________________
૩૩૦ ]
[ ભગવતીસૂત્ર સાર સંગ્રહ
અંગરક્ષક દેવોની સંખ્યા
૨.૫૬૦૦૦ ૨.૪૦૦૦૦
૨૪૦૦૦
ઈન્દ્ર સામાનિક દેવેની મહારાજાઓ સંખ્યા ૧ ચમર ઈન્દ્ર ૬૪ હજાર ૨ બલી ઈન્દ્ર ૬૦ હજાર ૩ શેષ ભવનપતિ ઈન્દ્રો ૬ હજાર ૪ શકેન્દ્ર
૮૪ હજાર ૫ ઈશાનેન્દ્ર ૮૦ હજાર ૬ સનકુમાર
૭૨ હજાર ૭ મહેન્દ્ર
૭૦ હજાર ૮ બ્રોન્દ્ર
૬૦ હજાર ૯ લાન્તકેન્દ્ર
૫૦ હજાર ૧૦ મહાશુક
૪૦ હજાર ૧૧ સહસ્ત્રાર
૩૦ હજાર ૧૨ પ્રાણત
૨૦ હજાર ૧૩ અશ્રુત
૧૦ હજાર
૩. ૩૬૦૦૦ ૩.૨૦૦૦૦ ૨.૮૮૦૦૦ ૨.૮૦૦૦૦ ૨.૪૦૦૦૦ ૨.૦૦૦૦૦ ૧.૬૦૦૦૦ ૧.૨૦૦૦૦
८००००
૪૦૦૦૦
શકના લોકપાલ
આ પ્રકરણમાં ઈન્દ્રોનાં લેપાલે, તેમનાં વિમાને વિગેરે સંબંધી હકીકત છે.
આ પ્રશ્નોત્તરે રાજગૃહમાં થયા છે. સાર આ છે –
શકના ચાર લોકપાલ છે –સેમ, યમ, વરૂણ અને વૈશ્રમણ. એમનાં ચાર વિમાને છે. સંધ્યાપ્રભ, વરશિષ્ટ,