SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ શતક–ર જુ ઉદ્દેશક–૧ ] [ ૧૨૭ અનંત અગુરુ લઘુપ વરૂપ છે. તેના અંત નથી. ૫ જીવ સંબધી અર્થાત્ જીવ કેવી રીતે મરેતા તેના સંસાર વધે ને ઘટે ? મરણના બે પ્રકાર છે. ૧ ખાલમરણ ૨ પંડિત મરણ આલમરણના માર ભેદ છેઃ— ૧ અલામરણ—તરફડતા તરફડતા મરવુ. ૨ વશાત મરણુ–પરાધીનતા પૂર્વક રીબાઇને મરવું. ૩ અતઃ શલ્યમરણ-શરીરમાં કઈ શઆદિના પ્રવેશથી સરવું અથવા સન્માર્ગથી ભ્રષ્ટ થઈને મરવૃ, ૪ તદ્દભવમરણ–મનુષ્યમાંથી મરીને ફરી પણ મનુષ્ય થવુ ૫ પહાડથી પડીને મરવું. ૬ ઝાડથી પડીને મરવું. ૭ પાણીમાં ડૂબીને મરવું. ૮ અગ્નિમાં પેસીને મરવુ ૯ ઝેર ખાઈને મરવું. ૧૦ શસ્રવડે મરવુ. ૧૧ ગળે ફાંસો ખાઇને મરવું. ૧૨ ગિધ વગેરે જંગલી જાનવરેના ખાવાથી મરવુ. આ ખાર પ્રકારના ખાલ મરણથી મરતા જીવ અનંતવાર
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy