SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧ ૩ ઉદ્દેશક−૮ ] [ ૯૧. અટકવાના અને કેટલાંક પચ્ચકખાણ કરવાના કારણે તે નૈરયિકનું આયુષ્ય બાંધતા નથી. દેવનું આયુષ્ય આંધી દેવ લેાકમાં જાય છે. ૨૪ ૬ ૨૪ એકાન્ત માળ જીવા મિથ્યાદૃષ્ટિ અને અવિરત હાય છે. તેઓ ચારે ગતિના કમ` ખાંધે છે. ચદ્યપિ તેમને મિથ્યા ત્વના ઉદય છે તેા પણ આયુષ્ય માંધવાનાં પિરણામે જુદા જુદા હાવાથી કેાઈ જીવને વધારે પડતા મિથ્યાત્વના ઉદય હાય છે ત્યારે માટા પ્રકારે આરંભ સમારભ પરિગ્રહે તથા. સદ્ગુદ્ધિ અને સવિવેકથી વિરુદ્ધ ઉપદેશ આપવાવાળા હાવાથી તે જીવ નરક અને તિય ́ચનુ આયુષ્ય માંધે છે. જ્યારે મિથ્યાત્વી હાવા છતાં પણ કંઈક ભદ્રિક પરિણામી હાવાથી કષાયાથી દૂર રહેનારા તથા અકામ નિર્જરા, ખાળ તપ આદિ સત્કર્માંને આચારનારા હેાવાથી તે જીવ દેવગતિ અને મનુષ્યગતિનું આયુષ્ય બાંધે છે. માટે એકાન્ત બાળજીવા ચારે ગતિનું આયુષ્ય આંધી શકે છે એમ શાસ્ત્ર-વચન છે. તેવી જ રીતે ખાળ પડતા એટલે શ્રાવક–શ્રાવિકાના સમ્યકત્વ ધમ માં હાવાથી તથા જૈન શાસનના રાગી હેાવાથી અને પાપકમાં ત્યાગ કરવા લાયક છે. એવી ભાવના હાવાના કારણે પેાતાની શકિત અને પરિસ્થિતિને લઈ અમુક વસ્તુ આના ત્યાગ-પચ્ચકખાણ કરે છે. અને બે ઘડી માટે પણ મન-વચન-કાયાથી પાપા કરવાં નહિં, કરાવવાં નહિ', આવા અહિંસક ભાવે સામાયિક ધની આચરણા સેવે છે.. માટે તેઓ દેવગતિના જ માલિક બને છે.
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy