________________
શતક- પમું ઉદ્દેશક-૬ ]
[ ૫૦૯
ઉપર પ્રમાણેના ગુણોને ધારણ કરનાર આચાર્ય ભગવંતો આખાએ સંઘ (સાધુ–સાવી શ્રાવક-શ્રાવિકા)નું સુકાન સંભાલે છે, સંઘના ગક્ષેમને વાંધો ન આવે આ વાતને. ધ્યાનમાં રાખીને જ પિતાના શિષ્યને સંભાલે છે.
ગૌતમ સ્વામીના પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં ભગવાન. મહાવીર સ્વામી ફરમાવે છે કે આવા આચાર્ય ભગવંતે અને ઉપાધ્યાય ભગવંતે જ આ ભવે કે બીજા ભવે મોક્ષને પામે છે, ત્રીજા ભવે તો ચોક્કસ મેક્ષે જાય છે. આ વાત, ભગવતી સૂત્રની છે. મૃષાવાદના પ્રકારે
મૃષાવાદ બેલનારાના સંબંધી પ્રશ્નના જવાબમાં ભગવાને ફરમાવ્યું કે મૃષાવાદથી બાંધેલા કર્મોવાલા જી જ્યાં જાય. છે. એટલે કે જે ભવમાં જાય છે ત્યાં કર્મોને વેદે છે.
મૃષાવાદનું સ્વરૂપ આ પ્રમાણે છે.
૧. કછ-ભૂતનિહવ રૂપે એટલે કે બીજાના ગુણોના સદ્ભાવને પણ છુપાવીને દૂષિત કરે છે, જેમકે સામેવાલે જીવ બ્રહ્મચર્ય પાલે છે. છતાં પણ તેને ઉઘાડે કરવા માટે આ ભાઈ બ્રહ્મચર્ય પાલતા નથી. તપશ્ચર્યા કરતાં નથી. ક્રિયાકાંડ કરતા નથી.” વગેરે બલવું તે અલીક અસત્ય ભાષણ છે.
૨. કમુર–એટલે જે ચેર નથી તેને ચાર કહે ચૌર્યકર્મની વિદ્યમાનતા જેમનામાં નથી તે એ “આ ચાર છે. આવું ઉદ્દભાવન કરવું તે અસદ્ભૂત અલીક છે. '