Book Title: Bhagwati Sutra Sara Sangraha Part 01
Author(s): Vidyavijay, Purnanandvijay
Publisher: Vidyavijay Smarak Granthmala

View full book text
Previous | Next

Page 589
________________ પ૩૬] [ભગવતીસૂત્ર સારસંગ્રહ જયન્ચે એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકાને અસંખ્ય ભાગ છે. અવસ્થિતમાં વ્યકાંતિ કાળ કહે. સિદ્ધો જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આઠ સમય સુધી સેપચય છે. સિદ્ધો જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસ સુધી નિરૂપચય ને નિરપચય છે. પ૧ કાળ સુધી પચય અને સાપચય પણ છે. અને નરયિકો જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ બાર મુહુર્તા સુધી નિરૂપચય ને નિરપચય છે. બધા એકેન્દ્રિય જીવે સર્વકાળ સુધી સેપચય અને સાપચય છે. બાકીના બધા જ સેપચય પણ છે અને સાપચય પણ છે. નિરૂપચય છે ને નિરપચય પણ છે. ૮૧. અનંત ધર્મો (પર્યાય)થી યુક્ત ચેતન–જડાદિ અનંત પદાર્થોથી ભરેલા આ અનંત સંસારનું માપ સર્વજ્ઞ તીર્થંકર પરમાત્માએ સિવાય બીજા કેઈ પણ કાઢી શકતા નથી. મતિજ્ઞાન અને શ્રતજ્ઞાનની મર્યાદામાં રહેલે માણસ અપૂર્ણજ્ઞાની હોવાથી અનંત પદાર્થોને જોવા અને જાણવા અસમર્થ છે. કારણ કે આ બન્ને જ્ઞાને ઈન્દ્રિયાધીન હોવાથી મર્યાદિત જ છે. (૧) ઈન્દ્રિમાં વિષય જ્ઞાનની શકિતનું ન્યૂનાધિકપણું હોવાથી મતિજ્ઞાની બધાએ પદાર્થો અને પર્યાને તારતમ્ય ભાવે જોશે, સંસારના દ્રવ્યની એવી વિચિત્રતા છે કે–ઘણા

Loading...

Page Navigation
1 ... 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614