________________
(૩૦)
આપણે ત્યાં લેશ્યાના છ પ્રકારે છે. કૃષ્ણ લેશ્યા, નીલ લેફ્સા, કાપિત લેશ્યા, તેજે લેશ્યા, પ લેશ્યા અને શુકલ લેશ્યા, મનુષ્યની ક્રુરમાં ક્રુર વૃત્તિને કૃષણ લેશ્યા કહેવાય છે. જેમ જેમ એ કુરતા ઓછી થતી જાય અને તેમાં સાત્વિક વૃત્તિને ભાવ મળતો જાય, તેમ તેમ માનવતાનો વિકાસ થતો જાય છે અને વેશ્યા ઉત્તરોત્તર શુભ બનતી હોય છે. કૃષ્ણ લેશ્યા કરતાં જેમાં છેડે વધારે વિકાસ છે તે વૃત્તિને નીલ લેશ્યા, તેથી વધારે વિકાસ તે કાપાત લેશ્યા એમ ઉત્તરોત્તર સમજવાનું છે. સાંખ્ય દશનની પરિભાષામાં કહીએ તો, તામસીવૃત્તિ એ કૃષ્ણ અને નીલલેશ્યા, રાજસીવૃત્તિ એ કાપત અને તેલશ્યાનું સ્વરૂપ છે, જ્યારે પ અને શુકલ લેશ્યા એ સાત્વિક વૃત્તિનું સ્વરૂપ છે.
બીજા શતકમાં મુખ્યત્વે જીવોની ભિન્ન ભિન્ન જાતિઓની વાતે આવે છે આ શતકમાં દેવ અને નરકનું વિસ્તૃત વર્ણન આવે છે. દેવેના મુખ્ય ચાર ભેદો છે. વૈમાનિક-વિમાનમાં રહેનારા, ભવનપતિ ભવનમાં રહેનારા, વાણવ્યંતર–પહાડ, ગુફા અને વનના આંતરાએામાં રહેનારા અને જ્યોતિષ્ક દેવામાં સૂર્ય—ચંદ્રગ્રહ-નક્ષત્ર-તારાને સમાવેશ થાય છે. ત્રીજા શતકમાં (પાન ૨૨૮) અમરેન્દ્ર અને કેન્દ્ર વચ્ચેના યુદ્ધની વાત આવે છે. શકની વધારે ઋદ્ધિ, સમૃદ્ધિ અને સત્તા જોઈ ચમરેન્દ્રને ઈર્ષ્યા આવી અને યુદ્ધ કર્યું, શકની ઈન્દ્રાણીઓ પ્રત્યે તેની કુદષ્ટિ થઈ અને તેને તાબે કરવા પ્રયત્ન થયા. ભગવાનની અપાર કરુણાથી અમરેન્દ્રને બચાવ થશે આ બધી વાતે વાંચતા વિચાર આવે છે કે દેવે અમે અસુરે પણ, લોભ અને વિષયવાસનાને આધીન થઈ યુદ્ધ કરે છે. આમાં તિ–સમતા કે સમાણાંવ જેવા કયાં મળે છે દેવે