SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૬), [ભગવતીસૂત્ર સારસંડુ ૩ સ્વયંભૂ – વિમલનાથ પ્રભુના સમયમાં થયા અને નરકે ગયા છે. ૪ પુરુષોત્તમ – અનંતનાથ પ્રભુના સમયમાં થયા અને નરકે ગયા છે. ૫ પુરુષસિંહઃ ધર્મનાથ પ્રભુના સમયમાં થયા અને નરકે ગયા છે. ૬ પુરુષ પુંડરિક -૧૮ અને ૧લ્માં ભગવાનની વચ્ચે થયા અને નરકે ગયા છે. ૭ દત્ત :- ૧૮ અને ૧૯માં ભગવાનની વચ્ચે થયા . અને નરકે ગયા છે. ૮ લક્ષ્મણ – ૨૦ અને ૨૧ માં ભગવાનની વચ્ચે થયા અને નરકે ગયા છે. ૯ કૃષ્ણ - નેમિનાથ ભગવાનના શાસનમાં થયા છે. અને નરકે ગયા છે. નવ પ્રતિવાસુદેવ વાસુદેવના સમકાલીન હોય છે તથા પૂર્વભવના પરસ્પર હાડવૈરી હોય છે અને તેઓ પણ મરીને નકે જ જાય છે. નવ બલદે વાસુદેવના ભાઈ હોવાથી તેમને સમય પણ એજ છે. આ પ્રમાણે ત્રિષષ્ટિશલાકા પુરુષના પિતા ૫૧, માતા ૬૧, અને જીવ સંખ્યા ૫૯ની હેય છે તે આ પ્રમાણે - વાસુદેવ અને બલદેવના પિતા એક જ હેવાથી, તથા શાન્તિનાથ-કુન્થનાથ અને અરનાથ આ ત્રણે ચક્રવતી અને તીર્થકર હોવાથી ૯૪૩૪૧૨ આ પ્રમાણે ૬૩–૧૨–૫૧ પિતા રહ્યાં. છે શાતિનાથ કુન્થનાથ અને અરનાથ ભગવાન ચક્રવતી અને તીર્થકર હોવાથી ત્રણ અને મહાવીર સ્વામીની દેવાનન્દા
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy