________________
(૯)
ટ્રસ્ટીએની સજ્જનતા સાથે છાપકામ માટે દ્રવ્યની પણ અનુકૂલતા મળતાં લખાણના પ્રારભ થયા જે આજે પ્રકાશિત થઈને સમાજના કરકમળોમાં પહોંચી રહ્યો છે. આમ તે ભગવતી સૂત્રેા ઉપરના વ્યાખ્યાના ઘણા છપાયા છે, પણ બધાએ મંગળા ચરણમાં રહેલા લેાકાની મર્યાદાને ઉલ્લુ ધી શકયા નથી તેા પછી પ્રશ્નોત્તર સુધી પહેાંચવાની વાત જ કયાં રહી ?
સંભવ છે કે, આ બધી વાતા ધ્યાનમાં રાખીને જ પૂજ્ય ગુરૂદેવે આ ગ્રન્થના પ્રશ્નોત્તરથી જ પ્રારંભ કર્યાં છે, જે સમાજને અમૂલ્ય અને અદ્વિતીય ભેટ રૂપે પૂરવાર થશે. ઉત્કૃષ્ટતમ સાહિત્ય
જેને વાંચવાથી, જાણવાથી, જોવાથી કે લખવાથી માન વના કામ, ક્રોધ, લેાભ, મદ, માયા આફ્રિ વૈકારિક તત્ત્વા શાન્ત થાય અને જીવન, સરળ, શાન્ત તેમજ નિવિકારી અને તેજ ઉત્કૃષ્ટતમ સાહિત્ય છે. સતિસ્ય આવઃ સાäિ આબુ
૫ત્તિથી જે સાહિત્ય આશ્રવ માના ત્યાગ કરાવીને સંવર ભાવ પ્રત્યે પ્રસ્થાન કરાવે તે જ સાહિત્ય છે. અનાદિ કાળથી આપણે સૌ એક ખીજાથી આશ્રવના કારણે જ જૂદા પડયા છીએ. ઝઘડયા છીએ, વૈર વિરાધની ગાંઠે બધાયેલા છીએ અને હજી પણ આશ્રવ માર્ગ છેડવા માંગતા નથી, આથીજ આપણે સમજી શકીએ કે ‘ જીવ–અજીવ, કેવળજ્ઞાન કે કેવળ જ્ઞાનીની ચર્ચા કરવી ઘણીજ સરળ છે પણ જીવનમાંથી આશ્રવ માગ ના ત્યાગ કરવા સુદુઃસાધ્ય છે. ’’
આવી પરિસ્થિતિમાં સંત સમાગમ અને સત્સાહિત્યનુ વાંચન–મનન અને નિક્રિધ્ધાસન જ આપણા ભાવરાગને નાબૂદ કરાવી કઈ અંગે સ ંવરમાગે સ્થાન કરાવવા માટે સમય છે.