SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨] [ભગવતીસૂત્ર સારસંગ્રહ આ પાંચમાં કસાધન અને કરણ સાધનથી વિગ્રહ કર જેમ કે- “સ્થાતિ-ધ્રુફતેગનેનેતિ ન” અર્થાત્ બીજા પદાર્થોને જે સ્પર્શ કરે છે, અથવા આત્માના ઉપયોગ વડે જે પદાર્થોને સ્પર્શ કરાય છે, અથવા જેના આશ્રયથી શીતઉષ્ણાદિ પર્યાયે જાણવામાં આવે છે તે સ્પર્શેન્દ્રિય કહેવાય છે. આ જ પ્રમાણે–“રતિ વડનેરા નિતિजिघ्रिताऽनेन । चष्टे वा चेष्ट अनेन । शृणोति श्रुयतेऽनेन વેતિ રતનમ્, શાખ વદ તથા શ્રવન.” આ પ્રમાણે આ ઇન્દ્રિયોના માધ્યમથી આત્માને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ ઈન્દ્રિયે નિયત વિષયને જ ગ્રહણ કરવાવાલી હોવાથી સ્પર્શેન્દ્રિય પદાર્થોમાં રહેલા કઠિન, કમળ, ભારી, હલકે ઠંડે, ગરમ, સ્નિગ્ધ, (ચિકણે) અને રક્ષ( લુખો) આ આઠે સ્પર્શને ગ્રહણ કરવાની શક્તિ રાખે છે. પદાર્થ માત્રમાં પ્રાયઃ આઠ સ્પર્શી જ હોય છે. રસનેન્દ્રિય પદાર્થોમાં રહેલો તીખો, કડ, કષાયેલ, ખાટ, મીઠે રસ ગ્રહણ કરે છે. પ્રાણેન્દ્રિય સુગન્ધ અને દુર્ગધને ગ્રહે છે. ચક્ષુરિન્દ્રિયઃ કાળા, ઘેળા, નીલા, પીળા અને લાલ રંગને ગ્રહે છે. | શ્રવણેન્દ્રિય : સચિત્ત એટલે જીવંત માણસના શબ્દને અચિત્ત એટલે જડ પદાર્થોના ઘર્ષણથી થતાં શબ્દોને સચિતાચિત્ત એટલે સંગીત મંડળીમાં માણસે ગાતા હોય તે સચિત અને વાજિંત્રોને અવાજ અચિત્ત છે.
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy