________________
૪૬૦ ]
{ ભગવતીસૂત્ર સારસ ગ્રહે
જેમકે એકનુ નક્ષત્ર હાથી ચાનીનુ હાય અને ખીજાનુ સિંહ ચાનીનું હાય તા પરસ્પર વિરુદ્ધ ચેાનિ હાવાથી તે નક્ષત્રોના માલિકોને પણ આપસમાં વૈર વિરાધ થયા વિના રહે તેમ નથી.
હાથી—સિંહ, ઘેાડા–પાડા, વાંઢા-ઘેટા, કૂતરું–હરણ, સાપ નેાલીઓ, ગાય-વાઘ, ખીલાડા-ઉંદર પરસ્પર જાતિ વૈર વાલા હેાવાથી આપસમાં જેમ મેળ નથી હાતેા, તેમ તે નક્ષત્રો વાલા જીવાને પણ પરસ્પર મેળ હાતા નથી. મૂતિ ભરાવનાર ગૃહસ્થનું નક્ષત્ર ઉંદર ચેાનિનુ અને વિતરાગ ભગવાનનું નક્ષત્ર ખીલાડા ચેાનિનુ હાય તે સમજી લેવાનુ કે મૂર્તિ ભરાવનાર ભાગ્યશાલીને મૂર્તિથી કંઇ પણ લેણાદેણી રહેવાની નથી.
નક્ષત્રોનિ ચેનિ
ભરણી અને રેવતિ નક્ષત્રની ાનિ હાથી છે. ઘનિષ્ઠા પૂર્વાભાદ્રપદ્મની યાનિ સિંહ છે. અશ્વિનીની શતભિષાની ચેાનિ ઘેાડા છે. હસ્ત અને સ્વાતિની ચેાનિ પાડા છે. પૂર્વાષાઢા શ્રવણની યાનિ વાંદરા કૃતિકા અને પુષ્પની ઘેટા
""
""
સપ
નાળીઆ
આર્દ્ર મૂલની → કૂતરા અનુરાધા જયેષ્ઠાની હરણ રાહિણી મૃગશિરની ઉત્તરાષાઢા અભિજિતની ૯. ફાલ્ગુની ઉ. ભાદ્રપદાની ચિત્રા વિશાખાની પુનવસુ, આશ્લેષાની મઘા પૂ. ફાલ્ગુનીની
મળદ
વાઘ
ખીલાડા
ઉદર
""
99
99
""
.99
""