________________
૫૧૮]
[ભગવતીસૂત્ર સારસ ગ્રહ
6
'
આમ પરમાણુ-પુદ્ગલથી લઈને અનંત પ્રદેશવાળા સ્કંધ સુધીના દરેક પુદ્દગલ માટે અગ્નિકાયની મધ્યમાં પ્રવેશ કરે' તેા? ‘ પુષ્કર સંવત' નામના મેાટા મેઘની વચેાવસ પ્રવેશ કરે’ તે ? · ગંગા મહા નદીના પ્રવાહમાં હેાય તા ઉદકાવત' ચા ઉદ્યકખિંદુ પ્રત્યે પ્રવેશ કરે તે ? એવા પ્રશ્નો કરી શકાય. માત્ર જ્યાં જેવું પરિણામ હેાય ત્યાં તેવું, એટલે ૮ છેદાય ભેદાય ’ના બદલે મળે?? • ભીના થાય? 76 નાશ પામે ?’ વગેરે કહી શકાય.
'
પરમાણુ પુદ્ગલ અન ( અધ રહિત) અમધ્ય અને અપ્રદેશ છે. હા, એ પ્રદેશવાળા કધ સાધ છે—સપ્રદેશ અને મધ્ય રહિત છે. ત્રણ પ્રદેશવાળા સ્કંધ અનધ છે. સમધ્ય છે અને સપ્રદેશ છે.
સંક્ષેપમાં સમસંખ્યાવાળા, બેકીસ ંખ્યાવાળા સ્કંધા માટે એ પ્રદેશવાળા કધની માફક સાર્વાદિ વિભાગ જાણવા અને વિષમ સ્કંધ એકી સંખ્યાવાળા સ્કાને માટે ત્રણ પ્રદેશવાળા સ્કંધની માફક જાણવું.
એથી આગળ વધીને સભ્યેય પ્રદેશવાળા કધ કદાચ સાધુ હાય, અમધ્ય હાય અને સપ્રદેશ હાય અને કદાચ અન હાય, સમધ્ય હાય, અને સપ્રદેશ પણ હોય.
આવી જ રીતે અસ ́ચેય પ્રદેશવાળા અને અનત પ્રદેશવાળા સ્ક"ધ માટે પણ જાણી લેવું.
પરમાણુ પુટ્ટુગલના પરસ્પરના સ્પર્શવા સંબંધી ૯ વિકલ્પ કહ્યા છે -