________________
શતક-૫ મું ઉદ્દેશક-૨ ]
[૩૪ વાયુ, થેડી ભીનાશવાળે, થેડી ચીકાશવાળે અને વનસ્પતિ વગેરેને હિતકર એ પથ્ય વાયુ વાય છે. તેમ મહાવાયું પણ વાય છે. આવા પ્રકારના ઈષત્ પુરીવાત, પથ્યવાત, મંદવાત અને મહાવાત–એ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ ઈશાન, અગ્નિ, નૈત, અને વાયવ્ય ખૂણામાં પણ છે, આ વાત પૂર્વમાં વાય છે ત્યારે પશ્ચિમમાં પણ વાય છે, અને પશ્ચિમમાં વાય છે ત્યારે પૂર્વમાં પણ વાય છે અને તેવી જ રીતે બીજી દિશાઓ અને ખૂણાઓનું પણ સમજવું.
આ વાયુઓ દ્વીપ અને સમુદ્રમાં પણ હોય છે. પરંતુ દ્વીપના વાયુ વાતા હોય ત્યારે સમુદ્રની ન વાય. અને સમુદ્રના વાતા હોય ત્યારે દ્વીપના ન વાય. એનું કારણ એ છે કે આ દ્વીપ અને સમુદ્રના વાયુઓ વ્યતાસ વડે સંચરે છે. એટલે જુદા જુદા સંચરે છે અને વાયુઓ લવણ સમુદ્રની વેળાને ઉલ્લંઘતા નથી.
આ ઈષપુરવાત, પથ્યવાત, મંદવાત અને મહાવાત જ્યારે વાયુકાય પોતાના સ્વભાવ પ્રમાણે ગતિ કરે છે, ત્યારે વાય છે, તેમજ વાયુકાય, ઉત્તર ક્રિયાપૂર્વક એટલે વૈક્રિય શરીર બનાવીને ગતિ કરે છે, તે વાયુ વાય છે. વળી વાયુકુમારે અને વાયુકુમારીઓ પિતાને–બીજાને કે બન્ને માટે વાયુકાયને ઉદીરે છે ત્યારે તે વાય છે. ૧૫૬
૫૬ વાયુ માટે આ પ્રશ્નોત્તર છે તેના ચાર પ્રકાર
છે
(૧) ઈષતપુરે વાયુ-એટલે થોડા મેહવાળ–ડી ભીનાશ
વાળે અને થોડી ચિકાશવાળો વાયુ. મેહને ભાષામાં “ઝાકળ' કહે છે.
. -