________________
શતક–ર જુ ઉદ્દેશક–૧ ]
[ ૧૨૭
અનંત અગુરુ લઘુપ વરૂપ છે. તેના અંત નથી.
૫ જીવ સંબધી
અર્થાત્ જીવ કેવી રીતે મરેતા તેના સંસાર વધે ને ઘટે ?
મરણના બે પ્રકાર છે. ૧ ખાલમરણ ૨ પંડિત મરણ આલમરણના માર ભેદ છેઃ—
૧ અલામરણ—તરફડતા તરફડતા મરવુ. ૨ વશાત મરણુ–પરાધીનતા પૂર્વક રીબાઇને મરવું.
૩ અતઃ શલ્યમરણ-શરીરમાં કઈ શઆદિના પ્રવેશથી સરવું અથવા સન્માર્ગથી ભ્રષ્ટ થઈને મરવૃ,
૪ તદ્દભવમરણ–મનુષ્યમાંથી મરીને ફરી પણ મનુષ્ય થવુ
૫ પહાડથી પડીને મરવું.
૬ ઝાડથી પડીને મરવું.
૭ પાણીમાં ડૂબીને મરવું.
૮ અગ્નિમાં પેસીને મરવુ
૯ ઝેર ખાઈને મરવું.
૧૦ શસ્રવડે મરવુ.
૧૧ ગળે ફાંસો ખાઇને મરવું.
૧૨ ગિધ વગેરે જંગલી જાનવરેના ખાવાથી મરવુ.
આ ખાર પ્રકારના ખાલ મરણથી મરતા જીવ અનંતવાર