SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪] [ભાગવતીસૂત્ર સારસંગ્રહ - આપણે જાણી બુઝીને ખરાબ બની પારકાઓને ગમે તેટલે દ્રોહ કરીએ તો એ સંસારનું કંઈ પણ બગડવાનું છે જ નહી. રાવણ, દુર્યોધન, શૂર્પણખા ઉત્તમ ખાનદાનીમાં જન્મીને પણ તામસિક (વૈરઝેરવાલા) અને રાજસિક (ક્રોધ, માન માયા, અને લોભવાલા) બન્યા. અને પરસ્ત્રીઓને હરણ કરવામાં, બીજાઓને મોતના ઘાટે ઉતારવામાં આખું એ જીવન સમાપ્ત કર્યું તે એ તેમનાથી સંસાર નાશ પામ્યા નથી. સંસારનું કંઈ બગડયું પણ નથી. અને બીજાઓના હાથે માર ખાઈને પોતે જ નરક તરફ પ્રસ્થાન કરી ગયા છે. માત્ર પારકાને સુધારવા માટે આ મનુષ્ય અવતાર મા નથી પણ તારા પિતાના આત્માને પરમાત્મા તરફ જ પ્રસ્થાન કરવા માટે આ મનુષ્ય અવતાર છે, માટે રે, તુ તારે દુશ્મન થા મા, મનવા. - તારે દુશમન થા મા ! દુનિયા આખી દુશમન મારી નિંદા મારી સને પ્યારીકાઢી વેણુ નકામાં, એવા, કાઢી વેણ નકામાં ! મનવા. આજ કહે તું જગ આખામાં દુજનતા બસ વ્યાપી કાલ વળી તું કહેશે માનવ.. આ જાત બધી છે પાપી. તું એજ જહાંનું જંતું, નાહક ડાહ્યો થામા! મનવાં.
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy