SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ‘આલાચક' કે પ્રતિ વિયેાગી હથિ કે સુંદર વાકય પાક ષ્ક્રિય એમ કયા માઢે કહી શકાય ? હમણાં કાળવશાત્ એ ધમ ના વિપર્યાસ થઇને કેટલાક લેાકેાએ એ ધર્મની નિવૃત્તિ બાજુ માત્ર ઉંચકી લીધી ને પ્રવૃત્તિ તરફ દુર્લક્ષ્ય કર્યું. એ ખરૂ છે, તોપણ એને દોષ મૂળ બૌધમ ઉપર આવી શકતા નથી. ‘અદ્ પ્રજ્ઞામ' કહીને સ્વેચ્છાચારી બનનારા નામમાત્રના અદ્વૈતીઓના દેષ જે પ્રમાણે શ્રીમદ્ શ'કરાચાય'ની ઉપર આવવે। શકય નથી, તે પ્રમાણેજ આળસુ-એદી બનીને વિદ્યારાની અંદર અનાચારી ભિક્ષુએ વસવા લાગ્યા હાય તે તેને દેત્ર યુદ્ધની ઉપર અથવા બુદ્ધ ધર્મનાં તત્ત્વ ઉપર લાદી શકાય નહિ. મૂળધર્મ સક્રિય, વ્યાવહારિક ને કલ્યાણપ્રદ હતા, એ સંબધે પુષ્કળ પૂરાવા આર્પી શકાય એમ છે. અશાક મહારાજને ઠ્ઠો શિલાલેખજ આપણે ઉદાહરણા લઇએ. नास्ति हि मे तोसो उरटानम्हि अथ संतीरणाय वा । कत व्यमते हि मे सर्व लोकहितम् । तस्स व एसमूले उस्टानं च अथ संतरिणा च । नास्तिहि मे केमतरं सर्व लोकहितेन । यच किंचि पराक्रमामि अहं किति भूतानं अनंग गछेयं । इध च नानि सुखापयामि परत च स्वर्ग आराधयतु । અ:- કેટલુંએ લોકકલ્યાણ ક" તાપણુ, ને લેાકાને કેટલેએ ન્યાય આપ્યા તાપણુ મને તૃપ્તિ નથી. લેાકહિત સાધવુ એ મારૂ' સૌથી શ્રેષ્ઠ કવ્યુ છે, ને તેમનું કલ્યાણુ કરવું તથા તેમને ન્યાય આપવેા એ તે કર્તવ્યને આધારભૂત ખીના છે. લેાકહિત સાધવાના કરતાં ક્ષમતર એવી બીજી ચીજજ દુનિયામાં નથી. પ્રાણીમાત્રના ઋણમાંથી મુક્ત થવા સારૂ મારે સતત પ્રયત્ન છે. આવા યત્નના ખળ ઉપરજ મને હલેાકમાં સુખ અને પરલેાકમાં સ્વર્ગ મળે, એવુ મારૂં માનસ છે.” લેાકકલ્યાણ કરવાની આ સ્મ્રુતિ અને એને માટે અવિશ્રાન્ત શ્રમ કરવાના ઉત્સાહ એ અશોક ચક્રવર્તીના અંતઃકરણમાં મુધર્મના ઉપદેશથીજ ઉદ્ભવ્યાં હતાં, એ કાને કહેવું પડે તેમ નથી. મહાયાન પથના ઔ લેાકેામાં તે। આને માટે કદી સંશયજ આબ્યા નથી. સાતમા સૈકામાં શાંતિદેવાચાયે ધિચર્ચાવતાર' નામનું એક પુસ્તક લખ્યુ છે. તેમાં सुखार्थं क्रियते कर्म तथापि स्थान्नवा सुखम् । कर्मैव तु सुखं यस्य निष्कर्मा स सुखी कथम् ॥ એને! અર્થા “સુખાદ્દેશથી કરેલાં કર્મોવડે સુખ થશે કિવા થશે પણ નહિ; પણ જેને સત્ક કરવાથીજ સુખ થાય છે તે નિષ્કમ રહેવેાજ અશકય છે,” એવા છે. ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં ઉપદેશેલા નિષ્કામ કર્મીમા ને આ ઉપરના ક્ષેાકમાં બતાવેલ ધ એમાં વિશેષ ફરક નથી, એ કાઇનાયે લક્ષમાં આવશે. આ પ્રમાણે ભગવાન મુદ્દા ઉપદેશ કલ્યાણપ્રદ, શ્રેયસ્કર ને સુખકર છે, એમાં લેશમાત્ર પણ શંકા નથી. સવ્વુ પાપમ્ય બાળ । કુસફ્સ ઉપસવા સવિત્તરિયોપન હતં યુદ્ધાનુસાસનમ્।(ધમ્મપદ) અ:પાપ ન કરવું, પુણ્ય કિવા સારૂ કરતા રહેવુ' અને ચિત્ત શુદ્ધ કરવુ એજ યુદ્ધને ઉપદેશ. આવુ સારરૂપે ધમ્મપદમાં આપેલુ છે. આવે! ધમ ગમે ત્યારે પણ જગતનું હિંતજ કરે એમાં શંકા નથી. ‘આલાચક’ કે પ્રતિ વિચાગી હરિજી કે સુંદર વાકય ‘દુસરમાં કી આલેાચના કરને કે પહલે સ્વયં અપની ભી આલેાચના તેા કર લિયા કર; દિલ ૐ સફાઇ કર કે દુનિયા કા કૂડા કરકટ સાફ કર; ખુદી કા ખેાકર વેખુદી મેં મસ્ત હા; આંખ પર સે એકતરફી ચશ્મા હટા કર યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કર; આલેાયક ! જમ તેરા પ્રત્યેક શબ્દ વિવેક કે ગહરે રંગ મેં હૂબ નીકલેગા, તભી તૂ સચ્ચી આલેાચના કરને કા અધિકારી હે! સકેગા.' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034611
Book TitleShubh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1928
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy