SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ શતકરૂપ મુ ઉદ્દેશક ૬] ક્રિયા [૪૮૯ તાજો સળગાવેલા અગ્નિકાય, મહાકમ વાળા, મહાક્રિયા, વાળા, મહાઆશ્રવવાળા અને મહાવેઢનાવાળા હેાય છે. પરન્તુ વસ્તુને અમુક ભાગ્યશાલીએ લીધી છે તેા મરનાર સાથે ચારનાર પણ કર્મોના બંધનથી બંધાયા વિના રહેવાના નથી. પરિણામે ભવેાભવને માટે તે જીવાત્મા સાથે ખ'ધા– ચેલુ. વૈર ચારી કરનારને તે માર્યા વિના, રાવડાવ્યા વિના, ભૂખે માર્યાં વિના, દંતકલેશ કરાયા વિના અને છેવટે જાનથી માર્યા વિના કે મરાવ્યા વિના રહી શકે તેમ નથી. મશ્કરી કરનાર માણસની મશ્કરીને ભાગ થયેલે માસ જયારે વિના માતે મરે છે ત્યારે મશ્કરી કરનારને ભાન થાય છે કે, “ આ પાપથી હું કયારે છૂટીશ ” વાસુદેવ લક્ષ્મણના માતનું કારણ મનનાર દેવને કેટલે! બધે પશ્ચાતાપ હતા ! આપણી મેઝની ખાતર બીજાને હેરાન કરવાની ભાવના પણ માણસને હિંસક મનાવે છે. આ બધી વાતાને ખ્યાલ આપવા માટે જ ભગવાન મહાવીર સ્વામીએ ફરમાવ્યું કે, ચારી કરવી મહાપાપ છે, કરાવવી મહાપાપ છે, ચારની પ્રશંસા કરવી મહાપાપ છે. ચીજોમાં ઘાલમેલ કરવા કનિષ્ઠ પાપ છે અને એ પાપને છેાડયા વિના કોઈ પણ માણસ અહિંસક બની શકવાના નથી. આપણા નિમિત્તે કઈ પણ જીવાત્મા કેમ બંધન કરવા ન પામે તે માટે જ ભગવાન મહાવીર સ્વામીના ઉપષ્ટિ ખારે ત્રતા લેવા, પાલવા અને કાચબાની જેમ મન
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy