________________
રામાયણકાલ મેં પરદાપણાલી
૪૩૧ ઇતને મેં મુઝે અસા માલૂમ હોને લગા, કિ એક સુંદર નવયુવા મેરે સાથ ચલ રહા હૈ. ફિર મેરે કાને મેં આવાજ આયીઃ
“ભક્ત રામદાસ દેખ યહ માયા કા જલ કેસા ભયાનક હૈ જબ ઇસ માયા કા ચક્ર ચલતા છે, તબ મનુષ્ય કહીં સે કહીં જા ગિરતા હૈ. ફિર તો ઉસે હિંદુ, મુસલમાન, પારસી, ઈસાઈ, યહૂદી કા જ્ઞાન નહીં રહતા. જે ભગવાન કે ચરણે સે દૂર હો જાતા હૈ, વહ અભિમાન ઔર સ્વાર્થ મેં ફંસકર નાશ કી તરફ દૌડતા હું. ”
મને યહ સુરત દેખી, યહ શબ્દ સુને; પર મેં યહ ન પહચાન સકા, કિ વહ કૌન હૈ ઔર ન યહી સમઝ સકા, કિ ઉસકા ક્યા મતલબ છે ? મેં થોડી દૂર ઔર ગયા, ફિર મેંને અપની સ્ત્રી સે કહા કિ અબ મેં આગે નહીં જા સકતા. હમ દોને ઘર લૌટ આયે.
ઘર આયા તે મુઝે એસા માલૂમ હોને લગા, કિ કોઈ મુઝે નરક કી તરફ ઘસાટે લિયે જા રહા હૈ. મૈને ઘરવાલી સે કહા-“દેખો ! મેં અબ ઇસ ઘર મેં, જહાં ડેવિડ રહતા હૈ, કભી નહીં જાઉંગા. અગર તુમ બેટે કે સાથ રહના ચાહે, મુઝે કઈ આપત્તિ નહીં; મગર મેં તો અપને પહલે હી મકાન મેં નકર જૂતિયાં બનાને કા કામ કરેગા આરે અપના બાકી જીવન ઉસી તરહ બિતાઉંગા.” મેરી ઘરવાલી કો મેરી ઈન બાતેં સે બડા દુઃખ હુઆ.
પર વહ મેરે સાથ હી ચલી આઈ મંને અપના પહેલા મકાન ફિર કિરાયેપર લે લિયા ઔર જબ સુબહ કે વક્ત અપની રાંધી સે ચમડા સાફ કરને લગા, તબ ફિર એક સુંદર યુવા કે,
અપને સમીપ દેખા, જે મીઠે શબ્દ મેં મુઝસે કહ રહા થાઃ• “ભક્ત રામદાસ ! – ધન્ય હૈ, કિ માયા કે જાલ મેં નહીં ફંસા. દેખ, અગર તુઝે મેરી સહાયતા કી જરૂરત હો, તે મેં હાજિર દૂ !” યહ વહી સુરત થી, જિસે મૈને એક દિન પહલે સડક કે કિનારે ચલતે હુએ અપને સાથ દેખા થા; યહ વહી આવાજ થી, જે ઉસ દિન પહલેપહલ મેંને સુની થી. અબ મૈને પહચાના, કિ યહ તે ભક્તવત્સલ ભગવાન રામ હૈ, જે મુઝે સાક્ષાત દર્શન દે રહે છે. મને હાથ જોડ કર કહા -“ભગવન્! મુકે કુછ ભી નહીં ચાહિયે, યદિ આપ દયા હો કરના ચાહતે હૈ, તે મેરે બેટે કે નરક કે રાતે સે બચાઇયે. ઇસ તરફ વહ જા રહા હૈ, વહ બડા હી ભયંકર રાસ્તા હૈ. ઔર મેં તો તુહે અપને હદય કે પ્રેમસિંહા. સન સે કભી દૂર ન કરૂંગા. | (ઓ હિંદુ કહેવાતા અને મોટા મહાત્મા, ઉપદેશક, ભક્ત અને જ્ઞાનીમાં ખપતા બંધુઓ !
આ વાર્તા ઉપરથી તમારી અક્કલ કાંઈ ઠેકાણે આવશે ખરી ? કે પછી અક્કલના બારદાન રહી તમારી હિંદુજાતિને જડમૂળથી ઉખેડી નાખવાનેજ રતે રહેશો ? )
રામાયણકાલ મેં પરદાપ્રણાલી (લેખક –એક “પુરાની લકીર કા ફકીર.” “હિંદુપંચ' તા. ૭-૪-૧૯૨૭ના અંકમાંથી)
આર્યજાતિ કે પ્રાચીનતમ ઇતિહાસ શ્રીમદ્વાલમીકિ-રામાયણ મેં, આર્ય ઔર અનાર્ય દોનોં હી જાતિયાં , પરદા પ્રથા કે પ્રચલિત હોને કા ઉલ્લેખ કિતને હી સ્થલપર પાયા જતા છે. સંસ્કૃત-સાહિત્ય-સંઘે મેં રાજદ્વારીઓ કે “અસૂર્યપપ્પા” કા વિશેષણ દિયા ગયા હૈઅર્થાત આર્ય-રાજાઓં કી રનિયોં મેં પરદાપ્રથા કા પાલન એસી કડાઈ સે હોતા થા કિ, પરપુરુષ કી તો બાત હી ક્યા, સર્વાગત સૂર્ય ભગવાન ભી ઉનકે નહીં દેખ પાતે થે. ઇસી સે જિસ સમય શ્રીરામચંદ્રજી ઔર લક્ષ્મણજી કે સાથ જનકનંદિની જાનકીજી વનવાસ કે લિયે નગર મેં હેકર નિકલી, ઉસ સમય અયોધ્યાવાસિયો ને અત્યંત દુઃખી છે, કહા થા - “ या न शक्या पुरा द्रष्टुं भूतैराकाशगैरपि । तामद्य सीतां पश्यंति राजमार्गगता जनाः॥"
(અ૦ સર્મા ૩૩, ૦ ૮.) અર્થાત જીન સીતા મહારાની કે આકાશચારી જીવ ભી નહીં દેખ સકતે થે, ઉન્હીં સીતાજી કે આજ રાહ ચલતે લોગ દેખ રહે છે. ઈસ પરદાપ્રણાલી કી સુરક્ષા કે લિયે તત્કાલીન રાજાએ કે રનવાસે મેં પૂરી–પૂરી સાવધાની રખી જાતી થી. યહાંતક કિ રનવાસે મેં કઈ થાંઢિયાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com