SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૨ નું ઉદ્દેશક–૧૦] [૧૭ અલેક ઘમસ્તિકાયના અડધાથી વધારે ભાગને અટકે છે. તિર્યગલોક-ધમસ્તિકાયના અસંખ્યય ભાગને અડકે છે. ઉર્વલાક-ધમસ્તિકાયના કંઈક ઓછા અર્ધ ભાગને અડકે છે. રત્નપ્રભા પૃથ્વી-ધર્માસ્તિકાયના અસંખેય ભાગને અડકે છે. ઘને દધિ-ધમસ્તિકાયના અસંખેય ભાગને અડકે છે. એજ પ્રમાણે ઘનવાત અને તનુવાત સંબંધે પણ જાણવું. - રત્નપ્રભા પૃથ્વીનું અવકાશાન્તર ધમસ્તિકાયના સંપેય ભાગને અડકે છે. પણ અસંખેય ભાગને, સંખેય ભાગને, અસંખ્યય ભાગોને અને આખાને પણ ન અડકે. આવી રીતે બીજાં અવકાશાન્તરે પણ જાણવા. જબૂદ્વીપાદિક દ્વીપે, અને લવણ સમુદ્રાદિક સમુદ્રો, સૌધર્મકલ્પ, યાવત્ ઈષપ્રાગભારા પૃથ્વી, તે બધાય અસંખેય ભાગને સ્પર્શે છે. એ પ્રમાણે અધમસ્તિકાય અને કાકાશને અડકવા સંબંધી પણ જાણવું. સંક્ષેપમાં પૃથ્વી, ઉદધિ, ધનવાત, તનુવાત, કલ્પ, વેચક, અનુત્તરો અને સિદ્ધ. એ બધાનાં અંતરે ધમસ્તિકાયના અસંખ્ય ભાગને અડકે છે. પક ૩૭ હવે બીજા શતકમાં આ છેલો, દશમે ઉદેશે અજીવ કાય છે. જેને ધમસ્તિકાય, અધમસ્તિકાય
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy