________________
શત—૩ જું સંપાદકનુ' પૂરાવચન]
[૨૧
શરુઆત ચમરથી કરવામાં આવી છે. એટલે કે ચમરની ઋદ્ધિ, કાંતિ, બળ, કીત્તિ, સુખ, પ્રભાવ અને વિષુવણ શક્તિ સંબંધી ભગવાનને પૂછાયુ છે. ભગવાને તે સંબંધી વન કયુ" છે.
તે પછી ચમરના સાાનિક દેવા, ત્રાયસ્ત્રિ શક દેવા અને ચમરની પટરાણીએ સંબંધી તે જ પ્રશ્ન છે.
અહિ એ વાત વિશેષ છે કે અગ્નિભૂતિએ ભગવાન પાસેથી આના જવાબે સાંભળ્યા પછી તેમણે વાયુભૂતિને કહ્યું છે. વાયુભૂતિને એ વાતની શ્રદ્ધા બેસતી નથી. પછી તેમણે ભગવાનને સ્વયં પૂછીને ખાત્રી કરી છે.
આ પછી ત્રીજા ગણધર વાયુભૂતિએ વિરોચનેન્દ્ર, નાગકુમારના ઈન્દ્ર ધરણ, સ્તનિતકુમારી, વાનન્યતા અને જચાતિષકા સંબંધી પ્રશ્ના છે.
દેવે સંખ'ધીના આ પ્રશ્નામાં દક્ષિણ દિશાના ઇન્દ્રો માટે અગ્નિભૂતિએ પ્રશ્નો કર્યાં છે, જ્યારે ઉત્તર દિશાના ઈન્દ્રા માટે વાયુભૂતિએ પૂછ્યા છે.
અગ્નિભૂતિએ શક્રેન્દ્ર સ’ખ’ધી ઉપરની મામતેાના પ્રશ્નો પૂચા પછી ભગવાનના શિષ્ય તિષ્યક, કે જેઓ છઠે છઠની તપસ્યા પૂર્વક આત્માને ભાવતા, આઠ વર્ષ સુધી સાધુપણ' પાળી, માસિક સ’લેખના પૂર્વ કે આત્માને સ ંચાજી, સાઠે ટંકનું અનશન પાળીને કાળ કરી સૌધમ કલ્પમાં દેવેન્દ્રના સામાનિકપણે ઉત્પન્ન થયા હતા તેમની ઋદ્ધિ અને વિષુવાં શક્તિ વગેરે સંખ ́ધી પૂછ્યું છે. આ એકજ નહિ, પર`તુ ખાકીના સામાનિક