SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ [ભગવતીસૂત્ર · સારસ ગ્રહ ૩૬ ૧૬૮] નામના પદમાં આવે છે આ વ્યવહારુ ભાષાને ખેાલનારના મનમાં અશુદ્ધ હેતુ નથી. તેમ સાંભળનારના મનમાં પણ અશુદ્ધતા નથી કેવળ વ્યવહારમાં જે પ્રમાણે ખેલાતી હૈાય તેમ ખેલનાર ખેલે છે અને સમજનાર સમજે છે. ઉપર પ્રમાણેની ચારે પ્રકારની ભાષાઓમાં પહેલે અને છેલ્લે પ્રકાર એટલે—સત્યા ભાષા અને અસત્યાસૃષા ભાષાના પ્રકાર જ ભાષા સમિતિને લાગુ પડેછે જ્યારે મૃષા અને સત્યા મૃષા ભાષાને વદનારો માણસ ભાષા સમિતિના માલિક બની શકે તેમ નથી સૂત્રકારને પણ ભાષા સમિતિનુ આ લક્ષણ ઈષ્ટ છે. " निरवद्यार्थभाषणत्वे सति सत्याऽ सत्याऽमृषा सूत्रानुसारिण्योर्भाषणरूपत्वं वा लक्षणयोर्भाषिणोर्द्वयोः भाषा समितेर्लक्षणम् " ,, - आईतदर्शनदीपिका पेझ २०७० મા ૩૬. “ ીયન્તિ યોતન્ને મોન્તે માદ્યન્તિ ત્તિ રેવાઃ ” આવ્યુત્પત્તિના અનુસારે જે જુદીજુદીજાતની ક્રીડા કરવાવાળા અધી રીતે પ્રકાશમાન, આધિ-વ્યાધિથી દૂર હાવાના કારણે ખુશ રહેનારા પુણ્ય કર્મોંના ભાગવટામાં પ્રસન્નચિત્તે આયુષ્ય પૂર્ણ કરનારા “દેવા” હાય છે. તેઓને કાઈ જાતની ગ વેદના ભોગવવી નથી પડતી. વૃદ્ધાવસ્થાના દુઃખેા કે મરણ સમયની શારીરિક વેદના પણ નથી હાતી. L મનુષ્ય અવતારમાં અનન્ત તથા અસ ંખ્યાત જીવાની રક્ષા સયમ સરાગસંયમ, શ્રાવકધમ, ખાળતપ, અકામ નિરા, દાન, સત્ક વગેરે પુણ્ય કર્મીની ઉપાર્જના કરેલી હાવાથી દેવગતિનેમેળવનારાભાગ્યશાલીએ દેવશય્યા ઉપર ઉત્પન્ન થાય છે. તેઓના શરીરની સુંદર કાંતિ, દેદીપ્યમાન શારીરિક પ્રભા
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy