________________
અછૂતજાતિ કી પરમાત્મશ્રદ્ધા
પપપ જના હી ચાહતી થી કિ પૂજારી મેવાડ ખેલ કર હડબડાએ હુએ બાહર નિકલ આએ ઔર ચોર ! ચોર ! કી ગુલ મચાવે ગાંવ કી ઓર દૌડે. જાડેપ્રાયઃ પહર રાત રહે હી લે કી નિંદ ખુલ જાતી હૈ. યહ શોર સુનતે હી કઈ આદમી ઇધર-ઉધર સે લાલટે લિયે હુએ નિકલ પડે ઔર પૂછને લગે –કહાં હૈ, કહાં ? કિધર ગયા?
પૂજારી–મંદિર કા દ્વાર ખુલા પડા હૈ. મૈને ખટખટ કી આવાજ સુની.
સહસા સુખિયા બરામદે સે નિકલ કર ચબૂતરે પર આઇ ઓર બોલી -ચોર નહીં છે, મેં દૂ. ઠાકુરજ કી પૂજા કરને આઈ થી. અભી તો અંદર ગઈ ભી નહીં. માર હલા મચા દિયા.
પૂજારીને કહા:–અબ અનર્થ હો ગયા. સુખિયા મંદિર મેં જાકર ઠાકરછ કે ભ્રષ્ટ કર આઈ.
ફિર ક્યા થા ? કઈ આદમી જલ્લાએ હુએ લપકે ઔર સુખિયા પર લાતે ઔર ઘુસે કી માર પડને લગી. સુખિયા એક હાથ સે બચે કે પકડે હુએ થી ઔર દૂસરે હાથ સે ઉસકી રક્ષા કર રહી થી. એકાએક એક બલિઇ ઠાકર ને ઉસે ઈતની જેર સે ધક્કા દિયા કિ બાલક ઉસકે હાથ સે છુટકર જમીન પર ગિર પડા. મગર ન વહ રોયા, ન બેલા, ન સાંસ લી. સુખિયા ભી ગિર પડી થી. સંભાલકર બચ્ચે કે ઉઠાને લગી તે ઉસકે મુખ પર નજર પડી. એસા જાન પડા માને પાની મેં પરછાઇ હ. ઉસકે મુહ સે એક ચીખ નિકલ ગઈ. બચ્ચે કા માથા ધુકર દેખા. સારી દેવ ઠંડી હો ગઈ થી. એક લંબી સાંસ ખીંચકર વહ ઉઠ ખડી હ. ઉસકી આંખે મેં આંસૂ આએ. ઉસકા મુખ ક્રોધ કી જવાલા સે તમતમાં ઉઠા. આખાં સે અંગારે બરસને લગે. દેશનાં મુદ્રમાં બંધ ગઈ. દાંત પીસકર બેલી -કયે પાપિ ! મેરે બચે કે પ્રાણ લેકર અબ દર કયાં ખડે હો ? મુઝે ભી કર્યો નહીં ઉસકે સાથ માર ડાલતે ? મેરે છ લેને સે ઠાકુરજી કે છૂત લગ ગઈ. પારસ કે છૂકર લોહા સેના હે જાતા હૈ, પારસ લેતા નહીં હો જાતા. મેરે ને સે ઠાકુરજી અપવિત્ર હો જાયેગે. મુઝે બનાયા તે છત નહીં લગી ? લો, અબ કભી ઠાકરજી કે છને નહીં આઊંગી.. તાલે મેં બંદ કરકે રખો, પહેરા બેઠા દો. હાય ! તુહે દયા છ ભી નહીં ગઈ ! તુમ ઇતને કઠોર હો. બાલ-બચ્ચેવાલે હોકર ભી તુમ્હ એક અભાગિની માતા પર દયા ન આઈ? તિસ પર ધરમ કે ઠેકેદાર બનતે હો. તુમ સબ કે સબ હત્યારે હા-નિપટ હત્યારે છે. ડરો મત, મૈં થાનાપુલીસ નહીં જાઉંગી, મેરા ન્યાય ભગવાન કરેંગે, અબ ઉન્હીં કે દરબાર મેં ફિરિયાદ કરૂંગી. ”
કિસીને ચૂં ન કી, કઈ મિનમિનાયા તક નહીં. પાષાણ-મૂર્તિ મેં કી ભાંતિ સબ કે સબ સિર ઝુકાએ ખડે રહે. | ઇતની દર મેં સારા ગાંવ જમા હો ગયા થા. સુખિયા ને એક બાર ફિર બાલક કે મુંહ કી ઓર દેખા. મુંહ સે નિકલા -“હાય મેરે લાલ !” ફિર વહ મૂર્ણિત હોકર ગિર પડી. પ્રાણ નિકલા ગએ બચ્ચે કે લિયે, બચ્ચે કે લિયે પ્રાણ દે દિએ !
માતા ! – ધન્ય હૈ ! તુઝ જૈસી નિષ્ઠા, તુઝ જૈસી શ્રદ્ધા, તુઝ જૈસા વિશ્વાસ દેવતાઓ કે ભી દુર્લભ હૈ !
| ( ઓ અછૂત જાતિના હિમાયતીમાં પિતાને ખપાવી મિથ્યાભિમાનનું સુરાપાન કર્યા કરનાર બડેખાઓ ! “ઢેડના ગોર” ની ઉપમાથી ભડકીને ભાગી જનાર ભારતસેવક ! જે પ્રથમ પિલા ભલા ભગવાનને મહિમા જાણ લીધા હોત તે આવા સુરાપાનમાં અને લોકપ્રતિષ્ઠા નામક સુકરી વિદ્યામાં મોહિત થવું જ પડયું હોત ! ! છે હજી પણ મરદામી? આ રહ્યું ક્ષેત્ર! હા,તે સાચે કર્મયોગ, સાત્વિક ત્યાગ, સાત્વિક દયાદાન . માટે તીવ્ર ઈચ્છા અને યત્ન તમારા કિસ્મતમાં લખાયેલાં તમનેજ ન ભાસતાં હોય અને ખુશામતખોર ધનગલામોની ટોળીના “મોટાભા” બન્યા રહેવા જેટલું કમનસીબજ મીઠું મધ જેવું લાગ્યા કરતું હોય, ત્યાં સુધી તો સાક્ષાત શ્રીહરિ પણ તમારે એ કમનસીબમાંથી ઉદ્ધાર કરી શકે તેમ નથી ! ત્યાં આવા તેવા મેલા ઘેલાના શબ્દોનો શો હિસાબ! અને તેવું જાણવા છતાં પણ આવું દેઢડાહ્યા જેવું શામાટે લખાઈ જાય ! કારણ એજ કે, આ લખનાર અવગુણસાગર નામને પાત્ર હોઈ “અખંડાનંદ નામ તે માત્ર સર્વના પરમ પિતા માટે જ યોગ્ય છે. )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com