SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૩ સંપાદકનું પૂરવચન] [૨૧મ છે. તથા મિત્ર બનીને સૌની ભલાઈમાં તથા સૌને પાપમાંથી મુકત કરવામાં જ રસિક હોય છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતાં પૂર્વોપાર્જિત તીર્થકર નામ કર્મનો ઉદય થાય છે અને ઈન્દ્રોના આસન પણ ચલાયમાન થાય છે. પોતાના અવધિજ્ઞાનથી તીર્થકરેનું જ્ઞાન કલ્યાણક જાણીને ૬૪ ઈન્દ્રો પિત પોતાના પરિવારવાલા દેવે તથા દેવિઓને સાથે લઈને ત્યાં આવે છે, અને સમવસરણની રચના કરે છે, તેમાં બેસીને તીર્થકર દે સૌ જીવોને માટે પરમહિતકારી એવા સંઘની સ્થાપના કરે છે. તેમાં સૌની પહેલા ગણધરે ગણપતિઓગણેશે જે પ્રભુનાં મુખ્ય શિષ્યા–અંતેવાસિઓ હોય છે, જેમનો સંયમ માંગલ્યપ્રદ રહેવાના કારણે જ સૌ કેઈને માટે મંગળ કરનાર બને છે. - મહાવીર સ્વામીને ગણધરોની સંખ્યા ૧૧ની હતી પદુગલિક શૂઢ તે હાથી જેવા જાનવરને હેાય છે. જ્યારે જ્ઞાનરૂપી સૂંઢના માલિકે ગણધર ભગવંતે હવાથી ચતુર્વિધ સંઘના શિમણી બનીને આખાએ સંઘને મેક્ષના માર્ગે પ્રસ્થાન કરાવીને સૌને ભાવે મંગળ જેવા હોય છે. તે ગણધરોમાં ઈદ્રભૂતિ ગૌતમ સ્વામી) સૌથી મોટા ગણધર હતા. તેમનું વર્ણન ભગવતી સૂત્રમાં નીચે પ્રમાણે છે. ગૌતમ સ્વામીનું વર્ણન ભગવાન મહાવીર સ્વામીનાં મુખ્ય અંતેવાસી હતાં. ગૃહસ્થાશ્રમને ત્યાગ કરીને નિર્ગથ અવસ્થા પામેલાં હતાં. ગૌતમ ગોત્રના હતાં. સાત હાથના ઊંચા શરીરવાલા હતાં.
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy