________________
આત્મારંભાદિ
આત્મારંભ એ વસ્તુ છે કે-જીની આશ્રવ દ્વારે પ્રવૃત્તિ થવી તે. તેમાં આત્માને જે આરંભ-(જીવને ઉપઘાત–ઉપદ્રવ થાય તે.) અથવા આત્મા વડે સ્વયં આરંભ કરે તે આત્મારંભી કહેવાય. અને પરને અથવા પરવડે જે આરંભ કરે તે પરારંભી કહેવાય.
અહિં, શું છે આમારંભ છે? પરારંભ છે? તદુભયારંભ છે કે અમારંભ છે? આ સંબંધી ઘણાજ સુંદર વિચાર કરવામાં આવ્યું છે. તે પછી નૈરયિકેના આત્મારંભાદિ ભેદ વર્ણવવામાં આવ્યા છે. આ
આંખના પલકારાના સમય જેટલું પણ જેમને સુખ નથી તેવા નારકે અત્યન્ત દુઃખી હોવાના કારણે સતત શ્વાસ, નિશ્વાસ લે છે અને મૂકે છે. અતિતીવ્ર સુધા વેદનીય કર્મના કારણે પ્રતિસમયે નારક છે જે આહાર લે છે, તે અનાભેગિક આહાર કહેવાય છે. અને ઈચ્છાપૂર્વક “હું આહાર કરુ તે આહાર અન્તર્મુહૂતે લે છે, જે આગિક આહાર કહેવાય છે.
આ બધી બાબતે વિસ્તારપૂર્વક જાણવા માટે પ્રજ્ઞાપના સૂત્રથી જાણવી. એમ ટીકાકાર કહે છે. નારક જીની જેમ અસુરકુમાર, નાગકુમાર, તથા પૃથ્વીકાયાદિ જેની આયુષ્યમર્યાદા, આહારાભિલાષા વગેરે પ્રકરણ ગ્રન્થથી જાણી લેવી. : ૫. અનાદિકાળથી આશ્રવતવને સેવનારા જીવાત્માના માનસિક વાચિક અને કાયિક વ્યાપારમાં સંરંભ, સમારંભ તથા આરંભ નામને આશ્રવ ઉદયકાળે પ્રવર્તતે જ હોય છે.