ સન્મા અને સમ, એવે તેણે પેાતાના મનને નિશ્ચય કોં. પેાતે દેહદડનના માના ત્યાગ કરતાં પેાતાના સાથીઓ અને લેાકેા પેાતાને પતિત કહેશે, એ ગૌતમ પોતે સારી રીતે જાણતા હતા, પણ કાથીયે ન ખતાં પેાતાના આત્માનુભવને અનુસરીને પેાતાના આધ્યાત્મિક માર્ગ પાર કરવાનું વિરલ ધૈર્ય એ ગૌતમમાં હતુ, એ કહેવુ પડે તેમ નથી, ભગવાન ખુદ્દ અગ્નિવેસ્સાને ઉદ્દેશીને કહે છે:-ઇન્દ્રિયસુખ અને અકરાળ વિચાર એ ઉભયને તુચ્છકારી કાઢી કુશળ વિચારાથી થનારા સુખથી હુ` કેમ ડરૂં ? નહિ, હું કદી પણ ડરવાના નથી; પણ તે સુખ અત્યંત દુ॰ળ સ્થિતિવાળા મને થવું શકય નહેતું, તેથી મેં થોડા થોડા આહાર લેવાની શરૂઆત કરી. એ પ્રસંગે પાંચ સાધુએ મારી સેવા કરવામાં તત્પર હતા. ખેાધિસત્વને જે ધર્મને એધ થશે, તે ધના ઉપદેશ આપણને પણ તે કરશે, એમ સમઅને તેઓ ચાતકની પેઠે વાટ જોઈ રહ્યા હતા; પરંતુ મેં આહારસેવનને! આરંભ કરતાંની સાથેજ હું તપેાભ્રષ્ટ થયા, એમ કહેવાની તેમણે શરૂઆત કરી ને તેએ મારે। ત્યાગ કરીને ચાલી પણ ગયા. ’’ વિષયસુખને ત્યાગ કરીને પ્રાણીમાત્રના સુખને માટે કાયા, વાચા અને મનવડે પ્રયત્ન કરતાં જે નિષ્કામ સુખ થાય છે, તેજ ખરૂં સુખ; અને એજ માર્ગે જવાથી સત્ય જ્ઞાન થશે, એવી શ્રદ્ધાવાળા બેધિસત્વ લેાકેાની સ્તુતિનિંદાને દાદ ન દેતાં પેાતાનાજ માગે આગળ ચાલ્યે.
સા
ઉવેલાના રમ્ય પ્રદેશમાંના નિવાસની વેળાએ દેહદ ડપ્રધાન સાધનાસંબંધી તેને ત્રણ ઉપમાઆ સૂઝી હતી:-(૧) પાણીમાં ભી જાયેલા એકાદ લાકડાની ઉપર બીજો એકાદ સૂકા લાકડાને કટકા ધસવાથી અગ્નિ ઉત્પન્ન થવા કદી પણ શકય નથી; એવીજ રીતે કામવિકારથી ગ્રસ્ત થયેલું મન દેહદડથી કદી પણ શુદ્ધ થવુ શકય નથી. આથી મનુષ્યને વ્ય શ્રમમાત્ર થશે. (૨) પાણીમાં પડેલા લાકડાના ટુકડાને પાણીથી દૂર લઈ જઈને તેની ઉપર સૂકાયેલા લાકડાના કટકા જોરથી ધસીએ તેપણ અગ્નિ ઉત્પન્ન થવાના નથી એજ પ્રમાણે જેની વિષયવાસના નષ્ટ થઇ નથી, તેને દેહદ ડનાદિ તપથી કે અરણ્યવાસથી કંઇ પણ ફાયદા થવાના નથી. (૩) સારી રીતે સૂકાયેલા લાકડાનેા કટકા પાણીથી દૂર પડયેા હાય તેની ઉપર ખીજે કટકા ઘસવાથી અગ્નિ ઉત્પન્ન થશે,તેજ પ્રમાણે જેની વિષયવાસના નષ્ટ થઇ છે,તેનેજ મેાક્ષની આશા છે. ઉવેલાના નિવાસદરમિયાન શારીરિક તપપ્રત્યેજ એધિસત્વનું વિશેષ લક્ષ્ય હતું, તેપણુ માનસિક તપપ્રત્યે તેમનું દુર્લક્ષ્ય નહેાતું. કામ, દ્વેષ, હિંસા વગેરે મનેવિકાર પોતાના મનમાં એકવાર પણ ન આવે એને માટે તે ખૂબજ સાવચેતી રાખતા હતા, તેવીજ રીતે એકાંત, મૈત્રી, અહિંસા વગેરે વિચારને તે પેાતાના મનમાં અત્યંત આદરપૂર્વક રાખતા હતા. નિ’યતાસિવાય તત્ત્વખાધ થવા દુભ છે, એમ સમજીને રાત્રે-અરાત્રે સ્મશાનાદિ ભયાનક સ્થળેએ જઇને ભયભરવની ઉપાસના કરીને હું નિર્ભીય થયા' એવું ઢંધાવિતસુત્ત વગેરે પ્રથામાં લખેલું જણાય છે.
અકુશળ વિચારાથી ચિત્તવિક્ષેપ થાય છે. કુશળ વિચાર સુદ્ધાં બહુ વેગથી આવે તે મનનુ થૈ ખગડે છે, તેથી ચિત્તનું ઐય ઇચ્છનારા ખધિસત્વે આનાપાન સ્મૃતિ-સમાધિના અભ્યાસ શરૂ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com