Book Title: Bhagwati Sutra Sara Sangraha Part 01
Author(s): Vidyavijay, Purnanandvijay
Publisher: Vidyavijay Smarak Granthmala

View full book text
Previous | Next

Page 603
________________ ૫૫૦] ભગવતીસૂત્ર સારસ ગ્રહ આનાથી તેજસ્કાય ( અગ્નિકાય જીવા ) અસ ખ્યાત ગુણા વધારે છે, અગ્નિકાયથી પૃથ્વીકાય જીવા વિશેષ અધિક છે. આનાછી પણ જલકાયના જીવા વિશેષ અધિક છે. અને વાયુકાયિક જીવા જલકાય જીવા કરતાં વિશેષ અધિક છે. અને વાયુકાય જીવા કરતાં પણ વનસ્પતિકાયના જીવા અનતગુણા વધારે છે. નિગેાદ કાય વનસ્પતિકાયના જીવા વ્યવહારિક અને અવ્યહારિક, વનસ્પતિકાય નિગેાદ કહેવાય છે, જે આખા બ્રહ્માંડમા વ્યાપ્ત છે, નિગેાદના જીવે। જ્યારે પૃથ્વીકાયિકાદિ અવસ્થાને પામે છે ત્યારે વ્યવહારિક સજ્ઞાથી સ ંખેધાય છે અને કમ વશતઃ કદાચ પાછા નિગેાદમાં આવે તે એ વ્યવહારરાશિના જ મનાશે, કેમકે એકાદવારને માટે પણ વ્યવહારમાં આવી ગયા છે. અને અનાદિકાળથી અત્યાર સુધીમાં જે જીવા નિગેાદ્ય અવસ્થાને છેડી શકવા માટે ભાગ્યશાલી થયા નથી, તે અવ્યવહારિક તરીકે સ ખેાધાય છે. નિગેાઇ અવસ્થામાં રહેલા જીવા કયાં રહેતાં હશે ? જવાબ આપતા ભગવાને ફરમાવ્યુ કેસ...સા ભરમાં અસંખ્યેય ગલકા છે, એક એક ગેલકમાં અસ ધ્યેય નિગેાદસ્થાના છે, અને એક એક નિગેાદસ્થાનમાં અનંતાનંત નિગેદ જીવા રહેલા છે. હવે આપણે માની શકીએ છીએ કે અનંતાનંત નિગાહ જીવાને હજુ સુધી પણ વ્યવહાર રાશિમાં આવવાને ચાન્સ મલ્યા નથી. આ કારણથી જ મનુષ્ય અવતાર દુલ ભતમ છે.

Loading...

Page Navigation
1 ... 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614