________________
શતક-૫ મું ઉદ્દેશક-૬]
[૪૯૭ હવે આ પ્રશ્નોત્તરનું માર્મિક રહસ્ય જાણીએ :–
પ્રાણ હત્યા માટે તૈયાર થયેલે ટ્વેષી માણસ તેં ક્રિયાવાલે થાય જ પરતુ ભૂતકાળમાં જીવોના શેષ રહેલા પુત્ર ગોથી ધનુષ્ય, દેરી અને બાણ બનેલા છે, યદ્યપિ અત્યારે તો એ પદાર્થો અજીવ છે, પુગલો કેઈ પણ જીવનાં શરીર જ હતાં, ત્યારે તે જીવેએ પિતાનું વર્તમાન શરીર છેડીને ભવાંતર ભલે કર્યું હોય તો પણ તેમના શેષ રહેલા પુ– ગલેથી યદિ જીવ હિંસા થતી હોય તો તે હત્યા જનક કિયાએ કેને લાગશે? અજીવ તે ક્રિયા વિનાને જ હાય છે. માટે તે કિયા તે પુદ્ગલના બનેલા ધનુષ્ય, બાણ આદિને તો લાગી શકે તેમ નથી છતાં એ ધનુષ્ય બાણથી પારકાના પ્રાણ તે જાય જ છે. આવી સ્થિતિમાં ભગવાન મહાવીર સ્વામી ફરમાવે છે કે, તે પગલે જે જીનાં ભૂતપૂર્વ શરીર તરીકે રહ્યાં હતાં. તે સમયે જેમાં પાપનાં ત્યાગ રૂપ વિરતિના પરિણામ મુદ્દલ ન હોવાના કારણે તેમના શેષ રહેલા પુદગલે પણ જે જીવ હત્યા કરે છે તેનું પાપ તે જીવાત્માઓને પણ લાગશે ૮૪ લાખ જીવ યોનિને કેઈ પણ જીવાત્મા જ્યારે પિતાનું વર્તમાન શરીર છોડે છે. ત્યારે શેષ રહેલા શરીર અને પુદ્ગલે બીજાઓને જે કંઈ પીડા કરશે તેનું પાપ તે પુદ્ગલેના માલિકને લાગે છે, આ વાત અતીન્દ્રિય જ્ઞાની ભગવાન મહાવીર સ્વામીની છે, તેમણે કહ્યું કે, જે લાકડાથી કે વાંસથી ધનુષ્ય બન્યું છે તે વાંસના જીવને પણ પાંચે કિયાએ લાગે છે.
જે જાનવરના શરીર યુગલથી ચામડાની દેરી બની છે તે જાનવરને પણ પાંચે ક્રિયા લાગે છે. અને ખાણમાંથી