SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-ર જ ઉદ્દેશક−૧ ] [ ૧૫૩ સળીચે તેની અંદર નાખીને તે રૂને ખાળવામાં આવે એવા પ્રકારને મૈથુનને સેવતાં મનુષ્યને અસંયમ છે. પાર્શ્વનાથના શિષ્યો હવે અહીં શ્રી પાર્શ્વનાથના શ્રાવકોનાં પ્રશ્નોત્તરી આવે છે. આ શિષ્યા અને તુગિકાના પ્રસંગે તુગિકા નગરીના એક સાથે એક ખાપને કેટલા સંતાનેા હાઈ શકે છે, આના જવાખમાં ભગવાને ફરમાવ્યું કે-કામવાસનામાં અત્યન્ત ઉત્તેજિત અનેલા માણસ જ્યારે સેવન કરે છે, ત્યારે વીય અને રજ ભેગા મળતાં જ તેમાં બે લાખથી નવ લાખ સુધી જીવા ઉત્પન્ન થાય છે, જે પોંચેન્દ્રિય જીવે જ હાય છે. આમાંથી જેનુ આયુષ્ય ક વધારે હાય છે તે એક-બે કે ત્રણ જીવા નવ મહિના પુરા કરીને સંસારની સ્ટેજ ઉપર આવવા માટે સમર્થ અને છે. બાકીના બધાય જીવા ત્યાં જ મરણ પામે છે. નવ મહિને જન્મ લેનાર જેમ સંતાન કહેવાય છે. તેમ માતાની કુક્ષિમાં જ મરણ પામેલા એ થી નવ લાખ સુધીના જીવા પણ સંતાન તરીકે જ કહેવાશે. કેમ કે એકવારના મૈથુનથી ઉત્પન્ન થનારા જીવા તેના વીથી ઉત્પન્ન થયા છે. અને મર્યાં છે. જીવાની ઉત્પત્તિ જ જીવહત્યાનું કારણ બને છે. મનુષ્યના અસંચમી જીવનના કારણે જ આ જીવા ત્યાં ઉત્પન્ન થાય છે. અને મરે છે આમાં જે ઉત્પાદક હેાય છે તેને જ જીવહત્યાનું પાપ લાગશે. સ્ત્રી પણ અસયમને લઈને એકાબૂ ખની મૈથુનકમ માં મસ્ત અને છે. તા તે પણ જીવહત્યાના પાપની ભાગીદાર મને છે.
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy