SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ શતકરૂપ ' ઉદ્દેશ—૩ ] જીવાનાં આયુષ્ય આ પ્રકરણમાં એક સમયે આ ભવ પરભવનું આયુષ્ય જીવ ખાંધે કે કેમ ? તેમજ નૈરયિકાદિ અને આયુષ્ય સંબ ંધી હકીકત છે. સાર આ છે ઃ— [ ૪૦૫ એક જીવ એક સમયે એક જ આયુષ્યને અનુભવે છે. તે આ ભવનું આયુષ્ય અનુભવે છે અથવા પરભવનું આયુષ્ય અનુભવે છે. જે વખતે આ ભવનું આયુષ્ય અનુભવે છે તે વખતે પરભવનું આયુષ્ય ન અનુભવે અને જે વખતે પરભવનું આયુષ્ય અનુભવે તે વખતે આ લવનુ આયુષ્ય ન અનુભવે. વળી આ ભવના આયુષ્યને વેઢવાથી પરભવનું આયુષ્ય વેદાતુ નથી અને પરભવના આયુષ્યને વેઢવાથી આ ભવનું આયુષ્ય વેદાતું નથી. નરકે જવાને ચેાગ્ય જીવ અહિ થી આયુષ્ય સહિત થઇને જ નરકે જાય, પણ આયુષ્ય વિનાના ન જાય. એ આયુષ્ય પૂર્વભવમાં ખાંધ્યુ હાય છે અને તે આયુષ્ય સંબંધી આચરણા પૂર્વ ભવમાં આચર્ચા' હાય છે. કષાય વિનાના, પ્રકૃતિથી ભદ્રિક હાય છે. માટે આ બધા મહાપુરૂષોના પ્રભાવથી જ લવસમુદ્ર મર્યાદામાં રહીને કાઈને પણ પીડા કરતા નથી, તથા ભરતક્ષેત્ર, અને વૈતાઢયપર્વત, ક્ષુલ્લહિમવાન, શિખરિણી વગેરે પતાના અધિપતિ દેવતાએના પ્રભાવથી પણ લવસમુદ્ર મર્યાદામાં રહે છે. આ સમુદ્રમાં પાતાલકળશા હાવાના કારણે ભરતી સમયે પાણી જે ઉછાળા મારે છે તે ઉપર લખેલા મહાપુરુષોના પુણ્ય પ્રભાવથી દેવતાએ તે ભરતીના પાણીને મર્યાદામાં રાખે છે, તેથી જમ્મૂદ્રીપ ને લવણસમુદ્ર કોઈ પણ જાતની હાનિ કરતા નથી.
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy