Book Title: Bhagwati Sutra Sara Sangraha Part 01
Author(s): Vidyavijay, Purnanandvijay
Publisher: Vidyavijay Smarak Granthmala
Catalog link: https://jainqq.org/explore/023133/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ XXXXXXXXXXXXXXXXXXXXXXXXX श्री शंखेश्वर पाश्च नाथाय नमः नमो नमः श्री गुरुधर्मसरये। શ્રી ભગવર્તી સૂત્ર સારસંગ્રહ ભાગ ૧, (આવૃત્તિ ત્રીજી) : લેખક : સ્વ. પૂજ્યપાદ શાસનદીપક મુનિરાજશ્રી _વિદ્યાવિજયજી મહારાજ : સંપાદક અને વિવેચક : ન્યા. વ્યા. કાવ્યતીથી ૫. શ્રી પૂર્ણાન દ્રવિજયજી મહારાજ (કુમારશ્રમણ) * *** ******** ** Page #2 -------------------------------------------------------------------------- ________________ नमो नमः श्री गुरुधर्ममुरथे। શ્રી ભગવર્ના સગા સારસંગ્રહ ભાગ ૧, શતક ૧ થી આવૃત્તિ ત્રીજી કે કેમ ? - સ્વ. પૂજ્યપાદુ શાસનદીપક મુનિરાજશ્રી વિદ્યાવિજયજી મહારાજ ? સંપાદક અને વિવેચક : ન્યા. વ્યા, કાવ્યતીથી પં. શ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજ (કુમારશ્રમણ) Page #3 -------------------------------------------------------------------------- ________________ **** પ્રકાશક : જગજીવનદાસ કરતૂરચંદ શાહ C/. શ્રી વિદ્યાવિજ્યજી સ્મારક ગ્રંથમાલા પોસ્ટ : સાઠંબા (સાબરકાંઠા) (એ. પી. રેલ્વે) પીન-૩૮૩૩૪૦ ******************* rrrrrrrrrrrrr પ્રથમવૃતિ ૨૦૩૧ ૪ દ્વિતીયાવૃતિ ૨૦૧૩ ત્રીજી આવૃત્તિ : ઇ. સ. ૧૯૮૭ સંવત ૨૦૪૩ વીર સંવત ૨૫૧૩ ધર્મ સંવત ૬૫ મૂલ્ય રૂપિયા પંદર rrrrrr ** ચીનુભાઈ મોહનલાલ શાહ ૩૨૨૯, મંગળપારેખને ખચ, છે શાહપુર, અમદાવાદ–૧. Page #4 -------------------------------------------------------------------------- ________________ फफफफ LELELELI जैनी वाणी स्तुति । जीयात् जीयात् सदा जीयात्, जैनी वाणी जगत्त्रये । संसारतापदग्धानां जीवानां सौख्यदायिनी ॥१॥ अर्हद्वक्त्रप्रसूता या क्षमा | मोहक्रोधशमे मुख्या मोक्षमार्ग विधायिका ||२|| मन्मतिज्ञानलाभार्थे, भाषानुवादगुम्फिता । व्याख्याप्रज्ञप्ति पूज्या सा पूर्णानन्दं ददातु मे ॥३॥ जैनीवाणी प्रथयतु सुखं मादृशेभ्यो जनेभ्यः, 'पूर्णानन्दा' जिनवरमुखे श्रोभमाना सदैव । पापासक्ते विनयरहितैः क्रोधमाया सुबद्धैः, सेव्या पूज्या नहि भवति या दुर्जनैः सा सतीब ॥४॥ - पं. पूर्णानन्दविजय (कुमारश्रमण ) SUITSSSSSSSSSSSSS CICLE CLEIRICIELEAFLE Page #5 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્ર વિશારદ જૈનાચાર્ય શ્રી વિજ્યધર્મસૂરીશ્વરાય નમ: પ્રકાશકીય નિવેદન કરે FEEEEEEEEEEEEEEER પરમપૂજ્ય પંન્યાસજી શ્રી પૂર્ણાનન્દવિજયજી (કુમાર શ્રમણ) તથા વવૃદ્ધ મુનિરાજશ્રી દેવવિજયજી મ. ના વરદ હસ્તે સ્થાપિત “શ્રી વિદ્યાવિજયજી મારક ગ્રન્થમાળા નામની સંસ્થા અમારા સાઠંબાના સંધને ગૌરવ લેવા જેવી છે. શાસનદીપક, અડવક્તા, પૂજ્યપાદ મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજ સાહેબ એટલે પ્રભાવશાલી મુખમંડળ, હાસ્યયુકત મુખાકૃતિ, મસ્તક પર વિરલ ધવલ કેશ રાશિ, મહાવીરસ્વામીની અહિંસાને સૂચવનાર શુદ્ધ પવિત્ર અને સફેદ ખાદીના વસ્ત્રોથી આવૃત્તશરીર, મન્દ અને વિનમ્ર ચાલ, શાન્ત અને કયારેક સમાજની વિષમતાઓથી વ્યથિત થઈ પ્રલયંકર તોફાન, પ્રતિવાદી માટે અજેય વ્યક્તિત્વના માલિક હતા. ગાંવ મેં હો તેલ, તેર મેં સત્ય, સત્ય ઋજુતા . वाणी में हो ओज, ओज़ में विनय, विनय में मुदुता ।। પૂજયગુરૂદેવની આંખમાં તેજ હતું. તેમાં પણ સત્ય હતું. અને સત્યમાં પણ ઋજુતા (સરળતા) હતી. તેમની વાણીમાં એજ હતું, એજ પણ વિનય ધર્મમય હતું અને વિનય પણ માવગુણ યુક્ત હતે. Page #6 -------------------------------------------------------------------------- ________________ (૩) તેમની શાસન અને સમાજની સેવા, અહિંસા અને સત્યધર્મને પ્રચાર સર્વથા અજોડ હતા આવા ગુરુની. સ્મૃતિ અમારા સંઘને કાયમ રહે તે માટે સ્થાપના કરેલી આ સંસ્થા જેને હજી પાંચ વર્ષ પણ પૂરા થયા નથી. આ સંસ્થા ફંડ તથા પ્રચાર વિનાની છે. કેવળ મૂકભાવે સમાજની સેવા કરવી અને જ્ઞાનપ્રચાર દ્વારા સમાજને સારા. વિચારે દેવા એજ અમારી સંસ્થાને મુદ્રાલેખ છે ફળસ્વરૂપે પૂ. ગુરૂદેવના હાથે સંક્ષેપથી લખાયેલું અને તેમના શિષ્ય. પૂ. પંન્યાસજીના હસ્તે વિસ્તૃત થયેલા “ભગવતીસૂત્ર સાર. સંગ્રહ” નામને સર્વશ્રેષ્ઠ આગમ સાહિત્ય ગ્રંથ સમાજને. અર્પણ કરતા અમને ઘણો જ આનંદ થાય છે. પૂ. પંન્યાસજી મહારાજ ભગવતી સૂત્રના અધિકારી છે. ઘણા સ્થળમાં ભગવતીસૂત્રને પ્રસાદ ચતુર્વિધ સંઘને આપે છે માટે તેમના હાથે સંપાદિત, વિચિત અને પરિવદ્ધિત થયેલા આ ગ્રન્થ માટે અમારે કંઈ પણ કહેવાપણું રહેતું નથી. સૌને માટે પ્રત્યક્ષ આ ગ્રન્થ જ અમારી સંસ્થાની. અને અમારા સાઠંબાના સંઘની કદર કરશે. Page #7 -------------------------------------------------------------------------- ________________ બીજી આવૃત્તિ પ્રસંગે સવિનય જણાવતા અમને ઘણાજ આનન્દ થાય છે કે“પૂજ્ય, પન્યાસજીશ્રી પૂર્ણાનન્દ્રવિજયજી ( કુમારશ્રમણ ) ના હસ્તે લખાયેલ ભગવતી સૂત્ર સાર સંગ્રહના પહેલા ભાગ આજે મીજી આવૃત્તિમાં પ્રકાશિત થઈ રહ્યો છે. એ વર્ષ પહેલા મેરીવલી જામલી ગલીના જૈન ઉપાશ્રયમાં તેનું પ્રકાશન થયું હતુ, પરંતુ આંખના પલકારેજ, હજાર નકલા સમાપ્ત થઈ ગઈ હતી આ કારણે આવેલી માંગણીઓ અમે પૂણ કરી શકત્ચા નથી. આજે મીજી આવૃત્તિમાં પ્રકાશિત કરતાં અમને ઘણાજ આનન્દ છે. આનાથી આ ગ્રન્થની ઉપાદેયતાના નિર્ણય થઈ જાય છે. ચારે બાજુથી ભૌતિકવાદ સાથે અથ પ્રધાનતાના જમાનામાં પણ ભવ્યાત્માએ આગમ ગ્રન્થનુ' વાંચનમનન કરી ઉત્તમમાં ઉત્તમ આગમ ગ્રન્થાને સ્વાધ્યાય કરવા પ્રેરાય તે માટે જ પૂ. પન્યાસજીના આ પરિશ્રમ છે. સરકરીરૂપે સ્થાપન કરેલી અમારી આ સંસ્થા પાસે ફંડ -નથી. પ્રચાર નથી. અને તેની અમને ચાહના પણ નથી. કેવળ આગમ સાહિત્યના પ્રચાર કરવેા. એજ અમારા સાઠે ખા સંઘની ભાવના છે. કે પૂ. પંન્યાસજી મ.ના અમે ફરી ફરી ઋણી છીએ. અમારા ગામડાના સંઘને આવા અપૂર્વ અવસર આપ્યો છે. શાસનદેવને પ્રાર્થના કરીએ છીએ કે તેમના હાથે ભગવતી સૂત્ર પૂર્ણ થાય અને અમે વાચકોના હાથમાં આપીને રાજી રાજી થઈએ. જય મહાવીર. Page #8 -------------------------------------------------------------------------- ________________ ત્રીજી આવૃત્તિ પ્રસંગે પ્રસ્તુત આગમીય ગ્રન્થ આજે ત્રીજી આવૃત્તિમાં પ્રકાશિત થઈ રહ્યો છે બીજો ભાગ પણ બીજી આવૃત્તિમાં પ્રકાશિત કરવાની તૈયારીમાં છે. આ રીતે ભગવતી સૂત્ર સારા સંગ્રહના ચાર ભાગોમાં ભગવતી સૂત્રની અથથી ઇતિ સુધી. પૂર્ણાહુતિ કરી લીધા પછી–દશમાંગ શ્રી પ્રશ્ન વ્યાકરણ ગ્રન્થને અમે પ્રકાશિત કરી શકયા છીએ. બારવ્રત, જીવન સુખી : કેમ બને? ભગવાન મહાવીર સ્વામીનું દિવ્ય જીવન ઉપરાંત બીજા પણ નાના મોટા ગ્રન્થનું પ્રકાશન કરીને અમને ઘણે જ આનન્દ થાય છે. ભિવંડી નવી ચાલ સુપાર્શ્વનાથ દેરાસરના ટ્રસ્ટીઓની.. ઉદારતાથી તેમનાં જ્ઞાન ખાતામાંથી સંપૂર્ણ ખર્ચની જોગવાઈ કરેલી હોવાથી અમારું કાર્ય સફળ બન્યું છે. તે માટે ટ્રસ્ટીઓને ધન્યવાદ આપીએ છીએ. - અમદાવાદ નિવાસી ચીનુભાઈ મેહનલાલ શાહે ઝડપથી આ પુસ્તકનું મુદ્રણ કરી આપ્યું છે. તે માટે તેઓ પણ. ધન્યવાદને પાત્ર છે. ૨૦૪૩ ફાગણ સુદિ ૧૪ પ્રકાશકઃ Page #9 -------------------------------------------------------------------------- ________________ RAHETHER URER RELE સ મ પ ણુ માહુરાજાના સૈનિકોથી જકડાયેલે, માયાના અન્ધકારમાં તરફડીયા મારનારા, માટેજ સર્વથા અનાથમની ગયેલેા. હું. કરાંચી મુકામે આપશ્રીના ચરણેામાં શિક્ષિત થવા માટે દીક્ષિત થયે.. અને સારા કારીગર પાસે ઘડાયેલી મૂર્તિની જેમ કંઈક બનવા પામ્યા છું. તે મહાન લેખક, પ્રખરવક્તા શાસનદીપક તથા સમાજ સુધારક સ્વ. ગુરુદેવ ૧૦૦૮ શ્રી વિદ્યાવિજયજી મ. ના કરકમળામાં આ ગ્રન્થ સમર્પિત કરીને ધન્ય અનુ` છુ આપશ્રીના સદૈવ ઋણી —પૂર્ણાનન્દવિજય ( કુમારશ્રમણ ) ની વન્દેના HURRRRRRRRRE RRRRRRRRRRR Page #10 -------------------------------------------------------------------------- ________________ लेखक के गुरुवर्य शासनदीपक, स्व. मुनिश्री १००८ श्रीमद्विद्याविजयजी महाराज साहेब स्वर्गगमन सं. २०११ मागसर वदि १२ शिवपुरी (म. प्र. ) Page #11 --------------------------------------------------------------------------  Page #12 -------------------------------------------------------------------------- ________________ જગપૂજ્ય શાસ્રવિશારદ જૈનાચાર્ય સ્વ. શ્રી ૧૦૦૮ શ્રી વિજયધમ સૂરીશ્વરજી મહારાજ A.M.A.S.B H.M A S.I H.M.G.OS. જન્મ : સ. ૧૯૨૪ મહુવા (ગુજ.) સ્વર્ગ : સ. ૧૯૭૮ દીક્ષા : સ’. ૧૯૪૩ ભાવનગર (ગુજ.) શિવપુરી (મ.પ્ર.) Page #13 --------------------------------------------------------------------------  Page #14 -------------------------------------------------------------------------- ________________ श्री विजयधर्मसूरी गुरुवन्दना । ME .. ख्याता ये वसुधातले यतिगुणैः सत्संयमाराधकार विद्ववृन्दु सुपूजितांघ्रि कमलाः काश्यां पुरि सर्वदा । कृत्वाहनिशमुद्यम जिनकृषं येऽस्थापयन् सर्वत, स्ते पूज्या गुरुवर्य धर्म विजयाः कुर्वन्तुनो मंगलम् ॥१॥ घे जैनागमवार्षिपारगमिनश्चारित्ररत्नाकरा, ये कारुण्यसुधाप्रपूर्णहृदया लोकोपकारोधताः । सद्विद्याः सकला मुदा प्रतिदिनं येऽपाययन् सेवकां, स्ते पूज्या गुरुमूरिधर्मविजया जीयासुरुर्वीतले ॥२॥ वारणी विबुधसेवितपादपद्माः सज्झानदानपरितोषितशिष्यसंघाः । यजीवितं सततमेव परोपकृत्यै, तत्यूरिधर्मविजयांध्रियुगं नमामः ॥३॥ संस्थाप्य काश्यां शुभज्ञानशाला, मध्यापयन् शिष्यगणान् सुविद्याः । परोपकाराय यदीयजीवितं, तद्धर्मपादाब्जयुगं स्मरामः ___-पं. पूर्णानन्दविजय (कुमारश्रमण) ॥४॥ - Page #15 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય નિવેદન Y RRRRRRRRRRRRR ન મારા હસ્તે સ ંપાદિત અને પરિવદ્ધિ ત થઈ ભગવતી સૂત્ર સાર સંગ્રહ ’ નામના તાત્ત્વિક ગ્રન્થ આજે પ્રકાશિત થઈ રહ્યો છે, જે મારા માટે પરમ સૌભાગ્યની વાત છે. પરમેષ કારી, વિદ્યાવ્યાસ’ગી, શત્રુવત્સલ, અહિંસા અને સંયમના મહાન પ્રચારક, સિન્ધ, યુ. પી., સી. પી., ખગાળ, ખીહાર આદિ દેશેામાં હજાર) કુટુ બને માંસાહાર તથા શરાખ પિના ત્યાગ કરાવનાર, નિડર વકતા અને લેખક મારા પરમ પૂજ્ય ગુરૂદેવ શ્રી ૧૦૦૮ શ્રી શાસન દીપક, સ્વ. મુનિરાજ શ્રી વિદ્યાવિજ યજી મ. સા. ના હાથે ભગવતી સૂત્ર જેવા અથ ગંભીર સૂત્ર ઉપર સક્ષેપથી પણ સારભૂત વિવેચન આજથી લગભગ ૩૫ -૩૬ વર્ષ પહેલા લખાયેલુ હતુ. 6 પૂજ્ય ગુરુદેવના સ્વર્ગ વાસ પછી પણ લગભગ ૧૬-૧૭ વર્ષ સુધી એ નાટયુકા મારી પાસે પડી રહી હતી. પર ંતુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અનુકૂલના ન હેાવાથી તે લખાયેલું અમૂલ્ય સાહિત્ય સંસ્કાર પામ્યા વિનાનુ` તેમને તેમ પડી રહ્યું હતું. છતાં પણ આ અ ગંભીર વિવેચનને પરિમાજન અને સંસ્કારિત કરી તથા પ્રશ્નોત્તરેશને અત્યન્ત વિશદ્ રૂપે આલે ખીને એક સુ ંદરમાં સુંદર વાંચન જૈન સમાજને ભેટ આપવાના મારા વિચાર હતા જ. પૂના સંઘના ઉપાશ્રય, ત્યાંના Page #16 -------------------------------------------------------------------------- ________________ ##################### ###### XXXXXXXXXXXXXXXX સંપાદક અને વિવેચક (કુમારશ્રમણ ) પંન્યાસ શ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજ Page #17 --------------------------------------------------------------------------  Page #18 -------------------------------------------------------------------------- ________________ (૯) ટ્રસ્ટીએની સજ્જનતા સાથે છાપકામ માટે દ્રવ્યની પણ અનુકૂલતા મળતાં લખાણના પ્રારભ થયા જે આજે પ્રકાશિત થઈને સમાજના કરકમળોમાં પહોંચી રહ્યો છે. આમ તે ભગવતી સૂત્રેા ઉપરના વ્યાખ્યાના ઘણા છપાયા છે, પણ બધાએ મંગળા ચરણમાં રહેલા લેાકાની મર્યાદાને ઉલ્લુ ધી શકયા નથી તેા પછી પ્રશ્નોત્તર સુધી પહેાંચવાની વાત જ કયાં રહી ? સંભવ છે કે, આ બધી વાતા ધ્યાનમાં રાખીને જ પૂજ્ય ગુરૂદેવે આ ગ્રન્થના પ્રશ્નોત્તરથી જ પ્રારંભ કર્યાં છે, જે સમાજને અમૂલ્ય અને અદ્વિતીય ભેટ રૂપે પૂરવાર થશે. ઉત્કૃષ્ટતમ સાહિત્ય જેને વાંચવાથી, જાણવાથી, જોવાથી કે લખવાથી માન વના કામ, ક્રોધ, લેાભ, મદ, માયા આફ્રિ વૈકારિક તત્ત્વા શાન્ત થાય અને જીવન, સરળ, શાન્ત તેમજ નિવિકારી અને તેજ ઉત્કૃષ્ટતમ સાહિત્ય છે. સતિસ્ય આવઃ સાäિ આબુ ૫ત્તિથી જે સાહિત્ય આશ્રવ માના ત્યાગ કરાવીને સંવર ભાવ પ્રત્યે પ્રસ્થાન કરાવે તે જ સાહિત્ય છે. અનાદિ કાળથી આપણે સૌ એક ખીજાથી આશ્રવના કારણે જ જૂદા પડયા છીએ. ઝઘડયા છીએ, વૈર વિરાધની ગાંઠે બધાયેલા છીએ અને હજી પણ આશ્રવ માર્ગ છેડવા માંગતા નથી, આથીજ આપણે સમજી શકીએ કે ‘ જીવ–અજીવ, કેવળજ્ઞાન કે કેવળ જ્ઞાનીની ચર્ચા કરવી ઘણીજ સરળ છે પણ જીવનમાંથી આશ્રવ માગ ના ત્યાગ કરવા સુદુઃસાધ્ય છે. ’’ આવી પરિસ્થિતિમાં સંત સમાગમ અને સત્સાહિત્યનુ વાંચન–મનન અને નિક્રિધ્ધાસન જ આપણા ભાવરાગને નાબૂદ કરાવી કઈ અંગે સ ંવરમાગે સ્થાન કરાવવા માટે સમય છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ (૧૦) ભગવતી સૂત્ર આવા પ્રકારના સાહિત્યમાં ભગવતી સૂત્ર ઉત્કૃષ્ટતમ આગમીય સાહિત્ય છે, જેમાં હૈય-ઉપાદેય અને જ્ઞેય તત્ત્વાની ભરમાર છે, ખૂબ યાદ રાખવાનું કે કેઈપણ તત્ત્વની ચર્ચા કે વિતંડાવાદ આપણને ઉદ્ધારી શકે તેમ નથી. પણ— हेय हानोचित सर्व; कर्त्तव्य करणेोचितम् । श्लाध्य श्रघेोचितं वस्तु, श्रोव्यं श्रवणेोचितम् ॥-- ત્યાગ કરવા ચાગ્યે અઢારે પાપસ્થાનક, ઇન્દ્રિયાની ચંચલતા, મનની વક્રતા, અને વિષયેાની લેાલુપતાત્રણે કાળમાં અવશ્યમેવ ત્યાગ કરવા ચેાગ્ય છે. સમિતિ-ગુપ્તિધમ, મન અને ઇન્દ્રિયાની સ્વસ્થતા, તથા શ્રાવક ધમ જીવનમાં સ્વીકારવા ચેાગ્ય છે. મહાત્રતાના ગુણગાન, અરિહંતાની પ્રશંસા મુનિરાજોનુ જીવન અને અહિંસા સત્યમ તથા તપેાધમ પ્રશંસાને જ ચેાગ્ય છે. તેવી રીતે સાંભળવા ચાગ્ય જૈની વાણી છે. ઉપર પ્રમાણે ચારે વસ્તુઓનુ યથાયેાગ્ય વર્ણન, તલસ્પશી વ્યાખ્યાઓ, હેતુઓ, ઉદાહરણા, ભગવતીસૂત્રમાં સોંગ્રહાયેલા છે. માટેજ સંસારભરના સમ્પૂર્ણ સાહિત્યમાં દ્વાદશાંગી સ શ્રેષ્ઠ છે. અને તેમાં પણ ભગવતી સૂત્ર સર્વોપરિ છે, C ટીકાકાર ! આ સૂત્ર ઉપર પૂજ્યપાદ અભયદેવસૂરિજીની ટીકા અત્યન્ત વિશદ, સ્પષ્ટ અને વિષયસ્પશિની છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ (૧૧) | મૂળસૂત્ર અને ટીકા પર પંડિતરાજ બેચરદાસભાઈને પરિશ્રમ સર્વશ્રેષ્ઠ, સર્વગ્રાહ્યા અને સર્વાગી સુંદર છે. આટલો બધે પરિશ્રમ પંડિતજીને છોડીને બીજાને માટે લગભગ અશકય છે. આપણી બુદ્ધિ ઉપર યદિ સમ્યગૂશ્રતને પડછા પડે હશે તો તેમની આગમ ભક્તિ ઉપર આપણે ફીદા થયા વિના ન રહી શકીએ. પંડિતરત્નના સર્જનહાર આ બધાએ સર્વશ્રેષ્ઠ પંડિતેને મૂળમાંથી જ રયાર કરવામાં શાસ્ત્રવિશારદ, જૈનાચાર્ય નવયુગ પ્રવર્તક શ્રી ૧૦૦૮ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ.સા.ની માનસિકી, વાચિકી અને કાયિકી વૃત્તિ તથા પ્રવૃત્તિ મુખ્ય કારણ રૂપે છે. ભારતદેશને જગજને જમાને જ્યારે અસ્તાચલ પર હતો ત્યારે સંસારભરમાં પાશ્ચાત્યદેશના પંડિતે વિદ્વાને અને સ્કેલને ઉદયકાળ હતું. તે સમયે જ જૈનશાસનની તથા જૈન વાડમયની સેવા કરવાને અપૂર્વ સંક૯પ, પુરુષાર્થ પૂ. દાદા ગુરૂજીએ આદર્યો હતો. જેમાં બનારસમાં સ્થાપિત સંસ્કૃત પાઠશાળ પ્રધાન હતી. દેશ, સમાજ અને ધાર્મિક જીવનના ઉત્થાનમાં સુગ્ય પંડિતો અને શ્રેષ્ઠતમ સાહિત્યની રચનાજ શ્રેષ્ઠ છે અને મુખ્ય છે. આ બંને ભગીરથ કાર્યો માટે પૂજ્યપાદ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ.નું પુણ્ય, પવિત્ર શરીર, મન અને આત્માની ત્રિપુટી પૂરેપૂરી કામે લાગીને સમાજને સારામાં સારા પંડિતરને આપ્યા છે જેમાંના એક બેચરદાસ પંડિત છે. છે. આ પ્રમાણે જૈનશાસન, જૈનાગમ અને જનસમાજની અપૂર્વ સેવા કરનાર વિજયધર્મસૂરીશ્વરજી મ.ને જેનસમાજને કઈ પણ સમ્યકત્વધારી ભાગ્યશાલી ભૂલી શકે તેમ નથી તે Page #21 -------------------------------------------------------------------------- ________________ (૧૨) પૂજ્યશ્રીના દિગ્ગજ વિદ્વાન સાધુશિમાં મારા ગુરૂદેવ, શાસનદીપક, સ્વ. મુનિરાજશ્રી વિદ્યાવિજયજી મ. એક હતા. તેઓશ્રી સામાજિક જીવનના અજોડ રસિયા હતાં તેવી રીતે આગમજ્ઞાનમાં પણ પૂરેપૂરા મસ્ત હતાં. જ્યારે એકાકી બેસતાં ત્યારે મોતીઓની જેમ આગમીય સૂકતો જ તેમની જીભ ઉપર ચમકતા રહેતા હતાં. શુદ્ધ, સાત્ત્વિક તથા ખુલ્લી કિતાબ જેવું તેમનું નિર્મળ જીવન હતું, તેમજ આડંબર વિનાના કિયાકાડમાં તેઆ પૂર્ણ મસ્ત હતા. તેથી જ ભગવતી સૂત્ર પર પિતાની કલમ ચલાવી શક્યા છે. પૂજ્ય ગુરૂદેવના ચરણમાં મારું બાહ્ય અને આભ્યન્તર જીવન ઘડાયું છે. મારા પઠન-પાઠનમાં તેઓશ્રી પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપે પણ સહકારી હતા. તેથી જ ગુરુચરણમાં રહીને મારા જે સર્વથા અબુધ માણસ પણ જૈન વાડમયને થડે ઘણે અંશે પણ સ્પશી શકો છે. ફળસ્વરૂપે ગુરુજીની હૈયાતીમાં જ ચાતુર્માસના વ્યાખ્યામાં ભગવતીસૂત્ર વાંચવા માટે ભાગ્યશાલી બની શક હતે. પછી તો પાલ, દહેગામ, મહુધા, સાદડી, બાલી અને પૂનાના ચાતુર્માસમાં પણ ચતુ વિધ સંઘ સમક્ષ ભગવતી સૂત્ર પર બેલવા માટે અવસર મળતો રહ્યો છે. * ઓવી સ્થિતિમાં પણ મારા અન્તહૃદયમાં ભગવતીસૂત્રના ગદ્વહન કરવાની ઉત્કટ ભાવના હતી અને છેવટે મુંબઈ પાયધુની નેમિનાથના ઉપાશ્રયે પરમપૂજય શાન્તસ્વભાવી જૈનાચાર્ય ૧૦૮ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ. અને જેનાચાર્ય શ્રી વિજયસધચંદ્રસૂરીશ્વરજી મ. (તે સમયે પંન્યાસ હતાં)ની ચરણ નિશ્રામાં દ્વહન નિર્વિને પૂરા થયા અને તા. ૨૪ -૧૧-૭૧ના દિવસે પન્યાસ પદની પ્રાપ્તિ થઈ. Page #22 -------------------------------------------------------------------------- ________________ (૧૩) મેડે મેડે પણ થઇ ગયેલા ચેાગેન્દ્વહન માટે મને અપૂર્વ આનન્દ હતા. દ્રવ્ય અને ભાવથી મારા જેવા પ્રમાદીને ચેાગેાદ્વહન કરાવનાર અને આચાર્ય ભગવંતાના ઉપકાર મારા પર અમિટ છે. કાળગ્રહણ લેવામાં મારા પ્રાણસમા લઘુમ ધુ, ન્યાયપાઠી મુનિરાજશ્રી અરૂણવિજયજી મ. અને મહાતપસ્વી શ્રી શાન્તિચન્દ્રવિજયજીના મળેલે સહકાર જીવનના છેલ્લા શ્વાસ સુધી પણ ભૂલાય તેમ નથી. ભગવતી સૂત્ર ઉપર કંઈક લખવુ અને ગુરુદેવના કાનુ ચિરસ્મરણ રહે એવી ભાવના થતાં મારા મનમાં નીચે મુજબવા સંકલ્પા ઠેઠ સુધી રહ્યાં હતા આજે પણ વિદ્યમાન છે. (૧) અનધિકારી ચેષ્ટા થવા ન પામે તે માટે હું પૂરેપૂરા જાગૃત હતેા માટે જ એક વિષયને સ્પષ્ટ કરતાં બીજા આગમાને પણ મારે જોવા પડતાં હતાં. માત્ર તે ઉદ્ધરણ ઘણા સ્થાને આપી શકયા નથી તેના મને રંજ છે. (૨) અથ ગંભીર આ સૂત્ર ઉપર કર્યાંઈક લખવાના પ્રયાસ કેવળ મારા મતિજ્ઞાનની તાજગી, શ્રુતજ્ઞાનની સ્ફુરણાપૂર્વક સારા સ્વાધ્યાયને હું યત્કિંચિત અ ંગે માલિક અનુ તેમજ મારા બાહ્ય અને આભ્યંતર દોષાનું શમન થાય, ઇન્દ્રિયાનુ દમન થાય, · મિથ્યાત્વનુ જોર ઘટે. કામ ક્રોધ આદિ દ્વષા શાન્ત થાય, તેમજ લેાભ, પરિગ્રહ અને મૂર્છામાંથી મુક્ત થવા ભાગ્યશાળી મનુ; આ પ્રમાણે મારા જ દોષા ખ્યાલમાં રાખીને તે તે ભાવાને મે આ વિવેચનમાં ઉપસાવ્યા છે. * (૩) કાઇપણ વિષય, ચર્ચામાં ઉતરવા ન પામે તેવી પૂરેપૂરી તકેદારી હાવા છતાં પણ કયાંક હકીકત દોષ Page #23 -------------------------------------------------------------------------- ________________ (૧૪) આદિ દેખાય તે વાચક વર્ગ' ભાવદાપૂર્વક મને જણાવશે તા મારા મતિજ્ઞાનને વિકાસ થશે અને શ્રુતજ્ઞાનમાં રહેલી મારી ભૂલે। સુધરવા પામશે. ઈત્યાદિક સ`કલ્પા ધ્યાનમાં લઈ ને પ્રારભ કરેલું મારૂ કામ આગળ વધતું ગયું અને છેવટે મારા કલ્યાણમિત્ર ઉદારમના મનસુખલાલભાઈ તારાચંદ મહેતાની સલાહ લઈને છાપકામની શરૂઆત કરી. અથ થી ઇતિ સુધીની તેમની સહાયતા, પ્રેસકામ માટે કરી આપેલી અનુકુળતા અને સમયે સમયે પેાતાની નાદુસ્ત તબીયત હાવા છતાં પણ લીધેલા જાતપરિશ્રમ મારા જેવા ક્રૂ'કપુજીયા માટે તે મહાન અમૂલ્ય નિધિ સમાન છે. પંડિત અમૃતલાલભાઈ તારાચંદ દોશી જે મારા પ્રાથમિક વિદ્યાગુરુ છે અને લઘુવૃત્તિ યાશ્રયકાવ્ય જેવા વ્યાકરણ અને સાહિત્યના પાઠક છે. તેમણે પ્રારભથી જ પરિશ્રમ લીધેલ છે. તે માટે તેમને આભાર માનુ છુ. આ ગ્રન્થમાં મેટા અક્ષરોમાં છપાયેલે ભાગ પૂ. ગુરુદેવના લખેલા છે જ્યારે સ્વસ્તિક નિશાનથી નાના અક્ષરામાં જે લખાણ છે તે મારુ છે. જેની નખર સંખ્યા પણ સાથે આપેલી છે– છટ્ઠ્ઠું શતક અપ્રકાશિત રાખવામાં ભવિષ્યમાં પણ ફરીથી લખવાની પ્રેરણા જાગે તેટલા પુરતા જ આશય હાવાના કારણે તે શતક આ ગ્રન્થમાં શમાવી શકયા નથી. આખાએ ગ્રન્થના પ્રારંભ અને અંત ઝડપથી થયેલ છે તેથી બીજી ત્રીજીવાર ફરીથી જોઈ શકવાના સમય હતેા નહી. આ કારણે કયાંક વાકય દોષો, ભાષા દોષો, ડેડીંગ દોષો, અને ક્યાંક અનુક્રમ દોષો પણ સ્થળે સ્થળે રહી ગયા છે તેવી જ રીતે પ્રેસ દોષની પણ ભરમાર છે; જે ક્ષન્તબ્ધ નથી. Page #24 -------------------------------------------------------------------------- ________________ છતાં મારી લાચારી છે. સુજ્ઞ વાચકે આ બધું દરગુજ૨ કરે. સુજ્ઞોને મારી એટલીજ વિનંતી છે કે દેષો તરફ જોયા વિના આ ગ્રન્થનું પરિશીલન, મનન અને વાંચન કરી ઘેર બેઠા પણ ભગવતી સૂત્રના મર્મને સ્પર્શ કરે, જેથી આપણા આત્માને લાભ થશે. પૂ ગુરુદેવની અસીમ કૃપાનું આ ફળ છે. તે માટે મને આનન્દ છે મારા કાર્યમાં જે પુણ્યશાલીઓએ ભાગ લીધો છે અને સહાયરૂપ બન્યા છે તેઓ સૌને મારા ધર્મલાભ હેજે. | ગાડી ટેપલ ટ્રસ્ટ પૂના સંઘના આગેવાન ભાગ્યશાલી એને, તેમજ પૂના પરવાલ મંદિર તથા બેઠી દેરાસરના દ્રસ્ટીઓને મારા ધન્યવાદ. અંતે શાસનમાતા પદ્માવતીને મારી એજ પ્રાર્થના છે હું કંઈને કંઈ શુભ પ્રવૃત્તિ કરતો રહું તેમાં સહાયક બનજે. મારી એજ પ્રાર્થના છે. __इतिशम् ન્યા. વ્ય. કા. તીર્થ પંન્યાસ પૂર્ણનન્દવિજય (કુમારશ્રમણ) C/o. સંભવનાથ જૈન દેરાસર વિ. સં. ૨૦૩૧ વીર સં. ૨૫૦૧. બોરીવલી વેસ્ટ જામલી ગલી ' ધર્મ સં. પ૪), મુંબઈ નં. ૯૨ મહાવીર સ્વામી જન્મકલ્યાણક દિવસ Page #25 -------------------------------------------------------------------------- ________________ शासनदीपक श्री विद्याविजयगुरु वन्दना । आबाल्य ब्रह्मचर्य जिनवचनवलात् पालयन्त विधाये, निष्णाता आगमाब्धौ जनिमृतिभयद मोहशत्रं जयन्तः । त्यक्त्वा स्वार्थ परार्थ मुविमलहृदये धर्मध्यान दधाना, जीयासुस्ते हि विद्याविजयगुरुवराः भूतले ज्ञानपूर्णाः ॥१॥ यद्वाचामृतपानलुध्धमनसः प्राज्ञाः सदोपासते, ये भव्यान प्रतिबोधन्ति वचनैः सद्धर्मतत्वं मुदा । तत्वातत्वविचारणकपटवो विद्याब्धिपारं गता, स्ते विद्याविजया जयन्तु भुवने चारित्ररत्नाकराः ॥२॥ येऽजस्र परित्यज्य स्वार्थमखिलं लोकोपकारोद्यताः, येषां नो हृदये सदा स्वपरता येषां कुटुम्ब जगत् । हेयादेय समस्त वस्तु निवहं ये बोधयन्तो जनान् , तद्विद्याविजयाँधिः पद्मयुगलं. ध्यायामि मे मानसे ॥३॥ . -पं. पूर्णानन्दविजय (कुमारश्रमण) EDIODOOD Page #26 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શાસનદીપક મુનિ શ્રી વિદ્યાવિજયજી મહારાજને સક્ષિપ્ત પરિચય ..... પૂજયપાદ સ્વ. શાસનદીપક મુનિરાજશ્રી વિદ્યાવિજયજી મહારાજ સાહેબે ઘણા વર્ષો પહેલા શ્રી ભગવતી સૂત્રોને (શાબ્દિક ) અનુવાદ કરેલે! જે અત્યાર સુધી અપ્રકાશિત અવસ્થામાં હતા. તેમને પ્રકાશિત કરવાના વિચાર તેઓશ્રીના વિદ્વાન્ સુશિષ્ય પ’. પૂર્ણાન વિજયજી મહારાજને થયા અને તેથી મને પુના ખેલાવી તેની પ્રેસ કાપી અને પ્રુફ સ શેાધનનુ કામ સેાંપ્યું. અહિં એટલુ' લખી દઉ' કે પૂજ્યપાદ મુનિરાજ શ્રી વિદ્યાવિજયદાસજી મહારાજ સાહેબ સાથે મારા ઘનિષ્ઠ સંબધ રહ્યો છે અને તેમના શિષ્ય પંન્યાસજી શ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજ સાથે પણ આત્મીય બંધુ જેવેાજ સમાધ રહ્યો છે. પુસ્તક પૂરૂ થવા આવ્યું ત્યારે પન્યાસજી મહારાજે પૂજય વિદ્યાવિજયદાસજી મહારાજના આંતર જીવન સંબંધી એ અક્ષર હું લખું એમ પત્ર દ્વારા ઇચ્છા વ્યક્ત કરી અને તે મેં સહર્ષ સ્વીકારી લીધી. અનુવાદ ઉપર પન્યાસજી પૂર્ણાનંદ વિજયજી મહારાજે ભવ્ય જવાના હિતને લક્ષમાં રાખી વિસ્તૃત વિવેચન કરી વિષયને સરળ બનાવ્યેા છે અને પેાતાના પાંડિત્યની પણ ઝાંખી કરાવી છે. પુસ્તકનું નામ રાખવામાં આવેલું છે—‘ ભગવતીસૂત્ર સારસ ગ્રહ ’ કઈ પણ મહાપુરુષના આંતરજીવન વિષે લખવું ઘણું જ કઠણ છે. સામાન્ય માણસ મહાપુરુષના મનના ભાવે કે આંતરવૃત્તિઓનુ માપ શી રીતે કાઢી શકે ? સામાન્ય રીતે સ્વ-પર હિતના માટે માણસ સાધુ થાય છે અને એ રીતે Page #27 -------------------------------------------------------------------------- ________________ (૧૮) તે જીવ્યા ત્યાં સુધી જૈન સમાજના કલ્યાણમાં જરત રહ્યા તેઓ બહુ જ અપ્રમત્ત સાધુ હતા. તેમના જીવનમાં જનકલ્યાણની પ્રવૃત્તિઓના પ્રવાહ નિરંતર જોવાતા. ગીતાના શબ્દોમાં કહીએ તેા તેઓ કમ ઠ સાધુ હતા. ઉદારતાના ગુણ તેમનામાં ખૂબજ વિકસિત થયેલેા. સ`કુચિતતાની ભાવનાથી તેઓ હમેશા પર જ રહેતા. તેઓ પેાતાને તેમના ગુરુદેવની માફક જૈન સાધુ નહીં પરન્તુ જન સાધુ માનતા વસુધૈવ ટુવનમ્ આ તેમના મુદ્રાલેખ હતા. જગતના બધા જીવા સુખી થાય આવી તેમની હૃદયની ભાવના હતી. તેઓશ્રીના વ્યાખ્યાના માત્ર ઉપાશ્રયમાં જ નહિ પરન્તુ જાહેર મેદાનમાં કે ચાકમાં થતા. કરાંચીની તેમની ધર્મ પ્રવૃત્તિએ જેમણે નિહાળી છે તેઓ કહેતા કે કરાંચીના બધા સંપ્રદાયવાળા તેમને પેાતાના સાધુ માનતા. કરાંચીના પિતા પવિત્ર પુરુષ શ્રી જમશેદજી મહેતા જેવા પણ અવાર નવાર તેમના દર્શનાથે આવતા. એક પારસી સગૃહસ્થ ભાઈ ખરાસે તે તેમને ઉપદેશ સાંભળી પેાતાના જીવનભરના પાપાને તેમની સામે એકરાર કરી–પ્રાયશ્ચિત લઈ તેમના ભક્ત બની ગયા હતા. આટલે તેમના વ્યાખ્યાનાના કે તેમના આંતર જીવનને પ્રભાવ હતા. પૂજય વિદ્યાવિજયજી મહારાજ સાહેબના આંતર જીવન વિષે સુપ્રસિદ્ધ સાક્ષર સ્વ. ડુંગરશી ધરમશી સંપટે મારી કચ્છ યાત્રામાં જે અભિપ્રાય લખ્યા તે અહીં ટાંકુ છુ. ૬....પરન્તુ એમનુ' માનસિક સ્વાસ્થ્ય હ ંમેશા સતેજ, સજાગૃત અને સુ ંદર રહ્યુ છે. એએ નવા નવા અનુભવા મ્હાલી શકે છે. પેાતે તેમાં અલિપ્ત રહીને પણ વિનાદ વૃત્તિથી બીજાઓને કુતુહલ વૃત્તિ ઉત્પન્ન કરાવી શકે છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ (૧૯) એમની ઇન્દ્રિયરૂપી દેવતાઓને અવલોકવા, વિચારવા અને વર્ણવવાની સહજ નૈસર્ગિક શક્તિ છે! પૂજ્ય મહારાજશ્રી બળવાન આત્મા છે. સામાનમાં સ્ત્રીનેર અચ્ચઃ મહારાજશ્રી પોતાના મજબૂત હૃદયબળથી બીજાઓની નબળાઈ પારખી શકે છે. પરંતુ એમનામાં ઉદાર ચરિત્રોની વસુવ કુટુરમૂની મહાન દિવ્ય ભાવના છે. એ ક્ષમા કરી શકે છે, મીઠા શબ્દોમાં વિનોદ કરતી એમની કલમ કયારેક કટાક્ષમયતા તરફ ઝેક લઈને ફરી પાછી “ામાં તેનાં ગુણ તરફ વહે છે....” - આ છે તેના આંતર જીવનનું તાદશ્ય ચિત્ર. જો કે તેઓ પ્રવૃત્તિ માર્ગમાં જ વધારે લીન હતા. છતાં તેઓ અન્તર્મુખી પણ હતા. કોઈ પણ પ્રવૃત્તિ તેમની રાગ-દ્વેષાત્મક ન હતી. તેથી જ તેઓ તેમાં સફળ થયા. તેમના હૃદયની ભાવના જેનેની નબળાઈઓ દૂર કરી જૈન ધર્મને સાચા સ્વરૂપે જગત સમક્ષ મૂકવાની હતી. જીવન રેખા નવયુગ પ્રવર્તક સ્વ. શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ સાહેબના પ્રસિદ્ધ શિષ્યમાંના મુનિરાજશ્રી વિદ્યાવિજયજી મહારાજ એક અને લગભગ અગુઆ શિષ્ય રતન હતા. તેઓ મહાન સુધારક, પ્રખર વક્તા, સિદ્ધહસ્ત લેખક, નિભીક વિચારક, મહાન સંચાલક અને પોતાના પ્રભાવશાલી વક્તવ્યથી સામાને આંજી નાખનાર દઢ મનોબળ ધારણ કરનાર મહાન આત્મા હતા. Page #29 -------------------------------------------------------------------------- ________________ (૨૦) તેમને જન્મ સાઠંબા ( સાબરકાંઠા) જેવા ન્હાના ગામમાં થયો હતો. તેમનું મૂળ નામ બેચરદાસ હતું. માતપિતાને સ્વર્ગવાસ બાલ્યાવસ્થામાં જ થઈ જવાથી તેઓ પિતાના મોસાળમાં–દેહગામમાં મેટા થયા હતા. મામાનું નામ હતું શ્રી બુલાબદાસ અનેપચંદ. બહું જ હસમુખા અને વિનેદવૃત્તિના. કેરીને એમને મુખ્ય વેપાર હતો અને કેરી જેવા જ મીઠા અને એ જ મીઠાસ પૂ. મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજમાં પણ ઉતરી આવેલી. પ્રાથમિક અભ્યાસ દેહગામમાં પૂરો કર્યા પછી તેમણે સાંભળ્યું કે બનારસમાં આચાર્ય શ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મહારાજે “યશવિજયજી જૈન પાઠશાળા” નામની એક સંસ્થા ખેલી છે અને તેમાં ભણવાની તથા રહેવાની નિઃશુલ્ક વ્યવસ્થા છે. ભાઈ બેચરદાસ પણ બનારસ પહોંચી ગયા અને સાત-આઠ વર્ષ સુધી સંસ્કૃત-પ્રાકૃત-ધામિક–હિન્દી વગેરે ભાષાને અભ્યાસ કર્યો અને તેમાં નિપુણતા મેળવી. વકતા બનવાની એમની પ્રબળ ભાવના. પં માલવીયાજી કે સુરેન્દ્રનાથ બેનરજી જે વક્તા બનું, એવી ભાઈ બેચરદાસની ઉડે ઉડે મનમાં તમન્ના હતી. પ્રબલ ઈચ્છા શું નથી કરી શકતી તેઓ પ્રખર વક્તા બન્યા. વ્યવસ્થા શક્તિ કે કાર્ય શક્તિ પણ તેમનામાં પહેલેથી સારી. આચાર્ય વિજય ધર્મસૂરીશ્વરજીના કાર્યોમાં તેઓ વિદ્યાર્થી અવસ્થામાં જ સહયોગ દેવા લાગ્યા. આચાર્યશ્રીની પણ તેમના પ્રત્યે મમતા. પરિણામે કલકત્તામાં બીજા ચાર સહાધ્યાયે સાથે બેચરદાસભાઈએ દીક્ષા લીધી અને તેમનું નામ “વિદ્યાવિજયજી પાડવામાં આવ્યું. જેમાંના એક ન્યાય વિશારદ ન્યાયવિજયજી મહારાજ પણ હતા. સાધુ અવસ્થામાં હંમેશા વ્યાખ્યાન આપવાનું હોય છે તેથી તેમની Page #30 -------------------------------------------------------------------------- ________________ (૨૧) વકતૃત્વ શક્તિ ધીરે ધીરે સેળે કળાએ ખીલી ઉઠી. વ્યાખ્યાન આપવાની તેમની શૈલી સર્વત્ર પ્રશંસા પામી. અને તેમના વ્યાખ્યાનેની ધૂમ મચવા લાગી. “ઈન્દોર વ્યાખ્યાનમાળા અને કરાંચીના તેમના વ્યાખ્યાને તે પુસ્તકરૂપે પણ પ્રગટ થઈ ચૂકયા છે. જેને લોકે ખૂબ પ્રેમથી વાંચે છે. આચાર્યશ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મહારાજને શિવપુરીમાં સ્વર્ગવાસ થતાં તેમના મહાન કાર્યોની જવાબદારી મુખ્યરૂપે વિદ્યાવિજયજી મહારાજ ઉપર આવી પડી. શ્રી વીરતત્ત્વ પ્રકાશક મંડળ શિવપુરી, શ્રીવિયધર્મ લક્ષ્મી જ્ઞાનમંદિર આગ્રા અને શ્રી યશોવિજયજી જેને ગ્રંથમાળા ભાવનગર, આ મુખ્ય સંસ્થાઓનું કુશળતા ભરી રીતે તેઓ સંચાલન કરવા લાગ્યા, સાથે સાથે લેખન કાર્ય અને ધર્મ, પ્રચાર કાર્ય પણ ચાલુ જ હતું. “ધર્મ દવજ” નામના એક પત્રનું પણ તેઓ સંચાલન કરતા. જેમના અગ્રલેખાના સમયને ઓળખે’ નામના બે ભાગ બહાર પાડયા છે. જે સારી પ્રસિદ્ધિને પામ્યા છે અને જેણે રૂઢિચુસ્તમાં ખળભળાટ મચાવ્યો હતે. વડોદરા સ્ટેટનાં સંન્યાસ પ્રતિબંધક કાયદામાં આ પુસ્તકે આધારભૂત માનવામાં આવ્યા હતા. “સૂરીશ્વર અને સમ્રા” નામનું ઐતિહાસિક પુસ્તક પણ મહારાજશ્રીએ લખ્યું છે, જેમાં શ્રી હીરવિજયસૂરીશ્વર અને અકબર બાદશાહને પ્રમાણિક ઈતિહાસ લખવામાં આવ્યું છે. શ્રી વીરતત્ત્વપ્રકાશ મંડળના સંચાલન વખતે પૂ. મહારાજશ્રી સવારમાં બાળકે જ્યારે તેમને પ્રતિદિન વંદન કરવા જતા તે વખતનું તેમનું પ્રવચન બાળકમાં ઉત્તમ ભાવનાઓ અને ધાર્મિક સંસ્કારો રેડનાર થતું. જેથી શિવપુરીમાંથી ઘણા Page #31 -------------------------------------------------------------------------- ________________ (૨૨) તેજસ્વી વિદ્યાથીએ નિકળ્યા. જેઓ ધાર્મિક શિક્ષણ અને. સાહિત્ય ક્ષેત્રે સારામાં સારું કાર્ય કરી રહ્યા છે. મને યાદ છે, એક વખત છેટીસાદડી નિવાસી શ્રીયુત ચંદનમલજી નાગોરી શિવપુરી પધાર્યા હતા અને સવારમાં વંદનની ક્રિયા પતી ગયા પછી તેઓ પણ પ્રવચન સાંભળવા બેસી ગયા. પ્રવચન પુરું થયા પછી શ્રીયુત ચંદનમલજીએ બેલતા કહ્યું કે-“આજે આ આશ્રમની રમણીયતા, પવિત્રતા અને જ્ઞાનયજ્ઞમયતા જોઈ હું તો ધન્ય બની ગયેલ છું.” અને પૂ. મહારાજશ્રીને જોતાં અને સાંભળતા તેઓ જાણે બીજા સ્વામી વિવેકાનંદ ન હોય.. તેવું મને તો થાય છે વગેરે.” - શિવપુરીમાં આચાર્ય શ્રી વિધર્મસૂરીશ્વરજી મહારાજનું એક ભવ્ય સમાધિમંદિર બનાવવામાં આવ્યું છે અને તેની જ છત્રછાયામાં આ વીરતવ પ્રકાશક મંડળ નામની સંસ્થા પણ ચાલે છે, આ સમાધિમંદિરના દર્શનાર્થે યુરોપના મેટામેટા. વિદ્વાને આવતા. ડે.હર્મન જેકેબી, સ્ટીનકોને, અને શુબ્રીંગ . વગેરે મુખ્ય હતા. એક વખત ઈગરટન (?) કરીને એક મોટા વિદ્વાન તે સમાધિ મંદિરના દર્શનાર્થે આવેલા અને રાજ્યના ગેસ્ટ થઈને હટલમાં ઉતરેલા. મહારાજશ્રીએ તેમનું વ્યાખ્યાન ગ્વાલિયરનરેશ મહારાજાધિરાજ માધવરાવ સિંધિ. યાના પ્રમુખપણ નીચે ત્યાંના ટાઉનહોલમાં રાખેલું, તે વિદ્વાને. વિજયધર્મસૂરીશ્વરજી મહારાજની વિદ્વત્તા અને તેમની પાસેથી જૈનધર્મ સંબંધી મેળવેલ જ્ઞાનનું લંબાણથી વિવેચન કરી રહ્યા પછી મુનિરાજશ્રી વિદ્યાવિજયજી મહારાજે પ્રાચીન ઋષિઓ અને રાજાઓ વચ્ચેના સંબંધ ઉપર લગભગ પોણે કલાક સુધી વિવેચન કર્યું જેથી માધવરાવ સિંધિયા ખૂબજ પ્રભાવિત થયા અને સંસ્થાને પ્રતિવર્ષ પાંચ હજારની ગ્રાન્ટ Page #32 -------------------------------------------------------------------------- ________________ (૨૩) આપવાનું વચન આપવા સાથે રાજય સાથે ઘણું જ સારે. સંબંધ બંધાયે જે ઉત્તરેત્તર વિકસિત થતો ગયો. ડે. બ્રાઉન, મીસ જેન્સન અને ડે. કાઉઝ (સુભદ્રાદેવી) જેવા વિદ્વાને તો ત્યાં અભ્યાસ કરવા આવેલા, ડે. કાઉોએ સાત-આઠ વર્ષ સુધી આગને અભ્યાસ કરવા સાથે જૈનેના વતો પણ ગ્રહણ કરેલા. અને તેથી સંસ્થાની ખ્યાતિ ખૂબ જ વધી ગઈ હતી. સંસ્થાને વાષિક મેળાવડે પણ પૂ. મહારાજશ્રીના પ્રયત્નથી બહુ જ ઉચ્ચ કેટિન અને ભવ્ય રીતે થતો. પ્રમુખ તરીકે બહારથી કઈ શિક્ષણપ્રેમી પ્રસિદ્ધ પુરુષને બોલાવવામાં આવતા અને ગ્વાલિયર સ્ટેટની કાઉન્સીલના પણ લગભગ બધા મેમ્બરે હાજર રહેતા. સંસ્થાના સ્થાનિક બાહોશ સેક્રેટરી શેઠ ટોડરમલજી ભાંડાવત શેઠ કાનમલજી સાંકલા પણ પૂર્ણ જેહમત ઉઠાવતા. જેમાં સંસ્થાની પ્રગતિના વિવેચન સાથે ઉત્તીર્ણ વિદ્યાથીઓને પદવી પણ આપવામાં આવતી. હિંદુના રખેવાલ દયાનંદ સરસ્વતી પછી જેમ સ્વામી શ્રદ્ધાનંદ થયા. તેવી જ રીતે જૈનધર્મના રખેવાલ આચાર્ય વિજયધર્મસૂરીજી પછી પ્રખર વક્તા મુનિરાજશ્રી વિદ્યાવિજયજી થયા, એમ મને લાગે છે. ઈ. સ. ૧૯૩૨ની વાત છે. અમદાવાદમાં સંગી સાધુઓનું એક મેટું સન્મેલન ભરાવાયું હતું. મેટા ભાગના સાધુઓ તેમાં સમ્મિલિત થવા અમદાવાદ ભણી પ્રસ્થાન કરી ચૂકયા હતા. તે વખતે સમાજમાં ચર્ચાનો વિષય બનેલા અગ્ય બાળ દીક્ષા, દેવદ્રવ્ય, એકલવિહારી સાધુઓ વિગેરે સંબંધી અતિહાસિક નિર્ણય લેવાના હતા. Page #33 -------------------------------------------------------------------------- ________________ (૨૪) તે વખતે જૈન સમાજમાં બે મોટા પક્ષે પડી ગયા હતા. એક સુધારક વર્ગ અને બીજે રૂઢિચુસ્ત વર્ગ. સુધારક વર્ગના સાધુઓએ પિતાને પક્ષ દઢ કરવા માટે દેહગામમાં મુનિ રાજશ્રી વિદ્યાવિજયજી મહારાજની દેરવણી પ્રમાણે તે વખતના યુગદષ્ટા આચાર્ય શ્રી વિજય વલ્લભસૂરીશ્વરજીની અધ્યક્ષતામાં એક સંમેલન ભર્યું અને તેમાં મુનિ સમેલનમાં આપણે સૌએ એકમત લઈને કેમ કામ કરવું તે બાબતનો નિર્ણય લેવામાં આવ્યું. જેમાં કહેવાય છે કે ૨૫૦ થી ૩૦૦ સાધુઓએ ભાગ લીધેલ. અને પછી સૌએ ત્યાંથી વિહાર કરી એક સાથે અમદાવાદમાં પ્રવેશ કર્યો. તે વખતે જૈન જ્યોતિના તંત્રી શતાવધાની ધીરજલાલ ટોકરશી શાહે પોતાના પત્રના આગળના પેજમાં મેટા હેડીંગથી લખેલું કે-જૈન સમાજને માટીન લ્યુથર રાજનગરમાં પ્રવેશ કરે છે.” આ માટીન ' લ્યુથર તે બીજા કોઈ નહીં પરન્તુ મુનિરાજશ્રી વિદ્યાવિજયજી હતાં. જેમની કુનેહભરી ચાતુરતાથી સમેલનની આખી કાયા પલટ થઈ ગઈ. સૂસિમ્રાટ્ આચાર્યશ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજ પણ વિદ્યાવિજયજી મહારાજની આ ચાણકય બુદ્ધિથી ચકિત થઈ ગયા હતા. અને તેથી દરેક વિષયને નિર્ણય બહુમતિથી જ કરવામાં આવ્યું હતું. અને સુધારકે પોતાના કાર્યમાં ફલીભૂત થયા હતા. જૈનધર્મ ઉપર થતા આક્ષેપના પ્રતિકાર માટે જે સમિતિ નિમાણુ હતી તેમાં પણ તેઓશ્રીનું નામ હતું. ગવરમેન્ટના ગેઝેટમાં ભારત વર્ષના ઉચ્ચ કોટિના વિદ્વાનોની નામાવલિમાં પણ તેમનું નામ લેવામાં આવ્યું છે. એમ મને યાદ છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ (૨૫) પૂ. ગુરૂદેવ ધર્મોના ચૂસ્ત હિમાયતી હતાં. ક્રિડાકાંડના પૂણ રાગી હતાં તેમ છતાં કર્મીની નિર્જરા માટે કરાતાં ક્રિયાકાંડા આદિ અનુષ્ઠાનામાં માયામૃષાવાદ, દંભ, ખાટા. આડંખર, અહ પાષણ, સ્વાર્થીપાષણ આદિના દૂષણે પ્રવેશ કરવા ન પામે તે માટે તેઓશ્રી તેટલા જ જાગૃત હતાં. આગમીય સૂકતાની આવૃત્તિ જે તેમનું ખરૂં ધન હતું. સદાજાગૃત મનના સ્વામી પૂ. ગુરૂદેને મારા ભાવવન્દન કરી.. વિરામ લઉં છું. शिवमस्तु सर्व जगतः લેખક : અમૃતલાલ તારાચંદ દેશી હાલ ભાંડુપ-૪૦૦૦૭૮ ( વ્યાકરણતી) Page #35 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના શ્રી ભગવતીસૂત્ર સારસંગ્રહ”ના આ ગ્રંથમાં જગ~સિદ્ધ, શાસવિશારદ, જૈનાચાર્ય સ્વ. વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ સાહેબના સુપ્રસિદ્ધ અને પ્રખર વક્તા શિષ્ય સ્વ. મુનિરાજશ્રી વિદ્યાવિજયજી મહારાજ સાહેબે, ભગવતી - સૂત્રના શતક પર જે વિવેચન કર્યું છે, તે પૈકીના પાંચ શતકનું વિવેચન આપવામાં આવ્યું છે. આ વિવેચન પર વિસ્તૃત નોંધ તેમના સુશિષ્ય પંન્યાસ શ્રી પૂર્ણાન દવિજયજી મહારાજ સાહેબે કરેલ છે. બાળ, યુવાન અને વૃદ્ધ સૌ કોઈ સહેલાઈથી સમજી શકે, એ દષ્ટિ પૂર્વક આ નેધ કરવામાં આવી છે, જે ખરેખર પ્રશંસાને પાત્ર છે. આ રીતે સેનામાં સુગંધ મળે એ સુભગ ચાગ પ્રસ્તુત ગ્રન્થમાં થયેલો છે. પૂ. શ્રી પૂર્ણાનન્દવિજયજી મહારાજ સાહેબે, આ રીતે પોતાના - ગુરુદેવનું અધૂરું કાર્ય પૂર્ણ કર્યું છે અને આજ સાચી ગુરુ - ભક્તિ કહેવાય. પૂ. મહારાજ શ્રી વિદ્યાવિજયજીનું વિવેચન મૂળમાં આપવામાં આવ્યું છે અને ફૂટનેટમાં નીચે પૂ. પં. શ્રી પૂનન્દવિજયજીની વિસ્તૃત નોંધ આપવામાં આવી છે. - લખાણની નીચે વિસ્તૃતને આપવામાં આવેલી હાયતે, વાચક વર્ગને વિવેચન સમજવું સહેલું થઈ પડે છે. પ્રસ્તુત ગ્રંથમાં ભગવતી સૂત્રના પ્રથમ પાંચ શતકે પર વિવેચન અને વિસ્તૃત નોંધ આપવામાં આવેલ છે. છઠ્ઠા શતકનું લખાણ તૈયાર હોવા છતાં, ગ્રંથ બહુ મોટો થઈ જાય એ દૃષ્ટિએ પ્રસ્તુત ગ્રંથમાં સામેલ નથી કર્યું, પણ ટૂંક સમયમાં તે બહાર પાડવામાં આવશે. મહારાજશ્રીની વિસ્તૃત બેંધ વાંચતા તેઓશ્રીએ સાગરને ગાગરમાં સમાવવા જેવું ભગીરથ કાર્ય કર્યું છે, -એમ સ્પષ્ટ સમજી શકાય છે. મુકેલ અને કઠિન બાબતેને એમણે સરળ અને સહેલી બનાવવા સ્તુત્ય પ્રયાસો કર્યા છે, -જે માટે ખરેખર તેઓ ધન્યવાદને પાત્ર છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ (૨૭) આપણે ત્યાં પિસ્તાલીસ આગમ છે, જેમાં ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૪ મૂલ સૂત્ર, ૬ છેદ સૂત્ર, ૧૦ પ્રકીર્ણક અને ૨ ચૂલિકા સૂત્રને સમાવેશ થાય છે. અંગ, ઉપાંગ, મૂલ, છેદ, પ્રકીર્ણક અને ચૂલિકા એ આગમેના પડાયેલા છ વર્ગના નામ છે. અંગે અસલ તો બાર હતાં, પણ બારમું અંગ હાલ ઉપલભ્ય નથી, એટલે કે અગિયાર અંગે જ મળે છે. આ અધાં પણ પૂરાં મળતાં નથી. આ અગિયાર અંગે પૈકી પાંચમું અંગ તે “વ્યાખ્યા પ્રજ્ઞાતિ સૂત્ર. નામ ઉપરથી જ સૂચિત થાય છે, તેમ આ આખું સૂત્ર પ્રશ્નો અને તેની વ્યાખ્યાઓ એટલે વિસ્તૃત ઉત્તરે રૂપ છે. “વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ સૂત્ર' નામ હોવા છતાં, તેની મહત્તા દર્શાવનારુ વિશેષણ ભગવતી સૂત્ર” નામે તે અંગે પ્રસિદ્ધ છે. ભગવતી સૂત્રમાં કેવળજ્ઞાનીને ગણધરે પૂછેલા પ્રશ્નોને સીધે સમાવેશ થાય છે. મુખ્ય પ્રશ્નકારે છે–ઇન્દ્રભૂતિ (ગૌતમ સ્વામી), અગ્નિભૂતિ, વાયુભૂતિ, મંડિત પુત્ર, માર્કદી પુત્ર, રોહક, જયંતી શ્રાવિકા તેમજ અન્ય તીથિ કે અર્થાત અન્ય સંપ્રદાયીઓ. આમ છતાં આ સૂત્ર મુખ્યત્વે શ્રીગૌતમ અને ભ. મહાવીરના સવાલ જવાબ રૂપ જ છે. પ્રશ્નોની ૨જુઆતમાં વિષયને કે દલીલને કઈ ખાસ ક્રમ જોવામાં આવતો નથી. કેઈ કોઈવાર એક જ ઉદ્દેશકમાં ભિન્નભિન્ન વિષયને લગતા પ્રશ્નો પણ જોવામાં આવે છે. આપણે ત્યાં ભગવતી સૂત્રનું માહાતમ્ય અનેરું છે. ચોમાસાના ચાર માસ દરમિયાન પયુષણના દિવસો સિવાય શી ભગવતીસૂત્રનું પારાયણ થાય છે. કેવળજ્ઞાનીના એક એક એલની કિંમત અમૂલ્ય હાય, એ બાલને ભાલાર સુવાણ Page #37 -------------------------------------------------------------------------- ________________ (૨૮) જે કીંમતી ગણી, ધનવાન અને શ્રદ્ધાળુ જૈન વર્ગ સેનાનાણું કે ચાંદી નાણું મૂકે છે. ભગવતી સૂત્ર બહુ મેટું છે. શ્રી ભગવતી સૂત્રને હાલ એકતાલીસ વિભાગ છે. આ દરેક વિભાગને શતક કહેવાય છે અને તેના પેટા વિભાગને ઉદ્દેશક કહેવાય છે. આ અંગમાં એક કરતાં વધારે અધ્યયને, દશ હજાર ઉદ્દેશકે, છત્રીસ હજાર વ્યાકરણીય પ્રશ્નો અને બે લાખ અઠયાસી હજાર પદો હતાં. વીર સંવત ૯૮૦ કે ૯૩માં શ્રી દેવદ્વિગણિ ક્ષમાશ્રમણના પ્રમુખ પદે, આગમને લિપિબદ્ધ કરવાનું મહાભગીરથ કાર્ય કરવા આવ્યું હતું, તે વખતે વિવિધ આગની જે સંકલન કરાઈ, તેને અનુરૂપ વર્તમાન ભગવતીસૂત્ર છે. એટલે વર્તમાન ઉદ્દેશકે તથા પદોની સંખ્યા પહેલાંની માફક જેવામાં આવતા નથી. દરેક ધર્મગ્રંથોના મુખ્ય બે વિભાગે પડી શકે છે. એક વિભાગ ઉપદેશ ગ્રંથને અને બીજો વિભાગ સિદ્ધાંત ગ્રંથને. ઉપદેશ ગ્રંથમાં સામાન્ય રીતે માણસને વૈરાગ્યાદિ ભાવ ઊપજે તે રીતે બાબતે ચર્ચવામાં આવે છે, જેથી કઈ પણ વાંચે તે સહેલાઈથી તે સમજી શકે છે. આપણા આગમ ગ્રંથમાં ઉત્તરાધ્યયન સૂત્ર આવા ઉપદેશથી ભરેલું છે. જ્ઞાનના સાગર રૂપી ભગવતી સૂત્રમાં જે કે ગણિતાનુગની પ્રધાનતા છે, છતાં પણ તેમાં દ્રવ્યાનુયેગ, ચરિતાનુગ અને કથાનુચોગના પાઠ ભક્તિને પણ પૂર્ણ માત્રામાં જોવા મળે છે. આ રીતે, ભગવતીસૂત્રમાં ઉપદેશ અને સિદ્ધાંતને સુભગ સંગ છે, જે આ સૂત્રની વિશેષ વિશિષ્ઠતા છે. અસંવૃત્ત–સંવૃત્ત અણગાર (પા. ૨૪)ની વાત બહુ સમજવા જેવી છે. અનાદિ કાળથી રઝળતા આપણા જીવનને અનંતા ભવો થયા છતાં–અંત કેમ નથી આવત? રઝળપાટ Page #38 -------------------------------------------------------------------------- ________________ (૨૯) બંધ કેમ નથી થતો? આ આ પ્રશ્ન દરેક વિચારક માણસને આવ્યા વિના ન રહે. આનું કારણ વિસ્તૃત નંધમાં સમજાવવામાં આવ્યું છે, જે જન્મ મરણના અંત માટે બહુ ધ્યાનમાં રાખવા જેવું છે. માત્ર મવહેતુ રચાત્ત સંar મોક્ષવાળ આશ્રવ અને સંવર આ બે ત વડે જ જીવાત્મા સંસાર સાથે બંધાય છે અને સંસારથી મુક્ત થાય છે. આત્માની સાથે કર્મને સંબંધ થવાના કારણેને આશ્રવ કહેવાય છે. સંવર’ શબ્દ સમૂ પૂર્વક પૃ ધાતુથી બનેલું છે. સમ પૂર્વક ધાતુનો અર્થ રોકવું–અટકાવવું થાય છે. કર્મ બંધાતું, અટકે તે સંવર, સંવર એટલે ઈદ્વિ તથા મનની વાસના ઉપરને સંપૂર્ણ જય. મુક્તિ પથનો સાચે અને સચોટ માગ સંવર છે. જ્યાં સંયમ છે ત્યાં સંવર છે. જ્યાં સંવર છે ત્યાં આશ્રવ માર્ગ બંધ થવાથી કમ બંધન પણ નથી અને જ્યાં આવતા કમેને રોકી લીધાં ત્યાં જૂનાં કર્મોની નિર્જરા થતા વાર લાગતી નથી. જ્યાં નિરા છે ત્યાં અવશ્ય મોક્ષ છે. અને મેક્ષમાં અવ્યાબાધ અનંત સુખ જ છે. જૈન ધર્મમાં પ્રધાનતા પુરુષાર્થની છે. કમ બાંધવું કે છોડવું એમાં માણસ માત્ર સ્વતંત્ર છે એટલે જુદી જુદી યોનિઓમાં ભટકવું અગર ભટકવામાંથી કાયમ માટે કેમ મુક્ત થવું, એ આપણા પેતાના હાથની વાત છે. લેસ્યાનું સ્વરૂપ અને સમજણ (પાન ૩૩ અને ૨૯૬). પણ આ ગ્રંથમાં સરસ રીતે સમજાવવામાં આવ્યા છે.. આત્માની સાથે કર્મ પુદ્ગલેને ચટાડનાર જે વસ્તુ, તેનું નામ લેશ્યા, થર્મોમીટર વડે જેમ શરીરની ઉષણતાનું માપ - સમજી શકાય છે એમ વેશ્યાની સમજણથી માણસ પોતાના મનનાં અધ્યવસાય સમજી તેનું સ્વરૂપ પણ સમજી શકે = = = Page #39 -------------------------------------------------------------------------- ________________ (૩૦) આપણે ત્યાં લેશ્યાના છ પ્રકારે છે. કૃષ્ણ લેશ્યા, નીલ લેફ્સા, કાપિત લેશ્યા, તેજે લેશ્યા, પ લેશ્યા અને શુકલ લેશ્યા, મનુષ્યની ક્રુરમાં ક્રુર વૃત્તિને કૃષણ લેશ્યા કહેવાય છે. જેમ જેમ એ કુરતા ઓછી થતી જાય અને તેમાં સાત્વિક વૃત્તિને ભાવ મળતો જાય, તેમ તેમ માનવતાનો વિકાસ થતો જાય છે અને વેશ્યા ઉત્તરોત્તર શુભ બનતી હોય છે. કૃષ્ણ લેશ્યા કરતાં જેમાં છેડે વધારે વિકાસ છે તે વૃત્તિને નીલ લેશ્યા, તેથી વધારે વિકાસ તે કાપાત લેશ્યા એમ ઉત્તરોત્તર સમજવાનું છે. સાંખ્ય દશનની પરિભાષામાં કહીએ તો, તામસીવૃત્તિ એ કૃષ્ણ અને નીલલેશ્યા, રાજસીવૃત્તિ એ કાપત અને તેલશ્યાનું સ્વરૂપ છે, જ્યારે પ અને શુકલ લેશ્યા એ સાત્વિક વૃત્તિનું સ્વરૂપ છે. બીજા શતકમાં મુખ્યત્વે જીવોની ભિન્ન ભિન્ન જાતિઓની વાતે આવે છે આ શતકમાં દેવ અને નરકનું વિસ્તૃત વર્ણન આવે છે. દેવેના મુખ્ય ચાર ભેદો છે. વૈમાનિક-વિમાનમાં રહેનારા, ભવનપતિ ભવનમાં રહેનારા, વાણવ્યંતર–પહાડ, ગુફા અને વનના આંતરાએામાં રહેનારા અને જ્યોતિષ્ક દેવામાં સૂર્ય—ચંદ્રગ્રહ-નક્ષત્ર-તારાને સમાવેશ થાય છે. ત્રીજા શતકમાં (પાન ૨૨૮) અમરેન્દ્ર અને કેન્દ્ર વચ્ચેના યુદ્ધની વાત આવે છે. શકની વધારે ઋદ્ધિ, સમૃદ્ધિ અને સત્તા જોઈ ચમરેન્દ્રને ઈર્ષ્યા આવી અને યુદ્ધ કર્યું, શકની ઈન્દ્રાણીઓ પ્રત્યે તેની કુદષ્ટિ થઈ અને તેને તાબે કરવા પ્રયત્ન થયા. ભગવાનની અપાર કરુણાથી અમરેન્દ્રને બચાવ થશે આ બધી વાતે વાંચતા વિચાર આવે છે કે દેવે અમે અસુરે પણ, લોભ અને વિષયવાસનાને આધીન થઈ યુદ્ધ કરે છે. આમાં તિ–સમતા કે સમાણાંવ જેવા કયાં મળે છે દેવે Page #40 -------------------------------------------------------------------------- ________________ (૩૧) માટે પચ્ચખાણ કે તપ માટે કેઈ શક્યતા નથી. આ દષ્ટિએ દેવ કરતા માનવ જન્મ ઉચ્ચ અને શ્રેષ્ઠ ગણાય છે. તેથી જ કહેવાયું કે ન માનુરાત્ત શ્રેષ્ઠતાં ફિ નિશ્ચિત માનવીથી કેઈ વધારે ચડિયાતું નથી. બહુ ઊંડું મંથન કરીએ તે આપણને ખાતરી થશે કે, માનવે મૃત્યુ પછી મુક્તિ અને તે શકય ન હોચ તે ફરી માનવજન્મ પ્રાપ્ત કરવા પોતાનું લક્ષ કેન્દ્રિત કરવું જોઈએ, મૃત્યુ પછી દેવગતિમાં જવાની ઈચ્છા રાખવી એ તો માણસ માટે નીચલી કક્ષામાં જવા જેવું– માનવ જન્મનું અપમાન કરવા જેવું હીન કાર્ય છે ત્યાગતપ–સંયમની પાછળ આવી ઉચ્ચતમ દૃષ્ટિ અને ભાવના કેળવવી જોઇએ. આ દષ્ટિએ માનવનિ પ્રાપ્ત કર્યા પછી પણ, આપણે જે રાગ–ષ અને વિષયકષાયોમાં ફસાયેલાં રહીએ. તો આપણાથી વધુ મૂર્ખ કોને કહેવા એ એક કોયડે છે. માનવને વેદના, આઘાત અને વ્યથા શા માટે જોગવવા પડે છે, તેની ચર્ચા બહુ સુંદર રીતે ત્રીજા શતકના સાતમા ઉદ્દેશક કરતાં, પૂ. ૫. શ્રી પૂનવિજયજી મહારાજ સાહેબે સ્પષ્ટ શબ્દોમાં સાચું જ કહી દીધું છે કેઃ “ક્રિયા જન્ય કર્મ અને કર્મજન્ય વેદના હોય છે. મુનિવેષને ધારણ કર્યા પછી પ્રમાદને વશ થઈને મુનિરાજે પણ ઉપયોગ શૂન્ય બનીને ખાવાપીવાની, ગમનાગમન કરવાની, સૂવા ઉઠવાની ક્રિયાઓ કરશે, તે ચેકસ રીતે ભગવતીસૂત્ર સાક્ષી આપે છે કે, તે મુનિરાજો પણ કર્મને બાંધશે અને તેમને માટે પણ સંસારનું ચક્કર સદૈવ તયાર જ છે” (પાન ૨૫૪) “અરિત્ર ચાગનું સ્પષ્ટીકરણ શીર્ષક નીચેની વિસ્તૃત માં (પાન ૩૩૫) પૂ. મહારાજશ્રીએ અનાસકત ભાવે છગન સ્કવવાની વાત પર ખૂબ જ ભાર મૂકતાં સાચું જ કહુ છે કે “પુ , Page #41 -------------------------------------------------------------------------- ________________ (૩૨) છેડવાના નથી પણ તેમના પ્રત્યેના દુરાચાર છેાડવાના છે. શ્રીમંતાઈ કે સત્તા છેડવાની નથી, પણ તેના પ્રત્યેની સાધ્યું ભાવના ને ત્યાગી સાધનભાવ પેદા કરવાના છે. જનક રાજા પાસે વૈભવ અને રિદ્ધીસિદ્ધીના કોઈ પાર ન હતા, પણ તેમ છતાં તેઓ વિદેહી કહેવાયા છે, તેનુ કારણ આ જ છે. કમળ, જળની વચ્ચે રહ્યાં છતાં પાણીથી જેમ અલિપ્ત રહે છે, તેમ સંસારમાં રહીને પણ અલિપ્ત ભાવે રહી શકે, તેા તે એક ઉચ્ચ કોટીની સાધના છે. ઈન્દ્રલેાકની ત્રણ સભાનું વષઁન ( પાન ૩૩૬ ) કરતાં જણાવ્યુ છે કે, દેવલાકમાં દેવતાઓની માફક દેવીએ પણ સભાસદ પદને શેાભાવે છે અને ત્યાં દેવીઓનુ પણ દેવાની માફ્ક બહુમાન કરવામાં આવે છે. આ અંગેની નોંધમાં ૫. શ્રી પૂર્ણાનન્દ્રવિજયજી મહારાજ સાહેબે સાચું જ લખ્યું છે કે, “ માતૃસ્વરૂપ, સ્ત્રીઓને હલકી ગણવાનું પ્રયાજન શુ છે ? શું પુરૂષા કરતા સ્ત્રીઓ બુદ્ધિમળમાં એછી છે ? આ અધી અને આના જેવી બીજી પણ કલ્પનાઓમાં પુરુષજાતની જોહુકમી સિવાય ખીજું કંઇ પણ તત્ત્વ નથી. ’’ (પાન ૩૩૯) સ્ત્રી અને પુરુષ વચ્ચે કોઈ મૂળભૂત ફરક નથી. સ્ત્રીપણુ... અને માતા માત્ર દેહદૃષ્ટિએ છે. આત્મ તત્ત્વની દૃષ્ટિએ તા આત્મા અને પુરુષના આત્મા અને એકસમાન છે. “ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ”ની પ્રસ્તાવના લખ વાના અને મુદ્લ અધિકાર નથી. એ વાત હું સારી રીતે સમજુ છું. આ એક પ્રકારની અનધિકાર ચેષ્ટા કરવાના ટું ખુલાસા પણ કરી દઉં. આજથી પચીસ વર્ષ પહેલાં ઈ. સ. ૧૯૫૦માં શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બની ‘આગમ વિભાગ'ની પરીક્ષામાં હું બેઠેલા અને પાસ થયેલા, એ વખતે Page #42 -------------------------------------------------------------------------- ________________ (૩૩) . આ વિભાગના અભ્યાસક્રમમાં પાઠય પુસ્તક તરીકે (૧) શ્રી ભગવતી સાર (૨) ઉત્તરાધ્યન સૂત્ર (૩) કલ્પસૂત્ર એમ ત્રણ ગ્રંથે હતા. ભગવતી સ૨. એ તો ભગવતી સૂત્રને માત્ર છાયાનુવાદ હતો, એટલે એ બી વડે આ ગ્રંથની પ્રસ્તાવના લખવી, એ તે સૂંઠના ગાંઠીયે ગાંધી થઈ જવા જેવી બાલિશતા છે, હકીકત એ છે કે, આઠ વર્ષની વયે જીવનમાં પ્રથમ વાર હું શાસ્ત્ર વિશારદ જૈનાચાર્ય સ્વ.આચાર્ય વિજયધર્મસૂરીધરજી, જેમણે વિશ્વમાં જ્ઞાનની ગંગા વહાવી અનેક શ્રેષ્ઠ કેટિના સાધુ ભગવંતો અને પંડિત રતને જૈન સમાજને આપ્યા, તેમના તથા એ સંઘાડાના સાધુઓના પરિચયમાં આવ્યું. ઈ. સ. ૧૯૧૬માં તેઓ સૌ અમરેલીમાં ચોમાસું હતાં તે પછી તેમના શિષ્ય રને આ. ઈન્દ્રસૂરીજી તથા શ્રી વિદ્યાવિજયજી મહારાજ સાથે મારે સતત સંપર્ક રહ્યો. પચી. સેક વર્ષ પહેલાં પૂ. વિદ્યાવિજયજી મહારાજને વાંદવા શિવપુરી ગયેલે, ત્યાંયે તેમના પ્રશાંત શિષ્ય પૂ. પં. શ્રી પૂર્ણાનન્દ વિજયજી મહારાજ સાહેબ સાથે પરિચય થયે. તેઓ એ વખતે ન્યાય, વ્યાકરણ અને કાવ્યતીર્થની પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા હતા. તે પછી દિનપ્રતિદિન અમારે સંબંધ વધતો ગયો અને સંપર્ક ચાલુ જ રહ્યો. પ્રસ્તુત ગ્રંથની પ્રસ્તાવના લખવા પ્રેમભાવે તેમણે મને આજ્ઞા કરી અને તેનું ઉલ્લંઘન ન કરી શકવાના કારણે, પ્રસ્તાવના લખવાની આ અધિકાર ચેષ્ટા મારાથી થઈ ગઈ છે. સંભવ છે કે આ પ્રસ્તાવના લખ. વામાં શાસ્ત્રવિરુદ્ધ કે અન્ય કેઈ દોષો મારાથી થઈ જવા પામ્યા હોય, તો તે માટે વાચકે મેટું દિલ રાખી મને ક્ષમા કરે એવી નમ્ર પ્રાર્થના સાથે વિરમું છું. –મનસુખલાલ તારાચંદ મહેતા Page #43 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમણિકા પ્રકાશકીય નિવેદન સંપાદકીય નિવેદન પૂ. મુનિશ્રી વિદ્યાવિજ્યજી મ. ને સંક્ષિપ્ત પરિચય કન. પ્રસ્તાવના = વિષય પરિચય પ્રશ્નોત્થાન શતક પહેલું મોક્ષ તત્વ જીના ચાવીસ ભેદ આત્મારંભાદિ જ્ઞાનાદિના ભેદ અસંવૃત સંવૃત અણગાર અસંયતભાવ કમલેગ નૈરયિકોના ભેદ લેશ્યા સ્વરૂપ સંસાર સંસ્થાનકાળ કાંક્ષા મેહનીય અસ્તિત્વ–નાસ્તિત્વ કાંક્ષા મેહનીયના હેતુઓ અવધિ–મનઃ પર્યવ જ્ઞાન દર્શન ૩૪ ૩૪ ૩૫ ૩૭ ૩૦ Page #44 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમણિકા ] [૩૫ વિષય ૪૩ - - - ૭૦ ચારિત્ર સમાચારી કમ પ્રકૃતિ પ્રદેશ અને અનુભાગને અર્થ પુદ્ગલ છદ્મસ્થ અવધિજ્ઞાનના ભેદો નરકાવાસે પૃથ્વી કાયિકાદિકાના આવાસે દશ સ્થાને લેશ્યાદિ સૂર્યનું દેખાવું પહેલા કેણ અને પછી કે લેક સ્થિતિ સૂક્ષ્મ સ્નેહકાય નરયિકની ઉત્પત્તિ ગર્ભ વિચાર બાલાદિનું આયુષ્ય ક્રિયા વિચાર વીર્ય વિચાર ગુરુત્વાદિ વિચાર જીવ અને આયુષ્ય કાલાસ્યષિ પુત્ર પરમાણુ સ્વભાવ ભાષા વિચાર ક્રિયા E ૧૦૭ ૧૦૮ ૧૧૧ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ] વિષય શતક બીજુ પૃથ્વીકાયાદિના શ્વાસેાાસ વાયુકાયના શ્વાસેાાસ પ્રાસુકભાજી અણગારનું શું ? સ્મક તાપસ ૧ લાક સંબંધી ૨ જીવ સમધી ૩ સિદ્ધિ સંબધી ૪ સિદ્ધો સ’બધી ૫ જીવ સધી ૬ પંડિત મરણ સમુદ્ધાત નરકભૂમિ સ ંબંધી ઇન્દ્રિયો દેવ અને વેદ ઉદક ગભ વિચાર પાર્શ્વનાથના શિષ્યા [ ભગવતીસૂત્ર–સારસ ગ્રહ પૃષ્ઠ ગરમ પાણીના કુંડ ચાર પ્રકારની ભાષા દેવા ચમરની સભા સમયક્ષેત્ર પાંચ દ્રવ્ય શતક ત્રીજુ ભગવતી સૂત્રની કુંજર હાથી સરખામણી મનુષ્ય જીવનની સાર્થકતા ૧૧૮ ૧૧૯ ૧૨૦ ૧૨૧ ૧૨૫ ૧૨૫ ૧૨૬ ૧૨૬ ૧૨૭ ૧૨૮ ૧૩૪ ૧૪૦ ૧૪૨ ૧૪૬ ૧૫૦ ૧૫૩ ૧૫૮ ૧૬૩ ૧૬૪ ૧૬૯ ૧૭૧ ૧૭૨ ૧૯૪ ૧૯૭ Page #46 -------------------------------------------------------------------------- ________________ [ ૩૭ પૃષ્ઠ ૧૯૮ ૨૧૨ ૨૧૫ ૨૧૬ ૨૧૯ ૨૨૩ ૨૨૬ ૨૨૮ ૩ વિષયાનુક્રમણિકા ] વિષય શ્રી મહાવીર સ્વામીના વિશેષણ દેવનિર્મિત સમવસરણ ગૌતમસ્વામીનું વર્ણન દેવેન્દ્રો સંબંધી પ્રશ્ન ઈશાનેન્દ્રની ઉત્પત્તિ તામલી તાપસ અને પ્રાણામાં દીક્ષા શક અને ઈશાનની તુલના અસુર કુમારેની ગતિ પૂરણ તપસ્વી ચમર અને ઈન્દ્ર ક્રિયાના ભેદ અનાદિકાલના કરેલા કર્મોની વિચિત્રતા કિયાઓની વિશદ્ વ્યાખ્યા દ્રવ્યાધિકરણના દશ ભેદરૂપે દશ શસ્ત્ર ભાવાધિકરણના ૧૦૮ પ્રકાર ૧૦૮ પ્રકારના આશ્રવને કેપ્ટક અછવાધિકરણના ભેદે નિક્ષેપાધિકરણના ચાર ભેદ સંજનાધિકરણના બે ભેદ નિસર્વાધિકરણના ત્રણ ભેદ કર્મ પહેલા કે વેદના પહેલી કર્મોનાં અબધાકાળ જીવાત્માની એજનાદિ કિયા અનંતાનુબંધી કષાય મેક્ષમાં જવાની બે શ્રેણિ ૨૩૫ ૨૪૧ ૨૪૪ ૨૪૫ ૨૪૮ ૨૪૯ ૨૫૨ ૨૫૩ ૨૫૪ ૨૫૫ ૨૫૬ ૨૫૭ ૨૬૧ ૨૬૭ ૨૬૯ ૨૭૧ Page #47 -------------------------------------------------------------------------- ________________ [ભગવતીસૂત્ર-સારસંગ્રહ ૩૮] વિષય પૃષ્ઠ. ૨૭૬ ૨૭૮ ૨૮૨. ૨૮૮ ع 0 6 ૨૯૨ ૨૯૮ ૩૦૦ ૩૦૩. ૩૦૩ ૩૦૬ કર્મોની દુર્ભેદ્ય ન્યિ માનસિક વિચિત્રતા અસંખ્ય દ્વીપ અને સમુદ્રો ભાવિતાત્મા અનગારની શક્તિ અહિંસા સંયમ અને તપનું સ્પષ્ટીકરણ સંયમની વિશાલ સમજુતિ પુદ્ગલેની શક્તિ નપુંસકેનું વર્ણન સંસારવતી આત્માઓના બે વિભાગ - સ્ત્રીવેદનું કારણ મેઘમાં થતા આકારે લેફ્સા પરત્વે પ્રશ્નોત્તર લેશ્યાઓનો સ્વભાવ આગમમાં લેફ્સાઓને સ્વભાવ માનવ જીવનની સાર્થકતા ૧ જૈન શાસનની અજોડતા ૨ ચતુર્વિશતિ જિન સ્તવન ૩ ગુરૂવંદન ૪ પ્રતિક્રમણ ૫ કાયોત્સર્ગ ભાવિતાત્મા અણગારનું વિક્ર્વણ મંત્રાદિ પ્રાગ માયાવીને હેય ગામ-નગરનું વિક્ર્વણ ચમરના આત્મરક્ષક દેવે શકના લેકપાલ ૩૦૭ ૩૧૦ ૩૧૧ ૩૧૨ ૩૧૭ ૩૨૦ ૩૨૧ ૩૨૨ ૩૨૪ ૩૨૫ ૩૨૬ ૩૨૭: ૩૨૯૩૩૦, Page #48 -------------------------------------------------------------------------- ________________ [૩૯ પૃષ્ઠ ૩૩૨ ૩૩૩ ૩૩૩ ૩૩૫ ૩૩૬ ૩૩૭. ૩૩૮ ૩૪૦ ૩૪૯ ૩૪૩. o c ૩૪૭ વિષયાનુક્રમણિકા] વિષય સોમ લોકપાલની આજ્ઞામાં નવ ગ્રહો યમનું વર્ણન ૧૫ પરમાધામીએ વરુણનું વર્ણન વરુણનું આધિપત્ય આધિપત્ય ભેગવનાર દેવે કુબેરનું વર્ણન ઈન્દ્રિયોને વિષય પાંચે ઈન્દ્રિયની વિશદ વ્યાખ્યા ચારિત્રગનું સ્પષ્ટીકરણ પુગલને ચમત્કાર ઈન્દ્રલેકની ત્રણ સભા માતૃ સ્વરૂપા સ્ત્રીનું અપમાન પાપ છે માતાના ત્રણ ગુણો શતક ચેકુ ઈશાનને પરિવાર ઈન્દ્રલેકનું વર્ણન ઈન્દ્રની અગાધશક્તિ નરયિક નરકમાં જાય ? ચારે ગતિમાં જન્મ મરણ અનિવાર્ય છે ભવાન્તર શા માટે ? અને તેના કારણે ચારે ગતિના કારણે જુસૂત્ર નયનો ભાષા વ્યવહાર છઠે ગુણઠાણે પણ ચાર જ્ઞાન લેશ્યા વિચાર લેશ્યાઓના પરિણમન માટે સ્પષ્ટીકરણ ૩૫૦. ૩૫૧ ૩૫૫ ૩૬૧. ૩૬૧. ૩૬૨ 3६४ ૩૬૫. ૩૬૬. ૩૭૧. ૩૭૩. ૩૭૬ ૩૭૮ ૩૭૯. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૯૯ ४०० ૪૦૩ ૪૦] [ ભગવતીસૂત્ર-સારસંગ્રહ વિષય પૃષ્ઠ શતક પમું ચંપા નગરી ૩૮૫ સૂર્ય વિચાર ૩૯૦ વાયુ વિચાર ૩૯૨ એદનાદિની કાર્ય ૩૯૪ પરિગ્રહ પાપ શા માટે ? ૩૯૫ ગૃહસ્થાશ્રમીને જીવતા ઢોરનું ચામડું રેશમી વસ્ત્ર ત્યાજ્ય છે ૪૦૧ લવણ સમુદ્રને વિકંભ અરિહંતને પ્રભાવ ४०३ જીવનાં આયુષ્ય ૪૦૫ આયુષ્ય કર્મ જ ભવાન્તરનું કારણ છે ४०६ ચારે ગતિનાં કારણ ४०. મનુષ્ય અને તિર્યંચના જન્મના બે પ્રકાર ગર્ભજ જીના ત્રણ પ્રકાર - ૪૧૧ શબ્દ ૪૧૩ -હાસ્ય મેહનીય કર્મ ૪૧૫ હાસ્ય મેહનીય કર્મની તીવ્રતા ૪૧૭ હસવું સારું છે કે ખોટું ? ૪૧૯ ગર્ભાપહરણ–કિયા ૪૨૪ અતિ મુક્તક ૪૨૭ દેવના મૌન પ્રશ્નોત્તર ૪૨૯ ગુરૂ શિષ્યને સંબંધ ૪૩૧ ધાર્મિકતા અને સાંપ્રદાયિક્તા ૪૩૨ દેવોની ભાષા અને છદ્મસ્થનું જ્ઞાન ૪૩૪ ૪૧૦ Page #50 -------------------------------------------------------------------------- ________________ [૪૧. પૃષ્ઠ. ૪૪૭ ૪૪૭: ૪૫૦ ४६६ ૪૭૭* ४८८ ૪૯૨ ४८४ ૫૦૨. ૫૦૬ વિષયાનુક્રમણિકા ] વિષય વૈમાનિકેનું જ્ઞાન અનુત્તર વિમાનના દેવેનું જ્ઞાન કર્મ, વેદના અને કુલકર શ્રેષ્ઠ દશમ ચતુર્થ અપ લાંબા આયુષ્યનું કારણ કિયા ભાવ અગ્નિ પાંચે કિયાને ફરસે આધાકર્માદિ આચાર્ય પદની ચોગ્યતા મૃષાવાદના પ્રકારો આત્માના અદ્ભૂત વિશેષણે પરમાણુ પુદ્ગલ જીવોને આરંભ પરિગ્રહ પરિગ્રહનો ચમકાર, પાંચ હેતુઓ - પુદ્ગલ જીની વધઘટને અવસ્થિતતા ક્ષાપશમિક જ્ઞાન ચાર પ્રકારે દ્રવ્યમાં રહેલા અનંત પર્યા નિગોદ કાય ઉદ્યોત ને અંધકાર સમયાદિનું જ્ઞાન તેમજ રાત્રિ-દિવસ અનંત કે નિયત પરિમાણ ૫૦૮ પ૧૧. ૫૧૬. પર૩ પ૨૪. ૫૨૪ પ૩ ૫૩૩. ૫૩૮૫૪૧ પપ૦ પપ૩: પપપ. Page #51 -------------------------------------------------------------------------- ________________ (૪૨) - શુદ્ધિપત્રક પા.નં. લાઈન અશુદ્ધ શુદ્ધ ૧૫ કાઠ કમૂહ આહારમાં અને (૩૭ ૪૬ ૬ જાતિ કષ્ટ સમૂહ આહારમાં અંતે ગતિ સંઘર્ષણ જાડાઈવાળા શત્રનું હોય ઉદશા. મૃષાવાદ ને અધાકમ અધા સંઘયણ જાડાઈવાળા શન ૭૧ (૭૨ ૧૮૧ ૧૪ ૧૫ ૨ હાઈ ૨૧૨ ૧૧૨ ૨૨ ૧૧૭ બારક ઉદ્દેશા મૃષાવાદ આધાકર્મ આધા બાર પ્રજ્ઞાપના પ્રાપ્ત આઠે બેલા -૧૩૪ '૧૪૧ ૧૮૮ ૧૮૯ પ્રક્ષાપના પાપ્ત આઠે બેલતે . ” Page #52 -------------------------------------------------------------------------- ________________ (૪૩) પાન, લાઈન અશુદ્ધ ૧૯૬ અને ૧૯૬ ૧૯. ૧૯ ૨૦૨ २०७ ૨૧૭ ૨૩૦ ચાથ ૨૪૨ ૨૫૬ ૨૮૧ અપ્રાપ્ત છે જે પ્રાપ્ત ૧૧ તને મહાશ્વાસી મહાંશ્ચ સૌ તે મને તેમને કમણમાં કમળમાં ૨૦ શ્રેષ શ્રેષ ભગવાન ભગવાન ઈન્દ્રભૂતિ થા એટલા જ એટલા માટેજ નિસગ ધિરધણ નિસગધિકરણ નાશમાં નશામાં વાતવલી વાતાવલી ૧૫ પચ્ચીસ ને જુએ ન જુએ ન જુએ ને જુએ પ્રમાણ પ્રમાણે સંસ્થાનમાં અને સંસ્થામાં અભવેનું અનુભવ ૨૦ ૧૦ ૧ २८४ نه ૩૦૪ نه ૩૨૭ ૩૨૭ نه ૩૫૭ ૩૬૧ ૩૬૨ Page #53 -------------------------------------------------------------------------- ________________ (૪૪) પા.નં. લાઈન અશુદ્ધ શુદ્ધ ૩૬૫ ૨૦ પદાર્થ નરક ગતિને ३७० પથ નરગતિને ગય મારનાર " ૩૭૯ ૧૪ રોગ્ય ૩૮૧ ४०४ સૌપ્ર મારનારા. સૌને વીર્યસ્ત્રાવ ૪૧૨ ૪૧૪ વાદ્ય ४२८ ૧૯ ૪૩૦ વીર્યસ્ત્રાવ વાદ્ય મૂત્ર તાત્કાલીત પરસ્પરિક ચક્ષુસ્સયુક્તો ચાક્ષુપ એવંભૂત ભેગવવા શૈલી સૂત્ર તાત્કાલીન પારસ્પરિક ચક્ષુસંયુક્ત ૪૩૧. ૪૩ ૪૪૧ ચાક્ષુષ ૪૫૦ અનેવંભૂi ભેગવવી ૫૦૨ પર૮ ૧૩ શૈલે Page #54 -------------------------------------------------------------------------- ________________ હ્યભગવર્તસૂત્ર સારસંગ્રહ ભાગ ૧ લે શતક : ૧ થી ૫ Page #55 -------------------------------------------------------------------------- ________________ नमोत्थुण समणस्स भगवओ महावीरस्स ___ नमो नमः श्री गुरुधर्मसूरये % ફ્રી માઁ નમઃ પરિચય णमो अरहन्ताण णमो सिद्धाण णमो आयरियाण णमो उवज्झायाण णमो सव्वसाहूर्ण णमो बंभीए लिवीए णमो सुअस्स ટીકાકારના મંગલાચરણ પછી સૂત્રકાર શ્રી સુધમસ્વામીએ ભગવતીસૂત્રના પ્રારંભમાં પંચપરમેષ્ઠીને નમસ્કાર કરવારૂપે મંગલાચરણ કર્યું છે, તેને ભાવાર્થ આ છે : અરિહંતે, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાયે અને સર્વ સાધુ મહારાજાઓને દ્રવ્ય અને ભાવથી હું નમરકાર કરું છું. પહેલા પદમાં અરહંત, અહંત અને અરિહંત આ ત્રણે શબ્દો વ્યાકરણના સૂત્રથી સિદ્ધ થાય છે. ' (૧) અરહંત એટલે જેઓ જન્મથી ઈન્દ્રો, અસુરે અને નરપતિએથી પૂજ્ય છે. અને નિશ્ચયથી જેઓ સંપૂર્ણ કમેને નાશ કરીને સિદ્ધિ (મોક્ષ) પદને મેળવશે અથવા “ કાતરિ સર્વજ્ઞ આ વ્યુત્પત્તિથી ત્રણે લોકના તથા ત્રણે કાળના કોઈપણ પદાર્થને યથાર્થરૂપે જાણવા માટે જેમનાં જ્ઞાનમાં કોઈપણ જાતને અંતરાય નથી તે અરહંત કહેવાય છે Page #56 -------------------------------------------------------------------------- ________________ પરિચય ] [ ૩ (૨) અરુહ ત એટલે કે જેમના કમો સ થા ક્ષય પામી ગયા હેાવાથી સંસારમાં ફરીથી જન્મ લેવાના નથી તે અરુર્હત કહેવાય છે. (૩) અરિહંત એટલે અત્યન્ત દુજે ય ભાવશત્રુઓને જીતીને જેમણે કેવળજ્ઞાન મેળવ્યું છે તે અરિહંત દેવ કહેવાય છે. સાકાર અરિહંત દેવાને નમસ્કાર કરવાનુ કારણ બતાવતાં ટીકાકાર કહે છે કે–અનંત દુઃખાથી ભરેલા આ સ’સારમાં ભયભીત બનેલા જીવાને અનંત સુખાના સ્થાનરૂપ સિદ્ધિ ગમનના માર્ગ બતાવતા હેાવાથીતે અરિહતા—અરડુ તે તથા અરુહંતા નમસ્કાર–વંદન કરવા ચેાગ્ય છે. સંપૂર્ણ કર્માંને નાશ કરી કૃતકૃત્ય થઈ જે સિદ્ધ શિલામાં વિરાજમાન છે તથા અનંતજ્ઞાનાદિ ચતુષ્ટયના સ્વામી અનેલા હેાવાથી સર્વે જીવેાના નામાકૃતિદ્રવ્યમય દ્વારા અનુપમ ઉપકાર કરવાવાળા હોય છે. માટે નિરાકાર સિદ્ધ ભગવતા નમસ્કારને ચેાગ્ય છે. આગમાના સૂત્રાને જાણનારા, સલ્લક્ષણયુક્ત, ગચ્છના નાયક, એવા આચાર્ય ભગવંતા સ્વયં જ્ઞાનાચાર, દેશનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્માંચારના પાલક છે અને સંઘને પણ પળાવવાવાળા છે, તેથી સંધ ઉપર તેમનેા મહાન ઉપકાર સદૈવ સ્મરણીય છે. માટે આચાર્યાં વંદનીય અને પૂજનીય છે. જેઆ શિષ્યાને જ્ઞાન-સંપાદન કરાવનાર છે. જેમની પાસેથી મનુષ્યાને સાચા જૈનત્વનું ભાન થાય છે, અને જૈન શાસનમાં સ્થિર થાય છે, પત્થર સમ જડ પ્રાણીઓને પણ પીગળાવવાની જેમનામાં શક્તિ છે તેવા ઉપાધ્યાય ભગવતા વંદનીય છે. જેએ નિર્વાણપદની પ્રાપ્તિ માટે પેાતાના મન-વચનકાયાને સમાધિયુક્ત બનાવે છે, સપૂર્ણ જીવા ઉપર સમતા Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪]. [ ભગવતીસૂત્ર સારસંગ્રહ ગવાલા છે, તે ભાવમુનિઓ કહેવાય છે, તેવા સર્વ સાધુ મહારાજે ને મારા નમસ્કાર હો. - સર્વ શબ્દથી અઢીદ્વીપમાં રહેલા, જૈન શાસનની આરાધનામાં સમાહિત બનેલા, સામાયિકાદિ વિશેષણ યુક્ત પ્રમત્તાદિક,પુલાકાદિક-જિનકલ્પિક સ્થવિરકલ્પિક-પ્રતિમાધારી વગેરે બધાએ મુનિવરે જેઓ ભરતક્ષેત્રમાં-મારવાડમાંગુજરાતમાં સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રમાં-પંજાબમાં–અરાવતક્ષેત્રમાં -મહાવિદેહક્ષેત્રમાં જ્યાં કયાંય પણ વિચરતા હો તેમને સૌને મારી ભાવ વંદના હજે. આ સર્વ શબ્દને વિશાળ અર્થ છે, જે ભગવતીસૂત્રને માન્ય છે. સારાંશ કે પિતાના જ ગચ્છમાં અને પોતાના જ સંઘાડામાં રહેલા સાધુઓ તથા સાધ્વીઓ વંદનીય છે. આ ટૂંકે અર્થ ભગવતીસૂત્રને માન્ય છે જ નહીં પણ પ્રત્યેક આચાર્યો પાસે ઉપાધ્યાયે પાસે (કાન વિ સાહૂ..) જે કેઈપણ સાધુઓ છે, તે બધાને મારૂં વંદન હો. જીવમાત્રને મેક્ષમાર્ગ માટેનાં સહકાર અને ઉત્કટ પ્રેરણા દેવાવાલા હોવાથી મુનિરાજે અવશ્યમેવ વંદનીય છે. આ પ્રમાણે પરમેષ્ઠિઓને કરેલું વન્દન જ સર્વશ્રેષ્ઠ ભાવમંગલ છે. પાપોને નાશ કરાવનાર છે, માટે જ પંચ પરમેષ્ઠી નમસ્કાર જૈનશાસનનો સાર છે. બ્રાહ્મીલિપિ યદ્યપિ દ્રવ્યથત છે તો પણ ભાવશ્રતને પ્રાપ્ત કરાવવા માટે સમર્થ સાધન છે. માટે દ્રવ્યકૃતને વંદન કરવું યોગ્ય છે. દ્રવ્યક્રિયાને કરતાં કરતાં જ ભાવકિયામાં અવાય છે, માટે દ્રવ્યકિયા, દ્રવ્યપૂજા આદિ વિધાનેનું બહુમાન કરવું આવશ્યક છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ પરિચય ] દ્રવ્ય વેષધારી મુનિને જોઈને પણ જેમ આપણા મનમાં જૈનત્વને પ્રકાશ થાય છે. તેમ દ્રવ્યશ્રત પણ અત્યંત ઉપકારી હેવાથી વંદનીય છે. પૂરા સૂત્રને માટે મંગલાચરણ કર્યા પછી પ્રથમ શતકના પ્રારંભમાં પુનઃ દ્વાદશાંગીરૂપ શ્રુતજ્ઞાનને નમસ્કાર કરે છે. કેમકે શ્રુતજ્ઞાન અહંત પ્રવચનરૂપ હોવાને કારણે માંગલિક છે. સમવસરણમાં વિરાજમાન થતાં તીર્થકરે પણ “નમો તિર્થીક્સ” આ પ્રમાણે તીર્થ (શ્રત)ને નમસ્કાર કરે છે. તેથી આપણે માટે પણ શ્રુતજ્ઞાન વંદનીય અને બહુમાનનીય છે. અરિહંતે આપણે માટે પૂજ્યતમ છે, તે શ્રુતજ્ઞાન પણ પૂજ્યતમ જ છે. તારચતરિ તીર્થ–જે સંસાર સમુદ્રથી તારે તે તીર્થ. સંસાર સમુદ્રથી પાર પમાડવા માટે તીર્થસ્વરૂપ શ્રુતજ્ઞાન જ સર્વપ્રથમ અને સર્વશ્રેષ્ઠ કારણ છે, તે માટે જ કહ્યું છે કેજ્ઞાનને વંદો, જ્ઞાની મ નિંદ, જ્ઞાનીએ શિવસુખ ચાખીયું રે.... પ્રભુ મહાવીરે આ પ્રથમ શતક, કે જેમાં દશ ઉદેશા છે, એને અર્થ કયાં પ્રકા ? અને એ દશે ઉદ્દેશામાં મુખ્ય વિષય કર્યો છે, એનું કથન જે ગાથામાં કરવામાં આવ્યું છે તે નીચે મુજબ છે – रायगिहचलणदुक्खे कंखपओसे य पगइपुढवीओ । जाव ते नेरइए बाले गुरुए च चलणाओ । અર્થા–રાજગૃહ નગરીમાં, ૧ ચલન, ૨ દુઃખ, ૩ કાંક્ષાપ્રદેષ, ૪ પ્રકૃતિ, ૫ પૃથ્વી, ૬ યાવત્,૭નૈરયિક, ૮ બાલ, ૯ ગુરુક, અને ૧૦ ચલનાદિ–એ દશવિષયેનો અર્થ પ્રકા છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્થાન ભગવતીસૂત્રના પહેલા સૂત્રમાં મંગલાચરણ અને બીજામાં અભિધેય-કથનીય વસ્તુને નામે લેખ કર્યા પછી ત્રીજા સૂત્રમાં ભગવાને કયાં રહીને દેશના આપી? શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નના ઉત્તર આપ્યા? તે બતાવ્યું છે અને તે પછી ગૌતમસ્વામીએ કેવા વિવેકપૂર્વક એ પ્રશ્નો પૂછેલા છે, એ જણાવવામાં આવ્યું છે. આ ઉપરથી સમજી શકાય છે કે રાજગૃહ નગરીની બહાર, ઉત્તર-પૂર્વ અર્થાત્ ઈશાન ખુણામાં આવેલા ગુણશીલચૈત્યમાં સમવસરણની રચના થઈ, અને ભગવાને તેમાં વિરાજમાન થઈને ઈન્દ્રભૂતિ ગૌતમના પ્રશ્નોના ઉત્તર આપ્યા છે. મૂળસૂત્રમાં આ વખતે રાજગૃહ નગરીમાં રાજ્ય કરતા રાજાનું નામ શ્રેણિક અને તેની રાણીનું નામ ચિલ્લણાદેવી આપ્યું છે. “સેળિણ ચા વિઠ્ઠલેવી પક્ષકાર ગૌતમસ્વામીને પરિચય આમ આપવામાં આવ્યું છે. ભગવાન મહાવીર દેવના મહેટા શિષ્ય ગૌતમ ગોત્રવાળા, સાત હાથ ઊંચા, સમરસસંસ્થાનવાળા, વજીષભનારાચ સંઘયણવાળા, ઉગ્રતપસ્વી, ઉદાર, ઘોર બ્રહ્મચર્યામાં રહેવાના સ્વભાવવાળા, ચૌદપૂર્વના જ્ઞાતા, અને ચાર જ્ઞાનને પ્રાપ્ત વગેરે. શ્રી ગૌતમસ્વામી ભગવાનને પ્રશ્નો પૂછવાની શરૂઆત કરે છે, એ વખતના તેમના દિલના ભાવનું અને વિનયનું જે વર્ણન સૂત્રમાં કરવામાં આવ્યું છે, તેને સંક્ષેપાર્થ આ છે - શ્રદ્ધાપૂર્વક ગૌતમસ્વામી ઉભા થાય છે, ભગવાન મહાવીરસ્વામીની નજદીક આવે છે. ભગવાનને ત્રણ પ્રદક્ષિણા દે છે, વાંદે છે, નમે છે. બહુ પાસે નહિં બહુ દૂર નહિં, એમ Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્થાન] [૭ વિનય વડે લલાટે હાથ જોડી, વિનમ્ર થઈ પ્રશ્ન કરે છે.' પર ૧. અનંતજ્ઞાનના સ્વામી, દેવાધિદેવ, ભગવાન મહાવીર સ્વામીને કેવળજ્ઞાન થયા પછી ત્રણ ભવ પૂર્વે ઉપાર્જિત કરેલ તીર્થકર નામકર્મને ઉદય થાય છે. અદ્વિતીય–અતિશયેની મહાસંપત્તિથી પરિપૂર્ણ ભગવાન સમવસરણમાં વિરાજમાન થઈને ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળ સંબંધી મર્ચલેક, અધેલક તથા ઊર્વલોકમાં રહેલા નવતત્ત્વ સંબંધી કઈક સમયે પૂછાયેલા અને કેઈક સમયે નહિ પૂછાયેલા તાનું સ્પષ્ટીકરણ કરે છે. ચાર જ્ઞાનનાં સ્વામી અને ભગવંતચરણેપાસક ભગવાન ગૌતમસ્વામી આદિ પોતાના જ્ઞાનની વૃદ્ધિ અર્થે તથા પર્ષદામાં વિરાજમાન ભવ્યજીના કલ્યાણ માટે પ્રશ્નો પૂછે છે. - ગણધર ભગવાન શ્રીસુધર્માસ્વામી જેઓ દેવાધિદેવ મહાવીર સ્વામીના શાસનની પાટ પરંપરાના આદ્ય પટ્ટધર મહાપુરૂષ છે. ૧૪ પૂર્વના જ્ઞાતા અને રચયિતા હવાના કારણે ભગવાન મહાવીર સ્વામીના શ્રીમુખેથી પ્રસારિત દિવ્યજ્ઞાનને સ્વયં કર્ણાચર કરેલું અને વૈરાગ્યથી પરિપૂર્ણ પોતાના મુખ્ય શિષ્ય શ્રી જંબુસ્વામીને આપેલું છે, માટે આ ચારે મહાપુરુષો અત્યન્ત પૂજનીય છે, શ્રદધેય છે. અને તેમના વચને મન-વચન તથા કાયાથી આદરણીય છે, કેમકે અનંત પર્યાયાથી પરિપૂર્ણ દશ્યમાન તથા અદશ્યમાન પદાર્થોનું વ્યાકરણ (સ્પષ્ટીકરણ) કેવળી ભગવાન વિના બીજે કેણ કરવા સમર્થ છે? કેવળજ્ઞાન પામ્યા વિનાને મહાપંડિત, મહાવરાગી, અને મહાતપસ્વી ગમે તે હોય તો પણ પદાર્થોનું સમ્યજ્ઞાન મેળવી શકે તેમ નથી. જે એક પદાર્થને પણ સમ્યક્ પ્રકારે ન જાણી શકે, તે Page #61 -------------------------------------------------------------------------- ________________ શતક ૧ લું ઉદ્દેશક-૧ પ્રથમ શતકની પ્રારંભમાં આ મુખ્ય બાબત છે. હવે પ્રથમ શતકના પહેલા ઉદ્દેશકની શરૂઆતમાં અભિધેય પ્રમાણે ચલન સંબંધી પ્રશ્નોત્તરો શરૂ થાય છે. મેક્ષતત્વ - આ ઉદેશાના પ્રારંભના બે પ્રશ્નોત્તરોમાં મેક્ષતત્ત્વનું નિરુપણ કરવામાં આવ્યું છે. જો કે ખુલ્લી રીતે એમાં મોક્ષતત્ત્વ નથી દેખાતું, પરંતુ તેનું ઊંડું રહસ્ય મેક્ષત તરફ લઈ જાય છે. થતી કિયા એ “થઈ કહેવાય કે કેમ? એ આ પ્રશ્નને ઉદ્દેશ છે. આ સંબંધી નવપદે પ્રશ્નમાં પૂછવામાં આવ્યા છે. ૧ ચાલતું હોય તે “ચાલ્યું કહેવાય? ૨ ઉદીરાતું હોય તે “ઉદીરાયું” કહેવાય? અનંત પદાર્થોને કેવી રીતે જાણશે? કેમકે આ સંસારમાં અનંતાનંત જીવો છે. અનંતાનંત પુગલ કંધે છે. અસં. ખ્યાત દ્વીપ છે. અને અસંખ્યાત સમુદ્રો છે. અને એક એક દ્રવ્યમાં અનંત અનંત પર્યા છે. તે બધાઓનું સમ્યજ્ઞાન તીર્થંકર પરમાત્માઓને જ હોય છે. માટે જ ગૌતમસ્વામી, બીજા ગણધરે, પરિવ્રાજક તથા વિશિષ્ટ જ્ઞાનીઓથી પૂછાયેલા પ્રશ્નોના જવાબ દ્વાદશાંગીમાં સર્વશ્રેષ્ટ દેવદેવેન્દ્રોથી પૂજ્ય શ્રી ભગવતી સૂત્રમાં ગૂંથાયેલા હોવાથી આ સૂત્ર આપણે સૌને માટે વંદનીય છે. જ્ઞાનના સાગરસમા આ સૂત્રમાં દ્રવ્યાનું ગ, ગણિતાનંગ, ચરિતાનુંગ અને કથાનુંાગના પાઠમૌક્તિકે પૂર્ણ માત્રામાં જોવા મળશે. આમાં ઘણું શતકે છે. એક એક શતકમાં અમુક ઉદેશાઓ છે અને પ્રત્યેક ઉદેશામાં ઘણા ઘણા પ્રશ્નો છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ શતક ૧ લું ઉદ્દેશક−૧ ] ૩ વેદાતુ હાય તે ‘વેઢાપુ” કહેવાય ? ૪ પડતું હેાય તે ‘પડયું” કહેવાય ? ૫ છેટ્ઠાતુ હાય તે છેદાયુ” કહેવાય ? ૬ ભેદાતુ હાય તે ભેદાયુ” કહેવાય ? ૭ ખળતુ હાય તે મળ્યુ” કહેવાય ? ૮ મરતુ' હાય તે મયું” કહેવાય ? ૯ નિરાતુ હાય તે ‘નિજ રાયુ” કહેવાય ? [ આ બધાના ઉત્તર ભગવાન મહાવીર સ્વામી ‘હા’ માં આપે છે. અર્થાત્ ચાલતું ચાલ્યુ” કહેવાય અને ઉદીરાતુ ‘ઉદ્દીરાયુ” કહેવાય, વગેરે. એ કહેવાની જરૂર નથી કે–ભગવાન મહાવીરનેા સિદ્ધાન્ત જૈન સિદ્ધાન્ત અનેકાન્તવાદ પૂર્ણ છે. કોઈ પણ એક પદા અનેક પ્રકારની દૃષ્ટિએથી ભિન્ન ભિન્ન રૂપે જોઈ શકાય છે. અને તે તે દૃષ્ટિએ તે સત્ય હૈાય છે. ચાલતુ' હેાય તે ‘ચાલ્યું” અને ઉદીરાતુ હાય તે ‘ઉદ્દીરાયુ’ વગેરે જે કહેવાય છે, એ નિશ્ચયનયની અપેક્ષાએ છે. એશક વ્યવહારનયને અવલખીને કહેવામાં આવે તેા, જ્યાં સુધી તે કાર્યં પૂરું ન થાય ત્યાં સુધી ‘ચાલ્યુ” ‘ઉદીરાયુ” વગેરે ન કહેવાય. ભગવાન મહાવીર સ્વામીના ભાણેજ જમાલીના સિદ્ધાન્તને આમાં પ્રતિવાદ છે. જમાલીના સિદ્ધાન્ત એક દૃષ્ટિ માત્રથી જોઈને નિશ્ચય કરાવનારા હતા. બીજી દૃષ્ટિએ જોતાં તે જ વસ્તુ સાચી હાય છે, એ વાતનું ભાન જમાલીએ ન રાખ્યુ. એનું પરિણામ એ આવ્યુ કે તેણેમહાવીર દેવના સિદ્ધાન્તથી પૃથક સિદ્ધાન્ત ચલાવ્યે. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૧૦ 1 [ ભગવતીસૂત્ર સારસંગ્રહ એક વખત બિમારીના પ્રસંગે જમાલીએ સાધુઓને સંથારો–પથારી કરવા કહ્યું. થોડીવારમાં સાધુઓને પૂછ્યું : કેમ સંથારે થયે?” જો કે સંથારે પૂરે હેતે થયે. છતાં સાધુઓએ કહ્યું કે હા, થેયે. જમાલીએ જઈને જોયું તો તે પૂરો થયે હેતે. આથી કુદ્ધ થઈ, “કરાતું હોય તે કર્યું કહેવાય, એ જિનવચને ઓટ છે, એમ પ્રરૂપણ કરી ઘણાઓને પિતાના પંથમાં ભેળવ્યા. જ્યારે બુદ્ધિમાં વૈપરીત્ય આવે છે, ત્યારે ગમે તેવી સાદામાં સાદી વાત પણ સમજવામાં આવતી નથી. માલી જેવા બહુશ્રતને પણ ન સમજાયું કે-કપડાને એક છેડે. સળગતે હોય છતાં કહી શકાય છે કે-“અરે, કપડું સળગ્યું.” કપડું વણાતું હોય, થોડું વધ્યું હોય અને વણનાર કહી શકે છે કે “જુઓ કેવું સુંદર કપડું વધ્યું. યદ્યપિ અહિં કપડું આખું નથી બળી ગયું, તેમ કપડું આખું નથી વણાઈ ગયું, છતાં એમ “બળ્યું” “વણાયું” જરૂર કહેવાય છે. આ નિશ્ચયનયની અપેક્ષાએ કહેવાય છે. વ્યવહારનયની અપેક્ષાએ તે કાર્ય પૂરું થાય, ત્યારે જ પુરું થયું કહેવાય. પણ આ વાત જમાલીને ન સૂઝી. 1 ૨. તેને જોવા માટે બે દષ્ટિઓ છે. પદાર્થને સ્વભાવ જ તથા પ્રકારનું હોવાથી જ્ઞાતાને અભિપ્રાય કેઈક સમયે નિશ્ચયનયથી પદાર્થને નિશ્ચય કરવાનું હોય છે. જ્યારે બીજા સમયે તે જ પદાર્થને નિશ્ચય વ્યવહારનયથી કરે છે. માટે જનપદમાં કરાતે ભાષા વ્યવહાર પ્રાયઃ કરીને અસત્ય નથી હેતે. સાડીને એક છેડે જ બળી રહ્યો હોય છે, છતાંએ શિક્ષિત કે અશિક્ષિત એકજ અવાજે કહે છે કે- સાડી બળી ગઈ, ” અથવા “તે મારી સાડી બાળી નાખી, રસેઈ કરવાની Page #64 -------------------------------------------------------------------------- ________________ શતક ૧ લું ઉદ્દેશક–૧ ] [ ૧૧. આ પ્રથમ પ્રશ્નોત્તર યદ્યપિ બાહ્યદષ્ટિએ જમાલીના મતનું નિરાકરણ કરનાર દેખાય છે. પરન્તુ તાત્વિક દૃષ્ટિએ તે મેક્ષતત્ત્વનું સૂચક પણ છે. કારણ કે શ્રી અભયદેવસૂરિની વૃત્તિમાં કહેવા પ્રમાણે– શરૂઆત જ થઈ છે, છતાં પણ ધર્મપત્ની પોતાના પુત્ર સાથે કહેવડાવે કે રસોઈ તૈયાર થઈ ગઈ છે. જમીને જજે.” આ પ્રમાણે તથા આના જેવા બીજા ભાષા વ્યવહારને આપણે (જેમાં તાકિકે, વિતંડાવાદિઓ તથા જલ્પ હેત્વાભાસ છળ, જાતિ અને નિગ્રહસ્થાન દ્વારા મોક્ષની કલપના કરનારાઓ) બધાએ સત્ય સ્વરૂપે માનીએ છીએ અને તે પ્રમાણે વ્યવહાર કરીએ છીએ. | મૂળ વાત આ છે કે કેઈપણ ઉત્પાઘ કાર્યને માટે નિમિત્ત કારણે બરાબર ગોઠવાઈ ગયા હોય, તથા તે કાર્ય માટેનું ઉપાદાન કારણ પણ યથાગ્ય તૈયાર હોય તો કાર્યના પ્રારંભકાળમાં જ પ્રત્યેકને વિશ્વાસ રહે છે કે “કાય થઈ ગયું” માટે કરતું “કરાયું,” બળતું “બળાયું”. આ પ્રમાણે, જ સર્વત્ર બોલાય છે. અને આવા પ્રકારને ભાષા વ્યવહાર નિશ્ચયનયથી સત્ય મનાય છે. જ્યારે આ જ વાતને વ્યવહારનય બીજા પ્રકારે કહે છે. કાર્યની પૂર્ણતાને પામેલે ઘડે. જ્યારે પાણી ભરવાના કામમાં આવે. વણાઈ ગયેલું કપડું દરજીને ત્યાં દેવા માટે કામમાં આવે અને સરસ રીતે સીવાઈ ગયેલું કપડું પહેરવા માટે કામમાં આવે ત્યારે જ કામ થયું એમ કહેવાય છે. આ પ્રમાણે ઉત્પાદ્ય કાર્યમાં અને દૃષ્ટિએ સત્ય સ્વરૂપે સમાયેલી હોવાથી સ્થલ બુદ્ધિના માલિકને તથા પૂર્વ ગ્રહથી ગ્રસ્ત આત્માને ધ્યાનમાં ન આવે તેથી કરીને પદાર્થોને સ્વરૂપને અને તેમને જોવાની અલૌકિક દષ્ટિઓને દેષ નથી. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ] [ભગવતીસૂત્ર સારસંગ્રહ ચાર પુરુષાર્થમાં “મેક્ષ નામને પુરુષાર્થ મુખ્ય છે, અને એ મેક્ષનાં સાધનો સમ્યગ્દર્શનાદિ છે મેક્ષના વિપક્ષને વિરુદ્ધ પક્ષને ક્ષય થવાથી મેક્ષ થાય આ વિપક્ષ તે કમેને બંધ છે તે કર્મોના ક્ષય નિમિત્તે “વરમાણે ક્રિયે ઈત્યાદિ પદ કહ્યા છે. અર્થાત્ આ આદિનું સૂત્ર કર્મક્ષયનું સૂચક છે, અને તેથી જ તેને પ્રથમ મૂકવામાં આવ્યું છે. “ચલમાણે” એમાં ચલ-સ્થિતિના ક્ષયથી ઉદયમાં આવતું, વિપાકરૂપ (ફલનું દેવું) પરિણામ માટે અભિમુખ થતું જે કર્મ, તે કર્મ “વર્જિતમ્ એટલે “ઉદયમાં આવ્યું,' એ પ્રમાણે વ્યપદેશ થાય છે. કર્મ પુદ્ગલના પણ અનંત સકળે, અનંત પ્રદેશ છે, તેથી તે અનુક્રમે–પ્રતિ સમયે જ ઉદયમાં આવ્યા કરે છે, અર્થાત્ ચાલ્યા કરે છે. એમાં જે પ્રારંભનો “ચલન” સમય છે. તે સમયમાં ચાલતાં કર્મને “ચાલ્યું” એમ કહેવાય. આ દષ્ટિએ આ પ્રશ્નોત્તરમાં “મોક્ષતત્ત્વ રહેલું છે. એમ કહી શકાય છે. ૧૩ 卐. मिथ्यादर्शनाविरतिप्रमादकषाययोगाः वन्धहेतवः । ઉપરના પાંચે કારણે અથવા પાંચમાંથી એક એક કારણ પણ કર્મોનું બંધન કરાવનાર છે. મિથ્યાદર્શનનાં ક્ષયેશમ તથા ઉપશમ કરવાની શક્તિ (કરણ–લબ્ધિ) જ્યાં સુધી આત્માને પ્રાપ્ત નથી થતી ત્યાંસુધી કઈ પણ જીવાત્માને આત્મદર્શનનો લાભ મળતો નથી. આવી સ્થિતિમાં– ૧. અવિરતિ–(પાપસ્થાનકના ત્યાગને અભાવ.) ૨. પ્રમાદ-(વૈષયિકી ભાવના, વિકથા કરવાનું કુતૂહલ, આહાર સંજ્ઞાની લાલસા, સ્વપ્નશીલતા તથા માદક પદાર્થનું સેવન.) Page #66 -------------------------------------------------------------------------- ________________ શતક ૧ ૩ ઉદ્દેશક-૧ ] 3. ૪. [ ૧૩ કષાય—(અનંતાનુબંધી ક્રોધ, માન. માયા તથા લાભને ઉદય અથવા ઉદીરણા કરવા માટેની તૈયારી). યાગ—(મન વચન, કાયાની વક્રતા) ઉપરના ચારે ભાવા મિથ્યાત્વમાહનીય કાઁના સદ્દભાવમાં નિયમા વિદ્યમાન હાય જ છે. જેનાથી પ્રતિસમયે ક મ ધન ચાલુ જ રહે છે. માનસિક જીવન ઉપર સુસ'સ્કારા જ્યારે દૃઢીભૂત નથી થતા ત્યારે ખાદ્યજીવન સભ્ય દેખાવા છતાં પણ આન્તરિક જીવનમાં કૃષ્ણઙેશ્યા, નીલ લેશ્યા અને કાપાતલૈશ્યાનુ જોર ઘટતુ` નથી.' આવી પરિસ્થિતિમાં જેમ જુદા જુદા નિમિત્તોને લઈને જુદા જુદા કમેનિા પ્રવાહ આત્મામાં અવિરત ચાલુ જ હાય છે. તેવી રીતે બંધાયેલા કર્યાં પેાતાની સ્થિતિ (મર્યાદા)ના ક્ષય થયે છતે ઉડ્ડયા લિકામાં પ્રવિષ્ટ થયા છતાં પ્રથમ સમયથી જ ચાલવા માંડે છે અને ચાલવા માંડેલા કમાં ચાલ્યા.’આમ નિશ્ચયનયના આશ્રમ લઈને કહી શકાય છે. ઉદીરણાના અર્થ આ પ્રમાણે છે. ભવિષ્યના લાંબા કાળે ઉદયમાં આવનારા કલિકાને સયાન, સ્વાધ્યાય, તથા સાત્ત્વિક તપશ્ચર્યાના મળે આત્માના વિશિષ્ટ અધ્યવસાયાથી ખીંચીને ઉદયાવલિકામાં પ્રવેશ કરાવવા. જૈન શાસનમાં આત્માની તેવી વિશેષ શક્તિને ઉદીરણાના નામે સ’મેધાય છે. સત્યાથ આ છે કે જેમ એક માસ અશુભ અને અશુદ્ધ વિચારધારાઓથી પ્રતિસમયે કલિકાને પેાતાના આત્માના પ્રદેશામાં ભેગા કરતા જાય છે. જ્યારે ખીજો માણસ સમ્યગ્દર્શનની શુદ્ધિ દ્વારા, અષ્ટ પ્રવચન માતાના પાલન દ્વારા તથા રાગ, દ્વેષ, કષાય વિકથા આદિ પ્રમાદથી દૂર રહેનારા તથા મન, વચન, કાયાને પ્રતિક્ષણે પરમાત્માના ધ્યાનમાં લીન કરનારા ભાગ્યશાળી પેાતાની શુભ અને શુદ્ધ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ આત્માની વિચારધારાઓ વડે પ્રતિસમયે બાંધેલા કમેને જે લાંબાકાળે ઉદયમાં આવનાર હતા તેમને ખપાવતો જ જાય છે. આત્માથી અસંયમિત માનસિક બળ કર્મોને ઉપાર્જન કરવામાં કારણ બને છે. જ્યારે જ્ઞાન, દર્શન, ચારિત્ર સંપન્ન આત્માથી સંયમિત બનેલું મન કર્મોના નાશ માટે "હોય છે. માટે જ કહ્યું છે કે-“જન જ મનુષ્યાળાં રજૂ વખ્યમોક્ષ' માણસોનું મન જ બંધ અને મેક્ષનું કારણ છે. બાંધેલા કર્મોને ઉદય બે પ્રકારે થાય છે. અમુક સમયની મર્યાદા સુધીનાં કર્મો પિતાને સમય પૂરો થતાં પોતાની મેળે ઉંદયમાં આવે છે. વૈરાગ્ય પૂર્ણ જીવન જીવનારે અને ઈશ્વરના ધ્યાનમાં તથા તેમની આજ્ઞામાં મસ્ત બનનારે ભાગ્યશાળી આત્મા પિતાના સંધ્યાન દ્વારા ઉદીરણા કરણથી મર્યાદા પહેલા પણ ઘણું અનિકાચિત કર્મોને ઉદયમાં લાવીને અર્થાત્ કર્મોના ફળને ભેગવ્યા વિના જ કર્મોના પ્રદેશને ખપાવી શકે છે. આ બંને પ્રકારે વેદાતા કમેને વિદાયા” કહેવામાં નિશ્ચયદષ્ટિએ વધે નથી. દૂધ અને સાકરની માફક એકાકાર થયેલાં કર્મો પતાની મેળે અથવા ઉદીરણાને લઈને આત્મપ્રદેશોથી ખરી પડવાની– છૂટાં થવાની શરૂઆત જ્યારે કરે ત્યારે કર્મે છૂટાં થયા કહી શકાય છે. - છેદાતું હોય તે છેદાયું” એટલે દીર્ઘકાળ સુધીની મર્યાદાવાળા કમેને “અપવર્તના” નામની કરણશક્તિવડે ઓછી સ્થિતિ (સમય મર્યાદા) વાળા કરવા તેને છેદન ક્રિયા 1 અપ્રમત્ત અવસ્થાને લઈને આત્મામાં એક એવી અજોડ શક્તિ આવે છે, જેને લઈને દીર્ધકાળના કર્મોને ઓછા કાળની મર્યાદામાં લાવી શકાય છે. તે પ્રમાણે અશુભ કર્મોમાં કહેવાય છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ શતક ૧ ૩ ઉદ્દેશક−૧ ] [ ૧૫ જે તીવ્ર રસ (કર્માની ફળ દેવાની તીવ્રતા) હતા. તેને પશ્ચાત્તાપ, પ્રાયશ્ચિત્ત દુષ્કૃત્યાની વારંવાર આલેાચનાથી તીવ્ર રસવાળાં કર્યાં પણ ‘અપવતના’ કરણથી મન્દરસવાળા કરાય છે. અને મંન્દરસવાળાં કર્યાં ‘ઉર્દૂત ના’કરણથી તીવ્રરસવાલા પણ બની જાય છે. તાત્પર્ય એ છે કે-શુભ અને શુદ્ધ ભાવનામાં રહેવાવાળા આત્મા પ્રતિ સમયે શુભ કર્યાં તે ખાંધે જ છે. સાથે સાથે શુભ ભાવનાને લઈને પહેલાના માંધેલા અશુભ કર્મના રસ પણ મન્ત્ર કરતા જાય છે. અને ભાવનાના રંગ જો તીવ્ર અની જાય તે અશુભ કર્માંના મૂળીયા પણ કાપતા જાય છે. તેનાથી વિપરીત હિંસા, જૂઠ, પ્રપંચ, વ્યભિચાર, પરિગ્રહ આદિ અશુભ ભાવનામાં રાત-દિન મસ્ત રહેનારા આત્મા પ્રતિ સમયે અશુભ (પાપ) કર્માંના સંગ્રહ કરતા રહે છે. સાથે સાથે પહેલાના માંધેલા શુભ (પુણ્ય) કર્માને પણ અશુભ કરે છે. ‘મળતુ મળાયુ” એટલે અગ્નિવર્ડ દગ્ધ થયેલા લાકડા કાષ્ટરૂપને છેાડીને જેમ ભસ્મરૂપે થાય છે, તેમ શુભ ધ્યાન તથા શુદ્ધ ધ્યાનરૂપી અગ્નિવડે કમ રૂપી ઢગલાખ ધ કષ્ટસમૂહ પણ ખાખ થઈ જાય છે. ‘મરતું મરાયુ” એટલે આવીચિક મરણવડે આ જીવાત્મા જન્મના પ્રથમ સમયથી પેાતાના આયુષ્યકમ નાં દલિકોને લાગવી રહ્યો છે. અને ૭૦ વર્ષની ઉમરે કમના છેલ્લે અશ ભાગવીને તે માણસ મરણ પામે છે. વ્યવહારનયે ભલે આપણે કહીએ કે આ માસ ૭૦ મા વર્ષે મર્યાં, પરન્તુ આ કર્માંના દલિકા બધા એકી સાથે ૭૦ મા વર્ષે જ નથી ભોગવાતા, પણ જન્મથી લઈને પ્રતિ સમય ભોગવાતાં કલિકા ૭૦ મા વર્ષ પૂરા થાય છે. આ પ્રમાણે માંધેલું આયુષ્ય કમ પ્રતિક્ષણ ક્ષય પામતુ હાય છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ પરવશતાને લઈને ઈચ્છા વિના ભૂખ, તરસ, સહન કરવાં પડે છે, બ્રહ્મચર્ય પાળવાની મુદ્દલ ઈચ્છા નથી, છતાં સંજોગે નહિ મલવાથી બ્રહ્મચર્ય ફરજીયાત પાળવું પડે છે, ઈત્યાદિ વગર ઈરછાએ જે હાડમારી ભોગવવી પડે છે, તે કારણથી પણ કર્મો ક્ષય પામતાં જાય છે. તે અકામ નિર્જરા કહેવાય છે. જ્યારે ગુરુ–ઉપાસના ધર્મશ્રવણ, જ્ઞાન, વિરતિ તથા પ્રત્યાખ્યાન આદિ ધામિક કૃત્ય પ્રત્યે અત્યંત શ્રદ્ધાળુ માણસ પિતે પરવશ કે દરિદ્ર હોવા છતાં પણ જ્ઞાન અને વિવેક પૂર્વક ભૂખ વ્યાસ વગેરે બધી હાડમારીઓ સમતાથી સહન કરશે. અને સમજીને છોડી દેશે. અને પિતાના આત્મધર્મમાં સ્થિર થઈને પૂર્વ ભવના પાપે અને અંતરા ને હસ્તે મુખે ભોગવશે, તે સકામનિર્જરા કહેવાય છે. તથા પૈસે ટકે સુખી માણસ પણ ભોગ્ય તથા ઉપભોગ્ય પદાર્થોમાં જાણી બુઝીને મર્યાદા કરશે. તથા ઢગલાબંધ બંધાતા નિરર્થક પાપેને અનર્થદંડૂ વિરમણવ્રત દ્વારા રેકવાને ભાવ રાખશે, અને તેમ કરીને હિંસક ભાવમાંથી અહિંસક ભાવમાં દુષ્કાને છેડી સંયમ ભાવમાં તથા ભોગ વિલાસને મય દિત કરીને ત્યાગ તથા તપ ધર્મ પ્રત્યે અનુરાગી બનશે તે ભાગ્યશાળીઓ પણ સકામ નિજેરાના સ્વામી બનીને પોતાનું આત્મકલ્યાણ સાધવા માટે સમર્થ બનશે. ઉપર પ્રમાણેના નવે પદમાં ભિન્ન ભિન્ન વ્યંજને અને સ્વરો હોવા છતાં તે સમાનાર્થ છે? કે ભિનાર્થ છે? આના જવાબમાં ભગવાને ફરમાવ્યું કે– ૧. ચાલતું હોય તે ચાલ્યું. ૨. ઉદીરાતું હોય તે ઉદીરાયું. ૩. વેદાતું હોય તે વેદાયું. ૪. પડતું હોય તે પડ્યું. Page #70 -------------------------------------------------------------------------- ________________ શતક ૧ લું ઉદ્દેશક-૧ [૧૭ ઉત્પાદ નામના પદાર્થને કહેવાવાળા ઉપરના ચારે પદે સમાન અર્થ વાલા છે અને તે ઉત્પાદ પર્યાય પણ કેવળજ્ઞાન જ હોઈ શકે કેમકે : અનંત સંસારમાં ભટકતાં જીવાત્માએ કઈ કાળે પણ કેવળજ્ઞાન નામને પદાર્થ મેળવ્યું નથી. માટે જ કર્મોને નાશ થયે કેવળજ્ઞાન અને મોક્ષપ્રાપ્તિ આ બે ફળ પ્રાપ્ત થાય છે. અને તે કર્મોનાં નાશમાં આ ચારે પદો સમાનાર્થ આ પ્રમાણે છે. પોતાની સ્થિતિ ક્ષય થયે કર્મો પોતાના સ્થાનથી ચાલે છે, એટલે ઉદયમાં આવે છે. ઉદયમાં આવેલા કર્મો ભેગવાય છે, અને ભગવાયેલા કર્મો આત્મપ્રદેશથી સર્વથા છુટા પડે છે. જ્યારે પાછળના પાંચ પદે ભિન્નાથ આ પ્રમાણે છે, છેદાનુ છેદયું આ પદમાં સ્થિતિબંધની વિચારણા છે, કેમકે સગી કેળવી પોતાના અંતકાળે ગનિરોધ કરવાની ઈચ્છાથી વેદનીય, નામ અને નેત્ર કર્મની દીર્ધ સ્થિતિને અપવર્તનો કરણથી અન્તમુહૂર્તની કરી લે છે. “ભેદતું ભેદાયું” આમાં રસબંધની વિચારણા છે. જે સમયે સ્થિતિઘાત કરાય છે, તે જ સમયે રસઘાત પણ કરે છે. “બળતું બળાયું” આમાં પ્રદેશબંધની વિચારણા છે. “મરતું મરાયું” આમાં આયુષ્કર્મની વિચારણા છે. અને છેલ્લા પદથી બધાએ કર્મોની નિર્જરાની વિચારણા છે. આ પ્રમાણે પાંચ પદોમાં ભિન્ન ભિન્ન અર્થ રહેલે. હોવાથી ભિન્નાથે કહેવાય છે. | E Page #71 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ] * [ ભગવતીસૂત્ર સારસંગ્રહ મેક્ષતત્ત્વનું નિરૂપણ કર્યા પછી ત્રીજા પ્રનથી જીવોના સંબંધમાં વર્ણન કરવામાં આવ્યું છે, હવે જીના ચોવીસ ભેદ ગણાવવામાં આવે છે – ( ૧ નરયિક : ૧ પંચેન્દ્રિય તિર્યંચ ૧૦ અસુરકુમારાદિ ૧ મનુષ્ય ૫ પૃથ્વીકાયાદિ ૧ વ્યક્તર ૩ શ્રીન્દ્રિયાદિ ૧ જ્યોતિષ્ક ૧ વૈમાનિક એ પ્રમાણે જીવો ૨૪ ભેદો હોઈ, આ દરેક માટે પ્રનેત્તરે આપવામાં આવ્યા છે. દાખલા તરીકે નરયિક. નરયિકની સ્થિતિ કેટલા કાળની છે? નૈરયિકે કેટલા કાળે શ્વાસ લે છે? શું નરયિકે આહારથી છે? નરયિકે વડે કેટલા પ્રકારના પુદ્ગલે લેવાય? નચિકે કેટલા પ્રકારના પુદ્ગલોને ચય કરે? કેટલા પ્રકારના પુગલની ઉદીરણા કરે? વગેરે અનેક પ્રશ્નોત્તરે નૈરયિકે સંબંધી છે. ૧૪ ૪. સૂક્ષ્મ નિગદથી લઈને ઈન્દ્રપદ સુધીનાં અનંતાનંત જી ૨૪ દંડકમાં પ્રવેશ પામેલા છે. તે વીવોડજિનેન ના રૂરિ : | આમાં સૌથી પ્રથમ નરકસ્થાનીય નારકી જેને માટેના પ્રશ્ન છે, અને જવાબ છે, આ અને આવા પ્રકારના પ્રશ્નોત્તરોથી એ નિષ્કર્ષ નીકળે છે કે નરકાદિ ભૂમિઓ અનાદિકાળથી છે અને તેમાં જવાવાળા જી પણ અનાદિકાળથી અનંતકાળ સુધી છે. ગમે તે ક્ષેત્રથી ચારે ગતિ એમાં જવાવાલા અને ચાર ગતિઓમાંથી નિકળીને પાછા ચારે ગતિઓમાં રખડપટ્ટી કરનાર જીવ પણ છે. કેઈ કાળે પણ Page #72 -------------------------------------------------------------------------- ________________ [૧૯ જીવના વીસ ભેદ] આવી જ રીતે અસુરકુમાર અને નાગકુમાર સંબંધી, આવી રીતે પૃથ્વીકાયિકાદિ સંબંધી–પૃથ્વીકાયિક જીવની સ્થિતિ, શ્વાસ, આહાર, આહારને સમય વગેરે સંબંધી બાબતે છે. આમ બે ઈન્દ્રિય, ત્રીન્દ્રિયાદિ, મનુષ્યાદિ વાણવ્યન્તરાદિના સંબંધી પ્રશ્રનેત્તર થયા પછી “આત્મારંભાદિ’ નું નિરુપણ કરવામાં આવ્યું છે. સંસારને સર્વથા નાશ જૈનશાસનને માન્ય નથી. તેમજ આ સંસારને કેઈ ઉત્પન્ન કરનાર છે એ માન્યતા પણ જૈન શાસનની નથી. નરક શબ્દનો અર્થ ટીકાકાર આમ કરે છે, “ચાર્યું ગયું છે ઈષ્ટફળ દેવાવાલું કર્મ જે સ્થાનમાંથી તે નરકભૂમિ કહેવાય છે. આ ભૂમિમાં ઉત્પન્ન થવા વાલા છે “નારક અથવા નૈરયિક કહેવાય છે. - અસંખ્યાતા છે સાથે વૈર, ઝેર, પાપકર્મ ચૌર્યકર્મ થનકમ તથા રૌદ્ર ધ્યાનથી કરેલી હિંસા વગેરે નિકૃષ્ટતમ પાપને ભેગવવા માટેનું આ સ્થાન છે. આવા પ્રકારના પાપકમી આત્માને સુખ કયાંથી હોય? નારક જીવ નરકમાં કેટલા કાળ સુધી રહે? તેને જવાબ. ઉત્કૃષ્ટ સ્થિતિ જઘન્ય સ્થિતિ ૧ સાગરોપમ – પહેલી નરક ભૂમિમાં ૧૦ હજાર વર્ષ – બીજી નરક ભૂમિમાં ૧ સાગરોપમ – ત્રીજી નરક ભૂમિમાં ૩ ચેથી નરક ભૂમિમાં ૭ પાંચમી નરક ભૂમિમાં ૧૦ - છઠ્ઠી નરક ભૂમિમાં ૧૭ સાતમી નરક ભૂમિમાં ૨૨ ૩૦ ૭ . દ ક છે - | | | | | | છે ક Page #73 -------------------------------------------------------------------------- ________________ આત્મારંભાદિ આત્મારંભ એ વસ્તુ છે કે-જીની આશ્રવ દ્વારે પ્રવૃત્તિ થવી તે. તેમાં આત્માને જે આરંભ-(જીવને ઉપઘાત–ઉપદ્રવ થાય તે.) અથવા આત્મા વડે સ્વયં આરંભ કરે તે આત્મારંભી કહેવાય. અને પરને અથવા પરવડે જે આરંભ કરે તે પરારંભી કહેવાય. અહિં, શું છે આમારંભ છે? પરારંભ છે? તદુભયારંભ છે કે અમારંભ છે? આ સંબંધી ઘણાજ સુંદર વિચાર કરવામાં આવ્યું છે. તે પછી નૈરયિકેના આત્મારંભાદિ ભેદ વર્ણવવામાં આવ્યા છે. આ આંખના પલકારાના સમય જેટલું પણ જેમને સુખ નથી તેવા નારકે અત્યન્ત દુઃખી હોવાના કારણે સતત શ્વાસ, નિશ્વાસ લે છે અને મૂકે છે. અતિતીવ્ર સુધા વેદનીય કર્મના કારણે પ્રતિસમયે નારક છે જે આહાર લે છે, તે અનાભેગિક આહાર કહેવાય છે. અને ઈચ્છાપૂર્વક “હું આહાર કરુ તે આહાર અન્તર્મુહૂતે લે છે, જે આગિક આહાર કહેવાય છે. આ બધી બાબતે વિસ્તારપૂર્વક જાણવા માટે પ્રજ્ઞાપના સૂત્રથી જાણવી. એમ ટીકાકાર કહે છે. નારક જીની જેમ અસુરકુમાર, નાગકુમાર, તથા પૃથ્વીકાયાદિ જેની આયુષ્યમર્યાદા, આહારાભિલાષા વગેરે પ્રકરણ ગ્રન્થથી જાણી લેવી. : ૫. અનાદિકાળથી આશ્રવતવને સેવનારા જીવાત્માના માનસિક વાચિક અને કાયિક વ્યાપારમાં સંરંભ, સમારંભ તથા આરંભ નામને આશ્રવ ઉદયકાળે પ્રવર્તતે જ હોય છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ આત્મારંભાદિ ] [ ૨૧ મનમાં સદૈવ ક્રોધ, માન, માયા અને લેાભ સંબંધી કાષાયિક વિચારોની વનાને સરંભ કહેવાય છે. મનની કાષાયિક ભાવનાઓથી પ્રેરાઈને બીજા જીવના ઘાત માટે તથા પેાતાના અધઃપતન અને આત્મનન માટે તેવા પ્રકારના શસ્ત્રાદિ તથા કુસંગ—અસદાચાર વગેરેની સામગ્રી ભેગી કરવી તે સમારભ છે. અને જીવ હત્યા કરવી તે આરંભ છે. આ ત્રણે આશ્રવા કૃત, કારિત અને અનુમેાદિત રૂપે ૩૪૩=૯ પ્રકારે થયા. મન-વચન-કાયાના ૩ ભેદ વડે ગુણતાં ૯૪૩=૨૭ પ્રકારે થયા. તેને ક્રોધ, માન, માયા અને લેાભવશ સેવવાં તેથી ૨૭ ને ૪ ગુણતાં ૨૭૪૪=૧૦૮ ભાગે આશ્રવતત્વ જૈનશાસનને માન્ય છે. માળાના ૧૦૮ મણકાને આશય એ જ કે એક એક મણકે આપણને સૌને ૧૦૮ પ્રકારે આશ્રવ તત્વ સ્મૃતિમાં રહી શકે જેથી આશ્રવ હેય જ હાય છે. આ વાત યાદ રૂપે ખની શકે કેમકે :- આશ્રયો મવતુ: યાત્ આશ્રવ સોંસાર વૃદ્ધિનું કારણ છે. ‘બુદ્ધિઃ કર્માનુસારિન’આ ન્યાયે દુબુદ્ધિના વશવતી આત્માના સશક્ત બનેલે! માનસિક વ્યાપાર આ જીવાત્માને અળજબરીથી આરભમાં જોડે છે, તથા દુન્ય અથવા આવતાં ભવના નરકગતિને અધિકારી આત્મા પોતે જ જાણીબુઝીને આરંભ કાર્યામાં સપડાય છે. ત્યારે જ ‘હું તેા નરકમાં જઈશ પણ તને તે જીવતા નહિ જ રહેવા દઉ’ ‘હું ભલે ભિખારી બની જાઉં પણ તને તે સૌથી પહેલા પાયમાલ કરીને છેડીશ.’આવા પ્રકારની હિંસક અને રૌદ્રીભાવના ઉદયકાળે પ્રાયઃકરીને પ્રવર્તતી જ હોય છે. પ્રશ્નના જવાબને સારાંશ આ છે કે—મુક્તિગત જીવાને Page #75 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ જ્ઞાનાદિના ભેદ આ પછી જ્ઞાનાદિ સંબંધી પ્રશ્નોત્તરે પણ વિચારવા. લાયક છે. જ્ઞાન, દર્શન (સમ્યકત્વ) અને ચારિત્ર એ ત્રણરત્ન. એહભવિક, પારભવિક, તદુભયભવિક છે? આ પ્રશ્ન છે. તેમાં જ્ઞાન અને દર્શનને અંહભાવિક, પારભવિક અને તદુભયભવિક બતાવવામાં આવ્યા છે. જ્યારે ચારિત્રને ઍહભવિક બતાવવામાં આવ્યું છે. પારભવિક કે તદુભયભવિક નહિ. અને ચારિત્રની માફક તપ અને સંયમ પણ બતાવ્યાં છે. કર્મોને વ્યાપાર નહિ હોવાથી તેઓ અનારંભી છે. જ્યારે સંસારવતી જીવાત્મા–જેઓએ અપ્રમત્ત અવસ્થા સ્વીકારી છે, એટલે કે પિતાની આત્મિક વિચારધારાઓમાંથી રાગછેષ, વિષય-વાસના, રાજકથા, દેશકથા, ભજન કથા, સ્ત્રીકથા તથા કાષાયિક ભાવેને જેમણે ક્ષયપશમ કરી નાખ્યા છે, અથવા ઉદયમાં આવતાં તે ભાવને ઉત્કૃષ્ટ સ્વાધ્યાયબળ, ધ્યાનબળ, તથા તપોબળથી દબાવી દીધા છે. તેઓ પણ અનારંભી છે. અને પ્રમત્ત હોવા છતાં પણ જેઓ ગુરુકુલ વાસમાં રહીને શુભ ભાવ દ્વારા ઉપયેગવંત થઈને શુધ્ધ અનુષ્ઠાનેમાં સદા રત રહે છે. તેઓ પણ અનારંભી છે. જ્યારે સંયમધારી હોવા છતાં પણ જેમનાં મન, વચન અને કાયા રસગારવ, દ્ધિગારવ અને શાતાગારવાના માલિક બનીને અશુભવૃત્તિઓ તથા પ્રવૃત્તિઓ આદરે છે, ત્યારે તેઓ આત્મારંભી, પરારંભી અને ઉભયારંભી જ બને છે, પણ અનારંભી બની શક્તા નથી. દ્રવ્યવિરતિને સ્વામી બન્યા પછી પણ જ્યાં સુધી સાધક ભાવવિરતિ (ભાવસંયમ) તરફ પ્રયાણ કરતા નથી, ત્યાં સુધી સરંભ સમારંભ અને Page #76 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાદિના ભેદ ] [૨૩ એડભવિક, પારભવિક અને તદુભયભવિક–એ શું છે, એ જરા જાણી લેવું જોઈએ. ઐહભવિક–જે જ્ઞાન માત્ર આ ભવની અંદરજ રહી શકે તે. પારભવિક–જે જ્ઞાન, ચાલુભવ પછી થવાવાળા બીજા ભવમાં પણ સહચરપણે રહી શકે તે. તદુભયભવિક–તદુભયભવિક જ્ઞાનને અર્થ , આ ભવ અને આગામી ભવ-એ બન્ને ભવમાં સહચરપણે રહે તે, એમ કરવામાં આવે તો, તદુભયભવિક જ્ઞાન પરભવમાં વર્તવાવાળા જ્ઞાનથી જૂદું નથી થતું, અને તેટલા માટે અહિં તદુભયભવિકજ્ઞાન કહેવામાં આવે છે. આમાં જ્ઞાન અને દર્શન (સમ્યક્ત્વ)ને એહભાવિક, પારભવિક અને તદુભયભવિક બતાવવામાં આવ્યા છે. કારણ કે તે બન્ને વસ્તુઓ આ ભવમાં પ્રાપ્ત કરેલી, તે આગામીભવોમાં આત્માની સાથે જઈ શકે છે. પરંતુ ચારિત્ર સાથે જતું નથી. કારણ કે જે ચારિત્ર આ ભવમાં સ્વીકારવામાં આવે છે, તેજ ચારિત્રવડે બીજા ભવમાં ચારિત્રવાળા થવાતું નથી. આ ભવમાં સ્વીકારેલું ચારિત્ર યાવજીવ સુધીને જ માટે આરંભના વિચારોથી તથા પ્રવૃત્તિઓથી મુક્ત બની શકતો નથી. સંપૂર્ણ આરંભને કરાવનાર અવિરતિ હોય છે. માટે જ એકેન્દ્રિયાદિ જીથી લઈને બધાએ જી તારતમ્ય જોગે આરંભવાલા હોય છે. કૃષ્ણ. નીલ અને અપેત લેશ્યાવાલા ભાવસંયત અર્થાત ભાવનિક્ષેપે વિરતિધર નહિ હેવાના કારણે આત્મારંભી, પરારંભી અને તદુભયારંભી જ હોય છે, પણ અનારંભી. નથી હોતા. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ હોય છે. બીજું એ પણ વિચારણીય છે કે-સર્વવિરતિ કે દેશવિરતિ ચારિત્રવાળાની ગતિ “દેવલોક કહી છે, જ્યારે દેવલોકમાં તે “વિરતિને–ચારિત્રનો અભાવ છે. કદાચ કઈ ચારિત્રધારી મેક્ષમાં જાય, તે ત્યાં પણ ચારિત્રનું કંઈ પ્રજન નથી. કારણ કે સિદ્ધ નો વિત્તી અર્થાત્ ચારિત્ર ક્રિયારૂપ હોવાથી અને મોક્ષમાં શરીરને અભાવ હોવાથી ત્યાં અનુઠાનરૂપ ચારિત્રને એગ જ નથી અસંવૃત સંવૃત અણગાર આ પછી અસંવૃત અને સંવૃત અણગારના સંબંધમાં કેટલાક પ્રશ્નોત્તરે છે. અસંવૃત અણગાર એટલે કર્મને આવવાનાં દ્વારે. આશ્રવદ્વાને ન રેકે, તે અસંવૃતસાધુ કહેવાય. અને જે આશ્રયદ્વારને રેકે છે–તે સાધુ સંવૃતસાધુ કહેવાય. આ અસંવૃત અને સંવૃતસાધુ સિદ્ધ થાય, બોધ પામે, સંસારથી ૬. આ ભવમાં પ્રાપ્ત કરેલું સમ્યજ્ઞાન આવતાં ભાવમાં સાથે ન જાય તે ઐહભવિક કહેવાય છે. ભવાન્તરમાં પણ સાથે જાય તે પારભવિક કહેવાય છે. અને ત્રણ ચાર ભા સુધી જ્ઞાન–સંસ્કારો બન્યા રહે તે ઉભયભવિક કહેવાય છે. આ પ્રમાણે સમ્યગ્દર્શન પણ જાણવું. જ્યારે દેશવિરતિ અને સર્વવિરતિ ચારિત્ર આ વર્તમાન ભાવ પૂરતું જ હોય છે. કેમકે બન્ને પ્રકારની વિરતિમાં રહેનાર ભાગ્યશાલી દેવગતિમાં જ જાય છે. જ્યાં વિરતિ (વ્રત-નિયમ–પચ્ચક્ખાણ) હોતી નથી. તેમ જ અશરીરી-સિદ્ધાત્માને પણ ચારિત્ર હોતું નથી. આ પ્રમાણે તપશ્ચર્યા પણ અહભવિક હોય છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ અસંતભાવ ] [ ૨૫ મૂકાય, નિર્વાણ પામે, સર્વદુઃખોને અંત કરે? એ પ્રશ્ન છે. ભગવાન અસંવૃત સાધુને માટે નિષેધ કરે છે, જ્યારે સંવૃત સાધુને માટે હા ભણે છે. અસંયતભાવ છેવટે અસંયત જીવના સંબંધમાં પ્રશ્નોત્તર છે. અસંયત એટલે અસાધુ અથવા સંયમ રહિત પ્રાણાતિપાતાદિની વિરતિથી રહિત આ અસંયત જીવ અહિંથી અવીને દેવ થાય? આ મુખ્ય પ્રશ્ન છે. ભગવાન આના ઉત્તરમાં કેટલાક દેવ થાય, અને કેટલાક ન થાય, એમ કહે છે. અને તેમાં કારણ એ બતાવે છે કેજે છ ગામ, નગર, આકર આદિમાં અકામ તૃણા, અકામ સુધા, અકામ બ્રહ્મચર્ય અકામ ટાઢ–તડકો, ડાંસ-મચ્છર વગેરેના દુઃખને સહન કરે છે, આત્માને કલુશિત કરે છે, તેઓ મરીને વાણવ્યન્તરાદિ દેવલોકના કોઈ પણ દેવલોકમાં ઉત્પનન થાય અર્થાત્ સાધુ નહિ હોવા છતાં સંયમ રહિત જીવન ગાળવા છતાં પણ જે એવાં અકામ કષ્ટને સહન કરે, તે તે વાણવ્યક્તર દેવ થઈ શકે છે. જ્યાં જઘન્યથી દશ હજાર, અને ઉત્કૃષ્ટથી પોપમની આયુ મર્યાદા છે. દર ૭. સારાંશ કે આશ્રવ અને સંવર આ બે ત વડે જ જીવાત્મા સંસાર સાથે બંધાય છે. અને સંસારથી મુક્ત થાય છે. માટે જ “બાશ મહેતુ રચાત્ સંત મેક્ષવાળ” આ ટંકશાળી વચન જ આપણને જાગૃતિ આપે છે. તોફાની ઘેાડાની ઉપમા વાલી સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રેગેન્દ્રિય આ પાંચે ઈન્દ્રિ -જે આત્માથી સંયમિત નહીં હોય તે આ જીવાત્મા પ્રતિ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ. સમયે નવા નવા પાપે ઉપાર્જન કરશે. ચારે કષા અને હિંસા, જૂઠ, ચેરી, મૈથુન, તથા પરિગ્રહ જે મેટામાં મોટાં પાપો કહેવાયા છે. તેમની અવિરતિ તથા જેમની ઉપર સચ્યજ્ઞાન તથા સમ્મચારિત્રને પડછાયો પડયો નથી તેવા મન, વચન અને કાયાના ગે પણ આપણે આત્મા પ્રતિ સમયે જે પાપસ્થાનકે સેવે છે. સેવરાવે છે અને સેવનારને અનુદે છે, તે આશ્રવ કહેવાય છે. ચારિત્ર ગ્રહણ કર્યા પછી પણ સાધક જે આશ્રવતત્વને ત્યાગ નથી કરી શકતું તથા આર્યદેશ, આયખાનદાનીમાં જન્મીને જે મહાવીર સ્વામીના શાસનની મર્યાદામાં નથી આવતા તેવા શ્રીમત્તે, સત્તાધારીઓ, પણ ભયંકરમાં ભયંકર પાપકર્મો ઉપાર્જન કરે છે. અને ભવ–ભવાન્તરમાં અત્યંત દુઃખદાયી અસાતાવેદનીય કર્મને વારંવાર બાંધે છે, જેને લઈને તેમનો સંસાર અત્યન્ત દુઃખદાયી બનવા ઉપરાંત પ્રત્યેક માં ભયંકર અસાતા, ભૂખ, તરસ, દરિદ્રતા, માતાપિતાને વિયેગ, પરણેતર જીવન પછી અત્યન્ત હાડમારિઓ વગેરે દુખે ભેગવવાની લાયકાત મેળવે છે. જ્યારે ગૃહસ્થાશ્રમીઓના સંસર્ગથી દૂર. રહીને આત્મસાધનામાં મસ્ત રહેનાર મુનિ તથા ગૃહસ્થાશ્રમમાં રહીને સમ્યકત્વ તથા દેશવિરતિને સ્વીકાર કરી, વ્રત પચ્ચક્ખાણમાં શ્રદ્ધા બનેલે ગૃહસ્થ નવાં પાપના દ્વાર બંધ કરીને જૂના પાપને છોડતા જાય છે. તે ખૂબ ખૂબ શાતા વેદનીય કમને બાંધતે ભવ-ભવાન્તરમાં સુખી બને છે. આ પ્રમાણે ભગવાન મહાવીર સ્વામીની અમૃત દેશનાને સાંભળીને ગૌતમસ્વામી તથા પર્ષદા પૂર્ણ આનંદને પામતી પુનઃ પુનઃ દેવાધિદેવને વંદન નમન કરતી પિત. પિતાના સ્થાને ગઈ. Page #80 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલા ઉદ્દેશામાં ચલનાદિ ધર્માંવાલા કનુ નિરુપણ કરવામાં આવ્યું છે. આ ખીજા ઉદ્દેશામાં ‘દુઃખ’નુ વર્ણન કરવાનું છે. એમ ગ્રંથની આદિમાં અભિધેય ગાથાથી આપણે જાણીએ છીએ. ‘દુઃખ' શી વસ્તુ છે ? ‘દુઃખ’એ કમનુ જ પરિણામ છે. સાંસારિક સુખ એ પણ ખરી રીતે તે દુઃખરૂપજ છે. અત એવ દુઃખ' શબ્દથી ‘કમ'નું ગ્રહણ કરીને આ ઉદ્દે શામાં કમ ભાગવવા સબધી જ વર્ણન કરવામાં આવ્યું છે. આ ઉદ્દેશાના પ્રારંભમાં જીવા સ્વયકૃત (પેાતે કરેલાં) કમને વેદે છે ? અને સ્વયં કૃત આયુષ્યને વેદે છે ? આ એ પ્રશ્નોનું નિરાકરણ કર્યાં પછી નૈરયિક, અસુર કુમારાદિ પૃથ્વીકાયિક, એ ઇન્દ્રિયાદિ, મનુષ્ય, દેવ, લેસ્યાવાલા જીવે. લેફ્સા, સ'સાર, સંસ્થાનકાળ, અંતક્રિયા, ઉપપાત, અસંજ્ઞિ આયુષ્ય, આટલા વિષયા સંબંધી પ્રશ્નોત્તરા છે. આમાં નૈયિકાના આહાર, ક, વર્ણ, વેશ્યા, વેદના, ક્રિયા, ઉંમર સંબંધી પ્રશ્નોત્તરે છે અને લગભગ તેજ મામતના પ્રશ્નો આગળ અસુરકુમારાદિને માટે છે, તેમાં જ્યાં જ્યાં વિશેષતા છે, તે તે વિશેષતાએ બતાવવામાં આવી છે. આ બધા પ્રશ્નોત્તરૈા ઉપરથી જે માખતા ખાસ ધ્યાન ખે ચનારી છે તેમાંની મુખ્ય આ છે :-~~ ' Page #81 -------------------------------------------------------------------------- ________________ નરયિકોના ભેદ નરયિકે બે પ્રકારના બતાવવામાં આવ્યા છે. મેટા શરીરવાળા અને ન્હાના શરીરવાળા, બીજી રીતે નૈરયિકના બેભેદ બતાવવામાં આવ્યા છે. પૂર્વોપપત્રક (પહેલાં ઉત્પનન થયેલ) અને પશ્ચાદપપન્નક (પછીથી ઉત્પનન થયેલી ત્રીજી રીતે પણ બે ભેદ બતાવવામાં આવ્યા છે. સંઝિભૂત અને અસંઝિભૂત. વળી એક રીતે નિરયિકના ત્રણ ભેદ બતાવવામાં આવ્યા છે. સમ્યગદષ્ટિ, મિથ્યાદષ્ટિ અને સમ્યગ્રમિથ્યાદષ્ટિ. એક રીતે નૈરયિકના ચાર ભેદ પણ બતાવવામાં આવ્યા છે સરખી ઉંમરવાળા અને સાથે ઉત્પન્ન થયેલા. સરખી ઉંમરવાળા અને આગળ-પાછળ ઉત્પન્ન થયેલ, વિષમ ઉંમરવાળાને સાથે ઉત્પન્ન થયેલ, તેમ વિષમ ઉંમરવાળા અને વિષમપણે ઉત્પન્ન થયેલ. જુદી જુદી દ્રષ્ટિથી પડેલા આ ભેદના કારણે જ આહાર, કર્મ, વર્ણ વેશ્યા, વેદના, ક્રિયા અને ઉંમર આદિમાં ભેદની ન્યૂનાધિકતા હોય, એ સ્વાભાવિક છે. પૃથ્વીકાચિકે બધા માયી અને મિથ્યાદષ્ટિ બતાવવામાં આવ્યા છે. પૃથ્વીકાયિક જીવ માથી અને અનંતાનુબંધી કષાયના ઉદયવાળા હોય છે, અને તેથી જ મિથ્યાદષ્ટિવાળા અર્થાત મિથ્યાત્વના ઉદયની વૃત્તિવાળા હોય છે. આમ બે ઈન્દ્રિયાદિઓની અંદર પંચેન્દ્રિયતિર્યચ. નિવાળાઓના ત્રણ ભેદ બતાવવામાં આવ્યા છે. સમ્યગ્દષ્ટિ મિથ્યાદષ્ટિ અને સમ્યગમિથ્યાષ્ટિ. પછી સમ્યગદષ્ટિના બે ભેદ છે અસંયત અને સંયતા-સંયત. Page #82 -------------------------------------------------------------------------- ________________ નરયિકેના ભેદે ] [ ૨૯ આવી રીતે મનુષ્યના પણ ત્રણ ભેદ બતાવવામાં આવ્યા છે. સમ્યગદષ્ટિ, મિથ્યાદષ્ટિ, અને સમ્યગમિથ્યાદષ્ટિ. સમ્યગદષ્ટિના ત્રણ ભેદ, સંયત, સંયતાસંયત, અને અસંયત. સંયતના બે ભેદ સરાગ સંયત અને વીતરાગ સંયત. સરાગ સંયતના બે ભેદ પ્રમતસંયત અને અપ્રમતસંવત. : ૧. જેમના કષાયે ક્ષીણ કે ઉપશાંત થયા નથી. ૨. જેમને કષાયે ઉપશાંત કે ક્ષીણ થયા છે. F૮. રાજગૃહી નગરીમાં સ્થપાયેલ સમવસરણમાં વિરાજમાન થયેલા ભગવાન મહાવીર સ્વામીએ બીજે ઉદેશે આ પ્રમાણે પ્રરૂપિત કર્યો – પોતાના જ કરેલા કમને વેદે છે. (ભગવે છે) આમાં એટલું વધારે સમજવું કે સત્તામાં પડેલા બધાએ કર્મો વેદાતા નથી પણ જે ઉદિત છે તે જ વેદાય છે. પણ અનુદિત (અનુદણ-ઉદયમાં નહીં આવેલા) વેદાતા નથી. આયુષ્યકર્મ પણ ઉદયમાં આવેલું વેદાય છે પણ જે હજ અનુદિત છે તે વેદાતું નથી. કૃષ્ણ મહારાજાએ પણ મિથ્યાત્વના જેરે પ્રથમની ત્રણ નરકનું આયુષ્ય નિકાચિત અને છેલ્લી ચાર નરકનું આયુષ્ય અનિકાચિત બાંધ્યું હતું. પણ તે કર્મ ઉદયમાં આવે તે પહેલા જ સમ્યકત્વની શુભ ધારા વડે અધ્યવસાયની શુદ્ધતાને કારણે બાંધેલું અનિકાચિત આયુષ્યકમ તોડી નાખવા સમર્થ બન્યા અને નિકાચિત રૂપે બાંધેલ કમ ઉદયમાં આવવાથી તે ભેગવવા માટે ત્રીજી નરકે ગયા. તેથી કહેવાય છે કે ઉદયમાં આવેલા કર્મો ભેગવાય છે. નારકના છે જે મોટા શરીરવાલા છે તેઓને આહાર વધારે હોય છે. શ્વાસ નિઃશ્વાસ પણ વધારે હોય છે. વ્યવહારમાં પણ પ્રાયઃ કરીને જોવાય છે કે થૂલ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૩૦] (ભગવતીસૂત્ર સારસંગ્રહ શરીરવાળે માનવી વધારે ખાય છે. શ્વાસે છવાસ પણ -વધારે લે છે. જે પૂર્વોત્પન્નક નારક છે, તેઓના ઘણા કર્મો. નિજરિત થઈ ગયેલા હેવાથી અલ્પ કર્મવાલા કહેવાય છે. અને પછીથી ઉત્પન્ન થયેલા નારકેને હજુ ઘણા કર્મો ભેગવવાનાં હેવાથી તેઓ મહાકર્મવાળા હોય છે. આ પ્રમાણે પૂર્વોત્પન્નક નારક તદ્દભવીય કર્મોના ભારથી અતિશય મુક્ત થયેલા હોવાથી વિશુદ્ધવર્ણવાળા અને ભાવલેશ્યાની પણ વિશુદ્ધતા હોય છે. માટે કહેવાય છે કે-નારક જીના આહાર, વર્ણ, વેશ્યા તથા શ્વાસ-નિશ્વાસ સરખા હિાતા નથી. - જે સંજ્ઞીભૂત નારક છે. અર્થાત્ સમ્યગદર્શનની પ્રાપ્તિ જે નારકને થઈ છે અથવા સમ્યગદર્શનને સાથે લઈને જે નરકમાં ગયા છે, તેઓ નરકભૂમિમાં ક્ષેત્રજન્ય પરસ્પાદિત, અને પરમાધામી અસૂરે દ્વારા કરાતી વેદનાઓને ભેગવતાં પિતાના જ કરેલા અશુભ કર્મોને આ વિપાક છે, આ પ્રમાણે મરતાં “અરે આ ભયંકર દુઃખ માથા ઉપર આવી પડયું છે, ગયા મનુષ્યભવમાં સંપૂર્ણ દુઃખાના ક્ષય કરાવનાર અરિહંત દેવેને ધર્મ શુદ્ધમને આરાધે નથી, આના જ પરિણામે લીધેલા વ્રતમાં ખલનાઓ થઈ અને અતિચારે વધતાં ગયા માટે જ નરકગતિના મહેમાન બન્યા. આ પ્રમાણે માનસિક વેદના સંજ્ઞીભૂત નારકેને વધારે હોય છે. જ્યારે અસંજ્ઞીભૂત નારકને માનસિક વેદના ઓછી હોય છે. જે જે ક્રિયાઓમાં સાંપરાયિકતા (કષાયભાવ) હોય છે ત્યાં કર્મોનું આવાગમન પણ છે જ. આ હિસાબે નારકી જીને કઈ અને કેટલી કિયાઓ છે? આના જવાબમાં Page #84 -------------------------------------------------------------------------- ________________ નરયિકેના ભેદો ] [ ૩૧ ભગવાને ફરમાવ્યું કે નારક જીવે ત્રણ પ્રકારના છે. સમ્યગ્ર દષ્ટિ મિથ્યાદષ્ટિ અને મિશ્રદષ્ટિ આમાં સમ્યગદષ્ટિ નારકને આરંભિકી, પારિગ્રાફિકી, માયાપ્રત્યચિકી અને અપ્રત્યાખ્યાન ક્રિયા હોય છે. જ્યારે પાછળના બને નારકેને મિથ્યાદષ્ટિ પ્રત્યયા નામની ક્રિયા વધવાથી પાંચ ક્રિયાઓ હોય છે. તે ક્રિયાઓનું સ્વરૂપ આ પ્રમાણે છે: (૧) આરંભિકી–જે ક્રિયામાં પાંચે સ્થાવર, વિકલેન્દ્રિય, અને પંચેન્દ્રિય અને ઘાત થાય તે કિયા. (૨) પારિગ્રાહિકી–પરિગ્રહ વધારવાની લાલસાથી થત માનસિક, વાચિક કાયિક વ્યાપાર (૩) માયા પ્રત્યયિકી–ત્રણે ભેગમાં વકતા, વંચકતા કપટયુક્ત જે વ્યાપાર થાય તે. (૪) અપ્રત્યાખાનિકી પાપના દ્વારેને બંદ નહિ કરેલા હોવાથી જે પાપયુક્ત ક્રિયા થાય તે. (૫) મિથ્યાદર્શન પ્રત્યયા જૈન-આગમાં, જૈનત્વમાં, અરિહંત દેવ, પંચમહાવ્રતધારી ગુરુ, અને ધાર્મિક અનુઠાનેરૂપ અહિંસા મૂલક ધર્મમાં શંકા-સંશય-અશ્રદ્ધા કરવાથી જે ક્રિયા લાગે તે મિથ્યાદર્શનપ્રત્યયા કિયા કહેવાય છે, આના પરિણામે જીવમાત્ર પોતાના આત્માની ઓળખાણમાં અને તેની શુદ્ધિમાં બેધ્યાન રહેવાથી એની (જીવાત્માની) બધીએ કિયાએ ચારે ગતિમાં રખડાવનારી જ હોય છે. અસુરકુમાર ભવધારણીય શરીરની અપેક્ષાએ જધન્યથી અંગુલના અસંખ્યય ભાગે અને ઉત્કૃષ્ટથી સાત હાથ પ્રમાણના શરીરવાળા હોય છે. જ્યારે ઉત્તરક્રિય શરીરની અપેક્ષાએ Page #85 -------------------------------------------------------------------------- ________________ ૩૨] [ભગવતીસૂત્ર સારસંગ્રહ જધન્યથી અંગુલના સંખેભાગે અને ઉત્કૃષ્ટથી એક લાખ જનવાળા હોય છે. આમાં જે મેટા શરીરવાળા હોય છે. તે મને ભક્ષણ લક્ષણ આહારની અપેક્ષાએ ઘણા પુદ્ગલેને આહાર કરે છે. વારંવાર ખાય છે. નિરંતર શ્વાસ-નિશ્વાસ લે છે. આ વાત ચતુર્થભક્ત (ઉપવાસ) પહેલા આહાર કરનારા અને સાત–સ્તક પહેલા શ્વાસ લેનારા અસુરકુમારની અપેક્ષાએ જાણવી. શેષ નરયિકની સમાન છે. પણ કર્મ, વર્ણ અને લેશ્યાઓ અસુર કુમારે ને નારકાથી વિપરીત છે. જેમકે પૂર્વોત્પન્નક અસુરકુમારે નારક અને અનેક પ્રકારે યાતના આપે છે. પીડા આપે છે. ઇત્યાદિક કારણેને લઈને ભયંકર કર્મોને બાંધનારા હોવાથી અશુભ કર્મો અશુભવણ, અને અશુભ લેશ્યાઓ તેમની વધતી જ જાય છે. સંજ્ઞીભૂત અસુરકુમારને પૂર્વભવની ચારિત્રવિરાધના. તથા દર્શન વિરાઘના યાદ આવવાનાં કારણે માનસિક પીડા વધારે હોય છે. પૃથ્વી કાયિક જી આહાર–વણું કર્મ અને લક્ષ્યાથી નારક જેવા જ હોય છે. માત્ર ન્હાના મેટા શરીરની અપેક્ષાએ આહારમાં તફાવત છે. આમ તે પૃથ્વીકાયિક જીવનું અંગુલના અસંખ્ય ભાગ પ્રમાણ શરીર હોય છે. છતાંએ કેઈક છ બીજા પૃથ્વીકાયિક જી કરતાં સંખ્યાત ભાગહીન, અસંખ્યાત ભાગહીન સંખ્યાતગુણ વૃદ્ધિ અને અસંખ્યાત ગુણવૃદ્ધિવાલા હોવાથી શરીર ન્હાના મોટા હોય છે. માટે આહારમાં પણ તારતમ્ય હોઈ શકે છે. - ઉન્માર્ગની દેશના કરનાર, સન્માર્ગને નાશક, અત્યન્ત ગૂ હૈદયવાળે, માયા–પ્રપંચમાં રચે–ભો અને ધૂર્ત Page #86 -------------------------------------------------------------------------- ________________ શતક-૧ લું ઉદ્દેશક-૩ ] તથા ત્રણ (માયા–મિથ્યાત્વ અને નિદાન) શલ્યવાળો જીવો તિર્યંચગતિનું આયુષ્ય બાંધે છે. મોટા શરીરવાળા, દેવકુફ આદિ ક્ષેત્રોમાં ઉત્પન્ન થયેલા યુગલિયાએ ત્રણ દિવસ પછી કવલાહાર રૂપે આહાર લે છે. અને અલ્પ શરીરવાળા સંમૂર્છાિમ મનુષ્યોને નિરંતર આહાર હોય છે. ક્ષીણ અને ઉપશાંત કષાયના માલિક હોવાથી વીતરાગ સંયમી કિયા વિનાના છે. અને અપ્રમત્ત સંયમીને કદાચ શાસનની રક્ષા માટે કંઈક કરવું પડે તે માટે માયાપ્રત્યયા ક્રિયા હોય છે. જ્યારે પ્રમત્ત સંયમીને આરંભી અને માયા પ્રત્યયા કિયા હોય છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ] [ભગવતીસૂત્ર સારસંગ્રહ લેશ્યાસ્વરૂપ આ પછી વેશ્યા પ્રકરણ આવે છે. પ્રજ્ઞાપના સૂત્રમાંનું લેશ્યાપદ વેશ્યાના સંબંધમાં વધુ સારે પ્રકાશ પાડે છે. અહીં તે માત્ર લેશ્યાની સંખ્યા માત્ર જ કહી છે. લેશ્યા એ વસ્તુ શી છે? ટૂંકમાં કહીએ તે આત્માની સાથે કર્મ પુદ્ગલેને ચુંટાડનાર જે વસ્તુ, તેનું નામ લેશ્યા. આ વેશ્યા, એ મન, વચન, કાયાના વ્યાપારના–અર્થાત ચેગના પરિણામ રૂપ જ છે. કારણ કે જ્યાં વેગને નિરોધ હોય છે, –મન વચન-કાયાના યોગોને અભાવ હોય છે, ત્યાં લેશ્યાઓ હોતી નથી. લેશ્યાઓ છ ગણાવી છે. કૃષ્ણલેશ્યા, નલલેશ્યા, કાપતલેશ્યા, તેલેશ્યા, પદ્મલેશ્યા અને શુકલલેશ્યા. સંસાર-સંસ્થાન કાળ આ પછી સંસ્થાનકાળ સંબંધી વર્ણન આવે છે. સંસારમાં કેટલાક લેકે એવું માનનારા હોય છે કે અનાદિ સંસારમાં આ જીવની સ્થિતિ એક જ પ્રકારની રહે છે. પરંતુ ખરી રીતે તેમ નથી. સંસારથી ચાર ગતિ લેવાની છે. નારક, તિયચ, મનુષ્ય અને દેવ. આ ગતિમાંનું જે સંસ્થાન–અવસ્થાન અર્થાત્ સ્થિર રહેવા રૂપ કિયા અને તેને જે સમય, તેનું નામ છે સંસ્થાનકાળ. આ સંસ્થાનકાળના શૂન્યકાળ, અશૂન્યકાળ અને મિશ્રકાળ એમ ત્રણ ભેદે છે. એમાં નારકને સંસાર અવસ્થાનકાળ ત્રણ પ્રકાર છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ શતક–૧ લું ઉદ્દેશક–૩] [ ૩૫ તિયાને બે પ્રકાર છે. તેમાં શૂન્યકાળ નથી, મનુષ્ય અને દેવેને ત્રણ પ્રકારને બતાવવામાં આવ્યું છે. આવી રીતે અંતકિયા, ઉપપાત અને અસંઝિઆયુષ્ય સંબંધી પ્રશ્નોત્તર પછી આ ઉદેશ સમાપ્ત થાય છે. કાંક્ષામહનીય આ ઉદેશકમાં અનેક વિષયો અતિમહત્વના છે. કાંક્ષામેહનીય, અસ્તિત્વ-નાસ્તિત્વ, કાંક્ષામહ, બંધાદિ, નરયિકાદિ અને શ્રમણોને કાંક્ષામહ, એ આ ઉદેશકની ખાસ બાબતે છે. કાંક્ષામેહનીય કર્મ જીવકૃત છે કે? એ પ્રશ્નથી શરૂઆત થાય છે. ધ્યાનમાં રાખવું જોઈએ કે-કાંક્ષા મેહનીય એ પણ એક પ્રકારનું કમ છે, જે કરાય છે, તે કર્મ કહેવાય છે. કાંક્ષા મેહનીય’ પણ જીવ કરે છે, અતએ તે પણ એક કર્મ છે મેહનીય કર્મને તે સૌ કઈ જાણે જ છે કે–જે મેહ પમાડે છે. મુંઝવે છે, એ મેહનીય છે. આ મેહનીય કર્મના બે ભેદ શાસ્ત્રોમાં વર્ણવેલા છે. એક ચારિત્રમેહનીય અને બીજી દર્શન મેહનીય. “કાંક્ષા” એનું નામ છે કે–જુદા જુદા મતે-દશનની ઈચ્છા કરવી. એ મતોનું પણ ગ્રહણ કરવું. આ “કાંક્ષા મેહનીય” એ મિથ્યાત્વ મેહનીય છે. એક મત ઉપર શ્રદ્ધા ન રાખતાં જુદા જુદા મતોનું અવલંબન લેવું, એનું નામ છે મિથ્યાત્વ. “શ્રદ્ધા તે એકમાં જ હોઈ શકે. આ “કાંક્ષા–મેહનીય પણ કરાય જ છે. માટે જ તે કર્મ છે. એને કરવાની ક્રિયા જુદી જુદી રીતે થાય છે. એ અનુલક્ષીને વિવરણકારે એના ભેદો પણ બતાવ્યા છે – Page #89 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ તેમાં– ૧ અવયવથી અવયવની ક્રિયા ૨ અવયવથી આખાની ક્રિયા ૩ આખાથી અવયવની કિયા ૪ આખાથી આખાની ક્રિયા એમ ભેદો બતાવવામાં આવ્યા છે. ૯. આ ચારે ભાગાઓમાંથી પ્રસ્તુત વિષયમાં ચતુર્થ ભાગ જ માન્ય કરવાને છે કેમકે–મેહનીય કર્મની ઉદયાવસ્થા અથવા અજ્ઞાનવશ મેહનીય કર્મની ઉદીરણા કરનાર જીવાત્માના સંપૂર્ણ પ્રદેશે (આઠ રૂચક પ્રદેશ સિવાય) મેહનીય કર્મના નશામાં પૂરેપૂરા બેભાન બનીને આઠે કર્મોની અનંત વર્ગણાઓ ઉપાર્જન કરે છે. સારાંશ કે આત્માના બધાએ પ્રદેશ વડે આઠે પ્રકારનાં કર્મો બંધાય છે. આમાના અમુક પ્રદેશે અમુક કર્મને બાંધે છે, જ્યારે બીજા અમુક પ્રદેશે વડે બીજા કર્મો બંધાય છે, આમ માનવાની ભુલ કદાપિ કરવી નહિ. કારણ કે જૈન શાસનનાં અમુક પ્રદેશે અમુક કર્મને માટે નિયત નથી. પરંતુ બધાએ કર્મો બધાએ પ્રદેશથી જ બંધાય છે. આત્માના એક પ્રદેશ ઉપર જ્ઞાનાવરણીય પણ હોય, દશનાવરણીય પણ હોય, યાવત્ અંતરાયકર્મ પણ હોય છે. આમ બધા પ્રદેશમાં બધાએ કર્મો હોય છે. માટે જ કહેવાય છે કે–આત્માના એક એક પ્રદેશ પર અનંત અનંત કર્મોની વર્ગણા ચૂંટેલી છે. જેને લઈને અનંત શક્તિને સ્વામી આ આત્મા પોતાનું મૂળ સ્વરૂપ સમજી શકતા નથી. તથા પિતાની સત્તા માનવા માટે પણ બેધ્યાન છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ શતક–૧ ૯ ઉદેશક–૩ ] [ ૩૭ અસ્તિત્વ-નાસ્તિત્વ તે પછી અસ્તિત્વ-નાસ્તિત્વ સંબંધી પ્રશ્નોત્તરે છે. અસ્તિવ, અસ્તિત્વમાં પરિણમે છે અને નાસ્તિત્વ, નાસ્તિત્વમાં પરિણમે છે? એ પ્રશ્નનો ઉઠાવ છે. ભગવાન ‘હા’માં ઉત્તર આપે છે. પછી તેમ શાથી થાય છે? જીવની ક્રિયાથી કે સ્વભાવથી? ભગવાન બંને રીતે પરિણમવાનું જણાવે છે. આ પ્રસંગે આપણે “અસ્તિત્વ” “નાસ્તિત્વ” એ શું છે? એને સંક્ષેપમાં વિચાર કરી લઈએ. કહેવામાં આવ્યું છે કે “જે પદાર્થ જે રૂપે હોય. તે પદાર્થનું તેજ રૂપે રહેવાપણું એનું નામ છે અસ્તિત્વ. અને અન્યરૂપે તે “નાસ્તિત્વ છે. દાખલા તરીકે–મનુષ્ય મનુષ્યરૂપે ' આવા પ્રકારને કાંક્ષા મહનીય કર્મને ઉદયકાળ–વેદનકાળ થતા જીવ માત્રને જિનેશ્વર ભગવંતોના વચને પ્રત્યે દેશથી અથવા સર્વથી શંકાઓ થાય છે. બીજા બીજા દર્શનેનું ગ્રહણ કરવાની ઈચ્છા થાય છે. ધાર્મિક અનુષ્ઠાનના ફળમાં પણ સંશય રહે છે. આ જૈન શાસન છે? અથવા આ ? “આ પ્રમાણે જેન શાસનની માન્યતા પ્રત્યે મતિ-બુદ્ધિમાં દુવિધા પ્રાપ્ત થાય છે, તેમ થતાં મતિ ભ્રમ નામનો દેષ પણ થાય છે. ઉપરના પાંચે કારણે કાંક્ષાહનીય કર્મના કારણે છે. માટે ગુરૂઓના સમાગમમાં આવીને શંકા આદિ દૂષણે ટાળવા જોઈએ તથા આપણી આત્મિક અને માનસિક વિચારણામાં “જે જિનેશ્વર દેએ કહ્યું છે તે જ સત્ય છે.” આવી શ્રદ્ધાને સ્થિર કરવી જોઈએ. જેથી આત્મદર્શન ને લાભ થતાં જ અરિહંત દેવની ઓળખાણ પણ સત્ય સ્વરૂપે થશે. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ] [ભગવતીસૂત્ર સારસંગ્રહ સર્વકાળે સત્ છે–વિદ્યમાન છે. અસ્તિત્વરૂપે છે, જ્યારે મનુષ્ય અધરૂપે સર્વકાળે અસત્ છે. ન વળી જે વસ્તુ અસત્ રૂપે હોય છે, તે કેઈ કાળે સત્ રૂપ થતી નથી. જેમકે શશશંગ. આવી જ રીતે જે સત્ રૂપ છે તે અસત્ રૂપ ન થાય. જેમકે અપટ એ અપટપણામાં જ રહે, પટમાં નહિ. ” F ૧૦. આને સારાંશ આ છે કે--અમુક અપેક્ષાને લઈને દ્રવ્યમાં અસ્તિત્વ (વિદ્યમાનતા) અને નાસ્તિત્વ (અવિદ્યમાનતા)ના પર્યાની વિચારણા અનુભવ સિદ્ધ છે. અથવા તે દ્રવ્ય માત્રને સ્વભાવ જ આવે છે. જેથી તે પદાર્થોમાં અમુક પર્યાનું અસ્તિત્વ અને અમુક પર્યાનું નાસ્તિત્વ અપેક્ષાએ સ્વતઃ સિદ્ધ છે. જ્ઞાતા પિતે પણ એક દ્રવ્યનાં અનંત પર્યાયે એક સમયે જાણવા માંગતા નથી. તેથી કઈ પણ પદાર્થના યથાર્થ જ્ઞાનમાં અપેક્ષાદષ્ટિ-સાપેક્ષવાદ જ સહાયક બને છે. ઘડે ખરીદનાર માણસ દુકાનદાર પાસે જઈને આ પ્રમાણે કહે છે–મારે અમદાવાદની માટીને લાલ રંગને માગસર મહિનામાં ઘડાયેલો ઘડો ખરીદે છે. ત્યારે ખરીદનારના મસ્તિષ્કમાં અસંખ્યાતા ગામના કાળા, પીળા તથા ધળા રંગના, પિોષ મહિનાથી લઈને કાર્તિક મહિના સુધીમાં ઘડાજેલા ઘડાઓ જે જુદા જુદા દ્રવ્યના બનેલા હોય છે, છતાં પણ ખરીદનાર જ્ઞાતા પોતે જાણવા માગતો નથી અને પિતાની ઈચ્છિત વસ્તુની જ માગણી કરે છે ત્યારે આપણે માનવું પડે છે કે એક ઘડામાં દ્રવ્યને લઈને માટી દ્રવ્યની વિદ્યમાનતા છે અને સુવર્ણ, ચાંદી આદિ દ્રવ્યની અવિદ્યમાનતા છે. ક્ષેત્રથી અમદાવાદી ઘડે છે, પાટણ-ખંભાત આદિ Page #92 -------------------------------------------------------------------------- ________________ શતક–૧૯ ઉદેશક–૩ ] [ ૩૯ કાંક્ષા મેહનીયના હેતુઓ આ પછીના પ્રશ્નોત્તરમાં કાંક્ષામહનીય કર્મ બાંધવાના હેતુઓનું વર્ણન છે. તેને સાર એ છે કે-કાંક્ષાહનીય કર્મ પ્રમાદ-મન-વચન-કાયાના વ્યાપારથી–ગથી ઉત્પન્ન થાય છે. તે ગ વીર્યથી ઉત્પન્ન થાય છે. વીર્ય શરીરથી પેદા થાય છે. અને શરીર જીવથી ઉત્પન્ન થાય છે. અને જ્યારે ક્ષેત્રની વિદ્યમાનતા નથી. કાળથી માગસર મહિનાની બનાવટ છે, બીજા માસની બનાવટ નથી. અને ભાવથી લાલ રંગને છે, કારણ કે બીજા રંગનો અભાવ પ્રત્યક્ષ જેવાય છે. આ પ્રમાણે પ્રત્યેક પદાર્થ (દ્રવ્ય)માં સ્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવને લઈને વિદ્યમાનતા છે જ અને પરદ્રવ્યાદિની અવિદ્યમાનતા છે, એ પણ સત્ય હકીકત છે. સારાંશ કે એક જ દ્રવ્યમાં અમુક પર્યાને લઈને અસ્તિત્વ છે જ્યારે અમુક પર્યાને લઈને નાસ્તિત્વ પણ સ્વતઃ સિદ્ધ છે. આ જ પ્રમાણે આંગળી એ દ્રવ્ય છે. પણ જ્ઞાતાને અમુક કારણવશાત્ સીધી આંગળીથી મતલબ છે, માટે આંગળીરૂપી દ્રવ્યમાં સીધાપણું અને વાંકાપણું પર્યાની વિદ્યમાનતા હોવાથી કહેવાય છે કે “આ આંગલી સીધી છે, અથવા “આ આંગળી વાંકી છે.” જે સમયે આંગલી સીધી હોય છે ત્યારે “સરળતા” પર્યાયનું અસ્તિત્વ અને “વકતા” પર્યાયનું નાસ્તિત્વ પણ આપણને સાફ દેખાઈ આવે છે. એ જ પ્રમાણે જ્યારે આંગળી વાંકી હોય . ત્યારે વક્રતા પર્યાયનું અસ્તિત્વ અને સરળતા” પર્યાયનું નાસ્તિત્વ પણ હેતુ સિદ્ધ જ છે. છતાં પણ આ બને પર્યામાં આંગળી દ્રવ્ય તે એક જ છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૪૦] [ ભગવતીસૂત્ર સારસ ગ્રહ તેમ છે તેા પછી ઉત્થાન, કમ, ખલ, વીર્ય અને પરાક્રમ (પુરુષાર્થ)ની જરૂર છે. અહિ' વિવરણકારે પ્રમાદ અને ચાગ ઉપર સુંદર વિવેચન કર્યુ છે. કાંક્ષામેાહનીય કમ આંધવાનું મુખ્ય કારણ પ્રમાદ છે. આ પ્રમાદ એટલે મિથ્યાત્વ, અવિરતિ અને કષાય. ખરી રીતે તેા પ્રમાદના આઠે પ્રકાર બતાવવામાં આવ્યા છે. ૧ અજ્ઞાન, ૨ સંશય, ૩ મિથ્યાજ્ઞાન, ૪ રાગ, ૫ દ્વેષ, ૬ મતિ ભ્રંશ, છ ધર્મીમાં અનાદર, ૮ ચાગા અને દુર્ધ્યાન. આમાં ઉપરના ત્રણને મિથ્યાત્વ, અવિરતિ અને કષાયને સમાવેશ થઈ જાય છે. આ પ્રમાદના ઉત્પાદક ચેાગ છે. મન-વચનકાયાના વ્યાપાર છે. આ ત્રણની ક્રિયા વિના મદ્યાદિ પ્રમાદ સભવી શકે નહિ. આ ચેાગની ઉત્પત્તિ વી થી ખતાવવામાં આવે છે. આ વીય શું છે? લેસ્યાવાળા જીવના મન-વચન કાયારૂપ સાધનવાળાનાં આત્મપ્રદેશના પરિસ્પરૂપ જે માપાર તેનું નામ છે વીય, આ વીય નું ઉત્પાદક શરીર છે. કારણ કે શરીર વિના વીય થઈ શકતુ ં નથી. અને શરીરને ઉત્પાદક જીવ છે. જો કે જીવની સાથે કમ પણ કારણ જરૂર છે. પરંતુ એકમનુ કારણ પણ જીવ હાઈ મુખ્ય જીવ જ બતાવેલ છે. ૧૧ ૬ ૧૧. અથ અને કામની ઉપાર્જનાથી લઈને ધ તથા મેાક્ષ પુરુષાર્થ ની આરાધના માટે ઉત્થાન, કમ, બળ, વીય અને પુરુષાર્થાંની અત્યંત અને અનિવાય આવશ્યકતા જૈન શાસનને માન્ય છે. ભાગ્યથી જ બધુ મળે છે, તથા મેાક્ષ પણ ભાગ્ય વિના નથી મળવાને.” આ માન્યતા જૈન ધમની નથી. વ્યવહાર માગ માં એટલે કે અથ તથા કામની ઉપાજર. Page #94 -------------------------------------------------------------------------- ________________ શતક-૧ ૯ ઉદેશક–૩ ] [ ૪૧ તે પછી નિરયિકાદિ અને શ્રમણે કાંક્ષાહનીયકર્મને વેદે છે કે કેમ? એ સંબંધી પ્રશ્ન છે. જેમાં ભગવાન “હા” કારથી જવાબ આપે છે. અવધિમન:પર્યવજ્ઞાન આ પ્રશ્નોત્તરના વિવરણમાં અવધિજ્ઞાન મન:પર્યવજ્ઞાન નામાં, ભેગવટામાં અને તે ભેગવટાથી થતા ક્ષણિક આનંદમાં પણ કેરા ભાગ્યના ભસે કેઈ રહ્યો નથી. રહેતો નથી અને રહેશે પણ નહિ. જીવમાત્ર બંને વસ્તુઓને મેળવવા માટે બગાસા ખાઈને બેસી રહેતો નથી. પણ કંઈને કંઈ પ્રયત્ન કરતો જ જોવામાં આવે છે. સંસારને વ્યવહાર ભાગ્યના ભરૉસે, ઈશ્વરના વિશ્વાસે કે મંત્ર જાપ તથા જ્યોતિષના આધારે પણ નથી ચાલતો. આત્મા પોતે જ જ્યારે તે તે વસ્તુઓને મેળવવા માટે કંઈક ઉત્થાન કરે છે. તે માટેની અમુક શારીરિકાદિ કિયાઓ કરે છે, ડું બળ પણ વાપરે છે તથા પિતાની સ્કૂર્તિરૂપ પરાક્રમ પણ કરે છે અને છેવટે તે પદાર્થો મેળવવા માટે એગ્ય પુરૂષાર્થ પણ આદરે છે. ત્યારે જ વસ્તુની સિદ્ધિ થાય છે. ભાગ્યવાદ (નિયતિ વાદ)ને પ્રરૂપક ગોશાળે પણ પિતાના ભજન, સ્નાન, વિહાર, ઉપદેશ તથા બીજાઓને પોતાના મતમાં મેળવવા માટે ઉત્થાન, કર્મ (કિયા) બળ (શારીરિક બળ) વીર્ય (આત્માની સ્મૃતિ) તથા મન–વચન અને કાયાથી પુરૂષાર્થ કરતો જ હતો. T કોઈપણ વાદ-વિવાદ-ચર્ચા અથવા સિદ્ધાંતને અભિનિવેશ જ્યાં સુધી માણસ માત્રનાં જીવનવ્યવહારમાં ઉતરવા લાયક ન બને ત્યાં સુધી કોળકલ્પિત સિદ્ધાતોથી દેશને, સમાજને તથા વ્યક્તિને આધ્યાત્મિક નુકશાન સિવાય બીજું કંઈ પણ પ્રાપ્ત થતું નથી. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ] [ ભગવતીસૂત્ર સારસ ગ્રહ જુદુ શા માટે ? તેમજ દર્શન અને ચારિત્ર સંબંધીનુ` વિવરણ પણ ખાસ સમજવા લાયક છે. તેના સાર એ છે કે અધિ જ્ઞાનથી જો કે મનેાદ્રબ્યા પણ ઉપલબ્ધ થઈ શકે છે, છતાં મન:પર્યાયજ્ઞાન અવધિજ્ઞાનના ભેદોમાં ગણી શકાતુ નથી. કારણ કે એ અન્ને (અવધિ અને મન:પર્યં વ) જ્ઞાનના સ્વભાવ જુદા જુદા છે; એટલે કે-મન:પર્યાયજ્ઞાન માત્ર મનેાદ્રવ્યાને જ ગ્રહણ કરે છે, અને આ જ્ઞાનમાં પ્રથમ દર્શન (સામાન્ય જ્ઞાન) હાતુ નથી. જ્યારે અવધિજ્ઞાનમાં કેટલુંક મનઃ સિવાયના દ્રબ્યાનું ગ્રાહકત્વ છે. કેટલુંક મનને અને ખીજાં દ્રવ્યેશને પણ ગ્રહણ કરે છે. વળી અવધિજ્ઞાનમાં સૌથી પહેલાં દશન હાય છે. પણ કાઈ એવુ' અવધિજ્ઞાન નથી કે જે કેવળ મનેાદ્રવ્યેાને જ ગ્રહણ કરતું હાય. દેશન દ્રુશ્ટન” સ ંબંધી વિવેચનમાં ‘દ્રુન’ના જુદા જુદા અર્થા કરવામાં આવ્યા છે. એક દશ ન’ના અથ કર્યાં છે ‘સામાન્ય જ્ઞાન,' એના. ચક્ષુદશ ન અચક્ષુદન એમ બે ભેદા ખતાવ્યા છે. એમાં કારણરૂપ ઇન્દ્રિયાને 'પ્રાપ્યકારિ' અને અપ્રાપ્યકાર' રૂપે વણવી છે. બીજો દશનના અર્થ ‘સમ્યક્ત્વ’ કરેલ છે. આના એ. ભેદ ‘ક્ષાયેાપશમિક’અને ઔપશમિક' અતાવીને તે ઉપર. શકા સમાધાન છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ શતક-૧ લું ઉદ્દેશક-૪ ] ચારિત્ર [ ૪૩: આવી જ રીતે ચારિત્રના બે ભેદો : ‘સામાયિક' અને. ‘છેદ્યોપસ્થાપનીય’ઉપર શંકા સમાધાન છે. ચારિત્રના આમ. બે ભેદો ખતાવવાનું કારણ સાધુઓનું ઋજુ જડત્વ અને વક્ર જડત્વ કહેવામાં આવ્યું છે. જો પહેલુ એક જ પ્રકારનુ ચારિત્ર મતાવવામાં આવે તે એમ બનવાના સંભવ છે કેકોઈએ ચારિત્ર લીધુ અને કઇંક જરા દોષ લાગી ગયા, જરા ભૂલ થઈ ગઈ, એટલે એ એમ સમજે કે મારુ ચારિત્ર. નષ્ટ થઈ ગયું અને તેમ સમજીને તે ગભરાઈ જાય, આકુળવ્યાકુળ થઈ જાય, પણ બીજી વાર ચારિત્ર લેવાનુ` હાય તે. તે ગભરાય નહિ. અને પેાતાની ઘેાડી ભૂલથી એમ ન સમજે ૐ ‘હું ચારિત્રથી ભ્રષ્ટ થઈ ગયા.' તેથી જ પહેલા અને. અંતિમ તી કરના સાધુએ અનુક્રમે ઋજુ જડ અને વક્ર જડ હાવાથી તેમના માટે પહેલાં સામાયિક અને પછી વ્રતના આરેપ કહ્યો છે. કારણ કે જો સામાયિક કંઈક અશુદ્ધ થયું હાય, તેા પણ તેાના માધ આવતા નથી. મતલખ કેસામાયિક સંબંધી થોડી ભૂલ થાય તે પણ તે રહે છે.. સમાચારી આવી જ રીતે ભિન્ન ભિન્ન સમાચારીએ-પદ્ધતિએ જોઈને કેટલાક ભડકી જાય છે. તેના માટે પણ આ જ પ્રકરણમાં વિવરણકારે ખુલાસા કર્યાં છે કે—ભલે સમાચારી. ભિન્ન હાય, પરન્તુ તે વિરુદ્ધ ન કહેવાય. કારણ કે તેનુ આચરણ કરનારા–તેના પ્રવત ક ‘ગીતા” અને ‘અશઃ’ હાય. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૪૪] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ છે અર્થાત્ એવી સમાચારી, કે જેના પ્રવર્તક ગીતાર્થ હોયઅશઠ હોય, અને જે સમાચારી અસાવદ્ય-નિષ્પાપ હોય, તેમજ જેને કેઈએ નિષેધ કર્યો ન હોય, અને જે બહુમત હોય, એવી સમાચારીઓ–પદ્ધતિઓ કંઈ સાધ્ય નથી હોતી પણ સાધન છે, અને સાધના માટે વિરોધ કરે એ તો અજ્ઞાનતા જ કહેવાય. કમ પ્રકૃતિ આ ઉદ્દેશકમાં મુખ્ય વિષય કમ પ્રકૃતિ સંબંધી છે. અર્થાત્ કર્મ પ્રકૃતિ કેટલી? મેહનીયકર્મ જ્યારે ઉદયમાં આવેલું હોય, ત્યારે જીવ પરલોકગમન કરે કે કેમ? કરે તે શાથી? આવી જ રીતે પુગલની ભૂત–વર્તમાન અને ભવિષ્ય કાળની વિદ્યમાનતા સંબંધી તેમજ છદ્મસ્થ મનુષ્ય સિદ્ધબુદ્ધ થાય કે કેમ? તે સંબંધી વર્ણન છે. તેને સાર આ છે. કર્મ પ્રકૃતિએ આઠ છેજેનું વર્ણન પ્રજ્ઞાપના સૂત્રમાં છે. ૩ મેહનીય કર્મ જ્યારે ઉદયમાં આવેલું હોય, ત્યારે જીવ ક ૧૨. આ પ્રશ્નોત્તરમાં નિર્ગસ્થ શબ્દની સાથે શ્રમણ શબ્દ હેવાના કારણે શ્રમણને અર્થ જૈન સાધુ જ લેવાને છે. ત્યાગ અને વૈરાગ્યથી દીક્ષિત થયેલ સાધુ પણ ગુરુકુળ વાસ અને સ્વાધ્યાય–બળ પ્રત્યે જે બેદરકાર રહેશે તો તેમને પણ શંકાઓ ઉત્પન્ન થશે અને કમશ: વધશે. અને વધતી શંકાએ સાધકને પુનઃ મિથ્યાત્વ મોહનીય પ્રત્યે ઘસડી જશે. ક ૧૩. કર્મો કેટલા પ્રકારનાં છે? તે શાથી બંધાય? ક્યા કારણે કર્મો બંધાય? તેની કેટલી પ્રકૃતિએ વેદાય? Page #98 -------------------------------------------------------------------------- ________________ શતક-૧ લું ઉદ્દેશક-૪] [૪૫ વીયતાથી ઉપસ્થાન કરે. ઉપસ્થાન એટલે પરલોક પ્રતિ ગમન, અહિ વીર્યતાના ત્રણ ભેદ બતાવવામાં આવ્યા છે. વગેરે પ્રશ્ન છે. તેના જવાબમાં ભગવાને ફરમાવ્યું કે તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ આત્મિક અધ્યવસાને લઈને બંધાતા કર્મો આઠ પ્રકારના હોય છે. તેના સ્વભાવે આ પ્રમાણે – (૧) જ્ઞાનાવરણીય કર્મ–પદાર્થમાત્રમાં વિશેષ અને સામાન્ય ધર્મ સમવાયને લઈને ભાડુતી રૂપે નહિ પણ સ્થાયીરૂપે રહેવાવાલા સ્વતઃ સિદ્ધ ધર્મો છે. જેમકે આ ઘડે. સેનાને છે, આ માટીને છે, આ અમદાવાદને છે, આ લાલ રંગને ઘડે છે, આ વ્યક્તિ વિદ્વાન છે, આ. અતિશય જ્ઞાની છે. આ પ્રમાણે પ્રત્યેક પદાર્થનું જાતિ, ગુણ, નામ વગેરેને લઈને જે જ્ઞાન થાય છે, તે વિશેષ જ્ઞાન કહેવાય છે, પંડિતેના–મહાપંડિતોના મત–. મતાન્તરરૂપ વિષચકને જવા દઈએ, તો એ અનંત વિચિત્રતાથી ભરેલો આ સંસાર સૌને માટે પ્રત્યક્ષ છે. જેમાં કેટલાક જીવે ઘણા જ અલ્પ જ્ઞાનવાળા, કેટલાક અસ્પષ્ટ જ્ઞાનવાળા, કેટલાક મિથ્યાજ્ઞાનવાળા, બુદ્ધિ-. ભ્રમવાળા, પૂર્વગ્રાહિત જ્ઞાનવાળા અને કેટલાક યથાર્થ જ્ઞાનવાળા હોય છે. જેમને આપણે સૌ પ્રત્યક્ષરૂપે અનુભવીએ છીએ. - આકાશમાં રહેલા ઓછા–વધતા વાદળને લઈને. સૂર્યને પ્રકાશ જેમ મન્દ મન્દતર અને મન્દતમ બને. છે, તેમ આત્માનાં સહજ સિદ્ધ જ્ઞાનગુણને ઢાંકનાર જ્ઞાનાવરણીય કર્મ છે. આંખ ઉપર પાટો બાંધેલે માણસ જેમ કંઈપણ જોઈ શકતો નથી, તેમ આ કમને લઈને, જ આત્માને વિશેષ જ્ઞાન થવામાં અવરોધ ઊભું થાય છે.. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ] [ ભગવતીસૂત્ર સારસ ગ્રહ આલવીયતા, પડિતવીતા અને ખાલપંડિતવીયતા. આ ત્રણ પૈકી ખાલવીયતાથી ઉપસ્થાન થાય, એમ સમજવું. (૨) દશ નાવરણીયક—જેનાથી આત્માને સામાન્યજ્ઞાન થાય છે. જેમકેઆ ઘડા છે, આ માણસ છે, આ પશુ છે, આ બધા જીવા છે. આમ નામ, ઠામ, ગતિ વગેરેથી રહિત સામાન્ય જ્ઞાનને જૈન શાસનમાં વ્રુન’કહેવાય છે. આવા દનને આવરણ કરનારૂ-રોકનારૂ કમ દ નાવરણીય કહેવાય છે. (૩) વેદનીય ક—સુખ-દુઃખ-સંજોગ અને વિયેગ આદિ ન્દ્વન્દ્વોને લઈને માનસિક પરિણામેામાં સાતા (સુખ) અસાતા (દુઃખ-પીડા) અનુભવાય તે વેદનીય કમ છે. ચપિ ઉદયમાં આવતાં બધાએ કર્યાંનુ વેદન તા થાય જ છે. તેા પણ કાદવમાં જેમ દેડકા, મચ્છર, માખી અને કમળ પણ ઉત્પન્ન થાય છે, છતાં પણ ‘‘પડે નાચતે કૃત્તિ પવનઃ '' આ ઉક્તિને અનુસારે પોંકજ શબ્દથી ‘કમળ’ જ લેવાય છે, તેવી રીતે રૂઢ અર્થાંમાં વેદનીય શબ્દ હાવાથી સુખ-દુઃખરૂપે ભાગવાય છે તે વેદનીય શબ્દના અર્થ અહિં ઇષ્ટ છે. (૪) માહનીય ક—જે કારણથી સત્—અસત્, સત્ય—અસત્યના વિવેક વિનાના આ આત્મા થાય છે. અર્થાત્ કેાઇપણ માનસિક, વાચિક અને કાયિક પ્રવૃત્તિમાં સત્યઅસત્યના જે કારણથી નિય ન થાય તે મેાહનીય કમ' કહેવાય છે. (૫) આયુષ્ય કમ—પૂર્વભવમાં પેાતાના કરેલા કર્મોને લઇને પ્રાપ્ત કરેલી નરકંગતિમાંથી બહાર આવવા માટેની Page #100 -------------------------------------------------------------------------- ________________ શતક–૧ લું ઉદ્દેશક-૩ ] [ ૪૭ આવી જ રીતે અપક્રમણ સંબંધી વિચાર છે. અપક્રમણ એને કહેવામાં આવે છે કે–ઉત્તમ ગુણસ્થાનકથી હીનતર ગુણ ઈચ્છા રાખનાર ને બહાર આવવા માટે કે તે આયુષ્ય કર્મ કહેવાય છે. જેમકે જેલમાં રહેલે માણસ જેલરની આજ્ઞા વિના જેલમાંથી મુક્ત થઈ શકતું નથી તેમ બેડી જેવા આ કર્મને લઈને નરક ગતિનો આત્મા તથા મનુષ્યાદિ ગતિઓમાં ભયંકર યાતનાઓને ભેગવતે જીવાત્મા બહાર આવી શકતા નથી, અથવા એક ભવમાંથી બીજા ભવમાં જવા માટે ઉદયમાં આવનારુ કર્મ આયુષ્ય કર્મ કહેવાય છે. આ કર્મરાજાની બેડીમાં સપડાયેલો જીવ એક ભવને સમાપ્ત કરીને જ ભવાન્તરમાં જાય છે. નામકર્મ–શુભ કે અશુભ ગથી બાંધેલા કર્મો સદ્ગતિ દુર્ગતિ, સારી જાતિ–ખરાબ જાતિ, સારું કે કદરૂપ શરીર, સારુ કે નબળું સંઘયણ આદિ શુભાશુભ પર્યા ને જે પ્રાપ્ત કરાવે તે નામકર્મ કહેવાય છે. (૭) ગોત્રકર્મ–આ માણસ હલકા કુલને છે, આ ઉંચા કુલને છે, આ આર્ય છે, આ અનાર્ય છે, આવા પ્રકા૨ના શબ્દવડે શરીરધારી આત્મા જે સંધાય છેબેલાવાય છે તે આ ગોત્રકમને આભારી છે. અંતરાયકર્મ-દાન, લાભ, ભેગ, ઉપભોગ અને વીર્ય (પરાક્રમ) લબ્ધિઓને ઉપયોગ કરવાની ઈચ્છા રાખનારા જીવને જે કર્મોને લઈને અન્તરાયે નડે વચ્ચે વિશ્ન આવે તે આ અંતરાયકર્માને આભારી છે. આ પ્રમાણે આઠે કર્મોના નિયત થયેલા સ્વભાવને લઈને અનંત શક્તિઓનો સ્વામી આ જીવાત્મા પોતાના મૂળ ખાનાને અનંતશક્તિને મેળવી શકતા નથી.. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ] [ભગવતીસૂત્ર સારસંગ્રહ. સ્થાનકમાં જવું. મેહનીયકર્મ જ્યારે ઉદયમાં આવેલું હોય ત્યારે જીવ અપક્રમણ પણ કરે. અને તે બાલવીયતાથી અને હવે પ્રશ્ન આ છે કે-ઉપર પ્રમાણે આઠે કર્મોને અનુક્રમ કયા કારણે રાખે છે? ' જવાબમાં જાણવાનું કે-ગુણ અને ગુણ” કથંચિત્ એકજ હોય છે. આ ન્યાયે ગુણ એવા આત્માના જ્ઞાન દર્શન ગુણે. હોવાથી આત્મા અને જ્ઞાન અપેક્ષાએ એક જ છે. “यत्र यत्र ज्ञानं (चतन्यं) तत्र तत्र जीवः। यत्र चैतन्यं नास्ति स जीवो न भवति परन्तु अजीवोऽस्ति यथा घटपटादि पौद्गलिकपदार्थाः ।" આ કથનને અનુસારે જીવ જ્યારે ચેતના લક્ષણથી લક્ષિત છે. ત્યારે જીવને જ્ઞાન-દર્શનનો અભાવ હોય છે. આમ મનાય જ કેવી રીતે? આ બંનેમાં પણ જ્ઞાન પ્રધાન છે. જેના પ્રભાવથી સંપૂર્ણ શાસ્ત્રોના વિષયની વિચાર પરંપરાની પ્રવૃત્તિ સુલભ બને છે. - અનાદિકાળથી પરિભ્રમણ કરતા જીવાત્માને જે ઉચ્ચખાનદાન આર્યજાતિ, આર્યસંસ્કૃતિ, પંચેન્દ્રિયપટુતા અને ધાર્મિક–સંસકાર વગેરેની લબ્ધિઓ પ્રાપ્ત થાય છે, તે સમ્યજ્ઞાનને આભારી છે. સંપૂર્ણ કર્મોથી મુક્ત થયેલા કેવલી ભગવંતને પણ સર્વ પ્રથમ જ્ઞાનેપગ જ હોય છે, અને બીજી ક્ષણે દર્શને પગ હોય છે. માટે જે કર્મોના કારણે આ જ્ઞાનશક્તિ આવૃત થાય છે તે જ્ઞાનાવરણીય કર્મને સૌથી પ્રથમ મૂકયું છે. જ્ઞાને પગથી ચુત થયેલે જીવ દશનેપાગમાં સ્થિર થાય છે. આ શક્તિ જેનાથી ઢંકાય તે દર્શનાવરણીય કર્મ બીજા નંબરે જ હોઈ શકે. આ બંને કાર્મોને ઉદયકાળ જ્યારે વર્તતે Page #102 -------------------------------------------------------------------------- ________________ શતક-૧ હું ઉદ્દેશક-૪] [ ૪૯ કદાચિત્ બાલપંડિતવીર્યતાથી પણ થાય છે, પંડિત વીર્યતાથી. નથી થતું વળી આ પ્રકરણમાં એ પણ કહેવામાં આવ્યું છે હોય છે ત્યારે તારતમ્યભાવે જીવાત્માને સુખ–દુઃખરૂપ. વેદનાને અનુભવ થાય છે. જેમકે જ્ઞાનાવરણીયકર્મને પ્રબળ ઉદય વર્તતો હોય છે ત્યારે અરેરે, હું કંઈ પણ. જાણતો નથી, મને કંઈ પણ આવડતું નથી, આમ આ. જીવાત્મા બીજા જ્ઞાની પુરુષને જોઈને દુઃખને જ અનુભવ. કરતે હેાય છે, જયારે પ્રકૃષ્ટ જ્ઞાનનો ઉદય હોય છે, ત્યારે જીવને સુખશાંતિનો અનુભવ થાય છે. તથા દશનાવરણીય કર્મના પ્રબળ ઉદયે જાત્યબ્ધતા, બધિરતા, તથા આંખ, કાન નાક, અને સ્પર્શેન્દ્રિયની કમજોરીને જ્યારે આ જીવ અનુભવ કરે છે ત્યારે પણ બહુ જ દુઃખને અનુભવ થાય છે. અને તેનાથી વિપરીત પાંચે. ઈન્દ્રિયની પટુતાને લઈને આ જીવને સુખની પ્રાપ્તિ પણ સ્પષ્ટ દેખાય છે. માટે જ આ બંને કર્મોની પછી આ વેદનીયકર્મ મૂકવામાં આવ્યું છે. ઈન્દ્રિયોને ગમતાં અને નહિ ગમતાં પદાર્થોની પ્રાપ્તિ અને અપ્રાપ્તિમાં સંસારી જીવને રાગ-દ્વેષાદિ થયાં વિના રહેતાં નથી, અને જ્યાં રાગ-દ્વેષ હોય છે, ત્યાં મેહનીયકર્મની સત્તા અવશ્યમેવ હોય જ છે. તે કારણે આ કર્મને ચોથા સ્થાને મૂકવામાં આવ્યું છે.. . શરાબપાન જેવા આ કર્મને લઈને અત્યંત મૂઢ બનેલા જીને આરંભ-સમારંભ તથા પરિગ્રહ વધારવામાં જ અને તેના ભેગવટામાં જ સંપૂર્ણ રસ હોય છે. તેથી તેમને નરકાદિ ગતિઓનું આયુષ્ય કર્મ બંધાવવું અનિવાર્ય છે." માટે જ આયુષ્ય કર્મને પાંચમા સ્થાને મૂકયું છે. અને ત્યાર Page #103 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ કે-કરેલા પાપકર્મને વેદ્યા વિના-અનુભવ્યા વિના નારક, પછી ગતિ આદિ નામકર્મ પણ આયુષ્ય કર્મને આધીન હોવાથી નામ કમને છઠું સ્થાને મૂકવામાં આવ્યું છે. નામ કર્મના ઉદયમાં જ ઊંચ-નીચ ગોત્રથી બેલાતો જીવ ગોત્ર કમને વેદત હોવાથી સાતમે સ્થાને આનું સ્થાન યુક્તિ યુક્ત છે. અને ત્યાર પછી અંતરાય કમને મૂકવાને આશય એ છે કે–ઉચ્ચકલમાં જન્મેલા જીવને દાનાદિ લબ્ધિઓ સુલભ હોય છે, જ્યારે નીચ ખાનદાનમાં તે લબ્ધિઓને પ્રાયઃ કરીને અભાવ હોય છે. તે કારણે આ કર્મને છેલ્લે મૂકયું છે. આ જીવ આઠ પ્રકારે કર્મબંધન કેવી રીતે કરે છે ? આના જવાબમાં ભગવાને ફરમાવ્યું કે-જ્યારે જ્ઞાનવરણીય કર્મને ઉદયકાળ વર્તતે હોય છે, ત્યારે દર્શનાવરણીય કર્મને અનુભાવ પણ નિયમ હોય છે અને આના વિપાકે દર્શન મેહનીય કર્મ પણ હોય છે. ત્યારે આ જીવાત્મા આઠ પ્રકારે કર્મ બાંધે છે. અતને તત્ત્વ તરીકે માનવું અને તેને અતત્ત્વ તરીકે માનવું મિથ્યાત્વ જ છે. માટે શાસ્ત્રીય વચન છે કે મેહનીય કર્મના ઉદયકાળમાં તથા ઉદીરણા કાળમાં ઉત્તર કર્મો એટલે કે નવા કર્મો બંધાતા જ હોય છે. જેમ બીજ તત્વ નાશ પામેલું ન હોય તે અંકુરાદિની ઉત્પત્તિ દેખાય છે. તેવી રીતે મિથ્યાત્વની હાજરીમાં જીવાત્માને અવિરતિ કષાય, પ્રમાદ અને ગવકતા હોવાથી કર્મોનાં અંકુર પ્રતિ સમયે ઉત્પન્ન થતાં જ રહે છે. “જીના જેવા અધ્યવસાયે હોય છે તેવા જ પુદ્ગલે કર્મરૂપે પરિણમે છે, અને પુદ્ગલેને જેવો ઉદય હોય છે, જીવાત્માઓની પરિસ્થતિ પણ તેવી જ હોય છે.” Page #104 -------------------------------------------------------------------------- ________________ શતક–૧લું ઉદ્દેશક-૪] [૫૧ તિર્યંચ, મનુષ્ય અને દેવના જીવન મેક્ષ થતો નથી. અહિં કેટલા સ્થાનો વડે જ્ઞાનાવરણીયાદિ કર્મો બંધાય છે? આના જવાબમાં ભગવાને ફરમાવ્યું છે કે-હે ગૌતમ! રાગ અને દ્વેષ આ બે કારણોથી કર્મ બંધાય છે. પ્રીત્યાત્મક રાગ અને અપ્રીત્યાક દ્વેષ યદ્યપિ ક્રોધ, માન, માયા, લોભથી જુદા નથી. માટે આ ચાર કષામાં રાગ-દ્વેષને સમાવેશ થઈ જાય છે. તથાપિ નયવાદને લઈને આ સમાવેશ કેવા વિચિત્ર પ્રકારે થાય છે, તે જરા જોઈ લઈએ. સંગ્રહનયની માન્યતા આવા પ્રકારે છે કે—કોઈને પણ ગમતે નહિં હોવાના કારણે ક્રોધ અપ્રીત્યાત્મક છે અને પારકાના ગુણો સહન નહી થવાના કારણે માન કષાય પણ અપ્રીત્યાત્મક હોય છે. માટે આ બન્ને ક્રોધ અને માન દ્વેષરૂપે જ છે. જ્યારે આત્માને ગમતું હોવાથી લાભ કષાય અને પારકાને ઠગવારૂપે આત્માને અભિલષિત હોવાથી માયા કષાય, આ પ્રમાણે લેભ અને માયાને સમાવેશ રાગમાં થાય છે. આજે વાતને વ્યવહારનય આમ કહે છે કે–પર ઉપઘાતને માટે માયા કષાયને પ્રોગ થાય છે, અને તે દ્વેષ વૃત્તિના અભાવમાં બનતું નથી. માટે “માયાને દ્વેષમાં અંતર્ભાવ થાય છે. ક્રોધ અને માનતો અપ્રીત્યાત્મક હોવાથી ઢષ જ છે, જ્યારે લોભ કષાય ન્યાય-નીતિના સ્વીકાર પૂર્વક અર્થ પ્રત્યેની મૂછ પરેપઘાત વિનાની હોવાથી “રાગમાં સમાવિષ્ટ થશે. આ પ્રમાણે આ નયના મતે ક્રોધ, માન, માયા, દ્વેષરૂપે છે અને લેભ રાગરૂપે છે. જ્યારે જુસૂત્રનય આમ કહે છે કે-ક્રોધ કષાય અપ્રીત્યાત્મક હેવાથી પરેપઘાતી છે, માટે તેને શ્રેષમાં Page #105 -------------------------------------------------------------------------- ________________ પર ] [ભગવતીસૂત્ર સારસંગ્રહ કર્મના બે ભેદ બતાવવામાં આવ્યા છે. પ્રદેશકર્મ અને સમાવેશ થશે, પણ શેષ જે માનમાયા અને લોભ છે તેમનાં બે બે ભેદ પડે છે જેમકે પિતાના ગુણોનું બહુમાન સૌને ગમતું હોવાથી અહંકારના ઉપયોગ સમયે માન કષાય પ્રીત્યાત્મક હોવાથી રાગરૂપે બને છે, પણ માત્રાર્ય વગેરેના કારણે પારકાના ગુણે પ્રત્યે દ્વેષને ઉપગ હોવાથી માન કષાય અપ્રત્યાત્મક બને છે. પારકાના દ્રવ્યનું ગ્રહણ કરવાની ચિંતા સમયે માયા. પણ પ્રત્યાત્મક હોય છે. અને પારકાને ઠગવા સમયે આત્માના પરિણામે પરોપઘાતકારક હોવાથી અપ્રીત્યાત્મક બનવાનાં કારણે માયા દ્વેષરૂપે પણ બનશે ક્ષત્રિય આદિ વીર જાતિને લઈને લોભ કષાયને વિચાર, કરવામાં આવે તો તે આવી રીતે પ્રીત્યાત્મક પણ બનશે – ક્ષત્રિયોની માન્યતા છે કે “વર મચા વસુંધા' આ વસુંધરા પૃથ્વી વીરેને માટે છે અને તે બીજા દેશનું અપહરણ અમારા માટે ન્યાપ્ય છે.” આ ઉક્તિને માન્ય રાખીને સ્વાર્થ સાધિકા પ્રવૃત્તિ કરવી તેમને ગમે છે, માટે પ્રીત્યાત્મક હવાથી લોભ “રાગમાં સમાવિષ્ટ થશે અને શત્રુઓના દેશને સ્વીકાર કરવા માટે અભિગ થાય ત્યારે લાભ અપ્રીત્યાત્મક થવાથી શ્રેષના આકારને ધારણ કરશે કેમકે તે અભિયોગ–લડાઈ પરોપઘાત હોય છે. આ પ્રમાણે આ ત્રણે કષા રાગ અને દ્વેષ રૂપે બની શકશે. - જ્યારે પાછળના શબ્દનો આમ કહે છે અને લોભને સમાવેશ માતા અને માયામાંજ થઈ જાય છે, તે આ પ્રમાણે Page #106 -------------------------------------------------------------------------- ________________ શતક–૧લું ઉદ્દેશક-૪] . [ ૫૩ અનુભાગકર્મ એમાં પ્રદેશક અવશ્ય વેદવું પડે છે, અને માન અને માયા કષાયમાં પારકાને હાનિ કરનારા આત્માના જે અધ્યવસાયે હોય છે, તે અપ્રીત્યાત્મક હેવાથી ક્રોધ છે અને સ્વગુણોના ઉત્કર્ષરૂપ પરદ્રવ્ય પ્રત્યેની મૂછ આત્માને ગમતી હોવાથી લે છે. લોક પ્રસિદ્ધ લેભ પણ પારકાને ઉપઘાત કરનાર હોય ત્યારે અને મૂછત્મકરૂપે હોય ત્યારે આમાં પરોપઘાત લોભ કોધ કહેવાય છે અને ક્રોધ દ્વેષ જ છે. જ્યારે મૂચ્છરૂપ લેભને સમાવેશ રાગમાં થશે. આ પ્રમાણે રાગ અને દ્વેષને લઈને જ્ઞાન વરણીયાદિ કર્મો સતત બંધાય છે. યદ્યપિ કર્મોનું બંધન રાગ-દ્વેષ નથી કરતાં, પરંતુ આત્મા જ્યારે રાગ-દ્વેષને લઈને પિતાનું ભાન ભૂલી જાય છે, ત્યારે આત્મા તેિજ કર્મોને કર્તા બને છે. જીવાત્માના પ્રતિપ્રદેશે ચારે ઘાતી કર્મોની જે ૨જ ચૂંટેલી છે, તે ક્ષીણઘાતી કેવળીને છોડીને બધાય ને તે કર્મો વેદવા જ પડે છે, જ્યારે આયુષ્ય કર્મ, નામ કમ, ગોત્ર કર્મ અને વેદનીય કર્મ સંસારના ચરમ સમય સુધી કેવળી ભગવંતોને પણ વેદવા પડે છે. રાગ-દ્વેષ વશ જીવાત્માએ બાંધેલા અર્થાત્ કર્મરૂપે પરિણમેલા આત્માન પ્રદેશે સાથે એકાકાર થયેલા, વધારે ગાઢતર એકાકાર થયેલા, અબાધાકાળને છેડીને ઉત્તર સમયે દિનને યોગ્ય નિષિકત થયેલા, આગળ આગળ પ્રદેશ હાનિ અને રસવૃદ્ધિ, દ્વારા સ્થાપિત થયેલા, સમાન જાતીય પ્રકૃતિ ઓમાં સંક્રમણ થયેલા, કંઈક વિપાક અવસ્થાને પામેલા, વિશેષ વિપાક સન્મુખી થયેલા, ફળ દેવા માટે તૈયાર થયેલા, સામગ્રીવશ ઉદયમાં આવેલા (જેમ કેરી પહેલાં કંઈક પાકે છે પછી સામગ્રીવશ વિશેષ પકવવામાં આવે છે અને પાકી Page #107 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ] [ ભગવતીસૂત્ર સારસ ગ્રહ અનુભાગકમ માં કેટલુ'ક વેઢાય છે અને કેટલુ’ક નથી વેદાતું. થયા પછી ખાનારને તૃપ્તિ અને આનંદ આપે છે.) આ પ્રમાણે કમ ખ ંધનથી બંધાયેલા જીવા પણ મિથ્યાત્વ આદિને લઈને ફરી ફરી કર્માંની ઉપાર્જના કરે છે. યદ્યપિ જીવાત્મા પ્રતિસમય જ્ઞાન દર્શનના ઉપચાગવાળા હાવા છતાં પણ જ્યારે સામગ્રીવશાત્ રાગ તથા દ્વેષની લેશ્યાએ વૃધ્ધિ પામે છે ત્યારે કર્માંનું અધન થાય છે. જે સમયે કમેમાં બંધાય છે, તે જ સમયે મંધાતા કમ વ ણાના પુદ્દગલાને ગ્રહણ કરતા આ જીવ અનાલાગિક વીય (આત્મિક પરિણામેા) વડે જ્ઞાનાવરણીય આદિ કમેન જુદા જુદા સ્થાપન કરે છે, જે પ્રમાણે આહાર કરતા હાઈએ છીએ ત્યારે જ, તે ખાધેલા આહારમાંથી જ અમુક પુદ્ગલે લાહી માટે, માંસ માટે, હાડકા માટે, મજ્જા માટે અને શુક્ર ધાતુ માટે નિણી ત થઈ જાય છે. ખાધેલા બધાએ આહારનુ લેાહી બનતું નથી. યાવત્ શુક્ર ખનતું નથી. પરન્તુ લાહીને ચાગ્ય પુદગલાનું લેાહી અને છે અને બાકીને ખાધેલે આહાર જે રસરૂપે ખનેલા છે, તે વિષ્ઠા, મૂત્ર, પરસેવા, નખ, ખાલ તથા નાક, કાન અને આંખના મેલ દ્વારા બહાર નીકળી જાય છે. તે જ પ્રમાણે બંધાયેલા કર્માંનું ફળ આપવા માટેને સ્વભાવ પણ ત્યારે જ (કમ` ખાંધતા સમયે જ) નિશ્ચિત થઈ જાય છે. ત્યારપછી આત્માના વિશેષ પ્રકારે એટલે સમ્યગજ્ઞાન પ્રત્યે દ્વેષ પ્રદ્વેષ, જ્ઞાન અને જ્ઞાનીની નિંદા–તિરસ્કાર, ગુરુને અપલાપ, જ્ઞાનના ઉપકરણેાની આશાતના વગેરે કારણેાથી આંધેલા કમાંનુ ઉત્તરાત્તર પરિણામ વધતું જ જાય છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ શતક-૧લું ઉદ્દેશક-૪] [૫૫ ઉપર જે બાલવીર્યતાદિ ભેદ બતાવવામાં આવ્યા છે. આ પ્રમાણે સામાન્ય અને વિશેષ અયવસાયોથી બાંધેલા કર્મોના વિપાક (ફળ)ની પ્રાપ્તિ સમયે ઉદયમાં આવેલા, પારકાથી ઉદયમાં લાવેલા, અને સ્વ૫ર નિમિત્તને લઈને ઉદયમાં આવે છે. કેટલાક કર્મો અમુક ગતિને આશ્રીને વિશેષ પ્રકારે ઉદયમાં આવે છે. જેમકે નરકગતિને આશ્રીને અસાતા વેદનીય કર્મ ઉદયમાં આવે છે કેમકે તે જીવોને અસાતકર્મ (અસાતાવેદનીય) જેટલે તીવ્ર હોય છે, તેટલે તિર્યંને હેતે નથી. ઉત્કૃષ્ટ સ્થિતિથી બાંધેલા કમૅમાં રસ પણ તીવ્ર હોય છે. જેમ અમુક ભવને આશ્રીને મિથ્યાત્વની તીવ્રતા હોય છે. મનુષ્ય અને તિર્યંચ અવતારમાં નિદ્રા નામનું દર્શનવરણીયકર્મ વિશેષ પ્રકારે ઉદયમાં હોય છે. યદ્યપિ દેને તથા નારકેને પણ દર્શનાવરણયકર્મ સત્તામાં તો હોય જ છે. પણ સુખમાં મસ્ત બનેલા દેને તથા દુઃખમાં નિમગ્ન બનેલા નારકેને નિદ્રાને ઉદય મનુષ્ય તથા તિયાની અપેક્ષાએ થડે હોય છે. - હવે પરને લઈને કર્મો આ પ્રમાણે ઉદયમાં આવે છે. જેમકે – કેઈ માણસ આપણું ઉપર પત્થર કે લાકડું ફેકે અથવા તલવાર કે લાકડી લઈને આપણા ઉપર હમલે કરે ત્યારે આપણને અસાતા અને ક્રોધને ઉદય થઈ આવે છે. હવે કેટલાક કર્મો પુદ્ગલેના પરિણામથી ઉદયમાં આવે છે. જેમ ભેજન કરવાના સમયે ખાધેલું અન્ન નહીં પચવાના કારણે અજીર્ણ થઈ જવાથી તાવ, ઉધરસ, વમન તથા ઝાડા આદિ થવારૂપ અસાતા વેદનીય કર્મ ઉદયમાં આવે છે, Page #109 -------------------------------------------------------------------------- ________________ પ૬ ] [ ભગવતીસૂત્ર સારસ ગ્રહ તેમાં વિવરણકારે વયના અ` પ્રાણી કર્યાં છે. અર્થાત્— કયા કર્મોના કેવા પ્રકારે રસાય હાય છે? આના જવાબમાં ભગવાને ફરમાવ્યું કે--જ્ઞાનાવરણીય ક`ના દશ પ્રકારે રસાય હાય છે. એટલે કે આ કર્મના ઉદયકાળ વતા હાય છે ત્યારે દેશ પ્રકારે ફળ ભાગવવા પડે છે તે આ પ્રમાણે :— ૧ શ્રેાત્રાવરણ ૨ ચક્ષુરાવરણ ૩ ધ્રાણાવરણ ૪ રસનાવરણ ૫ સ્પર્શાવ૨ણ શ્રોત્રેન્દ્રિય જ્ઞાનાવરણીય ચક્ષુરિન્દ્રિય જ્ઞાનાવરણીય પ્રાણેન્દ્રિય જ્ઞાનાવરણીય રસનેન્દ્રિય જ્ઞાનવરણીય સ્પર્શેન્દ્રિય જ્ઞાનાવરણીય અહી' શ્રેાત્રાવરણ, ચક્ષુરાવરણ, પ્રાણાવરણ, રસનાંવરણ અને સ્પર્શાવરણ આ પાંચે દ્રવ્યેન્દ્રિયા જાણવી અને બાકીની શ્રોત્રેન્દ્રિય જ્ઞાનાવરણીય, ચક્ષુરિન્દ્રિય જ્ઞાનાવરણીય, પ્રાણેન્દ્રિય જ્ઞાનાવરણીય, રસનેન્દ્રિય જ્ઞાનાવરણીય અને સ્પર્શેન્દ્રિય જ્ઞાનાવરણીય આ પાંચે ભાવેન્દ્રિય જાણવી. કેમકે એકેન્દ્રિય જીવાને જીભ, નાક ચક્ષુ અને કાન આ ચારે દ્રવ્યેન્દ્રિયા નહી. હાવાથી જેમ દ્રવ્યેન્દ્રિય કમેર્માનું આવરણ કર્મ ઉદયમાં છે, તેમ લબ્ધિ અને ઉપયાગ રૂપ ! ભાવેન્દ્રિયાનું પણ આવરણ પ્રાયઃ કરીને હેાય છે. ચપ અકુલ આદિ વૃક્ષામાં ભાવેન્દ્રિયાના અસ્પષ્ટરૂપે પણ અનુભવ જણાય છે તેા પણ દ્રવ્યેન્દ્રિયાના અભાવ હાવાથી તે વન સ્પતિએ પચેન્દ્રિય તરીકે સ ંબેાધાતી નથી. આ પ્રમાણે એ ઇન્દ્રિય જીવાને પ્રાણ ચક્ષુ અને કાનના અભાવ હાવાથી ત વિષયક જ્ઞાનનું પણ આવરણ સ્પષ્ટ છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ શતક-૧ લું ઉદેશક-૪] [ પ૭ પ્રાણીપણું એટલે વીર્યતા. હવે “બાલને અર્થ એ કરવામાં આવ્યો છે કે-“જે જીવને સમ્યગઅર્થને બંધ ન હોય, અને સદ્ધ કારક વિરતિ ન હોય. તે જીવ “બાલ” કહેવાય છે. “બાલ” અર્થાત મિથ્યાદષ્ટિ જીવ. જે જીવ સર્વપાપને ત્યાગી હોય, તે “પંડિત” એટલે સર્વવિરતિ હોય તે પંડિત. તેવી જ રીતે અમુક અંશે વિરતિ હોવાથી પંડિત અને અમુક અંશે વિરતિ ન હોવાથી બાળ માટે તે બાલપંડિત. અર્થાત્ દેશવિરરતિવાળે કહેવાય છે. હવે ઉપર જે પ્રદેશ કર્મ અને અનુભાગ કર્મ કહેવામાં આવ્યાં છે, તેને અર્થ આ છે – તેઈન્દ્રિય જીવોને ચક્ષ અને કાન તથા ચતુરિન્દ્રિય જીવોને કાનનો અભાવ હોવાથી તવિષયક જ્ઞાનનું પણ આવરણ છે. દ્રવ્યેન્દ્રિયે પ્રાપ્ત થયે છતે પણ તે તે ઇન્દ્રિયેને તેવા પ્રકારે રોગ પ્રાપ્ત થતાં પણ ઇન્દ્રિયાવરણીય કર્મને પ્રાયઃ કરીને તારતમ્ય જોગે આવરણ આવી જાય છે. જેમકે કુષ્ઠ આદિ ચામડીના વ્યાધિના કારણે સ્પશેન્દ્રિય જ્ઞાનાવરણીય પ્રાયઃ ઉદયમાં આવે છે. આ પ્રમાણે બધી ઇન્દ્રિમાં - જાણી લેવું, પંચેન્દ્રિય હોવા છતાં પણ જાયેંધ અથવા અમુક ઉમ્ર થયે છતે આવેલ અંધત્વ કે બધિરત્વ પણ તે તે ઈન્દ્રિયોના આવરણને સૂચવે છે. આ પ્રમાણે જેમ આપણે જ્ઞાનવરણીય કર્મનો રદય જાણી શકયા છીએ તેમ બીજા કર્મોને રદય પ્રજ્ઞાપના સૂત્રના ૨૩ મા પદથી જાણી લે. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ] પ્રદેશ અને અનુભાગના અથ પ્રદેશ એટલે કર્માંનાં પુદ્ગલેા. જીવના પ્રદેશમાં જે કમ પુદ્ગલેા આતપ્રાત છે, તે પ્રદેશ-કમ કહેવાય છે, અને તેજ કમ પ્રદેશોના અનુભવાતા રસ અને તદ્રુરૂપ જે કમ તેનું નામ અનુભાગ ક` છે. આ એમાં પ્રદેશક નુ વેદવુ નિશ્ચિત છે. કહેવામાં આવ્યું છે કે આ ક પ્રદેશના વિપાક નથી અનુભવાતા છતાં કમ પ્રદેશાના નાશ તે નિયમે થાય. જ છે. અનુભાગ ક` વેદાય પણ છે, અને નથી પણ વેદાતું. પુદગલ [ ભગવતીસૂત્ર સારસ’ગ્રહ. આગળ પુદ્ગલના સબંધમાં કહેતાં પુદ્ગલ ભૂતકાળમાં હતાં, વમાનકાળમાં છે અને ભવિષ્યકાળમાં જરૂર રહેશે. ‘અહિં પુદ્ગલના અથ પરમાણુ કરવામાં આવ્યા છે.૧૪ ૧૪ ભગવાને ફરમાવ્યું કે—ગૌતમ! પુદ્ગલ પરમાણુએ ત્રણે કાળે શાશ્વત છે, કેમકે જે ‘ સત’ હાય છે, તે ક્ષેત્ર અને કાળને લઈને તિરાભાવ રૂપે અર્થાત્ રૂપાન્તર અવસ્થાને પામી શકે છે પરન્તુ સર્વથા નાશ અવસ્થાને પામતું નથી. જે પ્રલયકાળે સંસારના સર્વથા નાશ માને છે. તેમને હિતશિક્ષા આપતા દેવાધિદેવ ભગવાને કહ્યું કે—પરમાણુ એ. ભૂતકાળમાં હતાં, અત્યારે છે અને ભવિષ્યકાળે પણ રહેશે. બેશક, સામગ્રીવશથી તેઓનુ રૂપાન્તર થયા કરે છે, જેમ. માટીના પીંડમાંથી કુંભારના પ્રયત્ન વિશેષથી માટલું અને છે અને પાછું ફૂટે ત્યારે ઠીકરા રૂપ થઈને પાછુ સમય જતાં માટી દ્રવ્ય રૂપે પરિણમે છે. કેમકે માટી દ્રવ્ય સત્' છે, ગમે તેવા પ્રલયકાળમાં પણ રૂપાંતરને પામતુ તે સત્ સર્વથા નાશ પામતું નથી. Page #112 -------------------------------------------------------------------------- ________________ શતક-૧ લુ ઉદ્દેશક–૪ ] [ પ છસ્થ હવે છદ્મસ્થાદિના સંબંધમાં વાત એમ છે કે છદ્મસ્થ મનુષ્ય કેવળ સંયમથી, કેવળ સ ંવરથી, કેવળ પ્રાચય થી અને કેવળ પ્રવચન માતાથી સિદ્ધયુદ્ધ યાવત્ સવ દુઃખાના નાશ કરનાર થયા નથી, થતા નથી. કારણ કે સિદ્ધ, બુધ્ધ, મુક્ત તેા તે જ થઇ શકે છે કે—જે અંતકર છે, અ ંતિમ શરીરવાળા છે, તેઓ ઉત્પન્ન જ્ઞાન—દનધર, અરિહંત. જિન કેવલી થયા પછી જ સિધ્ધ થાય છે. અને તેજ પૂણ કહેવાય છે. પ્રજવલિત દીપક પદાર્થીના સહવાસથી તમામ પુદગલા (અંધકારના પુદગલા) પણ પ્રકાશિત થઈને સૌને પ્રકાશ આપે છે. અને પાછા પ્રકાશિત થયેલા પુદ્ગલેાનુ અમુક પ્રયત્નથી દીપક એલવાઈ જતાં અંધકાર રૂપે પરિણમન થઈ જાય છે. જે તામસ પુદ્ગલેા છે તે તૈજસ પણ મને છે અને જે વૈજસ પુદ્દગલા અત્યારે દેખાય છે, તે તામસ રૂપે પણ પરિણમે છે. એક જ જાતના પરમાણુએ જ્યારે રૂપાંતરને પામે છે,. ત્યારે જાણે નવા ઉદ્દભવેલા ન હેાય તેમ આપણને ભાસે છે અને તિરાભાવને પામતાં જાણે નાશ થઈ ગયા છે એમ. આપણને લાગે છે. જૈન દર્શન દીપકના પ્રકાશની જેમ અધકારને પણ પુદ્ગલ-દ્રવ્ય રૂપે માને છે. ગર્દભ શ્રૃંગની જેમ તે અંધકાર પ્રકાશના અભાવ રૂપે નથી. પણ અંધકારમાં શ્યામ-શીતત્ત્વાઢિ ગુણા હેાવાથી-દ્રવ્ય રૂપે છે. માટે સ’સાર, દ્રબ્યા, પુદ્ગલા, પરમાણુઓ શાશ્વત જ છે. કોઈ કાળે પણ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ તથા જીવેા સર્વથા નાશ પામવાના નથી. Page #113 -------------------------------------------------------------------------- ________________ * ] [ ભગવતીસૂત્ર સારસ ગ્રહ 'અવધિજ્ઞાનના ભેદો એક વાત · અહિં ધ્યાનમાં રાખવાની છે કે—અહિ *છદ્મસ્થના અર્થ અવધિજ્ઞાન વિનાના જીવ સમજવાના છે. ‘માત્ર કેવળજ્ઞાન વિનાના હેાય છે તે છદ્મસ્થ.’ એમ સમજવાનુ નથી. આ અવધિજ્ઞાન દેવાને અને નૈરાયકાને જન્મ થી જ હાય છે. અને મનુષ્ય તથા તિય ચાને તેનુ પ્રતિ -અંધક કમ નાશ પામે અને ઠંડુ પડે ત્યારે થાય છે. આ અવધિજ્ઞાનના છ ભેદ્ય ખતાવવામાં આવ્યા છે - અનાનુગા કિ, આનુગામિક, હીયમાનક, વ માનક, અનવસ્થિત અને અવસ્થિત. ૧ ૧૫ આ પ્રમાણે ‘સત્' કદાપિ ‘અસત્' થતું નથી, તેમ અસત્' પણ ‘સત્’ રૂપે નથી થતું. આ સનાતન સત્ય છે. ગધેડાને શીંગડાને અભાવ છે, તેમ કોઈ કાળે પણ તેને શીંગડાની વિદ્યમાનતા કોઈએ જોઈ પણ નથી અનુભવી પણ નથી. તેવી જ રીતે જીવા તથા પુદ્ગલેા વિનાના સંસાર પણ નથી. અને સંસાર પણ જીવ અને પુદ્ગલથી ખાલી નથી. ૬ ૧૫. આના સાર એટલે જ છે કે-સંયમ, સવર, બ્રહ્મચય અને અષ્ટ પ્રવચન માતાની આચરણા કેવળજ્ઞાન મેળવવા માટે કાર્દ્ભૂત બની શકે છે. પણ મેાક્ષગતિ આપી શકતાં નથી. કેમકે અનંત સ’સારરૂપી કારાવાસમાંથી તે કેવળજ્ઞાન થયા પછી જ મેાક્ષ મેળવવા માટે જીવ ભાગ્ય શાળી ખનશે, અને તેને માટે ચરમાવતની છેલ્લી ભૂમિકામાં જીવાત્મને પ્રવેશ કરવાની આવશ્યકતા છે. મહાવીર સ્વામી ભગવાન પણ તપશ્ચર્યા, સાધના અને ધ્યાનરૂપી ભઠ્ઠીમાં કર્માંને ભસ્મીભૂત કરી કેવળજ્ઞાન મેળવીને મેક્ષ પામ્યા છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ શતક-૧લું ઉદ્દેશક-૫ ] નરકાવાસે આ ઉદેશકમાં પૃથ્વીઓ, જે બીનાંડી,સ્થિતિ અસુરકુમારના આવાસો, પૃથ્વી કાયિકોના આવાસા, પૃથ્વી વગેરે જીવાવાસમાં દશ સ્થાન, અવગાહના, સંસ્થાને, શરીર–સંઘર્ષણ, લેશ્યા, જ્ઞાન વગેરે અસુરકુમારાવાસમાંના સ્થિતિ સ્થાને, પૃથ્વીકાયિકનાં સ્થિતિસ્થાને, બે ઈન્દ્રિયાદિ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યના સ્થાનેવડે ભાંગા વગેરેનું વર્ણન છે. સાર એ છે કે–પૃથ્વીઓ સાત છે, રત્નપ્રભા, શકરાપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમઃ પ્રભા, અને તમસ્તમપ્રભા. “રત્નપ્રભા” શાથી કહેવાય છે? રત્નપ્રભા પૃથ્વીમાં ત્રણ કાંડ છે, રત્નકાંડ, જલકાંડ અને પંકકાંડ. એમાં રત્નકાંડમાં નરકાવાસવાળા સ્થાને છેડી બીજા સ્થાને માં ઈન્દ્રનીલાદિ રત્ન છે. તે રત્નની પ્રભા જ્યાં જ્યાં પડે છે, તેનું નામ છે રત્નપ્રભા. બાકીની પૃથ્વીઓમાં પણ નામ. પ્રમાણે એમજ સમજવું. આ સાતે પૃથ્વીઓમાં ગરકાવાસે છે. તેની સંખ્યા. જુદી જુદી છે, તે આ પ્રમાણે રતનપ્રભામાં ૩૦ લાખ, વાલુકાપ્રભામાં ૧૫ લાખ, ધૂમપ્રભામાં ૩ લાખ, શકરપ્રભામાં ૨૫ લાખ, પંકપ્રભામાં ૧૦ લાખ, તમઃ–પ્રભામાં ૯૫ હજાર અને તમસ્તમઃ પ્રભામાં ૫. આવી રીતે અસુરકુમારના આવાસ અસુરકુમારના ૬૪ લાખ, નાગકુમાના ૮૪ લાખ સુવર્ણકુમારના ૭૨ લાખ, વાયુકુમારના ૬ લાખ અને Page #115 -------------------------------------------------------------------------- ________________ [ ભગવતીસૂત્ર સારસંગ્રહ વિદ્યુતકુમાર, સ્વનિત યુગલકના ૭૬ લાખ ૬૨] દ્વીપકુમાર, દિકુમાર, ઉદધિકુમાર, કુમાર અને અગ્નિકુમાર આ છએ આવાસે છે.” પૃથ્વીકાયિકાદિના આવાસે પૃથ્વીકાયિકાનાં અસંખેય લાખ આવાસા કહ્યાં છે અને એજ પ્રમાણે યાતિષિકાનાં પણ અસંખેય લાખ વિમાનવાસે છે. સૌધર્માદિ કલ્પે1માં અનુકસે ૩૨ લાખ, ૨૮ લાખ, ૧૨ લાખ, ૮ લાખ, ૪ લાખ, ૫૦ હજાર, ૪૦ હજાર વિમાનવાસે છે. સહઆર દેવલાકમાં ૬ હજાર, આનત–પ્રાણતમાં ૪ સા‚ આરણ–અચ્યુત્તમાં ૩ સેા. ૧૧૧ વિમાનવાસે અધસ્તનમાં “૧૦૭ વચલામાં અને ૧૦ ઉપરનામાં છે. અનુત્તર વિમાને પાંચ જ છે. દેશ સ્થાના પૃથ્વી વગેરે જીવાવાસેામાં દશ પ્રકારનાં સ્થાનેા કહેવામાં આવ્યા છે. સ્થિતિ, અવગાહના શરીર, સનન, સસ્થાન, લેસ્યા, દૃષ્ટિ, જ્ઞાન, ચેાગ અને ઉપયાગ. :: આ દશ પ્રકારનાં સ્થિતિ સ્થાન પૃથ્વી આદ્ધિ આવાસામાં કેટકેટલાં છે, એ ખતાવ્યુ છે. આ સ ંક્ષેપમાં તે આ પ્રમાણે છે. એક એક નિરચાવાસમાં રહેનારા નૈયિકાની ઉંમર ઓછામાં ઓછી દશ હજાર વર્ષ ની છે. એ નિરયાવાસમાં રહેનારા નૈયિકો ક્રોધાપયુક્ત, માનાપ યુક્ત, માયાપયુક્ત, અને લાલાપયુક્ત છે કે કેમ? આના --ઉત્તરમાં બહુ વિસ્તારથી ભાંગા બતાવવામાં આવ્યા છે, તે -ત્યાંથી નઇ લેવા. Page #116 -------------------------------------------------------------------------- ________________ - [ ૬૩ શતક-૧લું ઉદ્દેશક–પ ] આ પછી અવગાહના સ્થાન બતાવવામાં આવેલ છે, અર્થાત્ એ નૈરચિકેનાં અવગાહના સ્થાને અસંખ્ય છે. ઓછામાં ઓછી અંગુલના અસંખ્યય ભાગ જેટલી અવગાહના, તે એક પ્રદેશાધિક, બે પ્રાદેશાધિક–એમ યાવત અસંખેય પ્રદેશાધિક જાણવી. - નરયિકેને ત્રણ શરીરે બતાવવામાં આવ્યા છે–વૈક્રિય તૈજસ અને કામણ. નરયિકને શરીર–સંઘયણ નથી હોતું. તેમનાં શરીરમાં હાડકાં, નસો અને સ્નાયુ નથી હોતા. અને શરીર–સંઘાતનપણે જે પુદ્ગલે પરિણમે છે, તે અનિષ્ઠ, અકાંત, અપ્રિય, અશુભ અને અમનેઝ હોય છે. નરયિકનાં શરીરના સંસ્થાનનાં સંબંધમાં કહેવાયું છે. કે નરયિકેના શરીરે બે પ્રકારનાં છે. ભવધારણીય અને ઉત્તર વૈક્રિય. ભવ ધારણીય એટલે જીવે ત્યાં સુધી રહેનારૂં શરીર, ભવધારણીય શરીર અને ઉત્તર વૈક્રિય શરીર અને હૂંડક સંસ્થાનવાળાં કહ્યાં છે.૧૬ ક ૧૬. નરભૂમિએ એક બીજાની નીચે નીચે એમ સાત જ છે. જે સ્થળે આપણે બેઠા છીએ ત્યાંથી એક લાખ એંશી હજાર જન જાડાઈવાળા પહેલી નરકભૂમિ છે. ઉપર અને નીચેથી એક એક હજાર જન છેડીને બાકીના ૧૮૦૦૦. જનવાલી નરકભૂમિમાં એક મહેલના માળાની જેમ ૧૩ પડલ (પ્રસ્તર–માળા) છે અને તેમાં ૩૦ લાખ નરકાવાસે છે. એટલે કે પહેલી નરકભૂમિમાં ઉત્પન્ન થનારા નારકી. અને પ્રાયઃ કરીને ૩૦ લાખ સ્થાન (આવાસ) છે. આમ સાતે ભૂમિમાં પ્રાયઃ કરીને ૮૪ લાખ આવાસો છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૬૪ ] લેશ્યાદિ { ભગવતીસૂત્ર સારસ’ગ્રહ. રત્નપ્રભાદિક સાત પૃથ્વીએમાં છ લેશ્યા પૈકી કઇ કઈ લેસ્યા છે? તેના ઉત્તરમાં કહ્યુ છે કે—પહેલી અને બીજીમાં કાપેાત લેસ્યા, ત્રીજીમાં કાપાત અને નીલ લેશ્યા. ચેાથીમાં નીલ લેફ્સા, પાંચમીમાં નીલ અને કૃષ્ણ લેફ્યા. છઠ્ઠીમાં કૃષ્ણ લેસ્યા, અને સાતમીમાં પરમ કૃષ્ણ વેશ્યા છે. આ રત્નપ્રભાદિ પૃથ્વીએમાં રહેનારા નૈરયિક સમ્યગૂદૃષ્ટિ, મિથ્યાદષ્ટિ અને સમ્યગૢમિથ્યાદૃષ્ટિ-એમ ત્રણે પ્રકારના છે. વળી તે જીવા જ્ઞાની અને અજ્ઞાની અને પ્રકારના છે. જધન્યથી પહેલા નારકજીવાની જે દશ હજાર વર્ષોંની આયુષ્ય=મર્યાદા છે, તે ૧૩ પ્રસ્તરમાંથી પહેલા પ્રસ્તરને અનુલક્ષીને છે તેમની ઓછામાં ઓછી ૧૦ હજાર વર્ષની ઉમ્ર હાય છે, તેમાં કાઇની ૧૦ હજાર વર્ષ ઉપર એક એત્રણ ચાવત્ અસ ંખ્ય સમય સુધીની વધારે પણ ઉમ્ર હાય. છે, તે બધા ખાસ કરીને ક્રોધાપયુક્ત જ હાય છે, એટલે કે નારક જીવાને ક્રોસ ના વધારે હેાય છે. પાપ કમી હાવાથી નારકજીવા અનિષ્ટ અકાંત, અપ્રિય, અશુભ અનેઅમનાજ્ઞ પુદ્ગલેના શરીર સધાતવાલાજ હાય છે. એટલે કે તે જીવાનાં શરીર ઈષ્ટ નથી-હાતાં, મનેાહર નથી હાતાં, પ્રિય નથી હાતાં શુભ્ર હેાતાં નથી અને મનેાન હાતાં નથી. સમ્યગદર્શનને સાથે લઈને જે જીવા નરકમાં ગયા છે. તેમને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન હોય છે, અને સત્તી અથવા અસની અવસ્થામાંથી મિથ્યાત્વને લઇને જે નારક બન્યા છે, તેમને મતિજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિભ’ગજ્ઞાન હાય છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ શતક-૧ લું ઉદ્દેશક-૫] જેઓ જ્ઞાની છે, એમને ત્રણ જ્ઞાન નિયમપૂર્વક હોય છે, અને જેઓ અજ્ઞાની છે, તેને ત્રણ અજ્ઞાન ભજનાપૂર્વક હોય છે. નરયિક જીવ મનોયેગી, વચનગી અને કાર્યાગી એમ ત્રણ પ્રકારના છે. વળી તે જ સાકારપયુકત અને અનાકાપયુકત પણ છે. અસુરકુમારાદિના સંહનન, સંસ્થાન અને લેફ્સામાં નારકે કરતાં ભેદ હોય છે. તેઓનાં શરીર સંઘયણ વિનાનાં હોય છે. પરંતુ તેમનાં શરીર સંધાતપણે તે જ પુદ્ગલે પરિણમે છે, જે ઈષ્ટ અને સુંદર હોય છે. તેમનું જે ભવધારણીય કાયમનું શરીર છે, તે સમરસ સંસ્થાને સ્થિત છે. અને જે શરીર ઉત્તર વૈકિય રૂપ છે, તે કોઈ એક સંસ્થાને રહેલું હોય છે. તેમને લેશ્યાએ ચાર હોય છે. કૃષ્ણ, નીલ, કપાત અને તેને લેસ્થા. પૃથ્વી કાયિકાને ત્રણ શરીર કહ્યાં છે-ઔદારિક, તેજસ અને કામણ. પૃથ્વીકાયિકનાં શરીરસંઘાતરૂપે સારા અને ખરાબ બને પ્રકારનાં પુદ્ગલે પરિણમે છે. વળી તેઓ હંડક સંસ્થાનવાળા છે, એ વિશેષતા છે, તેમને લેશ્યાઓ પણ ચાર છે. તેઓ નક્કી મિથ્યાદષ્ટિ છે. તેઓ જ્ઞાની નથી પણ અજ્ઞાની છે. બે અજ્ઞાન જ હોય છે તેઓ કેવળ કાયાગી છે. આવી જ રીતે અપૂકાયિક જીવોનું પણ જાણવાનું છે. વાયુકાયિકનાં ચાર શરીર કહ્યા છે–દારિક વૈકિય, તૈજસ અને કાર્મણ. વનસ્પતિકાયિકે પૃથ્વીકાયિકની માફક જાણવા. વિકલે– ન્દ્રિય (બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રિય)ની સ્થિતિ પૃથ્વી Page #119 -------------------------------------------------------------------------- ________________ ૬૬ ] [ ભગવતીસૂત્ર સારસ ગ્રહ કાયિકાદિનાં જેવી જાણવી. વિશેષ એ કેતેમનામાં તેજોલેશ્યા હેાતી નથી તેએ સભ્યગૂદૃષ્ટિ અને મિથ્યાદૃષ્ટિવાળા હોય છે તેઓ જ્ઞાની અને અજ્ઞાની પણ છે. જેઆ જ્ઞાની છે, એમને એ જ્ઞાન હેાય છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન, જે અજ્ઞાની છે. તેમને બે અજ્ઞાન હોય છે. મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન. તે વચન ચેાગી અને કાય ચેાગી હેાય છે, પરન્તુ મનેા ચેાગી નથી. પચેન્દ્રિય તિય ચાની સ્થિતિ નારક સુત્રા (જીવ)ની માકૅ સમજવી. વિશેષતા એ છે કે—એકને ચાર શરીર હાય છે. ઔદારિક, વૈક્રિય, તેજસ અને કાણુ, તેમને છ'એ સંઘયણા હાય છે, અને સસ્થાના તથા લેસ્યાએ પણ છ’એ હાય છે. મનુષ્યાની સ્થિતિમાં મનુષ્ચાને પાંચ શરીર હાય છે. ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાશ્ મનુષ્યાને છ એ સંઘયણ, છ એ સંસ્થાન અને છ’એ લેશ્યાએ હાય છે. મનુષ્યાને જ્ઞાન પાંચ હોય છે : આભિનિબાધક મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપવજ્ઞાન અને કેવળજ્ઞાન. ૧૭ - ૧૭. પાંચ શરીરમાંથી છેલ્લા બે શરીર સૂક્ષ્મ હાય છે અને જીવાત્માની સાથે અનાદિકાળથી સંબંધવાળા છે, લેાઢાના ગાળામાં અગ્નિ જેમ પ્રતિ અણુ પ્રવેશ કરે છે. તેમ પ્રતિ સમયે કરાતાં કર્યાં પણ આત્માના પ્રત્યેક પ્રદેશમાં ચાંટેલા છે, તે અનંતાનંત કર્માંના સમૂહ જ કાણુ શરીર કહેવાય છે. જે અત્યન્ત સૂક્ષ્મ અને અદૃશ્ય છે. છતાં પણ Page #120 -------------------------------------------------------------------------- ________________ શતક-૧ ૩ ઉદ્દેશક-૫ ] વાણ વ્યંતરાઢિ સ``ધી— ભવનવાસીઓનુ અને બ્યતાનુ સમાનપણું છે, પણ જયાતિષ્ઠાદિનું તેમ નથી. જ્યેાતિષ્ઠાદિના ૧૦ ભેદો છે, ન્યાતિષ્કાને એક જ તેજોલેશ્યા હોય છે. તેમને ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હેાય છે. [ ૬૭ વૈમાનિકાને તેજોલેશ્યાદિ ત્રણ વેશ્યાઓ હાય છે. અને ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હાય છે. તેમાં અનંત શક્તિ રહેલી હાવાથી જીવાત્માને એક ભવમાંથી ખીજા ભવમાં રખડાવે છે, જે સમયે પહેલાના ભવ છેડીને આ જીવ બીજો ભવ લેવાને માટે માતાની કુક્ષિમાં આવે છે, તે જ સમયે શુક્ર અને રજને, ‘આહારપર્યાપ્તિ' દ્વારા આહાર રૂપે ગ્રહણ કરે છે અને એજ શક્તિ વડે ગ્રહણ કરાયેલા આહારને તેજસ શરીર દ્વારા પચાવે છે. માટે આ અને શરીરા સૂક્ષ્મ અને અનાદિકાલીન છે. જ્યારે ઔદારિક શરીર જેમાં હાડ, માંસ, ચરબી, મળ, મૂત્ર, તથા પરસેવા વગેરે હાવાના કારણે ભાગ્ય છે. કેમકે કરેલાં કર્યાં ને ભાગવવાં માટે શરીર ધારણ કરવું પડે છે. આ શરીર ઉદારતŌાથી સભર છે. તેથી કોઈ સમયે ઘટે છે, વધે છે. તંદુરસ્ત તથા રાગિષ્ટ અને છે. કાને બાંધતા પણ આવડેછે અને તેનાં મૂળીયાંને, સવ થા માળીને ખાખ કરતાં પણ આવડે છે. માટે મેક્ષ મેળવવા માટે આ ઔદ્યારિક શરીર જ આપણા માટે ઉપકારક છે. વૈક્રિય શરીર કે જેમાં હાડ, માંસ નથી હાતા તે પુણ્યકમી દેવતાઓને પુણ્યકમ ભાગવવા માટે અને પાપકમી` નારકીને પાપ ભોગવવા માટે હાય છે. વૈક્રિયશરીર Page #121 -------------------------------------------------------------------------- ________________ ૬૮] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ સૂર્યનું દેખાવુ આ ઉદ્દેશકમાં સૂર્યના દેખાવાની, સૂર્યના પ્રકાશક્ષેત્રની અને આથમવાની લંબાઈ, લોકાન્ત–અલ કાન્તની સ્પર્શના, જી દ્વારા કરાતી ક્રિયાઓને વિચાર અને અલકાદિમાં પહેલું કેણ ને પછી કેણ? લેકસ્થિતિના પ્રકારો અને સૂક્ષમ અપકાયને વિચાર, આમ જુદા જુદા વિષયે સંબંધી પ્રશ્નો છે. આમાંની કેટલીક બાબતે બકે આખાય પ્રકરણની બાબતે વૈજ્ઞાનિક છે. સારાંશ એ છે કે – ઊગતા સૂર્ય જેટલે દૂરથી જોવાય છે. તેટલે જ દૂરથી આથમતે સૂર્ય પણ જોવાય છે. કહેવાયું છે કે–સૂર્ય સૌથી અંદરના માંડલામાં ૪૭૨૬૩ થી કંઈક વધારે જન જેટલે દૂરથી ઉદયાવસ્થામાં દેખાય છે. અને આથમતાં પણ એટલે જ દૂરથી દેખાય છે. આવી જ રીતે ઊગતે સૂર્ય જેટલા ક્ષેત્રને પ્રકાશે છે–તપાવે છે, તેટલા જ ક્ષેત્રને આથમતે સૂય પણ પ્રકાશે છે. અહિં સૂર્યના તાપથી સ્પર્શાવેલી દિશાઓ ૬. કહેવામાં આવી છે. ધારી દેવતાઓ પાસે ઘણી મોટી શક્તિઓ હોય છે. પણ તે એકયે શક્તિ મેક્ષ અપાવવા માટે સમર્થ નથી. આહારક શરીર જે દારિક અને વૈકિયની અપેક્ષાએ સૂક્ષ્મ હોય છે, તે ઉપગવંત, અપ્રમત્ત એવા સંયમધારી ચતુર્દશ પૂર્વધારીને જ હોય છે. તેઓ સંશય નિવારણાર્થે આ શરીર ધારણ કરે છે. સંઘયણ એટલે હાડકાઓની રચના. અને સંસ્થાન એટલે શરીરની સુંદરતા; કેવળજ્ઞાન મેળવવા માટે પ્રાય: કરીને વજsષભનારા સંઘયણની આવશ્યકતા હોય છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ શતક-૧લું ઉદ્દેશક-૬ [૬૯ સંસારમાં લોક અને અલોક એમ બે પદાર્થો માનેલા છે. આ લોક અને અલેક, એ બે એક બીજાથી કેટલા દૂરકેવી રીતે રહેલા છે, એ સંબંધીના પ્રશ્નોથી સ્પષ્ટ થાય છે કે લોકનો અંત એ અલકનાં અંતને અને અલકને અંત એ લોકના અંતને સ્પર્શે છે. અને તે છએ દિશાઓમાં સ્પર્શાય છે આમ બેટ છેડે સમુદ્રના છેડાને, સમુદ્રને છેડો બેટના છેડાને, પાણી ને છેડે વહાણના છેડાને અને વહાણને છેડે પાણીના છેડાને સ્પશે. આ વિષય આ પ્રશ્નોની વૃત્તિમાં સારી રીતે સમજાવ્યું છે, ત્યાંથી જોવાની ભલામણ છે. - હવે કિયા વિચારમાં જણાવવામાં આવ્યું છે કેદ્વારા પ્રાણાતિપાતાદિ ક્રિયા કરાય છે, તે ક્રિયા નિવ્યધાતવડે છ દિશાને અને વ્યાઘાતને આશ્રીને કદાચ ત્રણ–ચાર કે પાંચ દિશાને સ્પર્શે છે. જે કિયા કરાય છે તે કૃત છે, અને તે આત્મકૃત છે, નહિ કે પરકૃત યા તદુભયકૃત, તે કિયા અનુક્રમપૂર્વક કૃત છે, વળી જે કૃત ક્રિયા કરાય છે અને કરાશે તે બધીયે અનુકમપૂર્વક કૃત છે, પણ અનુક્રમ સિવાય કૃત નથી. - નરયિક દ્વારા પણ ક્રિયા કરાય છે અને તે નિયમે છએ દિશાઓમાં કરાય છે. આ નરયિકોની માફક વૈમાનિક સુધીના બઘા જવાનું જાણવું. માત્ર એકેન્દ્રિયને છોડીને. આમ પ્રાણાતિપાતની માફક મૃષાવાદ વગેરે અઢારે પાપસ્થાનક વિષે ચોવીસ દંડક કહેવાના છે ? ૧૮. પ્રણાતિપાતાદિક ક્રિયાઓ દ્વારા બંધાતા કર્મો આત્મકૃત જ હોય છે. સંસાર માં આપણે સૌ પ્રત્યક્ષરૂપે જોઈ શકી એ છીએ કે અનંતાનંત શરીરમાં રહેલે જીવાત્મા પણ એક બીજા આત્માથી સર્વથા જુદો છે. પિતાના જ કરેલા Page #123 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ પહેલા કેણુ અને પછી કેણુ? આ બધા પ્રશ્નોત્તર શ્રી ગૌતમસ્વામીને સંબોધીને થયા પછી અહિં ભગવાન મહાવીર દેવના રેહ નામના શિષ્ય પ્રશ્નો કરે છે અને ભગવાન તેને ઉત્તર આપે છે, સંસારમાં લોક અને અલેક, જીવ અને અજીવ, કાન્ત અને અલકાન્ત એમ બબ્બે વસ્તુઓ છે. આ બેમાં પહેલું કેણ અને પછી કેણ? એ મુખ્ય પ્રશ્ન છે. ભગવાને ઉત્તર આપતાં જણાવ્યું છે કે લેક અને અલક, જીવ અને અજીવ, ભવસિદ્ધિક અને અભવસિદ્ધિક, સંસાર અને મોક્ષ, લોકાન્ત અને અલકાત એ જોડલાં એક બીજાથી પહેલાં પણ છે ને પછી પણ છે. કારણ કે એ બન્ને વસ્તુઓ શાશ્વત છે–અનાદિ છે. એટલે અમુક પહેલાં ને અમુક પછી, એમ ન કહી શકાય. જેવી રીતે કુકડી અને ઈંડું. એમાં પહેલાં કેણ ને પછી કેણુ? કુકડી વિના ઇંડું નહિ ને ઇંડિ વિના કુકડી નહિ. એવી જ રીતે બધે સમજવું. આવી જ રીતે અવકાશાન્તર, વાત, ઘને દધિ, પૃથ્વી, દ્વીપ, સાગર, ક્ષેત્ર નૈરયિકાદિ જીવ, અસ્તિકાય, સમય, કર્મ કર્મોને જીવ ભેગવી રહ્યો છે. આ અનુભવ જુઠે કેવી રીતે હોઈ શકશે? “બધા શરીરમાં એક જ આત્મા છે આ મત ગમે તે પથનો હોય! પરન્તુ વ્યવહારે અસત્ય ઠરતો મત કેઈને પણ સ્વીકાર્ય હોઈ શકે નહિ. માટે હિંસા, જૂઠ, ચૌર્ય, અને મૈથુનકર્મોને જે જીવ કરશે તેના પરિણામો-ફળો તેજ જીવને ભગવ્યા વિના છૂટકો નથી. Page #124 -------------------------------------------------------------------------- ________________ શતક-૧ લું ઉદ્દેશક–૬] [ ૭૧ લેશ્યા, દષ્ટિ, જ્ઞાન, દર્શન, સંજ્ઞા, શરીર, ગ, ઉપયોગ, દ્રવ્યપ્રદેશ, પર્ય, કામ વગેરે માટે પહેલા અને પછીને. પ્રશ્ન સ્પષ્ટ થઈ જાય છે. અર્થાત્ જે વસ્તુઓ અનાદિ છે, એના માટે પહેલા અને પછીને કમ કહી શકાય જ નહિં લેક સ્થિતિ રેહ અણગારના આ પ્રશ્નો પછી પાછા ગૌતમસ્વામીના પ્રશ્નો લેકસ્થિતિ સંબંધી આવે છે. ગૌતમસ્વામી ભગવાનને પૂછે છે કે-લોક સ્થિતિ કેટલા પ્રકારની છે ? એના ઉત્તરમાં ભગવાન આઠ પ્રકારની બતાવે છે અને તે આ પ્રમાણે – ૧૯ ભગવાન મહાવીર સ્વામીને “રેહં નામને અણગાર તેમને અંતેવાસી હતા. તે પરોપકારશીલ, ભાવમાર્દવને સ્વામી, વિનયવાન , (વિશેષેણ નયતિ-દૂરી કરોતિ રાગાદિ ચૂત્રમ્ સ વિનય) કષાયોથી મુક્ત, તથા શુદ્ધોપગથી કષાને પાતલા કરનારે ગુરૂકુલવાસી અને આઠે પ્રકારના મદથી રહિત તે “હ” નામને અણગાર એકદા ભગવાન મહાવીરના ચરણેમાં સમુપસ્થિત થયે અને પોતાના મનમાં રહેલી શંકાઓનું સમાધાન કર્યું. આ બધી વાતે આ પ્રશ્નોત્તરમાં અત્યન્ત સ્પષ્ટ છે. તે સમયે ભગવાન મહાવીર સ્વામી વિચારતા હતા ત્યારે જે બીજા એકાન્તવાદી દાર્શનિક હતા. તેમનાં વિભિન્ન મત-મતાંતરેને લઈને “હા” નામના અણગારના મનમાં નીચે પ્રમાણે શંકા રહેતી હતી કે – (૧) પ્રત્યક્ષ દેખાતે અને ત્રણે કાળમાં અનુભવાત આ લેક (સંસાર) ક્ષણસ્થાયી શી રીતે હોઈ શકે ? Page #125 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ] [ ભગવતીસૂત્ર સારસ ગ્રહ વાયુ આકાશને આધારે રહેલે છે. ઉદધિ (સમુદ્ર) વાયુને આધારે રહેલ છે. પૃથ્વી ઉન્નધિને આધારે રહેલ છે. જીવા (ત્રસ–સ્થાવર) પૃથ્વીને આધારે રહેલા છે. અજીવા (જડ પદાર્થા) જીવને આધારે રહેલા છે. અજીવાને જીવાએ સઘરેલા છે અને જીવાને કમેર્માએ સંઘરેલા છે. અહિં હેતુમાં ઉદાહરણ આપવામાં આવ્યું છે કે— ચામડાની મશકને પવનવડે ફુલાવવામાં આવે. પછી તે મશકનુ મુખ બંધ કરીને વચ્ચે ગાંઠ માંધવામાં આવે અને તે ભાગમાં પાણી ભરવામાં આવે. પછી મશકનુ મુખ ખંધ કરે અને વચલી ગાંઠ છેડી દે, તે તે ભરેલું પાણી નીચે રહેલા વાયુની (૨) જ્ઞાનાર્ચેાથે પઃ—જ્ઞાનથી ભિન્ન પદાર્થા પણ જેમને આપણે સૌ પ્રત્યક્ષ જોઈ રહ્યા છીએ, તે બધા ‘અસત્’ કેવી રીતે હાય શકે? જ્ઞાનાદ્વૈતવાદિનું આ કથન ‘જ્ઞાનમેય તત્ત્વમ્’એ સત્યરૂપે શી રીતે બનશે? માટે જ્ઞાનને છોડીને પર પદાર્થા પણ સત્યસ્વરૂપે જે દેખાય છે, તેના અપલાપ કરવા, એ ન્યાય સંગત નથી. (૩) ખીજાએના રચેલા શાસ્ત્રો અને વચના સાચા છે? કે આ પ્રત્યક્ષ દેખાતે સ`સાર અને વ્યવહાર સત્ય સ્વરૂપે છે ? (૪) સસાર પહેલા ન હતા અને પછીથી બ્રહ્માએ બનવ્યા, આ વાત શ્રુતિ, યુક્તિ અને અનુભૂતિને ચેાગ્ય કેવી રીતે ખનશે ? Page #126 -------------------------------------------------------------------------- ________________ -શતક-૧ લું ઉદ્દેશક-૬] [૭૩ ઉપર જ રહેશે. આવી જ રીતે ઉપર પ્રમાણે એકબીજાને સંબંધ રહે છે. ર૦ (૫) નિરાકાર પરમાત્મા કયા સાધનોથી સંસારને બનાવશે. અને બનાવ્યા પછી પ્રલયકાળમાં નાશ શા માટે કરતે હશે ? ત્યારે શું સંસાર અનાદિ નિધન હશે? શાશ્વત હશે ? લોક પહેલા હશે કે અલેક પહેલા હશે? ઈત્યાદિ અનેક શંકાઓને લઈને વિક્ષુબ્ધ માનસવાળા, ભગવાનના ચરણકમળમાં આવેલા રેહ અણગારને ભગવાને શંકા વગરને કર્યો. - શંકાઓનું સમાધાન અહિં ગુરુઓ પાસે ન કરવામાં આવે તે માણસ એકાન્તપક્ષી બનીને પિતાનું નુકશાન કરશે માટે રેહની જેમ શ્રદ્ધાસુ બનીને ગુરુ પાસે સમાધાન મેળવવા માટે પ્રયત્નશીલ રહેવું. પ્રશ્નો અને જવાબ સર્વથા સ્પષ્ટ છે. ૨૦. લેકસ્થિતિ (સંસાર મર્યાદા) આઠ પ્રકારની બતાવવામાં આવી છે. ઈષત્નાભારા પૃથ્વીને છેડી બાકીની સાત પૃથ્વીઓ, જીવ, પુદ્ગલે કયા આધારે રહેલા છે? તે વાતને ખુલાસો કરતાં ભગવાને ફરમાવ્યું કે–પૃથ્વી ઉદધિને આધારે છે. ઉદધિ વાયુના આધારે છે અને વાયુ આકાશના આધારે છે. અને આકાશ સર્વ વસ્તુઓને આધાર હોવાથી આધાર વિનાને છે. જે જમીન ઉપર આપણે બેઠા છીએ તે ૧૮૦૦૦૦ એજન જાડાઈવાલી પહેલી પૃથ્વી છે. તેના ખરભાગ, પંકભાગ અને જળભાગ આમ ત્રણ ભાગ પડે છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૭૪] [ભગવતીસૂત્ર સારસંગ્રહ. સૂમ સ્નેહ કાય આ પ્રકરણની–ઉદેશાની અંતમાં સૂક્ષ્મ સ્નેહકાય એક જાતનું પાણી, એ સંબંધી પ્રશ્રન છે. આવું પાણી માપ પૂર્વક પડે છે કે કેમ? ભગવાન કહે છે કે–હા પડે છે. ઊંચે પડે છે, નીચે પડે છે ને તિરછે પડે છે. આ સૂક્ષ્મ અપકાય, પૂલ અપૂકાય (પાણી)ની માફક પરસ્પર સમાયુક્ત થઈને રહેતું તેમાં ૧૬૦૦૦ હજાર યોજનની જાડાઈવાળે ખરભાગ છે. તેના નીચે ૮૪ હજાર જનની જાડાઈવાલે પંક ભાગ છે અને તેની નીચે ૮૦ હજાર યોજનની જાડાઈવાલો જળભાગ છે. એની નીચે ઘનોદધિ વલય છે. પછી ઘનવાત વલય અને તેના નીચે તનવાત વલય છે. અને ત્યારપછી અસંખ્યાત કેટકેટી જન પ્રમાણ આકાશ છે. ત્યારપછી બીજી પૃથ્વી છે. તેના નીચે ઘને દધિ, ઘનવાત તનવાત, આકાશ યાવત સાતે પૃથ્વીઓને આ કેમે શાશ્વત છે. જે અલોક તરીકે કહેવાય છે. જેમાં ભવનપતિના દેવ અને નારક છે. રહે છે. ખરભાગની ઉપર તિરછાલોક કહેવાય છે. જ્યાં ત્રણ અને સ્થાવર જ રહે છે. અજીવ (જડપદાથે) જીવાશ્રિત છે. જેમકે આપણું શરીર જે જડ છે, તે જીવના આધારે રહ્યું છે. આ પ્રમાણે જેટલાં શરીર છે તે બધા જીવાધીન છે, અને જે કર્મોના. આધારે છે. કેમકે કર્મ વિનાનો જીવ કેઈ કાળે પણ હતો. જ નહિ. અત્યારે પણ નથી અને જ્યાં સુધી સિદ્ધશિલા. (ઈષત્નાભારા)ને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કર્મ વિનાને. જીવ રહી શકશે નહિ. Page #128 -------------------------------------------------------------------------- ________________ શતક–૧ લું ઉદ્દેશક-૬ ] [ ૭૫. નથી. એ શીઘ જ નાશ પામે છે. ૨૧ અનંત દુઃખોથી ભરેલા આ ભયંકર સંસારમાં રખડ. નારા જીવને કર્મરાજાએ આધીન કર્યા છે અને કર્મોને જીવ. સંગ્રહી બેઠો છે. આ પ્રમાણે શાશ્વતી લેકસ્થિતિમાં કંઈ પણ ફેરફાર કરવાની તાકાત કે ઈનામાં પણ નથી. ચક્રવતી, વાસુદેવ, બળદેવ અને તીર્થકરે પણ લોકસ્થિતિને આધીન છે. કેવળજ્ઞાનના સ્વામી ભગવાન મહાવીર સ્વામીની વાણીની યથાર્થતા નિણીત થઈ ગયા પછી શેષનાગના આધારે પૃથ્વી છે અથવા કાચબાના આધારે પૃથ્વી છે. આ બાલચેષ્ટિત વાણી આપણને શી રીતે રંજન કરી શકશે? પૃથ્વીના નીચે જે જળ છે તે દ્રવરૂપ જળ નથી પણ ઘનરૂપ છે. માટે પૃથ્વીના નીચે જે સમુદ્ર છે તે ધનેદધિ કહેવાય છે, જ્યારે ઈષ»ાભાર પૃથ્વી આકાશના આધારે છે. જી જેમ પૃથ્વીના આધારે રહે છે, તેમ આકાશ પર્વત અને વિમાનના આધારે પણ રહે છે. 1 ૨૧. સૂક્ષ્મસ્નેહકાય (અપૂકાય)ના ક્ષણ માટે જ સંયમ ધારિઓને તથા પૌષધ અને સામાયિક વ્રતવાળાઓને કાળના સમયે જતાં આવતાં માથા ઉપર કામળી નાખવાની આજ્ઞા છે. કેમકે જીવમાત્રની રક્ષા કરવી એજ સંયમધર્મ છે. તેમજ કાળના સમયમાં ગાન કરેલા પાત્રા વગેરે પણ બહાર રાખવા નહિં. કારણ કે ચિક્કાસ હેવાના કારણે જીવહત્યાને સંભવ છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ “૭૬ ] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ રચિકેની ઉત્પતિ આ ઉદેશકમાં પ્રારંભમાં નારકીના જીવની ઉત્પત્તિ, આહાર તેનું ઉદ્વર્તન અને પછી વિગ્રહગતિ અને દેવચ્યવન સંબંધી થોડાક પ્રશ્નોત્તરે આપી ગર્ભ વિચાર કરવામાં આવ્યું છે. ગભવિચાર અત્યન્ત વિચારણીય અને વિજ્ઞાનની સાથે તેનું મળતાપણું કેટલું છે, એ તે વિષયના વિદ્ધાને એ વિચારવા જેવું છે. આખા ઉદ્દેશકને સાર આ છે – નારકીમાં ઉપજતે જીવ સભાગવડે સર્વભાગને આશ્રયીને ઉત્પન્ન થાય છે. સર્વભાગવડે એક ભાગને આશ્રીને આહાર કરે છે. અથવા સર્વભાગ વડે સર્વ ભાગને આશ્રીને આહાર કરે છે. આવી રીતે એ જીવન ઉદવર્તમાન વિષે પણ જાણવાનું છે. તે પછી જીવની ગતિના સંબંધમાં કહેવામાં આવ્યું છે. 'કે–જીવ કે જો કદાચિત્ વિગ્રહ ગતિને પ્રાપ્ત છે, તો કદાચ અવિગ્રહ ગતિને પ્રાપ્ત છે. આમાં નરયિકના સંબંધમાં કહ્યું છે કે–તે બધા અવિગ્રહગતિને પ્રાપ્ત છે, અથવા ધણા અવિગ્રહગતિને પ્રાપ્ત ને એકાદ વિગ્રહગતિને પાપ્ત અથવા ઘણા અવિગ્રહગતિને પ્રાપ્ત અને ઘણા વિગ્રહગતિને પ્રાપ્ત–એ પ્રમાણે ત્રણ ભાગ જીવ અને એકેન્દ્રિયને છેડીને બધે કહેવા. ૨૨ ૨૨. સ્થૂલ બુદ્ધિના માલિકે આ પ્રમાણે કહે છે કેસંસારનું સ્વરૂપ સ્વપ્ન જેવું છે અને જીવ પાણીમાં ઉત્પન થતાં પરપોટા જેવું છે. તેઓને દયાના સાગર મહાવીર સ્વામી ઉપદેશ આપતાં કહે છે કે જાગ્યા પછી સ્વપ્નના દ ભલે ભગવટામાં ન આવે તો એ સંસાર તે પ્રત્યક્ષ -ગ્ય છે. જેને પ્રત્યેક પદાથે આપણું ભેગને માટે છે, Page #130 -------------------------------------------------------------------------- ________________ શતક-૧ લું ઉદ્દેશક-૭] [૭૭ ગર્ભ વિચાર આ પછીનો ગર્ભ વિચાર અગત્યનો હોઈ પૂરેપૂરે આપવામાં આવે છે. ગર્ભમાં ઉત્પન્ન થતો જીવ ઈન્દ્રિયવાળે ઉત્પન્ન થાય છે, ને ઇન્દ્રિયવિનાને ઉત્પન્ન થાય છે. આ અપેક્ષાકૃત વચન છે. ગર્ભમાં ઉત્પન્ન થતા જીવનને સ્પર્શ રસનાદિ દ્રવ્યેન્દ્રિયો નથી. એટલે ઈન્દ્રિય વિનાનો, અને ભાવેન્દ્રિય ચૈતન્ય હોય છે, એટલે ઈન્દ્રિવાળે કહેવાય. અને તેને ભેગવટો આ જીવાત્માને અનેરો આનંદ આપે છે. આ પ્રમાણે પ્રત્યક્ષ અનુભવાતે સંસાર સ્વપ્નની જેમ શી રીતે હોઈ શકશે ? માટે સંસાર અને સંસારી તથા ચારે ગતિ અને ચારે ગતિઓમાં રમત-ગમતના મેદાનના દડાની જેમ આ જીવાત્માઓ પણ શાશ્વત જ છે. જૈન શાસનમાં એક ભવમાંથી બીજા ભવમાં જવા. માટે આ પદ્ધતિ છે : (૨) વિપ્રા ચેક (૨) મનુબ જ ! (૩) વિર નીવસ્થા (४) विग्रहवती च संसारिणः प्राक् चतुर्व्यः । (૬) સમાવિક (૬) ર ચાડનાદરવા ત્રિકાળાબાધિત આ જૈન સૂત્રોથી પુનર્જન્મ સિદ્ધ થાય છે. એક શરીરને છોડતાં પહેલા જીવમાત્રને આવતા ભવ. માટેનું આયુષ્યકર્મ ગતિનામકર્મ તથા તે ગતિમાં લઈ જનાર - Page #131 -------------------------------------------------------------------------- ________________ "૭૮) [ ભગવતીસૂત્ર સારસંગ્રહ આવી જ રસ્તે ગર્ભમાં ઉત્પન્ન થતે જીવશરીર વિનાને અને શરીરવાળે ઉત્પન્ન થાય છે. ઔદારિક ઐકિય અને આહારક એ ત્રણ સ્થૂલ શરીરે નથી. તે અપેક્ષાએ શરીર વિનાને છે અને તૈજસ તથા કાર્મણએ બે સૂમ શરીર હોવાથી શરીરવાળે ઉત્પન્ન થાય છે. ગર્ભમાં ઉત્પન્ન થતાં વેંત જ પરસ્પર એકબીજામાં મળેલું માતાનું આર્તવ અને પિતાનું વીર્ય–જે કલુષિત અને કલિબષ છે–તેને આહાર કરે છે. ગર્ભમાં ગયેલ જીવ માતાએ ખાધેલા અનેક પ્રકારના રસના વિકારેનાં એક ભાગ સાથે માતાનાં આર્તવને ખાય છે. આનુપૂથ્વી નામકર્મની ઉપાર્જના અવશ્યમેવ કરવાની હોય છે. ત્યાર પછી જ આપણું આ વર્તમાન શરીર જીવાત્માથી છૂટું થાય છે. અને જીવાતમા પિતાના કરેલા પાપ તથા પુણ્યને લઈને બીજો અવતાર ધારણ કરે છે. અનંત દુખેથી ભરેલા આ સંસારનો સમૂળ ઉચ્છેદ કરનાર સિદ્ધાત્માને આનુપૂવી નામકર્મ બાંધવાની આવશ્યકતા હોતી નથી, તેથી તેઓ હજુ (અવિગ્રહા) ગતિથી તેજ સમયે સિદ્ધશિલામાં વાસ કરી લે છે. પરંતુ નરક - ગતિમાં જનારા જેવો તે સકર્મક હોય છે. માટે સ્વયં કરેલા પાપકર્મોથી વિહ્વલ બનેલા જુગતિથી મેક્ષ તરફ ચાલ્યા ન જાય, તે માટે આનુપૂર્વી નામકર્મ તેમને નરક તરફ લઈ જાય છે. ગતિને અધિકાર હોવાથી કપૂરની ગોટી જે, મોટી -ઋદ્ધિવાળો મહેશ્વરદેવ પોતાનું ચ્યવન અને જે સ્થાને ઉત્પન્ન થવાનું છે તે સ્થાન પિતાના અવધિજ્ઞાનથી જાણીને અત્યત લજજા થયે છતાં આહાર નથી કરતે કેમકે Page #132 -------------------------------------------------------------------------- ________________ શતક-૧ લું ઉદ્દેશક–૭ ] [ ૭૯ આ આહાર એ જીવના ચામડી, હાડકાં, મજા, વાળ, દાઢી, રૂંવાટા અને નખરૂપે પરિણમે છે, એનું જ કારણ છે કે–એ ગર્ભના જીવને વિષ્ટા, મૂત્ર, શ્લેષ્મા, નાકને મેલ, વમન કે પિત્તાદિ હોતાં નથી. ગર્ભમાં ગએલો જીવ સર્વ આત્મવડે આહાર કરે છે ને આત્માવડે જ પરિણમાવે છે, તે આત્મા વડે જ ઉછવાસ–નિ:શ્વાસ લે છે. ગર્ભના જીવને આહાર લેવામાં અને તેને ચય–અપચય કરવામાં બે નાડીઓ કામ કરી રહી છે. એક “માતૃછવરસહરણી નામની નાડી છે, તે માતાના જીવ સાથે સંબદ્ધ છે અને પુત્રના જીવને અડકેલી છે. આનાથી પુત્રને જીવ આહાર લે છે અને આહારને દેવગતિને છોડીને મનુષ્ય સ્ત્રીની કુક્ષિમાં અવતરનારે આ દેવ પિતાના ઉત્પત્તિ સ્થાનને આ પ્રમાણે જુએ છે. “અત્યન્ત મેહકમી પુરુષથી ધણિતરૂપે ગવાયેલી સ્ત્રીને ગર્ભાશય અત્યન્ત દુર્ગધયુક્ત છે, માટેજ ન ગમે તે નઠારે છે. મૈથુનકર્મમાં આસક્ત બનેલા પુરુષ અને સ્ત્રીનું અત્યન્ત ધૃણિત, કિલષ્ટ અને આંખને કેઈ કાળે પણ ન ગમે તેવું વીર્ય અને રજનું ભક્ષણ મારે કરવાનું રહેશે. જ્યાં મળ, મૂત્ર, ચરબી, લેહી વગેરે ગંધાતા પદાર્થોની ભરમાર છે, જ્યાં હવા, પ્રકાશ, પલંગ વગેરે સુખદાયી પદાર્થો મુદ્દલ નથી, તેવા સ્થાને મારે નવ માસ સુધી ઊંધા શરીરે રહેવું પડશે.” આ બધું જોઈને તે દેવ અરતિ પરિષહને વશ અનીને આ પ્રમાણે મુંઝવણ અનુભવે છે. આ દિવ્ય અને સુગંધી શરીર મારે છોડવું પડશે, અને ગંધાતા સ્થાનમાં નવ મહિનાની સખ્ત કેદમાં રહેવું પડશે. અમૃત ભજન છેડીને ગંધાતા પુદ્ગલોનાં આહાર કરવા પડશે. આમ લજજાશીલ બનેલા આ દેવને આહાર પ્રત્યે અરુચિ થાય છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ પરિણમાવે છે. એક બીજી પણ નાડી છે. જે પુત્રના જીવ સાથે સંબંધ છે અને માતાના જીવને અડકેલી છે. એનાથી પુત્રને જીવ આહારને ચય અને અપચય કરે છે, આ જ કારણ છે કે પુત્રને જીવ મુખદ્વારા–કોળીયારૂપ આહાર લેવાને શકતા નથી. માતાનાં અંગો ત્રણ છેઃ માંસ, શેણિત–લેહી અને માથાનું ભેજુ. પિતાનાં અંગો ત્રણ છે: હાડકાં, મજા અને. કેશ–દાઢી, રેમ, નખ. આ માતા-પિતાના અંગો સંતાનના. શરીરમાં જીવતાં સુધી રહેનારું શરીર જેટલા કાળ સુધી, ટકે, તેટલા કાળ સુધી તે રહે છે, જ્યારે તે શરીર સમયે સમયે હીન થતું અને છેવટે જ્યારે નષ્ટ થાય છે, ત્યારે પહેલાં માતા-પિતાના અંગો પણ નાશ પામે છે. ગર્ભમાં ગએલા જીવ, માતા દુઃખી હોય તે દુઃખી અને સુખી હોય તે સુખી હોય છે. જે ગર્ભ પ્રસવ સમયે માથા દ્વારા કે પગદ્વારા આવે તે સરખી રીતે આવે છે જે આડ થઈને બહાર આવે તે મરણ પામે, કદાચિત્ જીવતો આવે છે અને જીવનાં કર્મો જે અશુભ રીતે બદ્ધ, પૃષ્ટ, નિધત્ત, કૃત, સ્થાપિત, અભિનિવિષ્ટ, અભિસમન્વાગત. સમ ન્વાગત, ઉદીર્ણ હોય અને ઉપશાંત ન હોય તો તે જીવ કદરૂપે દુવર્ણવાળા દુર્ગધવાળ, ખરાબ રસવાળા ખરાબ સ્પર્શવાળે. અનિષ્ટ અકાંત, અપ્રિય, અમનેશ, ખરાબ સ્વરવાળે અને અનાદેય વચનવાળે થાય છે અને કદાચિત તે શુભ કર્મોવાળો જીવ હોય તે બધું શુભ પણ હોય. પરતુ બનતા સુધી આડો થઈને જીવ જીવતો ન નીકળે, જે કે અત્યારે ઓપરેશનથી જીવતે નીકળે છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ શતક-૧લું ઉદ્દેશક-૭] ગર્ભ સંબંધી આ પ્રમાણેનું વર્ણન ભગવતી સૂત્રમાં આ - ઉદ્દશામાં છે. (આ સંબંધી થોડુંક વર્ણન બીજા શતકના : પાંચમા ઉદેશામાં પણ આવે છે.) આવી જ રીતે તંદુલ આલિય પનામાં પણ આ સંબંધી વિસ્તારથી વર્ણન આવે છે. ભગવતીનાં સંપાદક અને અનુવાદકે તે પણ આપ્યું છે. અહિં પણ તે વર્ણન ઉપયોગી હોવાથી આપવામાં આવે છે. જીવ ગર્ભની અંદર ર૭૭ દિવસ અર્થાત્ નવ માસ સાડા સાત દિવસ સુધી રહે છે. આટલી સ્થિતિ તે હેવી જ જોઈએ. આથી ઓછા વધારે દિવસ રહે તે સમજવું જોઈએ કે જીવને કંઈ ઉપઘાત થયે છે. સ્ત્રીની નાભિની નીચે કુલના નાળના જેવા ઘાટવાળી બે નાડીઓ હોય છે. તેની નીચે નીચા મુખવાળી અને કુલના ડેડા જેવી યોની હેાય છે. તેની નીચે આંબાના માંજર જેવા ઘાટવાળી માંસની માંજર હોય છે. તે માંજર ઋતુ સમયે કુટે છે અને તેમાંથી લોહીનાં બિંદુ કરે છે. હવે તે ઝરતા લેહીના બિંદુઓમાંથી જેટલા બિંદુઓ પુરુષના વયથી મિશ્રિત થઈ, તે ડેડાના જેવા આકારવાળી ચેનિમાં જાય છે, તેટલા બિંદુઓ જીવની ઉત્પત્તિને કહ્યા છે. બાર મુહૂર્ત પછી તે યોનિ-એટલે કે એનિમાં આવેલા પૂર્વોક્ત પ્રકારના લેહીના બિંદુઓમાં રહેલી જીવની ઉત્પત્તિની ગ્યતા નાશ પામે છે અને તેની અંદર વધારેમાં વધારે બેથી નવલાખ જીવે. ઉપજે છે. પંચાવન વર્ષ પછી સ્ત્રીની યોનિ પ્લાન થાય છે, અર્થાત્ તે ગભેંપત્તિને માટે યોગ્ય નથી રહેતી. તથા પંચોતેર વર્ષ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૮૨] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ પછી પુરુષ ઘણા ભાગે નિબીજ થઈ જાય છે. સે વર્ષના આયુષ્યવાળા માટે આ મર્યાદા સમજવી જોઈએ. તેથી વધારે આયુષ્ય–ઠેઠ પૂર્વકેટી સુધી જીવનારા મનુષ્ય માટે આ નિયમ નથી. તેવી રીતે સ્ત્રીઓની નિ જ્યારે તેનું આયુષ્ય અધુ બાકી રહે છે, ત્યારે ગર્લોત્પત્તિને અગ્ય થાય છે અને પુરુષે આયુષ્યને ૨૦ મે ભાગ બાકી રહે, ત્યારે નિબ જ બને છે. તુકાળે પ્રાપ્ત થયેલી સ્ત્રીની યોનિમાં બાર મુહુર્ત જેટલા સમયે બેથી નવલાખ જીવ ઉત્પન્ન થાય છે. તથા વધારેમાં વધારે એક જીવને બસથી નવસે સુધીના જનક (પિતા) હોઈ શકે છે. જવ વધારેમાં વધારે ગર્ભવાસમાં બાર વર્ષ સુધી રહે છે. સ્ત્રીની જમણુ કુખે પુત્ર ઉત્પન્ન થાય છે. ડાબી કુખે પુત્રી ઉત્પન્ન થાય છે. ડાબુ અને જમણું–એ બનેની વચ્ચે નપુંસક પેદા થાય છે. તિયામાં વધારેમાં વધારે જીવ ગર્ભાવાસમાં આઠ વર્ષ સુધી રહે છે. જ્યારે માતા-પિતાને સંગ થાય છે, ત્યારે પહેલી વખતે જીવ માતાનું લેહી અને પિતાનું વીય– તે બેથી મિશ્રિત થએલ ધૃણા ઉપજે તે મલીન પદાર્થ ખાય છે. તેને ખાઈને ગર્ભપણે ઉત્પન્ન થાય છે. ત્યારબાદ સાત દિવસે તે ગર્ભ કલરૂપે થાય છે. બીજા સાત દિવસે તે ગર્ભ પરપોટા જેવું થાય છે. પછી તે પરપોટાની પેશી બને છે. પછી તે કઠણ પેશી જે થાય છે. પહેલે મહીને ગર્ભનું વજન એક કષ ઉણું એક પલ થાય છે. (સળ માસનો એક કર્યું અને ચાર કર્મને એક પલ થાય છે.) બીજે માસે કઠણ પેશી જે થાય છે. ત્રીજે માસે માતાને દેહદ (દેહલા) Page #136 -------------------------------------------------------------------------- ________________ શતક–૧ લું ઉદ્દેશક-૭] [ ૮૩ ઉત્પન્ન કરે છે. ચોથે મારા માતાનાં અંગેને પુષ્ટ કરે છે. પાંચમે માસે તે પેશીમાંથી પાંચ અંકુર ફૂટે છે. બે પગના બે બે હાથના બે અને માથાને એક, છઠઠે મહિને પિત્ત અને શેણિત ઉપજે છે. સાતમે મહિને સાતસે નસે, પાંચસો માંસ પેશીઓ, મેટી નવ ધમણુઓ, નાડીઓ અને દાઢી તથા માંસ સિવાય નવાણું લાખ રમકૃપોને ઉપજાવે છે. આઠમે માસે તે પૂરેપૂરાં અંગવાળો બને છે. આ ગર્ભને ફળના ડીટિયા જેવી, કમળના નાળ જેવી ઘાટવાળી નાભિ ઉપર રસ હરણ નામની નાડી હોય છે અને તે નાડીને માતાની નાભિ સાથે સંબંધ હોય છે. તેથી તે વાટે ગર્ભને જીવ એજેને ગ્રહણ કરે છે અને તેનાથી જ જ્યાં સુધી જન્મે ત્યાં સુધી વૃદ્ધિ પામે છે. નવ માસ વીત્યા પછી કે નવ માસ પૂરા થયા પહેલાં તે ગર્ભવતી સ્ત્રી ચાર જાતમાના એક જાતના જીવને પ્રસરે છે. પુત્રરૂપે પુત્રીને પ્રસવે છે, પુત્રરૂપે પુત્રને પ્રસવે છે, નપુંસકરૂપે નપુંસકને પ્રવે છે અને બિંબ રૂપે બિંબને પ્રસવે છે. વીર્ય ઓછું હોય ને એજ વધારે હોય ત્યારે પુત્રી ઉત્પન્ન થાય છે, વીર્ય વધારે ને એજ ઓછું હોય, તે પુત્ર ઉત્પન્ન થાય છે. એજ અને વીય બંને સરખા હોય ત્યારે નપુંસક થાય છે અને જ્યારે સ્ત્રીના ઓજને (ઋતુવતી સ્ત્રીને) સંગ થાય, ત્યારે માત્ર કોઈપણ જાતના આકાર વિનાને માંસપિંડ (બિંબ)ઉત્પન્ન થાય છે. કઈ મહાપાપી જવ વધારેમાં વધારે બાર વર્ષ સુધી ગર્ભવાસમાં રહે છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૮૪] [ભગવતીસૂત્ર સારસંગ્રહ આ શરીરમાં અનુક્રમે અઢાર પીઠ કરંડિકાની સંધિઓ, છે બાર પાંસળીને કરંડ છે. છ છ પાંસળીને એક એક કડાહ છે. એક તરફ છ પાંસળીયો ને બીજી તરફ છે. એક વંતની કુખ છે. ચાર આંગળીની ગ્રીવા–ડેક છે. વજનમાં ચાર પલની જીભ છે. બે પલની આંખે છે. ચાર પલના કપાળવાળું માથું છે. બત્રીસ દાંત છે. સાત આંગળીની જીભ છે, સાડાત્રણ પલનું હૃદય છે. પશ્ચીસ પલનું કાળજુ છે. આ શરીરમાં બે અંત્ર (આંતરડા) અને પાંચ વાગે છે. તે આ પ્રમાણે એક ભૂલ અંત્ર અને બીજે સૂક્ષ્મ અંત્ર. સ્થૂલ અંત્ર વડે નિહારને પરિણામ થાય છે અને સૂક્ષ્મ અંત્ર વડે મૂત્રને પરિણામ છે. બે પાસાં છે. ડાબુ અને જમણું, ડાબુ સુખના પરિ. ણામવાળું છે અને જમણું દુઃખના પરિણામવાળું છે. આ શરીરમાં ૧૦૮ સાંધા છે. ૧૭૭ મર્મસ્થાને છે. ૩૦૦ હાડમાળાઓ છે, ૯૦૦ નાડિઓ છે, સાતસે નસે છે. પાંચસો પેશીઓ છે. નવ ધમણીએ–મેટી નાડીઓ છે. ડુંટીથી નિકળેલી એકસેઆઠ નસો છે. જે ઉપર ઠેઠ માથા સુધી પહોંચેલી છે. તે રસહરણ કહેવાય છે. જ્યાં સુધી તે નસે બરાબર છે, ત્યાં સુધી આંખ, કાન, નાક અને જીભનું સામર્થ્ય બરાબર હોય છે. નાભિથી નિકળેલી બીજી એકસેસાઠ નસે છે, તે નીચે પગના તળીયા સુધી પહોંચેલી છે. જ્યાં સુધી તે નસે બરાબર હોય છે, ત્યાંસુધી જાંઘનું સામર્થ્ય ઠીક હોય છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ શતક-૧ લુ. ઉદ્દેશક૭ ] [ ૮૫ નાલીથી નિકળેલી બીજી પણ એકસેાસાઠ નસે છે. તે તિરછી ઠેઠ હથેળી સુધી પહેાંચેલી છે. જ્યાં સુધી તે ખરાખર હાય છે, ત્યાંસુધી હાથનું સામર્થ્ય ટકે છે. નાભિથી એકસેાસાડ મીજી નસે નિકળી છે, તે ઠંડ ગુદા સુધી ગઇ છે. જ્યાંસુધી તે ખરાખર છે, ત્યાંસુધી મૂત્ર અને નિહાર સંબંધી વાયુ ઠીક રીતે પ્રવતે છે. પચીસં નસે। શ્લેષ્મને ધરનારી. પચીસ પિત્તને અને દસ નસે। વીને ધરનારી છે. પુરૂષને કુલ સાતસે નાડીઓ હોય છે. સ્ત્રીને સે સીત્તેર, નપુંસકને છસેાને એંસી હૈાય છે. આ શરીરમાં એક આક (આઠ શેર) રૂધિર હેાય છે. ચાર શેર ચરમી, એ શેર ભેજુ, આઠ શેર સૂત્ર, એ શેર વિષ્ટા. અÜસેર પિત્ત. અર્ધા શેર શ્લેષ્મ અને પાશેર વી હાય છે. એ બધી ધાતુઓમાં જ્યારે વિકાર થાય ત્યારે તેનુ વજન વધે યા ઘટે છે. પુરૂષને પાંચ ફેઠા, ને સ્ત્રીને છ કાઠા હાય છે, પુરુષને મલ નિકલવાનાં નવદ્વાર અને સ્ત્રીને આર હેાય છે. પુરૂષને પાંચસે, સ્ત્રીને ચારસાને સીત્તેર અને નપુંસકને ચારસાએથી માંસપેશી હાય છે. માંસના પડે ઉપર સાથળ રહેલા છે અને તે ઉપર કેડના પાછળના ભાગ છે. પીઠનાં અઢાર હાડકાં કેડના હાડકાંથી વીટાએલા છે. આંખના એ હાડકાં છે. ગરદનનાં સાળ હાડકાં છે અને પીઠમાં ખાર પાંસળીઓ છે. ૨૩ ૨. ગર્ભ માં આવતાં જીવને દ્રબ્સેન્દ્રિય (સ્થૂલેન્દ્રિયા) અને સ્થૂળ શરીર હાતુ નથી, કેમકે જે જીવે પૂર્વ ભવને છેડીને Page #139 -------------------------------------------------------------------------- ________________ ૮૬ ] [ભગવતીસૂત્ર સારસ ગ્રહ આલાદિનું આયુષ્ય આ ઉદ્દેશકમાં જુદા જુદા પ્રકારના મનુષ્યા કેવા કેવા પ્રકારનાં આયુષ્ય બાંધે, તેમ એક ક્રિયા કરતાં તેમાં કેવા ક ઉપાર્જન થાય, એ સંબંધી વણ ન છે. જીવાની આંતર શ્રદ્ધા, અશ્રદ્ધા વગેરેને અનુલક્ષીને મનુષ્યાના જુદા જુદા ભેદો ગણવામાં આવ્યા છે. જેમ— આ વર્તમાન ગર્ભ સ્વીકાર્યાં છે માટે તે ભવનું શરીર અને ઇન્દ્રિયા તે જ ભવના છેલ્લા સમય સુધી જ સાથે રહે છે. શરીર અને ઇન્દ્રિય પર્યાપ્તિ દ્વારા પ્રાપ્ત કરેલ શરીર અને ઈન્દ્રિયાની મર્યાદા તેજ ભવના છેલ્લા શ્વાસ સુધી મર્યાદિત હાય છે. વમાન ભવને સ્વીકારનારા આ જીવ જે ક્ષણે કુક્ષિમાં આવે છે. તે જ સમયે આહાર પર્યાપ્તિ નામક ના ઉદય થતાં આહાર ગ્રહણ કરે છે. ત્યાર પછી શરીર પર્યાપ્તિ અને ઈન્દ્રિય નામ પ્રર્યાપ્તિ ઉદયમાં આવે છે અને શરીરની તથા ઇન્દ્રિયની રચના થાય. અનંત શક્તિને ધારનાર કસત્તા પેાતાના વિપાક કાળે હાજર થાય છે અને ગ માં આવતે જીવ પેાતાના શુભાશુભ કર્માને ભાગવવા માટે જ શરીરાદિની રચનામાં પેતે સ્વયં પર્યાપ્તિ નામ કને લઈને કાર્યાન્વિત થાય છે. કેમકે - જીવ અને ક`સત્તા અને પાતપેાતાના કાર્યમાં સશક્ત છે. એક શરીરને છેાડીને બીજા શરીરને ધારણ કરતાં આ જીવને વધારેમાં વધારે ચાર સમય અને ઓછામાં આછા એક સમય લાગે છે તે સમયે યદ્યપિ સ્થૂલ શરીરાદિ નથી હોતું તેા પણ સૂક્ષ્મ શરીર (તૈજસ અને કાર્માંણુ ) તથા ભાવેન્દ્રિયોં (લબ્ધિ અને ઉપચેગ) તા અવશ્યમેવ હાય છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ શતક-૧ હું ઉદ્દેશક-૮] [૮૭ એકાન્તબાલ, પંડિત અને બાલપંડિત. અહિં પ્રશ્નો એ પૂછવામાં આવેલા છે કે–એકાન્ત બાલ, એકાન્ત પંડિત અને બાલ પંડિત કેવું આયુષ્ય બાંધે ને કયાં જાય? અહિ એકાન્ત વિશેષણ મૂકવામાં આવ્યું છે, એનું કારણ એ છે કે–એકાન્ત બાલથી મિથ્યાદ્રષ્ટિ જ મનુષ્ય લે. જે એકાન્ત બાલ' કહેવામાં આવ્યું ન હોત તે મિશ્રષ્ટિ જીવ પણ આવી જાત. ગર્ભમાં આવેલા જીવના શરીરમાં માંસ, લેહી અને માથાનું ભેજું આ ત્રણે માતાના અંગે કહેવાય છે અને હાડકા, મજા અને દાઢી-મૂછના વાળે પિતાના અંગે કહે. વાય છે સારાંશ આ છે કે–સંસારની માયાના રંગમાં રંગાચેલા, વ્યભિચાર કર્મમાં પૂર્ણ મસ્ત, તામસિક અને રાજસિક આહારને ખાનારા, તથા ધાર્મિક વાતાવરણ વિનાના માતા -પિતાઓના શરીરમાં રહેલા લેહી–માંસહાડકા–મજામેદ શુક અને રજ આદિ સાતે ધાતુઓ અત્યન્ત અશુદ્ધ તામસિક હોવાના કારણે જન્મ લેનારા બાલકના અંગો પણ નિર્બલ ખેડખાપણવાલા હોય છે. માટે જ સદાચારમય જીવન, ધાર્મિક વાતાવરણ, વૃદ્ધોની ઉપાસના તષા પરમદયાળુ પરમાત્મા સાથેનું તાદાત્મય આ ચાર પ્રકારે પોતાનું જીવન જીવનાર ભાગ્યશાલી પુણ્યવાન કહેવાય છે અહિંસા ધર્મની આરાધના કરનારા પુણ્યશાલીઓએ સૌથી પહેલા પોતાના સંતાને જે ગર્ભમાં Page #141 -------------------------------------------------------------------------- ________________ ૮૮] [ભગવતીસૂત્ર સારસંગ્રહ આવી જ રીતે એકાન્ત પંડિતથી સાધુ જ લેવાનો છે. સર્વથા પ્રાણાતિપાતાદિને ત્યાગી, સર્વ વિસ્ત સાધુ, તે 'એકાંત પંડિત છે. અને બાલ પંડિત એટલે શ્રાવક. જેણે સ્થૂલથી હિંસાદિ પાપારંભેને ત્યાગ કર્યો છે તે. આવા એકાન્તબાલ, એકાન્ત પંડિત અને બાલપંડિતના આયુષ્ય સંબંધી જણાવવામાં આવ્યું છે કે એકાન્ત બાલ મનુષ્ય નૈરયિક, તિર્યંચ, મનુષ્ય અને દેવ નામે તે આયુષ્ય બાંધી શકે અને તે તે આયુષ્ય બાંધીને તે તે ગતિમાં જાય છે. આવ્યા છે અને ભવિષ્યમાં આવશે, તેમના ઉપર જ અહિંસા ભાવને પ્રયોગ અજમાવો જોઈએ, જેથી, તેમનું અહિંસક જીવન છેલ્લા શ્વાસ સુધી અમરફળ આપી શકે. - સંતાનોને દેવતાઈ સંસ્કાર આપવા હોય, ઘરમાં અને પોતાના હૈયાના મંદિરમાં જિનેશ્વરદેવના ધર્મની સ્થાપના કરવી હોય, તથા પોતાની સાત પેઢીઓને ઉજજવલ કરવાની ભાવના હોય તો પોતાની સ્ત્રી ગર્ભવતી થયા પછી તેની સાથે અથત જે દિવસે ગર્ભા ધાન થાય તે દિવસથી લઈને મૈથુનકર્મ, મલિન વિચારે, કામુકી ચેષ્ટાઓ અને ખાનપાનની અશુદ્ધિને ટાલવી જોઈએ. બસ! એ જ અહિંસા છે અને પોતાની ખાનદાનીમાં મહાવીર સ્વામીના અહિંસા ધર્મને સ્થાપના કરવા માટે આ જ એક પવિત્ર અને ઉત્તમ માર્ગ છે. જે માતાપિતાઓ પિતાને સંયમભાવ ન ટકાવી શકે. Page #142 -------------------------------------------------------------------------- ________________ શતક-૧લું ઉદ્દેશક-૮] [ ૮૯ એકાન્ત પંડિત મનુષ્ય આયુષ્ય બાંધે યે ખરે ને ન પણ બાંધે. જે આયુષ્ય બાંધે તે દેવનું આયુષ્ય બાંધીને દેવલોકમાં જ જાય અને જે આયુષ્ય ન બાંધે તે મેક્ષમાં જ જાય કારણ કે એકાન્ત પંડિતની બે ગતિએ કહી છે. અંતક્રિયા અને કલ્પપપાતિકા, ચાર અનંતાનુબંધિ, અને ત્રણ મેહનીય કર્મોનું સપ્તક ખપી ગયા પછી તે સાધુ આયુષ્ય બાંધતો નથી. અને કર્મ ખપાવવાનાં કંઈક બાકી રહ્યા હોય તે આયુષ્ય બાંધે તે દેવકનું જ. એટલે પિતાના કુકર્મોચેષ્ટાઓ આદિ ઉપર અંકુશ ન મૂકી શકે, તેઓ કેઈ કાળે પિતાના સંતાન પ્રત્યે અહિંસક બની શકે તેમ નથી. તે શું સંસારના છ પ્રત્યે અહિંસકભાવ મૈત્રીભાવ કે સંયમભાવ રાખી શકશે? એ પણ એક પ્રકારની આત્મવંચના જ છે. પૂર્વભવમાં મહાપાપકમી જીવાત્માઓ જેમણે અત્યન્ત ક્લિષ્ટભાવે તીવ્ર રસવાલા કર્મો બાંધ્યા છે, તેવાઓ ગર્ભમાંથી બહાર આવતાં વેદનાને ભેગવતાં જ આવે છે તેમને પાપકમેને વધારે પડતે ઉદય હોવાથી તે જીવે કરપા, ખરાબ વર્ણવાળ, દુર્ગધ શરીરવાળા, ખરાબ રસવાળા, ખરાબ સ્પર્શવાળા, અનિષ્ટ એકાંત, અપ્રિય અશુભ, અમનેશ, હીન સ્વરવાળા, દીનસ્વરવાળા, અનિષ્ટ અને એકાંત સ્વરવાળા તથા અનાદેય નામકર્મના સ્વામી હોવાથી તેમને મનુષ્ય અવતાર અત્યન્ત હાડમારિઓને ભેગવવા માટે જ હોય છે. પૂર્વભવમાં આચરેલી અનેક જીવ પ્રત્યેની હિંસા ભૈર વિરોધ- ચેરી–મૈથુન અને પરિગ્રહ આદિ પાપથી ભારી અને આ જીવ જ્યારે ગર્ભવાસમાં આવે છે, ત્યારે ગર્ભમાં Page #143 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ]. | [ ભગવતીસૂત્ર સારસંગ્રહ બાલ પંડિત મનુષ્ય દેવનું આયુષ્ય બાંધી દેવગતિમાં જ જાય. કારણ કે–બાળ પંડિત મનુષ્ય–કઈ ઉત્તમ શ્રમણ પાસેથી આર્ય વચન સાંભળી, અવધારી કેટલીક પ્રવૃત્તિથી અટકે છે ને કેટલીકથી નથી અટકતે. કેટલાકનાં પચ્ચકખાણ કરે છે ને કેટલાંકનાં નથી કરતા. એમ કેટલીક પ્રવૃત્તિથી રહ્યો છત ગતભવના ટૌર–વિરોધ યાદ આવતાં જ પિતાની વીર્યલબ્ધિ અને વૈકિય લબ્ધિ વડે માનસિક યુદ્ધની તૈયારી કરે છે. અને તેમાં મસ્ત બનીને કદાચ તે જ સમયે અર્થાત્ ગર્ભમાં રહ્યો છતાં મરણ પામે તો નરક અને તિર્યંચ અવ. તારને જ પામશે. જ્યારે ગતભવમાં કરેલી અરિહંતના ધર્મની આરાધના. દયા–દાન–પ્રેમ આદિ ભાવેને લઈને ગર્ભગત જીવ તે તે પૂર્વભવના સુકૃતને યાદ કરતે, અને તે સત્કર્મોની આરાધનામાં મનને પરોવતો જે તે ક્ષણે જ આયુષ્યકર્મ સમાપ્ત કરે તે દેવગતિને મેળવવા માટે જ સમર્થ બનશે. સારાંશ કે ગર્ભમાં રહેલે જીવ નરક અને દેવગતિને પણ મેળવી શકે છે. આ બન્ને વાતમાં માતપિતાના ગૃહસ્થાશ્રમનાં કુસંસ્કારો અને સુસંસ્કરે પણ અવશ્યમેવ કામ કરતા હોય છે. માટેજ ઘરનાં વાતાવરણને સુસંસ્કારી રાખવા માટે પ્રયાસ સૌથી પ્રથમ કરો. અને ઘરમાં સુસંસ્કારો ત્યારેજ આવશે જ્યારે માતા-પિતા અને વડીલો પોતાના જીવનમાં બ્રહ્મચર્ય ઘર્મ, સદાચારઘર્મ, સત્યઘમ અને પ્રમાણિકતા લાવશે. આનાથી અતિરિકત બીજો કોઈ હિતાવહ માર્ગ નથી. Page #144 -------------------------------------------------------------------------- ________________ શતક ૧ ૩ ઉદ્દેશક−૮ ] [ ૯૧. અટકવાના અને કેટલાંક પચ્ચકખાણ કરવાના કારણે તે નૈરયિકનું આયુષ્ય બાંધતા નથી. દેવનું આયુષ્ય આંધી દેવ લેાકમાં જાય છે. ૨૪ ૬ ૨૪ એકાન્ત માળ જીવા મિથ્યાદૃષ્ટિ અને અવિરત હાય છે. તેઓ ચારે ગતિના કમ` ખાંધે છે. ચદ્યપિ તેમને મિથ્યા ત્વના ઉદય છે તેા પણ આયુષ્ય માંધવાનાં પિરણામે જુદા જુદા હાવાથી કેાઈ જીવને વધારે પડતા મિથ્યાત્વના ઉદય હાય છે ત્યારે માટા પ્રકારે આરંભ સમારભ પરિગ્રહે તથા. સદ્ગુદ્ધિ અને સવિવેકથી વિરુદ્ધ ઉપદેશ આપવાવાળા હાવાથી તે જીવ નરક અને તિય ́ચનુ આયુષ્ય માંધે છે. જ્યારે મિથ્યાત્વી હાવા છતાં પણ કંઈક ભદ્રિક પરિણામી હાવાથી કષાયાથી દૂર રહેનારા તથા અકામ નિર્જરા, ખાળ તપ આદિ સત્કર્માંને આચારનારા હેાવાથી તે જીવ દેવગતિ અને મનુષ્યગતિનું આયુષ્ય બાંધે છે. માટે એકાન્ત બાળજીવા ચારે ગતિનું આયુષ્ય આંધી શકે છે એમ શાસ્ત્ર-વચન છે. તેવી જ રીતે ખાળ પડતા એટલે શ્રાવક–શ્રાવિકાના સમ્યકત્વ ધમ માં હાવાથી તથા જૈન શાસનના રાગી હેાવાથી અને પાપકમાં ત્યાગ કરવા લાયક છે. એવી ભાવના હાવાના કારણે પેાતાની શકિત અને પરિસ્થિતિને લઈ અમુક વસ્તુ આના ત્યાગ-પચ્ચકખાણ કરે છે. અને બે ઘડી માટે પણ મન-વચન-કાયાથી પાપા કરવાં નહિં, કરાવવાં નહિ', આવા અહિંસક ભાવે સામાયિક ધની આચરણા સેવે છે.. માટે તેઓ દેવગતિના જ માલિક બને છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ ] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ 'કિયા-વિચાર જૈન શાસ્ત્રોમાં પાંચ પ્રકારની કિયાઓ કહેવામાં આવી છેઃ–૧ કાયિકી, ૨ અધિકરણિકી, ૩ પ્રાÀષિકી, ૪પારિતાપનિકી અને ૫ પ્રાણાતિપાતિકી. મૃગઘાતકાદિ પુરુષને શિકારાદિ કિયા કરતી વખતે કેટલા કેટલા પ્રકારની ક્રિયા લાગે છે, તે વર્ણન અહિં કરવામાં આવ્યું છે. તેને સાર આ પ્રમાણે છે – કેઈ એક શિકારને એગ્ય એવા પ્રદેશમાં કોઈ શિકારી મૃગના વધ માટે ખાડા ખોદે અને જાળ રચે, તે તે માણસ ત્રણ ક્રિયાવાળો ચાર કિયાવાળો કે કદાચ પાંચ કિયાવાળે પણ કહેવાય. એનું કારણ એ છે કે-જ્યાં સુધી તે માણસ જાળને પકડે છે પણ મૃગોને બાંધતો કે મારતો નથી, ત્યાં સુધી કાયિકી, અધિકરણિકી અને પ્રાષિકીએ ત્રણ ક્રિયાથી સ્પર્શાએલ છે. એ ત્રણ કિયાવાળે કહેવાય. હવે તે જાળને ધરીને મૃગેને બાંધે છે, પણ મારતો નથી, ત્યાંસુધી તે ચારે કિયાવાળો કહેવાય અર્થાત પારિતાપનિકી વધારે અને મૃગે ને બાંધીને મારે એટલે પાંચ કિયાવાળે–અર્થાત્ પ્રાણાતિ. પાતિકી ક્રિયા પણ લાગે. - હવે કોઈ પુરુષ એવા કોઈ જંગલમાં તરણાંને ભેગા કરી આગ મૂકે છે તે પણ ત્રણ–ચાર કે પાંચ કિયાવાળે થાય. એમાં બતાવવામાં આવ્યું છે કે-જ્યાં સુધી તે તરણને ભેગાં કરે છે, ત્યાં સુધી ત્રણ ક્રિયાવાળે, આગ મૂકે પણ બાળે Page #146 -------------------------------------------------------------------------- ________________ [૯૩ શતક–૧લું ઉદ્દેશક-૮ ] નહિ, ત્યાં સુધી ચાર કિયાવાળો અને બાળે છે, ત્યાં સુધી પાંચ કિયાવાળે કહેવાય. કોઈ હરણને મારનાર શિકારી એવા કે જંગલમાં. હરણને મારવા બાણને ફે કે, તે તે પણ ત્રણ, ચાર કે પાંચ કિયાવાળે કહેવાય અર્થાત બાણને ફેકે છે પણ વિધતો નથી, ત્યાં સુધી તે ત્રણ ક્રિયાવાળ બાણને ફેકે છે ને મૃગને વધે. છે, ત્યાં સુધી તે ચારકિયાવાળે, અને મૃગને મારે છે, ત્યા. સુધી તે પાંચ ક્રિયાવાળો કહેવાય. અહિં એક વિચિત્ર પ્રશ્ન પૂછાય છે. કેઈ એક પુરુષ મૃગ ના વધને માટે કાન સુધી લાંબા કરેલા બાણને પ્રયત્ન પૂર્વક ખેંચીને ઉભે છે, હજુ બાણ છૂટ્યું નથી. એટલામાં બીજે કઈ પુરુષ પાછળથી આવીને તે ઉભેલા પુરૂષનું માથુ તલવારથી ઉડાલી દે છે. આ વખતે તે બાણ પૂર્વ ના ખેંચાણના કારણે છૂટે છે, ને મૃગને વધે છે. આ વખતે તે પુરૂષ શું મૃગ ના વૈરથી પૃષ્ટ છે કે પુરૂષના. વિરથી પૃષ્ટ છે? ભગવાન આને ઉત્તર આપતા કહે છે કે–જે પુરૂષ મૃગને મારે છે તે મૃગના વૈરથી સ્પષ્ટ છે અને જે પુરુષને મારે છે, તે પુરૂષ વૈરથી પૃષ્ટ છે કારણ કે – એ સિદ્ધાન્ત પહેલા જ પ્રતિપાદન કરવામાં આવ્યા છે કે કરાતું હોય તે કરાયું, “સંધાતું હોય તે સંધાયું કહેવાય.’ ફેંકાતું હોય તે ફેંકાયું કહેવાય વગેરે. આ હેતુથી મૃગને મારે તે મૃગના વૈરથી પૃષ્ટ અને પુરૂષને મારે તે પુરૂષના વેરથી પૃષ્ટ કહેવાય. ... " Page #147 -------------------------------------------------------------------------- ________________ ૯૪] [ભગવતીસૂત્ર સારસંગ્રહ વીય વિચાર અહિં એક બીજો પ્રશ્ન પણ વિચારવા જેવું છે. બે પુરુષ છે. સરખી ચામડી, સરખી ઉમર, સરખું દ્રવ્ય, અને સરખા ઉપકરણ-હથિયાર વગેરે. આ બે પુરૂમાં લડાઈ થાય એમાં એક જીતે છે ને એક હારે છે, એનું શું કારણ? જવાબ એ છે કેવીવાળે હોય તે જીતે છે. અને વીર્ય વિનાને હોય તે હારે છે. અર્થાત-જે પુરૂષે વીર્ય રહિત કર્મો નથી બાંધ્યા, નથી સ્પેશ્ય–નથી પ્રાપ્ત કર્યા, અને તે કર્મો ઉદીર્ણ નથી; પણ ઉપશાંત છે, તે પુરૂષ જીતે છે. અને જે પુરુષ વીર્ય રહિત કર્મો બાંધ્યા છે, સ્પર્યા છે, તે કર્મો ઉદયમાં આવેલા છે. પણ ઉપશાંત નથી, તે પુરૂષ પરાજય પામે છે. જ વીર્યવાળા પણ છે ને વીર્ય વિનાના પણ છે, કારણ કે જી બે પ્રકારના કહ્યા છેઃ સંસાર સમાપન્નક અને અસંસાર સમાપન્નક. જેઓ અસંસાર સમાપન્નક છે, તે સિદ્ધો છે અને તેઓ વીર્ય રહિત છે. જે આ સંસાર સમાપનક છે, તે બે પ્રકારના છે. શૈલેશી પ્રતિપ્રનન અને અશૈલેશી પ્રતિપન્ન, તેમાં જે શૈલેશી પ્રતિપત્ર છે; તે લબ્ધિ– વીવડે સવાર્ય છે અને કરણ વીર્યવડે અવીર્ય છે. અશૈલેશી પ્રતિપન્ન છ લબ્ધિવીર્યવડે સવાર્ય હોય છે અને કરણવીર્ય વડે સવીર્ય અને અવીર્ય પણ હોય છે. નચિકે લબ્ધિવીયવડે સવીર્ય અને કરણવીર્યવડે સવી પણ છે અને અવીર્ય પણ છે. એનું કારણ છે કે જે રયિકોને ઉત્થાન, કર્મ, બલ, વીર્ય અને પુરુષાકાર પરાક્રમ છે. તે નૈરચિકે લબ્ધિવીર્યવડે અને કરણવીયવડે પણ Page #148 -------------------------------------------------------------------------- ________________ શતક−૧ લુ* ઉદ્દેશક-૮ ] [ ૯૫ સવીય છે. તથા જે નૈરિયકાને ઉત્થાનાદિ નથી તે લધિન વી વડે સવીય છે, પણ કરણવીય વડે અવીય છે. એ પ્રમાણે ૫ ચેન્દ્રિય તિર્યંચ સુધીના જીવાને માટે જાણવુ અને સામાન્ય જીવાની માર્કેક મનુષ્ય માટે જાણવુ. ૨૫ 5 ૨૫. જે કરાય તે ક્રિયા પાંચ પ્રકારે છે. તે આ પ્રમાણેઃ(૧) કાયિકી—જીવ વધ કરવા માટે શરીર સંબંધી હલન ચલન-ગમન-આગમન વગેરે કાયિકી ક્રિયા કહેવાય છે. જીવનમાં અત્યુત્કટ રાગ દ્વેષ-મેહ-કુતૂહલ–અનંતાનુબધી ક્રાધ–માન–માયા—લાભ અને અજ્ઞાનનું જોર હાય છે ત્યારે એ જીવના શરીરના વ્યાપાર પ્રાય કરીને પર ધાત રૂપે જ હાય છે. (૧) અધિકરણિકી—‘વિક્રિયન્તે વાત્તાય પ્રાનિનોઽસ્મન્નિતિ त्वधिकरणम् । अथवा अधः क्रियते जीवोऽनेनेत्य धिकरणम् । જેના વડે જીવ નીચ સ્થાને એટલે કે દુર્ગતિ તરફ લઈ જવાજ તે અધિકરણ કહેવાય છે. પરધાત માટે તલવાર,તીર, ખરછી, ગાફણ, લાકડી, છરી અને જીવાને ફસાવવા માટે ખાડા ખેાઢવા તથા પકડવા માટે જાલ પાથરવી તે ફૂટપાશ પણ શસ્ત્ર કહેવાય છે. આના વડે થતી ક્રિયા અધિકરણિકી ક્રિયા તરીકે સ મેધાય છે. (૩) પ્રાઢેષિકીટ–જીવાને મારવા માટેના દુષ્ટભાવ-દ્વેષભાવ ઘૃણાભાવ વગેરેથી થતીક્રિયાને પ્રાદ્ધેષિકી ક્રિયા કહેવાય છે (૪) પારિતાપનિકી—ઝવેને જાળમાં ફસાવવા, ખાડામાં નાખવા, પિંજરામાં કે જેલમાં નાખવા અને નખાવવા જેથી તે જીવાને પરિતાપ થાય તે પારિતાપનિકી ક્રિયા કહેવાય. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૯૬ ] [ ભગવતીસૂત્ર સારસ ગ્ર ગુરુત્યાદિ વિચાર આત્માનું મુખ્ય ધ્યેય મુકિત છે. આત્મા પોતાના સ્વભાવથી અચ્છેદી, અભેદી, અણાહારી વગેરે ગુણ—વિશિષ્ટ છે. પર`તુ આત્માને લાગેલા કમના કારણે આ આત્મા સંસારમાં (૫) પ્રાણાતિપાતિકી—ઝવાના પ્રાણા હણાય તે પ્રાણા તિપાતિકી ક્રિયા પ્રસિદ્ધ છે. મૃગેાને મારવાની ભાવનાથી તીરકામઠા લઈને વનમાં ગયેલા શિકારીનુ શરીર મૃગના વધુ માટે પ્રયત્નશીલ છે, શસ્રો પાસે છે, અને ધનુષ્યની દોરી કાન સુધી ખેંચીને ઉભેા છે. મૃગાને મારવા માટેના દ્વેષ પણ ઉત્કટ છે. આવી પરિસ્થિતિમાં તે શિકારીને પહેલાની ત્રણ ક્રિયાએ લાગશે. પાથરેલી જાળમાં મૃગેા જ્યારે ફસાય છે તડફડે છે ત્યારે ચેાથી ક્રિયા લાગશે. અને મૃગે મરે ત્યારે પાંચમી ક્રિયા લાગશે, આવી રીતે ખીજા પ્રશ્નોમાં પણ ઘટાવી લેવુ. અહીં તે મૃગધાતને લઈનેજ પ્રશ્ન અને જવાબ છે. ખાકી તે આપણા જીવનની પ્રત્યેક ક્રિયાઓમાં ઉપરની ક્રિયાએ પટાવી શકીએ છીએ. નવતત્વપ્રકરણમાં ક્રિયાની સાંખ્યા ‘પચ્ચીશ' ની છે. તે બધી ત્યાજય છે એમ સમજી ને આપણુ જીવન સંયમિત– મર્યાદિત અને નિષ્પરિગ્રહી રાખવુ. જેથી આશ્રવતત્ત્વથી છૂટકારો મેળવવા માટે આપણે ભાગ્યશાલી થઈએ પ્રસનચંદ્ર રાજષિના દૃષ્ટાંતથી પણ આ ક્રિયાઓનુ રહસ્ય જાણી શકાય છે. તે મુનિ હતા, મહામુનિ હતા. મહા— તપસ્વી અને મહાધ્યાની હતા. રજોહરણ સિવાય તેમની પાસે કંઇ પણ હતું જ નહિં છતાં પણ દુર્મુખ નામના દૂતમુખેથી Page #150 -------------------------------------------------------------------------- ________________ શતક–૧લું ઉદ્દેશક-૩ ] [ ૯૭ પરિભ્રમણ કરે છે. માટે આત્માને હળવાપણું, સંસારને ઓછો કરે-ટૂંકે કરવો અને ઓળંગ, એ ચાર વસ્તુઓ પ્રશસ્ત છે, તેથી ઉલટું ભારેપણું, સંસારને પ્રચુર કરે, લાંબે કરો, અને તેમાં રખડવું. એ ચાર અપ્રશસ્ત છે. સાંભળેલી વાતથી એક ક્ષણ પહેલા જેમનું શરીર મોક્ષમાર્ગે જોડાએલું હતું, તેજ શરીર પુત્ર મેહને લીધે ચંચલ બન્યું, હોઠ ફફડવા લાગ્યા આંખમાં લાલાશ આવી ભૂકુટિ ઉપર ચઢી, હાથની આંગળીઓ મુઠીના રૂપમાં પરિણિત થઈ ગઈ. માટે આ કાયિકી કિયા થઈ. પુત્ર પ્રત્યેના મેહને લીધે ઉત્પન્ન થયેલે રાગ અને શત્રુઓ પ્રત્યે દ્વેષ આ પ્રમાણે રાગ દ્વેષ નામના ભાવશસ્ત્રો આ મુનિનાં હાથમાં આવી ચઢયાં અને મહામુનિ રાગશ્રેષમાં ગળાડૂબ ડૂબી ગયા તેથી આધિકરણિકી પ્રિયા લાગી. પિતાના પુત્રના દ્રવ્ય શત્રુઓ પ્રત્યે આ મુનિરાજ અત્યન્ત દ્વેષ માં લય પામીને માનસિક યુદ્ધ રમવા લાગ્યા. તે પ્રાષિકી કિયાના કારણેજ. પિતાના પુત્ર ઉપર ખરાબ ભાવ રાખનારાઓ પ્રત્યે આ મહાતપસ્વી મુનિરાજની માનસિક વિચારધારાઓ બીજાઓને પરિતાપ ઉજાવનારી હોવાથી પારિતાપનિકી ક્રિયા થઈ અને છેવટે જાણે એક એક શસ્ત્ર એક એક રાજાને માણ્યા માટે ફેંકતા ગયા અને તેમની માનસિક કલ્પનામાં એક એક રાજા હણાતો ગ. * માટે પ્રાણાતિપાતિકી ક્રિયાના માલિક પણ થયા બસ? આ ભાવ ક્રિયાઓને લઈને મુનિરાજશ્રી પ્રસનચંદ્રજી સાતમી Page #151 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ] [ ભગવતીસૂત્ર સારસ ગ્રહ આપણે જોયુ છે અને એ સ્વભાવિક છે કે ગુરુત્વ એ અપ્રશસ્ત છે, અને લધુત્વ એ પ્રશસ્ત છે, સસારમાં અનંત પદ્માં છે. તેમાં ઘણા ગુરુ છે અને ઘણા લઘુ છે, અલ્કે કેટલાક પદાર્થી ગુરુલ અને અગુરુલધુ પણ છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે- પત્થર એ ગુરુ છે, કારણ કે તેના નીચે જવાના સ્વભાવ છે, ધૂમાડા એ લધુ છે, કારણ કે તેના ઊંચે જવાના સ્વભાવ છે. વાયુ એ ગુરૂ-લધુ પદાર્થ છે, કારણ કે તેના તીરછા જવાના સ્વભાવ છે અને આકાશ એ અનુરૂલધુ દ્રવ્ય છે કારણ કે તેના તેવા સ્વભાવ છે. આપ્રકરણ માં લગભગ આ સબંધી પ્રશ્નોત્તર છે. ઉપરાંત નિગ્રથાને માટે શું પ્રશસ્ત છે, એ અને તેની સાથે ખીજો મતવાળા તથા છેવટે પાર્શ્વનાથના વંશમાં થયેલ કાલાસ્યવેષ્ટિ-પુત્રને, સ્થવિર અનગારા સાથેના સંવાદ આપવામાં આવ્યા છે. જેના સાર આ પ્રમાણે છેઃ— કોઈ પણ જીવ પ્રાણતિપાત, મૃષાવાદ,ના અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન માયા, લેાભ, પ્રેમ, દ્વેષ, કલહ કલંક આપવું, ચાડી ખાવી, અરતિતિ, બીજાની નિંદા, કપટ પૂર્વક જૂહુ ખેલવું અને અવિવેક મિથ્યાદશ નશલ્ય એના વડે ભારેપણુ પામે છે, અને તેથી ઉલટુ પ્રાણાતિપાતાદિના અટકાવ કરવાથી યાવત્ વિવેકથી હલકાપણું પામે છે અને આજ કારણેાથી એટલે પ્રાણાતિપાતાદિથી જીવ સંસારને વધારે છે. લાંબા કરે છે. અને સ'સારમાં ભસ્યા કરે છે અને આ કારણેાથી નિવૃત થવાથી જીવ સંસારને ઘટાડે છે, ટૂંકા કરે છે Page #152 -------------------------------------------------------------------------- ________________ શતક-૧ લું ઉદ્દેશક-૯] [૯ અને પાર કરી જાય છે! કાજ આવી રીતે સાતમે અવકાશાન્તર, સાતમો તનુવાત, સાતમો ધનવાત, સાતમે ધનેદધિ. સાતમી પૃથ્વી વગેરે માટે પ્રશ્નો છે. જવાબમાં સાતમે અવકાશાત્ર અગુરુલઘુ-એટલે ભારે હળવા સિવાયને છે. સાતમો તનુવાત ભારે હળવે છે. આની નારકી સુધી પહોચી ગયા અને છેલ્લું શસ્ત્ર પકડવા માટે માથા ઉપર હાથ જતાં પાછા ભાનમાં આવી ગયા અને પાંચે કિયાઓથી જેવા મુકત બન્યા કે તત્કાલ કેવલજ્ઞાનના માલિક બની મેક્ષમાં પહોંચી ગયા. પરર૬. અકામ નિર્જરાથી ઘણાં ઘણાં કર્મો ખપાવ્યા પછી દેવદુર્લભ મનુષ્ય અવતારને પામેલ જીવ કયા કમૅ–પાપ કરે છે જેને લઈને તે ભારે (વજનદાર) થાય છે ? આ પ્રશ્નને જવાબ આપતાં સંસારાતીત, દયાના સાગર, ભગવાને ફરમાવ્યું કે અઢાર પ્રકારે કરાતાં પાપથી આત્મા ભારી બને છે. જેના સેવનથી પા૫જ લાગે તે પાપ–સ્થાનક કહેવાય છે. स्थीयतेऽस्मिन्निति स्थानकम् , पापानां स्थानकमिति पापस्थानकम्" આ વ્યુત્પત્તિથી પાપોને જ સંગ્રહ કરાવનારા આ પાપસ્થાનકેનું વર્ણન સંક્ષેપથી આ પ્રમાણે છે. ? બાળતિપાત-એટલે સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, પ્રાણે ન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય,શ્રવણેન્દ્રિય, મનબળ, વચનબળ, કાયદળ, શ્વાસોસ અને આયુષ્ય રૂપી દશે પ્રાણેને તારતમ્યરૂપે ધારણ કરનારા છ પ્રાણ કહેવાય છે. એ પ્રાણીમાત્રના કઈ પણ પ્રાણને હાનિ કરવી, આઘાત લગાડ. છેદન-ભેદન Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ] [ ભગવતીસૂત્ર સારસ ગ્રહ માફક સાતમે ઘનવાત, સાતમે ઘનધિ, સાતમી પૃથ્વી, અને બધાં અવકાશાન્તરે જાણવા. આ પ્રમાણે નૈરયિકાને માટે કહેવામાં આવ્યુ છે કે, તે ભારે હળવા છે અને અગુરુલઘુ–ભારે હળવા સિવાયના પણ છે. કારણ કે વૈક્રિય અને તૈજસૂ શરીરની અપેક્ષાથી ભારે નથી, હળવા નથી અને ભારે હળવા સિવાયના પણ નથી. પણ કરવેા, લાત મારવી, ધૂળથી ઢાંકવા, પરસ્પર વિરાધી જીવાને ભેગા કરવા, અને પેાતાના પુણ્યકર્માંના જોરે બીજાએના મન-વચન-તથા કાયાના અળને દખાવી દેવા જેનાથી તે તથા તેના સંતાનેા દુઃખી અને તે હિંસા છે. સને નીયાનિ પુચ્છતિ વિ.............અર્થાત્ પ્રાણીમાત્ર જીવવાને જ ઈચ્છે છે. પણ પેાતાના પ્રાણાથી વિમુક્ત થવા કોઇ પણ ઈચ્છતા નથી. પરંતુ ઈન્દ્રિયાના ગુલામ–કષાયયુક્ત આત્મા અજ્ઞાન અને પ્રમાદના વશ થઈને અન્ય જીવાને ઘાત કરે છે, અર્થાત્ પ્રાણીઓને તેમનાં પ્રાણાથી વિમુક્ત કરે છે. તે પ્રાણાતિપાત નામનુ પહેલું પાપ-સ્થાનક કહેવાય છે. प्राणानामतिपातः वा प्राणाः अतिपात्यन्ते येन दुष्प्रयुक्तेन मनसा वचसा - कायेन इति प्राणातिपातः । ૨ મૃષાવા—મૃષા એટલે અસત્ય અને વાદ એટલે ખેલવુ, અર્થાત્ પદ્મા જે સ્વરૂપે છેતેનાથી વિપરીત મેલવું, તે અસત્ય ભાષણ ત્રણ પ્રકારે છેઃ— ૧ સદ્ભાવ પ્રતિષેધ, ૨ અર્થાન્તર, ૩ ગાઁવચન. આત્મા નથી, પરલેાક નથી, પુણ્ય-પાપ નથી, મેાક્ષ નથી અથવા અ"ગૂઠા કે ચાખાના પ્રમાણ જેટલે આત્મા છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ શતક-૧ લું ઉદ્દેશક-૯] [ ૧૦૧ ભારે હળવા ગુરુલઘુ છે. અને જીવ તથા કર્મની અપેક્ષાએ ભારે નથી, હળવા નથી, ભારે હળવા નથી પણ ભારે હળવા સિવાયને છે, એ પ્રમાણે યાવત્ વૈમાનિકે સુધી જાણવું. ધર્માસ્તિકાયાદિ પદાર્થો યાવત્ જીવાસ્તિકાય અગુરુલઘુ છે. અને પુદ્ગલાસ્તિકાય ગુરુલઘુ અને અગુરુલઘુ પણ છે. સમયે અને કર્મો અગુરુલઘુ છે. આ પ્રમાણે અર્થાન્તર વચન બેલવાં તે સદ્દભાવપ્રતિષેધ અને અભૂતભાવન કહેવાય છે. પદાર્થોના વાસ્તવિક સ્વરૂપને તથા તેના અર્થને નિષેધ કરે તે અન્તર નામે મિથ્યા વચન છે. હિંસક, કઠોર, મમભેદક, પ્રાણઘાતક, પશૂન્યાત્મક આદિ વચનને પ્રયોગ ગોંવચન છે. એટલે કે હિંસક ભાષાદિ કેઈ કાળે પણ સત્યવચન હોઈ શકે નહિ. ૩ મત્તાન–રાગદ્વેષને વશ થઈને ચોરી કરવાનાં ઈરાદાથી પારકી વસ્તુ લેવી છુપાવવી તે ત્રીજું પાપસ્થાનક કહેવાય છે. ૪ મિથુન - રાગ વશ બનીને મિથુન ભાવનું સેવન કરવું તે મૈથુન કહેવાય છે. પાપના ઈરાદાથી પુરૂષ-સ્ત્રીનું યુગલ, બે પુરુષનું યુગલ અથવા બે સ્ત્રીનું યુગલ જે વ્યભિચાર કર્મ કરે તે મૈથુન કર્મ કહેવાય છે. અથવા રાગ–મેહના કિલષ્ટ અધ્યવસાયને લઈને એકાકી જીવ પણ મૈથુનભાવનું ચિંતવન કરે, ભગવેલા ભેગોને યાદ કરે, ભવિષ્યમાં પણ વિષય ભેગની ચાહના કરે, આ પ્રમાણે ગંદા વિચારે, ગંદુ સાહિત્ય, અને ગંદા ચિત્રો વડે માનસિક પરિણામોમાં ઉત્તેજના લાવીને પુરૂષ પોતાના વીર્યનું અત્રિા સ્ત્રી કૃત્રિમ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ કૃષ્ણલેશ્યા -ગુરુલઘુ અને અગુરુલઘુ પણ છે. અર્થાત દિવ્યલેશ્યાની અપેક્ષાએ ગુરુલઘુ છે અને ભાવલેશ્યાની અપેક્ષાએ અગુરુલઘુ છે. એ પ્રમાણે બધી વેશ્યાઓ સમજવી. સાધને દ્વારા પિતાના રંજનું પતન કરે તે પણ મૈથુન કહેવાય છે. ५ परिग्रह-"परि समन्तात्-आत्मानं गृहणातीति परि ग्रह अथवाऽऽत्मा परिगृह्यतेऽनेनेति परिग्रहः । મર્યાદાતીત ધન-ધાન્ય, પશુ, વસ્ત્ર, આભૂષણ, આદિને સંગ્રહ કરે તે પરિગ્રહ નામે પાપ છે. –સકારણ અથવા નિષ્કારણ આત્માના ક્રૂર અધ્યવસાયને ક્રોધ કહેવાય છે. આત્માને ઉપઘાત કરનાર અને બીજાને અપ્રીતિ ઉપજાવનાર કોઇને ચંડાળની ઉપમા આપેલી છે. ૭ માન-ધર્મગુરુ-વિદ્યાગુરુ-દીક્ષાગુરુ-માતા-પિતા તથા વડીલોની સમીપે અક્કડ થઈને ઉભા રહેવું, તથા પિતાની પ્રકૃતિ (સ્વભાવ)ને ઉદ્ધત બનાવવી, તે માન નામનું પાપ છે. ૮ માવા-આત્માના વિચારમાં અશુદ્ધતા લાવવી તથા જીવનને વિસંવાદી બનાવવું તે માયા નામના આઠમા પાપને આભારી છે. છે તેમ આત્મા જેનાથી અશુચિ એટલે અપવિત્રમલિન બને, આત્માના પરિણામે ચંચલ બને, પરદ્રોહાત્મક બને, તે લોભ કહેવાય છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ શતક-૧ હું ઉદ્દેશક-૯] [૧૦૩ દષ્ટિ, દર્શન, જ્ઞાન, અજ્ઞાન અને સંજ્ઞા-એ અગુરુલઘુ છે. મગ, વચગ, સાકાર-ઉપગ, નિરાકાર ઉપયોગ, એ ૨૦ ૨r-મન, પાંચે ઈન્દ્રિ, તથા શરીરને પસંદ પડે તેવા ભેજન, પાન, વસ્ત્ર, સુગંધ, સ્પર્શન, દર્શન, શ્રવણ પ્રત્યે અત્યન્ત આસક્તિ તથા મેહરાખવે તે રાગ કહેવાય છે. “રેવા ઉમૃત ઘા રવાના અર્થા–કામે પાસના એટલે ખાનદાની તથા જ્ઞાનપાસના વગેરેથી વિરુદ્ધ ચેષ્ટાઓ કરવી અને સ્ત્રી પુરુષે પરસ્પર અધમવૃત્તિઓ રાખવી તે બધું રાગ નામના પાપને આભારી છે. ૧૨ પ રાગ-દ્વેષ અને લંગોટિયા મિત્ર છે. જ્યાં એક વસ્તુ ઉપર રાગ થશે ત્યારે બીજા પદાર્થ પ્રત્યે દ્વેષ થયા વિના રહેશે નહિં. રાગ પ્રત્યાત્મક છે ત્યારે શ્રેષ અપ્રીત્યાત્મક છે. આને લઈને આત્મા તથા મન ઘણું જ મલિન થાય છે. દ્રવ્ય રોગની દવા હોય છે ત્યારે આત્માના ભાવ રેગ જેવા રાગ-દ્વેષની દવા હોતી નથી. હાથ, પગ, મુખ અને નેત્રની મલિનાત્મક ચેષ્ટાઓ આનાથી ઉદ્દભવે છે. તથા વિશુદ્ધતર બનેલા આત્માને પણ અશુદ્ધ-અશુદ્ધતર તથા અશુદ્ધતમ બનાવનાર દ્વેષ છે. માત્સર્યવશ થઈને અન્યથા સ્થિત વસ્તુને અન્યથારૂપે કહેવી એ શ્રેષ છે.-ગુણ માનવ પ્રત્યે પણ દોષારોપણ કરવું તે દ્વેષનું ફળ છે. જેનાથી પરલોક બગડયા વિના રહેતું નથી. ૧૨ વાચા-બીજા સાથે કલેશ કરવા માટે રાડો પાડવી, બીજાને ભાંડવાની આદત રાખવી, વાકયુદ્ધ કરવું, પ્રેમ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪] [ભગવતીસૂત્ર સારસંગ્રહ બધા અગુરુલઘુ છે.કાય. ગુરુલઘુ છે. કાળ-ભૂત, ભવિષ્ય અને વર્તમાન–સર્વકાળ અગુરુ લઘુ છે. અને હાંસી (મશ્કરી)થી ઉદ્ભવેલાં યુદ્ધ વૈર-કંકાસ અને જોર જોરથી બરાડા પાડીને અસમંજસ ભાષા બોલવી. વિરોધને ભડકાવવા માટે શબ્દોમાં આક્રોશતા લાવવી અને જેની તેની સાથે વિવાદ કરે. આ બધા બારમા કલહ નામના પાપને કારણે થાય છે. ૧૩ ખ્યાલ્યાન–પારકાના અસદ્ દેને ઉઘાડા કરવા. બીજાઓને દૂષણ દેવું, સામાવાલાને દોષ નથી છતાં, પણ તેને દોષી જાહેર કરવા માટે હજારે પ્રકારે પ્રયત્ન કરવો, તે અભ્યાખ્યાન પાપના કારણે થાય છે. ૧૪ વૈશુન્ય–અર્થાત્ બીજાની ચાડી ખાવી, પારકાના પ્રત્યક્ષ કે પરોક્ષ દેષો પણ બીજાની આગળ જાહેર કરવા. પીઠ પાછળ બીજાના અવગુણે બોલવા, છેદન-ભેદન અર્થાત તેડવા ફેડવાની પ્રવૃત્તિ કરવી, આત્મિક જીવનમાં લુચ્ચાઈ (શતા) રાખવી તે બધા પશૂન્ય પાપના કારણે છે. જેથી આપણે પ્રીત્યાત્મક સ્વભાવ પણ હાસ પામે છે તથા પારકા સાથે મૈત્રીભાવ ઓછો થતું જાય છે. ૧૫ તિ અરતિ-રાગ-દ્વેષને વશ થઈને એક પદાર્થ પ્રત્યે પ્રેમ રાખવો અને બીજાને તિકાર કરે. જેમાં એક શાક ભાવે, બીજુ ન ભાવે, એક વસ્ત્ર ગમે ત્યારે બીજુ વસ્ત્ર ન ગમે. આ બધું આ પાપની વેશ્યાઓનું પરિણામ છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ શતક-૧ લું ઉદ્દેશક-૯ ] [ ૧૦૫ ઉપર જે ગુરુ લઘુ આદિ બતાવેલ છે, તે ખરી રીતે તો નિશ્ચય–નયની અપેક્ષાએ સૌથી ભારે ને સૌથી હળવું ૧૬ પરંપવાટ્રિ-જ્યાં ને ત્યાં પારકાના ગુણદોષ બલવા, ઘણા માણસોની સમક્ષ બીજાના દોષોનું ઉદ્દઘાટન કરવું. તેમના માટે બીભત્સ, ગંદા તથા અસભ્ય વચન બોલવા વગેરે આ પાપને લીધે થાય છે. ૧૭ મીચામૃષાવ–આ પાપસ્થાનકમાં માયા અને વચનનું મિશ્રણ હોવાથી અત્યન્ત ખતરનાક તેમજ દુત્યાજ્ય આ પાપ છે. માયા-કપટ-ધૂર્તતા–શઠતા-પરવંચકતા–આદિ માનસિક પાપને વશ થઈને સફાઈપૂર્વક–લુચ્ચાઈપૂર્વક વ્યંગમાં–મશ્કરીમાં બોલવું તથા તેવા પ્રકારને વ્યવહાર કર, તે આ પાપના કારણે જ થાય છે. જ્યારે સાવ સીધી સાદી વાત હોય. કામ સરળતાથી પતી જાય તેવું હોય ત્યાં કૂટનીતિજ્ઞ (Political) બનવું અથવા દાંભિકતાથી ભાષાવ્યવહાર કરવો, આ પણ માયા-મૃષાવાદ જ છે. ૧૮ મિથાવ-ઉપરનાં બધાએ પાપને ભડકાવનાર– વધારનાર આ પાપ છે, જેને લઈને અહિંસામાં હિંસાનું આરોપણ, સત્યમાં અસત્યનું સ્થાપન, અરિહંત દેવમાં અદેવ, બુદ્ધિ, ધર્મમાં અધર્મ–બુદ્ધિ, તેમજ પંચ મહાવ્રતધારી ગુરુમાં મલિન બુદ્ધિ આદિ માનસિક વિકારે આ પાપને લઈને થાય છે જેને લઈને માણસ માત્ર પાપ તરફ પ્રયાણ કરે છે. તે માટે જગત ગુરુ ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું છે કે–આ અઢાર પાપોથી આત્મા ભારી બને છે. સંસારમાં રખડે છે અને ઘણા ભ સુધી યમદુતને માર ખાય છે. માટે આત્મ-કલ્યાણના અભિલાષકેએ સૌ પ્રથમ આ પાપમાંથી મુક્તિ મેળવવા જ પ્રયત્ન કા. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ. કેઈ દ્રવ્ય નથી. વ્યવહારનયની અપેક્ષાએ સ્કૂલરકે ધમાં સૌથી ભારેપણું ને સૌથી હળવાપણું રહે છે. પણ બીજામાં તે નથી, અગુરુલઘુ અને ગુરલઘુના સંબંધમાં નિશ્ચય–નય. કહે છે કે–જે દ્રવ્યો ચાર સ્પર્શવાળા હોય છે, અને જે દ્રવ્ય અરૂપી હોય છે, તે બધા અગુરુલઘુ છે. બાકીનાં આઠ. સ્પર્શવાળા દ્રવ્યો ગુરુલઘુ છે. હવે નિર્ચને માટે પ્રશસ્ત શું અને અપ્રશસ્ત શું?" તે સંબંધી કહે છે કે ઓછી ઈચ્છા, અમૂછ, અનાસકિત અને. અપ્રતિબદ્ધતા–તેમજ અકાલપણું, અમાનપણું, અકપટપણું, અલભપણું, એ બધું નિર્ચને-શ્રમણોને પ્રશસ્ત છે. વળી કાંક્ષા મેહનીય ક્ષીણ થયા પછી શ્રમણ નિગ્રંથ સિદ્ધ થાય,. સર્વ દુઃખેને નાશ કરે છે પ ર૭. મહાપુદ મળેલું અને મેળવેલું ચારિત્ર પ્રતિ. સમયે શુદ્ધ થતું રહે તે માટે આ પ્રશ્નોત્તરે અત્યન્ત સ્પષ્ટ છે. ભાવસંયમ કેળવવાને માટે આત્મામાં શુદ્ધ લેશ્યા, સ્વાથાયબળ તથા તપોબળની પૂણું આવશ્યકતા છે. જેને લઈને આંતરજીવનમાં– શ્રાવિજ—એટલે સંયમની રક્ષા માટે સ્વીકારેલા વસ્ત્ર,. પાત્ર, કામળી, રજોહરણ આદિ ઉપકરણમાં અલ્પતા લાવવાને આગ્રહ રાખવે અથાત્ ઉપાધિ જેટલી ઓછી હશે, તેટલી સંયમની માત્રા પણ શુદ્ધ બનશે, કષાયોની નિવૃત્તિ. થશે અને ભાવ મન શુદ્ધ થશે. Page #160 -------------------------------------------------------------------------- ________________ શતક-૧ લું ઉદ્દેશક-૯ ] [૧૦ જીવ અને આયુષ્ય - કઈ મતાન્તરવાળા એમ માને છે કે–એક જીવ એક સમયે બે આયુષ્ય કરે છે. આ ભવનું આયુષ્ય કરે છે અને પરભવનું આયુષ્ય કરે છે. ભગવાન મહાવીર ના પાડે છે. ગૌતમસ્વામીના પ્રશ્નના. ઉત્તરમાં તેઓ કહે છે કે–હે ગૌતમ! એક જીવ એક સમયે અોછા-એટલે આહાર પાણીના વિષયની અભિલાષા ઓછી રાખવી, જેથી સ્વાધ્યાય અને આભ્યન્તર તપની પ્રાપ્તિ સુલભ બનશે. તેમજ અનાદિકાળની આહાર સંજ્ઞા મર્યાદામાં આવશે. અન્યથા આને સદ્દભાવમાં મૈથુન સંજ્ઞા માટે દ્વાર. ઉઘાડા જ રહેવાના, અને એની હાજરીમાં પરિગ્રહ સંજ્ઞા જીવતી ડાકણની માફક તૈયાર છે. પછી તે ભય સંજ્ઞાથી. તમારું આખું જીવન આર્તધ્યાન-રૌદ્રધ્યાનમાં પૂર્ણ થશે અમૂ–એટલે કે ધર્મધ્યાન માટે સંગ્રહેલાં અને બીજએને ધર્મધ્યાનમાં જોડવા માટે રાખેલા ધર્મોપકરણમાં આત્મિક જીવનને બરબાદ કરાવનારી મૂછ રાખવી નહીં. અદ્ધિ-એટલે કે આહાર પાણ કરતી વખતે રસ ગારવામાં મસ્ત બનીને લંપટતા રાખવી નહીં. બરિદ્રતા-દીક્ષા લીધા પછી આપણા સ્વજને પ્રત્યે કઈ પણ જાતને રાગ-સંબંધ રાખે નહીં. ઉપર પ્રમાણેની પાંચે વસ્તુઓ સંયમને માટે તથા સંયમીને માટે પ્રશસ્ત છે. આનાથી જ કોધ-માન-માયાલભ ઓછાં થતાં જશે અને આપણે સંયમ શુકના તારાની જેમ પ્રતિસમયે દેદીપ્યમાન થશે. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ] [ભગવતીસૂત્ર સારસંગ્રહ એક આયુષ્ય કરે છે. આ ભવનું આયુષ્ય કરે છે. તે સમયે પરભવનું આયુષ્ય નથી કરતા. અને જે સમયે પરભવનું આયુષ્ય કરે છે, તે સમયે આ ભવનું આયુષ્ય નથી કરતે. આમાં વાત એ છે કે-એકજ જીવ એકજ સમયમાં બે આયુષ્ય ન કરે. બાકી બે જીવ બે આયુષ્ય કરે, અથવા એક જીવ જુદા જુદા સમયમાં આયુષ્ય કરે. એમાં તે સંદેહ હિોઈ જ ન શકે. કાલાસ્યવેષિપુત્ર શ્રીકાલાસ્ય વેષિપુત્ર એ શ્રી પાર્શ્વનાથ ભગવાનના વંશમાં થયેલા અણગાર હતા. તેઓ એક વખત વિચરતા વિચરતા ભગવાન મહાવીરના સ્થવિરે જ્યાં વિચરતા હતા ત્યાં આવ્યા બને મળ્યા, કલાસ્યવેષિપુત્રે આ સ્થવિરેને કહ્યું. “તમે સામાયિક જાણતા નથી, સામાયિકને અર્થ જાણતા નથી. આવી જ રીતે સંયમ, સંવર, વિવેક અને વ્યુત્સર્ગને જાણતા નથી. કે તેના અર્થોને પણ જાણતા નથી. વિરેએ કહ્યું કે અમે બરાબર જાણીએ છીએ.” કાલાસ્યવેષિપુત્ર–જે તમે સામાયિકાદિ અને તેના અર્થો તેને જાણે છે, તે બતાવે કે- સામાયિકાદિ શું છે? અને તેના અર્થો શા છે ? જવાબમાં સ્થવિરેએ જણાવ્યું કે અમારો આત્મા એ સામાયિક છે. એજ સામાયિકને અર્થ છે. એજ પચ્ચકખાણ છે. તે પચ્ચકખાણને અર્થ છે, યાવત્ એજ સંયમ, એજ સંવર, એજ વિવેક અને એજ વ્યુત્સર્ગ અને તેના અર્થો છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ શતક–૧લું ઉદ્દેશક-૯] [૧૦૯ કાલાસ્યવેષિપુત્ર-જે એમજ છે તો પછી તમે ક્રોધાદિને. ત્યાગ કરી શા માટે એ કોધાદિની નિંદા કરે છે? વિરે-સંયમને માટેજ ક્રોધાદિની નિંદા કરીએ છીએ. કાલાસ્યવેષિપુત્ર–નિંદા ગહ એ સંયમ છે કે અસંયમ? સ્થવિરો-નિંદા–ગહ એ સંયમ છે. ગહ બધા દોષોને નાશ. કરે છે. આત્મા સર્વ મિથ્યાત્વને જાણીને ગÚદ્વારા બધા. દેને નાશ કરે છે. એ પ્રમાણે અમારે આત્મા સંયમમાં સ્થાપિત છે. એ પછી કાલાસ્યવેષિપુત્ર એ સ્થવિરેની વાતને સ્વીકાર કરે છે, એટલું જ નહિં પરંતુ પિતાને મત જે ચાર મહાવ્રતવાળો હતો તેને મૂકી ભગવાન મહાવીરનું ચરિત્ર જે પાંચ મહાવ્રત અને પ્રતિકમણ સહિત ( કારણ હોય કે ન હોય પણ પ્રતિકમણ કરવું જ) ધર્મને સ્વીકાર કરે છે. આ પછી શ્રીગૌતમસ્વામીએ પ્રત્યાખ્યાન અને આધાકર્માદિ સંબંધી પૂછેલા પ્રશ્નોના ઉત્તરમાં ભગવાને સ્પષ્ટ - કર્યું છે કે–એક શેઠ, એક દરિદ્ર, એક લોભીઓ અને એક ક્ષત્રિય (રાજા) એ બધા એક સાથે અપ્રત્યાખ્યાન ક્રિયા કરી શકે છે. આ વચન અવિરતિને આશ્રીને છે. આધાકર્મ દેલવાળા આહારને ખાતે શ્રમણ આયુષ્ય. સિવાયની અને પચે બંધને બંધાએલી સાત પ્રકૃતિઓને મજબૂત બંધને બાંધેલી કરે છે, અને સંસારમાં વારંવાર ભમે છે. કારણકે તેમ કરવાવાળે શ્રમણ પિતાના ધર્મને ઓળંગી જાય છે, તે પૃથ્વીકાય કે ચાવત્ ત્રસકાયની પણ દરકાર કરતા નથી. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ આથી ઉલટું પ્રાસુક અને નિર્દોષ આહારને ખાતે શ્રમણું નિગ્રંથ આયુષ્ય સિવાયની મજબૂત બંધાએલી સાત કર્મ પ્રકૃતિએને પચી કરે છે. (આયુષ્ય કર્મને કદાચિત્ બાંધે છે ને કદાચિત્ નથી બાંધતો) અને તે સંસારને ઓળંગી જાય છે કારણકે તે પોતાના ધર્મોને ઓળંગતે નથી. પૃથ્વીકાયથી લઈને ત્રસકાય સુધીના જીવોની દરકાર કરે છે. પદાર્થોના સ્વભાવના સંબંધમાં કહે છે કે અસ્થિર પદાર્થો નથી બદલાતા, અસ્થિર પદાર્થ ભાંગે છે, સ્થિર પદાર્થ - નથી ભાંગતા, બાળક શાશ્વત છે. બાળકપણું અશાશ્વત છે, પંડિત શાશ્વત છે, પંડિતપણું અશાશ્વત છે;૮ - પર ૨૮. પાર્શ્વનાથ ભગવાનને શિષ્ય કલાસ્યષિ પુત્ર નામના અણગારે મહાવીર સ્વામીના શિષ્યને પ્રશ્નો પૂછયા કે તમે નીચે મુજબના પદો અને પદાર્થો જાણતા નથી. તેના જવાબમાં મહાવીરના શ્રમણેએ આ પ્રમાણે કહ્યું કે–અમે એ પદાર્થોને આ પ્રમાણે જાણીએ છીએ. સામાચિન-દીક્ષા લીધી તે ક્ષણથી આયુષ્યના છેલ્લા ક્ષણ સુધી સમભાવે રહેવું અને નવાં કર્મોને ઉપાર્જન કરવાં નહીં; તે સામાયિકને અર્થ છે. પ્રચાહન-નવકારશી–પૌરૂષી (પારસી) સાઢપારસી, ચઉવિહાર, ગંઠસી, મુઠસી આદિ પચ્ચકખાણેના નિયમ રાખવા. જેથી આશ્રદ્વાર બંધ થાય. સર્વથા નિયમ વિનાને ગમે તે જ્ઞાની હશે તે એ આશ્રદ્વાર બંધ કરી શકે -તેમ નથી. * સંચમ–પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને -ત્રસકાયના જીનું રક્ષણ કરવું, તેને સંયમ કહેવાય છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ શતક-૧ લું ઉદ્દેશક−4 ] પાણુ સ્વભાવ આ પ્રકરણમાં ‘ચલમાન ચલિઅ' ના સિદ્ધાંતનુ' પ્રતિપાદન કર્યા પછી અન્ય મતાવલ ખીએ બતાવેલ પરમાણુનું સ્વરૂપ આપી મહાવીરના સિદ્ધાંત પ્રમાણે પરમાણુનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. વળી ભાષા કઈ ? મેલ્યા પહેલાની, ખેલાતી કે મેલ્યા પછીની તે ખતાવવામાં આવ્યું છે. તેમજ એક જીવ એક સમયે એ ક્રિયા કરે કે કેમ ? કેટલા કાળ સુધી નરકમાં જીવ ઉત્પન્નજ ન થાય, એ વગેરે આપી આ ઉદ્દેશાની સાથે આ શતકની પૂર્ણાહુતિ કરવામાં આવી છે. સાર આ છેઃ [૧૧૧ સવર્—પાંચ ઈન્દ્રિયાને તથા મનને સમિતિ તથા ગુપ્તિ નામના સંવર ધર્મમાં જોડવા માટે પ્રયત્નશીલ રહેવુ. વિવેદ—વિશેષ પ્રકારે જીવ અજીવ-પુણ્ય-પાપઆશ્રવ–સ...વર–ખંધ–નિર્જરા અને મેાક્ષ, આ નવે તત્ત્વાને જાવા, શ્રદ્ધામાં સ્થાપિત કરવાં અને આચરણમાં લાવવા માટે જ પ્રયત્નકરવા તે વિવેક કહેવાય છે. આનાથી ત્યાગ કરવા ચૈાગ્ય – પદાર્થાના તથા ક્રિયાઓના ત્યાગ કરશે. અને મન-વચન-કાયા અરિહંતદેવના ધમ પ્રત્યે સંયુક્ત થશે. - વ્યુત્પન —શરીર અને ઈન્દ્રિયાને! વ્યુત્સગ કરવા એટલે કે કાયાની માયા છેાડીને મન-વચન તથા શરીરને ઘડી અડધી ઘડી માટે ધ્યાન તથ! જાપમાં જોડવા, જેનાથી અના દિકાલીન શરીર ઉપરના માહ આા થશે. • નિજ્ઞ અને શર્મ “Ë નિટ્ સ ષ ગામિ” શું સ’મય હાઈ શકશે.? આના જવાખમાં કહ્યું કે થયેલા પાપાની નિંદા કરવી, Photo 7 Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ] અન્ય : ચાલતું તે ચાલ્યું ન કહેવાય, યાવત્ નિ નિર યુ ન કહેવાય. [ ભગવતીસૂત્ર સારસ ગ્રહ રાતુ તે મહાવીર : ચાલતું તે ચાલ્યુ કહેવાય, નિરાતું તે નિરાયું કહેવાય. અન્ય ઃ એ પરમાણુ પગલા એક એક ને ચાટી શકતા નથી કારણ કે તેમા ચીકાશ નથી. વિશેષ પ્રકારે નિંદા કરવી, ગુરૂ સાક્ષિએ એ પાપાની નિંદા અને ગાઁ કરનાર સાધક પાપાથી પાપ કમેાંથી મુકત બનશે. અધાક થી એકલી ગોચરી જ લેવાની નથી. પણ સાધુને આશ્રીને ગમે તે ફળ-શાક આદિનિર્જીવ કરાય—અચિત્ત કરાય, સચિત્ત વસ્તુને પકાવાય, સાધુ મહારાજને માટે જ મકાન નિર્માણ કરવુ' તથા અમુક સાઇઝનુ—પનાનું કાપડ બનાવવુ તે બધા આધા કર્યું છે. અર્થાત્ સાધુને માટે જ ગમે તે વસ્તુ તૈયાર કરવી, જેમાં આરંભ રહેલા હાય છે તે બધા આધાકમ કહેવાય છે. આવા પ્રકારના પેાતાના માટેજ ખાસ તૈયાર કરેલા અથવા કરાવેલા પદાર્થાંમાં મસ્ત અનેલે સાધુ ધીમે ધીમે સમિતિ મથા ગુપ્તિ ધમને ભૂલી જાય છે. તથા પૃથ્વીકાયિકાદિ અને આગળ વધીને ત્રસકાયની રક્ષામાં પણ એ–ધ્યાન રહે છે આમ થતાં દ્રવ્ય સંચમી વાર વાર સાતે પ્રકારનાં કાંને ખાંધે છે. તીવ્ર માંધે છે અને ભાવસ યમથી ભ્રષ્ટ થઈને અનંત સંસાર વધારી મૂકે છે. જ્યારે અધા કમ ના ત્યાગ કરનારો સાધક માંધેલા કર્મોને પણ ઢીલા કરતા જાય છે. ચાવત્ માક્ષ ભણી આગળ વધે છે. કેશકે આત્મ કલ્યાણમાં તત્પર સાધક પેાતાના જીવનમાં કાઈ પણ જાતનાં શાક માટે,ફળ માટે સ્પેશીયલ ‘ચા’ માટે આસામણ Page #166 -------------------------------------------------------------------------- ________________ શતક–૧ લું ઉદ્દેશક-૧૦ ] [ ૧૧૩ મહાવીર : બે પરમાણુ યુગલે પરસ્પર ચૂંટી જાય છે, કારણકે તે બન્નેમાં ચિકાશ છે. જે આના ભાગ કરવામાં.. આવે તે બન્ને તરફ એક એક પરમાણુ પુદ્ગલ આવે. અન્ય ઃ ત્રણ પરમાણુ પુદગલ એક એકને પરસ્પર ચૂંટે છે કારણ કે ત્રણ પરમાણુ પુદગલમાં ચીકાશ છે તેના બેબે. ભાગ કરવામાં આવે તો લા–૧ પરમાણુ યુદગલ. આવે. ત્રણ ભાગ કરવામાં આવે તે એક એક આવે. માટે, ખમણ ઢોકળા માટે, અમુક પ્રકારની જેટલી માટે અમુક જમીલની બનાવટનાં અમુક જ માર્કના ચલપટ્ટા, મલમલ, અથવા કામલી માટે યાવત્ શરીર માટે પણ મોહ રાખતા નથી. જ્યારે લોકેષણ, ભેગષણ અને વિૌષણાને ચાહક અસંયમી અથવા દ્રવ્ય સંયમી સાધક આસકિત નથી ત્યાગી શકતા માટે ગમે ત્યારે પણ તેનામાં હિસંકવૃત્તિ, પરિગ્રહ. વૃદ્ધિની માત્રા પોતાનું નાટક ભજવી શકે છે. માટીના ઢેફાની માફક કમેં પણ અસ્થિર એટલા માટે છે કે જીવના પ્રદેશથી પ્રતિસમયે કર્મ વર્ગણ ચલાયમાન બને છે અર્થાત્ ચાલતી જ હોય છે. આત્માના પરિણામેથી બંધ, ઉદય અને નિર્જ. રણ પણ બદલાતી રહે છે. પથરની શિલાની માફક કર્મો ક્ષય થવા છતાં પણ જીવસ્થિર જ રહે છેઅને પિતાના. ઉપગ સ્વભાવથી કદિ પણ બદલાતું નથી. લેઢાની સળી ની જેમ શાશ્વત જીવ કેઈ કાળે પણ ક્ષય થતું નથી, નાશ પામતા નથી. વ્યવહાર કાળે બાળક એટલે છોકરું (અજ્ઞાની) અને બાળક એટલે અસંયત જીવ લેવાને છે. જીવ એટલા માટે શાશ્વત છે કે તે “દ્રવ્ય છે દ્રવ્યરૂપથી કોઈ પણ પદાર્થ, નાશ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪] [ભગવતીસૂત્ર સારસંગ્રહ મહાવીર ઃ ત્રણ પરમાણુ પુદ્ગલ ઍટી જાય છે. કારણ ત્રણ પરમાણુ પુદગલમાં ચિકાશ છે. તેના બે ભાગ કરીએ તે એક તરફ એક અને એક તરફ બે પ્રદેશવાળે કંધ આવે. ત્રણ ભાગ કરીએ તે એક એક આવે ત્રણ પરમાણુના બે ભાગ કરતાં દોઢ દોઢ પરમાણુ આવે. એમ જ્યારે સ્વીકારવામાં આવ્યું તો પછી એ દોઢ પરમાણુ ચિકાશ વિના કેમ રહી શકયા ? અને જે દોઢ પરમાણુ એક બીજાને મળીને રહી શકે છે– ચેટી શકે છે તે પછી બે કેમ ન મળી શકે ? વળી એ પણ સમજવાનું છે કે પરમાણું એક એવી સૂમ ચીજ છે કે-એક પરમાણુના ભાગ થઈ શકે જ નહી. અન્ય : પાંચ પરમાણું પુદ્ગલે પરસ્પર ચોંટી જાય છે. ચોટયા પછી કંધ રૂપે બની જાય છે, તે અંધ શાશ્વત છે. હમેંશા સારી રીતે ઉપચય અપચય પામે છે. મહાવીર : અન્ય મતના કહેવા પ્રમાણે જે તે પાંચ પરમાણુને કંધ શાશ્વત છે, તો પછી ઉપચય-અપચય કેમ થઈ શકે ? ત્યારે કહેવું જોઈએ તે અશાશ્વત છે. પામતું નથી. જયારે પર્યાપરૂપે તેમા ઉત્પાદ અને નાશ બનતે જ રહે છે. વ્યવહાર ન જેમ બાલકનું બાલવ અશાશ્વત છે. તેમનિશ્ચય નયે બાતત્વ (અસંયમી જીવન) પણ અશાશ્વત છે. જે પરિસ્થિતિ વશ બદલતા રહે છે. વ્યવહારનયે પંડિત એટલે શસ્ત્રોનો જ્ઞાતા છે અને નિશ્રયનચે સંયમી જીવ પંડિત છે. સંયમી સાઘુ ભલે અષ્ટ પ્રવચન માતાને જાણકાર હશે. તેથી એ પંડીત છે. પણ યમ-નિયમ અને પ્રત્યાખ્યાન વિનાને ગમે તેવો મોટો શાસ્ત્રજ્ઞાતા પણ પંડિત નથી. Page #168 -------------------------------------------------------------------------- ________________ શતક-૧ લુ ઉદ્દેશક−૧૦ ] ભાષા વિચાર : અન્ય ઃ ખોલવાના સમય પૂર્વની ભાષા તે ભાષા છે ખેલવા સમયની ભાષા તે અભાષા છે. અને ખોલવાના સમય પછીની ભાષા ખોલાયેલી છે—તે ભાષા છે. [ ૧૧૫ મહાવીર : ખેલવા પૂર્વ ની ભાષા અભાષા છે. બેલાતી ભાષા તે ભાષા છે, આલ્યા પછીની મેલાયેલી ભાષા તે અભાષા છે અન્ય : ખેલ્યા પૂની ભાષા તે ભાષા, ખેલાતી ભાષા તે અભાષા, અને મોલવા પછીની—ખેલાયેલી ભાષા - તે ભાષા છે, તેા શું તે ખોલતા પુરુષની ભાષા છે કે અમાલતા પુરુષની ? ઉત્તર:- અણુમેલતા પુરુષની તે ભાષા છે. ખોલતા પુરુષની નથી મહાવીર : પૂર્વની ભાષા તે અભાષા છે.ખોલાતી ભાષા તે ભાષા છે. અને માલ્યા પછીની—માલાયેલી ભાષા અભાષા છે. તે શું તે ખેલતા પુરુષની ભાષા છે કે અખેલતા પુરૂષની ? ઉત્તર-ખેલતા પુરુષની ભાષા છે અણમોલતા પુરૂષની નહી. અન્ય : અકૃત્ય દુઃખ છે, અસ્પૃશ્ય દુઃખ છે અને અક્રિયમાણ કૃત દુઃખ છે, તેને નહિ કરીને પ્રાણા, ભૂતા જીવા અને સવે વેદનાને વેદે છે...અનુભવે છે. મહાવીર : કૃત્ય દુઃખ છે’સ્પૃશ્ય દુઃખ છે, ક્રિયામાણ કૃત દુઃખ છે. તેને નહી કરીને, પ્રાણા, ભૂતા, જીવા અને સત્ત્વા વેદનાને વેદે છે, અનુભવે છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬] [ભગવતીસૂત્ર સારસંગ્રહ નેટ–ટીકાકારે પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વના ભેદે આમ બતાવ્યા છે: બે, ત્રણ ચાર ઈન્દ્રિયવાળા છ પ્રાણ કહેવાય છે. વૃક્ષે-ભૂતે કહેવાય. પાંચ ઈન્દ્રિયવાળા જ કહેવાય. પૃથ્વી વગેરેના જીવે સત્વે કહેવાય. કિયા હવે બીજા મતવાળાએ માનેલ કિયા સંબંધી પ્રશ્ન છેઅર્થાત્ એક જીવ એક સમયે બે ક્રિયા કરે છે–એયપથિકી અને સાંપરાયિકી. ભગવાન આ વાતને ઇન્કાર કરે છે. એક જીવ અયપથિકી અને સાંપરાચિકી એમ બે કિયા ન કરે. બેમાંથી કોઈ પણ એક ક્રિયા કરે. અહિં ઈયપથિકી અને સાંપરાયિકી ક્રિયા શી છે, તે જોઈએ ઈયા એટલે જવું અને પથ એટલે માર્ગ. અર્થાત્ જે જવાને માર્ગ તે ઈર્યાપથ કહેવાય. તેમાં થયેલી જે કિયા તે ઈપથિકી ક્રિયા અથ–માત્ર શરીરના વ્યાપારથી થતો કર્મબંધ.” હવે જેનાવડે પ્રાણી સંસારમાં ભમે તે સંપાય અર્થાત કષાય કહેવાય. તે કષાયથી જે કિયા થાય તે સાંપરાયિકી અર્થાત્ કષાયથી થતે કર્મબંધ. હવે વિચારવાનું તે એ છે કે-ઈરિયાપથિકી ક્રિયાનું કારણ અકષાય છે. કષાય વિનાની સ્થિતિ છે. અને સાંપરાયિકી ક્રિયાનું કારણ કષાયવાળી સ્થિતિ છે. માટે આ બન્ને પરસ્પર વિરુદ્ધક્રિયાની ઉત્પત્તિ એક જ કાળે એક જીવમાં કેમ હોઈ શકે? કારણ કે તે બન્ને ક્રિયા પરસ્પર વિરુદ્ધ છે (એક Page #170 -------------------------------------------------------------------------- ________________ શતક-૧ ૯ ઉદ્દેશક-૧૦ ] [૧૧૭ સમયમાં બે ક્રિયાને અનુભવ થાય એવા મતની ઉત્પત્તિ કરનાર ધનગુપ્તના શિષ્ય આગંગહતા. તેને ઈતિહાસ જુઓ ભગવતી પૃ. ૨૨૦ (મહાવીર સ્વામી સિદ્ધ થયા પછી ૨૨૮ વર્ષો થયાનું લખ્યું છે. વિશેષાવશ્યક તે ઉતારે છે.) આ પ્રકરણની અંતે એક પ્રશ્ન છે કે નારકી જીવ કેટલા કાળ સુધી ઉપપાત વિનાને રહે? જવાબમાં ભગવાને કહ્યું કે-જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ણે બારકમુહૂર્ણ સુધી ઉપપાત વિનાની કહી છે. . પ્રથમ શતક સમાપ્ત શાસ્ત્ર વિશારદ, જૈનાચાર્ય, નવયુગ પ્રવર્તક, શાસન તથા સમાજના હિતચિંતક, બંગાલ, બિહાર ઉત્તર પ્રદેશ આદિ દેશના મહા પંડિતને અહિંસક બનાવનાર તથા ભ. મહાવીર સ્વામીના અહિંસા તથા સ્યાદ્વાદ સિદ્ધાંતને પ્રબળ પ્રચાર કરનાર જગતુ પૂજ્ય શાસ્ત્ર વિશારદ જેનાચાર્ય શ્રી ૧૦૦૮ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ.ના શિષ્ય શાસનદીપક સતત સધર્મ અને જૈન તત્ત્વજ્ઞાનના મહાન પ્રચારક, સત્ય અને સદાચારના નિભીક ઉપદેષ્ટા, પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી વિદ્યાવિજયજી મહારાજ સાહેબે “ભગવતી” જેવા ગંભીર સૂત્ર ઉપર જે વિવરણ લખ્યું હતું, તેના ઉપર વિસ્તૃત ધ(ટીકા) લખીને મેં યથામતિએ સંપાદન કર્યું છે. शुभं भूयात् सर्वेषां प्राणिनाम् ET Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮] શતક-૨ [ ભગવતીસૂત્ર સારસંગ્રહ ઉદેશક-૧ नमोनमः श्री गुरुधर्मसूरये । પૃથ્વીકાયાદિના શ્વાસે છૂવાસ આ ઉદેશકમાં પૃથ્વીકાયાદિ જવાના શ્વાસોચ્છવાસ, એ શ્વાસોશ્વાસમાં લેવાતા દ્રવ્ય, નૈરયિકના શ્વાસે શ્વાસ, વાયુકાયના જીવોના શ્વાસોશ્વાસ, મૃતાદી અર્થાત્ પ્રાસુકભેજી નિગ્રંથ-અણગાર પુનઃ મનુષ્યપણું કેમ પામે એ વગેરે બાબતે આપવા સાથે અંદક નામના પરિવ્રાજકનું આખું જીવનવૃત્તાન્ત આપવામાં આવ્યું છે. સારાંશ આ છે – બે ઇન્દ્રિય, ત્રીન્દ્રિય, ચૌરિન્દ્રિય, અને પંચેન્દ્રિય જીવને તે શ્વાસોચ્છવાસ લેતા જેવાય છે, પરંતુ પૃથ્વી કાયાદિ એકેન્દ્રિય જ શ્વાસે છૂવાસ લે છે અને મૂકે છે કે કેમ? આ મુખ્ય બાબત છે. ભગવાન મહાવીર કહે છે કેપૃથ્વીકાયાદિ એકેન્દ્રિય જીવો પણ બહારના અને અંદરના ઉચ્છવાસને લે છે અને અંદરના તથા બહારના નિઃશ્વાસને મૂકે છે. તે છ દ્રવ્યથી અનંત પ્રદેશવાળા, ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશમાં રહેલા, કાળથી કોઈપણ જાતની સ્થિતિવાળાં (એક પળ કે બે પળ રહેનારાં વગેરે) અને ભાવથી વર્ણ—ગંધરસ સ્પર્શવાળાં દ્રવ્યને બહારના ને અંદરના શ્વાસમાં લે છે. અને તેવાંજ દ્રવ્યને બહારના ને અંદરના વિશ્વાસમાં મૂકે છે. આ જ યાવત્ પાંચ દિશાએથી શ્વાસ અને નિઃશ્વાસના અણુઓ મેળવે છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ શતક-૨ નું ઉદ્દેશક-૧ ] [ ૧૧૯ આવી જ રીતે નારકીના છાનું પણ સમજવું. તેઓ ચાવત્ છએ દિશાઓમાંથી બહારના ને અંદરના શ્વાસ અને નિઃશ્વાસનાં આણુઓને મેળવે છે. છે અને એકેન્દ્રિયે, જે તેઓને કંઈ બાધક અડચણ ન હોય, તો તેઓ બધી-છએ દિશાઓથી શ્વાસ અને નિઃશ્વાસમાં આણુંઓ મેળવે છે. અને જે કંઈ અડચણ હોય તે કઈવાર ત્રણ દિશાથી, કેઈવાર ચાર, અને કઈવાર પાંચ દિશાઓમાંથી અણુઓ મેળવે છે. જે એકેન્દ્રિયાદિ જી કાકાશના અંતમાં રહેલા છે, માટે અલકાકાશ ને વ્યાઘાત હેવાથી ત્રણ દિશાના શ્વાસ પરમાણુઓ તેઓ મેળવી શકતા નથી. વાયુકાયના શ્વાસેઙ્ગવાસ વાયુકાયના જી વાયુકાને જ અંદરના ને બહારના શ્વાસમાં લે છે ને મૂકે છે. એ વાયુકાય અનેક લાખ વાર મરીને બીજે જઇને પાછો ત્યાં જ ઉત્પન્ન થાય છે. આ વાયુકાયના પિતાની જાતિ કે પરજાતિના જ સાથે અથડાયાથી મરણ પામે છે. પણ અથડાયા વિના મારે નહીં. વાયુકાયના જીવે મરીને કંચિત શરીરવાળા થઈને કંથચિત્ શરીર વિનાના થઈને જાય છે, અર્થાત્ વાયુકાયને ચાર શરીર કહ્યાં છે. ઔદારિક, વેકિય, તૈિજસ અને કાશ્મણ તેમાં ઔદારિક અને વૈક્રિય શરીરને છોડીને જાય છે. તે શરીર વિનાનો અને તૈજસ અને કાર્માણ શરીર લઈને જાય છે. માટે શરીરવાળે કહેવાય. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ - અહિં એક વાત ધ્યાનમાં રાખવાની છે–વાયુકાય, જે -વાયુને શ્વાસ અને નિશ્વાસ રૂપે લે છે, મૂકે છે, તે નિર્જીવ છે, જડ છે. જે તે શ્વાસ–નિઃશ્વાસરૂપે લેવાતે અને મૂકાતો વાયુ પણ સચેતન હેત તે એને પણ બીજા વાયુની જરૂર રહત. અને તેમ થતાં તે અનવસ્થા આવી જાય, પણ ખરી વાત એ છે કે તે વાયુકાયના જી જે વાયુને લે છે–મૂકે છે, તે જડ છે. જેમ વાયુકાયનાજીનું કહ્યું તેમ–પૃથ્વીકાયિાદિકે પણ તેમની કાયસ્થિતિના અસંખ્યપણાને તથા અનંતપણાને લીધે મરણ પામીને પાછા પિતાની કાયામાં જન્મ લે છે. એકેન્દ્રિયાદિ ચાર પ્રકારના જીવની કાયસ્થિતિ અસંખ્ય ઉત્સર્પિણી અને અવસર્પિણીની છે. જ્યારે વનસ્પતિની કાયસ્થિત અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણીની છે. અર્થાત્ વિષય વાસનાને વશ થયેલો જીવ જે વનસ્પતિમાં જન્મે તે અનંતકાળ સુધી પાછે ઉપર આવી શકે તેમ નથી. કામુકછ અણગારનું શું ? અહિં એવા પ્રકારના અણગારને માટે પ્રશ્ન પૂછવામાં આવ્યું છે કે–જેણે સંસારને રેર્યો નથી. સંસારના પ્રપંચને નિરેધ્યા નથી. જેને સંસાર ક્ષીણ થયે નથી. જેનું સંસાર–વેદનીયકર્મ ક્ષીણ થયું નથી, જેને સંસાર છેડાયેલા નથી, જેનું સંસાર–વેદનીયકર્મ વ્યછિન થયું નથી, જે કૃતાર્થ નથી, અને જેનું કામ પૂર્ણ નથી, એ મૃતાદી (પ્રાસુકભેજી) અણગાર શું ફરી પણ શીધ્ર મનુષ્યપણું વગેરે પામે ? Page #174 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૧ શતક-૨ નું ઉદ્દેશક-૧ ] ભગવાને ઉત્તરમાં ફરમાવ્યું છે કે-હા, પામે. આ નિગ્રંથના જીવને કદાચ પ્રાણ, ભૂત, જીવ, સત્વ, વિજ્ઞ, કે કદાચ વેદ કહેવાય. આમ જુદાં જુદાં નામે લેવામાં હેતુ છે. તે બહાર અને અંદર શ્વાસ–નિઃશ્વાસ લે છે. માટે “પ્રાણ”. તે થવાના સ્વભાવ વાળો છે. થાય છે ને થશે, માટે “ભૂત” જીવે છે ને, જીવપણાને તથા આયુષ્યકર્મને અનુભવે છે. માટે “જીવ, શુભ અશુભ કર્મોવડે સંબંદ્ધ છે, માટે “સત્વ, કટુ કષાય, ખારા અને મીઠા રસને જાણે છે, માટે “વિજ્ઞ અને સુખ-દુખને ભેગવે છે માટે “વેદ” કહેવાય. આમ જુદી જુદી અપેક્ષાએ જુદા જુદા નામ કહેવાય. આથી ઉલટું જેણે સંસારને રોકે છે, યાવત્ જેનું કાર્ય સમાપ્ત થયેલ છે. એ મૃતાદી (પ્રાસુકભેજી) મનુષ્ય વગેરે ભાવોને પામતો નથી. અને તે સિદ્ધ, બુદ્ધ મુક્ત, પરિનિર્વત, અને સર્વ દુઃખ પ્રહણ કહેવાય. - આ પછી બહુ વિસ્તારથી શ્રી કુંદક તાપસનું ચરિત્ર આપ્યું છે, તેને સાર આ છે – સ્કંદૂક તાપસ ભગવાન મહાવીર સ્વામી રાજગૃહ નગરીની પાસે ગુણશીલ ચૈત્યથી નિકળીને કૃતંગલા નામની નગરી, તેની ‘ઉત્તર પૂર્વ દિશાના ભાગમાં છત્રપલાશક નામનું ચિત્ય હતું, - ત્યાં પધાર્યા છે. આ કૃતંગલા નગરીની પાસે શ્રાવસ્તી નામની નગરી હતી. આ નગરીમાં કાત્યાયન ગોત્રનો ગર્દભાલ નામના Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨] [ભગવતીસૂત્ર સારસંગહ. પરિવ્રાજકને શિષ્ય-સ્કઇંક નામને પરિવ્રાજક તાપસ રહે. હતું. જે સ્કંદગવેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વણવેદ, ઇતિહાસ અને પુરાણ, તેમ નિઘંટુને પણ સંપૂર્ણ જાણકાર હતો. કપિલીય શાસ્ત્રોને વિશારદ હતો. ગણિત, શિક્ષા, આચાર, વ્યાકરણ, છંદ, વ્યુત્પત્તિ અને જ્યોતિષ વગેરે બીજાં ઘણાં બ્રાહ્મણ તેમજ પરિવ્રાજક સંબંધી નીતિ અને દર્શન શાસ્ત્રોમાં નિપુણ હતે. આ શ્રાવસ્તી નગરીમાં પિંગલ નામને નિગ્રંથ હિતે. આ પિંગલે એક વખત સ્કંદકની પાસે જઈને આક્ષેપપૂર્વક કહ્યું કે-“હે ર્માદક બેલ (૧) લોક, જીવ, સિદ્ધિ, સિદ્ધો, એ અંતવાળા છે કે અંત વિનાના? - (૨) જીવ કેવી રીતે મરે તો તેને સંસાર વધે અને ઘટે?” કંઇક આ પ્રશ્નો સાંભળી વિચારમાં પડી ગયે. તે મનમાં ને મનમાં શંકા, કાંક્ષા યુક્ત થઈને અવિશ્વાસુ બન્યા. કાંઈ ઉત્તર ન આપી શકે. એટલે પિંગલક સાધુએ ફરીથી પૂછ્યું-એમ બે–ત્રણવાર પૂછયું. પણ કુંદક કંઈપણ જવાબ. આપી શકશે નહીં. ‘હું જે ઉત્તર આપે તે ઠીક હશે કે કેમ? આનો જવાબ મને કેમ આવડે? હું જવાબ આપીશ. તેથી હામાને પ્રતીતિ થશે કે કેમ? એમ મનમાં ને મનમાં શંકા, કાંક્ષા ને અવિશ્વાસ કરતો જ રહ્યો. આ વખતે કુંદક તાપસ અનેક લોકોના મુખેથી સાંભળે. છે. કે-કૃતંગલાનગરીની બહાર, છત્રપલાશક દૈત્યમાં ભગવાન. મહાવીર સ્વામી પધાર્યા છે. તેને થયું કે હું તેમની પાસે Page #176 -------------------------------------------------------------------------- ________________ શતક-૨ નું ઉદ્દેશક-૧ ] [ ૧૨૩ જાઉં, વાંદુ, નમસ્કાર કરું અને સત્કાર; સમ્માનપૂર્વકની એમની પર્ય પાસના કરીને આ બધા પ્રશ્નોના ખુલાસા મેળવું.. તે પરિવ્રાજકના મઠમાં ગયા અને ત્યાંથી ત્રિદંડ, કુંડી. રુદ્રાક્ષની માળા, માટીનું વાસણ, આસન, વાસણાને સાફસૂફી રાખવાનો કપડાનો ટુકડો, ત્રિગડી, અંકુશક વીંટી, ગણોત્રિકા. (એક પ્રકારનું કલાઈનું ઘરેણું). છત્ર, પગરખાં પાવડી અને ગેરુથી રંગેલાં વસ્ત્ર–આટલી વસ્તુઓ લઈને નીકળ્યા. તે. શ્રાવસ્તીની વચ્ચે થઈને નીકળે અને કૃતગંલા નગરીની જે તરફ છત્ર પલાશક મૈત્ય છે, કે જ્યાં ભગવાન મહાવીર સ્વામી પધાર્યા છે, ત્યાં જવા નિકળે. બીજી તરફ ભગવાન મહાવીરે ગૌતમને સંબોધી કહ્યું - “ગૌતમ ! તું આજ તારા પૂર્વના સંબંધીને જઈશ.” ગૌતમ-કેને જોઈશ! મહાવીર–સ્કર્દક નામના તાપસને જોઈશ. ગૌતમ-ક્યારે, કેવી રીતે, અને કેટલા સમયે જોઈશ? મહાવીર–તે પરિવ્રાજકે આ તરફ આવવા સંકલ્પ કર્યો છે. અને લગભગ નજીક જ આવી પહોંચ્યું છે. તેમને તું આજેજ જોઈશ. ગૌતમ–ભગવન! શું તે કાત્યાયન ગાત્રીય કંટક તાપસ આપની પાસે મુંડ થઈને અણગારપણું લેવાને શક્તિ છે ? મહાવીર–હા, તે અણગારપણું લેવાને શક્તિ છે. આ વાત થતી હતી, એટલામાં તો તે કંઇક તાપસ તે ઠેકાણે આવી પહોંચે છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪]. [ભગવતીસૂત્ર સારસંગ્રહ કંદક-તાપસને નજીક આવેલા જાણી, ગૌતમ આસનથી ઉભા થાય છે. તેની હામે જાય છે, અને સ્કંદકની પાસે આવી ગૌતમ સ્કંદક પારિવ્રાજકને કહે છે. - “હે સ્કંદક! તમારું સ્વાગત કરું છું. તમને સુસ્વાગત છે. પધારે, ભલે પધાર્યા. એ પ્રમાણે સન્માન કરી ગૌતમે કહ્યું. શું પિંગલક નામના નિર્ગથે તમને લોક વગેરે સંબંધી પ્રશ્નો પૂછ્યા હતા ને? (અહિં જેવી રીતે પ્રશ્નો પૂછયા હતા. તેવી જ રીતે ગૌતમે પૂછયું છે.) અને તે પ્રશ્નોથી મુંઝાઈ ને તમે અહિં શીધ્ર આવ્યા. કુંદક! કહે વારું આ વાત સાચી છે કે કેમ?” કંદકે “હા” કહી. અને ગૌતમને પૂછયું કે-“ગૌતમ, એવા પ્રકારના જ્ઞાની અને તપસ્વી કેણ છે, કે જેમણે મારી આ ગુપ્ત વાત તમને શીધ્ર કહી દીધી?” ગૌતમ-કંઇકએ મારા ધર્મગુરુ, ધર્મોપદેશ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી છે. &દકે તે પછી ભગવાન મહાવીર સ્વામી પાસે જવાની ઈચ્છા પ્રકટ કરી. કંદ, મહાવીર સ્વામી પાસે આવ્યા તે ભગવાન મહાવીર સ્વામીના અકૃત્રિમ મનહર શરીરને જોઈ હર્ષ પામ્યું. તેમણે ભગવાનને ત્રણ વાર પ્રદક્ષિણા કરી અને તેમની પયું પાસના કરવા લાગ્યો. ભગવાન મહાવીર “&દક”? એમ સંબોધન કરીને શ્રાવસ્તી નગરીમાં પિંગલક નિર્ગથે પૂછેલા પ્રશ્નો સંબંધીની Page #178 -------------------------------------------------------------------------- ________________ શતક ૨ જું ઉદ્દેશક ૧ ] [ ૧૨૫ બધી હકીકત કહી. અને એનાથી મુંઝાઈને તું મારી પાસે. શીધ્ર આવ્યો છે? કેમ એ વાત સાચી છે? áદકે તે વાતની હા પાડી. આ પછી ભગવાન મહાવી સ્વામીએ તે બધા પ્રશ્નોના. ખુલાસા કર્યા. જેને સાર આ છે – ૧ લાક સંબંધી લેક ચાર પ્રકાર છે. ૧ દ્રવ્યથી દ્રવ્યલેક ૨ ક્ષેત્રથી. ક્ષેત્રલોક, ૩ કાળથી કાળક અને ૪ ભાવથી ભાવલક. દ્રવ્યલોક-એક છે અને અનંત છે. ક્ષેત્રલેક-અસંખ્ય કડાકેડી યોજન સુધી લંબાઈ અને. પહોળાઈવાળો છે. તેના પરિધિ અસંખ્ય જન કેડા કેડીને કહ્યો છે. તેને છેડે છે. કાળકનૈકેઈ વખત હોતે. નથી ને નહિ હશે, એમ નથી.. તે હતું, છે અને હંમેશા રહેશે. તે પ્રવ, નિયત, શાશ્વત, અક્ષત અને અવ્યય છે, તેને અંત નથી. ભાવક–તે અનંત વર્ણ પર્યવરૂપ છે. અનંત ગંધ, રસ અને સ્પર્શ પર્યવરૂપ છે. અનંત આકારપર્યવરૂપ છે. અનંત. ગુરુલઘુપર્યવરૂપ છે. તથા અનંત અગુરુ લઘુ પર્યવરૂપ, છે. એને અંત નથી. ૨ જીવ સંબંધી દ્રવ્યથી જીવ–એક છે ને અંતવાળે છે. ક્ષેત્રથી જીવ–અસંખ્ય પ્રદેશવાળે છે, અસંખ્ય પ્રદેશમાં Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ] [ભગવતીસૂત્ર સારસ ગ્રહ અવગાઢ છે, તેના અંત પણ છે. કાળથી જીવ—કાઇ દિવસ ન્હાતા, નથી ને નહી' હશે. એમ નહી', પણ છે જ, નિત્ય છે, તેને અંત નથી. ભાવથી જીવ–અનંતજ્ઞાન પર્યાયરૂપ, અન ંત દશ ન પર્યાયરૂપ, અનંત અગુરુલઘુ પર્યાયરૂપ છે. તેને અંત નથી. ૩ સિદ્ધિ સબધી દ્રવ્યથી સિદ્ધિ-એક છે, અતવાળી છે. ક્ષેત્રથી સિદ્ધિ—લ ખાઈ-પહેાળાઈ પીસ્તાલીસ લાખ ચેાજનની તેના પરિધિ એક ક્રોડ, બેંતાલીસ લાખ, ત્રીસ હજાર ખસેાને ઓગણપચાસ ચેાજન કરતા કંઇક વિશેષ છે. તેના અંત છેડા છે. કાળથી સિદ્ધિ-ન્હાતી, નથી કે નહિં હશે એમ નહિ' હતી છે ને રહેશે જ. અંત વિનાની છે. ભાવથી સિદ્ધિ—ભાવલાકની માફક છે. ૪ સિદ્દો સબધી દ્રવ્યથી એક છે, અતવાળા છે. ક્ષેત્રથી—અસ ખ્ય પ્રદેશવાળા છે. અસંખ્ય પ્રદેશમાં અવગાઢ છે. તેને અંત પણ છે. કાળથી આદિવાળા છે ને અંત વિનાના છે. -ભાવથીઅન’તજ્ઞાન પવરૂપ, અન તદ્દન પવરૂપ છે, Page #180 -------------------------------------------------------------------------- ________________ શતક–ર જુ ઉદ્દેશક–૧ ] [ ૧૨૭ અનંત અગુરુ લઘુપ વરૂપ છે. તેના અંત નથી. ૫ જીવ સંબધી અર્થાત્ જીવ કેવી રીતે મરેતા તેના સંસાર વધે ને ઘટે ? મરણના બે પ્રકાર છે. ૧ ખાલમરણ ૨ પંડિત મરણ આલમરણના માર ભેદ છેઃ— ૧ અલામરણ—તરફડતા તરફડતા મરવુ. ૨ વશાત મરણુ–પરાધીનતા પૂર્વક રીબાઇને મરવું. ૩ અતઃ શલ્યમરણ-શરીરમાં કઈ શઆદિના પ્રવેશથી સરવું અથવા સન્માર્ગથી ભ્રષ્ટ થઈને મરવૃ, ૪ તદ્દભવમરણ–મનુષ્યમાંથી મરીને ફરી પણ મનુષ્ય થવુ ૫ પહાડથી પડીને મરવું. ૬ ઝાડથી પડીને મરવું. ૭ પાણીમાં ડૂબીને મરવું. ૮ અગ્નિમાં પેસીને મરવુ ૯ ઝેર ખાઈને મરવું. ૧૦ શસ્રવડે મરવુ. ૧૧ ગળે ફાંસો ખાઇને મરવું. ૧૨ ગિધ વગેરે જંગલી જાનવરેના ખાવાથી મરવુ. આ ખાર પ્રકારના ખાલ મરણથી મરતા જીવ અનંતવાર Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ] [ભગવતીસૂત્ર સારસ ગ્રહ નૈયિક ભવેાને પામે છે. નરક, તિય ઇંચ, મનુષ્ય ને દેવગતિરૂપ–ચાર ગતિવાળા સંસારમાં રખડે છે, સંસારને વધારે છે. - પડિત મરણ—— પંડિત મરણ એ પ્રકારનુ છે. (૧) પાદપેાપગમન (ઝાડની માફક સ્થિર રહીને મરવું.) (ર) ભકત પ્રત્યાખ્યાન. (ખાન-પાનના ત્યાગપૂર્વક મરવુ.) ૧ પાપાપગમન એ પ્રકારનુ છેઃ (૧) નિર્ભ્રારિમ (જે મરનારનું મડદું બહાર કાઢી સંસ્કારવામાં આવે, તે મરણ નિરિમ કહેવાય) (૨) અનિરિમ (તેનાથી ઉલટું.) આ બન્ને પ્રકારનું પાદપેાપગમન મરણ પ્રતિકમ વિનાનું જ છે. ૨ ભકત પ્રત્યાખ્યાન તે પણ એ પ્રકારનુ છે. નિĪરિમ અને અનિાંરિમ. આ બન્ને પ્રકારનુ ભકત પ્રત્યાખ્યાન મરણ પ્રતિકમ વાળું છે. આ બન્ને પ્રકારનાં પંડિત મરણે મરતા જીવ નૈયિકના અનંત ભવને પામતેા નથી. ચાવત્ સંસારને ઘટાડે છે. મહાવીર સ્વામીનું આ વર્ણન સાંભળી કાત્યાયન ગેાત્રીય કુંઢક પરિત્રાજક ધ પામ્યા અને તેણે ભગવાનને વાંદી, વિશેષ ધમ સાંભળવાની જિજ્ઞાસા પ્રકટ કરી, ભગવાને તેને અને સભાને ધમ સભળાવ્યેા. ભગવાનના ઉપદેશ સાંભળી એ વધારે પ્રતિમાય પામ્યા. તેણે પ્રાથના કરી કે‘ ભગવન્ ! નિગ્રન્થ પ્રવચનમાં હું Page #182 -------------------------------------------------------------------------- ________________ શતક-૨ નું ઉદ્દેશક-૧] [૧૨૯ શ્રદ્ધા રાખું છું, પ્રીતિ રાખું છું, નિન્ય પ્રવચનને હું સ્વીકાર કરું છું. આપે જે કહ્યું તે સત્ય છે, સંદેહવિનાનું છે. - પછી ભગવાનને વંદન કરી તે ત્યાંથી ઈશાન ખૂણામાં ગયે. ત્યાં જઈ પિતાના ત્રિદંડ, કુંડિકા અને વચ્ચે વગેરે તમામ વસ્તુઓ એકાન્તમાં મૂકી. પછી ભગવાન પાસે આવી ત્રણ પ્રદક્ષિણા દઈ ભગવાનને નિવેદન કર્યું કે “ભગવન, ઘડપણ અને મૃત્યુના દુઃખથી આ સંસાર સળગેલે લાગે છે. બળતા ઘરમાંથી હલકે કે ભારે–જે હાથ આ તે સામાન ભવિષ્યના હિતને માટે માણસ બહાર કાઢે છે. તેમ મારો આત્મા પરલોકમાં હિતકર થાય, એટલા માટે આ સંસારના અનેક પ્રકારના રેગે, જીવલેણ દરદે, અને પરિષહ ઉપસર્ગોના નુકસાનથી બચાવી લેવા ચાહું છું. માટે હું ચાહું છું કે આપની પાસે હું પ્રવ્રજિત થાઉં, મુંડિત થાઉ, કિયાઓને શીખું, સૂત્ર અને તેના અર્થો ભણું, આપ કૃપા કરીને આચાર, વિનય, વિનયનું ફળ ચારિત્ર, પિંડવિયુદ્ધયાદિ કરણ, સંયમયાત્રા અને સંયમના નિર્વાહક આહારના નિરૂપણને પ્રકાશે, એવા ધર્મને કહે.” મહાવીરે પોતે સ્કંદકને દીક્ષિત કર્યા, અને ધર્મ પ્રકાશ્ય પછી કંઇક ભગવાન મહાવીરની આજ્ઞા પ્રમાણે–ઉત્તમચારિત્ર પાળવા લાગ્યા. અને સ્થવિરેની સાથે વિચરવા લાગ્યા. અને એ સ્થવિ પાસે તેમણે અગ્યાર અંગેનો અભ્યાસ કર્યો. આ પછી સ્કંદક અણગારે પિતાનું જીવન એક પછી એક જુદી જુદી તપસ્યા કરવામાં વ્યતીત કર્યું છે. ભગવતી સૂત્રમાં આ તપસ્યાઓનું વિસ્તારથી વર્ણન છે. અહિં સંક્ષેપથી કહીએ. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦]. [ ભગવતીસૂત્ર સાર સંગ્રહ ૧ માસિક ભિક્ષપ્રતિમા ૨ દ્વિમાસિક , ૩ ત્રિમાસિક , ૪ ચતુમાસિક , ૫ પંચમાસિક , ૬ છ માસિક ,, ૭ સપ્રમાસિક ભિક્ષુપ્રતિમા ૮ પ્રથમ સાત રાત્રિ દિવસની ભિક્ષુપ્રતિમા ૯ બીજી સાત રાત્રિ દિવસની ૧૦ ત્રીજી સાત રાત્રિ દિવસની ૧૧ ચોથી સાત રાત્રિ દિવસની ૧૨ પાંચમી સાત રાત્રિ દિવસની , એ પ્રમાણે બાર ઉપરાંત–એક રાત્રિ દિવસને આરાધી આ પછી તેમણે ગુણરત્ન સંવત્સર નામને તપ કર્યો. આ તપ આમ કર્યો? પહેલે મહિને નિરંતર ઉપવાસ, દિવસે સૂર્યની સામે નજર માંડી જ્યાં તડકો આવતે હાય, એવી જગ્યામાં ઉભ. ડક બેસી રહેવું અને રાત્રે કંઈ પણ વસ ઓલ્યા કે પહેર્યા વિના વીરાસને બેસી રહેવું. બીજા મહિને બખે ઉપવાસ ને ઉપર પ્રમાણે વિધિ ત્રીજા મહિને ત્રણ ત્રણ ઉપવાસ ને ચોથા મહિને ચાર ચાર ઉપવાસ ને Page #184 -------------------------------------------------------------------------- ________________ શતકર જુ. ઉદ્દેશક-૧ ] [ ૧૩૧ પાંચમે મહીને પાંચ પાંચ ઉપવાસ ને ઉપર પ્રમાણે વિધિ છઠે મહિને છ છ ઉપવાસ ને સાતમે મહિને સાત સાત ઉપવાસ ને આઠમે મહિને આઠે આઠ ઉપવાસ ને નવમે મહિને નવ નવ ઉપવાસ ને દશમે મહિને દસ દસ ઉપવાસને અગ્યારમે મહિને અગિયાર અગિયાર ઉપવાસને આરમે મહિને બાર આાર ઉપવાસને તેરમે મહિને તેર તેર ઉપવાસ ને ચૌદમે મહિને ચૌદ ચૌદ ઉપવાસ ને પંદરમા મહિને પંદર પદ્મર ઉપવાસ ને સેાળમા મહિને સેાળ સેાળ ઉપવાસ ને 39 99 "" 97 "" "" " 92 "" 29 99 આ પ્રમાણે તે તપ થઈ ગયા પછી બીજા છૂટા છઠે, અઠ્ઠમ, દશમ, દ્વાદશાદિ તપ તેમજ માસખમણ અધ માસખમણુ વગેરે તપસ્યા કરી. સ્કંદક અણુગારનું શરીર ધાર તપસ્યાએના કારણે ખૂબ ક્ષીણ થઇ ગયું. માત્ર હાડકાં અને ચામડાથી જ એ ઢંકાએલા રહ્યા. ચાલે ત્યારે હાડકાં ખડખડે. શરીર ઉપર નાડી એ તરી આવી. તેઓ માત્ર પેાતાના આત્મબળથી જ ગતિ અને સ્થિતિ કરવા લાગ્યા. મેલતાં કે માલ્યા પછી પણ એમને શ્રમ પડવા લાગ્યા. શરીરથી કૃશ હેાવા છતા તપસ્વેજથી તે શાલી રહયા હતા. એક વખત તેમને વિચાર થયા કે—શરીર કૃશ થવા Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨.] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ છતાં પણ હજુ મને ઉત્થાન, કર્મ, બળ, વીર્ય અને પુરુષેકાર-પુરુષાર્થ છે. માટે ભગવાનની આજ્ઞા લઈ હું અનશન કરું, શરીરને સિરાવું.” .. ત્યારે તેઓ ભગવાન પાસે જાય છે. ભગવાન પોતે જ તેમને સંકલ્પ કહી દે છે, ને અનશનની આજ્ઞા આપે છે. તેઓ વિપુલ પર્વત ઉપર ગયાં. અને એક શિલાપટ્ટક ઉપર ડાભને સંથારે પાથરી, પૂર્વ દિશા તરફ મુખ રાખી, પર્યકાસને બેસી, દશે નખ સહિત બન્ને હાથને ભેગા કરી. માથા સાથે અડાડી, ભગવાનને નમસ્કાર કર્યો. એમ વાંઢી નમી, મહાવ્રતાને પુનરુચ્ચારણ કરી-ચારે આહારને ત્યાગ. કર્યો. તેઓ ઝાડની માફક સ્થિર થયા. તેઓએ એક મહિનાની સંલેખના કરી, આલેચના અને પ્રતિક્રમણ કરી, સમાધિપૂર્વક કાલધર્મને પામ્યા. તેમની પાસે વિપુલ પર્વત ઉપર રહેલા સ્થવિરેએ. સ્કંદક અણગારને કાલધર્મ પામેલા જોઈ કાર્યોત્સર્ગ કર્યો એમના વસ્ત્રો અને પાત્રો લઈ લીધા અને વિપુલ પર્વતથી. નીચે ઉતરી શ્રમણ ભગવાન મહાવીર પાસે આવ્યા. ત્યાં આવીને ભગવાનને સ્કંદક અણગારના કાલધર્મ પામ્યાના સમાચાર આપ્યા અને તેમના ઉપકરણે, વસ્ત્રો તથા. પાત્રો આપ્યા, - ગૌતમ સ્વામીએ ભગવાનને વાદીને પૂછયું કે–ભગવાન ! આપના શિષ્ય કંઇક અણગાર કાલ કરી કયાં ગયા? ભગવાને કહ્યું “તેઓ અચુતકલ્પમાં દેવપણે ઉત્પન્ન થયા છે. ત્યાં બાવીશ સાગરોપમનું આયુષ્ય ભેગવી ભવને. Page #186 -------------------------------------------------------------------------- ________________ શતક–૨ નું ઉદ્દેશક-૧ ] [ ૧૩૩ ક્ષય થયા પછી ત્યાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં થઈ સિદ્ધ થશે. બુદ્ધ થશે, મુક્ત થશે પરિનિર્વાણ પામશે અને સર્વ દુઃખને વિનાશ કરશે. ૨૯ ૨૯. ભગવાન મહાવીર તીર્થકરને ઉત્પન્નદર્શન–જ્ઞાનધર જિન, કેવલી–સર્વજ્ઞ–સર્વદશી અને આકાશમાં અદ્ધર રહેલા છત્રયુક્ત ઈત્યાદિ સમવસરણ સુધીના વિશેષણે આપવામાં આવ્યા છે. જેની યથાર્થતા આ પ્રમાણે છે – ઉત્કૃષ્ટતમ જ્ઞાન અને વૈરાગ્યપૂર્વક ગૃહસ્થાશ્રમને એટલે કે—ધન-ધાન્ય—પુત્ર પરિવારાદિ બાહ્ય પરિગ્રહ અને મિથ્યાત્વ પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ, હાસ્ય, રતિ, અરતિ, શક, ભય, જુગુપ્સા, ક્રોધ, માન, માયા અને લેભરૂપ આભ્યન્તર પરિગ્રહને સમૂલ ત્યાગ કરીને દીક્ષા લીધા પછી અતિ ઉત્કટ તપશ્ચર્યાપી અગ્નિમાં ભવ–ભવાન્તરના ઉપાર્જિત કમૅરૂપી કાષ્ટને બાળી જેમણે પોતાના આત્માની અનંત શક્તિને ઉદ્દઘાટિત કરી છે. અને કેવળજ્ઞાન તથા કેવલદર્શનના માલિક બન્યા છે, તે દેવાધિદેવ ભગવાન કહેવાય છે. આ વિશેષણથી જેઓ સંસારી આત્મા, મુક્ત આત્મા અને નિત્ય આત્માને માનનારા છે, તેમનું ખંડન થાય છે. કેમકે સમયે સમયે અવતાર ગ્રહણ કરીને બત્રીશ હજાર સ્ત્રીઓને પરણવા છતાં રાજ્યપાટને ભેગવવા માટે રણમેદાન ખેલનારા, પુત્ર-પુત્રીએનાપિતા બનનારા અર્થાત્ સંસારની માયામાં પૂર્ણ મસ્ત બનેલા અને ઠેઠ છેલ્લા શ્વાસ સુધી પણ જેઓ માયા છોડી શકયા નથી; તે જીવાત્માઓ નિત્ય ઈશ્વર હોઈ શકતા નથી. કર્મ બંધનની વ્યવસ્થા સર્વ જીવોને માટે એક સરખી છે. સંસારી જીવને કર્મનું બંધન થતું હોય તો નિત્ય ઈશ્વર જે સમયે સમયે અવતાર લે છે અને સંસારના ભેગ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ સમુદ્યાત આ પ્રકરણમાં કેવલ સમુદઘાત સંબંધી જ હકીકત છે. અને તે મૂળમાં તો માત્ર સંક્ષેપમાં જ છે. પરંતુ વિવેચનમાં અને નીચે નેટમાં “પ્રક્ષાપના” સૂત્રને ઉતારે આપીને ઠીક સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. સાર આ છે – વિલાસમાં અને રાજ્ય ખટપટમાં મસ્ત બને છે તેમને પણ કર્મ બંધન થશે જ અને કર્મથી ભારી બને આત્મા ભગવાન શી રીતે કહેવાશે? માટે મનુષ્ય જીવન ધારણ કરીને સમૂલ કર્મોને સંપૂર્ણ નાશ કર્યા પછી જેમને કેવલ જ્ઞાન અને કેવલદર્શન ઉત્પન થયા છે તે દેવાધિદેવ ભગવાન કહેવાય છે. કેવલજ્ઞાન એટલે ઉદયમાન સૂર્યની હાજરીમાં ગ્રહ, નક્ષત્ર; તારા અને ચંદ્ર જેમ અસ્ત થાય છે. તેમ કેવલજ્ઞાન થતાં બીજા છદ્મસ્થ એટલે આવરણવાળા જ્ઞાન પણ અસ્ત થાય છે. જ્યારે કેવલ જ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે એકી સાથે સંપૂર્ણપણે ઉત્પન્ન થાય છે. તમામ સેને–પદાર્થોને હસ્તામલકવતું જાણે છે. જે સર્વથા અદ્વિતીયજ્ઞાન કહેવાય છે. સૂર્યની જેમ સ્વયં પ્રકાશિત હોવાથી બીજા છાઘસ્થિક જ્ઞાનની તથા ઇન્દ્રિયની મદદ હોતી નથી. આ જ્ઞાનને એક પણ કર્મ પરમાણુ આવરી શકતો નથી. કેમકે તમામને ક્ષય થયા પછી જ કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે માટે ત્રિકવર્તી ત્રિકાલવતી તમામ સૂકમ અને બદિર પદાર્થોને જાણવામાં કેવલજ્ઞાન સ્વત: સમર્થ હોય છે. રેય અનંત હેવાથી કેવલ જ્ઞાનના પર્યાયે પણ અનંત છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ શતકર જુ ઉદ્દેશક–૨ ] [ ૧૩૫ ‘સમુદ્ધાત’ સાત કહ્યા છે. વેદના સમુદ્ઘાંત, કષાય—સમુદ્ધાત, મારણાન્તિક સમુદ્દાત વૈક્રિયસમુદ્લાત, તેજસ્ સમુદ્ધાત, આહારક સમુદ્દાત અને કેવિલ સમુદ્લાત. ગતિ નવીન શત્રુન કૃતિ ઝિનઃ આ વ્યુત્પત્તિથી અનાદિકાળના આંતરિક શત્રુઓને જીતનારા “જિનદેવ' કહેવાય છે. પણ જે રાગ, દ્વેષ, માહવાસનાથી જીતાએલા હેાવાથી ૩૨ હજાર સ્ત્રીઓનાં શૃંગારસમાં લીન બનેલા અને તેમનાં સ ભાગગુ’ગારમાં મરણ પામનારા જીવા તથા જેમની પાસે છેલ્લા શ્વાસ સુધી ગદા, ધનુષ્ય, કમંડલુ, જપમાળા અને સ્રીએ હાય તેઓ કાઈ કાળે પણુ ભગવાન શબ્દથી વાચ્ય બનતા નથી. કારણકે સ્ત્રી, ગદા આદિ રાગને તથા દ્વેષ સૂચવનારા છે અને તે સંસારી આત્મા પાસે જ હાઈ શકે, જો પરમાત્મા પાસે પણ એ પદાર્થાંની કલ્પના કરીએ તે તેમનામાં અને સંસારી આત્મામાં કઈ ભેદ રહેતા નથી. માટેજ રાગદ્વેષના સમૂળ નાશ કરનારા અને તેમને સૂચવનાર પદાર્થાથી સર્વથા અળગા રહીને આંતરિક શત્રુઓને જિતનારા જ ભગવાન કહેવાય છે. ખાણમાંથી નીકળેલા હીરા જેમ કાપકુપ કરાઇને છેદાઈ– ઘસાઈને જ્યારે પાણીદાર અને ચમકદાર અને છે, તેવી રીતે આત્મા પણ અનાદિકાળના ક`મેલને લઈને ધારાતિધાર પરિષહેા અને ઉપસર્વાં સહન કરીને જ્યારે સંપૂર્ણ ક રૂપી મેલને ધોઇ નાખે છે ત્યારે જ તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તી થાય છે. આવા કેવળજ્ઞાનીજ ભગવાન હેાય શકે છે. સર્વ જ્ઞાનાતીત્તિ સર્વશઃ આ વ્યુત્પત્તિથી જે કેવળ જ્ઞાનના માધ્યમથી ત્રણે લેાકમાં રહેનારા સંપૂર્ણ જીવાનાં તથા Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ સમુઘાતને ર્ કે અર્થ આ છે –– એકમેક થવા પૂર્વક પ્રબળતા વડે હનન તે સમુદુધાત આત્મામાં બે શકિતઓ માનવામાં આવી છે. સંકેચ અનંતાનંત પુદગલનાં ત્રણે કાળમાં થનારા, થતા અને થયેલા પરિવર્તનને જાણી શકે છે અને પદાર્થ માત્રના યથાર્થ સ્વરૂપ જાણીને તેમને તેજ પ્રમાણે પ્રરૂપતિ કરનારા સર્વજ્ઞ ભગવાન કહેવાય છે, અને તેઓ જ સર્વદશી બને છે. અથાત્ ત્રિલોકવતી સંપૂર્ણ પદાર્થો-જેવા કેન્નર-નારકે, તેમનાં દુઃખ આયુષે દેવે તેમનાં સ્થાને, તિર્યંચા, મનુ, તેમનાં પાપ પુણ્ય કર્મો, સમુદ્રો, દ્વીપો, પૃથ્વીઓ આદિ ચરાચર સૃષ્ટિને પિતાના જ્ઞાન વડે પ્રત્યક્ષ કરનારા હોય છે. દર્શન વડે સ્પષ્ટ જેનારાં હોય છે. આવા લોકોત્તર મહાપુરૂષે તીર્થકરે પણ પિતાના પહેલાના ભવોમાં તીર્થકર નામકર્મની નિકાચના કરે છે, સામાન્યરૂપે સંસારવતી અન્ય આત્માઓની અપેક્ષાએ તે મહાપુરૂષને આત્મા અત્યુત્કૃષ્ટ સંયમની આરાધનાથી ઘણો જ શુદ્ધ હોય છે. અને જેમ આ શુદ્ધતા વધતી જાય છે, તેમ તેમ સંસારી આત્માઓના મહજન્ય જન્મ, મરણ, શેક, જરા, આધિ, વ્યાધિ, અને ઉપાધિના દુઃખોને જોઈને તેઓ અત્યંત ભાવદયાના માલિક બને છે ત્યારે જ"एवं च चिन्तयित्वा स महात्मा सदैव परार्थव्यसनी करुणादिगुणोपेतः प्रतिक्षणं परार्थकरणप्रवर्धमानमहाशयो यथा यथा परेषामुपकारो भवति तथा तथा चेष्टते, तत इत्थं सत्त्वानां तत्कल्याणसंपादनेनोपकारं कुर्वस्तीर्थकरनामकर्म समुपाय परं सर्वार्थसाधनं तीर्थकरत्वमाप्नोति । (આહંતદશનદીપિકા પેજ ૮૩૦) Page #190 -------------------------------------------------------------------------- ________________ શતક–૨ ઉદ્દેશક – ] [ ૧૩૭ શકિત અને વિકાસ શક્તિ. આ બે શકિતઓના પ્રતાપે જ આત્મા એક ન્હાનામાં ન્હાના કુંથું આના શરીરમાં રહી શકે છે અને મોટામાં મોટા હાથીના શરીરમાં રહે છે. બકે " અર્થાત તીર્થકર થવાના પહેલા ભવમાં તે મહાપુરુષે અન્ય જીવો પ્રત્યે દુઃખની લાગણીવાળા, કરુણા, પ્રમોદમૈત્રી અને માધ્યસ્થ ભાવથી પરિપૂર્ણ પ્રતિક્ષણે પારકાનું હિત સધાન્ય તેવા પ્રયત્નમાં સજાગ રહેનારા અને હિંસા, જૂઠ, ચૌર્ય, મૈથુન તથા પરિગ્રહના કારણે દુઃખી બનેલા જગતને અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને સંતોષ-ધર્મને આપીને તેમનું જે પ્રમાણે હિત સધાય તેવી જ ભાવનાવાલા હોય છે. તેથી જ મહાવીર સ્વામી પોતાની માતાને દુઃખ ન થાય તે માટે કુક્ષિમાં સ્થિર થઈ ગયા હતા. મેટાભાઈનું સ્વમાન ન ઘવાય તે માટે દીક્ષા લેતા પહેલાં તેમની આજ્ઞા શિરોધાર્ય કરી. અને દીક્ષા લીધા પછી પણ તે દરિદ્ર બ્રાહ્મણનું દુ:ખ ન જોઈ શકવાના કારણે પોતાનું અર્ધ વસ્ત્ર તેને આપી દીધું. પંચમ નરક ભૂમીને ચોગ્ય ચંડકૌશિક પણે દુઃખી ન બને અને દેવલોક પામે તે માટે ડંખની વેદના સહન કરી. રાજા-મહારાજા અને શ્રીમંતોનાં હૈયામાં પ્રવેશેલા વ્યભિચાર, દુરાચાર, મદ્યપાન, માંસભક્ષણ અને ગુલામીની પ્રથા ને નાબુદ કરવાના ઈરાદાથી જ જાણે ! ભાવદયાના સાગર ભગવાને ૧૭૫ દિવસના સાભિગ્રહ ઉપવાસે કર્યા. અરેરે ! મારા નિમિતે આ બિચાશે સંગમદેવ નરક જશે ? આમ કરૂણાભાવથી જ જાણે મહાવીર સ્વામીની આંખો આંસુઓથી આદ્ર બની ગઈ હતી. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ] [ ભગવતીસૂત્ર સારસ ગ્રહ આત્મા પાતાના પ્રદેશાને આખા બ્રહ્માણ્ડમાં ફેલાવી શકે છે. આત્મા અમુક કારણેાથી પેાતાના પ્રદેશાને શરીરથી બહાર ફેલાવી શકે છે. ને સ’કાચી શકે છે આજ ક્રિયાને સમુદ્લાત કહેવામાં આવે છે. જેવા સમુદ્ઘાતમાં આત્મા વંતા હૈાય, તેના અનુભવ– જ્ઞાન સાથે એકમેક થઈને તે સબંધી કર્માંને આત્માથી સવ થા જુદા કરે છે. આ સ્વરૂપ એ સમુદ્ઘાતનુ છે. દાખલા તરીકે— જેમ કોઈ જીવ વેદના સમુદ્ધાતવાળા હાય, તે તે વેદનાના અનુભવજ્ઞાનની સાથે એકમેક થઈ જાય છે, પછી હવે મુનિસુવ્રત સ્વામીની ભાવ દયા જોઈ લઈએ. एकस्यापि तुरङ्गमस्य कमपि ज्ञात्वापकारं सुरश्रेणिभिः सह षष्टियेोजनमितामाक्रभ्य यः काश्यपीम् ॥ आरामे समवासरद् भृगुपुरस्यैशानदिमण्डने, सः श्रीमान् मयि सुव्रतः प्रकुरुतां कारुण्यसान्द्रे दृशौ ॥ વીશમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતસ્વામી સાઠ ચેાજનના. લાં વિહાર કરીને પણ કેવળ એકજ ઘેાડાને ઉપદેશ દેવાને માટે ભૃગુપુર નગરમાં પધાર્યાં હતાં, આ પ્રમાણે ભાવદયા નસેનસમાં ઉતરી ગઈ હોય તે જ તી કર નામક ની નિકાચના કરી શકે છે. અને તેના પ્રતાપે જ તેઓ જન્મતાં. જ અતિશય સૌંપન્ન હેાય છે. કુલ ૩૪ અતિશયેા હાય છે તેમાં ૪ અતિશય જન્મ લેતાં જ ઉત્પન્ન થાય છે. ઘાતિકર્મેનિા ક્ષય. Page #192 -------------------------------------------------------------------------- ________________ શતક-૨ નું ઉદેશક-૨) [૧૩૯આત્મા સાથે સંબધિત થએલા વેદનીય કર્મના પુદ્ગલ ઉપર તે. જીવ પ્રબળતા પૂર્વક પ્રહાર કરે છે. પરિણામ એ આવે છે કેજે વેદનીય કર્મો કાળાન્તરે વેદવા ગ્ય છે, તેને ઉદીરણા. દ્વારા ઉદયમાં લાવી આત્માથી સર્વથા જુદા કરી નાખે છે. આ સ્વરૂપ છે વેદનીય સમુદદ્યાતનું. આજ પ્રમાણે બીજા સમુદ્યાનું પણ સમજવું.i૩૦ થતાં અદ્વિતીય એવા ૧૧ અતિશય પ્રાપ્ત થાય છે. અને દેવ તથા દાનવેન્દ્રો દ્વારા કરાએલા ૧૯ અતિશયે પણ તેમને. વરેલા હોય છે. આ અતિશયેના કારણે જ જગતમાં રહેલા પ્રાણીએ. તેમને જોતાં, તેમની વાણું સાંભળતાં, ધર્મને પામે છે. અને મોક્ષમાર્ગની આરાધના કરીને સંસારથી મુક્ત બને છે. સ્કન્દક પરિવ્રાજક પિતાનું પરિવ્રાજકત્વ છોડીને મહાવીર સ્વામીના ચરણે આવ્યું અને સમ્યગ બધથી વાસિત થઈને મુક્તિને સાચે માગ જાણું શકયે અને આરાધી શકશે. ૩. સમુદ્યાતનું સ્વરૂપ સમજવા માટે કબૂતરનું ઉદાહરણ સારી સમજ આપશે, કબૂતરની પાંખો અને શરીર જ્યારે ધૂલના. ભારથી ભારી બને છે, ત્યારે તે પિતાની પાંખ પહેાળી કરીને ધૂલને એકદમ ખંખેરી નાખે છે અને તેના ભારથી મુક્ત બને છે ઠીક તે જ પ્રમાણે આ જીવાત્મા કર્મો ના ભારથી જ્યારે વધારે પડતે દબાઈ જાય છે અને તે કર્મોના ભાર જ્યારે અસહા બને છે. તે સમયે ઉદયમાં આવેલા અસાતા વેદનીય કર્મોને લઈને અત્યંત મુંઝાયેલે આત્મા સમુદુઘાત કરણ વડે લાંબા કાળે ભેગ્ય. કર્મોને ઉદયાવલિકામાં પ્રવેશ કરાવીને એ ખેરી નાખે છે. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ] [ભગવતીસૂત્ર સારસંગ્રહ નરકભૂમિ સંબંધ આ ઉદેશકમાં માત્ર પૃથ્વીએ એટલે નરકભૂમિ સંબંધી વર્ણન છે. તે આ પ્રમાણે – મરનાર મનુષ્યનું મૃત્યુ જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણે પણ એજ અનુભવ કરીએ છીએ કે–તે મૃત્યુ શચ્યામાં પડેલો આત્મા પિતાના સંપૂર્ણ પ્રદેશવડે અસાતાવેદનીય કર્મ ભેગવવામાં અત્યંત દુ:ખી, ન બોલી શકાય, ન ભેગવી શકાય. તેવી અવસ્થાને વેદત (ભેગવતે) હેાય છે. આવી અવસ્થામાં પણ તે આત્માએ જે જ્ઞાનનો અનુભવ કરેલો હશે? અને આન્તર જીવનમાં “આત્મા અને શરીર સર્વથા ભિન્ન ભિન્ન છે ” તેવાં અનુભવ જ્ઞાનને તે સમયે પિતાના પ્રબલ પુરુષાર્થ દ્વારા ઉદયમાં લાવી શકવા સમર્થ બન્ય હશે? તો વેદનીય સમુઘાતમાં વર્તતે જીવ નવા કર્મોનું બંઘન કર્યા વિના જ જૂના કર્મોની અસંખ્ય રાશીને ખપાવી નાખવા સમર્થ બનશે. અન્યથા આંતર જ્ઞાનના અનુભવ વિનાને જીવ માત્ર અસાતવેદનીયના ઉદય સમયે હાથ પગને પછાડતો મોઢામાંથી યવા તવા બેલતો અને સંસારની અનંત માયાને ભેગવેલી હોવાથી તે સમયે આંખે ખેલીને પિતાની ભેગી ભરેલી માયાને ટગર–મગર જેતો અને આંખમાંથી આંસુઓને ટપકાવતો ભયંકરમાં ભયંકર અસાતાવેદનીય કર્મને ભેગવતો તે જીવાત્મા તે સમયે ઘણાં ઘણું નવા કર્મોને ઉપાર્જન કરીને પાછો કર્મોના ભારથી ભારી બને છે. આ પ્રમાણે કષાય સમુદ્દઘાતમાં પણ સમજવું. કષાનું પ્રાબલ્ય એટલું બધું જોરદૃાર હોય છે કે તે સમયે સમયે અથત કષાયોના ઉદય સમયે અથવા તેમની Page #194 -------------------------------------------------------------------------- ________________ શતક-રજુ ઉદ્દેશક-૩] [૧૪૧ પૃથ્વીઓ સાત કહી છે. રત્નપ્રભા, શર્કરપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા. ધૂમપ્રભા, તમઃપ્રભા અને તમસ્તમઃ પ્રભા. સંસારમાં બઘા છે અનેકવાર–અનંતવાર નારકીમાં આવી ગયા છે. ઉદીના સમયે જીવાત્માની જ્ઞાનસંજ્ઞા-વિવેકસંજ્ઞા પ્રાયઃ કરીને અદશ્ય થઈ જાય છે. આવી સ્થિતિમાં કષાય સમુઘાત પણ જીવાત્માને નવાં કર્મો ઉપાર્જન કરાવનાર સાબીત થશે. માટે જ જૈન શાસ્ત્રકારે કહે છે કે-“સર્વતોમુખી બાહ્યાજ્ઞાન કરતાં પણ જીવનમાં ઉતારેલું એકજ જ્ઞાન-કિરણ ગમે ત્યારે પણ કેવળ જ્ઞાનની જ્યોત પ્રાપ્ત કરાવશે.” વેદનીય–સમુઘાત–બઘાએ છદ્મસ્થ જીવેને અશાતવેદનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે. અને એ કર્મને નાશ થાય છે. કષાય-સમુદ્દઘાત–બધાય છદ્મસ્થ જીવન ચરિત્રમેહનીય. કર્મને લઈને ઉદ્દભવે છે. અને કષાયકર્મો નાશ પામે છે. મરણસમુઘાત-બઘાય છઘસ્થ જીવને આયુષ્ય કર્મના અંત સમયે હોય છે. અને કર્મો નાશ થાય છે. વૈકિય-સમુદ્દઘાત–નારક જીને, વ્યંતરને, જ્યોતિષ્કોને વૈમાનિકને, પંચેન્દ્રિય તિર્યંચોને, વાયુકાયને તથા છદ્મસ્થ. મનુષ્યને, વૈક્રિય શરીર નામકર્મથી ઉદ્દભવે છે. અને તે શરીર ના જૂના પુદ્ગલે નાશ પામીને નવા પુદ્ગલે ગ્રહણ કરાય છે. - તિજસ–સમુદ્દઘાતચંતન, તિબ્બોને, વૈમાનિકને પંચેન્દ્રિયતિર્યંચ તથા છદ્મસ્થ મનુષ્યને તેજસ શરીર નામ-- કર્મથી પાપ્ત થાય છે અને તે કર્મો નાશ પામે છે. Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ આ અધિકાર છવાભિગસૂત્રમાં વિશેષ પ્રકારે છે, એમ -ટીકાકારે જણાવ્યું છે. ઇન્દ્રિયો આમાં ઈન્દ્રિય સંબંધી વર્ણન છે. આહારક-સમુદ્ધાત-ચતુર્દશ પૂર્વઘારીને આહારક શરીરનામ કર્મથી થાય છે અને તે શરીરનાં પગલે નાશ પામે છે. કેવલિ–સમુદ્ઘાતકેવલજ્ઞાનના માલિકોને શેષ રહેલા નામ કર્મ, ગોત્રકર્મ, વેદનીય કર્મને લઈને અથાત્ તેમને ખપાવવા માટે થાય છે અને તે ત્રણે કર્મો આયુષ્યકર્મની સાથે સમાપ્ત થાય છે. આ સમુદ્રઘાતને સમય આઠ સમય હોય છે. જ્યારે ઉપરના સમુદ્દઘાતો અંતર્મુહૂર્ત સમય સુધીના જ હોય છે. ૩૧.અનાદિકાળથી કર્મવશ ભ્રમણ કરતો આ જીવ અનંતવાર નરક ભૂમિમાં ગયેલા છે, જ્યાં નિરંતર અશુભતરલેશ્યા, પરિણામ; દેહ, વેદના અને વિક્રિયાને અનુભવ થાય છે. ગતિનામકર્મ, જાતિનામકર્મ, શરીરનામકર્મ અને અંગેપાંગનામકર્મને લઈને નરકગતિના નારક જીવમાં લેશ્યા આદિ ભાવે કોઈ કાળે પણ શુભ નથી હોતા. રત્નપ્રભામાં કાપત લેશ્યા હોય છે. શર્કરામભામાં અત્યન્ત તીવ્રતર કાપત લેશ્યા હોય છે. વાલુકાપ્રભામાં કાપતલેસ્યા વધારે અને નીલલેશ્યા Dાડી હોય છે. પંક પ્રભામાં નીલેશ્યા હોય છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ શતક-૨ નું ઉદ્દેશક-૪] [૧૪૩ ઈન્દ્રિયે પાંચ કહી છે. સ્પર્શ, રસ, ઘાણ, શ્રેત્ર અને ચક્ષુ, આ અધિકાર પ્રજ્ઞાપના સૂત્રમાં છે. ધૂમ પ્રભામાં અત્યન્ત તીવ્રતર નીલલેસ્યા વધારે હોય છે અને કૃષ્ણલેશ્યા હોય છે. તમપ્રભામાં કૃષ્ણલેશ્યા તીવ્રતર હેાય છે. તમસ્તમઃ પ્રભામાં અત્યન્ત તીવ્ર કૃષ્ણલેશ્યા હોય છે. પરિણામ પણ અશુભતરજ હેાય છે. શરીર, ગતિ, સંસ્થાન, ભેદ, વર્ણ, ગંધ. રસ અને સ્પર્શ પરિણામે અત્યન્ત અશુભ હોય છે. - નરક ભૂમિમાં હંમેશાં અંધકાર હોય છે. કલેમ, મૂત્ર, વિષ્ટા, મળ, લેહી, ચરબી, પરૂ આદિ ગંધાતા પુગલેથી તે ભૂમિઓ લીંપાએલી હોય છે. જેમાં કુતરે, શિયાળ, બીલાડા, નેળીયા, સર્પ, ઉંદર, હાથી, ગાય અને મનુષ્ય આદિનાં મડદાઓની દુર્ગધ અસહ્યા હોય છે. અત્યન્ત અસહ્ય વેદનાઓને ભેગવતાં તે નારક જીવો કરુણ વિલાપ કરે છે. પરમાધામીઓ પાસે દયાની દીનતા પૂર્વક યાચના કરે છે. હાથાજોડી કરે છે. આ પ્રમાણે પોતાના આયુષ્ય પર્યન્ત રુદન, આક્રન્દ અને ચીસો પાડે છે. તેમનાં શરીરો અત્યન્ત અશુભ હોય છે, ભયાનક હોય છે અને બીભત્સ હોય છે. પહેલી ભૂમિમાં તીવ્ર ઉષ્ણ વેદના હેય છે, બીજીમાં તીવ્રતમ ઉgવેદના જોગવવાની હોય છે. જેથીમાં ઘણાઓને ઉપણું અને થોડાઓને શીતવેદના હોય છે. પાંચમીમાં ઘણા એને શીત અને છેડાઓને ઉષ્ણવેદના હોય છે. છઠ્ઠીમાં શીતવેદના અને સાતમીમાં અત્યન્ત શીતવેદના હેય છે. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪]. [ભગવતીસૂત્ર સારસંગ્રહ બીજી રીતે ઈન્દ્રિયના બે ભેદ બતાવ્યા છે. ૧ દ્રવ્ય ન્દ્રિય અને ૨ ભાવેન્દ્રિય દ્રવ્યેન્દ્રિયના બે ભેદ છે. નિવૃત્તિ અને ઉપકરણ ભાવેન્દ્રિયના બે ભેદ છે. લબ્ધિ અને ઉપયોગ. વૈકિય શરીર હોવાથી તેમની વિકિયાએ પણ અશુભ જ હોય છે. સુખને માટે કરાતી વિકિયા ઘેરાતિઘોર દુઃખદાયી બની જાય છે મનુષ્ય અવતારમાં દુબુદ્ધિવશ, સ્વાર્થવશ, પુત્ર પરિવાર પ્રત્યે મેહવશ ઘણી જાતના આરંભે-સમારંભે ક્યાં છે. પરિગ્રહની માયાજાળમાં હજારો લાખો પ્રકારે ખોટા વ્યાપાર, બેટા તેલ માપા, વ્યાજના ગોટાળા, ભાવના વધારા, સેળભેળના પાપ, તથા ઘણા જીવોની હત્યા, જૂઠ, પ્રપંચ, પરસ્ત્રીગમન આદિ અનેક પ્રકારના દુકૃત્યો કરીને અસંખ્ય જી. સાથે વૈર વિરોધ, મારપીટ ઝઘડા આદિ કર્યા છે. એ બધા પાપના પિોટલા લઈને નરકભૂમિમાં ઉત્પન્ન થયેલે જીવ વિર્ભાગજ્ઞાન દ્વારા ચારે બાજુના નારકજીવોને વરી તરીકે જ જુએ છે. અને પિતાના વૈરને યાદ કરીને એ નારકજીવો આપસમાં પિતાના આયુષ્યકર્મ પર્યન્ત ભાલા, તલવાર, બરછી, મુદ્દગલ, સાંબેલું, બાણ, શક્તિ, લાકડી, ગોફણ વગેરે શસ્ત્રોથી લડતાં જ રહે છે. લોહીલુહાણ થાય છે. માંસ, હાડકા બહાર નીકળે. ત્યાં સુધી લડતા જ રહે છે, ત્યાં તેમને કઈ છોડાવનાર નથી. મનુષ્ય જીવનમાં પુત્ર, એ, માતાઓ અને પુત્રીઓ માટે જે પાપ કર્યા હતા, તે પાપે એકલાને જ ભેગવવા સિવાય બીજો કોઈ માર્ગ નથી. પૂર્વભવમાં અત્યન્ત કિલસ્ટ કમેને લઈને અસુર ગતિને પામેલા પરમધામિઓ જેઓ Page #198 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫ શતક-૨ નું ઉદ્દેશક-૪ ] અહીં પાંચ ઈન્દ્રિયોનું એક યંત્ર આપવામાં આવ્યું છે. તે જાણવાલાયક છે 1ર સ્વભાવે જ પાપકર્મમાં રત હોય છે, અત્યન્ત રદ્વસ્વભાવી હોય છે, તેઓ નારકને ભયંકરમાં ભયંકર નીચે પ્રમાણેની વેદનાઓ આપે છે. પીગળેલા લોઢાના રસ પીવરાવે છે. લાલઘૂમ લેઢાની પુતલીઓથી આલિંગન કરાવે છે. લોઢાના ધનથી ટપે છે. અસ્ત્રાથી અવયને છેદે છે. ધગધગતા ઉકાળેલા તેલથી સ્નાન કરાવે છે. કુંભીપાકમાં પકાવે છે. લોઢાના સળીયાથી મારે છે. કરવતથી કાપે છે. શરીરને કડાઈમાં નાખીને તળે છે. - ભઠ્ઠીમાં નાખીને શેકે છે. સિંહ, વાઘ, દીપડા, કૂતરા, શિયાળ, સર્પ, નોલિયા આદિ જનાવરો પાસે ખવરાવે છે. ઉપર પ્રમાણેની નારકીય વેદનાઓને આ જીવે અનેક વાર અને અનંતીવાર ભેળવી છે. ૩ર. ઈન્દ્રિય પાંચ જ હોય છે. બીજા મતવાળાએ પાંચ : કમે ઈન્દ્રિયેને જે પૃથક માને છે તે બધાને સમાવેશ Page #199 -------------------------------------------------------------------------- ________________ [ ભગવતીસૂત્ર સારસ ગ્રહ ૧૪૬ ] દેવ અને વેદ આ પ્રકરણમાં એક જીવ એક કાળે એ વેદો (સ્રવેદ અને પુરુષ વેદ) ને વેદે કે કેમ ? તે પછી ગર્ભ વિચાર, તે પછી પાર્શ્વનાથના શિષ્યા સાથે તુગિકાના શ્રાવકાના પ્રશ્નોત્તર, સ્પર્શેન્દ્રિયમાં થઈ જતા હેાવાથી આ પાંચ ઈન્દ્રિયા જ્ઞાને ન્દ્રિય કહેવાય છે. ઇન્દ્ર એટલે આત્મા. જે સર્વ પદાર્થાંમાં ઉત્કૃષ્ટ ઐશ્વય ના માલિક હાવાથી સર્વથા સ્વતંત્ર છે. માટે જ ભાક્તા છે. પેાતાના શુભાશુભ કર્મને ભગવનારા આત્મા છે. શરીર અને ઈન્દ્રિય સાધન છે. એના માધ્યમથી જીવમાત્ર પેાતાના કર્મોને ભાગવે છે. આ આત્માની ખાત્રી કરાવનાર, ખતાવનાર. સૂચિત કરાવનાર અને જ્ઞાન પ્રાપ્ત કરાવનાર ઈન્દ્રિયા છે. આ ઈન્દ્રિકરણ હાવાથી સ્વતઃ જડ છે. માટે આત્માથી આજ્ઞપ્ત થઈને-પ્રેરણા પામીને પેાત પેાતાના ઈષ્ટ વિષયાને ગ્રહણ કરે છે. જીવની વિદ્યમાનતામાં જ ઈન્દ્રિયા સક્રિય રહે છે. સકમક જીવને ઈન્દ્રિયા વિના ચાલી શકે તેમ નથી. માટેજ તેમની ઉત્પત્તિ જીવાધીન છે. દ્રવ્ય અને ભાવરૂપે આ ઇન્દ્રિયા એ પ્રકારની છે. આત્માના અસંખ્યાત પ્રદેશાની અપેક્ષાએ અનંત પુદ્ગલ પ્રદેશો દ્વારા તે તે ઈન્દ્રિયાના આકારરૂપે જે મને છે તે દ્રવ્ય ન્દ્રિય કહેવાય છે. અને કર્માંના થાપશમની અપેક્ષાથી તે તે વિષયાને શ્રદ્ધણ કરવાની પરિણતિ વિશેષને ભાવેન્દ્રિય કહેવાય છે. દ્રન્સેન્દ્રિય પણ એ પ્રકારની છે. નિવૃત્તિ અને ઉપકરણ. Page #200 -------------------------------------------------------------------------- ________________ શતક-૨ નું ઉદ્દેશક-પ ] ( [ ૧૪૭ રાજગૃહમાં શ્રી ગૌતમસ્વામીનું ભિક્ષાટન, ગૌતમસ્વામીએ ભગવાનને પૂછીને કરેલે નિર્ણય અને છેવટે રાજગૃહના ઉના પાણીના કુંડોનું વર્ણન છે. • કાનપટ્ટી, આંખના ડેળા, નાક, જીભ વગેરે જે બાહ્ય રૂપે ઈન્દ્રિાના આકાર દેખાય છે તે બાહ્ય નિવૃત્તિ કહેવાય છે. અને આભ્યન્તરરૂપે સ્પર્શેન્દ્રિયને આકાર અનિયમિત છે કેમકે દરેક જીવેના શરીર ભિન્ન ભિન્ન હોય છે. જિહ્વેન્દ્રિયને આકાર સુરપ્ર (અસ્ત્રા) જે છે. ધ્રાણેન્દ્રિયને આભ્યન્તરે આકાર અતિમુક્તક ચંદ્ર જે છે, ચક્ષુરિન્દ્રિયને આકાર મસૂરની દાલ જે અને કણેન્દ્રિયને આકાર કંદબના પુષ્પ જેવો છે. આ આભ્યન્તર નિવૃત્તિ કહેવાય. આભ્યન્તર નિવૃત્તિ ઈન્દ્રિયમાં રહેલ પિત પિતાના વિષયને ગ્રહણ કરવાની શક્તિ વિશેષ તે ઉપકરણેન્દ્રિય કહેવાય છે. જેને સદ્ભાવમાં જ નિવૃત્તિઈન્દ્રિય કામ આપી શકે છે. અન્યથા બહેરા માણસને કાનપટ્ટી અને આંધળા માણસને આંખને ઓળે તેવા છતાં પણ ઉપકરણેન્દ્રિયની શક્તિ કેઈ કારણે આઘાત પામેલી હોય તે બાહ્ય અને આભ્યન્તર નિવૃત્તિ ઈન્દ્રિયે પોતાના વિષયને ગ્રહણ કરી શકતી નથી. આ બને દ્રવ્યેન્દ્રિય પૌગલિક છે. જ્યારે ભાવેન્દ્રિયને સંબંધ આત્મા સાથે છે. તે તે કર્મોના આવરણને ક્ષપશમ થવાથી આત્માને વિષય ગ્રહણ કરવાની જે શક્તિ પ્રાપ્ત થાય છે તે લબ્ધિ ભાવેન્દ્રિય કહેવાય છે. અને આત્મા પિતે ઉપાગવાલે થઈને જે વિષયને ગ્રહણ કરે છે તે ઉપગેન્દ્રિય કહેવાય છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮] - | [ભગવતીસૂત્ર સારસંગ્રહ | સમાતીત વિષયવાસના, ભેગવિલાસ, પરિગ્રહની મમતા તથા અત્યુત્કટ પાપોના કારણે એકેન્દ્રિય અવતારને પામેલા અનંતાનંત છને રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, નેગેન્દ્રિય અને શ્રવણેન્દ્રિયના આવરણીય કર્મોને ઉદય હોવાથી તેમને જીભ, નાક, આંખ અને કાન ઈન્દ્રિયોથી સર્વથી વંચિત રહેવાનું હોય છે. તેથી તેમને સ્પર્શેન્દ્રિય નામની એક જ ઈન્દ્રિય હેવાથી અત્યન્ત અસ્પષ્ટ વેદનાઓને ભેગવતાં છેદન–ભેદન સહન કરતાં, શરદી–ગરમી તથા હિમપાતની તીવ્ર વેદનાને વેદતાં એકેન્દ્રિય જીવો અસંખ્યાત અને અનંતકાળ સુધી ત્યાં જ રહે છે. આમાં પૃથ્વીકાય, જળકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિ કાયના જીવોનો સમાવેશ થાય છે. જે સ્થાવર નામકર્મના કારણે સ્થાવર કહેવાય છે. બેઈન્દ્રિયના જીવોને સ્પશ અને જીભ ઇન્દ્રિય હોય છે. જ્યારે નાક, આંખ અને કાન ઇન્દ્રિયોના આવરણ કમેને પ્રબલ ઉદય હોવાથી તેમને નાક, આંખ અને કાન નથી હેતા, માટે જ આ ત્રણે ઇન્દ્રિયના જ્ઞાનથી તેઓ હંમેશાને માટે વંચિત રહે છે.. બે ઈન્દ્રિય માં બધી જાતના નાના મેટાં શંખ, કેડા, કેડી, પેટમાં થનારા કરમીયાં ખરાબ લેહીને ચૂસવાર જળ, અળસીયાં, વાસી રોટલી, રોટલા, ભાત, નરમ પુરી વગેરેમાં ઉત્પન્ન થનારા કીડા, લાકડાના કીડા, પેટમાં, ફોડલામાં, મસામાં, એઠવાડમાં થનારા નાના કરમીયા, વાસી પાણીમાં ઉત્પન્ન થનાશ પારા, નાની મોટી સીપ તથા વાળાના છ વગેરે આવી જાય છે. Page #202 -------------------------------------------------------------------------- ________________ શતક-૨ નું ઉદ્દેશક–૫] , [૧૪૯ કેટલાક લોકો એમ માને છે કે-નિગ્રંથ મરીને દેવ થયા પછી તે દેવ, ત્યાં બીજા દે કે બીજા દેવીઓ સાથે વિષય સેવન કરતું નથી, પરંતુ પિતાના જ બે રૂપ કરે છે. એક દેવનું ને બીજુ દેવીનું. એમ કરીને તે કૃત્રિમ દેવી સાથે વિષય–સેવન કરે છે. એમ કરવાથી એક જીવ એક કાળે બે વેદને અનુભવે છે, એ પણ સિદ્ધ થાય છે. (પુરુષવેદ અને સ્ત્રી વેદ) પરંતુ તે વાત ઠીક નથી. અહીંથી મરીને ત્યાં ઉત્પન તેઈન્દ્રિય અને ચક્ષુરિન્દ્રિય અને શ્રવણેન્દ્રિયનું આવરણ હોવાથી તેમને તે વિષયનું જ્ઞાન હોતું નથી. આમાં ન્હાના-મ્હોટા કાન ખજૂરા, માંકડ, જૂ, લીખ, કીડી, ઉધઈ, મંડા, અનાજમાં થનારા ધનેડા, વાળના મૂળમાં તથા કુતરાના કાનમાં થનારા કીડા, અવાવરૂ જમીનમાં થનારા જુઆ, છાણ અને વિષ્ટાના કીડાઓ, કીડાઓ, કુંથુઆ, ખાંડ-ગોળ તથા ચોખામાં થનારી ઈયળ તથા ચોમાસાની શરૂઆતમાં થનારા લાલ રંગના કીડા આ બધા તેઈન્દ્રિય કહેવાય છે. ચાર ઇન્દ્રિયવાળા અને કર્ણેન્દ્રિય નથી હોતી. આમાં પીળા, કાળા રંગના વિંછી, બગાઈ, ભમરા, ભમરી, તીડ, માંખી, ડાંસ (હૃાા વર્ષોર્મવાર ડાંસલા વરસાદમાં ઉત્પન્ન થાય છે), મચ્છર કંસારી, ખડમાકડી વગેરે જ હોય છે. પંચેન્દ્રિય જીવોને પાંચે ઈન્દ્રિયેના આવરણ નહીં હોવાના કારણે પાંચે ઇન્દ્રિયોના વિષયેને ગ્રહણ કરવાની લબ્ધિઓ પ્રાપ્ત થયેલી હોય છે. પંચેન્દ્રિય જીવો ચાર પ્રકારના છે. નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ. તિયચ પંચેન્દ્રિયમાં પશુ, પક્ષી અને માં છલા વગેરે જળચર જી Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ] [ ભગવતીસૂત્ર સારસ ગ્રહ થયેલા દેવ મી દેવા સાથે તથા ખીજા દેવની દેવીએ સાથે તેઓને વશ કરીને તથા પેાતાની દેવી સાથે પણ પરિ ચારણા–વિષય સેવન કરે છે. પેાતે પેાતાના એ રૂપ બનાવીને પરિચારણા કરતા નથી. આથી એ પણ સિદ્ધ થાય છે કે— એક જીવ એક સમયે એક વેદને જ અનુભવે છે. સ્ત્રીવેદે કે પુરુષ વેદે. જે સમયે સ્ત્રીવેદને વેદે છે, તે સમયે પુરુષવેદને વેદતા નથી. અને જે સમયે પુરુષને વેદે છે, તે સમયે સ્ત્રીવેદને નથી વેદતા. ઉદ્દગભ વિચાર હવે ઉત્તકગભ સંબંધી વિચાર છે. જેમ મનુષ્યને ઉત્પન્ન થવામાં પહેલા ગભ ધારણ થાય છે, તેવી રીતે વરસાદ વરસવામાં પણ પહેલાં ગભ મધાય છે. જેને ‘ઉદકગભ કહેલ છે, અર્થાત્ કાળાન્તરે પાણી વરસવામાં હેતુરૂપ જે પુદ્ગલના પરિણામ તેનું નામ છે ‘ઉદકગભ’. આ ‘ઉદકગ`’ઉદકગ રૂપે એછામાં ઓછુ એક સમય અને વધારેમાં વધારે છ મહિના સુધી રહે છે. તિયગ્ યાનિગલ" તિયગ્યેાનિ ગરૂપે એછામાં આવે છે. મહાપુણ્યાયે અથવા ટ્રુતિના ભયંકર દુ:ખાને ભોગવ્યા પછી મેળવેલી ઇન્દ્રિય પટુતા જો સંયમની આરા ધનામાં, અહિંસા ધર્મના પાલનમાં, તથા પ્રચારમાં ઉપયાગ વાલી થઈ જાય તેા આ જીવના બેડે પાર થતાં વાર લાગતી નથી. અર્થાત્ તે આત્મા પેાતાના સાધ્ય મેાક્ષને જલ્દી મેળવે છે અને સર્વ દુઃખાથી મુક્ત અને છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ શતક-૨ નું ઉદ્દેશક–પ ] [ ૧૫૧ ઓછું અંતર્મુહૂર્ત અને વધારામાં વધારે આઠ વર્ષ સુધી રહે છે. મનુષગર્ભ મનુષીગર્ભરૂપે ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત અને વધારેમાં વધારે બાર વર્ષ સુધી રહે છે. કાયભવસ્થ કાયભવસ્થરૂપે ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત અને વધારેમાં વધારે ચોવીસ વર્ષ સુધી રહે. માતાની પટની વચ્ચે રહેલ ગર્ભનું શરીર તે “કાય” કહેવાય. તે શરીરમાં જે ઉત્પન્ન થવું તે “કાયભવ’ કહેવાય. અને તેમાં જે જન્મ્યા હોય તે “કાયભવસ્થ” કહેવાય. તે કાયભવસ્થરૂપે વીસ વર્ષ સુધી રહે. તે એવી રીતે તે કઈ જીવનું શરીર ગર્ભમાં રચાઈ ગયું હોય પછી તે જીવ તે શરીરમાં માતાના ઉદરમાં બાર વર્ષ સુધી રહી મરણ પામી પાછો પોતે રચેલ તેના તે શરીરમાં ઉત્પન્ન થઈ ફરીને બાર વર્ષ સુધી રહે. એ પ્રકારે વીસ વર્ષ સુધી કાયભવસ્થરૂપે રહે. અથવા એમ પણ કહે છે કે–બાર વર્ષ સુધી રહીને ફરીને બીજા વીય વડે ત્યાંજ તેજ શરીરમાં બાર વર્ષની સ્થિતિયુક્ત થઈને જન્મ. એ રીતે ચાવીસ વર્ષ ગણાય = ૩૩. ઉદક ગર્ભ માટે સારામાં સારી જાણકારી ભગવતી સૂત્રના વિવેચન પરથી જાણી લેવી. ગર્ભગત જીવ ઓછામાં ઓછું અને વધુમાં વધુ કયાં સુધી ગર્ભમાં રહે છે, તેની ચર્ચા કર્યા પછી એક જીવને એક સાથે કેટલા બાપ (પિતા) હોઈ શકે છે, તેના જવાબમાં નરદેવ અને ભાવદેવથી પૂજાએલા દેવાધિદેવ ભગવાન મહાવીર સ્વામીએ ફરમાવ્યું કે-બસની સંખ્યાથી લઈને Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧પર ] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ . મનુષી અને પચેન્દ્રિય તિયચી સાંધી ચેાનિગત વીય ઓછામાં આછું અન્તર્મુહૂત અને વધારેમાં વધારે આર મુહૂત સુધી ચેાનિભૂતરૂપે રહે છે. મૈથુનને સેવનારા મનુષ્યને અસયમ કેટલેા ઘાર હાય છે, તે સૂત્રકાર ઉદાહરણ આપીને સમજાવે છે કે એક વાંસની નળીમાં ઠાંસી ઠાંસીને ર્ ભર્યુ. હાય, પછી તપાવેલા સાનાના નવસેાની સંખ્યા સુધી એક જીવના માપ હેાઈ શકે છે. અનંત સંસારની માયા પણ અત્યંત અગેાચર હેાય છે. તેથી કોઈક ક્ષેત્રની અપેક્ષાએ આ વાત હશે જેમ કે એક ગાયની ચેાનિમાં એક સાંડનું વીય' પડયુ અને ત્યાર પછી બીજા ખીજા ખસેાથી નવસા સુધી સાંડાનુ વીય તેમાં જો પડશે તે તે ગાયથી જન્મ લેનારા એક વાછરડાના ખાપ પણ તેટલા જ હેાઈ શકશે. કેમ કે બધાના વીર્યથી એક વાછરડું જન્મ્યું છે. સૌંસારચક્રમાં કોઇ પણ વાત ન બની શકે એવું છે જ નહિ પણ આ બધી અગમ-નિગમની વાતા કેવળજ્ઞાની સિવાય બીજો કોઈ પણ જાણી શકે તેમ નથી. સાતવ્ય વાતા જાણ્યા પછી મૈથુનકની તીવ્રતા અને ભયંકર ભયાનકતા પણ જાણવા મળે છે. ભવ-ભવાંતરમાં અત્યન્ત દુઃખ દેનારા, મહાપાપકને ઉપાર્જન કરાવનારા એવા આ મૈથુન પાપના ફળા જીવને રીબાઈ રીબાઈને મારનારા હેાય છે. આવા દુઃખપ્રદ મૈથુનકમના નિયાણા બાંધીને બીજા ભવમાં જન્મ લેનારા જીવાને અમુક ક્ષેત્રામાં તથા અમુક જાતિમાં જન્મવું પડે છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ શતક-ર જ ઉદ્દેશક−૧ ] [ ૧૫૩ સળીચે તેની અંદર નાખીને તે રૂને ખાળવામાં આવે એવા પ્રકારને મૈથુનને સેવતાં મનુષ્યને અસંયમ છે. પાર્શ્વનાથના શિષ્યો હવે અહીં શ્રી પાર્શ્વનાથના શ્રાવકોનાં પ્રશ્નોત્તરી આવે છે. આ શિષ્યા અને તુગિકાના પ્રસંગે તુગિકા નગરીના એક સાથે એક ખાપને કેટલા સંતાનેા હાઈ શકે છે, આના જવાખમાં ભગવાને ફરમાવ્યું કે-કામવાસનામાં અત્યન્ત ઉત્તેજિત અનેલા માણસ જ્યારે સેવન કરે છે, ત્યારે વીય અને રજ ભેગા મળતાં જ તેમાં બે લાખથી નવ લાખ સુધી જીવા ઉત્પન્ન થાય છે, જે પોંચેન્દ્રિય જીવે જ હાય છે. આમાંથી જેનુ આયુષ્ય ક વધારે હાય છે તે એક-બે કે ત્રણ જીવા નવ મહિના પુરા કરીને સંસારની સ્ટેજ ઉપર આવવા માટે સમર્થ અને છે. બાકીના બધાય જીવા ત્યાં જ મરણ પામે છે. નવ મહિને જન્મ લેનાર જેમ સંતાન કહેવાય છે. તેમ માતાની કુક્ષિમાં જ મરણ પામેલા એ થી નવ લાખ સુધીના જીવા પણ સંતાન તરીકે જ કહેવાશે. કેમ કે એકવારના મૈથુનથી ઉત્પન્ન થનારા જીવા તેના વીથી ઉત્પન્ન થયા છે. અને મર્યાં છે. જીવાની ઉત્પત્તિ જ જીવહત્યાનું કારણ બને છે. મનુષ્યના અસંચમી જીવનના કારણે જ આ જીવા ત્યાં ઉત્પન્ન થાય છે. અને મરે છે આમાં જે ઉત્પાદક હેાય છે તેને જ જીવહત્યાનું પાપ લાગશે. સ્ત્રી પણ અસયમને લઈને એકાબૂ ખની મૈથુનકમ માં મસ્ત અને છે. તા તે પણ જીવહત્યાના પાપની ભાગીદાર મને છે. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪] [ભગવતીસૂત્ર સારસંગ્રહ ઉત્તર પૂર્વ વિભાગમાં પુષ્પવતી નામનું રૌત્ય હતું. આ રીત્યમાં શ્રી પાર્શ્વનાથનાં શિખે આવીને ઉતર્યા. આની તંગિકાના શ્રાવકેને ખબર પડે છે. શ્રાવકે બધા ભેગા થઈને વિચાર કરે છે કે–આપણે તેમને વંદન કરવાને તથા ઉપદેશ સાંભળી વાને માટે જવું જોઈએ. નિર્ણય કરીને સુંદર વસ્ત્રોથી સજ્જિત થઈને બધા એક સાથે સત્ય તરફ જાય છે. તે શ્રાવકે આ મુનિરાજેની પાસે જતાં પાંચ અભિગમ સાચવે છે. અર્થાત્ સચિત દ્રવ્યો દૂર કરે છે, અચિત્ત વસ્તુઓ સાથે રાખે છે. પિતાના ખેસને જઈની માફક ધારણ કરે છે. મુનિરાજને દેખતાં જ હાથ જોડે છે. અને મનને એકાગ્ર કરે છે. તેઓ પાસે જઈ ત્રણ પ્રદક્ષિણા દે છે. માટે આવા ઘોર પાપથી બચાવનાર મહાવીર સ્વામીનું શાસન સર્વશ્રેષ્ઠ છે. કેમકે સંયમના સર્વતોમુખી સર્વાગીણ. પાઠો મહાવીર સ્વામીના આગમ સૂત્રથી જ જાણવા મળે છે. દેશસંયમી વ્રતધારી જીવ પણ મૈથુન તે સેવશે પણ તેના અન્તજીવનમાં જે પ્રત્યે કરૂણતા હશે ભાવદયા હશે. માટે તેનું સંસારિક જીવન ઘણું જ ઉમદા અને પવિત્ર હોય છે. વીર્ય અને રજના મિશ્રણથી ૨ થી ૯ લાખ સુધીના. જી જન્મે છે અને મારે છે. તે ઉપરાંત પણ આંબાની મંજરી જેવી સ્ત્રીની યોની જે પ્રતિ સમયે મૂત્ર અને રુધિરથી ખરડાયેલી હોય છે. ત્યાં પણ અસંખ્યાતા છ જન્મે છે. મૈથુન કમી પુરૂષ જ્યારે મૈથુનારૂઢ થાય છે ત્યારે તેની જનનેન્દ્રિય નિગત જીવોની હત્યા કરતી જ પ્રવેશ કરે છે અને તે સમયે પણ અસંખ્યાત છે ત્યાં મરે છે. રૂની ભરેલી નળીમાં. Page #208 -------------------------------------------------------------------------- ________________ શતક–રજુ ઉદ્દેશક–૫ ] [ ૧૫૫ પછી તે સ્થવિર ભરાએલી તે સભાને ચાર મહાવ્રત વાળા ધના ઉપદેશ કરે છે. તે પછી તે શ્રમણેાપાસકે એ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં તે મુનિઓએ જણાવ્યું કે— ‘સંયમનું ફળ આસ્રવરહિતપણુ અને તપનુ ફળ વ્યવા દાન અર્થાત્ કર્માંને કાપવા તે છે.’ આ વાતથી તે શ્રાવકોને એક શંકા રહી ગઇ કે ‘સચમ ની આરાધનાથી દેવ થવાય છે.’ એમ જે કહેવાય છે. એનુ શુ'? તેથી તેમને ફરી પ્રશ્ન કર્યાં કે દેવા દેવલાકમાં ઉત્પન્ન થાય છે, તેનુ' શુ કારણ છે ? આના ઉત્તરમાં કાલિકા પુત્ર નામના સ્થવિરે કહ્યું કે-પૂર્વીના તપ વડે દેવો દેવલે કમાં ઉત્પન્ન થાય છે. મેઘિલ-નામના સ્થવિરે કહ્યું કે-પૂર્વીના સંચમવડે દેવે દેવલાકમાં ઉત્પન્ન થાય છે. આનંદ રક્ષિત-નામના સ્થવિરે કહ્યું કે-કમિ પણાને લીધે દેવ દેવલાકમાં ઉત્પન્ન થાય છે. કાશ્યપ-નામ સ્થવિરે કહ્યું કે—સ`વિગ્નપણાને લીધે દેવે દેવલાકમાં ઉત્પન્ન થાય છે. વધુમાં તે સ્થવિરાએ એ પણ કહ્યુ કે એ વાત સાચી છે, માટે કહી છે. પણ અમે અમારા અભિમાનથી એ વાત કહેતા નથી.’ જેમ અંગારા જેવી સળી પ્રવેશ કરતાં રૂને ખાળતી જાય છે, તે પ્રમાણે જ મૈથુનારુઢ માણસ જીવાની હત્યા કરે છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ] | [ ભગવતીસૂત્ર સારસંગ્રહ તે પછી નમસ્કાર કરી હર્ષિત થએલા શ્રાવકે તુંબિકા નગરીમાં આવ્યા, અને તે સ્થવિર પુષ્પવતી ચૈત્યથી વિહાર કરી ગયા. આ વખતે ભગવાન મહાવીર સ્વામીના મુખ્ય શિષ્ય ગૌતમસ્વામી છઠ છઠની તપસ્યા કરી સંયમ અને તપથી પિતાના આત્માને ભાવતા વિચરતા હતા. ભગવાન મહાવીર સ્વામીની સાથે તેઓ રાજગૃહ પાસેના ગુણશીલ મૈત્યમાં આવ્યા છે. તેઓ પ્રથમ પૌરુષીએ સ્વાધ્યાય કરે છે. બીજી પૌરૂષીએ ધ્યાન કરે છે અને જ્યારે આહાર કરવાનો હોય ત્યારે ત્રીજી પૌરૂષીએ શારીરિક અને માનસિક ચપળતાથી રહિત મુહપત્તિને પડિલેહી, વસ્ત્ર–પાત્રની પડિલેહણા કરી, પાત્ર લઈ ગોચરીએ નિકળે છે. ગૌતમસ્વામી રાજગૃહ નગરીમાં ગોચરી ગયા. તેઓ ઉચ્ચ, નીચ કે મધ્યમ કુલેમાં વિધિ પૂર્વક ભિક્ષા લેવાને વિચરે છે. રાજગૃહમાં ભિક્ષા માટે આવેલા ગૌતમસ્વામીએ લેકેના મુખથી સાંભળ્યું કે–તુંગિકા નગરીથી બહાર પુષ્પવતી નામ ના ચૈત્યમાં પાર્શ્વનાથના શિષ્ય પધારેલા અને તંગિકાના શ્રાવકોને તેમણે ઉપર પ્રમાણે ઉપદેશ આપ્યું અને પ્રશ્નોત્તર થયા, ગૌતમસ્વામી બધું વૃત્તાન્ત સાંભળી લઈ ભગવાન મહાવીરસ્વામી પાસે આવ્યા. તેમણે ત્યાં આવીને જવા-આવવા સંબંધી અતિચારોનું ચિતંન કર્યું. ભિક્ષા લેતા લાગેલા દોષનું આલોચન કર્યું. લાવેલા આહાર અને પાણી ભગવા Page #210 -------------------------------------------------------------------------- ________________ શતક-ર જ ઉદ્દેશક-૫ ] [ ૧૫૭ નને બતાવ્યા. તે પછી તેમણે રાજગૃહ નગરીમાં લેાકેાના મુખથી સાંભળેલી હકીકત ભગવાનને કહી સંભળાવી અને ભગવાનને પૂછ્યું કે— હે ભગવન્ ! તે સ્થવિર ભગવંતે તે શ્રમણેાપાસકોને એવા પ્રકારના જવામ દેવા સમર્થ છે ? તેઓ તેવા અભ્યા. સવાળા છે ? તે તેવા ઉપયેગવાળા છે? તેઓ તેવા. વિશેષજ્ઞાની છે ? તેવા. ભગવાન મહાવીરે કહ્યુ હા, ગૌતમ, તે સમર્થ છે, અભ્યાસવાળા છે, ઉપયાગવાળા છે તે વિશેષજ્ઞાની પણ છે. અને તેમણે જે વાત કહી છે, તે સાચી છે માટે કહી છે. આત્માના અભિમાનને માટે નથી કહી. ભગવાન કહે છે કે—એ વાત સાચી છે કે—પૂર્વના તપ વડે પૂના સંયમ વડે, કમિ` પણાથી અને સગપણાને લીધે. દેવા દેવલાકમાં ઉત્પન્ન થાય છે.’ આ પછી ગૌતમસ્વામીએ પૂછ્યું કે તેવા પ્રકારના શ્રમણ કે બ્રાહ્મણની પયુ પાસના કરનાર મનુષ્યને તેની સેવાનુ શું ફળ મળે ? ભગવાને પયુ પાસનાનું ફળ શ્રવણ અતાવ્યા પછી એક એકનું ફળ પૂછતાં નિષ્ક એ આવ્યો કે—ઉપાસનાથી શ્રવણુ, શ્રવણથી જ્ઞાન, જ્ઞાનથી વિજ્ઞાન, વિજ્ઞાનથી પ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનથી સ’ચમ, સંયમથી અનાશ્રવ, અનાશ્રવથી. તપ, તપથી કના નાશ, કના નાશથી નિષ્ક પશુ અને નિષ્ક પણાથી સિદ્ધિમાક્ષ પ્રાપ્ત થાય છે. જ ૩૪ જ તુંગિકા (તુગિઆ)નગરીના શ્રાવક અને શ્રાવિકાઓના આંતર જીવનનુ વર્ણન કરતાં ભગવાને ફરમાવ્યું કે તેઓ Page #211 -------------------------------------------------------------------------- ________________ [ ભગવતીસૂત્ર સારસ ગ્રહ ૧૫૮ ] ગર્ભ પાણીના કુંડ છેવટે રાજગૃહના ગરમ પાણીના કુંડના સંબંધમાં હકીકત રાજગૃહની પાસેના વૈભાર પવ તની નીચે ગરમ પાણીના કુંડ છે. (અત્યારે પણ છે.) એના સંબંધમાં કેટલાક લેાકાનુ કહેવું છે કે એની લંબાઇ અને પહેાળાઈ અનેક ચેાજન વધુ નળસ્ત અનુબા—અથાત્ આ નગરીના શ્રાવકે સંપીલા અને શારીરિક મળે સશક્ત હાવાના કારણે કોઇનાથી પણ ગાજ્યા જાય તેવા નથી. ગૃહસ્થ ધર્માંને સવા વિશ્વાની દયા હૈાય છે, માટે તેઓ પેાતાના કુટુંબની, સમાજની અને ધર્માંની રક્ષા માટે સંપૂણ સમર્થ હતા. “નિરપરાધી ત્રસ અને જીવને મારવાની બુદ્ધિથી ન મારવે.” આ પ્રમાણે ભગવાન મહાવીરસ્વામીના ફરમાવેલા ગૃહસ્થ ધર્મ'ની અહિંસા ધર્માંના નિયમને અનુસારે સામાજિક દ્રોહીઓને દંડ દેવામાં, પેાતાના માળ—અચ્ચાઓને સંયમની મર્યાદામાં રાખવામાં દંડનીતિના આશ્રય પ્રાયઃ કરીને લેવા પડે છે. ગામ, ઘર કે ફળીયામાં આગ લગાડનાર, કુવા, વાવડી કે તળાવના પાનીમાં ઝેર ભેળવનાર તલવાર, લાકડી કે શાસ્ત્ર હાથમાં લઇને ફરનાર, ગામ, ખેતર તથા ખેતીને નુકશાન કરનાર ચાલતે રસ્તે સ્ત્રીઓની છેડતી કે મશ્કરી કરનાર વગેરે આવા કૃત્ય કરનાર માણસા ડનેચેગ્ય ડાય છે, દુષ્ટોને દંડ દેવા એ ગૃહસ્થાશ્રીને ધમ છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ હદમાં ભાગ અને છે શતક- ૨ નું ઉદ્દેશક-૫] [૧૫૯ જેટલી છે, તેને આગળનો ભાગ અનેક જાતનાં વૃક્ષખંડેથી સલિત છે. તે હદમાં અનેક ઉદાર મેઘો સંર્વેદે છે, સંમૂછે છે ને વરસે છે, તે હૃદયમાંથી હંમેશાં ઉનુ પાણી ઝર્યા કરે છે. સંવેદે છે એટલે પડવાની તૈયારીમાં છે અને સંમૂછે છે. એટલે પડે છે. ગૌતમ સ્વામીના પ્રશ્નના ઉત્તરમાંભગવાન કહે છે કે તેમ નથી. રાજગૃહનગરની બહાર વૈભાર પર્વતની પાસે મહાતપકેમકે ઉપરના વ્યક્તિઓ માનવનાં, માનવંતાના, કુટુંબના, સમાજનાં અને ધાર્મિકતાના દ્રોહ કરનારા હોય છે. માટે તેઓ અપરાધી છે. જ્યારે સર્પ, વાઘ, સિંહ હરણ, ઊંદર, માંકડ, મચ્છર જ વગેરે પ્રાણીઓએ માનવ જાતનું કંઈપણ નુકશાન કર્યું નથી. માટે નિરપરાધી છે, અદંડય છે. તંગિકા નગરીના શ્રાવકે જીવ-અજીવ આદિ તને સારી રીતે જાણનારા હતા. પુણ્યકર્મ કેવી રીતે બંધાય? અને કેવી રીતે ભેગવાય છે, તેમજ પાપકર્મો શી રીતે આચરાય છે અને તેના ફળ કેટલા અને કેવા પ્રકારે ભેગવવાં પડે છે? નવા કર્મો શાથી બંધાય છે? અને બંધાયેલાં કર્મોને સ્વભાવ, રસ અને સ્થિતિ કેવી હોય છે. પાપોના દરવાજા શાથી બંધ થાય છે. અને કર્મ સત્તાથી મુક્ત થઈને આત્મા અનંત સુખના સ્થાનરૂપ સિદ્ધશિલાને કેવી રીતે મેળવે છે. : ઈત્યાદિ તેની સારામાં સારી જાણકારી ધરાવનારા હતા. નિગ્રંથ મુનિઓના પ્રવચનથી તેમની આત્મશક્તિ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ પ્રતીરપ્રભવ નામનું ઝરણું છે. તેની લંબાઈ–પહેળાઈ પાંચસે ધનુષ્ય જેટલી છે. તેને આગલે ભાગ અનેક વનખંડેથી સુશોભિત છે. તે ઝરણાંમાં અનેક ઉષ્ણ નિવાળા છે અને પગલે પાણ પણે ઉત્પન્ન થાય છે નાશ પામે છે. ઐવે છે ને ઉપચય પામે છે. તે ઝરણાં માંથી હંમેશા ઊંનું પાણી ઝર્યા કરે છે. આ કુંડ અત્યારે પણ મૌજુદ છે. એજ સંભવિત લાગે છે કે એવા કેઈ ઝરણામાંથી નિરંતર પાણી ત્યાં આવ્યા કરે છે. આવા અનેક ઝરણાં જેવામાં આવે છે કે જે નિરંતર– એટલી બધી વિકસિત્ હતી કે દેવી દેવતાઓ ઉપદ્રવ કરવા માટે તથા જૈનત્વ અને જૈન તત્વથી ચલાયમાન કરવા માટે સમર્થ નહી હતા. કેમ કે શાના અર્થો તેઓ સાંભળતા હતા માટે જે કંઈ થાય છે તે પોતાનાં કરેલા કર્મોને અનુસાર જ થાય છે. આવી પૂર્ણ શ્રદ્ધા તેઓ ધરાવતા હતા. માટે તેઓ નિઃશંક હતા. અનિઓનાં પરમ ભક્ત હતા. જૈન શાસનને રાગ હાડેહાડ વ્યાપી જવાના કારણે ખાવામાં, પીવામાં, બોલવામાં ચાલવામાં અને રહેણી કરણીમાં સંપૂર્ણપણે જૈનશાસનની મર્યાદા વાલ હતા. આત્મકલ્યાણ માટે વ્રતધારી થયેલા હતા. ઈર્ષો અદેખાઈ, વૈર, વિરોધ વિનાના હોવાથી સર્વત્ર પ્રીતિકર હતા. વિશ્વાસને પાત્ર હતા. આવા પ્રકારના તંગિઆ નગરીના શ્રાવક, તથા શ્રાવિકાઓ મહાવીર સ્વામીના શાસન માટે અનહદ રાગવાન હોવાથી જ ગુણ ગ્રાહી હતા. પૂજક હતા. મુનિવેષ અને મુનિ ધર્મ પ્રત્યે આદસ્વાળા હતા. માટે જ પાર્શ્વનાથ ભગવાનના Page #214 -------------------------------------------------------------------------- ________________ શતક-૨ નું ઉદ્દેશક–૫] [૧૬૧ હંમેશા ઝર્યા જ કરે છે અને આપણને ખબર યે નથી પડતી કે પાણી ક્યાંથી આવે છે. ભગવાન સુધમાં સ્વામીના સમયે પણ આ કુંડ હતા અને મુનિરાજોનું આગમન સાંભળતાં જ રાજી રાજી થયા અને તેમને વાંદવા માટે નમવાં માટે અને ઉપાસના અર્થે ત્યાં આવ્યા છે. અને પોતાની શંકાઓ દૂર કરી શકયા છે. સત્પાત્રમાં દાન દેવા માટે તેઓ અધિક રૂચિવાળા હતાં. તેવી જ રીતે અનુકંથ જીને અનુકંપાપૂર્વક દાન દેવામાં તેટલાજ આગ્રહી હતા તે કારણે રાત-દિવસ તેમનાં દરવાજા ખુલ્લા રહેતા હતા. ' પાર્શ્વનાથ ભગવાનનાં મુનિરાજે સાથે ચર્ચા કરતાં તે શ્રાવ. કેએ જ્યારે જાણ્યું કે સંયમ એટલે નવા પાપનાં દ્વાર બંધ કરવાં. અને તપ એટલે જુના પાપોને ધંઈ નાખવા તો પછી દેવગતિ શી રીતે પ્રાપ્ત થાય. કેમકે નવાં પાપોને રોકનાર અને જૂનાં પાપને ખંખેરી નાખનાર તો મેક્ષમાં જવાનો અધિકારી છે. આ શંકાના નિવારણ માટે મુનિઓએ કહ્યું કે પૂર્વ સંયમ અને પૂર્વ તપનાં કારણે દેવગતિ પ્રાપ્ત થાય છે. એટલે કે સંયમ અને તપમાં જેટલાં અંશે રાગ હશે. તે પૂર્વ સંયમ અને પૂર્વ તપ કહેવાશે. આવો સાધક અર્થાત્ રાગ સહીત સંયમ અને તપને આરાધક મેક્ષમાં નહીં જતાં દેવગતિને મેળવનારે થશે. આના ઉત્તરથી શ્રાવકે નિઃશંક થયે ફરી ફરીથી મુનિએને નમન કરી વંદન કરી અને જૈનશાસનની ભૂરિ ભૂરિ પ્રશંસા કરતાં પિતાને ઘેર આવ્યા અને પિતાના આત્માને ધર્મધ્યાનમાં સ્થિર કચે. ૧૧ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨] [ભગવતીસૂત્ર સારસંગ્રહ ચદપિ મકાને તથા વૃક્ષે એક સરખા નથી હોતાં. તથાપિ ઉંચા ટેકરા ઉપરચઢેલાં માણસને આખુંયેગામ સમાન આકારેજ દેખાય છે. તેવી જ રીતે સમ્યકત્વરૂપી ઉંચા ટેકરા ઉપર ચઢી ગયેલો ભાગ્યશાળી આત્મા સમભાવમાં આવીને એટલો નિર્વિકારી થઈ જાય છે. કે બીજા આત્માઓ પણ તેને પોતાનાં સરખાં લાગે છે. તથા સૌ માં અમુક ગુણોને જોઈને તે સહુને ગુણીયલ માનવાની વૃતિ તથા પ્રવૃત્તિ પણ એવી સરસ પ્રાદુભૂત થાય છે. જેને લઈને આ મારે છે. આ તારો છે હું સમકિતી છું. તું મિથ્યાત્વી છે મારાં શિખ્યામાં જૈન ધર્મ છે. બીજાઓમાં નથી. મારે સંઘ સંઘ છે. જ્યારે બીજા આચાર્યોને સંઘ ગુણ રહિત છે. મારા તપાગચ્છને મૂકીને બીજા કોઈ પણ સંપ્રદાયમાં સમ્યક્ત્વ હેઈ શકે નહી. ઈત્યાદિ બુદ્ધિ ભ્રમણાઓ કોઈ કાળે તે સમ્યક્ત્વધારીને થતી નથી. વસ્તુતઃ તે આત્માને સમ્યક્ત્વ સ્પશ થઈ ગયે હશે તો! અન્યથા કલેશ કંકાસની ઉદીરણામાં રાગ દ્વેષની પરિણતિમાં મેહ માયાની જાલમાં સમ્યકત્વ ક્યાં રહેતું હશે ? તે ભગવાન જાણે? આ નગરીના શ્રાવકે શુદ્ધ સમ્યક્ત્વી હતાં માટે બંને તીર્થંકર પરમાત્માનાં મુનિએ તેમને એક સરખા જ ગુણીયલ, ચારિત્રધારી અને વન્દનીય લાગ્યા છે. ગૃહસ્થાશ્રમને વૈરાગ્યપૂર્વક ત્યાગ કરનાર તથા યથાશકિત તપશ્ચર્યાને આચરનાર મુનિઓમાં ધર્મના નામે, સમ્યકત્વમિથ્યાત્વનાં નામે, આરિતક-નાસ્તિકનાં નામે તથા સુધારક ચુસ્તનાં નામે વર્ગ ભેદ કરો. અને તે અસત્ કર્મ ને ટેકે આપ મહામિથ્યાત્વ છે. આત્મિક દુરાચાર છે. અને ઉત્સુત્ર પ્રરૂપણાને બેનમુન દાખલ છે. Page #216 -------------------------------------------------------------------------- ________________ શતક-૨ નું ઉદ્દેશક-૫] [૧૬૩ વિકમની પાંચમી શતાબ્દીમાં હિન્દના પ્રવાસે આવનાર ચીનાઈ ફાહીયાન અને સાતમી શતાબ્દીમાં હુએનસાંગના સમયમાં પણ એજ કુંડ હતા અને અત્યારે પણ એજ કુંડ છે. રાજગૃહી નગરી બિહાર પ્રાન્તમાં પટણા જીલ્લામાં છે. ચાર પ્રકારની ભાષા આ પ્રકરણમાં કેવળ ભાષા સંબંધી એક જ પ્રશ્ન છે. ગૌતમસ્વામીએ “ભાષા અવધારિણું છે. એમ હું માનું એ પ્રશ્ન પૂછે છે. અહીં પ્રજ્ઞાપના સૂત્રનાં ભાષા પદને ઉલેખ કરવામાં આવ્યો છે. અહીં ભાષા વિચારનું કેષ્ટક આપ્યું છે. તેમાં જણાવ્યા પ્રમાણે સત્ય ભાષા, અસત્ય ભાષા, સત્ય મૃષા ભાષા, અને અસત્ય અમૃષા ભાષા એમ ચાર પ્રકારની ભાષા બતાવી છે. પ પ. બીજાઓને જ્ઞાન પ્રાપ્ત કરાવવા માટે “ભાષા વ્યવહાર જ સર્વ શ્રેષ્ઠ સાધન છે. માટે જ પાંચ જ્ઞાનમાં શ્રતજ્ઞાનને છોડીને બીજા ચારે જ્ઞાનેને મૂક કહ્યા છે. કેવળજ્ઞાન પણ મૂક હોવાના કારણે જ દેવાધિદેવ તીર્થકર કેવળજ્ઞાનીઓને પણ “શ્રુતજ્ઞાનને આશ્રય જ લેવો પડે છે. ગતભવમાં ભાષાપર્યાપ્તિ. નામકર્મ ઉપાર્જન કરેલું હોવાના કારણે જ આ ભવમાં પોતાને માનસિક અભિપ્રાય જ્યારે બીજાઓને જણાવવાનું હોય છે. ત્યારે આ જીવાત્મા ભાષા વર્ગણાના પુદ્ગલેને ગ્રહણ કરે છે અને બહાર કે કે છે. અજોડ શક્તિને ધારણ કરનારા આ ભાષા પુદ્ગલે બહાર આવતાં જ સામેવાલા ઉપર જાદુઈ અસર કરે છે. ભાષા બેલનાર વ્યક્તિ જેવા પ્રકારને આચાર રાખનાર હશે. આ જ ઉચ્ચાર તે કરશે. ખાધેલા ખોરાકને અનુસારે જ ઓડકાર આવે Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ દેવે • આ પ્રકરણમાં દેવોના ભેદ સંબંધી વિચાર છે. છે. તેમ દુરાચારીને ભાષા વ્યવહાર પણ દુરાચાર પૂર્ણ અને સદાચારીને ભાષા વ્યવહાર સદાચાર પૂર્ણ હોય છે. માટે બોલવા વાળાના આશયને સ્પષ્ટ કરનારી ભાષા પણ ચાર પ્રકારે છે. સત્યભાષા, મૃષાભાષા, સત્યા મૃષાભાષા અને અસત્યઅમૃષા ભાષા, સત્ય ભાષાને અર્થ આ પ્રમાણે છે. બધા જાને હિતકાર, સભ્ય, અસિંદિગ્ધ, પાપ વિનાની, પરિમિત શબ્દોવાળી, ભાષા, તે સત્યા છે. અહિંસક અને ધાર્મિક માણસને બોલવા ગ્ય અને લખવા એગ્ય ભાષા સત્ય ભાષા છે. જે દશ પ્રકારે છે. જનપદ સત્યા, સંમત સત્યા, સ્થાપના સત્યા, નામ સત્યા, રૂપ સત્યા, પ્રતીત્ય સત્યા, વ્યવહાર સત્યા, ભાવ સત્યા, ત્યાગ સત્યા, ઔપમ્યા સત્યા. બીજી મૃષા ભાષા છે. જેને લઈને બીજા જીવોની હત્યા થાય. કેઈને પણ આત્મા દુભાવાય, પારકાઓની આજીવિકા તૂટે ઈત્યાદિ ભાષા મૃષા ભાષા છે તે દશ પ્રકારે છે. ક્રોધ, માન, માયા, લેભ, પ્રીતિ શ્રેષ, હાસ્ય, ભય, આખ્યાયિકા અને ઉપધાત આ પ્રમાણેના આત્મિક દૂષણોને લઈને બેલનારની ભાષા મૃષા ભાષા કહેવાશે. મેહ કમને પ્રબલ ઉદય વર્તતે હોય. મેહ કર્મની ઉદીરણા કરવામાંજ જેને રસ હોય. અને તેવા જીવે સાથે મિત્રતા કરીને જીવન યાપન કરનારે હોય તેવા જીવાત્માઓને ભાષા વ્યવહાર અસત્ય પૂર્ણ રહેશે. ક્રોધના આવેશમાં આવીને જે ભાષા બોલાય છે. તે હિંસાત્મક હેવાના કારણે મૃષા ભાષા કહેવાય છે. હિંસક બે જાતના હોય છે. એક દ્રવ્ય હિંસક અને બીજો ભાવ હિંસક. • Page #218 -------------------------------------------------------------------------- ________________ શતક-રજુ ઉશક–૭). [૧૬૫ સાર એ છે કે દેવ ચાર પ્રકારના છે. ભવનપતિ, વાનવંતર પિતાના પેટને માટે અથવા અમૂક કારણોને લઈને અનિવાર્ય રૂપે હિસંક વૃત્તિને આશ્રય લેનાર દ્રવ્ય હિંસક હોય છે. તે પોતાને સ્વાર્થ સધાય પછી હિંસાને, હિંસાના વ્યાપાર ને છોડી પણ દે છે. જ્યારે ભવ પરંપરાના આત્મીય દૂષણેમાં રાચનાર વ્યકિત જાણે અજાણે અથવા સ્વાર્થની ખાતર કોધ, માન, માયા, લેભ, પ્રીતિ, દ્વેષ હાસ્ય આદિને આશ્રય લે છે. ત્યારે તે ભાવ હિંસકને માનસિક, વાચિક, કાયિક વ્યાપાર પરધાતક અને સ્વધાતક રૂપે બને છે. માટે જ દ્રવ્ય હિંસા કરતાં પણ ભાવ હિંસા અત્યંત દુત્યાજય છે. તેથી જ જૈન શાસનનું આ કથન છે કે ક્રોધી માણસનું ભાષણ અસત્ય જે હોય છે. કેમકે ક્રોધ પર પીડાત્મક અપ્રીત્યાત્મક રૂપે જ અનુભ– વાય છે. જાતિ, લાભ, કુળ, ઐશ્વર્ય, બળ રૂપ, શ્રત, અને તપને મદ યા નશે જ્યારે આત્માને ચડે છે ત્યારે બીજાઓની નિંદા, અપમાન તિરસ્કાર કરવાથી તેની ભાષા પણ પરપીડાત્મક હિોવાના કારણે મૃષાભાષાના રૂપે જ પરિણમશે. - તીર્થંકર પરમાત્માઓનું શાસન કહે છે કે-અહંકારી તથા મિથ્યાભિમાનીએાની ભાષા અસત્ય ભાષા છે, માયાવી, કપટી માણસને પોતાનાં દૂષણો છૂપાવવાના હોય છે. માટે તેને અધોય આડંબર મૃષાવાદાત્મક હોવાથી તેની ભાષા અસત્યરૂપે જ રહે છે. શ્રીમંતાઈને, સત્તાપ્રાપ્તિને, શિષ્યને, પુત્રોને, ચશ અને કીતિ મેળવવા માટે લેભ કોઈ કાળે પણ સત્ય ભાષણ કરવા દેતા નથી માટે જ લેભાંધ માણસને ભાષા વ્યવહાર અસત્ય હોય છે. પર પ્રદાર્થ પ્રત્યે જ્યારે અતિશય પ્રેમ બંધાય છે, ત્યારે તેની ભાષામાં અસત્યતા આવ્યા વિના રહેતી નથી. ષી માણસ જ્યારે બીજાઓના ગુણોને, વિદ્વત્તાને, તથા સને લખવા Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬] [ભગવતીસૂત્ર સારસંગ્રહ જ્યોતિષ્ક અને વૈમાનિક બેસે છે ત્યારે નિશ્ચિત છે કે તે ગુણ છેષી,તપે તેવી અને વ્યક્તિષી માણસના મુખે કદિ પણ સત્યભાષણ તમે સાંભળી શકવાના નથી. , હાસ્ય એટલે મશ્કરી કરવાના સ્વભાવને તો અસત્યને જનક (પિતા) કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં તે સત્ય ભાષા કેવી રીતે બેલશે ? પ્રસંગ વિના વધારે પડતું બોલવામાં તથા અતિશયોક્તિ કરવામાં પણ મૃષા ભાષણ કરવું જ પડે છે. અને બીજાઓને તું ચોર છે, તું બદમાશ છે, કાણો છે, દુરાચારી છે, આ પ્રમાણેની ભાષાને પણ મહાવીરનું શાસન અસત્ય ભાષા કહે છે. સંસારભરના સંપૂર્ણ દર્શનમાં જૈન શાસનની આજ દીર્ધદષ્ટિતા છે. જેને લઈને માનવ માત્રની માનવતા, ધાર્મિક્તા અને છેવટે આત્મત્વની પરિપૂર્ણતા પ્રાપ્ત થાય છે. જૈનશાસને હિંસા વિરમણવ્રત, અને મૃષાવાદ વિરમણવ્રતની પ્રતિપાદન કરી છે. કેમકે અહિંસા વ્રત કે સત્યવ્રત સ્વતઃ કોઈ પદાર્થ છે જ નહિ. માટે સૌ પ્રથમ અહિંસાવ્રતને કે સત્ય વ્રતને અંડે લઈને ફરવા કરતાં અનાદી કાળથી હિંસા, હિંસક ભાવના, હિંસક ભાષા અને મૃષાભાષાની જે ટે–આદતો આપણું જીવનમાં પડી છે, તેને દૂર કરવા માટે જ પ્રયત્નશીલ થવાની જરૂરત છે. આ વૃત્તિઓ અને પ્રવૃત્તિઓ જ્યારે જીવનમાંથી જશે ત્યારે જ માનવ અહિંસક અને સત્યવાદી બનશે. એટલે કે હિંસાજન્ય સંસ્કારને ત્યાગ કર્યા વિના કેઈ પણ માણસ અહિંસક બની શકતો નથી. એજ પ્રમાણે મૃષાવાદને ત્યાગ્યા વિના સત્યવાદી બનવાને ઢંગ સર્વથા હેંગ જ છે. માટે સત્યવાદી બનાવાવાળાને સર્વ Page #220 -------------------------------------------------------------------------- ________________ શતક–રજુ ઉદ્દેશક-૭] [૧૬૭ આ સંબંધીનું વર્ણન પ્રજ્ઞાપના સૂત્રના બીજા સ્થાન. પ્રથમ મૃષાવાદને ત્યાગ કરે અનિવાર્ય છે. અને મૃષાવાદને ત્યાગ કરવાની ભાવનાવાળા માનવે સૌથી પહેલા તેના મૂળ કારણે જે ઉપર બતાવ્યાં છે. તેને સર્વથા છોડવા માટે જ તૈયાર રહેવું જોઈએ. આગમ વચન પણ છે કે જો વા ચોદાવા મા વ ાના વા આ ચાર કારણોથી માણસ જૂઠ બોલે છે. આવી સ્થિતિમાં તે બીજું વ્રત શી રીતે લેશે? અને લેશે તો શી રીતે પાળશે? અને ન પાળી શકે તે વ્રતની મશ્કરી એટલે મહાવીરના શાસનની ઠેકડી જ તેના ભાગ્યમાં રહેશે. ભાષાને ત્રીજો પ્રકાર સત્યામૃષા છે. જે ભાષા બોલવામાં કાંઈક સત્યતા અને કંઈક અસત્યતા પણ રહેલી હોય છે. તે સત્યામૃષા ભાષાના પણ દશ પ્રકાર છે. ૧ ઉત્પન્ન મિશ્રિત, ૨ વિગત મિશ્રિત, ૩ ઉત્પન્ન વિગત મિશ્રિત,૪જીવ મિશ્રિત, ૫ અજીવ મિશ્રિત, ૬. જીવાજીવ મિશ્રિત, ૭ અનંત મિશ્રિત, ૮ પ્રત્યેક મિશ્રિત, ૯ કાળ મિશ્રિત તથા ૧૦ અદ્ધાદ્ધા મિશ્રિત છે. અને ચોથા પ્રકારની ભાષા અસત્યામૃષા છે.જેમાં સત્યતા તેમ અસત્યતા પણ નથી કેવળ વ્યવહાર જ આ ભાષાનો હેતુ છે તેના બાર ભેદ છે. ૧ આમંત્રણ; ૨ અજ્ઞાપની, ૩ યાચની, ૪ પ્રચ્છની, ૫ પ્રજ્ઞાપની, ૬ પ્રત્યાખ્યાની, ૭ ઈરછાનુલેમા, ૮ અનભિગૃહીતા ૯ અભિગૃહીતા, ૧૦ સંશયકરણ, ૧૧ વ્યાકૃત તથા ૧૨ અવ્યાકૃત છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ [ભગવતીસૂત્ર · સારસ ગ્રહ ૩૬ ૧૬૮] નામના પદમાં આવે છે આ વ્યવહારુ ભાષાને ખેાલનારના મનમાં અશુદ્ધ હેતુ નથી. તેમ સાંભળનારના મનમાં પણ અશુદ્ધતા નથી કેવળ વ્યવહારમાં જે પ્રમાણે ખેલાતી હૈાય તેમ ખેલનાર ખેલે છે અને સમજનાર સમજે છે. ઉપર પ્રમાણેની ચારે પ્રકારની ભાષાઓમાં પહેલે અને છેલ્લે પ્રકાર એટલે—સત્યા ભાષા અને અસત્યાસૃષા ભાષાના પ્રકાર જ ભાષા સમિતિને લાગુ પડેછે જ્યારે મૃષા અને સત્યા મૃષા ભાષાને વદનારો માણસ ભાષા સમિતિના માલિક બની શકે તેમ નથી સૂત્રકારને પણ ભાષા સમિતિનુ આ લક્ષણ ઈષ્ટ છે. " निरवद्यार्थभाषणत्वे सति सत्याऽ सत्याऽमृषा सूत्रानुसारिण्योर्भाषणरूपत्वं वा लक्षणयोर्भाषिणोर्द्वयोः भाषा समितेर्लक्षणम् " ,, - आईतदर्शनदीपिका पेझ २०७० મા ૩૬. “ ીયન્તિ યોતન્ને મોન્તે માદ્યન્તિ ત્તિ રેવાઃ ” આવ્યુત્પત્તિના અનુસારે જે જુદીજુદીજાતની ક્રીડા કરવાવાળા અધી રીતે પ્રકાશમાન, આધિ-વ્યાધિથી દૂર હાવાના કારણે ખુશ રહેનારા પુણ્ય કર્મોંના ભાગવટામાં પ્રસન્નચિત્તે આયુષ્ય પૂર્ણ કરનારા “દેવા” હાય છે. તેઓને કાઈ જાતની ગ વેદના ભોગવવી નથી પડતી. વૃદ્ધાવસ્થાના દુઃખેા કે મરણ સમયની શારીરિક વેદના પણ નથી હાતી. L મનુષ્ય અવતારમાં અનન્ત તથા અસ ંખ્યાત જીવાની રક્ષા સયમ સરાગસંયમ, શ્રાવકધમ, ખાળતપ, અકામ નિરા, દાન, સત્ક વગેરે પુણ્ય કર્મીની ઉપાર્જના કરેલી હાવાથી દેવગતિનેમેળવનારાભાગ્યશાલીએ દેવશય્યા ઉપર ઉત્પન્ન થાય છે. તેઓના શરીરની સુંદર કાંતિ, દેદીપ્યમાન શારીરિક પ્રભા Page #222 -------------------------------------------------------------------------- ________________ શતક–ર જુ ઉદ્દેશક-૭] ચમરની સભા આમાં પ્રશ્ન એક જ છે કે અસુર કુમારના ઈન્દ્ર અને તેમના રાજા ચમરની સુધમા નામની સભા કચાં છે. ? આના ઉત્તરમાં વિસ્તારથી એ સ્થાનનુ વર્ણન છે. સક્ષેપમાં કહીએ તે જબૂદ્ધીપમાં મંદર પર્વતની દક્ષિણ બાજુએ અસંખ્ય દ્વીપ, સમુદ્રો એળગ્યા પછી અરુણવર નામના દ્વીપ આવે છે. સુ ંદર સ્થાન કપૂરની ગેાટી જેવું શરીર, ભૂખ–પ્યાસ-સંતાપ અને વિચાગની વેદના વિનાનું જીવન, સુંદર–સ્વચ્છ—વિમાના તથા ભવનેમાં સ્વેચ્છા પ્રમાણે રહેવાનું, મનમાન્યા આભૂષણા, કપડાએ તથા શસ્રોની પ્રાપ્તિમાં મસ્ત થઇને આમેદ–પ્રમાદ કરનારા દેવતાઓને આપણા કરતાં અસંખ્યાત અનન્તગુણ વધારે આયુષ્યકર્મ ભાગવવાનુ હાય છે. નાચ, ગાન, ખેલ, તમાશામાં સમય પ્રસાર કરનારા દેવા પેાતાની દેવીઓ સાથે અને દેવીએ પાતાના દેવા સાથે અમન ચમન કરનારા હાય છે. મનુષ્યની, મનુષ્ય લેાકની ગંધથી સથા દૂર રહેનારા દેવતાઓ, ભવનપતિ, વ્યંતર, જયેાતિક અને વૈમાનિક રૂપે ચાર પ્રકારના હાય છે. Ο [૧૬ ભવનપતિના દેવ-અસુરકુમાર, નાગકુમાર. વિલ્કુમાર, સુવર્ણ કુમાર, અગ્નિકુમાર, વાયુકુમાર સ્તનિતકુમાર, ઉદધિ– કુમાર; દ્વીપકુમાર, અને દિકુમાર નામે દશભેદે હેાય છે રાજકુમારની જેમ સુ ંદર આકારવાળા, સુકામલ અને શૃંગાર પ્રિય હાય છે. મહા મરુ પર્વતની ઉત્તર અને દક્ષિણ તરફ તેમના આવાસે છે. તેાફાની હાવાના કારણે તેમના મસ્તક ઉપર બે ઈન્દ્રો હોય છે. જે ઉત્તરાધિપતિ અને દક્ષિણાધિપતિ કહેવાય છે. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦] [ભગવતીસૂત્ર સારસ ગ્રહે. ત્યાંથી આગળ અરુણેય સમુદ્ર આવે છે. એ સમુદ્રમાં મેંતાલીસ લાખ ચેાજન ઊડા ઉતયા પછી ચમરના તિગિચ્છક ફૂટ નામના પંત આવે છે. આ પવ તના સૌથી ઉપલા ભાગની વચ્ચે મહેલ છે. અહિં તિગિચ્છક ફૂટ, અરુણેાય સમુદ્ર, ચમર ચચા રાજધાની, સુધર્માં સભા વગેરેનું વિસ્તારથી વર્ણન છે. વ્યંતરાનુ સ્થાન નિયત ન હેાવાના કારણે તેમની ઈચ્છા. પ્રમાણેના સ્થાને રહે છે. તે વ્યંતરા આઠ પ્રકારના છેઃ-કિન્નર, કિ’પુરુષ, મહેાંરગ, ગન્ધ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચ એમના અવાંતર ભેદે આ પ્રમાણે છેઃ—કિન્નર, પુિરુષ, કિપુરુષોત્તમ, કિન્નરાત્તમ, હૃદય ગમ, રૂપશાલી અનિન્દ્રિત્ત,મનારમ,, રતિ પ્રિય અને રતિશ્રેષ્ઠ. આમ કિન્નરના દૃશ ભેદો છે. પુરુષ, સત્પુરુષ, મહાપુરુષ, પુરુષવૃષભ પુરૂષાત્તમ; અતિ પુરુષ, મરુદેવ, મરુત મેરુપ્રભ, અને યશવંત નામે કિં પુરુષા પણ દેશ ભેદે છે. હાહા, હૂહૂં, તુમ્મરવ, નારદ, ઋષિવાદિષ્ટ, ભૂતવાદિક, કામ મહાકાદમ, રૈવત, વિશ્વાવસુ, ગીતરત, અને ગીતશય નામે ગાન્ધવ દેવાના ૧૨ ભેદ હાય છે. પૂણ ભદ્ર, મણિભદ્ર, શ્વેતભદ્ર, હરિભદ્ર, સુમને ભદ્ર, વ્યતિ પાતિકભદ્ર, સુભદ્ર, સતાભદ્ર, મનુષ્ય ચક્ષ, વનાધિપતિ, વનાહાર રૂપયક્ષ, યક્ષેાત્તમ આ પ્રમાણે યક્ષાના તેર ભેદ છે. ભીમ મહાલીમ, અતિરૂપ, ભૂતાત્તમ, કન્દિક, મહા— સ્ક્રન્તિક, મહાવેગ, પ્રતિચ્છન્ન, આકાશગ, આ પ્રમાણે ભૂત નામના ગૃતરા નવ પ્રકારે છે. Page #224 -------------------------------------------------------------------------- ________________ શતક-રજુ ઉદ્દેશક-૮] [૧૭૧. આ તિગિચ્છક ફૂટ નામને પર્વત ચમરેન્દ્રને ઉત્પાત. પર્વત છે. જેને વિષ્ક ૧૦૨૨ જન છે. સમય ક્ષેત્ર આ પ્રકરણમાં સમય ક્ષેત્રને પ્રશ્ન છે. અઢી દ્વીપ અને બે સમુદ્ધ, એને સમય ક્ષેત્ર કહેવામાં આવે છે. તેમાં આ જબૂદ્વીપ બધા દ્વીપ અને સમુદ્રોની વચ્ચે છે. (આ અધિકાર જીવાભિગમ સૂત્રમાં વધારે છે.) કુષ્માંડ, પટક, જેષ, આહંક, કાળ, મહાકાળ, શૌક્ષ, અધીક્ષક તાલપિશાચ, મુખરપિશાચ; અધસ્તાક, દેહમહાવિદેહ, તૃણુક અને વનપિશાચક આ પ્રમાણે પિશાચવ્યંતરે ૧૫ પ્રકારે હોય છે. ત્રીજા પ્રકારના તિષ્ક દેવતાઓ પાંચ પ્રકારે છે. સૂર્ય ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા. આકાશમાં પણ તેમને આજ ક્રમ છે. સૌથી નીચે સૂર્ય પછી ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા છે. મેરુ પર્વતની સમતલ ભૂમિથી ૮૦૦ એજન ઉપર જવાથી સૂર્યનું વિમાન આવે છે. ત્યાંથી ૮૦ જન ઉપર ચંદ્રનું વિમાન છે. ત્યાંથી ૨૦ જન ઉપર જવાથી તારાઓ આવે છે. મનુષ્ય લેકમાં મેરૂપર્વતની ચારે બાજુએ ગતિ કરનાર, ૧૩૨ સૂર્ય અને ચન્દ્ર છે, ૨૮ નક્ષત્ર છે, ૮૮ ગ્રહે છે અને ૬૬૭૫ કડાકડી તારાઓ છે. વિમાનમાં રહેવાવાળા વૈમાનિક દેવે ૧૨ પ્રકારના છે— Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨] [ભગવતીસૂત્ર સારસંગ્રહ સમય એટર્સે કાળ કાળથી ઉપલક્ષિત જે ક્ષેત્ર તે સમય ક્ષેત્ર કહેવાય છે. કહેવામાં આવ્યું છે કે–સૂર્યની ગતિથી ઓળખાતે દિવસ અને માસાદિરપ કાળ એ મનુષ્ય ક્ષેત્રમાં જ છે. તેથી આગળ નથી કારણ કે આગળ રહેનારા સૂર્ય ગતિવાળા નથી. જંબુદ્વીપથી લઈને માનુષેતર પર્વત સુધી મનુષ્યલોક છે. જે ક્ષેત્રમાં અરિહંતે, ચક્રવતીઓ, બલદે, વાસુદેવ શ્રાવકો અને શ્રાવિકાઓ છે તે મનુષ્યલોક છે. જ્યાં મોટા મેઘ વરસે છે. જ્યાં અગ્નિકાય છે. જ્યાં ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ થાય છે, તે મનુશ્લોક છે. પાંચ દ્રવ્ય જૈન શાસ્ત્રોમાં છ દ્રવ્ય માનવામાં આવ્યા છે. જેમાંના પાંચ અસ્તિકાયરૂપ છે. અને છડું દ્રવ્ય છે કાળ. અસ્તિકાય દ્રવ્યો આ છે. ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાયા જીવાસ્તિકાય. અને પુદ્ગલાસ્તિકાય આ પાંચ અસ્તિકાનું વર્ણન આ પ્રકરણમાં છે. જેને સાર આ છે – આ પહેલા એ જાણવું જોઈએ કે–અસ્તિકાય એટલે શું ! અસ્તિ” એટલે પ્રદેશ અને “કાય એટલે સમૂહ. અર્થાત્ સૌધર્મ, ઈશાન, સનકુમાર મહેન્દ્ર બ્રહ્મલોક, લાન્તક,મહાશુક સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ અને અશ્રુત. આના ઉપર નવ વેયક દેવે છે. અને સૌથી છેલ્લાવિજય, વૈજયન્ત, જયન્ત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ દે છે. જે એકાવનારી હોય છે. અને ઉપરના ચારે દ્વિભાવિક Page #226 -------------------------------------------------------------------------- ________________ શતત–ર જુ ઉદ્દેશક–૯] [૧૭૩ 7 પ્રદેશાના સમૂહ. એના બીજો અથ એમ પણ છે—અસ્તિ એ ત્રણે કાળને સૂચક નિપાત (અવ્યય છે.) અથાત્ જે થાય છે, થયા છે ને થશે એવા જે પ્રદેશેાના સમૂહ, એનુ નામ. છે અસ્તિકાય. આવા અસ્તિકાય ધરાવનારા પદાથાં પાંચ છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય. ધર્માસ્તિકાય અરૂપી, અજીવ અને શાશ્વત છે. અવસ્થિત લેાકદ્રવ્ય છે. ધર્માસ્તિકાય દ્રવ્યથી એક છે, ક્ષેત્રથી લેાક પ્રમાણ, એટલે જેવડા લેાક છે તેટલો છે. કાળથી નિત્ય છે. અને ભાવથી રંગ,. ગંધ, રસ અને સ્પર્શ વિનાના છે. ગુણથી ગતિ ગુણવાળા છે. એવી જ રીતે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય પણ. છે. વિશેષતા એ છે કે—અધર્માસ્તિકાય ગુથી સ્થિતિ ગુણવાળા છે. ને આકાશાસ્તિકાય ક્ષેત્રથી લેાકાલાક પ્રમાણ અર્થાત જેટલા લેાકાલાક છે, એવડા છે—મન'ત છે અને ગુણથી અવગાહના ગુણવાળા છે. ઉપર ધર્માસ્તિકાયના ગુણ ગતિગુણ ખતાન્યે અને અધર્માસ્તિકાયના ગુણ્ સ્થિતિગુણ મતાન્યા. એનું કારણ એ છે કે-આ લેાકાકાશની અંદર એવા એ પદાર્થાં, સત્ર વ્યાપ્ત થઈને રહેલા છે. કે જે જીવ અને પુદ્ગલને ગતિમાં અને સ્થિતિમાં સહાયક થાય છે. જેમ માછલાને ચાલવામાં પાણી સહાયક છે, અને ઉભા. રહેવામાં જમીન સહાયક છે, તેમ જીવ અને પુર્દૂગલની ગતિ જેની સહાયતાથી થાય છે, તેનુ નામ ધર્માસ્તિકાય છે. Page #227 -------------------------------------------------------------------------- ________________ -૧૭૪ ] [ ભગવતીસૂત્ર સારસ ગ્રહ અને જીવ અને પુદ્ગલની સ્થિતિ-સ્થિરતા–જેની સહાયતાથી થાય છે, એનું નામ અધર્માસ્તિકાય છે. હવે જીવાસ્તિકાય–દ્રવ્યથી અન ંત ક્ષેત્રથી લેાક પ્રમાણ છે. કાળથી હુંમેશા રગ, ગંધ. રસ, સ્પર્શ વિનાના છે. ગુણવાળા છે. જીવદ્રવ્ય રૂપ છે. નિત્ય છે. ભાવથી ગુણથી ઉપયાગ હવે પુદ્ગલાસ્તિકાયનું સ્વરૂપ જુઓ-પુદ્ગલાસ્તિકાયમાં પાંચ રંગ, પાંચ રસ, એ ગંધ, અને આઠ સ્પર્શ છે. આ અસ્તિકાય રૂપવાળા છે. અજીવ છે, શાશ્વત છે, અને અવ'સ્થિત લેાક દ્રવ્ય છે. ક્રૂ કામાં-પુદ્ગલાસ્તિકાય દ્રવ્યથી અનંત દ્રવ્યરૂપ છે, ક્ષેત્રથી માત્ર લાક પ્રમાણ છે. કાળથી નિત્ય છે. ભાવથી રીંગવાળા, ગંધવાળા, રસવાળા અને સ્પર્શ વાળે છે. ગુણથી ગ્રહણ ગુણવાળા છે. આ પાંચે પદાર્થોં અસ્તિકાય છે, અસ્તિકાય એટલે પ્રદેશેાના સમૂહ. ધ, અધમ, આકાશ, જીવ અને પુદ્ગલ આ પાંચે દ્રન્ચે પેાતાના સમગ્ર પ્રદેશાથી યુકત હાય ત્યારેજ તે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિ કાચ અને પુદ્દગલાસ્તિકાય કહેવાય છે. તે તે દ્રબ્સેના એક એ, પાંચ, પચ્ચીસ કે ચાવત્ સમસ્ત પ્રદેશેામાંના એક પણ પ્રદેશ આછે હાય, ત્યાંસુધી તે ધર્માસ્તિકાય વગેરે ન કહેવાય. નિશ્ચયનયની અપેક્ષાએ આ વચન કહેવામાં આવ્યુ છે. વ્યવહારનયની અપેક્ષાએ તેા કંઈક શૂન્યતા હાય, તા પણ તે વસ્તુ કહી શકાય- વહારનય તા ઘડાના ખ'ડને પણ Page #228 -------------------------------------------------------------------------- ________________ શતક–૨ જું ઉદ્દેશક-૧૦ ] [ ૧૭૫ ઘડો કહે, કૂતરાના કાન કપાઈ ગયા હોય છતાં કૂતરે કહે. પણ ઉપર જે કહેવામાં આવ્યું છે તે નિશ્ચયનયની અપેક્ષાએ છે. ઉપરનાં પાંચ દ્રવ્યમાં આકાશાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાયના અનંત પ્રદેશ છે અને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય તથા જીવાસ્તિકાયના અસંખ્ય પ્રદેશ છે. આપણે ઉપર જોઈ ગયા કે જીવાસ્તિકાયને ઉપગ ગુણ છે તે જીવ ‘ઉત્થાનવાળે, કર્મવાળ, બળવાળ, વીર્યવાળો અને પુરુષાકાર પરાક્રમવાળે છે, કે જે આત્મભાવવડે છવભાવને બતાવે છે. એનું કારણ એ છે કે–જીવ મતિ-શ્રત, અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાનના અનંત પર્યાના, મતિ અજ્ઞાન, શ્રત અજ્ઞાન, વિર્ભાગજ્ઞાનના અનંત પર્યાવના. ચક્ષુદશીન, અચક્ષુ દર્શન અવધિદર્શન અને કેવલદર્શનના અનંત પર્યના ઉપયોગને પ્રાપ્ત કરે છે. એટલે કે જીવ, ઉપગરૂપ છે. માટેજ ઉત્થાનાદિવાળે જીવ આત્મભાવવડે જીવભાગને દેખાડે છે. અહીં જે પર્ય કહ્યા છે, એનો અર્થ છે બુદ્ધિથી કહેલા વિભાગે કહેવાને મતલબ એ છે કે મતિજ્ઞાનના એવા પર્યવે અનંત હોય છે તેથી જ ઉથાનાદિ (ઉઠવું. બેસવું, સૂવું, ખાવું વગેરે) ભાવમાં વર્તતે આત્મા મતિજ્ઞાન સંબંધી અનંત પર્યના ઉપગને મતિ જ્ઞાનના પર્યવરૂપ એક પ્રકારના ચૈતન્યને પામે છે, એમ કહેવાય. આકાશાસ્તિકાય–આકાશ બે પ્રકારના છે – કાકાશ અને અલકાકાશ. જે ક્ષેત્રમાં ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યો રહે છે તે ક્ષેત્ર-દ્ર સહિત લેક જ લોકાકાશ કહેવાય છે. અને જ્યાં તે દ્રવ્યો નથી તે અલોક અશોકાકાશ કહેવાય છે. Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ] [-ભગવતીસૂત્ર સારસંગ્રહ એ પહેલા જ કહેવામાં આવ્યું છે કે–આ લોકાકાશરૂપ અધિકરણ-આધારમાં સંપૂર્ણ જીવ દ્રવ્ય રહે છે તેમ અજીવ દ્રવ્ય પણ રહે છે. એટલે કોઈ અપેક્ષાએ એમ કહી શકાય કે–લોકાકા એ છે, જીવના દેશે, જીવના પ્રદેશે તેમ અજી, અજીવના દેશે, અજીવના પ્રદેશ છે. જે જીવે છે અજીવ, અજીવના દેશે, અજીવના પ્રદેશ છે. જે જીવે છે તે એકેન્દ્રિય; બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચન્દ્રિય અને અનિષ્ક્રિય છે. અજી બે પ્રકારના છે. રૂપી અને અરૂપી, રૂપીના ચાર પ્રકાર છે ધ; સ્કન્ધદેશ; સ્કધપ્રદેશ, અને પરમાણુ પુદ્ગલ જે અરૂપી છે. એનાં પાંચ ભેદ છે. ધર્માસ્તિકાયને દેશ; ધર્માસ્તિકાયના પ્રદેશે, અધર્માસ્તિકાયને દેશ, અધર્મારિતકાયના પ્રદેશે તથા અદ્ધા સમય. અંલકાકાશ એ જીવ કે જીવન પ્રદેશે ન કહેવાય તે એક અજીવ દ્રવ્ય દેશ છે. અગુરુલઘુ છે, તથા અગુરુલઘુરૂપ અનંતગુણોથી સયુંકત છે. અને અનંત ભાગથી ન્યૂન સર્વે આકાશરૂપ છે. - કાકાશમાં વર્ણ ગંધ, રસ, સ્પર્શ નથી. તે એક અછવદ્રવ્યદેશ છે. અગુરુલઘુ છે. અગુરુલઘુરૂપ અનંત ગુણોથી સયુંકત છે. અને સર્વ આકાશના અનંત ભાગરૂપ છે. ધમસ્તિકાયાદિ સંબંધી કંઈક વિશેષ– . . ધમસ્તિકાય લેકરૂપ છે. લોકમાત્ર છે. લેક પ્રમાણ છે. લકને સ્પશે લો અને લેકને જ અડકીને રહેલો છે. એજ પ્રમાણે અધર્માસ્તિકાય; લોકાકાશ, જીવાસ્તિકાય અને પુદ્ગલસ્વિંકાય સંબંધી જાણવું. Page #230 -------------------------------------------------------------------------- ________________ શતક-૨ નું ઉદ્દેશક–૧૦] [૧૭ અલેક ઘમસ્તિકાયના અડધાથી વધારે ભાગને અટકે છે. તિર્યગલોક-ધમસ્તિકાયના અસંખ્યય ભાગને અડકે છે. ઉર્વલાક-ધમસ્તિકાયના કંઈક ઓછા અર્ધ ભાગને અડકે છે. રત્નપ્રભા પૃથ્વી-ધર્માસ્તિકાયના અસંખેય ભાગને અડકે છે. ઘને દધિ-ધમસ્તિકાયના અસંખેય ભાગને અડકે છે. એજ પ્રમાણે ઘનવાત અને તનુવાત સંબંધે પણ જાણવું. - રત્નપ્રભા પૃથ્વીનું અવકાશાન્તર ધમસ્તિકાયના સંપેય ભાગને અડકે છે. પણ અસંખેય ભાગને, સંખેય ભાગને, અસંખ્યય ભાગોને અને આખાને પણ ન અડકે. આવી રીતે બીજાં અવકાશાન્તરે પણ જાણવા. જબૂદ્વીપાદિક દ્વીપે, અને લવણ સમુદ્રાદિક સમુદ્રો, સૌધર્મકલ્પ, યાવત્ ઈષપ્રાગભારા પૃથ્વી, તે બધાય અસંખેય ભાગને સ્પર્શે છે. એ પ્રમાણે અધમસ્તિકાય અને કાકાશને અડકવા સંબંધી પણ જાણવું. સંક્ષેપમાં પૃથ્વી, ઉદધિ, ધનવાત, તનુવાત, કલ્પ, વેચક, અનુત્તરો અને સિદ્ધ. એ બધાનાં અંતરે ધમસ્તિકાયના અસંખ્ય ભાગને અડકે છે. પક ૩૭ હવે બીજા શતકમાં આ છેલો, દશમે ઉદેશે અજીવ કાય છે. જેને ધમસ્તિકાય, અધમસ્તિકાય Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮] [ભગવતીસૂત્ર સારસંગ્રહ] આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, અને કાળ એ પાંચ ભેદ છે. અને છડું દ્રવ્ય જીવારિતકાય છે. અજીવ એટલે આ પાંચ દ્રવ્ય જીવરૂપે નથી. જ્ઞાન વિજ્ઞાન વિનાનાં શૌતન્ય ઉપગથી રહિત અજીવ હોય છે. કેવળ અસ્તિત્વાદિ ધર્મોની અપેક્ષાએ જીવદ્રવ્યમાં તથા ધર્માદિ દ્રમાં સાદશ્ય હોવાથી “ નને પથુદાસ એટલે સદશગ્રાહી અર્થ લેવાને છે.” નામકર્મના ઉદયથી પ્રાણેને ધારણ કરે છે. તે પ્રાણ જેને નથી તે અજીવ છે.” - - કાય” શબ્દથી પ્રદેશ અને અવયની બહુલતા અને કાળ દ્રવ્યમાં પ્રદેશને નિષેધ સૂચિત થાય છે. આ ચારે દ્રવ્યમાં “અછવકાય” શબ્દને વ્યવહાર કર્મધારય સમાસ પ્રમાણે કરવાને છે કેમકે આ ચારે દ્રવ્યો અજીવ પણ છે. અને કાય પણ છે. જળવાય તે વયતિ–જવાયદા આ સમાસમાં અને શબ્દોની વૃત્તિ પરસ્પર એકબીજાને છેડીને પણ રહે છે” જેમ “નીલે+લ” માના નીલ શબ્દને છેડીને ઉત્પલ શબ્દ ૨કતત્પલ” માં રહે છે અને ઉત્પલને છેડીને નીલ શબ્દ નીલવસ્ત્રમાં પણ વપરાય છે. આ પ્રમાણે અજીવ શબ્દને છોડીને “કાય” શબ્દ છવા– સ્તિકામાં રહે છે. અને “કાય” શબ્દને છોડીને “અજીવ” શબ્દ કાલદ્રવ્યમાં પણ રહે છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયમાં “ધર્મ અને અધર્મ” શબ્દ પ્રચલિત પાપ અને પુણ્યના પર્યાય શબ્દો નથી. તેમજ વૈશેષિકદર્શને માનેલા 'द्रव्य गुण कर्म सामान्य विशेष समवायाऽभावाः सप्तपदार्था'. આ સૂત્રમાં પડેલા ગુણ શબ્દને વિશેષ અર્થ પણ નથી. પરંતુ જૈન શાસનને માન્ય આ દ્રવ્યો સર્વથા સ્વતંત્ર કવ્યા છે. Page #232 -------------------------------------------------------------------------- ________________ શતક–જું ઉદ્દેશક-૧૦] [૧૭૯ ઉપરના ચારે દ્રવ્ય, કાળ તથા જીવાસ્તિકાય દ્રવ્ય કહેવાય છે. આ છએ દ્રવ્યમાં સંસાર સમાયેલ છે. અને બીજા દશનકારોના માનેલા બધાએ દ્રવ્યો અને તો ઉપરના છએ દ્રવ્યમાં સમાહિત છે. ઉપરના છએ દ્રવ્યો નિત્ય અવસ્થિત અને અરૂપી છે. નિત્યને અર્થ પિતાના મૂળ સ્વભાવને વ્યય ન થાય તે છે.” કેમકે આમાંથી કેઈપણ દ્રવ્ય પોતાના સ્વભાવને છેડતો નથી. ધમસ્તિકાય કેઈ કાળે પણ અધર્માસ્તિ કાયરૂપે થતું નથી. તેમજ આ બને આકાશાસ્તિકાયના રૂપને ધારણ કરતા નથી. જીવ પદ ગલરૂપે થતું નથી તેમ પુદ્ગલ કેઈ સમયે પણ જીવ થવાને નથી. આ પ્રમાણે પ્રત્યેક દ્રવ્ય પોતપોતાના સ્વરૂપમાં કાયમ રહે છે. કેઈ કાળે પણ નાશ પામતા નથી. શંકરજીનું ગમે તેવું અને ગમે તેટલું પ્રલયકાળનું ડમરુ વાગે તે યે સંસાર નિત્ય છે. અને ઉપરના છએ દ્રવ્યો પિતાના મૂળ સ્વરૂપે નિત્ય છે, તેમ દ્રવ્યોને આશ્રિત તેમના ગુણો પણ નિત્ય છે. ધમસ્તિકાય, અધર્માસ્તિકાયાદિ રૂપે જેમ નથી થતે તેમ ધર્મના ગુણે ક્યારે પણ પરિવર્તિત નથી થતા. અહીં નિત્યને અર્થ “રમવાચવે નિત્ય લેવાનું છે. પણ “જાગ્રુત્તાનુવંશિપ નિર્ચ” નિત્યનું આ સ્વરૂપ જૈનશાસનને સર્વથા અમાન્ય છે. કેમકે આવા લક્ષણથી લક્ષિત સંસારમાં એક પણ પદાર્થ છે જ નહી. અમુક અંશ જેને નાશ ન હોય અને અમુક અંશ જેને ઉત્પાદ ન હોય એ એક પણ પદાર્થ સ્થિર રૂપે નથી. આ છએ દ્રવ્ય અવસ્થિત છે કેમકે એઓની સંખ્યામાં નિ–વૃદ્ધિ નથી. તથા કોઈનાથી પણ ઉત્પાદિત નથી, પણ માનાદિનિધન છે. માટે તેમનું પરિણમન પણ પરસ્પર થતું Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૦]. [ [ભગવતીસૂત્ર સારસંગ્રહ નથી. માટે અવસ્થિત છે. જેમ “ક્યાં આકાશાસ્તિકાયનો પ્રદેશ છે, ત્યાંજ ધમાંસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવાસ્તિકાયનાં પણ પ્રદેશ છે. અવસ્થિત છે–રહેલો છે. છતાં તે બધાઓના પ્રદેશે એકબીજામાં પરિણત થતાં નથી. તેમજ એક બીજાને પાતામાં પરિણત કરતા નથી. પુદ્ગલાસ્તિકાયને છેડી બાકી બધાએ દ્રવ્યો અરૂપી છે. રૂપને અર્થ મૂર્ત થાય છે. રૂપ, રસ, ગંધ, સ્પર્શ આ ચારે ગુણેને તથા ગુણેથી યુક્ત દ્રવ્યને મૂર્ત કહેવાય છે. આથી આપણે જાણી શકીએ છીએ કે બાકીના બધા દ્રવ્ય રૂપ, રસ, ગંધ સ્પર્શ વિનાના છે, માટે અરૂપી છે. જીવા– સ્તિકાય પણ અરૂપી છે. ચારે ગુણેનું સાહચર્યો હોવાથી અનંત અસંખ્યાત સંખ્યાત અને પરમાણુમાં પણ ચારે ગુણેની વિદ્યા માનતા અબાધ છે. બેશક કેટલાકમાં તેનું સ્પષ્ટીકરણ હોય છેકેટલીકવાર અનુમાનથી જણાય છે કે જેમ, “વાબૂ પવન વાત ઘટાવિત’ “ળિઃ પુર્વ માં પં પ્તિ psi મસ્જિન વા વળા” આ વ્યુત્પત્તિથી એકમાં સંબંધની અને બીજોમાં અધિકરણની અપેક્ષા છે. પહેલી અપેક્ષામાં રૂપ અને રૂપીને કથંચિઃ ભેદ છે. જ્યારે બીજા પક્ષમાં કથંચિદુ અભેદની કલ્પના છે. જિનેશ્વર ભગવાનનું શાસન એકાંન્તવાદમાં નથી. પરંતુ અનેકાન્તવાદમાં છે. માટે રૂપે (રૂપ-રસ–ગંધ–સ્પર્શી જેના છે. અથવા જેમાં છે. આમ બને અથે સંગત છે. અપેક્ષા બુદ્ધિના મર્મને સમજી શકયા હોઈએ તે આપણને પણ સ્પષ્ટ રીતે સમજતાં વાર લાગતી નથી કેમકે રૂપ (ગુણ,રૂપી (ગુણી)ને તાદામ્ય સંબંધ હેવાથી કેઈ ક્ષણે પણ એ જુદા નથી. કેઈ પણ દ્રવ્ય એવું નથી કે જે ગુણ વિનાનું હોય અર્થાત ગુણ દ્રવ્યને કઈ કાળે છેડતાં નથી. જ્યારે કેરી પીળા રંગની હોય છે ત્યારે મીઠી Page #234 -------------------------------------------------------------------------- ________________ શતક-રજુ ઉદ્દેશક-૧૦] [૧૮૧ હાય છે અને સુગંધી કેરી સ્નિગ્ધ સ્પ` વાળી હાય છે. આ કથનમાં એકજ કેરીના પદાથ માં રૂપ–રસ–ગંધ અને સ્પશ આ ચારે ગુણાનુ સાહચય્ય જેમ પ્રત્યક્ષ અનુભૂત છે. તેમ કેરી જુદી છે. અને પીળે અને લીલેા રંગ, મીઠા રસ, સુગન્ધિ અને સ્પર્ધા ગુણ જૂદા જૂદા છે. આ વાત કેવળ અપેક્ષા બુદ્ધિથી જણાશે. માટે ગુણ માત્રને ગુણી દ્રવ્યમાત્રની સાથે ભિન્ન ભિન્ન સંબંધ જાણી લેવા. ગમે તે પદાર્થ ના નિણ ય કરતાં પહેલાં અપેક્ષા બુદ્ધિને ઉત્તેજિત બનાવવાની જરૂર છે. પુદ્ગલાને રૂપી કહેવાથી પહેલા પાંચ પદાર્થા અરૂપી તરીકે અને અનંત પુદ્દગલા સાથે રૂપાદિ ગુણાને ત.દાત્મ્ય સંબંધ સિદ્ધ થાય છે. માટે નિ પુત્પાહાઃ ત્ર પુત્રારા વિના વ આ અને વ્યાખ્યાઓ જૈન શાસનને માન્ય છે. વૈશેષિક દશ નકારી ઉત્પત્તિક્ષને દ્રવ્ય ક્ષ નિર્ગુન નિષ્ક્રિય ૬ ત્તિવૃત્તિ' આ સિદ્ધાંત પ્રમાણે પુટ્ટુગલને ઉત્પત્તિના પ્રથમ સમયે ગુણ વિનાનુ’માને છે. તેમજ પૃથ્વીમાં ચાર ગુણ, પાણીમાં ત્રણ ગુણ, અગ્નિમાં બે ગુણ અને વાયુમાં એક ગુણ માને છે. જ્યારે કેવલી ભગવંતે ફરમાવ્યુ છે કે ગુણ અને ગુણી કયારેય જુદા રહેતા નથી. ઘટ ઉત્પન્ન થતાની સાથે જ તેમાં ગુણ વિદ્યમાન જ હોય છે. અર્થાત ઘટની ઉત્પત્તિ અને તેના ગુણે! સર્વથા સાથે જ છે અને પુદ્ગલ દ્રવ્ય એક છે પણ જૂદા જૂદા સહકારને લઈને પર્યાય રૂપે જૂદા જૂદા છે. ધમ અધમ અને આકાશ આ ત્રણે દ્રબ્યા લેાકાકાશમાં એક જ છે. જ્યારે જીવ અને પુદ્ગલ અન ત છે. લેાકાકાશ અસંખ્યાત પ્રદેશી થઈને જેમ અખંડ છે તેમ ધર્માસ્તિકાય (ગતિસહાયક) અધર્મા–સ્તિકાય (સ્થિતિ સહાયક) દ્રવ્યે અસખ્યાત પ્રદેશી Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨] - ભગવતીસૂત્ર સારસંગ્રહ હોઈને પણ એક એક અખંડ દ્રવ્ય છે. ગતિમાં સહાય કરનારા ધર્મા–સ્તિકાયની તુલનામાં આવે અને સ્થિતિમાં સહાય કરનાર અધર્માસ્થિતકાયની તુલનામાં આવે એ બીજે પદાર્થ એકેય નથી. ત્યારે આકાશાસ્તિકાય સૌને અવકાશ આપે છે. આ ત્રણે દ્ર જેમ અખંડ છે, તેમ ક્રિયા વિનાના છે. જ્યારે જીવ અને પુદ્ગલે કિયાવાન છે. કિયા એટલે એક સ્થાનેથી બીજા સ્થાનને અને એક આકારથી બીજા આકારને પ્રાપ્ત કરે તે ક્રિયા કહેવાય છે. જ્યારે ધર્મ, અધર્મ અને આકાશને તો કોઈ પણ કાળે ક્ષેત્રાન્તર કે આકારાન્તર થતો નથી. છતાં પણ અસ્તિ ભવતિગયુપગ્રહ-સ્થિત્યુપગ્રહ અને અવકાશ દાનપગ્રહ આદિ ક્રિયાને વ્યવહાર ત્રણે દ્રવ્યમાં થાય છે, માટે પરિણામ લક્ષણ ક્રિયા આ ત્રણેમાં સમજવી. જીવ તથા પુદ્ગલમાં પરિસ્પન્દ લક્ષણ કિયા સમજવી. અહીં જીવ તથા પુદ્ગલોને કિયાવાન કહ્યા છે. તે પરિસ્પન્દ લહાણ ક્રિયાના કારણે જ અને આજ કિયા ખરેખર કિયા છે. ધર્મ અધર્મ–આકાશ અને જીવના પ્રદેશ અસંખ્ય છે. પ્રદેશ એટલે સર્વસૂમ પદાર્થ બીજે જેને વિભાગ ન થઈ શકે અને પરમાણુના અવગાહન જેટલા સ્થાનમાં થઈ શકે તે પ્રદેશ કહેવાય છે. પરમાણુને આદિ વિનાને, મધ્યવિનાને, અને અપ્રદેશી કહ્યો છે. જ્યારે પરમાણુઓથી બનેલ સ્કંધ અવયવવા જ હોય છે. તેનું છેદન–ભેદન થતાં છેલ્લે જે નિરવયવી અંશ રહે તે પરમાણું. Page #236 -------------------------------------------------------------------------- ________________ શતક-૧લુ ઉદ્દેશક-૫ ] [ ૧૮૩ પ્રદેશનું છેદન-ભેદન જૈન શાસનને માન્ય નથી. ધર્મ-અધમ અને આકાશના પ્રદેશના સંકોચ અને વિસ્તાર નથી. જ્યારે જીવના પ્રદેશ સંકોચ અને વિસ્તારવાળા ડાય છે. માટેજ અસંખ્યાત પ્રદેશી જીવ કીડીના શરીરમાં અને હાથીના શરીરમાં અખાધ રહી શકે છે હાથીના શરીરને ડીને જીવ જ્યારે કીડીના શરીરમાં આવે છે ત્યારે પેાતાના પ્રદેશેાને સ કાચી લે છે. અને કીડીના શરીરને છોડીને જ્યારે આ જીવ હાથીના શરીરથી લઈને ઉત્તર વૈક્રિયધારી દેવના શરીરમાં પ્રવેશે છે, ત્યારે પેાતાના પ્રદેશેાના વિસ્તાર કરે છે. લેાકાકાશ અને અલેાકાકાશ બન્નેના પ્રદેશા અનન્ત છે. એકલા લેાકાકાશના પ્રદેશ અસખ્યાત છે. બધાએ દ્રવ્યા લેાકાકાશમાં રહેલા છે. રહેવાનુ સાદિ અને અનાદિ એમ બે પ્રકારે છે. જીવ અને પુદ્ગલ સક્રિય હાવાથી તેમને ક્ષેત્રાન્તર અને આકારાન્તર થયા કરે છે. માટે તેઓ જે ક્ષેત્ર અને જે આકારને પામશે તે અપેક્ષાએ સાદિ છે. જયારે સામાન્ય પ્રકારે ધર્માસ્તિકાય અધ ર્માસ્તિકાય અનાદિકાળથી અન’તકાળ સુધી લેાકાકાશને અવગાહી રહ્યા છે. જ્યારે પુદ્ગુગલ દ્રવ્ય આકાશના એક પ્રદેશથી લઈને આકાશના ચાવત અસંખ્યાત પ્રદેશામાં રહે છે. આકાશના એક પ્રદેશમાં જેમ એક પરમાણું રહે છે તેમ ધૈણુક શ્રેણુક ચાવત સંખ્યાંત અસંખ્યાત અને અનંત પુદ્ગલાનું અવગાહન જૈન શાસનને માન્ય છે, માત્ર સંખ્યાત પ્રદેશી સ્કંધ સંખ્યાત પ્રદેશમાં રહેશે, પણ અસખ્યાત પ્રદેશમાં ન રહે. જ્યારે અસંખ્યાત અને અનંત અવયી પુદ્ગલ રસ્ક ધ એક પ્રદેશથી લઈને અસંખ્યાત પ્રદેશમાં રહેશે. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ અનંત પુદ્ગલેને સ્કંધ અસંખ્યાત પ્રદેશમાં કે સંખ્યાત પ્રદેશમાં કેમ રહી શકશે ? આના જવાબમાં ભગવાને કહ્યું કે જેમ એક મણ કપાસ (રૂ) જેટલા પ્રદેશમાં રહે છે, તેટલા જ પ્રદેશમાં સેંકડો મણના પત્થરે, લોઢું, સોનું, ચાંદી સમાઈ શકે છે. અથવા એક જ કમરામાં દીવાથી લઈને હજારો દીવાઓને પ્રકાશ જેમ સમાઈ જાય છે; તેમ અનંત પુગલે પણ યથાવત અસંખ્યાત પ્રદેશમાં રહી શકે છે તેમાં વાંધો નથી આવતો. જીવાત્માનું અવગાહન કાકાશના અસંખ્યાત ભાગથી લઈને સંપૂર્ણ લેકાકાશમાં હોય છે. કેમકે જીવના શરીરની અવગાહના અંગૂલના અસંખ્યાત ભાગ જેટલી શાસ્ત્રોમાં રહી છે. અને કેવલી સમુઘાતની અપેક્ષાએ જ સંપૂર્ણ કાકાશમાં પણ અવગાહના માન્ય છે. પરન્તુ તેથી જીવને સર્વવ્યાપી માનવાની જરૂરત નથી. જૈન શાસનને માન્ય જીવમાત્ર શરીર વ્યાપી જ છે. આ હકીકત આગમ અને તર્કથી સિદ્ધ છે. જેના ગુણે જ્યાં રહેતા હોય છે તે દ્રવ્યની કલ્પના પણ તેટલા જ ક્ષેત્રમાં કરવાની હોય છે. જ્યાં ઘડે છે. ત્યાં જ તેના ગુણે પ્રત્યક્ષ ગોચર છે. તેવી જ રીતે આત્માના સઘળા ગુણો શરીરમાં જ વિદ્યમાન છે, અન્યત્ર નહીં માટે જીવ શરીર વ્યાપી છે. આ ધમસ્તિકાય જીવને ગતિ કરવામાં સહાયક બને છે અને અધમસ્તિકાય ઉભા રહેવામાં સહાયક બને છે. આ બન્ને ઉદાસીને કારણે સમજવા, પ્રેરક કારણો નહિં. જે પ્રેરક કારણ માનવામાં આવે તો સંસારમાં ગડબડ ઉભી થશે. Page #238 -------------------------------------------------------------------------- ________________ શતક–રજુ ઉદ્દેશક–૧૦] [ ૧૮૫ તે આ પ્રમાણે ચાલવાવાળા જીવને ધર્માસ્તિકાય ચલાવ્યા જ કરશે અને ઉભા રહેવાવાળા જીવને અધર્માસ્તિકાય ચાલવાજ નહીં દે. પરન્તુ અનાદિકાળના સંસારમાં આવું ક્યારે પણ બન્યું નથી, બનતું નથી, અને અનંત સંસારમાં બનશે પણ નહિં. જિનેશ્વરદેવનું શાસન લોકની મર્યાદાને વ્યવસ્થિત પ્રદર્શિત કરવાવાળું છે. ગધેડાને શંગની જેમ અસત્કલ્પના અથવા આકાશમાંથી કુલ ઉતારવા જેવી મિથ્યા–બ્રમણા જૈનશાસનમાં નથી. - જીવ અને પુગલને સહાયક રૂપે આ બન્ને દ્રવ્ય લેકકાશમાં રહે છે. અર્થાત્ લોકાકાશના છેલ્લા પ્રદેશ સુધી જ છે. માટે અલોકાકાશમાં જીવ અને પુદ્ગલ ધર્માસ્તિકાયની સહાયતા ન હોવાના કારણે જઈ શકતા નથી. નિવણ દશાને પામેલો જીવ સિદ્ધશિલા ઉપરજ વિરાજમાન હેય પુગલ દ્રવ્યથી બનેલે બંગલે જેમ સાંત છે, તેવી જ રીતે ધમસ્તિકાય અને અધર્માસ્તિકાય જ્યાં વિરામ પામે છે. તે લોકાકાશ પણ સાંત છે, એટલે અંતવાળે છે, માટે જ એક લોકાકાશ છે જ્યારે બીજે અલોકાકાશ એટલા માટે છે કે–ત્યાં ધર્મ અને અધર્મના પ્રદેશ નથી. ધર્મ અને અધર્મ સહાયતા વિના એક પણ જીવ અને પુદગલ ત્યાં જઈ શકે તેમ નથી. તોના વિભાગીકરણમાં જૈન શાસનની આ સ્પષ્ટ -મર્યાદા છે. ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, અને આકાશાસ્તિકાયને જગત ઉપર જે ઉપકાર છે તે જાણ્યા પછી પુદગલાસ્તિ કાયને ઉપકાર શું છે ? તે જાણી લઈએ. યદ્યપિ પુદગલ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬] [ભગવતીસૂત્ર સારસંગ્રહ, અજીવ દ્રવ્ય છે. છતાં પણ એની શક્તિ કેટલી જોરદાર છે.. એ જાણવાનું અત્યન્ત રસપ્રદ છે. જૈનશાસન એટલાજ માટે અજોડ છે કે તેની પદાર્થ વ્યવસ્થા અને પ્રરૂપણ સર્વથા યથાર્થ અને અનુભવ ગમ્ય છે. શરીર, વાણી, મન પ્રાણ અને અપાનની રચના શાથી થાય છે? આને જવાબ યથાર્થવાદી ભગવાન મહાવીર સ્વામી આમ. આપે છે કે–ઈશ્વર નિરંજન નિરાકાર હોવાથી સંસારનું નિર્માણ કરી શકે તેમ નથી. કેમકે કઈ પણ વસ્તુના નિર્માણમાં રાગદ્વેષને સંભવ અવશ્યમેવ હોય છે. જ્યારે ઈશ્વર તો નિરજંન સ્વરૂપે છે; માટે સંપૂર્ણ રાગ-દ્વેષ-કામાં કાધને નાશ કરનાર ઈશ્વર સંસારને બનાવી શકે તેમ નથી. શરીર વિનાને ઈશ્વર કયા સાધનથી સંસાર બનાવશે ? જેની પાસે શરીર ન હોય, તેને હાથ–પગ પણ કયાંથી, હોય? એવી સ્થિતિમાં કોઈ પણ માનવ કઈ પણ વસ્તુ નિર્માણ કરી શકતો હોય, એ અનુભવ કેઈને પણ નથી. ઈશ્વર નિરાકાર છે અર્થાત્ “સિદ્ધાણં ન0િ તે આ પ્રમાણે આગમ વચનને અનુસારે પણ ઈશ્વર શરીર વિનાને છે, માટે અનંત સંસારની એક પણ રચના. ઈશ્વરને આધીન નથી. છતાંએ અનાદિકાળથી સંસાર છે, માનવ છે, પુલે છે, અને સંસારનું સંચાલન પોતાની રીતે બરાબર ચાલી રહ્યું છે. સંસારના પ્રત્યક્ષ દેખાતા ઘણા પદાર્થો જેવા કે – આકાશના વાદળા, વિજળીના ચમકારા, જમીનમાં નાખેલા બીજના આધારે મેટા મેટા ઝાડે, તેના ઉપર આવનારા. Page #240 -------------------------------------------------------------------------- ________________ શતક-૧ ૯ ઉદેશક-૩] [ ૧૮ પુષ્પ, ફળે, તેમાં પણ ખાટો, મીઠે રસ ઈત્યાદિક અગણિત પદાર્થોના નિર્માણ કર્તાને કેઈએ જોયો નથી. જેવામાં આવતું નથી. માટે જે અદશ્ય શકિતના માધ્યમથી સંસારનું સંચાલન દેખાય છે, તે શકિત જ કર્મ સત્તા છે. “માનવઃ ચત ચિત્તે તત્ર કર્મ અથાત્ મન-વચન. અને શરીર વડે જે કરાય તે કર્મ પૌદગલિક હોવાના કારણે અજીવ છે, છતાં તેની અનંતશકિત સૌને પ્રત્યક્ષ દેખાય છે. ખાણમાંથી નિકળેલા સુવર્ણની માફક જીવ અને અજીવ કર્મના મિશ્રણથી જ સંસારનું સંચાલન સુસ્પષ્ટ અને અનુભવગમ્ય છે. આત્માના પ્રત્યેક પ્રદેશે કર્મવર્ગ ચૂંટેલી હોવાથી અરૂપી એ આત્મા પણ કથંચિત્ રૂપી છે અને તેથી જ કરેલા કર્મોને લઈને ચારે ગતિઓમાં પરિભ્રમણ કરે છે કરે છે અને સુખ–દુઃખ ભેગવે છે. આત્માને ફુટસ્થ નિત્ય માનવાથી તેને રૂપાન્તર, ક્ષેત્રાન્તર આકાશની માફક કોઈ કાળે પણ સંભવી શકે નહિં. પિતાની વિદ્યમાન અવસ્થાને ક્યારે પણ છેડે નહીં, સુખી અવસ્થામાંથી દુઃખી અવસ્થાની ઉત્પત્તિ થાય નહિં, છતાં રહે તે કુટસ્થનિત્ય કહેવાય છે.” પરંતુ આ નિયમ પ્રમાણે તો સંસારની કઈ પણ વ્યવસ્થા. કોઈને પણ દેખાતી નથી. અનુભવાતી નથી. માટે જ જૈનશાસન Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ “માન્ય “સ્યાદવાદ ધર્મ” અમર તપે છે. જેને લઈને અર્થાત દ્રિવ્યમાત્ર પોતાના મૂળ સ્વભાવને છોડયા વિના એક પર્યાયરૂપે ઉત્પન્ન થાય છે, અને બીજા પર્યાયરૂપે નાશ પામે છે આમ પ્રયક્ષ નજરે જોવાતું સંસારનું સંચાલન આપણને સૌને યથાર્થ દેખાય છે, અને જે પ્રત્યક્ષ અનુભવાય છે તે જ સાચું તત્ત્વજ્ઞાન છે. અનંતાનંત પુદ્ગલોથી ભરેલે આ સંસાર છે. તેમાં અમુક પુદ્ગલે જ “કર્મવર્ગણાના છે જેનાથી આઠ કર્મો બંધાય છે. તેમાં નામકર્મ પણ છે. આ કર્મ તથા તેનાં અવાંતરભેદો ને લઈને શરીરની રચના કરનાર આ જીવ પોતે જ સમર્થ શકિતમાન છે ગતભવમાં શુભ કે અશુભ નામકર્મની ઉપાર્જના કરી હોય તે જ પ્રમાણે જન્મ ધારણ કરતા આ જીવને તે કમ ઉદયમાં આવે છે અને તેવા તેવા પ્રકારે શરીરની રચના થાય છે. માનવ કે તિર્યંચ અવતારને ધારણ કરનારા જીવને કુક્ષિગત વીર્ય અને રજની જ આવશ્યકતા પડે છે જેમાં આ જીવ જન્મ ધારણ કરે છે. પિતાના શુભાશુભ કર્મોને ભેગવવા માટે ધારણ કરતા શરીરની રચનામાં પુગલે જ ઉપકારક છે. જેનાથી સંસારવતી બધાએ જી શરીર ધારણ કરે છે. ભાષા પર્યાપ્તિ નામકર્મ વડે બેઈન્ડિથી લઈને પંચેન્દ્રિય સુધીના જીવ પોતપોતાની ભાષાને વ્યવહાર કરે છે. આ ભાષા વર્ગણ અર્થાત્ જે ભાષા આપણે બોલીએ છીએ તે કર્મ પુદ્ગલે જ છે. શબ્દ પણ પગલિક છે. કેમકે ગુણેને ગતિ હતી નથી પણ પુદ્ગલે તે પ્રેગને Page #242 -------------------------------------------------------------------------- ________________ શતકર જુ ઉદ્દેશક-૧૦] [૧૮૯ અનુસારે ગતિ કરે છે. ત્યારે જ ગમે ત્યાંથી ખેલતે શબ્દ કાન પાસે આવે છે અને પેાતાની પાસે આવેલા શબ્દને ગ્રહણ કરે છે. પૌદ્ગલિક શબ્દ મૂર્તિમાન છે. માટે કાનમાં શબ્દના સ્પર્શી અનુભવાય છે. જે સ્પ`વાન હેાય છે, તે રૂપી હાય છે, તે જે રૂપી હાય છે તે પૌદ્ગલ હાય છે.. આકાશ અને પરમાણુ સથા પાક્ષ હાવાથી શબ્દ તેમના ગુણ નથી કેમકે પરાક્ષ પદાર્થના ગુણ પ્રત્યક્ષ હાઇ શકતા નથી. અને શબ્દ તા પ્રત્યક્ષ છે. કદાચ કેાઈ કહે કે “વાયુ પરાક્ષ છે છતાં તેના સ્પર્શ ગુણ પ્રત્યક્ષ અનુભવાય છે. આ પ્રમાણે આકાશ ભલે પરાક્ષ રહ્યું પણ તેનેા શબ્દ પ્રત્યક્ષ રહી શકશે. પણ આ વાત ઠીક નથી. કારણકે જૈનશાસન. માન્ય વાયુ પણ પ્રત્યક્ષ જ છે. સ્પશ વાળા હેાવાથી માટે શબ્દ પણ પ્રત્યક્ષ છે. જેની ઉત્પત્તિ અને વિનાશ હાય છે. તે ગુણ હાતા નથી પણ દ્રવ્ય હેાય છે. શબ્દ પણ ઉત્પન્ન થાય છે અને વિનાશ પામે છે. માટે દ્રવ્ય છે. સેકચ નહાર:' આ પ્રત્યભિજ્ઞાનથી ગકાર તેજ છે. જેના ઉચ્ચારણ તમે પહેલા કર્યાં હતા. આ યુક્તિથી શબ્દમાં. એકાન્ત નિત્યત્વ પણ હાઈ શકતા નથી. કેમકે. ‘મેચ ટીપ ઞાજા, ‘તદેવમવધમ’ આ અનુમાનથી ઉપરની યુક્તિ ખડિત થઇ જાય છે. આ તે જ દીપ જવાલા છે, તે જ ઔષધ છે, આ જેમ બ્રાન્તિ જ્ઞાન છે, તેમ આ તેજ ‘ગકાર’ છે, આ પણ બ્રાન્તિ છે, કેમકે ખેલાયેલેા શબ્દ નાશ પામે છે, માટે શબ્દ નિત્ય નથી પણ નિત્યાદ્રિય છે. જે જે ક્રિયાવાન હેાય તે દ્રશ્ય હાય છે શબ્દને સાંભળ્યા Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦] [ભગવતીસૂત્ર સારસંગ્રહ પછી સાંભળનારના જીવનમાં શુભ-અશુભ ક્રિયા ચાલુ થાય છે. અપશબ્દો સાંભળવાથી આપણને રોષ થાય છે. અને સારા આશીવાદાત્મક શબ્દો સાંભળવાથી આપણને સમતા અને સંતોષ થાય છે, માટે આપણા જીવનમાં કિયા ઉત્પન્ન કરાવનાર સંભળાતા શબ્દો છે. ગુણ સર્વથા નિષ્ક્રય જ હોય છે, માટે શબ્દ પદગલિક છે. આ પ્રમાણે ભાષા વ્યવહાર એકેન્દ્રિય જીવોને હેત નથી. કેમકે તેમને પરભવમાં ભાષા-પર્યાપ્ત નામકર્મ ઉપાર્જન કર્યું નથી. જેથી તેઓ પિતાની માનસિક વ્યથા બીજા કોઈ પણ જીવને જણાવી શકતા નથી. મને વર્ગણાના પગલે કેવળસંજ્ઞી જીને જ હોય છે. એકન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને ગર્ભ વિનાના પંચેન્દ્રિય સમચ્છિમ જીને મને વર્ગણા હોવાના કારણે ઉપરના છ દ્રવ્ય મન વગરના હોય છે. જ્યારે ગર્ભજ જીવને મન હોવાથી તેમને માનસિક વિચાર સિદ્ધાન્ત ગમ્ય છે. અહીં આહાર-નિદ્રા ભય અને મૈથુન સંજ્ઞા લેવાની નથી કેમકે આ ચારે સંજ્ઞા તો નિગોદવતી જેને પણ હોય છે. માટે માનસિક વિચાર ધરાવનાર સંજ્ઞા બે હેય છે. દીધ કાલિકી સંજ્ઞા એટલે ભૂત અને ભવિષ્યને વિચાર કરાવે તેવી સંજ્ઞાને દીર્ધકાલિકી સંજ્ઞા કહેવાય છે. અને બીજી સંજ્ઞા દષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા જે વિશિષ્ટ પ્રકારનાં શ્રત જ્ઞાનના ક્ષોપશમ યુકત હોય છે. સમ્યજ્ઞાનને પ્રકાશ હોવાથી હેય અને ઉપાદેય શું છે? તે જાણવાને જીવ સમર્થ બને છે. પયતનામકર્મના કારણે જે જીવે પર્યાપ્ત અવસ્થાને પ્રાપ્ત થયા છે, તેમને પ્રાણ અને અપાનની રચના નામકર્મ.. વડે થાય છે. Page #244 -------------------------------------------------------------------------- ________________ શતક-૨ જ ઉદ્દેશક-૧૦] [૧૯૧ પ્રાણ એટલે ઉચ્છ્વાસ રૂપે પરિણત થયેલા દ્રવ્યના સમૂહ દ્વારા જે શ્વાસ લેવા રૂપ ચાપાર કરવામાં આવે તેને ઉચ્છ્વાસ કહેવાય છે. નાભિમાંથી ઉત્પન્ન થયેલા ઉચ્છ્વાસરૂપ વાયુ પ્રાણરૂપે સમાધાય છે. જયારે બહારના વાયુ જે અંદર લઈ જવાયા છે, તેને નિ:શ્વાસરૂપે પાછે. બહાર ફેંકાય તે અપાનવાયુ કહેવાય છે. આ પ્રમાણે શરીર-વચન-મન-પ્રાણ અને અપાનની રચના કરનારા નામકમનાં અવાંતર ભેદો કામ કરે છે, માટે આ પુદ્દગલાના ઉપકાર સ્પષ્ટ છે. ‘મેળાચતનું શરીરમ’કાંના કળાને ભોગવવા માટે જીવાત્માને શરીર ધાર્યા વિના ચાલતું નથી. અને શરીરાદિ રચનામાં નામકર્મની મુખ્યતા છે. તે ઉપરાંત મનગમતાં રૂપસ્પશ–રસ ગધ અને વર્ણ મળવાથી જીવને સુખ ઉપજે છે. અને તેનાથી વિપરીત દુઃખ થાય છે. આ બન્ને માં અર્થાત્ સુખદુઃખમાં સાતા—વેદનીય અને અસાતાવેદનીય કમ કારણ રૂપે છે. વિધિપૂર્વક સ્નાન-અચ્છાદન—અનુલેપ-આહાર અને વિહાર આદિ લાંખા જીવનને આપનારા છે. આનાથી વિપરીત આહાર વિહાર કરવા. શસ્રઘાત, અગ્નિ તથા વિષભક્ષણ કરવાં તે મૃત્યુના કારણ માટે થાય છે. માટે જીવન અને મરણમાં પણ પુદ્ગલો જ કામ કરી રહ્યા છે. દીર્ષાયુષ્યમાં આયુષ્યકમ ની પ્રધાનતા છે અને મરણમાં તેના અભાવ છે. જીવદ્રવ્ય પરસ્પર હિત અને અહિતનાં ઉપદેશ વડે ખીજાને ઉપકારક છે અર્થાત Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨] [ભગવતીસૂત્ર સારસ ગ્રહ નિમિત્ત બને છે, ભવિષ્ય અને વત્તમાનકાળમાં જે શકય, ન્યાય અને યુક્ત છે, તે હિત કહેવાય છે. અને તેનાથી વિપરીત અહિત છે. જીવ પરસ્પર એક બીજાને હિતરૂપે તથા અહિતરૂપે નિમિત્ત બને છે. આ પ્રમાણે કાળદ્રવ્યનેા ઉપકાર પણ પ્રકરણ ગ્રન્થાથી જાણી લેવા. આ પ્રમાણે ખીજું શતક તેના ૧૦ ઉદ્દેશક સાથે પૂરૂ થયું. RELEBR શતક ૨ જી પૂર CLE Riiiiiiii Page #246 -------------------------------------------------------------------------- ________________ શતક-રજુ ઉદ્દેશક-૧૦] [૧૯૩ OHHHAHAHAHAHAHAHAAAA નવયુગ પ્રવર્તક શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી ૧૦૦૮ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય શાસન દીપક, વ્યાખ્યાચૂડામણિ, નેહાના મહેટા ૭૦ પુસ્તકના લેખક, સૌમ્યાકૃતિ, પ્રસન્નવદન, તાર્કિક શિરોમણિ શ્રીમદ્ ગુરુ સ્વ. મુનિરાજ શ્રી વિધાવિજયજી મહારાજ સાહેબે પોતાના સ્વાધ્યાય માટે જે ભગવતીસૂત્રના છ શતક સુધીનું વિવરણ લખ્યું છે. તેના ઉપર વિશેષ પ્રકારે પ્રશ્ન તથા ઉત્તરના મર્મ ને જાણું શકાય તે પ્રમાણે આ પુસ્તકને મેં મારી અલ્પમતિથી તૈયાર કર્યું છે. GODHHHHHHHHHHHHHHHOGS Page #247 -------------------------------------------------------------------------- ________________ “શતક ૩ જા ઉપર સંપાદકનું પુરવચન ભગવતીસૂત્રની જયકુંજર હાથી સાથે સરખામણી સૂર્ય અને ચંદ્ર વિનાનું આકાશ કદિ સાંભળ્યું નથી, મતલબ કે રહ્યું નથી. કારણ કે સંસાસ્ના અમુક પદાર્થો શાશ્વતા છે. તે જ પ્રમાણે દ્વાદશાંગી (જૈનવાણી) પણ શાશ્વતી છે. બારે અંગોમાં વિસ્તૃત થએલી ભગવાન મહાવીર સ્વામીની વાણીના પાંચમા અંગરૂપ “ભગવતી સૂત્ર સુપ્રસિદ્ધ અને સર્વ શ્રેષ્ઠ છે. દેવ, દાનવ તથા માનવોથી વંદિત છે. શાસ્ત્રમાં ભગવતી સૂત્ર (અપર નામ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ, વિવાહ પતિ) ને જયકુંજર હાથીની ઉપમા આપવામાં આવી છે. હાથીઓમાં જયકુ જ૨ નામને હાથી સર્વ શ્રેષ્ઠ છે. તેમ આ ભગવતી સૂત્ર પણ સર્વ શાસ્ત્રોમાં શ્રેષ્ઠ, અભૂતપૂર્વ, અને અમૂલ્ય જ્ઞાનરૂપી ખજાનાથી ભરેલું છે. હેય, રેય અને ઉપાદેય તત્તને બતાવનારા સૂત્રમાં આસૂત્રને સર્વ પ્રથમ નંબર આવે છે. હાથીની ચાલ જેમ મદભરી અને લલિત હોય છે, તેમ આ સૂત્રમાં પણ લલિત–મનમેહક પદે સ્થળે સ્થળે વિદ્યમાન છે. તેથી પંડિતેના મનને ખુશ કરનાર છે. હાથી દુઃખપ્રદ અંકુશાતિવિનાનિપાતને સહન કરનાર છે, તેમ આ સૂત્ર પણ અસંખ્યાત ઉપદ્રવ થયે છતે પણ અવ્યચ છે. દ્રવ્યાસ્તિક નયે જેને કેઈ કાળે નાશ નથી, Page #248 -------------------------------------------------------------------------- ________________ શતક–૩ : સંપાદકનું પૂરવચન] [૧૫ માટે તે અવ્યય કહેવાય છે. હાથીની ગર્જના જેમ ગંભીર અને મનોરંજક હોય છે. તેમ આ સૂત્રમાં પ્રત્યેક શબ્દો ગંભીર અને આફ્લાદક છે. આ સૂત્રમાં શબ્દોનાં લિંગ અને વિભક્તિની વ્યયસ્થા પણ ઘણું જ સરસ છે. હાથીને માટે પણ તેમજ સમજવું. હાથી જેમ પ્રસિદ્ધ, સારા લક્ષણોથી યુકત અને દેવેથી અધિષ્ઠિત હોય છે, તેમ ભગવતી સૂત્ર પણ દેવાનવનદ્ધિ TUરિરસ હોવાથી પ્રસિદ્ધ છે. અથવા સુવાચ્ચ આખ્યાત -ધાતુઓથી સુશોભિત છે. અત્યન્ત માંગલિક હોવાથી સારા - લક્ષણોએ યુકત, જગતનું કલ્યાણ કરાવનાર હોવાથી દેવો દ્વારા સુરક્ષિત છે. જયકુંજર હાથીને ઉદ્દેશક-શિરેભાગ સુવર્ણ મંડિત છે. તેમ ભગવતી સૂત્રના પ્રત્યેક ઉદ્દેશાઓ પણ સવર્ણ છે. એટલે કે “અરથી લઈને હ’ સુધીના બધા વર્ષો ગ્ય સ્થાને સ્થાપિત થયા હોવાથી બહુમૂલ્ય રત્ન જેવા લાગે છે. હાથીનું ચરિત જેમ વિવિધ પ્રકારે હોય છે, તેમ આ સૂત્રમાં કયારેક કથાનક, તો કયારેક તત્ત્વજ્ઞાન, તે કયારેક ભૌગોલિક વર્ણન અને કયારેક શારીરિક વિજ્ઞાનના વર્ણનથી અંકિત હોવાના કારણે જ અદ્દભુત અને અવર્ણનીય છે. હાથીનું શરીર મોટું હોય છે. તેમ આ સૂત્રમાં ઘણા શકે છે. એક એક શતકમાં ઘણા ઉદેશાઓ છે. અને પ્રત્યેક ઉદ્દેશામાં ઘણા પ્રશ્નો છે. બધા મળીને ૩૬ હજાર પ્રશ્નો અને તેના ઉત્તરે છે. કે હથીના બે કુંભસ્થળની જેમ આ સૂત્રને નિશ્ચય અને વ્યવહારનય રૂપી કુંભસ્થળ છે. Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬] [ભગવતીસૂત્ર સારસંગ્રહ દ્રવ્યાનુયેગ, ચારિત્રાનુગ, ગણિતાનુગ તથા કથાનુ ગ રૂપે ચાર પગ છે. સમ્યગૂજ્ઞાન અને સમ્યફચારિત્ર રૂપે બે નયન છે. દ્રવ્યાસ્તિક તથા પર્યાયાસ્તિક નય રૂપે બે દંતશૂલ છે. વેગ અને ક્ષેમ રૂપે બે કાન છે. અપ્રાપ્ત જે વસ્તુને મેળવી આપે તે યોગ, અને મેળવેલી વસ્તુને સ્થિર કરે તે ક્ષેમ કહેવાય છે. હાથીને જેમ મેટી શૂઢ હોય છે તેમ આ સૂત્રના પ્રારંભમાં મોટી પ્રસ્તાવના રૂપે શું છે. ઉપસંહાર વચને તે નિગમનરૂપે પુછ સ્થાને છે. આમાં કાળ–વિનય–બહુમાનાદિ આઠ પ્રકારના તંગ સ્થાન છે. ઉત્સર્ગ તને અપવાદ રૂપ કથન બે બાજુની ઘંટા, સદશ છે. અને સ્યાદ્વાદ ,પી અંકુશથી આ સૂત્ર પરાધીન છે. રાજાની આજ્ઞાને કેઈપણ પ્રજા જેમ ઉલ્લંઘી શકે તેમ નથી. તેવી જ રીતે સ્યાદ્વાદ રૂપી રાજાની આજ્ઞાને સંસારને કેઈ પણ પદાર્થ ઉલ્લંઘી શકે તેમ નથી. જેમાં વિવિધ પ્રકારે હેતુપી શકે છે. હાથી ઉપર મૂકાયેલા શસ્ત્રો જેમ શત્રુઓના નાશ માટે હોય છે, તેમ ભગવાન મહાવીરસ્વામી નામના મહારાજાએ પણ મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ રૂ૫ ભાવ શત્રુઓને નાશ કરવા માટે જુદા જુદા હેતુઓથી માનવેના મનમાં રહેલા ભાવશત્રુઓને ભગાડી મૂક્યા છે.' આવી રીતે જ્યકુંજર હાથીની ઉપમાને સંપૂર્ણ રીતે ધારણ કરતું આ ભગવતીસૂત્ર સૌને માટે વન્દનીય, પૂજનીય, પઠનીય તથા માનનીય બને છે. Page #250 -------------------------------------------------------------------------- ________________ શતક-૩ : સંપાદકનું પૂરવચન] [૧૯૭. મનુષ્ય જીવનની સાર્થકતા આ સૂત્રમાં વિવિધ પ્રકારે છવાદિ નવ તત્ત્વોની વ્યાખ્યા વિશદ પ્રકારે આપવામાં આવી છે. તેમની જાણકારી જ ઉત્કૃષ્ટતમ સમ્યગ જ્ઞાન છે. તે વિના સંસારભરનું જ્ઞાન અને વિજ્ઞાન સંસારના નાશને નેતરનારું છે. આજના સંસારની બેહાલ અવસ્થા મિથ્યાજ્ઞાનને આભારી છે. માટે જીવનમાં સૌથી પહેલા સમ્યગૂજ્ઞાનની જરૂરત છે. યથાર્થ તત્ત્વજ્ઞાનને મેળવવા માટે, અને મેળવેલા જ્ઞાનને જીવનમાં ઉતારવા માટે મનુષ્ય અવતાર સિવાય બીજો એકેય. અવતાર નથી કેમકે, જીવમાત્ર પોતપોતાના કરેલા કમરાજાની બેડીમાં ફસાયેલો છે. અત્યન્ત પાપ કર્મોએ કરીને નરક ગતિમાં રહેલા નારક . જ પિતાનાં પાપના ફળને ભેગવવામાંથી જ ઉંચા આવતા નથી. જ્યારે દેવગતિના દેવે પોતાના પુણ્ય કર્મો ફળોને ભેગવવામાં મસ્ત બનેલા છે. તિર્યંચ ગતિના તૈય" અવિવેકી, પરાધીન, ભૂખ તરસ, ઠંડી અને ગરમી આદિના દુઃખોથી આકુળ-વ્યાકુલ બનેલા હોવાથી જ્ઞાન સંજ્ઞા તેમને માટે પણ અત્યન્ત દુર્લભ છે. જ્યારે મેક્ષના દરવાજા જે મનુષ્ય અવતાર જ જ્ઞાન સંજ્ઞા મેળવવા માટેની ગ્યતાને ધારણ કરે છે. જે મનુષ્ય, અનાદિકાળના સહચારી રૂપે બનેલા અવિદ્યા, અહંકાર, રાગ, દ્વેષ, મેહ, માયા આદિ આત્મિક દૂષણને દૂર કરીને સત્સંગ, જ્ઞાને પાર્જન, તથા સમતા, દયા અને સંતેષ આદિ આત્મિક તને મેળવવા માટે ભાગ્યશાલી બનવાની ઈચ્છા કરે તે જ્ઞાનરૂપી સૂર્યને જોઈ શકે છે. Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮] [ભગવતીસૂત્ર સારસંગ્રહ 'ज्ञायते आत्मतत्वं, हेयोपादेयादि तत्वञ्च येन तदू ज्ञानम्' - જેનાથી આત્મત્ત્વની યથાર્થતા અને ત્યાગ કરવા ગ્ય તથા સ્વીકાર કરવા ગ્ય ત જણાય તે સમ્યગજ્ઞાન છે, આવું જ્ઞાન “કેવળજ્ઞાન” જ હોઈ શકે છે, કેમકે તે જ્ઞાનમાં એક પણ કર્યાવરણ હેતું નથી. રાગાદિ દૂષણેની ઉત્પત્તિ પણ ત્યાં સમાપ્ત થાય છે. તે કેવળજ્ઞાન કહેવાય છે. આવા જ્ઞાનના માલિક, પરમપાવન, પતિતપાવન ભગવાન મહાવીર સ્વામી છે, તે કેવા છે? તેમનું સ્વરૂપ શું છે તે તેમના વિશેષણેથી જ જરા જોઈ લઈએ. શ્રી મહાવીરસ્વામીના વિશેષણ (૧) શ્રમણ-માનસિક ખેદ વિના જે ઉત્કૃષ્ટ પ્રકારે સાત્વિક તપ કરે છે. પદાર્થના યથાર્થ સ્વરૂપને જાણનારા તથા સંપૂર્ણ જીવરાશિ પ્રત્યે સમતાભાવ ધારણ કરે છે. તે માટે શ્રમણ છે. લેકેષણા, ભેગેષણ અને વિષણાને સંપૂર્ણ ત્યાગ કરીને આત્માની અનંત શક્તિઓના પ્રાદુર્ભાવ માટે કરાતી તપશ્વર્યા જ સાચી તપશ્વર્યા છે. “માત્માને રાત્રિ રઘુન ર તા થતી ત્તિ તા:” જેનાથી તામસિક, રાજસિક અને સ્થાદિ દોને સમૂળ નાશ થાય તે તપશ્ચર્યા છે. કર્મોની સંપૂર્ણ નિર્જરા (ક્ષય) કરાવીને પરમાત્મપદ પ્રાપ્ત કરાવે તે તપશ્ચર્યા છે. આવી આત્મલક્ષીભૂત તપશ્ચર્યા કરનાર શ્રમણ છે. (૨) મહાવીર–આત્મીય શત્રુભૂત કર્મોને તપશ્ચર્યા દ્વારા વિદારનાર છે. અગ્નિમાં તપાવેલા સુવર્ણની માફક જેઓ અત્યન્ત શુદ્ધ થયેલા છે. આવા તપ અને વીર્ય વડે જે યુક્ત Page #252 -------------------------------------------------------------------------- ________________ શત—૩ : સંપાદકનુ પૂરાવચન] [૯ હાય તે વીર છે. વીય એટલે આત્માના સખળ પુરુષાર્થ, અખૂટ શક્તિ, અખૂટ ધૈય' અને ક્રમ રાજાના સશક્ત સૈન્ય સાથે લડવાની અપૂર્વ વ્યૂહ રચના તે વીચ છે. ભગવાન મહાવીરસ્વામીની આત્મીય વીય શક્તિ અપૂવ અને અદ્વિતીય હતી, જેને લઈને મેાહરાજાને તથા તેના સૈનિકને એક પછી એક પરાસ્ત કરતા ગયા છે. માંદ્યાસી વીસ્મૃતિ મહાવીર:” રણમેદાનમાં તલવાર, તીર કામઠા, આદિ શસ્ત્રોશી હજાર લાખા માસાને દમવા સરળ છે, પણ પેાતાના આત્માને દમનાર જ ખરે વીર છે. મહાવીર છે. લૌકિક અને અલૌકિક રૂપે મહાપુરુષા એ પ્રકારના છે, જેમાંથી લૌકિક પુરુષો દમનનીતિને વશ થઈને સંસારના વિજેતા બને છે, જ્યારે અલૌકિક તીથ કર પરમાત્માએ શમનનીતિ'ના આધારે સૌ જીવાને વશ કરી પેાતાનું લક્ષ્ય સિદ્ધ કરે છે. (૩) આદિકર—પેાતાના તીથ ની અપેક્ષાએ શ્રત ધમ ને પ્રગટ કરે તે આઢિકર કહેવાય છે. એના અથ એ થયેા કે, સમ્યગશ્રતજ્ઞાન અનાદિકાળથી એક જ છે. જે વાત આદીશ્વર ભગવાને કહી તે જ વાત મહાવીરસ્વામીએ કહી છે, તે મને જૈનધમ ને સ્થાપ્યા છે માટે જૈન ધર્મની આદિ કરનારા મહાવીરસ્વામીછે, આવા અર્થ કરવાના છે જ નહીં, અને આ અર્થ જૈન ધર્મને માન્ય પણ નથી. કેમકે બ્રૂમ અનાદિનિધન હાવાથી કાઈ કાળે પણ તેની આદિ નથી. જ્યારથી માનવ સમાજ છે ત્યારથી જૈન ધર્મ છે, અને જ્યારથી હિંસા કમ છે, ત્યારથી જૈનધર્મના પ્રાણસમે અહિંસા ધર્મો પણ છે, અહિંસા અને હિંસા વિનાના માનવ કોઈ કાળે પણ નથી. માટે જૈનત્વની પ્રાપ્તિ કરાવનારી દ્વાદશાંગીની રચના કરવાના કારણે જ તીર્થંકર આફ્રિકર કહેવાય છે. માટે Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦] [ભગવતીસૂત્ર સારસંગ્રહ આ વિશેષણ, અપેક્ષાએ જેમ યુગાદિ ભગવાન 2ષભદેવને હોય છે તેમ અન્તિમ મહાવીર સ્વામીને પણ યથાર્થ રૂપે લાગુ પડે છે. (૪) તીર્થકર–જેની આજ્ઞાને શિરોધાર્ય કરીને પ્રાણી માત્ર સંસાર–સાગરથી તરી જાય છે, તે તીર્થ અથવા પ્રવચન કહેવાય છે. આ બન્ને અર્થોની વિદ્યમાનતા સંઘમાં હોય છે. માટે સંઘની સ્થાપના કરે તે “તીર્થકર”. સાધુ-સાધ્વી-શ્રાવક અને શ્રાવિકા રૂપે સંઘના ચાર પાયા છે. સાધુ અને સાધ્વીના ગુણ સરખા હોય છે અને શ્રાવક તથા શ્રાવિકાના ગુણે સરખા હોય છે સન્નતિ સ્વાહિતાનીતિ સાધુ આ વ્યાખ્યાને અનુલક્ષીને જૈન સાધુને સૌથી પહેલાં પિતાનું લક્ષ્ય સિદ્ધિ કરવાનું હોય છે. સંયમ લીધા પછી સાધુ તથા સાવીને નીચે પ્રમાણે ૨૭ પ્રકારને સંયમ પાલ અત્યાવશ્યક છે. સંયમના ૨૭ ભેદ ૧ જીવહિંસાને સર્વથા ત્યાગ ૭ પૃથ્વીકાયના જાની રક્ષા ૨ અસત્યને સર્વથા ત્યાગ ૮ જલકાયના જીવોની રક્ષા ૩ ચેરીને સર્વથા ત્યાગ કુવા, વાવડી, તળાવ તથા ૪ મૈથુન કમને સર્વથા વરસાદના પાણીને સ્પર્શ - ત્યાગ પણ નહીં કરે ૫ પરિગ્રહ માત્રનો ત્યાગ ૯ અગ્નિકાયના જીવોની રક્ષા ૬ રાત્રિભેજન તેમજ રાત્રે ૧૦ વાયુકાયના જવાની રક્ષા પાણી પીવાને સર્વથા ૧૧ વનસ્પતિના સ્પર્શને ત્યાગ , પણ ત્યાગ Page #254 -------------------------------------------------------------------------- ________________ શતક-૩ઃ સંપાદકનું પૂરવચન ] [ ૨૦૧ - ૧૨ ત્રસકાયના જીવોની રક્ષા ૧૯ ચિત્તની નિર્મળતા ૧૩ સ્પર્શેન્દ્રિયના ભેગોથી ૨૦ વસ્ત્રાદિકની પ્રતિલેખના ૨૧ અષ્ટ પ્રવચન માતાનું ૧૪ જિલ્ડ્રવેન્દ્રિયની લેલ પાલન પતાને સર્વથા ત્યાગ ૨૨ ક્ષમાને ધારણ કરવી ૧૫ ધ્રાણેન્દ્રિયના ભેગને ૨૩ અકુશલ મનનો ત્યાગ ત્યાગ ૨૪ અકુશલ વચનને ત્યાગ ૧૬ આંખ–ઈન્દ્રિયના ૨૫ અકુશલ શરીરને ત્યાગ ભેગથી દૂર ૨૬ પરિષહ-ઉપસર્ગાદિને ૧૭ કાન ઇન્દ્રિયના ભેગથી સહન કરનાર ૨૭ મરણાંત ઉપસર્ગને ૧૮ લોભ દશાને નિગ્રહ પણ સહન કરનાર આ પ્રમાણે ઉપરના સત્તાવીશ ગુણોને ધારણ કરે તે સાધુ કહેવાય છે. આ ગુણે સર્વ વ્યાપક હોવાના કારણે પંન્યાસ, ઉપાધ્યાયે અને આચાર્ય ભગવંતને પણ એ ગુણે પાલવાના હોય છે, તે માટે સાધુ–પદ શ્રેષ્ઠ છે. - જ્યારે શ્રાવક અને શ્રાવિકા (ગૃહસ્થીઓને પણ અરિ. હંતદેવ, પંચમહાવ્રતધારી ગુરુ અને જૈન ધર્મની આરાધના કરવા સાથે માર્ગાનુસારીના ૩૫ ગુણેને, શ્રાવકધર્મના ૨૧ ગુણે તથા ૧૨ વ્રત પાલવાનાં હોય છે. ૧૫ કર્માદાન જેવા હિંસક વ્યાપારે છોડવાના હોય છે તથા ચતુર્વિધ સંઘની સેવા અનિવાર્યરૂપે કરવાની હોય છે. આવા ચતુર્વિધ સંઘ (તીર્થ)ની રચના કરનાર તીર્થકર પરમાત્મા સિવાય બીજો કોઈ પણ હોઈ શકતો નથી. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨] [ભગવતીસૂત્ર સારસંગ્રહ (૫) સ્વયં બુદ્ધ-આ ભવની અપેક્ષાએ જ તીર્થ કરે સ્વયં બુદ્ધ હોય છે. બીજાના ઉપદેશની આવશ્યકતા તેમને રહેતી નથી. અથવા વિપરીત, સંશય, અને અનધ્યવસાયરૂપ અજ્ઞાનથી દૂર હોવાના કારણે હેય, શેય, અને ઉપાદેયતત્વને જેઓ સ્વતઃ સમ્યકરૂપે જાણે છે તે સ્વયં બુદ્ધ ભગવાન મહાવીરસ્વામી છે. (૬) પુરુષોત્તમ–એટલે જન્મ સહજ ચાર મૂળાતિશય, કર્મોના નાશ થયે ૧૧ અતિશય અને દેવકૃત ૧૯ અતિશય આમ ૩૪ અતિશયોને લઈને સંસારભરના બધાએ પ્રાકૃત પુરુષમાં જેઓ ઉત્તમ છે, અદ્વિતીય છે. તે પુરુષોત્તમ કહેવાય છે. (૭) પુરુષસિંહ–એટલે કે સિંહની જેમ પરાક્રમી. અથાત કમરાજારૂપી હાથીને વિદારવામાં સિંહની જેમ સમર્થ છે. યદ્યપિ ભગવાન તીર્થંકરે બાલ્યકાળથી જ શૂરવીર હોય છે. માટે બધાએ ઉપસર્ગોને સહી શકે છે. તથા કર્મ રાજાને પરાસ્ત કરીને કેવળજ્ઞાનના સ્વામી બને છે. ( (૮) પુરુષવર પુંડરીક–સર્વશ્રેષ્ઠ વેત સહસ્ત્રપત્રી કમળ જેવા ભગવાન સંપૂર્ણ અશુભ દ્રવ્ય અને ભાવ મેલથી રહિત હોવાથી શુદ્ધ છે, અથવા પિતાની આજ્ઞામાં રહેવાવાલા જીનાં સંપૂર્ણ સંતાપ દૂર કરવાવાલા હોવાથી સર્વે ભવ્ય જીને માટે કમળ સમાન છે, કાદવમાંથી કમળ ઉત્પનન થવા છતાં પણ કમણમાં જેમ કાદવની મલિનતા હોતી નથી તેમ ભગવાન પણ સંસારના ભેગરૂપી કાદવમાંથી ઉત્પનન થયા છે પણ સંસારને એક પણ દોષ તેમનામાં નથી. (૯) પુરુષવર ગન્ધહસ્તી–બધા હાથિઓમાં ગન્ધહસ્તી એટલા માટે શ્રેષ્ઠ મનાય છે કે સામાન્ય હાથીએ તેને Page #256 -------------------------------------------------------------------------- ________________ શતક-૩ઃ સંપાદકનું પૂરવચનો [ ૨૦ જોતાં જ ભાગી જાય છે. ભગવાનના ચરણકમળ જ્યાં પડે છે ત્યાં એક પણ ઉપદ્રવ રહેતો નથી માટે ભગવાન પુરુષવર ગન્ધહસ્તી સમાન છે. (૧૦) લેકનાથ–એટલે કે દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાવાલાભવ્ય પુરૂષનાં ભગવાન નાથ થાય છે, કેમકે ભગવાનનાં ચરણમાં આવેલ માણસ સમ્યગદર્શન પ્રાપ્ત કરે છે, અને સમ્યગદર્શની આત્મા પોતાના સમ્યગ જ્ઞાન તથા ચારિત્રને શુદ્ધ કરે છે. યદ્યપિ એક સમયની દીર્ઘકાલિકી સંજ્ઞાના માલિક અજુનમાળી, દઢપ્રહારી, ચંડકૌશિક સર્પ સંગમદેવ તથા વ્યંતરી આદિ બીજા પણ અસંખ્ય પાપને કરવાવાલાં અને તેમાં જ રાચ્ચા માગ્યા રહેનારા પતિને એ પણ ભગવાનના ચરણે આવીને પોતાનું હિત સાધ્યું છે. (૧૧) લકપ્રદીપ એટલે તૈર્યચ, માનવ, અને દેના અન્તર્હદયનાં અજ્ઞાન રૂપી અંધકારને નાશ કરીને, તેમને જ્ઞાનને પ્રકાશ આપનારા છે. (૧૨)લોકપ્રદ્યોતકર-સપૂર્ણ લેકના ત્રિકાળવતભાવને પિતાના કેવળજ્ઞાન વડે પ્રકાશિત કરનારા હોવાથી કાલેકને ઉદ્યોત કરનારા છે. (૧૩) અભયદ–કેઈને પણ ભી દેવાવાલા નથી, અને ખાસ કરીને પ્રાણઘાતક ઉપસર્ગોને કરનારા ચંડકૌશિક સર્પ, સંગમદેવ, કાનમાં ખીલા ઠોકનાર ગોવાળ જેવાઓ પ્રત્યે પણ ભાવદયા ચિંતવીને તેમને પણ અભયદાન દેવાવાલા છે, અથવા સંપૂર્ણ જીવના ભયને હરનાર છે. તે ભયસ્થાને નીચે પ્રમાણે સાત પ્રકારે છે : Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪] [ભગવગતીસૂત્ર સારસંગ્રહ ઈલેકભય-એટલે કે એક મનુષ્યને ખીજા મનુષ્યના ભય થવા તે—ઇહલાક ભય કહેવાય છે, દેવદુલ ભ મનુષ્ય જન્મને પામીને માણસ ટ્ઠિ સત્સંગપ્રેમી અને વિવેકવાન અને તે તેને કોઈના પણ ભય રહેતા નથી. તેમજ તે પોતે કોઈના પણ ભયને પામતા નથી, પરન્તુ માણસ જ્યારે આસુરીવૃત્તિના માલિક મનીને ઈર્ષ્યા, કામાન્ય, ક્રોધાન્ય અને લાભાન્ય અને છે ત્યારે તે બીજાના દ્રોહ કર્યા વિના રહેતા નથી. ત્યારે દ્રોપુર્વે વત્તે। મયમ્' આ ન્યાયે તે હમેશા ભયગ્રસ્ત બન્યા રહે છે. પરલેાકભય-જાનવરા વગેરે અન્ય જાતિ તરફથી જે ભય લાગે તે પરલાક ભય કહેવાય છે. જેમ આ કુતરુ મને કરડશે તા....? ‘સપ` મને ડંખ મારશે તે....? આ પ્રમાણેના ભય આ જીવાત્માને અન્યા જ રહે છે. આદાનભય-ધન, માલ, મિલ્કત વગેરેને ચારા લૂટી લેશે તે....મારુ શુ થશે એવા ભય. અકસ્માતૃભય એટલે ‘ઘરમાં આગ લાગી જશે તે। ? ધરતીકંપ થશે તેા ?” દરિયા કિનારે રહું છું તેા કયારેક રિચા તેાફાન કરશે તે....? આ પ્રમાણેના ભચેાને લઇને માણસનુ હૃદય ધ્રુજતુ જ રહે છે. આજીવિકાભય—પૈસા કમાવાને ભય, વ્યાપારના ભય, નાકરીના ભય તથા રાગ, પીડા ખીમારીને ભય તે આજીવિકાભય છે. મરણભય મૃત્યુના ભય હોવાને લઈને માતથી અચવા માટે ધમપછાડા કર્યાં કરે જોષીઓને જન્મ પત્રિકાએ અતાવતા ક, પંડિતાને હાથ દેખાડતા રહે અને મૃત્યુથી અચતા રહેવામાં જ જૂદા જૂદા તરીકા અપનાવતા રહે તે Page #258 -------------------------------------------------------------------------- ________________ શતક-૩ : સંપાદકનું પૂરવચન] [૨૦૫ મરણ ભય છે, અપયશ ભય-લોકે મારી નિંદા કરશે તો? આટલું કરૂં છું છતાં લોકે મારા માટે સારૂ બેલતા નથી. આમ અપયશ ભયને લઈને રાતદિવસ ચિતિત રહે છે. ' આ પ્રમાણે સાતે ભાન હરનારા ભગવાન મહાવીર સ્વામી છે. એટલે કે ભગવાન મહાવીર સ્વામીના ચરણેમાં આવેલા માનને ભય બધી રીતે નાશ પામીને સર્વથા. અભય-અવસ્થા પ્રાપ્ત કરે છે. (૧૪) ચક્ષુદાયક–અસીમ ભાવદયાના માલિક ભગવાન મહાવીરસ્વામી સૌને શ્રુતજ્ઞાનરૂપી દિવ્યચક્ષુને આપવાવાલા છે. કેમકે ચર્મચક્ષુ તે સૌ કોઈને હોય છે પણ આ ચક્ષુઓથી કેઈનું ભલું થયું નથી માટે “તેજ માણસ ચક્ષુવાલા છે. જેઓ. ત્યાગ કરવા એગ્ય અને સ્વીકાર કરવા ગ્ય ભાવને જોઈ. અને જાણી શકે છે.” વન વગડામાં ભૂલા પડેલા માણસને ભેમીઓ જેમ રસ્તે બતાવીને ઉપકાર કરે છે તેમ ભગવાન પણ સંસારરૂપી. અરણ્યમાં પીડાયેલા, અને રાગ-દ્વેષરૂપી ચેર વડે લુંટાયેલા, તથા કુવાસના–મિથ્યાવાસનારૂપી અજ્ઞાનથી આમ તેમ ભટકતાં જીને શ્રુતજ્ઞાનરૂપી ચક્ષુ આપીને અનંત સુખનાં સ્થાનરૂપ નિર્વાણ માર્ગને દેખાડીને સૌનો અનુપમ ઉપકાર કરનારા છે. (૧૫) માર્ગદ-જીવમાત્રને સમ્યગજ્ઞાન-દર્શન અને ચારિત્રરુષી ત્રણ રન આપીને પરમપદે (મોક્ષ )ના રસ્તે ચઢાવનારા છે. (૧૬) શરણદ-સૌને ધર્મને રસ્તો બતાવી ઘણા. ઉપદ્રવથી પીડેયેલા છાને પિતાના શરણમાં લઈને ઉપદ્રવ રહિત કરનારા છે. * * * Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬]. [ભગવતીસૂત્ર સારસંગ્રહ (૧૭) ધર્મદેશક-શતચારિત્રરૂપી ધર્મના ઉપદેશક છે. (૧૮) ધર્મદાયક-સંસારમાં હીરા-મેતી–સુવર્ણ-ચાંદી અને સત્તાસ્થાને તે દેવાવાલા ઘણું છે, પણ શ્રુતચારિત્રરૂપી ધર્મ દેનાર તીર્થકર દેવે જ હોય છે. ચારિત્રને અર્થ આ પ્રમાણે છે “જ્યાં નવા પાપોના દ્વાર સર્વથા બંધ થાય અને જૂના પાપ પ્રતિ ક્ષણે ધેવાતાં જાય.” પૃથ્વી-પાણી–અગ્નિ–વાયુ અને વનસ્પતિમાં જીવે છે, તે માટે સાધુને તેને ઉપગ થઈ શકે જ નહી. સાધુને સ્નાન કરવાનું હોતું નથી. પુષ્પમાળાઓનું પરિધાન સાધુતાને કલંક લગાડનાર છે. હાથે રસોઈ બનાવીને આરેગવામાં પ્રત્યક્ષ રૂપે અગ્નિના જીની હત્યા તથા જીભ ઈન્દ્રિયની લુપતા છે. પંખે હાથમાં લઈને હવા ખાવી તે ગૃહસ્થની શોભા છે, ખેતીવાડી પ્રત્યક્ષ હિંસક કાર્ય છે. ઈત્યાદિક પાપકાર્યોનું સેવન સાધુઓને શેભી શકે નહી. માટે જ કહ્યું છે કે “સ્થાનાં ચર મૂળ તત્ સાધૂનાં તૂષા” ઉપર પ્રમાણે સંપૂર્ણ પાપકાને સૌથી પ્રથમ ત્યાગ કરવીને અત્યુત્કૃષ્ટ સંયમ ધર્મને આપનારા ભગવાન મહાવીર સ્વામી છે. ' (૧૯) ધર્મ સારથિ-ચારિત્રધર્મરૂપી રથના પ્રવર્તક હવાથી ભગવાનને સારથિની ઉપમા આપી છે, જે પ્રમાણે સારથિ રથને, તેમાં બેસનારાને તથા ઘોડાઓને રક્ષે છે. તે પ્રમાણે ભગવાન પણ ધર્મના સારથિ હેવાથી સંયમધારીને સ્થિર કરીને સંયમ ધર્મમાં જેડનારા છે. (૨૦) ધર્મ ચક્રવર્તી–જે પ્રમાણે સંપૂર્ણપૃથ્વીના રાજા એમાં કર્તીિ રાજા પ્રધાન છે તેમ ધર્મદેશકમાં તીર્થકર દેવ અતિશય સમ્પન્ન હોવાથી શ્રેષ્ઠ ધર્મ ચક્રવતી છે. “ગમે તેવા Page #260 -------------------------------------------------------------------------- ________________ શતક-૩ : સંપાદકનુ પૂરાવચન ] [ ૨૭૭ અને ગમે તેના તત્ત્વજ્ઞાનને જાણવા માત્રથી મેાક્ષ નથી પણ ભાવશત્રુઓને જીતવાથી જ મેાક્ષ છે. ” મહાવીર સ્વામીના સંયમને સાધક દિન પ્રતિદિન શુદ્ધ લેશ્યાવાલા એટલા માટે થતા જાય છે કે તેને સર્વે જીવા સાથે મૈત્રીભાવ કેળવવાની અભ્યાસિતા પ્રાપ્ત થઈ છે. (૨૧) અપ્રતિહત શ્રેષ્ઠ જ્ઞાનદશ નધારી-જ્ઞાન બે જાતના છે. એક ક્ષાયેાપશમિક અને ખીજું ક્ષાયિક. પહેલામાં કાઁવરણા છે, તેની અસર છે, અને કદાચ તે અસર વધતી જાય તે જ્ઞાની થયા પછી પણ સ'સારની માયા-પરિગ્રહ-ક્રોધ અને કામની ભાવના વધતાં તેનું જ્ઞાન કેવળ ખાહ્યાડંબર રૂપે જ રહેશે જ્યારે ખીન્નક્ષાયિક જ્ઞાનમાં સપૂર્ણ કમ મેલ ધાવાઈ જવાના કારણે એક પણ ખરાબ અસર રહેવા પામતી નથી. ભગવાન મહાવીર સ્વામી સર્વ શ્રેષ્ઠ ક્ષાયિક જ્ઞાન તથા દશનને ધરનારા છે. (૨૨) વિગત છદ્મસ્થ ભાવ-એટલે ચાલ્યું ગયું છે છદ્મશવ-દુ નવ-કમેર્યાંના આવરણા જેના તે ભગવાન હેાય છે જ્યાં સુધી જીવમાં શાચ અર્થાત્ કર્માંના આવરણા હાય છે ત્યાં સુધી તેના જન્મ અને મરણના ફેરા મટતાં નથી. ત્યારે જ તેા તેમને પુનઃ પુનઃ અવતાર (જન્મ) ધારણ કરવા પડે છે. પરન્તુ રાગ-દ્વેષ વગેરેના સવથા નાશ કરવાથી છાસ્થભાવ રહેતા નથી. (૨૩) જિન—રાગ–દ્વેષાદિ અંતરંગ શત્રુઓને જેમણે પેાતાના જીવનમાંથી કાઢી મૂકયા છે, તે જિન કહેવાય છે. આ શત્રુઓને જીતવા ઘણા સરળ છે પણ ભાવ શત્રુઓને જીતવાં એજ ખરી તપશ્ચર્યાં છે. જે અત્યન્ત કઠણ માગ છે, Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮] [ભગવતીસૂત્ર સારસંગ્રહ આત્માના પ્રબળ પુરુષાર્થ વિના આ માર્ગ અરિહંત ભગવંત વિના કોઈને પણ પ્રાપ્ય નથી. (૨૪) જ્ઞાયક-રાગદ્વેષનું સ્વરૂપ, તેમની અનંત શક્તિ અને તેમને જીતવા માટેનું સમ્યજ્ઞાન જેમણે છાઘસ્થિક જ્ઞાન ચતુષ્ટય વડે જાણ્યું છે, અને તે પ્રમાણે જ બીજા જીવને પણ રાગ-દ્વેષાદિને જીતવા માટેને ઉપદેશ આપે છે. તે ભગવાન કહેવાય છે. (૨૫) બુદ્ધ–એટલે જીવ–અજીવ–પુણ્ય-પાપ-આશ્રવ સંવર, બંધ, નિર્જર અને મેક્ષ રૂપ નવ તને જેઓએ યથાર્થરૂપે જાણ્યા છે તે ભગવાન છે. નવતને પહેલા સમ્યફ પ્રકારે જાણવા અને જાણેલા તને સમ્યગદર્શનવડે શ્રદ્ધામાં ઉતારવા અને ચારિત્ર અર્થાત્ જાણેલા અને શ્રદ્ધાચેલા તત્વોને જીવનમાં ઉતારવા એજ એક માનવ કર્તવ્ય છે. અને અરિહંતના માર્ગે જવાને સરળ ઉપાય છે. (૨૬) બેધક–પોતે જાણેલા જીવાદિ તને તથા રૂપેજ બીજાઓને ઉપદેશ દેનારા ભાવદયાના માલિક, પતિતપાવન, ભગવાન મહાવીર છે. (૨૭) મુક્ત-બાહ્ય અને આભ્યન્તર ગ્રન્થિને જેમણે તેડી નાખી છે તે મુક્ત કહેવાય છે. ગૃહસ્થાશ્રમ–પુત્રપરિવાર માતાપિતા–ધન-ધાન્ય–સુવર્ણ, રજત આદિ બાહ્ય પરિગ્રહ છે. અને મિથ્યાત્વ વેદત્રય. હાસ્ય-રતિ-અરતિ–ભય-શેક, જુગુપ્સ ક્રોધમાન-માયા અને લેભ આ પ્રમાણે આભ્યન્તર ગ્રન્થિ છે, આ બંને ગ્રન્થિઓને તોડીને કર્મના પિંજરામાંથી સર્વથા મુક્ત થયા છે તે ભગવાન છે. Page #262 -------------------------------------------------------------------------- ________________ શતક ૩: સંપાદકનું પૂરવચન] [૨૦૯ (૨૮) મેચક-કર્મ પિંજરામાંથી સદુપદેશહિતોપદેશ આપીને બીજા જીવને પણ મુક્ત કરાવનાર અરિહંત ભગવાન છે. કેમકે રાગ-દ્વેષ–પરિગ્રહ તથા પુનઃ પુનઃ અવતાર ધારણ કરનારને જે પિતે કર્મના બંધનથી બંધાયેલ છે તે બીજાઓને કઈ કાળે પણ મુક્ત કરાવી શકે તેમ નથી. વીતરાગદેવ તેવા નથી માટે જ દેવાધિદેવ–શરણ્ય ભગવાન કહેવાય છે. (૨૯) સર્વજ્ઞ–સર્વદશી–ત્રિકાલવતી દ્રવ્ય તથા પર્યાયાત્મક પદાર્થ માત્રને વિશેષ રૂપે જુએ–જાણે તે સર્વજ્ઞ કહેવાય છે અને સામાન્ય પ્રકારે જાણે તે સર્વદશી કહેવાય છે. અર્થાત્ છદ્રસ્થ પહેલા જુએ અને પછી જાણે છે. જ્યારે તીર્થંકરદેવ પહેલા જાણે છે અને પછી જુએ છે. કમેની જાલ છેદીને સિદ્ધશિલા ઉપર બિરાજમાન અરિ હંત પરમાત્માઓ અનંતજ્ઞાની છે અર્થાત્ સર્વજ્ઞ છે. આનાથી જેઓ મુક્તાવસ્થામાં જ્ઞાનની માત્રા સ્વીકારતા નથી તેમનું ખંડન થઈ જાય છે. કેમકે જ્ઞાન આત્માને ગુણ હોઈને ગુણથી જૂદ પડતો નથી. તેમજ ગુણ કેઈ કાળે પણ ગુણ વિના કયાંય પણ અર્થાત્ નિગેદ, નરક,તિયચ, મનુષ્ય,દેવદેવેન્દ્ર ચકવતી અને સિદ્ધશિલામાં પણ રહેતો નથી. (૩૦)શિવસંપૂર્ણપણે સર્વ જાતનીદ્રવ્ય અને ભાવબાધાએથી રહિત હોવાના કારણે અરિહંતદેવ મંગળભૂત હોય છે. (૩૧) અચલ–સિદ્ધશિલા પ્રાપ્ત કર્યા પછી સાદિ અનંત ભાંગે તેઓ સર્વથા અચલ હોય છે, કમેને સંપૂર્ણ નાશ થવાથી સ્વાભાવિક અને પ્રાગિક ગતિ પણ તેમને નથી. (૩૨) અરુજ-દ્રવ્ય અને ભાવ રેગ જેમને નથી કેમકે આ બંને રોગનું કારણ શરીર અને મન હોય છે. પરમાત્મા Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ] [ ભગવતીસૂત્ર સારસ ગ્રહ જરા પરમેશ્વરને શરીર મેળવવા માટેનુ નામક પણ સવ થાક્ષીણુ થયુ છે અને શરીરવિના મન પણ હાતુ નથી. આવી સ્થિતિમાં ૮૮ હારનામાને જાય મવિનાસ્તિ ’ જન્મસમયના, સમયના શારીરિક રાગેા તેા આપણે જાણીએ છીએ તે દ્રવ્યરાગ કહેવાય છે. જ્યારે કામ, ક્રોધ, મદ, માયા, લાભ ઈર્ષ્યા—વૈર આદિથી ઉત્પન્ન થતાં વિકાર અને ચેષ્ટાઓ ભાવરાગ તરીકે સમાધાય છે. આ અને રાગે! ભગવાનને હાતા નથી. કમડલ' પાસે રાખવાના આશય એજ છે કે તેમના શરીર અશુદ્ધ છે. પેાતાના માથા ઉપરના મેાટાદેવનું ભજન કરવાના આશયે જ જપમાળા રાખવાની હાય છે. ધનુષ્યબાણ ગદા – તીરકામઠા તલવાર વગેરે શસ્રો શખવાના આશય તા પેાતાના શત્રુને મારવાના ઈરાદે જ રખાય છે. સ્રીનું સામીપ્સ કામ અવસ્થાને સૂચિત કરે છે. રૂડમાળા ખપ્પર આદિ સાધના હત્યાના સૂચક છે. ગાય અળદ–અશ્વ–સિંહ–માર–હંસ આદિ જાનવરો ઉપરની સવારી અહિંસા તત્ત્વની પૂર્ણતાને સૂચવતી નથી. માટે દ્રવ્ય અને ભાવ રાગ જેમનાં નાબૂદ થયા છે તે જ ભગવાન પૂજ્ય છે. સ્તુત્ય છે. God (૩૩) અક્ષય–પરિપૂર્ણ અથવા કૃતકૃત્ય હેાવાથી ભગવાન અક્ષય છે. (૩૪) અનંત–દ્રવ્યમાત્રમાં રહેલા અનંત ધર્માંના વિષયવાલું જ્ઞાન જેમણે હાય છે તે અન ત કહેવાય છે. (૩૫) અવ્યાખાના—ખીજા જીવાને કોઈ પણ રીતે ખાવા દાયક નથી. Page #264 -------------------------------------------------------------------------- ________________ શતક૩ઃ સંપાદકનું પૂરવચન] [ ૨૧૧ (૩૬) અપુનરાવૃત્તિ-કર્મબીજ સર્વથા બલી જવાના કારણે જેમણે ફરીથી સંસારમાં અવતાર ધારણ કરવાને નથી. તે પછી અરિહંત ભગવાનને પુનઃ પુનઃ જન્મ ધારણ કરવાની વાત જ સંભવી શકે તેમ નથી. આવા દેવાધિદેવ ભગવાન સિદ્ધિ ગતિના સ્થાનને પ્રાપ્ત થયેલા છે. ક્ષીણકમી જીવોનું સ્થાન લોકાકાશના અગ્રભાગે હેાય છે. અને ધર્માસ્તિકાયાદિ પદાર્થોનું ત્યાં જ અવસાન છે. માટે તે સ્થાનને છોડીને આગળ જઈ શક્તા નથી. તેમજ કર્મબીજ નષ્ટ થયેલું હોવાથી ફરીથી સંસારમાં અવતાર લેવાને માટે કંઈ પણ પ્રયોજન નથી. ભકતોને આશીર્વાદ અને દુષ્ટોને દંડ દેવાની વૃત્તિ (ઈચ્છા) મેહકર્મને લઈને હોય છે. જ્યારે દેવાધિદેવ પરમાત્માનાં મેહકર્મના મૂળીયા મૂળમાંથી જ ઉખડી ગયા છે. આવા ભગવાન મહાવીર સ્વામી ગૃહસ્થાશ્રમને ત્યાગ કરીને દીક્ષા અંગીકાર કરીને સાડા બાર વર્ષ સુધીની અખંડ ઉગ્ર, મહાઉગ્ર તપશ્ચર્યાએ આદરી, ચાર ઘાતકર્મ(જ્ઞાનવરણય દર્શનાવરની–મોહનીય–અને અંતરાય) નાશ પામ્યા પછી કેવળજ્ઞાનના માલિક બનીને. સમવસરણમાં બિરાજમાન થઈ સૌ જીવેને મોક્ષમાર્ગને ઉપદેશ આપે છે. તથા ચતુર્વિધ સંઘની સ્થાપના કરી છે. તેમનાં સંઘમાં ૧૪ હજાર શ્રમણ ૩૬ હજાર શ્રમણિઓની સંખ્યા છે. તે ચતુવિધ સંઘ સાથે જેમાં કડોની સંખ્યામાં દેવે છે. દાનવે છે; નાગકુમારે છે, અસુરે છે, તેમના ઈન્દ્રો છે, ઈન્દ્રાણિઓ છે, દેવિઓ છે, રાજા મહારાજાઓ છે, રાણુ–મહારાણિઓ છે. શેઠ શાહુકારે છે ઈત્યાદિક અગણિત માનવ સમુદાય સાથે ભગવાન એક ગામથી બીજે ગામ વિહાર કરતાં કરતાં એક સમયે કા નગરીના નન્દન નામનાં ત્યમાં પધારે છે. Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ] [ ભગવતીસૂત્ર સારસ ગ્રહ દૈવ નિમિત સમવસરણ ત્યાં દેવે સમવસરણની રચના કરે છે અને દેવાધિદેવ પતિત પાવન ભગવાન મહાવીરસ્વામી સમવસરણામાં આવીને “ તમે ત્તિસ્થમ્સ ’” કહીને વિરાજમાન થાય છે. આવા પ્રકારનુ દેવનિમિ ત સમવસરણ, તેની રચના, તેનુ વર્ણન, જૈનસૂત્રાને છેડીને ખીજે કયાંય જોવામાં પણ આવતું નથી. સંસારને ગમે તેવા મેટામાં મેટ ચક્રવતી હાય, વાસુદેવ હાય, કે અલદેવ હાય, ત્યાગી—તપસ્વી-મહાતપસ્વી હાય, કે કરોડોનુ દાન દેનાર શ્રીમંત હાય, કે 'ધે માથે આખી જીન્દગી સુધી લટકનાર મેટા યાગી હાય, તે પણ કેઈને માટે આવા સમવસરણની રચના થઈ હેાય એવુ કયાંય પણ જોવામાં નથી આવતું. જ્યારે અપૂવ અને અદ્વિતીય અતિશયા તા મારા તીર્થંકર પરમાત્માઓને જ હાય છે. મેાકા નગરીમાં વાયુવેગે જ્યારે આ વાત જાણવામાં આવી કે ભગવાન મહાવીરસ્વામી ગામની બહાર નંદન નામના ચૈત્યમાં બિરાજમાન છે ત્યારે ત્યાંના રાજા અને પ્રજાને ઘણેાજ આનંદ થયે અને સૌ એક સ્થાને ભેગા થઈને એકજ વાત કરવાં લાગ્યા. કે આપણા નગરવાસિએના મોટા પુણ્યદય છે કે પતિતપાવન ભગવાન મહાવીરસ્વામી આપણા નગરમાં પધાર્યા છે. તે અરિહંતને વાંન્દવા, સત્કારવાં, નમવાં અને તેમની પ પાસના કરવી એજ જીવનને એક મહાન વ્હાવા છે, માટે સૌ તૈયાર થાએ. સૌએ નાન કર્યાં ખલિક કર્યાં. મંગળ કર્યું.... તીલક કર્યા અને સભ્યવેષ પરિધાન કરીને પેાતપાતાના ઘરેથી બહાર આવી એક સ્થાને ભેગા થયા સૌના હૃદય શ્રદ્ધાથી પૂર્ણ હતાં, મનમાં અરિહંત દેવને Page #266 -------------------------------------------------------------------------- ________________ શતક-૩ઃ સંપાદકનું પૂરવચન ] [ ૨૧૩ જેવાને ઉલ્લાસ હવે, આંખમાં આતુરતા હતી, કાનમાં ભગવાનની વાણી સાંભળવાની તીવ્ર ઝંખના હતી. હાથ જોડાયેલા હતાં. પગે ગતિ માટે તૈયાર હતાં, આ પ્રમાણે તે બધા ભાવુકે મેટા સામૈયા સાથે ગામની બહાર આવ્યા અને અરિહંતના સમવસરણને જોતા જ નમી પડયાં નાભી સુધીના શરીર ઝુકી ગયાં, અને શ્રદ્ધાપૂર્વક સમવસરણમાં આવીને ત્રણ પ્રદિક્ષાણ કરીને ચગ્ય સ્થાને બેઠા. સૌના કાને સાંભળવા તત્પર હતાં. શ્રદ્ધાથી પરિપૂરિત હદય હતું. આત્માને પરમાત્મપદે પહોંચાડવાની ભાવના હતી. ભગવાન બોલ્યા કે “હે ભાગ્યશાલિઓ? લેક છે, જીવ છે, અજીવ છે, પુણ્ય છે, પાપ છે, આશ્રવ છે, બંધ છે. સંવર છે, નિજર છે અને મોક્ષ છે.” જીવનભરમાં અને ભવભ્રમણ કરતાં સૌ પ્રથમ જ જાણે! આ શબ્દો કાને પડયાં તથા સૌના મનરૂપી મોર નાચવા લાગ્યાં, જીવનમાં નવી ચેતના આવી અને જાણે! ભવભ્રમણાને આંટે સફળ થયે એમ અનુભવાયું. કેટલાક ભાવુક પ્રવજ્યાના માર્ગે આવ્યા. તે કોઈએ સમ્યકત્વ વ્રત આદિ બાર વ્રત યથા ગ્ય સ્વીકાર્યા છે. અને ફરી ફરી ભગવાનને વાઘાં તથા સ્વસ્થાને જવા માટે ઉભા થયાં. ઉલ્લસિત થયેલા ભાવ મનથી સૌ એક અવાજે આ પ્રમાણે બેલ્યા. અરિહંત દેવેનું અમને શરણ હેજે સિદ્ધ ભગવંતેનું અમને શરણ હો જે જૈન ધર્મનું અમેને શરણ હોજો....... અને મુનિ ભગવંતેનું અમને શરણ હેજે.” Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ અને પછી સૌ પોતપોતાના સ્થાને ગયા. પાપકર્મોના ફળોને ભેગવવા માટેની ચરમસીમા જેમ નારકમાં તથા નિગોદ સ્થિત છવામાં છે તેમ વ્યવહાર દષ્ટિએ ૬૪ હજાર સ્ત્રિયોના માલિક, ષટૂખંડ રાજ્યના ઘણી ચક્રવર્તિઓ અને ૩૨ હજાર સ્ત્રિના માલિક તથા ત્રણ ખંડના રાજા વાસુદેવ પણ પુણ્યશાલિઓ જ છે. છતાં તેમનું પણ પુણ્ય સીમાનીત નથી માટે આખું જીવન રાજ્યની ખટપટમાં સ્ત્રિયોની સાથે રંગ-રાગમાં પૂર્ણ થાય છે. અને જીવનલીલાને સમેટીને પાતાલલેકનાં સ્થાનને મેળવે છે. દેવો તથા દેવેન્દ્રોને પણ “ક્ષીને પુજે મત્સ્ય વિરત્તિ” આ ઉક્તિના કારણે ફરીથી ગર્ભ વેદના ભગવ્યા વિના છુટકો નથી. બીજી દેવાંગનાઓનું હરણ, પિતાનું પરાધીન જીવન, અને મૃત્યુના સમયનું દુ:ખ વેદન આદિ દુઃખની વેદના દેવલેકમાં પણ છે. મનુષ્યને જન્મ–જરા-વ્યાધિ-ઉપાધિના દુઃખો પ્રત્યક્ષ જોવાય છે. આમ સંસારવતી જીવાત્માઓ ગમે તેટલાં પુણ્યશાલી હશે? તે એ તેમનું પુણ્ય અધુરૂં છે, સીમાવાળું છે. _ “संसारात्मा सदा दुःखी जन्ममरणशोकभाक् ” જ્યારે દુઃખજનક કર્મોને નાશ કર્યા પછી જ કેવળજ્ઞાન મેળવાય છે અને તીર્થકર પદની પ્રાપ્તિ થાય છે. એવા તીર્થંકર પરમાત્મા ઉત્કૃષ્ટતમ, પુણ્યશાલી હોવાના કારણે આધિ-વ્યાધિ તથા ઉપાધિથી સર્વથા મુક્ત છે માટે પુણ્ય કર્મોના ફળની ચરમસીમા તીર્થંકર દેવામાં સમાપ્ત થાય છે. | મર્યાદાતીત કારૂણિક ભાવના જ્યારે ઉદ્ભવે છે ત્યારે તીર્થકર નામકર્મની નિકાચના થાય છે. અને તે મહાપુરુષે લાખે-કરડે તથા સંખ્યાત-અસંખ્યાત છનાં મિત્ર બને Page #268 -------------------------------------------------------------------------- ________________ શતક-૩ સંપાદકનું પૂરવચન] [૨૧મ છે. તથા મિત્ર બનીને સૌની ભલાઈમાં તથા સૌને પાપમાંથી મુકત કરવામાં જ રસિક હોય છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતાં પૂર્વોપાર્જિત તીર્થકર નામ કર્મનો ઉદય થાય છે અને ઈન્દ્રોના આસન પણ ચલાયમાન થાય છે. પોતાના અવધિજ્ઞાનથી તીર્થકરેનું જ્ઞાન કલ્યાણક જાણીને ૬૪ ઈન્દ્રો પિત પોતાના પરિવારવાલા દેવે તથા દેવિઓને સાથે લઈને ત્યાં આવે છે, અને સમવસરણની રચના કરે છે, તેમાં બેસીને તીર્થકર દે સૌ જીવોને માટે પરમહિતકારી એવા સંઘની સ્થાપના કરે છે. તેમાં સૌની પહેલા ગણધરે ગણપતિઓગણેશે જે પ્રભુનાં મુખ્ય શિષ્યા–અંતેવાસિઓ હોય છે, જેમનો સંયમ માંગલ્યપ્રદ રહેવાના કારણે જ સૌ કેઈને માટે મંગળ કરનાર બને છે. - મહાવીર સ્વામીને ગણધરોની સંખ્યા ૧૧ની હતી પદુગલિક શૂઢ તે હાથી જેવા જાનવરને હેાય છે. જ્યારે જ્ઞાનરૂપી સૂંઢના માલિકે ગણધર ભગવંતે હવાથી ચતુર્વિધ સંઘના શિમણી બનીને આખાએ સંઘને મેક્ષના માર્ગે પ્રસ્થાન કરાવીને સૌને ભાવે મંગળ જેવા હોય છે. તે ગણધરોમાં ઈદ્રભૂતિ ગૌતમ સ્વામી) સૌથી મોટા ગણધર હતા. તેમનું વર્ણન ભગવતી સૂત્રમાં નીચે પ્રમાણે છે. ગૌતમ સ્વામીનું વર્ણન ભગવાન મહાવીર સ્વામીનાં મુખ્ય અંતેવાસી હતાં. ગૃહસ્થાશ્રમને ત્યાગ કરીને નિર્ગથ અવસ્થા પામેલાં હતાં. ગૌતમ ગોત્રના હતાં. સાત હાથના ઊંચા શરીરવાલા હતાં. Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૧] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ સમચતુર સંસ્થાનવાલા હોવાથી સારા લક્ષણેથી દેવીપ્યમાન હતાં. વજાષભનારા સંઘયણવાલા એટલે કે તેમના શરીરના હાડકા ઘણાજ મજબૂત હતાં. સુવર્ણ સમાન શોભાયમાન કાન્તિવાલા હતાં. ઉગ્ર—દીપ્ત એવા મહાતપને કરનારા હતાં. ગુણસમ્પન્ન, ઉદાર અને ૧૪ વિદ્યાના જાણકાર હતાં. પૂર્ણ સંચમી હોવાના કારણે શરીર વિભૂષાથી સર્વથા રહિત હતાં. ૧૪ પૂર્વધારી હતા અને તે પૂર્વે તથા દ્વાદશાંગીના રચનારા હતાં. ચાર જ્ઞાનનાં સ્વામી હોવાથી શ્રુતકેવળી હતાં. સર્વાક્ષર સનિપાતી જ્ઞાનવાલા હતાં સર્વોત્તમ વિનયવાન અને પૂર્ણ વિવેકી હતાં. તથા ભગવાન મહાવીરસ્વામી પ્રત્યે અનહદ રાણવાન હતાં. પૂર્ણ દયાલુ હોવાથી, અત્યાર સુધીના બધા પ્રશ્નો ભગવાન મહાવીરસ્વામીને કેવળ લોક-કલ્યાણની ભાવનાથી પૂછેલા છે. પિતાની જિજ્ઞાસાથે, તથા જીવમાત્ર જૈન શાસનને સમજે, આદરે, અને પોતાના જીવનનું ધ્યેય પૂર્ણ કરે તે આશયને લઈને પ્રશ્નો પૂછ્યાં છે. અને ચરાચર સૃષ્ટિના કલ્યાણેચ્છુ ભગવાન મહાવીરસ્વામીએ તેમના ઉત્તર આપ્યા છે. દેવેન્દ્રો સંબંધી પ્રશ્ન ત્રીજા શતકના આ ૧ લા ઉદેશમાં ખાસ કરીને દેવક સંબંધી વર્ણન છે. એટલે જુદા જુદા દેવલોકના ઈન્દ્રો, સામાન્ય નિક દેવ વગેરે સંબંધી પ્રશ્નોત્તરે છે. આ પ્રશ્નોત્તરે મકા નગરીના નંદન નામના ચીત્યમાં થયેલા છે તેમાંના કેટલાક પ્રશ્ન ભગવાનના બીજા ગણધર અગ્નિભૂતિએ કર્યા છે, તે કેટલાક ત્રીજા ગણધર વાયુભૂતિએ કર્યા છે. ' Page #270 -------------------------------------------------------------------------- ________________ શત—૩ જું સંપાદકનુ' પૂરાવચન] [૨૧ શરુઆત ચમરથી કરવામાં આવી છે. એટલે કે ચમરની ઋદ્ધિ, કાંતિ, બળ, કીત્તિ, સુખ, પ્રભાવ અને વિષુવણ શક્તિ સંબંધી ભગવાનને પૂછાયુ છે. ભગવાને તે સંબંધી વન કયુ" છે. તે પછી ચમરના સાાનિક દેવા, ત્રાયસ્ત્રિ શક દેવા અને ચમરની પટરાણીએ સંબંધી તે જ પ્રશ્ન છે. અહિ એ વાત વિશેષ છે કે અગ્નિભૂતિએ ભગવાન પાસેથી આના જવાબે સાંભળ્યા પછી તેમણે વાયુભૂતિને કહ્યું છે. વાયુભૂતિને એ વાતની શ્રદ્ધા બેસતી નથી. પછી તેમણે ભગવાનને સ્વયં પૂછીને ખાત્રી કરી છે. આ પછી ત્રીજા ગણધર વાયુભૂતિએ વિરોચનેન્દ્ર, નાગકુમારના ઈન્દ્ર ધરણ, સ્તનિતકુમારી, વાનન્યતા અને જચાતિષકા સંબંધી પ્રશ્ના છે. દેવે સંખ'ધીના આ પ્રશ્નામાં દક્ષિણ દિશાના ઇન્દ્રો માટે અગ્નિભૂતિએ પ્રશ્નો કર્યાં છે, જ્યારે ઉત્તર દિશાના ઈન્દ્રા માટે વાયુભૂતિએ પૂછ્યા છે. અગ્નિભૂતિએ શક્રેન્દ્ર સ’ખ’ધી ઉપરની મામતેાના પ્રશ્નો પૂચા પછી ભગવાનના શિષ્ય તિષ્યક, કે જેઓ છઠે છઠની તપસ્યા પૂર્વક આત્માને ભાવતા, આઠ વર્ષ સુધી સાધુપણ' પાળી, માસિક સ’લેખના પૂર્વ કે આત્માને સ ંચાજી, સાઠે ટંકનું અનશન પાળીને કાળ કરી સૌધમ કલ્પમાં દેવેન્દ્રના સામાનિકપણે ઉત્પન્ન થયા હતા તેમની ઋદ્ધિ અને વિષુવાં શક્તિ વગેરે સંખ ́ધી પૂછ્યું છે. આ એકજ નહિ, પર`તુ ખાકીના સામાનિક Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮] | [ ભગવતીસૂત્ર સાસંગ્રહ દેવ, ઇશાનનેન્દ્ર, ભગવાનના શિષ્યકુરુદત્તપુત્ર કે જેઓ નિરં– તર અઠ્ઠમ અઠ્ઠમના પારણે આયંબીલ, તપવડે આત્માને ભાવતા આતાપના લેતા છે માસ સાધુપણું પાળી અંદર દિવસની સંલેખના વડે આત્માને સંજી, ત્રીસટેક અનશન પાળી, સમાધિપૂર્વક કાળ કરી ઈશાનક૯પમાં ઈશાનેન્દ્રના સામાનિક પણે ઉત્પન્ન થયા હતા. તેના સંબંધી પ્રશ્ન થયેલ છે. એ પ્રમાણે સનકુમાર સામાનિક દેવ, ત્રાયશ્ચિંશકદેવ, લોકપાલ અને પટ્ટરાણીએ, એ જ પ્રમાણે મહેન્દ્ર, બ્રહ્યલોક, લાંતક, મહાશુદ્ર, સહસ્ત્રાર, પ્રાકૃત અને અશ્રુતના દેવેની વિદુર્વણ શક્તિ સંબંધી વર્ણન છે. ૮ પ;૩૮ ત્રીજા શતકના પહેલા ઉદેશાના પ્રશ્ન કર્તા અગ્નિભૂતિ નામના બીજા ગણઘર છે. જેઓ મગધદેશના “ગોબરગામમાં ગૌતમ ગોત્રીશ્રી વસુભૂતિ બ્રાહ્મણને ત્યાં પૃથ્વીદેવીની કુક્ષિાએ કૃતિકા નક્ષત્રમાં જન્મ્યા હતાં. વેદ-વેદાંત આદિ ૧૪ વિદ્યાઓના પારગામી હોવાની સાથે ૧૦૦ શિષ્યના ગુરૂ હતાં. એક દિવસે મિલ નામના વિપ્રે આરંભેલા મેટા યજ્ઞમાં પધાર્યા હતાં, તે સમયે ભગવાન મહાવીર સ્વામીને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતાં દેએ રચેલ સમવસરણમાં વિરાજિત ભગવાન મહાવીરસ્વામી ને પરાજિત કરવા માટે પોતાના ભાઈ ઈન્દ્રભૂતિ ગયા હતાં, પણ બન્યું તેનાથી વિપરીત એટલે ઈદ્રભૂતિએ મહાવીર સ્વામીનું શરણ સ્વીકાર્યું આ વાત સાંભળીને અગ્નિભૂતિ પણ ભગવાન પાસે આવ્યા અને શંકા સમાધાન પછીતે પણ અંતેવાસી બન્યા તે સમયે તેમની ઉમ્ર ૪૬ વર્ષની હતી અને ૧૨ વર્ષ છદ્મસ્થ તરીકે રહીને જન્મથી ૫૮મા વર્ષે કેવળજ્ઞાનના માલિક બન્યા હતા, ૧૬ વર્ષ સુધી કેવળીપર્યાયમાં રહ્યા અને ૭૪ વર્ષે આયુષ્યપૂર્ણ કરીને મોક્ષમાં ગયા છે. Page #272 -------------------------------------------------------------------------- ________________ શતક-૩ નું ઉર્દેશક–૧] [૨૧૯ ઈશાનેન્દ્રની ઉત્પત્તિ આ પછી ઇશાનેન્દ્રની દિવ્યઋદ્ધિ અને તેની ઉત્પત્તિનું વર્ણન આવે છે. પ્રસંગ એમ બને છે કે – ભગવાન મહાવીર સ્વામી મકાનગરીના નંદન મૈત્યથી તે અગ્નભૂતિ ગણધરે ભવનપતિના દશ ભેદમાંથી અસુરકુમારના ઈન્દ્ર દક્ષિણાધિપતિ ચમરેન્દ્રની અદ્ધિ આદિ માટે પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં ભગવાન મહાવીરસ્વામી આ પ્રમાણે જવાબ આપે છે. તે ચમરેન્દ્ર મેટી અદ્ધિવાલે છે; ૩૪ લાખ ભવનવાસી. દેવતાઓઉપર ૬૪ હજાર સામાનિક દેવે ઉપર, ૩૩ ત્રાયશ્વિક દેવે ઉપર. ચાર લેકપાલ, પાંચ પટ્ટરાણ, ત્રણ પર્ષદા, સાત સેના, સાત સેનાપતિ, બે લાખ છપ્પન હજાર આત્મરક્ષક દેવે. તથા બીજા પણ ઘણા દેવે તથા દેવીઓ ઉપર તેને પ્રભાવ છે. કાકન્દી નગરીમાં ૩૩ શ્રમણોપાસકે તત્ત્વજ્ઞ હતાં જે ચમરેન્દ્રના ત્રાયશિક દેવ થયા છે. વિક્ર્વણુ માટે વૈકિય સમુદુધાત. વડે જમ્બુદ્વીપને ઘેરી શકે છે. આ દ્વીપની મેરૂપર્વતની દક્ષિણ દિશાએ ૧૭૮૦૦૦ એજન પ્રમાણની મધ્યે અસુરકુમાર દેવે તથા દેવીઓના ૩૪. લાખ ભવને છે. જે બહારથી ગેળ અને અન્દરથી ચેરસ છે, ઘણુંજ સુન્દર, સ્વચ્છ, પુષ્પોથી શણગારેલા. લીપેલા ધેાળેલા, ધૂપથી સુગંધિત થયેલા, કાન્તિવાલા તેમના આવાસે છે. આ ઈન્દ્રના સામાનિક દેવામાં પણ એટલી શક્તિ છે કે આખા જમ્બુદ્વીપને તથા તિરછાલકના અસંખ્યદ્વીપ તથા. સમુદ્રોને આકીર્ણ કરી–શકે છે. આ પ્રમાણે ત્રાયશ્ચિંશકોની શક્તિ પણ જાણવી. Page #273 -------------------------------------------------------------------------- ________________ રર૦] [ભગવતીસૂત્ર સારસંહ નિકળી વિહરતા રાજગૃહ પધારે છે. આ વખતે હાથમાં શૂળને ધારણ કરનાર અને બળદના વાહને વાળ લોકના ઉત્તરાર્ધ લોકપાલ દેવની તથા તેમની પટ્ટરાણીઓ માટે પણ જાણવું. વૈકિય સમુદ્ધાતમાં વૈક્રિય પુદગળેજ કામે આવે છે ત્યારે વજ, વૈડય; લોહિતાક્ષ મારગલ્લા વગેરે રને ઔદરિક હોય છે, તે ક્રિય સમુદ્ધાતમાં શી રીતે કામ આવે? ટીકાકાર આ વાતને નિર્ણય આપે છે કે વૈકિય સમુદ્ધાતમાં જે પુદ્ગળે લેવાય છે તે રત્નનાં જેવાજ સારવાલા હોય છે. - ભગવાન મહાવીર સ્વામીના ત્રીજા ગણઘર ગૌતમ ગોત્રના ઈન્દ્રભૂતિના નાનાભાઈ ૪રમાં વર્ષે ભગવાન મહાવીરસ્વામી પાસે દીક્ષિત થાય છે. ૧૦ વર્ષ છદ્મસ્થ અવસ્થામાં રહે છે. -૧૮ વર્ષ કેવળી પયાર્ય પાલે છે અને જન્મથી ૭૦માં વર્ષે મોક્ષમાં જાય છે. તે દેવાધિદેવને વરેચનરાજ–બલિ ઈન્દ્રની -દ્ધિ માટે પ્રશ્ન કરે છે. અને ભગવાન કહે છે કે તેમનાં મેરૂપર્વતની ઉત્તર દિશાએ ૩૦ લાખ આવાસે છે, ૬૦ હજાર સામાનિક દેવો છે, બીજા પણ ઘણા દેવ તથા દેવીઓ ઉપર તેમનું આધિપત્ય છે. વિક્ર્વણ શક્તિમાં ચમરેન્દ્ર કરતાં પણ અધિક છે. - નાગ કુમારને ઈન્દ્ર ધરણેન્દ્ર મેટી ત્રાદ્ધિવાળે તથા શક્તિવાલો છે. દક્ષિણાત્ય ધરણેન્દ્રનાં આધિપત્યમાં૪૪ લાખ -ભવન, છ હજાર સામાનિક દેવ ૩૩ ત્રાયશ્વિશંક દેવ, ૪ લોકપાલ પરિવાર સહિત ૬ અગ્રમહિષીઓ, ૩ સભા, ૭ પ્રકારનું સેન્ચ, ૭ સેનાપતિ, ૨૪ હજાર આત્મરક્ષક દેવો, અને બીજા પણ ઘણા દક્ષિણાત્ય દેવો તથા દેવીઓ છે. Page #274 -------------------------------------------------------------------------- ________________ શતક-૩નું ઉદ્દેશક-૧] [२ ઘણું અઠ્ઠાવીસ લાખ વિમાનને ઉપરી ઈશાનેન્દ્ર સ્વચ્છ વસ્ત્રોને ધારણ કરી માળાથી શણગારેલા મુકુટને માથે મૂકી, આ પ્રમાણે બીજા ભવનપતિઓ માટે પણ જાણવું. મેરૂપર્વતની દક્ષિણ દિશા તરફ રહેનારા ભવનપતિઓના ઈન્દ્રો અનુક્રમે ચમર, ધરણ, વેદેવ, હરિકાંત, અગ્નશિખ, પૂર્ણ, જળકાંત, અમિત, વિલંબ અને છેષ છે. ત્યારે ઉત્તરાધિપતિએ બલિ, ભૂતાનંદ, વેણુદાલી, હરિસહ, અગ્નિમાણવ વસિષ્ઠ, જલપ્રભ, અમિતવાહન પ્રભંજન તથા મહાધેષ છે. વ્યંતરેન્દ્રો પણ પરિવાર સહિત જાણવા. આમાં પણ દાક્ષિણાત્ય અને ઉત્તર ભાગમાં વ્યંતરોના ઈન્દ્રો અનુક્રમે કાળમહાકાળ, સુરૂપ પ્રતિરૂપ, પૂર્ણભદ્ર-મણિભદ્ર,ભીમ-મહામીમ કિનર–કિંગુરુષ પુરુષ મહાપુરુષ, અતિકા-મહાકાય, ગીતરતિ ગીતયશા છે. આ પ્રમાણે જ્યોતિષ્કો માટે પણ જાણી લેવું. દેવેન્દ્ર શકને માટે આ પ્રશ્નોત્તરે છે, જમ્બુદ્વીપના મેરૂપર્વતની સમતલભૂમિથી ૮૦૦ એજન ઉપર ગયા પછી સૂર્યની. રાજધાની છે, ત્યાંથી ૮૦ જન ચન્દ્રદેવની રાજધાની છે, ત્યાંથી ૨૦ એજનના અંતરમાં ગ્રહ-નક્ષત્રો અને તારાઓના વિમાને છે ત્યાંથી પણ અસંખ્યય જન ઉપર સૌધર્મ દેવલોકછે. તે ધનેદધિના આધારે છે. ત્યાં ૩૨ લાખ વિમાન છે. જે ગાળ ત્રિકેણ, અને સરચોરસ છે; વણે કાળા, નીલા લોહિત, હાલિદ્ર અને ઘેલા હોય છે. ગધે સુગન્ધવાલા અને સ્પશે કેમળ હેચ છે. તેમને વધારણીય અને. ઉત્તરઐકિય એમ બે શરીર હોય છે. આગળના અસંખ્ય ભાગથી યાવત સાત હાથ સુધીનું શરીર ભવધારી Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨ [ભગવતીસૂત્ર સારસંગ્રહ નવા સોનાના સુંદર વિચિત્ર અને ચંચળ કુંડલથી ગાલેને ઝગમગાવતે દશે દિશાઓને પ્રકાશિત કરતે ઈશાન કલ્પમાં, ઈશાનાવતંસક વિમાનમાં દેવઋદ્ધિને અનુભવતે, જે દિશામાંથી પ્રકટયો હતો, તે જ દિશામાં પાછો ચાલ્યા ગયે. આ વખતે ગૌતમે મહાવીરસ્વામીને વાંદી–નમી ભગવાનને પૂછયું. “ઈશાનેન્દ્રની તે દિવ્યત્રદ્ધિ કયાં ગઈ? અને કયાં પિચી ગઈ?” ભગવાને કહ્યું- તે શરીરમાં ગઈ અને શરીરમાં પિસી ગઈ. ૩૯ ણીયની અપેક્ષાએ સમજવું. જયારે આંગળીના અસંખ્યાત ભાગથી એક લાખ જન સુધીનું શરીર ઉત્તર ઐકિય સંબંધી જાણવું. તેને ૮૪ હજાર સામાનિક દેવ. ૩૩ ત્રાયશ્ચિંશક દેવ. ૪ લોકપાળ (સેમચમ–વરૂણ-કુબેર) ૭ સેના અને ૭ સેનાપતિ ત્રણ લાખ છત્રીસ હજાર આત્મરક્ષક દેવ; આઠ પદેરાણી, અને સુધમ, નામની સભા છે. પર ૩૯ સુધર્મા સભામાં ઈશાન નામના સિંહાસન પર બેઠેલા ઈશાનેન્દ્ર પિતાને દિવ્ય–વૈભવ ભેગવી રહ્યા છે. જેમાં ૮૦ હજાર સામાનિક દેવ, ચાર લેકપાળ આઠ ઈન્દ્રાણી, સાત સેના, સાત સેનાપતિ, ત્રણ લાખ બત્રીસ હજાર અંગરક્ષક દેવ આદિ બીજા ઘણા દેવદેવીઓ ઉપર આધિપત્ય ભગવે છે. એક સમયે પોતાના અવધિજ્ઞાનથી ઈન્દ્ર ભગવાન મહાવીર સ્વામીને જોયા અને આસનથી નીચે ઉતરીને સાત આઠ પગલાં ભગવાન જે દિશામાં હતાં તે તરફ ગયા અને ભગવાનને વાંધા, ત્યારપછી પિતાના આભિગિક દેવને Page #276 -------------------------------------------------------------------------- ________________ શતક-૩ જુ ઉદ્દેશક-૧ ] તામલી તાપસ અને પ્રાણામા દીક્ષા આ પછી શ્રી ગૌતમે ઈશાનેન્દ્રની ઉત્પત્તિ સંધી કરેલા પ્રશ્નના ખુલાસા વિસ્તારથી છે. જેનેા સાર આ છેઃ [૨૨૩ તાપ્રલિપ્તી નગરીમાં તામલી નામના મૌય પુત્ર (મૌય વંશી) ગૃહપતિ રહેતા હતા. તે ઘણા મોટા ધનાઢય હતા. દિવસે દિવસે ઋદ્ધિ-સમૃદ્ધિમાં વધતા જતા હતા. પછીથી તે વૈરાગી થયે.. અનેક પ્રકારના પદાર્થાંથી પેાતાના સગા—સધીએ અને જ્ઞાતિવાળાઓના સત્કાર-સન્માન કરી. પેાતાના વડીલ પુત્રને કુટુંબને ભાર સાંપી, પેાતાના સ્થાને સ્થાપી, તેણે પ્રાણામા નામાની દીક્ષા લીધી. દીક્ષાની સાથે જ તેણે ચાવજજીવ સુધી છઠે–છઠની તપસ્યાને અભિગ્રહ કર્યાં. તે છઠે ડેની તપસ્યા કરે છે. અને હાથ ઊઉંચા રાખી સૂર્યની સ્પામે ઉભા રહી આતાપના લે છે. ઊંચ, નીચ અને મધ્યમકુળમાંથી ભિક્ષા લે છે. પારણાના દિવસે એવા અભિગ્રહ ધારણ કરે છે કે-દાળશાક વિનાના ચાખા ભિક્ષામાં લેવા અને ભિક્ષામા લાવેલા ચાખા (ભાત)ને પાણી વડે એકવીસ ખેલાવીને આજ્ઞા આપતાં કહે છે કે “હું ભગવાન મહાવીર સ્વામીને વન્દન કરવા માટે જાઉ છુ” તેા તમે પણ મારી સાથે ચાલે. અને આપણા પરિવારને પણ ખખર આપેા. પછી લાખ ચેાજન પ્રમાણ વાલ વિમાનમાં બેસીને, તથા નંદીશ્વર દ્વીપમાં તે વિમાનને સ`કેલીને ઈન્દ્ર મહારાજ પાતાના પરિવાર સાથે રાજગૃહનગરે આવ્યા અને ભગવાનને ત્રણ પ્રદક્ષિણા દઈને પટુ પાસના કરી ધ દેશના સાંભળ્યા પછી ઈન્દ્રે અત્યન્ત ભક્તિ ભાવે ભગવાનને કહ્યું કે હું પણ Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪] [ભગવતીસૂત્ર સારસ ગ્રહ વાર ધાય પછી ખાવા–પારણું કરવું. આ દીક્ષાને પ્રાણામા દીક્ષા એટલા માટે કહેવામાં આવી છે કે તે જેને જ્યાં જૂવે, તેને અર્થાત્ ઈન્દ્ર, કેન્દ્ર, રુદ્ર, શિવ, કુબેર, પાવતી ચંડિકા, રાજા, સાથે વાહ, કાગડા, કૂતરા, ચાંડાલ, આદિ સૌને પ્રણામ કરે છે. ઊચાને જોઇ ઊંચી રીતે પ્રણામ કરે છે, નીચાને જોઈ નીચી રીતે પ્રણામ કરે છે. એટલા માટે આ પ્રત્રજ્યાને પ્રાણામા કહી છે. મૌય પુત્ર તામીએ દ્વાર તપસ્યા કરી, શરીરને સૂકવી દીધું તે પછી તેણે પેાતાના પૂના અને દીક્ષા પછીના બધા એખિતાઓની સમ્મતિપૂર્વક પેાતાની પાસેનાં ચાંખડી. કુડી વગેરે ઉપકરણા દૂર કરી. તામ્રલિપ્તી નગરીમાં ઇશાન ખૂણામાં આહાર પાણીના ત્યાગ કરી પાદે પગમન નામનુ અણુશણ કર્યું. આવખતે અલિચચા રાજધાની ઈન્દ્ર અને પુરાહિતથી રહિત હતી. ત્યાંના રહેનારા ઘણા અસુરકુમાર દેવા અને દેવીઓએ માલતપસ્વી તામીને અવધિજ્ઞાનથી જોયા. આ અધાઓએ તામલીને અલિચ ચાના ઈન્દ્ર તરીકે આવવાના હું ગૌતમ સ્વામી આદિ મહિષ એને નાટવિવિધ (નાટક) દેખાડવાની ઈચ્છવાલેા છુ' આમ કહીને ઈન્દ્રે પેાતાના જમણા હાથમાંથી ૧૦૮ દેવકુમારેાને તથા ડાબા હાથમાંથી ૧૦૮ દેવકન્યા એને પ્રકટ કરીને વાંજિત્રોના નાદ સાથે ત્રીસ જાતનુ વિવિધ પ્રકારે નાટક કર્યુ.. નાટયની સમાપ્તિ થયે છતે ભગવાનને વાંઢી નમીને પોતાના સ્થાને ગયા, ગૌતમસ્વામીએ ભગવાનને પૂછ્યું કે ઈન્દ્ર મહારાજની આટલી બધી ઋદ્ધિ કાં ગઈ ? ભગવાને કહ્યું કે તેની ઋદ્ધિ તેના જ શરીરમાં પ્રવેશ કરી ગઈ છે. બાકીના ઉલ્લેખ સ્પષ્ટ છે. Page #278 -------------------------------------------------------------------------- ________________ [૨૨ શતક-૩ નું ઉદ્દેશક–૧] સંકલ્પ કરાવવાનો વિચાર કર્યો. આ દેવ દેવીઓ તામી પાં આવ્યાં. પિતાની દિવ્ય સમૃદ્ધિ વડે બત્રીસ પ્રકારનાં નાક વિધિ બતાવ્યાં. પછી તેને નમી, વાંદી પ્રદક્ષિણા દઈ, બલિ ચંચાના ઈન્દ્ર થવા માટે પ્રાર્થના કરી. અને એવા પ્રકાર નિયાણું બાંધવાનું કહ્યું. તામલીએ આ વાત સ્વીકારી નહિ તે મૌન રહ્યો, ત્યારે પેલા દેવદેવીઓએ બીજીવાર-ત્રીજીવા એમ પ્રાર્થના કરી. પણ તામલીએ કંઈપણ જવાબ ન આપ્યો આખરે તે દેવદેવીઓ થાકીને પોતાના દેવલોકમાં બલિચંચામ ચાલ્યા ગયા. તે પછી તામલી સાઠ હજાર વર્ષ પિતાની દીક્ષા પાળીને બે માસની સંલેખના કરીને કાળ કરી ઈશાન–કલ્પમાં ઈશાદેવેન્દ્રપણે ઉત્પન થયે, આ વખતે ઈશાન દેવલોકમાં પણ ઈન્દ્ર અને પુરોહિતનાં સ્થાન ખાલી હતાં. - બલિચંચાના દેવદેવીઓએ જ્ઞાનથી જોયું કે-તીમલી મરીને ઈશાનમાં ઈન્દ્ર થયો છે. અને તેનું મડદુ જયાં મળે ત્યાં છે. એટલે તેઓ ક્રોધી થઇને મડદા પાસે આવ્યા, ને એને ડાબે પગે દોરડી બાંધી, તેના મોંમાં ત્રણ વાર થંકયા. એટલું જ નહિ પરંતુ તામ્રલિપ્તી નગરીમાં બધે ઠેકાણે તે મડદાને ઘસેડીને ફેરવ્યું. એ શરીરની ખૂબ નિંદા કરી. ખૂબ હેલણા કરી. તેને મારી પીટી અને કદર્થના કરી પછી તે મડદાને એકાન્તમાં નાખી ચાલ્યા ગયા. મડદાની આ હેલણ–કદર્થના- નિંદા થતી હતી, એ વાત ઈશાન દેવલોકના દેવદેવીઓને પોતાના જ્ઞાનથી જોઈ એણે ઈશાનેન્દ્રને આ વસ્તુ નિવેદન કરી. ઈશાનેર વિત Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ તેણે પિતાના કપાળે ભવાં ચઢાવી બલિચંચા રાજધાની પ્રત્યે જોયું. પિતાના દિવ્ય પ્રભાવ વડે તે વખતે બલિચંચા અંગારા જેવી થઈ ગઈ. આગના કણિયા અને રાખ જેવી થઈ. બલિચંચામાં રહેનારા અસુરકુમારે ખૂબ ભય પામ્યા. અત્યન્ત દુઃખી થયા. ત્રાસ પામ્યા. ચારે બાજુ નાસવા–ભાગવા લાગ્યા. તેમણે ઉપગ આપી જોયું કે આ તે ઈશાનેન્દ્રના કેપનું પરિણામ છે. ત્યારે બધા અસુરકુમારેએ ઈશાનેન્દ્રને ખૂબ ખૂબ પ્રાર્થના કરી. ખૂબ ખૂબ ક્ષમા યાચી, એની શક્તિનાં વખાણ કર્યા. તે પછી ઈશાનેન્દ્ર બલિચંચા ઉપર મૂકેલી તેની વેશ્યા પાછી ખેંચી લીધી. છે ત્યારથી લઈને બલિચંચામાં રહેનારા અનેક અસુરકુમાર દેવ અને દેવીઓ તે ઈશાનેન્દ્રને આદર, સેવા વગેરે કરે છે, અને ઈશાનેન્દ્રની આજ્ઞામાં, સેવામાં–-આદેશમાં રહે છે. શકે અને ઈશાનની તુલના આ ઈશાનની સ્થિતિ બે સાગરેપમથી કંઈક અધિક છે. અને દેવકથી અવીને તે મહાવિદેહ ક્ષેત્રમાં જઈ ત્યાંથી સિદ્ધ થશે. શકેન્દ્ર વિમાને કરતાં ઈશાનેન્દ્ર વિમાને કંઈક ઊંચા છે. કેન્દ્ર, ઈશાનેન્દ્રની પાસે આવવાને સમર્થ છે, અને જ્યારે તે આવે છે ત્યારે તેને આદર કરતે આવે છે. નહિં કે અનાદર પૂર્વક આવી જ રીતે ઈશાનેન્દ્ર શક્રેન્દ્રની પાસે પણ જઈ શકે છે. જ્યારે તે શક્રેન્દ્ર પાસે આવે, ત્યારે આદર કરતો ય આવે અને અનાદર કરતે ય આવે. શક્રેન્દ્ર શાનેન્દ્રની ચારે બાજુએ બધી તરફ જેવાને સમર્થ છે. એમ ઉપર પ્રમાણે– Page #280 -------------------------------------------------------------------------- ________________ શતક૩ જુ ઉદ્દેશક-૧] [૨૨૭ શક્રેન્દ્ર ઈશાનેન્દ્રની સાથે વાતચીત કરવાને પણ સમ છે. આ બન્નેની વચમાં પરસ્પર કોઈ વખત એક બીજાનું કામ પડે છે, જ્યારે શક્રને કઈ કામ હોય ત્યારે તે ઇશાનેન્દ્રની પાસે આવે છે, અને જયારે ઈશાનેન્દ્રને કામ હાય ત્યારે શક્રેન્દ્ર પાસે જાય છે. તેમની પરસ્પર માલવાની રીતિ આવી છે. ’’હું દક્ષિણàાકા ના ધણી દેવેન્દ્ર દેવરાજ શક ! ?? * હું ઉત્તર લેાકાના ધણી દેવેન્દ્ર દેવરાજ ઇશાન !” આ અન્નેમાં કાઈ કાઇવાર વિવાદો પણ થાય છે. જયારે વિવાદ થાય છે ત્યારે તેઓ સનત્કુમાર નામના દેવેન્દ્રને યાદ કરે છે. ચાદ કરતાં જ તે સનત્કુમાર તે એ દેવેન્દ્રો પાસે આવે છે. સનકુમારેન્દ્ર જે કહે છે; તેને તે બન્ને ઇન્દ્રો સ્વીકાર કરે છે. આ સનત્કુમાર ઇન્દ્ર ભવસિદ્ધિક છે; સમ્યગ્દષ્ટિ છે, મિત સંસારી છે. સુલભ આધિ છે, આરાધક છે, અને ચરમ છે. તે સનકુમારેન્દ્ર ઘણાં શ્રમણ અને શ્રમણીએ, શ્રાવક અને શ્રાવિકાઓના હિતેચ્છુ છે. સુખેથ્યુ અને પથ્લેચ્છુ છે. તેઓનાં ઉપર અનુકપા કરે છે. તેઓનું નિઃશ્રેયસ ઇચ્છે છે. સનત્કુ મારેન્દ્રની સ્થિતિ સાત સાગરાપમની છે. તે આયુષ્ય પુરુ થયે મહાવિદેહક્ષેત્રમાં ઉત્પન્ન થઇ સિદ્ધ થશે. ૪૦ ૪૦ વૈમાનિક દેવતાઓ સંબંધી વિશેષ વર્ણન આ પ્રમાણે છે— વૈમાનિક દેવાના ખાર ભેદ છે:-સૌઘમ, ઐશાન, સનત્કુમાર, માહેન્દ્ર બ્રાલેાક, લાંતક, મહાશુક્ર, સહસ્રાર, આનત, પ્રાણત, આરણ્ અને અચ્યુત. આ માર દેવલાક કહેવાય છે. સૌધર્મ નામની સભા જેમાં છે તે સૌધમ, ઈશાનેન્દ્રના નિવાસ જ્યાં છે. તે મશાન આ પ્રમાણે સર્વ સમજી લેવું. Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ અસુરકુમારેની ગતિ આ પ્રકરણમાં પણ દેવતાઓ સંબંધી જ હકીકત છે. અસુરેનું સ્થાન, અસુરેનું ગમન, અસુરેને દેએ કરેલી સજા, તે પછી ચમરની હકીકત આવે છે. જેમાં ચમરની ઉત્પત્તિ, તેની દીક્ષા અને ચમરપણે ઉત્પન્ન થયા પછી શક અને ચમર વચ્ચેનું યુદ્ધનું ખૂબ વિસ્તારથી વર્ણન છે. આ બધાને સાર આ છે -- તે વૈમાનિક દેવોની આયુષ્ય મર્યાદા આ પ્રમાણે છે :-- બાર દેવલોકનાં નામ જઘન્ય સ્થિતિ ઉત્કૃષ્ટ સ્થિતિ ૧ સૌધર્મ ૧ પલ્યોપમ ૨ સાગરોપમાં ૨ઐશાન ૧ થી વધારે ૨ સાગરોપમથી વધારે ૩ સનકુમાર ૨ સાગરોપમ ૭ સાગરોપમ ૪ માહેન્દ્ર ૨ ,, થી વધારે ૭ સાગરોપમથી વધારે ૫ બ્રહ્મલોક ૭ , , ૧૦ સાગરોપમ ૬ લાંત ૧૦ સાગરોપમથી વધારે ૧૪ સાગરોપમ ૭ મહાશુક્ર ૧૪ ૮ સહસ્ત્રાર ૧૭ - ૧૮ ૯ આનત ૧૮ ૧૯ ૧૦ પ્રાણત ૧૯ ૧૧ આરણ ૨૦ ૨૧ ૧૨ અશ્રુત ૨૧ : આ વિમાનિક દેવે આટલી બાબતેમાં ઉપર ઉપર વધારે હોય છે. પ્રભાવ-અશિન્ય શક્તિને પ્રભા કહે છે. તે નિગ્રહ, , અનુગ્રહ, વિકિયા, અને પરાભિગ આદિ રૂપમાં સમજવું. ૧૭ Page #282 -------------------------------------------------------------------------- ________________ શતક-૩ નું ઉદ્દેશક–૨] [૨૨૯ આ પ્રશ્નોત્તર રાજગૃહી થયેલા છે. અસુરકુમારે એક લાખ એંશી હજાર જનની જાડાઈવાળી રત્નપ્રભા પૃથ્વીની ૧૭૮૦૦૦ એજનના વચગાળે રહે છે. તે અસુરકુમારે પોતાના સ્થાનથી યાવત્ નીચે સાતમી પૃથ્વી સુધી જઈ શકે છે. પરંતુ તેઓ ત્યાં સુધી ગયા નથી, જતા નથી ને જશે પણ નહિં. તેઓ ત્રીજી પૃથ્વી સુધી જ ગયા છે, જાય છે, ને જશે પણ ખરા. અને ત્યાં તે પિતાના જુના શત્રુને દુખ દેવા જાય, કે જૂના મિત્રને સુખ દેવા જાય બીજાને શ્રાપ અથવા દંડ દેવાની શક્તિને નિગ્રહ કહે છે. પરોપકાર આદિ કરવાની શક્તિને અનુગ્રહ કહે છે. અણિમા–મહિમા આદિ શરીરના રૂપાન્તરને વિક્રિયા કહે છે બીજાને દબાવીને કામ કરાવવું તે પરાભિગ છે. આ અને બીજી પણ પ્રભાવ શક્તિ નીચેથી ઉપરના દેવામાં વધતી જાય છે. પણ તે મન્ટાભિમાની તથા અલ્પ સંકલેશવાળા હેવાથી તેને ઉપગ બહુ જ ઓછી કરે છે. પુણ્ય પ્રભાવ હોવાથી તેમના સ્થાન, તેમના પુદગળો વગેરે સુખરૂપે જ હોય છે અને આગે આગેના દેવમાં સુખ વધારે હોય છે. શરીરની ક્રાન્તિ પણ આગળના દેવેને અનુક્રમે વધારે છે. વેશ્યાઓની વિશુદ્ધિ પણ વધારે હોય છે. દરથી કેઈપણ પદાર્થને, અને તેના વિષયને ગ્રહણ કરવામાં ઈન્દ્રિોનું સામર્થ્ય આગળ આગળ વધારે હોય છે. અવધિજ્ઞાન વિષય પણ ઉપર ઉપરના દેવામાં વધારે અને સ્પષ્ટ હોય છે. તે આ પ્રમાણે. Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦] [ભગવતીસૂત્ર સારસંગ્રહ જાય છે. અસુરકુમારે તિરછા અસંખ્ય દ્વીપ સમુદ્ર સુધી જવાનું સામર્થ્ય રાખે છે, પણ ગયા છે, જાય છે અને જશે તો નંદીશ્વરદ્વીપ સુધી જ. આવી જ રીતે તેઓ ઊંચે અચુત દેવલોક સુધી જવાનું સામર્થ્ય રાખે છે, પરતું ગયા છે, જાય છે ને જશે તે સૌધર્મકલ્પ સુધી જ. તે અસુરે ત્યાંના આત્મરક્ષક દેવને ત્રાસ ઉપજાવે છે અને તેમના રને લઈ નાશી જાય છે. રત્નને લઈ ગયા પછી તેઓ વૈમાનિકો દ્વારા ખૂબ વ્યથા ભેગવે છે. આ અસુરકુમારેને જે ઉપરના દેવેની પહેલા અને બીજા કલ્પના દેવ અવધિજ્ઞાનથી નીચે પહેલી નરક ભૂમિને જોઈ શકે છે. તિરછુ અસંખ્યાત લાખ એજન સુધી જુએ છે ઉપરમાં પોતાના વિમાન સુધી જુએ છે. ત્રીજા અને ચોથ કલ્પના દેવો નીચે બીજી નરક સુધી અને તિરછું અસંખ્યાત લાખ જન સુધી, અને ઉપરમાં પોતાના વિમાન સુધી જુએ છે પાંચમા અને છઠ્ઠા કલ્પના દેવો ત્રીજી નરક સુધી જુએ છે. સાતમા તથા આઠમા કલ્પના દેવ ચોથી નારક સુધી જુએ છે. નવમા-દસમા અગીયારમાં અને બારમા કલ્પના દેવે પાંચમી નરક સુધી જુએ છે અને ઉપરમાં પોત પોતાના વિમાન સુધી જુએ છે. આથી જણાય છે કે પિતપોતાનાથી ઉપરના ઉપરના દેવામાં આયુષ્ય, કર્મની સ્થિતિ, પ્રભાવ, શરીર, કાતિ, લેશ્યાઓ, વિષયગ્રહણની શકિત, અને અવધિજ્ઞાનની મર્યાદા વધારે હોય છે. પર તુ ગતિના વિષયમાં, શરીરની ઉંચાઈ આદિમાં, પરિગ્રહના વિષયમાં તથા અભિમાનમાં, ઉચ્છવાસમાં, આહારવેદના, ઉપઘાત અને અનુભાવના વિષયમાં તે ઉપરના દેવે હીન હોય છે. તે આ પ્રમાણે Page #284 -------------------------------------------------------------------------- ________________ શતક-૨ ૩ જ ઉદ્દેશક ૨] [Rat અપ્સરાઓ સ્વામી તરીકે સ્વીકારે અને તેમના માદર કરે, તા તે ત્યાં રહેલી અપ્સરાઓ સાથે દિવ્ય અને ભાગવવા યાગ્ય ભાગાને ભાગવી શકે છે. આ અસુરકુમારે અનંત ઉત્સર્પિણી અને અનંત અવસર્પિણી વીત્યા પછી લેાકેામાં આશ્ચય પમાડ— નાર આ ભાવ—અસુરકુમારાનું ઊંચે જવુ થાય છે અને એ માટી ઋદ્ધિવાળા હાય છે તે જ ઊ ંચે જાય છે. ગતિ–એ સાગરોપમની જઘન્ય સ્થિતિવાલા દેવા સાતમી નરકભૂમિ સુધી જઇ શકે છે. પૂર્વાદ્ધિ દિશાઓમાં અસ ંખ્યાત કાડાકેાડી ચેાજન સુધી તિરછી ગતિ કરે છે. એ સાગરાપમથી વધારે જઘન્ય સ્થિતિના દેવાની ઘટતી જાય, યાવત્ તૃતીય ભૂમિ સુધી જ તેઓ જઈ શકે છે. પૂર્વ ભવના સ્નેહ સંબંધને લઈને તેઓ ગતિ કરે છે, ભાવીમાં પણ પેાતાના ઉદ્ધાર રાવણના હાથે થશે તેમ જાણવાથી સ્નેહ સાગરમાં ડૂબેલે તે સીતેન્દ્ર (અચ્યુતેન્દ્ર) ચાથી નરક ભૂમિમાં જઈને, રાવણ તથા લક્ષ્મણને પ્રતિબંધ આપીને વૈર મુક્ત બનાવે છે. ગતિના વિષયમાં આટલી શક્તિને ધારણ કરવા છતાં પણ તેમને ગતિ કરવાના વિષયમાં રસ નથી કેમકેઃ–મેાહુકમની તીવ્રતા ત્યાં નથી. શરીર–પહેલા અને બીજા દેવલેાકના દેવાના શરીર સાત હાથ (અરત્ની) પ્રમાણે હાય છે. ત્રીજા-ચેાથા કલ્પના દેવાના શરીર છ હાથના હાય છે. પાંચમા-છઠા કલ્પના દેવાના શરીર પાંચ હાથના હૈાય છે. સાતમા–આઠમા કલ્પના દેવાના શરીર ચાર હાથના હેાય છે. નવ-શ-અગિયાર અને નરમા કલ્પના દેવોના શરીર ત્રણ હાથના હૈાય છે. Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ] ભગવતીસૂત્ર સારસ ગ્રહે આ અસુર કુમાર દેવા અરિહાના, અરિહંતનાં ચૈત્યાના અને ભાવિતામા સાધુઓના આશ્રય કરીને ઊંચે સૌધમ કલ્પ સુધી જાય છે. જેવી રીતે કે—શખર, ખખ્ખર, ઢકણુ, જીતુ, પુણ્ડ અને પુલિંદ જાતિના લોકે, જંગલનો, ખાડાના જલદુર્ગના, સ્થલદુગના ગુફાના, ખાડા અને વૃક્ષાથી વ્યાપ્ત થયેલા ભાગના અને પવ તાના આશ્રય કરીને કઇ મેટા ચેઢાંના લશ્કરને, હાથી કે ઘેાડાઓના લશ્કરને અથવા ધનુષ્યધારી લશ્કરને હંફાવી શકે છે. આ પછી ચમરેન્દ્રની ઉત્પત્તિ અને શક તથા ચમરેન્દ્રના યુદ્ધ સબંધી વન આવે છે. જેના સાર આ પ્રમાણે છે. આ પરિગ્રહ–વિમાનાની સંખ્યાના પરિગ્રહ આગળ આગળના દેવોના આછે થતા થાય છે. જેમકેઃ–પહેલે સ્વગે લાખ મત્રીસ જે લાખ અઠ્ઠાવીસ કહ્યાં, ત્રીજે ખાર લાખ સહ્યા...” પ્રમાણે આગળ પણ સમજવું. પરિગ્રહની વૃદ્ધિ તામસવૃત્તિને વધારનારી છે અને પરિગ્રહની અલ્પતા સમતાવૃત્તિને ઉત્પન્ન કરે છે. અભિમાન—યદ્યપિ વૈમાનિક દેવા પાસે પરિવાર, અચિન્ત્ય શક્તિ, ઇન્દ્રિય તથા અવધિજ્ઞાનનુ વિષય ક્ષેત્ર, અશ્ચય આદિ પદાર્થો ઉત્તરાત્તર વધારે છે, છતાં પણ આ સંબંધમાં તેમને અભિમાનગવ નથી હાતા અને આગળ આગળના દેવામાં તે ઞવ આ થતા જાય છે, કેમકે :–અભિમાનનું મૂળ કારણ માહકમ હાય છે. અને મેહકમમાં વેઢકમ’ યદ્યપિ નોમની કહેવાય છે.તેા પણ કષાયેાની ઉત્પત્તિમાં નોકમ ની મુખ્યતા હાય છે. આવી સ્થિતિમાં ઉત્તરાત્તર વેદકમ' જેમને ઓછું થતું ગયું છે તેમને અભિમાનની માત્રા સ્વભાવતઃ ઘટતી જાય છે. Page #286 -------------------------------------------------------------------------- ________________ શ્રુતક-૩ જુ. ઉદ્દેશક-૨] પૂરણ તપસ્વી ભારત વર્ષના વિધ્યાચલની તળેટીમાં વેસેલ નામનો સનિવેશ હતા. ત્યાં પૂરણ નામનો ગૃહસ્થ રહેતા હતા તે વૈરાગી થઇ ચાર ખાનાવાળું લાકડાનું પાત્ર લઈ મુડ થય ‘ઢાનામા” નામની દીક્ષાથી દીક્ષિત થયા. વેસેલમાં તે ઊચ, નીચ અને મધ્યમ કુળામાં ભિક્ષા—અટન કરે છે ભિક્ષામાં આવતી વસ્તુના એણે ચાર ભાગ કરેલા. પહેલા ખાનામાં આવે તે રસ્તામાં મળતા વટેમાર્ગુને આપે. મીજા ખાનામાં આવે તે કાગડા કૂતરાને ખવરાવી દે. ત્રીજા ખાનામાં આવે તે માછલા અને કાચમાએને ખવરાવે અને ચાથા ખાનામાં પડે તે પેાતે ખાય. આમ ખાલ તપસ્યા કરતા તે પૂરણ ૨૩૩ [233 T દુઃખ માત્રને ઉત્પન્ન કરનાર માહ્ય તથા આભ્યન્તર કારણમાં વેદકની પણ મુખ્યતા છે. ઉચ્છવાસ આહાર—સથી જઘન્ય સ્થિતિવાલા દેવામાં શ્વાસેાશ્વાસ સાત સ્તાક કાળ પૂરા થયે લેવાય છે. અને આહાર ક્રમ એક દિવસના અંતરે છે, જે દેવાની સ્થિતિ એક પચેાયમની છે તેમને એક દિવસના અંતરે શ્વાસેાશ્વાસ હેાય છે. અને અહારની અભિલાષા એ દિવસથી નવ દ્વિવસની મધ્યમા હેાય છે. જેમની સ્થિતિ (આયુષ્ય મર્યાદા) જેટલા સાગરાપમની હાય છે તેમને તેટલાં જ પક્ષ (પખવાડીયા) વીત્યા પછી શ્વાસાશ્વાસ લેવાના હોય છે અને તેટલા જ હજાર વર્ષ પછી આહારની અભિલાષા હાય છે. જેમકે એ સાગરોપમનુ જેમનુ આયુષ્ય છે તે દેવા એ પખવાડીએ એટલે કે ૧ મહિના પછી શ્વાસાશ્વાસ લેશે. અને આજને એ હજાર વર્ષ આહારની અભિહાર લીધા પછી ક્રીથી Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪] ભગવતીસૂત્ર સારસંગ્રહ. છેવટે પેાતાની વસ્તુઓ—ચાર ખાનાનુ પાત્ર, કુંડી, પાવડી વગેરે એકાંતમાં મૂકી વેલેલ સન્નિવેશના અગ્નિ ખૂણામાં અધ નિતક મંડળનું આલેખન કરી, પાદોપગમન નામના અનશન પૂર્વક દેવગત થયા. આ વખતે ભગવાન મહાવીર સ્વામી છદ્મસ્થાવસ્થામાં હતાં દીક્ષા લીધાને અગીયાર વર્ષ થયાં હતાં. ભગવાન છઠ્ઠું છઠ્ઠના પારણે તપસ્યા કરતા વિચારતા હતા. તેઓ સુસુમાપુર નગરના અશેાકવન ખંડમાં પૃથ્વીશીલા પટ્ટક ઉપર પધારીને અઠ્ઠમની તપસ્યા કરી ધ્યાનસ્થ અવસ્થામાં એક રાત્રીની માટી માટી પ્રતિમા સ્વીકારી વિરાજ્યા. ઉત્તરાત્તર દેવામાં સુખ વધારે હાવાનું આ પણ કારણ છે કે તેમને શ્વાસેાશ્વાસ અને આહારાભિલાષ એઠા છે. ‘પરિગ્રહની માયામાં મસ્ત બનેલાને, વિષયવાસનાના ચિન્ત વનવાલાને, ભાગવિલાસની મર્યાદા તાડવાવાલાને,વધારે આહાર અને નિદ્રાના માલિકને, તથા ઉતાવલથી કાર્ય કરવાની આદતવાલાને શ્વાસેાશ્વાસ વધારે લેવા પડે છે, માટે જ તેમની આયુષ્યક ની મર્યાદા આછી હાય છે.” વેઢના—દેવતાઓને અસાતવેદના પ્રાયઃ કરીને નથી. કદાચ હાયતા અન્તર્મુહૂત પૂરતી જ હેાય છે. અને સાતવેદના વધારે હાય છે. તે પણ છ મહિના સુધી એક સરખી હૈાય છે. પછી અન્તમુહૂ તને માટે છૂટી જાય છે અને ફરીથી સાત વેદનાના અનુભવ થાય છે. ઉપપાત——અન્ય લિંગી મિથ્યાદષ્ટિ જીવાત્મા પણ ખારમાં દેવવેક સુધી જઈ શકે છે. જૈન લિંગવાળાને અર્થાત્ દ્રવ્યલિ ગી હાય છતાં મિથ્યાદ્રષ્ટિ હેાય તેા તે નવગવયક સુધી જાય છે. Page #288 -------------------------------------------------------------------------- ________________ [૨૩૫. શતક-૩ જુ ઉદ્દેશક–૨] ચમર અને ઈન્દ્ર પેલો પૂરણ મરીને ચમરચચા રાજધાનીમાં ઇન્દ્ર પણે ઉત્પન્ન થયા. કારણ કે આ વખતે ચમરચાંચા ઇન્દ્ર અને પુરહિતના સ્થાનથી ખાલી હતી ત્યાં ઉત્પન્ન થયા પછી તેણે અવધિજ્ઞાનથી સૌધ કલ્પમાં રહેલ શ—ઈન્દ્રને જોયા. પેાતાનાં કરતાં શકની વધારે ઋદ્ધિ સમુદ્ધિ અને સત્તા વગેરે જોઇએ ચમરેન્દ્રને, ઈર્ષ્યા થઇ, ક્રોધ થયેા. તેણે પેાતાના. સામાનિક દેવાને ભેગા કરી પેાતાના ભાવ વ્યકત કર્યાં, પછી ચમરેન્દ્રે નિશ્ચય કર્યાં કે શક્રેન્દ્રને શેાભાથી ભ્રષ્ટ કરવા. તે. ભગવાન મહાવીરની પાસે આવ્યેા. અને સાથે પરિઘરત્ન નામનુ હથિયાર લાગ્યે. તેણે ભગવાનને આશ્રય લઈ ‘હું શક્રને તેની શૈાભાથી ભ્રષ્ટ કરવા ઈચ્છું છું.’ એમ કહીને તે ઉપડયા. એક લાખ ચેાજનનુ ં શરીર મનાવી ભયંકર ઉપદ્રવ. સમ્યગદષ્ટિ જૈન લિ‘ગધારી સર્વાર્થ સિદ્ધ વિમાન સુધી અવતરી શકે છે. ૧૪ પૂર્વધારી મુનિરાજ પાંચમા દેવલાકથી સ્વાર્થસિદ્ધ વિમાન સુધી જાય છે. અનુભાવ દેવાના વિમાના નિરાલંબ છે. અર્થાત્ આધાર વિનાના છે. લોકસ્થિતિ જ તેમાં મુખ્ય કારણ છે. અનાદિકાળથી અનંતકાળ સુધીની લેાકસ્થિતિ એક સરખી જ હાય છે, અરિહંત: દેવેાના પાંચે કલ્યાણકામાં આ દેવતાએ આવે છે અને અત્યન્ત. સવેગ-વૈરાગ્યપૂર્વક અરિહ ંતેાના ગુણ્ણાન, સ્તુતિ, વન્દના. અને યુ`પાસના કરે છે. આ પ્રમાણે દેવે ઉત્તરાત્તર સુખી હાય છે કેમકે મનુષ્ય. લેાકમાં જે ભાગ્યશાલિઆના જીવન શુદ્ધ, પવિત્ર, ક્લાયરહિત. Page #289 -------------------------------------------------------------------------- ________________ -૨૩૬] [ભગવતીસૂત્ર સારસ ગ્રહ “ મચાવતા તે ગયા અને સૌથી પહેલાં તેણે વાણવ્યંતર દેવોમાં -ત્રાસ ઉપજાવ્યે. જ્યાતિષ્ઠ દેવાના તા એ ભાગ કરી નાખ્યા. આત્મ રક્ષક દેવોને નસાડી મૂકયા. એમ ઉપદ્રવ કરતે તે પોતાના પઘિરત્ન નામના શસ્ત્રને ફેરવતા સૌધમ કલ્પના સૌધર્માવત'સક વિમાનમાં સૌધ સભામાં આવ્યા તેણે પોતાના પરિઘરત્ન વડે ઇન્દ્રાસનને ત્રણ વાર ફૂટયા. તે પછી તેણે શક સામે પડકાર કર્યાં- શકની ઈન્દ્રાણીઓને પોતાને તાબે થઈ જવાની ઉદ્ઘાષણા કરી. અને કઠોરાતિકઠોર વચનેા કહ્યાં. આ બધું ચમરનું તોફાન જોઈ શક્ર ખૂબ ક્રોધે ભરાયા અને “તેણે અળખળતું, તડતડ કરતું. હજારા અંગારાઓને ખેરવતુ; વધારે વેગવાળું; ભયંકર વા ચમર તરફ્ ફેકયુ.. ચમર આગળ અને વા પાછળ. ચમરેન્દ્રે દોડી જઈને ભગવાન મહાવીરના આશરા લીધેા. ભગવાન તમે જ પૂણ બ્રહ્મચારી, ગૃહસ્થાશ્રમની મર્યાદાના બ્રહ્મચય ધમ, અર્થાત એક પત્નીવ્રત, એકપતિવ્રત, સ્વદાસ સંતાષીવ્રત, સ'સારની ખટપટ થી દૂર રહેવાની જ ભાવના, માયા પ્રપંચથી હજારો - કાશ દૂર રહેનાર ફ્લેશ કંકાસના વાતાવરણમાં મૌન રાખનાર, અનાદિકાળની ફુટવાને લઈને આચરેલા હિ'સા, જૂઠ, ચૌય મૈથુન, પરિગ્રહ વગેરે માટા પાપાને પણ જેમણે અહિંસા" ધ થી—સત્યધર્મ થી અચૌય વ્રતથી બ્રહ્મચય સેવનથી અને પરિગ્રહ પરિણામ વ્રતથી અથવા ભાગ્યને લઈને જે મળ્યું તેનાથી સતાષ માનીને જેમના જીવન પસાર થયા છે, અથવા જ્ઞાન વૈરાગ્ય પૂર્વક પેાતાના જીવનને પુરૂષાર્થ શિત વડે પેાતાના આત્માને સંયમિત કરવા સમર્થ બન્યા છે. તેઓ જ "વૈમાનિક દેવલાક પ્રાપ્ત કરી શકે છે. ત્યારે નિશ્ચિત છે કે પહેલા • ભવના સંસ્કારા ખીંજા ભવમાં ઉતરી આવે છે, તે કારણે વૈમાનિક આ બાળ ક Page #290 -------------------------------------------------------------------------- ________________ શતક-૩ જુજ ઉદ્દેશક-૨ ] [૨૩૭ મારું શરણ છે.” એમ કહી ભગવાનના પગમાં પડયા. શકે વિચાયુ. કે—ચમર કોઈ અરિહંત, અરિહંતના ચૈત્ય કે અણુગારોના આશ્રય લીધા વિના ઊ ંચે આવી શકે નહિં તેણે અવિધજ્ઞાનના ઉપયેાગથી જોયું તે માલૂમ પડયુ કે આહા! આણે તેા ભગવાન મહાવીરને આશ્રય લીધા છે. આથી અરિહંતની અશાતનાના તેણે ભય લાગ્યું. તે એકદમ . વજ્રની પાછળ દોડચા અને વાને પકડી પાડયું. જે વખતે શક્રે વ લીધું, તે વખતે એવા વેગથી તેણે મૂઠીવાળી કે જે મૂડીના વાયુથી ભગવાનના કેશાગ્ર ડાલવા લાગ્યાં શકે વાને. લઈને ભગવાનને ત્રણ પ્રદક્ષિણા દીધી, તેણે ભગવાનની ક્ષમ ચાચી અને ચમરે ભગવાનને આશ્રય લઈ ઉપદ્રવ માન્યા. હતા, તેથી વા મૂકવું પડયું, એ વગેરે હકીકત નિવેદન કરી . શક ત્યાંથી ઉત્તર-પૂર્વના દિગ્માગમાં ગયા અને ત્રણવાર ડાબે પગ પછાડી ‘ચમરને કહ્યું ‘ચમર શ્રમણ ભગવાન 2 દેવા વિષયવાસનાથી દૂર, અથવા થાડામાં જ સ તાષ માનનારા અને તૃપ્ત થવા વાલા હેાવાથી તેમના આત્મપરિણામે કિલ અને ગદ્યા નથી હાતા, માટે શક્તિપૂર્ણ હાવા છતાં તેમને અભિમાન—માહ–માયા સતાવી શકતા નથી. માટે જ તેના . ઉપયાગમાં પણ તેમને રસ નથી હાતે. વૈમાનિક દેવાની અનાદિ કાળથી એવી મર્યાદા છે કે પહેલ અને બીજા દેવલાક સુધીજ દેવીઓની ઉત્પત્તિ હોય છે. ત્યારે આગળના દેવલાકામાં દેવીઓની ઉત્પત્તિ જ નથી. આ કારણે.. જ તેમનાં જીવન પવિત્ર, હૃદયના પરમાણુ એ શાંત. ખાંખમાં નિવિકારિતા તેમજ દિલ અને દિમાગ પણ ઠંડા હાય છે. Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ મહાવીરસ્વામીના પ્રભાવથી તું બચી ગયા છે. અત્યારે મારાથી - તને જરા પણ ભય નથી. એમ કહી જે દિશાથી આવ્યું હતું તે દિશામાં ચાલ્યા ગયે.” ચમર અને શક્રની કથા ઉપરથી પછી શ્રી ગૌતમસ્વામીએ - જે પ્રશ્નો કર્યા છે. અને તેના જે ઉત્તરે ભગવાને આપ્યા છે, એને સાર આ છે :-- | દેવમાં એવી શકિત છે કે–પહેલા ફેંકેલા પુદ્ગલેને તેની પાછળ જઈને તે ગ્રહણ કરી શકે છે. એનું કારણ એ છે કે-૫ગલ જ્યારે ફેંકવામાં આવે છે ત્યારે તેની શરુઆતમાં “ જ શીધ્ર ગતિ હોય છે. પાછળથી તે મંદ ગતિવાળું થઈ જાય છે જ્યારે દેવની ગતિ તે શીધ્ર એક સરખી શીધ્ર ગતિ હોય છે, તેથી તે પકડી પાડે છે. આ પ્રમાણેની ગતિથી શકે ચમારને પકડી પાડે જોઈતું હતું. પરંતુ ન પકડી શકાય - જ્યારે જીવનમાં વિષયવાસના ઓછી છે, અથવા જીવન સંયમિત હોય છે ત્યારે જ આવું બને છે. કારણની શુદ્ધતા હોય ત્યારે જ કાર્યની પણ શુદ્ધતા હોય છે. વૃત્તિ (માનસિક વિચારધારા) જેમની પવિત્ર હોય છે તેમની પ્રવૃત્તિ પણ શીતળ, ગંભીર પપકારપૂર્ણ અને જીવ માત્ર પ્રત્યે કલ્યાણકારિણહાય છે પહેલા અને બીજા ક૫માં દેવીઓની વિદ્યમાનતાં છે. માટે તે દેવ અને દેવીઓ મનુષ્યની માફક જ વિષયવાસનાને અનુભવ કરે છે. તે પણ બંને દેવલોકમાં તેમનાથી ઉપરના દેવેને વિષય - વાસના માટે અત્યંકટ રાગ, ઉતાવળ અને મર્યાદા ભંગ હતો - નથી તેથી તેમનાં જીવનમાં સુખ, શાંતિ, સમતા અને સમાધિ વધારે હોય છે. - ત્રીજા અને ચોથા દેવલોકના દેવેને મનુષ્યની માફક વિષય સેવન હોતું નથી. છતાં એ જ્યારે તેમને મૈથુનકર્મની ઈચ્છા Page #292 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩૯ શતક-૩ નું ઉદ્દેશક-૨ ] એનું કારણ એ છે–કે અસુરકુમારે નીચે જવામાં બહુ જ શીવ્ર ગતિવાળા હોય છે અને ઉપર જવામાં મંદગતિવાળા હોય છે જ્યારે વૈમાનિક દેવાને નીચે જવામાં વધુ સમય લાગે છે ને ઉપર જવામાં ઓછો સમય લાગે છે. આવી રીતે શકના વજને નીચે જવામાં જે સમય લાગે તેનાં કરતાં ઉપર જવામાં ઓછો સમય લાગે. શકેન્દ્ર એક સમયે સૌથી છેડે ભાગ નીચે જાય છે. તિરછું તે કરતાં સંખ્યય ભાગ જાય છે. અને ઉપર પણ સપેય ભાગ જાય છે. ચમર એક સમયે સૌથી થોડે ભાગ ઉપર જાય છે. તિરછું તે કરતાં સંખ્યય ભાગ જાય છે. અને નીચે પણ, સંખેય ભાગ જાય છે, બધાને સારાંશ એ છે કે શકને ઉપર જવાને કાળ અને ચમરને નીચે જવાને કાળ એ બન્ને સરખા છે. અને સૌથી થડા છે. શકનો નીચે જવાનો કાળ અને વજને ઉપર જવાનો કાળ–એ બન્ને સરખા છે, ને સંખ્યયગણા છે. ચમરને ચે જવાનો કાળ અને વજને નીચે જવાને કાળ એ બે સરખા ને વિશેષાધિક છે. થાય છે ત્યારે પહેલા અને બીજા દેવલોકની અપરિગ્રહીતા દેવીઓ શણગાર સજીને ત્યાં ઉપસ્થિત થાય છે. અને વિષય વાસનાથી તૃપ્ત થઈને મુકત બને છે. પાંચમા અને છઠ્ઠા દેવલોકના દેવ દેવીઓના રૂપ, રંગ અને શણગાર તથા તેમના હાવ-ભાવ જોઈને વિષય વાસનાથી તૃપ્ત થઈ જાય છે. સાતમા અને આઠમા દેવલોકના દે, બીજી દેવીઓના "મધુર શબ્દો સાંભળવા માત્રથી જ તૃપ્ત બને છે. અને પરમ સંતોષને ધારણ કરે છે. આ કન્યા નવમા દશમા અચ્ચરમાં અને બારમા દેવલોકના મ ણ ? - : 1;ા આ Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ] [ભગવતીસૂત્ર સારસ ગ્રહ આપણે ઉપર જોઈ ગયા કે ચમર કેવળ મહાવીર સ્વામીના આશ્રયથી બચી ગયા, પણ પાતાનું ધાયું થયું નહિ, તે શકથી અપમાનિત થયેલે ચમર ચંચા રાજધાનીમાં સુધર્માં સભામાં ઉદાસીનભાવે સિંહાસન પર બેસી પેાતાના કૃત્ય માટે પ્રશ્ચાત્તાપ કરી રહ્યો છે. સામાનિક દેવાએ આ ઉદાસીનતાનું કારણ પૂછતા તેણે બધી હકીકત કહી અને કહ્યું કે-‘ચાલેા, આપણે મહાવીર સ્વામી પાસે જઈને ક્ષમા યાચીએ આ બધું નિવેદન કરીએ. પછી ચાસઠ હજાર સામાનિક દેવા સાથે તે મહાવીરસ્વામી પાસે આવે છે. અને કહે છે કે- હે ભગવાન્ મે મારી મેળેજ આપના આશરા લઈને શક્રને તેની શૈાભાથી ભ્રષ્ટ કરવા ધાર્યા હતા પરન્તુ આપનુ ભલુ થાએ કે આપના આશરાથી હું ખચી ગયા છું. હું આપની પાસે ક્ષમા યાચુ છું એમ ક્ષમા યાચી તે ઈશાન ખૂણા તરફ ચાલ્યા ગયા. દેવાને તે જ્યારે મનમાં વિષય-વાસનાની ઇચ્છા થાય છે ત્યારે માનસિક ભાવનાથી જ તેમને વિષય વાસનાની તૃપ્તિ થતાં તે દેવા અનુપમ સુખમાં મસ્ત રહેનારા હાય છે. આપણા જીવનની આ જ મેાટામાં મોટી કમજોરી છે, બુદ્ધિભ્રમતા છે. મિથ્યાજ્ઞાનની ચમત્કારિતા છે તથા ઇન્દ્રિયાની ગુલામી અને મનની કમજોરીનુ કારણ છે, જેથી આપણાં રેમેરામમાં, લેાહીના ટીપેટીપામાં વિષય સુખની ઝંખના છે. મેથુન મેળવવાની લાલસા છે, તથા વિષય સુખ સિવાય તેનાથી ચઢિયાતુ ખજુ સુપ્ છે જ નહી. આવી આપણીકલ્પના છે. તેથી અનંત સુખના માલિક આપણા આત્મા એટલા બધા કમજોર બની જાય છે કે જાણે ધુએ છેડવા માટે હું.. સમથ છુ પણ વિષયવાસના મારાથી છૂટી શકે તેમ નથી. આ પ્રમાણેની આત્મિક કમજોરીના કારણે આપણે ધર્મ-કમ દિલ અને દિમાગમાં ઉષ્ણતા રહી. આખેતમાં માટે જ ગૃહસ્થાશ્રમમાં પણ દીવાલીના દીવડા Page #294 -------------------------------------------------------------------------- ________________ શતક-૩ નું ઉદ્દેશક-૩] [૨૪૧ તે ચમરેન્દ્ર સાગરોપમનું આયુષ્ય પૂરું કરી મહાવિદેહ : ક્ષેત્રમાં સિદ્ધ થશે. અસુરકુમાર દે સૌધર્મકલ્પ સુધી ઊંચે જાય છે. એનું : કારણએ છે કે- અસુરકુમારોને એ સંકલ્પ થાય છે કે શુક્રની , પાસે ઉપસ્થિત થઈ–પ્રકટ તેની દેવ ઋદ્ધિને જુએ અને જાણે. આકારણથી તેઓ અસુરકુમાર દે સૌ ધર્મકલ્પ સુધી ઊંચે જાય છે. કિયોના ભેદો આ પ્રકરણમાં ક્રિયા, કર્મ, જીવનું એજન, પરિણમન, અનગારની સાવધાનતા, અપ્રમત્તની સ્થિતિનું પ્રમાણ અને લવણસમુદ્રના ભરતી-ઓટનું કારણ, એ વગેરે બાબત છે. “ આ પ્રશ્નો મંડિત પુત્ર નામના ભગવાનના છઠ્ઠા ગણધરે કરેલા છે. અને તે રાજગૃહમાં થયા છે, તેને સાર આ છે -- પ્રગટાવી શક્યા નથી. જ્યારે અનંતજ્ઞાનીઓ પોતાના જ્ઞાનના અનુભવથી એમ કહે છે કે–વિષયવાસનાના સુખ કરતાં પણ સ્વાધ્યાય; જાપ, ધ્યાન, એકાગ્રતા દ્વારા પ્રાપ્ત થતાં સુખ અનંતગુણ વધારે હોય છે. વિષયવાસનામાં ભયંકર દુઃખ છે, તેને ત્યાગ મહાન : સુખ આપનાર છે. સ્ત્રિને સહવાસ, અને સિને માટે પુરુષે સફેબસ મેટી વેદના છે, જ્યારે તેને ત્યાગ અનંત સુખ આપે છે. ' સંસારની માયા-પરિગ્રહતા અનંત જુઓને આપે છે ત્યારે તેને ત્યાગ અનંત સુખદાયી બને છે. કયે માર્ગ : સશે? આના નિર્ણય માટે જ આ મનુષ્ય અવતાર છે. માટે જ એક્ષના દરવાજ છે અને શર્કરાનું સ્ટેશન જેવા આ . Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨] [ભગવતીસૂત્ર સારસંગ્રહ અવતાર પામીને જે ભૂલ્યા તે લાખ કરોડે અવતાર બગડ્યાં સિવાય રહેશે નહીં. અને આવું થાય તે પહેલા જ દિ સાવધાન થઈ ગયા તે અનંત સુખની પ્રાપ્તિ થયા વિના. નહીં રહે. વિમાનિક દે એટલા જ સુખી છે જે આપણે ઉપર જોઈ ગયા છીએ. ક્રિયા પાંચ પ્રકારની છે અને તે દરેકના બે ભેદો છે, તે આ પ્રમાણે –– મૂલ ક્રિયા ૧ કાચિકી ૧ અનુપરતકાય ક્રિયા ૨ દુષ્પયુક્તકાય ક્રિયા ૨ અધિકરણિકી ૧ સજનાધિકરણ ૨ નિર્વતનાધિકરણ ૩ પ્રાàષિકી ૧ જીવપ્રાષિકી ૨ અજીવપ્રાષિકી ૪ પારિતા ૧ સ્વહસ્તપારિતા– ૨ પરહસ્તપારિતાપનિકી પનિકી પનિકી ૫ પ્રાણા ૧ સ્વહસ્ત પ્રાણાતિ- ૨ પરહસ્ત પ્રાણાતિપાતિકી પાત કિયા પાત ક્રિયા અહિં એટલું સમજવું જરૂરનું છે કે કમને બંધ થવામાં કારણરૂપ જે ચેષ્ટા, તેનું નામ છે ક્રિયા. શરીરમાં અથવા શરીર દ્વારા થતી ક્રિયા તે કાચિકી ક્રિયા . છે. અધિકરણ એટલે શસ્ત્રરૂપ ચક, રથ, તલવાર વગેરે તેમાં થયેલી અથવા તે દ્વારા થયેલી જે કિયા તે અધિકારણિકીક્રિયા છે. પ્રષિ એટલે મત્સર, તેના નિમિત્તને લઈને થયેલી અથવા મત્સર દ્વારા થયેલી કિયા તે પ્રાàષિકી ક્રિયા છે. તે ઔોઈને પીડા દેવી દુઃખ દેવું, તેનું નામ છે પરિતામ. તેને લઇને કે તે દ્વારા થયેલી ક્રિયા અથવા પરિતાપરૂપ જે. ક્રિયા, તે પારિતાપનિકી અને પ્રાણને આત્માથી જુદા કરવા Page #296 -------------------------------------------------------------------------- ________________ શતક-૩નું ઉદ્દેશક-૩]. [૨૪૩ તે પ્રાણાતિપાત. પ્રાણાતિપાતને લગતી જે ક્રિયા અથવા પ્રાણાતિપાતરૂપ જે ક્રિયા તે પ્રાણાતિપાતિકી ક્રિયા. (પ્રાણ દશ કહ્યા છે. ૫ ઈન્દ્રિય, ૩ બળ, (શરીર-મન વચનરૂપ) ૧ શ્વાસોચ્છવાસ અને ૧ આયુષ્ય). અનુપરત–ત્યાગવૃત્તિ વિનાના પ્રાણીની જે શરીર ક્રિયાતે અનુપરતકાયિકી ક્રિયા. દુપ્રયુક્ત-દુષ્ટ રીતે પ્રોજેલ શરીર દ્વારા થયેલી જે કિયા તે દુપ્રયુક્તકાચિકી ક્રિયા. સંજના જુદા જુદા ભાગોને મેળવીને એક વસ્તુ તૈયાર કરવી જેમકે હળ, ઝેર મિશ્રિત વસ્તુ, પક્ષી કે મૃગને પકડવાનું યંત્ર–આવા સંજન રૂપ જે અધિ કરણ ક્રિયા તે સંજનાધિકરણ. નિર્વતના–તલવાર બરછી, આદિ શસોની બનાવટ એ નિર્વર્તનરૂપ જે અધિકરણ કિયા તે નિર્વત્તાધિકરણ. જીવપ્રાàષિકી–પિતા ઉપર કે બીજા ઉપર કરેલ દ્રષદ્વારા થયેલી ક્રિયા અથવા પિતા ઉપર અને બન્ને ઉપર જે દ્વેષ ક તે જીવપ્રાષિકી ક્રિયા. અજીવ પ્રાષિકી–અજીવ ઉપર કરેલ ઢષ દ્વારા થયેલી કિયા અથવા અજીવ ઉપર જે દ્વેષ કર તે અજીવ પ્રાÀષિકી ક્રિયા. સ્વહસ્તપરિતાપનિકી–પિતાના હાથે, પિતાના કે પરના કે બન્નેના પરિતાપન-દુઃખની ઉદીરણા દ્વારા થયેલી કિયા અથવા એ પરિતાપન જ, તે સવહત પરિતાપનિકી ક્રિયા. Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪] "... [ભગવતીસૂત્ર સારસ ગ્રહ પરહસ્ત પરિતાપનિકી—આવીજ રીતે પરહસ્ત સમધી સમજવુ. ૫ સ્વહસ્ત પ્રાણાતિપાતિકી પરહસ્ત પ્રાણાતિપાતિંકી ઉપર પ્રમાણે અર્થા કરવા. અનાદિકાળના કરેલા કર્મોની વિચિત્રતા ૪૧. અનંત સંસારમાં અનાદિકાળથી પેાતાના કરેલા કર્માના ભારને માથા ઉપર લઈને પરિભ્રમણ કરનારા આ જીવાત્માએ સ'સારના કોઈ પણ સ્થાનને વેષને, જાતિને, કને તથા આહારને છેડયેા નથી. તમામ સૂત્રકારાનુ પણ કથન છે કે અનાય દેશ, અનાય જાતિ, અનાય કુલ, અનાય આહાર અને અનાય ભાષણને અનંતવાર કરતા આ જીવ તેવાજ પ્રકારના સંસ્કારાથી દબાયેલે છે કે જેને લઈને આત્માના એકએક પ્રદેશ અનંત અન ંત હિં સકકમ જૂઠકમ– ચૌય કમ મૈથુનકમ અને પરિગ્રહ કમ'ના ભારથી વજનદાર અનેલા છે, અન’તલવામાં આ જીવ માંસાહરી, માંસવિક્રેતા, શરાખનું પાન કરનાર અને શરાબ વેચનાર, હિંસકસ્રો અનાવનાર અને હિંસક શસ્ત્રોથી અનેકાનેક જીવાને મારનાર, જીવ વધ કરનાર, પરજીવાને દમનાર, જૂઠી સાક્ષી, અભ્યાખ્યાન ફૂટલેખ, ફૂટમાપ, અનીતિ અન્યાય પ્રપંચ, પરીગમન, પરસ્ત્રીહરણ, વેશ્યાગમન, ગણિકાકમ તથા ૧૫ કર્માદાનના વ્યાપાર વગેરે પાપ કાચને કરેલા છે. અને આ પ્રમાણેના પાપકાશને લઈને વર્તમાનના મનુષ્ય ભવમાં પણ આ જીવ સમાધિ—શાંતિ–સમતા-સરળ—પવિત્રતા-સકમિ તા ધાર્મિ – કતા પાપરહિતતા. આપ્ત તથા રૌદ્રધ્યાનની વિમુખતા, સંતાષ વૃતિ તા આદિ આત્મિક ગુણાને પ્રાપ્ત કરી શકયા નથી પ્રાપ્ત Page #298 -------------------------------------------------------------------------- ________________ શતક–૩ જ ઉદ્દેશક–૩] [૪૫ થયા હોય તે તે ગુણેાને ટકાવી શકયા નથી, ટકાવી શકતા હાય તે। આરાધી શકયેા નથી, અને પાછા જેવા હતા તેવા ને તેવેા “રામે ને રતના એ ભગત થયા તા એ અંતે તે કાળીનાં કાળી” જેમ જ રહ્યો છે. તત્વજ્ઞાનની જેટલી કચાશ હેાય છે તેટલા પ્રમાણમાં જ આત્માના પુરુષાર્થ ખળની પણ કમજોરી જાણવી. માટે જ આત્માના મિત્ર જેવા સામાયિક, પૈાષધ, દેવપૂજા; ભક્તિભાવની યૂન વગેરેને સમજવામાં વાર લાગી નથી. પણ અનાદિકાળના આત્માના કટ્ટર શત્રુ જેવાં આશ્રવ તત્ત્વને આલખવામાં અને ત્યાગવામાં આપણે સૌ ઘણી જ ઢીલ કરી બેઠા છીએ. ફળ સ્વરૂપે . વીતરાગને જોયા પૂછ્યા પણ વીતરાગતાથી હજારો કાશ દૂર રહ્યા છીએ. સામાયિકાદિના વિધિ વિધાના જાણ્યા પણ સમતાભાવ કેળવવા માટેના વિધિવિધાનાથી બેદરકાર રહ્યા છીએ. ઉપવાસઆય ખીલાદિ કર્યાં પણ આહાર સંજ્ઞાના ગુલામ ખનીને પારણાની અને પારણામાં શું શું વાપરવું તેનુ ચિંતન છેડી શકયા નથી. ઈત્યાદિક અગણિત દાખલાઓથી આપણે આપણી વૃત્તિ અને પ્રવૃત્તિનું માપ કાઢી શકીએ છીએ. આમ શાથી અનતુ હશે ? સૌથી પહેલા વિચારણીય મુદ્દો આજ છે. ચાલુ પ્રશ્ન ક્રિયા સંબંધી છે અને ભગવાનના જવાબ છે ક્રિયાઓની વિશદ વ્યાખ્યા ક્રિયાએ કમ’ આ ન્યાયથી શરીરમાં કે શરીર દ્વારા કરાતી ક્રિયા કમ ખ ંધ નિબંધન સ્વરૂપા છે. તેના બે ભેદ છે. ૧ અનુપૂરતકાયિકી ક્રિયા અને ૨૬મુક્તકાયિકી ક્રિયા. Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ પહેલી કિયા દેશવિરત અને સર્વ વિરતને હોતી નથી. કેમકે પાપ ક્રિયા બે પ્રકારે થાય છે. એક તે પાપી પેટને માટે, કુટુંબ નિવાંહેને માટે, વ્યવહારધર્મને સાચવવા માટે, અનિવાર્યરૂપે (એટલે કે જેને ત્યાગ ગૃહસ્થ શ્રાવક કરી શકે તેમ નથી) કરાતા વ્યાપાર, ખાનપાન, પાણિગ્રહણ, વગેરે કાર્યો કરવા જ પડે છે. જ્યારે બીજા પ્રકારનું પાપ નિરર્થક પાપ કહેવાય છે “કેલસાની દલાલીમાં કાળા હાથ” અથવા “વિન ખાધે વિન ભેગળે ફેગટ કર્મ બધાય” તેમ નિરર્થક પાપને સમજી ત્યાગ કરવાના ઈરાદાથી જ્ઞાન અને વૈરાગ્યપૂર્વક ત્યાગ કરનારા, અને ત્યાગ કરેલા પાપને ફરીથી નહી સેવવા માટે જાગૃત રહેતા શ્રાવકને પણ આ અનુપરતકાયિકી ક્રિયા લાગતી નથી. શ્રાવક ધર્મના બાર વ્રત નિરર્થક પાપને ત્યાગ કરવા માટે અને પાપી પેટ માટે કરાતા પાપમાં પણ મર્યાદા કરવા માટે જ હોય છે. તે પછી સર્વે પાપના દ્વાર બંધ કરી મહાવ્રતને પાલનાર મુનિરાજને તો આ કાયિકી અનુપરત ક્રિયાની સંભાવના હોઈ શકે જ નહીં. બીજી દુષ્પયુકતકાયિકક્રિયા–તેને કહેવાય છે કે મોહવશ પ્રમાદવશ બની શરીરને પાપ માર્ગે પ્રવર્તવાવું તે દુપ્રયકૃત ક્રિયા કહેવાય છે, આ ક્રિયા છઠ્ઠા ગુણઠાણાના માલિક પ્રમા સંયમીને પણ હોઈ શકે છે. કેમકે આ સ્થાનકે પ્રમાદની મુખ્યતા છે જેને લઈને જ્ઞાનસંજ્ઞા પર આછું પાતલું આવરણ આવી જાય છે અને શરીર સંચાલનમાં ખ્યાલ રહેતું નથી. અધિકરણમાં અને અધિકરણવડે થતી ક્રિયાને અધિકરણિકી ક્રિયા કહેવાય છે. જેના વડે જીવ નરકાદિ ગતિને માલિક બને તે અધિકરણ કહેવાય છે. પહેલાના બનેલા Page #300 -------------------------------------------------------------------------- ________________ શતક-૩ નું ઉદ્દેશક-૩] [૨૪૭ શસ્ત્રોના જુદા જુદા વિભાગેને મેળવીને-જેડીને એક શસ્ત્રરૂપે બનાવાય તે સજનાધિકરણિકી ક્રિયા કહેવાય છે. અને નવા શસ્ત્રો બનાવવાં, તે માટે કારખાના ખોલવાં, અને શસ્ત્રો વેચવા તેને નિર્વતૈનાધિકરણિકી ક્રિયા કહેવાય છે. કર્મબંધનના કારણરૂપ આત્માના પરિણામમાં શ્રેષમત્સર વશ અકુશળતા લાવવી તે પ્રાષિકી ક્રિયા કહેવાય છે. બીજાને પીડા ઉપજાવવા રૂપ પારિતાપનિકી ક્રિયા કહેવાય છે. અને બીજાના પ્રાણને હણવારૂપ પ્રાણાતિપાતિકી ક્રિયા કહેવાય છે. જે જીવો શૈલેશી અવસ્થાને પ્રાપ્ત નથી થયા તે સંગી હોવાના કારણે સક્રિય હોય છે, પણ નિષ્ક્રિય હોતા નથી, દશ પ્રકારના પ્રાણેને મારવાને માનસિક ભાવ પણ પ્રાણતિપાતિકી ક્રિયાને સૂચવે છે. રાજસૂત્ર નય પ્રમાણે પણ હિંસાના અધ્યવસાય-પરિણામ જ્યારે વર્તતા હોય છે ત્યારે તે સાધક આ ક્રિયાને માલિક બને છે. કેમકે “આપણે આત્મા જ અહિંસા છે અને આત્મા જ હિંસા છે.” માટે માનસિક વિચાર ધારામાં હિંસાના અધ્યવસાય ઉદ્ભવતાં જ હિંસક અવસ્થા પ્રાપ્ત થતાં વાર લાગતી નથી. મારવાને અધ્યવસાય જીવના વિષયમાં જ સંભવી શકે છે, જેમકે સપકારે સ્થિત દોરડાના વિષયમાં આપણને જ્યારે સર્ષબુદ્ધિની બ્રાન્તિ થાય છે ત્યારે હાથમાં લાકડી લઈને સર્પને મારવાના. ઈરાદાથી જ લાકડીને ઉપયોગ કરીએ છીએ. મધપિ તે સર્પ નથી, તેમ કેઈ મરતું પણ નથી. તેમાં આપણે તો સર્પ સમજીને જ ક્રિયા કરીએ છીએ. લાટના બનેલ૮ કુકડ કે બકરાને મારતાં પણ અધ્યવસાયે તે સાચા કુકડા કે બકરાને જ મારવા જેવો હોય છે. Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮] [ભગવતીસૂત્ર સારસંગ્રહ આશ્રવ માર્ગને સમજવાને માટે આ વિષયને બીજા પ્રકારે પણ આપણે સમજી લઈએ. યદ્યપિ કરાતી ક્રિયાઓ વડે કર્મબંધન સામાન્ય જ હોય છે, તો પણ તે ક્રિયામાં યદિ તીવ્રભાવ-જ્ઞાતભાવ અને અધિકરણ વિશેષની સહાયતા મળી જાય તે કર્મબંધનમાં તીવ્રતમતા આવ્યા વિના રહેતી નથી. અધિકરણની વિશેષતા લઈને કર્મબંધનમાં વૈચિત્ર આવે છે. તે અધિકરણ બે ભેદે છે. જીવાધિકરણ અને અછવાધિકરણ અને બન્નેના દ્રવ્યાધિકરણ અને ભાવાધિકરણ રૂપે બે ભેદ છે. કમબંધનમાં જીવ અને અજીવનું સાહચચ્ચ અનિવાર્ય છે. એટલે જીવ કે એકલે અજીવ કંઈ પણ કરી શકો નથી. જીવાત્મા જે કર્મ બાંધવા માટે તૈયાર થયેલ છે તે તથા જે સાધનથી કર્મ બાંધે છે તે દ્રવ્યાધિકરણ છે. જ્યારે તેજ જીવાત્માના કષાયવશ તીવ્ર પરિણામ અને તલવાર આદિ તીક્ષણ શસ્ત્રશકિત. આ બંને ભાવાધિકરણ છે. તેવી જ રીતે વિષયવાસનાને વશ થઈને મૈથુન કર્મને તીવ્ર પરિણામ અને તે જ ક્ષણે અનુકૂલ થયેલી સ્ત્રી, અથવા મૈથુન ભાવથી તીવ્ર પરિણામવાળી સ્ત્રી અને તે જ સમયે અનુકૂલ થયેલે પુરુષ આ બંને ભાવાધિકરણ છે. એને અર્થ એ થર્યો કે જીવની શુભ કે અશુભ પ્રવૃત્તિમાં સહાયક બનનાર દ્રવ્ય જે અવસ્થામાં વર્તમાન હોય તે ભાવાધિકરણ છે. હવે દ્રવ્યાધિકરણના દશ ભેદરૂપે દશ શસ્ત્ર કહેવાય છે. ૧. તલવાર આદિ વડે બીજા જીવોના હાથ-પગ-કાન-નાક અંડકોષ આદિને કાપવા. Page #302 -------------------------------------------------------------------------- ________________ ? શતક–૩ નું ઉદ્દેશક-૩] [૨૪૯ ૨. અગ્નિ વડે સચેતન કે અચેતન પદાર્થોને બાળવા. ૩. વિશ્વ આદિના પ્રયોગથી બીજા જીવોને મારવા. ૪. મીઠું (લવણ) સાબુ, તેજાબ આદિ પદાર્થો વડે પૃથ્વી કાયના તથા અપકાયના જીવોને હણવા. ઘી, તેલ આદિ પદાર્થોથી પૃથ્વીકાયના જીવોને નાશ કરે. ૬. ક્ષાર પદાર્થના પ્રાગથી બીજા ની ચામડી, માંસ વગેરે કાપવાનું કરવું. કાંજી રાખ તથા બીજા પણ તેવા પ્રકારના દ્રવ્યો પૃથ્વી ઉપર નાખીને તે જીવને ઘાત કર. ૮. ઉપગ રાખ્યા વિના મનને પ્રવર્તાવવું. ૯ ઉપગ રાખ્યા વિના વચનને પ્રયોગ કરે. ૧૦ ઉપગ રાખ્યા વિના શરીરનું હલન-ચલન કરવું. છું હવે ભાવાધિકરણ ૧૦૮ પ્રકારે છે. સરંભ, સમારંભ અને આરંભ આ ત્રણે આશ્રને મન, વચન તથા કાયાથી કરવાં, કરાવવાં અને અનુમેદવાં તથા તે પણ ક્રોધ-માન-માયા અને લોભથી કરવાં. આ પ્રમાણે – ૩૪૩૮૩૮૪=૧૦૮ પ્રકાર આ પ્રમાણે થાય છે. | સરંભ–બીજા કેઈપણ જીવને મારવાને ઈરાદો કરે. જૂઠ બેલવા માટે, જૂઠી સાક્ષી દેવામાટે; બીજાને કલંક દેવા માટે, થાપણ ઓલવવાં માટે, ચોરી કરવા માટે, ભેળસેળ કરવા માટે, કૂટ તોલ–કૂટ માપ રાખવા માટે, પરસ્ત્રીને ભેગવવા માટે તથા પર પુરૂષને ભેગવવાં માટે, તેમજ પરિ. Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦] [ભગવતીસૂત્ર સારસંગ્રહ ગ્રહ વધારવા માટે, મન વચન, તથા કાયાને સંકલ્પ કરે તે સંરભ આશ્રવ છે. સમારંભ–ઉપર્યુક્ત કાર્યોને સફળ કરવા માટે તેવા પ્રકારની તૈયારી કરવી. તે દ્રવ્યથી અને ભાવથી તેયારીને સમારંભ કહેવાય છે. આરંભ-અને તે તયારી કર્યા પછી શસ્ત્ર વડે જીવેને મારી જ નાખવાં. જૂઠ બોલવું, ચેરી કરવી છેટા વ્યાપાર કરવાં પરસ્ત્રી ગમન કરવું. આદિ પાપ ભરેલી કિયાએ. કરવી તે આરંભ નામને આશ્રય છે.' ૧૦૮ પ્રકારના આશ્રવને કેષ્ટક ૧ મનથી સંભ ક્રોધપૂર્વક કરવો ૨ મનથી સમારંભ ક્રોધપૂર્વક કરવો. " , કરાવવો. , , , કરાવ, " " , અનુમોદવો. " અનુમોદવે. વચનથી , , કરો. વચનથી , છ કરો. ', , કરાવવો. , , , કરાવ. છે , અનુમેદવે. , અનુમોદવે. , , કરો. કાયાથી , કરવે. » , , કરાવ. , કરાવો. » જ અનુમોદવે. છે [, અનુમોદવે. Page #304 -------------------------------------------------------------------------- ________________ શતક ૩ જુ ઉદ્દેશક–૩ ] ૩ મનથી આરંભ ક્રોધપૂર્વક કરવા. કરાવવો. 99 99 વચનથી 99 39 કાયાથી " 99 99 99 વચનથી "0 99 કાયથી "" "" 19 વચનથી 11 28 કાયાથી .. 99 99 99 99 32 39 "" 99 ·· "" " 99 "" ,, 19 99 "9 99 " "" 99 ,, અનુમે દવા. કરવા. 99 99 99 કરાવવા. 29 ,, અનુમે દવા. કરવા. "" કરાવવા. 19 ,, અનુમે દવે. 99 ૫ મનથી સમાર ંભ માનપૂર્વક કરવા. ૬ મનથી આરંભ માનપૂર્વક કરવા. કરાવવા. ,, ,, અનુમોદવો. કરાવવે. અનુમાદવે .. કરવા. કરવા. કરાવવા... કરાવવે. ,,અનુમાદવે. અનુમાદવા.. કરવા. કરવા.. કરાવવા. અનુમાદવો 99 99 99 99 કરાવવો. ,અનુમે દવે . કરવા. 99 ,, કરાવવા. 99 ,, અનુમોદવા. કરવા. 29 કરાવવા. અનુમે દવા. [ ૨૫૧ ૪ મનથી સ૨ભ માનપૂર્વક કરવા. કરાવવા. અનુÀાદવા. કર. કરાવવા. અનુમેાદવા. "" 39 99 99 વચનથી 19 29 કાયાથી 99 99 "" .. વચનથી "" 99 કાયાથી "" 99 . ઃ 99 વચનથી કાયાથી 29 99 19 99 "" 99 99 99 99 "9 19 97 99 ૭ મનથી સંરંભ માયાપૂર્વક કરવા.. ૮ મનથી સમારંભ માયાથી કરવા. કરાવવા.. અનુમે દવા. કરવા.. કરાવવા.. અનુમે દવા.. કરવા.. કરાવવા. . અનુમોદવા. . "" 99 "" 99 22 29 " "9 "" -99 11 .. "" 11 19 "9 " "" 99 99 99 99 99 99 .. "9 "" وز કરવા.. 99 કરાવવા. અનુમાદવા. "9 કરાવવો. અનુમેાદવો. Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ ] [ભગવતીસૂત્ર સારસ ગ્રહ ૯ મનથી આરંભ માયાપૂર્વ ક કરવા. ૧૦ મનથી સ૨ભ લાભપૂર્વક કરવા. કરાવવો. કરાવવા. અનુમેાદવા. કરવા. કરાવવા. 99 ,, અનુમોદો. વચનથી . "" 99 • કાયાથી 99 9900 99 99 વચનથી 39 "" કાયાથી 99 29 39 99 99 39 . 99 17 .. "" 99 99 99 99 19 99 99 99 .. "9 99 "9 99 કરાવવો. ,અનુમેાદવો. ૧૧ મનથી સમારંભ લાભપૂર્વ ક કરવા. ૧૨ મનથી આરંભ લાભપૂર્વક કરવા. કરાવવો. કરાવવો. ,અનુમેાદવો. 19 99 19 .. 99 "" "9 97 અનુમે દવા. કરવા. વચનથી કરાવવા. અનુમેાદવા. કરાવવો. ,અનુમેાદવો. " "" 99 39 કરવો. કાયાથી કરાવવો. ,‘અનુમેદવો. "" "" . "" કરવો. વચનથી 99 " 99 કરવો. કાયાથી 9 99 "" "" 99 .. 19 99 . "" 99 99 99 "9 22 22 99 39 90 99 .. • 99 99 19 99 99 39 "" "9 99 કરવો. કરાવવો. અનુમાદવો, 39 અનુમેાદવો. કરવો. કરાવવો. અનુમાદવો. કરવો. કરાવવો. અનુમેાદવો, પૃષ્ટ ૨૫૦-૨પર પ્રમાણેના કોષ્ટકથી ભાવાધિકરણના ૧૦૮ ભેદ સ્પષ્ટ જાણી શકાય છે. આપણા જીવનમાં ઉપદેશ પદ્ધતિની કરૂણતા જ રહી છે કે સૌ કોઈએ સ્વગ અને મેાક્ષના માર્ગ જ ખતાન્યા છે પણ પાપ ત્યાગની પ્રમુખતા તેા જિનેશ્વરદેવા એ જ ફર -માવી છે. જીવનમાં પુણ્ય કર્મીની પ્રાપ્તિ કદાચ બે વર્ષ મેડી Page #306 -------------------------------------------------------------------------- ________________ શતક-૩નું ઉદ્દેશક-૩] થશે તે એ ખાસ વાંધો આવે તેમ નથી. પણ પાપકર્મની. ત્યાગભાવના અને તે પાપોને ત્યાગવાને પ્રારંભ તે આજથી. શરૂ થઈ જ જોઈએ. પાપના ત્યાગ વિના પુણ્ય કર્મ શું ફળ આપશે? એ.. તે કેવળી ભગવાન જાણે! પુષ્પપૂજા કરવાથી કુમારપાળ. રાજાએ ૧૮ દેશનું રાજ્ય મેળવ્યું. આ વાત ૧૬ આના સત્ય હોવા છતાં પણ પુષ્પમાં પણ જીવ છે” “પુષ્યની એક એક પાંખડીમાં જીવ છે આ વાતનું ધ્યાન રાખ્યા વિના અવિવેકપૂર્વક કેવળ ચર્મ ચક્ષુને ગમ્યું તે ખરૂ. આ પ્રમાણેની પુષ્પપૂજા. કરવાથી આપણને પણ ૧૮ દેશનું રાજ્ય મળશે કે? એ તે કેવળી ભગવાન જાણે ! માટે જ પાપના ત્યાગની ભાવના સૌથી. પહેલા કેળવવી એ હિતાવહ છે. જપમાળાના ૧૦૮ મણકા જ આ ૧૦૮ આશ્રાના. સુચક છે. એક મણકે એક એક આશ્રવ યાદ રાખવો જોઈએ: તો એક દિવસ આપણને માટે એવો આવશે કે આપણા જીવન માંથી આશ્રવને ત્યાગ થતો જશે અને આપણે સંવર ભાવે કેવલી થઈશું. હવે અછવાધિકરણના ભેદ જાણીએ . . તેના ચાર ભેદ છે. ૧ નિર્વના ૨ નિક્ષેપ ૩ સાગ ૪ નિસર્ગ. નિર્વતના પણ મૂળગુણ નિર્વતના અને ઉત્તરગુણ નિર્વના રૂપે બે ભેદ છે. | મૂળ ગુણ નિર્વતનેના પણ દારિક, વૈક્રિય, આહા.. રક, રજસ અને કાર્યણરૂપે પાંચ પ્રકારનાં શરીર તથા. વચનપ્રાપ્તિ, મનપ્રાપ્તિ પ્રાણું અને અપાન રૂપે છે. કારણે કે શરીર આદિ કર્મબંધનનું જ કારણ છે. Page #307 -------------------------------------------------------------------------- ________________ -૨૫૪] [ભગવતીસૂત્ર સારસંગ્રહ ઉત્તરગુણ નિર્વના એટલે શરીરનાં અંગોપાંગ વગેરે દુષ્ટતાપૂર્વક પ્રવર્તન કરવા. શરીરે જેમ પાપકર્મને બાંધવાના કારણે છે તેમ હાથ–પગ–આંખ-નાક વગેરે અંગેપગેથી પણ પાપની પ્રવૃત્તિ થાય છે. બીજા પણ ઉત્તરગુણ નિર્વતૈનાના પ્રકારે આ પ્રમાણે બનાવટી લાકડાને અથવા કપડાને પુરુષ બનાવવો. અથવા કપડાના તેવા પ્રકારનાં પુતલા, ઢીંગલા અથવા હીંગલી, બનાવવાં તે અને ચિત્રકર્મ કરવાં આ ત્રણે આશ્રવરૂપે એવી રીતે થશે કે આપણે બનાવેલ બનાવટી પુરુષ, - ઢગલે ઢીંગલી વગેરે બીજાને પણ પાપ કર્મની ભાવના કરાવવા માટે સમર્થ બનશે. કેઈક સમયે આપણું બનાવેલા ચિત્ર ઉપર તથા -ઢીંગલી ઉપર આપણને પણ મેહ ઉદ્ભવી શકે છે. -હવે નિક્ષેપાધિકરણના ચાર ભેદ છે ૧ અપ્રત્યાવેક્ષિત, ૨ દુપ્રભાજિત ૩ દેશિક અને ૪ અનાગિક, એટલે કે બરાબર જોયા વિના ઉતાવળથી કે ઈપણ વસ્તુને ઉપગ વિના લેવી તથા મૂકવી. આને નિક્ષે- પાધિકરણ ક્રિયા કહેવાય છે. ચરાચર જીવરાશિથી ભરેલા - આ સંસારમાં તેવી રીતે જ રહેવું જોઈએ. બેસવું જોઈએ યાવતું કોઈ પણ વસ્તુને લેવી તથા મૂકવી જોઈએ જેથી "નિરર્થક જીવહત્યા ન થવા પામે. આપણું પ્રમાદના કારણે મરનારે જીવ પ્રાયઃ કરીને શ્રાપ દઈને મરે છે. એટલે તે - પાપના કે શ્રાપના ફળે ભવભવાંતરમાં ભેગવવા પડે છે. Page #308 -------------------------------------------------------------------------- ________________ શતક-૩ જુ. ઉદ્દેશ—૩] [પ ઘણીવાર એવું મને છે કે જે માણસ સાથે આપણને કંઈ પણ લેણાદેણી નથી, જાતપાતના કે સગાખ’શ્રીના કોઈ પ્રસંગ નથી, છતાં પણ તે જીવ જ્યારે આપણા ઉપર જીવલેણ. હુમલા કરે, આપણા ગૃહસ્થાશ્રમને કલકિત કરે છે, આપણી એન એટીને અગાડે છે, ત્યારે આપણે હેરાન હેરાન થઈ જઈએ છીએ. આવા પ્રસંગે આપણા માઢામાંથી એક શબ્દ નીકળે છે કે આ માણસ મારા કયા ભવના વૈરી હશે?’ માટે જીવદયા—અભયદાન જેવા એક પણ ધર્મ નથી, અને જીવહત્યા જેવું એક પણ પાપ નથી. આમ સમજીને આપણી . પ્રત્યેક ક્રિયામાં ઉપયાગ રાખવા જોઈએ. અને નિરથ ક જીવહત્યામાંથી આપણા મન-વચન અને શરીરને બચાવી લેવા જોઈએ. આ જ એક માનવતા છે. માનવકૃત્ય છે અને ધમ પામવાનું પહેલું પગથીયું છે. આ જ વાતનું રહસ્ય આ નિક્ષેપાધિકરણ આશ્રવ સમજાવે છે. જ્યારે સચેાજનાધિકરણ પણ એ ભેદે છે ૧. ભક્તપાન સંચૈાજનાધિકરણ, ૨, ઉપકરણ સંચા-જનાધિકરણ. જૈન શાસન જ આશ્ચવના ઉંડાણમાં ઉતરીને તથા સાધકે માત્રને ઉતારીને અલૌકિક કલ્યાણ કેટલું બધુ કરે છે. તે જોવા જેવું છે. સયંમ લેવા એ જેટલા દુષ્કર નથી તેનાથી પણ વધારે પાળવા દુષ્કર છે. ૧. રસાસ્વાદના ત્યાગ અને ૨. આહાર સ’જ્ઞાનુ મારણ. જીવનમાં અનાદિકાળથી પડેલી રસનેન્દ્રિયની લેાલુપતાને લઈને લેાજનમાં ટેસ્ટ (વાદ) લાવવા માટે જુદી જુદી જાતના ચૂર્ણ, મેથીયુ, રાઇતુ, અથાણું, મીઠું, મરચું, ચટથી Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ ખાંડ-ગોળ, વધાર વગેરે મિશ્રણ કરે છે. પ્રાપ્ત થયેલાં ભેજનમાં સ્વાદની ખામીને દૂર કરવા માટે સ્વાદજનક પદાર્થનું મિશ્રણ કરવાની ભાવનાને પણ ભગવતીસૂત્ર આશ્રવ માગ કહે ચહો, દૂધ, ઠંડા હેય તેને ગરમ કરાવવાની ભાવના તથા તેમાં ખાંડ ઓછી હોય કે ન હોય તેને મેળવવાની ભાવના પણ આશ્રવ માગને પ્રકાર છે. અમૂક પદાર્થ અમૂક પ્રકારનાં જ હોય તો ગળે ઉતરે. અમૂક લાડવા તથા દહીં તેવા પ્રકારનાં જ હોય તો ટેસ્ટપૂર્વક ખાઈ શકાય આ તથા આના જેવી બીજી લોલુપતામાં આશ્રવને જ ચમત્કાર પ્રત્યક્ષ દેખાય છે. - ત્યારે ઉપકરણ સંજનાધિકરણને અર્થ પણ ઉપરની જેમ જ સમજવાનો છે જેમકે સંથારિયાની કેર ઉપર, ઓઘારિયા કે ખંભાની કામળી ઉપર ગેમૂત્રિકા ભરાવવી જ જોઈએ. તે જ સારું દેખાય અને શરીરમાં પિોઝીશનને રંગ જામે. આ ભાવનાને પણ ભગવતી સૂત્રકાર આશ્રવી ભાવના કહે છે. --- મનજીભાઈ જ્યારે ઈન્દ્રિના ગુલામ અને પોઝીશનના સપનામાં રાચતા હોય છે ત્યારે જ આવું બને છે. હવે નિસધિરધણના પણ ત્રણ ભેદ – ૧. મનેનિસર્વાધિકરણ, ૨. વચનનિસગધિકરણ, ૩. કાયનિસગાંધિકરણ ગત ભવમાં ઉપાર્જન કરેલી. મનપર્યાપ્તિ વચનપર્યાપ્તિ અને શરીરપર્યાપ્તિને લઈને આ ભવમાં મન, વચન અને કાયાની પ્રાપ્તિ થાય છે. પણ દુબુદ્ધિવશ સત્યધર્મ સમજવામાં નથી આવતું ત્યરે આ Page #310 -------------------------------------------------------------------------- ________________ ાતક-૩ જુ ઉદ્દેશક–૩ ] [ ૨૫૭. છે કે ક્રિયા આ ક્રિયા અને વેદનાના પ્રશ્નોત્તરાના સાર એ પહેલાં ક્રિયા થાય છે, ને પછી વેદના થાય છે, નિગ્રથાને પણ હાય છે શ્રમણેાને પ્રમાદને લીધે અને શારીરાદિકની પ્રવૃત્તિના કારણે થાય છે. ૬ ૪૨ ત્રણે ચેગા આશ્રવ કર્મોંમાં જ રાચ્ચામાથ્યા રહે છે અને ઘણા પુણ્યથી મેળવેલા મનુષ્ય અવતારમાં પાપકમની સેવના કરીને, ઘણા લાંબા કાળને માટે દુગ`તિમાં જવું પડે છે, મનરૂપે પરિણમનને પામેલા મનેાવગણા રૂપી દ્રવ્યના ચિન્તનાદિ દ્વારા ત્યાગ કરવા તે મનેાનિસર્ગાધિકરણ છે. અહી' આશ્રવને પ્રસંગ હાવાથી મનમાં ખરામ ચિન્તન ખીજાના દ્રોહનું ચિન્તન સમજવાનુ છે. પણ ભગવત્ ચિન્તન વગેરે પવિત્ર ચિન્તન સમજવાનું નથી. ભાષારૂપે પરિણમેલા ભાષા વણાના પુગળાને ઉપદેશ વડે ત્યાગ કરવા તે, વચન નિસર્ગાધિરણ કહેવાય છે. અહીં પણ ઉપદેશના અર્થ સ્વછન્દુ ભાષણ સમજવાનુ છે. કાય નિસર્ગાધિકરણ એટણે કે ગન્દા કાર્ય કરીને અપજશના ભયે પેાતાના શરીરનુ છેદન કરવું, અગ્નિથી મરી જવું, પાણીમાં ડુબી જવુ', ગળે ફાંસો ખાવા, ઝેરના વાટકા પીવા, આદિ કારણેાથી શરીરના ત્યાગ કરવા પડે છે તે આશ્રવને આભારી છે. અધમ માં રાચીને પ્રમાદ્યવશ શરીરને વચનને તથા મનને કટ્રાલમાં નહીં રાખવા, તે નિસર્ગાધિકરણના અથ છે. કૅ પહેલા કે વેદના પહેલા ૨૪ ક્રિયા પહેલી કે વેઠના પહેલી ? આ પ્રશ્નાત્તરમાં આપણને સૌને નવાઈ લાગે છે કે–જેમ આ વાત ૧૭ Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ આબાળગપાળ પ્રસિદ્ધ છે. “જેવી કરશું તેવી ભરણું” હાથના કીધા હૈયે વાગ્યા જાકી જૈસી કરણી વે ત ફળ ચાખા” “કર્મણહિ પ્રધાનવં..”તમૈનમઃ કર્મણે ક્ષીણે પુણ્ય પ્રત્યેક વિશક્તિ” “યાવત્ પુણ્યમિદ સદા વિજ ચતે પુણ્યક્ષશીયતે” આના જેવી હજારો-લાખ ઉક્તિઓમાં એક જ વાતને રણકાર છે કે પહેલાં કર્મ (કિયા) કરાય છે અને પછી ફળ ભેગવાય છે. છતાં પણ છઠ્ઠા ગણધર મંડિત પુત્ર, દેવાધિદેવ ભગવાનને પૂછે છે કે હે પ્રભે ! કર્મ પહેલા હોય છે? કે વેદના પહેલી હોય છે? આ પ્રશ્નનનાં મૂળમાં કર્યો આશય હશે? તે તપાસીએ તે પહેલા એક વાતને જાણી લઈએ કે ગણધર ભગવંત ચાર જ્ઞાનના માલિકે હોય છે છતાં સમવસરણમાં બેઠેલા બીજા ભાગ્યવંતેને જ્ઞાન ઉપાર્જન કરાવવાના આશયથી પણ પૂછે છે. ઘણીવાર જીવવિશેષને કર્મો જુદા અને ફળાદેશ જુદો જણાય છે. જેમકે :- એક જન કસાઈ કર્મને કરનાર છે છએ તેની પાસે બંગલે, મેટર, ટેલીફેન, ટેલીવિજન, સ્ત્રી, પુત્રપરિવાર છે અને પુત્ર-પુત્રિઓના લગ્નમાં હજારે રૂપીઆ ખર્ચે છે. ગણિકાની બેટી આજીવન ગણિકા કૃત્ય કરે છે. અને માલ-મસાલા સાથે નાગરવેલના પાન ચાવ્યા કરે છે. અને વૈભવપૂર્ણ જીવન પસાર કરે છે. જ્યારે એક ગૃહસ્થ ધર્મધ્યાન કરે છે અને દરિદ્ર છે. ત્રણ સાંધે ત્યાં તેર તૂટે છે. આવી વિકટ પરિસ્થિતિમાંથી તેને ગૃહસ્થાશ્રમ પસાર થાય છે. આ ત્રીજા માળે અમન–ચમન પૂર્ણ જીવનની મોજ માણે છે. છતાંએ તે પુણ્યકમીને સર્પ દંશ દે છે અને મરી જાય છે સતીત્વધર્મની ચરમસીમાને પાલન કરનારી સીતા-દમયંતી તથા દ્રૌપદી આદિને વનવાસ ભેગવવા પડ્યાં છે અને તેમને ઘણે લાંબો સમય લેતા રોતા પૂરે થયો છે. Page #312 -------------------------------------------------------------------------- ________________ શતક-૩જુ ઉદ્દેશક-૩] [ ૨૫૯ મૌનવ્રતધારી, સૌને હિતેચ્છુ, ખાળબ્રહ્મચારી પણ ટીબીના રાગથી, ક્રમના રાગથી તથા ઉધરસની ભયંકર ખીમારીને ભાગવતાં આયુષ્ય પૂર્ણ કરે છે. અનાદિ આના જેવા તે હજારા પ્રસંગે! આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ. ત્યારે આપણાં અજ્ઞાત મનમાં પણ આજ પ્રશ્ન ઉર્દૂભવ છે કે આમ બનતું હશે ? આવી સ્થિતિમાં જૈન શાસ્ત્રો જ આપણને સમજુતી આપે છે. તે આ પ્રમાણે કાળના સંસારમાં મિથ્યાજ્ઞાન–પ્રમાદ-કષાય અને અવિરતિને લઇને ઉપાજૅન કરેલા અને પ્રત્યેક ભવમાં મેહ તથા માયાના સેવનથી વધારી મૂકેલા કમૅમાં જીવના પ્રદેશે સાથે દૂધ અને સાકરની જેમ મિશ્રિત એકાકાર થયેલા છે. તે કારણે સ`સારની ર‘ગભૂમિ ઉપર રખડપટ્ટી કરનારા મા જીવાત્મા પેાતાના કરેલા શુભાશુભ કર્મના ફળેને ભાગવે છે. -: આંખાના ઝાડ ઉપર લાગેલી માટે પ્રત્યક્ષ દેખાતી લીલા રંગની કઠણ કેરી આજની આજ મીઠ્ઠી થતી નથી પીલા રંગની થતી નથી અને નરમ અનતી નથી. ગભમાં પડેલેા જીવ આજે જ મેટા થતા નથી, અને સંસારના રંગ મડપમાં આવવા માટે સમર્થ અનતે નથી. પણ સમય જતાં તે કેરી પેાતાની મેળે અથવા પ્રયત્ન વિશેષથી પાકે છે તથા સૌને પેાતાના મીઠા રસથી તૃપ્ત કરે છે. નવ મહિના પૂરા થયે જીવ પેાતાની મેળે જ પુરૂષ વિશેષ આદિ કોઈના પણ પ્રયત્ન વિના અપાન વાયુની સહાયતાથી સ'સારના થિએટર પર આવી જાય છે. અને પૂર્વ ભવથી સાથે લાવેલા કર્માને અનુસાર શુભ-અશુભ ચેષ્ટા કરવા લાગી જાય છે. સારાંશ કે કેઈપણ વસ્તુને સમય પાકયા વિના આ Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ ] [ ભગવતીસૂત્ર સારસ ગ્રહ સંસારમાં કઈ પણ અનતું નથી. યદ્યપિ કાળ તત્ત્વમાં પણ ભાગ્ય, નિયતિ, પુરૂષાર્થ વગેરેના સહકાર પણ અવશ્યભાવી છે. તેવીજ રીતે આજના કરેલા કરાવેલા, તથા અનુમા દેલા શુભાશુભ કર્માં પણ આજના આજેજ ફળ દેવા માટે પ્રાયઃ કરીને તૈયાર થતા નથી. કેમકે જીવાત્માના પ્રતિપ્રદેશે ચાર, પાંચ, દેશ, સંખ્યાત, અને અસંખ્યાત ભવાના કરેલા કર્યાં પણ ચાંટેલા છે. ત્યારે આપણે સહુજ સમજી શકીએ છીએ કે પ્રાયઃ કરીને જુના કરેલા કર્મોના સમય પહેલા પાકશે અને આજના કરેલા કર્માના પરિપાક સમય જતાં પછીથી થશે. જેવી કમ'ની સ્થિતિ. વર્તમાનમાં ફસાઈ કમ કરનાર પેાતાના પહેલાના ભવમાં કસાઈ જ હાવા જોઈએ એવા નિયમ નથી. કદાચ તેને દયા-દાન-પુણ્ય તથા ધમ કરીને પેાતાની ધરાજાની એક ખૂબ મજબુત પણ બનાવી દીધી હશે? આ પ્રમાણે એક ભવમાં તે પુણ્ય કમાઁ પણ ભેગેા કરતા જાય અને ખીજી માજુ હિંસક વૃત્તિને પણ પાષતા હેાય છે. આ પ્રમાણે મરતી સમયે કસાઈને પણ ધમ ધ્યાનની લેસ્યા અને દાનેશ્વરી તથા દયાલુ માણસને પણ હિંસક ભાવનાની લેફ્સા ઘટાવી શકાય છે. કેમકે અસ્થિર અને અજ્ઞાની માણસની ભાવલેશ્યાએ નિમિત્તને લઇને પ્રતિક્ષણે બદલાતી રહે છે. ઉપર પ્રમાણેના કારણાને લઈ જીવાત્મા આ ભવમાં કસાઇ પણ અન્યા છે અને શ્રીમ'ત પણ બન્યા છે. મમ્મણ શેઠના પૂભવીય જીવે મુનિ રાજને સત્પાત્ર સમજીને લાડવા પણ આપ્યા છે (વ્હેારાગ્યે. છે) તે સમયે તેમની જીભ લેશ્યાએ કેટલી બધી સરસ હતી. પણ નિમિત્ત બદલાતાં જ અશુભ વેશ્યાએ પણ દેખાવા દીધા છે. અને સત્પાત્રમાં આપેલા લાડવા પાછા મેળવવા માટે મુનિ Page #314 -------------------------------------------------------------------------- ________________ શતક-૩૪ ઉદ્દેશક-૩ ] [ ૨૬૧ રાજ સાથે ખરાબ વર્તન પણ કરતાં વાર લાગી નથી. બસ ! આ જ કારણે પૂર્વભવની શુભ લેસ્યામાં જે દાન આપ્યું હતુ. તેથી તે મમ્મણ શેઠ શ્રીમંત મત્સ્યે। પણ અશુભ લેસ્યાથી અશુભ કર્માં પણ સાથે જ ખાંધ્યા હતા. તે કારણે આખી જીન્દગી નરકગતિને ચેાગ્ય જ કર્યાં ભેગા કર્યાં છે અને મરીને નરકના અતિથિ મન્યેા છે. આ પ્રમાણે આજના કસાઈ તથા ગણિકા કાને કરનારાઓ માટે પણ ઘટાવી લેવુ જોઈએ. ત્રણે લેાકના ત્રિકાળવતી પ્રદાર્થાને પ્રત્યક્ષ કરનારા કેવળ જ્ઞાની ભગવંતે જ પ્રત્યેક પ્રશ્નાર્થોની યથાર્થતા જાણી શકવા માટે સમથ હાય છે. માટેજ તેમનું શાસ્ત્ર જ સભ્યજ્ઞાન છે. કર્માનાં અખાધા ફાળ આજના અત્યારના સમયે અત્યન્ત મેાહકમાં રાચ્ચે માન્ચે! જીવ જે સમયે મહાધીન મનીને સંસારના ભાગવિલાસમાં તથા ક્રોધ-માન-માયા અને લેાભમાં અ ંધ બનીને જેવા આશયથી, જે તીવ્રતાથી, જે જીવાની સાથે કબ ધન કરે છે ત્યારે તે જ સમયે બાંધેલા કર્મોના ‘અમાયા ફાળ પણ નકકી થઇ જાય છે. ’ માધા કાળ એટલે ખાંધેલા કર્યાં અમૂક સમય પછી જ ઉદયમાં આવે તે પહેલા નહી, એટલે ઉદયમાં ન આવે ત્યાંસુધીના કાળને અખાધકાળ કહે છે. માટે આ પ્રશ્નના ઉત્તરમાં પણ ભગવાન ફરમાવે છે. વેદના માત્ર ક જન્ય જ હાય છે, અર્થાત્ પહેલા કર્માં કરાય છે પછી તેની વેદના ભોગવવાની હાય છે. ગતભવને આપણે જોઈ શકતાં નથી માટે જ નિણૅય ઉપર આવતાં વાર લાગે છે પણ - Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ આ એક સત્ય હકીકત છે કે “કારણ પહેલા અને કાર્ય પછી જ હોય છે. વેદના શા માટે ભગવાય છે? વેદના કયાંથી આવી? મેં કેઈનું ખોટું કર્યું નથી છતાં પણ મને જ આ પ્રમાણે શા માટે ભેગવવું પડે છે. આમાં ગમે તે કારણે પણ વેદના ભેગવાય છે, આ વાત પ્રત્યક્ષ સિદ્ધ છે. ત્યારે હવે કારણ જ ગતવાનું રહ્યું તે આ કારણે કર્મ છે. જે કર્મને બીજા દર્શનકારે એ માયા, વાસના, અદષ્ટ, ઈશ્વર આદિની કલ્પના કરી છે. ગમે તે હોય પણ વેદનાના મૂળમાં, કંઇક કારણ જરૂર છે માટે કહેવાય છે કે કર્મ કારણ પહેલા છે. અને વેદના (ફળ) પછી જ હોય છે. કર્મો શાથી થયા? શાથી બંધાયા? આના જવાબમાં પણ “કિયાજન્ય કર્મ હોય છે. અર્થાત્ શુભ કે અશુભ પ્રકારે માનસિક વાચિક અને શારીરિક ક્રિયા જે કરાય છે ત્યાં ચોકકસ કમ બંધન છે. માટે કિયાજન્ય કર્મ અને કર્મજન્ય વેદના હોય છે. મુનિ વેષને ધારણ કર્યા પછી પ્રમાદને વશ થઈને મુનિરાજે પણ ઉપયોગ શૂન્ય બનીને ખાવાની પીવાની, ગમનાગમન કરવાની સુવા, ઉઠવાની, ક્રિયાઓ કરશે તે ચોક્કસ રીતે ભગવતી સૂત્ર સાક્ષી આપે છે કે તે મુનિરાજે પણ કર્મને બાંધશે. અને તેમને માટે પણ સંસારનું ચક્કર સદૈવ તૈયાર આ પ્રમાણે બાંધેલા કર્મો આત્મા સાથે કેટલાં કાળ. સુધી રહેશે ? અને બાંધ્યા પછી કેટલે કાળ વીત્યા પછી ઉદયમાં આવશે ? એ પણ જરૂરી હોવાથી જાણી લઈએ. Page #316 -------------------------------------------------------------------------- ________________ શતક–૩ નું ઉદ્દેશક-૩] . [ હૃ૩ કર્મ ઉત્કૃષ્ટ સ્થિતિ જઘન્ય સ્થિતિ ઉત્કૃષ્ટ અબાધા જઘન્ય અબાધા જ્ઞાનાવરણીય ૩૦ કોડા- ૧ અન્તમુહૂર્ત ૩૦૦૦ ૧અનતમુહૂર્ત કડી સા. હજાર વર્ષ દર્શનાવરણીય-૩૦ કોડાકોડીસા, , , વેદનીય ૩૦ કડાકોડી સા. ૧૨ મૂહર્ત , મોહનીય ૭) કોડા- ૧ અન્તમૂહુર્ત ૭૮૦૦ કોડી સા. હજાર વર્ષ - આયુષ્ય ૩૩ સાગરોપમ , અધિકપૂર્વ કોટી વર્ષને ત્રીજો ભાગ નામ ૨૦ કડા- ૮મૂહૂર્ત ૨૦૦૦ કડી સા. હજાર વર્ષ ૨૦ કોડાકોડી સા , અંતરાય ૩૦ કોડા- ૧ અંતમૈં હૂર્ત ૩૦૦૦ કોડી સા. હજાર વર્ષ (આહંતદર્શન દીપીકા પેજ ૧૦૫૧) નામ ગાત્ર અબાધા કાળ એટલે કર્મોને અનુદય કાળ જાણો આ કાળ દરમ્યાન તે તે કર્મ જીવને દયવડે હાનિ કરતું નથી. પપમ અને સાગરોપમ એટલે શું? તે નીચેના કેષ્ટકથી જાણવું. ૧ અવિભાજ્ય સૂમકાળ તે ૧ સમય ૨ નવ સમય બરાબર ર અંત્તમુહૂર્ત Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪] [ભગવતીસૂત્ર સારસંગ્રહ અસંખ્યાત સમય ૨૫૬ આવલિકા ૧૭ના ક્ષુલ્લક ભવ ૭ પ્રાણ ૭ સ્તોક ૩૮ લવ ૨ ઘડી ૧ સમયગૂન બેઘડી ૩૦ મુહૂર્ત ૧૫ દિવસ ૨ પક્ષ ૧૨ મહિના ૮૪ લાખ વર્ષ ૮૪ લાખ પૂર્વાગ એટલે ૭૦પ૬૦૦૦૦૦૦૦૦૦૦ વર્ષ અસંખ્યાત વર્ષ ૧૦ કડાકોડી પલ્યોપમ ૧૦ કડાકોડી સાગરોપમ ૧ આવલિકા ૧ ક્ષુલ્લક ભવ ૧ શ્વાસોશ્વાસ (પ્રાણ) ૧ સ્તાક ૧ લવ ૧ ઘડી ૧ મુહૂર્ત ૧ ઉત્કૃષ્ટ અન્તમુહૂર્ત ૧ દિવસ ૧ પક્ષ (પખવાડીયુ) ૧ મહિને ૧ વર્ષ ૧ પૂર્વાગ ૧ પૂર્વ ૧ પલ્યોપમ ૧ સાગરોપમ ૧ ઉત્સર્પિણી કાળ ૧ અવસર્પિણી કાળા ૧ કાળચકે ૧ પુદ્ગલ પરાવર્તન કાળ (નવતત્વ પ્રકરણ મહેસાણા) ૨૦ કડાકોડી સાગરોપમ અનંત કાળચક એક કરોડની સંખ્યાને એક કરોડની સંખ્યાથી ગુણાકાર કરવાથી એક કેડાછેડી થાય છે. એવા દશ કેડીકેડી પલ્યોપમને એક સાગરોપમ થાય છે. આજ પ્રમાણે ત્રીસ કડાકેડી Page #318 -------------------------------------------------------------------------- ________________ શતક–૩ નું ઉદ્દેશક-૩] | [ર૬પ સાગરોપમ અને ૭૦ કડાકડી સાગરોપમ જાણવા. ૧૦ કેડીકેડી સાગરોપમની એક ઉત્સર્પિણી અને ૧૦ કેડા કેડી સાગરેપમની એક અવસર્પિણી થાય છે. આ બન્ને કાળમાં એક એક ચોવીસી તીર્થકર દેવાની થાય છે. આજે મિથ્યાત્વને લઈને ઉપાર્જન કરેલું જ્ઞાનાવરણીય કમ ત્રણ ચોવીસી સુધી સંસારમાં પરિભ્રમણ કરાવશે. અને અત્યન્ત કષાયાધીન બનીને ઉપાજેલું મેહનીયકર્મ સાત ચોવીસી સુધી આપણું આત્મકલ્યાણ સાધવા નહીં દે. આ પ્રમાણે સંસારમાં કર્મવશ બનીને અનંત પુદ્ગલ પરાવર્તન આપણે પૂરા કર્યા છે. અબાધા કાળ દરમ્યાન એટલે કે ઉત્કૃષ્ટ પ્રકારે ૭૦ કિડાકેડી સાગરોપમનું મેહનીય કર્મ બાંધ્યું હોય તો ૭૦૦૦ હજાર વર્ષ પહેલા કર્મ કંઈ પણ હાનિ કરી શકે તેમ નથી. આ કાળ પૂરો થયે છતે જ મેહનીયકર્મ ઉદયમાં આવશે. સરળાર્થ આ છે કે સાત હજાર વર્ષ વીત્યા પછી ૭૦ કેડીકેડી સાગરેપમના કાળ સુધીમાં ગમે ત્યારે પણ આ કમ ઉદયમાં આવી શકશે. સમુદ્ર જેમ અગાધ અને અનંત છે. તેમ સંસાર પણ અગાધ અને અનંત છે. આજે જે જીવાત્મા સાથે કષાયની ભયંકર પરવશતાને લઈને અત્યુત્કટ–વિરાનુબન્ધ પડશે, જે જીવ આપણું હાથે મર્યો, જેની સાથે રાગ-દ્વેષની તીવ્ર ગાંઠ બંધાણી, અથવા મૃષાવાદ અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ વધારવા માટે જે જીવો સાથે આપણે કર્મની ગાંઠમાં બંધાણ છીએ. તે તે જીવને જે ભવમાં આપણે અને તેનો સંગમ થશે ત્યારે તેનું ફળ ભેગવવું પડશે. Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૬] [ભગવતીસૂત્ર સારસંગ્રહ - મહાવીર સ્વામી પરમાત્માની જ વાત કરીએ. મેટા અને છેલ્લા સત્તાવીશ ભવની અપેક્ષાએ અઢારમાં ભાવમાં શ્રેયાંસનાથ ભગવાનના શાસનમાં ભગવાન મહાવીર સ્વામીને જીવ ત્રિપૃષ્ઠ વાસુદેવના અવતારને પામ્યો હતો, ત્યાં ૮૪ લાખ વર્ષનું આયુષ્ય હતું. તેમાં ૮૩ લાખ અને ૪૯ હજાર વર્ષ સુધી તેમણે વાસુદેવ પદને ભેગવ્યું હતું. તે સમયે શય્યાપાલકના કાનમાં અતિરોષે ભરાઈને ગરમાગરમ શીશું (કથીર) રેડાવ્યું હતું તે સમયે નિકાચિત બાંધેલું અસાતા વેદનીય કર્મ નવભવ પછી અર્થાત્ કર્મના બંધ થયા પછી ૮૦ સાગરોપમ ઉપર બે કરોડ લગભગ વર્ષો વીત્યા પછી મહાવીર સ્વામીના. ભવે ગેવાલાએ કાનમાં ખીલા ઠોક્યાં તે રૂપે ઉદયમાં આવ્યું છે. આ કર્મ બાંધ્યા પછીની વિગત આ પ્રમાણે છે. ૧૮મા ભવે ત્રિપૃષ્ઠ વાસુદેવ થયા. જ્યાં ૮૩ લાખ વર્ષને સમય હતે. ૧લ્મા ભવ સાતમી નરકનો છે જ્યાં ઉત્કૃષ્ટ ૩૩ : સાગરોપમનું આયુષ્ય છે. ૨૦મા ભવે સિંહના અવતારને પામ્યા છે. ૨૧મા ભવે ચોથી નરકમાં જાય છે જ્યાં ૧૦ સાગરોપમની આયુષ્ય મર્યાદા છે. ૨૨મા ભવમાં વિમલરાજકુમાર તરીકે થાય છે. ૨૩મા ભવમાં પ્રિય મિત્ર ચકવત થાય છે, જ્યાં ૮૪ લાખ વર્ષને સમય છે. ૨૪મા ભવમાં શુક નામે દેવલોકમાં અવતરે છે જ્યાં ૧૭ સાગરોપમનું આયુષ્ય છે. Page #320 -------------------------------------------------------------------------- ________________ [૨૬૭× શતક-૩જુ ઉદ્દેશક-૩] જીવાત્માની એજનાદિ ક્રિયા જીવ હમેશાં માપપૂર્વક કંપે છે; એક ઠેકાણેથી ખીજે ઠેકાણે જાય છે. સ્પંદન ક્રિયા કરે છે. મધી દિશાઓમાં જાય.. છે. ક્ષેાભ પામે છે, પ્રબળતા પૂર્વક પ્રેરણા કરે છે. અને તે તે. ભાવને પરિણમે છે. જ્યાં સુધી જીવની આ ક્રિયા ચાલુ છે, ત્યાં સુધી જીવની મરણ સમયે અંતક્રિયા—એટલે મેાક્ષ થતા નથી. કારણ કે આ ક્રિયા થાય છે ત્યાં સુધી જીવ આરંભ, સરભ અને સમારંભ કરે છે. અને જ્યાંસુધી તે જીવ ન ક ંપે, ૨૫મા ભવમાં નન્દન રાજકુમાર રૂપે અવતરે છે ૨૫ લાખ વર્ષના સમય છે. ૨૬મા ભવમાં પ્રાણત દેવલાકમાં ઉત્પન્ન થાય છે.. જ્યાં ૨૦ સાગરોપમની આયુષ્ય સ્થિતિ છે. ૨૭ મે ભવ મહાવીર તરીકે થયા છે. શય્યાપાલકની સાથે વૈરની ગાંઠમાં બંધાયેલા ભગવાન અને શય્યાપાલક અને અને આત્માએ પેાતપેાતાની દિશામાં અનન્ત સંસારમાં ભટકતાં ભટકતાં ૮૦ સાગરોપમ વીત્યા. પછી પાછા ભેગા થાય છે અને ગેાવાળીયાના અવતારને પામેàા શય્યાપાલક, પતિત પાવન ભગવાન મહાવીરસ્વામીને જોતા જ હાડોહાડ રાષમાં આવીને ભગવાનના કાનમાં ખીલા ઠાકે છે આવી વિચિત્ર માયા જ્યારે સંસારની છે તે પાપકમે ને. દૂર કરીને પેાતાના જીવનમાં વીતરાગતા-સમતા-દયાલુતા સહિષ્ણુતા અને પાપકારિતા આદિ સદ્ણેાને લાવવા માટે જ પ્રયત્ન કરવા જોઈએ. જેથી આ જીવને નવા કર્માંના દ્વાર અધ થાય અને તપશ્ચર્યાં, ગુરુસેવા, વગેરે અનુષ્ઠાનાથી જૂના. કર્યાં ધાવાઇ ને સાફ થઈ જાય. ત્યારે જ આત્મા શુદ્ધ થશે. Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮] [ભગવતીસૂત્ર સારસ ગ્રહ ચાવત્ તે તે ભાવને ન પરિણમે, ત્યારે તે જીવની મુક્તિ થાય છે, કારણ કે આરંભ સંરભ, સમારંભ આદિ ક્રિયા તે કરતા નથી. ૪૩ ૪૩ શૈલેષી અવસ્થાને પ્રાપ્ત નહી થયેલા જીવેા સક્રિય હાવાના કારણે વીર્યાન્તરાય કર્માંના ક્ષયાપશમને લઈને મન વચન અને કાયાથી એજનાદિ (કપનાદિ) અવસ્થાઓને પ્રાપ્ત કરે છે અને આર ભાદ્ધિમાં પ્રવૃત્તિ કરનારા થાય છે. આ પ્રમાણે ગણધર ભગવંતાએ પૂછેલા પ્રશ્નોના જવાબ ભગવાને આપ્યા છે. શ્રાવણ મહીનાના ગાઢ વાદળાઓથી ઘેરાયેલા સૂર્ય જેમ અપ્રકાશિત હાય છે તેમ કર્માંની અત્યન્ત નિકાચિત અને ગાઢ અવસ્થાને લઈને આત્મા પણ મિથ્યાત્વથી ઘેરાયેલેા હાય છે. પણ નદીમાં રહેલા ગેાળ પાષાણની માફક સમયના પરિપાક થતાં તેજ આત્માં મિથ્યાત્વના ગાઢ અંધકારમાંથી કંઈક મહાર આવેછે અને વિપરીત દશામાં પર પરાથી સ્વીકારેલી વસ્તુને માટે કંઈક વિચાર કરતાં તે જીવને સરળતા, દયાલુતા, દાન તથા પુણ્યકમિતાઆદિ ગુણા ઉપર વિશ્વાસ થાય છે. જૈનશાસન આવી અવસ્થાને મેાક્ષમાં જવા માટેની ચેાગ્યતા રૂપે પ્રથમ ગુણસ્થાનક તરીકે સંએધે છે, અહી' થાડાક સંત સમાગમ અને · સમ્યગ્જ્ઞાનનો ઉપદેશ જો મેળવવામાં આવે તેા જીવાત્મામાં એવી અપૂર્વ અને અનિવ્રુત શક્તિ પ્રાપ્ત થાય છે કે જેને લઈને અનાદીકાળથી ગૂઢ દુર્ભેદ્ય અનતાનુબંધી કષાયને તથા આત્મા ઉપર લાગેલા મિથ્યાત્વ માહનામના લિકાની ગાંઠને તેાડવા માટે સખળ પુરુષાર્થ કરતા કોઇ કાળે પણ નહીં મેળવેલું · સમ્યગ્ર દેશન” પ્રાપ્ત કરવા માટે સમર્થ અને છે. * Page #322 -------------------------------------------------------------------------- ________________ શતક-૩નું ઉદ્દેશક-૩] [૨૬૯ અનંતાની બધી કષાય આત્માની અનંત શકિતઓને રોકનાર આકષાય છે, જેને લઈને અનંતાનંત ભવમાં બીજા જીવો સાથે સંઘર્ષમાં ઉતરીને આ જીવાત્માએ પિતાનું ઘણું જ નુકશાન કર્યું છે. 'कष्यन्ते हिंस्यन्ते प्राणिनः परस्परमस्मिन् इति कषः' - જેનાથી જીવો પરસ્પર હણાય, લુંટાય, વિંધાય તે “કષ” એટલે. સંસાર છે. આવા કષ અર્થાત્ સંસાર તરફ “ જો' એટલે ગમન કરાવે. બળજબરીથી સંસારની માયામા ફસાવે તે કષાય.. કહેવાય છે. તેના ક્રોધ, માન, માયા અને લેભ આ મૂળ ચાર. ભેદ છે. આ ચારે કષાયે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની,. પ્રત્યાખ્યાની અને સંજવલન રૂપે ચાર ચાર ભેદે છે. જોરદાર પવનને ઝપાટો લાગે અને વાદળા કંઈક વિખરાવવાં લાગે પછી સૂર્યનારાયણપતાની શકિતથી વાદળાને ભગાડવામાં સ્વયં સમર્થ બને છે. એવી જ રીતે આત્મા ઉપરના અનંતાનુબંધી કષાય રૂપી વાદળાઓ જે એકવાર ખસી. જાય. અથવા ખસેડી દેવામાં આવે તો આત્મા પોતે જ પોતાની અનંત શકિત વડે કર્મોના વાદળાઓને ખંખેરી શકે છે. ___“ अनतान् भवान् (संसारपरिभ्रमणान्) आबध्नातीतिgવું ૪ ચર્ચ નઃ અનંતાનુવંધા વાચઃ” અર્થાત અનંતમમાં રખડપટ્ટી કરાવે તે અનંતાનુબંધી ક્રોધ-માનમાયા અને લોભરૂપ કષાય કહેવાય? કેઈક વ્યકિત–સમાજ, જાતિ, ગામ, તથા દેશ ઉપર અમુક કારણેને લઈને જે કોધ-રાષ-વિર ઈર્ષ્યા જોરે પોતાના: Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ ] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ આત્મામાં ઉદ્ભવે અને છેલ્લા શ્વાસોશ્વાસ સુધી પણ તેને અંત ન થાય તે અનંતાનુબંધી ક્રોધ કહેવાય છે. મિથ્યાજ્ઞાનને લઈને જાતિ–લાભ–કુળ આશ્ચર્ય—બળ—રૂપ, -તપ અને શ્રત (શાસ્ત્રીયજ્ઞાન)નું અભિમાન આવ્યું તે જીન્દગીના છેલ્લા સમય સુધી પણ મટે નહીં તે તે અનંતાનુબંધી માન કહેવાય છે. માયા પ્રપંચ વકતાને વશ થઈને પૂરી જીન્દગી સુધી સંસારમાં રચ્યાપચ્યાં રહે અને કૂડકપટની જાળમાંથી બહાર નીકળે જ નહી તે અનંતાનુબંધી માયા કહેવાય છે. પુત્રલોભ-ધનભ-પરિગ્રહભ-ઈજ્જત લેભ–પ્રતિષ્ઠા લેભ આદિમાં ફસાઈને આજીવન ભાંધ બને તો તે માનવ અનંતાનુબંધી લોભને માલિક બનશે. આ ચાર કષા સાથે મિથ્યાત્વ મેહનીયની ત્રણે પ્રકૃતિઓ કાળલબ્ધિને લઈ જ્યારે ક્ષય પામે અથવા શાન્ત થાય ત્યારે આત્માને “સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે, જે ચોથું ગુણસ્થાનક કહેવાય છે. અવિરતિને ભગાડયા પછી જ વિરતિ નામનું પાંચમું ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે, સર્વીશે–અવિરતિના અભાવમાં છઠું પ્રમત્ત ગુણસ્થાનક મેળવાય છે. આ પ્રમાણે મેક્ષ પ્રાપ્તિના ચૌદ ગુણસ્થાનક કહેવાય છે અને તેને આત્મા પોતાની શકિત વડે જ મેળવી શકે છે. - ૧૧મું ગુણસ્થાનક ઉપશાંત નામે છે જ્યાં મેહનીય કર્મની ઘણી પ્રકૃત્તિઓ ઉપશાંત થાય છે પણ સત્તામાંથી Page #324 -------------------------------------------------------------------------- ________________ શતક-૩નું ઉદ્દેશક–૩) [૨૭૧ ખસતી નથી. માટે જ છેડે પણ પ્રમાદ આ ગુણઠાણાના માલિકને નીચે પાડે છે. જે ચરમ શરીરી હશે? તે નીચે પડીને પણ પાછા ક્ષપકશ્રેણીનો આધાર લઈને ઘાતી કર્મોને ક્ષય કરવાં માટે ભાગ્યશાલી બનશે. અન્યથા ગુણઠાણાનો કાળ પૂરે થયે. જે પતન પામે તો યાવત્ પ્રથમ ગુણઠાણે પણ પાછો જઈ શકે છે અને આયુષ્ય ક્ષચે પતન પામે તે સર્વાર્થસિદ્ધ વિમાનમાં અવતાર પામીને બીજા ભવે મેક્ષ જશે. જે તે સાધક ચરમ શરીરી ન હોય તો કર્મોના નાશ માટે એકજ છઠ્ઠ તપ શેષ રહી જાય છે અથવા સાત લવ જેટલું : આયુષ્ય ઓછું હોય છે ત્યારે જ તેઓ સર્વાર્થસિદ્ધ વિમાનમાં વિશ્રાન્તિ લેશે. પરંતુ મેક્ષ મેળવી શકતા નથી. હવે ૧૨મું ગુણસ્થાનકક્ષીણ મેહ’નું છે. જયાં અનાદિકાળના પ્રવાહરૂપે આમા સાથે ચૂંટેલા ઘાતિ કર્મો પણ આત્માને હાથ જોડીને કહે છે કે ભાઈ ! તમારાથી અમે હાર્યા છીએ. અર્થાત ઘાતિ કર્મોને ક્ષય કરીને આત્મા કર્મોના પાંજરામાંથી છૂટો થાય છે. અને કેવળજ્ઞાન મેળવીને ૧૩મા ગુણઠાણે બિરાજમાન થઈને જીવ માત્રને સદુપદેશ આપે છે. મોક્ષમાં જવાની બે શ્રેણિ આ ભવમાં મોક્ષમાં જવાની ચેગ્યતાવાલા બે પ્રકારના જ હોય છે કેમકે આત્માની શકિત જુદી જુદી હેવાના કારણે એક જણ ઉપશમ માગે પ્રસ્થાન કરે છે. જ્યારે બીજે સાપક માર્ગ સ્વીકારે છે. બળતી સગડી ઉપર જેમ રાખનો ઢગલો નાખવાથી અગ્નિ દબાઈ જાય છે, પણ હવાને લઈને સખ ઉડી જતાં અગ્નિદેવ પિતાનું કામ કર્યા વિના રહેતા Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨] [ભગવતીસૂત્ર સારસંગ્રહ નથી. જ્યારે તે સગડી ઉપર ઠંડા પાણીની ડોલ નાખવામાં આવે ત્યારે અગ્નિનું અસ્તિત્વ જ નાશ પામતાં કેઈને પણ ભય રહેતું નથી. તેવી જ રીતે આત્મકલ્યાણની ભાવના છે, ગુરૂકુલવાસ છે, સ્વાધ્યાય બળ છે, તપશ્ચર્યા શકિત છે, તો એ પોતાના અંતર આત્માની ચાલ ઢીલી હોવાના કારણે કર્મોના મૂળીયાને દબાવતે દબાવતે એક પછી બીજું ગુણઠાણું મેળવીને ઠેઠ ૧૧મા સુધી પહોંચી જાય છે. પણ વચમાંજ સત્તામાં પડેલા કર્મોના કારણે ચિત્રવિચિત્ર નિમિતો મલતા આત્મામાં ચલાયમાનતા આવતાં વાર લાગતી નથી. નેમિનાથ ભગવાનના ભાઈ રહનેમીએ યદ્યપિ દીક્ષા લીધી છે પણ મનમાં રાજીમતી મને પરણી હોત તે સારૂ રહેત” આવા પ્રકારનું શલ્ય રહી ગયું હતું. ફળસ્વરૂપે એકાન્ત સ્થાનમાં રાજીમતીને જેતા જ ચલાયમાન થતા વાર લાગી નથી. પ્રસન્નચન્દ્ર રાજર્ષિ પણ બાહ્ય નિમિત્તાથી ચલાયમાન થયા છે અને નર્દિષેણ મુનિના વૈરાગ્યમાં કેટલી તીવ્રતા હતી? “દેવેએ ભલે આકાશ વાણી કરી પણ મારે ફસાવું જ નથી. અને તે કારણેથી હજારે માઈલ દૂર રહીશ.” તદર્થે ઉગ્ર તપયામાં પોતાનું લેહી, હાડક, માંસ વગેરે સુખવી દીધા હતાં પણ આ વૈશ્યા એના મનમાં શું સમજે છે.” આમ તપશ્ચર્યાનો મદ જે મોહરાજાને સશક્ત સુભટ છે, બસ ? ખેલ ખતમ, અન્ત વેશ્યાવાસી બન્યા છે. અને શાલીભદ્રજીનાં વૈરાગ્યમાં કોઈને પણ શંકા હોઈ શકે છે? પણ આજે તે “મારા માતાજીના હાથે પારણું થશે અને શ્રેણી ચૂકી જવાથી મોક્ષ મેળવી શક્યા નથી. ઈત્યાદિ અગણિત ઉદાહરણે શાસ્ત્રોમાં સંગ્રહાયેલા પડયાં છે. સૌમાં એક જ તત્ત્વ કામ કરી રહ્યું છે અને તે “સત્તામાં પડેલા કર્મોના બીજ.” ત્યારે બીજો સાધક પ્રારંભમાં કર્મોના બીજને બાલતો અને Page #326 -------------------------------------------------------------------------- ________________ શતક-૩નું ઉદ્દેશક–૩] [ ર૭૩ તેના મૂળીયાઓને ઉખેડતા જ આગળ વધતો જાય છે. ત્યારે ગમે તેવા જીવલેણ નિમિત્તો મળવા છતાં એ આત્માને ચલાય. માન કરવામાં કઈ પણ સમર્થ નથી બનતે. “હત! રે ભૂંડા! સંયમ લીધા પછીવમન કરાયેલી વસ્તુઓને ભેગવવાની ઈચ્છા કરતાં શરમ નથી આવતી.” આમ ક્ષેપક માર્ગે સીધાવેલા રાજી મતીજીના સંયમને આપણે શી રીતે ભૂલી શકવાના છીએ. આ પ્રમાણે નંદક મુનિ પણ ઘાણીમાં પલાતા પાંચસો સાધુઓના આરાધક બન્યા છે. ઉપશમ શ્રેણીથી નીચે પડીને પાછા ઉપર આવનારા નન્દિષેણ મુનિ, અણિક મુનિ, પ્રસન્નચન્દ્ર રાજર્ષિ વગેરે આપણી આંખોની સામે જ તસ્વરે છે. આ ૧૧-૧૨ મા ગુણઠાણાનાં ભાગ્યશાલીઓ તથા ૧૩ માં ગુણઠાણાને શેભાવનાર કેવળી ભગવંતેને પણ પોતાના ભાષાવર્ગણના મુદ્દગલાને ખપાવવાં માટે દેશના આપવી પડે છે. તે વખતે તેમના મન-વચન અને કાયા ક્રિયા કરતાં હેવાથી ઐયંપથિકી કિયા તેમને હેાય છે. અને આ ક્રિયાને લઈને પ્રતિક્ષણે સાતવેદનીય કર્મને બાંધનારા છે. “સાતાબાંધે’ કેવળી રે મિત્તા! તેરમે પણ ગુણ ઠાણે રે. કહ્યું છે કે આત્મામાં આત્માવડે સંયમિત થયેલા અણગારે ઉપયોગ પૂર્વક ગમન કરનારા, ઉભા રહેનારા, સુવાવાલાં તથા સાવધાની પૂર્વક ઉપકરણેને ગ્રહણ કરનારા તથા મૂકનારા હોય છે. માટે તેમને એયપથિકી ક્રિયા હોય છે. જે પ્રથમ સમયે બંધાય છે. બીજા સમયે અનુદાય છે અને ત્રીજી : સમયે ક્ષય થાય છે. Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪] [ભગવતીસૂત્ર સારસંગ્રહ આ પ્રમાણે ઉપરના વિવેચનથી જાણી શકાય છે કે ૧૧-૧૨ -૧૩ ગુણઠાણાના વીતરાગે પણ સક્રિય હોય છે. પણ ઉપરના ગુણઠાણાઓને પ્રાપ્ત નહીં કરેલા અણગારે વીયન્તરાય કર્મના ક્ષપશમને લઈને પ્રમાણ સહિત કંપે છે. વિવિધરૂપે કંપે છે. સ્થાનાન્તર કરે છે અને પાછા સ્થાને આવે છે તથા પૃથ્વીને ભાવે છે. યાવત્ ઉક્ષેપણ, અવક્ષેપણ આકુંચન અને પ્રસારણાદિ કિયાએને મન-વચન તથા કાયાથી કરે છે માટે તેમને અન્તઃક્રિયા એટલે મુક્તિ પ્રાપ્ત થતી નથી કેમકે જ્યાં સુધી ક્રિયાઓ છે ત્યાં સુધી સરંભ સમારંભ અને આરંભ રૂપ ભાવ આ ને તે માલિક હોય છે તે કારણે પૃથ્વી કાયાદિક ને દુલ્લાવાયા' મરણરૂપ અથવા ઇષ્ટ વિગ રૂપ દુઃખ આપે છે. ગવાય તે જીવને શાક ઉત્પન્ન કરે છે. પાવવા વધારે પડતે શેક ઉત્પન્ન કરે છે જેથી તેમનું શરીર જીર્ણ થાય છે. રિવાવાયા' તેમને રોવરાવે છે. ટિમળવારે તેમને ગ્લાનિ પમાડે છે. * “કાવ ” ત્રાસ આપે છે. સારાંશ આ છે કે ઉપગ વિનાને મુનિ સવે પ્રાણને, સર્વે ભૂતેને સર્વે ને અને સર્વે સને મારનારે હોય છે. તે આ પ્રમાણે માનસિક જીવનમાંથી જ્યારે સરંભ સમારંભ અને આરંભને ત્યાગ નથી કરાતો ત્યારે તે સાધકની કાયા Page #328 -------------------------------------------------------------------------- ________________ શતક-૩નું ઉદ્દેશક-૩) [૨૭૫ પણ “સાતાગારવ” તરફ પ્રસ્થાન કરે છે એટલે શરીરની સુખકારીને પોષનાર તે મુનિની બધી ક્રિયાઓમાં આલસ પ્રમાદ. અને બેદરકારી હોય છે. પરઠવવા માટેનું પાણી, માગું (લઘુશંકા), પાત્રો ધોયા પછીનું પાણી, કફ, થંક વગેરેને એવી રીતે પરઠવશે, જેનાથી પૃથ્વીકાયાદિક જેનું હનન થાય ઉપરથી પાણી માનું તથા બીજા સ્નિગ્ધ અને ક્ષારવાળા સાબુના પાણીને નીચે ફેકનાર મુનિ ભાવદયા વિનાને માટે જ ઉપયોગ રહિત હોવાથી નીચે ફેંકતા પાણીથી પૃથ્વીકાયને હશે. ત્યાં રહેલા કીડી–મંકડા વગેરે ત્રસ જીવેને પણ મારશે અને ફેંકતા પાણી વડે માખી-મચ્છર વગેરે અને મારશે. અપૂકાય અને અગ્નિકાયના જીવો પ્રત્યે ઉપયોગ રહિત મુનિ તેમના આરંભ પ્રત્યે પણ બેધ્યાન વિનાને હોય છે. શરીરને સુખાકારી અણગાર ઠંડી હવા માટે ખાસ આગ્રહ રાખશે, અને સરસ, પુષ્ટિકારક, વીર્યવર્ધક, ફળ આદિ વનસ્પતિના આરંભમાં પણ સક્રિય રહેશે. મુનિવેષને ધર્યા પછી તે મુનિને સ્વાધ્યાય બળ, તપશ્રર્યાબળ અને ગુરૂગુલવાસ પ્રત્યે આગ્રહ રાખે જોઈને હતા. પણ આશ્રવના માલિકનું સ્વાધ્યાય બળ હંમેશા કમજોર હોય છે. તપશ્ચર્યાબળ પણ શિથિલ હોય છે. અને ગુરૂકુલવાસ તે તેમને માફક પણ આવે તેમ નથી. કારણ કે ઉપરના ત્રણે માર્ગે સંવર ધર્મવાલાનેજ અનુકુલ હોય છે. Page #329 -------------------------------------------------------------------------- ________________ ર૭૬] [ભગવતીસૂત્ર સાર સંગ્રહ આ પછી પ્રમત્ત અને અપ્રમત્ત સંયતના સમય સંબંધી કહે છે કે–પ્રમત્ત સંયમને પાળતા પ્રમત્ત સંયમીને બધે. મળીને પ્રમત્ત સંયમ-કાળ એક જીવને આશ્રી જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ દેશેાનપૂર્વકેટિ; અને અનેક જીવને આશ્રી સર્વકાળ પ્રમત્ત સમયકાળ છે. આવી રીતે અપ્રમત્ત સંયમને પાળતા અપ્રમત્તસંયમીને બધો સમય મળીને અપ્રમત્ત સંયમકાળ એક જીવને આશ્રીને જઘન્ય અંતમુહુર્ત અને ઉત્કૃષ્ટ દેશનપૂર્વકેટિ, અને અનેક જાતના જીને આશ્રીને સર્વકાળ અપ્રમત્ત સંયમ કાળ છે, ઉ૪ કમેની દુભેઘ ગ્રન્થિ ૪૪ બંધાયેલા કર્મો અને પ્રતિક્ષણે બંધાતા કર્મોના કારણે અનંતશકિતના માલિક એવા આત્માની અવસ્થા એટલી બધી કમજોર થઈ જાય છે કે જેને લઈને તે પોતાનું સ્વરૂપ પણ જાણી શકતો નથી. અને એક ગતિમાંથી બીજી ગતિમાં રખડ્યા કરે છે. વિવેક રહિત, માટે જ ભાન વિનાને આત્મા બોલવામાં ચાલવામાં, ખાવામાં તથા ઉઠવા બેસવામાં ઘણું જ સાથે મેહ માયાની ચેષ્ટાઓ કયાં કરે છે, જેને લઈને અત્યન્ત મલીન તથા કિલષ્ટ બનેલી રાગદ્વેષની દુર્ભેદ્ય ગ્રન્થિને તેડવામાં સમર્થ બનતું નથી. એક ગામથી બીજા ગામ જવા માટે ત્રણ માણસે ઘેરથી નીકળ્યા. પણ બહાર ગામ જતા જ જંગલ, ઝાડી, નદી નાળા વગેરેને જોયા પછી એક ભાઈ તે હું લુંટાઈ જઈશ તો? આ ભય ઉત્પન્ન થતાં જ બંને મિત્રોને સાથ છોડીને Page #330 -------------------------------------------------------------------------- ________________ શતક-૩ જું ઉદ્દેશક-૩] [૨૭૭ પાછો ઘેર ભેગો થઈ ગયો. જ્યારે બીજા માણસે થેડી હિંમત કરી આગળ વધ્યા તો ખરો. પણ સામેથી જ્યારે ચોર-લૂંટારા આવતા જોયા. ત્યાં જ આ ભાઈ એટલા બધા ડરી ગયા કે જેને લઈને ઘપિ ત્રીજાએ ઘણી હિંમત આપી છે એ માની નહીં અને મૂઠી વાલીને પાછા ઘર ભેગા થઈ ગયા જ્યારે ત્રીજા ભાઈ ઘણીજ હિંમત કરીને ચેર–લુંટારા સાથે લડયા અને તેમને ભગાડીને પિતાના લક્ષ્યસ્થાને પહોંચી ગયા છે. આજ પ્રમાણે જ્ઞાન–ધ્યાન-તપ-જ૫ તથા સંયમ આદિ શસ્ત્રોને ઘારણ કરીને ત્રણ સાધકે મુકિત (મોક્ષ) નગરનું લક્ષ્ય કરીને મિથ્યાત્વ નામના પોતાના ઘેરથી નીકળ્યા છે. પણ મેહ માયાના ગાઢ સંસ્કારને લઈને પિતાના માતા-પિતા સ્ત્રી–પુત્રાદિના આકન્દન ભર્યા શબ્દો તથા તેમની લલચાવનારી માયાને જોઈને એક ભાઈ એટલા બધા ઢીલા થઈ ગયા કે જેને લઈને પોતે પિતાના મનમાં એવું નક્કી કર્યું કે “સંયમ માર્ગે જવું ઘણું જ કઠણ છે આપણું આ કામ નથી. મેહકાયા છુટી શકે તેમ નથી.” એમ સમજીને પોતાનું લક્ષ્ય ચૂક્યાં. અને અનંત માયામાં પાછા ફસાઈ ગયા. બીજા નંબરના સાધકે મેહમાયા તરફ જોયા વિના રાગદ્વેષના પરિણામેને દબાવી લીધા. જેને લઈને ઘડીભરને માટે પોતાના આત્માનું અસલી સ્વરુપ તથા ઈશ્વરનું અનત તેજ જેવા માટેની સમર્થતા પ્રાપ્ત કરવાની શકયતા ઉભી કરી છે. પણ હજી ભયંકરમાં ભયંકર કમેની બનેલી ગ્રન્થિને તેડવા માટે સમર્થ થતું નથી. જ્યાં અવ્યાબાધ સુખ છે તે મોક્ષના સ્થાને પહોંચવા માટે જૈન શાસને ૧૪ ગુણઠાઓની યથાર્થ વર્ણના કરી છે એટલે કે મેડા ઉપર ચઢવા માટે જેમ પગથીયા ઉપર ચઢવુ અનિવાર્ય Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮] [ભગવતીસૂત્ર સારસ’ગ્રહ છે તેમ મેાક્ષ મેળવવાં માટે એક પછી એક ગુણસ્થાનરૂપી પગથીઆ પાર કરીને પોતાનું ધ્યેય સિદ્ધ કરવાનુ રહે છે. ૧-૨-૩ ગુણસ્થાનકને આત્મા પિ સંસારવી અનંતાનંત આત્માએ કરતા શ્રેષ્ઠ હાય છે, કઈક હિ ંમત ધરાવતા હાય છે પણ ચેાથુ ગુણસ્થાનક જે મેાક્ષનું દ્વાર છે ત્યાં આવવા માટે જયાં સુધી આ આત્મા પુરૂષાર્થો પ્રગટ કરે નહી ત્યાં સુધી મેક્ષ મહેલમાં પહેાંચવા માટે ‘સમ્યગદર્શન’ નામનુ' દ્વાર મેળવી શકે તેમ નથી. માટે તે ત્રણે સાધકમાંથી પહેલા સાધક દ્વાર ઉપર આવ્યા વિનાજ પા ફરી ગયા. અને અસંખ્યાત ભવા સુધી પ્રાયઃ કરીને તે સ્થાનને ન મેળવી શકે તેવી પોતાની સ્થિતિ ઉભી કરી છે જ્યારે બીજો સાધક મેાક્ષના દ્વાર પાસે આવી તા ગયા છે પણ ક્રોધ કષાયની તીવ્રતા વિષય વાસનાની પ્રબળ માયા અને સગા સ્નેહીઓની પ્રપંચ જાલને લઈને રાગ દ્વેષની ગાંઠ તેડવા જેટલી તાકાત નહી હાવાથી પાછા ફરીને પોતાના મિથ્યાત્વ નામના ઘેર પહોંચી ગયા. ત્રીજો સાધક પોતાની આત્મશક્તિ વડે ક્રોધ નામના ચારને કામદેવ નામના ડાકુને ઘેાડી વારને માટે પરાસ્ત કરીને સમ્મૂ દન મેળવ્યુ છે જે ચેાથું ગુણસ્થાનક કહેવાય છે, જ્યાં આત્માને ઘણાજ આનંદ આવે છે, જેમ ભૂખ્યા માણસને ખાવાનુ મળતા' તરસ્યાને ઠંડુ પાણી મળતા આનન્દ આવે તેમ મેાક્ષના દ્વાર ઉપર ઉભેલા માણસને પણ આનંદ આવે છે. માનસિક વિચિત્રતા આ આનન્દમાં ને આનન્દમાં મને ફરીથી આ સ ́સારની Page #332 -------------------------------------------------------------------------- ________________ શતક- ૩જુ ઉદ્દેશક-૩ ] [ ૨૭૯ માયા સતાવે નહી અને વધારે હેરાન કરે નહી, તે માટે ન્યાય નીતિ થાડીક તપશ્ચર્યાં અને કામ-ક્રોધને રોકવા માટે થાડા તા તથા મિથ્યાત્વથી દૂર રહેવા માટે વીતરાગ પરમાત્માનું દર્શન-પૂજન ધ્યાન કરે છે અને આ પ્રમાણે પાંચમું ગુણ સ્થાનક મેળવીને ત્યાંજ ઘણા કાળ વ્યતીત કરે છે, કાઇક સમયે સંસારની માયાનું નાટક દેખાય છે, તા બીજા ક્ષણે વૈરાગ્યની લહેર આવતાં ભગવાનનાં ભજનમાં મસ્ત અને છે. એક દિવસ ખાદ્ય સામગ્રીને પેાતાના પુત્ર પુત્રીઓ સાથે બેસીને સ્વાદપૂર્વક ખાય છે તેા બીજા દિવસે ખાનપાન છેડીને ભગવાનની માળા ગણે છે. કાઈક સમયે સૌંસારના રંગરાગ ભાગવવા માટેની ભાવના જાગતા તેમાં લપટાઈ જાય છે તે બીજા સમયે ‘અરે આ મેં શુ કર્યુ. એમ વિચારતાં જ પૌષધ લઈને ગુરુના ચરણેામાં ખીજી રાત પૂરી કરે છે. આમ કોઈક દિવસ સંસારની માયા તે મીજા દિવસે વૈરાગ્યની માયામાં પ્રયાણ કરતા તે ભાગ્યશાલી સમય પાકતાં અને વૈરાગ્ય તથા જ્ઞાનના અભ્યાસ દ્વારા ભેગી કરેલી આત્મશક્તિથી સંસારના ત્યાગ કરે છે અને મુનિધમ – મૌનધમ –સમિતિ-ગુપ્તિ ધમ પાળવા માટે હિંસાના સંપૂર્ણ ત્યાગ કરીને સંયમ ધમ સ્વીકારે છે. ત્યારે જૈનશાસન આ સ્થાનને છઠ્ઠું ગુણસ્થાનક કહે છે. અર્થાત્ મેાક્ષમાં જવા માટે આ ભાગ્યશાલી છઠ્ઠા પગથીએ ચઢી ગયા છે, ત્યાં ગુરુના ચરણામાં રહે છે. સ્વાધ્યાયની શક્તિને વધારે છે. તપશ્ચર્યા ધર્મને ઉત્કૃષ્ટ ધમ સમજીને કમ રાજાના સૈનિક સાથે રણમેદાન રમે છે,પણ આપણે સૌ કોઈ સમજીએ છીએ કે રણમેદાનમાં કઈક સમયે આપણી સેનાના વિજય થાય છે તે ખીજા સમયે શત્રુ રાજાની સેનાને Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ [ભગવતીસૂત્ર સારસંગ્રહ વિજ્ય થાય છે. આવી રીતે આ જીવાત્મા અનાદિકાળથી મેહરાજાના સૈનિકેથી ઘેરાયેલું છે જ્યારે વૈરાગ્ય રાજાની છાવણી તે આ ભવે જ જોઈ શકે છે, માટે કંઈક સમયે મહારાજાના સૈનિકોને હુમલે જોરદાર થતાં જ આ ભાગ્યશાળી સાધકને સંસાર પાછો યાદ આવે છે. ભેગવેલા ભેગો અને ઉપભેગો યાદ આવે છે. સગા સ્નેહીઓની યાદ સતાવે છે અને પાછે તેમના સાથે ધર્મના નામે “રાગ” વધારે છે પ્રારંભમાં તેમની સાથે કલાક બે કલાક ગપ્પા મારવાનું થાય છે અને ત્યાર પછી ગુરૂજીને પૂછ્યા વિના કપડા-કામલીપાત્રા તથા તર૫ણ વગેરે ત્યાં એટલે સગાવ્હાલા તથા પિતાના ભકતને ત્યાં મૂકાય છે અને આ પ્રમાણે ભાડુતીરૂપે પગપેસારો કરેલી તે માયા રૂપાન્તરે પણ વધવા લાગે છે અને છેવટે વધી ગયેલી તે માયાને ધર્મને રંગ આપીને પ્રશસ્ત પ્રકારમાં તેને ખપાવવાં માટે વ્યાખ્યાનને રંગ પણ બદલવો પડે છે. માટે આ ગુણઠાણાને પક્ષપાત વિનાના જૈન શાસને “પ્રમત્ત ગુણસ્થાનક તરીકે સંધ્યું છે. પ્રમત એટલે પ્રમાદ “અમારે મોદશી ચિત્તે બારમતિ પ્રમાર તેના આઠ ભેદ છે તે આ પ્રમાણે અજ્ઞાન, સંશય, મિથ્યાજ્ઞાન, રાગ-દ્વેષ, મતિભ્રંશ ( વિસ્મૃતિ ), ધર્મો અનાદર, યોગદુપ્રણિધાન. અજ્ઞાન એટલે જ્ઞાનને સર્વથા અભાવરૂપ અર્થ જૈન શાસનને માન્ય નથી, પણ “ત્સિતજ્ઞાનમજ્ઞાનનું મિથ્યાત્રેિ શનિમિચર્ય આ અજ્ઞાન પણ ત્રણ પ્રકારે છે મતિ-અજ્ઞાન, શ્રુતજ્ઞાન અને વિંભળજ્ઞાન. ખાનદાન માણસ પણ નીચ માણસની સંગાતે નીચ ગણાય છે. તેમ મિથ્યાત્વના રંગથી રંગાયેલું જ્ઞાન પણ Page #334 -------------------------------------------------------------------------- ________________ શતક-૩ જ ઉદ્દેશક-૩ ] ૨૮૧ અજ્ઞાનજ ગણાય છે. આના કારણે માણસ અજ્ઞાનના નાશમાં રચ્ચે। મચ્ચે રહે છે સશય પણ પ્રમાદ છે કેમકે સત્ય પદાના નિ યમાં તેને કી પણ ઉત્સાહ આવતા નથી. મિથ્યાજ્ઞાન એટલે કે હિઁ'સક, ગૃહસ્થ, તથા સ્વાથી માણસાના બનાવેલા શાસ્ત્રોને જ પ્રમાણ માનીને તે ચાલતા હાય છે. ફળ સ્વરૂપે હિંસક કાને અહિંસા ધમ માને છે. આ પ્રમાણે મિથ્યા બુદ્ધિના ભ્રમણાના પાશમા જ જીવન પૂર થાય છે. રાગ–તથા દ્વેષનાં અતિરેકમાં આત્મા સર્વથા બેભાન મનીને અજ્ઞાનીની માફક ચેષ્ટાઓ કરે છે, જે પ્રત્યક્ષ છે. મતિભ્રંશ—અખાધ પદાર્થીને ખાવાથી તથા વધારે પડતાં કામ અને ક્રોધના સહવાસથી મતિભ્રંશ થયેલેા માસ પ્રમાદીજ હાય છે. ધર્મ અનાદર-શુદ્ધ, સાત્ત્વિક, અહિંસાદિ ધર્મમાં પ્રત્યે અને તેના અનુષ્ઠાના પ્રત્યે માણસ એધ્યાન રહે છે. તેથી આ અવસ્થા જ પ્રમાદ છે. મન-વચન તથા કાચાના સચાલનમાં હિંસા તથા અહિંસાના ખ્યાલ રાખ્યા વિના દુપ્રણિધાન એટલે ગંદા વિચારામાં, ગદ્દી ભાષામાં અને ગંદા કામાં મન~વચન~ કાચાને જોડવા તે પણ આત્માના પ્રમાદજ છે. એ પ્રમાણે તારતમ્યભાવે પ્રમાદને સેવતા, મેાક્ષના સાધક મુનિ પણ પ્રમત્ત સંયમી કહેવાય છે. જ્યારે જ્ઞાન અને વૈરાગ્ય ભાવથી દીક્ષિત થયેલા મુનિ દીક્ષા લેતા જ આટલેા નિશ્ ય કરે કે સંસાર દુ:ખાથી ભરેલે Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ છેવટે લવણસમુદ્રમાં ચૌદશ, આઠમ, અમાવાસ્યા ને પૂનમ-એ દિવસેએ ભરતી-ઓટ કેમ થાય છે, તે સંબંધી જીવાભિગમ સૂત્રોમાંથી જાણું લેવાનું જણાવ્યું છે." છે. માટે મેક્ષ મેળવવા માટે જ હું જ્યારે મારા ભાવથી દીક્ષા સ્વીકારું છું. તે ગમે તેવા ઉપસર્ગો આવે પરિષહ આવે તથા ગુરૂદ્વારા સારણા-વારણ-ચોયણ–પડિયણ થાય તએ મારે ગુરૂકુલવાસ છેડ નથી. તેમજ મારે સ્વાધ્યાય પણ છોડે નથી. તપ કર્મ પણ છોડવું નથી. અને મારા પોતાના સંપૂર્ણ સ્વાર્થને છોડીને ગુરૂદેવના સ્વાર્થમાંજ મારે સમર્પણ ભાવ કરીશ તે આ મુનિ આગળ વધી શકશે અને અન્તર્મુહૂર્તની મર્યાદાવાલુ સાતમું ગુણસ્થાનક પ્રાપ્ત કરવા સમર્થ બનશે. આમ છઠ્ઠા અને સાતમા ગુણ સ્થાનકમાં રમણ કરતો સાધક સાધન મત્યે આગળ વધીને ૮–૯–૧૦–૧૧–૧૨મું ગુણસ્થાનક મેળવવા માટે ભાગ્યશાલી બનશે. આ પ્રશ્નોત્તરમાં તે કેવળ પ્રમત્ત સંયમ અને અપ્રમત્ત. સંયમને સમય જ બતાવવામાં આવે છે, જે સ્પષ્ટ છે. ૪૫. લવણ સમુદ્રમાં પ્રતિદિન બે ટાઈમ ભરતી આવે છે. ત્યારે સમુદ્રની જલ સપાટી ઘણી જ વધી જાય છે અને સમય વીત્યા પછી પોતાની મેળે જ આવેલી ભરતીમા પાછી ઓટ આવે છે અને સમુદ્ર પૂર્વવત્ થઈ જાય છે. આ અનુભવ સૌ કોઈને એક સરખા જ છે. પણ આ ભરતી શા કારણે આવે છે? તેને જવાબ ભગવાન મહાવીર સ્વામી આપે છે કે જેમના મેહકર્મ નાશ પામ્યા નથી તે ચર્મચક્ષુના માલિકો જુદી જુદી કલ્પના ભલે કરતા હોય પણ કેવળજ્ઞાનના માલિકે Page #336 -------------------------------------------------------------------------- ________________ શતક–૩ જુ ઉદ્દેશક–૩] [૨૮૩ “ઝામઢિä....’ ની માફક આખાએ સંસારને જ્ઞાનચક્ષુથી પ્રત્યક્ષ કરેલા હાય છે. સ'સાર તથા તેની માયા પણ એટલી ખધી વિચિત્ર છે. તથા અકલ્પનીય છે–જેનાથી સંસારના મેાટા મેટા પંડિતાએ પણ વસ્તુની યથાર્થતાનેા નિર્ણય કરવામાં થાપ ખાધી છેમાટે જૈનાગમ જ પ્રમાણ છે, જેની યથાર્થતા માટે કાઈને પણ શંકા રહેતી નથી. સાતદ્વીપ અને સાત સમુદ્રમાં જ સંસારની સમાપ્તિ થઈ જાય છે. આવુ અધુરૂ જ્ઞાન ગમે તેને થયું હાય તેા પણ્ કેવળી ભગવાનના કેવળજ્ઞાનમાં તે અસંખ્યું. દ્વીપ અને સમુદ્ર છે. સંસારના ઘણા ઘણા પદાર્થાં સથા પરોક્ષ જ હાય છે, તેથી વસ્તુની યથાર્થતા ઘટી જતી નથી. મતિ જ્ઞાનની દુબ લતા—આંખ—ઈન્દ્રિયની કમજોરી તથા પરોક્ષ પદાર્થને ગ્રહણ કરવાની શક્તિને અભાવ અને પોત પોતાના માનેલા ગ્રન્થા પ્રત્યે પૂર્વાંગ્રહ ઇત્યાદિ ઘણા કારણોને લઈને સંસારના ઘણા પદાર્થોના નિણૅય જૈનાગમના અભાવમાં થઈ શકે તેમ નથી. आगम्यन्ते त्रिविधपदार्थाः द्रव्यगुणपर्यायात्मकाःः સત્યસÒળ ચત્ર સમ' સસારના સંપૂણ' જીવે તથા. અજીવે અધોલેાક-તિય ક્લેક અને ઉર્ધ્વલેાકમાં રહે છે. તેના સંબ ંધીનું વર્ણન આ પ્રમાણે છે. એક બીજાથી સબંધિત અસખ્યાત દ્વીપ અને સમુદ્રોની ખરાખર વચમાં જમ્મૂદ્રીપ છે. જે ગેાળ નારંગીના આકારને નથી. પણ થાલીના આકાર જેવા છે, તેની ચારે બાજુ બંગડીના આકારને લવણ સમુદ્ર છે. તેની ચારે માજુ બંગડીના આકાર જેવા ધાતકી ખંડ છે આમ ખંગડીના આકારને ધારણ કરનારા. Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪] [ભગવતીસૂત્ર સારસંગ્રહ અનુક્રમે જમ્બુદ્વીપ, લવણસમુદ્ર, ધાતકીખંડ, કાળોદધિસમુદ્ર, પુષ્કરદ્વીપ પુષ્કર વરસમુદ્ર વરૂણવરદ્વીપ, વરુણદસમુદ્ર, ક્ષરવરદ્વીપ, ક્ષીર દસમુદ્ર કૃતવરદ્વીપ, ધૃતદસમુદ્ર ઇક્ષુવરદ્વીપ ઇસુવરદસમુદ્ર, નન્દીશ્વરદ્વીપ નન્દીશ્વરસમુદ્ર, અરૂણુવરદ્વીપ અરૂણવરસમુદ્ર એ પ્રમાણે રાા સાગરોપમના જેટલા સમય થાય તેટલી જ સંખ્યા પ્રમાણના દ્વીપ અને સમુદ્ર જાણવા. છેલ્લામાં છેલ્લે સ્વયંભૂરમણસમુદ્ર છે. આ સમુદ્ર પછી પણ અલ્પ પ્રમાણમાં ચારે ખૂણે પૃથ્વી છે. પછી વાતવલી છે અને તિર્યફલેક સમાપ્ત થાય છે. આ દ્વીપ અને સમુદ્રની ચડાઈ આગે ડબલ (દ્વિગુણિત) છે. જેમ જમ્બુદ્વીપ એક લાખ એજનને છે. લવણસમુદ્ર તેનાથી ડબલ એટલે બે લાખ એજનને છે. ધાતકીખંડ ચાર લાખ એજનનો છે. આ પ્રમાણે ઠેઠ સ્વયંભૂરમણ સમુદ્ર સુધી જાણવું જમ્બુદ્વીપ ચારે બાજુ લવણસમુદ્રથી ઘેરાયેલું છે અને લવણસમુદ્ર ઘાતકીખંડ નામના દ્વીપથી ઘેરાયેલું છે. આમ સૌના સ્થાન નિયત છે. લાખાજનવાલા જમ્બુદ્વીપ ની મર્યાદા પૂરી થતાંજ બે લાખ જનને લવણ સમુદ્ર છે અને એની મર્યાદા પૂરી થતાં જ ચાર લાખ જનને ધાતકી ખંડ છે. આમ ઠેઠ સુધી ઘટાવી લેવું. એક જન ચાર કેશ (૮ માઈલ)ને હોય છે પણ આ માપ ઉભેધાંગુલથી જાણવું જ્યારે આનાથી પ્રમાણાંગુલ પાંચ ગુણ વધારે હોય છે માટે પ્રસ્તુતમાં ૧ એજનના ૨૦૦૦ કેશ સમજવાં. Page #338 -------------------------------------------------------------------------- ________________ શતક-૩નું ઉદ્દેશક–૩] [૨૮૫. જમ્બુદ્વીપની બરાબર વચ્ચમાં મેરૂ પર્વત છે. તે ગોળ છે. લાખ જન પ્રમાણ ઊંચું છે. જેમાંથી એક હજાર એજનને ભાગ પૃથ્વીમાં છે. શેષ ૯૯૦૦૦ હજાર જન પૃથ્વી ઉપર છે. નીચેના ભાગને અધે લોક કહેવાય છે. જ્યાં સાત નરક પૃથ્વીઓ તથા ભવનપતિઓના આવા હોય છે.. સમતલભૂમિમાં અસંખ્યદ્વીપ અને સમુદ્ર છે. ઉદર્વ ભાગે વૈમાનિક તથા તિક દે છે. આ મેરુ પર્વત બાકીના મેરૂપર્વતે કરતાં મેટો છે. લાખ જન. પ્રમાણ જબુદ્વીપમાં ભરતક્ષેત્ર, હેમવંતક્ષેત્ર, હરિવર્ષ ક્ષેત્ર, મહાવિદેહક્ષેત્ર, રક્ક્ષેત્ર, હિરણ્યક્ષેત્ર અને અરાવતક્ષેત્ર છે.. આ બધા ક્ષેત્રે ભરત ક્ષેત્રથી ઉત્તર તરફ છે અને તેમને વિભકત કરનારા વર્ષધર પર્વત છે. તે આ પ્રમાણે હિમવંતપર્વત મહાહિમવંત પર્વત,નિષધ પર્વત, નીલ પર્વત, રૂકિમ પર્વત, અને શિખરી પર્વત છે, લાખ એજનવાલા, જંબુદ્વીપમાં ઉપર પ્રમાણે સાત ક્ષેત્રે અને છ પર્વતે રહેલા છે. તે અનુક્રમે માપ સહિત આ પ્રમાણે જાણવાં. . ભરત ક્ષેત્ર પર૬ જન ૬ કળા છે. હિમવંત પર્વત ૧૮૫૨–૧૨ કળા છે. હેમવંતક્ષેત્ર ર૧૦૫–૫ કળા છે. મહાહિમવંત પર્વત ૪૨૧૦–૧૦ કળા છે. હરિક્ષેત્ર ૮૪ર૧-૧ કળા છે. નિષધ પર્વત ૧૬૮૪ર-૨ કળા છે. મહાવિદેહક્ષેત્ર ૩૩૬૮૪-૪ કળા છે Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬] [ભગવતીસૂત્ર સારસ’ગ્રહ નીલપર્વત ૧૬૮૪૨-૨ કળા છે. રમ્યક્ષેત્ર ૮૪૨૧–૧ કળા છે. કિમપ ત ૪૨૧૦-૧૦ કળા છે. હિરણ્યક્ષેત્ર ૨૧૦૫–૫ કળા છે. શિખરી પર્યંત ૧૦૨-૧૨ કળા છે. અરાવતક્ષેત્ર ૫૨૬-૬ કળા છે. અહીં એક ચાજનના ૧૯ મે ભાગ કરવા. તેમાંથી તેટલા વ્લાગ સમજવા જેમકે ભરતક્ષેત્ર ૫૨૬ ચાજન છે. અને કળા છે એટલે ૧૯ ભાગમાંથી ૬ ભાગ લેવા. આ પ્રમાણે અધે સમજવું. આ ભરતક્ષેત્રમાં પૂર્વથી પશ્ચિમ સુધીની લખાઈ વાલે "વૈતાઢપવ ત છે. જેની દાઢાએ લવસમુદ્ર સુધી જાય છે. આ પર્વતને લઈને જ દક્ષિણા ભરત અને ઉત્તરાધ ભરત નામે એ વિભાગ પડે છે. તેમાં દક્ષિણા ભરતમાં તીથંકરા, ચક્ર વતીએ, વાસુદેવા, પ્રતિવાસુદેવા, ખલદેવા અને નારદ જન્મ લે છે, અને ધર્મની પ્રવૃત્તિ થાય છે. આ પ્રમાણે સ ંક્ષેપથી જાણ્યા પછી લવસમુદ્રના ભરતી આટની વાત કરવાની રહે છે. કેમકેઃ–પ્રશ્નોના વિષય જ આ “સમુદ્ર છે. આ સમુદ્રમાં ચાર મોટા પાતાલ કળશા છે અર્થાત્ કળાશાકારના પદાર્થોં છે, એક એક પાતાલકળશ લાખ "ચેાજનના છે, બીજા પણ નાના નાના ઘણાં પાતાલ કળશ છે એ મને જાતના પાતાળ કળશેામાં નીચેના ભાગે વાયુ છે. Page #340 -------------------------------------------------------------------------- ________________ શતક-૩ જ ઉદ્દેશ–૩] [૨૮૭ વચ્ચમાં વાયુ અને પાણી છે. અને ઉપરના ભાગમાં પાણી જ છે, જેમાં ઘણા વાયુએ સ્પદને છે કંપે છે? અને વાયુના કારણે નાના મેટા ૭૮૪૨ પાતાલ કળશાઓનુ પાણી ઉછલે છે. અને ઉછાલા મારતાં તે પાણીને જ ભરતી કહેવાય છે. આઠમ, ચતુર્દશી, અમાવાસ્યા અને પૂર્ણિમામાં ભરતી વધારે હાય છે. આ પ્રમાણે ભરતી તથા એટ આવે છે. અને સમુદ્ર પા. પૂ વત્ થઈ જાય છે. આ બધી વાતા અનાદ્દિકાળના આ સંસારની લેાક સ્થિતિ' ના પરિણામે જ થાય છે, સસાર સચાલનમાં કયાંય પણ ગડખડ નથી. કેમકે અરિહંતા તપસ્વીએ, ત્યાગીએ તથા સતીઓના પુણ્ય પ્રભાવે લેક સ્થિતિ આવા પ્રકારની નિયત છે. માટે સમુદ્રમાં ગમે તેટલી ભરતી આવે તે પણ સંસારને કઈ પણ નુકશાન થતું નથી. આ પાતાલકળશાએ લવસમુદ્રમાં જ હાય છે, માટે ભરતી-ઓટ આ સમુદ્રને જ લાગુ પડે છે, જ્યારે ખીજા સમુદ્રોમાં આ કળશા ન હેાવાના કારણે ત્યાં ભરતી–એટના પ્રશ્ન જ રહેતા નથી. માટે જ તીર્થંકર દેવાનુ ‘સાગરવર ગંભીરા..’નું વિશેષણ સાથ ક છે. ગમે તેટલી નદીઓના પાણી આ સમુદ્રમાં ઠલવાઈ જાય તા પણ સમુદ્ર પેાતાની મર્યાદાને છોડતા નથી. તેમ તીર્થંકર દેવા પણ સાગરના જેવા ગંભીર એટલા માટે છે કે તેઓ શત્રુ અને મિત્ર, સુવર્ણ અને પત્થર, માન અને અપમાન આદિ દ્વન્દ્વોમાં એક સમાન જ હેાય છે. કમઠ નામના અધમદેવે પાર્શ્વનાથ ભગવાનને જીવલેણ ઉપસગેર્યાં કર્યાં અને ધરણેન્દ્ર તથા પદ્માવતીએ પ્રભુને પૂછ્યા છે તે પણ ભગવાનની તે અનેમાં સમદ્રષ્ટિ છે. Page #341 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮] [ભગવતીસૂત્ર સારસંગ્રહ ભાવિત્મા અનગારની શક્તિ આ પ્રકરણમાં ભાવિતાત્મા અનગાર દેવ તથા દેવનાં યાનને જુએ કે કેમ ? વાયુકાયનું રૂપ, બલાહક–મેધનું રૂપ, લેશ્યાનાં દ્રવ્ય,ભાવિતાત્માની વિદુર્વણા શકિત. માયી(પ્રમત્ત) અને અમાયીની વિદુર્વણ શકિત વગેરે સંબંધી પ્રશ્નોત્તર છે. સાર આ છે – ભાવિતાત્મા અનગાર, એટલે કે સંયમ અને તપથી ભાવિત–એવા અનગાર, ઘણું કરીને અર્થાત્ આવા અણગારને અવધિજ્ઞાનાદિક લબ્ધિઓ હોય છે.. અનગાર વૈકિય સમદુઘાતથી સમવહત થયેલા અને યાનરૂપે ગતિ કરતા દેવને કેવી રીતે જૂએ? તે સંબંધી કહ્યું છે કે-કઈ દેવને જૂએ, કઈ યાનને જૂએ, કેઈ યાનને જૂએ પણ દેવને ન જૂએ, કઈ દેવ અને યાન બનેને જૂએ, કૌશિક ત્રવાલા ચંડકૌશિક સર્ષે ભગવાન મહાવીર સ્વામીના ચરણે ડંખ મારીને જીવધાતક હુમલે કર્યો છે. અને કૌશિક ગોત્રના ઈન્દ્ર મહારાજાએ ભગવાનના ચરણેનુ અભિવન્દન કર્યું છે તે એ દયાલ દેવ બંનેના વિષયમાં રાગદ્વેષ વિનાના રહ્યા છે, તે કારણે જ ભગવાન, મહાવીરસ્વામી યોગી એના પણ નાથ છે. - રાખ ચલવી, કાન ફાડવાં, ચીપીઆ કે પંચાગ્નિ સાધવી વગેરે રોગના લક્ષણ નથી. પણ સુખ દુઃખ આદિ ધબ્દોમાં સમાન રહેવું તે યોગી કહેવાય છે, અને તેવા મહાવીર હતા. આ પ્રમાણે પ્રેરતુત પ્રશ્નને સમાપ્ત કરીએ તે પહેલા રાગદ્વેષથી ભરેલા, મેહ માયાથી ખરડાયેલા, વિષયવાસનાની Page #342 -------------------------------------------------------------------------- ________________ શતક-૩ નું ઉદ્દેશક–૪] - [૨૮૯ અને કઈ દેવ અને યાન–એમાંથી કોઈને ન જૂએ. આવી જ રીતે દેવી સંબંધી, દેવીવાળા દેવ સંબંધી, ઝાડની અંદરનો ભાગ ને બહારને ભાગ જેવા સંબંધી, વૃક્ષનું ફળ અને બીજ વગેરે સંબંધી પણ જાણી લેવું. ઉપરના ચારે ભાંગા બધેય લાગુ પડે. FF જવાલાએથી દગ્ધ થએલા, માનરૂપી અજગરથી ડંખાયેલા, માયારૂપી નાગણથી બેચેન બનેલા અને લેભરૂપી રાક્ષસથી ચવાયેલા આપણા જીવનમાં પણ પાતાલકળશાની કલ્પના કરવી, જે આશા-તૃષ્ણા આદિ વાયુ વડે ભરેલા છે અને પ્રતિક્ષણે કષાયે અને કષાયોનું વાતાવરણ આપણા જીવનમાં અશુદ્ધ અને અશુભ માનસિક વિચારધારાઓની ભરતી વધારતુ સમુદ્રની ભરતી આચ્ચે નુકશાન થાય અથવા ન પણ કે થાય. પણ આપણા જીવનના પાતાલ કળશાઓ જે તેફાને ચઢયાં તે ભયંકર ભયંકર સ્થાન કર્યા વિના રહેતાં જ નથી. "पातालकलशा यत्र भृतास्तृष्णामहानिलैः ।। कषायाश्चितसंकल्प-वेलावृद्धि वितन्यते ॥" ૪૬. અવધિજ્ઞાનાદિક લબ્ધિઓની પ્રાપ્તિ ભાવિતાત્મા અણગારને જ થાય છે. “ન વિાિગુ ચ સ અન” “કૃળિી પૃમુખ્યત્વે અર્થાત્ ધર્મપત્ની (સી)ના પરિગ્રહમાં સંસારભરના પરિગ્રહને આવવાનું સરળ બને છે. Page #343 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ માટે પરિગ્રહી હોય તે ગૃહસ્થ હોય છે પણ અણગાર હેઈ श नही संयमताभ्यां भावितः स्थिरीकृत आत्मा येन સ માવિતાત્મા’ આ સંયમી પિતાના અવધિજ્ઞાન વડે પદાર્થોને ગ્રહણ કરે છે. એ જ્ઞાનની વિચિત્રતાને લઈને કોઈક સમયે વિમાનમાં બેઠેલા દેવને જુએ છે. બીજા સમયે એકલા વિમાનને જ જુએ છે. કોઈક સમયે બંનેને જુએ અને બીજા સમયે કોઈને પણ જેતે નથી. આવી જ રીતે કેઈક સમયે ઝાડના મૂળને જુએ છે. કેઈક સમયે શાખાએને જૂએ છે, કેઈક સમયે ઝાડની છાલને, પુષ્પને, પત્રને તથા ફળને જુએ છે. કેમકે અવધિજ્ઞાનના તારતમ્યથી પદાર્થોના જ્ઞાનમાં પણ તારતમ્ય આવે છે. અહિંસા સંયમ અને તપનું સ્પષ્ટીકરણ જે ભાવિતાત્મા અહિંસા–સંયમ અને તપને આરાધક છે. તે જ લબ્ધિઓ મેળવી શકે છે. તપશ્ચર્યાની આરાધના અને તેનાં રૂડાં ફળો તેમજ અહિંસાધર્મની આરાધના એટલે વૈર અને વિરોધની નિવૃત્તિની સફળતા કેને આભારી છે? તે જરા જોઈ લઈએ. અહિંસા એટલે કે કઈ પણ જીવને ક્રોધ-માન-માયા અને લોભમાં આવીને મન-વચન તથા કાયાથી મારે નહીં, મરાવે નહીં અને મારનારને અનુદ નહીં તે અહિંસા છે. * “રાજીનામુત્તિtવ હિં” બાહ્ય નિમિત્તેને લઈને આત્મામાં રાગ-દ્વેષની ઉત્પત્તિ થવી તે હિંસા છે. એટલે તે રાગદ્વેષની ઉત્પત્તિને જ રોકી દેવી તે અહિંસા છે. Page #344 -------------------------------------------------------------------------- ________________ શતક–૩ નું ઉદ્દેશક-૪] [૨૯૧ શરીરનાં રસ–લોહી માંસ-હાડકાં, મજજા, અને શુક્રાદિ ધાતુઓને તપશ્ચર્યારૂપી ભઠ્ઠીમાં ખૂબ તપાવ્યા પછી તેમાં રહેલા તામસિક અને રાજસવૃત્તિના પરમાણુઓને બાલી નાખે તે તપશ્ચર્યા કહેવાય છે. દેહને શુદ્ધ કરે, મનને પવિત્ર બનાવે અને સંપૂર્ણ જીવરાશિ સાથે મૈત્રીભાવ સધાવે તે તપશ્ચર્યા છે. ભગવેલા ભેગો તથા ઉપભેગમાં પાપકર્મની ભાવના કરાવીને તથા શુદ્ધ ભાવે પ્રાયશ્ચિત કરાવીને સમિતિ ગુપ્તિરૂપ ગમાર્ગમાં જોડાવી આપે તે તપશ્ચર્યા છે. હિંસાનુબંધી-મૃષાનુબંધી–મૈથુનાનુબંધી આદિ વિચારોને સ્વપ્નમાંય પણ આવવા દે નહી તે તપશ્ચર્યા છે. આવા પવિત્રતમ અહિંસાધર્મ તથા તપાધર્મને પ્રાપ્ત કરાવે, અને પ્રાપ્ત થયેલાને ટકાવી રાખે તે સંયમ ધર્મ કહેવાય છે. તેને સરળાર્થ આ છે કે –સંયમ ધર્મની પ્રાપ્તિ વિના અહિંસા તત્ત્વ, તથા તપધર્મતત્ત્વ પણ પ્રાપ્ત થઈ શકે તેમ નથી. કદાચ થાય તે પણ અહિંસા તથા તપમાં શુદ્ધિ આવે તેમ નથી. સંયમની આરાધનામાં જેટલા અંશે રાગ-દ્વેષ અને સ્વાર્થ ભાવ હશે. તેટલા અંશે અહિંસક અને તપસ્વી પણ રાગદ્વેષથી યુક્ત બનીને સ્વાર્થીન્ગ–મેહાન્ત અને ક્રોધાન્ય બનશે, સ્વાર્થીબ્ધ માણસ હજારો લાખો માણસો સાથે શકતાપૂર્વકનું વાતાવરણ કેળવશે માટે તે હિંસક છે. મેહાન્ય માણસ વિનય અને વિવેક વિનાને થતાં માનવસમાજને પણ વિનય અને વિવેક વિનાને કરશે. અને કાધાન્ય માણસને બાહ્ય વિશગ્ય ઘણું જેને વૈર-ઝેરના રસ્તે લઈ જશે. માટે જ. સંયમ વિના અહિંસા નથી, તપાધમ નથી, સચમ વિનાને ગમે તે પણ અહિંકિ, પિતાની આન્તર Page #345 -------------------------------------------------------------------------- ________________ ૨૨] [ભગવતીસુત્ર સારસ ગ્રહ વૃત્તિમાં લુચ્ચા, વક્ર અને પરદ્રોહી મનશે. તેમજ સચમ વિનાના તપેાધમી પણ આન્તર જીવનમાં ખાવાપીવાની વસ્તુઓના લાલચુ હાવાના કારણે તેની આભ્યન્તર વૃત્તિએ ગુપ્તરીતે ભાગ માગ તરફ જ વળશે. માટે તે સાધકની અહિંસા પણ અશક્ત જ રહેવાની અને તાધમ પણ આધિ-ચાધિ તથા ઉપાધિને આમંત્રણ આપનારો થશે. સચમની વિશાળ સમજુતિ સચમ વિનાના માનવ ષટ્કાય જીવાની રક્ષામાં મેદરકાર હૈાવાથી હિંસક છે. તેમાં પણ જીવાની રક્ષામાં એ ધ્યાન રહેવુ તે દ્રવ્ય હિ સા છે અને અસયમી જીવન સ્વતઃ ભાવ હિંસા જ છે. સંયમ વિનાના માનવ મન ગમતા શબ્દોમાં, રસામાં, રૂપ જોવામાં, સુન્દર ગન્ધામાં અને સ્પર્શીમાં આસક્ત હાવાથી તે ભાગી છે પણ ભાવ સંચમી નથી. સંયમ વિનાના માનવ આન્તર જીવનમાં મનદંડ, વચનદંડ અને કાયદ ́ડના માલિક છે. તેથી ત્રણે દડાથી તેનુ માનસિક, વાચિક અને કાયિક જીવન પણ હિંસક રહેશે. માટે જ મન વચન અને કાયાના ઈંડાના નિગ્રહ કરવા અથે એટલે કે મનગુપ્તિ વડે મનદડને કાબૂમાં લેવા, વચન ગુપ્તિ અને ભાષાસમિતિ વડે વચનને કબજામાં લેવા અને કાયગુપ્તિ તથા ઈય્યસમિતિ દ્વારા કાયદ ડના નિગ્રહ કરવા તે સયમ છે. ઈર્યાંસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનનિક્ષેપ "સમિતિ તથા ઉત્સગ સમિતિ આ પ્રમાણે પાંચ સમિતિ Page #346 -------------------------------------------------------------------------- ________________ શતક-૩ જું ઉદ્દેશક–૪] ૨૯૩ અને ત્રણ ગુપ્તિમાં પ્રવૃત્તિ કરનાર ને એકેન્દ્રિયાદિ પ્રાણીએની પીડાના પરિવાર રૂપ સંયમ છે. આ જ વાતને દશવૈકાલિક સૂત્રના દશમા અધ્યયનની ૧૫મી ગાથાથી વિચારી લઈએ. हत्थसंजए, पायसजिए, वायसंजए, संजइन्द्रिए અર્થાત્ હાથ, પગ, વાણી અને ઈન્દ્રિયેને કંટ્રોલ કરવી તે સંયમ છે. અને આ સંયમી જ અહિંસક અને તપસ્વી હોય છે. હાથને સંયમ એટલે કે, હાથને સંયમિત કરો. અનાદિ કાળની કુટેવેને લઈને બીજાને મારવાના કે ધમકાવવાના અધ્યવસાયથી મૂઠી વાલીને હાથ ઉગામે છે. ખરાબચેષ્ટા માટે આંગલીઓથી ઈશારા કરે છે. બીજાને ડરાવવા માટે તર્જની આંગલીને ઉપયોગ કરે છે. ખોટા તેલ-માપ-હિસાબના ચોપડા ખોટા લેખ તથા ખેટી સહી કરવામાં હિંસક ભાવે જ હાથને ઉપયોગ થાય છે. આવા પ્રકારના કારણોમાં ખોટી આદતોને દૂર કરવી તે હથસંયમ કહેવાય છે. પાચસંચમ–જે સ્થાન પર આશ્રવ દ્વારા સેવાય અને જેનાથી પિતાના ગુરુને, વીતરાગદેવ, જૈનધર્મને અને છેવટે પોતાના ચારિત્રને દ્રોહ થાય છે. તેવાં સ્થાનમાં; તેવાં કાર્યોમાં પગને ઉપયોગ કરવો નહીં. ઈર્યાસમિતિનું તાત્પર્ય પણ એટલું જ છે કે સંયમની આરાધના માટે એક આસન ઉપર જ બેસવા માટેને અભ્યાસ કરે અને ગુરુની આજ્ઞાથી જ ગમનાગમન કરવું તે પાદસંયમ છે. વાચ-એટલે કે જીભ ગમે તેમ બોલવા માટે નથી તેમ જે તે ખાવા માટે પણ નથી. કેમકે—ધર્મવિરૂદ્ધ અને Page #347 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪] : [ ભગવતીસૂત્ર સારસંગ્રહ - - હવે વાયુકાય, એક મોટી પતાકાના આકાર જેવું રૂપ વિકુવે છે. અને તેમ કરીને અનેક ચેજને સુધી ગતિ કરવાને તે શક્ત છે. આ વાયુકાય તે આત્મઋદ્ધિથી ગતિ કરે છે, પણ પવનની દ્ધિથી–શક્તિથી ગમન કરતું નથી. જેમ આત્મઋદ્ધિથી ગમન કરે છે. તેમ આત્મકર્મથી અને આત્મ પ્રગથી પણ ગતિ કરે છે. આ વાયુકાય ઊંચી પતાકા કે પડી ગયેલી પતાકા-બન્ને પ્રકારે રૂપ કરે છે. આ પતાકા ગુરુ આજ્ઞાની મર્યાદા ઉલંઘીને કંઈ પણ બેલિવું અને ગમે તે ખાવું તે અસંયમ છે. અનાદિકાળની કુવાસનાને લઈને જ ગમે તે બેલવાની અને ગમે તેની સાથે બોલવાની આદત પડેલી હોય છે. તેને કાબૂમાં લેવા માટે પુરુષાર્થ કરે તે વાસંયમ છે. જ્યાં સંયમ છે ત્યાં સંવર છે. જ્યાં સંવર છે, ત્યાં આશ્રવ માર્ગ બંધ થવાથી કર્મબંધન પણ નથી અને જ્યાં આવતાં કર્મોને રેકી લીધી ત્યાં જૂના કર્મોની નિર્જરા થતાં વાર લાગતી નથી અને જ્યાં નિર્જરા છે ત્યાં અવશ્ય મોક્ષ છે અને મેક્ષમાં આવ્યા બાધ અનંત સુખ જ છે. ચિરંજન એટલે કે પાંચ જ્ઞાનેન્દ્રિયોને, ઉપસ્થ (પુરૂષચિન્હ તથા સ્ત્રી ચિન્હ) તથા ગુદાસ્થાનને અસંયમના રસ્તે જતાં જ્ઞાન વૈરાગ્યથી રેકી લેવા તે ઈન્દ્રિય સંયમ છે. અનંત ભવની ભ્રમણામાં ઈન્દ્રિય સંયમ સર્વથા દુરસ્યાજ્ય રહ્યો છે. કેમકે –પ્રત્યેક ભવમાં આ આત્માએ સંસાર માંડે છે, શણગાર્યો છે, ભગવ્યું છે અને પાંચે Page #348 -------------------------------------------------------------------------- ________________ શતક–૩ જુ* ઉદ્દેશક–૪] [૨૫ એક જ દિશામાં હાય છે, એવું રૂપ કરીને ગતિ કરે છે. આ વાયુકાય પતાકા નથી. પણ એનુ રૂપ એવું બને છે. આવી જ રીતે ખલાહક—એટલે મેઘના સંબંધમાં પણ છે કે-મેઘ એક માટું સ્ત્રીરૂપ કરીને અનેક ચેાજના સુધી જઇ શકે છે. આમ મેઘે! આત્મઋદ્ધિથી ગતિ કરતા નથી. પણ પરઋદ્ધિથી શકિતથી ગતિ કરે છે, આ મેઘ-મલાહક ઈન્દ્રિયાના ૨૩ વિષયેામાં પૂર્ણ રૂપે આસક્ત બન્યા છે. માટે પહેલાના ભવાની કુવાસના તથા કુચેષ્ટારૂપી અસંયમના સંસ્કારે આ ભવમાં પણ ઉચમાં આવ્યા વિના રહેતા નથી અને ઉદયમાં આવેલા અથવા ઉદીરણા કરીને ઉદયમાં લાવેલા ઇન્દ્રિયાના અસયમને જ્ઞાનરૂપી લગામથી વશમાં લાવી શકાય છે. શાસ્ત્રોમાં શરીરને રથની ઉપમા આપી છે. આત્મરૂપી શેઠના હાથમાં જો જ્ઞાનરૂપી લગામ, ગુરુકુલવાસ રૂપી કવચ (અખ્તર ) વીતરાગદેવની આજ્ઞારૂપી તલવાર હશે તેા ઈન્દ્રિયા રૂપી ઘેાડાઓને વશમાં કરતાં વાર નહી લાગે. અન્યથા મિથ્યાજ્ઞાન, ભ્રમજ્ઞાન, બુદ્ધિવિપરીતતા રૂપી લગામ હાથમાં આવતાં જ ઈન્દ્રિયા તાફાને ચઢયા વિના રહેવાની નથી. આવી અવસ્થામાં કષાયેાની પરિણતિ અવસ્ય ભાવિની છે, અને જ્યાં કષાયેા છે ત્યાં માનસિક વિચાર। અશુદ્ધ અને મલિન જ મનવાના છે માટે ઈન્દ્રિયાના સયમને જ સયમ કહેવાય છે. મેાક્ષ મેળવવાં માટે તથા ગુણઠાણાઓને એક પછી એક પ્રાસ કરવામાં સંયમની આવશ્યકતા સર્વથા Page #349 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬] [ભગવતીસૂત્ર સારસંગ્રહ એ સ્ત્રી નથી, પુરુષ, હાથી, ઘોડે વગેરે નથી. પણ બલાહક છે, મેઘ છે. સ્ત્રી, પુરુષ, હાથી, ઘોડો–-એ તો એના રુપો છે. આવી જ રીતે આ બલાહક યાનનું રૂપ પરિણમાવીને પણ અનેક ચીજને સુધી ગતિ કરે છે. આ મેઘ–બલાહક એ આકાશમાં દેખાય છે, તે છે. આકાશમાં તેનાં અનેક રૂપે દેખાય છે. મેઘ એ તે અજીવ છે. સ્વભાવથી એનું પરિણમન થાય છે. મેઘ પિતાની શક્તિથી–દ્ધિથી કાંઈ ગતિ કરતું નથી. વાયુ અથવા કઈ દેવની પ્રેરણાથી જ તે ગમન કરે છે. માટે જ કહેવામાં આવ્યું છે કે–પરદ્ધિથી ગમન કરે છે. હવે વેશ્યાના સંબંધમાં કહ્યું છે કે-જે જીવ નરયિકમાં તિષિકેમાં વૈમાનિકમાં, ઉત્પન્ન થવાને ગ્ય છે. તે કેવી લેશ્યાવાળાઓમાં ઉત્પન્ન થાય? એના જવાબમાં કહ્યું છે કે જીવ જેવી લેશ્યાવાળા દ્રવ્યોનું ગ્રહણ કરી કાળ કરે, અનિવાર્ય છે. આવા પ્રકારે સંયમ અને તપધર્મની આરાધના કરનાર અણગારને અવધિજ્ઞાનની લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. ' આમ તો પહેલા અને ચેથા ગુણઠાણે રહેનારા દેવ અને નારકને પણ અવધિજ્ઞાન (વિર્ભાગજ્ઞાન) હોય છે પણ તે જ્ઞાનને ઉપગ કેવળ પોતાના પુણ્ય અને પાપના ફળને ભેગવવા માટે જ કરવામાં આવે છે. માત્ર સમ્યકત્વના માલિક દેને જ અવધિજ્ઞાનને ઉપગ તીર્થકર દેવના પંચકલ્યાણકની આરાધના માટે પણ કામમાં આવે છે. Page #350 -------------------------------------------------------------------------- ________________ શતક-૩ નું ઉદ્દેશક-૪] [૨૭ તેવી વેશ્યાવાળામાં તે ઉત્પન્ન થાય છે. E૪૭ સ્થાવર નામ કર્મને લઈને વાયુકાય સ્થાવર જીવ જ છે, તો પણ ક્રિયાની અપેક્ષાએ એક સ્થાનથી બીજા સ્થાને ગતિ કરે છે. વાયુને આકાર વજા જેવું છે. વિક્ર્વશા કરતો વાયુ, સ્ત્રી પુરૂષ, હાથી આદિ આકારે તથા યાનાદિ આકારે વિકુર્વણા કરતું નથી પણ મેટી પતાકાના જેવા આકારની વિકુર્વણ કરે છે અને અનેક જન સુધી ગતિ સ્વતઃ શુદ્ધ વાયુ પણ જે પુદ્ગલેને સ્પર્શ કરીને આપણને સ્પર્શે છે અને તે પુદ્ગલામાં રહેલા શુભ કે અશુભ ગંધને આપણે ધ્રાણેન્દ્રિય દ્વારા ગ્રહણ કરીએ છીએ. ત્યારે તે વાયુ પણ સુગધી કહેવાય છે, અને જ્યારે પુદ્ગલેનું સાહચર્ય સમાપ્ત થાય છે ત્યારે વાયુ પણ પોતાના મૂળ સ્વભાવમાં આવી જાય છે. ગુલાબના ફૂલની વચ્ચે રહેલા પીલા રજકણે ગલિક હોય છે અને સુગન્ધ તેમાં રહે છે, વાયુની સાથે એક ગંધ ગુણ મિશ્રિત થતો નથી કેમકે ગુણે દ્રવ્યાશ્રિત હેવાથી ગુણી (દ્રવ્ય)ને છોડીને એકલા રહી શકતા નથી, માટે ગુલાબના ફૂલમાં રહેલા સુગંધ ગુણવાલા પદગલિક રજકણને વાયુ સાથે લે છે, અને સૌને સુગન્ધિત કરે છે. તેવી જ રીતે ઉકરડામાંથી દુર્ગન્ધિત પુદગલે વાયુ સાથે મલે છે ત્યારે સૌને દુર્ગધ આપે છે, તેમ થતાં આપણે આત્મા સુખ દુઃખની લાગણીને પ્રાપ્ત કરે છે. Page #351 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮] [ભગવતીસૂત્ર સારસંગ્રહ પુદ્ગલેની શક્તિ કેઈપણ પુદ્ગલ આપણા આત્માને ત્યારે જ નુકશાન કરશે જ્યારે આપણું મન અસંસ્કારી અને દુર્વાસનાનું શિકાર બનેલું હોય છે, તથા મેહરાજાનું ગુલામ હોય છે. તેવા સમયે આત્મા પણ ઇન્દ્રિયાસક્ત, અશક્ત, કષાયાધીન અને પ્રતિક્ષણે રતિ–અરતિના ખ્યાલમાં ડૂબેલે હોવાથી પુદગલોને ચમત્કાર આત્મામાં સર્જાય છે. અને જીવાત્મા મેહરાજાની બેડીમાં ફસાઈ જાય છે. જ્યારે આત્મા પિતે સાવધાન થઈને મુનીમ જેવા મનને તાબેદાર બનતું નથી અને અનાદિકાળની હરાજાની રાજ. ધાનીને ત્યાગ કરીને વૈરાગ્ય રાજાની છાવણીમાં જ્યારે પ્રવેશ કરે છે, ત્યારે એક પછી એક કર્મોની વર્ગણાને પિતાના આત્મ પ્રદેશોથી ખંખેરતે તે જીવાત્મા પિતાની અનંત શક્તિના માધ્યમથી આગળને આગળ વધતો જાય છે. અને યથાપ્રવૃત્તિ, અપૂર્વ તથા અનિવૃત્તિ નામના કરણ એટલે પિતાની જ શક્તિ દ્વારા પોતાની મેળે “સમ્યગદર્શન મેળવવા માટે પૂર્ણરૂપે તૈયાર થાય છે, તે સમયે આત્મામાં ન અભૂતપૂર્વ ઉત્સાહ આવે છે, નવું ઓજસ આવે છે, જેનાથી આત્માના અધ્યવસાયો શુદ્ધ-શુદ્ધતર અને શુદ્ધતમ બને છે, તે જ સમયે એટલે કે મિથ્યાત્વ ગુણસ્થાનકના અંતિમ ભાગમાં અને સમ્યકત્વ પ્રાપ્ત થવાના સમયે જ આત્મા યદિ આયુષ્ય કર્મ બાંધે તે નીચેના અશુભ સ્થાનેને બાંધતા નથી, જે અત્યન્ત નિન્દનીય સ્થાને છે તે આ પ્રમાણે -- નરકાયુ, નરકગતિ, નરકાસુપૂવી, એકેન્દ્રિયત્વ, બેઈન્દ્રિયત્વ, તેઈન્દ્રિયત્વ, ચતુરિઇન્દ્રિયત્વ સ્થાવર નામકર્મ Page #352 -------------------------------------------------------------------------- ________________ શતક-૩ નું ઉદ્દેશક-૪] [ ૨૯. (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ) સૂફમનામકર્મ, અપ. આંસ નામકર્મ, સાધારણ વનસ્પતિ કાય (અનંતકાય) હેડક- , સંસ્થાન, આતાપનામકર્મ, સેવાર્તા સંઘયણ, નપુંસકવેદ, અને મિથ્યાત્વ મેહનીયકર્મ આ પ્રમાણે ૧૬ પ્રકારના અતીવ અનિષ્ટકર્મોને અનંત શક્તિ તરફ પ્રસ્થાન કરતાં આત્મા બાંધાતું નથી, કેમકે મિથ્યાત્વની હાજરીમાં જ ઉપરના કર્મો બંધાય છે. મિથ્યાત્વ એટલે આત્માને દુસાધ્ય રોગ, મહાગાઢ અંધકાર પરમશત્રુ કે વિષ અને કાતિલ ઝેર સમાન છે. કેમકે રેગ, તથા અંધકાર, શત્રુ તો એક જ ભવમાં દુઃખ આપે છે. પણ મિથ્યાત્વને લઈને જીવાત્મા હજારે ભવ સુધી દુઃખી બને છે. જાત્યન્ત પોતાની પાસે રહેલ સારી નઠારી વસ્તુને જોઈ શકતા નથી તેમ મિથ્યાત્વવાસી આત્મા પણ તત્વ–અતત્ત્વ, ખાદ્ય-અખાઘ, પિયઅપેય કૃત્ય-અકૃત્ય, આદિને જાણી શકતો નથી તો પછી ત્યાં હેય વસ્તુને ત્યાગ અને સ્વીકાર્ય વસ્તુના સ્વીકારને વિવેક તેને નહી મલવાથી જ નીચેના ૧૬ સ્થાનકેને પ્રાપ્ત કરે છે. - એક સ્થાનથી બીજા સ્થાનમાં જવા માટે મિથ્યાત્વીઆત્મા સૌથી પહેલા નરકમાં જવા માટેનું આયુષ્યકર્મ બાંધે છે. પછી નરક ગતિ નામ કર્મ અને તે સ્થાન પ્રાપ્ત થાય તે માટે નરકાનું પૂવ નામ કર્મ બાંધે છે. પછી નરકગતિ નામ કર્મ અને તે સ્થાન પ્રાપ્ત થાય તે માટે નરકાનુપુવી નામ કર્મ બાંધે છે. જ્યાં સુખ છે જ નહી. એકેન્દ્રિયત્વ-જ્યાં ઘણું અસ્પષ્ટ વેદના છે. વિકલેન્દ્રિયવમાં ઈન્દ્રિયેનો અભાવ અને તે તે પ્રાણેને અભાવ તેમને માટે અત્યન્ત દુઃખદાયી હોય છે. Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦] [ભગવતીસૂત્ર સારસ ગ્રહ સ્થાવર ચાનિમાં તે જીવા ઉપર ગમે તેટલા વરસાદ, તેમને કોઇ કાપે, છેદે, તેા પણ ઠંડી, ગરમી પડે, અથવા એક સ્થાનથી ખીજા સ્થાને જઈ શકતા નથી. સૂક્ષ્મનામકમ ને લઇને તેમને સૂક્ષ્મ-અદૃશ્ય શરીર હાય છે. અપર્યાપ્ત અવસ્થા એટલે પેાતાની પર્યાપ્તિઓ પૂરી કર્યાં વિના જ મરવું પડે તે. સાધારણ વનસ્પતિકાય કે જ્યાં એક શરીરમાં અસંખ્યાત કે અનન્ત જીવા ભયંકર વેદના લાગવી રહ્યા છે. હું ડકસ સ્થાનમાં મનુષ્યત્વ પ્રાપ્ત કર્યાં પછી પણ સવે અંગામાં ખાડ ખાપણ રહે છે. સેવા સંઘયણ જ્યાં હાડકા ઘણા જ કમજોર હોય છે. નપુંસકાનુ વણુ ન જેનાથી સ્ત્રી તથા પુરુષના વિષયમાં મૈથુનેચ્છા ખની રહે છે. તે નપુંસક વેદ કહેવાય છે. જે દીક્ષાને માટે અાગ્ય છે. આ નપુંસ’ક વેદને પ્રાપ્ત થયેલા નપુસકા, અત્યન્ત પાપથી ભરેલા અધ્યવસાયવાલા હાય છે. તેમાં પણ દશ પ્રકારના નપુંસકા તા ધમ, કમ ને અયેાગ્ય હાય છે. દીક્ષાને માટે સવ થા અચેાગ્ય હાય છે તેમનેા સહવાસ પણ પાપવ ક હાય છે. દુરાચારને આમ ત્રણ દેનારા હેાય છે. આ નપુસકે। મહાકષાયી, સત્ર નિંદનીય પ્રવૃત્તિ કરનારા અને બીજાઓને બગાડનારા હાય છે. મેાટા શહેરમાં લાગેલા દાહ ઝટ મુઝાતેા નથી તેમ, પંડક, વાતિક, કલીમ, કુંભી, ઇર્ષ્યાલ, શકુની, તકમ સેવી Page #354 -------------------------------------------------------------------------- ________________ શતક-૩નું ઉદ્દેશક–૪] [૩૦૧ પાક્ષિકાપાક્ષિક, સૌગન્ધિક અને આસક્ત નામના દશ પ્રકારના નપુંસકને વેદોદય શીઘ્રતાથી શાન્ત થતો નથી. માટે તેમના અધ્યવસાય અત્યન્ત મલિન હેવાથી તેમને સહવાસ પણ પણ નિન્દનીય માન્ય છે. પુરૂષ ચિહ્ન (મેહન) તથા સ્ત્રી ચિહ્ન વિનાના નપુંસકો શરીરે નપુંસક હોય છે માટે સાધ્ય છે, પણ ઉપરના દશ નપુંસકે હૈયાના નપુંસક છે, જે અસાધ્ય છે. (૧) પંડક પણ છ પ્રકારના હોય છે. (૧) પુરૂષાકારે જન્મવા છતાં પણ સ્ત્રીની જેમ ગતિ લટકામટકા કરનારા હોય છે. (૨૩) શરીરનું વર્ણન, આકાર, ગબ્ધ, સ્પર્શ વગેરે સ્ત્રીવત્ હેાય છે. (૪) મેહન જેમનું ઘણું જ મેટું હોય છે. (૫) ભાષા મૃદુ અને મુલાયમ હોય છે. (૬) મૂત્સર્ગ (લઘુશંકા) સ્ત્રીની જેમ અવાજ કરતે - અને ફેન વિનાને હોય છે. (૨) વાતિક-મેહન (પુરૂષ ચિહ્ન)માં ઉત્તેજના થયા પછી પિતાના વેદને રોકી શકવા માટે અસમર્થ હોય છે. (૩) કલીન–જે દષ્ટિ, આલિંગન, શબ્દ અને આમંત્રણ ચાર ચાર પ્રકારે કલબ હોય છે. (૧) પુરૂષ કે સ્ત્રીને તથા બાલક કે બાલિકાને નમ્ર અવસ્થામાં જોઈને જે સુખ્ય ના હોય છે Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨] [ભગવતીસૂત્ર સારસંગ્રહ (૨) સ્ત્રીને અવાજ સાંભળતાં જ ક્ષુબ્ધ થાય. (૩-૪) સ્ત્રીથી આમંત્રિત તથા સ્પર્શાસ્પર્શમાં જે પિતાની મર્યાદાથી ભ્રષ્ટ થાય છે. (૪) કુભી–એટલે જેમના વૃષણે મેટા હોય છે. (૫) ઈર્ષાલુ-પ્રતિસેવ્યમાન સ્ત્રીને જોઈને તે ઈર્ષ્યાલ બને તે. (૬) તત્કર્મ સેવી–મથુન કર્યા પછી થયેલા વીર્યપતનને કૂતરાની જેમ પોતાની જીભ વડે ચાટે તે. (૭) પાક્ષિકાપાક્ષિક–જેને શુક્લપક્ષમાં વેદને તીવ્ર ઉદય હેય અને કૃષ્ણ પક્ષમાં અ૫. (૮) સૌગન્ધિ–વેદકર્મની ઉદયતાને લઈને પિતાના મેહનને સૂધ્યા કરે તે. (ઈ શકુની-ચકલા ચકલીની જેમ ઉત્કટ વેદને વશ થઈને વારંવાર મૈથુન પ્રત્યે જ મન રાખે છે. (૧૦) આસકૃત–વીર્યપાત થયા પછી પણ માનવ સ્ત્રી ઉપરથી ઉઠે નહી અને સ્ત્રીના અંગમાં જ આસક્ત બને તે. ઉપરના નપુંસકે ચાહે સ્ત્રી હો યા પુરુષ પોતાના મેહ કર્મને રોકી શકે નહીં અને અસભ્ય ચેષ્ટાઓ પ્રત્યે ખૂબ રાગવાળા થઈને રાત દિવસ તેમાં મસ્ત રહે છે. માટે જ નપુંસદ ભયંકર પાપ જનક છે. અને પૂર્વભવના મહા ભયંકર કમેને લઈને અથવા આ ભવની મેટ ચેષ્ટાઓને લઈને, આ કર્મ ઉપાર્જન થાય છે. Page #356 -------------------------------------------------------------------------- ________________ શતક-૩ નું ઉદ્દેશક-૪] [ ૩૦૩ સંસારવતી આત્માઓના બે વિભાગ છે. - પહેલા વિભાગમાં સુખની સામગ્રી પ્રાપ્ત કરેલા અને તેને ભેગવનારા હોય છે. બીજ વિભાગમાં સુખસામગ્રીને સર્વથા અભાવ હોય છે. એટલે સુખ નામની ચીજને જાણતા પણ નથી. - સદ્દગુરૂ સેવનથી આપણા હૈયામાં યદિ સમ્યકત્વને વાસ હશે તે તેનાથી મળેલી સમ્યક્ બુદ્ધિ અને વિવેક દ્વારા ઘણા જ શુભ કર્મો બાંધવાને અવસર આવશે. અને હૈયાના મંદિરમાં મિથ્યાત્વને વાસ હશે તે મિથ્થાબુદ્ધિ-અસદુવિવેકના માધ્યમથી ભયંકરમાં ભયંકર પાપસ્થાનકેને સેવતે આ જીવ દુઃખ મેળવશે અને દુઃખના સાધનો જ મેળવનાર થશે અને તેવા સ્થાનમાં જ જન્મ લેશે. જ્યાં ખાવામાં પીવામાં રહેવામાં સંબંધમાં કયાંય પણ સુખ મેળવી શકે નહીં. સ્ત્રી વેદનું કારણ સમજદાર આત્મા જ્યારે ભાનમાં આવે છે અને સ્વકત. વ્યને જાણે છે ત્યારે પોતાની પ્રચંડ શક્તિને ઉપયોગ કરીને ધાર્મિક જીવનમાં પોતાનું મન લગાડશે. ત્યારે મિથ્યાત્વ ગુણ સ્થાનકમાંથી બહાર આવીને સદ્બુદ્ધિ-સવિવેક જ્ઞાન, વૈરાગ્ય, સ્વાધ્યાય, તપશ્ચર્યા રૂપી શસ્ત્રોને હાથમાં લઈને સમ્યકત્વસમ્યગદર્શન નામનું ગુણઠાણું મેળવશે ત્યારે મિથ્યાત્વનો. નાશ અથવા ઉપશમ થઈ ગયેલૈં હોવાથી ઉપર બતાવેલ અશુભ સ્થાને, અનાર્યકુ, ખાનદાને, માત પિતાએ અથવા પિતાના શરીરની ખેડખાપણે મેળવવા માટેની ચેગ્યતા નષ્ટ થશે. આને સરળાર્થ એ થયો કે, સમ્યકત્વ પ્રાપ્ત Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪] [ભગવતીસૂત્ર સારસંગ્રહ જીવ ચાહે મનુષ્ય હોય કે સ્ત્રી, ગૃહસ્થ હોય કે સાધુ, તેનું આત્મબળ એટલું મજબુત હોય છે કે પોતાના શુદ્ધ અધ્યવસા દ્વારા આવતા ભવમાં નરકગતિ, વિકલેન્દ્રિય તથા એકેન્દ્રિયાદિ જાતિ તથા નપુંસક વેદ જેવા અત્યન્ત પાપને ભોગવનારા સ્થાને મેળવી શકતું નથી. આ છે સમ્યકત્વને ચમત્કાર જેને લઈને અનંતાનુબંધી કષાયે દબાઈ જવાના કારણે પણ આત્માને ઉન્નત માર્ગે જવાને રસ્તે ઉદ્દઘાટિત થાય છે અને જ્યારે જ્યારે આ કષાયે પિતાનું સ્વરૂપ પ્રગટ કરતા જાય છે. ત્યારે ત્યારે આ સમકિતી આત્મા તે કષાયને મારી જ નાખે છે. ભગાડી જ મૂકે છે અથવા તેને ફરીથી દબાવી મારે છે જેથી કષાયે ત્યાં ફાવી શકતા નથી. આ બધી વાતે જ્ઞાનશક્તિને પામેલા આત્મામાં સ્વયં જાગૃત હેવાના કારણે પોતાની મેળે થતી રહે છે. હવે આ આત્મા કદાચ દુર્ભવ્ય હોય અથવા પચ્ચીસ ઘણા ભવની રખડપટ્ટી કરનારે હોય પણ હજી પાછો મિથ્યાત્વ ગણઠાણે પહો ન હોય તે સમયે પણ અર્થાત એકવાર સમ્યકત્વને સ્પશીને શક્તિવાલો થયેલો આત્મા યદ્યપિ સમ્યકુત્વથી પડી રહ્યો છે, તે પણ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, વચલા ચાર સંસ્થાને (ન્યાય, સાદિ, વામન અને કુજ્જ) આ પ્રમાણે ચાર સંઘયણ (ઋષભનારા, નારાચ, અર્ધનારાચ, કાલિકા) નીચોત્ર, ઉદ્યોત નામકર્મ, અશુભવિહાગતિ, સ્ત્રીવેદ આદિ જે નિન્દનીય અને આત્ત ધ્યાન કરાવનારા સ્થાને છે તેને પણ આ આત્મા બાંધતા નથી. કારણ કે આ સ્થાને અનંતાનુબંધી કષાયને કારણે બંધાયા Page #358 -------------------------------------------------------------------------- ________________ શતક-૩ જ ઉદ્દેશક૪] [૩૦૫ આ અને સમ્યક્ત્વની હાજરીમાં તે। કષાયાનું જોર હાતુ નથી. આમાં બાકીના સ્થાનેા તે કમ ગ્રન્થથી જાણી લેવા કેવલ સ્ત્રીવેદની થેાડી વાત કરી લઈએ. પિત્તના પ્રકાપને લઇને જેમ જૂદી જૂદી જાતના મીઠા પદાર્થાં ખાવાની ઈચ્છા થાય છે. તેમ મહા પાપી ભાવનાને લઇને પૂર્વે ખાંધેલે સ્ત્રીવેદ જ્યારે સ્ત્રીલિંગને પ્રાપ્ત થાય છે ત્યારે માનસિક કલ્પનામાં અને અનુકુલતા મલતાં જૂદા જૂદ: પુરૂષાને ભાગવવાને માટે તે આત્મા તૈયાર થાય છે. અર્થાત્ પુરૂષા સાથે સંબંધ કરવામાં તેને તીવ્રાભિલાષ બન્યા રહે છે. તે સ્ત્રીવેદ કહેવાય છે. પણ આ વાત તે સ્ત્રીલિંગને ધાર્યાં પછીની છે. જ્યારે પુરૂલિંગને ધરનારા માનવ વેદના અત્યુત્ક્રટ ઉદયને લઈને અથવા મેાહ કર્મોની ઉદીરણા કરીને તેવા જ સહવાસા મેળવે છે. જેનાથી ખીજી સ્ત્રીઓને ભાગવવાની તીવ્ર ઇચ્છાવાલા પુરૂષ, પૈસાના જોરે, રૂપરંગના જોરે, વાચાલતાના માધ્યમથી, ખીજી સ્ત્રીઓ સાથે રમણ કરવાના દુષ્ટભાવથી તે તે સ્ત્રીઓ સાથે ભાગવિલાસ કરે છે. આવા તીવ્ર પરિણામાને પામેલા આ આત્મા, આવતા ભવને માટે સ્ત્રીલિગ અર્થાત્ સ્ત્રી અવતારને પામે છે. સાર આ છે કે સમકિતથી ભ્રષ્ટ થતા આત્મા પણ એટલે મધે જાગૃત શક્તિવાળા હાય છે કે જેને લઇને ઉપરના સ્થાના તથા સ્ત્રીવેદ પણ ઉપાર્જન કરતા નથી. કેમકે જયાં સુધી મિથ્યાત્વ ગુણસ્થાનકે આવતા નથી ત્યાં સુધી આત્મા શુદ્ધભાવને જ ભજનારા હાય છે અને પેાતાની શુદ્ધ વેશ્યાઓ દ્વારા દુર્ગતિને પામતા નથી. Page #359 -------------------------------------------------------------------------- ________________ [ભગવતીસૂત્ર સારસંગ્રહ - હવે આ પ્રશ્નોત્તરની પૂર્ણાહુતિમાં આત્મા સાથે ત્યાં સુધી સમ્યકત્વ રહે છે ત્યાં સુધી આત્મા વાયુની માફક સુગંધી હોય છે. અને મિથ્યાત્વરૂપી દુર્ગધી પુદ્ગલના સહવાસે આત્માના ધર્મકર્મના આડંબરે કેવળ ભારભૂત જ હોય છે. જેનાથી પિતે બગડે છે. અને બીજાઓને પણ બગાડે છે. ઉતત્તમ ચારિત્ર મેળવ્યા પછી,પાલ્યા પછી પણ અમુલ્ય રત્ન પ્રત્યે અનંતાનુબંધીલોભ કષાયના કારણે સાધ્વીજી આવતા ભવમાં ગરેલીના અવતારને પામે છે. મેઘમાં થતાં આકાર - બલાહક એટલે મેઘ જે અચેતન છે. વાયુની પ્રેરણાથી આકાશમાં જુદા જુદા રૂપ ધારીને અનેક જન સુધી જઈ શકે છે. ભગવાન ફરમાવે છે કે આકાશમાં પ્રત્યક્ષરૂપે વાદળાઓ જુદા જૂધ આકારવાલા હોય છે. તેમ વાયુના સહગે ગતિ કરનાર હોય છે. તે મેઘના જુદા જુદા પરિણમને થાય છે, અને આપણે સૌ પ્રત્યક્ષ જોઈએ છીએ. - આકાશને જોવા માટે આપણે જે શેડો પુરુષાર્થ કરીએ તે ત્યાં રહેલા વાદળાઓને કંઈક ને કંઈક આકાર હોય જ છે. જે આપણે જોઈ શકીએ છીએ.' - આકાર, વિશેષને પામેલા વાદળાઓ, શુભાકારે દેખાય તે માનવનું શુભ થાય છે, અને અશુભાકારે દેખાય હૈ. માનવનું અશુભ થાય છે. એટલે, રાક્ષસ, પિશાચ, ડાકણું, વાઘ, ઊંટ જેવા ભયાનક તથા બીહામણા આકારના વાદળાઓ જે દેખાય છે જેનારને નુકશાનમાં ઉતારવાના જ દિવસે આવે છે. Page #360 -------------------------------------------------------------------------- ________________ શતક–૩જુ ઉદ્દેશક–૪] [૩૦૭ એક જ પૌદ્ગલિક આકાર સૌને જુદા જુદા રૂપે દેખાય છે. આમાં આપણી આંખના જ ચમત્કાર હાય છે. એક જ દેશ્યને જોતા એકની આંખ પૂરી રીતે ઉઘડેલી હાય છે. તા કોઈની અધુરી ઉઘડેલી હાય છે, તે સમયે કોઈ તીરહે। જોવે છે. અને કોઈ સીધેા. માટે આકારાના ચૈામાં પણ ફેરફાર થાય છે. શુભાકારને પામેલુ' વાદળુ એકને દેવના આકારે દેખાય છે ત્યારે બીજાને રાક્ષસના આકારે દેખાય છે. આનું નામ પુદ્દગલાના ચમત્કાર. અંધારામાં રહેલા પદાર્થ ને કે મૂર્તિ ને જોવા માટે સામે દીવા હાય ત્યારે તેને આકાર જુદા રૂપે દેખાય છે, આડી બાજુ દીવા હાય ત્યારે તેના આકાર ફેરફાર વાલેા દેખાય છે દીવાન હાચ ત્યારે જુદા આકાર, માથા ઉપર ફૂલની માળા મૂકો ત્યારે જુદા આકાર, અગરચના કરી ત્યારે જૂદો આકાર, આમ પુદ્દગલાના સહવાસે જ જુદા જુદા આકાર દેખાય છે. આમાં ચમત્કારોની કલ્પના કરવી તે પણ એક અજ્ઞાન જ છે. સાધક માત્રે પુદ્ગલાના સહવાસે પેાતાના આત્મામાં પ્રતિક્ષણે શા શા ચમત્કારા સજા ય છે તે જોવુ એજ અનુભવ જ્ઞાન છે. એજ તારણહાર જ્ઞાન છે, માકી બધું મિથ્યા છે. લેશ્યા પરત્વે પ્રશ્નોતર લેફ્સાઓની ઉત્પતિ જેમ સ્ફટિકની મૂતિની પાસે જે રંગનું પુષ્પ હશે સ્ફટિકમાં પણ તે રંગ ઉતરશે, તે પ્રમાણે અનંતાનંત કમ વ ણાનાં ભારથી દાઈ ગયેલા આત્માને સમયે સમયે જેવા જેવા સહકાર કે સાહચય થાય છે. આત્માને પણ તેવા તેવા પરિણામ અધ્યવસાય થતા રહે Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮] [ભગવતીસૂત્ર સારસંગ્રહ કસાઈ, શિકારી હિંસક આદિ પરિવારમાં જન્મેલા સંતાનને પ્રતિક્ષણે તેવા જ પ્રકારના શબ્દો સાંભળવા મળે છે. અને તેવા મારફાડના શબ્દો સાંભળવા માત્રથી તેમની તેવા પ્રકારની જ પ્રવૃતિ થાય છે. ભીખ માંગનારાના ઘેર જન્મેલાને ભીખ માંગવાના જ પરિણામે બન્યા રહે છે. પરિગ્રહ પરિમાણવ્રતને સ્વીકાર કર્યા વિના, તથા ધમધર્મને વિચાર કર્યા વિના, વ્યાપાર-રોજગારમાં પૂર્ણ રૂપે મસ્ત બનેલાને રાત દિવસ સ્વપ્નમાં પણ પોતાની દુકાન, વ્યાપાર, ઘરાક તથા કેર્ટ-કચેરીના અધ્યવસાયે રહે છે. જયારે ધર્માત્મા, શિયળસમ્પન, દયાલુ, દાનેશ્વરીના ઘેર જન્મેલાને સારા સંચાગ મળે છે. મિત્ર મંડળ પણ તેવું જ મળે છે. અને આંશિક રૂપે સત્ય-સદાચારના સંસ્કાર પણ ત્યાં જોવા મળે છે. આ પ્રમાણે પૂર્વભવના જેવા જેવા નિયાણાઓના ક ઉપાર્જયા હોય છે. તે તે પ્રમાણે જ માણસ માત્રને વાતાવરણ મલે છે અને આ વાતાવરણ જ માણસના અધ્યવસાયેને બદલવા માટેનું કારણ હોઈ શકે છે, એક સમયે આપણા વૈરીને જોઈએ છીએ ત્યારે આપણને પણ વિરની લેસ્યા ઉદ્દભવે છે. બીજા સમયે પરમમિત્રને જોઈને પહેલા સમયની વૈર લેશ્યા અદશ્ય થાય છે અને મૈત્રી લેસ્યાના આપણે માલિક બનીએ છીએ. આ જ પ્રમાણે ગંદા વિચારવાલા, આચરણવાલા, જૂઠા બોલાં માણસના સહવાસમાં આપણું પવિત્ર અથવસાયને પણ ધક્કો લાગે છે. જ્યારે બંધક મુનિની સજઝાય સાંભળતા કે મૌન ધારી મુનિઓને સહવાસ કરતાં આપણને પણ તેવા પ્રકારની ધર્મની સ્થા પ્રાપ્ત થાય છે. આમ ઘડીકમાં કૃપણ, ઘડીકમાં વ્રત લેવાની ભાવના અને ઘડીકમાં કરાતા ધર્મને Page #362 -------------------------------------------------------------------------- ________________ શતક-૩ જુ. ઉદ્દેશક-૪] [૩૯ પણ છેાડી દેવાની ભાવના (લેફ્સા) થતી રહે છે. આવા પ્રકારે જુદા જુદા સમયે જે લેશ્યાઓ બદલાય છે તેમાં પૂર્વ ભવના કારણે। પણ માન્યા વિના છૂટકારા નથી. તેથી કરીને લેશ્યા એની ઉત્પત્તિમાં પૂર્વાચાર્યને પણ મતભેદ છે, છતાં પણ ઘણા પ્રામાણિક આચાર્યાંનું આ કથન પણ ખરાબર છે કે લેશ્યાએ કમ સ્વરૂપ નથી, કેમકે કર્માંની સંખ્યા આઠની છે અને લેશ્યાઓ કોઈ પણ કમ ના કે તેના પેટા વિભાગમાં સમાવિષ્ટ નથી, ત્યારે લેશ્યા શું હશે ? તેના જવાખમાં જાણવાનુ કે ઓછા સંસ્કાર પામેલા કે સ`સ્કારાને સથા નહી પામેલા આપણા મનજીભાઈના આ બધા ખેલ તમાશા છે. અનાદિ કાળથી કુસંસ્કારાને લઇને મનજીભાઈ હંમેશા કમજોર જ રહ્યા છે. માટે જ આપણા અધ્યવસાયા સ્થિર ન રહેતા પ્રતિક્ષણે બદલાતા જ રહે છે. મેાહુકમને ઉપ– શાન્ત કરવાની પ્રખલ શક્તિ જેએ કેળવી શકતા નથી. તેમના પરિણામે અસ્થિર જ રહેવાના છે, માટે સંસારના તેવા તેવા રાગ-દ્વેષજન્ય દશ્યાને જોતા જ અસ્થિર મનને ક્ષયાયમિક ભાવમાંથી નીકળીને ઔદયિક ભાવમાં પ્રવેશ કરતાં વાર લાગતી નથી. આ પ્રમાણે માનસિક વ્યાપારને લઈને પ્રતિક્ષણે બદલાતા આત્માના પરિણામેાને ‘ લેશ્યા ’ શબ્દથી સોધાય છે. અને આ લેફ્સાના કારણે જ આત્મા કાઁની સાથે જોડાય છે. અને નવાં નવાં કાં માંધતા જ જાય છે. મહાભય’કર વૈરીને જોતાં જ સૌથી પહેલા આપણી વેશ્યા અગડે છે. પછી આપણને કષાય ઉદ્દભવે છે. અને આ ધ્યાનરૌદ્ર-ધ્યાન થતાં જ પાછા ભયંકર કર્માંને ધવાની પરિ સ્થિતિ સર્જાય છે. Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ ] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ - થોડા સમય પહેલા આપણે ધર્મની ચર્ચામાં હતા તો એ હસમુખી સ્ત્રીને જોઈને આપણી લેફ્સામાં ફરક પડે છે. અને તેની સાથે બેલવા, ગપ્પા મારવામાં આપણા વેદકર્મના સંસ્કારે ઉદયમાં આવે છે અને પાછા ફરીથી મેહનીય કર્મને બાંધવાને સમય આવી જાય છે. આ પ્રમાણેના બધાએ પ્રસંગોમાં કલ્પના કરી લેવી જોઈએ. લેશ્યાઓને સ્વભાવ હવે આપણે લેશ્યાઓના સ્વરૂપ અને તેના માલિકને જોઈએ. છાયા અત્યન્ત રૌદ્રસ્વભાવ, રમે રેમ કોઇની ઉત્પત્તિ. બીજા છે સાથે સમાતીત ઈર્ષ્યાળુ, મસરી, ધર્મ અને જ્ઞાન સંજ્ઞાની વિદાયગિરી, દયા વિનાનું માનસ, વૈરથી ઓતપ્રેત થયેલો માનસિક, વાચિક અને કાયિક વ્યાપાર. ઉપર પ્રમાણેને સ્વભાવ આ લેસ્થાને છે. જેની પ્રાપ્તિમાં માનવ પણ તે જ બની જાય છે. તેને જરા વિસ્તારથી જોઈએ. આ વેશ્યાની ઉત્પત્તિમાં માનનો સ્વભાવ અત્યન્ત રૌદ્ર બને છે. જેનાથી તેની આંખમાં ખુન્નસ વધે છે. જીભમાં કડવાશ આવે છે. અને શરીરની આકૃતિ ઘણી જ રૂદ્રતાને ધારણ કરે છે. તેનો સ્વભાવ અને તેનું જીવન પણ પૂર્ણ રૂપે હિંસક બને છે. માતૃસ્વરૂપ દયા દેવીને સર્વથા હાસ થાય છે, અને વૈરની આગ વધી પડે છે. ઈત્યાદિ લક્ષણે આ લેસ્થાના છે. Page #364 -------------------------------------------------------------------------- ________________ શતક-૩નું ઉદ્દેશક–૪] [, ૫૧ આ પ્રમાણે બીજી લેસ્થામાં પણ ઘટવી લેવું. નીચાઅત્યન્ત આળસુ, જડબુદ્ધિ, સ્ત્રીઓમાં આસક્ત, પારકાને ઠગનારે, ભયભીત અને અહંકારનું પુતલુ આ સ્વભાવ નીલ વેશ્યાના છે. વાતા –અત્યન્ત શેકાતુર રહેનારો, પળે પળે પારકાની નિંદા અને પિતાની બડાઈ મારવામાં સાવધાન, મરવાના વાંકે જીવનાર આ લેશ્યાને માલિક જાણ. વિતરણ – વિદ્યા મેળવવામાં રુચિવાળે, કરૂણાથી ભરેલે, કાર્ય અને અકાર્યમાં વિચારક તથા લાભ અને અલાભમાં સદા ખુશ રહેનાર આ લેશ્યાને માલિક છે. પર્યા – ક્ષમાને ધારણ કરનાર, પ્રતિક્ષણે ત્યાગ તરફ જ ગતિ કરનાર, પરમાત્માને પૂજક, ઈન્દ્રિયાને દમનારે, આત્મિક જીવનમાં પવિત્ર, હંમેશા પ્રસન્ન ચિત્ત, પદ્મશ્યાને માલિક છે. ફરજીયા–રાગદ્વેષ રહિત, શેક સંતાપ તથા નિન્દા રહિત પરમાત્મપદને ઈરછુક. આ વેશ્યાવાલો હોય છે. આગમમાં લેશ્યાઓને સ્વભાવ હવે ઉત્તરાધ્યયન સૂત્રને અનુસારે પણ લેશ્યાઓના માલિકે કેવા હોય છે? તે જાણી લઈએ. wાહેરા–પાંચે આશ્રવમાં પ્રવૃત્તિ કરનારા ત્રણ મિ રહિત, છકાયજીનો હિંસક, આરંભની તીવ્રતાવાલે, શુદ્ર, સાહસિક, નિર્દય, દુષ્ટ, ઈન્દ્રિયોને ગુલામ દુરાચારી પુરુષ આ લેસ્થાઓને માલિક હોય છે. Page #365 -------------------------------------------------------------------------- ________________ ઉ૧૨): - [ભગવતીસૂત્ર સારસંગ્રહ શહેરા–ઈર્ષ્યાળુ, કદાગ્રહી, અસહિષણુ, તપશ્ચર્યારહિત, અજ્ઞાની, માયાવી, બેશરમ, વિષયી, દ્વેષી, રસલોલુપ, આરામ ચાહક, આરંભિક, ક્ષુદ્ર, સાહસિક પુરુષને આ લેશ્યાના પરિણામ હોય છે. #ાતા –વક, વિષમ આચરણવાલે, કપટી, અસરળ, પિતાના દેને છુપાવનાર, મિથ્યાષ્ટિ, અનાર્ય, સંસ્કારી, મર્મભેદક, દુષ્ટભાષાભાષી, અને જયનશીલ માણસ આ લેફ્સામાં રમણ કરનારે છે. તેનોટેરા (પીલેશ્યા)-નમ્ર, અચપલ, નિષ્કપટ, અકુતુહલી, વિનયી, ઈન્દ્રિયોને સંયમી, સ્વાધ્યાય અને તપને કરનાર, ધર્મપ્રેમી, દઢધમી, પાપભીરૂ અને હિતેચ્છ. આ તેજેસ્થાને સ્વામી છે. ચા કષાયોની અલ્પતા, પ્રશાન્ત ચિત્તાવા, મનને વશ કરનાર, જ્ઞાન-ધ્યાન તથા તપમાં શૂરવીર, અ૫ભાષી જિતેન્દ્રિય વગેરે લક્ષણે આ લેસ્થાના છે. રજા–ધર્મ ધ્યાન તથા ફલધ્યાનમાં મનને જેડનાર, પ્રશાન્ત ચિત્ત, આત્માને દમનાર, સમિતિ ગુણિને ધારક, સરાગી, વીતરાગી આવા છે શુફલ લેશ્યાના અધિકારી છે. માનવ જીવનની સાર્થકતા પહેલી ત્રણ લેશ્યાએ આત્માના પરિણામમાં અશુભતા અને અશુદ્ધતા લાવનારી તથા વધારનારી હોવાથી ભવાન્તરમાં દુર્ગતિને આપે છે. Page #366 -------------------------------------------------------------------------- ________________ શતક-૩નું ઉદ્દેશક-૩] [૩૧૩ ' ' પાછલની ત્રણે એટલે તે જેલેશ્યા, પદ્મ લેશ્યા અને શુકલ લેશ્યાએ આત્માના પરિણામે માં શુભતા, શુદ્ધતા અને સર્વે જીવો સાથે વૈરમુક્ત કરાવીને જીવમાત્રના અપરાધો પ્રત્યે ક્ષમાતત્ત્વને પ્રાપ્ત કરાવનારી હોવાથી ભવાન્તરે સદુગતિ આપનારી છે તથા ચાલુ ભવમાં પણ જીવનને પ્રસન્ન રાખે છે. - મનુષ્યમાત્ર એટલું સમજી લે કે “સંસાર અસાર છે, માયા નાગણ તુલ્ય છે, કાયા કાચની બંગડી જેવી છે, શ્રીમંતાઈ વિજલીના ચમકારા જેવી છે, સત્તા પાણીના પરપોટા જેવી છે માટે થોડી જીન્દગીમાં કેઈની સાથે પણ મારે શા માટે લડવું, કેઈની પણ હત્યા માર-કાટ શા માટે કરવાં, બીજા સાથે લડ્યા–ઝઘડયાનું પરિણામ શું ? જે વસ્તુ માટે હું લડું છું. તે વસ્તુ મારી સાથે, મારી ઠાઠડી સાથે આવવાની છે? આદિ વિચારધારા કેળવીને સૌની સાથે સંપમાં રહેવું. અસાર સંસારની ઘણી ઘણી વાતે જતી કરવી, જાણી લેજે કે ક્રોધની સામે કેંધ કર, વૈરની સામે વર કરવું અને ભૂલની સામે ભૂલ કરવી. આ શેતાન ધર્મ છે જ્યારે બીજાના ક્રોધ સામે હસતા શીખવું. વૈરની સામે મૌન ધારવું અને બીજાની ભૂલ સામે આપણે કદી પણ ભૂલ કરવી નહીં બસ! આ જ જૈનધર્મ છે. એજ મેક્ષ માર્ગ છે, અને મેક્ષધર્મની આરાધના પણ એજ છે, અને ધાર્મિક જીવન બનાવવા માટે આનાથી બીજા એક સરળ માગ પણ નથી. સૌના અપરાધ માફ કરવા એ જ જીવતા જીવનનું અમર ફળ છે, એમ સમજીને ઉપર પ્રમાણે જીવન જીવવું જેથી આવતા ભવ બગડવા પામે નહી. Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪] [ભાગવતીસૂત્ર સારસંગ્રહ - આપણે જાણી બુઝીને ખરાબ બની પારકાઓને ગમે તેટલે દ્રોહ કરીએ તો એ સંસારનું કંઈ પણ બગડવાનું છે જ નહી. રાવણ, દુર્યોધન, શૂર્પણખા ઉત્તમ ખાનદાનીમાં જન્મીને પણ તામસિક (વૈરઝેરવાલા) અને રાજસિક (ક્રોધ, માન માયા, અને લોભવાલા) બન્યા. અને પરસ્ત્રીઓને હરણ કરવામાં, બીજાઓને મોતના ઘાટે ઉતારવામાં આખું એ જીવન સમાપ્ત કર્યું તે એ તેમનાથી સંસાર નાશ પામ્યા નથી. સંસારનું કંઈ બગડયું પણ નથી. અને બીજાઓના હાથે માર ખાઈને પોતે જ નરક તરફ પ્રસ્થાન કરી ગયા છે. માત્ર પારકાને સુધારવા માટે આ મનુષ્ય અવતાર મા નથી પણ તારા પિતાના આત્માને પરમાત્મા તરફ જ પ્રસ્થાન કરવા માટે આ મનુષ્ય અવતાર છે, માટે રે, તુ તારે દુશ્મન થા મા, મનવા. - તારે દુશમન થા મા ! દુનિયા આખી દુશમન મારી નિંદા મારી સને પ્યારીકાઢી વેણુ નકામાં, એવા, કાઢી વેણ નકામાં ! મનવા. આજ કહે તું જગ આખામાં દુજનતા બસ વ્યાપી કાલ વળી તું કહેશે માનવ.. આ જાત બધી છે પાપી. તું એજ જહાંનું જંતું, નાહક ડાહ્યો થામા! મનવાં. Page #368 -------------------------------------------------------------------------- ________________ શતક-૩ જુ ઉદ્દેશક-૪] ‘દુશ્મન' કાના કાણ અહી છે કાણુ વલી ‘પ્રિય' કોને ? જલધિ જલમાં તરણા જેવેા, મેળા જ્યાં મનુજાના મિથ્યા એ સૌ મનની માયા અવળે મારગ જા મા ! ફ્લેશ થકી આ સભર ભર્યાં સ’સાર ફૂડ કપટ ને ભલે, પરંતુ માનવ ! તું તા પ્રભુને સજન—સાર એ સમરીને સત્ય સનાતન છેડ બધાય ઉધામા ! મનવા. ગગન મહી ધન જો ! સમદરનાં પીતાં જલ અસ ખારાં, તાય નિર ંતર વરસે કેવી મનવા. મીઠી મધુરી ધારા ! હળાહેળા હસતાં પી જઈને [૬૧૫ ધરજે . અમરત સામા ! મનવા. (જયાનંદ દવે) માટે પરમાત્મ પદ્મનું ચિંતવન કરીને આત્માના વિકાસ અને તેની પ્રતિદિન પ્રગતિ થાય તેજ હિતાવહ જીવન છે. મેટ્રીક, વકીલ, ડોકટર, પ્રિન્સીપાલ, અનવું ઘણું જે સરળ છે. પણ જીવન જીવવાની કળા હસ્તગત કરવી બહુજ કઠણ છે. . Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬) [ભગવતીસૂત્ર સારસંગ્રહ ભાવિતાત્મા અનગારની શક્તિના સંબંધમાં કહ્યું કેભાવિતાત્મા અનગાર બહારનાં પુદ્ગલેનું ગ્રહણ કરીને વૈભાર પર્વતને ઓળંગી શકે છે. વળી કહ્યું છે કે માયી (પ્રમ7) મનુષ્ય વિમુર્વણા કરે પણ અમાથી મનુષ્ય વિદુર્વણ ન કરે. એનું કારણ એના ખાન-પાનનું બતાવવામાં આવ્યું છે. માયી પિતે કરેલી પ્રવૃત્તિનું આલેચન અને પ્રતિક્રમણ કર્યા સિવાય કાળ કરે છે. માટે તેને આરાધના નથી. અને અમારી, તે પોતાની ભૂલવાની પ્રવૃત્તિનું આલેચન–પ્રતિક્રમણ કરીને કાળ કરે છે માટે તેને આરાધના છે. ૧૪૭ ૪૭. આ ભવ પૂરો કરીને આવતા ભવે જે દેવ થવાના છે તે દ્રવ્યદેવ કહેવાય છે. આ દ્રવ્યદેવ અણગાર વૈકિય વિકુર્વણા કરીને વૈભારગિરિ પર્વતને એલંઘી શકે આ પ્રમાણે પૂછાયેલા પ્રશ્નને જવાબ ભગવાનને આપે છે. વૈક્રિયશકિતને ઉપગ માયાવાપ્રમત્ત મુનિ કરશે પણ અમારી–અપ્રમત્ત સાધુ ન કરે કેમકે તે અપ્રમત્ત હોવાના કારણે પિતાની ભૂલનું આલોચન અને પ્રતિક્રમણ કરશે. અપરાધેની આલોચના જ આત્મકલ્યાણ છે. થયેલી ભૂલોનું વારંવાર આલોચન કરવાથી આત્મામાં જાગૃતિ આવે છે અને આ પ્રમાણેની જાગૃતિ સાધકને આગળ વધવા માટે અવસર આપે છે. પ્રતિકમણ પરઘર–વિભાવદશામાંથી આત્માને બહાર કાઢી સ્વઘર–સ્વભાવદશામાં લાવે છે, જે આત્મશુદ્ધિને માટે પ્રથમ અને સશકત સોપાન છે. આનું આલંબન લીધા સિવાય કંઈ પણ મુનિ ભાવસંપત્તિને માલિક બની શકે તેમ નથી. Page #370 -------------------------------------------------------------------------- ________________ શતક-૩ જું ઉદ્દેશક-૪] [૩૧૭ અનાદિકાળથી આ જીવાત્મા કર્મોના ભારથી ભારે બને છે. આનો અર્થ આ છે કે અનાદિકાળના તેના તેજ કર્મો જીવાત્માને હોતા નથી. કેમકે બાંધેલા કર્મો પિતાની મર્યાદા પૂરી થયા પછી ઉદયમાં આવે છે અને પિતાનું શુભાશુભ ફળ બતલાવીને આત્મ પ્રદેશથી છૂટા થાય છે અને અજ્ઞાન અવસ્થા હોવાના કારણે ફરી નવા નવા કર્મો બંધાતા જાય છે આમ જુના કર્મો ખરતાં જાય છે અને પ્રવાહરૂપે નવા કર્મો આવતા જાય છે. માટેજ આમ કહેવાય છે કે આત્મા અનાદિકાળથી કર્મોના ભારે ભારી બને છે. જૈન શાસનની અજોડતા ભવપરંપરામાં અનંત દુઃખને દેનારા આ કર્મોના ભારને હલકો કરવા માટે બીજા શાસને (ધર્મો) કરતાં જૈનશાસન (જૈનધર્મ) વધારે ઉપયુક્ત છે. યદ્યપિ બીજા ધર્મોમાં ધ્યાન, ધારણા, જાપ, ઈશ્વર–પ્રણિધાન આદિ સદુનુષ્ઠાનેનું વર્ણન છે. તથાપિ પ્રાથમિક ભૂમિકાનું સ્પષ્ટીકરણ ત્યાં જોવામાં આવતું નથી. જ્યારે જૈનશાસનમાં લક્ષ્ય સિદ્ધ કરવા માટે પ્રાથમિક ભૂમિકાને પાયે એટલે બધે પાકે છે કે જેને લઈને માણસ માત્ર આત્મકલ્યાણના પંથે આગળને આગળ વધી શકે છે. જેના માટે બે પ્રક્રિયાની જ આવશ્યકતા છે. પહેલી પ્રક્રિયામાં નવા પાપોના દ્વાર બંધ કરવા અને બીજી પ્રક્રિયામાં જના પાપને સર્વથા સમૂળ નાશ કરવા આ પ્રમાણેની આ બંને પ્રક્રિયા. “પ્રતિકમણી ક્રિયામાં જ સમાઈ જાય છે. માટે જ તત્ત્વાર્થસૂત્રામાં તીર્થકર ગોત્રને બાંધવાની ચર્ચા કરતા ઉમાસ્વાતિ બ ાબ...” કહ્યું છે. અર્થાત્ આવશ્યક-પ્રતિક્રમણ સ્તરને જ ગુણઠાણા Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮] [ભગવતીસૂત્ર સારસ ગ્રહ તરફ પ્રસ્થાન કરવા માટેની ચેાગ્યતા પ્રાપ્ત થાય છે. જ્યાં તીર્થંકર નામકર્માંની નિકાચના સુલભ મને છે. પ્રતિક્રમણ આત્માને માટે શુદ્ધ ભાવક્રિયા છે. માટેજ આવશ્યક છે આ પ્રતિક્રમણ જેવી શુદ્ધ ક્રિયા માટે પ્રારભમાં સામાયિક, ચતુવિંશતિજિનસ્તવન, તથા ગુરૂવન્દન કરવાનુ હાય છે. ત્યારપછી પ્રતિક્રમણ અને પછી કાર્યાંસ તથા પ્રત્યાખ્યાન આમ બે અનુષ્ઠાના પણ અવક્ષ્યમેવ કરવાના હાય છે. તેથી આપણે જાણી શકીએ છીએ કે પ્રતિક્રમણનુ અનુષ્ઠાન કેટલુ બધુ મહત્ત્વનું છે. સામાયિક એટલે અનાદિકાળથી ભવભ્રમણાને કારણે થાકી ગયેલા આત્માને એ ઘડીને માટે શાન્તિ આપનારી ક્રિયા તે સામાયિક છે. કેમકે આત્મા અત્તિ સતત અતિવૃત્તિ આત્મા' આ વ્યુત્પત્તિથી એક ભવથી ખીજા ભવમાં જવા આવવા માટે નિરન્તર જેનું પ્રયાણ નિરાખાધ છે. તે આત્માને મનુષ્ય અવતારમાં શાન્તિ આપી શકાય છે. જયાં જધન્યથી એ ઘડી સુધી અને ઉત્કૃષ્ટથી જીન્દગીના છેલ્લા શ્વાસ સુધી, નવા પાપનાં દ્વાર (આશ્રવમાગ) અંધ કરી દેવાનુ તથા નવા પાપ રોકયા પછી જ જૂના પાપાને ખંખેરવાના હાય છે. માનસિક જીવનમાં સ્મૃતિ રહે તે માટે આ સામાયિક અરિહંત સિદ્ધ અને આચાય ભગવંતની સાક્ષીએ કરવામાં આવે છે. ત્યાં સાધક પાતે આવી પ્રતિજ્ઞા કરે છે કે હું મારા (નિયમ સુધી :PIC ૧. મન, વચન અને કાયાથી. ૨. મન અને વચનથી. ', Page #372 -------------------------------------------------------------------------- ________________ શતક-૩ જુ. ઉદ્દેશક–૪] ૩. મન તથા કાયાથી. ૪. વચન તથા કાયાથી. ૫. કેવળ મનથી. ૬. કેવળ વચનથી. ૭. કેવળ કાયાથી. કાંઈપણ પાપ કરીશ નહી. [ ૩૧૯ આ પ્રમાણે સાધક માત્ર પેાતાની આત્માની શક્તિ જાણી લે અને માનસિક પરિસ્થિતિના નિર્ણય કરીને ઉપરના સાત ભાગમાંથી પેાતે કયા પ્રકારે પાપાના દ્વાર બંધ કરી શકે છે તેના પાકે પાયે નિશ્ચય કરીને, આવી પ્રતિજ્ઞા સ્વીકારે છે તે થ્યા પ્રમાણે ઃ ક મારા નિયમ સુધી હું કોઈપણ પ્રકારના પાપની, દ્વેષની રાગની, માહની અને ભાગવેલા ભોગોની ભાવના કરીશ નહી. અને પાંચે ઈન્દ્રિયાનું મૌન રાખીશ અર્થાત્ સ્પશેન્દ્રિય દ્વારા કોઈના પણ સ્પર્શ કરીશ નહી. જીભ ઇન્દ્રિય દ્વારા ખાવાનું પીવાનુ અને ખેલવાનુ બ ંધ કરીશ. નાકે ઈન્દ્રિયથી કોઈપણ સુગન્ધ કે દુન્ય પ્રત્યે સમભાવ રાખીશ. આંખ ઈન્દ્રિયને મધ રાખીશ અને કાન દ્વારા કયાંચે પણ થતી વાતને સાંભળીશ નહી. સાંભળવાની ઇચ્છા કરીશ નહી, આ પ્રમાણે પાંચે ઇન્દ્રિયને મધ રાખીશ અને આ પ્રમાણે પાંચ ઈન્દ્રિયેાને મૌનમાં રાખીને તે સાધક પોતાના આત્મામાં એવુ નિશ્ચય ખળ કેળવે છે કે હુ કોઈના નથી. માસ નિયમ સુધી સસારની કોઈપણ જડ કે ચેતન વસ્તુ મારી નથી હું કોઈના માપ નથી. શેઠ નથી, પતિ નથી, પત્ની નથી. સમ્યગદશ ન ાનચારિત્ર Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ૦]. [ભગવતીસૂત્ર સારસંગ્રહ વ્યાપાર છે. હું શુદ્ધ છું, અરિહંત સ્વરૂપ છું. આ પ્રમાણે બે ઘડીને માટે આત્માના સ્થાનમાં તદાકારતા પ્રાપ્ત કરીને ભવભવાંતરના થાકને ઉતારશે. આ પ્રમાણે નિયમ કરીને તથા ચુસ્તપણે પાળીને અત્યંત શ્રદ્ધા અને સાવધાની પૂર્વક સામાયિક ધર્મમાં સ્થિર રહેનારાસાધકને માટે આપણે ચક્કસ કહી શકીએ છીએ કે, આ ભાગ્યશાલીએ પાપ આવવાનાં સ્થાનેને પ્રયત્નપૂર્વક બંધ કર્યા છે માટે જ આવી વ્યવહારુ ક્રિયા જૈન શાસનને છોડીને બીજે કયાંએ પણ જોવા મળતી નથી. જયાંસુધી સામાયિક દ્વારા પાપના દ્વાર બંધ કરવામાં ન આવે ત્યાં સુધી ગમે તેવો પણ આધ્યાત્મિક માણસ, માળાદ્વારા જાપ કરનાર અને તેની ચર્ચા કરનાર પણ જીવનના રહસ્યને પામી શકે તેમ નથી. જેઓ આધ્યાત્મિક જીવનની ચરમ સીમાએ પહોંચી ગયેલા છે. તે તીર્થકરદે પણ જ્યારે દીક્ષા અંગીકાર કરે છે ત્યારે સૌથી પ્રથમ “સીમાફ..” આ સૂત્રથી સામાયિક જ ઉચ્ચરે છે. તેથી જ અનુમાન કરી શકાય છે કે તીર્થકર દેવેનું શાસન (આજ્ઞા) જ પરમ હિતકારી અને જીવન માત્રને પાપથી બચાવનાર છે. (૨) ચતુવિ શનિ જિનસ્તવન - પાપના દ્વાર બંધ કરવા માટે સામાચિકમાં પ્રવેશ કરેલા આત્માને જયારે આ પ્રમાણે અનુભવાય છે કે મેં નવા પાપેને તે રોકી લીધા છે પણ જૂના પાપને જોવા માટે આમામાં પાવર (ઈચ્છાશક્તિ)ની આવશ્યકતાં છે ત્યારે તે ભાગ્યશાળી લેગિરસ સૂત્રના શુદ્ધ ઉચારણ દ્વારા Page #374 -------------------------------------------------------------------------- ________________ શત–૩ નું ઉદ્દેશક-૪]. - વિરલ અથવા ગમે તેનાથી બેલાતા ગરાસ સૂચના એક એક શબ્દ પ્રત્યે અચાન રાખીને મનની પ્રસનતાપૂર્વક એકે એક તીર્થ કરદેવને નામપૂર્વક મન-વચન-કાયાથી નમસ્કાર કરે છે. માણસમાત્ર અધુરી શક્તિને માલિક છે અને તીર્થંકરદેવે પૂર્ણશક્તિના સ્વામી છે માટે શ્રદ્ધાપૂર્વક તીર્થકર પરમાત્માને નમસ્કાર કરનાર પિતાના આત્મામાં શક્તિનો સંચાર કરે છે અને આ પ્રમાણે કર્વને પોતાના જીવનમાં એક અભૂતપૂર્વ ઈચ્છાશક્તિ (WILL POWER) ને જન્મ આપે છે. (૩) ગુરુવન્દન ત્યારપછી જૈનધર્મને તથા તીર્થંકરદેવને ઓળખાવનાર ગુરુદેવને વન્દના કરવા માટે તે સાધક હોયાર થાય છે અને સમ્યફ, શ્રત, તથા ચારિત્ર સામાયિક દેવાવાલા પરમ દયાલ ગુરુભગવંતના ચરણમાં માથું મૂકીને વન્દના કરે છે. આ વાત આપણે માની લઈએ કે પ્રત્યેક જીવને જન શાસન પ્રાપ્ત કરાવનાર જુદા જુદા એકાદ ગુરુ જ હોય છે, તેથી તે જ ગુરુને માનીને બીજા આચાર્યો ઉપાધ્યાયે કે મુનિઓને ન માનવા. આ પ્રમાણેનું તાત્પર્યું ગુરુવન્દનનું હેઈ શકે નહી. ' માણસ ધર્મ મેળવે છે પોતાના આત્મકલ્યાણને માટે જ નહી કે એક જ ગુરુ પ્રત્યે દષ્ટિ રાગી બનીને બીજા ગુરુ એને અપમાનિત કરવા માટે. 1 . યદિ ધર્મ પામ્યાનું આ હાસ્ય. સાચું હોય તે રીતે દ્વીપમાં રહેનાર આહત મુર્વિસાસ્ત્ર આપણા ગાલ છે. Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ ] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ - ગુરુવન્દન કરતા આ ઉદાત્ત અને પવિત્ર ભાવના જે આપણા મનમાં હશે તે સાધકના જીવનમાં ગુણોને પ્રાપ્ત કરવા અર્થે નવા જ ચમત્કાર સજાશે. તે વ્યક્તિગત રાગી બનેલાને માટે મોક્ષના દ્વાર બંધ હોય છે–સદંતર બંધ હોય છે. આ સાધક જૈન શાસનને રાગી બનતો નથી. પણ અવસર આવ્યે જૈનશાસનને દ્રોહી બને છે, ગુરુસંસ્થાને તથા પોતાના આત્માને પણ દ્રોહી બને છે. કેમકે જે વ્યક્તિના આપણે દષ્ટિરાગી બનીએ છીએ તે આપણા માનેલા વ્યક્તિના હજારો શત્રુઓ પણ સંસારમાં વિદ્યમાન છે. આ સ્થિતિમાં આપણું ગુરુના શત્રુ તે આપણા અર્થાત વ્યકિતગત રાગીના પણ શત્રુ સિદ્ધ થશે. આમ થયે એક ગુરૂને વન્દન કરતે સાધક બીજા ગુરુઓનું અપમાન કરશે, ત્યારે તે સિદ્ધચક ભગવાનને પણ આરાધક શી રીતે બનશે? કેમકે સિદ્ધચક ભગવાનમાં આપણા પિતાના જ માનેલા આચાર્યો, ઉપાધ્યાયે અને મુનિ ભગવંતે બિરાજમાન નથી પણ અઢીદ્વીપમાં રહેલા સર્વે આચાર્યો ઉપાધ્યાયે અને સાધુઓથી શેભતું સિદ્ધચક યન્ત્ર છે. આ બધી તત્ત્વની વાતે પ્રત્યે દયાન રાખીને તથા આ રહસ્યનું મનન કરીને સાધક માત્ર વ્યકિતગત રાગી બનવા કરતાં જૈન શાસનને રાગી બને એજ પવિત્ર અને આત્મકલ્યાણ માટે સરળ માર્ગ છે. (૪) પ્રતિક્રમણુ-આ પ્રમાણે ત્રણે આવશ્યકેના માધ્યમથી આત્મામાં અપૂર્વ તેજ લાવીને સાધક પ્રતિકમણના સૂત્ર બેલવા પહેલા સર્વ સામાન્યથી રાશી લાખ છવાયોનિના જીને મિચ્છામિ દુક્કડં દીધા પછી પોતાના આત્મગત પાપની Page #376 -------------------------------------------------------------------------- ________________ શતક-૩ નું ઉદ્દેશક-૪] [૩૨૩ સેવના બદલપશ્ચાતાપ કરીને પોતાના પાંચે આચામાં, વ્રતમાં, ગુણવ્રતમાં, શિક્ષાત્રમાં જે કંઈ અતિચાર લાગ્યા હોય તે એક એકને યાદ કરીને તે અતિચારોની નિંદા કરે છે, ગહ કરે છે, તથા જિનેન્દ્ર ભગવંતેએ પ્રતિષેધ કરેલા કાર્યને કર્યા હોય અને કરવા કહેલ કાને પ્રમાદવશ ન કર્યા હોય તે માટે વારંવાર પોતાના આત્માની ગુરુ સાક્ષીએ ભર્સના કરે છે. આત્માને પરમાત્મા બનાવવા માટે આજ માર્ગ સરળ છે. મેલા કપડાઓને જયારે આપણે બેબીને આપીએ છીએ ત્યારે કપડા ઉજલા કરીને લાવજે.” આટલું કહેતાં જ મૂખ બેબી આ અર્થને મર્મ ન સમજે અને કપડા ઉપર સફેદ લગાવીને પાછા લાવે, તે શું થાય!જ્યારે સાવધાન અને ચાલાક બેબી આ અર્થને મર્મ બરાબર સમજે છે કે કપડા ઉપર લાગેલા મેલને સફ પાઉડર દ્વારા દૂર કરે અને નવા મેલને લાગવા દેવે નહીં તેથી કપડું જ્યારે મૂળ સ્થિતિમાં આવશે. અને લાગેલા મેલમાંથી મુક્ત થશે. ત્યારે કપડું સ્વતઃ ઉજજવલ બનશે. આજ પ્રમાણે આત્મકલ્યાણ કરવું” આને અર્થ સારી રીતે નહી સમજનારા સાધકો ગમે તેવા અનુષ્ઠાન કરીને સંતોષ માને છે. જ્યારે ગૂઢ રહસ્યના જાણકાર સાધકો “આત્મકલ્યાણ એટલે “આત્માને શુદ્ધ સ્વરૂપ તરફ લઈ જવો.” આવે અર્થ કરીને તેને લગતી જ ક્રિયાઓ કરશે; કપડાનાં મેલને. સાફ કરવા માટે સર્ફ અથવા તેજાબની ભઠ્ઠીને કામમાં લેશે.. તે પ્રમાણે આત્મા ઉપર લાગેલા કમેને–પાપને દૂર કરવા માટે પ્રતિક્રમણ જ કામ આવશે; પ્રાયશ્ચિત, પશ્ચાતાપ, આત્મનિંદા, પિતાના પાપને ગુરુ સમક્ષ કહી દેવા એજ પ્રતિકમણને Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪] [ભગવતીસૂત્ર સારસ ગ્રા ગૂઢા છે. આ પ્રમાણે નવા પાપાને રોકતા અને જૂના પાપાને ધાતા સાધક જ પરમાત્મા અને છે. કાયોત્સર્ગ :-ધોયેલા કપડાને ગળી તથા ઇસ્રી કરવામાં આવે છે તેવી જ રીતે પ્રતિક્રમણ કર્યાં પછી તે સાધકને એક વાતની યાદ આવે છે કે અત્યારસુધીના જે પાપા કર્યાં છે તે પાપેાથી ભરેલા આ શરીરને આભારી છે, માટે આ શરીરને દંડવા માટે ઉભા ઉભા અથવા બેઠા બેઠા એકાગ્રચિત થઈને કાયાની માયા ઘટાડવા માટે કાર્યાત્સગ કરશે. અને છેવટે આહાર, ભય, પરિગ્રહ અને મૈથુન સંજ્ઞામાં કાપ મૂકવા માટે અમુક નિયમ લઈને અમુક સમય સુધી આહારના, પાણીને, ખાટા વ્યાપારના પરિગ્રહના અને મૈથુન કના ત્યાગ કરવા રૂપ પ્રત્યાખ્યાન (પચ્ચખાણ) કરશે. અને ભાવપૂર્વક ત્યાગ કરીને પેાતાના પાપાને ધાવા માટે તૈયાર થયેલેા દેશવિરિત શ્રાવક, મુનિભગવ તાનુ સાહચર્ય સ્વીકારશે. અને શ્રમણેાપાસક બનશે. જયારે જીન્દગીના છેલ્લા શ્વાસ સુધી સામાયિક વ્રત લેનારુ મુનિ દ્દિન-પ્રતિદિન આ છ આવશ્યકોમાં મસ્ત ખનીને આગળને આગળ વધશે આવી સ્થિતિમાં અમાયી અર્થાત્ અપ્રમત્ત યુનિને વૈક્રિય શરીર મનાવવા માટેનું કંઈ પણ પ્રયાજન નથી. હવે પ્રતિક્રમણ માટે થાડું વિચારીએ, જે આત્મકલ્યાણ માટે સર્વશ્રેષ્ઠ સાધન છે. પ્રતિક્રમણમાં ખેલાતા સુત્રા ઉપર અક્ષરશઃ યાન આપવુ. ગ્રંથાશકય અર્થ ની વિચારણા પ્રત્યે ખ્યાલ રાખવા,સંઘની સાથેજ પ્રતિક્રમણ કરવું. જેથી સંઘમાં સંપ રહે અને અનુકૂળ સમય આવતાં શત્રુઓ સાથે પણ ક્ષમાપના કરવાના લાભ મળે. Page #378 -------------------------------------------------------------------------- ________________ શતક- ૩જું ઉદ્દેશક-૪] [8 ભાવિતાત્મા અણગારનું વિકવણ આ ઉદેશમાં ભાવિતાત્મા અનગાર જુદાં જુદાં પ્રકારનાં રૂપને અભિયોગ અને વિફર્વણ કરે કે કેમ? તથા એ પ્રમાણે માયી સાધુ કે અમાથી સાધુ કરે કે કેમ? એ સંબંધી પ્રશ્નોત્તર છે. સાર આ છે – ભાવિતાત્મા અનગાર બહારનાં પુગલોને લઈને મેટા, સ્ત્રીના રૂપને વિમુવી શકે છે. અને એવાં રૂપે વિક્રિય સમુદુઘાત કરીને આખા જંબુદ્વીપને આકીર્ણ વ્યતિકીર્ણ કરી શકે, એટલાં કરી શકે છે, પરંતુ તેમ કોઈવાર કર્યું નથી, કરતા નથી, ને કરશે પણ નહિ. શક્તિ એવી જરૂર હોય છે. આવી જ રીતે ભાવિતામા અનગાર, તરવાર અને ઢાલ લીધેલા પુરુષની જેમ એક હાથમાં પતાકા લીધેલા પુરુષની જેમ, એક તરફ જઈ કરીને બેઠેલા પુરુષની જેમ, એક તરફ પલોંઠી કરીને બેઠેલો પુરુષની જેમ, એક તરફ પર્યકાસન સંઘમાં સાધર્મિક વાત્સલ્ય માટે અપૂર્વ લાભ મળે છે. ધાર્મિક વાતાવરણ ઉત્પન્ન થાય છે. ગુણવંત પુરૂષોને સહવાસ મળે છે. સૂત્રોચ્ચાર શુદ્ધ બને છે. આપણા સંતાનોને પણ જૈન ધર્મ પ્રત્યે રાગ ઉદ્ભવે છે. પ્રભાવના કરવાને લાભ મળશે. આ બધી વાતોનું ધ્યાન રાખીને સૌ ભાગ્યશાલીઓએ પ્રતિક્રમણ કરવું જોઈએ તેજ આપણે આત્મા કંઈક આગળ વધશે. અને ભવને આંટો લેખે લાગશે. Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩ર૬] [ભગવતીસૂત્ર સારસંગ્રહ કરીને બેઠેલા માણસની જેમ-એમ જુદી જુદી જાતનાં રૂપે કરીને આકાશમાં ઉડી શકે છે. એવી એવી શક્તિ છે. પરંતુ એ પ્રમાણેનું વિક્ર્વણ થયું નથી. થતું નથી ને થશે પણ નહિં. આવી જ રીતે ભાવિતાત્મા અનગાર બહારનાં પુદ્ગલેને લઈને ઘેડાના, હાથીના, સિંહના, વાઘના, નાગના, દીપડાના, રીંછના, ન્હાના વાઘના અને શરભના રૂપને અભિજી શકે છે. અને તેમ કરીને અનેક પેજને સુધી જઈ શકે છે. તે પિતાની આત્મ ઋદ્ધિથી જ જાય છે, નહિં કે પરથિી . પિતાના જ કર્મથી જાય છે. નહિં કે બીજાના. પિતાનાજ પ્રયોગથી જાય છે. નહિં કે બીજાના. એ સીધા પણ જઈ શકે છે ને વિપરિત પણ જઈ શકે છે. એવા ઘોડા-હાથી વગેરેના રૂપમાં આવેલને અનગાર ઘેડે-હાથી ન કહેવાય, પણ તે અનગાર જ છે. આ પ્રમાણેનું તે વિક્ર્વણ માયી–અનગાર કરી શકે છે. અમારી ન કરે. એ પ્રમાણેનું વિક્ર્વણ કર્યા પછી જે તેની આલેચના અને પ્રતિકમણ કર્યા સિવાય જ તે સાધુ કાળ કરે તે તે કોઈ એક જાતના આભિયોગિક દેવલોકોમાં દેવપણે ઉત્પન્ન થાય છે. તે કિયા સંબંધી આલોચના અને પ્રતિક્રમણ કરીને જે અમારી સાધુ કાળ કરે, તો તે કોઈ એક જાતના અનાભિગિક દેવકેમાં દેવપણે ઉત્પન્ન થાય છે. મંત્રાદિ પ્રયોગ માયાવીને હેય ક, ૪૮. વૈક્રિયશક્તિ ધારણ કરનારા મુનિરાજેને માટે Page #380 -------------------------------------------------------------------------- ________________ શતક-૩ નું ઉદ્દેશક-૬] [૩૨૭ ગામ-નગરનું વિકર્વણુ આ પ્રકરણમાં પણ વિદુર્વણ સંબંધી જ હકીક્ત છે. સાર આ છે-મિથ્યાદષ્ટિ અને માયી-કષાયી ભાવિતાત્મા અનગાર વીર્યલબ્ધિથી, વૈક્રિયલબ્ધિથી અને વિર્ભાગજ્ઞાન લબ્ધિથી રાજગૃહમાં રહીને વાણારસી નગરીનું વિતુર્વણ કરી શકે છે, અને તદુગત રૂપને જાણે અને જુએ છે પરતુ તે તથાભાવે ન જાણે ને જુએ. અન્યથા ભાવે–એટલે જેવું છે એનાથી વિપરીત રીતે જાણે ન જુએ. એનું કારણ એ છે કેએ સાધુના મનમાં એમ થાય છે કે-વાણારસીમાં રહેલે હું રાજગૃહનગરીની વિદુર્વણ કરીને તગત રૂપને જાણું છું ને જોઉં છું, એમ તેનું દર્શન વિપરીત હોય છે. આવી જ રીતે ઉપર પ્રમાણેને અનગાર જે વાણારસીમાં રહીને રાજગૃહ નગરીનું વિદુર્વણ કરે તે પણ તે ઉલટું જ આ પ્રશ્નોત્તર છે! જે અત્યન્ત સ્પષ્ટ છે. અહીં પણ એટલું સમજવાનું કે, અમારી–અપ્રમત સાધુ વૈક્રિયશક્તિને પ્રગ કરે છે. શા માટે કરે છે? (૧) ચતુર્વિધ સંઘના ગક્ષેમને માટે કંઈ પણ પ્રોજન હોય ત્યારે વૈકિય શક્તિનો ઉપયોગ કરે છે અને પછીથી તે કમની આલોચના તથા પ્રતિક્રમણ કરી લે છે. (૨) વૈષયિક સુખને માટે સ્વાદિષ્ટ ભજનને માટે તથા ભૂતિકર્મને માટે આયોજે છે. (૩) જેની આદિમાં છે અને અંતે “સ્વાહા હોય તે મંત્ર પ્રયોગ કહેવાય છે. Page #381 -------------------------------------------------------------------------- ________________ કસ્ટ] [ભગવતીસૂત્ર સારસંગ્રહ દેખે. કારણ કે તે પિતાને રાજગૃહમાં રહીને વિકૃણ કરતે હેય, એમ જુએ છે આવી જ રીતે રાજગૃહ અને વાણારીની વચમાં કઈ મેય મેપદ વર્ગની વિદુર્વણ કરે અને તે પછી તે વાણારસીમગરી અને રાજગૃહનગરની વચ્ચે મેટા જનપદ વળને જાણે અને જુએ, પરંતુ તેને તથાભાવે ન જાણે અને ન જુએ. અન્યથા ભાવે જાણે અને જુએ. કારણ કે તેના મનમાં એમ થાય છે કે–આ વાણારસી નગર છે અને આ રાજગૃહનગર છે. તથા એ બેની વચ્ચે આવેલું આ એક જ જનપદ વર્ગ છે, પણ તે મારી વિયલબ્ધિ, વૈક્રિય લબ્ધિ, વિર્ભાગજ્ઞાન લબ્ધિ નથી. તેવું તે સાધુને વિપરીત દર્શન થાય છે. (૪) સાધના અથવા ઔષધિ સંગને આગ કહેવાય છે (૫) મનુષ્યની, પશુઓની અને ઘરની રક્ષા માટે, ભસ્મ મુસ્તિકા તથા સુતર દ્વારા કરાતા પ્રાગને અને ભભૂતિ નાખવી, મંત્રીને ધૂલ તથા રાખ નાખવી. દેરા ધાગા કરવા તે બધાને ભૂતિકર્મ કહેવાય છે. આ પ્રમાણે જે સાધુ મંત્ર, આગ અને સૂતિકર્મને પિતાના અંગત લાભને માટે, સારા આહારના લેભને માટે, સારા કપડા મેળવવા માટે તથા વિષયવાસનાના સુખને માટે કરે છે તે સાધુ કાળ કરીને “આભિગિક દેવ બને છે. જયાં મોટા દેવેની આજ્ઞામાં રહેવાનું કામ હોય છે. અર્થાત્ દેવામાં પણ દાસ તરીકે જીવન પૂરું કરે છે. Page #382 -------------------------------------------------------------------------- ________________ શતક-૩નું ઉદ્દેશક–પ ] [ રૂરલ આ પ્રમાણે વિપરીત–ઉલટુ જ્ઞાન મિથ્યાદષ્ટિ, માયી, ભાવિતાત્મા અનગારને માટે કહ્યું છે, પરંતુ કોઈ અમાયી, સમ્યગૂદષ્ટિ, ભાવિતાત્મા અનગારને માટે જે ઉપર પ્રમાણે અને તે તે તથાભાવે જ જાણે-જુએ, અન્યથાભાવે ન જાણેન જુએ. હવે કોઈ ભાવિતાત્મા અનગાર બહારમાં પુગલે મેળવ્યા સિવાય મોટા ગામને, રૂપને, નગરનાં રૂપને કે સંનિવેશના રૂપને વિકુને સમર્થ નથી. પણ બહારનાં પુદ્ગલોને મેળવીને વિકને સમર્થ છે. એવી એની શક્તિ છે. પરંતુ તે પ્રમાણે થતું નથી, થયું નથી ને થશે પણ નહિં. ચમારના આત્મરક્ષક દેવો ચમરના આત્મરક્ષક દેવ ૨૫૬૦૦૦ છે. E૧૯. દક્ષિણાર્ધપતિ ચમર ઈન્દ્રને અંગરક્ષક દેવે કેટલા છે? આ પ્રમાણેના પ્રશ્નમાં ભગવાન ફરમાવે છે કે, સામાન્યતઃ અંગરક્ષક દેવે પિતાના માલિક ઈન્દ્રમહારાજની રક્ષા માટે તૈયાર રહેલા હોય છે. બખ્તર પહેરેલા, ધનુષ્યબાણને તૈયાર કરીને રહેનારા, ડોકમાં આભૂષણને પહેરેલા, જુદી જુદી જાતના શસ્ત્રોને ધરનારા, ઢાલ અને તલવારને શમનાશ, ઈન્દ્રમહારાજને કોઈપણ જાતે વાંધો ન આવવા દે તેવા મને રથવાલા, પરસ્પર સંપ કરીને રહેલા અને વારા ફરતી ચી કરનારા, અત્યંત વિનયવાણા વિવેકી અને સુન્દર હોય છે. પ્રત્યેક ઈન્દ્રને જેટલી સંખ્યામાં સામનિક દેવે હોય છે તેનાથી ચારગુણી સંખ્યામાં અંગરક્ષક દેવ હોય છે. તે નીચે મુજબના કેપ્ટકથી જાણવું. Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ ] [ ભગવતીસૂત્ર સાર સંગ્રહ અંગરક્ષક દેવોની સંખ્યા ૨.૫૬૦૦૦ ૨.૪૦૦૦૦ ૨૪૦૦૦ ઈન્દ્ર સામાનિક દેવેની મહારાજાઓ સંખ્યા ૧ ચમર ઈન્દ્ર ૬૪ હજાર ૨ બલી ઈન્દ્ર ૬૦ હજાર ૩ શેષ ભવનપતિ ઈન્દ્રો ૬ હજાર ૪ શકેન્દ્ર ૮૪ હજાર ૫ ઈશાનેન્દ્ર ૮૦ હજાર ૬ સનકુમાર ૭૨ હજાર ૭ મહેન્દ્ર ૭૦ હજાર ૮ બ્રોન્દ્ર ૬૦ હજાર ૯ લાન્તકેન્દ્ર ૫૦ હજાર ૧૦ મહાશુક ૪૦ હજાર ૧૧ સહસ્ત્રાર ૩૦ હજાર ૧૨ પ્રાણત ૨૦ હજાર ૧૩ અશ્રુત ૧૦ હજાર ૩. ૩૬૦૦૦ ૩.૨૦૦૦૦ ૨.૮૮૦૦૦ ૨.૮૦૦૦૦ ૨.૪૦૦૦૦ ૨.૦૦૦૦૦ ૧.૬૦૦૦૦ ૧.૨૦૦૦૦ ८०००० ૪૦૦૦૦ શકના લોકપાલ આ પ્રકરણમાં ઈન્દ્રોનાં લેપાલે, તેમનાં વિમાને વિગેરે સંબંધી હકીકત છે. આ પ્રશ્નોત્તરે રાજગૃહમાં થયા છે. સાર આ છે – શકના ચાર લોકપાલ છે –સેમ, યમ, વરૂણ અને વૈશ્રમણ. એમનાં ચાર વિમાને છે. સંધ્યાપ્રભ, વરશિષ્ટ, Page #384 -------------------------------------------------------------------------- ________________ શતક–૩ જુ. ઉદ્દેશક-૬] [૩૩૧ સ્વયંજવલ અને વલ્ગુ. સામનું સધ્યાપ્રભ નામનું વિમાન જખૂદ્વીપના મ ́દર પર્વતની દક્ષિણે, રત્નપ્રભા પૃથ્વીના રમણીય ભૂમિ ભાગથી ઊ ંચે, સૌધમ કલ્પમાં અસંખ્ય ચેાજન ગયા પછી ‘સંધ્યાપ્રભ’ નામનું વિમાન આવે છે. ચમનું વરશિષ્ટ નામનું મહાવિમાન સૌધમ પથી અસંખ્ય હજાર ચેાજન મૂકયા પછી આવે છે. વરૂણનુ સ્વયંજવલ નામનુ' મહાવિમાન સૌધમ કલ્પથી અસંખ્ય હજાર ચેાજન મૂકયા પછી આવે છે. વૈશ્રમણનું વલ્ગ નામનુ મહાવિમાન સૌધર્માવત'સક વિમાનની ઉત્તરમાં છે. આ પ્રકરણમાં લેાકપાલેાની આવરદા અને તેમની મીજી સમૃદ્ધિનું પણ વર્ણન આવે છે. પ . ૫૦. ૩૨ લાખ વિમાનાના અધિપતિ શક્રેન્દ્રને ચારે દિશાઓના રક્ષક સામ, ચમ, વરૂણ અને કુબેર નામે ચાર લેાકપાળે છે તેમાંથી સેામદેવનું વિમાન કયાં આવેલુ છે? તેને ઉત્તર આ પ્રમાણે છે. સૂર્ય, ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારાઓના વિમાનથી ઘણા ચેાજન ઉચે ગયા પછી, અશાકાવત...સક, સપ્તપર્ણી વતસક, ચંપકાવત...સક, ધૃતાવત ́સક અને સૌધર્માવત સક આ પ્રમાણે પાંચ અવત સકે કહ્યા છે. તેમાંથી સૌધર્માવત સર્ક નામના મહાવિમાનની પૂર્વ સૌધમ દેવલાક છે તેમાં અસંખ્ય ચેાજન દૂર ગયા પછી દેવરાજ શક્રેન્દ્રના લેાકપાળ સેામ નામના મહારાજનું ‘સન્ધ્યાપ્રભ’ નામનું મહાવિમાન આવેલું છે. Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨] સામ લાકપાલની આજ્ઞામાં નવે ગ્રહો આ સામ નામના લેાકપાળની આજ્ઞામાં સેામકાયિકા, સામદેવકાચિકા, વિધુકુમાશ વિદ્યુત્ક્રુમારિઓ, ચન્દ્રો, સૂર્યાં, ગ્રહેા, નક્ષત્રો, તારા તથા ખીા પણ દેવા છે. [ભગવતીસૂત્ર સારસ ગ્રહ તથા મેરૂપર્વતની દક્ષિણે ઉત્પન્ન થનારા, ગ્રહદ્વન્દ્વો, ગ્રહમૂશલો, ગ્રહગજિ તા,ગ્રહયુદ્ધો,ઉલ્કાપાતા, દિગ્દાહા,ગજા રવા વિજળી, ધૂલની દૃષ્ટિએ, ચન્દ્રગ્રહણેા, સૂર્ય ગ્રહણા, તથા સૂર્ય ચન્દ્રના પરિવેષા ઇન્દ્રધનુષા, આદિ જે થાય છે અને માનવજાત ઉપર જેમની અસર સ્પષ્ટ દેખાય છે. તે આ સામ નામના લેાકપાળથી અજાણ નથી. તથા મંગળ, ગ્રહ, શનૈશ્વર, ચન્દ્ર, સૂર્ય, શુક્ર, બુધ, ગુરૂ, અને રાહુ દેવા પણ આ લેાકપાળને અભિમત છે. સાર આ છે કે આ મખા ગ્રહેા મનુષ્યજાતિ તથા પશુજાતિના પ્રાણક્ષય, જનક્ષય, કુલક્ષય આદિને કરનારા છે. અને આ લેાકપાળની આજ્ઞામાં રહે છે અર્થાત્ પુત્ર જેવા છે. તીર્થંકર દેવાના અનન્ય ચરણ ભક્ત ઈન્દ્ર મહારાજના આજ્ઞાપલક સામ નામના લેાકપાળની આજ્ઞામાં ગ્રહેાના નિવાસ છે. માટે ગ્રહેા પણ જિનેન્દ્ર ભક્ત હોવાના કારણે પ્રતિષ્ઠા આદિ વિદ્યાનેામાં તેમને આ પ્રમાણે અ ંજલી આપીએ. ૐ સૂર્ય-સોમા ર-બુધ-પુરુ–ગુલશનૈશ્ચર–ાદુकेतु प्रमुखाः ग्रहाः सुपूजिताः सन्तु, सुग्रहाः सन्तु पुष्ठिदाः સત્તુ, તુષ્ટિાઃ સન્તુ, માહવાઃ સન્તુ, સમહોત્સવરાઃ સન્તુ । આ પ્રમાણે કહીને ગ્રહાને પુષ્પા વગેરેથી પૂજીએ છીએ. Page #386 -------------------------------------------------------------------------- ________________ શતક-૩નું ઉદ્દેશક-૭ [૩૩૩ યમનું વર્ણન યમ નામના બીજા કપાળ માટે આ પ્રમાણે જાણવું. સૌધર્માવલંક મહાવિમાનના દક્ષિણભાગે સૌધર્મ કલ્પ છે, ત્યાંથી અસંખ્યાત હજાર એજન મૂક્યા પછી, ઈન્દ્રમહારાજની આજ્ઞામાં રહેવાવાલા આ લોકપાળનું વિમાન આવે છે. જે વિમાનની લંબાઈ પહોળાઈ ૧૨ લાખ એજનની છે. આ લેપાળની આજ્ઞામાં, યમકાયિક, યમદેવકાયિક, પ્રેતકાયિક, (વ્યન્તર વિશેષ), પ્રેતદેવકાયિક, અસુરકુમાર, અસુરકુમારિઓ, કંદર્પો, નરકપાળે આદિ બીજા પણ દે છે. જે નીચે પ્રમાણેનાં વિદને, ઉપદ્ર, કલહ, એકબીજા સામે બેલાબોલી, બીજા પ્રત્યે ખાર, મહાયુદ્ધો, સંગ્રામે, મહાપુરૂષોનાં મરણે, રુધિરપાત, ગામ–દેશ–મંડળ-નગરનાં રે, માથાને દુઃખાવો, આંખની પીડા, કાનની વેદના, નખનાં રેગ, દાંતની પીડા, વળગાડ, યક્ષ–ભૂતની પીડા, એકાન્તરીયા તાવ આદિ ઉદ્વેગ, ખાંસી, દમ, અજીર્ણ, પાંડુરોગ, હરસ, ભગંદર, છાતી-માથું તથા ચેનિનું અને પડખાનું, કાખનું વગેરેનું શૂળ, મરકીરાગ, તીડ, મચ્છર, જૂ, માકડ આદિના ઉપદ્રો આદિ બીજા પણ રેગ કરનારા છે. આ યમદેવની આજ્ઞામાં રહેનારા ૧૫ પ્રકારના પરમાધામિઓ નારક અને આ પ્રમાણે પીડા આપે છે. ૧૫ પરમધામિઓ (૧) વ–નારક છેને ઉંચેથી નીચા ફેકે છે.' (૨) અરી--અસુરે કાતર વડે નારકોના કડા કરીને ભાઠાંમાં પકાવવા ચાગ્ય બનાવે છે Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪] [ભગવતીસૂત્ર સારસંગ્રહ (૩) રામ––નારકેને શાતન પીડા આપે છે. એટલે છોલે છે. (૪) વ–નારકના આંતરડાઓ અને હૃદયને બહાર 'કાઢે છે અને બીજી પણ પીડાઓ આપે છે. (૫) રૌદ્ર--બરછી અને ભાલા વગેરેથી નારકીના જીવને આ પરાવવાનું કામ કરે છે. (૬) –નારકના અંગેને તથા ઉપાંગોને ચીભડાની જેમ ચીરી નાંખવાનું કામ કરે છે. (૭) વઢ--કડાઈમાં નાંખીને નારકોને રાંધે છે. (૮) મહા ––નારક છના ચીક્કાસવાલા માંસના ટૂકડા એને ખાંડે છે. અને સ્વાદ લે છે. (૯) તિ––તલવારની ધારા જેવા પાંદડાઓનું વન બનાવીને નારક જીવને તેમાં ફે કે છે. (૧૦) –-ઘડામાં નારકને રાંધે છે. (૧૧) મનુષ–ધનુષ્યના બાણ વડે વીંધવાનું કામ કરે છે. (૧૨) વાસ્તુ–ગરમા ગરમ રેતીમાં નાંખે છે. (૧૩) વૈતાળી--પરૂ, લેહી વગેરે ગંધાતા પદાર્થોથી ભરેલ | નદીમાં નારક જીને નાંખવાનું કામ કરે છે. (૧૪) હરેશ્વર--શાલ્મલી, (વજ જેવા કાંટાવાલા)ઝાડ ઉપર નારક જીને ચઢાવવામાં આવે છે. (૧૫) મોજ-ભય પામેલા નારકેને વાડામાં પૂરી રાખે છે. Page #388 -------------------------------------------------------------------------- ________________ શતક–૩ નું ઉદ્દેશક-૭] [૩૩૫ વરૂણનું વર્ણન હવે ત્રીજા વરૂણ નામના કપાળનું આ પ્રમાણ વર્ણન કરે છે. જે સૌધમાં વતંસક મહાવિમાનની પશ્ચિમે વરૂણરાજનું સ્વયંજલ નામનું મહાવિમાન છે, આ લેકપાળની આજ્ઞામાં વરૂણકાયિક, વરૂણદેવકાયિકે નાગ કુમાર, નાગકુમારિકાઓ, ઉદધિકુમારે, ઉદધિકુમારિકાઓ, સ્વનિત કુમારે, સ્વનિત કુમારિકાઓ આદિ બીજા પણ ઘણું દે રહે છે. જેઓ – અતિવૃષ્ટિ – વેગ પૂર્વક વરસાદ વરસાવે છે. મંદિર – ધીમે ધીમે વરસાદ આવે છે. સુષ્ટિ – અનાજ વગેરેને સારે પાક થાય તેવરસાદ. દુવૃષ્ટિ –અનાજ વગેરે ન પાકે તે વરસાદ. કોમે–પહાડની તલેટીથી પાણીની ઉત્પત્તિ. કોલ્હી:તલાવ વગેરેમાં ભરેલો પાણીને સમૂહ. ઉપવા–પાણીના થોડા થોડા રેલા. કહું – પાણીના વધારે રેલા. આદિ ઉપરના વરસાદને કરનારા હોય છે. વર્ષોથી હાનિ લાભ કરનારા છે. આ લોકપાળને કર્કોટક, કઈમક, અંજન, શંખપાલક, પું, પલાશ, મેદ, જય, દધિમુખ, અચંપુલ અને કાતરિક જેવા દેવો અપત્ય સમાન છે. આમ કર્કોટક એટલે લવણસમુદ્રના ઇશાન ખુણે અનુવેલંધર નામે નાગરાજને કટક નામે પહાડ છે. ત્યાં રહે. નારા નાગરાજ પણ કર્કોટક કહેવાય છે. આ પ્રમાણે બીજા દેવેને માટે પણ સમજવું. Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬] [ભગવતીસૂત્ર સારસંહ વરૂણુનું આધિપત્ય જૈનશાસનને ભક્ત શ્રી વરૂણદેવ કુવા, વાવડી, તલાવ, નદી, નાલા આદિમાં રહેલા પાણી ઉપર વર્ચસ્વ ધરાવે છે. માટે અરિહંત દેવેના અધેિક માટે શાન્તિસ્નાત્ર અષ્ટોતરી સ્નાત્ર પૂજા માટેનું પાણી સબહુમાન અને સવિધિ લાવવામાં આવે છે. જે માટે અઠ્ઠાઈ મહોત્સવ ક૨વામાં આવે છે અને ચતુર્વિધ સંઘ વાજતે ગાજતે જલયાત્રાને વરઘોડે (જેમાં સેંકડો-હજારે રૂપીઆ ખર્ચાય છે) ચઢાવે છે અને પાણીના સ્થાને જાય છે ત્યાં અપેિક માટે લેવાતાં પાણીની વિધિ આ પ્રમાણે કરવામાં આવે છે વિધિકારક અષ્ટપ્રકારી પૂજાની સામગ્રી દ્વારા વરૂણદેવનું આ પ્રમાણે મંત્ર બોલે છે. "ॐ ववव नमो वरुणाय, पांशहस्ताय, सकलयादोधीशाय, सकलअलपक्षाय, सकलनिलयाय, सकलसमुद्रनी सरोवरपल्लवनिझरकूपवापीस्वामिमेऽमृतकाय देवाय अमृतं देहि देहि अस्त साक्य स्रावय, नमोऽस्तु ते स्वाहा ।" આ મંત્ર બોલીને વરૂણ દેવની અષ્ટ પ્રકારી પૂજા કરે છે કુવા આદિથી પાણી કાઢીને આ મંત્ર બોલવામાં આવે છે “ ही अमृते, अमृतोद्भवे, अमृतवर्षिणी. अमृतं स्रावय स्रावय જે તે વી* * *. સૂ હૂ હૂ જ ही द्रावय द्रावध हाँ अलदेवीदेवा अत्रं आगच्छत आगच्छत - પણ અમુક અમુક મને છેલીને અષ્ટપ્રકારી પૂજા થાય છે. અને કળાએ ભરીને વાજતે ગાજતે મંદિરમાં મૂક્યું છેમં દ્વારા ફ્લેલું પાણી અરિહંતદેવના અભિષેક માટે કામમાં આવે છે. . . . . Page #390 -------------------------------------------------------------------------- ________________ શતક-૩નું ઉદ્દેશક-૮] આધિપત્ય ભેગવનારા દેવ આ પ્રશ્નોત્તર રાજગૃહમાં થયા. - કુવા–વાવડીના કીનારે વરૂણદેવને આમંત્રવા માટે આ થઈએ વંદન કરવાના હોય છે. જેમાં આઠમી શુઈના પ્રારંભમાં “નવયg fમ ૩૦ર૦૦ ૧ નવકાર કાયેત્સર્ગ અને આ પ્રમાણે થઈ - માસનસમારીન, ઝિશા રાત્રધારાણિરાજ | મારામારાવા, વિવિ, ટુરિતાનિ વો વો” . ત્યાર પછી હાથ જોડીને આ પ્લેક બેલાય છે. ' આ પ્રમાણે :करोतु शान्ति जलोवताऽसौ, मम प्रतिष्ठाविधिमाचरिष्यतः । आदास्यते वा मम वारि तत्कृते, प्रसन्नचितः अदिशत्वनुशाम् ॥ દશદિકપાળના પાટલા પૂજનમાં પણ વરૂણદેવને આ 3 પ્રમાણે સાદર આમંત્રણ આપીએ છીએ. નમો વાળાએ અનિધિષ્ટાચાર જિતवाहनाय पाशहस्ताय, सपरिजनाय, अमुकगृहे वृद्धस्नात्र महोत्सवे आगच्छ आगच्छ स्वाहा।" આવી રીતે સમંત્ર વધાવીને, આલેખીને, આહવાન કરીને, સ્થાપીને, નિમંત્રણ આપ્યા પછી અષ્ટ દ્રવ્ય અર્પણ કરાય છે. અને હાથ જોડીને આ પ્રમાણે વિનવીએ છીએ. यः प्रतीचीदिशो नाथो करूणा मकरस्थितः । .. मरस्य शान्तये सोऽस्तु बलिपूजां प्रतीच्छतु ॥ ૨૨ Page #391 -------------------------------------------------------------------------- ________________ ૮] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ કુબેરનું વર્ણન હવે ચોથા કપાળ વૈશ્રમણ કુબેરનું વિમાન સૌધર્મવતંસક નામના વિમાનથી ઉત્તર ભાગે છે. તેની આજ્ઞામાં વૈશ્રમણ કાયિક, ઐશ્રમણદેવ કાયિક, સુવર્ણકુમાર, સુવર્ણ કુમારિઓ, દ્વીપકુમાર અને કુમારિઓ, દિકકુમાર અને કુમારિઓ, વાણવ્યંતર અને સ્વંતરિ આદિ બીજા પણ દેવે છે, જે લેહ, સુવર્ણ, રજત, હીરા, મેતી, માણેક, સીસું અને બીજા પણ કપડા, ફળ, પુષ્પ આદિને વર્ષાદ (વરસાદ) કરનાર છે. ગમે ત્યાં દાટેલા ધન-આદિને જાણનાર છે. અને તે તે સ્થાનેથી ધનને લઈને તીર્થકર દેના જન્માદિ સમયે વરસાવવાનું કામ કરે છે. આ લોકપાળ, ગ્રહદે, જૈન શાસનને માન્ય છે. માટે જ શાંતિ–સ્નાત્ર, અંજનશલાકા, પ્રતિષ્ઠા આદિ વિધિમાં નવગ્રહ, દશે દિકપાળ પૂજાય છે. સન્માનાય છે. અને મેટી શાંતિમાં પ્રતિદિવસે મરાય છે. આ પ્રમાણે – “પ્રાથQિર્થીકા યુવા ગ્રુપતિ-સુદ-શૌચર राहु-केतु सहिताः सलोकपालाः सोम-यम-वरुण कुबेरवासवादित्य-स्कंद-विनायक-उपेत्ताः (युता) ये चान्येऽपि ग्राम नगर-क्षेत्र देवता आदयः सर्वे प्रीयन्तां प्रीयन्तां, अक्षीणकोष्ठागारा नरपतयश्च भवन्तु स्वाहा ॥ .. . આ પ્રકરણમાં અસુરકુમારાદિ દેવડ ઉપર આધિપત્ય ભેગવતા દેવેનું વર્ણન છે. સાર આ છે – આયુરકુમાર દેવે ઉપર આધિપત્ય ભોગવતા દસ દેવ છે તે આ છે -ચમર, સોમ, યમ, વરુણ, કૌશમણ, બલિ, સેમ, યમ, વરુણ, વૈશ્રમણ Page #392 -------------------------------------------------------------------------- ________________ શતક-૩ નું ઉદ્દેશક-૮]. [૩૩૯ નાગકુમાર ઉપર અધિપત્ય ભેગવતા દેવે – ધરણું, કાલવાલ, કેલવાલ, શૈલપાલ, શંખવાલ ભૂતાનંદ, કાલવાલ, કેલવાલ, શંખવાલ અને શૈલપાલ. સુવર્ણકુમારના અધિપતિઓ – વેણુદેવ, વેણુદાલિ, ચિત્ર, વિચિત્ર, ચિત્રપક્ષ ને વિચિત્રપક્ષ. . વિદ્યકુમારના અધિપતિઓ – હરિકાન, હરિસહ, પ્રભ, સુપ્રભ, પ્રભાકાન્ત ને સુપ્રભાકાન્ત. અગ્નિકુમારના અધિપતિઓ :–અગ્નિસિંહ અગ્નિમાણવ, તેજસ તેજસિંહ, તેજકાન્ત ને તેજપ્રભ. દ્વીપકુમારના અધિપતિઓ – પૂર્ણ, વિશિષ્ટ, રૂપ, રૂપાંશ, રૂપકાન્ત, અને રૂ૫પ્રભ. ઉદધિકુમારના અધિપતિઓ :–જલકાન્ત, જલપ્રભ, જલ, જલરૂપ, જલકાન્ત ને જલપ્રભ. . | દિકુમારના અધિપતિઓ – અમિતગતિ, અમિતવાહન, ત્વરિતગતિ, ક્ષિપ્રગતિ, સિંહગતિને સિંહવિક્રમગતિ. વાયુકુમારના અધિપતિ :- લંબ, પ્રભંજન, કાલ, મહાકાલ, અંજન અને રિષ્ટ. . સ્વનિતકુમારેના અધિપતિઓ – શેષ, મહાઘોષ; આવત્ત, વ્યાવર્તા, નંદિકાવત્ત અને મહાનંદિકાવત્ત. દક્ષિણ ભવનપતિના ઈન્દ્રના પ્રથમ લોકપાલ આ છે – સેમ, કાલવાલ, ચિત્ર, પ્રભ, તેજસૂ, રૂપ, જલ, ત્વરિતગતિ, કાલ અને આયુક્ત. પિશાચકુમારના અધિપતિ બને છે.—કાલ, મહાકાલ, સૂરૂપ, પ્રતિરૂપ, પૂર્ણભદ્ર, માણિભદ્ર, ભીમ, મહાભીમ, Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦]. ભિગવતીસૂત્ર સારસંગ્રહ કિંનર, કિં૫ર્ષ, સપુરુષ, મહાપુરુષ, અતિકાય, મહાકાય, ગીતરતિ, ગીતયશ, એ બધા વાણુવ્યન્તર દેવેના ઈન્દ્રો છે. તિષિક દેવેના અધિપતિ બને છે––સૂર્ય ને ચંદ્ર. સૌધર્મ અને ઈશાન કોણના અધિપતિ ––શક, સેમ, યમ, વરુણ, વૈશ્રમણ, ઈશાન, સોમ, યમ, વરુણ અને વિશ્રમણ. ઇન્દ્રિયોને વિષય આ પ્રશ્નોત્તરે રાજગૃહમાં થયા. આમાં ઈન્દ્રિયના વિષયો કેટલા પ્રકારના છે. એ આ પ્રકરણમાં બતાવ્યું છે. તેના માટે કહ્યું કે-ઈન્દ્રિના વિષયે પાંચ પ્રકારના છે. શ્રોતેન્દ્રિય વિષય અને યાવત સ્પર્શેન્દ્રિયને વિષય. આ સંબંધી જીવાભિગમ સૂત્રને તિષિક ઉદ્દેશે જોવાની ભલામણ કરી છે." પાંચે ઈનિદ્રાની વિષદ્ વ્યાખ્યા ૫૧. “વવિષયક નિયતાનિયાળ આ ઉક્તિને અનુસારે ગતભવમાં ઉપાર્જન કરેલ પંચેન્દ્રિય જાતિનામકમને લઈને આ ચાલુ ભવમાં માનવને ઇન્દ્રિયની પ્રાપ્ત થાય છે. પહેલા વર્ણન કરી ગયા છીએ કે આત્માને જે દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ થાય તે ઈન્દ્રિયને આત્માએ જ પિતાની મેળે રચેલી છે Page #394 -------------------------------------------------------------------------- ________________ શતક–૩ નું ઉદ્દેશક-૮] [૩૪૧ આ ઈન્દ્રિયેનું વિષય ગ્રહણ સર્વથા નિયત હોય છે. માટે તેમાં કઈ પણ ઈશ્વરની કે દેવદેવીની દખલગિરી નથી હતી. મહાભયંકર અંધકારમાં એક ફળ આપણા હાથમાં આવે છે, તેને સ્પર્શ કરવાથી જ તેના આકાર વિશેષને લઈને આપણે નિર્ણય કરીએ છીએ કે “આ કેરી છે.” દબાવવાથી “પાકી ગયેલી લાગે છે.” ટૂંધવાથી તેમાં મીઠે રસ છે એમ જાણી શકાય. પણ અંધારામાં આંખ પોતાનું કામ નહી કરવા છતાં પણ આપણે 'કલ્પીએ છીએ કે, આ કેરી પીલારંગની છે. આ પ્રમાણે કેરીના પીલારંગની કલ્પનામાં ઈશ્વરને સાક્ષાત્કાર નથી પણ “અનુગ્રહ, ઈહા, અપાય, ધારણા આ ચારે પ્રકારના મતિજ્ઞાનમાંથી “ધારણા” નામના મતિજ્ઞાનને જ ચમત્કાર છે. કોઈપણ પદાર્થના જ્ઞાનમાં “ધારણા શકિતવડે જે પદાર્થોના રૂપ, રંગ, આકાર આદિ આપણા મગજમાં સ્થિર થયા હશે તે જ પ્રમાણે ધારણા પણ તેની તીવ્ર રહે છે. અને આ લબ્ધિના કારણે જ કઈ પણ અવધારિત પદાર્થ જ્યારે સામે આવે છે ત્યારે તેને નિર્ણય કરતાં વાર લાગતી નથી. અવધાન પ્રયોગમાં દેવીશક્તિને ચમત્કાર નથી પણ ધારણા” શક્તિનો જ ચમત્કાર હોય છે. હાથચાલાકીના પ્રયોગ કરતાં જે ધારણ દૃઢ થાય છે. તેનાથી જાદુઈ પ્રયોગ થઈ શકે છે. ઈન્દ્રિય પાંચ છે. સ્પર્શન, રસન, પ્રાણ, ચક્ષુ અને શ્રવણ. Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨] [ભગવતીસૂત્ર સારસંગ્રહ આ પાંચમાં કસાધન અને કરણ સાધનથી વિગ્રહ કર જેમ કે- “સ્થાતિ-ધ્રુફતેગનેનેતિ ન” અર્થાત્ બીજા પદાર્થોને જે સ્પર્શ કરે છે, અથવા આત્માના ઉપયોગ વડે જે પદાર્થોને સ્પર્શ કરાય છે, અથવા જેના આશ્રયથી શીતઉષ્ણાદિ પર્યાયે જાણવામાં આવે છે તે સ્પર્શેન્દ્રિય કહેવાય છે. આ જ પ્રમાણે–“રતિ વડનેરા નિતિजिघ्रिताऽनेन । चष्टे वा चेष्ट अनेन । शृणोति श्रुयतेऽनेन વેતિ રતનમ્, શાખ વદ તથા શ્રવન.” આ પ્રમાણે આ ઇન્દ્રિયોના માધ્યમથી આત્માને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ ઈન્દ્રિયે નિયત વિષયને જ ગ્રહણ કરવાવાલી હોવાથી સ્પર્શેન્દ્રિય પદાર્થોમાં રહેલા કઠિન, કમળ, ભારી, હલકે ઠંડે, ગરમ, સ્નિગ્ધ, (ચિકણે) અને રક્ષ( લુખો) આ આઠે સ્પર્શને ગ્રહણ કરવાની શક્તિ રાખે છે. પદાર્થ માત્રમાં પ્રાયઃ આઠ સ્પર્શી જ હોય છે. રસનેન્દ્રિય પદાર્થોમાં રહેલો તીખો, કડ, કષાયેલ, ખાટ, મીઠે રસ ગ્રહણ કરે છે. પ્રાણેન્દ્રિય સુગન્ધ અને દુર્ગધને ગ્રહે છે. ચક્ષુરિન્દ્રિયઃ કાળા, ઘેળા, નીલા, પીળા અને લાલ રંગને ગ્રહે છે. | શ્રવણેન્દ્રિય : સચિત્ત એટલે જીવંત માણસના શબ્દને અચિત્ત એટલે જડ પદાર્થોના ઘર્ષણથી થતાં શબ્દોને સચિતાચિત્ત એટલે સંગીત મંડળીમાં માણસે ગાતા હોય તે સચિત અને વાજિંત્રોને અવાજ અચિત્ત છે. Page #396 -------------------------------------------------------------------------- ________________ શતક-૩નું ઉદ્દેશક-૯] ( આ પ્રમાણે આત્માના પ્રયોગથી–ઉપયોગથી, ઈન્દ્રિ કાર્યરત બને છે. અનાદિ કાળથી કર્મોના ભારથી દબાઈ , ગયેલા આત્માને પ્રતિક્ષણે રાગ-દ્વેષને ઉદય હેવાના કુારણે કેઈક સમયે આ જીવાત્માને સફેદ કપડું ગમે છે. અને બીજા ક્ષણે તે કપડું મુદ્દલ ગમતું નથી. એક સમયે મીઠો રસ ગમે છે. ત્યારે બીજી ક્ષણે મીઠા રસ પ્રત્યે અણગમો થવાથી ખાટો રસ ગમે છે. આ જ પ્રમાણે એક ક્ષણે જે ' માણસ સાથે અત્યંત રાગ પૂર્વક મૈત્રી સંબંધ રાખ્યા હોય છે ત્યારે બીજા દિવસે તે જ માણસ વૈરી થાય છે. આ જ પ્રમાણે પદાર્થોના વિષયને ગ્રહણ કરવામાં આત્માને સ્વભાવ જ જુદે જુદે હોય છે. તેથી પદાર્થ માત્ર એક સમયે સારે અને બીજા સમયે નઠારે બનતું નથી. પદાર્થ પોતાના મૂળ સ્વભાવમાં પૂર્વવત્ જ હોય છે. પણું આપણે આત્મા પોતે રાગ-દ્વેષને વશ થઈને પદાર્થોના વિષયેને ગ્રહણ કરવામાં જેવા પ્રકારના ઉપગમાં પરિણત થાય છે તે જ પ્રમાણે ગ્રહણ કરાતાં પદાર્થોના વિષયનું પરિણમન પણ તેવું જ થાય છે. પદાર્થ સ્વતઃ ખરાબ નથી. તેમજ સરસ નથી પણ મેહમાયાના કુસંસ્કારોથી કુવાસિત થયેલા આત્માને એક સમયે જે પદાર્થ પ્રત્યે રાગ જમે છે ત્યારે બીજી ક્ષણે તે જ પદાર્થ પ્રત્યે દ્વેષ આવે છે. માટે “કઈક સમયે રાગમાં તે કેઈક સમયે દ્વેષમાં અનંતકાળ ગુમા રે - જ્યારે તેજ આત્મા જ્ઞાન-ધ્યાનના સુસંસ્કારથી સંસ્કારિતા થાય છે ત્યારે પ્રત્યેક પદાર્થ પ્રત્યે, તે સમાન બુદ્ધિવાલે બને છે. તેવા પ્રસંગે પુણ્યદયને લઈને મનગમતા પદાર્થો Page #397 -------------------------------------------------------------------------- ________________ | [ ભગવતીસૂત્ર સારસંગ્રહ એને પાપદયને લઈને અણગમતા પદાર્થો પ્રત્યે એક સરખે ભાવ રાખીને પિતાના આત્માને દૂષિત કરતું નથી. પરિવાનું સ્પષ્ટીકરણ “જ્ઞાત્રિ સ્થિરતા ” આત્મામાં પૂર્ણ રૂપે સ્થિરતા લાવવી તે સમ્યક ચારિત્ર કહેવાય છે. અને તે સ્થિરતાને ટકાવવા માટે નિવૃત્તિલક્ષ્યા પ્રવૃત્તિ અર્થાત્ અનુક્રમે પ્રવૃત્તિમાં પણ નિવૃત્તિને રંગ લાગતે જાય તેવી પ્રવૃત્તિમાં રાગદ્વેષ વિનાનું જીવન જીવવું તે સ્થિરતા છે, જે ચારિત્ર છે. ચિત્તવૃત્તિના રોધને વેગ કહે તે એટલા માટે ઠીક નથી કે આત્મામાં સ્થિરતા વિનાની ચિત્તવૃત્તિને રોધ તે માછલા પકડવાની ભાવનાવાળે બગલો, માખીને પકડવાની દાનતવાલી ગલી. મૃગ-હરિણ)ને મારવા માટે તૈયાર થયેલો શિકારી વગેરેમાં પણ ચિત્તને અને શરીરને રોધ સ્પષ્ટ દેખાય છે. અમુક સ્વાર્થને લઈને પણ વચનને રે સુલભતમ બને છે. જેમ કે –આપણને અત્યારે ગરજ છે, અથવા છેલવા જતાં આપણે સ્વાર્થને હાનિ પહોંચશે, માટે “નૈન સાપ” આવે છે. કદાચ દાક્સિકતાને પણ આમંત્રણ આપી શકે છે. તથા માયા મૃષાવાદ પ્રત્યે પણ પ્રસ્થાન કરાવી શકે છે . માટે માનસિક-વાચિક અને કાયિક યોગોમાં પાપોની, તથા પાપ ભાવનાઓની નિવૃત્તિ લાવવી તે ચારિત્ર રોગ છે.” Page #398 -------------------------------------------------------------------------- ________________ શતક–૩ નું ઉદ્દેશક-ક] * આત્મા વડે જ આત્મા જેવો અર્થાત્ પિતાનું આમાની__ નબળી કડીએને, તથા દૂષણેને તેમજ રાગ-દ્વેષાત્મક જીવનને આત્મા વડે જેવું, અનુભવવું અને તેના ત્યાગમાં જ પ્રયત્ન કરે તે પણ સમ્યફ ચારિત્ર છે. પરંતુ આત્મા જ્યારે પિતાનું ભાન ભૂલે છે ત્યારે રાગ દ્વિષને પિષતે જાય છે. દ્રવ્ય અને પર્યાની શક્તિઓનું વિશ્લેષીકરણ કરવાની શકિત જ્યાં સુધી આત્મા કેળવતા નથી ત્યાં સુધી રાગદ્વેષમાંથી બહાર આવવાની શકયતા નથી, ત્યારે જ અશુભ સ્પર્શ, રસ, ગન્ધ, વર્ણ અને શબ્દને સ્પર્શ કરતાં, સ્વાદ લેતાં, સંઘતાં, જેમાં અને સાંભળતા જ મનજીભાઈને ૧૦૮ ડીગ્રીને પારો ઉંચો ચઢી જાય છે. ગટરનું પાણી દુર્ગન્ધ મારતું હોય છે ત્યારે તે જોતાં જ આપણું મન-વચન તથા કાયામાં ચંચલતા આવતા વાર લાગતી નથી. “ચંચલતા અસંયમ છે. અને સ્થિરતા ચારિત્ર છે.” આમ સમજવા છતાં પણ ગટરના પાણીની દુર્ગપતાને જેઈને નાકે રૂમાલ મૂક પડે છે. પણ આપણે પોતે આવી દુધીમાં કેટલીયેવાર જમ્યા. આટયા, અને આવા પદાર્થો ખાધા છે, સૂયા છે, સ્પર્યા છે અને જોયા છે. છતાં પણ સંસારમાં આવા ગન્ધાતા પુદ્ગલ કેઈ કાળે પણ નાશ પામ્યા નથી, પામતા નથી અને પામશે પણ નહી, ત્યારે આપણા શુભ કે અશુભ કર્મોને લઈને મળતા શુભાશુભ પુદ્ગલમાં આણે કેવી રીતે રહેવું? આવું શિક્ષણ જ આધ્યાત્મિક શિક્ષણ છે. Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૪] [ભગવતીસૂત્ર સારસંગ્રહ શુભ પગલે એટલે મનગમતા પુદ્ગલમાં રાગની પરિણતિ. અને અશુભ એટલે અણગમતા પુદ્ગલોમાં શ્રેષતિરસ્કાર=ધિક્કારની પ્રવૃત્તિ. આ બંને પરિણતિઓના સમયે સામ્ય પરિણતિ કેળવવી જોઈએ. મનગમતા શબ્દ, રૂપ, ગન્ધ, રસ અને સ્પર્શના ભેગવટામાં આપણે આત્મા રાગાધીન બનીને તે તે પુદ્ગલેની માયાના ચક્રમાં બેભાન થઈને સદ્દવિવેકને દેશવટો આપે છે અને અહંકારના ભારથી દબાઈને કર્તવ્ય મૂઢ બન્યું છે. અણગમતા શબ્દ, રસ, ગન્ય અને સ્પર્શમાં આ આત્માએ Àષવશ થઈને ઘણાઓની સાથે વૈર કર્મ બાંધ્યાં અને તેના કડવા ફળો દુર્ગતિમાં ભેગવવા પડયા છતાં હજુ સુધી પણ પુદ્ગલ દ્વારા ઉત્પન્ન થતી રાગ અને દ્વેષની પરિણતિને બદલવા માટેની ટ્રેનિંગ લઈ શકયા નથી. બસ એજ આપણું, આપણા જીવનની અને આપણા ભણતરની કરૂણતા છે. ભાગવતીસૂત્રના પ્રશ્નોત્તર સ્પષ્ટ છે કે, શ્રોત્રેન્દ્રિયના વિષય સંબંધી પુગલ પરિણામ શુભ કે અશુભરૂપે થાય છે. તેજ પ્રમાણે ચક્ષુરિન્દ્રિય પણ સારારૂપનું અને નઠારા રૂપનું ગ્રહણ કરે છે. ધ્રાણેન્દ્રિય પણ સુગંધ અને દુર્ગધના પુદ્ગલોને ગ્રહે છે. રસનેન્દ્રિય પણ સારા રસનું અને ખરાબ રસનું ગ્રહણ કરે છે. સ્પશે ઈન્દ્રિય પણ સારા સ્પર્શનું અને નઠારા સ્પર્શનું પરિણામ રહે છે. સૂત્રને ગૂઢાર્થ સ્પષ્ટ છતાં ચાલ્યાનો વિરોષ “pfત્તિ આ ન્યાયને અનુસારે પ્રત્યેક માનવના જીવન સાથે સ્પર્શ કરતે આ વિષય હેવાના કારણે જરા વધારે વિચારિએ. Page #400 -------------------------------------------------------------------------- ________________ શતક-૩ જુ ઉદ્દેશક—૯] પુદ્ગલાના ચમત્કાર રસાઈ ઘરમાં સારા રસાઈઆના હાથે મનેલી અડદની દાળ' જે પૌદ્ગલિક હાવાના કારણે ખાનારને માટે અમૃતતુલ્ય કે વિષતુલ્ય અનતી નથી, આ દાળને ખાનાર મૃત્યુથી અચ્ચેા નથી અને ખાધા પછી તત્કાળ કોઈ પણ જીવ મ નથી, મરતા નથી અને મરશે પણ નહી. એટલે કે અડદની દાળ અમૃત પણ નથી અને વિષ પણ નથી, છતાં એ પૌદ્દગલિક વસ્તુને લઈને માનવના મનમાં એકને રાગની પરિણિત એટલે કે આ દાળનું નામ સાંભળતાં જ કૂદકા મારવા લાગી જાય છે અને રાજી રાજી થયા છતા અત્યન્ત સ્વાદપૂર્વક ખાય છે. [ ૩૪૭: જ્યારે ખીજો માણસ તે જ દાળનુ નામ સાંભળતા જ ઠરી જાય છે. અને હાડાહાડ રાષે ભરાઈને દાળ બનાવનારને કેટલીએ ગાળા આપે છે, દાળ એકની એક છે પણ અને જીવેામાં રાગદ્વેષની પરિણિતના ફળા પણ આપણે જોઈ શકીએ છીએ. માણસને દુઃખી-મહાદુ:ખી બનાવનાર પરપદા નથી પણ અસસ્કારી, મિથ્યાસંસ્કારી મન, જીવનનું અજ્ઞાન, મેહવાસનાના ભયંકર અંધકાર, મિથ્યાકલ્પનાની માયા, શરીરને પુષ્ટ અનાવવાનું . જ્ઞાન, આદિ કારણેાથી જ માણસ પેાતાના હાથે દુઃખની પરંપરા સ્વીકારી લે છે. માટે જ જીવ ઈન્દ્રિયના ભાગ અને તેની લાલસાને જ જીવનનુ સર્વીસ્વ માની બેસે છે. ત્યારે પુદ્ગલ પદાર્થં પણ આપણને ચમત્કાર અતલાવવા માટે તૈયાર જ હાય છે. અને એક વાર જો મનજીભાઈ આત્મા ઉપર સવારી કરી ગયા તા સમજી જ લેવાનું કે, આપણા આત્મા કદી પણ સમર્થ બની શકશે Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ ] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ નહી. પછી તે આખું જીવન સુખની છાયા ગતવામાં જ પૂર્ણ થશે. આ માણસ માત્ર સમજે છે કે અડદની દાળ ખાવાથી હું મરવાને નથી. તેમજ અમર પણ થવાનો નથી. છતાં એ બિચારી અડદની દાળ આપણા જીવનમાં કેવા તોફાન મચાવી આપણે તે વિચારવાનું એ છે કે આ બધા તેફામ દાળ કરાવે છે ! અથવા અસંકારી આપણા મનજીભાઈ ? દાળના ખાનારા હજારો માણસે આજે પણ ટેસ્ટ પૂર્વક દાળ ખાય છે. જ્યારે મને દાળ પ્રત્યે આટલી બધી નફરત કેમ છે ? જે આપણને તે સમયે સબુદ્ધિ આવે ! અથવા જ્ઞાનને પ્રકાશ લાધે ! તે આપણે અન્તરાત્મા જ જવાબ આપશે કે દાળ તો બિચારી જડ છે. પુદ્ગલ છે. રોટલી ખાવા માટે એક સાધન છે એ મારું શું કરવાની હતી ! ત્યારે દાળને દોષ નથી પણ હું પિતે જ ઈન્દ્રિયેને ગુલામ છું માટે, અને તેના ભોગ વિલાસો જ જીવન છે એમ હું માનીને બેઠો છું. આજ કારણે સંસાર મારા માટે કલેશ કંકાસનું કારણ બને. મિત્રો દુશમન બન્યા, પરિવારની વચ્ચમાં પણ હું અતડે રહ્યો, જ્ઞાન-વિજ્ઞાન મેળવ્યા છતાં પણ મારે આત્મા સ્વછંદી બન્યા. ફેશનાલીટીમાં રહું છું. છતાં પણ મારો આત્મા ભેગવિલાસ રૂપી કાદવમાં રમી રહ્યો છે. * પ્રોફેસર, માસ્ટર બન્યો પણ મારા મનને અને ઈન્દ્રિયને સંચમનું શિક્ષણ ન આપી શક્ય. Page #402 -------------------------------------------------------------------------- ________________ શતક–૩ જ ઉદ્દેશક-૯ ] [ ૩૪*• આ પ્રશ્નોત્તરા રાજગૃહમાં થયા. ॥ આમાં ચમરની સભા સંબંધી પ્રશ્ન છે. અર્થાત્ છે:—શમિકા ( શમિતા ), બતાવી ચમરની ત્રણ સભાએ ચડા અને જાતા.પર ડોકટર બન્યા પણ મારા આત્માની દવા અને મારા દુઃખનું નિદાન હું પાતે ન કરી શકયા. વકીલ અન્ય પણ મારા જીવનની વકીલાત કરવા માટે સમથ બન્યા નથી. માટે જ શ્રીમંત છું પણ હૈયાના દરિદ્ર છું. સત્તાધારી છું પણ આન્તર જીવનના દાનવ છું ત્યારે આ અધુ' કાણે આભારી છે ? પુદ્દગલ એક જ છે પણ મારા જીવનના રાગદ્વેષને લઈને હું દુઃખી છું. આ દુઃખમાંથી મુક્ત થવા માટે મારા ખાનપાનમાં રહેણી-કરણીમાં, ઉઠવા–બેસવામાં અને વ્યાપાર-વ્યવહારમાં સચમ લાવવા એજ એક પરમ સુખનુ−શાંતિનુ, સમાધિનું મુખ્ય કારણ છે. પુદ્ગલા છેડવાના નથી પણ તેમના પ્રત્યેની લાલસા છેડવાની છે. સ્ત્રી છેડવાની નથી પણ તેમના પ્રત્યેના દુરાચાર છેડવાના છે. તેમજ શ્રીમંતાઇ કે સત્તા છેડવાની નથી પણ તેના પ્રત્યેની સાધ્ય-ભાવનાને ત્યાગી સાધનભાવ પેદા કરવાના છે. પુરૢ પર. ત્રીજા શતકના આ છેલ્લે ઉદ્દેશ છે. રાજગૃહી નગરીમાં સમવસરણની રચના થઈ છે, અને ગૌતમસ્વામીના Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦] [ભગવતીસૂત્ર સારસ ગ્રહ પૂછેલા પ્રશ્નના ઉત્તર આપતાં ભગવાને ફરમાવ્યું કે દક્ષિણાધિ પતિ અસુર–રાજ ચમરેન્દ્રને ત્રણ પ્રકારની સભાઓ હેાય છે. ઈન્દ્રલાની ત્રણ સભા ૧. શમિતા. ૨. ચંડા. જાતા. ૧. શમિતા-એટલે પેાતાના ઉત્તમપણાને લઈને સ્થિર સ્વભાવ વાલી હાવાથી સમતાવાલી છે. અથવા પેાતાના ઉપરીએ કહેલ વચનને માન્ય કરવાવાલી હાવાથી સૌને શાન્ત કરી દેનારી હાય છે, અથવા જે સભામાં ઉદ્ધતાઈ નથી તેવી આ આભ્યન્તર સભા છે. જે અત્યન્ત ગૌરવવંતી છે. અર્થાત્ આ સભાનુ ઈન્દ્રોને તથા ખીજા માટા દેવાને પણ માન હૈાય છે. ગમે તેવા મેાટા સમાજ પણ સભાના બંધારણને ધ્યાનમાં રાખીને જ પાતાના આધિપત્યનું ગૌરવ સાચવી શકે છે. 3. ૨. ચ’ડા–તેવા પ્રકારની મેાટાઈ (ગૌરવ) નહી' હાવાથી સાધારણ કાર્ય વગેરેમાં ખાલી નાખનારી હેાય છે. એટલે જ આનુ મહત્ત્વ પહેલી સભા કરતા ઓછુ છે, છતાં પણ ઈન્દ્રને માન્ય છે. ૩. જાતા—માટાઈના સ્વભાવ નહી હેાવાથી સવ સાધારણ સભા કહેવાય છે. આ ત્રણેમાં પહેલી આભ્યન્તરા, મીજી મધ્યમા અને ત્રીજી માહ્યસભા કહેવાય છે. પહેલી સભાનુ* પ્રયેાજન આ પ્રમાણે છે, ઉપરીને કંઈ પણ પ્રયેાજન હેાય અને તે આદરપૂર્વક આ સભાને એલાવે ત્યારે જ આ સભાના સભ્યા આવે છે. અને તેએને ઈન્દ્ર Page #404 -------------------------------------------------------------------------- ________________ શતક-૩ નું ઉદ્દેશક-૧૦] [ ૩૫૧ મહારાજ પિતાનું પ્રયોજન કહી બતાવે છે. તેને અર્થ એ થયો કે આ સભા મોટાઈને પામેલી હોવાથી ગૌરવને ચગ્ય છે. વડીલને પણ આ સભાનું ગૌરવ માન્ય છે. વચલી સભા ઉપરી બેલાવે કે ન લાવે તે પણ આવે છે. કેમ કે આ સભામાં મેટાઈ એટલે ગૌરવ ઓછો છે. આમાં ઉપલી આભ્યન્તર સભામાં જે વાર્તાલાપ થયેલ હોય છે તે જણાવે છે. અને ઠરાવ નક્કી કરાવે છે. - જ્યારે બાહ્ય સભા તો સાધારણ હોવાથી બોલાવ્યા વિના પણ આવે છે. આપણે એટલું જાણી શકીએ છીએ કે આ ત્રણે સભા એકબીજાની પૂરક છે અને પરસ્પર એકબીજાનું માન રાખીને ઈન્દ્રલેકનું ગૌરવ સાચવે છે. હવે કંઈ સભામાં કેટલા સભાસદે છે, અને તેમાં પણ દેવ કેટલા? આ વાત જીવાભિગમ સૂત્રને અનુસારે લખાય છે. પહેલી સભાના સભાસદો ૨૪૦૦૦ દે છે. વચલી સભામાં ૨૮૦૦૦ દે છે. અને છેલ્લી સભામાં ૩૨૦૦ દે છે. દેવીઓની સંખ્યા અનુક્રમે ૩૫૦, ૩૦૦, અને ૨૫૦ છે. પહેલી સભાના સભાસદોની આયુષ્ય મર્યાદા રા પલ્યોપમની છે. વચલીમાં ૨ પલ્યોપમ અને બાહ્યસભામાં ૧ પપમ છે. દેવિઓની આયુષ્ય મર્યાદા અનુક્રમે ૧, ૧, ને પાપમની છે આ પ્રમાણે ઉત્તરાધિપતિ બલિ-ઈન્દ્ર માટે પણ સમજવું. કેવળ દેવોની સંખ્યામાં ચાર ચાર હજારની સંખ્યા ઓછી કરવી. જ્યારે દેવીઓની સંખ્યામાં, ઉપરની સંખ્યામાં સેસોની સંખ્યા ઉમેરવી. Page #405 -------------------------------------------------------------------------- ________________ ૭૫૨] [ભગવતીસૂત્ર સારસંગ્રહ હવે વૈમાનિક દેવાની સભા, તથા સભાસદોની સંખ્યા નીચે પ્રમાણે જાણવી. સભા તેા ત્રણ પ્રકારેજ ઉપરની જેમ સમજવી જ્યારે સખ્યા આ પ્રમાણે છે. દેવલાકના નામા ૧ પ્રથમ દેવલાક ૨ દ્વિતીય દેવતાક દેવી નથી. અસ તરા ૩ સનન્કુમાર ૪ માહેન્દ્ર પ બ્રહ્મલાક ૧૨૦૦૦ દેવ ૭૦૦ દેવી ૬ લાંતક ૭ શુક્રદેવલાક ૮ સહસ્રાર ૧૦૦૦૦ દેવ ૯૦૦ દેવી ૧૨૦૦૦ દેવ ૮૦૦ દેવી દેવિઓની ઉત્પત્તિ અહીં" સુધી જ છે માટે આગળના કામાં મધ્યમા. માહ્ય ૧૬૦૦૦ દેવ ૫૦૦ દેવી ૧૪૦૦૦ દેવી ૭૮૦ દેવી ૧૪૦૦૦ દેવ ૬૦૦ દેવી ૧૨૦૦૦ ૦૦૦ ૧૦૦૦૦ ૪૦૦૦ ૮૦૦૦ ૨૦૦૦ ૬૦૦૦ ૧૦૦૦ ૪૦૦૦ ૫૦૦ ૨૦૦૦ ૨૫૦ ૧૦૦૦ ૯-૧૦ આનંત પ્રાણત ૧૧-૧૨ આરણ અચ્યુત ૧૫ ૫૦૦ આ પ્રમાણેનું એને લગતું બીજુ સાહિત જીવાવિભગમ સુત્રથી ૦૦૦ ૧૦૦૦૦ ૮૦૦૦ ૬૦૦૦ ૪૦૦૦ ૨૦૦૦ ૧૦૦૦ ૫૦૦ ૨૫૦ જાણવુ.. ઇન્દ્ર મહારાજાએ દિપ સૌથી ઉપર અને સપૂર્ણ સત્તાવાન્ હાય છે તેા પણ પેાતાના સભાસદાને માન આપીને તેમની પાસે પેાતાનું પ્રયોજન સિદ્ધ કરાવી લે છે. આ સભાસદો પણ પેાતાના ઉપરીનુ` માન સાચવે છે. દેવલાકમાં દેવતાએ જેમ સભાસદ પદે છે તેવીજ રીતે દૈવીએ પણ Page #406 -------------------------------------------------------------------------- ________________ શતક-૩ જ ઉદ્દેશક−૧૦] [૩૫૩ સભાસદપદને શેાભાવે છે. જે વાત આપણે ભગવતીસૂત્ર અને જીવાભિગમસૂત્રથી જાણી શકયા છીએ. ઇન્દ્રોની સભામાં દેવીઓનું પણ બહુમાન શાસ્ત્રમાન્ય છે. તેા પછી મનુષ્યલાકમાં સ્ત્રીઓનું અપમાન શા માટે? માતૃસ્વરૂપા સ્ત્રીનુ' અપમાન પાપ છે. તેમને હલકી ગણવાનું પ્રત્યેાજન શું છે? શું પુરુષો કરતાં સ્ત્રીઓ બુદ્ધિબળમાં ઓછી છે? આ ખધી અને આના જેવી બીજી પણ કલ્પનાઓમાં પુરુષજાતની જોહુકમી સિવાય ીજું કંઇ પણ તત્ત્વ નથી. .. મહિલાઓનું અપમાન કરીને પુરુષજાતિએ બધી વાતામાં પોતાનું પતન જ નાતયુ છે. આજના પુરુષામાં જે માનસિક કમજોરી; વાચિક દ્રુમ લતા, અને શારીરિક દૃષ્ટિએ અધઃપતન દેખાય છે. તે સ્ત્રી શક્તિના અપમાનનુ જ કારણ છે. સ્ત્રીમાં માતૃત્વભાવના કેળવીને તે શક્તિનુ બહુમાન કરવાથી આજના પુરુષ સર્વથા દૂર રહ્યો છે. માટે વ્યાપાર ક્ષેત્રમાં રાક્ષસીય સ્વભાવના, કૌટુ ખિક જીવનમાં સ્વાર્થા ધ, સામુદાયિક જીવનમાં વૈરગ્રસ્ત, પારસ્પરિક જીવનમાં ઈર્ષ્યાન્ય અને વ્યકિતગત જીવનમાં અસહિષ્ણુ બનીને પોતાનું જીવન એક મીજાના શત્રુ બની વેડફી રહ્યો છે. આજનુ ધાર્મિક જીવન દાંભિકતા પૂર્ણ છે, તથામાયામૃષાવાદગ્રસ્ત છે; વૈર-ઝેરની આગમાં સપડાયેલુ છે, એની આંખામાં ઝેર છે, જીભમાં કડવાશ છે, મસ્તિષ્કમાં સ્વાર્થ સાધકતા છે, ઉપદેશમાં હઠાગ્રહ છે, અને લાલસાઓથી כ ג Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪] ભગવતીસૂત્ર સારસંગ્રહ ભરેલું હૃદય છે. માટેજ આજને પંડિત–વક્તા, આચાર્ય, ઉપાધ્યાય, સંગીતકાર, શ્રીમંતસત્તાધીશ આદિમાં પરસ્પર એક બીજા સાથે મૈત્રીભાવ એટલા માટેજ નથી. કારણ કે સૌના હૃદયમાં જુદી જુદી લાલસા છે, આંખમાં પૂર્વગ્રહનું અંજન છે, તેથી એક બીજાની આંખ એક બીજા સાથે મલતી નથી. તે પછી હાથથી હાથ મલવાની આશા કયાં રહી? અને જે આંખથી આંખ, કે હાથથી હાથ ન મલે તે એક બીજાના હૃદય એક બીજાથી કેમ મળશે? આવી આશા કેણ રાખી શકશે? તેથી જ આવાઓનું ધાર્મિક જીવન, પંડિતાઈ, શ્રીમંતાઈ અને સત્તા કેવળ સમાજ, સંપ્રદાય, સંઘ, નગર, દેશને આપસમાં લડાવી મારવા સિવાય બીજા કામે આવી શકે તેમ નથી. આજના આખાએ ભારતવર્ષની દશા જ સ્પષ્ટ ઉદાહરણ છે. આ બધા પુરુષ જાતિના આન્તરે સ્ત્રીમાં માતૃત્વ ભાવ નાના હાસના કારણે વધ્યા છે, ફળ સ્વરૂપે માનવના ખેળીયામાં દેવતાઈ ગુણ વસાવી શક્યાં નથી. આજે એક માનવ બીજા માનવને શત્રુ છે, એક જાતિ બીજી જાતિ સાથે સંબંધિત નથી અને એક સંપ્રદાય બીજા સંપ્રદાયને સમૂળ નેસ્ત નાબુદ કરવા માંગે છે. | મગજશક્તિ જે ઉંધા માર્ગે ન ગઈ હોય તો સમજવું સરળ છે કે આપણે બધાએ પૃથ્વી ઉપર જન્મેલા છીએ, અને જ્યાંસુધી જીવતા રહીશું ત્યાંસુધી, મહાજનને સુતાર, લુહાર, ઘાંચી, ભંગી, દરજી, ધોબી, નાઈ, બ્રાહ્મણ, રજપુત આદિ વિના એક પળ પણ ચાલી શકે તેમ નથી મકાન બનાવવા માટે સુતાર, રસોઈ કરવાના સાધન માટે લુહાર, તેલ માટે ઘાંચી, સંડાસ સાફ કરવા માટે ભંગી, Page #408 -------------------------------------------------------------------------- ________________ શતક– ૩જું ઉદ્દેશક–૧૦ ] [૩૫૫ કપડા સીવવા માટે દરજી, દેવા માટે ધોબી, દાઢી માટે નાઈ, વિદ્યા મેળવવા માટે બ્રાહ્મણ અને જાનમાલની રક્ષા માટે રજપુત જોઈશે. કેઈને પણ કોઈના વિના ચાલી શકે તેમ નથી. આ સર્વથા સત્ય હકીકત જે સર્વથા ઉપાદેય છે. આ સીધું સાદું અમૂલ્ય માનવીય તત્ત્વ જે જીવનમાં ન ઉતર્યું તે આપણે એક બીજાના કટ્ટર દુશ્મન બનીને એક બીજાના નાશને માટેજ બનીશું, અને જે આમ બન્યું તે આપણા જીવનમાં રાક્ષસીય ગુણ સિવાય બીજું કંઈ પણ શેષ રહેવાનું નથી. માતાના ત્રણ ગુણ ધર્મ તથા શાસ્ત્રના ઉંડા તત્ત્વમાં ઉતર્યા વિના આપણું પિતાના આધ્યાત્મિક જીવનના પ્રારંભકાળે જ આપણે પુરુષે આપણા હૈયાના મંદિરમાં માતૃસ્વરૂપા સ્ત્રીની તસ્વીર લટકાવવી જોઈતી હતી, તે જ આપણા જીવનમાં પણ પ્રારંભકાળથી ત્રણ ગુણો આવી શકયા હોત! ૧. જીવમાત્ર ઉપર દયાભાવ રાખવાની ઉદાત્તભાવના. - ૨. જીવમાત્રને રોજી અને રોટલી આપવાની પવિત્ર ભાવના. ૩. બધાએ જીવોના અપરાધોને માફ કરવાની પવિત્ર ભાવના.. આ ત્રણે ગુણે માનવતાની સીમારેખા જેવા છે, જેની પ્રાપ્તિ રાક્ષસ, દાનવ, અને અસુરવૃત્તિના માલિકને હેતી નથી. માટે જ રાક્ષસ, દાનવ, અને અસુર આખાએ સંસારને હાડવૈરી છે. જ્યારે આ ત્રણેગુણે માવડી (MOTHER) માં હોય છે. ગમે તેવા પુત્ર ઉપર દયા કરવાવાલી માતા હોય છે. Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ ] [ભગવતીસૂત્ર સારસ ગ્રહ પુત્રને રાતલી દેવાવાલી માતા હાય છે અને મેટાના ગમે તેવા અપરાધોને માફ કરી દેવાવાલી પણ માતા જ હાય છે. મેાક્ષ મેળવવા માટે જેમ સમ્યક્ત્વની અત્યન્ત આવશ્યકતા છે. તેમ આધ્યાત્મિ જીવન બનાવવા માટે ઉપરના ત્રણે ગુણાની નિતાન્ત આવશ્યકતા અનિવાય છે. તે વિના આધ્યા ત્મિક જીવનની કલ્પના નર્યાં દંભ છે, છેતરપીંડી છે અને પરમાત્માની અનંતશકિતનું ભયંકર અટ્ટહાસ્ય છે. ગરજ પૂરતાં એ ગુણાને ભલે વિકસાવીએ પણ એને ફળાદેશ તે આપણા જીવનમાં દ ભપેાષક જ રહેશે, માટે કબૂલ કર્યાંવિના ચાલી શકે તેમ નથી કે આજના પુરૂષમાં આ ત્રણે ગુણ્ણા વિકસિત થયા વિનાના કેવળ સત્તારૂપે જ પડયાં છે. અન્યથા ઢારાને માટે પાંજરાપેાળ ઉભી કરનાર. કૂતરાઓને રોટલા અને કબૂતરાને ચણા નાખનાર પુરૂષ ખરેખરો દયાલુ હાત તા માનવસમાજ ભૂખે મરે છે, કપડાના અભાવમાં મરે છે. દવાના અભાવમાં મરે છે અને સમાજના કથિત ધાર્મિક, ધર્મના અનુયાચિકા,ઉપદેશક, માલ મસાલા ખાય છે. શ્રીખંડ પૂરી ખાય છે, વાટકાનાં વાટકા દૂધ પીએ છે. સૂંઠ પીપરી મૂળ અને ખીચડીમાં ઘી નાખીને ખાય છે. આ લક્ષણા દયાળુ અને દાનેશ્વરીના નથી પણ નિર્દયી તથા નિવ્ સ પરિણામીના છે. ખૂબ સમજી લેવાનું છે કે :-ધમ્મન્ન નળની ત્યાં ધર્મસ્વ નના વિવેઃ ''ધર્માંની માતા દયા છે અને માપ વિવેક છે જેના અભાવમાં ગમે તેવી અને ગમે તેટલી શ્રદ્ધા અને હજારી લાખા શ્લેાકોનું જ્ઞાન પણ વાંઝયુ છે. આપણા પેાતાના સ ંતાનેાને ડોકટર, વકીલ બનાવવા માટે તથા ખીજા પ્રકારના જ્ઞાાન—વિજ્ઞાન અપાવવા માટે તે તે કોલે Page #410 -------------------------------------------------------------------------- ________________ શતક–૩ જ ઉદ્દેશક−૧૦ ] [૩૫૭ જોમાં અથવા અમેરિકા, લંડન, જમન, આદિ દેશમાં માકલાવીને, ભણાવવા માટે કયાંયે પણ અને કોઈને પણ પાપની કલ્પના-અધમ ની કલ્પના આવી નથી. ત્યારે સમાજના બચ્ચાઓને માટે કોઈ સ્કૂલ તથા કોલેજની વ્યવસ્થા કરવા અને કરાવવામાં જ પાપની કલ્પના શા માટે ? તેમાં અવરોધ શા માટે કરવામાં આવે છે ? આમાં એકજ કારણ છે કે ખીજા જીવને રોટલી અને રાજી દેવા માટેની ભાવદયા આપણા જીવનમાં નથી. તીથકર ભગવંતા જે વાર્ષિ ક દાન આપે છે તે ઉત્કૃષ્ટતમ ભાવદયાનાં પરિણામેાનુ કારણ છે. અને તે ભાવદયા પણ એ, ત્રણ ભવ પૂર્વની આરાધિત હાય છે. તીર્થંકર પદ્મના ઇચ્છુિક માનવ તા ભાવદયાથી ભરેલા હાય છે, તે ખીજા જીવોને રોટલી અને રાજી દેવા માટે કોઈ કાળે પણ વિરાધ કરી શકે તેમ નથી. અને ત્રીજો ગુણ જો આપણા હૈયાના મદિરમાં હેત તે બીજાએના બધાએ અપરાધોને ક્ષન્તન્ય ગણીને સૌની સાથે મૈત્રીભાવ સાધી શકયા હાત. પણ આજના શ્રીમંતેામાં, સત્તાધીશામાં, પડિતામાં, અને ઉપદેશકામાં જે વૈર–વિરાધ દેખાય છે, તેથી જ જાણી શકીએ છીએ કે આપણું જીવન ખીજા જીવોને ઉઘાડા કરવા માટે છે. માટે કેાઈની ભૂલ સહન થતી નથી તેથી જ જુદા મંડળેા, પાટી એ, સસ્થાઓનાં આપણા માનવ સમાજ વિભકત થઈને રહ્યો છે. આજે આપણે વિભકત છીએ, માટે આપણું જીવન– વન દૂષિત છે; માયામૃષાવાદ પૂર્ણ છે. Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ ] [ ભગવતીસૂત્ર સારસ ગ્રહ અંગ્રેજીમાં ધમ શબ્દના પર્યાય ‘રિલીઝન' શબ્દ છે, જેના અથ વિભક્ત માણસ, એટલે જૂદા થયેલા માનવ બીજા સાથે એકીકરણમાં–અર્થાત્ પરસ્પર વિચારાની સમ જુતી કરીને એક ઝંડા નીચે આવે. અને આખાએ સમાજ આસુરી વૃત્તિના કારણે દૈવીસ'પત્તિ સૌંપન્ન પરમાત્માથી જૂદા થયા છે. માટે તે જુદાઈ, દયા, દાન, ક્ષમા આદિ પરમાત્માત્માના આદેશેાને જીવનમાં ઉતારી ને પાછા અરિહુત દેવના માર્ગે આવે. એટલે કે ક્રોધ, માન, માયા, લેાભ પ્રપંચ આફ્રિ ત્યાગ કરે. ઉપર પ્રમાણેના માવડીના હૃદયમાં રહેલા ત્રણે ગુણે આપણા જીવનમાં ઉતારવા માટે જ આપણે પણ માતાની તસ્વીર પ્રતિક્ષણે સામે રાખવી જોઈએ જેથી માનવતાને વિકાસ સાધી શકવા માટે સમર્થ બની શકીએ. માનવતા વિનાના આજના આપણા જીવનમાં ઉંધી ગંગા વહી રહી છે, છતાં પણ આપણે જોઇ શકતા નથી, સમજી શકતા નથી, તેનુ કારણ એકજ છે ‘માતૃત્વ હૃદયા સ્ત્રી શકિતનું આપણે બહુમાન કરી શકયા નથી.’ અદ્ભુતશક્તિ, ક્ષમાશીલા, પ્રેમમૂર્તિ, વાત્સલ્યપૂર્ણાં સ્ત્રીને આપણે એળખી શકયા નથી. આળખી હશે તે ? સ્વાથ પૂરતી જ ઓળખી હશે ? માટે જ સ્ત્રી શક્તિ સાથે દૂષિત અને પાપથી ભરેલી ભાવના (વાસના)ના કારણેજ આપણા જીવનમાં મેટામાં મેટી ખેાટ રહેવા પામી છે. જે ખાટ સંસારભરના કોઈપણ પદાર્થથી તથા ગમે તેટલા જ્ઞાન-વિજ્ઞાનથી પણ ભરપાઈ થઈ શકી નથી. આ પ્રમાણે પુરુષ જાતના જીવનમાં રહેલી પાયાની ખેાટજ આપણને આગળ વધવા દેતી નથી, તેથીજ આપણા જ્ઞાન-વિજ્ઞાન Page #412 -------------------------------------------------------------------------- ________________ શતક–૩ નું ઉદ્દેશક-૧૦] [૩૫૯ અવળે રસ્તે ચઢી ગયા અને માનવ માત્રના શત્રુ બન્યા તેઓની સાથે સ્વાથી સંબંધથી જોડાયા. આપણે સૌએ ભેગા મળીને સંસારને હિંસા, જૂઠ, ચેરી, મિથુન અને પરિગ્રહની બક્ષીસ આપીને કહે ઝેર જે બનાવ્યું. આ બધા માયા ચકથી બહાર આવવાને માટે સ્ત્રીશક્તિનું બહુમાન જ આપણું આખ્તર જીવનને માટે અદ્વિતીય શક્તિ છે. (પાવર છે), અને આધ્યાત્મિક જીવન માટેનું પ્રસ્થાન છે. આ કારણથી આપણા હૈયાના મંદિરમાં સૌથી પહેલા માતાની તસ્વીર જ સ્થાપવી વધારે આવશ્યક ઉપયુકત છે. આ પ્રમાણે હકીકત ખ્યાલમાં રાખીને “સ્ત્રીઓ પણ બહુમાનનીય છે” આ ભાવનાને વશ થઈને જ ઈન્દ્ર મહારાજાએ જે સમ્યકૂવી હોય છે અને નિકટ ભવિષ્યમાં મેક્ષમાં જવાવાળા હોય છે તેઓ પોતાની સભાઓમાં દેવીએને બહુમાનપૂર્વક સભાસદનું પદ આપે છે. દેવો પણ જ્યારે સ્ત્રીશક્તિની આવી પ્રતિષ્ઠા કરે છે ત્યારે માનવની એ ફરજ છે કે “મર્દીનનાં ચેન નરઃ સ ન્યા' એ ન્યાયે સ્ત્રી જાતિનું બહુમાન કરવું, એમાં જ તેમનું હિત સમાયેલું છે. આનાથી સામાજિક દૂષણે ટળશે. વ્યકિતગત જીવન સશક્ત બનશે. ધાર્મિક મર્યાદાઓની પવિત્રતા સચવાશે અને આપણું આખ્તર જીવન ઉચ્ચ બનવા સાથે વ્રત, નિયમ અને પચ્ચક્ખાણ નિર્દભ બનશે. દશ ઉદ્દેશાઓ સાથે ત્રીજું શતક સંપન્ન થયું. Page #413 -------------------------------------------------------------------------- ________________ ત્રીજા શતકનુ સમાપ્તિ વચન અજ્ઞાનીઓના અજ્ઞાનરૂપી અંધકારને ભેદવામાં ઝળ— હળતા સૂર્ય સમાન, સંયમ અને બ્રહ્મચર્ય'ની આરાધના વડે ચમકતા શુક્રના તારા જેવા, ઉપદેશામૃત વડે સૌ જીવાના કષાયાને શાંત કરવામાં ચંદ્ર જેવા, જમ`ન, ફ્રાંસ, ઈટાલી, અમેરિકા, યુરેપ, આદિ પાશ્ચાત્ય વિદ્વાનને જૈનધમ ના પરિચય કરાવવામાં બ્રહ્મા જેવા, સ્યાદ્વાદ, નયાદિ તત્ત્વજ્ઞાન દ્વારા ભારતીય પ્રચંડ વિદ્વાનેાની ધાર્મિક રક્ષા કરવામાં વિષ્ણુ જેવા, અજ્ઞાન, મિથ્યાભ્રમ અને રુઢિવાદને દફનાવવામાં શંકર જેવા, શાસ્રવિશારદ મહાન વિભૂતિ જૈનાચાય શ્રી ૧૦૦૮ શ્રીવિજયધમસૂરીશ્વરજી મહારાજા ભગવાન મહાવીરસ્વામીની ૭૪ મી પાટ પર પરાને દેઢીષ્યામાન કરી જગતમાં અમર થયા છે. તેઓશ્રીના શિષ્ય શાસનદીપક મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજે પેાતાના સ્વાધ્યાય માટે ભગવતીસૂત્રના ૬ શતક સુધીનું સ ંક્ષેપમાં વિવરણ લખ્યું હતું. તેમને સુધારી વધારીને તેમના સુશિષ્ય ન્યાય—બ્યાકરણ કાવ્યતીથ પન્યાસ પદ્મ વિભૂષિત શ્રી પૂર્ણાન વિજયજી ( કુમાર શ્રમણે) એ વિસ્તૃત ટિપ્પણ દ્વારા સ્પષ્ટ કરી પુસ્તકારુઢ કર્યું છે. शुभ भूयात् सर्व जीवानाम् ॥ c 卐 Page #414 -------------------------------------------------------------------------- ________________ શતક : ચેાથું ઇશાનના પરિવાર રાજગૃહ નગરીની આ વાત છે. ઈશાનના પરિવાર, એ આ પ્રકરણના વિષય છે. તેને આ સાર - ઈશાનેન્દ્રને ચાર લેાકપાલો છે, સામ, યમ, વૈશ્રમણ અને વરુણ. તેના ચાર વિમાના છેઃ સુમન, સ તાભદ્ર, વષ્ણુ અને સુવષ્ણુ. સામ નામના લેાકપાલનું માટું વિમાન મંદર પર્યંતની ઉત્તરે ઈશાનાવતસક મહાવિમાનની પૂર્વે તિરછુ અસ ંખ્યેય હજાર ચેાજન મૂકયા પછી સામનું મહા વિમાન છે. આવી જ રીતે રાજધાનીએ સમજવી. ૪ રાજધાની એના ૪ ઉદ્દેશક સમજવાના છે ૫૩ ઇન્દ્રલેાકનુ વર્ણન 5 ૫૩. ઈન્દ્ર, ઈન્દ્રાણિ, દેવ તથા દેવીના પર્યાય વાચી શબ્દો, તથા સર્વ સામાન્ય વિવેચન તેા બધા દશનોના શાસ્ત્રામાં કાવ્યેામાં જાણવા મળે છે. પણ બધી રીતે વ્યવસ્થિત દેવલાકનું તથા તેમાં વસનારા દેવાનું, ઇન્દ્રો, તેમની રાજધાનીનું, ઋદ્ધિ, સમૃદ્ધિ, રૂપ-ર ંગ, શરીર તેમજ વિમાનાનું વન જેટલુ જૈનાગમામાં અને પ્રકરણ સૂત્રોમાં જોવા મળે છે. તેવું ખીજે કયાંય પણ જેવા મલતુ નથી. • દેવા અને ઇન્દ્રો પણ સંસારી જીવા જ છે. તેમને પણ પુણ્ય-પાંપ, સુખ-દુઃખ, સંચાગ વિયેાગના અભવાન' થાય છે, Page #415 -------------------------------------------------------------------------- ________________ [ભગવતીસૂત્ર સારસંગ્રહ જન્મે છે, ચવે છે અને સંસારના સુખને ભગવે છે, ખાય છે, પીએ છે અને મોજ-મઝા માણે છે. હરે છે, ફરે છે અને જુદી જુદી કીડાઓ કરે છે. મૃત્યુ પાસે આવતા આકન્દન કરે છે, તથા દુઃખી પણ થાય છે. વિષયવાસનામાં તથા વૈરાગ્ય રસમાં મસ્ત રહે છે. મનુષ્ય લાકમાં જેમ રાજા, પ્રધાનમંત્રી, કેટવાલ, ફેજદાર, સેનાપતિ તથા સૈનિક અને નગરશેઠ હોય છે, તેવી રીતે દેવલોકમાં પણ હોય છે. આ વાતનું ખૂબ લંબાણથી સ્પષ્ટીકરણ જૈન-આગમાં છે ચઘપિ દેવકમાં ચેરી કરનારા, લુંટફાટ કરનારા અપરા ધિઓ નથી હતા, તે પણ પુણ્યકર્મની સત્તા વિદ્યમાન હેવાના કારણે પુણ્યના–સામ્રાજયને સૂચવનારા, પ્રત્યેક વિમાનમાં દેવે ૧૦ પ્રકારના હોય છે. તે આ પ્રમાણે ઈન્દ્રની અગાધ શકિત (૧) ઈન્દ્ર–એટલે દેવગતિ નામકર્મના ઉદયને લઈને પિતાના વિમાનવાસી દેવે ઉપર જે આધિપત્ય ભેગવે છે તે ઈન્દ્ર કહેવાય છે. આ ઈન્દ્ર મહારાજની શક્તિ કેટલી હોય છે? તેને ઉત્તર શાસ્ત્રોમાં આ પ્રમાણે છે. ૧૦ પુરુષના જેટલી શક્તિ ૧ બળદમાં હોય છે. ૧૦ બળદ બરાબર ૧ ઘોડે, ૧૨ ઘોડા બરાબર ૧ પાડે, ૧૫ પાડા બરાબર ૧૦ હાથી. ૫૦૦ હાથી બરાબર ૧ સિંહ. ૨૦૦૦ સિંહ બરાબર ૧ અષ્ટાપદ. ૧૦ અષ્ટાપદ બરાબર ૧ બલદેવ. ૨ બલદેવ બરાબર ૧ વાસુદેવ ૨ વાસુદેવ બરાબર ૧ ચક્રવર્તી. આ ચક્રવતી મહાધિરાજ પાસે નીચે પ્રમાણે વૈભવ, સત્તા અને સૌન્ય હોય છે. આ પ્રમાણે – Page #416 -------------------------------------------------------------------------- ________________ શતક-૪ થું-ઉદ્દેશક-૧ થી ૮ ] [૩૬૩ _૭૨ હજાર શહેર, ૩૨ બજાર મુકુટબંધી રાજ, ૧૪ દેવાધિષ્ઠિત રત્ન, ૯ મહાનિધિ, ૬૪ હજાર અન્તપુર સ્ત્રી, ૮૪ લાખ ઘેડા, ૮૪ લાખ હાથી, ૮૪ લાખ રથ, ૯૬ કડ ગામના અધિપતિ હોય છે. ૧૦ લાખ ચકવર્તી બરાબર ૧ નાગકુમારદેવ, ૧ કરોડ દેવ બરાબર ૧ ઈન્દ્ર હોય છે. (૨) સામાનિક –એટલે ઈન્દ્ર સ્વરૂપે નહી પણ ઈન્દ્રની જેમ અધિકાર તથા ઋદ્ધિવાલા દે. (૩) ત્રાયશ્ચિંશ –જે ઈન્દ્ર મહારાજાના પ્રધાનરૂપે કે પરહિત રૂપે હોય છે તે દે. (૪) પાર્ષદ –ઈન્દ્ર મહારાજાના મિત્રરૂપે દેવે. (૫) લોકપાલ – દેવકની રક્ષા કરનારા દે. (૬) આત્મરક્ષક –ઇન્દ્ર મહારાજાના શરીરની રક્ષા, કરનારા દે. (૭) અનિક ઈન્દ્રની સેના રૂપે દે. (૮) પ્રકીર્ણક – ઈન્દ્રની પ્રજા રૂપે દેવે. (૯) આભિગિક –ઈન્દ્ર મહારાજના દાસ રૂપે દે. (૧૦) કિબિષિક –દેવવિમાનમાં અત્યજ (ભંગી) કામ કરે છે તેવા દે. ઉપર પ્રમાણેના દશ ભેદમાંથી કેવળ વ્યંતર અને તિષ્ક દેવનિકાયમાં ત્રાયશ્ચિંશક અને લોકપાળ દેવતાઓ હેતા નથી. આ પ્રમાણે દેવેનું વર્ણન અત્યન્ત વિસ્તાર Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪] [ભગવતીસૂત્ર સારસંગ્રહ નરયિક નરકમાં જાય ? - આમાં નરયિકની હકીકત છે. અર્થાત નરયિક હોય તે નૈરયિકમાં ઉત્પન્ન થાય કે અનૈરયિક હોય તે નરયિકમાં ઉત્પન્ન થાય ? ભગવાને આને જવાબ આપે છે કે નરયિક હોય તે નૈરયિકમાં ઉત્પન્ન થાય, અનૈરયિક નૈરયિકમાં ઉત્પન્ન ન થાય. - આ વસ્તુ વિચારવા જેવી છે. સાધારણ રીતે આપણે જાણીએ છીએ કે –મનુષ્ય, પશુ વગેરે નરકમાં ઉત્પન્ન થાય. જ્યારે આમાં તે એમ કહેવામાં આવ્યું છે કે નરયિક–જે નારકી હોય તે નરકમાં ઉત્પન્ન થાય. આ અપેક્ષાકૃત વચન છે. બાજુસૂત્ર નયની દષ્ટિથી આમ કહેવામાં આવ્યું છે. અર્થાત્ જીવ પાસે જે ગતિને ચગ્ય આયુષ્યની હાજરી હોય, તે જ ગતિને તે ગણાય છે. મનુષ્યભવમાં કે પશુના ભવમાં નરકનું આયુષ્ય બાધી કોઈ મરે, તે જીવ પાસે નરકનું આયુષ્ય છે તે વખતે મનુષ્યનું કે પશુનું આયુષ્ય નથી. તેથી તે વખતે તે સાથે જેમાં આયુષ્યનું, શાસ્ત્રોનું પ્રવીચારનું, ઈન્દ્રાણના આયુષ્યનું તથા તેમના રહેઠાણું વગેરેનું વર્ણન છે. આ ચોથા શતકના ૧-૨-૩-૪ ઉદેશાઓમાં ઈશાન દેવલોકના ઈન્દ્ર મહારાજના ચાર લોકપાળેનું વર્ણન છે. અને પ-૬૭-૮ ઉદ્દેશઓમાં તેમની રાજધાનીનું વર્ણન છે. " આ શતક સંક્ષેપમાં હોવાથી આઠ ઉદેશે એકી સાથે પૂરા થાય છે. Page #418 -------------------------------------------------------------------------- ________________ શતક- ૪જું ઉદ્દેશક-૯ ] [ ૩૬૫ નરયિક છે અને નરયિક નારકના આયુષ્યવાળે હોવાથી તે નૈવિક જ કહેવાય, અને તે નરકમાં જ જાય ૫૪ ચારે ગતિમાં જન્મ મરણ અનિવાર્ય છે ર ૫૪. ચારગતિરૂપ સંસારમાં સાતે નરકભૂમિના બધાએ નારકજી, ચારે નિકાયના સંપૂર્ણ દે, અસુરે, ઈન્દ્રો સૂર્ય—ચન્દ્ર વગેરે દે. સૂફમ-બાર નિગોદના અનંતા. નંત જીવે, પૃથ્વીકાય, અપૂકાય, અગ્નિકાય, વાયુકાય તથા સાધારણ અને પ્રત્યેક વનસ્પતિકાયના અનંતજી, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચતુરિન્દ્રિયના બધાએ છે, આર્યદેશ, અનાર્ય દેશમાં જન્મેલા વિદ્વાને, વિજ્ઞાનીઓ, ડોકટરે, સત્તાધીશે, શ્રીમતે, સાધુઓ, ખેડખાપણવાલા મનુષ્ય, વૈરાગ્યથી પરિપૂર્ણ માણસ, ઉર્દૂ, ફારસી, જર્મન, અંગ્રેજી, સંસ્કૃત, પ્રાકૃત ભાષાના જાણકાર, ધર્મના ઉપદેશકે, સંગીતકાર, પરમાત્માને સાક્ષાત્કાર કરનારા સ્થાનિઓ, ગિઓ, હઠાગ્રહિએ, હઠયોગને જાણનારાઓ, વગેરે બધાએ જેને માટે એક જ નિયમ છે કે જે જમે તે મરે છે.” જન્મેલો માણસ અમર રહી શકતા નથી. હજારે લાખે દેવતાઓ પણ જન્મેલાને અમર બનાવી શકતા નથી. સંસારમાં કે દેવલોકમાં એ એક પણ પદથ નથી કે જેનું ભેજન કરવાથી માણસ અમર રહી શકે? “અમૃતમ િરેવા યુ આ ઉક્તિ તે કવિ એના મગજને આભારી છે, આમાં વાસ્તવિકતા હોય તે એટલીજ કે પ્રલોભવશ પણ માણસમાત્ર સત્કર્મોને આચરે, જેથી દેવલોકમાં અમરરૂપે ઉત્પન્ન થઈ શકે છે. બાકી તે Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬] [ભગવતીસૂત્ર સારસંગ્રહ “ક્ષીને પુજે મન્ચ ફિન્નિ” એટલે પુણ્ય કર્મ ક્ષયે થયે છતે અર્થાત્ દેવકનું આયુષ્ય પૂર્ણ થયે અમૃતના ભજન કરનારા દેવને-ઈન્દ્રોને પણ બીજો અવતાર લે પડે છે, માટે જન્મેલાનું મરણ નિશ્ચિત છે. વાતચ દિવ મૃત્યુ તેથી જ ભગવાન મહાવીર સ્વામીએ ઈન્દ્ર મહારાજને કહ્યું છે કે “ ઈન્દ્ર! આંખના પલકારા જેટલું પણ વધારે જીવવું કેઈના હાથમાં છે જ નહીં.” ભવાન્તર શા માટે? અને તેના કારણે નાચતાં ” ઉપાર્જન કરેલા શુભાશુભ કર્મોને ભેગવવા માટે ભવભવાન્તર કરવા પડે છે. અને તેને યોગ્ય શરીર ગ્રહણ કરવાનું રહે છે. અને જે ગ્રહણ કરાય છે તેને મૂકવું પણ પડે છે. જૈન શાસનમાં ભવાર કરવા માટેની મર્યાદા આ પ્રમાણે છે કે જે આગલા ભવ પ્રાપ્ત કરવાને હોય તે માટે તે ભવનું આયુષ્યકમ પહેલા બાંધવું પડે છે, ત્યાર પછી તે ગતિ માટેનું નામકર્મ અને તે ગતિમાં લઈ જનાર આનુપૂર્વેિ નામકર્મ ઉપાજવું પડે છે. શેષ સાતે કર્મો (જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય નામ ગાત્ર અને અનન્તરાયને બંધ આ જીવાત્મા પ્રતિ સમયે કરે છે કેમકે “જ્યાં કિયા છે ત્યાં કર્મ છે” મનની વિચારધારાઓમાં અને ખાસ કરીને ઘણા ભવના આપણા સાથીદાર ભાવમનમાં એક સમયને માટે પણ સ્થિરતા નથી. કેમકે ગત ભામાં ભગવેલા પદાર્થોની સ્મૃતિ અને આ ભવના પદાર્થો મેળવવામાટેની તત્પરતા આ બંને કારણેને લઈને મનમાં ૌર્ય રહેતું નથી, અનુભવ તે ત્યાં સુધી કહે છે કે –“પવનની ગાંસડી બાંધવી સરળ છે, નદીઓના વેગને નાથવો સહેલ Page #420 -------------------------------------------------------------------------- ________________ શતક–૪ થું ઉદ્દેશક—૯] [૩૬૭ છે. આકાશથી તારાએ નીચે ઉતારવા પણ સરળ હાઈ શકે છે, સપ` વીંછી, વાઘ, સિંહ, ભૂત, પ્રેત આદિ ચાનિઆના જીવાને આપણા ગુલામ અનાવવા સરળ છે પણ મન–મટની વિચારધારામાં ઐય લાવવુ મહુ કઠણ છે.” મન જેવી લેફ્સાઓમાં રમતું હશે. તેને ચેાગ્ય કર્યાં આંધવા સિવાય છૂટકારા નથી તથા મન જ્યારે ચંચલ છે ત્યારે શરીરમાં પણ ચંચલતા આવ્યા વિના રહેતી નથી. મનના વિચારામાં ડુબેલું આપણું શરીર અને શરીરના પ્રત્યેક અંગા—ઉપાંગા પણ સ્થિર રહી શકતા નથી, માટે ચંચલતા એ ગતિ છે અને ગતિ એ ક્રિયા છે. અને ક્રિયા ક્રમ છે.” દ્રવ્ય મનને સ્વાધીન કરવા અર્થે જ સાલમન ધ્યાન માટેના ઉત્તમમાં ઉત્તમ સાધના સ્વીકાર કર્યાં પછી પણ આપણુ ભાવમન ખીજા સંસારમાં અર્થાત્ ભાગવેલા ભાગાની સ્મૃતિમાં કેવુ' સરકી પડે છે! જાણે આપણી સાથે હાથતાળીજ રમતુ ન હાય, તેથી જ કહેવાય છે કે દ્રવ્ય મન થાડીકવારને માટે સ્વાધીન થતું હશે ? તેા પણ ભાવમનની સ્થિરતા અત્યન્ય દુઃસાધ્ય છે. આ કારણે મનની અસ્થિરતાને લઇને સાતે કાનુ અધન પ્રતિસમયે થાય છે.જેથી જેનાગમા કહે છે કે જીવાત્મા કર્મ બંધન વિનાના રહેતા નથી. જ્યારે આયુષ્યકમ ને માટે એવે નિયમ છે કે તે કમ ચાવત્ છેલ્લા ક્ષણે પણ જીવનમાં એકજ વાર બંધાય છે. અર્થાત્ ભવાંતર કરવા માટે આ ચાલુ ભવના છેલ્લા ક્ષણમાં પણ આયુષ્ય મ બાંધવુ પડે છે, તે વિના હારા પ્રયત્ન કર્યાં છતાં પણ વત માન શરીર છૂટી શકે તેમ નથી. Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮] (ભગવતીસૂત્ર સારસંગ્રહ આયુષ્ય કર્મને બેડીની ઉપમા આપી છે તેની યથાર્થતા આ પ્રમાણે છે-જેમ જેલમાં રહેલા અપરાધીને એક સ્થાનથી બીજે સ્થાને લઈ જવા માટે તેના હાથ પગમાં બેડી નાખવી પડે છે. તેવી રીતે આ ચાલું ભવની આયુષ્યકર્મની બેડી તૂટતાં જ આવતા ભવની બેડી તેના હાથમાં પડી જાય છે. ડયુટી ઉપર આવનારા ફેજદારને અપરાધીને પૂરેપૂરે ચાર્જ સેંગ્યા પછી જ પહેલને ફોજદાર છૂટો થાય છે. આ પ્રમાણે બેડીની જેમ આયુષ્યકર્મને માટે પણ સમજવું. ઘણી જાતના શસ્ત્રોને રાખનાર અપરાધી ગમે તે શક્તિ શાલી હશે? તાએ સૈનિકે દ્વારા તે જ્યારે પકડાય છે, અને આખું શરીર જ્યારે બેડીઓમાં સપડાઈ જાય છે, અથવા સૈનિકના જબરદસ્ત શસ્ત્રોને જોઈને અપરાધી જ્યારે હતાશ બને છે, તે સમયે સશકત અપરાધીની એક પણ તાકાત પોતાના બચાવને માટે કામ આવતી નથી તેવી જ રીતે ભવભવાન રથી ઉપાર્જના કરેલા કર્મોને લઈને આ જીવાત્મા કર્મરાજાની બેડીમાં એવી રીતે સપડાઈ ગયેલ છે કે, રાગ-દ્વેષની માયાને લઈને તે સર્વથા પરવશ બની જાય છે. - આપણુથી ઘણું જ મેટા બલવાન શત્રુને આપણે આ ભવમાં મારવા સમર્થ બનતા નથી. તે પણ તેને મારવા માટેની કૃષ્ણ લેશ્યા, નીલ ગ્લેશ્યા અને કાપોત લેશ્યા. આપ ણને તેવી રીતે શ્રેષની માયામાં સપડાવી દે છે. જેથી આપણે આત્મા છેવટે નિરૂપાયે પણ એ સંકલ્પ કરે છે કે, “આ ભવે નહીં તે આવતા ભવે પણ તારે બદલો લીધા વિના નહીં રહે.” Page #422 -------------------------------------------------------------------------- ________________ શતક-૪નું ઉદ્દેશક–૯] [૩૬૯ સુન્દર અને મનગમતી સ્ત્રીને જોઈ રાગ વશ મૂઢ બનેલો આત્મા તેને મેળવવા માટેના પ્રયત્નમાં સફળ થતું નથી ત્યારે આવતા ભવમાં પણ તે સ્ત્રીને મેળવવા માટેના સંકલ્પપૂર્વક તપશ્ચર્યાદિકને સહારો લે છે અને પછી તે “આ ભવે તને નથી મેળવી શકતે તે આવતા ભવે પણ આપણે પતિ-પત્ની બનીશું” આવી વેશ્યાને માલિક આવતા ભવમાં પણ તેની સાથે જોડાય છે. પુણ્યકર્મની મહેરબાનીથી ખુબ જ મીઠે બનેલો સંસાર અને તેની માયામાં લપટાયા પછી આ જીવ પોતાના પ્રેમપાત્ર જીવને મૃત્યુથી બચાવી શકતા નથી. ત્યારે અનંતાનંત મોહકર્મની ગ્રન્થિઓને છેવટે પ્રેમપાત્ર જીવની સ્ત્રી સાથે એટલું પણ નક્કી કરે છે કે, આવતા ભવે પણ તું મારી સ્ત્રી બનજે, ત્યારે સામેથી દુઃખી હૃદયે પણ જવાબ મળશે કે, ભવોભવ તમે જ મારા પતિ બનજો. અને પ્રેમપાત્ર જીવને ઘણાજ દુઃખથી ભરેલા હૈયે છેવટે વિદાય આપે છે. આવા અને એના જેવા કરોડો પ્રસંગે સાક્ષી બનેલો આપણે આત્મા આવતા ભવને મીઠે બનાવવા માટે મેહકર્મના મદિરાપાનમાં મસ્ત બન્યા પછી ભવભવાન્તરના ભ્રમણને ત્યાગ કરી શકે તેમ નથી. જે માટે આપણને ભવાન્તર કરવા માટેને મેહ ઉત્પન્ન થાય છે. તેમાં સામે ઉભેલા શત્રુ, સુંદર સ્ત્રી, અથવા નાયિકા વગેરે મુખ્ય કારણ છે કે બીજું કંઈ? આ માટે આપણે અનુભવ એમ કહે છે કે, આપણે પોતે જ અત્યંત ત્યાજય માયાના વશમાં આવીને સામાન્ય વાલાની સાથે બંધાવવા માગીએ છીએ. ઘણીવાર એવું Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦] [ભગવતીસૂત્ર સારસંગ્રહ બને છે કે, સામે વાલાને આપણે પોતે જ શત્રુ સમજીને બેઠા હોઈએ છીએ. અથવા તો આપણું મનની નબળાઈના કારણે સામાને શત્રુ માનવામાં ઉતાવળ કરી બેસીએ છીએ અને વૈરકર્મમાં બંધાઈ જઈએ છીએ. સુંદર સ્ત્રીને ફેસલા વવા માટેના ઘણા પ્રયત્ન ઉભા કરીને આપણેજ આપણી જાતને બાંધી લઈએ છીએ, અને નાયક-નાયિકાના ખ્યાલાતેમાં આપણું મન જ અજ્ઞાનના નશામાં ભાનભૂલી પિતાના સ્વરૂપને વિસરી જાય છે. આવી રીતે ભવભવાન્તર માટે પુરુષાર્થ કરનારે માણસ આવનારા તે તે ભને પ્રાપ્ત કરવા માટે તે તે ભવનું આયુષ્ય કર્મ બાંધશે. અને બેડી જેવું આ કમ જીવમાત્રને તે તે સ્થાને લઈ જશે. હવે આ સ્થિતિમાં વ્યવહારની ભાષા શું કહે છે? તે જોઈએ. ગમે તે ક્ષેત્રને મનુષ્ય પોતે ઉપાર્જન કરેલાં કર્મોને લઈને પિતાને અવતાર પૂરો કર્યા પછી મરીને નરક,તિર્યંચ, મનુષ્ય અને દેવગતિમાં જશે અને તિર્યંચ જીવ ચાહે ચારપગે, બેપગે, આકાશમાં ઉડનારે, પેટે ચાલનારે, પાણીમાં રહે નારે હોય તે એ મરીને ચારે ગતિમાં જઈ શકશે. જ્યારે નરકગતિને જીવ પાછો તત્કાળ નરકગતિ અને દેવગતિ મેળવી શકે તેમ નથી. તેવી જ રીતે દેવગતિને જીવ પાછે તત્કાલ દેવગતિ અને નરકગતિને મેળવી શકે તેમ નથી. કારણકે નરકના જીવને તત્કાલ નરકગતિમાં ઉત્પન્ન થવા માટેની ગ્યતા નથી. તેમ જ સત્કર્મોના અભાવમાં દેવગતિ પણ મેળવી શકે તેમ નથી. તેજ રીતે દેવગતિના જીવને તત્કાલ દેવગતિ મેળવવા માટેના સત્કર્મો અને નરગતિને મેળવવા માટેના અસત્કર્મો નહી–હેવાના કારણે આ બંને Page #424 -------------------------------------------------------------------------- ________________ શતક-૪ થું ઉદ્દેશક–૯ ] [ ૩૭૧ ગતિ દેવનો જીવ મેળવી શકે તેમ નથી. જ્યારે મનુષ્ય અને તિર્યંચ પાસે સત્કમ હોય તો દેવગતિ અને અસત્કર્મો હેાય તો નરકગતિ, તથા માયા પ્રપંચ હોય તો તિર્યંચગતિ તેમજ સદાચારાદિ ગુણે હોય તે મનુષ્ય અવતારને પામી શકે છે. ચારે ગતિના કારણે ( ચાલુ ભવમાં સમય પસાર કરનારે જીવ નીચે લખેલાં કમેને ઉપાર્જન કરીને નરકગતિને માટે આયુષ્ય બાંધે છે તે આ પ્રમાણે : પંચેન્દ્રિય જીવને વધ કરવાથી, મહારંભ એટલે મોટા પાયા ઉપર સમારંભે કરવા, મોટી મોટી પેઢીઓ, મીલ, કારખાનાઓ, મશીને ચલાવવા. જેમાં અસંખ્યાત અને અનંત જીની હત્યા થાય તેવા પ્રકારના વ્યાપાર કરવાથી. મહાપરિગ્રહથી એટલે ઘણા પ્રકારના પરિગ્રહ, અને તેના સાધને ભેગા કરવા, તેમાં જ અત્યંત આસક્ત થવું, આ પરિગ્રહ, કામ, ક્રોધને ભડકાવે છે અને જન્મ–મૃત્યુ વધારી આપે છે. દયારહિતતા, માંસજન, સ્થિરવૈર, રૌદ્રધ્યાન, મિથ્યાત્વસેવન, અનંતાનુબંધી કષાય, કૃષ્ણ, નીલ અને કાપેલેસ્યા પરઘાતક, જૂઠ આચરણ, પરદ્રવ્યોનું અપહરણ કરવું, મૈથુન કર્મમાં તીવ્ર આશક્તિ અને ઈન્દ્રિયેની પરવશતા આદિ કાર સેથી માનવ નરકગતિ તરફ પ્રસ્થાન કરે છે. તિર્યંચગતિ – ઉન્માર્ગને ઉપદેશ, સન્માર્ગનો નાશ, મૂહાહદય, આર્તધ્યાન, માયાનિદાનાદિ શલ્ય સેવન, માયાવી, Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ આરંભ અને પરિગ્રહમાં મસ્ત રહેવું, સત્રમાં અતિચાર લગાડવા, નીલ તથા કાપતલેશ્યા, ત્યાગવા ગ્ય વસ્તુને ત્યાગ ન કરે, વગેરે કારણે તિર્યંચ અવતારને પ્રાપ્ત કરાવનાર છે. મનુષ્યગતિ – પરિગ્રહ આરંભની અલ્પતા, સહજ મૃદુતા અને સરળતા, કાપત તથા પીત વેશ્યા, ધર્મધ્યાનમાં આસકિત, કષાને મન્દ રાખવાના ભાવ, મધ્યમ પરિણામ મેળવેલી વસ્તુને ત્યાગ, દેવ-ગુરુનું પૂજન, સૌની સાથે પ્રિય બેલારે, બીજાના સુખને માટે તત્પર, જીવન વ્યવહારમાં તટસ્થતા વગેરે સત્કર્મોને લઈને મનુષ્ય ભવ પ્રાપ્ત થાય છે. દેવગતિ –સરાગ સંયમ, દેશવિરતિ, અકામનિર્જરા, કલ્યાણકારી મિત્ર સંબંધ ધર્મ સાંભળવાની ઈચ્છા,સત્પાત્રમાં દાન, તપકર્મ પ્રત્યે શ્રદ્ધા, મૃત્યુ સમયે પદ્મ અને પીત લેશ્યા, બાળતપ, વગેરે કર્મો દેવગતિને અપાવે છે. આવા પ્રકારના શુભાશુભ કર્મોમાં જીવન પૂરૂં કરનાર વ્યક્તિ બીજા છે સાથે પોતે જ બંધનમાં આવે છે. જેમકે બીજાને મારનાર–ધમકાવનાર વ્યકિત મરનાર જીવ સાથે વેરથી બંધાય છે. સ્વસ્ત્રીને ત્યાગ કરીને, પરસ્ત્રીને ઈચ્છુક માણસ પરસ્ત્રી તથા તેના સગાઓ સાથે રાગ તથા વૈરથી બંધાય છે. જૂઠ બોલનાર કે જૂઠી સાક્ષી આપનારે સામેવાળાને શત્રુ બને છે. જ્યારે–દાન, પુણ્ય, તીર્થયાત્રા, સંયમ તથા અહિંસાદિ ધર્મને સેવનાર સામેવાળા ઘણા જી સાથે Page #426 -------------------------------------------------------------------------- ________________ શતક-૪થું ઉદ્દેશક-૯ ] [ ૩૭૩ મિત્રતાના સંબંધથી બંધાય છે અને તેવાં તેવાં આયુષ્ય કમને બાંધે છે. આ પ્રમાણે સર્વત્ર ઘટાવી લેવું. સાર આ છે કે મનુષ્ય મરીને નરકમાં જાય છે, નરકને જીવ મરીને નરકમાં નથી જતે. પરંતુ આ પ્રમાણે તો આપણે સૌ વ્યવહારની ભાષામાં બોલીએ છીએ અને સમજીએ છીએ, ત્યારે આજ વાતને ત્રાજસૂત્રનય કેવી ભાષામાં બેલે છે? તે જાણવું બાકી રહે છે. આ પ્રશ્નોત્તર જ જુસૂત્રની ભાષાને સૂચિત કરે છે. ત્રીજુસૂત્ર નયને ભાષા વ્યવહાર ભૂત અને ભવિષ્યના પર્યાયે પ્રત્યે આંખમીંચામણા કરીને કેવળ, શુદ્ધ વર્તમાન સમયને જ સ્પર્શ આ નય કરે છે. ઘડે પહેલા તે, અને ભવિષ્યમાં પણ રહેશે. છતાં પણ અત્યારના વર્તમાન સમયમાં આ ઘડે જીવાત્માને માટે શા કામ? માટે જે સમયે તરસ લાગે, અને પાણી પીવાનું મળે, તે ઘડે જ ઘડે કહેવાય છે. પહેલાના અનંતભા થયા છે, ભવિષ્યમાં પણ ઘણા ભ થશે, એ બધી વાતોને અનુસૂત્ર માનવાની મનાઈ કરે છે. અર્થાત્ આ વાત ઉપર બેધ્યાન રહે છે, આ જુસૂત્રનું માનવું આમ છે કે – ભૂતકાળ ગમે તેટલે ગયે હોય! તે હવે શા કામનો ? ભવિષ્યકાળ ગમે તેટલે થશે, અત્યારના સમયમાં આ વાતને Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪] [ભગવતીસૂત્ર સારસંગ્રહ માનવાની શી આવશ્યક્તા માટે વર્તમાન સમયમાં જે ભાવ વર્તતો હોય, જીવ પણ તેવી રીતે સંધાશે. જેમકે – જે સમયમાં જીવને ક્રોધ વર્તતે હોય તે સમયે જીવ ક્રોધી છે પણ સંયમી નથી, મૈથુનભાવ વર્તતે હોય ત્યારે જીવ મૈથુન કમી છે. પણ વતી નથી જ્યારે સમતાભાવ રહેતે હેય ત્યારે જીવ પથમિકભાવને માલિક છે. પણ ઔદયિકભાવને નથી. જ્યારે જીવાત્માને કૃષ્ણલેશ્યા વર્તતી હોય ત્યારે જીવ દ્રવ્ય સંયમી છે પણ ભાવસંયમી નથી. અને જ્યારે શુદ્ધતર પદ્મ લેક્યા વર્તાતી હોય ત્યારે જીવ ભાવ સંયમી છે. આ પ્રમાણેનો ભાષા વ્યવહાર ઋજુસૂત્રનયને છે. પ્રસ્તુત પ્રશ્નમાં પણ હે ભગવન નૈરયિક હોય તે નરકમાં ઉત્પન થાય છે કે અનૈરિયમ હોય ? જવાબમાં–ચાવત જ્ઞાનેની હકીકત સુધી પ્રજ્ઞાપના સૂત્રમાં રહેલાં લેશ્યા પદને ત્રીજો ઉદેશે જેવા ભગવાને કહ્યું તે આ પ્રમાણે : નાર જ નરકમાં ઉત્પન્ન થાય છે અને નરકમાંથી નારક બહાર આવતા નથી!” - નયવાદાન્તરે જ ભાષાને આશય સમજવાનું હોય છે. કેમકે બોલનાર અને પૂછનારની વાત બરાબર સાંભળ્યા પછી અને તેનો આશય જાણ્યા પછી જ પ્રત્યેક વાતને વિચાર કરીને જવાબ આપવો જોઈએ. સમજ્યા વિના કેઈ પણ વાતને જવાબ દેવામાં આવે તે પરિણામ શૂન્યમાં આવે છે અને વૈર વિરોધ ઉભે થાય છે. Page #428 -------------------------------------------------------------------------- ________________ શતક-૩નું ઉદ્દેશક-૩] [૩૭૫ પ્રકરણ ગ્રન્થમાં આપણે એમ ભણ્યા છીએ કે મનુષ્ય કે તિર્યંચ નરકમાં જન્મે છે અને નારક નારકમાં જન્મતે નથી. ત્યારે ચાર જ્ઞાનના માલિક ગૌતમસ્વામીજીના પૂછવાને આશય વ્યવહારનયને અનુલક્ષીને નથી. પણ જુસૂત્રનયને અનુલક્ષીને છે. આ પ્રમાણે : મનુષ્ય કે જાનવરને જીવ જે નરકગતિમાં જવાની તૈયારી કરી બેઠો છે તે નરકગતિનું આયુષ્યકર્મ બાંધ્યા સિવાય મનુષ્ય અવતાર છોડી શકે તેમ નથી, અને તેમ થતા મનુષ્ય આયુષ્ય જે સમયે પૂરૂ થશે તે જ સમયે નરકનાં આયુષ્યની બેડી તેના હાથમાં પડશે. અર્થાત નરકાયુષ્ય લઈને જ જીવ–નરકમાં જાય છે. માટે ચાવત્ ચાર સમય સુધી નરકમાં જવાવાલો જીવ નારકજ કહેવાશે, મનુષ્ય કે તિર્યંચ નહી. કેમકે જ્યાં સુધી મનુષ્યનું આયુષ્ય ચાલુ છે ત્યાં સુધી હરહાલતમાં પણ જીવ મનુષ્યનું આયુષ્ય લઈને જતા નથી. એજ પ્રમાણે નારક નરકમાંથી બહાર આવતું નથી કેમકે – જ્યાંસુધી નરકગતિનું આયુષ્ય યાવત્ છેલ્લા સમય સુધી શેષ રહે છે ત્યાં સુધી તે નારકજીવ જ કહેવાય છે. એવી હાલતમાં નારકને જીવ નરકમાંથી શી રીતે બહાર આવશે? માટે જ કહેવાયું છે કે “નારકજીવજ નરકમાં જાય છે. અને નારક નરકમાંથી બહાર આવતું નથી.” પૂછનાર ગૌતમસ્વામી મહાજ્ઞાની છે અને ઉત્તર આપનાર મહાવીર સ્વામી પૂર્ણ જ્ઞાની છે. અહીં નિરય–નરક આદિ શબ્દો નરક ભૂમિને સૂચવનાર છે. તથા નૈરયિક અને નારક શબ્દો નરકમાં જવાવાલા જેને માટે છે. Page #429 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬] [ભગવતીસૂત્ર સારસ ગ્રહે છઠ્ઠું ગુણુાણે પણ ચાર જ્ઞાન હવે આ ચાલુ પ્રશ્નમાં કૃષ્ણઙેશ્યામાં વતતા જીવને કેટલાં જ્ઞાના હાય છે? આના જવાષ ભગવાન આ પ્રમાણે આપે છે કે :– બે, ત્રણ, અને ચાર જ્ઞાન પણ કૃષ્ણલેશ્યાના માલિકને હાય છે. ૧. મતિજ્ઞાન–શ્રુતજ્ઞાન. ૨. મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવવિધજ્ઞાન ૩. મતિજ્ઞાન–શ્રુતજ્ઞાન અને મનઃપ જ્ઞાન, ૪. મતિજ્ઞાન—શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મનઃપ વજ્ઞાન શ્રુત જ્ઞાનની હાજરીમાં મતિજ્ઞાનની આવશ્યકતા અનિવાય છે. ત્યાર પછી અવધિજ્ઞાન થાય છે. અથવા આ જ્ઞાન વિના પણ મનઃપ વસાન થઈ શકે છે. કેમકે ઃ—તે તે કર્માંના આવરણાની ક્ષયે પશમ સામગ્રી જ્ઞાન પ્રત્યે વિચિત્ર પ્રકારની હાય છે. એટલે કે આમષૌષધિ આદિ લબ્ધિઓમાંથી કેટ લીક પ્રાપ્ત થયેલી લબ્ધિઓના માલિક મુનિને તેવા પ્રકારના અધ્યવસાયાદિ લક્ષવાલી મનઃ૫ વ જ્ઞાનાવરણીયની જ ક્ષચેાપશમ સામગ્રી પ્રાપ્ત થાય છે. પરન્તુ અવધિજ્ઞાના વરણીયની ક્ષયે પશમ સામગ્રી પ્રાપ્ત થતી નથી. માટે તેમને અવધિજ્ઞાન વિના જ મનઃ૫ વજ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે. પ્રશ્ન-અતિ વિશુદ્ધ પરિણામવાલા મુનિને જ મનપ વ જ્ઞાન થાય છે, ત્યારે કૃષ્ણવેશ્યા તે વિશુદ્ધ સ્વરૂપા નથી. માટે આ લેફ્સાના માલિકને મનપવજ્ઞાન શી રીતે ઉત્પન્ન થશે ? ઉત્તર–લેશ્યાઓનાં અધ્યાવસાય સ્થાન લેાકાકાશના પ્રદેશ જેટલા અસંખ્યાત છે. તેમાં કોઇક સમયે કૃષ્ણવેશ્યા અતિમ ભાવના પરિણામવાલી પણ થઇ જતાં અર્થાત્ કૃષ્ણ Page #430 -------------------------------------------------------------------------- ________________ શતક-૩ શું... ઉદ્દેશક-૯] [૩૭૭ લેફ્સામાં વતા જીવના અધ્યવસાયા કેાઈક સમયે અતીવ શુદ્ધ થતાં, પ્રમત્ત સંયમીને પણ મનઃપવજ્ઞાનની સંભાવ. નાના નિષેધ થઈ શકે તેમ નથી. અધ્યવસાયેાની વિચિત્રતા એક સરખી નથી માટે કૃષ્ણ, નીલ, અને કાપાત લેશ્યા પ્રમત્તસયમ ગુણસ્થાનક સુધી પણ હાય છે. પિ મનઃ૫ વજ્ઞાન અપ્રમત્તજ્ઞાન મુનિને જ થાય છે તે! પણ કદાચિત્ છઠ્ઠાગુણસ્થાનકના પ્રમત્ત સંયમીને આ ચેાથા જ્ઞાનની ઉત્પત્તિ હાઈ શકે છે. એજ વાતને વીરવિજયજી મહારાજની પૂજાની ઢાળ અને શેઠ કુંવરજી આણંદજીનું વિવેચન સાક્ષીરૂપે જાણી લઈએ. “ક્ષયઉપશમ પદેરે મુનિવરને સાતે ગુડ્ડા” (જ્ઞાનાવરણીય કમ ની પાંચમી ઢાળ) આના ઉપર કુંવરજીભાઈનું વિવેચન આ પ્રમાણે છેઃ— “એ જ્ઞાન (મનઃવજ્ઞાન) ક્ષયેાપશમભાવે થાય છે તેથી તે ભાવમાં વનારા છઠ્ઠાથી ખારમા સુધીના સાતે ગુણઠ્ઠાણાના માલિકને તે હાય, પરન્તુ જ્ઞાનાવરણીય કના ક્ષાયિક ભાવ કર્યાં વિના મેક્ષે ન જાય.” આ ઢાળમાં સાતેને અથ સાતમુ ગુણસ્થાનક કરવાના નથી, પણ છઠ્ઠા ગુણસ્થાનકથી લઈને આરમાં ગુણસ્થાનક સુધી સાતે ગુણસ્થાનકે મુનિરાજો હાય છે અને આ સાતે ગુણસ્થાનકેામાં તારતમ્ય ભાવે મનઃપવજ્ઞાનની હાજરીની સભાવના હાઈ શકે છે. વિપુલમતિમનપ`વજ્ઞાન તા કેવળજ્ઞાન પ્રાપ્ત કરાવીને Page #431 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮] [ભગવતીસૂત્ર સારસંગ્રહ લેશ્યા વિચાર - આમાં લેશ્યાનું વર્ણન છે. અર્થાત કૃણેલેસ્થા નીલ લેશ્યાને સંગ પામી તે પે અને તે વણે પરિણમે કે કેમ? આસંબંધી “પ્રજ્ઞાપના સૂત્રના વેશ્યાપદને ચેાથે ઉદ્દેશક કહેવાને છે. - ટીકાકારે વિસ્તારથી ખુલાસો કર્યો છે. મતલબ એ છે કે-કૃષ્ણલેશ્યાના પરિણામવાણે જીવ, નીલલેશ્યાને યોગ્ય દ્રવ્યોનું ગ્રહણ કરી મરણ પામે છે, ત્યારે તે નીલલેશ્યાના પરિણામવાળો થઈને ઉત્પન્ન થાય છે. અર્થા–જે વેશ્યાનું ગ્રહણ કરીને જીવ મરણ પામે તે વેશ્યાવાળે થઈને, બીજે ઠેકાણે ઉત્પન્ન થાય છે. નિવૃત્ત થાય છે જ્યારે ત્રાજુમતિજ્ઞાન, વિજળીના ચમકારાની જેમ આવજાવ કરે છે. એટલે આવે છે અને જાય છે. સત્ય વાત એટલી જ કે આત્મલબ્ધિઓ મેળવવાને માટે. નિશ્રેયસ (મોક્ષ)ના માર્ગે આગળ વધવાને માટે. ક્ષાપશમિક ભાવમાંથી નીકળીને ક્ષાયિકભાવના દર્શન કરવા માટે. અનાદિકાળના જન્મ અને મૃત્યુના ફેરા ટાળવા માટે. મુનિધર્મને દીપાવવા માટે. અને આપણા આત્માને જ અરિહંત બનાવવા માટે. સાધક માત્રે અપ્રમત્ત ભાવ કેળવવું જોઈએ, અથવા આ અવસ્થાને કેળવવા માટે જ પ્રયત્નશીલ રહેવું જોઈએ. Page #432 -------------------------------------------------------------------------- ________________ શતક ૪ થું ઉદ્દેશક-૧૦ ]. [ ૩૭૯ - આ પછી ટીકામાં સ્થાના રંગો, રસ વગેરેનું વર્ણન પ લેશ્યાઓના પરિણુમન માટે સ્પષ્ટીકરણ ૫૫. કૃષ્ણલેશ્યા નીલલેશ્યામાં પરિણત થાય છે કે નથી થતી? આના ઉત્તરમાં ભગવાને પ્રજ્ઞાપના સૂત્રને થે ઉદ્દેશો જેવા માટે ભલામણ કરી છે. તે આ પ્રમાણે -કૃષ્ણલેશ્યાને ગ્ય દ્રવ્યો જયારે નીલેશ્યાને ચગ્ય દ્રવ્યને પ્રાપ્ત કરે છે ત્યારે નીલલેશ્યા સ્વભાવને પામે છે અર્થાત્ નીલલેશ્યાના વર્ણ, રસ, ગંધ તથા સ્પર્શને પામે છે. કૃષ્ણલેશ્યાને સ્વામી મરતી વખતે કદિ નીલલેસ્થામાં પરિણમે તે આ લેસ્થામાં જ મરણ પામે છે. મનુષ્ય અને તિર્યંચને જીવ બીજા ભવને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાલે થયે છતે નીલલેશ્યાને યોગ્ય દ્રવ્યોના સંપર્કથી કૃષ્ણલેશ્યાને ગય દ્રવ્ય, સહકારી કારણને લઈને તથારૂપ જીવના લક્ષથી નીલેશ્યરૂપે પરિણમશે. અને નીલ લેસ્થાને યોગ્ય દ્રવ્યોના સહકારથી આ લેફ્સામાં પરિણત થતા આ જીવ આ લેશ્યાને લઈને ભવાન્તર કરશે. આ બંને ગતિના છ વર્તમાન ભવમાં કલેફ્સામાં પરિણત છતાં પણ નીલલેસ્યાનાં ભાવ પરિણમતાં કૃષ્ણલેશ્યાના દ્રવ્ય પણ નીલલેસ્થામાં પરિણત થશે. જેમ છાશરૂપને પ્રાપ્ત થતાં જ દૂધના પર્યાયે છાશના પર્યાય, વર્ણ, રસ, અને ગંધને પ્રાપ્ત કરે છે. જેમ શુદ્ધ વસ્ત્ર (સફેદ વસ્ત્ર) લાલરંગના કારણે તે રંગને પ્રાપ્ત કરે છે. અર્થાત્ લાલરંગના પરિણામને પામે છે. Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ ] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ - અહીં કૃષ્ણલેશ્યા નીલેશ્યાના પરિણામને પામે છે. નીલેશ્યા કાપતલેશ્યાના સંપર્કથી કાપતલેશ્યા બને છે. કાપેતલેશ્યા તેલશ્યામાં અને તે જેલેફ્સા પદ્મશ્યામાં તથા પલેશ્યા શુકલલેશ્યામાં પરિણમે છે. જેમ તે તે રૂપ (રંગ)ને ધારણ કરનારા દ્રવ્યના સંપકથી વૈડૂર્યમણીમાં પણ રંગને ફેરફાર થાય છે. અહીં રંગમાં ફેરફાર થયે છતે પણ વૈડૂર્યમણે પોતાના સ્વભાવને છેડત નથી. તે જ પ્રમાણે કૃષ્ણલેશ્યાના એગ્ય દ્રવ્ય પણ પિતાના મૂળ સ્વભાવને છેડયા વિના જ નીલાદિ દ્રવ્યોના સંપર્ક માત્રથી આ વેશ્યાના આકારાદિને પામે છે. આ વાત દેવ અને નારકેને માટે સમજવાની છે. કેમકે તેમને ભવના અંત સુધી રહેનારી લેશ્યાઓ દ્રવ્યાન્તરનાં સંપર્કથી જુદા આકારને ભલે પામે તે પણ સર્વથી પિતાનાં સ્વરૂપને ત્યાગ કરતી નથી. ત્યારે જ કહેવાય છે કે દેવ અને નારકેને દ્રવ્ય લેફ્સા અવસ્થિત છે. જયારે ભાવના પરિવર્તનથી તેમને પણ છ એ વેશ્યાઓની સંભાવના બની શકે છે તેથી જ તે નારક જીવ પણ તેજે લેશ્યરૂપ દ્રવ્ય સંબંધીથી તેજે લેફ્સામાં જ્યારે પરિણત થાય છે ત્યારે સમ્યકત્વને પામી શકે છે, અને તેને લેશ્યાની સંભાવનાવાળા વૈમાનિક સંગમ દેવને કૃષ્ણલેશ્યાના પરિણામ થતાં પતિત પાવન ભગવાન મહાવીર સ્વામીને જીવલેણ ઉપસર્ગો કરવાની વૃત્તિ જન્મે છે. જ્યારે મનુષ્યની અને તિયાની લેશ્યા સર્જાશે પરિવર્તન પામે છે માટે જ તેમની વેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ અન્તમૌતિક હોય છે પ્રસન્નચન્દ્ર રાજર્ષિને કૃષ્ણલેશ્યા આવતાં એ વાર લાગી નથી અને શુકલલેશ્યા આવતાં પણ વાર લાગી નથી, માટે મનુષ્યની વેશ્યા પ્રતિક્ષણે નિમિત્તના વશ બદલાતી રહે છે. Page #434 -------------------------------------------------------------------------- ________________ [ ૩૮૧ દ્રવ્ય અને ભાવવૈશ્યા કાને કહેવી? પદાર્થ (દ્રવ્ય)ના નિમિત્તને લઇને લેશ્યા ઉદ્દભવે તે નિમિત્ત દ્રવ્ય લેસ્યા છે, જેમકે પાંચ મિનિટ પહેલા સામાયિક વ્રતદ્વારા સમતા રસમાં ડુબકી મારનારા સાધક પાસે બેઠેલા હાડવૈરીને જોઈને સમતા રસમાંથી નીચે પડતા વાર કરતા નથી. માટે નિમિત્ત દ્રશ્યલેશ્યા છે, અને નિમિત્તોને લઈને આત્મામાં જે ભાવા થાય છે. અને કમ બંધનું કારણ અને છે તે ભાવલેશ્યા કહેવાય છે. શતક–૪ જુ ઉદ્દેશક-૧૦ ] શુકલલેશ્યા તરફ પ્રસ્થાન કરવાની તૈયારીવાલા રાષિ પ્રસન્નચન્દ્રને દુમુ ખના મુખેથી નીકળેલા શબ્દો નિમિત્ત અન્યા તે દ્રવ્યલેચ્યા છે, અને આન્તર જીવનમાં રણમેદાન જામ્યું તે ભાવલેશ્યા છે. અને પછી શસ્ર લેવા માટે માથા ઉપર હાથ નાંખ્યા તે દ્રશ્ય શુક્લલેશ્યા છે અને ભાવની પરણિત દ્વારા પાછા ભાનમાં આવી ગયા તે ભાવ શુક્લલેશ્યા પ્રાપ્ત થતાં જ કેવળજ્ઞાન મેળવી શકયા છે. હવે લેશ્યાના વણ, ગોંધ, રસ, સ્પર્શ કહે છે તે આ પ્રમાણે - " * કૃષ્ણ વેશ્યા વ :-વર્ષાઋતુને મેઘ, કાજલ, ભેંસનું શીંગડું”, કાયલ હાથીનું બચ્ચુ અને કાળા ભ્રમર જેવી કાળા રંગની હેાય છે અર્થાત્ કૃષ્ણલેશ્યા પ્રાપ્ત થતાં જ આત્માના પિરણામા પણ કાળા રંગ જેવા થઈ જાય છે. રસ :–કડવી તુંબડી, લીબડાના ફળ, છાલ જેવી કડવા રસની હાય છે. અર્થાત્ આ લેફ્સાના માલિકના રસ કડવી તુંબડી જેવા કડવા થઈ જાય છે. Page #435 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨] [ભગવતીસૂત્ર સારસંગ્રહ ગંધ –મરેલી ગાયની જેવી દુર્ગધવાળી હોય છે. સ્પશ:–અત્યન્ત ઠંડી અને લુ હોય છે. “નલલેશ્યા” વર્ણ –ભંગ, ચાસ, પોપટ તથા તેના પીંછા, કબૂતર તથા મેરની ગરદન જે વર્ણ હોય છે. રસ:- પીપર, આદુ, મરચા આદિના સ્વાદ જે હોય છે. ગંધ - મરેલા જીવના કલેવર જેવી ગંધ હોય છે. સ્પર્શ –ઘણે ઠંડ હોય છે. કાપિત શ્યા” વર્ણ – અલસી તથા વૃત્તાંકના ફળ જે હોય છે. રસ – કાચુ બીજોરું, કઠ અને બોરના જેવો રસ હેાય છે. ગંધ - દુર્ગધ મારતો હોય છે. સ્પર્શ :- અધિક ઠંડે અને લુ હોય છે. “તેજે લેગ્યા” વણ-માણિકય, ઉગતા સૂર્ય, સધ્યા તથા પરવાલાના અંકુરા જે હેય છે. રસ – પાકી કેરીના રસ જે હોય છે. ગંધ – સુગધી. સ્પર્શ - ગરમ અને સ્નિગ્ધ હોય છે. ' Page #436 -------------------------------------------------------------------------- ________________ શતક-૪ જ ઉદ્દેશ−૧૦] ૮૮ પદ્મલેશ્યા વધુ :-સુવર્ણ, ચંપા આદિના વણ જેવા હેાય છે. રસ :– દ્રાક્ષ, ખજુર જેવા હોય છે. ગંધ :-સુગન્ધી સ્પર્શ ઃગરમ અને સ્નિગ્ધ. "" [૩૮૩ 29 “ શુકલ લેશ્યા શ'ખ જેવી શ્વેત, ગેાળના જેવી મધુર, સારા ગંધવાલી સ્નિગ્ધ અને ઉષ્ણ છે. પહેલાની ત્રણ લેફ્સાએ અત્યન્ત સકિલષ્ટ, આત ધ્યાન તથા રૌદ્રધ્યાનવાલા અધ્યવસાયાના કારણરૂપ હાવાથી અપ્રશસ્ત છે અને છેલ્લી ત્રણ શુદ્ધ, તથા ધર્મ ધ્યાન, શુલધ્યાનના અધ્યવસાયાને કરવાવાલી હાવાથી પ્રશસ્ત છે. લેશ્યાઓના પરિણામે આ પ્રમાણે જાણવા :– કૃષ્ણલેફ્સા જઘન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ રૂપે ત્રણ પરિણામવલી હાય છે. જેમકે જઘન્ય પરિણામેાને લઈને જધન્ય કૃષ્ણવેશ્યા. મધ્ય પરિણામેાને લઈ મધ્યમ કૃષ્ણલેશ્યા, અને ઉત્કૃષ્ટ પરિણામાને લઈને ઉત્કૃષ્ટ કૃષ્ણઙેશ્યા હાય છે. હવે જઘન્યમાં પણ ત્રણ પ્રકારના અધ્યવસાયે આ પ્રમાણે અનશે. જધન્યથી જઘન્ય, મધ્યમથી જન્ય, અને ઉત્કૃષ્ટથી જઘન્ય. આવી રીતે લેફ્સાના પરિણામે જીવ માત્રને જૂદા જૂદા રૂપે થશે માટે લેશ્યાઓના પરિણામ સ્થાના ઘણા હાય છે આ પ્રમાણેના લિષ્ટ, કિલષ્ટતર અને કિલષ્ટતમ તથા સુન્દર, સુન્દરતર અને સુન્દરતમ પરિણામે થવામાં જીવના પૂર્વ ભવનાં કમેાંજ કારણરૂપે થવાથી તે જીવાના સંસ્કારા તેવા રૂપે મની જાય છે. માટે પ્રાયઃ કરીનેઃ Page #437 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪] [ભગવતીસૂત્ર સારસંગ્રહ જ્ઞાન વિજ્ઞાન હોવા છતાં પણ સંસ્કારની વિચિત્રતા ત્યાજ્ય હોય છે. પાપ તથા પુણ્યના ભેદો જાણવા છતાં પણ પડેલા સંસ્કાર અમીટ હેાય છે. આશ્રવ સંવરના ભેદોને આંગળીના ટેરવે ગણાવવા છતાં પણ ખાવામાં, પીવામાં, બોલવામાં પડેલી ટેવ છોડવી અતિ મુશ્કેલ છે તે માટે બાહ્ય જીવન સુન્દર દેખાવા છતાં પણ આન્તર જીવન કિલષ્ટ હોઈ શકે છે. અને બાહ્ય જીવન ખરાબ દેખાવા છતાં પણ માણસને સ્વભાવ, સરળ, પવિત્ર અને અહિંસક પણ હોય છે આ અને આના જેવા હજારે કારણેને લઈને પરિણામોની વિચિત્રતા અનુભવગમ્ય છે. ચેથા શતકનું સમાપ્તિ વચન જગત્માન્ય, વિદ્વતપૂજ્ય, દીર્ધદ્રષ્ટા, સ્યાદ્વાદનયનયનધારક, શાસ્ત્રવિશારદ, જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન અપ્રતિમ લેખક, પ્રબંધકુશળ, નિભીક વકતા, સિંધાદિ દેશ અહિંસા ધર્મના પ્રબલ પ્રચારક પૂજ્ય ગુરૂદેવ શ્રી ૧૦૦૮ શ્રી વિદ્યાવિજ્યજી મહારાજે પિતાના સ્વાધ્યાય માટે ભગવતી સૂત્રના છ શતક સુધીનું વિવરણ લખ્યું હતું. તેને મઠારીને–વધારીને પ્રત્યેક પ્રશ્નોનું વિસ્તારથી સ્પષ્ટીકરણ કરીને આ પુસ્તક તેમના શિષ્ય ન્યાય-વ્યાકરણ કાવ્યતીર્થ, પંન્યાસપદ વિભૂષિત મુનિરાજ શ્રી પૂર્ણાનંદવિજ્યજી (કુમાર શમણે) એ તૈયાર કર્યું છે. સર્વે સુવિઃ સન્તા Page #438 -------------------------------------------------------------------------- ________________ શતકઃ પાંચમું. શતક પાંચમાનું સંપાદકીય પુરવચન ચંપાનગરી આ શતકને પહેલો અને દશમો ઉદેશે ચંપાનગરીમાં કહેવાય છે. આ ઐતિહાસિક નગરીની મહત્તા શાને આભારી છે, તે આપણે જોઈએ. આ નગરી અંગદેશની રાજધાની છે. બારમા તીર્થંકર શ્રી વાસુપૂજ્ય સ્વામીના પાંચ કલ્યાણકે અહિં થયા છે. અતિશય પુણ્યવંત તીર્થંકર પરમાત્માને જ્યારે જન્મ થાય છે, ત્યારે ઈન્દ્રનું આસન કંપાયમાન થાય છે. તેથી ઈન્દ્ર અવધિજ્ઞાનને ઉપગ મૂકે છે અને તીર્થકર ભગવાનને જન્મ થયાનું જાણું બધા ઈન્દ્રો અને દેવે ત્યાં આવે છે અને ભગવાનને મેરુપર્વત ઉપર લઈ જઈ જન્માભિષેક કરે છે. આવી રીતે પાંચે કલ્યાણકે ઈન્દ્રો તથા દેવોથી ઉજવાય છે. માટે કલ્યાણક કહેવાય છે. કેવળજ્ઞાનના માલિક થતાં જ તીર્થકર નામ કમને ઉદય થાય છે અને દેવ દ્વારા રચિત સમવસરણમાં બિરાજમાન થઈને તીર્થંકર પરમાત્માઉત્કૃષ્ટતમ ભાવદયાના કારણે તથા ભાષા વગણાના પુદ્ગલોને ખપાવવાનાશ કરવા અર્થે પણ દેશના આપે છે. विमल स्वामिनो वाचः कतकक्षोदसोदरा, । जयन्ति त्रिजगच्चेतो जलनैर्मल्यकारणम् ॥ ૨૫ Page #439 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ ] [ ભગવતીસૂત્ર સારસ ગ્રહ ભગવાનની વાણી રાગદ્વેષના મેલથી સપૂર્ણ દૂર હોવાના કારણે કતક નામના ચૂર્ણ જેવી હોય છે. કૈતક વનસ્પતિ ગમે તેવા ખરામ પાણીને પણ શુદ્ધ મનાવી દે છે. તે જ રીતે તીથ 'કર પરમાત્માઓની વાણી પણ ત્રણે જગતના પ્રાણીઓના ચિત્તને નિમલ કરનારી હેાય છે. આવા વાસુપૂજ્ય સ્વામીના ૧. ચ્યવન કલ્યાણક, ર. જન્મ કલ્યાણક, ૩. દીક્ષા કલ્યાણક, ૪. કેવળજ્ઞાન કલ્યાણક અને નિર્વાણ કલ્યાણક આ પાંચે કલ્યાણકાથી આ ચંપાનગરી પવિત્રતમ બનેલી છે. ખીજી મહત્વની ઘટના આ નગરીમાં સતી સુભદ્રાના શીલની પરીક્ષા થઈ છે. રેવાવિત નનયંત્તિ ગચ્છ ધર્મો સા મળો આ ઉક્તિને ચરિતાર્થ કરનાર સુભદ્રા નામની કુલવધૂ ઉપર તેની સાસુએ ખાટી આળ નાખી હતી. પણ આ સતી સ્ત્રી દ્રવ્ય અને ભાવ મનથી શીલવતી હાવાના કારણે દેવાએ આ નગરીના દ્વાર બંધ કરી દીધા. પછી જ્યારે ચારે તરફ અંધ થયેલી નગરીમાં રાજા સહિત સૌ પ્રજા મુઝાવા લાગી અને પશુઓ અત્યન્ત આકુલ-વ્યાકુલ થવા લાગ્યા, ત્યારે દેવવાણી થઇ કે જે કાઈ સતી નારી કાચા સુતરના તાંતણે ચાલણી બાંધી કુવામાંથી જલ કાઢશે અને દરવાજા ઉપર તે પાણી છાંટશે ત્યારેદરવાજા ઉઘડશે’” ત્યારે સતી સુભદ્રાએ પેાતાના શુદ્ધ શિયળત્રત ( એક પતિવત )ના પ્રભાવે તે પ્રમાણે કુવામાંથી પાણી કાઢી દરવાજા ઉપર છાંટી ત્રણ દરવાજા ઉઘાડયા. અને શીલના મહિમા વધાર્યાં. પેાતાને પેાતાના શિયળ ધના અહંકાર ન આવે અને બીજી પણ શિયળવ'તી નારીઓનાં સન્માન સચવાય તે માટે ત્રણ દરવાજા ઉઘાડયા અને એક દરવાજો તેમજ (બંધ) રહેવા દીયે.. Page #440 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય પુરોવચન] [૩૮૭ ઘણાજ લાંબા કાળ સુધી બંધ રહેલા આ દરવાજાને વિ. સં. ૧૩૬૦ના વર્ષમાં લક્ષણવતી નગરીના (રાજા) હમ્મીર અને સુલતાન સમદ્દીને તોડી નાખ્યું અને તેના સુંદર પત્થરે તેઓ લઈ ગયા. | માટે પ્રાતઃકાળના મંગળ પ્રભાતે સેળ સતીઓના છંદમાં ગવાય છે કે – કાચે તાંતણે ચાલણ બાંધી, કુવા થકી જલ કાઢીયું રે, કલંક ઉતારવા સતી સુભદ્રાએ, ચંપા બાર ઉઘાડીયાં રે.” આ પ્રમાણે આ નગરી સુભદ્રાના શિયળની પરીક્ષાના કારણે સ્મરણીય બની છે. ત્રીજી મહત્વની ઘટના કૌશાંબી નગરીમાં ચંદનબાળાના હાથે ભગવાન મહાવીર સ્વામીને મહાન અભિગ્રહ પૂર્ણ થયે હતે અને ૧૭૫ દિવસના ઉપવાસી ભ૦ મહાવીરે અહીં પારણું કર્યું હતું. ઘટના આ પ્રમાણે છે – આ નગરીમાં દધિવાહન નામને રાજા રાજ્ય કરતો હતો. તેની સ્ત્રીનું નામ ધારિણી હતું. તેને એક કન્યા હતી. તેનું નામ વસુમતી (ચંદનબાળા) હતું. ભગવાન મહાવીર સ્વામીના સગા મામા અને વૈશાલી ગણતંત્રના મુખ્ય નાયક ચેડા મહારાજાને સાત પુત્રીઓ હતી. તેમાંની એક ધારિણી નામની પુત્રીના લગ્ન દધિવાહન રાજા સાથે કર્યા હતા અને મૃગાવતી નામની બીજી પુત્રીને શતાનિક રાજા સાથે પરણાવી હતી. એટલે સંબંધમાં સાઢુભાઈ હોવા છતાં પણ આ બન્ને રાજાઓ અહંકાર વશ આપસમાં લડયા અને તેમાં દધિવાહન રાજા હારી ગયે. ધારિણીએ પણ પિતાના Page #441 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ શીલની રક્ષા માટે પ્રાણ છેડી દીધા. અને વસુમતી કૌશાંબી નગરીના ભરબજારમાં વેચાણી. તેને ધનાવહ નામના શેઠે ખરીદી લીધી. ચંદન જેવી શીતલ તેની ભાષા હોવાથી શેઠે તેનું નામ ચંદનબાળા પાડયું. ત્યાં પણ તે શેઠની સ્ત્રી મૂળાએ ક્રોધમાં આવી ચંદનબાળાના માથાના વાળ મુંડાવી નાખ્યા અને હાથ–પગમાં બેડીઓ પહેરાવી તે બાળાને મકાનના ભેંયતળીયામાં પૂરી દીધી. ત્રણ દિવસ પછી શેઠે તેને બહાર કાઢી અને અડદના બાકુલા ખાવા માટે સુપડામાં આપી પોતે લુહારને બેલાવવા માટે ગયા. તે જ સમયે ભ૦ મહાવીર સ્વામી ત્યાં પધાર્યા અને પિતાને અભિગ્રહ પૂરે જાણી ચંદનબાળાએ ઉત્કૃષ્ટ ભક્તિવશ થઈને અડદના બાકુલા ભગવાનને વહરાવ્યા અને સર્વત્ર જયજયકાર થયે, અને ચંદનબાળાનું પણ દિવ્ય સ્વરૂપ બની ગયું. “ચંદનબાળા બાળપણાથી, શિયલવતી શુદ્ધ શ્રાવિકાએ, અડદના બાકુલે વીર પ્રતિલાલ્યા, કેવલ લહી વ્રત ભાવિકાએ.” ભગવાન મહાવીર સ્વામીએ પૃષ્ઠચંપાની સાથે આ ચંપાનગરીમાં ત્રણ ચાતુર્માસ કર્યા હતા. તેમજ પાંડવકુલ ભૂષણ મહાદાનેશ્વરી રાજા કર્ણ આ નગરીને રાજા હતે. પિતૃહત્યાના મહાપાતકથી અતિશય સંતપ્ત થયેલા રાજા કેણિકે આ નગરીને મગધ દેશની રાજધાની બનાવી હતી. શäભવસૂરિએ પિતાના પુત્ર મનક મુનિરાજની સુલભ આરાધના માટે આ નગરીમાં જ દશવૈકાલિક સૂત્રની રચના કરી હતી. Page #442 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય પુરવચન] [૩૮૯ નવપદના મહાન આરાધક મહારાજા શ્રીપાલને જન્મ પણ આ ચંપાનગરીમાં જ થયે હતે. કર્મવશ કઢી બનેલા શ્રીપાલના લગ્ન સતી મયણાસુંદરી સાથે થવાથી અને સિદ્ધ ચક્રમંત્રની આરાધનાના પ્રભાવથી તેને કેઢ રેગ દૂર થયે અને મહાન ઋદ્ધિસમૃદ્ધિના જોક્તા બનવા સાથે બીજી આઠ રાજકુંવરીઓ સાથે લગ્નગ્રંથીથી જોડાઈ છેવટે પિતાના કાકા અજિતસેનને હરાવી પુનઃ ચંપાનું રાજ્ય પ્રાપ્ત કર્યું હતું. શ્રીપાલને રાસ પ્રતિવર્ષ આસે અને ચૈત્રમાસની ઓળીમાં ભાવપૂર્વક વંચાય છે. આમ અનેક ઐતિહાસિક પ્રસિદ્ધ ઘટનાઓને લઈને આ ચંપાનગરી એક વખત વૈભવના ચરમ શિખરે હાલતી હતી. તેની પવિત્રતા અને મહત્તાના ગુણગાન ઐતિહાસિકેએ પેટ ભરીને કર્યા છે. જૈન આગમમાં પણ તેનો ઉલ્લેખ અનેક સ્થળેએ કરવામાં આવ્યું છે. Page #443 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક : ૧ આ ઉદ્દેશકમાં ખાસ કરીને સૂર્ય સંબધી હકીકત છે. આ પ્રશ્નોત્તર ચંપાનગરીની બહાર પૂર્ણભદ્ર નામના ચૈત્ય (વ્યન્તરાયતન)માં થયા હતા. ગૌતમ ઈન્દ્રભૂતિએ આ પ્રશ્ના ભગવાનને પૂછેલા છે. જૈનસૂત્રામાં જ ખૂદ્વીપમાં બે સૂર્યાં બતાવવામાં આવ્યા છે. જો કે ખરી રીતે તા સૂર્ય લેાકેાની સમક્ષ હુંમેશાં હાય જ છે. પરન્તુ એની આગળ કંઈ આંતરૂં આવી જાય છે. ત્યારે અમુક દેશના—ભાગના લાકે, તેને જોઈ શકતા નથી. અને તેથી સૂર્ય આથમ્યા,' ‘સૂર્ય ઉગ્યે,’ એવા વ્યવહાર કરવામાં આવે છે. શતક : પ સૂર્ય વિચાર આ સંબંધી ભગવતીની ટીકામાં બહુ વિસ્તારથી લખ્યુ છે. પરન્તુ અહિં તે મૂળના જ પ્રશ્નોત્તરીના સારાંશ લેવાનો છે. અને તેના સાર આ છે ઃ— સૂર્યાં જ મૂઠ્ઠીપમાં ઈશાન ખૂણામાં ઉગીને અગ્નિ ખૂણામાં આથમે છે. અગ્નિ ખૂણામાં ઉગીને નૈઋત્યમાં આથમે છે. નૈઋતમાં ઉગીને વાયત્વ ખૂણામાં આથમે છે અને વાયન્ય ખૂણામાં ઉગીને ઇશાન ખૂણામાં આથમે છે. જ્યારે જ ખૂદ્વીપમાં દક્ષિણામાં દિવસ હાય છે ત્યારે ઉત્તરામાં પણ દિવસ હાય છે. અને જ્યારે ઉત્તરાર્ધમાં પણ દિવસ હાય છે, ત્યારે મંદર પર્વતની પૂર્વ-પશ્ચિમે રાત્રિ હાય છે. હવે જ્યારે મદર પર્વતની પૂર્વે દિવસ હેાય છે. ત્યારે પશ્ચિમમાં પણ દિવસ હેાય છે. અને જ્યારે પશ્ચિમમાં પણ દિવસ હાય છે, ત્યારે જ ખૂદ્વીપમાં મદર પંતની ઉત્તરદક્ષિણે રાત્રિ હાય છે. Page #444 -------------------------------------------------------------------------- ________________ શતક-૫ મું ઉદ્દેશક-૧] [ ૩૯૧ જ્યારે જંબુદ્વીપના દક્ષિણાર્ધમાં વધારેમાં વધારે મોટો અઢાર મુહૂર્તને દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ વધારેમાં વધારે અઢાર મુહૂર્તને જ દિવસ હોય છે, અને જ્યારે ઉત્તરાર્ધમાં પણ અઢાર મુહૂર્તને દિવસ હોય છે ત્યારે જંબુદ્વીપમાં મંદર પર્વતની પૂર્વ–પશ્ચિમે નાનામાં ન્હાની બાર મુહૂર્તની રાત્રિ હોય છે. હવે જ્યારે જંબુદ્વીપમાં મંદર પર્વતની પૂર્વે મેટામાં મેટો અઢાર મુહૂર્તને દિવસ હોય છે, ત્યારે જંબુદ્વીપમાં પશ્ચિમે પણ અઢાર મુહૂર્તને દિવસ હોય છે અને જ્યારે પશ્ચિમે મોટામાં મોટો અઢાર મુહૂર્તને દિવસ હોય છે. ત્યારે ઉત્તરાર્ધમાં ન્હાનામાં ન્હાની બાર મુહૂર્તની રાત્રિ હોય છે આ ઉપરથી દિવસ અને રાત્રિના સમયની વધઘટને હિસાબ પણ ગણી લે. દાખલા તરીકે સત્તર મુહૂર્તને દિવસ હોય ત્યારે તેર મુહૂર્તાની રાત્રિ, સત્તર મુહૂર્ત કરતાં કંઈક એ લાંબો દિવસ હોય ત્યારે તેર મુહૂર્ત કરતાં કંઈક વધારે લાંબી રાત સમજવી... જબૂદ્વીપમાં દક્ષિણાર્ધમાં ન્હાનામાં ન્હાને બાર મુહૂર્તને દિવસ હોય, ત્યારે ઉત્તરાર્ધમાં પણ તેમજ હોય, અને જ્યારે ઉત્તરાર્ધમાં તેમ હોય, ત્યારે જબૂદ્વીપમાં મંદર પવતની પૂર્વે પશ્ચિમે મોટામાં મોટી અઢાર મુહૂર્તની રાત્રિ હેય. આમ જબૂદ્વીપમાં મંદર પર્વતની પૂર્વેનાનામાં ન્હાને બાર–મુહૂત્તને દિવસ હોય, ત્યારે પશ્ચિમે પણ તેમજ હોય છે. અને પશ્ચિમે તેમ હોય ત્યારે મંદર પર્વતની ઉત્તરદક્ષિણે મોટામાં મેટી અઢાર મુહૂર્તની રાત્રિ હેય. આવી રીતે ઋતુઓ સંબંધી પણ સમજવાનું છે. દાખલા તરીકે–જંબુદ્વીપમાં દક્ષિણાર્ધમાં વર્ષની-મસમને પ્રથમ Page #445 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ ] [ ભગવતીસૂત્ર સારસ ગ્રહ સમય હાય, ઉત્તરાધે માં પણ તેમજ ાય. અને ઉત્તરાય માં પણ વર્ષાઋતુના પ્રથમ સમય હોય ત્યારે જ શ્રૃદ્વીપમાં મંદર પર્વતની પૂર્વ-પશ્ચિમે તરત જ ખીજા સમયે વરસાદની શરૂઆત થાય છે. આવી જ રીતે બીજી ઋતુ સંબંધી પણ સમજવું. અને વરસાદના પ્રથમ સમય માટે કહ્યુ, તેવીજ રીતે આનપાન, સ્તાક, લવ, મુહૂત્ત, અહેારાત્ર, પક્ષ, માસ વગેરે સંબધી પણ જાણવું અને તે જ રીતે જ્યારે સંવત્સર, યુગ, વશત, વ સહસ્ર, વર્ષાંશતસહસ્ર, પૂર્વાંગ પૂ, ત્રુટિતાંગ, ત્રુટિત, અટડાંગ, અટટ, અવંવાંગ, અવવ, હૂહૂકાંતા, હૂહૂક, ઉત્પલાંગ, ઉત્પલ, પદ્માંગ, પદ્મ, નલિનાંગ, નલિન, અનૂપુરાંગ, અનુપુર, અયુતાંગ, અયુત, નયુતાંગ, નયુત, પ્રયુતાંગ, પ્રદ્યુત, ચૂલિકાંગ, ચૂલિકા, શીષ પ્રહેલિકાંગ, શીષ – પ્રહેલિકા, પત્યેાપમ અને સાગરાપમ, એ બધા સંબધી પણ જાણવું. આવી જ રીતે અવસર્પિણી અને ઉત્સર્પિણી સ ́ખ ધી પણ જાણવાનું છે. પરન્તુ ધ્યાનમાં રાખવુ જોઈએકે –જમ્મૂદ્વીપમાં મંદર પવ તની પૂર્વ પશ્ચિમે અવસર્પિણી કે ઉત્સર્પિણી નથી. ત્યાં અવસ્થિત કાળ કહ્યો છે. આમ લવસમુદ્રમાં સૂર્યાં સંબંધી તેમજ ઉત્સર્પિણી અવસર્પિણીકાળ સંબંધી જાણવું. એમ જ ધાતકીખંડ, કાલેાદ અને અભ્યન્તર પુષ્કરાય સંબંધી જાણવું. વાયુ વિચાર ! આમાં ખાસ કરીને વાયુના વાવા સ ંબંધી તેમજ એદનાદ્ધિ પદાર્થીમાં કયા કયા જીવા છે, એ સંબંધી વન છે. આ પ્રશ્નોત્તરી રાજગૃહમાં થયેલા છે. સાર આ છે :— Page #446 -------------------------------------------------------------------------- ________________ શતક-૫ મું ઉદ્દેશક-૨ ] [૩૪ વાયુ, થેડી ભીનાશવાળે, થેડી ચીકાશવાળે અને વનસ્પતિ વગેરેને હિતકર એ પથ્ય વાયુ વાય છે. તેમ મહાવાયું પણ વાય છે. આવા પ્રકારના ઈષત્ પુરીવાત, પથ્યવાત, મંદવાત અને મહાવાત–એ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ ઈશાન, અગ્નિ, નૈત, અને વાયવ્ય ખૂણામાં પણ છે, આ વાત પૂર્વમાં વાય છે ત્યારે પશ્ચિમમાં પણ વાય છે, અને પશ્ચિમમાં વાય છે ત્યારે પૂર્વમાં પણ વાય છે અને તેવી જ રીતે બીજી દિશાઓ અને ખૂણાઓનું પણ સમજવું. આ વાયુઓ દ્વીપ અને સમુદ્રમાં પણ હોય છે. પરંતુ દ્વીપના વાયુ વાતા હોય ત્યારે સમુદ્રની ન વાય. અને સમુદ્રના વાતા હોય ત્યારે દ્વીપના ન વાય. એનું કારણ એ છે કે આ દ્વીપ અને સમુદ્રના વાયુઓ વ્યતાસ વડે સંચરે છે. એટલે જુદા જુદા સંચરે છે અને વાયુઓ લવણ સમુદ્રની વેળાને ઉલ્લંઘતા નથી. આ ઈષપુરવાત, પથ્યવાત, મંદવાત અને મહાવાત જ્યારે વાયુકાય પોતાના સ્વભાવ પ્રમાણે ગતિ કરે છે, ત્યારે વાય છે, તેમજ વાયુકાય, ઉત્તર ક્રિયાપૂર્વક એટલે વૈક્રિય શરીર બનાવીને ગતિ કરે છે, તે વાયુ વાય છે. વળી વાયુકુમારે અને વાયુકુમારીઓ પિતાને–બીજાને કે બન્ને માટે વાયુકાયને ઉદીરે છે ત્યારે તે વાય છે. ૧૫૬ ૫૬ વાયુ માટે આ પ્રશ્નોત્તર છે તેના ચાર પ્રકાર છે (૧) ઈષતપુરે વાયુ-એટલે થોડા મેહવાળ–ડી ભીનાશ વાળે અને થોડી ચિકાશવાળો વાયુ. મેહને ભાષામાં “ઝાકળ' કહે છે. . - Page #447 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪] ; [ ભગવતીસૂત્ર સારસંગ્રહ એદનાદિની કાય - હવે એદન, કુમ્ભાષ અને મદિરા એ ત્રણ દ્રવ્ય કયા જીવના શરીરે કહેવાય છે, એ સંબંધી પ્રશ્ન છે. આને ખુલાસે આમ છે. એદન અને કુલ્માષ, એમાં જે કઠણ પદાર્થ છે, તે પૂર્વભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ વનસ્પતિ જીવનમાં શરીર છે. અને જ્યારે તે ઓદન વગેરેદ્ર શસ્ત્રોથી કૂટાય, નવા આકારમાં આવે, અગ્નિથી તેના વર્ગો બદલાય, અગ્નિદ્વારા પુર્વના સ્વભાવને છેડે છે, ત્યારે તે દ્રવ્યે અગ્નિનાં શરીર કહેવાય છે. મદિરામાં જે પ્રવાહી પદાર્થ છે, તે પૂર્વભાવની અપેક્ષાએ પાણીના જીવનાં શરીરે છે, અને જ્યારે તે પ્રવાહી ભાગ (૨) પથ્યવાત–વનસ્પતિ વગેરેને ફાયદો કરનાર વાયુ. (૩) મન્દાવાત-ધીમે ધીમે વહેતે સુખદાયક વાયુ. (૪) મહાવત–આંધી તોફાની વાયુ. આ ચારે વાયુઓ દ્વીપમાં થઈને વહે ત્યારે ઉષ્ણુ હોય છે. અને સમુદ્રમાં થઈને વહે ત્યારે ઠંડા હોય છે. તેથી જ ગરમીની મોસમમાં જે વાયુ સમુદ્રમાં થઈને આવે છે તે શીતવાયુ હોય છે અને તે સામુદ્રિક વાયુ કહેવાય છે. જ્યારે દ્વીપ ઉપર થઈને આવનારે વાયુ ઉણ હોય છે. એ વાયુઓ ક્યાથી આવે છે? એ વાયુઓને કેણ મોકલે છે? સામાન્ય રીતે ઝાડો અને લતાએ કંપે ત્યારે આપણે કહીએ છીએ કે-વાયુ આવે છે. પણ ઝાડને કંપાવનાર વાયુ કયાંથી આવ્યા? તેના ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું કે – Page #448 -------------------------------------------------------------------------- ________________ શતક–૫ મું ઉદ્દેશક–૨]. [૩૯૫ શસ્ત્રથી કૂટાય છે, અગ્નિદ્વારા જુદા રંગને ધારણ કરે છે, ત્યારે તે ભાગ અગ્નિકાયનાં શરીરે કહેવાય. લેતું, તાંબુ, કલઈ, સીસું, કેયલ અને કાટ એ બધાં પૂર્વભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ પૃથ્વીના જીવનાં શરીર કહેવાય. ને પછી શસ્ત્રદ્વારા કૂટાયા પછી અગ્નિના જીવનાં શરીર કહેવાય. હાડકું, ચામડું, રૂંવાડાં, ખરી અને નખ-એ ત્રએ જીવનાં શરીર અને બળેલ ચામડું, રૂંવાડાં, વગેરે પૂર્વભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ ત્રસ જીવનાં શરીરને પછી-શસદ્વારા સંઘટિત થયા પછી અગ્નિના જીવના શરીરે કહેવાય. અંગારે, રાખ, ભુસે, છાણું એ પૂર્વભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ એકેન્દ્રિય જીવનાં શરીર અને યથાસંભવ પંચેન્દ્રિય જીવનાં શરીરોએ કહેવાય, અને પછી શસ્ત્રદ્વારા સંગઠિત થયા પછી અગ્નિના જીવના શરીરે છે. છ ભવનપતિ દેવના વાયુકુમાર અને વાયુકુમારિકાઓ ! જ્યારે પોતાના માટે, બીજાના માટે અને બન્નેને માટે વાયુની ઉદીરણા–ઉત્પત્તિ કરે છે ત્યારે વાયુ વાય છે.” વાયુ એકેન્દ્રિય જીવ છે તેનું શરીર ઔદારિક છે. તેથી સ્વાભાવિકી ગતિ આ શરીરને આભારી છે, અને ઉત્તર એટલે વૈકિય શરીરથી ગતિ કરે ત્યારે ઉત્તર વૈક્રિય કહેવાય છે.' પરિગ્રહ પાપ શા માટે ? ક ૧૭. સામાન્ય માણસ પણ સમજી શકે છે કેચોખા ખેતરમાં પાકે છે અને તે એકેન્દ્રિય જીવનું શરીર છે “ચામડું” ગાય, ભેંસ, બકરી, ઊંટ, હરણ, સિંહ વગેરે પંચેન્દ્રિય જીવના શરીરનું હોય છે. “રાખ લાકડાની કે છાણાની બને છે. લાકડું એકેન્દ્રિય વનસ્પતિનું કલેવર છે, Page #449 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ જ્યારે છાણ તિર્યંચ સ્થલચર ની વિષ્ટા છે. ત્રાંબુ સાસુ સોનું, ચાંદી વગેરે ધાતુઓ પણ પૃથ્વીના પેટાલમાંથી નીકળે છે અને એકેન્દ્રિય છે. “દારૂ’ ગોળ કે જવ આદિ પદાર્થોમાંથી બને છે, અને તે વનસ્પતિ છે. “હાડકું મનુષ્ય કે પંચેન્દ્રિય જીવને જ હોય છે, માટે પંચેન્દ્રિયનું અંગ કહેવાય છે. કપડું' રૂમાંથી બને છે અને તે એકેન્દ્રિય જીવ હેાય છે શંખ, કેડી કે સ્થાપનાજીમાં ૨ખાતા અરિયા પાણીમાં રહેનારા બેઈન્દ્રિય જીવોના હાડકાં છે. આ પ્રમાણે બધીય વાતે સુગમ અને સ્પષ્ટ સમજાય તેવી હોવા છતાં પણ ગણધર ભગવંતે કેવળીભગવાનને પૂછે છે. અને ભગવાન જવાબ આપે છે. આપણે જાણીએ છીએ “ગરમનવિચ મણિ = પ્રવર્ત?” પ્રયજન વિના મૂર્ખ માણસ પણ પ્રવૃત્તિ કરતો નથી. તો પછી દિવ્યજ્ઞાનીઓની આ પ્રવૃત્તિ માટે કર્યો આશય હશે ? જેથી સહજ બુદ્ધિ ગમ્ય પણ પ્રશ્ન કર્યો અને જવાબ અપાયે, માટે સૌથી પહેલા જાણવું જોઈએ કે સંસારવતી બધા જ એક સરખા નથી હોતા. સ્કૂલમાં જેમ જુદા જુદા વર્ગો હોય છે, તેમ કોઈ જીવને જ્ઞાનાવરણીય કર્મ વધારે હોય છે તો બીજાને મેહનીય કર્મની તીવ્રતા વધારે હોય છે ત્યારે ત્રીજાને વેદનીય કમ વધારે હોય છે. અને ચેથાને અંતરાય નડતો હોય છે. તેથી એક જીવને કેઈપણ વાત સમજવામાં વાર લાગે છે. બીજાને આચરવામાં વાર લાગે છે. ત્રીજે વેદનીય વશ આચરી શકતો નથી. અને ચાથાને અંતરાયે નડયા જ કરે છે. તેથી જ પ્રશ્નો સુગમ હોવા છતાં પણ ભગવાન પૂછાયેલા પ્રશ્નને તે જ રીતે જવાબ Page #450 -------------------------------------------------------------------------- ________________ શતક-૫ મું ઉદ્દેશક-૨) [૩૯૭ આપે છે. સમવસરણમાં પ્રાય કરીને અપુનબંધક જીવ અને ભવ્ય જીવ જ અથવા તો આ અવસ્થાને પ્રાપ્ત કરવાની તૈયારીવાલા જાજ ખાસ કરીને આવે છે. જે વ્રતને ગ્રહણ કરી, પાળી, આદધીને મેક્ષ સન્મુખ બને છે. છતાં પણ પરિગ્રહની માત્રા જીવમાત્રને પોતાની તરફ આકર્ષે છે અને વ્રતધારી બનવા છતાં પણ પ્રકારાન્તરે પરિગ્રહ ભેગો કરવા માટે લલચાય છે. પરિગ્રહ માત્ર દ્રવ્યથી જીવહિંસા છે. જે આત્મ-પરિ. ણામેામાં ભાવહિંસાને ઉત્તેજિત કર્યા વિના રહેતી નથી. કારણકે પદાર્થ માત્રની ઉત્પતિમાં જીવહિંસા રહેલી છે. પુણ્ય કમીઓના ભગવટામાં આવનારી બધી વસ્તુઓ હિંસોત્પાદક જ હોય છે. હિંસા વિના એક પણ પદાર્થ બનતું નથી. અને બનેલે પદાર્થ અથવા તેને સહવાસ જીવમાત્રના પરિણામમાં રાગ અથવા ઠેષ લાવ્યા વિના રહેતા નથી. માટે જ તીર્થકર દે સર્વથા નિષ્પરિગ્રહી હોય છે. યાવત્ કાયાની માયા પણ સર્વથા છેડી દેનારા હોય છે. આવા તીર્થકર દેના અનુયાયીઓ પણ નિષ્પરિગ્રહી હોય અને સર્વથા અનિવાર્યરૂપે પરિગ્રહી હોય તે ઈચ્છનીય છે. તેથીજ જૈનધર્મ માનવમાત્રને કલ્યાણના પંથે પ્રસ્થાન કરાવી સિદ્ધશિલા પ્રાપ્ત કરાવવામાં અજોડ છે. આ ઉત્કખતમ જૈનધર્મ મુનિરાજેને માટે સર્વથા અપરિગ્રહ ધર્મની અને ગૃહસ્થોને માટે પરિગ્રહ પરિમાણ વ્રતની પ્રતિપાદના કરે છે. જેથી જીવ સિદ્ધિસોપાન ઉપર ચડી નિકટ ભામાં મેક્ષગામી બને છે. Page #451 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮] [ભગવતીસૂત્ર સારસંગ્રહ જ્યાં સુધી માણસ પાસે પરિગ્રહ છે, ત્યાંસુધી તે હિંસક છે. કેમકે કપડાં, ભેજન પાણીથી લઈને ચમા, ઘડીઆળ, કામળી, ફાઉન્ટન પેન, આદિ પદાર્થોમાં તે તે જીની હત્યા ચોકકસરૂપે નિર્ણત છે. વસ્તુઓની ખરીદી કરનાર માણસે હેય તે જ દુકાનદાર પોતાની દુકાન ચલાવે છે અને દુકાનદાર (વેચનાર) હશે તે જ પદાર્થોનું ઉત્પાદન થશે. એટલે ઉત્પાદક કપડા, ઘડા, ધાબળા ચશ્મા, ઘડીયાળ ફાઉન્ટન પેન વગેરે ચીજે ત્યારેજઅનાવશે જ્યારે તે માલ બજારમાં ખપતે હોય છે. જે જીવને જૈનધર્મ મ નથી, તેમની વાત જવા દઈએ. પણ જૈનધર્મની આરાધના કરનાર વ્રતધારી શ્રાવકશ્રાવિકાને લઈને જે વાત કરવી હોય તો તેમને વ્રત પાળવા માટે, દીપાવવા માટે, આશ્રવને માર્ગ ત્યાગ કરવા માટે, તેમજ સંવર, નિર્જરા અને મોક્ષ માગ મેળવવા માટે પરિ. ગ્રહને જેમ બને તેમ ત્યાગ કર્યા વિના છૂટકારે નથી. કેમકે પરિગ્રહમાં નીચે પ્રમાણે દોષ સંગ્રહાયેલા છે. (૧) શાન્તિ–સમાધિ અને સમતાભાવને કટ્ટર વૈરી પરિગ્રહ છે. (૨) ધૈર્યવૃત્તિને નાશ કરવા માટે પણ પરિગ્રહ મુખ્ય કારણ છે. ધૈર્યવૃત્તિ વિના મહાવ્રતની પાલના અશકય છે. (૩) મેહકર્મને વિશ્રાન્તિ લેવા માટેનું સ્થાન પરિગ્રહ છે. (૪) અઢારે પાપને અને પાપની ભાવનાને ભડકાવી મૂકનાર પરિગ્રહ છે. (૫) આધિ-વ્યાધિ અને ઉપાધિને સહચારી પરિગ્રહ છે. Page #452 -------------------------------------------------------------------------- ________________ શતકરૂપ મુ ઉદ્દેશક—૨ ] [ ૩૯૯ (૬) આત્ત ધ્યાન અને રૌદ્રધ્યાન પરિગ્રહને આભારી છે. (૭) માનસિક જીવનમાં ચંચલતા વધારનાર આ પરિગ્રહ છે. કેમકે પરિગ્રહ કામેાત્પાદક છે. અને કામદેવના નશા વિના ચંચલતા હેાતી નથી. (૮) અહં'કારની માત્રાને વધારી મૂકનાર પરિગ્રહ છે. (૯) શાક-સ ંતાપનું મૂળ કારણ પરિગ્રહ છે. (૧૦) કલેશ—ક કાસ–વૈર–અબાલા વગેરે દોષોના ઉત્પાદક પરિગ્રહ છે. (૧૧) ત્યાગીઓને સંપૂર્ણ પ્રકારે છેડવા લાયક ખાદ્ય અને આભ્યન્તર પરિગ્રહે જ છે. આ પ્રમાણે ઉપરના કારણેાને લઈને આપણે સહેજ સમજી શકીએ છીએ કે–મહાવીર સ્વામીના “ નિષ્પરિગ્રહી ધમ ” શા માટે ઉપયોગી છે. '' હવે મહાવીર સ્વામીના ગૃહસ્થાશ્રમિને માટે પણ વિચારી લઇએ, નૃદ્ધે તિષ્ઠતીતિ દૃશ્યઃ તૃીિ થમુખ્યતે” અર્થાત ધમ પત્નીના પરિગ્રહ સ્વીકાર્યાં પછી બીજા પરિગ્રહાની પણ આવશ્યકતા અનિવાય છે. ગૃહસ્થાશ્રમીને કોઈપણ વ્યાપાર-વ્યવહાર–ભાજન–કપડા, હાટહવેલી. લગ્ન પ્રસંગ, જન્મ પ્રસંગ, કે મરણ પ્રસંગે! ગૃહસ્થને આચર્યા સિવાય છૂટકારા નથી, કેમ કે તે કાચ સવ થા અનિવાય છે. પણ નિરથ ક પાપ, ઢગલાબંધ પાપ કરાવે તેવા વ્યાપાર, વ્યવહારને તેા મહાવીરના ધમ પ્રત્યે શ્રદ્ધાલુ શ્રાવકને Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦] [ભગવતીસૂત્ર સારસ ગ્રહ પણ છેડવાના રહેશે. જેમ કે ૧૫ કર્માદાન, ૨૨ અભક્ષ્ય, ૩૨ અનતકાય (કંદમૂળ) આદિ. જેમ બને તેમ જાણીને, સમજીને, અને ગુરૂ પાસે ધારી લઈને છેડી દેવા જોઇએ. જીવતા દ્વારનુ... ચામડું તા એ પણ આજકાલના વ્યવહારમાં આવતી ચીજો ઉપર વિચાર કરવા ચેાગ્ય છે. યદ્યપિ ગૃહસ્થને ચામડાને ઉપયેાગ ઘણા પ્રસંગેામાં નિશ્ચિત છે, તથાપિ મરેલા જાનવરનું ચામડું હાય ત્યાં સુધી વાંધે નથી. પણ જીવતાં જાનવરાને મારીને ઉત્પા≠િત નરમ-મુલાયમ ચામડાના પદાર્થા જેવાં કે બુટ, હેન્ડબેગ, મનીબેગ, ચામડાનેા ખિસ્તર (ખેડ) ઘડીઆળ, કમર અને ટાપીના પટા, નરમ ચામડાના બનેલા બ્લાઉઝ, કોટ વગેરે વાપરવાની વસ્તુઓ ત્યાજ્ય જ છે. અને મહાવીરસ્વામીના શ્રાવક-શ્રવિકાને માટે તેા અવશ્ય ત્યાજ્ય છે, કેમ કે આ ચામડાની ઉત્પત્તિ આ પ્રમાણે થાય છે. જીવતી ગાયેાને એક લાઈનમાં ઉભી રાખવામાં આવે છે. અને તેના પગ લેાખડના થાંભલા સાથે ખાંધ્યા પછી તેમના ઉપર ગરમાગરમ પાણી રેડવામાં આવે છે. અને નેતરની નાની સેાટીથી ધીમે હાથે ટીપવામાં આવે છે, ત્યાર પછી ગાયનું ચામડું તેમના માંસથી ઉપસી જાય છે, ફરીથી ગરમ પાણી રેડાય છે અને પાછુ ટીપવામાં આવે છે. પછીથી મશીન દ્વારા ચામડું આખું ને આખુ` કાઢી લેવામાં આવે છે. જીવતા જાનવરનું આ ચામડું... મુલાયમ હાવાના કારણે તેમાંથી અનેલા પદાર્થોં પણ નરમ હાય છે અને આપણી ચામડાની આંખને સારા લાગે છે. નાની ઉંમરની ગાચાને આ પ્રમાણે રીબાવીને જે ચામડું કઢાય છે. તે વધારે નરમ હાય છે. Page #454 -------------------------------------------------------------------------- ________________ શતકરૂપ મુ” ઉદ્દેશક–ર ] [ ૪૦૧ વાછરડાઓનુ ચામડું' તેનાથી પણ વધારે નરમ હોય. છે અને ગભ ગત વાછરડાનું ચામડુ સૌથી વધારે નરમહાય છે. આજકાલ આ ચામડાના વપરાશ વધારે પડતા થયા છે. જે મહા‘િસક તથા નિવ્સ પરિણામાના ઉત્પાદક હાવાના કારણે વીતરાગ પરમાત્માની પૂજા કરનારા, સેાના ચાંદીના વરખથી પ્રભુની અંગરચના કરનારા, સામાયિક, પ્રતિક્રમણ કરનારા ભાગ્યશાલીઓએ કાઈ કાળે પણ ઉપરના પદાર્થોં વાપરવા ન જોઈએ. રેશમી વસ્ત્ર ત્યાજ્ય છે તેવી જ રીતે ગૃહસ્થને માટે વસ્ત્રનુ પરિધાન અનિવાય છે, તેા પણ રેશમનું વસ્ત્ર સર્વથા ત્યાજ્ય એટલા માટે છે. કે તે વસ્ત્ર ત્રસ જીવેાની હત્યા વિના અનતુ નથી, જ્યારે સુતરાઉ વસ્ત્રમાં એકેન્દ્રિય જીવાના ઉપયોગ થાય છે ગૃહસ્થ માત્ર એકેન્દ્રિય (સ્થાવર) જીવાની હત્યા છેડી શકતાનથી કેમકે હરહાલતમાં ગૃહસ્થાશ્રમને સુચારૂરૂપે ચલાવવા માટે તે અનિ વાય છે. જ્યારે ત્રસ જીવેાની હત્યાથી બનેલુ રેશમી વસ્ત્ર સથા ત્યાજ્ય એટલા માટે છે કે ત્રસ જીવેાના નાશ કર્યા પછી જ અનેલુ રેશમી વસ્ત્ર નિવ ́સ પરિણામેાને નાતરે છે જે ધીરે ધીરે આત્માને પણ કઠોર તથા નિચી બનાવે છે. પૂજા માટે કરાતી સ્નાનની વિધિ પણ જ્યારે અહિંસક અને નિર્દોષ બતાવવામાં આવી છે તેા પછી ત્રસ જીવેાની હત્યાથી મનેલા. વોનું પરિધાન જૈના ચાને સમ્મત હાઈ શકે જ નહીં. થાડાક વિવેક રાખીએ અને વિવેકથી વિચારીએ તે યદ્યપિ જીવહત્યા પાપ જ છે તેા પણ ગૃહસ્થને કે સાધુને ૨૩ Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ] - [ભગવતીસૂત્ર સારસંગ્રહ અનિવાર્ય રૂપે પણ તે પદાર્થોનો ઉપયોગ કર્યા વિના ચાલી શકે તેમ નથી. છતાં પણ અહિંસક થવાને દા કરનાર ભાગ્યશાળી એકેન્દ્રિય જીવોથી ઉત્પાદિત પદાર્થોને ત્યાગ કરીને જ્યારે ત્રસ જીની હત્યાથી જ બનતા વસ્ત્ર માટે આગ્રહ રાખે છે, મમત્વ રાખે છે, અને તેમાંથી ભાવશુદ્ધિ થતાં, પ્રભુ પૂજામાં આનન્દ આવે છે એવા ખ્યાલાતા પ્રત્યે આસક્તિ રાખે છે, ત્યારે કહેવું જોઈએ કે તે ભાઈ જૈન ધર્મના મર્મને સમજી શકયા પણ નથી. વીતરાગની પૂજા અહિંસક બનવા માટે જ હોય છે. કેમ તે વીતરાગ દેવ સ્વયં સંપૂર્ણ અહિંસક છે. માટે ત્રણ જીના વધથી બનેલું રેશમી વસ્ત્ર જેમ ત્યાજ્ય છે, તેવી જ રીતે વનસ્પતિથી બનેલું બનાવટી રેશમનું વસ્ત્ર પણ એટલા માટે જ ત્યાજ્ય છે છે કે તેનાથી ઈન્દ્રિયોની ગુલામી વધે છે. જે ભાવહિંસા છે. આ બધા સાર્થક કારણેને લઈને જૈન ધર્મના અનુયાયીઓ અહિંસક બનવા માટે તથા ઈન્દ્રિચેને સ્વાધીન કરવા માટે જ પ્રયત્નશીલ બને. જે મેક્ષ મેળવવા માટેની ટ્રેનિંગ છે. પ્રશ્નોત્તરને સારાંશ એટલે જ કે પરિગ્રહની મમતામાયા ધીમે ધીમે છેડતા જવું. અન્યથા ઈન્દ્રિયની ગુલામી વધશે, કષાયેની વૃદ્ધિ થશે, માનસિક પરિણામ ખરાબ રહેશે, શુદ્ધ અને શુભ ભાવના વિનાનું મન રહેશે અને આત્માના પરિણામમાં જૈનત્વની ચમક આવશે નહી. પરિણામે જીવ દુર્ગતિને ભાજન બનશે. Page #456 -------------------------------------------------------------------------- ________________ શતક—પ મુ* ઉદ્દેશકર] લવણુસમુદ્રના નિષ્કલ લવણસમુદ્રના ચક્રવાલ વિષ્ણુભ એ લાખ ચેાજનના છે અને તેના ઘેરાવા પંદર લાખ, એકાશીહજાર, ઓગણચાલીસસેા ચેાજનથી કંઈક વધારે છે, ૫. 卐 [૪૦૩ F ૫. લવણ સમુદ્રના આકાર ગાતી, નૌકા, છીપના સંપુટ કે અશ્વક ધ જેવા છે. તેના ચક્રવાલ–વિષ્ણુ ભ ષે લાખ ચેાજનના છે, પદર લાખ, એકયાશી હજાર અને એકસે એગણચાલીશ ચેાજન ઉપરાંત થાડો ઘણા વધારે આછે પરિક્ષેપ છે. એક હજાર ચેાજન ઉદ્ભવેષ છે, અને સાલ હજાર ચેાજન ઉત્સેધ છે અને સત્તર હજાર ચેાજન સર્વાંગૢ છે. તે આવડા મોટા લવણસમુદ્ર જમ્મૂદ્રીપને ડુબાડતા કેમ નથી ? અર્થાત્ ભરતી વડે જમ્મુદ્વીપને પણ પ્લાવિત કરી શકવા માટે સમર્થ હેાવા છતાં તેમ શા માટે નથી કરતા ? અરિહતાના પ્રભાવ આના જવામમાં ભગવાને ફરમાવ્યું છે કે, આ દ્વીપમાં આવેલા ભરત અને અરવત ક્ષેત્રોમાં અરિહતા, ચક્રવતિ આ ખળદેવા, વાસુદેવો, ચારણમુનિઓ, વિદ્યાધરા, શ્રમણિ, શ્રાવક-શ્રાવિકાએ અને ધાર્મિક વૃત્તિવાળા મનુષ્યા રહે છે. જે સ્વભાવે ભદ્ર, વિનીત અને ઉપશાન્ત હેાય છે. ક્રોધાદિ કષાયે તેમના મન્દ હાય છે. તેવા મહાપુરૂષાના પ્રભાવથી લવણસમુદ્ર આ દ્વીપને ડુબાડતા નથી. (જીવાભિગમ સૂત્ર. પૃષ્ઠ. ૩૨૮) જીવમાત્રને યથાયેાગ્ય અનંત દુઃખાથી ભરેલા સસારમાંથી બહાર કાઢીને અનંત સુખા પ્રત્યે પ્રસ્થાન કરાવવા Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ ] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ માટે સંપૂર્ણ અને સશક્ત જૈનશાસનને માન્ય અરિહંતે, ચક્રવતિઓ, બળદેવો, વાસુદેવ જે આ ભવમાં અને ત્રીજા ભવમાં અવશ્યમેવ મોક્ષે જનારા હોય છે, એ પુણ્યપુરુષે અત્યન્ત દયાપૂર્ણ હોવાથી તેમનું સંપૂર્ણ જીવન બીજા જીવોના હિતને માટે જ હોય છે. સર્વે જીવે દયાધર્મને પામનારા થાય, કામ ક્રોધને નાશ કરનારા થાય. અને પોતાની અનંત શક્તિને વિકાસ સાધનારા થાય એ પ્રમાણેની ભાવદયાથી ભરેલા અરિહંત દેવેનું નામ–ઉચ્ચારણ પણ જીવરાશિના પાપને નાશ કરે છે. તેમનું શરીર (મૂર્તિ) પણ ઘણા ને શાન્તિ અને સમાધિ આપે છે. તેમને જન્મ સંસારવતી. પ્રાણીઓનાં રોગ–શેક–સંતાપ-દુઃખ, દારિદ્રય, વૈર તથા ઝેરને નાશ કરાવી સૌપ્ર અલૌકિક પ્રકાશ દેખાડે છે.” જ્યારે ચક્રવર્તિઓ, વાસુદેવ, બળદેવે પણ જૈનત્વને પૂર્ણ રૂપે સ્પર્શેલા હોવાથી સંસારમાં અહિંસા તથા દયાધર્મને પ્રચાર પોતાની શક્તિ વડે કરનારા હોવાથી શાન્તિને પ્રવતવનારા હોય છે. સંયમ તથા તપશ્ચર્યાની આરાધના વડે લબ્ધિવંત ચારણ મુનિઓનું જીવન કલ્યાણકારી જ હોય છે. મુનિધર્મની આરાધના કરનારા શ્રમણ અને શ્રમણિઓ સદેવ પરહિતમાં તત્પર હોય છે, કેમ કે તેમના પિતાના જીવનમાં સંપૂર્ણ જીવરાશિ સાથે મૈત્રીભાવજ હેાય છે. શ્રાવક અને શ્રાવિકાઓ પણ માર્ગાનુસારીના ૩૫ ગુણે તથા શ્રાવક ધર્મના ૨૧ ગુણોને પોતાના જીવનમાં આચરનારા હેવાથી બીજા જીવે સાથે દયાભાવવાળા હોય છે અને રાતદિવસ પર આત્માની ભજનમાં રત હોય છે, પ૬ અન્તપ અને ૩૦ રકમભૂમિ તથા દેવકર અને ઉત્તરકુરના યુગલિકે પણ ક્રોઈ Page #458 -------------------------------------------------------------------------- ________________ શતકરૂપ ' ઉદ્દેશ—૩ ] જીવાનાં આયુષ્ય આ પ્રકરણમાં એક સમયે આ ભવ પરભવનું આયુષ્ય જીવ ખાંધે કે કેમ ? તેમજ નૈરયિકાદિ અને આયુષ્ય સંબ ંધી હકીકત છે. સાર આ છે ઃ— [ ૪૦૫ એક જીવ એક સમયે એક જ આયુષ્યને અનુભવે છે. તે આ ભવનું આયુષ્ય અનુભવે છે અથવા પરભવનું આયુષ્ય અનુભવે છે. જે વખતે આ ભવનું આયુષ્ય અનુભવે છે તે વખતે પરભવનું આયુષ્ય ન અનુભવે અને જે વખતે પરભવનું આયુષ્ય અનુભવે તે વખતે આ લવનુ આયુષ્ય ન અનુભવે. વળી આ ભવના આયુષ્યને વેઢવાથી પરભવનું આયુષ્ય વેદાતુ નથી અને પરભવના આયુષ્યને વેઢવાથી આ ભવનું આયુષ્ય વેદાતું નથી. નરકે જવાને ચેાગ્ય જીવ અહિ થી આયુષ્ય સહિત થઇને જ નરકે જાય, પણ આયુષ્ય વિનાના ન જાય. એ આયુષ્ય પૂર્વભવમાં ખાંધ્યુ હાય છે અને તે આયુષ્ય સંબંધી આચરણા પૂર્વ ભવમાં આચર્ચા' હાય છે. કષાય વિનાના, પ્રકૃતિથી ભદ્રિક હાય છે. માટે આ બધા મહાપુરૂષોના પ્રભાવથી જ લવસમુદ્ર મર્યાદામાં રહીને કાઈને પણ પીડા કરતા નથી, તથા ભરતક્ષેત્ર, અને વૈતાઢયપર્વત, ક્ષુલ્લહિમવાન, શિખરિણી વગેરે પતાના અધિપતિ દેવતાએના પ્રભાવથી પણ લવસમુદ્ર મર્યાદામાં રહે છે. આ સમુદ્રમાં પાતાલકળશા હાવાના કારણે ભરતી સમયે પાણી જે ઉછાળા મારે છે તે ઉપર લખેલા મહાપુરુષોના પુણ્ય પ્રભાવથી દેવતાએ તે ભરતીના પાણીને મર્યાદામાં રાખે છે, તેથી જમ્મૂદ્રીપ ને લવણસમુદ્ર કોઈ પણ જાતની હાનિ કરતા નથી. Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ ] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ જે જીવ જે નિમાં ઉપજવાને યોગ્ય હોય, તે જીવ તે નિ સંબંધી આયુષ્ય બાંધે છે. ET ૫૯ રમતના મેદાનમાં ફૂટબોલની જેમ આ જીવા ત્મા ચારે ગતિરૂપ સંસારમાં એક ક્ષણ માટે પણ સ્થિર નથી. પ્રતિ સમયે તેના અધ્યવસાયે બદલાતા રહેવાના કારણે સતત કર્મોને કરનાર અને તે કર્મોને લઈને ભવભ્રમણ કરનાર આ જીવ પિતાને ચાલું ભવ છેડતાં પહેલાં નવા અવતારને ગ્રહણ કરવા માટે આયુષ્ય કમને બાંધ્યા પછી મૃત્યુ પામે છે. યમરાજ મૃત્યુ સમયે આવે છે અને જીવાત્માને પકડીને, બાંધીને જીવના કરેલા કર્મોને અનુસારે બીજી નિમાં પટકી દે છે. આ વાતને જૈનશાસન એટલા માટે માન્ય કરતું નથી કેમકે – આયુષ્ય કર્મ જ ભવાતરનું કારણ છે જીવ પોતે જ અનંતશક્તિને માલિક હોવાથી પોતાના કર્મોને લઈને પોતે જ ભવભવાન્તર કરવા સમર્થ છે. તીવ્રતમ શુભાશુભ લેશ્યાઓમાં પ્રવર્તમાન જીવ જે ભાવમાં રહે છે તે ભાવના અનુસાર આવતો ભવ નકકી થાય છે, અને કર્મરાજાની બેડીઓમાં જકડાઈ ગયેલો જીવ તે ભવમાં જાય છે અર્થાત્ આવતા ભવને મેળવવા માટે આ ચાલુ ભવમાં જ આયુષ્ય કર્મ બાંધવાની ફરજ પડે છે, અને મરણ પામ્યા પછી ત્યાં જ જન્મ લેવો પડે છે. તથા શુભાશુભ કર્મોને ભેગવવા જ પડે છે મેક્ષ અવસ્થા મેળવવા Page #460 -------------------------------------------------------------------------- ________________ શતક-૫ મું ઉદ્દેશક-૩] [૪૦૭ માટેની કાળ લબ્ધિ અને પિતાના સબળ પુરુષાર્થ વડે મેળવેલી ભાવલબ્ધિ જ્યાં સુધી આ જીવાત્માને પ્રાપ્ત નથી થતી ત્યાં સુધી ઘણું જ ચિકણા, લાંબી સ્થિતિવાલા અને કટુ, કટુતર અને કટુતમ રસથી પૂર્ણ કમેને બાંધે છે, અને ભવાન્તરમાં ભેગવે છે. ચાર શેર વજન પ્રમાણ લીંબડાના રસમાં જે કટુતા હોય છે તેના કરતા પણ એ જ ચાર શેર રસને ચૂલા ઉપર મૂકીને ઉકાલતા જ્યારે બે શેર રસ શેષ રહે છે ત્યારે તેમાં કડવાસ વધે છે, વળી એક શેર રસ શેષ રહેતાં તે કડવાશમાં વધારે થાય છે. તેવી રીતે અત્યન્ત તીવ્ર મોહ માયા-વૈર અને ભયંકર ઝનૂનમાં ચઢી ગયેલે જીવ હત્યા, જૂઠ, ચેરી, મૈથુન અને પરિગ્રહનું પાપ કર્યા પછી પણ હરખાય છે, અને કરેલા પાપ કર્મોની પ્રશંસા કરે છે, કૃષ્ણ લેફ્સામાં એટલો બધો વધારે થવા દે છે કે જેને લઈને આ જીવ ભયંકરમાં ભયંકર અશુભ, અશુભતર અને અશુભતમ કર્મોનું બંધન કરે" છે, જેમાં શિકાર કર્મને માટે ધનુષ્યબાણ લઈને વનમાં ગયેલો શિકારી હરણ ઉપર બાણ ફેકે છે અને તે બાણુ ગર્ભવતી હરણીનાં પેટ પર પડતાં જ તેનું પેટ ચિરાય છે, અને તેને ગર્ભ નીચે પડે છે તે સમયે શિકારી ત્યાં આવીને પિતાની શૂરવીરતાની આ પ્રમાણે પ્રશંસા કરે છે કે “જોયું મારૂં બાહુબળ, એક જ બાણથી બે જીને મોતના મુખમાં ધકેલી દીધા છે. Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮] [ભગવતીસૂત્ર સારસંગ્રહ - જોઈ મારી બલવાની ચાલાકી, “એવી સરસ સાક્ષી આપી છે કે જેનાથી મારા સામાવાલા શત્રુને કારાવાસમાં જવું પડ્યું. “મારી મોહજાળમાં ફસાયેલી આ સ્ત્રીને છેડાવવા માટે તેનો પતિ પણ વચમાં આવશે તે તલવારથી એક ઘાએ બે ટૂકડા કરીને તેને મૃત્યુ દ્વારે પહોંચાડી દઈશ.” ( આ પ્રમાણે પાપ કર્મની લેણ્યા વધે છે અને દુર્ગતિ માટેનું કર્મ બાંધે છે. એ જ પ્રકારે ચાર શેર વજન પ્રમાણે શેલડીના રસમાં જે મધુરતા હોય છે તેના કરતાં પણ તે રસને ચૂલા ઉપર મૂકીને જ્યારે ઉકાળવામાં આવે છે અને બે શેર જેટલો રસ શેષ રહેતાં તેમાં મધુરતા વધે છે, અને ત્રણ શેર પાણી બન્યા પછી એક શેર શેષ રહેલા રસમાં પહેલા કરતાં મધુરતા ઘણી જ વધી જાય છે. તેમ પામવશ અશુભ કર્મને કર્યા પછી જે જીવાત્માની લેગ્યામાં આ પ્રમાણે બદલે આવે છે કે અરેરે ! મને આ દુબુદ્ધિ કયાંથી સૂઝી? મેં આ જીવને શા માટે માર્યો? જુઠી સાક્ષી દેવાની મને શી જરૂર હતી? પરસ્ત્રી તે માતા જેવી હોય છે ત્યારે મેં આ શું કરી નાખ્યું? ઈત્યાદિ શુભ ભાવના થતાં જ એ જીવની વેશ્યાઓ શુભતર બને છે પહેલાનાં બાંધેલા અશુભ કર્મોને ખંખેરીને શુભ કર્મો ઉપાર્જન કરે છે, અને સત્કર્મોમાં રૂચિવાલો થઈને અસત્કર્મોના સ્થાનથી હમેશાને માટે ડરતે રહે છે. તથા શુભ કર્મોને સંચય કરીને સદ્ગતિને મેળવે છે. હવે ચારે ગતિઓમાં ભવ ભવાન્તર કરતો જીવ ચાલુ ભવમાં કેવા કર્મો કરે છે તે, જોઈએ. Page #462 -------------------------------------------------------------------------- ________________ શતક-૫મું ઉદ્દેશક-૩] [૪૦૯ ચારે ગતિના કારણ નરક ગતિ માટે યોગ્યતા મેળવનારે જીવ. મદ, મત્સર, લોભી, અતિ વિષયી જીવતણે હણનાર. સાંભલ વિશરામી. મહારંભી મિથ્યાત્વી રૌદ્રી ચારીને કરનાર સાં. ઘાતક જીન અણગાર, સાં. વ્રતને ભજનહાર. સાં. મદિરા માંસ આહાર. સાં ભજન નિશિ અંધાર સાં, ગુણ નિંદાને ઢાલ. સાં. લેશ્યાધુર અધિકાર. સાં - નારકીમાં અવતાર સાં. એ લક્ષણ નિરધાર સાંઇ અવગુણને નહી પાર સાં.” (વીરવિજયજી કૃત આયુષ્ય કર્મની સાતમી પૂજા) તિર્યંચગતિને માટે ગ્યતા મેળવનાર જીવ. અજ્ઞાની, શિયલરહિત, પરવંચક, મિથ્યપદેશક કૂટતેલ અને ફૂટમાન રાખનાર,કુકર્મની ભાષા બોલનાર, ઉત્તમ વસ્તુમાં હલકી વસ્તુનું સેળભેળ કરીને વેચનાર, માયા કપટ કરનાર, બેટી સાક્ષી દેનાર, ચોરી કરનાર, આર્તધ્યાન કરનાર અવિવેકી, બીજાને બેટા કલંક દેનાર, નીલ અને કાપત લેશ્યાને માલિક. (વીરવિજયજી કૃત પૂજાની પાંચમી ઢાલ) મનુષ્યગતિને માટે ગ્યતા મેળવનાર જીવ. વિવેકપૂર્વક જિનરાજની પુષ્પ પુજા કરનાર, વ્રતધારી, પંડિતેનો સંસર્ગ કરનાર, સલ્લાને ભણનાર, ન્યાયસંપન્ન વૈભવવાળે, ઉપગપૂર્વક રહેનાર, મુનિરાજેને દાન આપનાર, ભદ્રિક પરિણામી, આરંભને ત્યાગી, નિંદાને ત્યાગી, Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ ] [‘ભગવતીસૂત્ર સારસંગ્રહ પરે૫કારી માણસ મનુષ્ય અવતારને પામે છે. (વીરવિજયજી કૃત પૂજાની ત્રીજી ઢાલ) દેવગતિને માટે ગ્યતા મેળવનાર જીવ. વીતરાગ પ્રભુની શ્રદ્ધાપૂર્વક જલપૂજા કરનાર, નાની મેટી આશાતનાને ત્યાગી, પરમાત્માને પૂજક, સમતા પ્રધાન, શોક સંતાપના સ્થાને ત્યાગી, સાધુસાવીને ભાત પાણી આપનાર, ગુણીજન ઉપર રાગવાન, વ્રતને લઈને પાલન સમ્યક્ત્વને દીપાવનારે, યતનાપૂર્વક રહેનાર, અનું કપા રાખનાર, ગુરૂવન્દન ત્રણે કાળ કરનાર, પંચાંગ્નિ સાધનાર, બાલ તપસ્વી વગેરે છ દેવગતિને માટે યોગ્ય છે. આ પ્રમાણેનું આયુષ્ય બાંધ્યા પછી જ પોતાને ચાલુ ભવ સમાપ્ત કરીને બીજા અવતારને આ જીવાત્મા પામે છે. નરકગતિનું આયુષ્ય બાંધ્યા પછી યથાગ્ય સાતે નરકમાંથી ગમે તે નરકે જશે. તિર્યંચનું આયુષ્ય બાંધ્યા પછી યથાયોગ્ય એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય તિર્યંચમાંથી ગમે ત્યાં જન્મશે. દેવગતિનું આયુષ્ય બાંધ્યા પછી યથાર્યોગ્ય દેવની ચારે નિકામાં જશે. મનુષ્યનું આયુષ્ય બાંધ્યા પછી સંમૂચ્છિમ અથવા ગર્ભજ મનુષ્યના અવતારને પામશે. મનુષ્ય અને તિર્યંચને જન્મ બે પ્રકારે ૧. ગર્ભજ.......૨. સંમૂર્ણિમ. આ પહેલા પ્રકારના જન્મમાં ગર્ભની આવશ્યકતા અવશ્ય રહે છે. એટલે માતાપિતાના તથા નરમાદાના મૈથુન કમને લઈને મિશ્રિત થયેલા શુક્ર–શેણિતમાં જીવ જ્યારે ગર્ભમાં Page #464 -------------------------------------------------------------------------- ________________ શતકરૂપ મુ' ઉદ્દેશક-૩] [૪૧૧ આવે છે અને વૃદ્ધિ પ્રાપ્ત કરીને ચથાયેાગ્ય સમયે જન્મ લે છે ત્યારે તે ગભ જ કહેવાય છે. આ એક પ્રાકૃતિક નિયમ છે. તે અનુસારે તીથ 'કર પરમાત્મા, વાસુદેવા, ચક્રવતી આ વગેરૈને જન્મ લેવા માટેના આ જ પ્રકાર છે આને અથ એ થાય છે કે–આ પ્રાકૃતિક નિયમ વિરુદ્ધ કોઇના પણ જન્મ થઈ શકતા નથી. “અમુકના વીકણા વૈકારિકભાવથી સ્ખલિત થઈને ધૂલ ભેગા મલ્યા અને તેમાંથી ઘણા મનુષ્યા જન્મ્યા.” આવી બધી પ્રકૃતિથી વિરુદ્ધ વાતે જૈનશાસનને માન્ય નથી. ગજ જીવાના ત્રણ પ્રકાર ૧. જરાયુજ ૨. અંડજ ૩. પેાતજ ગલમાં આવતાં જ જીવ આહાર પર્યાપ્તિ દ્વારા આહારને ગ્રહણ કરે છે પછી અનુક્રમે શરીર, ઈન્દ્રિય, શ્વાસેાશ્વાસ, ભાષા અને મનનું નિર્માણ સ્વતઃ કરે છે, નવમહિનાની અવધિ પૂરી કરીને જીવ જન્મે છે. કુક્ષિમાં રહેલા જીવને ચારે બાજુ ‘જરાયું’ વી...ટાયેલુ હાવાના કારણે જરાયુજ કહેવાય છે. • ૧. જરાયુ–એટલે લોહીનુ બનેલુ ‘જાટું, તેમાં જીવ રહે છે. અને પોષણ પામે છે અને જરાયું સાથે જ બહાર આવે છે. પછી નાલછેદની ક્રિયા થયા પછી તે જીવ જરાયુથી છૂટો થાય છે. મનુષ્ય, ગાય, ભેંસ, મળદ, બકરી, ઘેટુ, ઘેાડા, ગધેડા, ઊંટ, હરણ, ચમરીગાય, ભૂંડ (ડુક્કર) નીલગાય, સિંહ, વાઘ, રીંછ, ગેંડા, કુતરૂ, શિયાળ, ખીલાડી આદિ જીવા જરાણુ જ હાય છે. Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ ] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ ૨. અંડજ–એટલે માતા પિતાના રજવીર્યથી નખની ચામડીની જેમ કઠીન બનેલાને અંડ (ઈડું) કહેવાય છે. તે ફૂટયા પછી તેમાંથી જે જન્મે છે તે અંડજ હોય છે. સર્પ, ઘે, કાછેડે, ગલી, માછલી, કાચ, મગર, આદિ જી તથા ચર્મ પાંખવાલા પંખીઓમાં હંસ, પોપટ, કાગડે ગીધ, બાજ, કબૂતર, મોર, ટીટોડી, બગલા, બતક આદિ જી અંડજ હોય છે. ૩. પોતજ-એટલે શરીરની રચના પૂર્ણ થયા પછી જીને ચાલવા ફરવાની શકિત પ્રાપ્ત થાય છે. તે પોતજ કહેવાય છે. જેમાં–હાથી, સસલું, નેળિયે, ઉંદર તથા ચમ પક્ષવાલા વગુલી ભાખંડ આદિ ને સમાવેશ થાય છે. સંમૂચ્છિમ-એટલે જેમાં પૃથ્વીકાય, અપકાય, અગ્નિ કાય, વાયુકાય, વનસ્પતિકાય અને વિકલેન્દ્રિય એટલે (બે ઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય) આ ચારે ઈન્દ્રિય સુધીના બધાએ જીવ સંમૂચ્છિમ જ હોય છે. જ્યારે મનુષ્યના શરીરમાંથી બહાર આવતા મલ, મૂત્રાદિકમાં જે જ ઉત્પન્ન થાય છે તે સંમુર્છાિમ પંચે ન્દ્રિય હોય છે તેના પણ ૧૪ સ્થાન છે. ૧ વિષ્ટામાં, ૨ મૂત્રમાં, ૩ કફમાં, ૪ શ્લેષ્મમાં, ૫ વમનમાં, ૬ પિત્તમાં, ૭ લોહીમાં, ૮ શુકમાં, ૯ મૃત કલે વરમા; ૧૦ પરૂમાં, ૧૧ સ્ત્રી-પુરુષના સંયોગમાં, ૧૨ વીર્યસ્ત્રાવમાં, ૧૩ શહેરની મેરીમાં, ૧૪ સર્વત્ર અપવિત્ર સ્થળમાં. આ ઉપરના સ્થાનમાં સંમૂર્છાિમ પંચેન્દ્રિય છે. જન્મે છે. આ પદાર્થો જેના શરીરસત્ક હશે? પ્રાયે જીવ-હત્યા પણ તેને લાગશે. Page #466 -------------------------------------------------------------------------- ________________ શતક–પરું ઉદ્દેશક-૪] [૪૧૩ શબ્દ આ પ્રકરણમાં શબ્દ સંબંધી, છાસ્થ અને કેવલીના હસવા અને ઊંઘવા સંબંધી, ગર્ભાપહરણ સંબંધી; અતિમુક્તકની સિદ્ધિ સંબંધી, બે દેના મન પ્રશ્ન સંબંધી દેના સંયતાસંતપણા સંબંધી, તેમ જ દેવેની ભાષા સંબંધી, કેવળીના જ્ઞાન સંબંધી, દેના જ્ઞાન સંબંધી અને ચૌદપૂવિની શક્તિ સંબંધી પ્રશ્નોત્તરો છે. સારાંશ આ છે. છદ્મસ્થ મનુષ્ય વગાડવામાં આવતા તમામ પ્રકારના શબ્દોને સાંભળે છે. (અહિં એ શબ્દ કોના નાતે સંબંધી કેટલાક નામે મૂળમાં આપ્યાં છે શંખ, સિંગ, (રણસિંગુ) સંખિયત (શંખલી), ખરમુહી (ડાહલ), પિયા, ગરિપિરિયા, પણવ, પડહ, ભંભા, હારંભ, ઝલ્લરી, દુંદુભિ, તત,. વિતત ઘણ. આ શબ્દ કાન સાથે અથડાયા પછી જ સંભળાય છે. તે પાસે રહેલા એટલે, ઈન્દ્રિયેથી લઈ શકાય તેવા શબ્દોને સાંભળે છે. પરન્તુ કેવલી તે પાસે રહેલા કે દૂર રહેલા, ચાવત્ અંત વિનાના-સર્વ પ્રકારના શબ્દને જાણે છે ને જુએ છે. કારણ કે કેવળી તે સર્વ કાળે, સવ પદાર્થોને ભાવને જાણે છે ને જુએ છે. કેવળીને અનંતજ્ઞાન અને અનંત દર્શન છે. ૧૬૦ ૬૦. શબ્દોની ઉત્પત્તિ છ પ્રકારે થાય છે. જેના દ્વારા અર્થને નિર્ણય થાય અથવા દવનિરૂપે પરિણત થાય તે શબ્દ કહેવાય છે. Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪] [ભગવતીસૂત્ર સારસંગ્રહ છદ્મસ્થ મનુષ્ય હસે છે ને ઉતાવળે પણ થાય. પરન્તુ કેવલી ન હસે ને ન ઉતાવળ થાય. કારણ કે કેવળીને ચારિત્ર મેહનીય કર્મનો ઉદય જ નથી. હસતો અને તત–ઢેલ, ભેરી આદિ ચામડાના વાદ્યો દ્વારા શબ્દ ઉત્પન્ન થાય છે. વિતત-વીણા, સારંગી, દિલરૂબા આદિના તારના સંઘર્ષથી ઉત્પન્ન થાય છે. ઘન :-મંજીરા, ઝાલર, ઘંટાદિ, કાંસાથી ઉત્પન્ન થાય છે. શુષિર –શંખ, વણ, આદિ વાયુના નિમિત્તથી ‘ઉત્પન થાય છે. સંઘર્ષ –પરસ્પર એક પદાર્થ બીજા પદાર્થ સાથે ઘસવાથી ઉત્પાદિત છે. ભાષા –જેમાં વર્ણ, પદ, વાક્ય સુવ્યવસ્થિત બનીને સ્પષ્ટ ઉચ્ચારણ થાય તે ભાષા કહેવાય છે. આ પ્રમાણેના છએ પ્રકારના શબ્દો કણેન્દ્રિય ગ્રાહ્ય હોવાથી પોતાની શક્તિ જયાં સુધી પહોંચતી હોય તેટલા ક્ષેત્રમાંથી ઉત્પનન થતા શબ્દો સાંભળી શકે છે. જ્યારે કેવળ જ્ઞાનીઓ પૂર્વ પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉદર્વ અને અધે દિશાના પ્રત્યેક મિત અને અમિત પદાર્થોને જાણે છે કેમકે અનંતજ્ઞાની તથા અનંતદશી હોવાથી સર્વે કાળના સર્વે ભાવેને જાણે છે. આ જ્ઞાનમાં કઈ પણ જાતનું આવરણ નથી અને ઇન્દ્રિયની આવશ્યકતા પણ નથી. તેથી કરીને આ કેવળજ્ઞાન સર્વ શ્રેષ્ઠ હોવાથી ત્રણે લોકના ત્રણે કાળના સંપૂર્ણ દ્રવ્યો અને તેના સંપૂર્ણ પર્યાને જાણવા સમર્થ છે. Page #468 -------------------------------------------------------------------------- ________________ શતક-પમું ઉદ્દેશક-૪ ] . [ ૪૧૫ ઉતાવળે થતે જીવ સાત કે આઠ પ્રકારનાં કમેને બાંધે છે. એ પ્રમાણે ઠેઠ વૈમાનિક સુધી સમજવું ? હાસ્ય મોહનીય કર્મ ૬૧. જ્ઞાનાવરણીય, દશનાવરણીય મેહનીય અને અંતરાય નામના ઘાતી કર્મોને ભાર જેમને હેાય તે “છદ્મસ્થ કહેવાય છે. માટે તેમને હસવું અને ઉતાવળા થવું, આ બંને ભાવ હોય છે. જ્યારે કેવળજ્ઞાનીને હસવું કે ઉતાવળા થવા પણું નથી કારણ વિના કાર્ય બનતું નથી. અનાદિ કાળથી પ્રવાહરૂપે ચારિત્રમેહનીયકર્મને કારણે છઘસ્થ માણસને હસવાનું થાય છે અને પ્રત્યેક પ્રસંગે ઉતાવળ કરવાનું મન થાય છે. ઘણા દાખલાઓમાં આપણે જાણીએ છીએ કે હસવાની કિયાને આધ્યાત્મિક જીવન સાથે કટ્ટર વૈર છે અને બોલવામાં, ચાલવામાં, ખાવામાં અને કામકાજ કરવામાં ઉતાવળને લઈ કંઈ પણ ફાયદો થતો નથી. માટે વૃદ્ધ માણસો કહે છે કે રેગનું મૂળ ખાંસી અને કજીયાનું મૂળ હાંસી.” આત્માની અનંત શક્તિઓને વિકાસ થવા દેવામાં હાસ્ય કર્મને જ અંતરાય નડે છે, જે ચારિત્ર મોહનીસકર્મના કારણે થાય છે. આત્માના દર્શન થવામાં દર્શન મેહનીચકમ અને આત્માના વિકાસમાં ચારિત્રમેહનીય કર્મ નડતરરૂપે બને છે. “વાર્ઘિ મચીરિ વારિત્રમોહનીય . * આ મહનીયકર્મમાં ૨૫ ભેદો (પ્રકાર નીચે લખેલા જાણવા. Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ] ૪. અનંતાનુબંર્થ કષાય–ચથાર્થ શ્રદ્ધાનરૂપ આત્મિક ગુણને રોકનાર, અનંત સંસારમાં રખડાવવાં માટે મૂળ કારણભૂતકર્મ, જેનાથી અનંતમૂહ, કોધ, માન, માયા, લોભને ઉદય બન્યા રહે છે. ૪. અપ્રત્યાખ્યાન કષાય–જેને લઈને ત્યાગ કરવા યેગ્ય વસ્તુને ત્યાગની ભાવનાથી ત્યાગ થતું નથી. માટેજ લક્ષ્યાભઢ્ય, પેયાપેય, કૃત્યાકૃત્ય આદિમાં હેય ઉપાદેયને વિવેક રહેતું નથી. ૪. પ્રત્યાખ્યાન કષાય-જેને લઈને થડા વ્રતને પાળવાની ભાવના જાગે છે પણ સર્વથા છેડવા લાયક પાપને સંપૂર્ણ છેડી શકતું નથી. ૪–૧૬. સંજવલન કષાય–જે આત્માના મૂળભૂત (યથાખ્યાત) ચારિત્રને રોકનાર, અને મુનિરાજોને પણ પરિષહાદિ પ્રસંગમાં ચલાયમાન કરીને ચારિત્રમાં સ્મલનાએને પ્રસંગ લાવનાર છે. આ પ્રત્યેકના કોધ, માન, માયા, લેભ રૂપે ચાર ચાર ભેદ છે. ” ૧૭. હાસ્ય મેહનીયને લઈને સકારણ અથવા અકારણ હસવું આવે છે. - ૧૮. રતિમૂહનીચથી શબ્દ, ગંધ, રસ, સ્પર્શ અને રૂપ રંગ પ્રત્યે સાંભળવાની, સુંઘવાની ચાખવાની, સ્પર્શની, અને જેવાની ભાવના ઉત્કટ રહે છે. ૧૯ અરતિમૂહનીય, જેનાથી અણગમતા પદાર્થોને લઇને અરૂચિભાવ બન્યો રહે છે. Page #470 -------------------------------------------------------------------------- ________________ શતક-૫ મું ઉદ્દેશક-૪] [૪૧૭ ૨૦. શેાકમેહનીયથી રાવાનુ આક્રન્તન કરવાનુ અને વિલાપ કરવાનું તથા પ્રસંગાને લઈને શાક–સંતાપ અન્યો રહે છે. ૨૧. ભયમેાહનીયથી સત્ર ભયની લાગણીજ જન્મ્યા કરે છે. ૨૨. જુગુપ્સામેાહનીય—શુભાશુભ દ્રબ્યાની પ્રાપ્તિમાં જુગુપ્સા ઘૃણાના ભાવ બન્યા કરે છે. ૨૩. પુરુષવેદ-જુદીજુદી સ્ત્રીયા સાથે વિષયવાસનાની ભાવના ઉદ્ભવતી રહે છે. ૨૪. સ્ત્રીવેદ-જુદીજુદી રીતે પુરુષ સાથે ભાગવિલાસ કરવાની અભિલાષા થયા કરે છે. ૨૫. નપુંસકવેઢ સ્ત્રીને ભાગવું ? કે પુરુષને ભાગવુ ? આમ ભાગવિષયની ભાવના જ તીવ્રતમ બની રહે છે. આ ૨૫ ભેદના ચારિત્ર માહનીય કમને લઈને જીવમાત્રને હસવુ આવે છે અને પ્રત્યેક કાર્યમાં ઉતાવળ કરવા પ્રેરાય છે. જે આત્મકલ્યાણ માટે બાધારૂપ છે. હાસ્યમાહનીય ની તીવ્રતા ક્રોધમાં ધમધમતા માણસ પેાતાના શત્રુને દ્દાવપેચમાં ફસાવ્યા પછી પેાતાની બુદ્ધિ ઉપર હાસ્ય વેરતા જ રહે છે. (૧) અભિમાની માણસ, જાતિમદને લઇને હીન જાતિના માનવ ઉપર હસતા જ રહેવાના છે. (૨) લાભમનથી અક્કડ થઈને ગરીબે પ્રત્યે, અને આછી કમાણીવાળાઓ ઉપર હસ્યા વિના રહેતા નથી. ૨૭ Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮] [ભગવતીસૂત્ર સારસંગ્રહ | (૩) કુલમદને અંધ માણસ બીજા ભીખારી લુલા, લંગડા, રોગ, શોકી ઉપર હસતે જ રહે છે. () એશ્વર્યમદમાં મસ્ત રહેલ માણસ પિતાની શ્રીમં. તાઈમાં મગરૂર રહેવાના કારણે થેડી કમાણીવાળા પિતાના જ ભાઈ ભાંડુ, જાતપાતવાળા તથા નિકટના સગાઓ ઉપર પણ હસતો જ રહે છે. (૫) બળદને માલિક પણ હીનબળવાળા માણસને હસ્યા વિના રહેતું નથી. (૬) પુસ્તકપાનાને જ્ઞાની પણ બીજાના અજ્ઞાનને લઈને તેના ઉપર હસતે જ રહે છે. (૭) રૂપને ઘમંડી કાળા રંગના માણસને જોઈને પોતાની મૂછમાં હસતો જ રહે છે. (૮) તપશ્ચર્યાને મદ રાખનાર પણ બીજાઓ ઉપર હસ્યા વિના રહેતું નથી. માયાવી માણસ પોતાની માયાજાળમાં બીજાઓને ફસાવ્યા પછી પોતાની મિત્રમંડળીમાં ખડખડાટ હસે છે. લોભી માણસ જ્યારે ગ્રાહકને ઠગે છે ત્યારે આ ભાઈ સાહેબ ગ્રાહકે ઉપર અને નાના વ્યાપારીઓ ઉપર હસવામાં જ મસ્ત રહે છે. પિતાની ભાંડ ચેષ્ટા દ્વારા બીજાઓને હસાવીને તથા મેહઘેલા બનાવીને પિતે હસતા હસતા પણ કહે છે કે દુનિયા ઝુકતી હૈ ઝુકાનેવાલા ચાહીએ.” Page #472 -------------------------------------------------------------------------- ________________ શતક-૫ મું ઉદ્દેશક–૪] [૪૧૯ પુરુષવેદને નશો ચડ્યા પછી અને મનગમતા મેજશેખ માણ્યા પછી પણ માણસ જેને કામના સુખ નથી મલ્યાં તેમના ઉપર હસતા વાર લગાડતું નથી. અને સ્ત્રીવેદમાં ભાન ભૂલેલી સ્ત્રી, વાંઝણું સ્ત્રીને, કન્યાને તથા વિધવાને જોઈને હસતી જ રહે છે. નપુંસકવેદમાં રહેલા માણસો બીજાઓને પોતાના તરફ આકર્ષવા માટે હસતા જાય છે. તાલીઓ પાડતા જાય છે લટકા–મટકા કરતા જાય છે. હસવું સારું છે કે ખેડું? – સ્વાભાવિક હસવું શારીરિક દષ્ટિએ કદાચ સારું હોઈ શકે છે પણ આધ્યાત્મિક દૃષ્ટિએ સારું નથી. કેમકે સંસારનાં ઘણાં એવાં કાર્યો છે કે જેમાં આપણે લાભ અને હાનિ તથા રાગ અને દ્વેષથી સંકળાયેલા છીએ. જેમકે સામાયિકમાં સમભાવસ્થ અને વિરતિ પ્રત્યેની અભિલાષક ભાવિતાત્મા જ્યારે પિતાના પુત્ર કે મુનિમ પાસેથી “ફલાણા વ્યાપારમાં પાંચ લાખને ફાયદો થયો છે” અમુક કેસ આપણા પક્ષમાં આવી ગયે આ સમાચાર સાંભલ્યા પછી માળા ગણતે પણું તે ભાવુક મલકાયા વિના રહેતું નથી અને હસવાને અર્થ એટલે જ છે કે પાંચ લાખના ફાયદામાં અને કેસ આપણા પક્ષમાં આવ્યું. તેનું અનુમોદન આપણે કર્યું, કેમકે હસ્યા એટલે અનુમોદન થઈ જ જાય છે. યદ્યપિ. વિ વિવિ ....પાકને લઈને શ્રાવકને પિતાના વ્રતમાં અતિચાર ભલે ન લાગે, તેઓ હસવું એ બે ઘડીના આધ્યાત્મિક જીવનમાં ચંચલતા તે જરૂર લાવશે. Page #473 -------------------------------------------------------------------------- ________________ કર] [ભગવતીસૂત્ર સારસંગ્રહ * પિતાને અંગત મિત્ર કેઈ પરસ્ત્રીને અથવા સ્વસ્ત્રીને લઈને ફરવા ગયા હોય અને આપણે સામે મલીએ ત્યારે મિત્ર પરના ઉપકારને લઈને કે રાગને લઈને આંખમાં હસીએ છીએ. આ હસવાનું તાત્પર્ય જ સૂચવી આપે છે કે મિત્રની પ્રક્રિયા માટે આપણે અનુમોદન કર્યું. આપણા શત્રુ ઉપર કેઈએ હુમલો કર્યો હોય અને આ વાત જેની પાસેથી આપણે સાંભલીએ છીએ ત્યારે પણ “કાંટાથી કટ ની કલ્યા” આ ન્યાયે પણ આપણે હસ્યા વિના રહેતા નથી. શત્રુ પ્રત્યે ઠેષ હોવાને કારણે આ હાસ્ય પણ Àષાત્મક છે. ઈત્યાદિ અગણિત પ્રસંગમાં આપણે સૌ છઘ કયાંય રાગવશ, ક્યાંય Àષવશ, કયાંય લોભવશ, અને કયાંય કુતૂહલવશ થઈને હસીએ છીએ. આવું હસવું ભલે સ્વાભાવિક અને અનિવાર્ય હોય તે પણ આપણું શાંત ચિત્ત ડોળાયા વિના અને ઘડી આધી ઘડી વિકથા કર્યા વિના રહેતું નથી. જ્યારે બીજા પ્રકારના હાસ્યમાં વૈકારિક ભાવ હોય છે. જેથી હસવામાં કયાંય કુરતા, વૈરભાવ, વ્યંગ્ય, મશ્કરી, નિર્દયતા, લુચ્ચાઈ અને શત્રુના નાશ માટેને આનન્દ ઈત્યાદિક હાસ્ય, પ્રકારમાં વેશ્યાઓની ખરાબી જ કામ કરે છે. તથા આત્મ પરિણામ કિલષ્ટ, દ્વેષાત્મક તથા વૈરાત્મક હોય છે, માટે જ હસવાવાલે અને પ્રત્યેક ક્રિયાઓમાં ઉતાવળ કરવાવાલો આઠ પ્રકારના કર્મો બાંધે છે. આ બંને પ્રકારના હાસ્યમાં સમ્યગ્રજ્ઞાનને અથવા સમિતિ, ગુપ્તિધર્મને અભાવ ચોક્કસ હોય છે. માટે જ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું છે કે છદ્મસ્થ માણસ હસે છે અને ઉતાવળ કરે છે. આ બંને ભાવે. જ્યાં સુધી છે ત્યાં સુધી છવસ્થતા મટી શકે તેમ નથી. સંસારને કેઈ પણ પદાર્થ આપણને વૈકારિકભાવમાં Page #474 -------------------------------------------------------------------------- ________________ શતક-પમું ઉદ્દેશક–૪] { ૪૨૧ છદ્યસ્થ મનુષ્ય જેમ ઊંઘે છે તે, અને ઉભે ઉભે પણ ઊંઘે. પરન્તુ કેવલી તે પ્રમાણે નિદ્રા લેતા નથી કારણ કે છસ્થ તે દર્શનાવરણીય કર્મને ઉદયથી નિદ્રા લે છે. પણ કેવળીને તે કર્મને ઉદય નથી. નિદ્રા લેતે કે ઉભે ઉભો ઊંઘતો જીવ સાત કે આઠ કર્મને બાંધે. ફિકર ન તાણું જાય, અનંત પદાર્થો ભેગવેલા હોવાના કારણે કઈ પણ પદાર્થ કુતૂહલ ન કરાવી શકે તે માટે સાધક સર્વથા નિષ્પરિગ્રહી જ થવાને આગ્રહ રાખે છે અને સંસાર તથા સંસારની માયાથી દૂર રહે છે. તથા યથાયોગ્ય બારે પ્રકારનાં તપ અને સ્વાધ્યાયથી પિતાના ભગવેલા ભેગે અને ઉપભેગને ભૂલવા માટે જ પ્રયત્ન કરે છે. કેવળજ્ઞાનીને હાસ્ય તથા ઉતાવલ નથી. યદ્યપિ છઘસ્થ કરતાં પણ કેવળજ્ઞાનીને સંસારની માયા વધારે પ્રત્યક્ષ હોય છે, તે પણ તેઓને કોઈ પણ પદાર્થ હાસ્ય કરાવી શકતા નથી. કેમકે હાસ્યમોહનીયાદિ કર્મોને સમૂળ નાશ થયા પછી જ કેવળજ્ઞાન થાય છે. માટે જ તેમના જીવનમાં લેશ માત્ર પણ કુતૂહલ, રાગ, મેહ, કામ અને દ્વેષ નથી. આપણે છેવસ્થાએ પણ એ છદ્મસ્થભાવને દૂર કરવાની જ ભાવના રાખવી અને તેને માટે જ પ્રયત્નશીલ રહેવું. એ જ શ્રેયસ્કર છે. ૬૨. નિદ્રા આવવાનું મૂળ કારણ દર્શનાવણય કર્મ હોય છે. ગતભવમાં મેહવશ મૂઢ બનેલો આત્મા બીજા Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨] [ભગવતીસૂત્ર સારસ ગ્રહ જીવની દનશકિતના, દશ નના સાધનાના અન્તરાય. નિદ્ધવ, માસ, આસાદન અને ઉપઘાત કરે છે ત્યારે દર્શનાવરણીય કની ઉપાર્જના થાય છે. તેને લઈને જ આ ભવમાં તે સાધકને ચક્ષુ—–અચક્ષુ અવિષે તથા કેવળ દશનમાં આછાપણુ રહે છે. અને સામાન્ય જ્ઞાન મેળવવામાં પણ ચક્ષુ તથા મન સહિત બીજી ઈન્દ્રિયામાં પદાથ જ્ઞાન પ્રત્યેની કમજોરી રહે છે. નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા અને સ્ત્યાનદ્ધિ આ પાંચે પ્રકૃતિએ દશનાવરણીય કને લઈને હાય છે, જે આત્માને માટે સઘાતીરુપે કામ કરે છે. અર્થાત્ આત્માની મૂળ શક્તિને આવરી લે છે. જ્યારે આ જીવને સારા કાર્યાં કરવાની તક મલે છે ત્યારે નિદ્રાની સવારી આવતાં સારા કાર્યાંથી તે જીવાત્મા વહેંચિત રહે છે. અને નિદ્રાદેવીના ખાળે પેાતાનું અમૂલ્ય જીવન બરબાદ કરે છે. આળસ અને તન્દ્રા (ઓકુ)ને આધીન થઈને માણસ જાણીબુઝી નિદ્રાને આમંત્રણ આપે છે. નિદ્રા—એટલે જેનાથી માણસ સુખપૂવ ક જાગી જાય છે. નિદ્રાનિદ્રા જેના પ્રભાવથી ઊંઘતા માણસ બહુ જ મુશ્કેલીથી જાગે છે, એને ઉઠાડવા માટે ઘણા પ્રયત્ન કરવા પડે છે. પ્રચલા–એટલે જેનાથી ઉભાં ઉભાં અથવા બેઠાં બેઠાં ઊંઘ આવે. ઘણા ભાગ્યશાળિએને જોઇએ છીએ કે તેઓ બેઠા બેઠા માળા ગણતા જાય અને ઊંઘતા જાય છે. કોઈક સમયે આત્મામાં પુરુષાથ જાગે છે ત્યારે ઉભાં ઊભાં માળા ગણવાના ભાવ થાય છે. પણ પુરુષાથ એછે અથવા Page #476 -------------------------------------------------------------------------- ________________ શતક–પમું ઉદ્દેશક–૪] | [૪૨૩ ચેતના જાગ્રત નહીં રહેવાના કારણે ઉભાં ઊભાં પણ ઉંધ્યા વિના રહી શકતા નથી. પ્રચલા પ્રચલા -એટલે ચાલતા ચાલતા ઊંઘતા જાય. જેમ ચક્રવતીને ઘડે. પશુઓ પણ ચાલતાં ચાલતાં ઊંઘે છે. સત્યાનદ્ધિ – આ નિદ્રા એટલી બધી જબરદસ્ત હોય છે. કે દિવસનાં ચિંતવેલાં કાર્યો રાત્રે ઊંઘમાંથી ઉઠીને કરે છે તે પણ આ ભાઈસાહેબને ખબર પડતી નથી, આ નિદ્રામાં પ્રથમ સંઘયણ જેટલું અને વાસુદેવનાં અડધા બલ જેટલી શક્તિ હોય છે અને વર્તમાનકાળમાં જે બળ હોય તેનાથી સાત આઠગણું વધારે બેલ આ નિદ્રામાં હોય છે. આવા પ્રકારની નિદ્રા છદ્મસ્થને હોય છે. પણ કેવળજ્ઞાનીને હતી નથી. કેમકે તેમનું દર્શનાવરણીય ઘાતીકમ સમૂળ નાશ પામેલું જ હોય છે. જ્યારે છદ્મસ્થ માણસ પાસે કંઈ પણ કામ નથી. બીજાનું કામ કરવા માટેની મુદ્દલ ઈચ્છા થતી નથી. પરોપકારી જીવનનું શિક્ષણ જરાપણ નથી. આત્મતત્વ ઓળખવાની માથાકૂટમાં પડતું નથી. ઈશ્વરની અનંત શક્તિ પ્રત્યે પણ જે બેદરકાર છે. સંસારની મોહમાયામાં પૂર્ણ આસક્ત છે, તે માટે ખાવું. પીવું અને મોઝશોખ કરવા સિવાય આ જીવાત્મા પાસે બીજે એક પણ વ્યાપાર ન હોવાના કારણે નિદ્રા જ તેમને માટે આરાધ્યા રહે છે. આવાઓના મગજમાં જડતા હોય છે. બુદ્ધિમાં તામસિકતા હોય છે. સ્વભાવમાં રાજસિક વૃત્તિ હેય છે. બીજાનું ભલું કરવામાં બેપરવાહ હોય છે, માટે આવા જી દેવદુર્લભ મનુષ્ય અવતારને પણ પાપમય બનાવે છે. Page #477 -------------------------------------------------------------------------- ________________ ક૨૪] [ભગવતીસૂત્ર સારસંગ્રહ ગર્ભાપહરણ-ક્રિયા ગર્ભનું સંહરણ કરનાર, એકના ઉદરમાંથી બીજાના -ઉદરમાં મૂકનાર હરિણીગમેષી દેવ પિતાના હાથથી ગર્ભને અડીને અને ગર્ભને પીડા ન થાય, એવી રીતે નિ દ્વારા બહાર કાઢીને બીજા ગર્ભાશયમાં મૂકે છે. - ભગવાન મહાવીર સ્વામીને દેવાનંદા બ્રાહ્મણની કુક્ષીમાં આવેલો ગર્ભ હરિણીગમેલી દેવે દેવાનંદાની કુક્ષીમાંથી લઈને ત્રિશલા ક્ષત્રિયાણીના ઉદરમાં મૂક હતું તે પ્રસંગને આશ્રી આ પ્રશ્ન છે, અને તેટલા જ માટે હરિણીગમેષીનું નામ આવ્યું છે. ગર્ભને ફેરવવાના ચાર પ્રકાર છે. ૧. ગર્ભાશયમાંથી ગર્ભને બીજા ગર્ભાશયમાં મૂકો. ૨. ગર્ભાશયમાંથી ગર્ભને નિ વાટે બીજા ગર્ભાશયમાં મૂકો . ૩. નિવાટે ગર્ભને બહાર કાઢીને બીજા ગર્ભાશયમાં મૂકો . ૪. નિવાટે ગર્ભને બહાર કાઢીને નિવાટે જ બીજા ગર્ભાશયમાં મૂકે. યદ્યપિ છદ્મસ્થ માણસને નિદ્રાને સર્વથા અભાવ નથી હોતે, તે પણ આત્મામાં જાગૃતિ હોય, નવું નવું મેળવવાની ભાવના હેાય, આધ્યાત્મિક જીવનને પ્રેકટીકલ ( વ્યવહારૂ) બનાવવાની લાલસા અને પરોપકાર એજ મેટો સ્વાર્થ છે એમ સમજે તો તે ભાગ્યશાળી શરીરને થાક ઉતારવા પૂરતું જ ઊંઘશે અને સમયસર જાગૃત થઈ જશે, ત્યારે ઊંઘમાં પણ Page #478 -------------------------------------------------------------------------- ________________ શતક-૫ મું ઉદ્દેશક-૪] [ ૪૨૫ આમાંની ત્રીજી રીતિ ગર્ભની ફેરબદલી માટે અહિં ઉપયોગી ગણી છે. ૬૩ આત્મા જાગૃત રહેશે. પેાતાનું શરીર સ ંચમની મર્યાદામાં રહેશે અને પડખુ ફેરવતા પણ અહિંસાની આરાધના ધ્યાનમાં રહેશે આવી રીતે અભ્યાસ કરતાં જ કેવળજ્ઞાનના માગ પણ એક દિવસે હસ્તગત થતાં વાર નહી લાગે. F ૬૩. ગર્ભ પરિવર્તનની હકીકતમાં મારૂ પેાતાનુ માનવુ' છે ત્યાં સુધી સંસારભરના કોઇપણ ડૉકટરે અથવા અધાએ ડાકટરોએ ભેગા મળીને પણ સફળતા મેળવી નથી. અને મેળવશે પણ નહી, કેમકે પ્રાકૃતિક વસ્તુના ફેરફાર અશકય છે. ભગવાન મહાવીરસ્વામીને માટે જે બન્યું છે તે દેવકૃત છે. જન્મ લેનાર મહાવીરસ્વામી અતિશય પુણ્યવંત છે, અસંખ્યાતા જીવેાના ઉદ્ધારક છે, અને સંસારને સુખ-શાંતિ અને સમાધિ દેવા માટે પૂર્ણ સમર્થ છે. માટે આવા તીથંકર દેવાની ભક્તિને વશ થઈને ઈન્દ્રો જે તીર્થંકર દેવા કરતાં ઘણા ઓછા પુણ્યવાલા હૈાવાના કારણે તીથ કરદેવાના ચરણ સેવક હોય છે. તીર્થંકર ભગવ ંતાના આત્મા સંસારના સપૂર્ણ ભાગ વિલાસાને, રાજવૈભવને ત્યાગીને કેવળજ્ઞાનના માલિક થવા માટે જ સજા એલા હોવાથી જગવ્રુદ્ધારક, પતિતપાવન, દયાના સાગર એવા દેવાધિદેવા ક્ષત્રિયવ શમાં જન્મ લે છે. “સ્વા નુ સ’પુર્ણ બલિદાન દઈને પેાતાનુ લક્ષ્ય સિદ્ધ કરવા માટે ક્ષત્રિયવંશ સર્વ શ્રેષ્ઠ છે. બ્રાહ્મણવંશમાં જન્મેલેા વિદ્વાન, મહાવિદ્વાન, તથા વિણક કોમમાં જન્મેલેા ચાલાક, મહાચાલક હાઈ શકે છે. Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪ર૬ ] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ પણ કેવળજ્ઞાન મેળવીને તીર્થંકર થવા માટેની તાકાત તેમના લેહીમાં હાઈ શકતી નથી. અને સ્વાર્થના બલિદાનને છોડીને બીજી કઈ પણ તપશ્ચર્યા સર્વાર્થસિદ્ધ લક્ષ્યને પ્રાપ્ત કરાવી શકે તેમ નથી. આ બધા કારણોને લઈને તીર્થકરો ક્ષત્રિયવંશમાં જ જન્મ લે છે. આમ છતાં પણ કર્મસત્તા અતીવ બલીયસી હેવાના કારણે કદાચિત ક્ષત્રિયવંષને છોડીને તીર્થકરે બીજા વંશમાં આવે છે. પણ જન્મ લેતા નથી. આ કારણને લઈને ઈન્દ્ર મહારાજાએ પોતાના દૂત પાસે ભગવાન મહાવીર સ્વામીનું ગર્ભપરિવંતન કરાવ્યું છે. સત્તાવીસ ભવની અપેક્ષાએ ત્રીજા ભવમાં ભગવાનના જીવે મદવશ બનીને આ હીનજાતિનું કર્મ બાંધ્યું હતું. કારણ કે કર્મસત્તા સૌ જીવો ઉપર એક સરખી જ હોય છે. ભરત ચક્રવતીએ જ્યારે મરિચિને વાન્યા અને કહ્યું કે ભે મરિચિ! હું તારા પરિવ્રાજકવેષને વાંદતે નથી પણ તમે આ ચોવીસીમાં છેલ્લા તીર્થકર થશે, વાસુદેવ થશે અને ચક્રવતી થશે.!” આવી અમૂલ્ય ત્રણે પદવીઓના તમે ભકતા છે માટે હું તમને વન્દન કરું છું. આ વાત સાંભળીને જાતિમદ કુલમદની ચરમસીમા મરિચિને પ્રાપ્ત થતા હીનજાતિનું કર્મ ત્યાં બાંધે છે. આ કર્મના વિપાકે જ મહાવીર સ્વામીને છેલ્લા ભવમાં થોડા સમયને માટે પણ હીનજાતિમાં આવવું પડયું છે. પણ તે કર્મ સંપૂર્ણ નાશ થતાં જ હરિણીગમેષીદેવ ઈન્દ્રની આજ્ઞાથી ભગવાનનું પરિવર્તન કરીને ત્રિશલારાણની કુક્ષિમાં લાવી મૂકે છે. Page #480 -------------------------------------------------------------------------- ________________ શતક-૫ મું ઉદ્દેશક-૪] [૪ર૭ અતિમુક્તક એ ભગવાનના શિષ્ય થયા હતા. તે કુમાર શ્રમણ હતા. એક વખત બગલમાં પાતરુ ને એ લઈ બહાર ઠલ્લે ગયા. વહેતા પાણીનું ખાબોચિયું જોયું. તેમણે ખાબોચિયા ફરતી માટીની પાળ બાંધીને પાતરુ મૂકયું. તેમાં “આ મારું નાવ છે. એમ માની એમાં પાત્રાને રમાડવા લાગ્યા. સ્થવીરોએ આ બાળચેષ્ટા જોયા પછી તેમણે ભગવાનને પૂછયું. અતિમુક્તક કેટલા ભો કર્યા પછી સિદ્ધ થશે? સારાંશ કે ઝાષભદેવના શાસનમાં બાંધેલું કર્મ ચાવીસમા ભવે પણ ઉદયમાં આવ્યું છે. વચમાં જે સમય ગયો તે આ પ્રમાણે – રાષભદેવથી અજીતનાથ ભગવાન ૫૦ લાખ કરોડ સાગરોપમ અજીતનાથ થી સંભવનાથ ૩૦ લાખ કરોડ સાગરોપમ સંભવનાથ થી અભિનંદન સ્વામી ૧૦ લાખ કરેડ સાગરોપમ અભિનન્દનસ્વામીથી સુમતિનાથ ૯ લાખ કરોડ સાગરોપમ સુમતિનાથ થી પદ્મપ્રભુ ૯૦ હજાર કરોડ સાગરોપમ પદ્મપ્રભુ થી સુપાર્શ્વનાથ ૯ હજાર કરોડ સાગરેપમ સુપાર્શ્વનાથ થી ચન્દ્રપ્રભુ નવ કરોડ સાગરોપમ ચન્દ્રપ્રભુ થી સુવિધિનાથ ૯૦ કરેડ સાગરેપમ સુવિધિનાથ થી શીતલનાથ ૯ કરોડ સાગરોપમ શીતલનાથ થી શ્રેયાંસનાથ એક સાગરેપને છાસઠું લાખ છવીસ હજાર વર્ષ ઓછા એવા એક કરોડ સાગરોપમ શ્રેયાંસનાથથી વાસુપૂજ્ય ૫૪ સાગરેપમ વાસુપૂજ્ય થી વિમલનાથ ૩૦ સાગરોપમ વિમલનાથ થી અનંતનાથ ૯ સાગરોપમ અનંતનાથ થી ધર્મનાથ ૪ સાગરોપમ Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ ] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ ભગવાને કહ્યું આ ભવ પૂરે કરીને જ સિદ્ધ થશે. માટે કેઈ તમે તેને હિલશે નહિ, નિંદશે નહિ કે, વડશે નહિં, તેને સાચવે ને સેવા કરે. બધા ભગવાનના વચન પ્રમાણે કરવા લાગ્યા.* ધર્મનાથ થી શાન્તિનાથ | પલ્યોપમન્યૂન ૩ સાગરોપમ શાન્તિનાથ થી કુન્થનાથ ને પાપમ કુંથુનાથ થી અરનાથ એ પાપમ અરનાથ થી મલીનાથ ૧ હજાર કરોડ વર્ષ મલ્લીનાથ થી મુનિસુવ્રતસ્વામી ૫૪ લાખ વર્ષ મુનિસુવ્રતસ્વામી શ્રી નેમિનાથ ૬ લાખ વર્ષ નમિનાથ થી નેમિનાથ ૫ લાખ વર્ષ નેમિનાથ થી પાર્શ્વનાથ ૮૩ હજાર વર્ષ પાર્શ્વનાથ થી મહાવીર સ્વામી ૨૫૦ વર્ષ | (લબ્ધિસૂરિ ગ્રન્થમાળા પુષ્પ ૧૫) ઉપર પ્રમાણેને આટલે લાંબે કાળપૂરે થયે છતે પણ ૨૦ કડાછેડી સાગરોપમની સ્થિતિવાલું ગોત્ર કમ સત્તા વીશમાં ભવમાં ઉદયમાં આવ્યું છે, સંપૂર્ણ રીતે ક્ષીણ થવાની તૈયારીમાં હતું એટલે ભગવાન મહાવીર સ્વામીનું ગર્ભ પરિવર્તન ભગવતી મૂત્ર, આચારાંગ સૂત્ર, કલ્પસૂત્ર તથા ત્રિશષ્ટિશલાકા પુરુષ ચરિત્રને માન્ય છે. - ૧ ૬૪. અતિમુક્તક રાજકુમાર બહુ જ રૂપાળા હતા. છતાં પણ ઘણાજ સરળ અને ગંભીર હોવાથી ગૌતમસ્વામીને પિતાના કરતાં વધારે રૂપવાન જોયા, પછી સમવયસ્ક મિત્રની સાથે ક્રીડામાંથી મન કાઢીને ગૌતમ સ્વામીને પૂછે Page #482 -------------------------------------------------------------------------- ________________ શતક-૫ મું ઉદ્દેશક-૪] [અરલ દેવના મન પ્રશ્નોત્તર એક વખત મહાશુક નામના દેવકથી માટી અદ્ધિવાળા બે દે ભગવાનની પાસે પ્રાદુર્ભૂત થયા. તેમણે મનથી જ ભગવાનને વંદન-નમન કર્યું ને મનથી જ પ્રશ્ન કર્યો કે આપના કેટલા સે શિષ્ય સિદ્ધ થશે ? ભગવાને પણ બોલ્યા વિના મનથી જ જવાબ આપે: સાતસો શિ સિદ્ધ થશે.” દેવેએ આ જવાબ જાણી લીધું અને ખુશી થઈ પડ્યું પાસના કરવા લાગ્યા. - ઈન્દ્રભૂતિ ગૌતમને શંકા થઈ કે આ દેવે ક્યા કલ્પથી આવ્યા એ હું જાણતો નથી. કયા વિમાનથી આવ્યાને શા માટે આવ્યા? કંઈ ખબર ન પડી. આવો સંકલ્પ ગૌતમને ધ્યાનથી મુક્ત થયા પછી થયો. મહાવીરે ગૌતમને આ સંકલ્પ કહી દીધું અને કહ્યું કે જ, એ દેવે જ આને ખુલાસો કરશે. હે પ્રભે ! ભયંકર ગરમીમાં મધ્યાહને ઉઘાડા પગે આપશ્રી શા માટે ફરે છે? ગૌતમસ્વામીએ કહ્યું કે નિર્દોષ ભિક્ષા લેવી એજ અમારો ધર્મ છે. ત્યારે અતિમુક્તકે કહ્યું તે પધારો મારે ઘેર, આમ સવિનય આમંત્રણ પૂર્વક ગૌતમ સ્વામીજીને પિતાના ઘેર લઈ ગયા. પોતાના પુત્રને ધર્મ પ્રેમ જોઈને માતાજી ખુશ થયા, અને ગૌચરી વહોરાવી ઝોલીમાં વધારે ભાર હોવાથી સ્વભાવિક અને બહુમાન પૂર્વકના વિનયથી કુમાર કહે છે કે આપની પાસે ભાર વધારે છે તે ઝેલી મને આપી ઘો, ગૌતમ સ્વામીએ કહ્યું દીક્ષિત થગ્યા પછી જ ઝોલી Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦] [ભગવતીસૂત્ર સારસ ગ્રહ ગૌતમ તે દેવા તરફ જાય છે. દેવે સામે આવે છે અને ગૌતમના પૂછ્યા સિવાય જ તેમણે કહ્યું કે. મહાશુકે. નામના કલ્પથી મહાસ વિમાનથી અમે આવ્યા છીએ. અમે મનથી જ ભગવાનને વાંધા ને મનથી જ પ્રશ્ન કૉં–ભગવાને પણ અમારા મનેાગત ભાવને જાણીને મનથી જ જવાબ આપ્યા કે મારા સાતસે શિષ્યા સિદ્ધ થશે. અપાય છે” આમ વિનયી અને વિવેકી રાજકુમારે દીક્ષા લીધી છે, પછી સ્થવિર મુનિએ સાથે બહાર ભૂમિએ જતાં રસ્તામાં નાનું સરોવર જોઈને પેાતાની પાત્રી નાવડીની માફક હુંકારવા લાગ્યા, પાછા વળતાં સાધુઓએ જોયુ., અને બાળમુનિને ઠપકો આપતાં કહ્યુ કે મુનિધર્મને છ’કાય જીવાની વિરાધના શે।ભતી નથી. આટલુ સાંભળતાં જ ખાળમુનિ મહુજ શરમાયા અને વિચારે ચડયા, ‘હું ખાનદાન પુત્ર છું. મારા વૈરાગ્યથી જ હું દીક્ષિત થયા છુ...! માટે મારે શુદ્ધ મનથી જ દીક્ષા પાલવી જોઈએ. એમ શરમાતાં સમવસરણે આવ્યા અને હૈયાના પશ્ચાત્તાપ પૂર્વક ‘ચિાવી ....” સૂત્રના પરિશીલમાં ભાન ભૂલ્યા અને સંપૂર્ણ કમેન નાશ કરીને ત્યાંજ કેવળજ્ઞાન મેળવ્યું. મહાવીર સ્વામી પાસેથી ફૈસલેા મેળવ્યા પણ સ્થવિર મુનિએ પણ ઘણાં ઝંખ— વાયા અને કાઇ પણ મુનિની અવહેલના ભવિષ્યમાં ન કરવી તે પ્રમાણે નિશ્ચય કરે છે. મુનિધમ સ્વીકાર્યાં પછી કયા સમયે ખાનદાન મુનિ પાછે સાવધાન થશે ? તે કહી શકાય તેમ નથી. માટે તાત્કાલીત દૂષણા જોઈને કોઈ કાળે પણ તેમની નિંદામાં ભાગ લેવા નહી' એજ આ પ્રશ્નના સરળા છે. Page #484 -------------------------------------------------------------------------- ________________ શતક-૫ સુ* ઉદ્દેશક-૪] [૪૩૧ પછી તેઓ ભગવાનને વાંદી-નમી જે દિશાથી પ્રચા હતા તે દિશામાં અંતર્ધાન થયા. પ ૬૫ ગુરુ શિષ્યના સબધ £7 ૬૫. ગુરુ શિષ્યને સંબંધ માતા અને પુત્ર જેવા જ હાવા જોઇએ તે જ તેમાંથી સુગંધ આવશે અને સમાજનુ અભ્યુત્થાન થશે. તત્કાળ જેને પ્રસૂતિ થઈ છે તે માતાન પેાતે રાગિષ્ટ ન બને તે માટે પેાતાના સંતાનને સ્તનપાન કરાવવાની ગરજ છે. અને પેતે - આહાર વિના મરે નહિ તે માટે જન્મેલા માલકને સ્તનપાન કરવાની ગરજ છે. આમ પરસ્પરિક અને ને ગરજ રહેલી હાવાથી જ આ ક્રિયામાંથી અમરતત્વ અને માતા પુત્રને અગાધ સ્નેહ સાગર ઉભરાયા વિના રહેતા નથી. તે રીતે પેાતાના જેવા અથવા પેાતાનાથી સવાગ્યે શિષ્ય અને તેવી ગરજ ગુરુને હાય. અને હું મહાન વિદ્ધાન મનુ, અને આત્મ કલ્યાણ સાધુ તે માટે ગુરુના વિનય–વિવેક સાચવુ. તેવી ગરજ શિષ્યને હાય તે સમાજનુ અને સામાજિક જીવનું કલ્યાણ થયા વિના રહેતુ નથી. હવે આ ગરજમાં જેટલી ઉણપ તેટલા જ વૈકારિક ભાવા ભડકશે, અને પ્રચ્છન્નરૂપે પણ સમાજને હાનિ થયા વિના રહેતી નથી. મહાવીર સ્વામી ગુરુ હતા. અને ગૌતમ સ્વામી શિષ્ય હતા. અને નિષ્પરિગ્રહી તથા મેાક્ષમારગની તત્પરતાવાલા હતા. માટે ગુરુ શિષ્યની જોડીએ સંસારને અમરતત્વ આપ્યું છે. ગર૪ વિનાના ગુરુ અને શિષ્ય સમાજને લાભ આપી શકતા નથી. બલ્કે બનેંના કલેશેાથી સમાજને તથા સસારને ભય કર હાનિ થશે. Page #485 -------------------------------------------------------------------------- ________________ [ભગવતીસૂત્ર સારસંગ્રહ સુનિઓના સંયમધર્મથી દેનાં વિમાન અને સમુદ્રની મર્યાદા સ્થિર રહે છે તે મુનિરાજેના સંઘર્ષમય જીવનથી સંસારને “અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, જાનમાલની હાની, રેગ શકની વૃદ્ધિ થાય છે. તથા રાજાઓમાં, રાજ્યકર્તાઓમાં વૈર-વિરોધ ભડકે છે. પરિણામે દેશને ભયંકર હાનિ થયા વિના રહેતી નથી. દેશની હાનિ સમાજમાં પણ હાનિ લાવે છે. અને સમાજની હાનિ અર્થાત્ સામાજિક જીવનમાં વૈરવિરોધ તથા કલેશથી જૈનધર્મને ભયંકર નુકશાન થયું છે, થાય છે. અને ભવિષ્યમાં પણ થશે. જેની ભરપાઈ, શતાબ્દીએથી પણ થઈ શકે તેમ નથી. - . "चिरं जीयात् चिर जीयात् देशोऽय धर्मरक्षणात्।" આ શિલાલેખ જ સાક્ષી આપે છે કે ધર્મની રક્ષાથી આ ભારત દેશ લાંબા કાળ સુધી આબાદ અને આઝાદ રહેશે. ધર્મ કેને કહે? અને ધાર્મિક કેણ? ધાર્મિકતા અને સાંપ્રદાયિકતા આ જવાબમાં “ધર્મ રાતિ ધાર્મિ:' અર્થાત્ અહિંસા સંયમ અને તપોધર્મનું આચરણ કરે તે ધાર્મિક હેાય છે. આવા ધર્મમાં આત્માના આનન્દને સાગર ઉભરાતે હેય છે. ત્યાં દુખ કે ચિંતાનું નામ પણ હેતું નથી ભય કે વિવાદ ધાર્મિકને સ્પશી પણ શકતાં નથી. પ્રલોભનેથી ધાર્મિક હજારે કેશ દૂર રહે છે વિષમ પ્રસંગોમાં પણ ધામિકને આવેશ આવતો નથી. આ ધર્મ આત્માના ગુણ ઉપર રચાયેલું હોય છે. માટે ધાર્મિક સદાચાર–સદુવિચાર અને સત્ય ભાષણને જ મહત્વ આપે છે. જ્યારે સંપ્રદાય Page #486 -------------------------------------------------------------------------- ________________ શતક-૫ મું ઉદ્દેશક-૪] [૪૩૩ સંઘાડાવાદ ગુણવૃદ્ધિ અને ચારિત્ર વિકાસ પ્રત્યે બેદરકાર રહીને વિધિ વિધાનને જ પકડી રાખે છે ધર્મ માણસ માત્રને નમ્ર બનાવે છે. જ્યારે સંપ્રદાય માણસને મિથ્યાભિમાની તથા અક્કડ બનાવે છે. ધર્મ માનવ જાતમાં રહેલી ભેદભાવની દિવાલને તેડે છે. જ્યારે સંપ્રદાય ભેદભાવ વધારી મૂકે છે. ધર્મ માણસને બંધનેથી મુક્ત કરે છે, જ્યારે સંપ્રદાય બંધનમાં ફસાવે છે. મહાવીર સ્વામી અને ગૌતમ સ્વામી સાચા અર્થમાં ધાર્મિક હોવાના કારણે જ ક્ષત્રિય, વૈશ્ય, બ્રાહ્મણ કુંભાર, ઘાંચી, હજામ, ભંગી, મેતર, અને ચંડાલ તથા ચંડકૌશિક જેવા વિષધરને, સતીઓને, અસતીઓને, કામીઓને, ક્રોધીએને, કસાઈઓને, હિંસકેને, શિકારીઓને, માંસાહારીઓને, પણ તારી શકયા છે અને સૌને સંપ્રદાયની સાંકળમાં નહી પણ ધર્મની સાંકળમાં જોડીને એક ઝંડા નીચે લાવ્યા છે. તેથી જ ધાર્મિકતા અમૃત છે અને સંપ્રદાયિકતા ઝેર છે. માટે અરિહંત દેવેને ઉપકાર ભૂલ્ય ન ભૂલાય તે હોય છે. સાતસોની સંખ્યામાં જીવે મેક્ષે ગયા છે તે અરિહંતના શાસનને આભારી છે. અને આટલી જ સંખ્યામાં સૂક્ષમ નિગેદમાંથી બહાર નિકળેલા જીએ વ્યવહારરાશિમાં પ્રવેશ કર્યો છે. તે ઉપકાર સંસારને કઈ પણ જીવ ભૂલે તેમ નથી. મહાવીર સ્વામીના શાસનમાં સાતસો સિદ્ધ થયા. તે ઉપરાંત ઘણા છએ મેક્ષ જવાની લાયકાત મેળવી છે. ૨૮ Page #487 -------------------------------------------------------------------------- ________________ [ ભગવતીસૂત્ર સારસ ગ્રહ ૪૩૪ ] દેવાની ભાષા અને છદ્મસ્થનું જ્ઞાન ગૌતમસ્વામીના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન્ કહે છે કેદેવાને નાસયત કહેવા. તેમને સંચત, અસયત કે સંયતાસયત ન કહેવાય, પણ નાસ ચત કહેવાય. દેવેા અધમાગધી ભાષામાં ખેલે છે. અને ત્યાં મોલતી ભાષાઓમાં પણ અર્ધમાગધી ભાષા જ વિશિષ્ટરૂપે છે E જેને લઈને નિકટ ભવિષ્યમાં તે જીવા મેાક્ષમાં જશે, અને સુલસા આદિ નવ ભાગ્યશાલીઓએ, આવતી ચાવીસીમાં તીથ કરપદ પ્રાપ્ત કરવાની ચેાન્યતા પ્રાપ્ત કરી છે, તે ભાવી તીથંકરા સંખ્યાત અસંખ્યાત જીવાને મેાક્ષ આપનારા થશે આ કારણે જ આપણે જાણીએ છીએ કે અરિ હું તેના ઉપકાર અમેય હાય છે. મૈં ૬૬. સર્વ જીવેાના પરમ હિતકારી ભગવાન મહાવીરસ્વામીની ભાષા કેટલી બધી સ ંચમી હેાય છે, તે જાણીએ. ગૌતમસ્વામીના પૂછવાથી ભગવાન ફરમાવે છે કેઃ— ૧ દેવા સંયત (મહાત્રતધારી) હાતા નથી. ૨ દેવેા સયતાસયત (શ્રાવકન્રતી) હાતા નથી. ૩ દેવાને અસંયમી પણ ન કહેવા. ૪ દેવાને ‘નાસયત' કહેવા જોઈએ. વસ્તુતઃ દેવા અસંચમી જ હોય છે, છતાં પણ ‘કાણાને કાણે! ન કહેવા' એ પ્રમાણે ભગવાન દેવાને અસંયમી ન કહેતા ‘નાસ યમી’ ફરમાવે છે. કારણ કે અસંચમી શબ્દ જરા કઠાર છે. માટે આવા શબ્દના પ્રયોગ નહીં કરતાં ભગવાને નાસ'ચમી શબ્દથી તેમને સાધ્યા છે. Page #488 -------------------------------------------------------------------------- ________________ શતક–૫મુ ઉદ્દેશક–૪] [૪૩૫ કેવલી અંતકરને કે ચરમ શરીરવાળાને જાણે ને જૂએ છે. તેમ છદ્મસ્થ ન જાણે કે ન જુએ. પરંતુ સાંભળીને કે પ્રમાણથી છદ્મસ્થ પણ અંતકરને વા ચરમ શરીરીને જાણે અને જૂએ. સાંભળીને એટલે કેવલી પાસેથી, કેવલીના શ્રાવક દેવા કઈ ભાષામાં ખોલે છે ? ભગવાને ફરમાવ્યું કે—દેવા અધ માગધી ભાષામાં ખોલે છે. કલિકાલ સન શ્રી હેમચંદ્રાચાય મહારાજશ્રીએ સંસ્કૃત ઉપરાંત મીજી ભાષાઓનું પણ સંક્લન કર્યું છે. (૧) માગધીભાષા—વમાનમાં કાશીમાં વહેતી ગંગા નદીના સામેના કાંઠાના પ્રદેશને મગ દેશ કહેવામાં આવે છે. આ પ્રદેશમાં ખેલાતી ભાષા માગી કહેવાય છે. (૨) પિશાચી ભાષા—પિશાચ દેશેામાં મોલાતી ભાષા પૈશાચિકી ભાષા કહેવાય છે. પાંડય, કૈકય, વાલ્ડ્રીક, સિ`હલ, નેપાલ, કુન્તલ, સુદે, ગાંધાર, હૈય અને કન્નોજ દેશે. પિશાચ દેશેા છે. (૩) ચૂલિકા પૈશાચી. (૪) શૌરસેની ભાષા—પૂર્વ સમયે શૂરસેન દેશની રાજધાનીનું નામ મથુરા હતું, ત્યાં આ ભાષા બોલાતી હતી, વર્તમાનમાં ત્યાં ખોલાતી ભાષા ‘વ્રજ ભાષા' કહેવાય છે. (૫) અ માગધી ભાષામાં અર્યાં શબ્દો માગધી ભાષાના હાય છે અને શેષ ખીજી ભાષાના શબ્દો હેાય છે. તે મિશ્રિત ભાષાને અધ માગધી ભાષા કહેવાય છે. (૬) અપભ્ર ંશભાષા : પ્રાકૃત ભાષાથી અગડેલી ભાષા અપભ્રંશ ભાષા છે. દેવાધિદેવ ભગવાન મહાવીરસવામી Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ પાસેથી, કેવલીની શ્રાવિકા પાસેથી, કેવલીના ઉપાસક કે સ્વયંબદ્ધ પાસેથી અથવા સ્વયં બુદ્ધને શ્રાવક, શ્રાવિકા, ઉપાસક, કે ઉપાસિકા પાસેથી “સાંભળીને જાણે-જૂએ. પ્રમાણ” ચાર પ્રકારનું છે. પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, અને આગમ. (આ સંબંધી અનુયાગદ્વાર સૂત્રમાં વિશેષ કહ્યું છે.): ૮ માગધી ભાષામાં જ દેશના આપે છે....માટે દેવતાઓ પણ આ ભાષા બોલે છે. ૬૭. શું આ વ્યકિત “અંતકર” થશે? આ વાતને છદ્મસ્થ માણસ કેવળી ભગવાન પાસેથી જાણી શકે છે. કેમકે છધસ્થ પુરુષ ચાહે ગમે તેવા વિદ્વાન હય, સૂત્રકાર હોય, ટીકાકાર તથા ભાષકાર હોય, તે એ પૂર્ણ જ્ઞાની નથી. હીરા ઉપર જ્યાં સુધી શેડો ઘણો મેલ શેષ રહ્યો હોય ત્યાં સુધી તેમાં ચમક આવતી નથી. સૂર્ય ઉપર ડાં ઘણા પણ વાદળાં શેષ રહ્યાં હોય ત્યાં સુધી તેના પ્રકાશમાં અધૂરાપણું રહે છે. તેવી જ રીતે જ્ઞાનાવરણીય કર્મો ભલે થોડાં જ શેષ રહ્યાં છે તો પણ તે વ્યકિત પૂર્ણ જ્ઞાની નથી, માટે છઘસ્થ જ હોય છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતાં જ આંખ ઉપર બાંધેલા પાટાની જેવું જ્ઞાનાવરણીયકર્મ સંપૂર્ણ અને સમૂળ નાશ પામે છે. જેથી કેવળજ્ઞાની ભગવાન સંપૂર્ણ પદાર્થોને પ્રત્યક્ષ કરી શકે છે. છવસ્થ કેવળી પાસેથી સાંભળીને જાણે છે કે આ વ્યક્તિ અંતિમ શરીરી છે. ‘પર ૬૮. પદાર્થોને નિશ્ચયાર્થ કરવાને માટે “પ્રમાણ પણ સબળ સાધન છેઃ “પ્રજળ સંરાથવિદિત્યેન ની રાતે Page #490 -------------------------------------------------------------------------- ________________ શતક–૫ મું ઉદ્દેશક-૪] [૪૩૭ ચન તત્ પ્રમાણ” અર્થાત સંશયાદિ રહિત પદાર્થ જેનાથી જણાય તે પ્રમાણે કહેવાય છે. “જ્યા પ્રમાણ-અથાર્થજ્ઞાન પ્રમાણ અને “વપરચવનાર નં પ્રમાણ” આ અને બીજા પણ પ્રમાણના લક્ષણ કરનારના સૂત્રોને અભિપ્રાય એક જ છે કેઃ મિથ્યાજ્ઞાન–સંશયજ્ઞાન-વિપરીતજ્ઞાન, ઇન્દ્રિયસન્નિકર્ષજ્ઞાન પ્રમાણ હોઈ શકે નહી. કેમકે તે લક્ષણે વાલા પ્રમાણમાં પદાર્થના સત્ય સ્વરૂપને નિર્ણય કરવાની મુદ્દલ શક્તિ નથી, અને લક્ષણ યદિ પોતાના લક્ષ્યને સિદ્ધ કરવામાં અસમર્થ હોય તો લક્ષણ એકવાર નહી પણ હજાર વાર જૂઠું છે. જે પ્રમાણથી સત્ય અને સમ્યગજ્ઞાન ન થાય તેવા પ્રમાણે, અનુમાન અને વિતંડાવાદ અને તેમનાં ગૂંથેલાં શાસ્ત્રો આપણા જીવનને સત્યજ્ઞાનને પ્રકાશ આપી શકતાં નથી. (૧) તેથી જ આત્માને પણ સાક્ષાત્કાર કરી શકાતું નથી. (૨) આત્માને ઓળખ્યા વિના પરમાત્માની ઓળખાણ પણ અસંભવ છે. (૩) તે વિના હિં જૂઠ, ચોરી, કુકર્મ અને પરિ. ગ્રહની માત્રા છુટી શકે તેમ નથી. (૪) તેમ થતાં માયામાં બંધાયેલે જીવ મોક્ષ મેળવી શકે તેમ નથી. - (૫) અને મોક્ષ મેળવવાને પુરૂષાર્થ ન મેળવી શકયા તે હજારો શાસ્ત્રો-વિતંડાવાદો પણ આપણું કલ્યાણ કરાવી શકે તેમ નથી. Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ ] [ ભગવતીસૂત્ર સારસ’ગ્રહે આ બધી વાતાનું ધ્યાન રાખીને જૈનાગમ સભ્યજ્ઞાનને જ પ્રમાણ માને છે, કેમકે તે યથાર્થ જ્ઞાન છે, તેમજ પેાતાના અને પરનેા નિણય કરવામાં પૂર્ણ સમર્થ છે. સ્વ એટલે પેાતાનું, અને પર એટલે જ્ઞાનને છેડીને સંસાર ભરના પ્રત્યેક પદાર્થોના નિણ ય કરાવવા માટે સમ્યગ્ જ્ઞાનની અત્યન્ત આવશ્યકતા છે. હાથ માં રહેલા જુદા જુદા આકારા—નામેા-ગુણા આદિ વિશેષ પ્રકારો જેનાથી જણાય તે જ્ઞાન છે. અને તેજ પ્રમાણ છે, જ્યારે તે જ પદાથ નામ-જાતિ-ગુણ રહિત કેવળ સામા ન્ય પ્રકારે જણાય તે દશ ન છે. યદ્યપિ જનસૂત્ર માન્ય આ ઇન છે તે પણ અપ્રમાણ છે. લક્ષણસૂત્રો એકલા જ્ઞાનને જ પ્રમાણ માનતા નથી. પણ સમ્યગૂ-ચથા અથવા સ્વપર વ્યવસાયી વિશેષથી વિશેષિત જ્ઞાનને પ્રમાણ માને છે, યદ્યપિ સંશય–વિપરીત અને અધ્યવસાય જ્ઞાન છે છતાં પણ પદ્માના સત્ય નિ ય આ જ્ઞાના કરાવી શકે તેમ નથી. કેમકે પ્રત્યેક પદાર્થ નું સ્વરૂપ નિયત હાય છે, ગુણ્ણા અને પાંચે નિયત હાય છે. માટે ગુણ વિનાનું દ્રવ્ય, અને દ્રવ્ય, ગુણવિનાનું કે પર્યાંય વિનાનું કોઈ કાળે હાય શકે નહી. ત્યારે સંશયજ્ઞાનથી પાર્ટીના નિર્ણય થતા નથી. જેમકે:-અંધારામાં કાઈ લાંખી વસ્તુ પડેલ જોઈને આ દોરડું છે કે સપ` ? એવા સંશય થાય છે. દારડું કાં તા દારડુ જ હાય છે અથવા સપ` જ હોય છે. છતાં પણ આ જ્ઞાન નિણૅય આપતું નથી, કે આ દોરડું છે? અથવા સપ` છે? અને હમેશાને માટે આ સ‘શય બન્યા રહે છે. અને સંશયાત્મા વિન Page #492 -------------------------------------------------------------------------- ________________ શતક-પમું ઉદ્દેશક-૪] [૪૩૯ પતિ આ ન્યાયને લઈને આખુ જીવન સંશયમાં જ પૂરું થાય છે, જીવનમાં કંઈ પણ નિર્ણય નહી થવા દેવાની શક્તિ સંશયજ્ઞાનમાં છે માટે જ પ્રામાણિક નથી. જ્યારે સમ્યગ્રજ્ઞાન પદાર્થમાં રહેલી “કેટીને સ્પષ્ટરૂપે સ્પર્શ કરે છે. અને તે આ પ્રમાણે એક જ મનુષ્યમાં પોતાના પુત્રને લઈને “પિતૃત્વ ધર્મ રહે છે અને પિતાની અપેક્ષાએ “પુત્રત્વ ધર્મ પણ વિદ્યમાન છે. આમ એક જ પદાર્થ ઘણા ધર્મોથી (ગુણેથી) અને પર્યાએથી યુક્ત હોય છે. ઘડો એ માટી દ્રવ્યને પર્યાય છે, અને પર્યાયરૂપ ઘડામાં માટી એ દ્રવ્ય છે. કંઠી સુવર્ણ દ્રવ્યને પર્યાય છે. આમ પ્રત્યેક પદાર્થમાં દ્રવ્યાત્મક અને પર્યાયાત્મક અવસ્થાઓ હોવા છતાં સંશય જ્ઞાન દ્રવ્ય અને પર્યાયનું મિશ્રણ નિર્ણય કરી શકે તેમ નથી. વિપરીત જ્ઞાન પણ પ્રમાણ નથી કેમકે પદાર્થ જે સ્વ. રૂપે છે તેનાથી બીજા પ્રકારનું જ્ઞાન થવું તે વિપરીત જ્ઞાન છે. જેમકે આત્મા તન્યસ્વરૂપ, પરિણામી, કર્તા, સાક્ષાત્ જોક્તા, સ્વદેહપરિમાણ, પ્રતિ શરીર ભિન્ન અને પૌગલિક અદણવાનું છે. છતાં પણ વિપરીત જ્ઞાનને કારણે તૈયાયિકો આત્માને જડ સ્વરૂપે માને છે, ફૂટસ્થ નિત્યવાદી સાંપે આત્માને અપરિણામી માને છે. તથા કર્તા અને ભક્તા નથી માનતા, નૈયાયિકે આત્માને શરીર વ્યાપી નથી માનતા, અદ્વૈતવાદિઓ વ્યાપક માને છે અને તૈયાયિકો અદષ્ટ ને પિગલિક નથી માનતા. Page #493 -------------------------------------------------------------------------- ________________ [ભગવતીસૂત્ર સારસંગ્રહ - જ્યારે પદાર્થને કોઈ પણ પ્રકારે નિર્ણય કરવાની ક્ષમતા નથી રહેતી તે અનધ્યવસાય કહેવાય છે, જે અપ્રમાણ છે. પદાર્થના પરિજ્ઞાનમાં સૌથી પહેલા “અવગ્રહજ્ઞાન થાય છે. જેથી એટલે નિર્ણય થાય છે કે “સામે વાલે પદાર્થ હું ડું” નથી પણ માણસ જ છે. અને ત્યાર પછી ઈહા'જ્ઞાનમાં સામે વાલે પદાર્થ રાજસ્થાની જ છે. આ નિર્ણય થાય છે. પણ અવગ્રહ અને ઈહાની વચ્ચે મતિજ્ઞાનાવરણીય કર્મના ઓછા ક્ષપશમને લઈને સંશય થાય છે કે આ કેણ હશે? રાજસ્થાની હશે? કે ગુજરાતી હશે? જીભ ઉપર પડેલે રસ “લીંબુને હશે કે મસબીને હશે? ઈત્યાદિક સંશય જ્ઞાન થવાના કારણે એક કોટી પણ નિર્ણય કરી શકાતી નથી. જ્યારે વિપરીત જ્ઞાન મિથ્યાત્વમેહ તથા પૂર્વગ્રહને લઈને થાય છે અને અનધ્યવસાય જ્ઞાન ઇન્દ્રિયની પટુતાને તથા લબ્ધિ ભાવેન્દ્રિયના ક્ષાપક્ષમના અભાવે થાય છે. માટે પદાર્થનું જ્ઞાન નહી કરવાના કારણે સંશયાદિ પ્રમાણ ન હોઈ શકે–તેથી જ્ઞાનમાં સમ્યગુ, યથાર્થ અને સ્વર વ્યવ સાથી વિશેષ સાર્થક છે. આત્માના બધાએ ગુણમાં સૂર્યની જેમ સ્વપર પ્રકાશક ગુણ કેઈ હેય તે તે જ્ઞાનગુણ જ છે. જે પોતે પોતાને તો તે પ્રકાશિત કરે જ છે પણ સંસારના બધા દ્રવ્યને અને પર્યાને પણ પ્રકાશિત કરે છે. માટે જ જૈન દર્શનકારોએ સમ્યગૂજ્ઞાનને જ પ્રમાણ તરીકે સ્વીકારેલ છે. પૌગલિક પદાર્થ કે પણ એ છે જ નહી જે વપર પ્રયાશક હોય Page #494 -------------------------------------------------------------------------- ________________ શતક~૫મું ઉદ્દેશ૪] [૪૪૧ આપણા શરીર સાથે લાગેલી ‘આંખ’ જે દ્રવ્યેન્દ્રિય હાઈને પૌદ્ગલિક છે . માટે જ કોઈક સમયે આંખમાં તેજને અભાવ પણ હાઈ શકે છે, અથવા મેાતી બિન્દુ અને પીળીયા આદિ રાગાને કારણે પણ ચક્ષુજ્ઞાન ખરાખર થઈ શકતું નથી. ચક્ષુ સ્વતઃ જડ હાય છે કાઈપણ પદાર્થનું જ્ઞાન મેળવવા માટે તે સમથ નથી. આત્માના ઉપયાગથી ચક્ષુના કારણે થતુ જ્ઞાન પણ અમુક કારણોને લઇને ચક્ષુ જ્યારે નષ્ટ થઈ જાય છે ત્યારે પણ પહેલાના ચાક્ષુપજ્ઞાના આત્માને સ્મરણમાં રહે છે, જે અનુભવ ગમ્ય છે માટે જ્ઞાનમાં આત્માના ઉપયોગ જ મુખ્ય કારણ છે. પણ ચક્ષુ-આદિ ઈન્દ્રિયા નથી. ત્યારે એ નિશ્ચિત છે કે પદાના પરિજ્ઞાનમાં અનંત શક્તિના સ્વામી અને ચૈતત્ય ગુણ વિશિષ્ટ આત્મા પાતે ચક્ષુના પ્રેરક બને છે. ત્યારે જ ચક્ષુ રૂપનું ગ્રહણ કરવામાં, કાન સાંભળવામાં, જીભ સ્વાદ લેવામાં, નાક સૂંઘવામાં, અને સ્પર્શેન્દ્રિય સ્પર્શ કરવામાં સમર્થ બને છે. મકાનને જેમ ખારીઆ હાય છે અને તે દ્વારા સચેતન માણસ બાહ્ય દશ્યાને જોઈ શકે છે તેમ શરીર મકાન છે અને તેમાં રહેલી પાંચે ઈન્દ્રિયા મારીએ છે. જે જડ હાય છે. જડમાં ‘જડત્વ ધમ જ હાઇ શકે છે કઈ પણ કાળે અને કોઇના સામર્થ્યથી પણ જડમાં ચૈતન્ય ધર્મ આવી શકે તેમ નથી. તેવી જ રીતે નાક, કાન, જીભ અને સ્પશેન્દ્રિ પણ જડ છે. આત્માના ઉપÀાગ વિના વિષયનું જ્ઞાન મેળવ વામાં સમથ નથી. તે જ રીતે મન પણ જડ હાવાના કારણે આત્માથી પ્રેય` બનીને જ પ્રવૃત્તિ કરે છે, માટે ઈન્દ્રિયાના Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨). [ભગવતીસૂત્ર સારસંગ્રહ સન્નિકર્ષથી થતું જ્ઞાન પ્રમાણ નથી. તેથી વિદ્વત્પરિષદમાં સમ્યગૂજ્ઞાન જ પ્રમાણભૂત બને છે. કેમકે આ જ્ઞાનની હૈયાતીમાં જ આત્માને ઈન્દ્રિ દ્વારા થતું જ્ઞાન પણ યથાર્થ થાય છે. અને તેમ થતા અભિમત (ઈચ્છિત) પદાર્થોને સ્વીકારવાની શકિત અને અનભિમત પદાર્થોને ત્યાગવાની શક્તિ પણ આત્માને થશે. - જ્યાં સુધી આત્માને સમ્યગ જ્ઞાન નથી ત્યાં સુધી હેય ત્યાગવા ગ્ય પદાર્થોને તથા ક્રિયાઓને કરતો રહે છે. અને સ્વીકારવા ગ્ય પદાર્થોથી અને ક્રિયાઓથી દૂર ભાગે છે. જડ પદાર્થ જ્યારે પોતાને પણ પ્રકાશક નથી બની શકતે તો પર પ્રકાશક શી રીતે બનશે? તેમ થતાં ચક્ષુ સંગથી થતું જ્ઞાન પ્રમાણ છે કે? અપ્રમાણ? આને નિર્ણય કરવામાં અનવસ્થા દેષથી બચી શકાય તેમ નથી માટે જ સન્નિકર્ષ પ્રમાણ હોઈ શકે નહી. બૌદ્ધોનું નિર્વિકલ્પ જ્ઞાન પણ આ પ્રમાણે ખંડિત થઈ જાય છે. કેમકે નામ, જાતિ અને ગુણ વિનાનું જ્ઞાન અવ્યવહાર હોવાથી કોઈ કાળે પણ વ્યવહારને યોગ્ય નથી, માટે નામ, જાતિથી પ્રસિદ્ધ થયેલું સવિકલ્પ યથાર્થ જ્ઞાન જ પ્રમાણ છે. ' , જ્ઞાનાતવાદિઓનું મન્તવ્ય છે કે આખાએ સંસારમાં જ્ઞાનને છોડીને પરપદાર્થની વિદ્યમાનતા નથી, જે છે તે જ્ઞાન જ છે. ખાદ્યપદાર્થો જે દેખાય છે તે જ્ઞાનના જ આકાર વિશેષ છે. Page #496 -------------------------------------------------------------------------- ________________ શતક–૫ મું ઉદ્દેશક–૪] [૪૪૩ • પરંતુ આવી માન્યતામાં તે પ્રત્યક્ષરૂપે દેખાતે, અનુ. ભવાતે, સ્પશીભૂત થતા, સંભલાતે અને તે દ્વારા આત્માને થતે આનંદ અનુભવ અકિંચિકર જ સિદ્ધ થશે. વ્યવહારમાં પ્રત્યેક માનવને આ પ્રમાણે અનુભવ થાય છે કે – હું છું, મારૂં શરીર છે, મને આંખ છે, નાક છે, કાન છે, ભૂખ લાગે છે, ખેરાક લઉં છું, તરસ લાગે છે,–પાણી પીઉં છું, વિષયવાસના થાય છે.-સ્ત્રી સહવાસ કરું છું, તેનાથી આનન્દ આવે છે, સ્ત્રીને ગર્ભ રહે છે, માટે થાય છે, જમે છે, પરણવું છું તેને પણ સંતાન થાય છે. આ બધાએ અનુભવને ખાટા શી રીતે કરાશે ? માટે પરપદાર્થ શશશૃંગની જેમ અસત નથી પણ સર્વદા વિદ્યમાન છે. આ કારણથી સમ્યગ જ્ઞાન પિતાના સ્વરૂપને પ્રકાશિત કરે છે તેમ સંસારના પદાર્થ માત્રને પણ યથાર્થરૂપે પ્રકાશિત કરે છે. જેમના મતમાં જ્ઞાન સ્વપ્રકાશક નથી તે તેમને પૂછી એ કે વરસયુને ઘર આ પ્રમાણે ચક્ષુને અને ઘટને સંબંધ થતાં, ઘટનું જ્ઞાન શાથી થયું ? સમવાય સંબંધથી? એટલે કે આ ઘડે છે, આનું જ્ઞાન સમવાયના કારણે થાય છે પણ આ માન્યતા બાધિત છે. જેમકે આંખ ઉઘડી અને ઘડો દેખાય કે તરત જ ઘડાનું જ્ઞાન થાય છે, આમાં સમવાય કયાંથી આવ્યો ? માટે આ બધી દુતરા અનવસ્થા દેશની નદી સામે જ આવે છે. જેમકે ચક્ષુ સંગથી ઘડો દેખાય હવે તમે ઘટમાં “રત્વ' ને સમવાય સંબંધીથી સિદ્ધ કરવાની માથાકૂટ કરશે તે પછી “વ” ને સિદ્ધ. શી રીતે કરશે? આમ વાઘણની જેવી અનવસ્થા તમને કયાંય પણ વિરામ આપશે નહી જ્યારે ઘટમાં સ્વતઃ એવી Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪] [ભગવતીસૂત્ર સારસંગ્રહ શક્તિ છે કે પોતેજ પિતાના “દ રૂપ સામાન્યનું અને “લાલરંગ' વગેરે વિશેષને બંધ કરાવી આપે છે. જે સવને અનુભવ ગમ્ય છે. તેવી રીતે જ્ઞાન આત્માને જ ગુણ હેઈને અનાદિનિધન છે. સૂર્યને કે દીવાને જોવા માટે બીજા સૂર્યની કે દીવાની આવશ્યક્તા નથી. તેમ આ જ્ઞાન પણ સૂર્યની જેમ સ્વયં પ્રકાશિત છે. આ પ્રમાણુના ચાર ભેદ છે. ૧ પ્રત્યક્ષ, ૨ અનુમાન, ૩ ઉપમાન, ૪ આગમ. આમાંથી પ્રત્યક્ષ પ્રમાણમાં બે પ્રકારે છે. ૧. સાંવ્યવહારિક પ્રત્યક્ષ, ૨, પારમાર્થિક પ્રત્યક્ષ. પહેલામાં ઈન્દ્રિયાવરણ કર્મના પશમથી સ્પર્શેન્દ્રિય સ્પર્શને, રસનેન્દ્રિય રસને, ઘાણેન્દ્રિય ગન્જને, ચક્ષુરિન્દ્રય રૂપને અને શ્રવણેન્દ્રિય શબ્દને ગ્રહણ કરે છે. જે મતિજ્ઞાન અને કૃતજ્ઞાન રૂપે બે ભેદે છે. પારમાર્થિક પ્રત્યક્ષને આત્મા સાથે સીધો સંબંધ હોવાથી અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષ વશમથી અવધિજ્ઞાન થાય છે. મન:પર્યવ જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી મન:પર્યવ જ્ઞાન થાય છે. અને કેવળ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી કેવળજ્ઞાન થાય છે. અવધિજ્ઞાન દેવ અને નારકને લઈને ભવ પ્રત્યય હોય છે. જ્યારે તપશ્ચર્યા અને સમ્યગદર્શનાદિને લઈને મનુષ્ય તથા તિર્યંચ પ્રાણીને ગુણ પ્રત્યય અવધિજ્ઞાન હોય છે. જે રૂપવાન દ્રજોને જ ગ્રહણ કરી શકે છે. જેને વર્ણ –ગંધ–રસ અને ૫શ હોય તે રૂપી પદાર્થ કહેવાય છે. સંયમની વિશુદ્ધિને લઈને આ કર્મના આવરણ ક્ષપશમ પામતાં જ મને દ્રવ્ય તથા તેના પર્યાયાને ગ્રહણ કરનાર મન:પર્યવ જ્ઞાન Page #498 -------------------------------------------------------------------------- ________________ શતક–૫ મું ઉદ્દેશક-૪] [૪૪૫ થાય છે આ જ્ઞાનમાં સંયમશુદ્ધિ મુખ્ય કારણ છે. અને સંપૂર્ણ કર્મોની ક્ષય કરવાની સામગ્રી વિશેષથી જ્ઞાનાવરણીય કર્મોને ક્ષય થતાં, દ્રવ્ય તથા તેમના અનંત પર્યાને સાક્ષાત્કાર કરનાર કેવળજ્ઞાન જ છે. આ જ્ઞાનની ઉત્પત્તિમાં મહકર્મના સંપૂર્ણ આવરણે સર્વથા નાશ પામે છે, ત્યાર પછી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મના આવરણને વિચ્છેદ થતાં કેવળજ્ઞાન થાય છે. - જેમને કેવળજ્ઞાન થાય છે તે અહંન, સર્વજ્ઞ, વીતરાગ કહેવાય છે. એ અરિહંત ભગવંતે જ સર્વથા નિર્દોષ હોય છે. તેમનું વચન પ્રમાણાબાધિત હોય છે. આ કેવળજ્ઞાનને કવળાહાર સાથે પણ વિરોધ નથી. કેમકે આપણે ખાઈએ છીએ ત્યારે જ આપણું જ્ઞાન સ્કૂરાયમાન રહે છે. તે પછી કેવળજ્ઞાનને કવળાહાર સાથે શા માટે વિરોધ હોય? આ પ્રમાણે પ્રત્યક્ષ પ્રમાણની વાત કર્યા પછી હવે આગમના પ્રમાણ માટે પણ વિચાર કરી લઈએ. યથાર્થ વકતા એટલે જે વસ્તુ જેવા પ્રકારે છે તેને તે જ પ્રમાણે કહેનાર વ્યક્તિ રાગ-દ્વેષથી સંપૂર્ણ રીતે મુક્ત હોય છે. - રાગ-દ્વેષ-હિંસા-જૂના સેવનારા તથા પિતાની ધર્મ પત્નીને સાથે રાખનારા વાનપ્રસ્થાશ્રમીએ, જેઓ સ્નાન વગેરે કરવામાં, પુષ્પોની માળાના પરિધાનમાં મસ્ત રહેનારો ગીઓ છે. તે હિંસામાં લપટાયેલા હોવાથી મહેકમી છે, અને જ્યાં મેહકમ છે ત્યાં યથાર્થ વકતૃત્વ સંભવી શકે તેમ નથી. માટે સધ્યાનરૂપી પવનથી ઉક્તિ થયેલી તપશ્ચર્યા– Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬] [ભગવતીસૂત્ર સારસંગ્રહ રૂપી અગ્નિમાં મોહ કર્મ સવથા બળી ગયા પછી કેવળજ્ઞાન થાય છે. માટે જ તેમનું વચન આગમ' કહેવાય છે. જે પ્રમાણભૂત છે. જેનાથી માણસમાત્રને તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. માટે જ ઉપચારથી આપ્તવચન પણ આગમ કહેવાય છે. કથનીય વસ્તુની યથાર્થતાને જાણે અને તેજ પ્રમાણે કથન કરે, તે જ આપ્ત કહેવાય છે. અને તેમનું વચન જ -અવિસંવાદી હોય છે કેમકે તેમનાં વચનમાં કયાંય રાગ નથી. વિસંવાદ નથી, કેવળ જીવ માત્ર કર્મબંધનની છુટે અને મેક્ષઅવસ્થાને પામે એજ એક તથ્ય છે. વિસંવાદિ વચન, રાગાત્મક અને દ્વેષાત્મક જ હોય છે. માટે પ્રમાણ હોઈ શકે નહીં. અયથાર્થ વચન સ્વપ્રકાશક પણ નથી તે પરપ્રકાશક શી રીતે હોઈ શકે? આવી અવસ્થામાં માણસ માત્ર જે અનાદિકાલીન કર્મવાસનાઓથી ખરડાયેલ છે તેને હિંસા, જૂઠ ચોરી, મૈથુન અને પરિગ્રહ તથા માંસ ભેજન, શરાબપાન, પરસ્ત્રીગમન, વેશ્યાગમન આદિ પાપજનક કર્મોથી કોણ બચાવશે? માટે અવિસંવાદિ વચનને બેલનારા જ આપ્ત કહેવાય છે. લૌકિક અને લોક-ત્તર ભેદથી આપ્ત બે પ્રકારના હોય છે લૌકિક આપ્તમાં પિતા, માતા, માસ્તર વગેરેનો સમાવેશ થાય છે જ્યારે કેત્તર આપ્તમાં તીર્થંકર પરમાત્માઓને સમાવેશ થાય છે. આપ્ત માત્ર શરીરધારી જ હોય છે, જયાં શરીર છે ત્યાં મુખ, નાક, હેઠ, દાંત, કંઠની વિદ્યમાનતા છે. તેથી શબ્દ, પદ તથા વાકયેની સુન્દર રચના વડે ઉપદેશ આપી શકાય છે. શરીર વિનાને માનવ ઉપદેશ શી રીતે આપી શકશે? કેમકે તેમને મુખ દાંત વગેરે નથી હોતા, તેવી અવસ્થામાં શબ્દોચ્ચારણ પણું શી Page #500 -------------------------------------------------------------------------- ________________ શતક–પમું ઉદ્દેશક–૪] [૪૪૭ વૈમાનિકેનું જ્ઞાન કેવળી છેલ્લા કર્મને વા છેટલી નિર્જરાને જાણે અને જુએ. કેવલી પ્રકૃષ્ટ મનને વા પ્રકૃષ્ટ વચનને ધારણ કરે કેવલીના આ પ્રકૃષ્ટ મનને વા પ્રકૃષ્ટ વચનને વૈમાનિકો પૈકી કેટલાક જાણે છે ને જુએ છે. (અને કેટલાક નથી જાણતા અને જેતા) જેઓ માયી મિથ્યાદષ્ટિ પણે ઉત્પન્ન થએલો છે. તે નથી જાણતાં, જેતા, અને જેઓ અમાથી સમ્યફદષ્ટિ પણે ઉત્પન્ન થયા છે, તેઓ જાણે છે ને જૂએ છે. ' હવે અમાયી સમ્યગદષ્ટિમાં પણ જેઓ પરંપરપનક છે, તેજ જાણે છે–જુએ છે, ને જેઓ અનન્સરેપનક છે, તે નથી જાણતા, જેતા, પરંપરા૫નકમાં પણ જેઓ પર્યાપ્તા છે, તે જાણે છે–જુએ છે. અપર્યાપ્ત નથી જાણતા–જેતા. તેમાં જે ઉપયોગવાળા-સાવધાનતાવાળા છે, તે જાણે છે, જૂએ છે. એટલા જ માટે કેટલાક જાણે છે. જૂએ છે ને કેટલાક નથી જાણતા નથી જેતા–એમ કહેવામાં આવ્યું છે. અનુત્તર વિમાનના દેવનું જ્ઞાન હવે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થએલા દેવે ત્યાં જ રહીને, અહિં રહેલા કેવલી સાથે આલાપ સંલાપ કરવાને સમર્થ છે. કારણ કે અહિં રહેલ કેવલી ત્યાં રહેલા અનુત્તર રીતે થશે? અને તે વિના ઉપદેશ પણ શાનો? માટે અપી. પેય વચન સંભવી શકે તેમ નથી. શબ્દોની ઉત્પત્તિ પૌરબેય જ હોય છે કોઈ કાળે પણ લકી વીણા કે ડમરૂમાંથી સ્પષ્ટભાષા સંભવી શકે જ નહી. તેથી શબ્દો પરૂચ અને પૌગલિક છે. Page #501 -------------------------------------------------------------------------- ________________ [ભગવતીસૂત્ર સારસંગ્રહ વિમાનના જે દેવો જે અર્થ, હેતુ, પ્રમ, કારણ, વ્યાકરણને પૂછે છે, તેના ઉત્તર આપે છે અને અહિંથી અપાએલા ઉત્તરને ત્યાં રહેલા દેવ જાણે છે ને જુએ છે. કારણ કે તે દેવેની અનંતી મને દ્રવ્ય વર્ગણાઓ પ્રાપ્ત છે. એ અનુત્તર વિમા નના દેવે ઉપશાંત મેહવાળા છે. ઉદીર્ણ-હવાળા કે ક્ષીણ મેહવાળા નથી. કેવલી ઈન્દ્રિયો દ્વારા જાણતા કે જેતા નથી. કારણ કે કેવલી મિત પણ જાણે છે ને અમિત પણ જાણે છે. કેવલીનું દર્શન એ આવરણ રહિત છે. દેવનિકાયના દેવે પણ રાગ-દ્વેષવાલા હોવાના કારણે તેમની ભાષા પણ પ્રામાણિક હોતી નથી. કેમકે દેવતાઓના જ્ઞાનને પણ અવધિ હોય છે એટલે અધુરાપણું હોય છે માટે આ અધુરે જ્ઞાની બ્રહ્માંડના બધાએ પદાર્થોને પ્રત્યક્ષ કરી શકે તેમ નથી. તેથી અરિહંત દેવેનું શ્રી મુખે પ્રકાશિત વચન જ સમ્યગ જ્ઞાન છે. આગમનાં ત્રણ પ્રકારે છે. ૧ આત્માગમ. ૨ અનંતરાગમ. ૩ પરંપરાગમ. અર્થની અપેક્ષાએ તીર્થકરને આત્માગમ હોય છે. ગણધરને અનનરાગમ હોય છે. ગણધરના શિષ્યોને પરંપરાગમ હેાય છે. આ સૂત્રની અપેક્ષાએ ગણધરેને આત્માગમ હોય છે. ગણધરના શિષ્યને અનંતરાગમ હોય છે. અને તેમના શિષ્યને પરંપરાગમ હોય છે. હવે અનુમાન અને ઉપમાન પ્રમાણ પણ અનુયાગદ્વાર સૂત્રથી જાણી લેવું. (જે પૃષ્ઠ ૨૧૧ થી ૨૧૯ સુધી છે.) Page #502 -------------------------------------------------------------------------- ________________ શતક–પમું ઉદ્દેશક–૫] [૪૪૯૯ કેવલીને વીર્યપ્રધાન ગવાયું જીનદ્રવ્ય હોવાથી તેના હાથ-પગ વગેરે અંગે ચલ હોય છે અને તેથી ચાલુ સમયમાં જે આકાશ પ્રદેશમાં હાથ વગેરેને અવગાહી રહે છે, એ જ આકાશ પ્રદેશમાં ભવિષ્યત્ ક્ષયના સમયમાં હાથ–પગ વગેરેને અવગાહી રહે નહિ. ચૌદપૂર્વને જાણનાર શ્રુતકેવલી એક ઘડામાંથી હજાર ઘડાને, એક પટમાંથી હજાર પટને, એક સાદડીમાંથી હજાર સાદડીઓને, એક રથમાંથી હજાર છત્રને, એક છત્રમાંથી હજાર છત્રને અને એક દંડમાથી હજાર દંડને કરી દેખાડવા સમર્થન છે, કારણ કે ચૌદપૂવીઓ ઉત્કરિકા ભેદવડે ભેદતાં અનંતદ્રવ્ય ગ્રહણ ચગ્ય કર્યા છે, ગ્રહ્યાં છે, અને તે દ્રવ્યને ઘટાદિરૂપે પરિણુમાવવા પણ આવ્યા છે એટલા માટે તે પ્રમાણે કરી બતાવવા સમર્થ છે. ૧૯ ૬૯ કેવળી ભગવાન ચરમ કર્મ અને ચરમ નિર્જરાને જાણે છે. શૈલેશીના છેલ્લા સમયે અનુભવાય તે ચરમ કર્મ છે અને લગોલગના સમયે કર્મો આત્માથી છુટા પડે તે ચરમ નિજ રા કહેવાય છે. અનુત્તર વિમાનવાસી ઉપશાન્ત મહવાલા હોય છે. જેઓને વેદમોહનીયકર્મ ઉત્કટ હેાય તે ઉત્તીર્ણ માહવાલા કહેવાય છે. મેહકર્મ ક્ષીણ થયેલું હોય તે ક્ષીણમેહવાલા કહેવાય છે. અને મૈથુનની સદુભાવના જેમને મુદ્દલ નથી તે ઉપશાન્તએહવાલા કહેવાય છે. આ કે ઉપશાન્ત મહવાલા હોય છે પણ તેમને ઉપશમશ્રેણી નહી હોવાથી સર્વથા મેહકમની ઉપશાસ્તતા નથી. ૨૯ Page #503 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦] [ભગવતીસૂત્ર સારસંગ્રહ કર્મ, વેદના અને કુલકર આ ઉદ્દેશકમાં કર્મ અને વેદના તેમજ કુલકરેની સંખ્યાને વિષય છે. સારાંશ છે કે – કેટલાક લેકે એમ જ કહે છે કે–સર્વ પ્રાણ, ભૂત, જીવ સ એમણે જેમ કર્મ બાંધ્યું છે, તે જ પ્રમાણે વેદનાને અનુભવે છે. તેને ભગવાન મહાવીર સ્વામી ઠીક નથી માનતા. તેઓ કહે છે કે-કેટલાક પ્રાણે, ભૂતે, છે, અને સર્વે એવંભૂત-પોતાના કર્મ પ્રમાણે વેદનાને અનુભવે છે અને કેટલાક પ્રાણ, ભૂત, છ, સો એવંભૂત જેમ કર્મ બાંધ્યું છે, તેથી જુદી વેદનાને અનુભવે છે. - ક્ષપકશ્રેણીવાલ જ ક્ષીણ મેહવાલે હોય છે દેવે તેવા નથી. કેવળી ભગવંતેની ઇન્દ્રિ અને મન યદ્યપિ સત્તામાં છે તે પણ કેવળજ્ઞાનના સદુભાવમાં અકિંચિત્કર જેવી હોય છે માટે કેવળજ્ઞાનીઓ પિતાના જ્ઞાનથી બધું જાણે છે. ભેદ પાંચ પ્રકારે હોય છે. ૧. ખભેદ, ૨. પ્રતરભેદ, ૩. ચૂર્ણિકાભેદ, ૪. અનુ તટિકાભેદ, ૫. ઉત્કરિકાભેદ.' . ૧. ખંડભેદ એટલે લેખંડ, તાંબુ, સીસુ, રૂપુ, અને સુવર્ણના ટુકડાઓના ખંડે ખડે ભેદ તે ખંડશેદ છે. - ૨. પ્રતરભેદ: વાંસ, નળ, કેળના થાને તથા મેઘ પહલાને પ્રતરે પ્રતરે ભેટ તે પ્રતરભેદ કહેવાય છે. ૩. ચૂર્ણિકાલેદ એટલે તેલ, મગ, અડદ, મરી, શૃંગએરના ચૂર્ણને ભેદ તે ચૂર્ણિકાભેદ કહેવાય છે. Page #504 -------------------------------------------------------------------------- ________________ [૫૧. શતક-પમું ઉદ્દેશક–૫] આવી જ રીતે નિરયિકે પણ એવંભૂત અને અનેવંભૂત વેદનાને અનુભવે છે. દર ૭૦ જંબુદ્વીપમાં આ ભારતવર્ષમાં અને અવસર્પિણી કાલમાં સાત કુલકરે થયા છે. સમયવાયાંગ સૂત્રમાં આ કુલકર સંબંધી અને તીર્થ કરેની માતાઓ વગેરે સંબંધી વર્ણન છે. કુલકરનાં નામ આ છે – ૧ વિમલવાહન, ૨ ચક્ષુમાન, ૪. અનુતટિકા ભેદ :-કુવા, વાવ, તલાવ, પહાડી નદીની હારોને જે ભેદ થાય તે અનુતટિકા ભેદ કહેવાય છે. ૫. ઉકરિકાભેદ – અનાજની શિંગને ભેદ તે ઉત્કટિકા ભેદ છે. | ૭૦ ચૌદપૂવી જ્ઞાનીઓની “મહાનુભાવતા શ્રેષ્ઠતમ જ છે, તો પણ તેઓ “એકલા સંયમવડે મેક્ષ મેળવી શકે . તેમ નથી. માટે જે કેવળજ્ઞાન મેળવશે, તે મેક્ષમાં જશે. એવંભૂત આયુષ્ય કર્મ એટલે જે પ્રકારે બાંધ્યું છે તે જ પ્રમાણે ગવાય, તે એવંભૂત આયુષ્ય કહેવાય છે અને લાંબાકાળે અનુભવવા યોગ્ય બાંધેલું આયુષ્ય થડા કાળે પણ ભગવાય તે અનેવંભૂત આયુષ્ય કહેવાય છે. તે અપમૃત્યુના સમયે જાણવું, કેમકે કર્મોની સ્થિતિઘાત અને રસઘાત શાસ્ત્રને માન્ય છે. મોટા યુદ્ધમાં એકીસાથે હજારે માણસ મરે છે, તે અને વંભૂત આયુષ્યને લઈ મરે છે. અન્યથા બધા એકીસાથે. શી રીતે મૃત્યુને પામી શકે? Page #505 -------------------------------------------------------------------------- ________________ ૪ષર ] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ ૩યશેમાન, ૪ અભિચંદ્ર, ૫ પ્રસેનજિત્, ૬ મરૂદેવ, 9 નાભિ. ૧ E;૭૧. સાતે કુલકરાની સ્ત્રીઓને નામે અનુકમે આ પ્રમાણે છેઃ ચન્દ્રયશા, ચન્દ્રકાન્તા, પ્રતિરૂપ, ચક્ષુકાંતા, શ્રીકાંતા અને મરૂદેવી. જમ્બુદ્વીપના ભારતમાં આ અવસર્પિણીમાં ૨૪ તીર્થ કરે થયા તેમના નામે –ષભ, અછત, સંભવનાથ, અભિનન્દન, સુમતિ, પદ્મપ્રભુ, સુપાર્શ્વ, ચન્દ્રપ્રભ સુવિધિનાથ (પુષ્પદંત), શીતલ, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધર્મનાથ, શાન્તિનાથ, કુન્થનાથ, અરનાથ, મલ્લિ, મુનિસુવ્રત, નમિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને વર્ધમાન મહાવીરસ્વામી) તીર્થકરેની માતાઓના નામઃ મરુદેવી, વિયા, સેના, સિદ્ધાર્થા, મંગળા, સુસીમા, પૃથ્વી, લક્ષ્મણ, રામા, નંદા, વિપશુ, જયા, શ્યામા, સુયશા, સુત્રતા, અચિરા, શ્રી, દેવી, પ્રભાવતી, પદ્મા, વિપ્ર, શિવા, વામા, ત્રિશલાદેવી. તેમના પિતાના નામઃ નાભિરાજા, તિશત્રુ, જિતારી, સંવર, મેઘ, ધર, પ્રતિષ્ટ, મહસેન, સુગ્રીવ, દેઢરથ, વિષ્ણુ, વસુપૂજ્ય, કૃતવર્મા, સિંહસેન, ભાનું, વિશ્વસેન, સૂર, સુદર્શન કુંભ, સુમિત્ર, વિજ્ય, સમુદ્રવિજય, અશ્વશન, સિદ્ધાર્થ રાજા એમની પ્રથમ શિષ્યાઓઃ બ્રાહ્મી, શુ, શ્યામા, અજીતા, કાશ્યપ, રતિ, સમા; સુમન, વાણ, સુલસા, ધારણી, ધરણી, ધરણિધરા, પ્રથમ શિવા, શુચી, જુડા, રક્ષી, યુવતી, પુષ્પવતી, અમીલા, અષિક, યક્ષિણી, પુષ્પચૂલા અને ચન્દનબાળા. Page #506 -------------------------------------------------------------------------- ________________ શતક-૫ મું ઉદ્દેશક ૫] [ ૪૫૩ એમના પ્રથમ શિષ્ય 2ષભસેન, ચારૂ,વજાનાભ, ચમાર, સુવ્રત, વિદર્ભ, દત્ત, વરાહ, આનંદ, ગેસ્તુભ, સુધર્મ, મંદિર, ચશ, અરિષ્ઠ, ચકાભ, સ્વયંભૂ, કુંભ, ઈન્દ્ર, કુંભ, શુભ, વરદત્ત, દત્ત, ઈન્દ્રભૂતિ ગૌતમસ્વામી). જે ઝાડ નીચે કેવળજ્ઞાન થયું તેના નામઃ જે રીત્યવૃક્ષ કહેવાય છે. વડ, સાદડ, શાલ, પ્રિયંગુ, પ્રિયંક, છત્રૌઘ, શિરીષ, નાગવૃક્ષ, માલી, પીપલે, તિંદુગ, પાટલ, જાંબુડો અશ્વત્થ, દધિપણું, નંદીવૃક્ષ, તિલક, આમ્ર, અશેક, ચંપક, બકુલ, વેતસ, ધાતકી, અને શાલવૃક્ષ. જમ્બુદ્વીપમાં ભરતક્ષેત્રમાં આવતી ચોવીસીના નામે મહાપ, શૂરદેવ, સુપાર્શ્વ, સ્વયંપ્રભ, સર્વાનુભુતિ, દેવશ્રુત, ઉદય, પઢાલ, પિટ્ટિલ, શતકીતિ, મુનિસુવ્રત, સર્વભાવવિત્, અમમ, નિષ્કષાય, નિપુલાક, નિર્ભય, ચિત્રગુપ્ત, સમાધિ, સંવર, અનિવૃતિ, વિજય, વિમલ, દેવેપાત અને અનંત વિજય. થનારી ચૌવીસીના પૂર્વભવયનામ : શ્રેણિક, સુપાર્શ્વ, ઉદય, પિટ્ટિલ, અનગાર, દઢાયુ, કાત્તિક, શંખ, નંદ, સુનંદ શતક, દેવકી, સત્યકી, વાસુદેવ, બલદેવ, રહિણ, સુલસા, રેવતી, શતાલી, ભયાલી, દ્વૈપાયન, નારદ, અંબડ, દારૂમડ, બુદ્ધ, અને સ્વાતિ. જમ્બુદ્વીપમાં થયેલા બાર ચક્રવતિઓના નામે ઃ ભારત, સગર, મધવા, સનસ્કુમાર, શાન્તિ, કેળું, અર, સુભૂમ, મહાપ, હરિણ, જ્યનરપતિ, બ્રાદત્ત. તેમની માતાઓના નામ : સુમંગલા, યશામતી, ભદ્રા, સહદેવી, અચિરા,શ્રીદેવી, તારા, જવાલા, મેરા પ્રા. ચુલ્લણ. Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ ] [ ભગવતીસૂત્ર સારસ ગ્રહ તેમનાં માર સ્રી રત્નાના નામે ઃ સુભદ્રા, ભદ્રા, સુનંદા, જ્યા, વિજ્યા, કૃષ્ણાશ્રી, શૂરશ્રી, પદ્મશ્રી, વસુંધરા, દેવી, લક્ષ્મીવતી, કુરૂમંતી. બલદેવાના નામે : અચલ, વિજય, ભદ્ર, સુપ્રભ, સુદર્શન, આનન્દ, નંદન, પદ્મ (રામચન્દ્રજી) તથા રામ. વાસુદેવાના નામેા : ત્રિપૃષ્ઠ, દ્વિપૃષ્ઠ સ્વયંભૂ, પુરુષાત્તમ, પુરુસિંહ, પુરુષપુ ડિરક, દત્ત, નારાયણ (લક્ષ્મણ) અને કૃષ્ણ. વાસુદેવાની માતાએ : મૃગાવતી, ઉમા, પૃથ્વી, સીતા, અમ્મયા, લક્ષ્મીવતી, શેષવતી, કૈકયી અને દેવકી. વાસુદેવના પિતા : પ્રજાપતિ, બ્રહ્મ, સેામ, રૂદ્ર, શિવ, મહાશિવ, અગ્નિશિખ, દશરથ અને વસુદેવ. પ્રતિવાસુદેવાના નામે ઃ અગ્રીવ, તારક, મેરક, મધુકૈટભ, નિશુ ંભ, અલિ, પ્રભુરાજ, રાવણ અને જરાસ. આ ચૌવીસીમાં પ્રથમ ઋષભદેવને દીક્ષા લીધા પછી એક વર્ષે ભિક્ષા મલી હતી. બીજા બધા તીર્થંકર દેવાને દીક્ષાના ખીજે દિવસે જ ભિક્ષા મળી હતી. મહાવીરસ્વામીએ એકલા જ દીક્ષા લીધી હતી, જ્યારે પાર્શ્વનાથ અને મલ્લિનાથે ત્રણસે પુરુષા સાથે, વાસુપૂજ્ય ભગવાને છસેા પુરુષા સાથે, ઋષભદેવ ભગવાને ચાર હજાર પુરુષા સાથે અને બાકીના બધાએ તીથ કર પરમાત્માએ એકએક હજાર પુરુષા સાથે દીક્ષા લીધી હતી. કયા ચક્રવતી કયારે થયા છે ? ૧ ભરત ચક્રવતી : ઋષભદેવના સમયે થયા છે અને માક્ષે ગયા છે. Page #508 -------------------------------------------------------------------------- ________________ શતક-૫ મું ઉદ્દેશક–૫]. | [૪૫૫ ૨ સગર - અજિતનાથના સમયે થયા છે અને મેસે ગયા છે. ૩ મધવા :- ધર્મનાથ ભગવાનના નિર્વાણ પછી થયાં અને ત્રીજા સ્વર્ગે ગયા છે. ૪ સનકુમાર :- શાન્તિનાથ ભગવાનના પહેલા થયા છે અને ત્રીજા સ્વર્ગે ગયા છે. ૫ શાન્તિનાથઃ- ) આ ત્રણે તીર્થ કરે એજ ભવમાં પ્રથમ ૬ કુનાથ - 3 ચક્રવતી અને પછી તીર્થકર થયા છે. ૭ અરનાથ - J ૮ સુભૂમ ૧૮ અને ૧૯માં ભગવાનની વચ્ચે થયાં અને નરકે ગયા છે. ૯ મહાપદ્મ :- મુનિસુવ્રતસ્વામીના શાસનમાં થયા અને મોક્ષે ગયા છે. ૧૦ હરિણ:- , નમિનાથના શાસનમાં થયા અને મેક્ષમાં ગયા છે. ૧૧ જયનામા :- ૨૧ અને ૨૨માં ભગવાનની વચ્ચે થયા અને મેક્ષે ગયા છે. . ૧૨ બ્રહ્મદત્ત - ૨૨ અને ૨૩ માં ભગવાનની વચ્ચે થયાં અને નરકે ગયાં છે. હવે વાસુદેવે, પ્રતિવાસુદેવે કયારે થયા છે? ૧ ત્રિપૃષ્ઠ વાસુદેવ -શ્રેયાંસનાથ ભગવાનના સમયમાં થયા અને નરકે ગયા છે. ૨ દ્વિપૃષ્ઠ વાસુદેવ –વાસુપૂજ્ય સ્વામીના શાસનમાં થયા અને નરકે ગયા છે... Page #509 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬), [ભગવતીસૂત્ર સારસંડુ ૩ સ્વયંભૂ – વિમલનાથ પ્રભુના સમયમાં થયા અને નરકે ગયા છે. ૪ પુરુષોત્તમ – અનંતનાથ પ્રભુના સમયમાં થયા અને નરકે ગયા છે. ૫ પુરુષસિંહઃ ધર્મનાથ પ્રભુના સમયમાં થયા અને નરકે ગયા છે. ૬ પુરુષ પુંડરિક -૧૮ અને ૧લ્માં ભગવાનની વચ્ચે થયા અને નરકે ગયા છે. ૭ દત્ત :- ૧૮ અને ૧૯માં ભગવાનની વચ્ચે થયા . અને નરકે ગયા છે. ૮ લક્ષ્મણ – ૨૦ અને ૨૧ માં ભગવાનની વચ્ચે થયા અને નરકે ગયા છે. ૯ કૃષ્ણ - નેમિનાથ ભગવાનના શાસનમાં થયા છે. અને નરકે ગયા છે. નવ પ્રતિવાસુદેવ વાસુદેવના સમકાલીન હોય છે તથા પૂર્વભવના પરસ્પર હાડવૈરી હોય છે અને તેઓ પણ મરીને નકે જ જાય છે. નવ બલદે વાસુદેવના ભાઈ હોવાથી તેમને સમય પણ એજ છે. આ પ્રમાણે ત્રિષષ્ટિશલાકા પુરુષના પિતા ૫૧, માતા ૬૧, અને જીવ સંખ્યા ૫૯ની હેય છે તે આ પ્રમાણે - વાસુદેવ અને બલદેવના પિતા એક જ હેવાથી, તથા શાન્તિનાથ-કુન્થનાથ અને અરનાથ આ ત્રણે ચક્રવતી અને તીર્થકર હોવાથી ૯૪૩૪૧૨ આ પ્રમાણે ૬૩–૧૨–૫૧ પિતા રહ્યાં. છે શાતિનાથ કુન્થનાથ અને અરનાથ ભગવાન ચક્રવતી અને તીર્થકર હોવાથી ત્રણ અને મહાવીર સ્વામીની દેવાનન્દા Page #510 -------------------------------------------------------------------------- ________________ શતક–૫ મું ઉદ્દેશક–૫] | [૪૫૭ તથા ત્રિશલા એમ બે માતા રહેવાથી ૬૩–૭=૬૦૪૧૦૬૧ માતાઓ થઈ. - આ પ્રમાણે શાન્તિનાથ કુન્થનાથ અને અરનાથ ત્રણે ચક્રવતી, તીર્થકર હોવાથી ત્રણ અને ત્રિપૃષ્ઠ વાસુદેવને તથા મહાવીર સ્વામીને જીવ એક હેવાથી આમ ચાર જીવ થયાં. એટલે ૬૩-૪=૫૯ છ થયાં. તીર્થકરેના યક્ષ, (શાસનદેવે) અનુક્રમે :આ ગેમુખ, મહાયક્ષ, ત્રિમુખ, યક્ષેશ, તુંબરૂ, કુસુમયક્ષ, માતંગ, વિજય, અજિત, બ્રહ્મયક્ષ, મનુજેશ્વર કુમારયક્ષ, ષણમુખયક્ષ, પાતાલયક્ષ, કિનયક્ષ, ગરૂડ, ગંધર્વ, યક્ષેન્દ્ર, કુબેર, વરૂણ, ભકુટિ, ગોમેધ, પાર્શ્વયક્ષ અને માતંગયક્ષ છે. તેમની યક્ષિણ (શાસનદેવીઓ) અનુક્રમે – ચકેશ્વરી, અજિતા, દુરિતારિ, કાલિકા, મહાકાલી, અષ્ણુતા, શાન્તા, જવાલા, સુતારકા, અશોકા, શ્રીવત્સા ' ચંડા (પ્રવરા), વિજ્યા, અંકુશ, પ્રજ્ઞપ્તિ, નિર્વાણ, અષ્ણુતા, ધરણી, વૈરૂટયા, દત્તા, ગાંધારી, અંબિકા પદ્માવતી, અને સિદ્ધાયિકા. હવે ચોવીસ તીર્થંકરની રાશિ, તારા, નક્ષત્ર, નાર, લાંછન, ગણ, નિ અને વર્ગ માટે વિચાર કરી લઈએ. જે નીચેના કોષ્ઠકમાં વણેલ છે. તીર્થકર રાશિ તારા નાડી નક્ષત્ર લાંછન ગણ યોનિ વર્ગ ૧ ક્ષભદેવ ' ધન ૩ ૩ ઉ.અષાઢા વૃષભ મનુષ્ય નકુલ ગરૂડ ૨ અજિતનાથ વૃષભ ૪ ૩ રોહિણી હાથી , સર્પ , ૩ સંભવ મિથુન ૫ ૨ મૃગશીર્ષ ધોડો દેવ સ૫ ઘેટો ૪ અભિનંદન , ૭ ૧ પુનર્વસુ વાર , બીલાડો ગરૂડ Page #511 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮] [ભગવતીસૂત્ર સારસંગ્રહ. તીર્થકર રાશિ તારા નાડી નક્ષત્ર લાંછન ગણ યોનિ વર્ગ ૫ સુમતિ સિંહ ૧ ૩ મલા કૌંચ રાક્ષસ ઉંદર ઘેટ ૬ પદ્મપ્રભુ કન્યા ૫ ૨ ચિત્રા કમળ , વ્યાઘ ઉદર ૭ સુપાર્થ તુલા ૭ ૩ વિશાખા સ્વસ્તિક , ઘેટે ૮ ચન્દ્રપ્રભુ વૃશ્ચિક ૮ ૨ અનુરાધા ચન્દ્ર દેવ હરણ સિંહ ૯ સુવિધિ ધન ૧ ૧ મૂલ મત્સ્ય સક્ષસ શ્વાન ઘેટો ૧૦ શીતલ , ૨ ૨ પૂ.ષાઢા થવસ મનુષ્ય વાનર છે ૧૧ શ્રેયાંસ મકર ૪ ૩ શ્રવણ ગેડે દેવ વાનર ૧૨ વાસુપૂજય કુંભ ૬ ૧ શતતાર પાડે રાક્ષસ અશ્વ હરણ ૧૩ વિમલ મીન ૮ ૨ ઉ.ભાદ્રપદા વરાહ મનુષ્ય ગૌ - ૧૪ અનંત , ૯ ૩ રેવતી બાજ દેવ હાથી ગરૂડ ૧૫ ધર્મનાથ કર્ક ૮ ૨ પુષ્ય વજ , બકરો સર્પ ૧૬ શાંતિનાથ મેષ ૨ ૨ ભરણીx હરણ મનુષ્ય હાથી ઘેટો ૧૭ કુંથુનાથ વૃષભ ૩ ૩ કૃતિકા બકરો રાક્ષસ બકરો બીલાડો ૧૮ અરનાથ મીન ૯ ૩ રેવતી નન્દાવર્ત દેવ હાથી ગરૂડ ૧૯ મલ્લિનાથ મેષ ૧ ૧ અશ્વિની કળશ , ઘોડો ઉંદર ૨૦ મુનિસુવ્રત મકર ૪ ૩ શ્રવણ કાચબો વાનર , ૨૧ નમિનાથ મેષ ૧ ૧ અશ્વિની કમળ , થોડે સાપ ૨૨ નેમિનાથ કન્યા ૫ ૨ ચિત્રા શંખ રાક્ષસ વ્યાદા ૨૩ પાર્શ્વનાથ તુલા ૭ ૩ વિશાખા સર્પ રાક્ષસ વ્યા ઉદર ૨૪ મહાવીર કન્યા ૩૧ ઉ.ફાગુની સિંહ મનુષ્ય ગ ઉદર જૈન શાસનની મહત્તા એટલા જ માટે પ્રશંસનીય છે કે તેને માનવીય પ્રશ્નોને ઉકેલ માનવીય દૃષ્ટિએ જ કર્યો ૪ શાન્તિનાથ ભગવાનનું નક્ષત્ર ભરણી જ છે. Page #512 -------------------------------------------------------------------------- ________________ શતક-૩ નું ઉદ્દેશક-૪] [૫૯છે, તીર્થકરોની ગેરહાજરીમાં “સ્થાપના નિક્ષેપથી તે ભગવં તેની પાષાણ, ધાતુ, ચન્દન, હીરા, સુવર્ણ આદિની મૂર્તિઓ પણ તીર્થકર ભગવંતના દર્શન, વન્દન એટલેજ આનંદ આપે છે. માટે જૈન શાસનને પ્રત્યેક મેમ્બર તીર્થકરોની તસ્વીર મૂતિ વગેરે પોતાને ત્યાં અથવા. મંદિરમાં રાખીને તેના દર્શન સ્પર્શન અને વન્દનથી પિતાની જાતને ધન્ય બનાવે છે. અપૂર્વ તથા સાત્વિક ભક્તિ રસના માધ્યમથી આત્માને આનન્દ દેનારી વત્તરાગ પરમાત્માની મૂર્તિની સ્થાપનામાં. પણ જૈનાચાર્યોએ સામાજિક દૃષ્ટિને જ ઉપગ કર્યો હોવાથી. મૂત્તિ, વ્યક્તિ-કુટુંબ-ગામ સમાજ અને દેશને માટે પણ હિતકારિણી બને તે આશયથી મૂત્તિ ભરાવનાર ગૃહસ્થ, સંઘ તથા ગામની રાશિ નાડી, વર્ગ, એનિ, ગણ આદિ સાથે. તે તે ભગવંતે અનુકુલ છે કે નહી? તે જોવા માટે ખાસ આગ્રહ રાખે છે તે અંગે આપણે સંક્ષેપથી પણ ખાસ મહત્ત્વની વાત જાણી લઈએ. - માણસ માત્રને આ સ્વભાવ છે કે તે જ્યારે બીજા સાથે સંબંધ જોડે છે ત્યારે તેની સાથેની લેણાદેણને ખ્યાલ. અવશ્ય રાખે છે, પછી તે વિત્તરાગની મૂતિ હોય, મુનીમ હાય, પત્ની હોય, મિત્ર હોય અથવા વ્યાપાર હોય બધાની સાથે પિતાનું ભાગ્ય શી રીતે અને કેટલા પ્રમાણમાં મેળ ખાશે? તે માટે જ જોતિષને સહારે લેવામાં આવે છે. હવે તે બધી વાત જૈન તિષ પ્રમાણે આપણે વિચારીએ.. (૧) નિ –જુદા જુદા નક્ષત્રની જુદી જુદી ચેનિહોય છે, તેમાં પરસ્પર વૈર વાલી નિ હેવી ન જોઈએ. Page #513 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ ] { ભગવતીસૂત્ર સારસ ગ્રહે જેમકે એકનુ નક્ષત્ર હાથી ચાનીનુ હાય અને ખીજાનુ સિંહ ચાનીનું હાય તા પરસ્પર વિરુદ્ધ ચેાનિ હાવાથી તે નક્ષત્રોના માલિકોને પણ આપસમાં વૈર વિરાધ થયા વિના રહે તેમ નથી. હાથી—સિંહ, ઘેાડા–પાડા, વાંઢા-ઘેટા, કૂતરું–હરણ, સાપ નેાલીઓ, ગાય-વાઘ, ખીલાડા-ઉંદર પરસ્પર જાતિ વૈર વાલા હેાવાથી આપસમાં જેમ મેળ નથી હાતેા, તેમ તે નક્ષત્રો વાલા જીવાને પણ પરસ્પર મેળ હાતા નથી. મૂતિ ભરાવનાર ગૃહસ્થનું નક્ષત્ર ઉંદર ચેાનિનુ અને વિતરાગ ભગવાનનું નક્ષત્ર ખીલાડા ચેાનિનુ હાય તે સમજી લેવાનુ કે મૂર્તિ ભરાવનાર ભાગ્યશાલીને મૂર્તિથી કંઇ પણ લેણાદેણી રહેવાની નથી. નક્ષત્રોનિ ચેનિ ભરણી અને રેવતિ નક્ષત્રની ાનિ હાથી છે. ઘનિષ્ઠા પૂર્વાભાદ્રપદ્મની યાનિ સિંહ છે. અશ્વિનીની શતભિષાની ચેાનિ ઘેાડા છે. હસ્ત અને સ્વાતિની ચેાનિ પાડા છે. પૂર્વાષાઢા શ્રવણની યાનિ વાંદરા કૃતિકા અને પુષ્પની ઘેટા "" "" સપ નાળીઆ આર્દ્ર મૂલની → કૂતરા અનુરાધા જયેષ્ઠાની હરણ રાહિણી મૃગશિરની ઉત્તરાષાઢા અભિજિતની ૯. ફાલ્ગુની ઉ. ભાદ્રપદાની ચિત્રા વિશાખાની પુનવસુ, આશ્લેષાની મઘા પૂ. ફાલ્ગુનીની મળદ વાઘ ખીલાડા ઉદર "" 99 99 "" .99 "" Page #514 -------------------------------------------------------------------------- ________________ શતક-૫ મું ઉદ્દેશક-૫] [૪૬૧.’ (૨) ગણ, નક્ષત્ર ત્રણ ગણમાં સમાપિત છે. દેવગણ અશ્વિની, પુનર્વસુ, પુષ્પ, હસ્ત, સ્વાતિ, મૃગ- શિર, અનુરાધા, શ્રવણ, રેવતી. મનુષ્યગણ ત્રણ પૂર્વા ત્રણ ઉત્તરા, રોહિણી, ભરણઆ . રાક્ષસગણા કૃતિકા,વિશાખા, ચિત્રા, ઘનિષ્ઠા, શતભિષા,. યેષ્ઠા, મૂલ, આશ્લેષા અને મઘા નક્ષત્રે. બંને વ્યક્તિ એટલે કે મૂર્તિ ભરાવનાર અને ભગવાન. યદિ એક જ ગણન હોય તો શ્રેષ્ઠ છે, એકને દેવગણ અને બીજાને માનવગણ હોય તે સાધારણ સારું છે. પરંતુ એકને દેવગણ અને બીજાને રાક્ષસ ગણુ હોય તે કલેશકારી હોય છે એકને માનવગણ અને બીજાને રાક્ષસ ગણ. હોય તે મૃત્યુકારી હોય છે. જેમ કે નેમિનાથ ભગવાન રાક્ષસ ગણના છે અને મૂર્તિ ભરાવનાર દેવ ગણુ અથવા મનુષ્ય ગણને હોય તો તે મૂર્તિ તે ભાગ્યશાલીને નુકશાન. કારક બનશે. (૩) રાશિઃ પરસ્પર રાશિને મેળ પણ હોવો જોઈએ. બંનેની રાશિમાં મિત્રતા હોય તો રાશિમેલાપક સારે રહેશે. અન્યથા હાનિ. અશુ બીજુ, બારમું, “વપંચક, ષડાષ્ટક સારા માટે નથી. શત્રુષડાષ્ટક આ પ્રમાણે છે વૃષ-ધન, કેક-કુંભ,કન્યા-મેષ, વૃશ્ચિક-મિથુન, મકરસિંહ, મીન-તુલા. Page #515 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ અશુભ બીજું બારમું. વૃશ્ચિક-તુલા, મકર-ધન, મીનકુંભ, વૃષ-મેષ, જ્યારે કર્ક, મિથુન અશુભતર છે. મધ્યમ નવપંચમઃ કુંભ-મિથુન, મીન-કર્ક, કર્કવૃશ્ચિક, કન્યા-મકર. (૪) નાવિધ -નાડીના ત્રણ પ્રકાર છે. આઘનાડી અ આ પુન ઉ.ફા હ યેષ્ઠા મૂ શ પૂ.ભા -મધ્યનાડી. ભ પુષ્પ પૂ.ફા ચિ અનુ પૂ.ષા ધ ઉભા અન્યનાડી કુ. રે અલેષા મ. સ્વાતિ વિ ઉષા શ્ર રેવતી નાડી એટલે આઘનાડીના નક્ષત્રોમાં વરવધૂ તથા -મૂતિ ભરાવનાર અને જિનબિંબ ન હોવા જોઈએ. તે પ્રમાણે મધ્યનાડીમાં તથા અન્યનાડીમાં પણ વેધને ત્યાગ કર. જેમકે ભરણી નક્ષત્રમાં જન્મેલ મૂર્તિ ભરાવનાર હોય. -અને પુષ્ય નક્ષત્રમાં જન્મેલા ધર્મનાથ ભગવાન હોય તે બંનેની એક જ નાડી હોવાથી. નાડીધ નામને દોષ લાગુ પડે છે. વરવધૂને પણ નાડીવેધ ટાળવે. (૫) વગ-વર્ગનું તાત્પર્ય વર્ણમાલાના વર્ણવર્ગો સાથે છે જેના આઠ વગે થાય છે. ૧ અવગ (અ થી ઓ સુધી) ૨ કવર્ગ, ૩ ચવર્ગ, ૪ વર્ગ ૫ તવગ, ૬ પવર્ગ, ૭ યવર્ગ (ય. વ. ૨. લ) ૮ શવર્ગ (શ. ષ. સ. હ) છે. આમાંથી કેઈપણ વર્ગને પાંચમાં વર્ગ સાથે શત્રુતા હોય છે. જેમકે અમથાલાલને તારાચંદ, થાનમલ, દાનમલ, ધનરાજ નરોતમ સાથે શત્રુભાવ હોય છે કેમકે અમથાલાલ -૧ વર્ગ છે અને ત્યાંથી તવર્ગ પાંચમ છે માટે જ ત્યાજ્ય છે. Page #516 -------------------------------------------------------------------------- ________________ શતક-૫ મું ઉદ્દેશક-૫ ] [૪૬૩ (૬) લભ્ય-દેય એટલે લેણાદેણી કોણ કે લેણદાર છે? અને દેવાદાર છે? તે જાણવાની ઈચ્છા સૌને હોય છે, - વર-વધૂ, શેઠ-મુનીમ, ભાગીદાર, મૂર્તિ સ્થાપન કરનાર જિનબિંબ પાસેથી ફાયદામાં રહેશે? કે હાનિમાં ? આ જેવા માટે જેમકે અમથાલાલ જાણવા માંગે છે કે શાતિલાલ સાથે મારે લેણાદેણી કેવી છે? આમાં જે જાણવા માંગે છે તેને વર્ગ અંક સામે વાલાના વર્ગ અંકની આગળ મૂકવે અને આઠની સંખ્યાથી ભાગ દેવે શેષને અડધા કરવા. જે આવે તે આગલા વર્ગવાળે પાછલના વર્ગવાલાનો દેવાદાર બને છે. ત્યારપછી જેની સાથે સંબંધ જોડે છે તેની વર્ગ સંખ્યાને પહેલા મૂકવી અને પછી પિતાને મૂકીને આઠથી ભાગ દેવ. શેષના અડધા કરવા. આમાં સંબંધિત આદમી દેવાદાર બનશે. જેમ અમથાલાલ શાન્તિલાલની વર્ગ સંખ્યા ૧૮-૮ શેષ ૨ રહ્યા તેના અડધા ૧ વિશ્વા રહ્યો. એટલે અમથાલાલ, શાન્તિલાલને ૧ વિશ્વા દેવાદાર છે. બીજી રીતે, શાન્તિલાલના વર્ગને પહેલા રાખત ૮૧-૮-શેષ ૧ રહ્યો તેના અડધા કરતા થા વિશ્વા દ્યો. એકમાંથી ૦૫ ને બાદ કરતા શાન્તિલાલ અમથાલાલ મા વિશ્વા જ દેવાદાર છે. અર્થાત્ અમથાલાલને શાન્તિલાલ સાથે દેવાદારીને સંબંધ છે. જ્યારે શાન્તિલાલ અમથાલાલ પાસેથી બા વિશ્વા લેણદાર બને છે. આ જ પ્રમાણે અમથાલાલ શાનિતનાથ ભગવાનને પણ દેવાદાર હોવાથી આ ભાગવાન અમથાલાલને માટે ફાયદાકારક નથી. અમથાલાલ શેઠ જે પિતાની દુકાનનું નામ “શાન્તિ સ્ટસ” મકાનનું નામ “શાંતિભવન’ રાખે તે પણ આ શેઠને નુકશાન જ ભોગવવાનું રહેશે. સુવર્ણ એટલે સેનાની વ્યાપારમાં પણ Page #517 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪] [ભગવતીસૂત્ર સારસંગ્રહ. શેઠને ફાયદો થાય તેમ નથી. જ્યારે એ જ અમથાલાલ શેઠને મહાવીર સ્વામીના જિનબિંબ સાથે, મેતીના વ્યાપાર સાથે અને પિતાની દુકાનનું નામ “મહાવીર સ્ટોર્સ હોય તે ફાયદાકારક છે. હવે ઉપર કહેલી યોનિ, ગણ, રાશિ અને નાડી આ ચારે બાબતે પિતાના જન્મ નક્ષત્રથી જેવી જોઈએ અને વર્ગમેલ તથા લેણાદેણીતે પિતાના પ્રસિદ્ધ નામે જ જેવાને આગ્રહ રાખ. જન્મ નક્ષત્રની માહિતી ન હોય તો જ બધી વાતે ચાલુ નામે જેવી. તીર્થકર ભગવાનની નવી મૂતિ બનાવીને અંજનશલાકા પ્રતિષ્ઠા કરવામાં ઉપરની છએ. વાતને વિચાર જરૂર કરવું જોઈએ. વ્યક્તિના નામે મૂર્તિ ભરાવવાની હોય તે તેના નામ સાથે જ છ વાતેની વિચારણા કરવાની અને જે તે મૂતિ સંઘ તરફથી ભરાવવાની હોય તે ગામના નામથી જેવી. હવે છ એ વાતમાં ચોનિ, ગણ, રાશિ અને વર્ગમાં કંઈક અપવાદ પણ છે. તે પણ ધ્યાનમાં રાખવા જેવું છે. - (૧) નિરમાં અપવાદ – મૂર્તિ ભરાવનાર અને ભગવાન સાથે પરસ્પર નિવૈર હોવાં છતાં પણ, ભરાવનારની નક્ષત્ર યોનિથી સામે વાલાની નક્ષત્ર નિ કમજોર હોય. તો કેઈપણ જાતને વાંધો નથી જેમકે કેવલચંદનું જન્મ નક્ષત્ર “પુનર્વસુ છે. તેની નિ બિલાડો છે. અને સુમિતનાથ ભગવાનની નિ ઉંદર છે. હવે આ બંનેમાં યદ્યપિ જાતવર છે. તે પણ ભગવાનની નિ કમજોર હોવાથી એટલે કેવળ ચંદની નિ ભગવાન કરતાં પણ સશક્ત છે. માટે આ યોનિ. વેર હાનિકારક નથી જે. Page #518 -------------------------------------------------------------------------- ________________ શતક-૫ મું ઉદ્દેશક–૫] [૪૬૫ | સર્વત્ર દેવની યોનિથી ધનિક (મૂર્તિ ભરાવનારની) ની યોનિ બલવાન હોવી જોઈએ, તો આ દેષને અવકાશ નથી અથવા દેવ અને ધનિકમાં યુનિવર ન હોય તો એ આ દેષને અવકાશ નથી. કેમકે નિર, જાતિવૈર હોવાથી જ ત્યાજ્ય છે. અન્યથા નહીં. (૨) ગણવેર અપવાદ – આમાં પણ ધનિકોને ગણ બલવાન હોય તો વાંધો નથી. મૂત્તિ ભરાવનાર રાક્ષસગણને હોય અને, જિનબિંબને દેવ ગણ હોય તે પણ આ ગણર નડતો નથી. (૩) શિરમાં અપવાદ – પરસ્પર રાશિઓના સ્વામી જે મિત્ર બનતા હોય તે રાશિફૂટ દૂષિત નથી. પણ ગ્રાહા છે તે આપણે જોઈએ. ” - પ્રીતિષડષ્ટક – મેષ-વૃશ્ચિક, મિથુન-મકર,સિંહ-મીન, તુલા-વૃષ, ધન-કર્ક, કુંભ-કન્યા. શ્રેષ્ઠ બીજું બારમું - મેષ-મીન,મિથુન-વૃષ,સિંહ-કર્ક, તુલા-કન્યા, ધન-વૃશ્ચિક, કુંભ-મકર. . . શુભ નવપંચમ – મેષ-સિંહ, વૃષ–કન્યા, મિથુન-તુલા, સિંહ-ધન, તુલા-કુંભ, વૃશ્ચિક-મીન, ધનુ-મેષ, મકરવૃષ. | શુભ તૃતીકાદશ - મેષ-કુંભ, વૃષ–મીન, મિથુન-મેષ, કક–વૃષ, સિંહ-મિથુન, કન્યા-કર્ક, તુલા-સિંહ, વૃશ્ચિકકન્યા, ધન-તુલા, મકર-વૃશ્ચિક, કુંભ-ધન, મીનમકર. શ્રેષ્ઠતર દશમ ચતુર્થ –વૃષ–કુંભ કક-મેષ, વૃશ્ચિકસિંહ, મેક-તુલા, કેન્યા-મિથુન, મીન-યા .. ૩૦ Page #519 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ ] [ ભગવતીસૂત્ર સારસ ગ્રહ શ્રેષ્ઠ દશમ ચતુર્થ :~ મેષ-મકર, મિથુન-મીન, સિંહું–વૃષ, તુલા-ક, ધનન્યા, કુંભ–વૃશ્ચિક ઉપર પ્રમાણે રાશિઓના સ્વામીને પર સ્પર મિત્રતા તથા એકતા હેાવાના કારણે જ ગ્રાહ્ય છે. (૪) વૌરમાં અપવાદ :-- પિ પરસ્પર પચમ વ ત્યાજ્ય હાવા છતાં પણ ચક્રિ ધનિક એટલે મૂત્તિ ભરાવનારના વગ અલવાન હાય અને દેવોનો વર્ગ નિખલ હાય તા વગ દૌર પણ આપત્તિ જનક નથી. જેમ કે ગામતીપુરના ગ’ કે વર્ગમાં હાઈને ખીલાડી વર્ગ છે. પાર્શ્વનાથ ૫” વર્ગમાં હેાઈને ઉંદર છે. કે વગ થી ૫ વર્ગ પાંચમા હેાવા છતાં પણ અહી' ધનિકના વર્ગ જે ખીલાડી છે. તે ઉંદર કરતાં પણ ખલવાન હાવાથી ગ્રાહ્ય અનશે. વગેર્ગોના માલિક આ પ્રમાણે છે. અવના માલિક ૩ વના ચ વર્ગના . ૮ વર્ગના માલિક ત વર્ગના ૫ વર્ગના ૨ વના "" 99 99 99. ગરૂડે ખીલાડા સિહ શ્વાન ( કુતરૂ) સપ ઉંદર હરણ્ ગેડી ૫ વના 22 ઉપર પ્રમાણેના ચારે અપવાદો ધ્યાનમાં રાખીને પરસ્પર સુમેલની જમાવટ કરવી. Page #520 -------------------------------------------------------------------------- ________________ શતક–૫ મું ઉદ્દેશક-૫] [૪૬૭ | શુભ દિવસ, નક્ષત્ર, તારા, મૂહૂર્ત, લગ્ન નવમાંશ ચઢતે ઉત્સાહ વીતરાગ પ્રભુની પ્રતિષ્ઠા કરવી જોઈએ. - તે સમયે પ્રતિષ્ઠા કરનાર આચાર્ય, ઉપાધ્યાય તથા મુનિરાજને ચન્દ્રબળ હેવું અન્યન્ત આવશ્યક છે. તથા મૂર્તિ સ્થાપન કરનાર ગૃહસ્થને ગેચરમાં સૂર્ય તથા ચન્દ્રની શુદ્ધિ, તારા બળ અને ગુરુની શુદ્ધિ તેવી નિતાન્ત આવશ્યક છે. ગમે તેવા સારા મુહૂર્તી અને ગે પણ જે ગેચર પદ્ધતિને અનુકૂલ નહી હશે તે પ્રતિષ્ઠાપકને હાનિ થયા વિના નહી રહે. માટે ગમે તેવા સારા કાર્યોના મુહૂર્તો કઢાવતા પહેલા ગોચર શુદ્ધિનું – ધ્યાન અવશ્યમેવ રાખવું જોઈએ. ગોચરમાં ગુરૂ અશુદ્ધ હોય તો ૧૨ મહિને રાશિ બદલ્યા પછી જ સારા કાર્યો કરવા તેમજ ચન્દ્રબળે કનિષ્ટ હશે? તે ગમે તે રાજગરવિયાગ, અમૃત-સિદ્ધગ પણ ફળપ્રદ થશે નહી. તે રીતે સૂર્યની અશુદ્ધિ પણ નડ્યા વિના રહેશે નહી. માટે બધું સારી રીતે જોવડાવીને પછી પ્રતિષ્ઠા કરવી જોઈએ. આ પ્રમાણે જિનેશ્વર દેવની પ્રતિષ્ઠા સૌને માટે કલ્યાણપ્રદ હોય છે. હવે કઈ રાશિવાલા ગૃહસ્થને કયા ભગવાન શુભ, અતિશુભ, મધ્યમ તથા અશુભ રહેશે. તે કોષ્ટક દ્વારા સમજીએ. Page #521 -------------------------------------------------------------------------- ________________ ક૬૮] [ભગવતીસૂત્ર સારસંગ્રહ પ્રતિષ્ઠાપક તથા પ્રભુની રાશિને કહે સ્થાપક રાશિ વૃમિ ક સિં ક 1 વ ધ મ કે મી ૮ એક રાશિ ૧૬ ૨ ૩ ૧૫ ૫ ૬ ૭ - શુભ ૧૯ ૧૭ ૪ ૨૨ ૨૩ . ૨૧ ૨૪ ૧ ૧૧ ૧૨ ૧૩ ૯ ૨૦ ૧૪ ૧૦ ૧૮ બીજું બારમુ ૧૩ ૩ ૨ ૨ ૧૫ ૭ ૬ ૧ ૮ ૧૨ ૧૧ ૧૬ મદયમ ૧૪ ૪ ૧૭. ૨૩ ૨૨ ૯ ૨૦ ૧૯ ૨૨૨ ૧૮ - ૨૪ ૧૦ બીજું બારમુ ૨ ૧૬ ૧૫ . ૩ ૬ ૫ ૮ ૭ ૧૧ ૧ ૧૩ ૧૨ અશુભ ૧૭ ૧૯ ૪ ૨૨ ૨૩ ૨૦ ૯ ૧૪ . ૨+૧૨ ૨૧ ૨૪ - ૧૦ ૧૮ : ૩+૧૫શુભ ૩ ૧૩ ૫ ૩ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૧ ૨ - ૪ ૧૪ ૧૬ ૬ ૪ ૧૫ ૫ ૧૧ ૨ ૧૩ ૧૦ ૧૧ ૧૨ ૧૫ ૧૯ ૧૭ ૭ ૯ ૨૦ ૨૩ ૧૬ ૧૭ ૧૭ * * * *૧૮ ૨૧ ૨૨ ૨૩ ૧૦ ૨૨ ૧૮ ૧૯ ૨૦. . • : ૨ ૨૪ ૨૧ સામી પ્રીત ૧૧ ૫ ૬ ૭ ૨ ૧ ૧૧ ૫ ૬ ૭ ૨ ૧ અતિશુભ ૧૧ ૧૨ ૧૩ ૧૬ ૮ ૩ ૧૧ ૧૨ ૧૩ ૧૬ ૮ ૩ ૪-૧૦ ૨૦ ૧૪ ૧૯ ૧૭ ૪ ૨૦ ૧૪ ૧૯ ૧૭ ૪ ૧૮ ૨૩ ૧૮ ૨૧ ૨૨ ૨૧ ૧૦ ૨૨ ૨૩ ૨૪ Page #522 -------------------------------------------------------------------------- ________________ શતકરૂપ સુ ઉદ્દેશક-૫] સ્થાપક રાશિ મે ત્રુ મિ નવ પંચમ ૧ ૬ ૭ મધ્યમ ૫ ૧૧ ૨૩ ૯ ૨૦ ૧૮ ૨૨ ૨૪ +૫ નવ પંચમ અશુભ પ્રીતિષડષક ૮ મધ્યમ ૬+૨ સમ શુભ ૭+૩ ૧૨ ૧૩ ૧૪ ૧૮ મૃત્યુષડષક ૬ ૧ અશુભ ૨૨ ૯ ૬+૮ ૨૪ ૧૦ ૨૩ ૭ ८ ક સિ ક ગૃ ૮ ૧ ૧૦ ૯ ૧૭ ૭.૦ ૐ ૧૬ ૨૧ ૭ ૧૧ ૧ ૧૩ ૧૨ ૨૩ ૨૦ ૯ ૧૪ ૧૦ ૧૮ ૧૧ ૨૦ ૐ છે. ૧ ૧૧ ૧૨ ૯ ૨૦ *. જી ૩ ૧૫ ૫ ૪ ૧૨ ૧૩ ૧૪ ૧૮ ૮ ૧૨ ૧૧ ૧૬ ૧૩ ૨૦ ૧૯ ૧૪ ૨૧ ૧૮ ૧૭ ૧૯ ૨૧ ૨ ૧૬ ૧૭ - ૨ ૧૬ ૧૫ ૧૩ ૧૬ ૨ ૧૪ ૧૯ ૧૭ ૧૪ ૨૧ ૧૯ ૨૧ ૬ ૨૨ ૨૪ ૩ ર ૪ ૧૭ [ ૪૬૯ ગુજ્જુ મી ૭ . ૨૩ m ૩ ૧૫ ૪ ૩ ૧૫ ૪ ૩ ૬ ૪ ૨૨ ૨૪ ૫ ૧૫ ૫ ૫ . ૭ ૨૩ ૧ ૨૨ ૨૪ Page #523 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ ] [ભગવતીસૂત્ર સારસંગ્રહ અ૫-લાંબા આયુષ્યનું કારણ આ પ્રકરણમાં જેનું લાંબું-ટૂંકુ આયુષ્ય, ક્રિયાવિચાર, અગ્નિકાય, ધનુષ્યવાળા પુરુષની કિયા, નરયિકો આધાકર્માદિ આહાર, આચાર્ય-ઉપાધ્યાયનાં ભવગ્રહણો, મૃષાવાદીનું કર્મ–વગેરે બાબતો છે. સાર આ છે – જીવ ત્રણ કારણથી થોડું જીવવાના કારણરૂપ કર્મ બાંધે છે. પ્રાણને મારીને, ખોટું બોલીને અને તથારૂપ શ્રમણ બ્રાહ્મણને અપ્રાસુક અને અષણીય ખાન-પાન વગેરે આપીને. આથી ઊલટું પ્રાણને નહિં મારીને, ખોટું નહિ બોલીને અને તથારૂપ શ્રમણ વા બ્રાહ્મણને પ્રાસુક અને એષણીય ખાન પાનાદિ પદાર્થો આપીને લાંબા કાળ સુધી જીવવાના કારણ ભૂત કર્મને બાંધે છે. આમાં પણ ઉપરની ત્રણ અશુભ ક્રિયાઓ સાથે જે તથારૂપ શ્રમણ-બ્રાહ્મણની હીલણાં, નિદા, ફજેતી, અપમાન વગેરે કરવામાં આવે તે અશુભ રીતે લાંબા કાળ જીવવાના કારણભૂત કર્મ બાંધે છે અને પ્રાણને નહિં મારીને, ખોટું નહિં બેસીને તથારૂપ શ્રમણ-બ્રાહ્મણને પર્યું પાસી, મઝ, પ્રીતિકારક, અશન પાનાદિ આપવામાં આવે તે શુભ પ્રકારે લાંબુ આયુષ્ય ભેગવવાનું કર્મ બાંધે છે. ૭૨. જન્મેલે માણસ દુઃખી છે, તેમજ દુઃખની રાશી પણ હજારે પ્રકારની છે, જ્યારે સુખ અને તેના સાધને તે વિજલીના ચમકારા જેવાં ક્ષણભંગુર છે અમુક માણસ સુખના સાધનો હોવા છતાં પણ દુઃખી કેમ છે? લક્ષાધિપતિના ઘરમાં જ છેઃ ખાવા માટે શીરે છે, બદામ છે, પીસ્તા છે, કેશરીયા દૂધ છે, છતાં એ બે વર્ષને, પાંચ, પશ્ચીશ, વર્ષ થઈને જ કેમ મરી ગયે? ગર્ભમાં હતું ત્યારે જેની Page #524 -------------------------------------------------------------------------- ________________ શતક-૫ મું ઉદ્દેશક–૬] [૪૭૧ માતાએ દુધ મલાઈ, અને માલપુઆ ખાધા છે છતાં પણ ગર્ભસ્થ જીવ ગર્ભમાં જ કેમ મરી ગયે? માતાનું એક સંતાન બેરૂં, બેબડું, અને બુદધુ શાથી થયું? માતા પિતાના રાક ઘણા જ સારા હોવા છતાં પણ ફેમીલી ડેકટરની ઘણું જ કાળજી પૂર્વક સેવા પ્રાપ્ત થયેલી હોવા છતાં પણ જન્મ લેનારે બાળક લુલ, લંગડે કાળા રંગને શી રીતે થ? અને ભણતરમાં પો શાથી રહ્યો. જ્યારે બીજે બાલક બધી રીતે હુશીયાર શી રીતે બ? એક સરખી આકૃતિ અને જોડલાં રૂપે જન્મેલા બે બાળકમાં ચારિત્ર, પરાક્રમ, વિજ્ઞાન, વૈરાગ્ય, આરોગ્ય અને સંપત્તિમાં આકાશ પાતાળ જેટલો ફરક શા માટે છે? માતા પિતા અને ભણવાના સાધને એક સરખા હોવાં છતાં એક સંતાન દુરાચારી બને છે જ્યારે બીજો સદાચારી, એક માયકાંગલે બીજે બહાદુર, એક વૈરાગી બીજે લબાડ શા કારણે બને છે? પ્રતા૫, ઉદ્યમ સાહસ એક સરખા હોવા છતાં પણ એકસફળતાના સપન સર કરે છે. જ્યારે બીજો બાપની મુડી પણ નાશ કરી નાખે છે. સંસ્કૃત-પ્રાકૃત જેવી દેવી ભાષાને ભણેલે પણ દુરાચારી શા માટે? અને અંગ્રેજી ભાષાને જાણનારે સદાચારી શા માટે? _કાન, આંખ, નાક, મસ્તિષ્ક, હૃદય અને શરીરના સ્પેશ્યાલિસ્ટ ડેકટરે પણ બેરા, બબડા, બેડેલ, ગાંડ, ખરાબ હૃદય અને શરીરના શા કારણે થાય છે? દાંતના ડેકટરના પણ દાંતે અકાળે પડે છે, આંખના ડોકટરે પણ અંધ થાય છે. તેઓ પોતાના દાંત અને આંખના ડોકટરે પણ અંધ Page #525 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ ] [ ભગવતીસૂત્ર સારસ ગ્રહ થાય છે તેઓ પેાતાના દાંત અને આંખ કેમ મચાવી શકતા નથી ? પ્રત્યક્ષ રૂપે દેખાતી સંસારની આ વિચિત્રતાને હલ શી રીતે કરવી ? અને જ્યાં સુધી આ પ્રશ્નોના નિ ય ન થાય ત્યાં સુધી સભ્યજ્ઞાનમાં પણ અધૂરાપણુ રહેશે. ઈશ્વર તેા મહાદયાળુ છે. જીવ માત્રના પરમ મિત્ર છે, અને સ્વતઃ નિરાકાર એટલે શરીર વિનાના છે. તે શા માટે આવા ગારખ ધંધા કરવામાં બદનામ થાય? જીવાને ખધી રીતે દુઃખી જોઈને ભગવાનને જે ખાલકની જેમ મજા આવતી હાય તેા તે પરમાત્માની મહાનુભાવતા કયાં રહી ? દયાલુ માણસ તે સત્ર સુખ, શાંતિ અને સમાધિનુ' સર્જન કરનાર હેાય છે. પણ સંસાર તેવા દેખાતા નથી, કેમકે જીવમાત્રને સુખ થાડુ જ છે અને દુ:ખ અનત છે. પછી પરમાત્માની દયા, અને દયાલુતા કયાં રહી ? “મૃત્યુ પામેલે જીવ ઈશ્વરના દરબારમાં હાજર થાય છે, ત્યાં ધર્મરાજ તે જીવના પુણ્ય તથા પાપના લેખા જોખા જૂએ છે. અને પછી ન્યાય કરીને તે જીવાત્માને સુખ દુઃખ આપે છે અને તે સ્થાનકોમાં પટકે છે.” આવા સિદ્ધાન્તથી તે! ઈશ્વરની સત્તા કરતાં પણક સત્તાની અલવત્તાને નિ ય થાય છે. અર્થાત્ જીવાત્માએ જેવા કર્યાં કર્યાં હાય તેને અનુરૂપ જ ફળ ભાગવવા પડે છે. માટે જ ક`સત્તા સર્વોપરી છે. અન્યથા રાવણ સીતાજીનું હરણ કરી જાય છે. આની ખબર ભગવાન જેવા ભગવાન રામચન્દ્રને પણ કેમ ન પડી ? સંસારનું નિર્માણ કરનારા ભગવાને સાનાનું હર તેા બનાવ્યું નથી તેા આ સુવણુ મૃગ કયાંથી આવ્યા? Page #526 -------------------------------------------------------------------------- ________________ શતક-૫ મું ઉદ્દેશક-૬] [૪૭૩ ભગવાન પણ ભૂલ્યા અને સુવર્ણમૃગને લેવા માટે પાછલા દોડયા, તે શી રીતે બન્યું? રાવણ સાથે યુદ્ધ કરી લાખોકરડે માણસને મૃત્યુના ઘાટ ઉતાર્યા, જેને લઈને મરેલા માણસોની વિધવા બનેલી સ્ત્રીઓ, અને પુત્ર વિયેગમાં ઝૂરતી માતાઓને આખી જીન્દગી રેવું પડ્યું છે તે આવી બાળચેષ્ટા ભગવાને શા માટે કરી? કેઠાઓના યુદ્ધમાં અભિમન્યુને મૃત્યુ દર્શન કરાવીને નવી ઉગતી કલી જેવી “ઉત્તરાને વિધવાપણું અપાવવા માટેનું નાટક ભગવાને શા માટે કર્યું? આ અને આના જેવી બીજી બધી વાતને ધ્યાનમાં રાખ્યા પછી જ તુલસીદાસજીએ રામાયણમાં લક્ષમણજીના મુખે સાચું જ કહેવરાવ્યું છે કે-“વિશ્વ પ્રધાન વર્મ ની राखा जो जस करही वो तस फल चाखा" । कमणो हि प्रधानत्व किं कुर्वन्ति शुभाग्रहाः । वसिष्ठदत्तलग्नाऽपि रामः प्रत्रजितो वने ॥ અને ભવ ભવાન્તરના પેગી ભતૃહરિએ તે રંગૈ નમઃ મળે' એમ કહી હાથ ઝાટકી નાખ્યા છે. " - ઈત્યાદિક બાબતેને જોયા પછી જીવ માત્રને સુખ દુઃખ દેનાર તેના પિતાના કરેલા કર્મો જ છે, બીજે કેઈપણ નથી માયા વશ બનેલે આ મૂઢાત્મા ફરી ફરીથી કર્મો કર્યા કરે છે અને ફરી ફરીથી ભગવે છે. ભગવતીસૂત્રમાં પ્રશ્ન આવા પ્રકાર છે. Page #527 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪] [ભગવતીસૂત્ર સારસ ગ્રહ જીવા એવા કયા કર્યાં કરે છે જેનાથી આયુષ્યની મર્યાદા ટૂંકી થાય છે એટલે કે નાની ઉંમરમાં જ મૃત્યુના મહેમાન બને છે? જવામમાં અનન્ત જ્ઞાનના સ્વામી ભગવતે ફરમાવ્યું કે:૧. જીવહિંસા કરવાથી. ૨. જૂઠ્ઠું ખેલવાથી. ૩. શ્રમણને અપ્રાસુક અને અનેષણીય; આહાર પાણી દેવાથી, ઉપરના ત્રણે કારણેાને લઇને જીવાત્મા અલ્પાયુષી થાય છે. જીવહિંસા :–હિંસ ધાતુ પરથી પરજીવને મારવાના અ માં હિં...સા, હિં, અને હિંસક શબ્દો બને છે. એટલે કે પાતાથી અતિરિક્ત ખીજા જીવને મારવું તે હિંસા, મારવા માટે પુરુષાર્થ કરવા તે હિસ્ર ક અને મારનાર હિં...સક કહેવાય છે. આના વિશાળ અર્થ આ પ્રમાણે છે:૧. દ્વેષવશ બીજાના પ્રાર્થેાને હનારા હિંસક છે. ૨. દ્વેષવશ બીજાની વૃત્તિએને તેડનાર હિંસક છે. ૩. દ્વેષ તથા રાગ વશ સ્વસ્રી સિવાય બીજી સ્ત્રીના. શિયળ અર્થાત્ સતીત્વને ભ્રષ્ટ કરનાર હિંસક છે. ૪. ભાગાસકત બનીને ક્રુરતા પૂર્વક શૈથુનકના રાગી. હિં*સક છે, મહાહિંસક છે. ૫. મૈથુન કર્માંસક્ત ખનીને ગભંગત જીવના ખ્યાલ કર્યાં વિના મૈથુન સેવવાના ભાવ રાખવા તે ભયંકર હિંસા છે. Page #528 -------------------------------------------------------------------------- ________________ શતકરૂપ મુ. ઉદ્દેશક ૬ ] [ ૪૭૫ : ૬. ખીજાઆની રોટી, બેટી, અને વ્યાપાર છીનવી લેવા,તે પણ હિંસા છે. ૭. ખીજાના મમ ઉઘાડવા, ખાટી સાક્ષી દેવી... અને બીજાની ચારી કરવી તે હિંસા છે. ૮. ખાટા વ્યાપાર, સેળભેળ, ૧૫ કર્માદાનરૂપ વ્યાપાર કરવા તે હિંસા છે. ૯. અને પરજીવને જે કારણથી આપણે પીડા કરીએતે પણ હિંસા છે. ૧૦. માન્તર જીવનમાં કાષાયિક ભાવ પણ હિંસાને આમંત્રણ આપે છે. કષાય તથા પ્રમાદ, વશ આપણે જે જીવની હિંસા કરીએ છીએ. તે મરનાર, દુઃખી બનનાર જીવે, શિયલ . ખંડિત સ્ત્રી, અને જાનવરા આપણને શ્રાપ દીધા સિવાય રહે તેમ - નથી કેમકે મરનાર જીવ મારનારના શત્રુજ મને છે. ગાલી દેનાર માણસ ગાલી ખાનારના શત્રુ બને છે, કીડી, માડી, માંકડ, જૂ, આદિ ક્ષુદ્ર જીવેાના મારનાર પણ મરનારા તે . જીવાને શત્રુ બને છે. આ પ્રમાણે મીજા જીવેાના શત્રુ ખનવુ એજ મહાદુ:ખ છે. શત્રુભાવના ફળાદેશ પ્રાયઃ કરીને શ્રાપમાં પરિણમે છે. . ધર્મશાળા, પાણીની પરબ ઈત્યાદિક સ્થાનેા બનાવતા. પહેલા ત્યાં કાઇના શિયળ તેા લુંટાશે નહીં ? કબૂતર, મેર, ચકલા વગેરે જાનવરા વિના માતે ખીલાડી, કૂતરાના હુમલાથી : મરશે તેા નહી ?” આવા ખ્યાલે વિવેક પૂર્વક પહેલા કરવાં. જેથી આપણા પૈસા કોઈના પણ પાપ કર્મનું કારણ મનવા - Page #529 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬] [ભગવતીસૂત્ર સારસંગ્રહ પામે નહી. શિયળ ખંડિત સ્ત્રીને જ્યારે ધર્મનું ભાન થાય છે ત્યારે જે સ્થાનમાં શિયળ ખંડાયું છે તે સ્થાન, તેને માલિક, અને શિયળ ખંડિત કરનાર પુરુષ, આ ત્રણે તેના દુશ્મન બનશે. કેમકે તે સમયે તેના મુખમાંથી ઉદ્ગારે નિકળશે કે - “ભાડમાં જાય તે ધર્મસ્થાન જ્યાં મારૂં શિયળ લુંટાણું.” સત્યાનાશ જાએ આ માણસને જેના કારણે મારી આ દશા થઈ. “પરમાત્માએ તેમને મૂંગે રાખે છે તે સારૂ થાત જેથી મારે જેલમાં જવું ન પડત.”, - ઈત્યાદિક શ્રાપથી ભરેલા શબ્દોની અસર જ્યારે આપણા જીવનમાં સર્જન પામશે ત્યારે પૂર્વભવના હિંસક જીવનમાં લીધેલા શ્રાપ, દુઃખોના પહાડો રૂપે જ્યારે સામે આવશે. ત્યારે આપણને હેરાન હેરાન કરી મૂકશે. ઘણા શ્રાપના ભારથી દબાઈ ગયેલા માનવે જ આપણા માટે ઉદાહરણરૂપે પ્રત્યક્ષ છે. માટે ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું કે “હિંસક જીવન શાપ છે, અને અહિંસક જીવન આશીર્વાદ છે.” હિંસક માણસ આવતા ભવને માટે અલ્પાયુષ્યને સ્વામી થશે. કેમકે શાપગ્રસ્ત માનવ સુખને ભેગવી શકતે નથી. ૨. જૂઠું બોલનાર પણ અલ્પાયુષી થાય છે. કેમકે જૂઠ અને હિંસાને ઘનિષ્ઠ સંબંધ છે. હિંસક માણસ જૂઠ બોલનારે જ હોય છે અને જૂઠો માણસ હિંસક જ હોય છે. - હિંસક માણસની ભાવલેશ્યાઓ જેમ ખરાબ હોય છે, તેમ જૂઠ બેલનારની પણ લેશ્યાઓ ખરાબ જ હોય છે, અને તેમ થતા કૃષ્ણ, નીલ અને કાપાત લેશ્યા જેના રંગે Page #530 -------------------------------------------------------------------------- ________________ શતક–૫ મું ઉદ્દેશક-૬] [૪૭૭ સ્વભાવે જેવા જ અધ્યવસાયે એ આત્મામાં થયા વિના. રહેતા નથી. માટે આ માણસ સમ્યક્ત્વને મેળવી શકવા. સમર્થ નથી બનતે. સમ્યકત્વને પવ, તેજે અને શુકુલ વેશ્યા સાથે સંબંધ છે અને જૂઠ વ્યવહારને માલિક આ વેશ્યાઓમાં. ટકી શકતું નથી. - માયાવી માણસ પણ હિંસક એટલા માટે છે કે માયાપ્રપંચને જૂઠ સાથે સીધો સંબંધ હોય છે, માટે જ અનુભવીઓ કહી ગયા છે કે : “સમકિતનું મૂળ જાણીએ રે, સત્ય વચન સાક્ષાત; સાંચામાં સમકિત વસે રે, માયામાં મિથ્યાત્વરે પ્રાણી.” ' અર્થાત સમ્યકત્વની પ્રાપ્તિમાં મૂળ કારણું સત્ય વચન જ છે. આચારાંગ સૂત્રમાં ભગવાને ફરમાવ્યું છે કે “સન્ન મચ” સત્ય જ પરમાત્મા છે. કેમ કે જીવનના સત્યાચરણમાં ભગવાનને વાસ છે. સત્ય ભાષા જ અહિંસક ભાષા છે, માટે સત્યને છોડીને બીજા ભગવાનની કલ્પના કરવી. એ કેરી કલ્પના જ છે, જીવનની વૃત્તિમાત્ર તથા પ્રવૃત્તિ માત્રમાં સત્યતા એટલે કે અસત્યતા કે મૃષાવાદને ત્યાગ આવ્યા સિવાય માણસ અરિહંત બની શકતા નથી. અરિહંત પદમાં બાધક જાતિમદ, કુળમદ, જ્ઞાનમઃ. સંપ્રદાયવાદ, ક્રિયાવાદ અને વિતંડાવાદ- આદિ મુખ્ય છે. કેમ કે આમાં અસત્યતાને અંશ આવ્યા વિના રહેલ નથી. એ મદન અને વાદને માલિક ગમે તે તપસ્વી અને ત્યાગી હાઈ શકે છે પણ આત્મશુદ્ધિનું લક્ષ્ય સિદ્ધ કરી શકે તેમ નથી. - ' Page #531 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ ] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ આ જ વાતને ભગવંત શ્રી હેમચન્દ્રાચાર્યજીની સાક્ષી આપી દઈએ “જ્ઞાનવાવિયોમૂઢ સત્યમેવ વત્તિ ” એટલે કે જ્ઞાન અને ચારિત્રનું મૂલ જ સત્ય વચન છે અને ભગવાન ભાષ્યકારના વચનને અનુવાદ કરીને કહીએ તો જ્ઞાન સાથે સમ્યગૂ-દર્શનનું પણ ગ્રહણ સમજી લેવાનું છે. સમ્યગ્ગદર્શન વિના સમ્યજ્ઞાન અને ચારિત્ર નથી, માટે ત્રણે રત્નોની પ્રાપ્તિનું મૂલ સત્ય વચન જ છે. જ્ઞાનવિષ્ય ” જ્ઞાનમાં દર્શન પણ લેવું અને ચારિત્ર (કિયા) એટલે સત્ય ધર્મ લે. - સત્ય જીવન વિના ચારિત્રની આરાધના અધૂરી છે, સાવ અધુરી છે. કેમ કે અહિંસા ધર્મથી આરાધના માટે જ બીજા વતેને પાળ (વાડ) તરીકે અનિવાર્ય રૂપે માન્યા છે એમાં પણ સત્યવ્રત જે તૂટી જાય તો બીજા વ્રતે શી રીતે ટકશે? એક બાજુ સંસારભરના પાપ અને બીજી બાજુ અસત્ય ભાષણનું પાપ. એ બંનેની સમાનતા જે કરવી હોય તે અસત્યનું પાપ સૌથી વધારે અને પ્રતિકાર વિનાનું પાપ છે.” . || આ બધી વાતનું ધ્યાન રાખીને દિવ્ય જ્ઞાનના સ્વામી ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું કે અસત્ય બોલનાર અલ્પાચુકી હોય છે. જીવનમાં “આત્મધર્મ” ની પ્રાપ્તિ જે થઈ ગઈ હોય તે સંસારના કેઈ પણ પદાર્થને માટે તે ભાગ્યશાળીને જુઠ બોલવાનું રહેતું નથી. . . ' ' આત્મધમી જીવ આડંબર વિનાનો જ હોય છે, કેમ કે આડંબર ભર્યા જીવનમાં જૂઠ, પ્રપંચ, માયામૃષાવાદ, Page #532 -------------------------------------------------------------------------- ________________ શતક– પમ ઉદ્દેશક ૬ ] [૪૭૯ પરપરિવાદ, અભ્યાખ્યાન, રતિ અતિ, અને છેવટે પરિગ્રહ —ની માત્રા પ્રકારાન્તરે પણ વધતી જ જાય છે અને જેમ જેમ પરિગ્રહ વધે છે. તેમ તેમ શબ્દ, રૂપ, રસ, ગધ અને સ્પશના ભાગોનું રાગપૂવ ક સેવન હાય છે, અને પ્રચ્છ ન્નપણે પણ શબ્દાઢિ પ્રત્યેની ભાગ લાલસા ભાવ મૈથુન જ કહેવાય છે ૮ सहा रुवा रसा गंधा, फासाणं पवियारणा મેદુળફ્સ....” અસત્યભાષી, અસત્યાચરણી, અસત્યવ્યપારી અને વ્યવહારી માણસ પેાતાના વ્યકિતત્વના દુશ્મન હાય છે, અને જે પેાતાના દુશ્મન હાય છે તે પૂરા સંસારને પણ દુશ્મન ખને છે અને તેમ થતાં તેના પેાતાના જીવનમાં વૈર–ઝેર, કલેશ-કંકાસના માધ્યમથી તે ભાગ્યશાલી ઘણા જીવાને શત્રુ બનશે અને આવતાં ભવમાં અલ્પાયુષી જ થશે. ૩ અલ્પાયુષી થવામાં ત્રીજું કારણ ફરમાવતા ભગવાને કહ્યું કે: પંચ મહાવ્રતધારી મુનિરાજને જે કાઈ પણ ‘અપ્રાસુક અને અનેષણીય આહાર-પાણી વગેરે પદાથે આપે છે તે પણ બીજા ભવામાં અલ્પાયુષી થશે. ગુણુ અને ગુણીના સંબંધ અનાદિ નિધન હોય છે. સ્વા વશ, લાભવશ, માયા અને દેવગતિના સુખે, મેળવવાની ઘેલછાવશ માસ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ ચારિત્રાહિ ત્રણે ગુણાની અવહેલના કરે છે અને તે દ્વારા ગુણી પુરૂષાની પણ અવહેલનાના ભાગીદાર થાય છે અથવા ત્રણે ગુણાના ધારણ કરનારા ગુણવતાની નિંદા તિરસ્કાર કરીને ત્રણે રત્નાની અશાતના કરે છે. સ્વાર્થવશ બનેલા. આત્મા સમ્યગૂદશનાદિ ગુÈાના વિકાસ પ્રત્યે બેદરકાર હાવાથી ગુણાના ધારક પ્રત્યે માહત્ય અને Page #533 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦] [ભગવતીસૂત્ર સારસંગ્રહ છે અને મહા બનેલો માણસ ભક્તિમાં અતિરેક કર્યા વિના રહી શકે તેમ નથી, એક જ આચાર્ય તેમના સાધુ સાધ્વીઓ માટે રસોડા ખોલીને બીજા સંઘાડાના સાધુઓની માનસિક અવહેલનાને કર્મનિર્જરા સાથે સંબંધિત કરવી એ મોટામાં મેટી ઉત્સુત્ર પ્રરૂપણ છે. પણ મેહાધે માણસ સમ્યગજ્ઞાનથી હજારે કેશ દૂર હોય છે. તેથી તેની પરવા તે કરી શકે તેમ નથી. - લોભવશ બનેલે આત્મા મુનિરાજની ભક્તિમાં પોતાને વ્યાદિકને લાભ ઈરછનારો હોય છે, તેથી લોભાબ્ધ બનેલ આત્મા તે તે મુનિરાજના સમ્યગુદર્શનાદિને પણ હાનિ પમાડે તેવી ભક્તિ કરવા માટે તૈયાર રહેશે. માયાવશ બનેલે આત્મા મુનિરાજે તથા આચાર્ય ભગવંતોનું સાન્નિધ્ય અને સામીપ્ય એટલા માટે ઈ છે કે જેનાથી આચાર્ય ભગવંતની કૃપાથી “હું ટ્રસ્ટી બની જાઉં, થોડા પૈસા વાપરીને પણ મટે યશ મેળવી લઉં. સમાજની ઘણી સંસ્થાઓમાં મારું સ્થાન સ્થિર થઈ જાય.” જેથી મારા વ્યવહારને વધે ન આવે. આ પ્રમાણેના માયાન્વને સમ્યગુદર્શનાદિ ગુણોના વિકાસ સાથે કંઈ પણ લેણાદેણી હતી નથી અને સ્વર્ગાદિ સુખેને માટે કરાતી ભક્તિમાં વિવેક હેતે નથી. વિધિવિધાન સચવાય પણ આત્મા ગુણની પ્રાપ્તિમાં બેદરકાર હોવાથી સ્વર્ગ સિવાય બીજું કંઈ પણ મેળવી શકાતું નથી. આ પ્રમાણે ત્રણે ગુણોની વફાદારી વિનાનાં ભાવ-ભક્તને ગુણોના સ્વામિઓને પણ આંન્તર જીવનના વિકાસમાં સહાયભુત થઈ શકતો નથી પરિણામે આ ક્ષણે ગુણને મલિન કરતે અને કરાવતે ભક્ત પિતાના અંગત વાર્થ માં આવીને ત્યાગ કરવા ગ્યપદાર્થોને ત્યાગ કરતે નથી Page #534 -------------------------------------------------------------------------- ________________ [૪૮૧ . શત૫ ઉદ્દેશક-૬] અને સ્વીકાર કરવા ચોગ્ય તત્ત્વોથી હજારે કેશ દૂર રહે છે. પંચ વ્રતધારીના મહાવ્રતમાં દોષ લગાડનાર શ્રીમત, યુવા, સ્ત્રી, સ્વાથી આદિ ગમે તે હશે તે અશુભ કર્મોને જ ઉપાર્જન કરશે. અને આવતા ભામાં અલ્પાબ્યુયને માલિક થશે. અથવા દીર્ધાયુષ્યમાં પણ દીનતા, દરિદ્રતા, કલેશ અને વૈરમય વાતાવરણને ભેગવનારે બનશે. ! અપ્રાસુક એટલે દેવા પદાર્થ સચેતન હોય અથવા લેનારની ચેતનાને વાંધો આવે તે હોય તે ભેજન, પાન, વસ્ત્ર, આદિ પદાર્થ અપ્રાસુક છે. અને અનેષણય એટલે અકલ્પનીય છે. જે સાધુતાને, સંયમને, વીતરાગતાને, તથા મૈત્રીભાવને ન કપે અર્થાત જેનાથી સ્વાધ્યાય પ્રેમી સાધુ સ્વાધ્યાયમાંથી ખલિત થાય, વૈરાગ્યવાન આત્મામાં મેહની ચેષ્ટા ઉત્પન્ન થાય, ત્યાગીના આન્તર અને બાહ્યત્યાગમાં વધે આવે અને મૈત્રીભાવમાંથી નિકલીને, સાધકના આત્માને કલેશ થાય તેવા પદાર્થો અને વાતાવરણ પણ અષણીય છે. - સાધુઓના દ્રવ્ય અને ભાવ પ્રાણને જોખમ કરે તેવી ભક્તિ અનેષણય છે. કડવી તુંબડીનું પ્રતિદાન કરવાવાલી બાઈનું ઉદાહરણ આપણી સામે છે. અલ્પાયુષ્યતા એટલે? : આંખના પલકારે મરનારા જીવની અલ્પાયુષ્યતા અહીં માન્ય નથી પણ અમુક અપેક્ષાએ આ માણસ થોડું જીજેમકે ભરયુવાનીમાં મરનારને જોઈને આપણે કહીએ છીએ કે “આ માણસે પહેલાના ભાવમાં હિંસા કરી હશે? બીજું કંઈ પણ અશુભ કર્યું હશે ? અથવા વ્રતધારી મુનિઓને નડી ખપતી ૩૧ Page #535 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨] [ભગવતીસૂત્ર સારસંગ્રહ વસ્તુનું દાન કર્યું હશે ? જેને લઈને આ ભેગી માણસ ટૂંકુ આયુષ્ય ભેગવીને મર્યો. ' આ સૂત્રના બીજા ટીકાકાર તે એમ કહે છે કે-મુનિરાજોના ગુણે તરફ પક્ષપાતી બનીને છકાયને આરંભસમારંભ કરે તે પણ આવતા ભવે અલ્પાયુષ્યને મેળવશે. અહીં પક્ષપાતને અર્થ આ છે કે એ ભાગ્યશાલીને “મુનિ પદ” પ્રત્યે રાગ નથી. પણ અમુક જ આચાર્ય અને તેમના શિષ્ય પ્રત્યે જ રાગ હોય છે, તેમની ભક્તિ માટે રસોડા ખોલવા, તેમને માટે અમુક વસ્તુઓ બનાવવી અને વહેરાવવી તે આરંભ જ છે. પક્ષપાતીનું અધઃપતન નિશ્ચિત હોય છે, આકાશમાં ઉડનારા પંખીની પાંખ (પક્ષ)ને પાત થતા તે ઉડી શકતું નથી. તેવી જ રીતે મેક્ષના પ્રેમીને અઢી દ્વીપમાં રહેનારા આચાર્ય ભગવંતે, ઉપાધ્યાય ભગવંતા. અને મુનિરાજે પ્રત્યે અનહદ ભકિત જ હોવી જોઈતી હતી પણ મેહકમમાં અંધ બનેલાને તેમ થતું નથી, માટે જ એકના પ્રત્યે રાગ અને બીજાના પ્રત્યે હાડોહાડ વૈર તથા શ્રેષ હોય છે. તેથી તે સાધક અશુભકર્મોને જ ઉપાજક હોય છે. આ ચાલુ સૂત્રથી સર્વથા વિરુદ્ધ સૂત્ર આ પ્રમાણે છે:- પ્રા – હે ભગવન ! શ્રમપાસક શ્રાવક મુનિરાજોને અમાસુક અનેષણીય દાન આપે છે તેને શું થાય? ઉત્તર ગૌતમ! તે ગૃહસ્થને ઘણી નિજા થાય છે અને પાપકમડું બાંધે છે દેખાતી રીતે બને સૂત્રમાં વિરોધાભાસ છે, પણ અહીં સમજવાનું છે કે “જે મુનિ સર્વથા સંથારાવશ હેય, બીજી રીતે નિવહન થતું Page #536 -------------------------------------------------------------------------- ________________ શતક–૫ મું ઉદ્દેશક-૬ ] [ ૪૮૩ ન હોય તે તેવા આતુર મુનિને ધ્યાનમાં રાખીને જ આ વાત છે, પણ તન્દુરસ્ત, થોડા ઘણા પણ ચાલી શકે તેવા મુનિની અપેક્ષાએ આ વાત નથી. પ્રશ્નની સમાપ્તિમાં મુનિરાજને અપેક્ષામાં રાખીને તૈયાર કરેલા આહારને લઈને ગૃહસ્થને પ્રાણાતિપાત અને મૃષાવાદ આ બંને પાપ લાગે છે. સૌથી પહેલા આરંભ કર્યો એટલે જીવહિંસા થઈ, પછી સાધુમહારાજ ગોચરી આવે અને ગૃહસ્થને પૂછે છે કે “ઓ કોના માટે બનાવ્યું છે? ત્યારે પક્ષાંધ ગૃહસ્થ કહેશે કે આ તો અમારા માટે બનાવ્યું છે, માટે તમને ખપે છે. આપ વહેરી લે. આમ કહીને વહેરાવનાર જૂઠું પણ લે છે અને આવતા ભવને માટે અશુભ કર્મોને બાંધે છે. જ્યારે શુભ ભાવનાથી, ગુણ ગ્રાહક બનીને જે ભાગ્યશાલી સાધક અહિંસા ધર્મ, સત્ય ધર્મ અને મુનિરાજોને નિર્દોષ તથા કલ્પનીય આહાર પાણી આપે છે તે આવતા ભવને માટે લાંબા આયુષ્યનું કર્મ બાંધીને દેવગતિના સુખને ભગવશે. આ વિચિત્ર સંસારમાં દીઘાયુષ્ય ભેગવનારા છે પણ ઘણી રીતે દુઃખી જોવાય છે તે શા કારણે? જવાબમાં ભગવાને ફરમાવ્યું કે તથાવિધ મુનિરાજે ને હીલનાદિ પૂર્વક દાન આપવાનું ફળ આ છે. ૧. હીલન એટલે ગોચરી માટે આવેલા મુનિની . જાતિ, કુલ, ગુણ, અવગુણને ઉઘાડા કરીને તમે તે હલકી જાતિના છે” તમે તે. આવા ધંધા કરે છે કે તમારી મામ દાની ક્સાહી નથી. આવામા જાન આપતો ય છે અને નિરજની હીલના કરો જય છે Page #537 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪] [ભગવતીસૂત્ર સારસંગ્રહ ૨. નિંદન એટલે મુનિરાજેની મનથી નિંદા કરવી એટલે “તમે તે આવા છે અને તમે તેવા છે: “શું કરીએ મહાવીર સ્વામીને વેષ પહેર્યો છે એટલે તમને ગૌચરી આપવી પડે છે. બાકી તે તમને આપવા જેવું નથી. ૩. ખિંસન એટલે કે ઓટલે બેસીને કે બીજે કયાંય બેસીને, ઉભા રહીને લોકેની સમક્ષ સાધુ મહારાજની નિંદા કરવી તે ખ્રિસન છે. માનવ એટલે બધે અજ્ઞાની હોય છે કે પૌષધ લઈને બેઠા પછી, માળા ગણતાં ગણતાં પણ બીજા પૌષધાલાઓની સમક્ષ, બીજા સાધુ મહારાજોની તથા બીજી સંઘાડાઓની તથા બીજા ગચ્છના મુનિરાજોની અવહેલના કર્યા જ કરે છે અને પિતાનાં પૌષધ કંલકિત કરે છે. ૨૪ કલાકનું પૌષધ અને ૨ ઘડીનું સામાયિક કરનારા અજ્ઞાનીઓ જ પોતાનું પૌષધ અને સામાયિક ૩ર દોષથી ખરડાઈ નાખે છે. જે ગૃહસ્થને માટે ભયંકર પાપ છે. ૪. ગહણ એટલે કે મુનિરાજોની સામે જ તેમની નિંદા કરવી ગઈ છે. - પિતાની જાતને જ જૈન ધર્મના રસિયા. માનનાર કેટલાએ શ્રીમંતેને તમે સાંભળ્યા છે? તેઓ એમ કહે છે આ ફલાણા આચાર્ય જેવા તે મારા છપ્પન ઈચના કેટના ગજવામાં કેટલાએ પડયા રહ્યા હોય છે “આવા તે આચાર્ય હોતા હશે? ઉપાધ્યાયે એના ઘરના રહ્યા?” અમને તે અમારા પિળના, પાડાનાં, ઉપાશ્રયના મુનિઓ જ ગમે છે. બીજાઓ પાસે પૌષધ, પ્રતિક્રમણ અને કરેમિ ભંતે ઉચ્ચરવામાં અમારા સમ્યકૃત્વને ભાગો લાગે છે ધન્યવાદ છે આ Page #538 -------------------------------------------------------------------------- ________________ શતક-૫ મું ઉદ્દેશક-૬] | [૪૮૫ કરિયાણાના વેચનાર ગૃહસ્થનું કોઈ માણસ કરિયાણું ચોરી જાય, તો તે કરિયાણાનું ગવેષણ કરનારને આરભિકી, પારિગ્રહિકી, માયા પ્રત્યાયિકી અને અપ્રત્યાખ્યાનિકી કિયા લાગે, પણ મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા કદાચ લાગે અને કદાચ ન પણ લાગે. ગષણ કરતાં એ ચેરાયેલું : કરિયાણું પાછું મળી જાય, ત્યાર પછી તે બધી ક્રિયાઓ પ્રતનુ થઈ જાય છે. એક ગૃહસ્થ કરીયાણું ખરીદયું અને તેનું બહાનું આપ્યું, પણ તે ખરીદેલું કરીયાણું લઈ જવાયું નથી, બિચારા ભાગ્યશાલીઓને જે પોતાની જાતને સમ્યક્ત્વી માનીને બીજાઓને મિથ્યાત્વી માની બેઠા છે. બસ ! આવા જ વસ્તુતઃ ભયંકરમાં ભયંકર કમેં–પાપને બાંધીને આવતા ભવને બગાડી મૂકે છે. - માટે જ ભગવતીસૂત્ર કહે છે કે માનવ ! એ માનવ ! તુ વ્યક્તિવિશેષને રાગી બનવા કરતાં અરિહંતપદને, સિદ્ધપદને; આચાર્યપદને, ઉપાધ્યાયપદને અને સાધુપદને રાગી બનજે, જેથી તારું કલ્યાણ થશે અને સમાજને પણ અદ્ભુદય થશે.” ૫. અપમાન એટલે કે મુનિરાજે પ્રત્યે વિવેકપૂર્વક નહીં વર્તવું. આ પાંચ પ્રકારે જીવે અજ્ઞાન, માયા તથા મોહને વશ બનીને આવતા ભવને માટે પોતે જ પોતાના દુશ્મન બને છે. યદ્યપિ દાનના પ્રભાવથી લાંબું આયુષ્ય મેળવશે તે એ ગૃહસ્થાશ્રમમાં ઘણા દુઃખ, આર્તધ્યાન, મારામારી, બેલાચાલીપૂર્વક રીબાતા રબાતા મમ્મણ શેઠની જેમ જીવન પુરૂ કરશે. Page #539 -------------------------------------------------------------------------- ________________ [ભગવતીસૂત્ર સારસંગ્રહ આવી અવસ્થામાં તે વેચનાર ગૃહપતિને તે કરિયાણાથી આરંભિકીથી લઈને અપ્રત્યાખ્યાનિકી ક્રિયા સુધીની ક્રિયા લાગે અને મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા કદાચ લાગે કે ન પણ લાગે. અને ખરીદ કરનારને તે બધી ક્રિયાઓ પ્રતનું હોય છે. અને જે તે કરિયાણું ખરીદ કરનારે પિતાને ત્યાં આપ્યું હોય તે મોટા પ્રમાણુવાળી ચારે ક્રિયાઓ લાગે તેમાં પણ જે તે મિથ્યાદષ્ટિ હોય તે મિથ્યાદશનપ્રત્યયિકી કિયા લાગે. મિથ્યાદષ્ટિ ન હોય તે તે ક્રિયા ન લાગે. પર ૭૩. બે વ્યક્તિઓમાંથી કેટ કેટલી ક્રિયાઓને માલિક છે? તે માટેના આ પ્રશ્નોત્તર છે. ૧. જેને ત્યાંથી કંઈ પણ ચોરાઈ ગયું છે તે. ૨. ચોરનાર માણસ. નાની–મોટી, મૂલ્ય-અમૂલ્ય કઈ પણ વસ્તુ-પદાર્થ માટે રાગ તેના માલિકને હોય છે અને તે રાગને વશ થઈને તે વસ્તુ ચેરાઈ ન જાય તે માટે ૨૪ કલાક તેને જીવ ત્યાં જ ચૂંટેલે હોય તે સ્વાભાવિક છે કેઈ કારણે અમુક વસ્તુ પિતાના હાથે જ કયાંય મૂકાઈ જવાથી અથવા મશ્કરી તથા Àષવશ થઈ બીજો કઈ પણ માણસ તે વસ્તુને ઉપાડી જાય ત્યારે તે વસ્તુના માલિકના હૃદયમાં એટલે બધે આવેશ આવે છે કે, જેનાથી બધાય કામે છેડીને પણ તે વસ્તુને ગોતવા માટે આકાશપાતાળ એક કરી નાખે છે, આર્તધ્યાન પુષ્કળ વધી જાય છે. બેબાકળ થઈને આમતેમ ફેંદા ફેંદી કરી નાખે છે. તે સમયે તેને જીવાત્મા: ૧. આરંભિકી ક્રિયાને લઈને આમતેમ ગમનાગમન કરવાવાલે થાય છે. માટે આરંભિકી ક્યા લાગે છે. ' Page #540 -------------------------------------------------------------------------- ________________ શતક-૫ મુ ઉદ્દેશક-૬] [૪૮૭ r ર. પારિગ્રહિકી એટલે ખેાવાયેલી વસ્તુના પરિગ્રહ પ્રત્યે સમતાવાલે હાવાથી “ હાય’ મારી ફલાણી વસ્તુ કાં ગઈ ? આવી લેફ્સા થવાથી આ ક્રિયા પણ લાગે છે. ૩. માયાપ્રત્યયિકી વસ્તુમાત્રની માયા એટલી બધી હાય છે કે જેનાથી આ ક્રિયા લાગે છે. ૪. અપ્રત્યાખ્યાનિકી—ખાવાયેલી વસ્તુ પ્રત્યે કાઈ પણ જાતનું પ્રત્યાખ્યાન ન હેાવાથી તેના માલિકને પરિગ્રહસ જ્ઞાને લઈને આ ક્રિયા લાગે છે, ૫. મિથ્યાત્વદર્શન પ્રત્યયિકી-સમ્યક્ત્વ સ્પર્શેલે ન હાય તેા આ ક્રિયા પણ લાગુ પડે છે. અન્યથા નહીં. આ પ્રમાણે એક વસ્તુ ચારાઈ ગયા પછી, પાછી ન મલે ત્યાં સુધી આ જીવાત્મા ભારે આત ધ્યાનમાં પડી જવાથી ઉપરની પાંચે ક્રિયાઓને સંભવ હાય છે, અને તેજ સમયે ચારનારને ખ્યાલ આવી જાય તેા કદાચ રૌદ્ર ધ્યાનમાં પણ પ્રવેશ કરતા વાર લાગતી નથી, તેથી ખેાવાઈ ગયેલી વસ્તુ તેના માલિકને માટે સંકટ સાથે. કાચ મેાતને માટે પણ થઈ શકે છે. અને દુર્ગાંતિનું પણ કારણ બની શકે છે. અને તપાસ કરતાં જ્યારે પણ તે વસ્તુ પાછી મલી જાય છે ત્યારે તેના જીવ થાલે પડે છે, આત ધ્યાન ઓછુ થવા લાગે છે, પેાતાની જ ભૂલ હાય તે અસાસ, પશ્ચાત્તાપ થતાં જ આંધેલા ક્રમમાં પાછા ખસતાં પણ જાય છે. હવે આપણે થાડું ચારનાર માટે પણ વિચારીએ :-- (૧) વસ્તુના માલિકની મશ્કરી કરવાની ભાવનાથી પણ ચારી કરાય છે. Page #541 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ ] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ | (૨) ષવૃત્તિમાં આવીને પણ સામે વાળાની વસ્તુની ચારી કરાય છે. - (૩) વસ્તુ લેવાની ભાવના ન પણ હોય તો એ પૂર્વ ભવની આદતને લઈને બીજાની વસ્તુઓને એક સ્થાનેથી બીજા સ્થાને મૂકવાની ભાવનાથી પણ વસ્તુની હેરફેર થાય છે. (૪) વસ્તુના માલિક ઉપર કંઈક ઠેષ ભાવના હોવાથી પહેલા તે વસ્તુને એક સ્થાને સંતાડી દે છે. અને ગોતી. ગતીને તેને માલિક જ્યારે ખૂબ જ હેરાન થાય છે, ત્યારે તે વસ્તુને તે ભાગ્યશાળી યથાસ્થિત મૂકી દઈને તેના માલિકને જ ચોર તરીકે જાહેર કરવાની ભાવનાથી પણ વસ્તુની હેર ફેર થાય છે. (૫) અને ચોરી કરવાની ભાવનાથી ચોરી કરાય છે. ઉપરના પાંચ કારણોને લઈને અદત્તાદાનના વિરમણ વિનાના માટે જ પૂર્વ ભવના કુસંસ્કાર, કુચેષ્ટા, તથા કુટેવને વશ થઈને માણસ બીજાની વસ્તુ માટે દાનત બગાડે છે. પણ આવી આદતવાલા ભાગ્યશાલીને સમજવું જોઈએ કે આમ કરવાથી સામે વાળાને હાનિ થાય કે ન થાય પણ આપણા આત્માને તો ભયંકર હાનિ થયા વિના રહેતી નથી, આપણી કુટેના કારણે સામે વાળે જીવ ભયંકર કને ઉપાર્જન કરે, અને દુર્ગતિને માલિક બને, એથી આપણને મેક્ષ શી રીતે મળશે? અને મોક્ષની આરાધના સફળ શી રીતે બનશે? જ્યારે ત્યારે ખોવાયેલી વસ્તુના માલિકને– છેવટે હાર્ટ ફેલ થવાના સમયે પણ ખ્યાલ આવશે, કે, મારી Page #542 -------------------------------------------------------------------------- ________________ શતકરૂપ મુ ઉદ્દેશક ૬] ક્રિયા [૪૮૯ તાજો સળગાવેલા અગ્નિકાય, મહાકમ વાળા, મહાક્રિયા, વાળા, મહાઆશ્રવવાળા અને મહાવેઢનાવાળા હેાય છે. પરન્તુ વસ્તુને અમુક ભાગ્યશાલીએ લીધી છે તેા મરનાર સાથે ચારનાર પણ કર્મોના બંધનથી બંધાયા વિના રહેવાના નથી. પરિણામે ભવેાભવને માટે તે જીવાત્મા સાથે ખ'ધા– ચેલુ. વૈર ચારી કરનારને તે માર્યા વિના, રાવડાવ્યા વિના, ભૂખે માર્યાં વિના, દંતકલેશ કરાયા વિના અને છેવટે જાનથી માર્યા વિના કે મરાવ્યા વિના રહી શકે તેમ નથી. મશ્કરી કરનાર માણસની મશ્કરીને ભાગ થયેલે માસ જયારે વિના માતે મરે છે ત્યારે મશ્કરી કરનારને ભાન થાય છે કે, “ આ પાપથી હું કયારે છૂટીશ ” વાસુદેવ લક્ષ્મણના માતનું કારણ મનનાર દેવને કેટલે! બધે પશ્ચાતાપ હતા ! આપણી મેઝની ખાતર બીજાને હેરાન કરવાની ભાવના પણ માણસને હિંસક મનાવે છે. આ બધી વાતાને ખ્યાલ આપવા માટે જ ભગવાન મહાવીર સ્વામીએ ફરમાવ્યું કે, ચારી કરવી મહાપાપ છે, કરાવવી મહાપાપ છે, ચારની પ્રશંસા કરવી મહાપાપ છે. ચીજોમાં ઘાલમેલ કરવા કનિષ્ઠ પાપ છે અને એ પાપને છેાડયા વિના કોઈ પણ માણસ અહિંસક બની શકવાના નથી. આપણા નિમિત્તે કઈ પણ જીવાત્મા કેમ બંધન કરવા ન પામે તે માટે જ ભગવાન મહાવીર સ્વામીના ઉપષ્ટિ ખારે ત્રતા લેવા, પાલવા અને કાચબાની જેમ મન Page #543 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ તેને પા ભાગ્ય છે અને તે ધીરે ધીરે ક્ષીણ થતાં બુઝાતે બુઝાતે છેલ્લે ક્ષણે અંગારરૂપ, મુમ્રરૂપ થાય. ભસ્મરૂપ થાય. ત્યારબાદ તે અગ્નિ અલ્પકર્મવાળે અને અલ્પવેદનાવાળે થાય છે. ૧૪ તથા વચનને કંટ્રોલમાં રાખીને આત્મ સાધન કરવું એજ પવિત્ર માર્ગ છે. માનવ જીવનની સફળતા છે અને ભવોભવમાં જૈન ધર્મ મેળવવા માટેનું મૂળ કારણ છે કરિયાણા માટે અને ઉપચારથી વસ્તુ માત્રને ખરીદનાર તથા વેચનાર માટે પ્રશ્નોત્તરે સ્પષ્ટ છે, છતાં પણ આપણે જાણી શકીએ છીએ કે, ખરીદાતી અથવા વેચાતી વસ્તુ ઉપર જે ભાગ્યશાળીને વધારે પડતી મમતા હોય છે તેને પાંચે અથવા ચારે ક્રિયાઓ નિયત લાગે છે. અને સંસારની માયામાં લપેટાઈને ક્રિયાઓને માલિક કર્મોના બંધન કર્યા વિના રહેતા નથી. સમ્યક્ત્વ પ્રાપ્ત થયાં પછી કિયાઓને ત્યાગ જે નથી થતો અથવા થતી ક્રિયાઓનું પ્રતિકમણ, પ્રાયશ્ચિત પશ્ચાતાપ નથી થતો તો તે જીવાત્મા કર્મ બંધનના માર્ગ તરફ જ પાછો જાય છે અને પરિણામે કર્મોના ભારથી ભારે બનીને સંસારનું પરિભ્રમણ કરે છે આ વાતને ધ્યાનમાં. રાખીને જેમ બને તેમ પરિગ્રહની માયા છોડવી અને વતે. લઈને જીવનને સુન્દર રીતે ઘડવું એ જ શ્રેષ્ઠ માર્ગ છે. R ૭૪. અપ્રતિપાતી જ્ઞાનના સ્વામી ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું કે “અગ્નિકાય પણ જીવાત્મા છે. વાળા એ જ એનું શરીર છે. એ શરીરના અણુ અણુમાં. પ્રવેશ કરીને રહેલા ઉષ્ણનિક અગ્નિકાયના જીવે છે.. નથી જાન Page #544 -------------------------------------------------------------------------- ________________ શતક-૫ સુ ઉદ્દેશક-૬ ] [ ૪૯૧ - જે વાયુકાયનુ ભક્ષણ કરે છે. અગ્નિ ભક્ષક છે, અને જે ભક્ષકહાય તે જીવ જ હાય છે. રાત્રે આગીએ કીડા (ખદ્યોત)પેાતાના શરીર પરિણામથી પ્રકાશ આપે છે. અને એ પ્રકાશ જીવ શકિતનુ પ્રત્યક્ષ ફળ છે અંગારામાં રહેલા પ્રકાશ પણ જીવ સંચાગી છે. તેમજ સૂર્યના પ્રકાશ પણ જીવ સચૈાગી છે. મનુષ્યના શરીરમાં તાવ આવે છે તે પણ જીવ સંચાગી છે. આવા અગ્નિકાયને પ્રગટાવનાર તેા છકાય જીવના હિં'સક અને છે, માટે જ પ્રતિક્રમણ સૂત્રમાં પણ એલાય છે.. 'छक्काय समारंभ पयणे अ पयावणे अ जे दोसा | अठ्ठा य परट्ठा उभयठ्ठा तं નિંરે ' અર્થાત્ પેાતાના માટે પારકા માટે અને ઉભયને માટે પચન અને પાચનમાં થતી છકાય જીવેાની વિરાધનાની હું નિંદા કરૂ છુ. હવે આપણે ભગવતી સૂત્રમાં ગૌતમસ્વામીજીને પૂછવાના આશય સમજીએ તે આ પ્રમાણે છે કેઃ— “શું પ્રજવલિત કરેલેા અગ્નિકાય પાતે મહાકમ વાલે છે મહાક્રિયાવાલેા છે. ? મહા-આશ્રવને કરનારે છે ? મહાવેદવાલા છે ? અને ઠંડે! પડતા અગ્નિ યાવત્ રાખ રૂપે. બનતા અલ્પક, અપક્રિયા અલ્પ-આશ્રવ, અને અલ્પવેદનાવાલા થાય ? અગ્નિકાય જીવમાં દાહશક્તિ હાવાના કારણે તે બીજા જીવાને માલ્યાવિના, બીજાના જીવનને સમાપ્ત કર્યાં વિના - Page #545 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ ] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ રહી શકતું નથી. યદ્યપિ અગ્નિને સળગાવનાર તેમાં લાકડાં કે કેલસા નાખનાર તો પોતાના આશય પ્રમાણે કર્મબંધન કરવાનું જ છે, પરંતુ અગ્નિકાય પોતે પણ બીજાને બાળતો હેવાથી મહાકિયાવાન છે, બીજાના પ્રાણને સમાપ્ત કરનાર હેવાથી મહા આશ્રવાલે છે, બીજા જીવોને હણનાર હોવાથી મહાભયંકર જ્ઞાનાવરણીયાદિ કર્મોને બાંધનારે છે. સ્થાવર નિમાં પણ ભયંકર કર્મોને કરનારે અગ્નિકાય આવતા ભવને માટે મહાભયંકર વેદનાને ભેગવવાલો હોય છે. આમ કર્મ બાંધવાની પરંપરા અને પ્રક્રિયા પ્રત્યેક એનિમાં, પ્રત્યેક સ્થાનમાં જીવાત્માઓને માટે નિર્ણત છે. પોતાની મેળે બુઝાતા અગ્નિમાં દાહક શક્તિ ઓછી થતી જાય છે, અને યાવત્ રાખ રૂપે થયા પછી તો બાળવાની શક્તિ ન હોવાના કારણે અગ્નિકાય કમબંધન કરતું નથી. ભાવ અગ્નિ આ તે દ્રવ્ય-અગ્નિની વાત કરી પણ ઉપચારથી ભાવ અગ્નિ (કાધ, શેષ, અસહિષ્ણુતા, અદેખાઈ) તે તેનાથી પણ “ ભયંકર છે. દ્રવ્ય–અગ્નિ તે પોતાની મર્યાદામાં રહેલા છાને જ સમાપ્ત કરે છે. જ્યારે કષાય-અગ્નિ તો પૂરા સંસારને વૈર-ઝેરની આગમાં ધકેલી દે છે. જેના કારણે સંસારની–અર્થાત જીવમાત્રની શાનિત–સમાધિ અને સમતા જ ખાટવાઈ જાય છે, ક્રોધની જવાળા જ્યારે પ્રગટે છે ત્યારે તેની સાથે રહેલા એની બુદ્ધિમાં પણ અકળામણ, મુંઝવણ, કિંકર્તવ્યતા, અને મૂઢતા જેવી સ્થિતિ થઈ જાય છે અને પછી તે “ભડકેલે. ક્રોધરૂપી અગ્નિ બીજાને, અને એક દિવસે જાતિમાં, સમાજમાં, ધર્મમાં, સંપ્રદાયમાં પણ પ્રવેશ કરીને સૌની સદ્દબુદ્ધિને . દુબુદ્ધિમાં પરિવર્તિત કરી દે છે.” Page #546 -------------------------------------------------------------------------- ________________ શતક-૫ મું ઉદ્દેશક-૬] [૪૩. ભાંગ, અફીણ, અને ગાંજાને નશે તે માણસને ૨-૪ કલાકે થોડું ઘણું નુકશાન કરાવીને પણ ઉતરી જાય છે જ્યારે ક્રોધને નશે તો તે-ક્રોધી માણસના બધાએ સત્કર્મ, સપુણ્ય, તપશ્ચર્યા, દાન, દયા, અને પ્રેમભાવને સમૂળ નાશ કરીને જ સમાપ્ત થાય છે. એક દિવસને તાવ છ મહિનાની, શક્તિને બર્બાદ કરે છે જ્યારે દ્વેષપૂર્ણ ક્રોધ તો કરડે ભવની. તપશ્ચર્યાને ભમસાત્ કરી નાખે છે.” સમાજના બે ભાગલા (ટૂકડા) ધર્મને લઈને નથી. પડતાં પણ કોધને લઈને પડે છે, બીજાને મિથ્યાત્વી કે નાસ્તિક કહેનારાના મનમાં સાંપ્રદાયિક મેહ હોય છે પણ. જૈન ધર્મ નથી હોતે, બીજાના ક્રિયાકાંડમાં અશુદ્ધતાની જાહેરાત કરનારના હૃદયમાં અસહિષ્ણુતા હોય છે પણ સમતા ધર્મ નથી હેતે, અને જગતના જી સાથે પ્રેમભાવને ત્યાગ. કરનારાના જીવનમાં ધર્માન્જતા હોય છે પણ ધાર્મિકતા નથી હતી. ત્યારે જ સમાજના બે ભાગલા પડે છે અને પછી તે. મેલેરિયાના કીટાણુંની જેમ વધતાં જાય છે કેમકે – વૈરથી વૈર વધે છે. ક્રોધથી ક્રોધ ભડકે છે. ઝેરથી ઝેર જ પ્રગટે છે. ધર્માન્જતાની સામે ધર્માન્જતા જ પ્રગટે છે. - અરે ભૂલની સામે ભૂલ જ થાય છે. અને પછી તો એક જ કષાયી માણસના પાપના કારણે ચાર, પાંચ, પચીસ, સે, હજાર અને લાખે માણસો પરસ્પર વૈરની ગાંઠમાં બંધાઈ જાય છે. દ્રવ્ય-અગ્નિ તે હજી ઉપકારક પણ બની શકે છે, જ્યારે. Page #547 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪] [ભગવતીસૂત્ર સારસંગ્રહ પાંચે ક્રિયાને ફરસે કોઈ પુરુષ ધનુષ્યને ગ્રહણ કરે, પછી બાણને ગ્રહણ કરે; - સ્થાન ઉપર બેસે, બાણ ફેંકવાનું આસન કરી બેસે, બાણને ફે કે, તે બાણ આકાશમાં જે પ્રાણોને–ભૂતને–જીનેસરોને સામા આવતા હશે, તેમનું શરીર સંકેચી નાખે, તેમને કિલષ્ટ કરે, પરસ્પર સંહત કરે, થડો સ્પર્શ કરે, ચારે તરફથી પીડા કરે, એક સ્થાનથી બીજા સ્થાને લઈ જાય અને જીવિતથી શ્રુત કરે, તો તે પુરુષ કાયિકીથી લઈને ચાવત પ્રાણાતિપાતિકી–એમ પાંચે ક્રિયાને ફરસે છે. જે ભાવ અગ્નિના ભડકામાં તો રતિમાત્ર પણ ઉપકારવૃત્તિ હતી નથી આ કારણે જ ભગવાને કહ્યું છે કે – માનવ ! એ માનવ ! સંસારના સ્ટેજ ઉપર આવતા પહેલા. તારા હૈયાને ગમના પ્યાલા પીવડાવીને ઠંડું કરજે. તારા મસ્તિષ્કને સમતાના લેપ દ્વારા શીતલ કરજે. તારી વાણીને હિતકારિણું અને મિઠ્ઠી બનાવજે. અને તારી પ્રવૃત્તિઓ ના કલ્યાણને માટે બનાવજે! આત્મિક જીવને માટે ઉપર પ્રમાણેની પ્રાથમિક ટ્રેનિંગ • લીધા પછી જ બીજાઓને ઉપદેશ આપજે તે તેમાંથી સંસારને અમૃત મળશે. અને દેવની પરીઓ પણ તારા ગુણગાન કરશે. - બસ એનું જ નામ માનવતા છે, તે સિવાય માનવત્યની કલ્પના વાંઝણું સ્ત્રીને પુત્રની પ્રાપ્તિ, તથા સસલાને શિંગડા અલગાડવા જેવી સિદ્ધ થશે. . Page #548 -------------------------------------------------------------------------- ________________ શતક-પમું ઉદ્દેશક–૬] ૪િ૯૫ જે જીવના શરીરે દ્વારા ધનુષ્ય બન્યું છે, તે જ પણ પાંચ કિયાને ફરસે છે. એ પ્રમાણે મનુષ્યની પીઠ, દોરી, બાણ, શરપત્ર, ફલ અને હારુ પાંચ ક્રિયાને ફરસે છે. હવે તે બાણ પિતાની ગુરૂતા વડે સ્વભાવથી નીચે પડતું હોય, તે વખતે ઉપર પ્રમાણે જીવોને તકલીફ પહોંચાડી યાવત્ જીવિતથી મુક્ત કરે, તે વખતે તે પુરુષ ચાર કિયાને ફરસે છે. તેવી રીતે જેનું શરીર બનેલું છે તે જ, ધનુષ્યની પીઠ, દેરી અને હારુ એ ચાર કિયાને, બાણુ પાંચ કિયાને અને શર–પત્ર, ફલ અને હાર–એ પણ પાંચ ક્રિયાને ફરસે છે અને નીચે પડતાં બાણના અવગ્રહમાં જે જ આવે છે તે પણ પાંચ ક્રિયાને ફરસે છે. 1 કપ ન ૭૫. તૈયાર કરેલા ધનુષ્ય ઉપર બાણ મૂકીને શિકાર કરવાના હેતુથી જ શિકારી વનમાં જાય છે, અને આકાશ તરફ સણસણાટ કરતું બાણ ફેકે છે, તે બાણ પ્રાણોને, ભૂતાને, આવોને, અને સને :-- મિgUર – પિતાની સામે આવતાં જીવેને હણે છે.. ત્તિ - પિતાના લક્ષ્મીભૂત જીવોના શરીરને સંકોચે છે. છે - છને ગ્લિષ્ટ કરે છે. સંયg - તેઓને પરસ્પર ગાત્રો વડે સંહત કરે છે. સંપ - થેડે સ્પર્શ કરે છે. રિતા – ચારે બાજુથી તેમને પીડા કરે છે. હિને :- તે જીવેને મારણબ્લિક સમુઘાત પમાડે છે કાળાશયાળ સામે – એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જાય છે. Page #549 -------------------------------------------------------------------------- ________________ ૪૬] [ભગવતીસૂત્ર સારસંગ્રહ – અને જીવિતથી સર્વથા મુક્ત વીવિકાનો વો આ પ્રમાણે ફેકેલા બાણવાળા શિકારીને – काइआओ, अहिगरणिआओ, पाउसिआओ, पारितावणिआओ पाणाइवायकिरिआओ. અર્થાત્ કાયસંબંધી, અધિકરણ સંબંધી, દ્વેષસંબંધી, પરિતાપ સંબંધી, અને પ્રાણાતિપાત કરવાથી પચે કિયા. લાગે છે. જેના જીવનમાં કોઈ પણ જાતને સંયમભાવ નથી તેવા. જીવને જ પાંચ ક્રિયાઓ લાગે છે. એમ સમજવાની ઉતાવલ કરશે નહીં! “સંયમી જીવનમાં આવ્યા પછી પણ સ્વાધ્યાય બળ વિનાને ગમે તે સાધક પણ શુદ્ધ લેશ્યાઓને ટકાવી શકતો નથી, ત્યારે અશુદ્ધ વેશ્યાઓના દ્વાર ઉઘાડા જ હોવાથી તે સાધકનું શરીર સંયમિત રહેતું નથી, તેથી રેષમાં આવીને સંપૂર્ણ જીવરાશિને અભયદાન આપનાર રજેહરણ, ડુંડાસન વગેરે ઉપકરણે જ “અધિકરણ એટલે. બીજાઓને મારવા માટે ઉપયોગમાં આવી જતા વાર લાગતી. નથી. આ કાયિકી ક્રિયા અધિકરણિકી ક્રિયા થઈ. દ્વેષભાવ હોવાથી પ્રાષિકી ક્રિયા પણ થઈ બીજાને તાપ (દબાવી. દેવાની ભાવના) કરાવવાની વૃત્તિ હોવાથી પારિતાપનિકી ક્રિયા થઈ. અને દ્રવ્ય તથા ભાવ પ્રાણોને ઉપઘાત થવાથી પ્રાણાતિપાતિકી ક્રિયા થઈ, આમ ગુરૂકુલવાસ વિનાને સાધક પણ પાંચે ક્રિયાઓને માલિક થતાં ઘણાં જ અશુભ અસાતાવેદનીય કમેને પ્રતિક્ષણે ઉપાર્જન કરે છે.” * Page #550 -------------------------------------------------------------------------- ________________ શતક-૫ મું ઉદ્દેશક-૬] [૪૯૭ હવે આ પ્રશ્નોત્તરનું માર્મિક રહસ્ય જાણીએ :– પ્રાણ હત્યા માટે તૈયાર થયેલે ટ્વેષી માણસ તેં ક્રિયાવાલે થાય જ પરતુ ભૂતકાળમાં જીવોના શેષ રહેલા પુત્ર ગોથી ધનુષ્ય, દેરી અને બાણ બનેલા છે, યદ્યપિ અત્યારે તો એ પદાર્થો અજીવ છે, પુગલો કેઈ પણ જીવનાં શરીર જ હતાં, ત્યારે તે જીવેએ પિતાનું વર્તમાન શરીર છેડીને ભવાંતર ભલે કર્યું હોય તો પણ તેમના શેષ રહેલા પુ– ગલેથી યદિ જીવ હિંસા થતી હોય તો તે હત્યા જનક કિયાએ કેને લાગશે? અજીવ તે ક્રિયા વિનાને જ હાય છે. માટે તે કિયા તે પુદ્ગલના બનેલા ધનુષ્ય, બાણ આદિને તો લાગી શકે તેમ નથી છતાં એ ધનુષ્ય બાણથી પારકાના પ્રાણ તે જાય જ છે. આવી સ્થિતિમાં ભગવાન મહાવીર સ્વામી ફરમાવે છે કે, તે પગલે જે જીનાં ભૂતપૂર્વ શરીર તરીકે રહ્યાં હતાં. તે સમયે જેમાં પાપનાં ત્યાગ રૂપ વિરતિના પરિણામ મુદ્દલ ન હોવાના કારણે તેમના શેષ રહેલા પુદગલે પણ જે જીવ હત્યા કરે છે તેનું પાપ તે જીવાત્માઓને પણ લાગશે ૮૪ લાખ જીવ યોનિને કેઈ પણ જીવાત્મા જ્યારે પિતાનું વર્તમાન શરીર છોડે છે. ત્યારે શેષ રહેલા શરીર અને પુદ્ગલે બીજાઓને જે કંઈ પીડા કરશે તેનું પાપ તે પુદ્ગલેના માલિકને લાગે છે, આ વાત અતીન્દ્રિય જ્ઞાની ભગવાન મહાવીર સ્વામીની છે, તેમણે કહ્યું કે, જે લાકડાથી કે વાંસથી ધનુષ્ય બન્યું છે તે વાંસના જીવને પણ પાંચે કિયાએ લાગે છે. જે જાનવરના શરીર યુગલથી ચામડાની દેરી બની છે તે જાનવરને પણ પાંચે ક્રિયા લાગે છે. અને ખાણમાંથી Page #551 -------------------------------------------------------------------------- ________________ ૪૮] [ભગવતીસૂત્ર સારસ ગ્રહ નીકળેલા લાખ ડમાંથી જે ખાણ ખન્યું છે તે લેાખડના જીવાને પણ પાંચે ક્રિયાએ લાગે છે. શંકા કરનાર કહે છે. કે જીવાના શેષ રહેલા પુદ્ગલાથી થતી પરપીડાને લઈને પણ જો પાંચે ક્રિયાઓ લાગતી હોય તેા (૧) સિદ્ધ ભગવતાના શરીરના પુદ્ગલા જે સોંસારમાં શેષ રહ્યા છે તે દ્વારા થતી પરપીડાને લઈને સિદ્ધ ભગવાને પણ ક્રિયાઓ લાગવી જોઈએ? શંકાના સમાધાનમાં આમ કહેવાયું છે કે સિદ્ધ ભગવાન સિદ્ધ શિલા પ્રાપ્ત કરતા પહેલા જ પેાતાના આત્માથી અતિરિક્ત બીજી બધીએ વસ્તુઓને વાસરાવી દે છે. એટલે કે નિર્વાણના સમયે, પેાતાના જીવન કાળમાં અથવા ગતભવામાં જે કઈ થયું હોય તેને જ્ઞાનપૂર્વક ત્યાગી દે છે, અર્થાત્ તે તે પૌલિક ભાવાને અને તેની વાસનાને સંપૂર્ણ રીત્યા છેડી દે છે, આ પ્રમાણે પુદ્ગલ સાથેના સબધ સવથા છૂટી ગયેલા હાવાથી તેમને ક્રિયાએ લાગતી નથી. ીજી શંકા આ છે કે, જીવાના શેષ રહેલા પુદ્ગલામાંથી અનેલા શસ્રો વગેરેથી થનારી જીવ હત્યાનું પાપ જેમ તે તે જીવાને લાગે છે, તેા પછી લાકડામાંથી બનેલા પાત્રા, તરપણી, ઉનમાંથી બનેલા–રજોહરણ, ચરવલા, કામલી વગેરે ધાર્મિક ઉપકરણોના ઉપયાગ મુનિરાજો કરે છે અને મુનિરાજેની સંયમ સાધનામાં તે ઉપકરણો સહાયક થાય છે તેા પછી આ પદાર્થાના મૂળભૂત જીવાને પુણ્ય બંધન પણ થતું હશે ? જવાબ આપતા ટીકાકાર કહે છે કે, તેમને પુણ્ય ખંધન થતુ નથી, કેમ કે તે જીવાને પેાતાનુ શરીર છેાડતા પહેલા આવા સંકલ્પ હાતા નથી કે મારા શેષ રહેલા પુદ્ગલા સાધુ મહારાજાઓના સંયમ માટે ઉપકારક થાય! તે જીવા મિથ્યાત્વી હાવાના કારણે તેમને પુણ્ય ધન કરવાની સંજ્ઞા Page #552 -------------------------------------------------------------------------- ________________ શતક–૫ મું ઉદ્દેશક-૬). [४६८ નથી, વેશ્યા નથી માટે પાત્ર, તરપણ આદિ આદિ પુદ્ગલેના મૂળ જીવેને પુણ્ય બંધન નથી થતું. જ્યારે ધનુષ્ય બાણ આદિના મૂળ જીવોને જીવ હિંસાને વિરામ નથી તેના ત્યાગને ભાવ નથી માટે પ્રતિક્ષણે જીવ હિંસાના દ્વાર ખુલ્લા હવાથી થનારી જીવ હિંસાને રોકી શકાય તેમ નથી. આને સરળાર્થ આ છે કેઃ અનાદિ કાળથી આ જીવામા ૧૮ પ્રકારના પાપોને કરતા આવ્યા છે અને ફરીથી પાપોના દ્વાર ઉઘાડાં છે અને જાણી બુઝીને રસ પૂર્વક કરે. છે, કરાવે છે. અને બીજેઓને પણ પાપના ૨સ્તે દોરે છે. માટે હિંસક વૃત્તિ હોવાના કારણે જ તેમના શેષ રહેલા પુદ્ગલે પણ બીજાને દુઃખ દેવા માટે જ સર્જાયા હેાય છે. ઘણીવાર કષામાં ભાન ભૂલેલે આત્માઃ “હું તે મરીશ પણ તેને તે મર્યા પછી પણ નહી છોડું. મારૂ હાડકુ પણ તારૂં વૈર લીધા વિના નહી રહે. અરે! છેવટે બાવલને કાંટો થઈને પણ તારી સાથે વૈર લઈશ.” આવી કલુષિત ભાવનાને માલિક જીવે ત્યાં સુધી બીજાને દુશ્મન બનીને રહે છે અને મર્યા પછી પણ તેના શેષ રહેલા પુદ્ગલે બીજાને નુકશાન કરતા રહે છે અને ફરી ફરીથી પાપ બંધનથી બંધાતા રહે છે. આવી પરિ– સ્થિતિમાં જે ભાગ્યશાલિએને સમ્યગ્ગદર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્મચારિત્રની પ્રાપ્તિ થઈ હોય છે. તેઓ આ ભવના, પરભવના અને ભાભવના પાપોને, પાપ વ્યાપારને, તથા પિતાના પગલે પણ કોઈ જાતની જીવવિરાજમા ન કરવા પામે તે માટે સંપૂર્ણ જીવરાશિ સાથેના સંબંધેને સિરાવી દે છે, મિચ્છામિ દુક્કડં દઈ દે છે અને પિતાના આત્માને Page #553 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦] [ભગવતીસૂત્ર સારસંગ્રહ કેટલાક લેકે કહે છે કે-જેમ આરાઓથી ભીડાએલી ચકની નાભી હોય, એવી રીતે ચારથી પાંચસે લેજન સુધી મનુષ્ય લેક મનુષ્યથી ખીચોખીચ ભરેલ છે, તે ઠીક નથી. એ પ્રમાણે ચારથી પાંચસો જન સુધી નિરયલેક નરયિકેથી ખીચોખીચ ભરેલે છે. નૈકયિકે એકપણું પણ વિકુવી શકે છે. તે બહપણું પણ વિકુવી શકે છે. આ સંબંધી જીવાભિગમમાં વિસ્તારથી વર્ણન છે. " સવે પદાર્થોથી પૃથક કર્યા પછી મરે છે. ત્યારે જ મૃત્યુ સમયે તે ભાગ્યશાલિઓને સમાધિ ટકી રહે તે માટે “ભ ભવમાં મને જૈન ધર્મ મલે, બધા જીવેને હું ખમાવું છું, મન, વચન અને કાયાથી થયેલા પાપ, અપરાધે, વૈરે, કલેશને હું ખમાવું છું અને બધા પણ મને અમે તથા અમુક પરિફવ અવસ્થા થતાં ભવભવના પુદ્ગલેને સિરાવી દે છે. ૧૭૬. નરકગતિમાં રહેલા નારક જીની વિતુર્વણ માટે આ પ્રશ્નોત્તર છેઃ મનુષ્યગતિની જેમ ત્યાં કઈ પણ સુતાર, લુહાર, ચમાર, શસ્ત્ર વગેરે પુદ્ગલો હતા નથી. પણ પારસ્પરિક અત્યંત વૈર-ઝેર રૂપ પાપને લઈને નારક જીને ચરમસીમાને પાપેદય હોવાથી તે જીવ પોતાની મેળે વૈકિય લબ્ધિથી વિમુર્વણ કરે છે. અર્થાત્ સામે આવેલા નારક જેને જોઈને ગતભવમાં જેવા પ્રકારે વૈર–વિધ કર્યા હોય છે તેવી જ લેશ્યા તેમને થાય છે, અને તેમને મારવા માટે માનસિક કલ્પનાના માધ્યમથી તેવા તેવા. પ્રકારના પોતાના શરીરથી સંબંધિત, સંખેય પ્રમાણમાં શસ્ત્રોની વિદુર્વણ આ પ્રમાણે કરે છે – Page #554 -------------------------------------------------------------------------- ________________ શતક-૫ મું ઉદ્દેશક] [ ૫૦૧ સુગર (મેાગર) મુષિદ્ધ (શસ્ત્રવિશેષ) કરપત્ર (કરવત) અગ્નિ (તલવાર) શકિત (લેાખંડનું અનેલું શસ્ર) હળ, ગદા, મુશલ, ચક્ર, નારાચ (બાણુ), કુન્ત (ભાલેા), તેામર, શૂલ ભિડમાલ (શસ્ત્રવિશેષ) ઇત્યાદિ શસ્ત્રોથી ખીજા નારક જીવાના શરીરને ભેદે છે, કાપે છે, ટૂકડે ટૂકડા કરે છે, વેરે છે. અને પરસ્પર આ પ્રમાણે વૈરના બદલાને લેતા નારક જીવા ઘણીજ પીડાને ભાગવે છે તે વેદનાએ આ પ્રમાણે છે:જીજ્ઞવા :—જે વેદનામાં સુખને લેશ પણ ન મલે તેવા દુઃખાથી ભરપુર વેદના. - વિપુરા :—નારક જીવના સંપૂર્ણ શરીરને વ્યાપીને પીડા થાય તે. પ્રગાઢા : જેમાં નારક જીવાના મમ પ્રદેશાને ઘણી જ વેદના થાય છે. જેમ લક્ષ્ય કરીને તીક્ષ્ણ પત્થર જેના કપાળ ઉપર મારીએ તે! તે પત્થર કપાળનાં ખડને તેાડી નાખે છે. તેવી જ રીતે નારક બીજા નારકને મારે છે, જેનાથી તેના આત્મ પ્રદેશને ભયંકર વેદના થાય છે. અથવા પિત્તપ્રકેપ વાલા માણસને અત્યન્ત કડવી દવાનું પાન કરાવતા જેમ અપ્રીતિ થાય છે તેમ આ વેદના પણ નારક જીવાને અપ્રીતિકર હાય છે. વહા :-મનને કોઈ પણ રીતે ન ગમે તેવી વેદના. निष्ठुरा :—જેના પ્રતિકાર સર્વથા અશકચ હાય છે. બન્તા :—મારવાથી કે માર ખાવાથી પરસ્પર ઘણા જ રૌદ્ર અધ્યવસાયે થાય છે. તીત્રા :—ઘણી જ વેદના થાય છે. Page #555 -------------------------------------------------------------------------- ________________ [ભગવતીસુત્ર સારસ ગ્રાં ૫૦૨] આધામાંંદિ ‘આધાકમ અનવદ્ય-નિષ્પાપ છે, એમ જે સમજતે હાય, તે જો આષાક સ્થાનક વિષયક આલેાચન-પ્રતિક્રમણ કર્યા વિના કાળ કરે તે તેને આરાધના નથી. અને આલેાચન –પ્રતિક્રમણ કરીને કાળ કરે તે તેને આરાધના છે. એવી જ રીતે ઃ :-- ક્રીતકૃત—સાધુ માટે મૂલ્ય આપીને લાવેલું ભાજન. સ્થાપિત—સાધુ માટે રાખી મૂકેલુ. ભાજન. દુલા :—ઘણા જ દુઃખપૂર્વક વેદના ભોગવવી પડે છે. ટુર્ના :-—હરહાલતમાં કુલ ય હાય છે. ઉપર પ્રમાણેની વેદનાએ પાંચમી નરક ભૂમિ સુધી જ છે. જ્યારે છઠ્ઠી અને સાતમી, નરક ભૂમિમાં ઘણા મોટા પ્રમાણવાલા છાણના કીડા જેવા, વજ્રના મુખવાલા, લાલકુન્થવા જેવા શરીર બનાવીને પરસ્પર એટલે એક ઘેાડા જેમ બીજા ઘેાડાની ઉપર ચઢે છે તેમ નારક જીવે તેવા શરીર વિષુવીને એક બીજાના શરીરમાં: પ્રવેશ કરીને, પરસ્પર છેદી નાખે છે, અને ભયંકર વેદના ભાગવે છે. મનુષ્ય અવતાર પામીને જે ભાગ્યશાલી સમ્યગૢજ્ઞાન તથા સમ્યગૂદશ ન મેળવવા માટે લાયક થતા નથી તે મિથ્યા. જ્ઞાન, અજ્ઞાન વિપરીતજ્ઞાન અને સ ંશયજ્ઞાનના માલિક બનીને પાપ સ્થાનકમાં આસકત બને છે અને ઘણા પાપા, મિથ્યાવચના, ચૌયકમાં, મૈથુનકમાં અને પરિગ્રહની ભાવનાથી આરંભ–સમારંભોમાં મસ્ત બનીને ઘણા જીવા સાથે ઘેારાતિઘાર વૈર–વિરાધને વધારે છે. પરિણામે નરકગતિમાં Page #556 -------------------------------------------------------------------------- ________________ શતક-૫ મું ઉદ્દેશક-૬] [૫૦૩ સચિત–સાધુ માટે લાડવા વગેરે રૂપે તૈયાર કરેલ ભૂકે વગેરે. કાંતર ભક્ત-જંગલમાં સાધુના નિર્વાહ માટે તૈયાર કરેલ આહાર. - દુભિક્ષ ભક્ત-દુકાળ વખતે સાધુના નિર્વાહ માટે તૈયાર કરેલ. વાઈલિક ભક્ત–દિન–વરસાદ આવતું હોય, ત્યારે સાધુ માટે તૈયાર કરેલ. આવી જ રીતે વલાન માટે તૈયાર કરેલ આહાર. શય્યાતર પિંડ, રાજપિંડ––આ બધી જાતના આહાર માટે જાણવું આધાકર્મ નિષ્પાપ છે એમ ઘણાઓની વચ્ચે બોલે ને પોતે આધાકર્મ ખાય, તો તેમ બેલનાર તથા ખાનારને, દેવરાવનારને જણાવનારને બધાને ઉપર પ્રમાણે જ વિરાધના -આરાધના સમજવી. ૭ જન્મ ધારણ કરે છે. જ્યાં ઉપર પ્રમાણેની વેદનાઓ ભેગવવી પડે છે. માટે ચાર દિવસની ચાંદની જેવા આ સંસારમાં સૌથી પહેલા સમ્યગૂજ્ઞાન મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ જેનાથી સંસારના ઘણા પાપે તથા તેની ભાવનાઓથી વંચિત રહેવા માટેની ચગ્યતા પ્રાપ્ત થાય અને સંસાર સુખમય બનવા પામે. (જીવાભિગમ પાના નં ૧૧૭) જ ૭૭. મોક્ષને મેળવવા માટે મુનિવેષ સ્વીકાર કર્યો પછી પણ મુનિઓની પરિસ્થિતિ માનસિક કે શારીરિક દૃષ્ટિએ Page #557 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪] [ભગવતીસૂત્ર સારસ ગ્રહ પેાતાના વિષયમાં શિષ્યાને ખેદરહિત પણે સ્વીકારતા, ખેદરહિત પણે સહાય કરતા આચાય કે ઉપાધ્યાય કેટલાક તે જ ભવમાં સિદ્ધ થાય, કેટલાક બે ભવ કરી સિદ્ધ થાય, પણ ત્રીજા ભવગ્રહણને અતિક્રમે નહિ. જે બીજાનુ ખાતુ ખાલીને, અસદ્ભુત ખેલીને મેટા મોટા દોષ પ્રકાશીને દૂષિત કહે, તે તેવા જ પ્રકારનાં કર્યાં આંધે છે. અર્થાત્ મનુષ્ય વગેરે ચેાનિમાં ઉત્પન્ન થાય, ત્યાં એક સરખી રહેવા પામતી નથી. ભૂખ સહન કરવી અત્યન્ત ઠીન છે, અને મુનિ ધર્મોના પણ ખ્યાલ છે, છતાં પણ પરિસ્થિતિ કયા સમયે કેવી બનશે ? તેની કલ્પના પણ થઈ શકતી નથી તેવા સમયે ખાળમુનિ, ગ્લાનમુનિ, ભૂખથી પીડિતમુનિ, ભૂખને નહીં સહન કરનારા, ભણાવાવાલા, ભણાવનાર, તથા વૃદ્ધમુનિને પરિસ્થિતિ વશ આધાકમ આદિ આહારને લેવાની ફરજ પડે છે. જે નિરવદ્ય નથી છતાં પણ તે મુનિ યદિ સ્થાનક વિષય આલેાચન અને ગુરુ સમક્ષ પ્રતિક્રમણ કરી લે છે તેા ભગવતીસૂત્ર તેને આરાધના કહે છે. પણ જાણીબુઝીને, ધૃષ્ટતા, ગૃહસ્થ પ્રત્યેની માયા, ઇન્દ્રિય લેાલુપતા, આદિ કારણેાને લઇને આધાકદિ આહાર કર્યા છતાં પણ ચક્રિ માનસિક જીવનમાં તે માટેની આલેાચના નથી. પ્રતિક્રમણ નથી તે તે મુનિને વિરાધના થાય છે. સારાંશ એટલે જ છે કે જે મુનિ આલેાચના, પ્રાયશ્ચિત, પશ્ચાતાપ, અને પ્રતિક્રમણ આદિ કરે છે, તે મુનિ આરાધક છે. Page #558 -------------------------------------------------------------------------- ________________ શતક-૫ મું ઉદ્દેશક–૬] પિ૦૫ અભ્યાખ્યાન ફલ-કર્મને પ્રતિસંવેદે છે. - F ૭૮. ગૃહસ્થાશ્રમ સાથે સંબંધ રાખનારા, માતા, પિતા, ભાઈ, ભેજાઈ તથા પુત્ર પરિવારને ઉત્કૃષ્ટ વૈરાગ્ય પૂર્વક ત્યાગ કરીને દીક્ષિત થયેલા મુનિરાજોના આત્મામાં સત્તામાં પડેલા કમેને ઉદયકાળ ગમે ત્યારે પણ આવી શકે છે, અને ડી જ વારને માટે પણ મુનિરાજોના મનમાં અધેય, ખેદ, ગૃહસ્થાશ્રમની સ્મૃતિ, ભગવેલા ભેગની યાદ, તથા કષાય વગેરે ઔદચિકભાવ ઉપસ્થિત થતા જ ચિત્તની ચલાયમાન અવસ્થાની સંભાવના અવસ્થંભાવિની છે. તેવા સમયે અસ્થિર થયેલા મુનિઓને તથા સાધ્વીજી મહારાજને સમ્યગ્દર્શન, સમ્યગૂજ્ઞાન તથા ચારિત્રમાં સ્થિર રાખવા માટે સંઘ વ્યવસ્થામાં આચાર્ય ભગવંત અને ઉપાધ્યાય ભગવંતે વિદ્યમાન હોય છે. મુનિધર્મની ઘણું જ સારી રીતે આરાધના કર્યા પછી તે પુણ્યવંત પોતાની ગ્યતાના માધ્યમથી ઉપાધ્યાયપદ મેળવે છે. - ત્યાં તે પુણ્યવંતેની ચારિત્રસ્થિરતા બધી રીતે વધતી જાય છે, કામ-ક્રોધ-વૈર-ઝેર તથા પક્ષપાતની ભાવનાથી સર્વથા પર હોય છે. ભાવદયાળુ હોવાના કારણે સંઘીયા બંધારણ પ્રમાણે તેમનું મુખ્ય કાર્ય એક જ હોય છે, અને તે એ કેટ-શિથિલ, અસ્થિર–આળસુ મુનિરાજને પોતાના પુત્રની માફક સમજીને તેમને ધર્મમાં સ્થિર કરે, આશ્વાસન આપીને જ્ઞાન-ધ્યાન પ્રત્યે જાગૃત કરે કેમકે-“જૈનધર્મના તથા જૈનતત્વના આચાર–વિચાર પ્રત્યે હેતુ–ઉદાહરણ બત Page #559 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬] [ભગવતીસૂત્ર સારસ ગ્રહ લાવીને, તથા જે મુનિની જેવી શિથિલતા હેાય તે પ્રમાણે તેમને આગમીય પાઠાથી સંસારની અસારતા દેખાડીને પાછા ભાનમાં લાવીને ઐય પ્રાપ્ત કરાવવા માટે જ આ પદ્મ છે.” તે ઉપાધ્યાય ભગવંતામાંથી કોઈક જ પુણ્યશાળી જીવ આચાય પદને દીપાવવા માટે સમર્થ હાય છે, જેમના આત્મીય. ગુણાના વિકાસ ચરમસીમાએ પહેાંચેલા હેાવાથી પૂરા ચતુ વિધ સંઘના તેએ માલિક હેાય છે. સંધના ચેાગક્ષેમ પ્રત્યે તે પૂરેપૂરા વફાદાર હાય છે, ધમ, સંપ્રદાય તથા ક્રિયા કાંડાના નામે સંઘમાં કુસંપ ન વધે તેવા ખ્યાલાતવાલા હાવાથી તેઓ સંઘપૂજ્ય બને છે. આચાર્ય પદ અત્યન્ત જવાબદારી ભર્યું`` હાવાથી, અને ભાવદયા ઉપર જ નિર્ભર હાવાથી આ પદ કાને આપવું ?’” એને નિણ્ય નિયુÖક્તિકાર શ્રી ભદ્રમાડુ સ્વામીજી આ પ્રમાણે આપે છેઃ આચાય પદની ચાગ્યતા ૧. આર્યવેશોત્વન-આ દેશમાં ઉત્પન્ન થયેલા જીવાત્મા જ સુખપૂર્વક જ્ઞાન મેળવી શકે છે. ૨. વિશિષ્ટòલ્પન-પેાતાના પિતાની કુલ પરંપરા, સદાચાર ઉપર સ્થિત હાવી જોઈએ, જેથી સંઘના ભાર. ઉંપાડી શકાય. ૩. વિશિષ્ટજ્ઞાતિઃ-માતાના કુલની પરંપરા સારી અને નિર્દોષ હાવી જોઇએ, તે જ વિનયાદિ ગુણેાની પ્રાપ્તિ સુલભ અને છે. ૪. ઉપવાનું—સારૂ રૂપ તથા શરીરનું ડાળપણુ હાવુ જરૂરી છે જેથી તેમના વચનેા શીવ્રતાથી ગ્રાહ્ય બને છે. Page #560 -------------------------------------------------------------------------- ________________ શતક-મું ઉદ્દેશક-૬] [૫૦૭ ૫. સંદનનવૃતિઘુત્ત-જેથી વ્યાખ્યાન, તપ આદિ સદનુષ્ઠા-- નેમાં તેમને ખેદ ન આવે. ૬. નાફાંસી-શ્રોતાઓ પાસે કેઈપણ પદાર્થની આકાંક્ષાન રાખે. ૭. વિચા–પિતાની બડાઈ હાકવામાં મૌન સેવનાર હાય. ૮. અમાથી–શિ તેમજ સંઘ સાથે શઠતાને વ્યવહાર. ન રાખે. ૯ થિરિટી–એટલે આગમીય તત્વને ભૂલનારા. ન હોય. ૧૦. શીતવી-જેમનું વચન અપ્રતિહત હોય. ૧૧. નિત્તપરિષ-પરવાદીઓથી ક્ષેભ ન પામે. ૧૨. નિતનિત્તા–પોતે અપ્રમાદી હોય અને વ્યાખ્યાન દેવામાં પ્રેમવાલે હોય તો જ પોતાના નિદ્રાલુ શિષ્યને. અપ્રમત્ત બનાવી શકે છે. - ૧૩. મધ્યથ-વાદ, વિવાદ અને વિતંડાવાદથી સર્વથા. દૂર રહીને સંવાદક બનવાનો ભાવ રાખે. ૧૪. રેરાશામાવશ–દેશ, કાળને, જોઈને, અપ્રતિબદ્ધ વિહાર કરનાર હોય અને ધર્મોપદેશ પણ દેશ, કાળને અનુકૂલ. આપનાર હોય. ૧૫. મારજોરદધતિમ–સિદ્ધાન્ત, અવયવ, તર્ક, વાદ, જલ્પ, વિતંડાવાદ, હેત્વાભાસ, છલ, જાતિ અને નિગ્રહસ્થાનેને. જાણીને સામેવાલા વાદીને નિરૂત્તર કરનાર હાય. Page #561 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮) [ભગવતીસૂત્ર સારસંગ્રહ ૧૯. નાનાવિરામવિધિજ્ઞ–જેથી જૂદા જૂદા દેશના શિષ્યને અને સંઘને તે તે ભાષા વડે સમજાવી શકે તેવા ૧૭. પંવિધાયુકત-પતે પંચવિધ આચારને પાળવાવાળા હોવાથી તેમના વચને શિષ્યને માટે શ્રધેય બને છે. ૧૮. સૂત્રાર્થોમયજ્ઞ સારી રીતે સૂત્રોમાં બતાવેલ ઉત્સર્ગ માર્ગ તથા અપવાદ માર્ગને જાણનાર હોય, સમયે સમયે શિષ્યને ઉદાહરણ, નયવાદ તથા હેતુની સમજુતી દેનાર હોય સંઘને કેળવવામાં નિપુણ હોય, અને જે પ્રમાણે સંઘમાં સંપસંગઠ્ઠન પ્રાપ્ત થાય અને વધે, તેવા જ ભાનું પ્રતિપાદન કરનાર હોય. ૧૯ પ્રાણા રાસ્ટ-જૂદી જૂદી રીતે શિષ્યને જ્ઞાન પ્રાપ્ત કરાવવા માટે સમર્થ હોય. ૨૦. સ્વરામવિત્ત-સુખપૂર્વક પરમતનું ખંડન કરીને સ્વમતની સ્થાપના કરનાર હાય. ૨૧. જન્મી – પોતે રોષને ત્યાગ કરનાર હોય. ૨૨. કીતિમ-જેથી બીજાઓ ક્ષેભ પામે તેવા તેજસ્વી "હાય. ૨૩. શિવ-સંઘમાં ઉત્પન્ન થયેલા મારી વગેરે રોગો તથા કલેશ અને કંકાસ વગેરે ભાવને નાશ પમાડનાર હાય. ૨. સૌz-શાંત દષ્ટિવાલા હાય તથા સર્વ જીવોને પ્રીતિ ઉત્પન્ન કરાવનાર હેય; (દશવૈકાલિક હરિભદ્રવૃત્તિ) Page #562 -------------------------------------------------------------------------- ________________ શતક- પમું ઉદ્દેશક-૬ ] [ ૫૦૯ ઉપર પ્રમાણેના ગુણોને ધારણ કરનાર આચાર્ય ભગવંતો આખાએ સંઘ (સાધુ–સાવી શ્રાવક-શ્રાવિકા)નું સુકાન સંભાલે છે, સંઘના ગક્ષેમને વાંધો ન આવે આ વાતને. ધ્યાનમાં રાખીને જ પિતાના શિષ્યને સંભાલે છે. ગૌતમ સ્વામીના પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં ભગવાન. મહાવીર સ્વામી ફરમાવે છે કે આવા આચાર્ય ભગવંતે અને ઉપાધ્યાય ભગવંતે જ આ ભવે કે બીજા ભવે મોક્ષને પામે છે, ત્રીજા ભવે તો ચોક્કસ મેક્ષે જાય છે. આ વાત, ભગવતી સૂત્રની છે. મૃષાવાદના પ્રકારે મૃષાવાદ બેલનારાના સંબંધી પ્રશ્નના જવાબમાં ભગવાને ફરમાવ્યું કે મૃષાવાદથી બાંધેલા કર્મોવાલા જી જ્યાં જાય. છે. એટલે કે જે ભવમાં જાય છે ત્યાં કર્મોને વેદે છે. મૃષાવાદનું સ્વરૂપ આ પ્રમાણે છે. ૧. કછ-ભૂતનિહવ રૂપે એટલે કે બીજાના ગુણોના સદ્ભાવને પણ છુપાવીને દૂષિત કરે છે, જેમકે સામેવાલે જીવ બ્રહ્મચર્ય પાલે છે. છતાં પણ તેને ઉઘાડે કરવા માટે આ ભાઈ બ્રહ્મચર્ય પાલતા નથી. તપશ્ચર્યા કરતાં નથી. ક્રિયાકાંડ કરતા નથી.” વગેરે બલવું તે અલીક અસત્ય ભાષણ છે. ૨. કમુર–એટલે જે ચેર નથી તેને ચાર કહે ચૌર્યકર્મની વિદ્યમાનતા જેમનામાં નથી તે એ “આ ચાર છે. આવું ઉદ્દભાવન કરવું તે અસદ્ભૂત અલીક છે. ' Page #563 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦] [ભગવતીસૂત્ર સારસંગ્રહ આ બંને પ્રકારના મિથ્યાવચન બોલનારના મનમાં દુષ્ટતા, હિંસકતા, ઈર્ષ્યાળુતા, અસહિષ્ણુતા તથા વૈર વિરોધ આદિ વૈકારિક ભાવે હોય છે. પરંતુ જે બેલવાના ભાવ અહિંસક હોય, જેમકે સાધકની સામેથી હરણે જઈ રહ્યા છે અને પાછળથી આવ-નાર શિકારી તે સાધકને પૂછે છે કે “હરણને જતા જોયા છે? કઈ બાજ ગયા છે? આમ પૂછવા છતાં પણ મહાવ્રતીસાધક જવાબ આપે છે કે “હરણને મેં જોયા નથી. આ ભાષણમાં યદ્યપિ અસત્યતા છે, પણ પરિણામમાં દયાભાવ, અહિંસક ભાવ હોવાથી આ ભાષા અસત્ય ભાષા નથી. જ્યારે અચોરને, બ્રહ્મચારીને, તપસ્વીને આસ્તિકને ગુણીયલને ચાર અબ્રહ્મચારી, ખાઉધરે, નાસ્તિક, મિથ્યાત્વી કહે. આવા ભાષણમાં અભિપ્રાયની દુષ્ટતા, મનની મલિનતા અવશ્યમેવ રહેલી હોવાથી ભગવતી સૂત્ર આવી ભાષાને મૃષાવાદી ભાષા કહે છે. ૩. અન્યથા–બીજાની સામે કોઈના દેષ પ્રકાશવાં. જેમ કે આ સંઘાડામાં ક્રિયાકાંડ નથી, તપશ્ચર્યા નથી, જ્ઞાન નથી, આ આચાર્યોમાં આચાર્યપણું નથી, આવા ભાષણને ભગવતી સૂત્ર અભ્યાખ્યાન અસત્ય વચન કહે છે. અથવા - સદૂભાવ પ્રતિષેધ એટલે કે સામેવાળામાં બ્રહ્મચર્ય, ક્રિયાકાંડ, -જ્ઞાન અને વૈરાગ્ય છે તે પણ તેની સાથેના વર-વિરોધ અથવા સંપ્રદાય કે સંઘાડાવાદને લઈને તેમના બધાએ ગુણેને અ૫લાપ કરે તે સદ્ભૂતનિન્દવ છે. અથવા અભૂતભવન -એટલે કે કલિયુગની હવા અને ભૌતિકવાદને પ્રચાર સૌ જી પ્રત્યે એક સરખે હોવા છતાં પણ બીજા સંપ્રદાયમાં Page #564 -------------------------------------------------------------------------- ________________ શતકપ મુ* ઉદ્દેશક- ૬] [ ૫૧૧ કે સંઘાડાઓમાં સારા તત્ત્વાના અપલાપ કરીને પેાતાના જ સંપ્રદાય કે સંઘાડાના સાધુ-સાધ્વીમાં જૈનશાસન જૈનતત્ત્વ રહેલું છે તેવી કલ્પનાના પ્રચાર કરવા તે પણ અભૂતાવન અલીક વચન છે. તથા આત્મા નથી. પરલેાક નથી, તે સદ્દભૂત નિન્જીવ અને આત્મા ચૈતન્ય સ્વરૂપ, પરિણામી, કર્તા, સાક્ષાદ્ ભક્તા સ્વદેહ પરિમાણુ; પ્રતિશરીરભિન્ન અને પૌદ્ગલિક અદૃષ્ટ આદિ વિશેષણેાથી યુક્ત હાવા છતાં પણ તેને વિપરીત બુદ્ધિથી અપલાપ કરવા તે પણ સદ્ભૂત નિન્હેવ નામનું મિથ્યાવચન છે. અને આત્મા જડ, ફૂટસ્થ, નિત્ય, અકત્તાં, અભેાક્તા, વ્યાપક અને એક જ આત્મા છે. એ પ્રમાણે એલવુ તે અભૂતદ્ભાવન નામે અલીક વચન છે. આત્માના સદૂભૂત વિશેષણે। હવે આત્માના સદ્ભૂતવિશેષણેાને સંક્ષેપથી સયુક્તિક જાણીએ. (૧) ચૈતન્ય સ્વરૂપ અર્થાત્ અનાદિ નિધન આત્મા ચૈતન્ય સ્વરૂપી છે. એટલે કે સ્વરૂપી આત્મા અને સ્વરૂપ ચૈતન્ય ગુણ છે તે અને ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે, પરન્તુ સČથા ભિન્ન નથી અને અભિન્ન પણ નથી, કેમ કે પદાર્થ માત્રનું સ્વરૂપ (ગુણ) પેાતાના સ્વરૂપી (ગુણી) ને છેડીને રહી શકતા નથી માટે અભિન્ન છે, અને સ્વરૂપી એ દ્રવ્ય હાય છે જ્યારે સ્વરૂપ ગુણ હાય છે માટે ભિન્ન છે. આત્માનું આ ચૈતન્ય સ્વરૂપ સમવાય સંબધથી નથી પણ સ્વતઃ છે, જે આત્માને જડ માને છે તેમને ત્યાં ચૈતન્ય સમવાય સંબધથી આવ્યા પછી જ્ઞાનનો પ્રકાશ ચાય છે. Page #565 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨] [ભગવતીસૂત્ર સારસ ગ્રહ આના અથ એ થયે કે તેમને ત્યાં અનંત શક્તિના માલિક આત્મા જડ છે. આ પ્રમાણેની તેમની માન્યતા એટલા માટે સાચી નથી કે, ઘટની માફક ચૈતન્ય ધર્મ રહિત પદાર્થ માત્ર જડ હાવાના કારણે પેાતાની મેળે કંઈ પણ હલન, ચલન કરી શકતા નથી, આપણે! આત્મા તેવા નથી; કેમ કે આ આત્મા પેાતાની અન તશક્તિના માધ્યમથી જ શરીર, ઈન્દ્રિયા તથા મનનું સંચાલન કરવા સમર્થ છે. આત્માના ઉપયાગ વિનાની ઈન્દ્રિયા તથા મન સવ થા અકિંચિત્કર છે. માટે આત્મા ચૈતન્ય સ્વરૂપ વાલે છે તેમ દર્શી નમય છે અને પ્રતિક્ષણે ઉપયેાગવન્ત છે. (૨) પfiળામીના અં આ પ્રમાણે છે, આત્મા અનાદિ કાળથી કર્યાંના સબધથી સ`ખધિત છે અને પ્રતિ સમયે નવાં નવાં કર્માં બાંધતા રહે છે તેથી કરેલાં અને કરાતાં કાઁને ભાગવવા માટે જ આત્મા પિરણામ વતી છે” એટલે કે એક અવસ્થાને ત્યાગીને બીજી અવસ્થા સ્વીકારવી તેને પરિણામ કહેવાય છે. જેએ આત્માને ફૂટસ્થ નિત્ય ( કાઈ કાળે કંઈ પણ ફેરફાર જેમાં ન થાય તે ફ્રુટસ્થ નિત્ય કહેવાય છે) માને છે, અને ક્ષણકભંગુર માને છે. તેમને ત્યાં આત્મામાં પ્રત્યક્ષ દેખાતા અનુભવાતા પિરણામ (ફેરફાર) ઘટી શકે તેમ નથી, આવી સ્થિતિમાં કરેલા મેનિા ભાગ આત્મા શી રીતે કરશે ? અને સુખી આત્મા પાંચ ક્ષણ પછી દુઃખી શી રીતે ખનશે? આત્માને એકાન્તનિત્ય અને ફૂટસ્થ નિત્ય માનતા સુખદુઃખ સંચાગ-વિયેાગના પ્રત્યક્ષ અનુભવાતાં દ્વન્દ્વો બની શકે નહી અને એકાન્તે ક્ષણિક માનતા પણ સુખ-દુઃખના અનુ Page #566 -------------------------------------------------------------------------- ________________ શતક-૫ મું ઉદ્દેશક-૬] [૫૧૩ ભવ થઈ શકે તેમ નથી, માટે જ આત્મા દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે અને પર્યાય (શરીર)ની અપેક્ષાએ અનિત્ય છે. આ પ્રમાણે પદાર્થ માત્રમાં દ્રવ્ય અને પર્યાયનું સાહચર્ય વિદ્વન્માન્ય છે. કેમ કે પર્યાય વિનાનું દ્રવ્ય અને દ્રવ્ય વિનાના પર્યા કેઈ કાળે પણ હોઈ શકતા નથી. ઘટ પદાર્થમાં માટી દ્રવ્ય છે અને ઘટ પર્યાય છે, કંઠી કે બંગડીમાં સુવર્ણ દ્રવ્ય છે અને આકાર વિશેષ ધર્યા છે. “ઘડે ફૂટયો એટલે માટી દ્રવ્ય કાયમ રહીને તેને ઘટ પર્યાય નાશ પામે છે અને ઠીકરા તરીકે ઉત્પન્ન થાય છે. તે જ રીતે જીવ દ્રવ્ય કાયમ રહે છે પણ કરેલાં કમેને ભેગવવા માટે એક શરીર નાશ પામે છે અને બીજા શરીરનું ' ઉત્પાદન થાય છે; જ્યાં સુધી આત્માના પ્રદેશ પર કમરાજાની સત્તા છે ત્યાં સુધી નવાં નવાં શરીર ધારણ કર્યા વિના છુટકારે નથી “માનચત્તને શારીર” આ કારણેને લઈને આત્મા પરિણામધમી છે. (૩) ર્તા મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ કષાયાદિના વેગે મન, વચન અને કાયાથી આત્મામાં કરાતાં કર્મોનું કત્વ ધર્મ પણ છે અને જે કર્તા હોય તે કર્મોને ભોક્તા પણ હોય છે. જે આત્મા પિતાના કરેલા પુણ્ય અને પાપના ફળે ભોગવી શકાતું હોય તેને કતૃત્વધર્મયુક્ત માનવામાં વાં કયાં આવે છે? “કમેંને પ્રકૃતિ કરે છે અને સુખ-દુઃખના અનુભવ પુરૂષ કરે છે... આ બધી હાસ્યાસ્પદ વાતો સુજ્ઞ Page #567 -------------------------------------------------------------------------- ________________ ૧૪] [ ભગવતીસૂત્ર સારસ ગ્રહ 6 માણસના મગજમાં કેવી રીતે ઊતરશે ? માટે જે કાલસા ખાશે તેનું માઢું કાળું થશે? આ ન્યાયે પુરુષ જ કને કરનારા અને ભોગવનાર છે. (૪) સાક્ષાત્મેહ્તા—એટલે કે પેાતાના જકરેલા પુણ્ય તથા પાપના કર્મોને પુરૂષ સાક્ષાત ભોગવનારા છે. જે કરશે તે ભોગવશે” લો નસદ્દી વજ્ તસ પણ વાલા” ઈત્યાદિક મહાપુરુષાની ઉક્તિઓ એટલા માટે જ વ્યાજખી છે કે પુરુષ કર્તા અને ભોકતા છે. પ્રકૃતિ સ્વતઃ જડ હોવાના કારણે ચૈતન્યમય આત્માના પ્રયત્ન વિના કંઈ પણ કાર્ય કરી શકે તેમ નથી. માટે આત્મામાં કતૃત્વની જેમ ભોક્તૃત્વ પણ છે. (૫) સ્વરે રિમાળ :–આત્મા શું સવવ્યાપક છે ! અંગૂઠા જેટલેા છે ? જૈનશાસન જવાબ આપે છે કે આત્મા શરીર વ્યાપી છે. આત્માના ગુણા શરીરમાંજ દેખાય છે, માટે શરીર વ્યાપી છે. જે પદાર્થ જ્યાં રહ્યો હાય છે તેટલા પ્રદેશમાં તેના ગુણાની વિદ્યમાનતા હાય છે, ઘડા મારે ત્યાં હાય અને તેના લાલ, કાળા ર`ગ ખીજે રહે એવું અનતું નથી. તે પ્રમાણે આત્માના જ્ઞાનાદિ ગુણેા, અને સુખ-દુઃખાદ્રિ પર્યાયે શરીર પ્રમાણમાં જ દેખાય છે. આત્મા જો સર્વવ્યાપક હાય તા તેના ગુળુ અને પર્યાયે પણ સત્ર દેખાવા જોઈએ. પણ શરીરથી અતિરિક્ત આત્માના ગુણા કોઈએ જોયા નથી. જોવામાં આવતા નથી. માટે આત્મા સર્વવ્યાપક નથી. Page #568 -------------------------------------------------------------------------- ________________ શતક-૫ મું ઉદ્દેશક-૬ ]. [ પ૧૫ આત્મા અનન્ત શક્તિને માલિક હોવાથી પોતાના પ્રદેશેને સંકોચી અને વિસ્તારી શકે છે. ત્યારે જ હાથીના શરીરમાં અને કીડીના શરીરમાં અબાધરૂપે રહી શકે છે. શરીરથી અન્યત્ર યદિ સર્વવ્યાપી આત્મા માનીએ તો ગંદા સ્થાનમાં અને બીજાના દુઃખ સંવેદનમાં આપણા આત્માના પ્રદેશનું ભ્રમણ થતા આપણું મગજ હમેશા દુર્ગનો અને દુઃખનો અનુભવ કરનારો રહેશે પણ કેઈ કાળે પણ બીજાના દુઃખોનું સંવેદન આપણને થતું નથી, અને આપણા આત્માના પ્રદેશે ગંદા સ્થાને જતા નથી. અંગૂઠા કે ખાના દાણું જેટલો આત્મા માનતા શરીરના કોઈ પણ સ્થાનમાં થતી વેદનાને આત્મા શી રીતે અનુભવ કરશે? અને શરીરના કોઈ પણ ભાગમાં થતી વેદનાને અનુભવ આત્માને થાય છે માટે આત્મા અંગૂઠા પ્રમાણનો નથી પણ શરીરને પૂર્ણ પ્રદેશ સાથે આત્માના અસંખ્યાત પ્રદેશ ઓતપ્રોત થઈને રહેલા છે. . (૬) રાપર મિન ને અર્થ આ પ્રમાણે છે કે પૂરા * બ્રહ્માંડમાં આત્મા એક જ હોઈ શકે નહી, પણ જેટલાએ ચેતનવંત શરીરે દેખાય છે તે સૌમાં આત્મા પણ ભિન્ન ભિન્ન છે. સંસાર ભરમાં એક જ આત્માની માન્યતા કેવી રીતે શકય બનશે? અને જો એક જ આત્મા માનીએ તો બધાના શરીર, સુખ, દુઃખ, જ્ઞાન, ઈચ્છા, રાગ, દ્વેષ અને મેહમાયા પણ એક સરખી હોવી જોઈએ, પણ આવો અનુભવ તે Page #569 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ ] [ભગવતીસૂત્ર સારસંગ્રહ પરમાણુ યુગલ આ ઉદેશમાં પરમાણું પુગલ સંબંધી બહુ વિસ્તારથી વર્ણન છે અને તે ઉપરાંત નરયિક અને એકેન્દ્રિયાદિન પરિગ્રહને ખુલાસે છે. પરમાણું પુગલનું વર્ણન બહુ વિસ્તારવાળું છે. અહિં તે સંક્ષેપમાં સાર લેવાય છે. સાર આ છે – પરમાણુ પુદ્ગલ કદાચ કપ, ને કદાચ ન પણ કંપે, તેમ પરિણમે, અને ન પણ પરિણમે. બે પ્રદેશને સ્કંધ કદાચ કંપે કદાચ ન કંપે, કદાચ પરિણમે કદાચ ન પરિણમે, કદાચ એક ભાગ છે, કદાચ એક ભાગ ન કંપે. ક્યાંય થતું નથી, માટે પ્રત્યેક શરીરમાં આત્માને જુદો જુદો માનવાથી સંસારને વ્યવહાર જે પ્રત્યક્ષ દેખાય છે તે સત્ય સ્વરૂપે અનુભવાશે. (૭) વઢિ અદgયદ્યપિ આત્મા અજર, અમર, છેદ્ય, અભેદ્ય છે તે પણ કર્મોના આવરણોથી ઘેરાયેલે હોવાના કારણે જ અત્યારની પરિસ્થિતિમાં અજરત્વ, અમરત્વ, અદ્યત્વ, અને અભેદ્યત્વ વિશેષણે આત્માને ઘટી શકે તેમ નથી, કેમકે –પૌગલિક અદષ્ટ (કર્મ, માયા, પ્રકૃતિ, વાસના) રૂપી માટીના ભારથી રૂપી તુંબડું ઢંકાઈ ગયેલું છે માટે "पुनरपि जनने पुनरपि मरणं पुनरपि जननी जठरे शयनम्" આ ન્યાયે આત્માને શરીર ધારણ કરવા ભેદાવું પડે છે, મરવું પડે છે. રીબાવવું પડે છે, અને પ્રતિક્ષણે છેદવું પડે છે, અને નવા નવા શરીરમાં અનત વેદનાઓને ભેગવવાં માટે Page #570 -------------------------------------------------------------------------- ________________ શતક–૫ મું ઉદ્દેશક-૭] [૫૧૭ ત્રણ પ્રદેશવાળા સ્કંધ કદાચ ક ંપે, કદાચ ન પે, કદાચ એક ભાગ પે, એક ભાગ ન કપે, કદાચ એક ભાગ ક ંપે, અહુ દેશેા ન ક ંપે, કદાચ બહુ ભાગેા ક ંપે, એક ભાગ ન પે. ચાર પ્રદેશવાળા સ્કંધ કદાચ ક ંપે, કદાચ ન ક પૈ, કદાચ એક ભાગ પે, એક ભાગ ન પે, એક ભાગ કંપે, અહુ ભાગ ન ક ંપે, મહુ ભાગ ક ંપે, એક ભાગ ન કંપે, ઘણા ભાગ કંપે, ઘણા ભાગ ન ક૨ે. આવીજ રીતે પાંચ પ્રદેશવાળા સ્કંધથી લઈને યાવત્ અનંત પ્રદેશવાળા સ્કંધા સુધીના દરેક સ્કધા માટે જાણવુ'. પરમાણુ-પુદ્ગલ તરવાર કે અન્નાની ધારના આશ્રય કરે, પરન્તુ તે છેદાય ભેઢાય નહિ.. આમ ઠેઠ અસંખ્ય પ્રદેશવાળા સ્કંધ સુધી જાણવુ. પણ અનંત પ્રદેશવાળો સ્કંધ હાય, તે કોઈ એક છેદાયભેદાય અને કેાઈ એક ન છેદાય-ભેદાય. ભવભવાંતરમાં રખડવું પડે છે, જ્યાં ભૂખ, તરસ, ગરમી, ઠંડી, રાગ, શાક આધિ વ્યાધિ અને ઉપાધિએ ભાગવવી પડે છે. આ બધા પૌદ્ગલિક અદૃષ્ટના પ્રભાવ છે. ઉપર પ્રમાણે આત્માનું યથાર્થ સ્વરૂપ જાણવું અને એ પ્રમાણે ખેલવું તે સત્ય વચન છે, અને આનાથી વિપરીત ખેલવું, અલીક વચન છે આવા અલીક ભાષી આત્મા કર્માનું અધન કરીને આવતાં ભવેામાં અવ્યક્ત ભાષા, મૂંગાપણુ, જડબુદ્ધિ, શરીરમાં ખાડખાપણ, વાણીહીન, જુગુપ્સિત ભાષાને ખેલનારા અને દુર્ગન્ધ મુખને પ્રાપ્ત કરનારા થશે. Page #571 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮] [ભગવતીસૂત્ર સારસ ગ્રહ 6 ' આમ પરમાણુ-પુદ્ગલથી લઈને અનંત પ્રદેશવાળા સ્કંધ સુધીના દરેક પુદ્દગલ માટે અગ્નિકાયની મધ્યમાં પ્રવેશ કરે' તેા? ‘ પુષ્કર સંવત' નામના મેાટા મેઘની વચેાવસ પ્રવેશ કરે’ તે ? · ગંગા મહા નદીના પ્રવાહમાં હેાય તા ઉદકાવત' ચા ઉદ્યકખિંદુ પ્રત્યે પ્રવેશ કરે તે ? એવા પ્રશ્નો કરી શકાય. માત્ર જ્યાં જેવું પરિણામ હેાય ત્યાં તેવું, એટલે ૮ છેદાય ભેદાય ’ના બદલે મળે?? • ભીના થાય? 76 નાશ પામે ?’ વગેરે કહી શકાય. ' પરમાણુ પુદ્ગલ અન ( અધ રહિત) અમધ્ય અને અપ્રદેશ છે. હા, એ પ્રદેશવાળા કધ સાધ છે—સપ્રદેશ અને મધ્ય રહિત છે. ત્રણ પ્રદેશવાળા સ્કંધ અનધ છે. સમધ્ય છે અને સપ્રદેશ છે. સંક્ષેપમાં સમસંખ્યાવાળા, બેકીસ ંખ્યાવાળા સ્કંધા માટે એ પ્રદેશવાળા કધની માફક સાર્વાદિ વિભાગ જાણવા અને વિષમ સ્કંધ એકી સંખ્યાવાળા સ્કાને માટે ત્રણ પ્રદેશવાળા સ્કંધની માફક જાણવું. એથી આગળ વધીને સભ્યેય પ્રદેશવાળા કધ કદાચ સાધુ હાય, અમધ્ય હાય અને સપ્રદેશ હાય અને કદાચ અન હાય, સમધ્ય હાય, અને સપ્રદેશ પણ હોય. આવી જ રીતે અસ ́ચેય પ્રદેશવાળા અને અનત પ્રદેશવાળા સ્ક"ધ માટે પણ જાણી લેવું. પરમાણુ પુટ્ટુગલના પરસ્પરના સ્પર્શવા સંબંધી ૯ વિકલ્પ કહ્યા છે - Page #572 -------------------------------------------------------------------------- ________________ શતક–૫ મું ઉદ્દેશક-૭] [૫૧૯ ૧ એક દેશથી એક દેશને ન સ્પર્શવું. ૨ એક દેશથી ઘણા દેશને ન સ્પર્શવું. ૩ એક દેશથી સર્વને ન સ્પર્શવું. ૪ ઘણા દેશથી એકને ન સ્પર્શવું. ૫ ઘણા દેશથી ઘણા દેશને ન સ્પર્શવું. ૬ ઘણા દેશથી સર્વને ન સ્પર્શવું. ૭ સર્વથી એક દેશને ન સ્પર્શવું. ૮ સર્વથી ઘણા દેશને ન સ્પર્શવું. ૯ સર્વથી સર્વને સ્પર્શવું. આમાં પરમાણુ યુગલને સ્પર્શ કરતો પરમાણુ પુદ્ગલ સર્વથી સર્વને સ્પર્શે છે. (નવમે ભેદ) બે પ્રદેશવાળા કંધને સ્પશતે પરમાણુ પુદ્ગલ ૭માં ૮માં અને તેમાં વિકલ્પ વડે પશે. ' આ ત્રણ પ્રદેશવાળા સ્કંધની માફક ચાર પાંચ અને યાવત અનંતપ્રદેશવાળા સ્કંધની સાથે પરમાણું પુદ્ગલને સ્પર્શ થાય. હવે પરમાણુ યુગલને સ્પર્શતે બે પ્રદેશવાળ સ્કંધ ૩ જા અને ૯ માં વિકલ્પ વડે સ્પશે. બે પ્રદેશવાળા કંધને સ્પર્શતે બે પ્રદેશવાળે કંધ ૧ લા, ૩ જા, ૭ મા અને ૯ મા વિકલ્પ વડે સ્પશે. ત્રણ પ્રદેશવાળા સ્કંધને સ્પર્શતે બે પ્રદેશવાળે સ્કંધ પહેલા ત્રણ (૧-૨-૩) અને છેલ્લા ત્રણ (૭–૮–૯) વિકલ્પ વડે સ્પશે. અને વચલા ત્રણે વિકલ્પો વડે પ્રતિષેધ કરે. Page #573 -------------------------------------------------------------------------- ________________ પ૨૦] ભિગવતીસૂત્ર સારસંગ્રહ જેમ બે પ્રદેશવાળા સ્કંધને ત્રણ પ્રદેશવાળા સ્કંધની સ્પશતા કરાવી, એમ ચાર પ્રદેશવાળા, પાંચ પ્રદેશવાળા યાવત્ અનંત પ્રદેશવાળા કંધની સ્પર્શતા કરાવવી. હવે પરમાણું પુગલને સ્પર્શ કરતો ત્રણ પ્રદેશવાળે સકંધ ત્રીજા, છઠ્ઠા અને નવમા વિકલ્પ વડે સ્પશે. બે પ્રદેશ વાળા સ્કંધને સ્પર્શ કરતે ત્રણ પ્રદેશવાળે સ્કંધ ૧-૩-૪દ–છ અને ૯ મા વિકલ્પ વડે સ્પશે. ત્રણ પ્રદેશવાળા સ્કંધને સ્પર્શ કરતા ત્રણ પ્રદેશવાળે કંધ સર્વ સ્થાનેમાં સ્પશે એટલે નવે વિકલ્પ વડે સ્પશે. જેમ ત્રણ પ્રદેશવાળા સ્કંધને ત્રણ પ્રદેશવાળા સકંધને સ્પર્શ કરાવ્યું, ત્રણ પ્રદેશવાળા સ્કંધને ચાર, પાંચ યાવત, અનંત પ્રદેશવાળા કંધ સાથે સંજો , અને જેમ ત્રણ પ્રદેશવાળા કંધ માટે કહ્યું, તેમ યાવત્ અનંત પ્રદેશવાળા કંધ સુધીનું કહેવું. પરમાણુ પુદ્ગલ ઓછામાં ઓછું એક સમય સુધી રહે અને વધારેમાં વધારે અસંખ્ય કાળ સુધી રહે એ પ્રમાણે ચાવત્ અનંત પ્રદેશવાળા કંધ માટે જાણવું. એક આકાશ પ્રદેશમાં સ્થિત પુદ્ગલ જ્યાં હોય તે સ્થાને અથવા બીજે સ્થાને જઘન્યથી એક સમય સુધી અને - વધારેમાં વધારે આવલિકાના અસંખ્યય ભાગ સુધી સકંપ રહે. એ પ્રમાણે યાવત્ આકાશના અસંખ્યય પ્રદેશમાં સ્થિત પુદ્ગલ માટે પણ જાણવું. એક આકાશ પ્રદેશમાં અવગાઢ પુદગલ જઘન્યથી એક સમય અને વધારેમાં વધારે અસંગેય કાળ સુધી નિષ્કપ Page #574 -------------------------------------------------------------------------- ________________ શતક-૫ મું ઉદ્દેશક-૭] [પ૨૧ રહે. એ પ્રમાણે યાવત્ અસંખેય પ્રદેશાવગાઢ પુદ્ગલ માટે પણ જાણવું. પુદ્ગલ એકગણું કાળું, જઘન્યથી એક સમય સુધી અને વધારેમાં વધારે અસંખ્યય કાળ સુધી રહે. એ પ્રમાણે ચાવત્ અનંત ગુણ કાળા પુદ્ગલ માટે જાણવું. એ પ્રમાણે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ યાવત્ અનંત ગુણ રૂક્ષ પુદ્ગલ માટે જાણવું. અને એ પ્રમાણે સૂક્ષ્મ પરિણત પુદ્ગલ માટે અને બાદર પરિણત પુદ્ગલ માટે પણ જાણવું. શબ્દ પરણિત પુગલ ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે આવલિકાના અસંખ્ય ભાગ સુધી રહે. અશબ્દ પરિણત પુદ્ગલ, જેમ એક ગુણ કાળું પુદ્ગલ કહ્યું, તેમ સમજવું. પરમાણુરૂપ પુગલને પરમાણુપણું છોડી ફરીવાર પરમાણુપણું પ્રાપ્ત કરતાં ઓછામાં ઓછો એક સમય અને વધારેમાં વધારે અસંખ્યય કાળ લાગે. આ અંતરમાં તે પરમાણુપણું છેડી કંધાદિ રૂપ પરિણમે. અને પાછું તે પરમાણપણું પ્રાપ્ત કરે. આમ કરવામાં આટલો સમય લાગે. બે પ્રદેશવાળા કંધને જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અનંતકાળનું અંતર છે. એ પ્રમાણે યાવત્ અનંત પ્રાદેશિક કંધ સુધી જાણવું. એક પ્રદેશમાં સ્થિત સકંપ પુદ્ગલને, પોતાનું કંપન -પડતું મેલી, ફરીથી કંપન કરતાં જઘન્યથી એક સમય અને Page #575 -------------------------------------------------------------------------- ________________ પર૨] ભિગવતીસૂત્ર સારસંગ્રહ ઉત્કૃષ્ટથી અસંખ્યકાળ સુધીનું અંતર હોય—એ પ્રમાણે યાવત્ અસંખ્ય પ્રદેશ સ્થિત સ્કંધે માટે પણ જાણી લેવું. - એક નિષ્કપ પુદ્ગલ પિતાની નિષ્કપતા છેડી દે, ને પછી ફરીથી તેને નિષ્કપતા પ્રાપ્ત કરતાં જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી આવલિકાને અસંખેય ભાગ જેટલે સમય લાગે. એ પ્રમાણે યાવત્ અસંખ્યય પ્રદેશ સ્થિત છે માટે પણ સમજવું. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સૂમ, પરિણત અને બાદર પરિણતોને માટે તેમને જે સ્થિતિકાળ કહ્યો છે, તેજ અંતરકાળ છે. શબ્દ પરિણત યુગલને જઘન્યથી એક સમય ને ઉત્કૃષ્ટથી અસંખ્યકાળ અંતર હેય. પુનઃ શબ્દરૂપે પરિણમ: વામાં આટલે કાળ લાગે. અશબ્દ પરિણત પુદ્ગલને જઘન્યથી એક સમયને ઉત્કૃષ્ટથી આવલિકાને અસંખ્યય ભાગ અંતર હોય. અશબ્દ પરિણત સ્વભાવને છોડ્યા પછી પાછા તેજ સ્વભાવમાં આવતાં આટલે કાળ લાગે. દ્રવ્યસ્થાનાયુ, ક્ષેત્રસ્થાનાયુ, અવગાહના સ્થાનાયુ અને ભાવસ્થાનાયુ, એ બધામાં સૌથી થોડું ક્ષેત્રસ્થાનાયુ છે. તે કરતાં અસંગુણ અવગાહનાસ્થાનાયુ છે. તે કરતાં અસંખ્યગુણ દ્રવ્યસ્થાનાયુ છે અને તે કરતાં ભાવસ્થાનાયુ અસંખ્યગુણ છે. Page #576 -------------------------------------------------------------------------- ________________ શતક-૫ મું ઉદ્દેશક–૭] [પ૨૩ ક્ષેત્ર, અવગાહના, દ્રવ્ય અને ભાવસ્થાનાયુનું અલ્પબહુવમાં ક્ષેત્ર સ્થાનાયુ સર્વથી અલ્પ છે. અને બાકીનાં. સ્થાને અસંખ્યયગુણ છે.* જીને આરંભ પરિગ્રહ નૈરયિકે આરંભવાળા અને પરિગ્રહવાળા છે. કારણ કે નરયિકે પૃથ્વીકાયને યાવત્ ત્રસકાય સમારંભ કરે છે. વળી તેમણે શરીરો પરિગૃહીત કર્યા છે. કર્મો ગ્રહણ કર્યા છે. અને સચિત, અચિત તથા મિશ્ર પ્રત્યે પણ ગ્રહણ કરેલાં છે, માટે તે પરિગ્રહવાળા પણ છે. આવી જ રીતે અસુરકુમારે પણ આરંભવાળા અને પરિગ્રહવાળા છે, કારણ કે તેઓ પણ પૃથ્વીકાયને યાવત્ ત્રસકાયને વધ કરે છે. વળી તેઓએ શરીર, કર્મ, ભવ વગેરેનું ગ્રહણ કરેલું છે. આસન, શયન અને ઉપકરણે ગ્રહણ કરેલાં છે. તેમ સચિત, અચિત અને મિશ્રદ્રવ્ય પણ ગ્રહણ કર્યા છે. માટે તેઓ સપરિગ્રહ છે. એ જ પ્રમાણે સ્વનિતકુમારે માટે પણ જાણવું. અને નરયિકે માટે કહ્યું છે તેમ એકેન્દ્રિયે માટે જાણવું. એમજ બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિય. જીવ માટે પણ જાણવું. અને જેમ તિર્યંચ યોનિના જી માટે કહ્યું તેમ મનુષ્ય માટે પણ જાણવું. ૪ ભગવતીસૂત્રને આ ચાલુ પ્રશ્નોત્તર અત્યન્ત સ્પષ્ટ રીતે અને કંઈક સમજુતિ સાથે “આહંત દર્શન દીપિકા'ના. પત્ર ૬૯૩ થી ૭૦૧ સુધીમાં ચર્ચા છે. તે ત્યાંથી જોઈ લે. Page #577 -------------------------------------------------------------------------- ________________ પર૪] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ વાણમંતરે, તિષિઓ અને વૈમાનિકેને ભવનવાસી દેની જેમ જાણવા. ૯ પાંચ હેતુઓ ૧ હેતુને જાણે છે ૧ હેતુએ જાણે છે ૨ હેતુને જૂએ છે ૨ હેતુએ જુએ છે ૩ હેતુને સારી રીતે શ્રધે છે ૩ હેતુએ સારી રીતે શ્રધે છે ૪ હેતુને સારી રીતે પ્રાપ્ત છે ૪ હેતએ સારી રીતે પ્રાપ્ત છે ૬ હેતુવાળુ છદ્મસ્થ મરણ કરે છે ૫ હેતુએ છદ્મસ્થ મરણ કરે છે પરિગ્રહનો ચમત્કાર | R ૭૯. માનવ અવતાર પામેલા માનવી પાસે તલવાર, ભાલા, બંદુક, છરી, કલમ, જીભ, લાકડી, વ્યાપાર લેણદેણ કેટ, કચેરી, આદિ પરિગ્રહ અને સ્ત્રીની માયા હેવાના કારણે દુબુદ્ધિવશ પાપ કરે છે તે આપણે સૌ જાણીએ છીએ. પણ નરકગતિના નારકે, દેવગતિના દેવે, પશુઓ, પક્ષીઓ, તથા એકેન્દ્રિયાદિ જ નવા પાપ કરી શકે છે? તેઓ શાથી પાપ કરતા હશે? આ વાત જાણવા માટે જ આ પ્રશ્નોત્તર છે. સંસારના પ્રાણિમાત્ર શરીરધારી છે. અને જ્યાં સુધી શરીર છે. ત્યાંસુધી પરિગ્રહ છે. અથવા શરીર જ મેટામાં માટે પરિગ્રહ છે. કેમકે આ શરીરને લઈને જ સંસારભર પરિગ્રહ વધે છે, અને જ્યાં પરિગ્રહ છે ત્યાં આરંભ છે, અને જ્યાં આરંભ–સમારંભ છે. ત્યાં નવા પાપે બંધાયા વિના રહેતા નથી. શરીર માત્રને પરિગ્રહ (મૂચ્છ) પણ કેવળજ્ઞાનને મેળવવા માટે બાધક છે, તે પછી શરીરની મમતાને Page #578 -------------------------------------------------------------------------- ________________ શતક–પમું ઉદ્દેશક-૭] પિરપ ૩ ૧ હેતુને ન જાણે ૧ હેતુએ ન જાણે ૨ હેતને ન જુએ ૨ હેતુએ ન જુએ ૩ હેતુને સારી રીતે ન શ્રધે ૩ હેતુએ સારી રીતે ન શ્રધે ૪ હેતુને સારી રીતે ન પ્રાપ્ત કરે ૪ હેતુએ સારી રીતે ન પ્રાપ્ત કરે. ૫ હેતુવાળું અજ્ઞાન મરણ ન કરે ૫ હેતુએ અજ્ઞાન મરણ કરે વશ બનીને બાહ્ય પરિગ્રહને વધારનાર કેવળજ્ઞાન શી રીતે મેળવી શકશે ? કેમકે બાહ્ય પરિગ્રહ, પ્રાયઃ કરીને આભ્યન્તર પરિગ્રહનું મૂળ કારણ છે, અને આ આભ્યન્તર પરિગ્રહને ત્યાગ જ વસ્તુતઃ ત્યાગ છે. તે વિના આન્તર જીવનની શુદ્ધિ સર્વથા અશક્ય છે. બાહ્ય પરિગ્રહને સર્વથા ત્યાગ કર્યા પછી પણ જે તે પુણ્યવંતનું આન્તરમન સંપ્રદાય તથા સંઘાડાવાદના નશામાં ઘેરાતું હોય તો અને સર્વથા નગ્ન અવસ્થા સ્વીકાર્યા પછી પણ આન્તર જીવનમાં કલેશ, વૈર, હઠાગ્રહ અને પોતાના ટોળા પ્રત્યેની અસીમ મમતા અને પારકા મુનિઓની, આચાચેની નિંદાની પ્રવૃત્તિ ચાલુજ હોય તો આવી સ્થિતિમાં આભ્યન્તર પરિગ્રહી ભયંકર કમેને બાંધ્યા વિના રહી શકો નથી. તેમજ બાહ્ય ત્યાગની ચરમસીમા પણ તે સાધકને સાધ્યની પ્રાપ્તિ કરાવી શકે તેમ નથી. કેમકે સાધ્યની પ્રાપ્તિને અમૂછત્મક બાહ્ય પરિગ્રહ નડતો નથી પણ અલ્પાંશે રહેલે આભ્યન્તર પરિગ્રહ જ નડે છે. સંયમની શુદ્ધિ માટે સ્વીકારાતો બાહ્ય પરિગ્રહ પણ આભ્યન્તર પરિ. . ગ્રહના ત્યાગની લક્ષ્મભૂમિને સામે રાખીને જે સ્વીકારાશે તે જ તે પરિગ્રહ “ધર્મોપકરણ રૂપે સાધકને સહાયક બનશે અન્યથા અધિપકરણ રૂપે બનતા વાલાગશે નહી. . Page #579 -------------------------------------------------------------------------- ________________ પર૬] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ ૧ અહેતુને જાણે ૧ અહેતુએ જાણે ૨ અહેતુને જૂએ ૨ અહેતુએ જુએ ૩ અહેતુને સારી રીતે શ્રધે ૩ અહેતુઓ સારી રીતે શ્રધ્ધ ૪ અહેતુને સારી રીતે પ્રાપ્ત કરે ૪ અહેતુઓ સારી રીતે પ્રાપ્ત કરે ૫ હેતુવાળુ કેવલી મરણ કરે ૫ અહેતુએ કેવલી મરણ કરે - નરકગતિના જ શું આરંભવાલા છે? પરિગ્રહવાલા છે? ગૌતમ સ્વામીને આ પ્રશ્નમાં દિવ્યજ્ઞાની ભગવાન મહાવીર સ્વામી જે જીવમાત્રના મૂકેલા પુદ્ગલ પરિણામોની ક્રિયા-વિક્રિયાને જાણનારા છે કયા પુદ્ગલ કે નાશ સર્જશે. અથવા સજી રહ્યો છે. તેને પ્રત્યક્ષ કરનારા છે. તેમણે કહ્યું કે – હે ગૌતમ ! નારક છે પરિગ્રહ અને આરંભવાલા છે, તેમને શરીર છે, કર્મો છે, તથા સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રવ્યને પરિગ્રહ છે, માટે ત્રસકાય જેને આરંભ કરવાવાલા હોવાથી નવા કર્મોને પણ બાંધનારા છે. જે ગતિમાંથી નરકમાં જવાની યેગ્યતા વાલા જી. નરકભૂમિમાં જાય છે, તેઓના અધ્યવસાયે ઘણું જ ખરાબ વરયુક્ત, પાપિણ્ડ તથા કિલષ્ટ હોવાના કારણે નરકમાં ગયા પછી પણ તે અધ્યવસાયોના પરિણામે નારક જીવ હમેશા વર કરનારા, વૈરને વધારનાર, અને વૈરની વસુલાત કરવાવાલા હોવાથી આરંભના માલિક બને છે વૈર–કો માનમાયા-લોભ આદિ આન્તર પરિગ્રહને લઈને સામેવાલા બીજા નારક જીવને જોતાં જ વૈરાદિની વેશ્યાઓથી તે નારક છે -ઓતપ્રેત થાય છે, અને વૈકિય લબ્ધિ વડે ઘણા પ્રકારના હિંસક શસ્ત્રોને પરિગ્રહ ઉપાર્જન કરીને પરસ્પર મારફાર કરે છે. અને ભયંકર વેદનાએ ભેગવે છે. જે ફરીથી કર્મ Page #580 -------------------------------------------------------------------------- ________________ શતક- પમું ઉદ્દેશક- ૭] [૫૨૭ ૧ અહેતુને ન જાણે ૨ અહેતુને ન જુએ ૧ હેતુએ ન જાણે ૨ અહેતુએ ન જુએ બંધનનું કારણ બને છે, બીજી વાત એ છે કે – મનુષ્ય અવતારને છેડીને નરકભૂમિમાં જતાં પહેલા તે માનવને નરકના સંસ્કારની લેફ્ટા ઉદયમાં આવી જવાથી તેના સંપૂર્ણ આત્મિક પ્રદેશ (આઠ ચક પ્રદેશ વિના) પણ ક્રોધ અને વૈરમય બની જતાં થોડી ઘણી પણ મેળવેલી જ્ઞાન સંજ્ઞા દબાઈ જાય છે અને ભયંકર વૈર કર્મના સન્નિપાતમાં કોઈ પણ જીવ સાથે ક્ષમાપના, મિચ્છામિ દુક્કડું, ભવ આલોયણું પુદ્ગલેને પરિત્યાગ, અને તેનાથી થયેલી તથા થનારી હિંસનો ત્યાગ કર્યા વિના જ જીવ નરકમાં જાય છે. તેથી તેના મર્યા પછી પણ શેષ રહેલું, ધન, શસ્ત્ર, વસ્ત્ર, આદિ સામગ્રી પણ પરજીને કલેશ કરાવનારી હોવાથી તે બધા એનું પાપ તે વસ્તુના મૂળ માલિકને પણ લાગે છે. આ કારણે જ લોકોત્તર જૈન શાસન વારંવાર ફરમાવે છે કે, “તમે તમારી જીવનયાત્રાને અનાસક્ત, સમ્યકત્વ અને સમતા ભાવે પૂર્ણ કરશે અને પુનઃ પુનઃ મિચ્છામિ દુક્કડું દેવાની ભાવનાને જાગૃત રાખશે, જેથી આ ભવની કોઈ પણ વસ્તુ આપણા મર્યા પછી આપણને કે કોઈને પણ બાધક . થવા પામે નહીં.” - અસુરકુમારે તથા સ્વનિતકુમાર દે પણ પરિગ્રહી હેવાના કારણે પૃથ્વીકાય તથા ત્રસકાય જીવોને વધ કરે છે. Page #581 -------------------------------------------------------------------------- ________________ પ૨૮] [ભગવતીસૂત્ર સારસંગ્રહ ૩ અહેતુને સારી રીતે શ્ર ૩ અહેતુઓ સારી રીતે ન શ્રધ્ધ ૪ અહેતુને સારી પ્રાપ્ત કરે ૪ અહેતુઓ સારી રીતે ન પ્રાપ્ત કેમકે તેઓને પણ શરીરે, કમે પરિગૃહીત છે, તેથી તેમને દેને અને દેવીઓને પરિગ્રહ છે, યાવત્ દેવગતિમાં આવતા પહેલા મનુષ્ય, મનુષ્ય સ્ત્રીઓ, તિય અને તિર્યંચ સ્ત્રીઓએ આસન, શયન, માટીના વાસણો, કાંસાના ભાજને કડાઈ, કડછી વગેરેનું ગ્રહણ કર્યું છે, માટે જ પરિગ્રહ અને આરંભવાલા છે એકેન્દ્રિય જીવે પણ કર્મવાલા હોવાથી પરિગ્રહી અને આરંભી છે. આ બેઈન્દ્રિય, તે ઇંદ્રિય અને ચતુરિન્દ્રિય જીવોને માટે પણ સમજવું, તિર્યંચ પંચેન્દ્રિય જીવોએ પણ કર્મોને ગ્રહણ કરેલા હોવાથી પર્વતે, શિખરે, શૈલી, શિખરવાલા, પહાડ, જલ સ્થળ, ગુફા, પાણીના ઝરણા,નિર્ઝરણા, જલના સ્થાને, કુવા, તલાવ, નદી, વાવ, નીક વગેરે અસંખ્યાત સ્થાને પરિ. ગ્રહીત કર્યા હોવાથી પરિગ્રહી છે અને આરંભી છે. મનુષ્ય, વાવંતતિષીઓ, વૈમાનિકોને માટે આમ જ સમજવું. આ પ્રમાણે પ્રતિસમયે જીવાત્મા કર્મો બાંધે છે. સાર એટલો જ છે કે પચ્ચકખાણ, પ્રતિકમણ, આલેચના ગીંણા, અને પાપભીરુતા વિનાના જીવને કયા સમયે કેવા સંસ્કારે, સ્વપ્નાઓ, લેસ્યાઓ ઉદયમાં આવશે તે કહી શકાય તેમ નથી, અને તેમ થતાં જીવનમાં ક્રોધ-માન-માયા અને ભને પ્રવેશ થતા જીવાત્માની દશા કર્મોના બંધન કરવા જેવી થતાં વાર લાગતી નથી, Page #582 -------------------------------------------------------------------------- ________________ શતક- યમું ઉદ્દેશક-૭] [પર૯ ૫ અહેતુવાળુ છઘસ્થ મરણ ૫ અહેતુએ છદ્મસ્થ મરણ કરે. रे * ૮૦ બહુશ્રુતગમ્ય આ હેતુ આદિના ૮ સૂત્રો ટીકાકારના ભાવ પ્રમાણે જ ઉપર ઉપરથી જાણવાનો પ્રયાસ કરીએ. ના ચાર પ્રકાર છે ? ૧. સમ્યગદષ્ટિ. ૨. મિથ્યાદષ્ટિ ૩. કેવળજ્ઞાની અને ૪. અવધિજ્ઞાની. સમ્યગદષ્ટિ આત્મા સમ્યગ જ્ઞાની હોવા છતાં પણ છદ્મસ્થ છે માટે હેતુ (fહારિ–મતિ વિજ્ઞાસિત ધર્મવિશિષ્ટાન્ન મન રૂતિ હેતુ) એટલે કે જિજ્ઞાસિત ધર્મના વિશિષ્ટ અર્થને જણાવે તે હેતુ–સાધન–લિંગ કહેવાય છે. જે “નિશ્ચિતન્યથાનુપ્રત્યેક સ્ત્રક્ષા હેતુ” એટલે કે સાધ્ય વિના જેની ઉત્પત્તિ થઈ શકે જ નહી તે હેતુનું લક્ષણ છે. આવા હેતુના ઉપગથી જીવાત્મા અભિન્ન હોવાથી પુરુષ પણ હેતુ કહેવાય છે. કિયાની પૃથકૃતાને લઈને હેતુ પાંચ પ્રકારનો છે, જીવમાં સમ્યગૂદષ્ટિપણું હોવાથી હેતુ પણ સમ્યગદષ્ટિ જાણો. સાધ્યને સત્યસ્વરૂપે સિદ્ધ કરનાર અને સાધ્યના સદ્દભાવમાં સાથે રહેનાર હેતુને જાણે છે. સામાન્ય રૂપે હેતુને જુએ છે, હેતુને સારી રીતે સહે છે. સાધ્યની સિદ્ધિમાં વાપરવાથી હેતુને સારી તે પ્રાપ્ત કરે છે, અને મરણનાં કારણરૂપ અથવસાય વગેરે, મરણનો હેતુ સાથે સંબંધ હોવાથી મરણ પણ હેતુ કહેવાય છે, માટે તે હેતુને. એટલે હેતુવાલા છવાસ્થ ૩૪' Page #583 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦] [ભગવતીસૂત્ર સારસંગત ઉદૂગલ ભગવાન મહાવીર સ્વામીના શિષ્ય નારદપુત્ર નામના અનગાર અને બીજા શિષ્ય નિર્ચથી પુત્ર આ બેની પુદ્ગલે સંબંધી ચર્ચા છે. સાર આ છે – જ્યાં નારદપુત્ર અનગાર છે, ત્યાં નિર્ચથી પુત્ર અનગાર આવે છે. પ્રારંભમાં નિર્ચથી પુત્ર અનગાર નારદપુત્ર અનગારને પૂછે છે, અને એ બેની ચર્ચા થાય છે. નારદપુત્ર અનગાર પોતાના મત પ્રમાણે બધા પુદ્ગલેને સઅર્થ, સમધ્ય અને સપ્રદેશ બતાવે છે. ત્યારે નિર્ચથી પુત્ર અનગાર પૂછે છે કે શું દ્રવ્યાદેશ વડે સર્વે પુદગલ અર્થ, મરણને કરે છે અહીં કેવળમરણ લેવાનું નથી કેમ કે તે અહેતુક હોય છે, અને જ્ઞાન હોવાથી અજ્ઞાન મરણ પણ લેવાનું નથી. બીજા પ્રકારે પણ અનુમાનને ઉત્પન્ન કરનાર હેતુ વડે અનુમેય વસ્તુને સમ્યગૃષ્ટિ હોવાથી સારી રીતે જાણે છે, જુએ છે, શ્રધે છે, સારી રીતે પ્રાપ્ત કરે છે, અને અકેવળી હવાથી અધ્યવસાયરૂપ હેતુથી છઘસ્થ મરણ કરે છે. ' - આ બંને સૂત્રોમાં જીવાત્મા સમ્યગદષ્ટિહેવાથી સાધ્યને સિદ્ધ કરવા માટે સાધન (હ) પણ સમ્યક પ્રકારે સ્વીકારશે જેમ કે –“કાવં નીવાસ્થ અક્ષમ” એટલે વરૂ સાધ્યનું ઉપગ લક્ષણ જ ઠીક છે, સર્વાગીણ શુદ્ધ છે, માટે સારું છે. કેમ કે નીતિ બાપાનું ધારતી રિ ની અને શાનધિ માત્મા” અર્થાત્ દશ દ્રવ્ય પ્રાણેને ધારણ Page #584 -------------------------------------------------------------------------- ________________ શતક–પમું ઉદ્દેશક-૮] [પ૩૧ સમધ્ય અને સપ્રદેશ છે ? અને અનઈ, અમધ્ય અને અપ્રદેશ નથી ? તેમ ક્ષેત્રાદેશ વડે પણ એમજ છે? અને તેજ પ્રમાણે કાલાદેશથી કે ભાવાદેશથી પણ છે? નારદપુત્ર અનગાર કહે છે કે-હા, એ જ પ્રમાણે છે. આ ચર્ચામાં નારદપુત્ર અનગારને નિર્ચથી પુત્ર અનગાર નિરુત્તર કરે છે પછી નિગ્રંથી પુત્ર અનગાર પાસે જ જાણવાની ઈચ્છા નારદપુત્ર અનગાર પ્રકટ કરે છે. એટલે નિગ્રંથીપુત્ર અનગાર આ પ્રમાણે સ્પષ્ટતાપૂર્વક સમજાવે છે. દ્રવ્યાદેશ વડે પણ સર્વ પુદ્ગલે પ્રદેશ પણ છે અને અપ્રદેશ પણ છે. તે અનંત છે. ક્ષેત્રાદેશ વડે પણ એમજ છે. કાલાદેશ અને ભાવાદેશ વડે પણ એમજ છે. કરે તે જીવ છે અને જીવાત્મા જ્ઞાનસ્વરૂપે જ હોય છે, તે કારણે જીવનું સાચું લક્ષણ ઉપયોગ જ હોઈ શકે છે. હવે બે સૂત્રો ત્રીજા અને ચોથા નંબરના મિથ્યાદષ્ટિને માટે છે. હેતુને વ્યવહારી હેવાથી જીવ પણ હેતુ કહેવાય છે. જીવ મિથ્યાષ્ટિ હેવાના કારણે હેતુને અસમ્યક પ્રકારે જાણે. છે. જૂએ છે, શ્રદ્ધે છે. પ્રાપ્ત કરે છે, અને અસમ્યગ જ્ઞાની હોવાથી અધ્યવસાયાદિ હેતુ સહિત અજ્ઞાન મરણ કરે છે. બીજી રીતે હેતુ એટલે નિશાન તે વડે સમ્યક્ પ્રકારે જાણતા નથી, જેતે નથી, શ્રદ્ધતો નથી, પ્રાપ્ત કરતો નથી, અને અજ્ઞાન મરણ કરે છે. આ બંને સૂત્રોમાં મિથ્યાષ્ટિ પણાનું જેર હોવાથી મિથ્યાજ્ઞાનને લઈને હેતુ પણ બરાબર જાણી શકતા નથી જેમ કે પરિણામી ૨૪ કલાપભાનું બજતનાસ્તર વિજ્ઞાનેનિzsgધ જીવનમાળદિન” ઈત્યાદિ Page #585 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ ] [ભગવતીસૂત્ર સારસંગ્રહ * જે પુદ્ગલ દ્રવ્યથી અપ્રદેશ છે. તે નિયમે ક્ષેત્રથી અપ્રદેશ હોય, કાલથી કદાચિત્ સપ્રદેશ અને કદાચિત અપ્રદેશ હેય, અને ભાવથી પણ કદાચિત્ સપ્રદેશ હોય ને કદાચિત્ અપ્રદેશ હોય. . જે ક્ષેત્રથી અપ્રદેશ હાય, તે દ્રવ્યથી કદાચ સપ્રદેશ હોય, અને કદાચ અપ્રદેશ હોય, કાલથી તથા ભાવથી પણ ભજના એ જાણવું. જેમ ક્ષેત્રથી કહ્યું, તેમ કાલથી અને ભાવથી કહેવું. હેતુઓ અજ્ઞાનપૂણ હોવાથી સાધ્યનું સત્ય સ્વરૂપં શી - રીતે જાણી શકાશે? હવે બે સૂત્રો પાંચમાં અને છઠ્ઠા નંબરના કેવળજ્ઞાનીને માટે છે તેમને સઘળું પ્રત્યક્ષ હોય છે. માટે તેવા પ્રત્યક્ષ જ્ઞાન ધરાવતા કેવળજ્ઞાનીઓને કંઈ પણ જોવા માટે કે જાણવા માટે કઈ પણ જાતના હેતુ કે નિશાનની જરૂર રહેતી નથી, તેથી તેઓ હેતુની જરૂર વિનાના કહેવાય છે. અહેતુક કહેવાય છે એટલે કે પ્રત્યક્ષ જ્ઞાનીપણાને લીધે હેતુના વ્યવહારી ન હેવાથી કેવળજ્ઞાનીઓ અહેતુ કહેવાય છે. સર્વજ્ઞત્વને લઈને અનુમાનની જરૂર ન હોવાથી ધૂમાદિક પદાર્થોને અહેત સમજે છે. અગ્નિને જાણવા માટે તેઓ (ધૂમાદિને) હેતુ ભાવે. જાણતા નથી. કેમ કે સર્વજ્ઞને અનુમાન કરવાપણું હતું નથી. તેથી ધૂમાદિક હેતુની અપેક્ષા વિનાના સર્વજ્ઞ અહેતુક કહેવાય છે. અહેતુને જુએ છે, પ્રાપ્ત કરે છે તથા અનુપક્રમી હોવાથી એટલે કે કોઈ નિમિત્તથી પણ મર્યા ન મરે તેવા હેવાથી અહેતુક કેવળી મરણ કરે છે. Page #586 -------------------------------------------------------------------------- ________________ શતક-૫ મું ઉદ્દેશક-૮] [૫૩૩ જે પુગલ દ્રવ્યથી સપ્રદેશ હોય, તે ક્ષેત્રથી કદાચ સપ્રદેશ હોય, અને કદાચ અપ્રદેશ હોય. એમ કાલથી અને ભાવથી પણ જાણવું. જેપુગલ ક્ષેત્રથી સપ્રદેશ હોય, તે દ્રવ્યથી ચક્કસ સપ્રદેશ હોય. અને કાળથી તથા ભાવથી ભજના વડે હેય. જેમ દ્રવ્યથી કહ્યું તેમ કાલથી અને ભાવથી પણ જાણવું. - ભાવાદેશ વડે અપ્રદેશ યુગલે સર્વથી છેડા છે. તે તે કરતાં કાલાદેશથી અપ્રદેશે અસંખ્ય ગુણ છે, તે કરતાં ક્ષેત્રદેશથી અપ્રદેશે અસંખ્યગુણ છે. તે કરતાં ક્ષેત્રાદેશથી અપ્રદેશે અસંખ્યગુણ છે. તે કરતાં દ્રવ્યાદેશથી સપ્રદેશ વિશેષાધિક છે. તે કરતાં કાલાદેશથી સપ્રદેશે વિશેષાધિક છે અને તે કરતાં ભાવદેશથી સપ્રદેશે વિશેષાધિક છે. જીવોની વધ ઘટને અવસ્થિતતા અહિં હવે શ્રી ગૌતમસ્વામી મહાવીર ભગવાનને પૂછે છે. મહાવીર સ્વામી ઉત્તર આપે છે. વધતા નથી ઘટતા નથી પણ અવસ્થિત રહે છે. નરયિકો વધે છે, ઘટે છે ને અવસ્થિત પણ રહે છે. જેમ નરયિકે માટે કહ્યું, તેમ વિમાનિક સુધીના છ માટે જાણવું. જ્યારે છેલ્લાં બે સૂત્ર અવધિ વગેરે જ્ઞાનવાલાને માટે છે. જેઓ સંપૂર્ણ જ્ઞાની ન હોવાથી ધૂમાદિક પદાર્થો અનુમાનને પ્રાદુર્ભાવ જ છે. એવો એકાન્ત ન હોવાથી તેઓને સર્વથા અહેતુ ભાવે જાણતા નથી પણ કથંચિત્ જ જાણે છે. અધ્યવસાય વગેરે ઉપક્રમ કારણ હોવાથી કેવલી મરણ નહી પણ છદ્મસ્થ મરણ કરે છે, અવધિજ્ઞાન હોવાથી આ મરણ અજ્ઞાનમરણું કહેવાતું નથી. Page #587 -------------------------------------------------------------------------- ________________ પ૩૪] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ - સિદ્ધો વધે છે, પણ ઘટતા નથી, અવસ્થિત રહે છે. છ સર્વકાળ સુધી અવસ્થિત રહે છે. નરયિકે જઘન્યથી એક સમય સુધી અને ઉત્કૃષ્ટથી ચૌવીસ મુહર્ત સુધી અવસ્થિત રહે છે. એ પ્રમાણે સાતે પૃથ્વીમાં પણ રત્નપ્રભામાં ૩૮ મુહૂર્ત, શર્કરામભા ૧૪ રાત્રિ દિવસ, વાલુકાપ્રભામાં એક માસ, પંકપ્રભામાં બે માસ, ધૂમપ્રભામાં ચાર માસ, તમઃપ્રભામાં ૮ માસ, અને તમસ્તમઃ પ્રભામાં બાર માસ અવસ્થાન કાળ છે. જેમ નરયિક માટે કહ્યું, તેમ અસુરકુમારે પણ વધે છે, ઘટે છે અને જઘન્ય એક સમય સુધી ને ઉત્કૃષ્ટ ૪૮ મુહર્ત સુધી અવસ્થિત રહે છે. એ પ્રમાણે દશે પ્રકારના પણ ભવનપતિ કહેવા. એકેન્દ્રિયે વધે છે, ઘટે છે ને અવસ્થિત પણ રહે છે. એને આ અવસ્થિત કાળ જઘન્ય એક સમય ને ઉત્કૃષ્ટ આવલિકાને અસંખ્ય ભાગ સમજ. બે ઇન્દ્રિ, ત્રેઈન્દ્રિયે વધે છે, ઘટે છે અને તેમનું અવસ્થાન જઘન્ય એક સમય ને ઉત્કૃષ્ટ બે અન્તર્મુહૂર્ત જાણવું એ પ્રમાણે ચઉરિન્દ્રિયનું પણ જાણવું. અવસ્થાનકાળમાં ભેદ હોય છે. જેમ– સમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યચનિકોને અવસ્થાનકાળ બે અન્તર્મુહૂર્ત, ગર્ભજ પંચેન્દ્રિય તિર્યચનિકને ચોવીશ મુહૂર્ત, સમૂર્ણિમ મનુષ્યોને અડતાલીસ મુહૂર્ત, ગર્ભજ મનુષ્યને એવીશ મુહૂર્ત. વાણવ્યન્તર, તિષિક, સૌધર્મ અને ઈશાન દેવ લોકમાં ૪૮મુહુર્ત, સનકુમાર દેવલોકમાં અલર રાત્રિ દિવસ Page #588 -------------------------------------------------------------------------- ________________ શતક-૫ મું ઉદ્દેશક-૮] [૫૩૫ અને ૪૦ મુહૂર્ત, મહેન્દ્ર દેવલોકમાં ચાવીશ રાત્રિ-દિવસને ૨૦ મુહૂર્ત. બ્રહ્મલોકમાં ૪૫ રાત્રિ-દિવસ, લાંતક દેવલોકમાં નેવું રાત્રિ-દિવસ. મહાશુક દેવલોકમાં ૧૦૮રાત્રિ-દિવસ. સહસ્ત્રાર દેવલોકમાં બસો રાત્રિ-દિવસ. આનત અને પ્રાણત દેવલેકમાં સંખેય માસ સુધી. આરણ અને અશ્રુત દેવલોકમાં સંખ્યય વર્ષોના, રૈવેયક દેને, વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત દેવેને અસંખ્ય હજાર વર્ષો સુધી અવસ્થાન કાળ છે. સર્વાર્થસિદ્ધમાં પલ્યોપમના અસંખ્ય હજાર વર્ષો સુધીને અવસ્થાન કાળ છે. સર્વાર્થસિદ્ધમાં પલ્યોપમના સંખ્યય ભાગ સુધી. અને એ જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્ય ભાગ સુધી વધે છે અને ઘટે છે. સિદ્ધો જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આઠ સમય સુધી વધે છે અને જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસ સુધી સિદ્ધો અવસ્થિત રહે છે. જ નિરુપચય અને નિરપચય છે. પણ સોપચય નથી, સાપચય નથી, સોપચયસાપચય નથી. એકેન્દ્રિય છે ત્રીજા પદમાં છે. એટલે સાપચય ને સાપચય છે. સિદ્ધો નિરુપચય છે ને નિરપચય છે. જે સર્વકાળ સુધી નિરુપચય છે. નરયિકે જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્ય ભાગ સુધી સેપચય છે. આવી જ રીતે નરયિકે તેટલા જ કાળ સુધી સાપચય પણ છે. એટલા જ Page #589 -------------------------------------------------------------------------- ________________ પ૩૬] [ભગવતીસૂત્ર સારસંગ્રહ જયન્ચે એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકાને અસંખ્ય ભાગ છે. અવસ્થિતમાં વ્યકાંતિ કાળ કહે. સિદ્ધો જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આઠ સમય સુધી સેપચય છે. સિદ્ધો જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસ સુધી નિરૂપચય ને નિરપચય છે. પ૧ કાળ સુધી પચય અને સાપચય પણ છે. અને નરયિકો જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ બાર મુહુર્તા સુધી નિરૂપચય ને નિરપચય છે. બધા એકેન્દ્રિય જીવે સર્વકાળ સુધી સેપચય અને સાપચય છે. બાકીના બધા જ સેપચય પણ છે અને સાપચય પણ છે. નિરૂપચય છે ને નિરપચય પણ છે. ૮૧. અનંત ધર્મો (પર્યાય)થી યુક્ત ચેતન–જડાદિ અનંત પદાર્થોથી ભરેલા આ અનંત સંસારનું માપ સર્વજ્ઞ તીર્થંકર પરમાત્માએ સિવાય બીજા કેઈ પણ કાઢી શકતા નથી. મતિજ્ઞાન અને શ્રતજ્ઞાનની મર્યાદામાં રહેલે માણસ અપૂર્ણજ્ઞાની હોવાથી અનંત પદાર્થોને જોવા અને જાણવા અસમર્થ છે. કારણ કે આ બન્ને જ્ઞાને ઈન્દ્રિયાધીન હોવાથી મર્યાદિત જ છે. (૧) ઈન્દ્રિમાં વિષય જ્ઞાનની શકિતનું ન્યૂનાધિકપણું હોવાથી મતિજ્ઞાની બધાએ પદાર્થો અને પર્યાને તારતમ્ય ભાવે જોશે, સંસારના દ્રવ્યની એવી વિચિત્રતા છે કે–ઘણા Page #590 -------------------------------------------------------------------------- ________________ શતક–૫ મું ઉદ્દેશક-૮ ] | [ ૫૩૭ દ્રવ્યને મતિજ્ઞાની સ્પશી પણ શકતો નથી. તેવી જ રીતે આપણો સ્વભાવ પણ મર્યાદિત છે, જેથી સંસારની ઘણી વસ્તુઓને જાણવાની ઉત્કંઠા પણ થતી નથી. આમાં આ જ્ઞાનની દુર્બલતા સ્પષ્ટ દેખાય છે જેથી દશ્યમાન પદાર્થોને પણ પૂરા જાણી શકતા નથી, પછી અદશ્યમાન પદાર્થોને જાણવાની તે વાત જ કયાં રહી? (૨) ઘણા પદાર્થો એવા છે કે જે આગમગમ્ય જ છે. અને આગમવાદે વર્તમાનમાં ગુરુગમ પણ નથી. આગમગમ્ય પદાર્થો હંમેશ માટે આગામગમ્ય (શ્રદ્ધાગમ્ય) જ હોય છે. (૩) રેયતત્ત્વની ગહનતાને લીધે પણ આપણું મતિજ્ઞાન તેમાં ઊંડે સુધી પ્રવેશ પામી શકતું નથી. (૪) જ્ઞાનાવરણીય કર્મને ઉદયકાળ પણ તીવ્ર છે. , જેથી ઘણા પદાર્થો આપણી સમજણમાં આવતા નથી. કેમકે મતિજ્ઞાનના ક્ષોપશમ કરતાં મતિજ્ઞાનાવરણીય કર્મ અનંતગણું વધારે છે. - (0) હેતુ અને ઉદાહરણના અભાવમાં પણ પદાર્થો સ્પષ્ટ જણાતા નથી. (૬) શ્રતજ્ઞાની પણ અનંતપદાર્થોને તથા પ્રત્યેક પદાર્થના અનંત પર્યાને જાણી શકતો નથી. કેમકે કેવળજ્ઞાની - જેટલા પદાર્થોને જાણે છે, તેટલા ઉપદેશી શકતા નથી. અને જેટલા ઉપદેશે છે, તેમાંથી અનંતમાં ભાગ્યેજ શાસ્ત્રોમાં ગૂંથાયા છે. આથી શ્રુતજ્ઞાન પણ બધા સેય પદાર્થોને સ્પશી શકતું નથી. Page #591 -------------------------------------------------------------------------- ________________ પ૩૮] | [ભગવતીસૂત્ર સારસંગ્રહ સમ્યગૂ દર્શનના અભાવમાં મતિ-અજ્ઞાની, શ્રત અજ્ઞાની અને વિર્ભાગજ્ઞાની પણ પદાર્થને વિપરિત અને સંશયસીલ થઈને જશે. માટે મિથ્યાજ્ઞાન પ્રમાણિત હોતું નથી તેમના જોયેલા, જાણેલા અને પ્રરૂપેલા ત યથાર્થ ન હોવાના. કારણે પ્રમાણભૂત બની શકતા નથી. ઈદ્રિને આશ્રયીને ઉત્પન્ન થનારા જ્ઞાનમાં અપૂર્ણતા. એટલા માટે છે કે બાહ્ય ઈન્દ્રિયને વિષય ગ્રહણ કરવાની શક્તિ જેમ મર્યાદિત છે તેવી જ રીતે ભાવેન્દ્રિાને પણ. વિશિષ્ટ પ્રકારની ક્ષાચિકી લબ્ધિ નહી મળેલી હોવાથી. અનંત સંસારને જાણી શકવા માટે સમર્થ નથી. ક્ષાપશમિક જ્ઞાન ચાર પ્રકારે છે. ૧. મતિજ્ઞાન, ૨. શ્રતજ્ઞાન, ૩. અવધિજ્ઞાન, ૪. મન પર્યાવજ્ઞાન. આમાં પહેલાના બે જ્ઞાનને પૌગલિક ઈન્દ્રિયોની અને મનની આવશ્યકતા અનિવાર્ય છે. જ્યારે છેલ્લા બે જ્ઞાન યદ્યપિ આત્મિક હોય છે, તે પણ જ્ઞાનાવરણીય કર્મોને સમૂહ સમૂળ નાશ પામેલો ન હોવાથી આ બંને જ્ઞાને છાઘસ્થિક કહેવાય છે. માટે જ અવધિજ્ઞાની અને મન:પર્યવ. જ્ઞાની પણ પૂર્ણજ્ઞાની નથી કેમકે અવધિજ્ઞાની ભાવથી અનંત પર્યાયે જાણે છે તે પણ પ્રત્યેક દ્રવ્યના અનંત પર્યાયે જાણી શકતા નથી, આ જ્ઞાન ગૃહસ્થને પણ થઈ શકે છે. પરંતુ તે ગૃહસ્થ શુદ્ધ અને સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર; તથા તપને આરાધક હોય તે તેમને પ્રાપ્ત થયેલું આ જ્ઞાન. પણ સ્વચ્છવિશાળ અને ઘણા લાંબા ભૂત કાળને પણ. જોઈ શકે છે. Page #592 -------------------------------------------------------------------------- ________________ શતક-૫ સુ' ઉદ્દેશ!–૮ ] [ ૫૩૯ મનઃ૫ વજ્ઞાની પણ મનરૂપે પરિણિત થયેલા જ રૂપી પદાર્થાંનુ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. પણ અધ્યવસાયરૂપ ભાવ મનને તેા મનઃપવજ્ઞાની પણ જાણી શકતા નથી. યદ્યપિ આ જ્ઞાનીની તુલનામાં સસાર ભરને ખીજે. કાઈ પણ ચેાગી આવી શકતા નથી. પછી ચાહે તે નમ્ર રહે,ધુણી તપે, શુષ્કપત્રાહાર કરે, જંગલની ભયંકર ખીણમાં રહે, માસેાપવાસી અને, ઉંધે માથે લટકે, ગમે તેટલી જતા. તથા નખ વધારે, સિદ્ધિઓ પ્રાપ્ત કરે, ગમે તેવા અને ગમે તેટલા ચમત્કારો બતાવે, દેવતાઓના આસન ડાલાવે, કે દેવીઓને સ્વાધીન કરે, લેાહી અને માંસ સુકાવી મારે તેવી તપશ્ચર્યા કરે, અથવા સર્વથા મૌન ધારે, હજારા, લાખા અને કરેાડાની સંખ્યામાં બ્લેકે કઠસ્થ કરે તથા ઢગલા. મધ નવા àા રચે તેા પણ મનઃ૫ વજ્ઞાનીની હાડ કરી શકે તેમ નથી. કેમકે આ જ્ઞાન સાથે અપ્રમત્તમાવ અને સંયમની શુદ્ધિની નિતાન્ત આવશ્યકતા છે. આ પ્રમાણેના ચારે જ્ઞાનના માલિકે ભલે ૧૧ મુ ગુણુઠાણું મેળવી લે તેા પણ તીથંકર દેવના ક્ષાયિક જ્ઞાન સાથેની તુલના કરવા માટે સમથ નથી કેમ કે બાહ્ય અને અંતરંગ સખ્યાતા, અસંખ્યાતા અને અનંત અતિશયાથી પરિપૂર્ણ ભગવાન મહાવીર સ્વામી કેવળજ્ઞાનના માલિક છે. જેઓ ૧ અનંતવિજ્ઞાન । અતીત દેોષ, ૩ અમાધ્ય. સિદ્ધાંત ૪ અમર્ત્ય પૂજ્ય, આદિ અદ્વિતીય વિશેષણેાથી યુક્ત. છે. અને કેવળજ્ઞાની તીથ કર સિવાય આ ચારે વિશેષણા ખીજે કયાંય હાતા નથી. અન’વિજ્ઞાન એટલે અપ્રતિપાતિ, જે કોઈ કાળે પણ. Page #593 -------------------------------------------------------------------------- ________________ પ૪૦] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ પિતાની સત્તાથી ખસે નહી. “વિ' એટલે વિશિષ્ટ-સંસારભરના સંપૂર્ણ દ્રવ્ય અને તેના અનંત પર્યાને સાક્ષાત કરનારા કેવળજ્ઞાનીને અનંત વિજ્ઞાન કહેવામાં આવે છે. અતીતદોષ–સત્તામાંથી સર્વથા ખસી ગયેલા છે રાગદ્વેષ–મેહ આદિ દેશે જેમાં તે અતીતષ કહેવાય છે. અબાધ્ય સિદ્ધાન્ત–સ્યાદ્વાદ મુદ્રાથી મુદ્રિત જેમના 'સિદ્ધાંતને કોઈ પણ વાદી–પ્રતિવાદી–વિતંડાવાદી બાધા પમાડી શકે તેમ નથી. અમાત્ય પૂજ્ય–સામાન્ય દેવતાઓના પણ પૂજ્ય છે. અનંત વિજ્ઞાનની સાથે અતીતષ વિશેષણ એટલા માટે સાર્થક છે કે, “અનંતવિજ્ઞાન એટલે કેવળજ્ઞાન જે મહાપુરુષોને હોય તેમને મેક્ષ સર્વથા અવ્યાબાધ છે, છતાં પણ જેઓ પિતાના મતના તિરસ્કાર તથા બાધા જોઈને ફરીથી જન્મ ધારે છે તેઓ દોષાતીત હોઈ શકે નહિ કારણકે ફરીથી જન્મ લેવાને અર્થ જ આ છે કે પિતાના સ્થાપેલ મત ઉપર રાગ અને પિતાના મતને તિર સ્કાર કરનારને દંડ દેવે તે દ્વેષ છે આ બંને મેહરાજાના પુત્રે જેવા રાગ અને દ્વેષ જેમના જીવનમાં હોય ત્યાં સંસારનું કેઈપણ દૂષણ શેષ રહેતું નથી. માટે દાની સદૂભાવનામાં જ અવતાર લેવાનું હોય છે. કેવળી ભગવંતના બધાએ દોષ સમૂળ નાશ થયેલા હોવાથી તેમને જન્મ લેવાને છે જ નહી. કદાચ કોઈ કહે કે “અતીતદોષ” વિશેષણ ભલે રહ્યું કેમ કે જે અતીત દોષ હશે તે અનંત વિજ્ઞાન પણ હોય જ છે. આના જવાબમાં જાણવાનું કે “કઈ વાદીએ Page #594 -------------------------------------------------------------------------- ________________ શતક-૫ મુ' ઉદ્દેશક−૮ ] [ ૫૪૧. પેાતાના માનેલા હેાવા છતાં પણ અનંતજ્ઞાનની આવશ્યકતા માની નથી જેમકે ‘ ભગવાન કેવળ ઈષ્ટ તત્ત્વને જાણે તે જરૂરી છે પણ સંસારના બધા પદાર્થાંનું જ્ઞાન શા કામનું? કીડા કેટલા? નારકના જીવેા શી રીતે રહે છે ? ઈત્યાદિ. અનાવશ્યક પદાર્થીના જ્ઞાનની આવશ્યકતા શા કામની? આ પ્રમાણે માનનારાઓને સમજણ આપતાં જૈનાચાર્યાં એ કહ્યું કે ‘સસ’ તે જ હાઇ શકે છે, જે સંસારના અનંત પદાર્થોં અને એક એક પદાર્થના અનંત પાંચાને જાણી શકવા માટે સમથ હેાય. જે ભગવાનને સંસારના પદાર્થોનું યથા જ્ઞાન ન જ હાય. તા તેમનુ ‘ભગવ’તતત્ત્વ’શા કામનું ? પદાર્થ માત્રમાં અનંત પર્યાયેા અસ્તિત્વ અને નાસ્તિ– ત્વઆદિના સંબંધની અપેક્ષાએ વિદ્યમાન હાવાના કારણે દ્રવ્ય માત્ર અનંતપર્યાયાત્મક જ હાય છે. એવી સ્થિતિમાં જે ભગવાન પદ્માના એક પર્યાને પણ સમ્યક્ પ્રકારે જાણી ન શકે તે મધાએ પાંચાને શી રીતે જાણી શકશે ? આ સ્થિતિમાં ‘અનંતવિજ્ઞાન' વિશેષણને સાક નહી. કરનાર વ્યક્તિ ‘સજ્ઞ' ખની શકે તેમ નથી. દ્રવ્યમાં રહેલા અનંત પર્યાય હવે સક્ષેપથી આપણને અનંતમાંના ખ્યાલ આવે, તે જોઈએ, અન’ત એટલે જેના અંત નથી-ગણત્રી નથી, તે અનત દ્રવ્યે અને સહભાવી તથા ક્રમભાવી પર્યાય—સ્વરૂપને ધમ કહેવાય છે. Page #595 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨] [ભગવતીસૂત્ર સારસંગ્રહ ધર્મ અને ધમી, ગુણ અને ગુણી, તથા સ્વરૂપ અને સ્વરૂપી તાદાત્મય સંબંધે સહભાવી જ છે. આમાં ધર્મ, ગુણ તથા સ્વરૂપને જ પર્યાય કહેવાય છે અને ઘમીજ ગુણ તથા -સ્વરૂપી દ્રવ્ય છે. સૂર્યથી કિરણે અને દ્રવ્યરૂપ કિરણોથી પ્રકાશ ગુણ જેમ કેઈ કાળે અને કોઈના પ્રયત્ન વિશેષથી પણ જુદા પડી શક્તા નથી તેવી જ રીતે દ્રવ્ય અને તેના પર્યાયો જુદા પડી શકે તેમ નથી. પદાર્થ માત્રમાં રહેલા અનંત ધર્મોની વિદ્યમાનતા અસ્તિત્વરૂપે (હાવારૂપે) અથવા નાસ્તિત્વરૂપે (ન હોવાપણે) તર્ક સંગત અને આગમ સંગત છે. સંસારભરમાં આકાશ કુસુમ, ગધેડાનું શીંગ અને વાંઝણીને છેક નામના કેઈ દ્રવ્યની વિદ્યમાનતા છે જ નહિ માટે તેના અનંતધર્મોની વિચારણા પણ હોઈ શકે નહી પરંતુ ઘટ-પટ છવ શરીર વગેરે દ્રવ્યોની વિદ્યમાનતા પ્રત્યક્ષ છે, માટે તેના અનંત ધર્મો પણ વિદ્યમાન છે. કેમકે દ્રવ્ય વિના પર્યાયો અને - પર્યાયો વિનાનું દ્રવ્ય કેઈએ કયારે પણ જોયું નથી, જેવાતું નથી અને ભવિષ્યમાં પણ જોવાશે નહી. ઉદાહરણ રૂપે સુવર્ણના ઘડાને જ લઈએ, જે પિતાના - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ અસ્તિત્વ ધર્મથી અને બીજાના કવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ - નાસ્તિત્વ ધર્મથી સંબંધિત છે. " સત્ત્વ, યત્વ અને પ્રમેયવાદિ ધર્મોની અપેક્ષાએ આ આ ઘડાને વિચાર કરતાં સત્ત્વ વગેરે તે ઘડાના સ્વપર્યાય છે. કેમકે પદાર્થ માત્રમાં સત્ત્વાદિ ધર્મો હોવાથી એ ધમેની Page #596 -------------------------------------------------------------------------- ________________ શતક-૫ મુ ઉદ્દેશક−૮] · [૫૪૩ અપેક્ષાએ પ્રત્યેક વસ્તુ પરસ્પર સમાન છે, સજાતીય છે, વિજાતીય પર્યાયે માટે તેમાં અવકાશ નથી. ઘડો પુદ્ગલના પરમાણુઓથી બનેલા છે, માટે પૌલિક દ્રવ્યરૂપે સત્ છે, પરંતુ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, અને કાળ દ્રવ્ય રૂપે તે તે અસત્ છે, અહીં પૌગિલકત્વ ઘડાના સ્વપર્યાય છે. અને બીજા દ્રવ્ચેાના અન તપાઁચ પરપર્યાય છે. પૃથ્વીનો અનેલેા હાવાથી પાર્થિવરૂપે સત્ છે અને જલાર્દિકથી નહી બનેલા હાવાથી તે રૂપે અસત્ છે અહીં પાર્થિ વરૂપે ઘડાના સ્વપર્યાય એક જ છે. જ્યારે જલાદિના પરપર્યાયાની સંખ્યા અનંત છે. પાર્થિવમાં પણ ધાતુરૂપે સત્ છે. જ્યારે અસંખ્યાતા માટી વગેરે દ્રવ્યેાની અપેક્ષાએ અસત્ છે ધાતુમાં પણ સુવણરૂપે સત્ છે જ્યારે તાંબુ-પીત્તલ આદિ ધાતુઓથી નહી અનેલેા હેાવાથી તે રૂપે અસત્ છે. અમુક ગામના અમુક બજારના મેાતીરામ સાનીના ઘડેલા હાવાથી તે રૂપે સત્ છે, અને ખીજા નરાત્તમ વગેરે સેાના૨ના હાથે નહી ઘડેલા હાવાથી તે રૂપે અસત્ છે. મેટા પેટવાલા ટૂંકી ગરદનવાલે હાવાથી તે રૂપે સત્ છે, પણ નાનું પેટ, માટી ગરદન આદિ અસંખ્યાત આકાર વિશેષથી અસત્ છે. ગેાળાકાર સત્ છે. આ પ્રમાણે આ સેનાના ઘડામાં સ્વપર્યાયાનું અસ્તિત્વ છે, જ્યારે પરપર્યાયાનું નાસ્તિ ત્ત્વ પણ સ્વતસિદ્ધ છે. ક્ષેત્રની અપેક્ષાએ જમ્મૂદ્દીપ, ભરત ક્ષેત્ર, મુંખઇ–કુ ભાર-વાડાના ક્ષેત્રને લઈને સત્ છે, જ્યારે ખીજા અસંખ્યાતક્ષેત્ર, અસંખ્યાત ગામ આદિની અપેક્ષાએ અસત્ અમુક ઉપાશ્રયના ક્ષેત્રને લઇને સત્ છે જ્યારે બીજા અનંત Page #597 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪] [ભગવતીસૂત્ર સારસંગ્રહ ક્ષેત્રાદિ લઈને અસત્ છે. અમુક આકાશ પ્રદેશના ક્ષેત્રને લઈને સત્ છે. જ્યારે બીજા આકાશ પ્રદેશને લઈને અસત્ છે. કાળની દૃષ્ટિએ અમુક વર્ષના, હેમન્તઇતુના, પિષ મહિનાના શુકલ પક્ષમાં, આઠમને દિવસમાં બપોરના ત્રણ વાગ્યે ઘડાયેલે. હેવાની અપેક્ષાએ સત્ છે. જ્યારે બીજા વર્ષ, બીજી તું, બીજા મહીનાના અનંતકાળની અપેક્ષાએ અસત્ છે. ભાવની અપેક્ષાએ, અમુક રંગની અપેક્ષાએ સત્ છે, જ્યારે બીજા રંગેની અપેક્ષાએ અને તારતમ્ય ઓછાવત્તા રંગેની અપેક્ષાએ અસત્ છે. શબ્દની અપેક્ષાએ જુદા જુદા દેશમાં ઘટ અર્થ જણાવવા માટે જુદા શબ્દોને વ્યવહાર થાય છે જેમકે ઘડે, માટલું, બેડીઓ, મટકે, પોટ (POT) વગેરે. શબ્દોની અપેક્ષાએ સત છે પરંતુ બીજા અનંત દ્રવ્યાના વાચક શબ્દોની અપેક્ષાએ અસતુ છે. | સંખ્યાની દૃષ્ટિએ ઘડાની પંક્તિમાં આ ઘડે પાંચમ હોવાથી તે અપેક્ષાએ સત્ છે. જ્યારે પહેલાના અને પછીના અનંત ઘડાઓની અપેક્ષાએ અસત્ છે. - સંગ-વિયેગની અપેક્ષાએ અનંતકાળથી આ ઘડાના પર્યાય સાથે સંગ તથા વિયાગ થયા, તે તે દષ્ટિએ સત છે અને બીજા પદાર્થો સાથે સંયોગ વિયોગ થયો નથી તે અપેક્ષાએ અસત્ છે. પરિમાણની અપેક્ષાએ અત્યારે આ ઘડે જે પ્રમાણ (માપ)માં છે તે માપની અપેક્ષાએ સત્ છે. અને બીજા નાના-મોટા માપની દષ્ટિએ અસત્ છે. આ પ્રમાણે એક જ પદાર્થમાં અનંત ધર્મોની વિદ્યમાનતા. તક સંગત છે. “ધન વિનાને ગરીબ માણસ જેમ ધનવાન Page #598 -------------------------------------------------------------------------- ________________ શતક-૫ મું ઉદ્દેશક-૮] [૫૫ કહેવાતો નથી, તેવી રીતે જે પર્યાયે ઘડાના નથી તેમને ઘડા સાથે નાસ્તિત્વ સંબંધ પણ શા માટે જોડી દેવા ?” આના ઉત્તરમાં એટલું જ જાણવાનું કે ધન અને ગરીબ બંને પદાર્થો અનંત સંસારમાં વિદ્યમાન તે છે. માત્ર અત્યારની ક્ષણે બંનેને અસ્તિત્વ સંબંધ તો છે જ. તેથી આમ ભાષા વ્યવહાર થાય છે કે આ માણસ ધન વિનાને છે અને સંસાર ભરને કેાઈ માણસ આનો અર્થ બરાબર સમજી જાય છે કે આ માણસ પાસે અત્યારે ધન નથી. તેવી જ રીતે ઘડામાં અત્યારના સમયે જે સ્વપર્યા છે તે અસ્તિત્વ સંબંધને આભારી છે, અને જે પર્યાયે અત્યારે નથી તે નારિતત્વ સંબંધને આભારી છે. આ પ્રમાણે પ્રત્યક્ષ અનુભવતાં આ અસ્તિત્વ અને નાસ્તિત્વ, સંબંધમાં વિતંડાવાદની આવશ્યકતા નથી.' માટે પ્રત્યક્ષથી કે આગમથી દેખાતા અનંતધર્મોથી પરિપૂર્ણ પદાર્થ માત્રને જોવા માટે અનંતવિજ્ઞાન ( કેવળજ્ઞાન)ની આવશ્યકતા અનિવાર્ય છે. આ પ્રમાણે ભગવાન મહાવીર સ્વામીના તીર્થ કરત્વને સિદ્ધ કરવા માટે અનંત વિજ્ઞાન તથા અતીત દોષની સાથેકતા જોયા પછી “અખાધ્યસિદ્ધાન્ત’ વિશેષણની યથાર્થતા પણ જાણી લઈએ. . . . . . ઘાતી કર્મોને સમૂળ નાશ થયા પછી જે સર્વથા. નિર્દોષ હોય તેમને સિદ્ધાન્ત જ અબાધ્ય હોય છે. અહિંત તીર્થંકર પરમાત્મા જ સર્વથા નિર્દોષ છે. અને સગી સશરીર હોવાના કારણે જ સમવસરણમાં વિરાજમાન થઈ ૩૫ Page #599 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬] ( [ ભગવતીસૂત્ર સારસંગ્રહ દેવ-અસુર, માનવ અને તેમના અધિપતિઓની પર્ષદામાં વ્યાખ્યાન આપે છે. , સિદ્ધાન્તની રચના પૌરુષેય જ હોય છે. કેઈ કાળે પણ અપૌરુષેય વચન સંભવી શકે જ નહી. કેમકે શરીરધારીનેજર મુખ, કંઠ, હોઠ દાંત આદિ અવયવ હેાય છે, જે શબ્દોની ઉત્પત્તિના મૂળ કારણ છે, તે વિના શબ્દોની સ્પષ્ટ ઉચ્ચારણા સર્વથા અસંભવ છે. તે શરીરધારી પણ કેવળજ્ઞાની હોય, તીર્થકર હોય તેમના જ વચને પ્રમાણ હોય છે. અબાધ્ય હોય છે, કારણ -કે તીર્થકરોના જીવનમાં શારીરિક, વાચિક, અને આત્મિક દોને સર્વથા અભાવજ હોય છે. અને જેઓ કેવળજ્ઞાનને મેળવી શક્યા નથી તેમના વચનમાંજ શારીરિક દોષ, કામ ક્રોધના સંસ્કાર વાચિક અને આત્મિક દેની ભરમાર અવશ્યમેવ હેવાના કારણે જ તેમના વચને પરસ્પર અપ્રમાણિત હોય છે. જેમ કે - છાગ્ય ઉપનિષદ્દમાં “ર ચિત્ત સમૂતાનિ આ પ્રમાણે કહી લીધા પછી પાછું આમ કહેલું છે “અશ્વમેઘ નામનાં યજ્ઞની મધ્યમાં ૫૯૭ પશુઓને વધ કરે જોઈએ.” એતરેય ઉપનિષદૂમાં “અગ્નીમ યજ્ઞનાં સમયમાં પશુઓને વધ કર જોઈએ અને તૈતરીય સંહિતામાં “૧૭ પ્રજાપતિ સંબંધી પશુઓને મારવા જોઈએ” ઈત્યાદિ ગ્રોથી જણાય છે આવા ગ્રન્થને કર્તા સર્વજ્ઞ હેઈ શકે નહી. અન્ય પરરપર વિરોધી વાતે ઉપનિષદોમાં શા માટે આવે?. Page #600 -------------------------------------------------------------------------- ________________ શતક–૫ મું ઉદ્દેશક-૮ ] [૫૪૭ “નામૃત ગૂંથાત્ જૂઠ ન બોલવું” આ પ્રમાણે પ્રતિ પાદન કર્યા પછી પણ આપસ્તંભ સૂત્રમાં “ત્રાક્ષથે નૃત કૂચા”એટલે કે બ્રાહ્મણને જૂઠું બોલવામાં પાપ લાગતું નથી, વસિષ્ઠ ધર્મ સૂત્રમાં તો આ પ્રમાણે કહેવાયું છે કે કે હાસ્યમાં, સ્ત્રી સહવાસમાં, વિવાહ પ્રસંગે, પ્રાણ નાશના સમયે, અને ધનના અપહરણ સમયે; કોઈ પણ બ્રાહ્મણ જૂઠું બેલે તો પણ પાપ લાગતું નથી” “ઘરડ્યાળિ ઓઢવા ” બીજાનું ધન માટી જેવું છે, આ પ્રમાણે કહ્યા પછી પણ “બ્રાહ્મણ યદિ કેઈનું પણ ધન હઠાગ્રહમાં આવીને છલનાપૂર્વક પણ ચેરી લે તો એ બ્રાહ્મણને પાપ નથી. આ જ પ્રમાણે દેવી ભાગવતમાં “પુણ્ય તિર્નાહિત” અર્થાત્ પુત્ર વિનાના માનવની ગતિ નથી આ પ્રમાણે કહ્યા પછી પણ આપસ્તંભસૂત્રમાં “ઘણ કુમાર બ્રહ્મચર્ય ધર્મની ઉપાસનાથી પુત્ર વિના જ સ્વર્ગમાં ગયા છે. ઉપર પ્રમાણના વચનોથી જ માલુમ પડે છે કે તેમના જ સૂત્રોમાં પરસ્પર બાધિત વચન છે, માટે જ સર્વજ્ઞ ભગવાન મહાવીર સ્વામીનું અબાધ્ય સિદ્ધાન્ત વિશેષણ સાર્થક છે.' અમર્યપૂજ્યથી એટલું જાણી શકાય છે કે સામાન્ય અને વિશેષ માનવાને જે લૌકિક દે માન્ય છે, તેવા દેવઇન્દ્રો-અસુરે નાગ કુમારે, લેકપાલ, બ્રહ્મદેવલોક પણ તીર્થકર દેવના જન્મ સમયે, દિક્ષા સમયે, કેવળજ્ઞાન સમયે, અને નિર્વાણ સમયે “હિરચાં શુ...” ઈત્યાદિ વચનથી | ઉભે પગે કરેડ કરેડ દેવતાઓ સદૈવ હાજર જ હોય છે. આ પ્રમાણે ચારે વિશેષણોથી યુક્ત તીર્થકર દેવેનું જ્ઞાન Page #601 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ સંસારના પદાર્થ માત્રને યથાર્થરૂપે જાણે છે અને પ્રરૂપે છે ત્યારે જ તે “સંસારમાં જીવરાશિ પરિમિત છે? અપરિમિત છે. જો ઘટે છે? વધે છે? સિદ્ધમાં ગયેલા જીવોની સંખ્યા વધે છે? અથવા ઘટે છે? નારક જીવો વધે છે? ઘટે છે ? વધવાને કે ઘટવાને ઉત્કૃષ્ટ અને જઘન્ય સમય કેટલે? ઈત્યાદિક સૌને માટે સર્વથા અભૂતપૂર્વ પ્રશ્નો અને ઉત્તર જૈન શાસનના આગમસૂત્ર સિવાય બીજે કયાંય પણ જોવા મલી શકે તેમ નથી. કેમકે આવા પ્રશ્નોનાં ઉત્તરે અનંતજ્ઞાનને જ આધીન છે. જિજ્ઞાસુ બનીને ચાર જ્ઞાનના માલિક ગૌતમસ્વામીએ પ્રશ્નો પૂછ્યા છે અને ચરાચર સંસારને પ્રત્યક્ષ કરનારા ભગવાન મહાવીરસ્વામીએ જવાબ આપે. છે. ધરૂ ન ઘટઘં, ન જ્ઞાતચં, ન દયાળમ્” ઈત્યાદિ પ્રસંગે કેવળી ભગવાન પાસે હોય શકે જ નહી, જે વાદિઓ સંસારને તથા જીવોને પરિમિત માને છેજેમકે વૈદિક મતમાં જમ્બુદ્વીપ, પ્લક્ષદ્વીપ, શામલિદ્વીપ, કુશદ્વીપ, કૌચદ્વીપ, શાકદ્વિપ તથા પુપકરદ્વીપ અને લવણ, ઈશુ, સુરા, ધૃત, દધિ, દુગ્ધ અને જલ આ પ્રમાણે સાતદ્વીપ અને સાત સમુદ્ર જ માનીને બેઠા છે તથા બૌદ્ધો જબ્બે દ્વીપ પૂર્વ વિદેહ, અવરગોદાનીય અને ઉત્તર કુરૂ નામે ચારદ્વીપ તથા સીતા નામે સાત નદીઓ માનીને બેઠા છે. તેમને ત્યાં જ આવા પ્રશ્નો ઉદ્દભવી શકે છે. પરન્તુ ત્રણે લોક, ત્રણે કાળના જીવ પુદ્ગલેની ગતિઆગતિને પ્રત્યક્ષ કરનાર માટે કેવળી ભગવાન ભાષિત જૈન શાસનની માન્યતા પ્રમાણે અસંખ્યાતાદ્વપ અને સમુદ્રથી Page #602 -------------------------------------------------------------------------- ________________ શતક–૫ મું ઉદ્દેશક-૮] [૫૪૯ ભરેલે આ સંસાર જીવ વિનાને થવાનું નથી. અને મુફત જીવો પણ સંસારમાં ફરીથી આવવાના નથી. બીજ– . તત્ત્વ દગ્ધ થયા પછી જેમ અંકુરોત્પત્તિની શકયતા નથી તેવી રીતે કર્મબીજ સર્વથા દગ્ધ થયા પછી સંસારભ્રમણ માટે જન્મ ( અવતાર) લેવાની શકયતા હોઈ શકે જ નહી. “તિ મૂઢે તો જ્ઞાત્યાયુ. આ પાતંજલ ચગસૂત્ર ઉપર વ્યાસ ભાષ્યમાં આ પ્રમાણે અર્થ કરાય છે, જ્યાં સુધી અવિદ્યા, અમિતાં, રાગ, દ્વેષ અને અભિનિવેશ (હઠાગ્રહ-કદાગ્રહ) નામે પાંચે કલેશેની સત્તા આત્મામાં વિદ્યમાન હોય છે, ત્યાં સુધી કર્મોની શક્તિ ફળપ્રદા હોય છે, પરંતુ કલેશેને ઉછેર્દૂ થયા પછી કમેં ફળ આપી શકતા નથી વારંવાર જન્મવું, આયુષ્ય ભેગવવું, અને શારીરિકાદિ ભોગે કૃત કર્મ અને ક્રિયમાણ કર્મોના ફળી છે, માટે જેમના કર્મો કલેશે નાશ થયા હોય તેમને જન્મ નથી, મરણ નથી, સારાંશ કે કર્મોને સમૂળ નાશ થાય પછી મુક્ત થયેલા છે સંસારમાં પાછા આવી શક્તા નથી.” બધા એ જી મુક્ત થયા પછી સંસાર ખાલી થઈ જશે આવી શંકા પણ રાખવાની જરૂરત નથી. કેમકે પૃથ્વી. કાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઈ– ન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય જે ષટૂકાયને નામે લખાય છે. તે જીથી ભરેલે આ સંસાર છે, જેમાં ત્રસકાય એટલે બેઇન્દ્રિય, ત્રેઈન્દ્રિય. ચતુરિન્દ્રિય અને પંચે. ન્દ્રિય તથાપંચેન્દ્રિયમાં નારક, દેવ, જરાયુજ, અંડજ તથા પિતજ જીવે તથા તિય જીવોની સંખ્યા ચરાચર સંસારમાં સૌથી છેડી છે. Page #603 -------------------------------------------------------------------------- ________________ ૫૫૦] ભગવતીસૂત્ર સારસ ગ્રહ આનાથી તેજસ્કાય ( અગ્નિકાય જીવા ) અસ ખ્યાત ગુણા વધારે છે, અગ્નિકાયથી પૃથ્વીકાય જીવા વિશેષ અધિક છે. આનાછી પણ જલકાયના જીવા વિશેષ અધિક છે. અને વાયુકાયિક જીવા જલકાય જીવા કરતાં વિશેષ અધિક છે. અને વાયુકાય જીવા કરતાં પણ વનસ્પતિકાયના જીવા અનતગુણા વધારે છે. નિગેાદ કાય વનસ્પતિકાયના જીવા વ્યવહારિક અને અવ્યહારિક, વનસ્પતિકાય નિગેાદ કહેવાય છે, જે આખા બ્રહ્માંડમા વ્યાપ્ત છે, નિગેાદના જીવે। જ્યારે પૃથ્વીકાયિકાદિ અવસ્થાને પામે છે ત્યારે વ્યવહારિક સજ્ઞાથી સ ંખેધાય છે અને કમ વશતઃ કદાચ પાછા નિગેાદમાં આવે તે એ વ્યવહારરાશિના જ મનાશે, કેમકે એકાદવારને માટે પણ વ્યવહારમાં આવી ગયા છે. અને અનાદિકાળથી અત્યાર સુધીમાં જે જીવા નિગેાદ્ય અવસ્થાને છેડી શકવા માટે ભાગ્યશાલી થયા નથી, તે અવ્યવહારિક તરીકે સ ખેાધાય છે. નિગેાઇ અવસ્થામાં રહેલા જીવા કયાં રહેતાં હશે ? જવાબ આપતા ભગવાને ફરમાવ્યુ કેસ...સા ભરમાં અસંખ્યેય ગલકા છે, એક એક ગેલકમાં અસ ધ્યેય નિગેાદસ્થાના છે, અને એક એક નિગેાદસ્થાનમાં અનંતાનંત નિગેદ જીવા રહેલા છે. હવે આપણે માની શકીએ છીએ કે અનંતાનંત નિગાહ જીવાને હજુ સુધી પણ વ્યવહાર રાશિમાં આવવાને ચાન્સ મલ્યા નથી. આ કારણથી જ મનુષ્ય અવતાર દુલ ભતમ છે. Page #604 -------------------------------------------------------------------------- ________________ શતક–૫ મું ઉદ્દેશક-૮] [૫૫૧ અનંતાનંત જીવો એક નિગદ સ્થાનમાં રહે છે, આ સ્થાને પણ અસંખ્યય છે. જે એક ગેલકમાં રહે છે અને આવા ગેલકે પણ અસંખ્યાત છે. આ નિગદ છે જ્યારે પોતાની ભવિતવ્યતાને પાક થાય ત્યારે અવ્યવહાર રાશિમાંથી બહાર આવે છે અને વ્યવહાર રાશિ તરીકે પ્રસિદ્ધિને પામે છે. આંખે પ્રત્યક્ષ દેખાતી પ્રત્યેક વનસ્પતિ જે સંસારભરમાં દેખાય છે. જેના મૂળમાં, શાખામાં, થડમાં, નાની ડાલીઓમાં, એક એક પાંદડામાં, પુષ્પમાં, ફળમાં અને ફળના એક એક બીજમાં પૃથક પૃથક જી રહેલા છે, અર્થાત્ ઝાડના મૂળને જીવ જૂદ, માટી શાખાને જૂદે, નાની શાખાને જુદો. આ પ્રમાણે એક પાંદડે એક એક જીવ રહેલે. છે. જે વાત આજના વૈજ્ઞાનિકને પણ સમ્મત છે. જે ગામમાં આપણે રહેતા હોઈએ તેની ભાગેલમાં પણ કેટલીક વનસ્પતિઓ હોય છે. ઝાડ વગેરે તેને પણ આપણે ગણી શકતા નથી તો એકજ લીંબડામાં, આંબામાં, આંબલીમાં. વડ કે પીપળામાં કેટલા પાંદડા છે તેને કે ગણું શકશે ? તે પછી સંસારભરની વનસ્પતિ શી રીતે ગણાશે? જ્યારે ઝાડોની સંખ્યાજ ગણી શકાતી નથી તો તેના પાંદડાઓને ૩૩ કરોડ દેવી દેવતા ભેગા થઈને પણ ગણી શકવાના નથી. માટેજ વનસ્પતિમાં અનંતાનંત જીવે કેવળી ભગવાને કહ્યા છે, તે આ પ્રમાણે વ્યાજબી લાગે છે. વનસ્પતિને બીજો ભેદ સાધારણ વનસ્પતિરૂપે જૈન શાસનમાં પ્રસિદ્ધ છે. જ્યાં એકજ શરીરમાં અનંત જીવોને વાસ છે. અસંખ્યાત મોટા મોટા સમુદ્રો, નદીઓ, મહાનદીઓ, તલા, કહો, ખાડીઓ અને નાલાએ રહેલાં અગાધ Page #605 -------------------------------------------------------------------------- ________________ પપર ] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ પાણીના જીવોની સંખ્યા-કેણ ગણી શકવાનું છે. જ્યાં આજના વૈજ્ઞાનિક પણ પાણીના એક બુંદમાં ૩૬૪૫૦ જીની સંખ્યાને જોઈ શક્યા છે. એક પાણીના કળશામાં કેટલા બુંદ થાય છે? આની ગણત્રીમાં પણ આપણે કદાચ ભૂલ ખાઈ શકીએ છીએ તે સંસારભરના સમુદ્રના પાણીને કેણ માપી શકશે? માટે પાણી કાયમાં ઉત્પન્ન થનારા જ પણ અનંતાનંત છે. આજ પ્રમાણે પૃથ્વીકાય, અગ્નિકાય અને વાયુકાય માટે પણ સમજવાનું છે. જે ઘરમાં આપણે રહીએ છીએ તે ઘર પૂરતાજ બેઈન્દ્રિય અને તેઈન્દ્રિય ને ગણવા માટે આપણે સૌ અસમર્થ છીએ તે સંસારભરના કીડા, કીડી, મંકોડા, માંકડ, જ અળસીઆ, ભમરા, માખીઓ વગેરે જીવોની ગણત્રી આપણે માટે શી રીતે શક્ય બનશે. જે સૌ કરતાં બહુજ થોડા જેવો છે. માટે આ પ્રમાણેના અત્યન્ત સંક્ષિપ્ત વિવેચનથી આપણે સત્યસ્વરૂપ સમજી શકીએ છીએ કે અનંતાનંત જીવોથી ભરેલે આ સંસાર કેઈ કાળે પણ ખાલી થઈ શકે તેમ નથી. આજ વાતને વાતિકકાર પણ પુષ્ટિ આપતા કહે છે કે “ગમે તેટલા જીવે ગમે ત્યારે મેક્ષમાં જાય તે પણ બ્રહ્માંડમાં રહેલા જીવોની સંખ્યા અનંત હોવાથી કેઈ કાળે પણ સંસાર ખાલી થવાને નથી” “જે વસ્તુ પરિમિત હોય તેને અંત કદાચ હોઈ શકે છે. પરન્તુ અપરિમિત અનંત વસ્તુને અંત હોઈ શકે નહી.” જેટલા જ વ્યવહાર રાશિથી મેક્ષમાં જાય છે તેટલી જ સંખ્યાના છો અનાદિ નિગદ સ્થાનથી બહાર આવે છે.” અનાદિકાળના આ સંસારથી જેટલા જ મોક્ષમાં ગયા છે અને અત્યારે પણ જઈ રહ્યા છે અને અનંતકાળ સુધી જશે Page #606 -------------------------------------------------------------------------- ________________ શતક–ય સું ઉદ્દેશક-૯} [પપ૩ ઉધોત ને અંધકાર આ પ્રકરણમાં રાજગૃહ એ શું? દિવસે ઉદ્યોત ને રાત્રે અંધકાર કેમ? સમયની સમજણ કયા જીને હોય ? શ્રી પાર્શ્વનાથના શિષ્યોના પ્રશ્નો. વગેરે બાબતે છે. સાર આ છે – રાજગૃહ એ પૃથ્વી, જલ યાવત્ વનસ્પતિએ કહેવાય. રાજગૃહ ફૂટ અને શૈલશ કહેવાય. રાજગૃહ એ સચિત, અચિત અને મિશ્રિત દ્રવ્ય પણ કહેવાય. તે બધા મુક્ત જીવોની સંખ્યા નિગદ ની સંખ્યા કરતા પણ અનંત ભાગે ઓછી છે. આ કારણે જ જૈન મતમાં મુક્ત જીને ફરીથી સંસારમાં આવવાની આવશ્યકતા નથી, અને સંસાર અનંતકાળ સુધી અનંતાનંત જીવોથી પરિપૂર્ણ જ રહેવાને છે. જઘન્યથી એક સમયને અંતરે અને ઉત્કૃષ્પી છ મહિનાના આંતરે કઈને, કઈ જીવ મેક્ષમાં જનારે હોય છે. તેમજ એક સમયમાં જઘન્યથી એક જીવ અને ઉત્કૃષ્ટથી ૧૦૮ની સંખ્યામાં જીવે મેક્ષમાં જાય છે. આવી રીતે મોક્ષમાર્ગ સદૈવ ચાલુ છે, છતાં પણ સિદ્ધના જી નિગદ જીની અપેક્ષાએ અનંત ભાગે ઓછા છે, नि-नियतां गां-भूमि क्षेत्र-निवास अनंतानंतजीवानां ददाति इति निगोदः નિગોદના જીવને આહાર અને શ્વાસે શ્વાસ એક સાથે જ હોય છે, જન્મ અને મરણ પણ સાથે જ હોય છે, તથા અતિ કઠેર–અસ્પષ્ટ વેદનાને ભેગવનારા હોય છે. Page #607 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ ] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ - ઘણે ભાગે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નો અને ભગવાનના ઉત્તરે રાજગૃહનગરીની અંદર થયા છે. એટલે રાજગૃહનું નામ લઈને પૂછેલા પ્રશ્નના આ ઉત્તર છે. આ પ્રમાણેનું કથન અપેક્ષિત છે. કારણ કે પૃથ્વી એ જીવે છે–અજી. છે. માટે રાજગૃહ નગરએ કહેવાય. યાવત્ સચિત અચિત અને મિશ્ર દ્રવ્યો પણ જીવે છે, અજીવે છે માટે રાજગૃહ નગર કહેવાય, અર્થાત્ પૃથ્વી વગેરેને સમુદાય એ રાજગૃહ નગર છે. કારણ કે પૃથ્વી આદિના સમુદાય વિના રાજગૃહ. શબ્દની પ્રવૃત્તિ થતી નથી. રાજગૃહ નગર છવાજીવ સ્વભાવવાળું છે. એ પ્રતીત છે. દિવસે ઉદ્યોત–પ્રકાશ અને રાત્રે અંધકાર હોવાનું કારણ એ છે કે-દિવસે સારા પુદ્ગલે ને સારે પુગલ પરિણામ હોય છે. રાત્રે અશુભ પુગલે ને અશુભ પદ્ગલ–પરિણામ હોય છે. નરયિકને પ્રકાશ નહિ પણ અંધકાર હોય છે. કારણ કે નૈરયિકને અશુભ પુદ્ગલ ને અશુભ પુદ્ગલ પરિણામ. હોય છે. અસુરકુમારને પ્રકાશ હોય છે, કારણ કે તેમને શુભ પુગલોને શુભ પુગલ પરિણામ હોય છે. એ પ્રમાણે સ્વનિત કુમાર સુધી જાણવું. નૈરયિકની માફક પૃથ્વીકાયથી માંડી યાવત્ તેઈન્દ્રિય. જેવો સુધી અંધકાર જાણો. એનું કારણ એ છે કે–પૃથ્વીકાયાદિથી તેઈન્દ્રિય સુધીના ઇને આંખ ઈન્દ્રિય ન હોવાના લીધે દેખવા ગ્ય વસ્તુ. Page #608 -------------------------------------------------------------------------- ________________ શતક-૫ મું ઉદ્દેશક-૯ ] [પપપ દેખાતી નથી. માટે તેમના તરફ શુભ પુગલનું કાર્ય ન થતું હોવાથી અંધકાર કહેવામાં આવે છે. ચઉરિન્દ્રિય જીને શુભ-અશુભ પુદ્ગલને શુભ-અશુભ પુદ્ગલ પરિણામ હોય છે. માટે તેમને પ્રકાશ પણ છે ને અંધકાર પણ છે. અસુરકુમારની માફક વાણવ્યંતર, તિષિક અને વિમાનિક માટે જાણવું. સમયાદિનું જ્ઞાન તેમજ રાત્રિ દિવસ અનંત કે નિયત પરિમાણુ. રયિક, સમય,આવલિકા, ઉત્સર્પિણી, અવસર્પિણીને જાણતા નથી. કારણ કે સમયાદિનું માન તે અહિં મનુષ્ય લોકમાં છે. એ પ્રમાણે પંચેન્દ્રિય તિર્યંચ નિકો માટે પણ સમજવું.. સમયાદિનું માન અને પ્રમાણ આ મનુષ્ય લોકમાં હોવાથી મનુષ્યને એ જ્ઞાન છે. જેમ નરયિક માટે કહ્યું, તેમ વાણવ્યંતર, જ્યોતિર્ષિક અને વૈમાનિક માટે પણ જાણવું એક વખત ભગવાન મહાવીર સ્વામીને ભગવાન પાર્શ્વ.. નાથના સ્થવિર મળે છે. બહુ દૂર નહિ. તેમ બહુ નજીક નહિં એવી રીતે બેસી વિચારે છે કે અસંખ્ય લોકમાં અનંત રાત્રિ દિવસ ઉત્પન્ન થયાં ? ઉત્પન થાય છે? ઉત્પન્ન થશે ? નષ્ટ થયાં, નષ્ટ થાય છે Page #609 -------------------------------------------------------------------------- ________________ પ૫૬ ] [ભગવતીસૂત્ર સારસંગ્રહ કે નષ્ટ થશે? કે નિયત પરિણામવાળા રાત્રિ દિવસે ઉત્પન્ન અને નષ્ટ થયાં, થાય છે ને થશે? - આ પ્રમાણેને પ્રશ્ન પૂછે છે એના જવાબમાં ભગવાને કહ્યું છે કે અનંત રાત્રિ દિવસે ઉત્પન્ન અને નાશ થયાં, થાય છે ને થશે. આનું કારણ બતાવતાં ભગવાને કહ્યું છે કે–પુરુષદાનીય પાર્શ્વનાથ અર્હતે લોકને શાશ્વત કહ્યો છે, તેમ અનાદિ કહ્યો છે. અહિં લોકનું સ્વરૂપ આમ બતાવ્યું છે. અનંત, પરિમિત, અલેકવડે પરિવૃત, નીચે વિસ્તીર્ણ, વચ્ચે સાંકડો, ઉપર વિશાળ, નીચે પયંકના આકારને વચ્ચે ઉત્તમ વજાના આકારવાળો, અને ઉપર ઊંચા, ઉભા મૃદંગના આકાર જે લોક કહ્યો છે. તેવા પ્રકારના લેકમાં અનંતા જીવઘને ઉપજી ઉપજીને નાશ પામે છે. તે લોક છે દ્વારા લોકાય–જણાય છે. નિશ્ચિત થાય છે. જે પ્રમાણથી લોકાય જણાય તે લેક કહેવાય. પાર્શ્વનાથ ભગવાનના સ્થવિરે મહાવીર સ્વામીના અનુયાયીઓ બન્યા. તેથી તેમણે પ્રતિક્રમણ સહિત પાંચ મહાવતેને સ્વીકાર્યા. ચાર પ્રકારના દેવલોક કહેવામાં આવ્યા છે – ૧. ભવનપતિ, ૨. વાણવ્યંતર, ૩. તિષિક -અને ૪. વૈમાનિક. તેમાં ભવનવાસી ૧૦ પ્રકારના કહ્યા છે. Page #610 -------------------------------------------------------------------------- ________________ શતક–૫ મું ઉદ્દેશક–૧૦ ] [ ૫૫૭ વાણવ્યંતરે ૮ પ્રકારના કહ્યા છે. તિષિકે ૫ પ્રકારના કહ્યા છે. વૈમાનિક ૨ પ્રકારના કહ્યા છે. આ ઉદ્દેશકમાં કંઈ પણ વર્ણન કે પ્રશ્નોત્તર નથી. માત્ર ૧ લા ઉદેશકમાં જેમ સૂર્યનું વર્ણન કર્યું. તેમ આ ઉદ્દેશકમાં ચંદ્રનું વર્ણન સમજવાનું જણાવ્યું છે ને તે ચંપાનગરીના વર્ણનમાં છે. આ પ્રમાણે દેવાધિદેવ ભગવાન મહાવીરસ્વામીની દેશના. સાંભળીને પર્ષદા રાજી થઈ અને વારંવાર વન્દન કરી, નમન કરી પ્રભુના ગુણોનું વર્ણન કરતી. જનતા આ પ્રમાણે બલીકે (૧) આધિવ્યાધિ અને ઉપાધિ રૂપ દાવાનલથી દગ્ધ થયેલા સંસારના પ્રાણિઓને માટે મેઘના નીર જેવા ભગવાન મહાવીર સ્વામીને અમારા વન્દન હેજે. (૨) સંસારની માયાને સેવનારા, જીવાત્માની ચારે બાજુ ઉત્પન્ન થયેલી મોહકર્મ રૂપી ધૂલને નાશ કરવામાં પવનની જેવા દેવાધિદેવને અમે મન વચન અને કાયાથી નમીએ છીએ. (૩) જગતની માયા રૂપી પૃથ્વીના પેટાલને ફેડવા માટે હળની જેવા પતિત પાવન ભગવાનને અમે વારંવાર સ્તવીએ છીએ. (૫) કલ્પાંત કાળના વાવાઝોડાથી પણ ચલાયમાન નહીં થનારા માટે મેરૂ પર્વતની જેવા ભગવાન મહાવીરસ્વામીને અમે ત્રિકાલ પ્રણમીએ છીએ. ' (૫) સર્વશ્રેષ્ઠ ધ્યાનની પ્રકિયા રૂપી તાપ વડે સૂર્યની જેમ. અનંતકાળથી ઉપાર્જન કરેલા કર્મના વિપાક રૂપી કાદવને જે વર્ધમાનસ્વામીએ સૂકવી દીધા છે, તે ભગવાન મહાવીર સ્વામી સો જીવેને હર્ષ દેવાવાલા થાએ Page #611 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮] [ભગવતીસૂત્ર સારસ ગ્રહ (૬) પેાતાના શરણે આવેલા જીવાના શુભ કાર્યાને કરવા વાલા માટે જ બ્રહ્મા જેવા અને જન્મ, મૃત્યુના ચક્રાવામાંથી સૌને ખચાવવામાં વિષ્ણુ જેવા, તથા પાપીઓના પાપને ખંખેરી નાખવામાં શંકર જેવા હે પ્રભુ ! તમે અમને મેાક્ષને માર્ગ દેખાડવાવાલા થાઓ. (૭) જન્મ–જરામૃત્યુથી ભયગ્રસ્ત બનેલા સસારના -પ્રાણી માત્રને દુઃખી જોઈને, હે કરૂણાસાગર ! તમે રાજપાટના ત્યાગ કર્યાં અને જીવમાત્રને સુખી મનાવવા માટે પિરષહે · સહન કર્યાં પછી કેવળજ્ઞાન મેળવ્યું છે. એવા હે પરમ દયાલુ` ભગવાન ! અમે તમારી પાસે યાની યાચના કરીએ છીએ. (૮) નિષ્કારણ વૈરી અનેલેા સંગમદેવ જ્યારે આપશ્રીને ભયકર ઉપસમાં કરી રહ્યો હતેા તે સમયે તમારા આત્માના પ્રદેશેામાંથી અનાદિકાળથી જ સત્તા સ્થાનને જમાવી બેઠેલે ક્રાય’ પેાતામાં જ ધમધમી રહ્યો હતા. અને કહેતા હતા કે અનાદિકાળનાં મારા માલિક આ વધુ માનસ્વામી મને થોડાક ઈસાશ કરે તે આંખના પલકારે આ સંગમદેવના હાટકે હાડકા ખાખરા કરી નાખું ? પણ સ`સારના અદ્વિતીય ચેાદ્ધા એવા હે મહાવીર ! તમે જીવલેણ હુમલા કરનાર સંગમદેવ પ્રત્યે દયાભાવ દાખબ્યા અને અન્તર ંગ શત્રુ જેવા પેાતાના ક્રોધને જ મારી મારીને સમૂળ નાશ કર્યાં એવા હૈ દયાળુ મહાવીરસ્વામી ! મારા ભવેાભવને માટે સાથે વાહક જેવા મનીને અને પણ તેવી શક્તિ આપે। એજ મારી પ્રાર્થના છે. (૯) ક્ષાત્ર તેજે લહલતા, ત્રિશલા રાણીના પુત્ર, સિદ્ધાર્થ રાજાના નન્દન, જ્ઞાતવશ જેવા ઉત્તમ ખાનદાનને Àાભાવનાર, સુવર્ણ સમાન કચન કાયથી દીપતા, ઋષભ Page #612 -------------------------------------------------------------------------- ________________ શતકરૂપ મુ' ઉદ્દેશક−૧૦ ], [ ૫૫૯ નારાચસ ઘચણને ધરનારા, સમચતુરસ્ર સંસ્થાનથી દેદ્દીપ્યમાન, શરીરથી કમળ અને આત્માથી વજ્ર જેવા મારા મહાવીરસ્વામી મને શ્વાસેાશ્વાસે સ્મરણમાં આવે. (૧૦) લેાભીઆને લાભરૂપી રાક્ષસથી મુકાવનારા, કામીઓને કામરૂપી ગુંડાથી બચાવનારા, ક્રોધીઓને ક્રોધરૂપી ચડાલથી રક્ષણ આપનારા, માયારૂપ નાગણના ઝેરથી નાશ પામનારા, માનવીઓને દેશનારૂપી અમૃત પાનારા, સસારના તાપથી તપ્ત થયેલાને પાણી જેવા. હે જગ ઉદ્ધારક ! દયાના સાગર ભગવાન મહાવીરસ્વામી મારા કષાયેાને પણ નાશ કરનારા થાએ. (૧૧) હે ! યથા વાદી ભગવાન અમે તમારા યથાવાદને સત્કારીએ છે, અને શ્રદ્ધાપૂર્વક સ્વીકારીએ છીએ તાએ એટલું તેા કહેવુ જ પડશે કે, તમારા આ યથાવાદને સમજવા માટે માચાવાદ, શૂન્યવાદ, પ્રકૃતિ–પુરુષવાદ, જૈમિનીના વૈદિક હિ'સાવાદ, ચાર્વાકનેા નાસ્તિકવાદ તથા અનીશ્વરવાદીને! ઈશ્વર નિરાકરણવાદ આદિ વાદોની પરંપરાને જાણ્યા પછી તમારા ચથા વાદનુ અમે દર્શન કરી શકયા છીએ. સમા સ Page #613 -------------------------------------------------------------------------- ________________ પ૬૦ ] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ A _ _ પાંચમા શતકનું સમાપ્તિ વચન નવયુગ પ્રવર્તક, દીર્ઘદ્રષ્ટા, અનેક સંસ્થાઓના સંસ્થાપક, તીર્થોદ્ધારક, શાવિશારદ, જૈનાચાર્ય શ્રી ૧૦૦૮ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન શાસનદીપક, પ્રખર વક્તા, અહિંસા અને સમ્યકજ્ઞાનના મહાન પ્રચારક પૂજ્યપાદ ૧૦૮ શ્રી વિદ્યાવિજ્યજી મહારાજ સાહેબે પોતાના સ્વાધ્યાય માટે ભગવતીસૂત્ર જેવા ગહન વિષય ઉપર સંક્ષેપમાં જે વિવરણ લખ્યું હતું. તેના ઉપર વિસ્તૃત ટિપ્પણુ લખીને તેમના સુશિષ્ય ન્યાય-વ્યાકરણ કાવ્યતીર્થ પં. શ્રી પૂર્ણાનંદવિજ્યજી (કુમારશ્રમણ ) મહારાજે પિતાની અલ્પમતિથી સંશોધન કર્યું છે, મ મચાત્ મૂતાનામ્ | - પાંચમું શતક સમાપ્ત Page #614 -------------------------------------------------------------------------- ________________ પન્યાસ શ્રી પૂર્ણાન દવિજયજીના અન્ય પુસ્તકા 15-00 1515-00 3- 0 ભગવતી સૂત્રે સાર સંગ્રહ ગુજરાતી ભાગ 1-2-3-4 ભગવતી સૂત્ર સારસંગ્રહ હિન્દી ભાગ 1-2-3-4 પ્રશ્ન વ્યાકરણ ગુજરાતી 700 પાનાના દલદાર ગ્રંથ બારવ્રત ગુજરાતી પાંચમી આવૃત્તિ ભગવાન મહાવીર સ્વામીનું દિવ્ય જીવને ગુજરાતી જીવન સુખી કેમ બને ! ગુજરાતી ભાગ 1- 2 જીવન સુખી કૈસે બને ? ભાગ 1-2 પ્રાપ્તિસ્થાન : -00 2-50 250 (1) સંઘવી જગજીવનદાસ કસ્તુરચંદ શાહ | P.0. સાઠમા સાબરકાંઠા વાય ધનસુરા એ, પી. રેલવે 383 340 (2) કાંતિલાલ કેશવલાલ શાહ લાલભવન, પાદશાહની પળના નાકે, રિલીફરોડ, અમદાવાદ-૩૮૦ 001.. (3) બી. એન. શાહની કંપની તારદેવ એરકન્ડીશન માર્કેટ, ૪થે માળે, રૂમ નં. 48, મુબઈ-૪૦૦ 034. તા.ક. : પૂ સાધુ સાધ્વીઓને ભેટ મળશે. એક સ્ટોકમાં હશે. તે પ્રમાણે મોકલાવાશે. XXXXXXXXXXXXXXXXXXXXXXXX