SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮] [ભગવતીસૂત્ર સારસ ગ્રહ ચાવત્ તે તે ભાવને ન પરિણમે, ત્યારે તે જીવની મુક્તિ થાય છે, કારણ કે આરંભ સંરભ, સમારંભ આદિ ક્રિયા તે કરતા નથી. ૪૩ ૪૩ શૈલેષી અવસ્થાને પ્રાપ્ત નહી થયેલા જીવેા સક્રિય હાવાના કારણે વીર્યાન્તરાય કર્માંના ક્ષયાપશમને લઈને મન વચન અને કાયાથી એજનાદિ (કપનાદિ) અવસ્થાઓને પ્રાપ્ત કરે છે અને આર ભાદ્ધિમાં પ્રવૃત્તિ કરનારા થાય છે. આ પ્રમાણે ગણધર ભગવંતાએ પૂછેલા પ્રશ્નોના જવાબ ભગવાને આપ્યા છે. શ્રાવણ મહીનાના ગાઢ વાદળાઓથી ઘેરાયેલા સૂર્ય જેમ અપ્રકાશિત હાય છે તેમ કર્માંની અત્યન્ત નિકાચિત અને ગાઢ અવસ્થાને લઈને આત્મા પણ મિથ્યાત્વથી ઘેરાયેલેા હાય છે. પણ નદીમાં રહેલા ગેાળ પાષાણની માફક સમયના પરિપાક થતાં તેજ આત્માં મિથ્યાત્વના ગાઢ અંધકારમાંથી કંઈક મહાર આવેછે અને વિપરીત દશામાં પર પરાથી સ્વીકારેલી વસ્તુને માટે કંઈક વિચાર કરતાં તે જીવને સરળતા, દયાલુતા, દાન તથા પુણ્યકમિતાઆદિ ગુણા ઉપર વિશ્વાસ થાય છે. જૈનશાસન આવી અવસ્થાને મેાક્ષમાં જવા માટેની ચેાગ્યતા રૂપે પ્રથમ ગુણસ્થાનક તરીકે સંએધે છે, અહી' થાડાક સંત સમાગમ અને · સમ્યગ્જ્ઞાનનો ઉપદેશ જો મેળવવામાં આવે તેા જીવાત્મામાં એવી અપૂર્વ અને અનિવ્રુત શક્તિ પ્રાપ્ત થાય છે કે જેને લઈને અનાદીકાળથી ગૂઢ દુર્ભેદ્ય અનતાનુબંધી કષાયને તથા આત્મા ઉપર લાગેલા મિથ્યાત્વ માહનામના લિકાની ગાંઠને તેાડવા માટે સખળ પુરુષાર્થ કરતા કોઇ કાળે પણ નહીં મેળવેલું · સમ્યગ્ર દેશન” પ્રાપ્ત કરવા માટે સમર્થ અને છે. *
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy