SearchBrowseAboutContactDonate
Page Preview
Page 613
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬૦ ] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ A _ _ પાંચમા શતકનું સમાપ્તિ વચન નવયુગ પ્રવર્તક, દીર્ઘદ્રષ્ટા, અનેક સંસ્થાઓના સંસ્થાપક, તીર્થોદ્ધારક, શાવિશારદ, જૈનાચાર્ય શ્રી ૧૦૦૮ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન શાસનદીપક, પ્રખર વક્તા, અહિંસા અને સમ્યકજ્ઞાનના મહાન પ્રચારક પૂજ્યપાદ ૧૦૮ શ્રી વિદ્યાવિજ્યજી મહારાજ સાહેબે પોતાના સ્વાધ્યાય માટે ભગવતીસૂત્ર જેવા ગહન વિષય ઉપર સંક્ષેપમાં જે વિવરણ લખ્યું હતું. તેના ઉપર વિસ્તૃત ટિપ્પણુ લખીને તેમના સુશિષ્ય ન્યાય-વ્યાકરણ કાવ્યતીર્થ પં. શ્રી પૂર્ણાનંદવિજ્યજી (કુમારશ્રમણ ) મહારાજે પિતાની અલ્પમતિથી સંશોધન કર્યું છે, મ મચાત્ મૂતાનામ્ | - પાંચમું શતક સમાપ્ત
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy