Book Title: Bhagwati Sutra Sara Sangraha Part 01
Author(s): Vidyavijay, Purnanandvijay
Publisher: Vidyavijay Smarak Granthmala

View full book text
Previous | Next

Page 532
________________ શતક– પમ ઉદ્દેશક ૬ ] [૪૭૯ પરપરિવાદ, અભ્યાખ્યાન, રતિ અતિ, અને છેવટે પરિગ્રહ —ની માત્રા પ્રકારાન્તરે પણ વધતી જ જાય છે અને જેમ જેમ પરિગ્રહ વધે છે. તેમ તેમ શબ્દ, રૂપ, રસ, ગધ અને સ્પશના ભાગોનું રાગપૂવ ક સેવન હાય છે, અને પ્રચ્છ ન્નપણે પણ શબ્દાઢિ પ્રત્યેની ભાગ લાલસા ભાવ મૈથુન જ કહેવાય છે ૮ सहा रुवा रसा गंधा, फासाणं पवियारणा મેદુળફ્સ....” અસત્યભાષી, અસત્યાચરણી, અસત્યવ્યપારી અને વ્યવહારી માણસ પેાતાના વ્યકિતત્વના દુશ્મન હાય છે, અને જે પેાતાના દુશ્મન હાય છે તે પૂરા સંસારને પણ દુશ્મન ખને છે અને તેમ થતાં તેના પેાતાના જીવનમાં વૈર–ઝેર, કલેશ-કંકાસના માધ્યમથી તે ભાગ્યશાલી ઘણા જીવાને શત્રુ બનશે અને આવતાં ભવમાં અલ્પાયુષી જ થશે. ૩ અલ્પાયુષી થવામાં ત્રીજું કારણ ફરમાવતા ભગવાને કહ્યું કે: પંચ મહાવ્રતધારી મુનિરાજને જે કાઈ પણ ‘અપ્રાસુક અને અનેષણીય આહાર-પાણી વગેરે પદાથે આપે છે તે પણ બીજા ભવામાં અલ્પાયુષી થશે. ગુણુ અને ગુણીના સંબંધ અનાદિ નિધન હોય છે. સ્વા વશ, લાભવશ, માયા અને દેવગતિના સુખે, મેળવવાની ઘેલછાવશ માસ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ ચારિત્રાહિ ત્રણે ગુણાની અવહેલના કરે છે અને તે દ્વારા ગુણી પુરૂષાની પણ અવહેલનાના ભાગીદાર થાય છે અથવા ત્રણે ગુણાના ધારણ કરનારા ગુણવતાની નિંદા તિરસ્કાર કરીને ત્રણે રત્નાની અશાતના કરે છે. સ્વાર્થવશ બનેલા. આત્મા સમ્યગૂદશનાદિ ગુÈાના વિકાસ પ્રત્યે બેદરકાર હાવાથી ગુણાના ધારક પ્રત્યે માહત્ય અને

Loading...

Page Navigation
1 ... 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614