SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૬] [ભગવતીસૂત્ર સારસંગ્રહ “ક્ષીને પુજે મન્ચ ફિન્નિ” એટલે પુણ્ય કર્મ ક્ષયે થયે છતે અર્થાત્ દેવકનું આયુષ્ય પૂર્ણ થયે અમૃતના ભજન કરનારા દેવને-ઈન્દ્રોને પણ બીજો અવતાર લે પડે છે, માટે જન્મેલાનું મરણ નિશ્ચિત છે. વાતચ દિવ મૃત્યુ તેથી જ ભગવાન મહાવીર સ્વામીએ ઈન્દ્ર મહારાજને કહ્યું છે કે “ ઈન્દ્ર! આંખના પલકારા જેટલું પણ વધારે જીવવું કેઈના હાથમાં છે જ નહીં.” ભવાન્તર શા માટે? અને તેના કારણે નાચતાં ” ઉપાર્જન કરેલા શુભાશુભ કર્મોને ભેગવવા માટે ભવભવાન્તર કરવા પડે છે. અને તેને યોગ્ય શરીર ગ્રહણ કરવાનું રહે છે. અને જે ગ્રહણ કરાય છે તેને મૂકવું પણ પડે છે. જૈન શાસનમાં ભવાર કરવા માટેની મર્યાદા આ પ્રમાણે છે કે જે આગલા ભવ પ્રાપ્ત કરવાને હોય તે માટે તે ભવનું આયુષ્યકમ પહેલા બાંધવું પડે છે, ત્યાર પછી તે ગતિ માટેનું નામકર્મ અને તે ગતિમાં લઈ જનાર આનુપૂર્વેિ નામકર્મ ઉપાજવું પડે છે. શેષ સાતે કર્મો (જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય નામ ગાત્ર અને અનન્તરાયને બંધ આ જીવાત્મા પ્રતિ સમયે કરે છે કેમકે “જ્યાં કિયા છે ત્યાં કર્મ છે” મનની વિચારધારાઓમાં અને ખાસ કરીને ઘણા ભવના આપણા સાથીદાર ભાવમનમાં એક સમયને માટે પણ સ્થિરતા નથી. કેમકે ગત ભામાં ભગવેલા પદાર્થોની સ્મૃતિ અને આ ભવના પદાર્થો મેળવવામાટેની તત્પરતા આ બંને કારણેને લઈને મનમાં ૌર્ય રહેતું નથી, અનુભવ તે ત્યાં સુધી કહે છે કે –“પવનની ગાંસડી બાંધવી સરળ છે, નદીઓના વેગને નાથવો સહેલ
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy