________________
શતક-૩નું ઉદ્દેશક-૮] આધિપત્ય ભેગવનારા દેવ
આ પ્રશ્નોત્તર રાજગૃહમાં થયા. - કુવા–વાવડીના કીનારે વરૂણદેવને આમંત્રવા માટે આ થઈએ વંદન કરવાના હોય છે. જેમાં આઠમી શુઈના પ્રારંભમાં “નવયg fમ ૩૦ર૦૦ ૧ નવકાર કાયેત્સર્ગ અને આ પ્રમાણે થઈ -
માસનસમારીન, ઝિશા રાત્રધારાણિરાજ | મારામારાવા, વિવિ, ટુરિતાનિ વો વો” .
ત્યાર પછી હાથ જોડીને આ પ્લેક બેલાય છે. ' આ પ્રમાણે :करोतु शान्ति जलोवताऽसौ, मम प्रतिष्ठाविधिमाचरिष्यतः । आदास्यते वा मम वारि तत्कृते, प्रसन्नचितः अदिशत्वनुशाम् ॥
દશદિકપાળના પાટલા પૂજનમાં પણ વરૂણદેવને આ 3 પ્રમાણે સાદર આમંત્રણ આપીએ છીએ.
નમો વાળાએ અનિધિષ્ટાચાર જિતवाहनाय पाशहस्ताय, सपरिजनाय, अमुकगृहे वृद्धस्नात्र महोत्सवे आगच्छ आगच्छ स्वाहा।"
આવી રીતે સમંત્ર વધાવીને, આલેખીને, આહવાન કરીને, સ્થાપીને, નિમંત્રણ આપ્યા પછી અષ્ટ દ્રવ્ય અર્પણ કરાય છે. અને હાથ જોડીને આ પ્રમાણે વિનવીએ છીએ.
यः प्रतीचीदिशो नाथो करूणा मकरस्थितः । .. मरस्य शान्तये सोऽस्तु बलिपूजां प्रतीच्छतु ॥ ૨૨