SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ ] ભગવતીસૂત્ર સારસ ગ્રહે આ અસુર કુમાર દેવા અરિહાના, અરિહંતનાં ચૈત્યાના અને ભાવિતામા સાધુઓના આશ્રય કરીને ઊંચે સૌધમ કલ્પ સુધી જાય છે. જેવી રીતે કે—શખર, ખખ્ખર, ઢકણુ, જીતુ, પુણ્ડ અને પુલિંદ જાતિના લોકે, જંગલનો, ખાડાના જલદુર્ગના, સ્થલદુગના ગુફાના, ખાડા અને વૃક્ષાથી વ્યાપ્ત થયેલા ભાગના અને પવ તાના આશ્રય કરીને કઇ મેટા ચેઢાંના લશ્કરને, હાથી કે ઘેાડાઓના લશ્કરને અથવા ધનુષ્યધારી લશ્કરને હંફાવી શકે છે. આ પછી ચમરેન્દ્રની ઉત્પત્તિ અને શક તથા ચમરેન્દ્રના યુદ્ધ સબંધી વન આવે છે. જેના સાર આ પ્રમાણે છે. આ પરિગ્રહ–વિમાનાની સંખ્યાના પરિગ્રહ આગળ આગળના દેવોના આછે થતા થાય છે. જેમકેઃ–પહેલે સ્વગે લાખ મત્રીસ જે લાખ અઠ્ઠાવીસ કહ્યાં, ત્રીજે ખાર લાખ સહ્યા...” પ્રમાણે આગળ પણ સમજવું. પરિગ્રહની વૃદ્ધિ તામસવૃત્તિને વધારનારી છે અને પરિગ્રહની અલ્પતા સમતાવૃત્તિને ઉત્પન્ન કરે છે. અભિમાન—યદ્યપિ વૈમાનિક દેવા પાસે પરિવાર, અચિન્ત્ય શક્તિ, ઇન્દ્રિય તથા અવધિજ્ઞાનનુ વિષય ક્ષેત્ર, અશ્ચય આદિ પદાર્થો ઉત્તરાત્તર વધારે છે, છતાં પણ આ સંબંધમાં તેમને અભિમાનગવ નથી હાતા અને આગળ આગળના દેવામાં તે ઞવ આ થતા જાય છે, કેમકે :–અભિમાનનું મૂળ કારણ માહકમ હાય છે. અને મેહકમમાં વેઢકમ’ યદ્યપિ નોમની કહેવાય છે.તેા પણ કષાયેાની ઉત્પત્તિમાં નોકમ ની મુખ્યતા હાય છે. આવી સ્થિતિમાં ઉત્તરાત્તર વેદકમ' જેમને ઓછું થતું ગયું છે તેમને અભિમાનની માત્રા સ્વભાવતઃ ઘટતી જાય છે.
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy