________________
શતક-રજુ ઉદ્દેશક-૧૦]
[૧૯૩ OHHHAHAHAHAHAHAHAAAA
નવયુગ પ્રવર્તક શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી ૧૦૦૮ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય શાસન દીપક, વ્યાખ્યાચૂડામણિ, નેહાના મહેટા ૭૦ પુસ્તકના લેખક, સૌમ્યાકૃતિ, પ્રસન્નવદન, તાર્કિક શિરોમણિ શ્રીમદ્ ગુરુ સ્વ. મુનિરાજ શ્રી વિધાવિજયજી મહારાજ સાહેબે પોતાના સ્વાધ્યાય માટે જે ભગવતીસૂત્રના છ શતક સુધીનું વિવરણ લખ્યું છે. તેના ઉપર વિશેષ પ્રકારે પ્રશ્ન તથા ઉત્તરના મર્મ ને જાણું શકાય તે પ્રમાણે આ પુસ્તકને મેં મારી અલ્પમતિથી તૈયાર કર્યું છે.
GODHHHHHHHHHHHHHHHOGS